________________
શતક-૧૦: ઉદ્દેશક-૫
| પર૫ |
એક-એક હજાર દેવીનો પરિવાર છે. શેષ વર્ણન શક્રેન્દ્રના લોકપાલની સમાન છે. આ રીતે વરુણ સુધી જાણવું. તે ચારેયના વિમાનોનું વર્ણન ચોથા શતકના ૧, ૨, ૩, ૪ ઉદ્દેશક અનુસાર જાણવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ જાણવું. તે દેવ સુધર્મા સભામાં મૈથુન સંબંધી ભોગ ભોગવતા નથી. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II.
વિવેચન :
સુટિત
T૪
વૈમાનિક દેવોમાં પહેલા અને બીજા દેવલોક સુધી જ દેવીઓ ઉત્પન્ન થાય છે. તેથી પહેલા અને બીજા દેવલોકના ઇન્દ્ર તથા તેના લોકપાલ આદિની અગ્રમહિષીઓનું વર્ણન છે. ચારેય જાતના દેવોની અગ્ર મહિષીઓનો પરિવાર - કમ | દેવ | અગ્રમહિષી પરિવાર વિફર્વણા રૂપ
(દેવી)
(વર્ગ) ૧ | ચમરેન્દ્ર
૮,000 ૮,000
૪૦,૦૦૦ | બલીન્દ્ર
૮,000 ૮,000
૪૦,૦૦૦ નવનિકાયના ઇન્દ્ર
૬,000 ૬,000
૩૬,000 | ભવનપતિના લોકપાલ
૧,000
૧,000 ૪,૦૦૦ વ્યંતરેન્દ્ર
૧,000 ૧,000
૪,000 જ્યોતિષેન્દ્ર ૪,000 ૪,૦૦૦
૧૬,000
=
1
T
૪-૪
=
=
ગ્રહ
૬
૪,000
૪,000
૧૬,000
-
શક્રેન્દ્ર
૧૬,000 ૧૬,000 ૧,૨૮,૦૦૦ ઈશાને
૧૬,000 ૧૬,૦૦૦ ૧,૨૮,૦૦૦ ૧૦ | બંનેના લોકપાલ ૪-૪ ૧,000
૧,000
૪,000 ત્રુટિત - ઇન્દ્ર સાથે કાયપરિચારણા નિમિત્તે એક એક અગ્રમહિષી પોતાના પરિવાર જેટલી દેવીઓની વિદુર્વણા કરી શકે છે. ઇન્દ્રને પરિચારણા યોગ્ય ઉત્કૃષ્ટ દેવીઓના રૂપને ‘ત્રુટિત-વર્ગ અથવા એક સમૂહ કહેવાય છે.
| શતક-૧૦/પ સંપૂર્ણ છે તે