________________
995
श्री भगवती सूत्र-3
પર્યાયોની અપેક્ષાએ કથંચિત્મરૂપ છે, પર વસ્તુની પર્યાયોની અપેક્ષાએ કથંચિત્ નોઆત્મરૂપ છે, આ બંને વિવક્ષાનું કથન એક સાથે અશક્ય છે તેથી તે કથંચિત્ અવક્તવ્ય છે. આ રીતે ત્રણ ભંગ થાય છે. પરમાણુ પુદ્ગલ આદિની સપતા :
१६ आया भंते ! परमाणुपोग्गले, अण्णे परमाणुपोग्गले ? गोयमा ! जहा सोहम्मे कप्पे तहा परमाणुपोग्गले वि भाणियव्वे ।
ભાવાર્થ :- प्रश्न - हे भगवन् ! परमाशु पुछ्गल स६३५ छे अस६३५ छे ? उत्तर - हे गौतम! ४ રીતે સૌધર્મ દેવલોકના વિષયમાં કહ્યું છે, તે જ રીતે પરમાણુ પુદ્ગલના વિષયમાં કહેવું જોઈએ.
१७ आया भंते ! दुपएसिए खंधे, अण्णे दुपएसिए खंधे ?
गोयमा ! दुपएसिए खंधे सिय आया, सिय णो आया सिय अवत्तव्वं आयाइ य णो आयाइ य, सिय आया य णो आया य, सिय आया य अवत्तव्वं आयाइ य णो आयाइ य, सिय णो आया य अवत्तव्वं आयाइ य णो आयाइ य ।
ભાવાર્થ :- પ્રશ્ન- દ્વિપ્રદેશી સ્કંધ સ ્પ છે કે અસરૂપ ?
ઉત્તર– હે ગૌતમ ! દ્વિપ્રદેશી સ્કંધ (૧) કથંચિત્ આત્મરૂપ છે (૨) કથંચિત્ નોઆત્મરૂપ છે અને (૩) કથંચત્ સદસપ હોવાથી અવક્તવ્ય છે (૪) કથંચિત્ આત્મરૂપ અને કચિત્ નોઆત્મરૂપ છે (૫) કથંચિત્ આત્મરૂપ અને કથંચિત્ સદસદ્ ઉભયરૂપ હોવાથી અવક્તવ્ય છે (૬) કથંચિત્ નો આત્મરૂપ અને કથંચિત્ સદસ ્ ઉભય રૂપ હોવાથી અવક્તવ્ય છે.
१८ सेकेणणं भंते ! एवं वुच्चइ, तं चेव जाव णो आया य अवत्तव्वं आयाइ य णो आयाइ य ?
गोयमा ! अप्पणो आइट्ठे आया, परस्स आइट्ठे णोआया, तदुभयस्स आइट्ठे अवत्तव्वं, दुपएसिए खंधे आयाइ य णो आयाइ य, देसे आइट्ठे सब्भावपज्जवे देसे आइट्ठे असब्भावपज्जवे दुप्पएसिए खंधे आया य णो आया य, देसे आइट्ठे सब्भावपज्जवे देसे आइट्ठे तदुभयपज्जवे दुपएसिए खंधे आया य अवत्तव्वं आयाइ य णोआयाइ य, देसे आइट्टे असब्भावपज्जवे देसे आइट्ठे तदुभयपज्जवे दुपएसिए खंधे णो आया य अवत्तव्वं आयाइय णो आयाइ य, से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ - तं चेव जाव णो आयाइ य । भावार्थ: :- प्रश्न - हे भगवन् ! तेनुं शुं आरए। छे से द्विप्रदेशी स्टुंध अथंचित् खात्म३५ छे, त्यांथी सर्धने