________________
|
४ |
श्री भगवती सूत्र-3
से केणटेणं भंते ! एवं वुच्चइ ?
जयंती ! जे इमे जीवा अहम्मिया जाव अहम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति एएसि णं जीवाणं दुब्बलियत्तं साहू । एए णं जीवा एवं जहा सुत्तस्स तहा दुब्बलियत्तस्स वत्तव्वया भाणियव्वा । बलियस्स जहा जागरस्स तहा भाणियव्वं जाव संजोएत्तारो भवंति, एएसि णं जीवाणं बलियत्तं साहू, से तेणटेणं जयंती ! एवं वुच्चइ- तं चेव जाव साहू । भावार्थ:-प्रश्र- भगवन ! वोनी सबसता श्रेष्ठ छ र्षसता श्रेष्ठ छ? 6त्तर- यंती! કેટલાક જીવોની સબલતા શ્રેષ્ઠ છે અને કેટલાક જીવોની દુર્બલતા શ્રેષ્ઠ છે.
प्रश्र-भगवन ! तेनुं शुर। छ?
ઉત્તર- હે જયંતી ! જે જીવ અધાર્મિક છે યાવત્ અધર્મથી જ આજીવિકા ચલાવે છે, તેની દુર્બલતા શ્રેષ્ઠ છે, તે જીવદુર્બલ હોવાથી કોઈને દુઃખ આદિ પહોંચાડી શકતો નથી, ઇત્યાદિ સુખની સમાન દુર્બળતાનું પણ કથન કરવું જોઈએ અને જાગૃતની સમાન સબળતાનું કથન કરવું જોઈએ. યાવતું ધાર્મિક જીવોની સબલતા શ્રેષ્ઠ છે. તેથી હે જયંતી ! એ પ્રમાણે કહેવાય છે કે કેટલાક જીવોની સબલતા શ્રેષ્ઠ છે અને કેટલાક જીવોની દુર્બલતા શ્રેષ્ઠ છે.
દક્ષત્વ અને આળસીત:१३ दक्खत्तं भंते ! साहू, आलसियत्तं साहू ? जयंती ! अत्थेगइयाणं जीवाणं दक्खत्तं साहू, अत्थेगइयाणं जीवाणं आलसियत्तं साहू ।
से केणटेणं भंते ! एवं वुच्चइ ?
जयंती ! जे इमे जीवा अहम्मिया जाव अहम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति, एएसि णं जीवाणं आलसियत्तं साहू । एए णं जीवा आलसा समाणा णो बहूणं, एवं जहा सुत्ता तहा आलसा भाणियव्वा, जहा जागरा तहा दक्खा भाणियव्वा जाव संजोएत्तारो भवंति । एए णं जीवा दक्खा समाणा बहूहि आयरियवेयावच्चे हिं जाव उवज्झाय-वेयावच्चेहि, थेर-वेयावच्चेहि तवस्सि-वेयावच्चेहि, गिलाण वेयावच्चेहिं, सेह वेयावच्चेहिं, कुल वेयावच्चेहि, गण वेयावच्चेहि, संघ वेयावच्चेहिं साहम्मियवेयावच्चेहि अत्ताणं संजोएत्तारो भवंति, एएसि णं जीवाणं दक्खत्तं साहू, से तेणटेणं तं चेव जाव साहू ।