________________
શતક–૧૧: ઉદ્દેશક−૮
યદિપ ગાથામાં શાલૂક અને પલાશ સિવાય છે વનસ્પતિઓની હજાર યોજનની અવગાહના કહી છે. પરંતુ મૂળપાઠમાં ‘કુભિક' ઉદ્દેશકમાં ‘પલાશ’ ઉદ્દેશકની અને નાલિક ઉદ્દેશકમાં ‘કુભિક’ ઉદ્દેશકની ભલામણ કરી છે અર્થાત્ પલાશ, કુંભિક અને નાલિકની અવગાહના સમાન (અનેક ગાઉ) છે. આ રીતે ઉત્પલ, પદ્મ, કર્ણિકા અને નલિન આ ચાર વનસ્પતિઓની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક હજાર યોજનની થાય છે.
આ રીતે આઠે પ્રકારની વનસ્પતિનું ૩૩ દ્વારથી વર્ણન પૂર્ણ થયું. ઉપરોક્ત પ્રકારમાં કેટલાક વિવિધ પ્રકારના કમળ જ છે. પલાશ, કુભિક આદિ પણ એવા જ પ્રકારની વનસ્પતિ હોવી જોઈએ. પલાશનો પ્રસિદ્ધ અર્થ ખાખરાનું વૃક્ષ કરીએ તો તેની ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિ વિચારણીય છે. તેથી પ્રાસંગિક રીતે વિવિધ પ્રકારના કમળ વિશેષ સમજી શકાય છે.
ઉત્પલાદિ આઠ ઉદ્દેશમાં પરસ્પર અંતર ઃ
પલાશ
અને
ગાઉ
ઉત્પન્ન ાલુક અવગાહના ૧૦૦૦ અનેક યોજન ધનુષ
દ્વાર
સ્થિતિ
ટા
૧૦૦૦૦ ૧૦૦૦૦ ૧૦૦૦૦
વર્ષ
વર્ષ
વર્ષ
૪
૪
૩
કુંભિક
અનેક
ગ
અનેક
વર્ષ
૩
નાલિકા
અનેક
ગ
અનેક
વર્ષ
3
પદ્મ
૧૦૦૦
યોજન
૧૦૦૦૦
વર્ષ
૪
૫૧
|| શતક-૧૧/૮ સંપૂર્ણ ॥
કર્ણિકા નલિન
૧૦૦૦
યોજન
૪
૧૦૦૦
યોજન
૧૦૦૦૦ ૧૦૦૦૦
વર્ષ
વર્ષ
૪
જઘન્ય અવગાહના સર્વત્ર અંગુલનો અસંખ્યાતમો ભાગ અને સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની જાણવી.