________________
शत-८: देश -33
| ४२१ ।
सोच्चा, णिसम्म हट्ठ-तुढे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वासीखिप्पामेव भो देवाणुप्पिया ! चाउग्घंटे आसरहं जुत्तामेव उवट्ठवेह, उवट्ठवेत्ता मम एयमाणत्तियं पच्चप्पिणह । तएणं ते कोडुंबियपुरिसा जमालिणा खत्तियकुमारेण एवं वुत्ता समाणा जाव पच्चप्पिणति । ભાવાર્થ :- કંચકી(ભવન રક્ષક) પુરુષ પાસે આ વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને, જમાલી ક્ષત્રિયકુમાર હર્ષિત અને સંતુષ્ટ થયા. તેણે સેવક પુરુષોને (કર્મચારીઓને) બોલાવીને આ પ્રમાણે કહ્યું– “ હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર ચાર ઘંટવાળો અશ્વરથ તૈયાર કરીને અહીં ઉપસ્થિત કરો અને મારી આજ્ઞાનું પાલન કરીને મને નિવેદન કરો”. જમાલી ક્ષત્રિયકુમારની આ આજ્ઞાને સાંભળીને, તદનુસાર કાર્ય કરીને, સેવક પુરુષોએ નિવેદન કર્યું. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં જનકોલાહલ સાંભળીને, જમાલી કુમારની ઉત્પન્ન થયેલી માનસિક પરિણતિનું વર્ણન સુત્રકારે અસ્થિર વગેરે શબ્દોથી કર્યું છે. તેના અર્થ આ પ્રમાણે છે. अज्झथिए :- भीनमा हायेसा अं२नी ठेभ आत्मामा मायेा विया२ने आध्यात्मि५ छ. चिंतिए :- ४ विसित अं२नी (विपतिना) हेम मंत२मा ३री ३री आवत ते ४ विया२ने ચિત્તિત કહે છે. पत्थिए :- पुष्पयुत सत्तानी सेभ 5ष्ट ३५ स्वीकृत थयेदा विया२ने प्रार्थित छ. मणोगए :-इखित सत्तानी भ मनमा ढीभूत थये। विया२ने मनोगत ४ छ.
આ રીતે ચારે શબ્દો વિચારના ક્રમિક વિકાસને સૂચિત કરે છે. જમાલીનું દર્શનાર્થ ગમન:१६ तएणं से जमालिखत्तियकुमारे जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता ण्हाए जाव सव्वालंकारविभूसिए मज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता चाउग्घंटं आसरहं दुरूहइ, दुरूहित्ता सकोरंटमल्ल-दामेणं छत्तेणं धरिज्जमाणेणं, महया-भड- चडकरपहकरवंदपरिक्खित्ते, खत्तियकुंड- ग्गामं णयरं मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता