________________
शत-८ : देश-८
| १८८ |
ઉદય અસ્ત સમયે સૂર્ય દૂર છતાં નજીક દેખાવાનું કારણ – વેશ્યાના પ્રતિઘાતના કારણે સૂર્ય ઉદય अस्त समये २ डोवा छतान प्रतीत थायछे. लेस्सापडिघाएण-लेश्यायाः सूर्यमंडलगत तेजसः, प्रतिघातेन दूरतरत्वादुद्गमनदेशस्य तद्प्रसरणेनेत्यर्थः उदगमनमुहूर्ते दूरे च मूले च दृश्यते, लेश्या प्रतिघाते हि सुखदृश्यत्वेन स्वभावेन दूरस्थोऽपि सूर्य आसन्नप्रतीतिं जनयतिલેશ્યા એટલે સૂર્યબિંબનું તેજ. ઉદય અસ્ત સમયે તે દૂર હોવાથી તેનું તેજ(પ્રકાશ) પ્રસારિત થયું ન હોવાથી, તેનો તાપ મંદ હોવાથી, સૂર્યને સુખપૂર્વક જોઈ શકાય છે તેથી સૂર્ય દૂર હોવા છતાં નજીક હોય તેવી પ્રતીતિ થાય છે. मी दूरे = द्रष्टस्थानपेक्षया विप्रकृष्टे स्थानथी सूर्य हेमातो डोय ते स्थाननी अपेक्षा र मने मूले = द्रष्टप्रतीत्यपेक्षया आसन्नेदृश्यते-दृष्टस्थान प्रतातिनी अपेक्षासेन तेममर्थ रवामां आवेदछ. મધ્યાહ્ન સમયે સૂર્ય નજીક છતાં દૂર દેખાવાનું કારણ - લેશ્યાના અભિતાપના કારણે સૂર્ય મધ્યાહ્ન समये न छतां २ प्रतीत थाय छे. लेस्साहितावेण = लेश्याया अभितापेन प्रतापेन सर्वतस्तेजः प्रतापेनेत्यर्थः, मूले च दूरे च दृश्यते, मध्याह्ने ह्यासन्नऽपि सूर्यस्तीव्रतेजसा दुर्दृश्यत्वेन दूरप्रतीतिं जनयति । वेश्या भेटले सूर्यमंडण-सूर्यलिजर्नु त४. ते४ना ममितापथी એટલે પ્રતાપથી, મધ્યાહ્ન સૂર્ય કિરણો પ્રચંડ હોવાથી, તીવ્ર તેજના કારણે મીટ માંડીને જોઈ શકાતો ન હોવાથી તે નજીક હોવા છતાં દૂર હોય તેવી પ્રતીતિ (ભાસ) થાય છે. सूर्यनी गति :३८ जंबुद्दीवे णं भंते ! दीवे सूरिया किं तीयं खेत्तं गच्छति, पडुपण्णं खेत्तं गच्छंति, अणागयं खेत्तं गच्छंति ? __गोयमा ! णो तीयं खेत्तं गच्छंति, पडुप्पण्णं खेत्तं गच्छंति, णो अणागयं खेत्तं गच्छति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂઢીપમાં સૂર્યો શું અતીત ક્ષેત્ર ઉપર ગતિ કરે છે, વર્તમાન ક્ષેત્ર ઉપર ગતિ કરે છે કે અનાગત ક્ષેત્ર ઉપર ગતિ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! સૂર્યો અતીત ક્ષેત્ર પર ગતિ કરતા નથી, વર્તમાન ક્ષેત્ર પર ગતિ કરે છે, અનાગત ક્ષેત્ર પર ગતિ કરતા નથી. ३९ जंबुद्दीवे णं भंते ! दीवे सूरिया किं तीयं खेत्तं ओभासंति, पडुप्पण्णं खेत्तं ओभासंति, अणागयं खेत्तं ओभासंति ?
गोयमा ! णो तीयं खेत्तं ओभासंति, पडुप्पण्णं खेत्तं ओभासंति, णो अणागयं खेत्तं ओभासति । भावार्थ:- प्रश्र- भगवन् ! सूद्वीपनाले सूर्य, शुंमतीत क्षेत्रने प्रशित ४२ छ, वर्तमान क्षेत्रने