________________
| २३० ।
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈક્રિય શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! સવાર્યતા, સયોગતા, સદ્ભવ્યતા યાવતુ આયુષ્ય અને લબ્ધિના કારણે તથા વૈક્રિય શરીર નામ કર્મના ઉદયથી વૈક્રિય શરીર પ્રયોગ બંધ થાય છે. ४४ वाउक्काइय-एगिदिय वेउव्वियसरी-प्पओग बंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं?
गोयमा ! वीरिय-सजोग-सद्दव्वयाए जाव लद्धिं पडुच्च वाउक्काइयएगिदिय- वेउव्वियसरीर-पओगबंधे ।
भावार्थ:-प्रश- भगवन! वायायिक सन्द्रिय वैठिय शरीर प्रयोगधयाना यथी थायछ?
612- गौतम! सवीर्यता, सयोगता, सद्रव्यताथी, तथा प्रमाना ॥२६, भ, योग, भव, આયુષ્ય અને લબ્ધિના આધારે તેમજ વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર નામકર્મના ઉદયથી વૈક્રિય પ્રયોગ બંધ થાય છે. |४५ रयणप्पभापुढविणेरइय-पंचिंदिय-वेउव्वियसरीर-पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं?
गोयमा ! वीरिय-सजोग-सद्दव्वयाए जाव आउयं वा पडुच्च रयणप्पभापुढवि जाव पओग बंधे । एवं जाव अहे सत्तमाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ ક્યા કર્મના ઉદયથી થાય છે?
तर- गौतम ! सवीर्यता, सयोगता भने सद्रव्यताथी, प्रमान १२४, भ, योग, भव અને આયુષ્યની અપેક્ષાએ તથા રત્નપ્રભાપૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિયશરીર નામકર્મના ઉદયથી રત્નપ્રભા પૃથ્વી નૈરયિકપંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ થાય છે. આ જ રીતે અધઃસપ્તમ નરક પૃથ્વી સુધી કથન કરવું જોઈએ. ४६ तिरिक्खजोणिय-पंचिंदिय-वेउव्वियसरीर, पुच्छा ?
गोयमा ! वीरिय सजोग-सद्दव्वयाए एवं जहा वाउकाइयाणं। मणुस्स पंचिंदिय वेउव्विय सरीर-प्पओग बंधे वि एवं चेव । असुरकुमार-भवणवासिदेवपंचिंदिय वेउव्विय सरीरप्पओगबंधे जहा रयणप्पभापुढविणेरइयाणं । एवं जाव थणियकुमारा, वाणमंतरा, जोइसिया, सोहम्मकप्पोवगा वेमाणिया जाव अच्चुया;