________________
૨૦૬
ØØ
શતક-૮ : ઉદ્દેશક-૯
બંધ
શ્રી ભગવતી સૂત્ર–૩
RO zÕવ્ઝ
બંધ અને તેના પ્રકાર :
૨ વિષે ખં ભંતે ! વંથે પળત્તે ? ગોયમા ! તુવિષે અંધે પળત્તે, तं जहा - पओगबंधे य वीससाबंधे य ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બંધના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! બંધના બે પ્રકાર છે. યથા– પ્રયોગ બંધ અને વિસસાબંધ.
વિસસા બંધ અને તેના પ્રકાર :
૨ વીસલાબંધે ન ભંતે ! વિષે પળત્તે ? નોયમા ! તુવિષે પળત્તે, तं जहा - साईयवीससाबंधे अणाईयवीससाबंधे य ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! વિસસા બંધના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! વિસસા બંધના બે પ્રકાર છે, યથા— સાદિ વિસસા બંધ અને અનાદિ વિસસા બંધ.
३ अणाईयवीससाबंधे णं भंते ! कइविहे पण्णत्ते ?
નોયમા ! તિવિષે પળત્તે, તે નહા- ધસ્થિય-ગળમળ-બળાય वीससाबंधे, अधम्मत्थिकायअण्णमण्णअणाईयवीससाबंधे, आगासत्थिकायઅળ- મળ-અખાદ્ય-વીસસાવષે |
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનાદિ વિસસા બંધના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ ! અનાદિવિસસાબંધના ત્રણ પ્રકાર છે. યથા- ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસસાબંધ, અધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસસાબંધ અને આકાશાસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસસાબંધ.
४ धम्मत्थिकाय-अण्णमण्ण-अणाईय-वीससाबंधे णं भंते ! किं देसबंधे, सव्वबंधे ?