________________
| ૩૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
कायप्पओग-परिणएणं वि आलावगो भाणियव्वो; णवरं बायरवाउक्काइयाणं, गब्भवक्कंतिय-पंचिंदिय-तिरिक्ख-जोणियाणं, गब्भवक्कंतिय मणुस्साणं, एएसि णं पज्जत्तापज्जत्तगाणं आलावगो; सेसाणं अपज्जत्तगाणं ।। ભાવાર્થ – પ્રશ્ન- જે એક દ્રવ્ય ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, તે શું એકેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય કે યાવતુ પંચેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય?
ઉત્તર- હે ગૌતમ! તે એકેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય છે માવત પંચેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય છે. જે રીતે ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણતના સૂત્રો કહ્યા છે, તે જ રીતે ઔદારિક મિશ્ર કાય પ્રયોગ પરિણતના સૂત્રો કહેવા જોઈએ પરંતુ વિશેષતા એ છે કે બાદર વાયુકાયિક, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ મનુષ્યોના પર્યાપ્ત અને અપર્યાપ્ત બંનેના વિષયમાં અને શેષ સર્વ જીવોના એક અપર્યાપ્તના વિષયમાં કહેવું જોઈએ.
વિવેચન :
મનુષ્ય અને તિર્યંચગતિના જીવોને જ ઔદરિક શરીર હોય છે, તેથી ઔદારિક અને ઔદારિક મિશ્ર કાયયોગ પણ મનુષ્ય અને તિર્યંચોને જ હોય છે.
ઔદારિક કાયયોગનો ભેદ દર્શક ચાર્ટ આ પ્રમાણે છે –
ઔદારિક કાયયોગના ૪૯ ભેદ
એ કેન્દ્રિય-૨૦
બેઇન્દ્રિય-૨
તે ઇન્દ્રિય-ર
ચૌરેન્દ્રિય–૨
પંચેન્દ્રિય-૨૩
પૃથ્વી જ પાણી ૪ અગ્નિ = વાયુ ક વન',
'
'
'H
|
પૃથ્વી ૪ પાણી ૪
અગ્નિ જે વાયુ ૪ વન, છે
પર્યા,
અપર્યા.
પર્યા.
અપર્યા.
પયો.
એપયો.
Citi
તિર્યંચ પંચે. ર૦
મનુષ્ય ૩
સૂકમ (૨)
બાદર (૨)
પર્યા.
મૂર્છાિમ
પયો. અપયાં.
અપર્યા.
T જલચર
૪
ગર્ભજ T T TT I સ્થલચર ઉરપરિસર્પ ભુજ. ખેચર ૪ ૪ ૪ ૪ પર્યા. અપર્યા.
અપર્યા.
ગજ
સંભૂમિ
પર્યા.
અપર્યા.
પર્યા.
અપર્યા.