________________
[ ૨૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
દંડક–૬: વર્ણાદિની અપેક્ષાએ પ્રયોગ પરિણત યુગલના-૪૦ર૫ ભેદ
એકેન્દ્રિય-૫૦૦ પાંચ સ્થાવરના
૨૦ભેદ X ૨૫ વર્ણાદિ ૫૦૦ ભેદ
૪૨૫ વર્ણાદિ
બેઇન્દ્રિય-૫૦ તેઇન્દ્રિય-૫૦ ચૌરેન્દ્રિય-૫૦ પંચેન્દ્રિય-૩, ૩૭૫
૨ ભેદ રે ભેદ ભેદ ૪ ૨૫ વર્ણાદિ ૪૫
પ0
પ0
- ૨૫
-
પ૦ ભેદ
સાત નરકના-૩૫૦ તિર્યંચ પંચે. પ00 મનુષ્ય-૭૫
દેવના-૨,૪૫૦ ૧૪ ભેદ ૨૦ ભેદ * ૨૫ વર્ણાદિ X ૨૫ વર્ણાદિ ૩પ૦ ભેદ પ00 ભેદ ગર્ભજ સંમૂર્છાિમ ૧૦ ભવનપતિ- આઠ વ્યંતર-
(૫૦) (૨૫) (100) (૪૦૦)
પાંચ જયોતિષી-
(૨૫)
ર૬ વૈમાનિક(૧૩00)
અપર્યા.
T 1 અપર્યા.
TT TT TT TO પર્યા. અપર્યા.
પર્યા. અપર્યા. પર્યા. અપર્યા. પર્યા. અપર્યા. પય. કુલ ૩ ભેદ
કુલ ૨૦ ભેદ કુલ ૧૬ ભેદ કુલ ૧૦ ભેદ ૪ ૨૫ વર્ણાદિ
* ૨૫ વણાદિ * ૨૫ વર્ણાદિ X ૨૫ વર્ણાદિ * ૨૫ વર્ણાદિ
પ૦૦ ભેદ ૭૫ ભેદ
૪૦૦ ભેદ રપ૦ ભેદ ૧૩00 ભેદ
કુલ પર ભેદ
(૭) શરીરમાં વર્ણાદિની અપેક્ષાએ ભેદ-પ્રભેદ:|३६ जे अपज्जत्ता-सुहुम-पुढविक्काइय-एगिदिय-ओरालिय-तेया-कम्मासरीरप्पओग- परिणया ते वण्णओ काल-वण्णपरिणया वि जाव आयय-संठाणपरिणया वि । पज्जत्ता-सुहुम-पुढविक्काइया वि एवं चेव ।
एवं जहाणुपुवीए णेयव्वं, जस्स जइ सरीराणि जाव जे पज्जत्ता-सव्वट्ठसिद्धअणुत्तरोववाइयकप्पाईय वेमाणियदेव पंचिंदिय वेउव्विय तेया- कम्मासरीर- पओग परिणया ते वण्णओ कालवण्णपरिणया वि जाव आययसंठाणपरिणया वि । ભાવાર્થ :- જે પુદ્ગલ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક, તેજસ, કાર્મણ શરીર પ્રયોગ-પરિણત છે, તે વર્ણથી કૃષ્ણ વર્ણરૂપે પણ પરિણત છે. યાવત આયત સંસ્થાન રૂપે પણ પરિણત છે. તે જ રીતે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક પણ વર્ણાદિ પરિણત છે.
આ રીતે યથાનુક્રમથી સર્વ જીવોના વિષયમાં જાણવું જોઈએ. જેને જેટલા શરીર હોય, તેટલા કહેવા જોઈએ, યાવતુ જે પુદ્ગલ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય, તૈજસ, કાર્પણ શરીરરૂપે પરિણત છે, તે વર્ણથી કૃષ્ણ વર્ણરૂપે પણ પરિણત છે, યાવત્ આયત સંસ્થાનરૂપે પણ પરિણત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વર્ણાદિ સહિત ઔદારિકાદિ શરીર પ્રયોગ પરિણત પુદ્ગલોનું કથન કર્યું છે.