________________
શતક-૮: ઉદ્દેશક-૫
[ ૧૩૯]
વર્તમાનમાં તત્સંબંધી આવતા કર્મ પ્રવાહને રોકે છે તેથી વર્તમાનકાલીન સંવર થાય છે અને ભવિષ્યમાં તે પાપકારી પ્રવૃત્તિના પચ્ચકખાણ (ત્યાગ) કરે છે. આ રીતે કોઈપણ વ્રત ગ્રહણ કરનાર સૈકાલિક શુદ્ધિ કરે છે.
ભૂતકાળનું પ્રતિક્રમણ, વર્તમાનકાલનો સંવર અને ભવિષ્યકાલના પ્રત્યાખ્યાન. આ ત્રણે કાળની અપેક્ષાએ ૪૯-૪૯ ભંગ થતાં ૪૯૪૩ = ૧૪૭ ભંગ થાય છે. સ્થૂલ પ્રાણાતિપાત આદિ પાંચ અણુવ્રતના ૧૪૭૪૫ = ૭૩૫ ભંગ થાય છે.
શ્રાવકે ગૃહસ્થ જીવનના કર્તવ્યોને પૂર્ણ કરવાની સાથે જ વ્રત આરાધના કરવાની હોય છે, તેથી તે પરિસ્થિતિ, સંયોગ, શક્તિ અને સામથ્ર્યદિનો વિચાર કરીને વ્રત સ્વીકાર કરે, તો જ સ્વીકૃત વ્રત પ્રત્યે પૂર્ણ વફાદાર રહી શકે છે. શ્રાવક વિરતિ ભાવોનો વિકાસ કરતાં, ક્રમશઃ સાંસારિક પ્રવૃત્તિથી નિવૃત્ત થતાં, શ્રાવક પડિમાઓનું પાલન કરી અંતે ત્રણ કરણ અને ત્રણ યોગથી સંવર-પ્રત્યાખ્યાનાદિ કરે છે.
આજીવિકોપાસક સંબંધી નિરૂપણ:१२ आजीवियसमयस्स णं अयमढे- अक्खीणपडिभोइणो सव्वे सत्ता; से હતા, છત્તા, મેતા, સંપિત્તા, વિલુપિત્તા, ૩૬વરૂ આહારં મહારતા
तत्थ खलु इमे दुवालस आजीवियोवासगा भवंति, तं जहा- ताले, तालपलंबे, उव्विहे, संविहे, अवविहे, उदए, णामुदए, णम्मुदए, अणुवालए संखवालए, अयंपुले कायरए ।।
इच्चेए दुवालस आजीवियोवासगा अरिहंतदेवतागा, अम्मा पिउसुस्सूसगा, पंचफलपडिक्कंता, तं जहा- उंबरेहि, वडेहिं, बोरेहि, सतरेहि, पिलक्खूहि;, पलंडू- ल्हसुण-कंदमूल-विवज्जगा, अणिल्लंछिएहिं अणक्कभिण्णेहिं गोणेहिं तसपाणविवज्जिएहिं वित्तेहिं वित्तिं कप्पेमाणा विहरति ।। શબ્દાર્થ – સયમ = આ અર્થ છે, આ સિદ્ધાંત છે અહી કિમો = અક્ષીણ પરિભોગી, સચિત્તાધારી દંતા = હનન કરીને છેત્તા = છેદીને બેત્તા = ભેદીને શળાદિ ભોંકીને પિતા = પાંખ આદિ તોડીને વિવિઘા = ચામડી ઉખેડીને ૩૬વફા = વિનાશ કરીને સન્માપિ સુલૂસ = માતા પિતાની સેવા કરનારા પવનપડિતા = પાંચ પ્રકારના ફળના ત્યાગી ૩fહં= ઉંબરનું ફળ વહિં વડનું વોહં બોરના સતહિંગ શેતૂરનું પિત્તવુદું- પીપળાનું પસંદૂ પ્યાજ, કાદા ળિcifછÉ= અનિલછિત, ખસી નહીં કરેલા
અ હિં નાક ન વીંધેલા, નહીંનાઘેલાનોmહિં - બળદથી વિર્દિ-વૃત્તિ-વ્યાપારથી વિત્તિ ખેમને આજીવિકા ચલાવતાં. ભાવાર્થ:- આજીવિક(ગોશાલક)નો આ સિદ્ધાંત છે કે સમસ્ત જીવ સચિત્તાહારી હોય છે. તે જીવોનું