________________
૨૮s |
શ્રી ભગવતી સૂત્ર-૩
રીતે દર્શનાવરણીય કર્મનું પણ ત્યાર પછીના છ કર્મોની સાથે કથન કરવું જોઈએ, આ રીતે અંતરાય કર્મ સુધી કહેવું જોઈએ. ३६ जस्स णं भंते ! वेयणिज्जं तस्स मोहणिज्ज; जस्स मोहणिज्जतस्स वेयणिज्जं?
गोयमा ! जस्स वेयणिज्ज तस्स मोहणिज्जं सिय अत्थि सिय पत्थि, जस्स पुण मोहणिज्जं तस्स वेयणिज्जं णियमं अत्थि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! જે જીવને વેદનીય કર્મ હોય તેને મોહનીય કર્મ છે? જે જીવને મોહનીય કર્મ છે, તે જીવને વેદનીય કર્મ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જે જીવને વેદનીય કર્મ છે, તેને મોહનીય કર્મ કદાચિત્ હોય અને કદાચિતું ન પણ હોય પરંતુ જેને મોહનીય કર્મ છે, તેને વેદનીય કર્મ નિયમાં હોય છે. ३७ जस्स णं भंते ! वेयणिज्जं तस्स आउयं; जस्स आउयं तस्स वेयणिज्जं?
गोयमा ! दो वि परोप्परं णियमं । जहा आउएण समं एवं णामेण वि गोएण वि समं भाणियव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેને વેદનીય કર્મ હોય તેને આયુષ્ય કર્મ હોય છે અને જેને આયુષ્ય કર્મ હોય તેને વેદનીય કર્મ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે બંને કર્મો પરસ્પર અવશ્ય હોય છે. જે રીતે આયુષ્ય કર્મની સાથે કથન કર્યું, તે જ રીતે નામ અને ગોત્ર કર્મની સાથે પણ કથન કરવું જોઈએ. ३८ जस्स णं भंते ! वेयणिज्ज तस्स अंतराइयं, पुच्छा?
गोयमा ! जस्स वेयणिज्जं तस्स अंतराइयं सिय अत्थि, सिय णत्थि; जस्स अंतराइयं तस्स वेयणिज्जं णियमं अत्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે જીવને વેદનીય કર્મ હોય છે, તેને અંતરાય કર્મ હોય છે, ઇત્યાદિ પૂર્વવત્ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! જેને વેદનીય કર્મ હોય છે, તેને અંતરાય કર્મ કદાચિતુ હોય અને કદાચિતુ ન હોય પરંતુ જેને અંતરાય કર્મ હોય છે, તેને વેદનીય કર્મ નિયમો હોય છે. ३९ जस्सं णं भंते ! मोहणिज्जं तस्स आउयं ? जस्स णं भंते ! आउयं तस्स मोहणिज्जं?