________________
૨૮
R
શતક-૧૦ : ઉદ્દેશક ૦-૩૪ ઉત્તરવર્તી અંતપ
શ્રી ભગવતી સૂત્ર–૩
१ कहि णं भंते ! उत्तरिल्लाणं एगोरुयमणुस्साणं एगोरुयदीवे णामं दीवे पण्णत्ते ? गोयमा ! जहा जीवाभिगमे तहेव णिरवसेसं जाव सुद्धदंतदीवो त्ति । एए અઠ્ઠાવીસ મુદ્દેલના માળિયા ॥ લેવું તે ! તેવ મંતે ! ॥
9
3Ó∞
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઉત્તરદિશામાં રહેનારા એકોરુક મનુષ્યોનો એકોરુક નામનો દ્વીપ ક્યાં છે?
ઉત્તર– હે ગૌતમ ! એકોરુક દ્વીપથી લઈને શુદ્ધદન્તદ્વીપ સુધીનો સમસ્ત અધિકાર જીવાભિગમ સૂત્રાનુસાર જાણવો જોઈએ. પ્રત્યેક દ્વીપના વિષયમાં એક-એક ઉદ્દેશક છે, આ રીતે ૨૮ દ્વીપોના ૨૮ ઉદ્દેશક થાય છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચન :
|| શતક-૧૦/૭–૩૪ સંપૂર્ણ ||
॥ શતક ૧૦ સંપૂર્ણ ॥
દક્ષિણદિશામાં ૨૮ અંતર્રીપ છે અને તે જ રીતે ઉત્તરદિશામાં પણ ૨૮ અંતર્વીપ છે. દક્ષિણ દિશાના અંતર્રીપોનું વર્ણન નવમા શતકમાં કર્યું છે, તે જ રીતે પ્રસ્તુતમાં ઉત્તરદિશાના અંતર્દીપોનું વર્ણન પણ જાણવું જોઈએ. તેનું વિસ્તૃત વિવેચન જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના પ્રથમ ઉદ્દેશકમાં છે, તે પ્રમાણે જાણવું.
-