________________
शत-८ : देश-३१
| उ०५
केवलं बंभचेरवासं आवसेज्जा, अत्थेगइए केवलं बंभचेरवासं णो आवसेज्जा ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- असोच्चा णं जाव केवलं बंभचेरवासं णो आवसेज्जा?
गोयमा ! जस्स णं चरित्तावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलं बंभचेरवासं आवसेज्जा; जस्स णं चरित्तावरणिज्जाणं कम्माणं खओवसमे णो कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलं बंभचेरवासं णो आवसेज्जा । से तेणद्वेणं गोयमा! एवं वुच्चइ- असोच्चा णं जाव केवलं बंभचेरवासं णो आवसेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવળી વાવ કેવળી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના શું કોઈ જીવ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે છે અને કેટલાક જીવો કરતા નથી.
प्रश्न- मावन् ! तेनु शु १२५॥ छ ?
ઉત્તર- હે ગૌતમ ! જે જીવે ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો છે, તે કેવળી આદિ પાસેથી સાંભળ્યા વિના જ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે છે પરંતુ જે જીવે ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી, તે જીવ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરતા નથી, તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે કથન કર્યું છે. |५ असोच्चा णं भंते ! केवलिस्स वा जावतप्पक्खिय उवासियाए वा केवलेणं संजमेणं संजमेज्जा?
गोयमा ! असोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा अत्थेगइए केवलेणं संजमेणं संजमेज्जा; अत्थेगइए केवलेणं संजमेणं णो संजमेज्जा ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- असोच्चा णं जाव केवलेणं संजमेणं णो संजमेज्जा ?
गोयमा ! जस्स णं जयणावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा केवलेणं संजमेणं संजमेज्जा; जस्स णं जयणावरणिज्जाणं कम्माणं खओवसमे णो कडे भवइ से णं