________________
- ૪૮૪
શ્રી ભગવતી સૂત્ર-૩
ઊર્ધ્વ-અધોદિશામાં જીવ-અજીવ - ઊર્ધ્વ અને અઘોદિશામાં જીવોનું કથન આગ્નેયી વિદિશાની સમાન છે. ઊર્ધ્વ અને અધોદિશા પ્રારંભથી અંત સુધી ચાર પ્રદેશ છે. તેથી ઘનાકાર અસંખ્યાતપ્રદેશી શ્રેણી પર રહેવાના સ્વભાવવાળા જીવો ત્યાં રહી શકતા નથી. તેથી ત્યાં પણ વિદિશાની સમાન જીવો હોતા નથી. જીવ દેશના ૧૬ ભંગ અને જીવપ્રદેશના ૧૧ ભંગ વિદિશાની સમાન હોય છે.
તેમાં અજીવોનું કથન પૂર્વદિશા સમાન છે અર્થાત્ અરૂપી અજીવના સાત ભેદ અને રૂપી અજીવના ચાર ભેદ કુલ–૧૧ ભેદ હોય છે. ઊર્ધ્વદિશામાં કાલ નથી પરંતુ મેરુપર્વતના સ્ફટિકકાંડમાં ગતિમાન સૂર્યના પ્રકાશનું સંક્રમણ થાય છે. તેથી ત્યાં સમયનો વ્યવહાર સંભવિત છે.
અધોદિશામાં કાલ નથી તેથી અરૂપી અજીવના છ ભેદ અને રૂપી અજીવના ચાર ભેદ કુલ–૧૦ ભેદ હોય છે.
દશ દિશાના નામ, સ્વરૂપ આદિ –
દિશા | નામ | | સ્વરૂપ | આકાર | જીવ સંબંધી ભંગ | અજીવ સંબંધી ભંગ ૧ પૂર્વ | એન્ટ્રી | બે બે પ્રદેશની વૃદ્ધિ | ગાડાના ઓધન | એક થી પંચે. અને અનિન્દ્રિય | અરૂપી અજીવના સાત ભેદરૂપી પામતા લોકાંત અને
જીવ, જીવદેશ અને જીવપ્રદેશ હોય–| અજીવના ચાર ભેદ કુલ ૭+૪ = ૧૧ અલોકાત્તમાં જાય છે. ૬૪૩ = ૧૮ ભેદ પ્રાપ્ત થાય.
ભેદ પ્રાપ્ત થાય. લોકમાં તે અસંખ્યાત પ્રદેશી અને અલોકમાં અનંત પ્રદેશ છે.
૨ પશ્ચિમ | વાણી ૩ ઉત્તર
સૌમ્યા દક્ષિણ જમા
(યમા) ૫ પૂર્વ આગ્નેયી| પ્રારંભથી અંત સુધી | મુક્તાવલી દક્ષિણ
એકપ્રદેશી
જીવ નથી.
ઉપર પ્રમાણે ૧૧ ભેદ
જીવદેશના–૧૬ ભંગ
જીવ પ્રદેશના–૧૧ ભંગ
૬ દક્ષિણ
| નૈઋતી પશ્ચિમ
૭ પશ્ચિમ | વાયવ્યા - ઉત્તર
૮ ઉત્તર
ઐશાની
૯ ઊર્ધ્વ | વિમલા | સર્વત્ર ચાર પ્રદેશી
સુચકાકાર
વિદિશા પ્રમાણે જાણવું.
૧૧ ભેદ ઉપર પ્રમાણે
૧૦અધો
તમાં
અદ્ધાકાલને છોડીને ૧૦ ભેદ