________________
શતક–૮ : ઉદ્દેશક–5
૧૫૫
ઉત્તર– હે ગૌતમ ! દીપ બળતો નથી યાવત્ દીપકનું ઢાંકણ પણ બળતું નથી, પરંતુ અગ્નિ બળે છે. १६ अगारस्स णं भंते ! झियायमाणस्स किं अगारे झियाइ, कुड्डा झियाइ, कडणा झियाइ, धारणा झियाइ, बलहरणे झियाइ, वंसा झियाइ, मल्ला શિયાર, વળા શિયાફ, છિત્તા ક્રિયાર, છાને શિયા, નોર્ફ ફ્રિયાદ્ ?
ગોયમા ! જો અનારે શિયાર, ખો વુડ્ડા શિયા, નાવખો છાને શિયાર, जोई झियाइ ।
શબ્દાર્થ -- ટા = ભીંત વડળT = વાટિયા ધારા = નીચેના સ્તંભ વલહરખે = મોભમુખ્યસ્તંભની ઉપર રહેનાર મોટુ લાકડું વસા = વાંસ મલ્લ્લા = મલ્લ-દિવાલના આધારભૂત સ્તંભ વા = વાંસાદિના બંધનરૂપ રસ્સી છિત્તરે= છાપરું છાળે - દર્ભાદિનું આચ્છાદન નોડ્ = જ્યોતિ, અગ્નિ.
=
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બળતા ઘરમાં શું બળે છે, શું ઘર બળે છે, ભીંત બળે છે, વાટિયા બળે છે, થાંભલા બળે છે, મોભ બળે છે, વાંસ બળે છે કે દિવાલના આધારભૂત સ્તંભ બળે છે, વાંસાદિને બાંધવા માટેની રસ્સી બળે છે, છાપરું બળે છે, દર્ભાદિનું આચ્છાદન પટલ બળે છે, કે જ્યોતિ-અગ્નિ બળે છે ?
ઉત્તર– ગૌતમ ! ઘર બળતું નથી, દિવાલો બળતી નથી, છાપરાપર્યંતની ચીજો બળતી નથી પરંતુ અગ્નિ બળે છે.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં દીપક અને ઘરનું ઉદાહરણ આપીને તેમાં વાસ્તવિકતાએ અગ્નિ બળી રહી છે તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
ઔદારિક આદિ શરીરથી લાગતી ક્રિયા ઃ
१७ जीवे णं भंते! ओरालियसरीराओ कइकिरिए ? गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए, सिय अकिरिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક જીવને એક ઔદારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે ? ઉત્તર– હે ગૌતમ ! કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા, કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે તથા કદાચિત્ અક્રિય(ક્રિયા રહિત) પણ હોય છે.
१८ णेरइए णं भंते ! ओरालियस राओ कइकिरिए ? गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए ।