Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
Catalog link: https://jainqq.org/explore/005122/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બહુમુખી પ્રતિભાઓનો કીર્તિ કળશ : ગ્રંથપ્રેરક પૂ. ગુરૂજી શ્રી સુરેન્દ્રભાઈ સી. શાહ (વિશિષ્ટ વિધિકારક) બેંગલોર REaton International 8 papa પીપા : સૌજન્યઃ શ્રી મનહરલાલ એસ. પારેખ ૭૨૬, ચીકપેઠ, જનતા ટ્રેડર્સ - બેંગલોર-૫૬૦૦૫૩ માનવચેતનાનાં ઊર્જા કેન્દ્રો www.jainpithrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ વિકાસ પામતી પાપ્રભુની વિહાર વિચ્છેદ તપોભૂમિ જૈનત્વની સાર્વજનિકતાનું ઐતિહાસિક પ્રયાણી || G नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. (O) - પરમતારક દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ તીર્થંકર પરમાત્માએ જે ભૂમિ પર સાધના, કરી હતી તે તપોભૂમિ છે આજનું શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ, નગપુરા (છત્તીસગઢ). જે આજે તીર્થોદ્વારિત-જીર્ણોદ્વારિત અસંખ્ય શ્રદ્ધાળુઓની અસીમ શ્રદ્ધાનું પ્રતીક છે, જે પ્રાતઃસ્મરણીય શ્રી કેશીસ્વામી પ્રતિષ્ઠાપિત પાર્થપ્રભની અલોકિક ચોદ પૂર્વધર ભદ્રબાહ સ્વામી દ્વારા ઉવસગ્ગહરં સ્તોત્રના સાધ્ય આલંબિત પ્રતિમા ભૂગર્ભમાંથી પ્રાપ્ત તીર્થપતિરૂપે પ્રતિષ્ઠિત અને આજનો વિકાસ પામતું ચિદાનંદ તીર્થ એ જ છે ચરણપાદુકા (પગલાં) સ્થાપિત ખંડેર દેરીનો કc તીર્થસમર્પિત શ્રાવક દુર્ગનિવાસી શ્રી રાવલમલ જૈન ‘મણિક વિ.સં. ૨૦૫૧માં પૂજ્ય શ્રી લબ્ધિ-જયંત-વિક્રમ ગરકૃપાપાત્ર પાર્શ્વ જન્મદીક્ષા કલ્યાણકની પૌષ આરાધના અને અત્યાર ૨ યાત્રાળુઓ નિયમિત દર્શન, પૂજન અને પરમાત્માભકિતનું વિ સુસંસ્કાર, જીવદયા, શિક્ષણ, સાંસ્કૃતિક કલા અને સ્વાસ્થ થાનસમર્પિત : અ.ભા. કલ્યાણ મિત્ર સભા A leading Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉવસગ્રીહર પાર્દિી વણિપુરા છતીસગઢ) સ્ટેશન અને જિલ્લો દુર્ગ એરપોર્ટ, રાયપુર. | કલચુરી વંશાજોએ પ્રથમ જીર્ણોદ્ધાર કરાવ્યો અને વિ.સં. ૯૧૯માં આચાર્ય શ્રી કક્નસૂરિજી મ.સા. દ્વારા પ્રતિષ્ઠા કરાવી. કાળચક્ર ખંડિત દેરીના ણ’એ પૂ.આ. શ્રી કૈલાશસાગરસૂરિ, જમ્બવિજયજી, પૂ. અભયસાગરજી મ.સા.ની સંરચનામાં અનેક શ્રી સંઘો અને તીર્થભકતોનો સહકાર પ્રાપ્ત કરી પાત્ર ૫.પૂ. આચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા. માર્ગદર્શન તળે ઐતિહાસિક પ્રતિષ્ઠા કરાવી. ૧૧૪૭ વર્ષથી નિયમિત અઠ્ઠમતપની આરાધના, શ્રી Inર સુધીમાં અહીં ૨૬ મુમુક્ષઓએ સંચમ-મુહર્ત દીક્ષા ગ્રહણ કરી. વિતરાગવંદનામાં સંઘો સાથે અથવા સ્વતંત્ર રીતે દર વર્ષે લગભગ ૧૦-૧૫ લાખ નું ચિદાનંદ સુખ મેળવે છે. ઐતિહાસિક સાર્વજનિકતાના સાક્ષી બનતાં આ વિકાસ પામતું તીર્થ દર્શન-જ્ઞાન-ચરિત્રની આધ્યાત્મિકતા સાથે જન-મનમાં શ્યના ક્ષેત્રમાં પ્રેરક એવું ઉલ્લેખનીય કાર્ય કરી રહ્યું છે. સુખ મળ્યું. - મુનિ દીપવિજયના ધર્મલાભ... નાઃ મુંબઈ, કોલકતા, ચેન્નઈ, બેંગલોર વગેરે. જો Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન તામ્રયંત્ર ભંડા૨ &િસિદ્ધિ સખશાંતિપ્રાય5 ગ જૈન તામ્રયંત્ર ભંડા૨ મહાપ્રભાવશાળી મહામંગલકારી તાંબાના જૈનયંત્ર માટે જેનધર્મના તમામ પ્રકારના તાંબાનાયંત્ર વસાવવા માટે | ભારતભરના ઠળશ્રી સંઘને નમ્ર વિનંતી જૈન તાજયંત્ર ભંડાર (મલાડ-પૂર્વ)તરફથી પ્રકાશિત થતા શ્રી સિદ્ધચક્ર આઠ ર00 પ્રકારના મહામંગલકારી તાંબાના ચંનો દેરાસરમાં, ઘરમાં,દુકાનમાં, ઓફિસમાં મુકવા માટે નાની મોટી સાઈઝમાં સુંદર અને આકર્ષક બોકસ પેકીંગ શુદ્ધ અને ભષેક કરેલા યંત્રો તથા ટ્રોફી, સન્માન પત્ર, કલરવાળા યંત્ર, તાંબાના યંત્ર, સ્ફટીક શ્રી યંત્ર, નવગ્રહ યંત્ર, લક્ષ્મી યંત્ર, શીલાલેખ પટ્ટ યંત્ર, પંચધાતુ મેરુ શ્રી યંત્ર જેવા યંત્રો અમારી પાસે મળશે. • દેરાસરની દિવાલ ઉપર કાયમ માટેસ્થાપના કરવા માટે રx3ક્ટના વિશાળકાય મહાયંત્રો ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. દેરાસરમાં પૂજનપીઠ પર સ્થાપના કરવા માટે ૧૪xર0 ઈંચના ૧૪ગેજના સ્ટેન્ડ સાથે રેડી સ્ટોકમાં મળશે. જાપ અને ધ્યાન માટેવર્ણ પ્રમાણે ના કલરમાં શ્રીનમસ્કાર મહામંત્ર નપડયંત્ર ચોવિસતીર્થકરયંત્ર વગેરે યંત્રો પ્રભાવના આપવા માટે પણ ઉત્તમ છે. શંખેશ્વર પાર્શ્વનાથજી, પાવતીજી, સરસ્વતીજી, મણભટ્રવિરજી, નાકોડાભૈરવજી, મહાકાલીજી, બે હાથીયુક્તલક્ષ્મીજી તથા યંત્રની અંતમાં નવગ્રહયુક્ત ૮૧૮૮૧=૬૫૬૧ અંકવાળુ ૨૫૪૦ (ઈંચ) તથા નાનામાં નાનું ૯X૧૩ (ઈંચ) વાળું વિજયપતાકા મહાયંત્ર મળશે. શ્રી ભકતામર મહાયંત્ર તથા કલ્યાણ મંદિર મહાયંત્રજ તથા ૪૮ ગાથાના અલગ અલગ તથા સંયુક્ત યંત્રો નાની મોટી દરેક સાઈઝમાં મોટું ૧૪ર૦ તથા નાનામાં નાનું ૬X૮ ઈંચમાં મળશે. અંજનશલાકા તથા અહંત મહાપૂજન ના બધાયંત્રતૈયાર મળશે. વર્ષીતપ, નવપદઓળી, સીંઘરસ્વામિ અઠ્ઠમતપ, શાંખેશ્વર-પાર્શ્વનાથ અઠ્ઠમતપ આદિ તપસ્યામાં પ્રભાવના માટેનાં યંત્રો મળશે. ૨૫નંગ લેનારને તેનું નામ યંત્ર નીચે કોતરી આપવામાં આવશે જે ર્ષો સુધી યાદગાર બની રહેશે. આ સિવાય શ્રી સિદ્ધચક્ર મહાયંત્ર, શ્રી ઋષિમંડલ મહાયંત્ર, શ્રી ર્વિણત સ્થાનક યંત્ર, શ્રી ગૌતમસ્વામિ યંત્ર, ૬ ૮ અક્ષરતીર્થયંત્ર, ચિંતામણિયંત્ર, ઉવસગ્ગહર યંત્ર, સરસ્વતી યંત્ર, પાવતી યંત્ર, શ્રી યંત્ર, મહાલક્ષ્મી યંત્ર, વિજયપતાકા મહાયંત્ર, મંદિર યુકત મહાલક્ષ્મી યંત્ર, વિથા યંત્ર, કાલસર્પનાગપષ યંત્ર, વ્યાપાર વૃદ્ધિ યંત્ર, સર્વતોભદ્ર યંત્ર, સર્વકાર્ય સિદ્ધિ યંત્ર, નવગ્રહ યંત્ર, ઘંટાકર્ણ મહાવીર યંત્ર, નાકોષભેરવયંત્ર, માણિભદ્રવીર, શંખ યંત્ર, નાળીયેર યંત્ર, ચક્રેશ્વરી યંત્ર વગેરે યંત્રો મળશે. કોઈ ગુરૂ ભગવંત પાસે અમુલ્ય યંત્ર કાગળ ઉપર હોય તેને તાંબા ઉપર બનાવવું હોય તો અમને માર્ગદર્શન આપે તો અમે તેને સુંદર અને સ્વચ્છ અક્ષરોમાં આપના બજેટ અનુસાર તૈયર કરી આપશું તથા આપને કોઈપણ યંત્ર શુભ નક્ષત્રમાં રવ તથા ગુરૂ પુષ્ય નક્ષત્રમાં બનાવવું હોય તો બનાવી આપવામાં આવશે. પૂ. આચાર્ય ભગવંતોના જાપ માટે શ્રી સૂરિમંત્ર પદ તથા પંન્યાસજી ભગવંતો માટે વર્ધમાન વિદ્યાપદ ઓર્ડર પ્રમાણે બનાવી આપવામાં આવશે. ૧૪૫ર ગણઘરની આકૃતી સાથે જેમા ભૂત-ભવિષ્યઅને વર્તમાન ચોવીસીના ભગવાનની આકૃતી તથા ૧૭૦ જિનેશ્વર તથા વીસવહરમાન તથા ૧૦૮ પાર્શ્વનાથ ભગવાનની આકૃતી તથા શાશ્વતજિન સાથેનું યંત્ર૧૪"x૨૦"નું તૈયાર યંત્ર મળશે. ૨૦૦ થી આંથક પ્રકારના યંત્ર જોવા માટે તથા આપના ઘરમાં વસાવવા તથા દેરાસરમાં પધરાવવા માટે જૈન તાઢયંત્રભંગારના અવશ્ય મુલાકાત લો અને અમૂલ્ય યંત્રના દર્શન કરી જીવન ધન્ય બનાવો. જૈન તાતંત્ર ભંડાર શાંતભાઈ એ. શાહ | (M) 9869003048 / 9819103048 ૧૦૫, સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ, પહેલા માળે, લક્ષ્મીનારાયણ મંદિર સામે, કાઠિયાવાડ નવરાત્રી ચોક, રાણીસતી માર્ગ, મલાડ (પૂર્વ), મુંબઈ-૪૦ 0 ૦૯૭. Tel.: (022) 6572 4491 / 2877 3917 | 2878 1939 Web Site : www.jaintamra yantra.com E-mail ID : info@jaintamrayantra.com shanti@jaintamrayantra.com Private Personal use only Page #5 -------------------------------------------------------------------------- ________________ | (36 દેશ વિદેશે પ્રતિભા સંપન્ન પુરૂષાર્થીઓની અનુપમ ગૌરવ ગાથા માનવચેતનાનાં ઊર્જા કેન્દ્રો શ્રીઓ, ...સંપાદક... નંદલાલ બી. દેવલુક Jain Education Intemational ation Intermational For Private & Personal use only Page #6 -------------------------------------------------------------------------- ________________ આ સ્વપ્ન શિલ્પ D IL 1 - 1 જ sor P (ગ્રંથ પ્રેરક * પૂ.ગુરુજી શ્રી સુરેન્દ્રભાઈ સી. શાહ (વિશિષ્ટ વિધિકારક) બેંગલોર (કર્ણાટક)) (* ગ્રંથ સંપાદક * નંદલાલ બી. દેવલુક * ગ્રંથ પ્રકાશક અને પ્રતિરથાન * શ્રી અરિહંત પ્રકાશન ‘પદ્માલય'', ૨૨૩૩-બી, ૧ હીલડ્રાઈવ, પોર્ટ કોલોની પાછળ, વાઘાવાડી રોડ, સરકીટ હાઉસ પાસે, ભાવનગર-૩૬૪૦૦૨ ફોન નં. (૦૨૭૮) ૨૫૬૨૬૯૦ (* ગ્રંથ પ્રકાશન : એપ્રિલ-૨૦૧૦ ગ્રંથ કિંમત – રૂા. ૪૫૦/- ) ( ગ્રંથ ઉપરનું આવરણ ચિત્ર * અશ્વિનભાઈ આર. ભટ્ટ * ગ્રંથના આવરણ તથા અસ્તર ચિત્રો * પારસ ગ્રાફીક્સ, ૧૦૭, રોયલ કોમ્પલેક્સ, હજૂર પાયગા રોડ, ભાવનગર, મો. ૯૮૨૫૫o૫૪૮૭ * ગ્રંથ અંદરની અન્ય સામગ્રી * મહાવીર ગ્રાફીક્સ, પ્રકાશ ચશ્માવાળાની ઉપર હાઈકોર્ટ રોડ, ભાવનગર, મો. ૯૮૨૪૮૮૨૩૪૬ * અન્ય સંપર્કસ્થાન * • હિતેશભાઈ એન. દેવલુક મો. : ૯૭૨૫૧૪૯૬૩૨ - યોગેશભાઈ એન. દેવલુક મો. : ૯૪૨૭૭૪૯૧૫૬ • નિકુંજભાઈ એન. દેવલુક મો. : ૯૩૭૫૭૫૮૯૮૯ * પ્રાતરથાન * સૌરભ પુસ્તક ભંડાર ઇન્ટરનેશનલ B/૨૦ સ્થાપત્ય એપાર્ટમેન્ટ સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુમાં, ગુરુકુલ રોડ મેમનગર–અમદાવાદ-૩૮૦૦૫૨ ફોન : (૦૭૯) ૨૭૪૫૧૪૦૦, મો. : ૯૩૨૭000૯૧૮ spbiahd@yahoo.com saurabhkamdar@yahoo.co.in * મુદ્રકઃ સ્મૃતિ ઓફસેટ સોનગઢ-૩૬૪૨૫૦ ફોન : (૦૨૮૪૬) ૨૪૪૦૮૧ ( * ટાઈપ સેટીંગ * * અરિહંત કોમ્યુટર ગ્રાફિક્સ જૈન વિદ્યાર્થી ગૃહ કમ્પાઉન્ડ સોનગઢ (જિ. ભાવનગર) Vy. Jain Education Intemational Page #7 -------------------------------------------------------------------------- ________________ દેશ વિદેશ પ્રતિભા સંપની પરષાથીઓની અનુપમા ગૌરવ ગાથા કાળીચેવાળાની ઊર્જા કેન્દ્રો ...સપાદક.. નંદલાલ બી. દેવલક Jain Education Intemational Www.mielibrary Page #8 -------------------------------------------------------------------------- ________________ 'જૈન મહર્ષિઓ ધર્મ ધુરંધરો : જયોતિર્ધરો સંસ્કૃતિના ધ્વજધારીઓ લોક સંસ્કૃતિના કલાવિદો નૃપતિઓ અને મંત્રીવરો અસ્મિતાના વિધાયકો 'રંગ રેખાના કલાવિદો કવિઓ-લેખકો સ્વર સાધકો સારસ્વતો નારી રતનો દર્શન શાસ્ત્રીઓ ગુણગર્વિલ મહાજન en ક ર ગુર્જરધરાને યશકલગી અપાવનાર વિવિધ ક્ષેત્રની ' આ પ્રતિભાઓને લાખ લાખ વંદનાઓ Jain Education Intemational * ET Page #9 -------------------------------------------------------------------------- ________________ દાનવીર, શૂરવીર અને ધર્મવીરના ત્રિવેણી સંગમસમા, મહાજન પરંપરાના તેજસ્વીતારક શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડી જેમના વહાલભર્યા અમીસિંચનથી ભારતભરમાં સેંકડો સાર્વજનિક સંસ્થાઓ પ્રસ્થાપિત, નવપલ્લવિત અને પ્રવૃત્તિમાન બની રહી છે. સર્વ પ્રકારની સંકીર્ણતા કે સાંપ્રદાયિકતાને ભેદીને માનવધર્મના ઉચ્ચ સોનેરી મહાશિખર સુધી પહોંચીને માનવતાને ચોગરદમ મહેકાવનાર, સૌજન્ય, સાહસ અને સંકલ્પબળના સહારે મહામાનવનું અદ્વિતીય સ્થાન શોભાવી રહેલા, ગાર્ડીસાહેબ ! પંચાણુ વર્ષની ઉંમરે પણ આપની સ્વસ્થ અને સેવાસભર જીવનધારા સમકાલીન સમાજ માટે યાદગાર સંભારણું બની રહી છે. સર્વધર્મ અને જીવદયાના પરમ પ્રેમી, પરમાર્થી વર્તમાનયુગના ભામાશા સન્માનનીય શ્રેષ્ઠીવર્ય, સંસ્કૃતિપૂજક અને દ્રષ્ટિપૂત વ્યક્તિત્વ શ્રી દિપચંદભાઈ ગાર્ડી સૂચિત ગ્રંથ શ્રેણીના સાડાચાર દાયકાથી પરમ શુભેચ્છક રહ્યા છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્વના શિલ્પીઓ ગ્રંથરત્નના પ્રેરક પૂ. ગુરૂજી શ્રી સુરેન્દ્રભાઈ સી. શાહ ve G GAS GAS GAS GALETAS પૂ. ગુરૂજી, સમગ્ર દક્ષિણ ભારતમાં જૈન જગતના અજોડ-બેજોડ અને વિશિષ્ટ વિધિકારક તથા ભારત વર્ષની પાઠશાળાઓના સફળ સંચાલક અને દીર્ઘ તપસ્વી તરીકે આપની નામના અને કામનાને ધન્ય છે. આપની અદ્ભુત વકતૃત્વશક્તિ, મનમોહક વ્યકિતત્વ, પ્રસંગોપાત વિશાળ માનવ સમુહોને પ્રભુભક્તિમાં જોડવાની આપની તીવ્ર તાલાવેલી, અનેક પ્રતિષ્ઠાઓમાં આપની તેજોમય પ્રજ્ઞાને નજરે નિહાળીને ભારે આનંદ અનુભવ્યો છે. આજ સુધીમાં ૩૦૦ જેટલી પ્રતિષ્ઠાઓ અને અંજનશલાકાઓ દ્વારા આપ પૂરા A કીર્તિમાન બન્યા છો, ભારતના અનેક શ્રીસંઘોએ આપનું ભારે ઠાઠમાઠથી સન્માન કર્યુ છે. અનેક મહાપૂજનોમાં કલાકો સુધી પાણી વિના સ્ટેજ પર ધર્મીજનોને ભાવવિભોર કરવાની આપની અદમ્ય શક્તિને વારંવાર વંદના કરીએ છીએ... સૂચિત ગ્રંથ શ્રેણીને સતત પ્રેરણા આપીને અમને આશા ઉત્સાહથી ભરી દીધા છે. - સંપાદક Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણાપુંજ અને પ્રકાશસ્તંભ ‘મણિજી’ ચારિત્ર અને નૈતિકતાના ઇતિહાસપુરુષ, યશસ્વી પત્રકાર, સાહિત્યમનીષી, પ્રબુદ્ધ ચિંતક, સંસ્કૃતિના સંરક્ષક... શ્રી રાવલમલજી જૈન ‘મણિ’ नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. કર કર કર્મ એ જ કામધેનું અને પ્રાર્થના એ જ પારસમણિના પર્યાય, સમર્પિત કર્મયોગી, ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ અને પ્રતિભાસંપન્ન પુરુષ એટલે શ્રી રાવલમલ જૈન ‘મણિજી’. માત્ર છત્તીસગઢ રાજ્યની જ નહીં પણ ભારતનાં વિવિધ રાજ્યોની શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓએ પ્રસંગોપાત શ્રી મણિજીનું બહુમાન કર્યું છે. તેમનું કૃતિત્વ, એમનું કર્મક્ષેત્ર અને એમનું ચિંતનજગત વિરાટ અને બહુઆયામી છે. છતીસગઢમાં નગપુરા પાર્શ્વતીર્થના મહાનિર્માણની ગાથા એ મણિજીનો અજાયબ ઉપહાર છે. નગપુરાનું ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ માત્ર ધાર્મિક કેન્દ્ર નથી, સામાજિક, સાંસ્કૃતિક તેમજ સ્વાસ્થ્ય સંબંધી પ્રવૃત્તિઓનું રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્રાંતિકેન્દ્ર બની ગયું છે. માનવંતા મણિજી ! આપે સ્થાપેલાં આદર્શ સંસ્મરણોના પરિપ્રેક્ષ્યમાં આપને અભિનંદન પાઠવતાં અમે ખૂબજ ધન્યતા અનુભવીએ છીએ.... -સંપાદક Page #12 -------------------------------------------------------------------------- ________________ વિરલ ગુણોના સંગમ સરીખા કુમારપાળ વિ. શાહ ચિરંજીવી હો ! કુમારપાળભાઈનો જન્મ ઉત્તર ગુજરાતના પ્રાચીન ગામ વિજાપુરમાં થયો. કોઈ એક કટોકટીની પળે આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા લીધી અને ભવિષ્યના રાજમાર્ગની કેડી ત્યાંથી કંડારાઈ. કુદરતસર્જિત કે માનવસર્જિત આપત્તિના સમયે તેમને ક્યાં ક્યાં જવું પડ્યું છે. આંધ્રના વાવાઝોડા વખતે આંધ્રમાં, બાંગલાદેશના શરણાર્થીઓને સહાય કરવા બંગાળમાં, મચ્છુ નદીમાં ઘસમસતાં પૂર આવ્યાં ત્યારે મોરબીમાં. અનેક જ્ઞાનશિબિરો માટે કોચીન, કર્ણાટકમાં, તીર્થોદ્ધાર માટે રાજસ્થાનમાં, હમણાં કચ્છના ગોઝારા ભૂકંપ વખતે કચ્છમાં ઘૂણી ધખાવીને બેસી ગયા. એમણે બધે જ ધર્મધજા લહેરાવી, જીવનનાં થોડાં વર્ષોમાં એમણે ઘણાં વિરાટ કામો કર્યાં. અંતરંગ જીવન અને બહિરંગ જીવન બિલોરીકાચ જેવું. નિષ્કલંક રાખી લીધેલાં વ્રતો શોભાવ્યાં. ગુણોની સુગંધથી તરબતર એની ઉજ્જવળ જીવનગાથા છે. આવી ગાથાને ધન્ય છે. તેઓ મુક્ત ધર્મના અનુરાગી છે. સંસારી છતાં વળગણ વિનાના તેઓ પરિવ્રાજક છે. કુમારપાળભાઇ ! હા, તમે જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં વૈયાવચ્ચધામો ઉભા કર્યાં. જે જે કામ હાથ ધર્યા તેમાં અણિશુદ્ધ રીતે સાંગોપાંગ પાર ઉતર્યાં. તમારી પ્રેરક જીવનધારા નજરે નિહાળીને ધન્યતાઅનુભવીએ છીએ... સંપાદક Education Davate & FASHELLS Page #13 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમણિના ઉપરના આવરણ ચિત્રના આગળ પાછળના બંને પાનાના સૌજન્યદાતા શ્રી મનહરલાલ એસ. પારેખ બેંગલોર (કર્ણાટક) લક્ષ્મીની ત્રણ ગતિ છે. આ ત્રણમાં પ્રથમ સ્થાને દાનધર્મ, લક્ષ્મી પ્રાપ્ત કરવી, મળ્યા પછી રક્ષા કરવી, રક્ષા કરેલ ધનમાં વૃદ્ધિ કરવી અને વધારેલા ધનનું દાન કરવું. આ સિદ્ધાંતને જીવનમાં આત્માસાત કરી આ પારેખ પરિવારે ગુજરાતની ગરિમાને ભારે ઉજાગર કરી છે. સમાજસેવા, જીવદયા, કેળવણી સહાય, સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચ અને ધર્મારાધનાઓમાં શ્રી મનહરભાઈ પારેખનું નામ બેંગલોર અને કર્ણાકટની અનેક સંસ્થાઓમાં પ્રથમ હરોળમાં નજરે પડેછે. તેમના સાલસ સ્વભાવ અને સાદગીએ અમને વારંવાર પ્રભાવિત કર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ... DIET - સંપાદક Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી દાન-પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરિ-જયસોમ વિજયેભ્યો નમઃ ॥ ૐ શ્રી વીતરાગાય નમઃ II M જેમણે દેવલુક સંપાદિત ગ્રંથ શ્રેણીને સતત માર્ગદર્શન આપ્યુ છે. II ૐ શ્રી નેમિનાથાય નમઃ II પ.પૂ. જયદર્શન વિ.મ.સા.ના સાંસારિક પિતાશ્રી-માતુશ્રી તથા સ્વ. શાંતિલાલ જે. શાહ - બેંગલોર ૫.પૂ. ભવ્યગુણાશ્રીજી મ.સા.નાં સ્વ. કંચનબહેન એસ. શાહ-બેંગલોર સાંસારિક સસરા-સાસુ સ્વ. : ૦૪-૦૮-૨૦૦૨ (ઉ.વ. ૭૩) સ્વ. : ૨૭-૧૨-૧૯૮૩ (ઉ.વ. ૫૧) ભાવભરી શ્રદ્ધાંજલિ માતાપિતાના ઉપકારોને પરમાત્મા પણ ભૂલતા નથી, ગુરુજનોના વિનય વિના જીવન પુષ્પો ખીલતાં નથી. દુઃખ સહેવું પણ સુખ વહેંચવું, એ જ જેનું કામ છે, નામકરણની વિધિ વિના પણ માતા તેનું નામ છે. સુસંસ્કારોની ભરતી લાવે, તે તારક તત્ત્વ પિતા છે, માતા-પિતાના ઋણાનુબંધ, જીવનની એક કવિતા છે. દેવલોકના ઓ દેવતાઓ ! અમને પણ સુખ આપજો ! ધર્મમાર્ગનાં વિઘ્નો હટાવી, દુષ્ટ તત્ત્વોને નાથજો ! જીવનધારામાં જાણ્યે-અજાણ્યે, દુઃભાવ્યાં દિલ જો આપનાં, મિચ્છામિ દુક્કડમ્ ને ભાવાંજલિથી, તોડવાં છે કર્મો પાપનાં. હે માતા ! હે પિતા ! આપશ્રીના ગુણોરૂપી વિકસિત પુષ્પોની સુગંધી અમને મળજો, આપના સંસ્કારસિંચનથી વવાયેલાં ગુણબીજો અમને ફળજો. આપશ્રીનો આદરણીય આત્મા જ્યાં હોય ત્યાં સર્વમુખી પ્રગતિ પામજો તેવી શાસનદેવને શુભ અભ્યર્થના સાથે... શ્રી અમિતભાઈ તથા અંજુબહેન શાહ - બેંગલોર dan Education International શ્રી દીનાબહેન પંકજભાઈ ભણસારી - હૈદરાબાદ Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. 'વિષયાનુક્રમણિકા 0 પ્રતાવના ડો. ભરdબહેન શેલત ––– ૧૪ ૦ પુરોવચન નંદલાલ બી. દેવલુક ––––– સમર્થ સંપાદકઃ એક પરિચિય લયકૃષ્ણ અરા ----- ૦ ગ્રંથ પ્રકાશન પ્રશસ્લિ મુનિશ્રી જયદર્શનવ. મ.સા.• વિવિધછોગની પ્રતિભાઓના રેખાંકનો નિસર્ગ આહીર –---- વિભાગ-૧ dવાખિની તેજછાયા ૦ વર્તમાન જૈન શ્રમણાસંઘની પ્રભાવક પ્રતિભાઓ : કેટલાંક શાસનદીપક સૂરિવો, પંન્યાસીઓ અને ર્માનવરો –સંપાદક આ.શ્રી આનંદસાગરસૂરિજી મ. --- ૯૩) આ.શ્રી લક્ષ્મણસૂરિજી મ. --------- ૯૫ આ.શ્રી ચંદ્રસાગરસૂરિજી મ. ------ ૯૭ આ.શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ. ---- ૯૯ આ.શ્રી કીર્તિચંદ્રસૂરિજી મ. ------ ૧૦૧ આ.શ્રી ઓમકારસૂરિજી મ. ----- ૧૦૨ આ.શ્રી દોલતસાગરસૂરિજી મ. -- ૧૦૩ આ.શ્રી મહાનંદસૂરિજી મ. ------ ૧૦૫ આ.શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.---- ૧૦૬ આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ. ૧૦૮) આ.શ્રી મહાબલસૂરિજી મ.------ ૧૦૯ આ.શ્રી વિજયરત્નશેખરસૂરિજી મ.૧૧૦ આ.શ્રી પધસાગરસૂરિજી મ. ---- ૧૧૧ મા.શ્રી પIRTIKસૂરીશ્વરજી મ. - ૧૧૨ આ.શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરિજી મ.- ૧૧૩ મા.શ્રી નિત્યોદ્રયRTI Rફૂરિજી મ. ૧૧૫ આ.શ્રી વિજય નરચંદ્રસૂરિજી મ. ૧૧૬ આ.શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ. ---- ૧૧૭ આ.શ્રી જગવલ્લભસૂરિજી મ. --- ૧૧૮ આ.શ્રી ગુણશીલસૂરિજી મ. ----- ૧૧૯ આ.શ્રી વિજયરાજયશસૂરિજી મ. ૧૨૨ આ.શ્રી હર્ષસાગરસૂરિજી મ. ---- ૧૨૨ આ.શ્રી શિવસાગરસૂરિજી મ. --- ૧૨૪ મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ. -- ૧૨૫ પૂ. પં. શ્રી રત્નરોનવિનયની મ. ૧૨૫ મુનિશ્રી રત્નત્રયવિજયજી મ. ---- ૧૨૮ ઈતિહાસના યાદગાર વિભૂતિઓ -દોલત ભટ્ટ | ડૉ. ઠાકોરલાલ પંડ્યા ------------ ૧૩૦). (શેઠ મગનલાલ જયચંદ---------- ૧૩૩) ( ડૉ. મણિલાલ ભગત ------------ ૧૩૫ છોટાલાલ સેવકરામ ------------- ૧૩૨ શેઠ વિસનજીભાઈ ઠક્કર -------- ૧૩૪ ઇન્દુલાલ યાજ્ઞિક ---------------- ૧૩૬, Jain Education Intemational Page #16 -------------------------------------------------------------------------- ________________ ૪ શેઠ ચૂનીલાલ ચીનાઈ ૧૪૦ શેઠ વરજીવનદાસ ૧૪૧ ડૉ. બહેરામજી નાણાવટી - ૧૪૩ શેઠ સોરાબજી શાપુરજી બંગાળી ૧૪૪ રણજિતરામ વાવાભાઈ મહેતા ૧૪૬ હરિશંકરભાઈ જોધી ૧૪૯ ૧૫૪ મોતીલાલ મથુરલાલ વ્યાસ ખાનપાદર બેજન મેરવાના હારી યશસ્વી નારી પ્રતિભાઓ ડૉ. અમીબહેન રાવળ અંજનાબહેન વ્યાસ આશાબહેન રાવળ ડૉ. કપિલાબહેન પટેલ ડૉ. ચંદ્રિકાબહેન રાવલ જાગૃતિબહેન ત્રિવેદી જાગૃતિબહેન ઠાકોર નીપા ઠક્કર ૧૯૮ બહેન શ્રી નીલમબહેન દોશી ૧૯૯ ૨૦૦ ડૉ. પ્રફુલાબહેન એન. પટેલ પ્રીતિબહેન પટેલ ૨૦૧ પાલબહેન નાયક ૨૦૨ ભારતીબહેન ગોર ૨૦૩ ડૉ. ભારતીબહેન પટેલ ૨૦૪ મંજુલાબહેન શાહ ૨૦૫ ડૉ. મનોરંજનબહેન પટેલ ૨૦૬ યાચના ખંભાતા ૨૦૭ ડૉ. રેખાબહેન ત્રિગુણભાઈ ભટ્ટ ૨૦૮ ગુજરાતી ભાષામાં સીમાચિહ્નરૂપ પગલા પ્રાંજલ ભટ્ટ ભૈરવી હેમંત બહેન તેજલ દેસાઈ દીપિકા મહાલક્ષ્મીબહેન ૧૫૫ -------- ઈરાની રૂસ્તમ ખુરશેદસુરેશ જોષી એસ્થર ખીમચંદ ૧૫૮ ૧૫૮ ૧૫૯ ભાઈશંકરભાઈ સોલિસિટર નવલરામ લક્ષ્મીરામ પંડ્યા સર ચમનલાલ શેતલવાડ - બહેરામ મહેરવાનજી મલબારી ૧૬૧ શેઠ ચંદુલાલ દીવાન દેવશંકર જયકૃષ્ણ દવે ૧૬૬ હર્ષદરાય બળવંતરાય બુચ ૧૬૩ ૧૬૮ ૧૬૯ હર્ષદરાય બુચનું વચનપાલન બાબુભાઈ મેઘજી શાહ ૧૭૦ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૧ ૧૯૨ ૧૯૪ ૧૯૫ ૧૯૫ ૧૯૬ ------ ૨૨૩ ➖➖ નંદશંકર તુળજાશંકર મહેતા ---- ૨૨૨ કવિ ન્હાનાલાલ દલપતરામ ૨૨૨ કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ ૨૨૨ ફરના મર્ઝબાન ચંદ્રકાંત ટોપીવાળા, પરેશ નાયક અને હર્ષવદન ત્રિવેદી ૨૨૨ હાજી મહમ્મદ અલ્લારખિયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ૨૨૩ કાબરાજી કે ખુશરૂ નવરોજજી - ૨૨૩ કાંટાવાળા મટુભાઈ હરગોવિંદ -- ૨૨૪ નરસિંહરાવ દિવેટિયા ગાંધી ભોગીલાલ ચુનીલાલ, ગાંધી મોહનદાસ કરમચંદ ૨૨૨ ગોગટે વિનાયક સદાશિવ ૨૨૪ ૨૨૪ ૨૨૨ ૨૨૨ ૨૨૪ ૨૨૫ ૨૨૩ મહેતા કંચનલાલ વાસુદેવ ૨૨૫ --- ---- ---- ➖➖➖ સ્વપ્ન શિલ્પીઓ ૧૭૧ ૧૭૩ ૧૭૪ સ્વ. શ્રી કનુભાઈ લહેરી જિતુભાઈ પ્ર. મહેતા પ્રાલાદભાઈ બ્રહ્મા પ્રજા પ્રહરી વિદ્યાશંકર આચાર્ય - ૧૩૪ હિરદાસભાઈ માધવદાસ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ - ડૉકટર કાલિદાસભાઈ દ્વિવેદી કાનજીભાઈ છગનલાલ વૈદ્ય શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસ ૧૭૭ ૧૭૭ ૧૭૯ ૧૮૦ ૧૮૨ -યશવંત કડીકર નિલબહેન રાયચુરા ભારતીબહેન પંડિત રીના શાહ પાડનારાઓ ------ શ્રી વનલતાબહેન મહેતા શ્રી વૈદેહીબહેન ચોકસી --- ડૉ. શૈલજા ક બહેન શિખા પટેલ શોભના નારાયણ સુધાબહેન હિનાબહેન ઠક્કર હેમાબહેન ભટ્ટ ----- ------ --- FULL ➖➖➖➖➖➖➖ ૨૦૯ ૨૧૧ ૨૧૨ ૨૧૩ ૨૧૪ ૨૧૫ ૨૧૬ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૨૦ -પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદી ૨૨૫ જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ ૨૨૫ ગાંધી મોહનદાસ કરમચંદ ત્રિવેદી કમળાશંકર પ્રાણશંકર— - ૨૨ પેસ્તનજી બહેરામજી સંજાના ૨૨ જાડેજા ભગવતિસંહજી જાડેજા નંદકુંવરબા ભગવતસિંહ ૨૨૬ કવિ નર્મદ મોહનલાલ દલીચંદ દેસાઈ ----- ૨૨૬ ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી----- ૨૨૭ ૨૨૬ ૨૨૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ----- ૨૩૧ છે ૨૩૨ કવિ નાટ્યકાર ડાહ્યાભાઈ ------- ૨૨૭ ઝવેરી રણછોડદાસ ગિરધરભાઈ ૨૨૭ ટિસડોલ----------- ----------- ૨૨૭ ત્રવાડી દલપતરામ ડાહ્યાભાઈ ડૉ. ટી. એન. દવે --------------- ૨૨૭ દુર્ગારામ મહેતાજી નર્મદાશંકર લાલશંકર દવે ------- ૨૨૭ દવે રણછોડભાઈ ઉદયરામ ----- ૨૨૮ દિવેટીયા નરસિંહરાવ ભોળાનાથ ૨૨૮ દીવેચા નારાયણ હેમચંદ્ર -------- ૨૨૮ દેરાસરી હરિત રણજિત --------- ૨૨૯ દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ ૨૨૯ દેસાઈ રમણલાલ વસંતલાલ ---- ૨૨૯ દેસાઈ સોરાબજી મંચેરજી ------- ધ્રુવ હરિલાલ હર્ષદરાય---------- નાયક છોટુભાઈ રણછોડજી ----- ૨૨૯ નાયક પન્ના નીકુલભાઈ --------- ૨૨૯ નાયક બલવંત ગાંડાભાઈ-------- ૨૩૦ નીકલંઠ મહીપતરામ રૂપરામ ---- ૨૩૦ નીલકંઠ વિદ્યાગૌરી રમણભાઈ અને શારદાબહેન સુમન્ત મહેતા. ----- ૨૩૦ નીલકંઠ વિદ્યાગૌરી રમણભાઈ - ૨૩૦ મહેતા શારદા સુમન્ત------------ ૨૩૦ બટુભાઈ ઉમરવાડિયા ----------- ૨૩૦ પટેલ ફરામજી બમનજી --------- ૨૩૧ પંડ્યા નવલરામ ----------------- પંડ્યા પરમસુખ ઝવેરભાઈ------ ૨૩૧ પાઠક જગજીવન કાલિદાસ ------ ૨૩૧ પાઠક જયંત હિંમતલાલ --------- ૨૩૧ પોપટિયા અલારખા ઉસમાનભાઈ ૨૩૧ ( ફડકે ગંગાધર શાસ્ત્રી ------------- ૨૩૧ ફાર્બસ એલેકઝાંડર ---- બધેકા ગિજુભાઈ ભગવાનજી --- ૨૩૧ બસિયા કાળુભાઈ ---------------- ૨૩૨ બીલીમોરિયા જમશેદજી મનચેરશાહ ---------------------- ૨૩૨ રામનારાયણ વિ. પાઠ ----------- ૨૩૨ બેલ્સરે મલ્હાર ભિકાજી --------- બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ લાલજી ------- ભગત નિરંજન ------------------ ૨૩૨ ભગવાનલાલ ઇન્દ્રજી ------------ ૨૩૨ મકાટી પીલા ભીખાજી ---------- ૨૩૨ મર્ઝબાન ફરદૂન --------------- ૨૩૩ મલબારી બહેરામજી મહેરવાનજી ૨૩૩ મસાની રૂસ્તમજી પેસ્તનજી ----- ૨૩૩ મહાદેવભાઈની ડાયરી’ --------- ૨૩૩ “ચં. ચી. મહેતા'–મહેતા ------- ૨૩૩ મહેતા નર્મદાશંકર દેવશંકર ------ ૨૩૩ મહેતા રણજિતરામ વાવાભાઈ - ૨૩૩ મારફતિયા નગીનદાસ તુલસીદાસ ૨૩૩ કવિ દલપતરામ ----------------- ૨૩૪ નવલરામ લક્ષ્મીરામ પંડ્યા------ ૨૩૪ દવે રણછોડભાઈ ઉદયરામ ----- ૨૩૪ ભટ્ટ ગણપતરામ રાજારામ ------ ૨૩૪ મહેતા પ્રતાપરાય ગિરધરલાલ--- ૨૩૪ મિરઝા મહમ્મદ કાઝિમ અને નવરોજજી ફરદુનજી ------------- ૨૩૪ મુનશી કનૈયાલાલ માણેકલાલ --- ૨૩૪ મુનસફના સોરાબશા દાદાભાઈ - ૨૩૪ મુસ્તફા ગુલામહુસેન ------------- ૨૩૫ ઝવેરચંદ મેઘાણી ---------------- ૨૩૫ મેન્ક યાકુબ ઉમરજી ------------- ૨૩૫ લીલાવતી મુનશીકૃત ‘રેખાચિત્રો - ૨૩૫ નરસિંહરાવ દિવેટિયા છે. ------- ૨૩૫ વાડિયા પુતળીબાઈ ધનજીભાઈ- ૨૩૫ વ્યાસ હરિકૃષ્ણ મોહનલાલ ------ ૨૩૫ શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસ ------- ૨૩૫ શાહ સુભાષ રસિકલાલ --------- ૨૩૫ શાહ સુમન ગોવિંદલાલ --------- શુકલ નથુરામ સુંદરજી ---------- ૨૩૫ શુકલ શિવશંકર પ્રાણશંકર ------ ૨૩૫ શેઠના રતનજી ફરામજી --------- ૨૩૬ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી - ૨૩૬ મણિલાલ ન. દ્વિવેદી------------- ૨૩૬ કવિશ્રી નરસિંહરાવ દિવેટિયા---- ૨૩૬ લોકસાહિત્યનું સમાલોચન ------- બાલુભાઈ વ્યાસ. ------ લોકસાહિત્યનો શબ્દકોષ --------- ૨૩૬ ત્રિવેદી જેઠાલાલ નારાયણ------- ૨૩૬ સ્વ. જેઠાલાલ ત્રિવેદી–--------- પ્રો. જમશેદજી દલાલે ----------- કેપ્ટન જર્વિસ -------------------- ૨૩૭ કવિ દલપતરામ ડાહ્યાભાઈ------ ૨૩૭ ભોળાનાથ સારાભાઈ દિવેટિયા-- ૨૩૭ સ્વ. મગનલાલ વખતચંદ -------- ૨૩૭ રાવસાહેબ મહીપતરામ નીલકંઠ- ૨૩૭ એદલજી ડોસાભાઈ-------------- ૨૩૮ પ્રાણલાલ મથુરાદાસ શાહ ------- ૨૩૮ ‘વિદ્યાસંગ્રહ - ------- ૨૩૮ હોપ વાચનમાળા’ -------------- ૨૩૮ જ ----- ૨૩૬ 8 છે " સાંપ્રત પ્રુતભાઓ -સંપાદક હરજીવન વેલજીભાઈ સોમૈયા -------- ૨૩૯ હસમુખરાય વનમાળીદાસ મહેતા----- ૨૪૦ હરિહરભાઈ મણિભાઈ પટેલ -------- ૨૪૦ દિનેશચંદ્ર દ્વારકાદાસ સરવૈયા --- ૨૪૧ વેલજી દામોદર સોમૈયા --------- ૨૪૨). સુરેશભાઈ કોઠારી -------------------- ૨૪૨ રમણિકલાલ કેશવજી ------------ ૨૪૩ કાંતિલાલ બાલચંદ પારેખ ------- ૨૪૪ શ્રીમતી ઉષાબહેન જાની શ્રી ગુલાબભાઈ જાની ----------- ૨૪૫ Jain Education Intemational Page #18 -------------------------------------------------------------------------- ________________ સારપની સુગંધ સદાચારપ્રેમીનું જબ્બર સમર્પણ - ૨૫૧ જિનભકિત-માતૃભકિત-ન્યાયપ્રિયતા૨૫૨ હરામનું ન જોઈએ ભગવાન મેરે ભી હૈ એક જૈનેતરની જિનભકિત આનું નામ શાસ્ત્રસપેક્ષતા આંખો બન્ને ગઈ પણ આંતરચક્ષુ ખુલ્લાં જ છે ------ શ્રેષ્ઠ વૈદ્ય છે ત્રિભુવનભાનુ વિભાગ-૨ ધર્મમાર્ગના પ્રભાવક પ્રવાસીઓ પૂ. પં. શ્રી ગુણસુંદર વિજયજી ગણિવ ગણિવર મહારાજ સત્ત્વ ખીલવવા લોભવૃત્તિ “આ છે નવકારમંત્રનો પ્રત્યક્ષ પર કન્ટ્રોલ પ્રભાવ” ન્યાય-નીતિપ્રિયતાથી જ ધન મેળવો ૨૫૮ ------ ૨૫૮ ૨૫૯ ચોરીનું ધન ના રહે ઘરમાં જય હો અહિંસા ધર્મનો ! જિનવચનનો અચિંત્ય પ્રભાવ ---- ૨૫૯ વોરા માનકુંવરબેન તલકચંદ ------ ૨૫૯ મહેતા હરકુંવરબેન હરગોવિંદદાસ ૨૬૧ વોરા માનકુંવરબેન તલકચંદ ------ ૨૬ ૧ શાહ ભારતીબેન કનકરાય ---- વસા ભાનુમતી કનકભાઈ વલ્લભીપુરનો ગૌરવશાળી જોટાણી પરિવાર ૨૬૧ ૨૬૧ -૨૬૨-૨૭૦ પરમાત્મા ૨૫૩ માતૃભકિત સહ જિનકિત ----- ૨૫૩ દેઢ પ્રણિધાનની જબ્બર તાકાત-- ૨૫૪ આ છે ધર્મનો પ્રત્યક્ષ પ્રભાવ! -- ૨૫૪ ધન્ય શ્રાવકરત્ન! ૨૫૫ સાહિત્યસાધના સ્ત્રીનીતિબોધ : વિભાગ ૧ ----- પુષ્પમાલા મોક્ષમાલા ૨૫૨ ૨૫૨ ૨૫૩ શ્રીમદ્ રાજચંદ્રની સાહિત્યસાધના ૨૭૨ ૨૭૨ ૨૭૩ ૨૭૩ ૨૭૩ સંત કવિ ભાણસાહેબ દાસી જીવણ દવારામ ૨૫૩ વિવિધક્ષેત્રની વંદનીય વિભૂતિઓ જિનભકિત-જીવદયા-માનવરાહતનો ૨૮૫ ૨૮૮ ૨૮૮ સમન્વય ૨૫૫ ૨૫૬ આનું નામ કૌટુમ્બિક પ્રેમ ------- ૨૫૫ ના, અન્યાયનું અમોને ન ખપે!- ૨૫૬ શાંતિભાઈની સત્યનિષ્ઠતા - વસુંધરા બહુરત્ના શાથી? અનુમોદનીય સત્ય વિગત “આ છે સદ્ગુરુના યોગની ૨૫૬ ૨૫૬ કરામત' ૨૫૫ “તપસ્યા કરતાં હો કે ડંકા જોર બજાયા હો!'' ૨૫૭ અચિંત્ય શતિયુકત શ્રી જૈનધર્મ- ૨૫૭ ભાવનાબોધ કાવ્યગ્રંથ આત્મસિદ્ધિ શાસ્ત્ર શાંતિદાસ ઝવેરી મંદિરની પ્રતિષ્ઠા ૨૫૭ સંત કવિ આંબા છઠ્ઠા ગેમલજી સંત કવિ જેઠીરામ ૨૭૩ ૨૭૪ ૨૭૫ ૨૭૫ ૨૭૬ ૨૮૯ ૨૯૦ ૨૯૧ સ્વપ્ન શિલ્પીઓ શબ્દબ્રહ્મના સાધકો, અલખના આરાધકો, સ્વરના ઉપાસકો GEABIN SULISI, SIENAAN OMEN –ડૉ. નિરંજન રાજ્યગુરુ શાંતિદાસના પૂર્વજો પ્રતિમાલેખો ડૉ. ભારતી શેલત જૈન શ્રેષ્ઠી શ્રી જગતૂં શાહ મોહનલાલ દલીચંદ દેસાઈ શ્રી રાકેશભાઈ ઝવેરી ૨૫૮ સોરઠી સંતવાણી-સંત સાહિત્યમાં ચારણ સર્જકો અને ગાયકોનું પ્રદાન ૨૭૬ ૨૭૭ ૨૭૯ ૨૮૦ ૨૮૧ ૨૯૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ લોકવાડ્મયને જીવતું રાખવામાં સૌથી વિશેષ, મહત્ત્વનો ફાળો આપનારી સમૃદ્ધ પરંપરાના વાહક ઃ ચારણો૨૧ સંતવાણી-સંતસાહિત્ય શેઠ શ્રી અનંતરાય ગિરધરલાલ ૩૦૦ જીવણલાલ શાહ (જસપરાવાળા) ૨૯૯ સ્વ. શ્રી અનંતરાય હીરાચંદ -- અશોકભાઈ મધુસૂદનભાઈ શાહ ૩૦૦ અમૃતલાલ મોહનલાલ શાહ ગુજરાતમાં મોરબી નજીક બેલારંગપર દરાના સંઘવી પરિવારની યશોજ્વેલ ગૌરવગાથાનું એક તેજસ્વી ૩૦૧ પ્રકરણ ૩૦૩ ૩૦૪ ૩૦૫ ३०७ ૩૧૦ ૩૧૪ કાન્તિલાલ સુખલાલ શાહ કાંતિલાલ સોમચંદ ગાંધી કાંતિલાલ નગીનદાસ શાહ ઇન્તિલાલ લહેરચંદ શાહ કિશોરભાઈ શાહ કિશોરભાઈ પી. કોરડિયાકિરીટભાઈ પી. શાહ કીર્તિભાઈ પોપટલાલ મેપાણી --- ૩૧૭ કુમારપાળ વિ. શાહ ચિરંજવો! ૩૧૮ કુમારપાળ દેસાઈ - ૩૧૫ ૩૧૭ ૩૨૨ ૩૨૨ ૩૨૩ કેશવલાલ મોહનલાલ શાહ ખીમચંદ છગનલાલ શાહ ખુમચંદ રતનચંદ શાહ શેઠ ચારુચંદ્ર ભોગીલાલ ચિમનલાલ ખીમચંદ મહેતા ૩૨૪ ૩૨૫ ૩૨૫ ભજનવાણીનું ક્ષેત્ર ઈસરદાનજી દુર્લભરામ (મોરાર શિષ્ય) ૨૯૫ • ધર્મોત્થાનમાં સંસ્કારમૂતિઓ : પુણ્ય પ્રતિભાઓ ➖➖➖➖➖➖➖ ------ -➖➖➖➖➖➖➖➖➖➖ ૨૯૩ ૨૯૩ ૨૯૪ ➖➖➖➖➖➖➖ દેવાનંદ સ્વામી ૨૯૪ પુનાદે ૨૯૪ બ્રહ્માનંદ સ્વામી ૨૯૪ પૂર્ણાનંદ સ્વામી ૨૯૪ પિંગળશી પાતાભાઈ નરેલા------ ૨૯૪ ભક્તકવિ શ્રી દુલા કાગ ચિત ભજનવાણી ચન્દ્રકાન્ત મૂળચંદ શાહ ચંપકલાલ ગિરધરલાલ વોરા ચંદુલાલ ભાઈચંદ શાહ છોટાલાલ મણિલાલ શેઠ જયંતીલાલ રતનચંદ શાહ જયંતીલાલ વી. શાક જયસુખલાલ ચંપકલાલ વોરા-----૩૩૨ જગજીવન માવજીભાઈ કપાસી-- ૩૩૩ રાવબહાદુર શ્રી જીવતલાલ પરતાપીભાઈ જે કે, સંઘવી દીપચંદ જૈન ડાહ્યાભાઈ ઘેલાભાઈ નવીનચંદ્ર છોટાલાલ શેઠ નિર્મળાબહેન રતિલાલ શેઠ પ્રતાપભાઈ ભોગીલાલ શાહ પોપટલાલ તારાચંદ મેપાની ૩૨૬ ૩૨૮ ૩૨૯ ૩૩૦ ૩૩૦ ૩૩૧ ૩૩૩ ૩૩૫ ૩૩૫ ૩૩૬ ૩૩૭ ૩૩૮ ૩૩૯ ३४० પદ્માવતીબહેન મનુભાઈ ઝવેરી - ૩૪૧ ભરતભાઈ મોહનલાલ કોઠારી ભેરમલજી હુકમચંદજી બાફના -- ૩૪૨ ૩૪૧ તારાચંદજી સંઘવી ભોગીલાલ લહેરચંદ ૩૪૩ --- ૩૪૪ ૩૪૪ મનુભાઈ શેઠ મનુભાઈ દલસુખભાઈ ઝવેરી --- ૩૪૬ ----- ----- મેરુભા મેઘાણંદ ગઢવી પિંગળશી મેઘાણંદ ગઢવી નારાયણ સ્વામી/શકિતદાન ગઢવી (ભજનિક) - આજની પરિસ્થિતિ ------- -સંપાદક ➖➖➖➖➖➖➖--- મણિલાલ બેચરદાસ શાહ ૩૪૬ ૩૪૮ સ્વ. મધુરીબહેન ચિમનલાલ શેઠ ૩૪૭ મનબહેન કીરીટભાઈ શાહ--- ૩૪૮ માણેકલાલ સવાણી માનકુંવરબહેન તલકચંદ વોરા ---- ૩પ૦ મોહનલાલ બેચરદાસ મહેતાસ્વ. મોહનલાલ જે. કોઠારી રતિલાલ દુર્લભદાસ દોશી રતિલાલ મોનભાઈ રતિલાલ પરમાણંદ કોઠ ૩૫૦ ૩૫૧ ૩૫૧ ૩૫૩ ૩૫૩ Rashikbhai Narechania ---354 લહેરચંદ કોટાલાલ માટેના ૩૫૪ શિકાંતભાઈ મોહનલાલ મહેતા ૩૫૫ શશિકાન્તભાઈ રતિલાલભાઈ ---- ૩૫૫ નિલેશભાઈ શશિકાન્તભાઈ ૩૫૬ ૩૫૬ -૩૫૬ ૩૫૬ તુષારભાઈ શશિકાન્તભાઈ ---- રાશિકાન્તભાઈ રતિલાલભાઈ ----- ઉપદ હિતેનભાઈ શશિકાન્તભાઈ શાન્તિલાલ કપૂરચંદ મહેતા શિવલાલભાઈ દીપચંદ શાહ શાહ સુરેશભાઈ કાન્તિલાલ સોમાભાઈ મણિલાલ હરગોવિંદભાઈ વી. શાહ ----- ૩૬૧ આદર્શ શ્રાવિકા હરકુંવરબહેન ----૩૬૩ ૩૫૭ ૩૫૮ ૩૬૦ ➖➖➖➖➖➖ ----- -------- ➖➖➖➖➖ 9 ➖➖➖➖➖ ૨૯૭ ૨૯૭ - - - - - ૨૯૭ ૨૯૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૮ સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધકો સંતોના અનુજ પુણ્યાત્માઓ પ્રવેશદર્શન દેવીબહેન પટ્ટણી પુષ્પાબહેન મહેતા આત્મારામ ભટ્ટ ઉચ્છંગરાય ઢેબર ભગતબાપા વજુભાઈ શાહ મથુરદાસ રતુભાઈ અદાણી વૈધ ક્રિપાશંકરભાઈ છગનલાલ જોષી બાલકૃષ્ણ દવે જામસાહેબ અરિવંદ બારોટ અમુદાન ગઢવી અભેસિંહ રાઠોડ કરશન પઢિયાર કનુભાઈ રાજ્યગુરુકરશન બારોટ વિભાગ-૩ સાહિત્ય કલા સંસ્કૃતિનું નંદનવન કાશીરામ વ્યાસ· ગુલાબદાન બારોટ ૩૬૯ ૩૭૦ ૩૭૧ ૩૭૩ ૩૭૪ ૩૭૬ ૩૭૭ ૩૭૯ ૩૮૦ ૩૮૨ ૩૮૪ ૩૮૪ ૩૮૬ મા કુંદનમા અમરશીભાઈ ખારેચા વિનુભાઈ રાણા હરિઇચ્છાબહેન વૈધ બિપિનભાઈ દેસાઈ લીલાબહેન શાહ ઝવેરચંદ મેઘાણી ડૉ. રમેશભાઈ કાપડિયા અરુણાબહેન દેસાઈ નાનાભાઈ ભટ્ટ આભાબહેન ગાંધી ભાનુભાઈ ત્રિવેદી ડૉ. એચ. એલ. ત્રિવેદી ૪૨૨ ૪૨૩ ૪૨૪ ૪૨૪ ૪૨૫ ૪૨૭ ૪૨૭ ૪૨૯ લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોલાના રખેવાળો જગમાલ બારોટ જોરાવરસિંહ જાદવ દીપક જોશી ધાર્મિકલાલ પંડ્યા ધીરુભાઈ સરવૈયા નિરંજન પંડ્યા ३८७ ૩૮૯ ૩૯૦ ૩૯૧ ૩૯૨ ૩૯૩ ૩૯૪ ૩૯૫ ૩૯૭ ૩૯૯ ૪૦૧ ૪૦૨ ૪૦૩ પૂનમબહેન બારોટ ભાનુભાઈ બારોટ ૪૨૯ ૪૩૦ ૪૩૦ ૪૩૧ ૪૩૨ ૪૩૩ ૪૩૩ ૪૩૪ વજુભાઈ વ્યાસ, મનુ પંડિત ડૉ. નટવર ગાંધી અમૂલખભાઈ ખીમાણી દેવશંકર કૃપાશંકર બધેકા ચંદ્રશંકર અંતાણી ડૉ. નરેશ પટેલ ભાનુબહેન પારેખ દેવીપ્રસાદ દવે સ્વપ્ન શિલ્પીઓ ૪૦૯ ૪૧૦ ૪૧૧ ૪૧૩ લલ્લુભાઈ શેઠ ૪૧૪ દર્દીઓને દવા સાથે ગાડીભાડું તેમ જ ફળફળાદિ માટે નાણાં આપનારા દાકતરો! કલ્યાણજીભાઈ હાડવૈદ્ય હરગોવિંદભાઈ મીઠાભાઈ પરસાણા રાજેન્દ્ર જૈન રાજશ્રીદેવી પરમાર શાહબુદ્દીન રાઠોડ શિવદાન બારોટ ૪૦૫ ૪૦૬ ४०८ સમજુનાથ હાજી રમકડું - —કેશુભાઈ બારોટ, જૂનાગઢ ૪૧૬ ૪૧૬ ૪૧૭ ૪૩૫ ૪૩૫ ૪૩૭ ૪૩૮ ૪૩૮ ૪૩૯ ૪૪૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. • ગુજરાતમાં કલા-સંસ્કૃતિના સ્તંભો અને ઉત્સવંપ્રય રાજવીઓ જોરાવરસિંહજી જાદવ પી. ખરસાણી ---------- ४४३ બ્રહ્મર્ષિ પૂ. કે. કા. શાસ્ત્રીજી ----- ૪૪૪ કાનજી ભુટા બારોટ ------------- ૪૪૫ ખોડીદાસ પરમાર --------------- ૪૪૬ ગુજરાતમાં કલા–સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્સવપ્રિય રાજવીઓ ------ ૪૪૮ જામવિભાજી --------------------- ૪૫૦ મહારાજા સયાજીરાવ------------ ૪૫ર પોરબંદરના રાજવી સરતાનજી -- ૪૫૩ કુ. પ્રભાતદેવજી–ધરમપુર ------- ૪૫૪ કચ્છનો લાખો ફૂલાણી----------- ૪૫૫ ૦ રંગરેખાના સડો અને સંગીતજ્ઞો ચન્દ્રકાન્ત કંસારા ૪૬૩ ૪૮૨ ૪૭૩ ૪૬૪ માઇકલ એન્જલો, લિયોનાર્દો દ વિન્ચી અને રફાએલ --------- ૪૬૧ વિન્સેન્ટ વાન ગૉગ -------------- ૪૬૨ આર. કે. લક્ષ્મણ -------------- અમિત અંબાલાલ---------- કે. બી. કુલકર્ણી અજિત પટેલ ------ નટુ પરીખ -- ૪૬૭ આચાર્ય અરવિંદ દેસાઈનાં યાત્રાચિત્રો... ------------------- ૪૬૮ રતિલાલ કાંસોદરિયા ------------ ૪૬૯) રસિકલાલ પરીખ ------------ એમ. સી. એશર ---------------- ૪૭૧ ભાનું શાહ ---------------------- ૪૭૨ તૈયબ મહેતા --------------------- કાન્તિભાઈ પંચાલ “કલેન્દ્ર’ ------ ૪૭૪ સ્વ. ચિત્રકાર જગદીપ સ્માર્ત---- ૪૭૫ સવજી છાયા -- -------- ૪૭૬ ચિત્રકાર કે. આર. યાદવ ------- ૪૭૭ રવિ પરાંજપે---- ------- ૪૭૮ માદામ ચૂસાડસ ------ ૪૭૯ | સરગમ ૪૮૦) રાસબિહારી દેસાઈ || વિભા દેસાઈ-- - ૪૮૦ ત્યાગરાજ - પંડિત રામપ્રસાદ શર્મા મહંમદ રફી : લતા મંગેશકર -- ४८४ મન્ના ડે ---------- --------- ૪૮૫ જગજિતસિહ -- ४८७ શ્રીમતી પિયુ સરખેલ ------------ ૪૮૭ અશ્વિન રમણિકલાલ ભટ્ટ ------- ૪૮૮ ૪૬૫ • ગુજરાતના ગૌરવવંતા એકાવન વિદ્યમાન ગઝલઝારો -રાહી ઓધારિયા ---- ૪૯૫ અગમ પાલનપુરી ---------------- ૪૯૧ અઝીઝ ટંકારવી ----------------- ૪૯૧ અરુણ દેશાણી ---- --------------- ૪૯૧ અશોકપુરી ગોસ્વામી ------------ ૪૯૧ અશોક ચાવડા ‘બેદિલ’ ---------- ૪૯૧ અંકિત ત્રિવેદી ------------------- ૪૯૧ આહમદ મકરાણી --------------- એસ.એસ. રાહી ----------------- ૪૯૨ કરસનદાસ લુહાપ ‘નિરંકુશ’ ---- ૪૯૨ કિશોર વાઘેલા -------- ---------- ૪૯૨ કિસન સોસા ----------- ખલીલ ધનતેજવી ---------------- ૪૯૩) [ ગુણવંત ઉપાધ્યાય---------------- ૪૯૩) ગુલામ અબ્બાસ ‘નાશાદ' ------- ૪૯૩ | ગોવિંદ ગઢવી ‘સ્મિત’ ----------- ૪૯૩ | ચંદુ મહેસાનવી ------------------ ૪૯૩ ચિનુ મોદી ‘ઈર્શાદ’ -------------- ૪૯૪ જગદીશ ધનેશ્વર ભટ્ટ ----------- ૪૯૪ જયેન્દ્ર શેખડીવાળા --------------- ૪૯૪ જયેશ ભટ્ટ ----------------------- ૪૯૪ જયેશ ઠક્કર --------------------- ૪૯૪ જલન માતરી -------------------- ૪૫ જિતુ ત્રિવેદી ----------- ૪૯૫ તુરાબ હમદમ’------------------ ૪૯૫ દાન વાઘેલા--- દિનકર ‘પથિક' ------------------ ૪૯૫ દિલેરબાબૂ ------------------ ૪૯૬, ધૂની માંડલિયા ------------------- ૪૯૬ નટુભાઈ પંડ્યા ------------------ ૪૯૬ પથિક પરમાર ------------------- ૪૯૬ પ્રદીપ રાવલ “સુમિરન’---------- ૪૯૬ પ્રફુલ્લ નાણાવટી ----------------- ૪૯૭ પ્રફુલ્લા વોરા-------- ---------- ૪૯૭ બેન્યાઝ ધ્રૌલવી ----------- ભરત વિંઝુડા -------------------- ૪૯૭ મદનકુમાર અંજારિયા “ખ્વાબ' -- ૪૯૭ ૪૯૨ -- ૪૯૭ ૪૯૨ Jain Education Intemational Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સ્વપ્ન શિલ્પીઓ ( મધુકર ઉપાધ્યાય ---------------- ૪૯૭ મુકુલ ચોકસી -------------------- ૪૯૮ મુસાફિર પાલનપુરી-------------- ૪૯૮ રતિલાલ 'અનિલ' “સાંદીપનિ’ -- ૪૯૮ રઈશ મણિયાર ------------------ ૪૯૮ ( રશીદ મીર ----------------------- ૪૯૮) ( લક્ષ્મી પટેલ ‘શબનમ'----------- ૪૯૯ રાજેન્દ્ર શુકલ - ---------------- ૪૯૮ સાગર નવસારવી ---------------- ૪૯૯ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ --------- ૪૯૯ | | સાહિલ--------------------------- ૪૯૯ રાહી ઓધારિયા ----------------- ૪૯૯ | | હર્ષદ ચંદારાણા ------------------ ૫૦૦ રિષભ મહેતા -------------------- ૪૯૯). ( હરદ્વાર ગોસ્વામી ---------------- ૫૦૦ વિભાગ-૪ સમર્પિત જીવ દર્શન ૦િ જીવનકાર્યને સર્ષાપિત મહાનુભાવો -ડો. ઉષા રા. પાઠક, છગનલાલ કરમશી પારેખ ------ ૧૦૫ (મનુભાઈ બક્ષી ------------------- ૫૧૦) પૂર્વજ : પ્રેમીભકત આંબાશેઠ --- ૫૦૬ બંસીભાઈ મણિલાલ શાહ ------- ૫૧૩ ધીરજલાલભાઈ ઝવેરી----------- ૧૦૭ આચાર્ય શ્રી મગનભાઈ વ્યાસ--- ૫૧૫ ચન્દ્રકાન્તભાઈ મહેતલિયા અને વજુભાઈ દવે -------------------- ૫૧૭ બળવંતભાઈ મહેતલિયા દ્વારા હેમુભાઈ રાજ્યગોર અને સમાજહિતની પ્રવૃત્તિઓ --------- ૫૦૯ (શારદાબહેન રાજ્યગોર ---------- ૫૧૮) ૦િ વીસમી સદી વિશેષાર્થના અંધકારીઓ ( શારદાબહેન ---------------------- ૫૨ ૧ મૂળશંકર મો. ભટ્ટ --------------- ૫૨૨ નરેન્દ્રભાઈ ગિજુભાઈ બધેકા અને વિમુબહેન નરેન્દ્રભાઈ બધેકા ---- પ૨૬ વિમુબહેન નરેન્દ્રભાઈ બધેકા ---- ૫૨૮ ( શહીદ બાપુભાઈ વશી ----------- ૫૩૧) -સંપાદક ( વીરચંદ રાઘવજી ગાંધી ---------- પ૩૫) શિવુભાઈ લાઠિયા-----------------૫૪૮ મનહરભાઈ શિવલાલભાઈ પારેખ૫૬૨ દીપચંદભાઈ સવરાજભાઈ ગાર્ડ પ૩૬, સંતોકબા નાનજી કાલીદાસ મહેતા ૫૪૯ રાજેન્દ્રભાઈ દલાલ -------------- ૫૬૪ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ -- ૫૭૩ ડૉ. સવિતાદીદી મહેતા ------------પપ૧ જેઠાભાઈ વી. પટેલ ------------- પ૬૮ ધીરુભાઈ અંબાણી ----------------૫૪૧ રાવલમલ જૈન ‘મણિ’ ----------- પપ૩ નવનીત પરિવાર’ની ગૌરવગાથા પ૭૦ નાનજી કાલીદાસ મહેતા ----------૫૪૧ રવિલાલ લવજીભાઈ પારેખ----- ૫૫૮ પૂ. શ્રી લાલજીભાઈની ગૌતમભાઈ ચિમનલાલ શાહ---- ૫૪૪ સુરેન્દ્રભાઈ સી. શાહ ‘ગુરુજી' -- ૫૬૧ સોનેરી સલાહ ------------------ ૫૭૩ ધીરજલાલ ટોકરશી કાપડિયા -----૫૪૭ ૦ વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત ગુજરાતીઓ કૃષ્ણકાંત વખારિયા ૦ વસરાતા સવાઈ ગુજરાતી વર્નાશાપીઓ : એક સ્મરણયાત્રા પ્રા. ડો. મહાકાન્ત જે. જોશી, ૫૮0 ફાર્બસ સાહેબ અહમદશાહ : - મહારાજા સયાજીરાવ ગાયકવાડ ૫૮૧ ઉસ્તાદ ફૈયાઝખાં : -------------- ૫૮૨ મૌલાબક્ષ --- 'કાકાસાહેબ’ ------- ---------- ૫૮૨ --------- ૫૮૩ -- ૫૮૧ Jain Education Intemational Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પારસી કાબરાજી ૫૮૪ મુનિ શ્રી જિનવિજય ૫૮૫ પુરાતત્ત્વવિદ્ હસમુખ સાંકળિયા ૫૮૫ • આપણા પત્રકારો અને ટારલેખકો અખંડ આનંદ ભિક્ષુ અમૃતલાલ શેઠ અલારખ્ખા, હાજી મહંમદ ▬▬▬▬▬▬▬▬ ૫૯૩ ૫૯૪ ૫૯૪ આસ્તા દિનશા ગોરવાલા ૧૯૫ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ ૧૯૫ કરસનદાસ મૂળજી ૫૯૫ કાસાહેબ કાલેલકર ૫૯૬ ૫૯૬ ડૉ. ઇન્દ્રદેવ આચાર્યસ્વ. શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી ૧૯૭ કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાલા ૫૯૭ કિરીટ ભટ્ટ (ભાવનગર) . ૫૯૭ કૃષ્ણલાલ શ્રીધરાણી ૧૯૮ ૫૮ પદ્મશ્રી કુમારપાળ દેસાઈ કેખુશરો કાબરાજી ૫૯૮ ચાંપશી ઉદેશી ૫૯૮ ચંદુલાલ મણિલાલ દેસાઈ ૧૯૯ ૧૯૯ પત્રકાર જુગતરામ દવે પત્રકાર ઝવેરચંદ મેઘાણી ૫૯૯ અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈદેવદાસ ગાંધી - ૬૦૦ ૬૦૦ ૬૦૦ નર્મદ ૬૦૦ ૬૦૧ ➖➖➖➖➖ – -------- --------- -------- દેસાઈ નારાયણ મહાદેવ છગન ખેરાજ વર્માનું (ગદ્ર) અને વિદેશી ગુજરાતી પત્રકારો. ૬૦૧ જિતેન્દ્રકુમાર દ્વારકાદાસ સરવૈયા ૬૨૭ નારાયણજી દામજીભાઈ પીઠડિયા ૬૨૭ હાજી મહમ્મદ અલારખિયા એચ.એમ. પટેલ --- પત્રકાર દેસાઈ નીરુભાઈ બચુભાઈ રાવત ‘કુમાર’ બંસીલાલ વર્મા (ચકોર) ૬૦૨ ૬૦૨ ૬૦૩ ૬૦૩ ૬૦૩ ૬૦૪ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ૬૦૪ ૬૦૫ મોબેદ ફરદુનજી મર્ઝબાન મહાત્મા ગાંધીનું પત્રકારત્વ ૬૦૫ સકલપુરુષ રમણભાઈ નીલકંઠ -- ૬૦૫ રાજમોહન ગાંધી. ૬૦૬ ૬૦૬ ૬૦ ૬૦૭ ૬૦૭ ૬૦૮ ૬૦૮ ૬૦૯ ૬૧૦ ૬૧૧ ૬૧૨ ૬૧૩ ૬૧૩ ૬૧૩ ૬૧૪ રાષ્ટ્રપ્રેમી બળવંતરાય ઠાકોર ભગવતીકુમાર શર્મા મહાદેવભાઈ દેસાઈ વજુ કોટક વાડીલાલ ડગલી વિષ્ણુ પંડ્યા કાર્ટૂનિસ્ટ 'શનિ'નું ચેતમછંદર શ્યામજી કૃષ્ણ વર્મા શામળદાસ ગાંધી ------- પત્રકાર શ્રી કપિલરાય મહેતા વાસુદેવ મહેતા શ્રી બળવંતરાય શાહ ---- બચુભાઈ પી. દોશી રમણલાલ છોટાલાલ ગાંધી ૫૮૬ ૫૮૬ ૬૩૦ ૬૩૧ સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી સ્વાધ્યાયપ્રણેતા 'પાંડુરંગદાદા', મુકુંદ પી. શાહ હિંમત જવેરી જગદીશ બિનીવાલે નાનુભાઈ નાયક અશોક હર્ષ સાહસિક ઉદ્યોગપતિઓ : ઉદારચરિત દાનવીરો : સમદર્શી સમાજરોલકો રાજેન્દ્ર દવે હરીશ નાયક એચ. એન. ગોલીબાર દિલીપ રાણપુરા તારક મહેતા ડૉ. પુનિતાબહેન હર્ષે રજનીકુમાર પંડ્યા હાસ્ય લેખક અશોક દવે ૬૧૪ ૬૧૫ ૬૧૫ ૬૧૫ ૬૧૬ ૬૧૬ ૬૧૬ ૬૧૬ ૬૧૭ ૬૧૭ ૬૧૭ ૬૧૮ ૬૧૮ ૬૧૯ ૬૨૦ ૬૨૧ ૬૨૨ ૬૨૨ ૬૨૨ ૬૨૨ ૬૨૩ ૬૨૩ ૬૨૪ શ્રી ભુપતરાય ટોકરશી પારેખ--- ૬૨૫ શ્રી શાંતિભાઈ શાહ ૬૨૬ કુન્દનિકા કાપડિયા (ઇશા) યશવન્ત મહેતા રાધેશ્યામ શર્મા દિવ્યેશ ત્રિવેદી રજની વ્યાસ અનંત ગોપાલ શેવડે - કવિશ્રી ઇન્દુલાલ ગાંધી - ધીમંત પુરોહિત ‘આજતક’ દેવેન્દ્ર પટેલ (કભી કભી) પ્રફુલ્લ પ્રાણશંકર ત્રિવેદી રાજેશ શર્મા- જશવંત રાવલ મિલિન્દ માંકડ --- ૧૧ ડૉ. કાન્તિ શમી સ્વ. મનુભાઈ જોધાણી - શ્રી તારકભાઈ શા ૫૮૮ ૫૮૯ સંપાદક વાયાભાઈ નાનજીભાઈ પટેલ - ૬૩૩ ડૉ. વ્રજલાલ નરસીદાસ બગડિયા ૩૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. માણેકલાલ ઝવેરચંદ વસા ------- ૬૩૫ કિશોરભાઈ ડી. શેઠ -------- ૬૩૫ શશિકાંત જયંતીલાલ ગોપાળજી દોશી -- -------- ૬૩૭ વલ્લભીપુરનો જોટાણી પરિવાર - ૬૩૭ રાજુભાઈ પંડિત ----------------- ૬૩૮ ડૉ. જે. વી. શુકલ --------------- ૬૩૮ અનોપચંદ એન. કોચર ---------- ૬૩૯ ) માણેકચંદજી બેતાલા, મદ્રાસ ---- ૬૩૯ પોપટલાલજી બાબુલાલજી સંઘવી ૬૪૦) છગનલાલજી માણેકચંદજી જૈન - ૬૪૦ કમલચંદજી મુલ્તાનમલજી ------- ૬૪૧ | પુખરાજજી જે. જૈન ------------- ૬૪૧ બાબુલાલ વીરચંદજી બુંદીમુથા -- ૬૪૨ શૈલેષભાઈ કોઠારી --------------- ૬૪૩ હિંમતભાઈ કોઠારી -------------- ૬૪૩ ફુલચંદભાઈ તંબોલી ------------- ૬૪૪ શ્રી કિરીટભાઈ પી. શાહ-------- ૬૪૫ લીલાબહેન નાનાલાલ કપાસી ----- ૬૪૫ નિર્મળાબેન શશીકાન્તભાઈ મહેતા ૬૪૬ - વિભાણ-૫ પ્રશ્નાર્થસિક કાર્યકરો ૦િ અખિલાઈ અકબંધ : પરિચય શૃંખલા -નટવર આહલપરા વસંતભાઈ પાઠક ---------------- ૬૫૦ ગિજુભાઈ ભરાડ ---------------- ૬૫૧ રમેશભાઈ ભોરણિયા------------ ૬૫ર ભરતભાઈ દુદકિયા -------------- ૬૫૩ જયેશભાઈ શાહ ----------------- ૬૫૩ દિનેશભાઈ ટીલવા--------------- ૬૫૪ રવિન ગોધાણી --- ----------- ૬૫૫ નવીનચંદ્ર શાહ-- ----------- ૬૫૬ મનસુખભાઈ સુવાગિયા --------- ૬૫૭ શિવજી દૂધયા -------------------- ૬૫૯ રૂગનાથભાઈ દલસાણિયા-------- ૬૬૦ કિશોરભાઈ ખંભાયતા ----------- રાજેન્દ્ર જોષી -------------------- ૬૬૩ ભરતભાઈ ગાજીપરા ------------ ૬૬૪) મગનભાઈ બોરાણિયા ----------- ૬૬૫ દિલીપભાઈ સિંહાર -------------- ૬૬૭ મધુભાઈ પટોળિયા -------------- ૬૬૮ અરવિંદ બાપા ------------------- ૬૬૯ દિલીપ પંચોલી------------------- ૬૭૦ ભૂપતભાઈ ડોડિયા--------------- ૬૭૧ | પરમાર્થસઠ આગેવાન કાર્યકરો -સંપાદક નરેન્દ્રભાઈ કોરડિયા ------------- ૬૭૩ો. બાબુલાલ પોપટલાલ મેપાણી ---- ૬૭૫ વિનોદભાઈ તારાચંદ શેઠ-------- ૬૭૫ પરમાણંદભાઈ વનમાળીદાસ શાહ૬૭૭ ચીમનલાલ યુ. શાહ------------- ૬૭૮ કાન્તિલાલ પ્રાણલાલ પટેલ ------ ૬૭૮ ઉત્તમલાલ એન. મહેતા --------- ૬૭૯ શારદાબહેન ઉત્તમલાલ મહેતા -- ૬૮૦ પ્રફુલભાઈ કે. શાહ-------------- ૬૮૧ નાનચંદ તારાચંદ શાહ ---------- ૬૮૨ કિશોરભાઈ નારાયણજી પીઠડિયા ૬૮૨ શેઠ શ્રી દુર્લભજી કરસનજી ----- ૬૮૫ કપૂરચંદ રાયશી શાહ------------ ૬૮૮ અનિલભાઈ ગાંધી, અમદાવાદ -- ૬૮૮ | પ્રવીણચંદ્ર ફૂલચંદ શાહ---------- ૬૮૯ હરખચંદભાઈ વીરચંદભાઈ ગાંધી ૬૯૧ બીપીનચંદ્ર હ. ગાંધી ----------- ૬૯૧ પ્રભાવતીબહેન હ. ગાંધી ------- ૬૯૧ વરૂણાબહેન બી. ગાંધી --------- ૬૯૧ વિશાલ બી. ગાંધી -------------- નિલેશ બી. ગાંધી -------------- ૬૯૧ મણિબહેન નાણાવટી------------- ૬૩ પરણાનંદભાઈ વનમાળીદાસ શાહ૬૯૫ વિમલહૃદયી ચંદ્રકાંતભાઈ-------- ૬૯૬ રસિકલાલ ન્યાલચંદ દોશી ------ ૬૯૭ હિંમતલાલ અંબાલાલ શાહ------ ૬૯૮ શાંતિચંદ બાલચંદ ઝવેરી---------- ૬૯૯ રમણિકલાલ કુંવરજી શાહ------- ૭૦૨ ડૉ. ચંદ્રમૌલી જોષી -------------- ૭૦૩ વાડીલાલ મોહનલાલ શાહ ------ ૭૦૩ ત્રિભુવન વીરજી હેમાણી --------૭૦૩. નવનીતલાલ મણિલાલ શાહ----- ૭૦૪ Jain Education Intemational Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૩ ૭૦૮ ૭૦૮ £ક્ષણ ભારતનું ગdલું મહાજન : સમાજ અને શાસન મોભીઓ છે –અમીબહેન કે. શાહ, પ્રવીણકુમાર એમ. શાહ) ( પ્રવિણકુમાર માનચંદલાલ શાહ -- ૭૦૬ પ્રતાપભાઈ ટોલિયા -------------- ૭૧૬ દૂધમલજી સરતાનમલજી -------- ૭૨૭ લક્ષ્મીચંદજી કોઠારી-------------- ૭૦૭ લહેરચંદજી હંસરાજજી ---------- ૭૧૬ સંઘવી ચંપાલાલજી સુમેરમલજી - ૭૨૭ કપૂરચંદજી ભીલોચા વોરા------- ખુશાલચંદ ધનજી ધરમશી ------ ૭૧૭ વસંતભાઈ ઓટમલજી વેદમુથા - ૭૨૮ શાન્તાબહેન ખીમરાજજી ------- ચીમનભાઈ જમનાદાસ હકાણી - ૭૧૮ અશોકભાઈ જશરાજજી સંઘવી ૭૨૮ મધુબહેન ચોથાલાલ શાહ ------- ૭૦૯ જયંતીલાલ નાગરદાસ શાહ----- ૭૧૮ ચીમનમલજી ડુંગાજી ----------- ૭૨૯ સંઘવી જશરાજજી ખુમાજી ------ ૭૦૯ દલપતલાલ ગુલાબચંદભાઈ શાહ ૭૧૯ તેજરાજજી કુહાડ --------------- ૭૩૦ સુંદરબહેન ઘેવરચંદજી --------- ૭૦૯ દીપકભાઈ હિંમતલાલ સુરાણા -- ૭૨૦ દેવકુમાર કે. જૈન ---------------- ૭૩૧ રુકિમણિબહેન મિશ્રીમલજી ------ ૩૧૦ નાગરદાસ કુંવરજીભાઈ શાહ --- ૭૨૧ શાંતિલાલજી નાગોરી ----------- ૭૩૨ ભંવરીદેવી ઘેવરચંદજી સુરાણા -- ૭૧૦ નેમિદાસભાઈ જી. ભેદા --------- ૭૨ ૧ કુન્દનમલજી છોગાજી ગાદિયા -- ૭૩૨ કુસુમબહેન બાબુભાઈ ----------- ૭૧૦ માણેકલાલ રતનશી પારેખ ------ ૭૨૨ સુરેશભાઈ સી. શાહ ------------ ૭૩૩ સુંદરબહેન નેમિદાસ ભેદ------- ૭૧૦ રતિલાલ વેલચંદભાઈ સંઘવી ---- ૭૨૩ ઉત્તમચંદ દેવીચંદજી ભંડારી ----- ૭૩૪ દામજી જાદવજી છેડા ----------- સૌભાગ્યચંદભાઈ સલોત -------- ૭૨૩ દિનેશભાઈ ચંદ્રકાંતભાઈ હકાણી ૭૩૪ મણિબાઈ કાંતિલાલ શાહ ------- ૭૧૨ શ્રીકાન્ત એસ. મહેતા ------------ ૭૨૪ સુસ્મિતાબહેન શાહ -------------- ૭૩૫ લીલાવતીબહેન ઝવેરીલાલ દંડ -- ૭૧૩ ડૉ. સી. બાલક્રિષ્નન ------------- ૭૨૪ સંપતરાજ ગાદિયા -------------- ૭૩૬, દુર્ગાબાઈ ચંપાલાલજી બાફના --- ૭૧૩ મંજુલાબહેન હીરાલાલ મહેતા --- ૩૨૫ તેજરાજ નાગોરી --------------- ૭૩૬, ડૉ. નરપત સોલંકી -------------- ૭૧૪ ડૉ. નેહા વખારિયા -------------- ૩૨૫ પારસમલ ચોપડા -------------- ૭૩૭ માણેકચંદજી બેતાલા, મદ્રાસ ---- ૭૧૪ પ્રા. કે. જી. બાલકન્દ સ્વામી---- ૩૨૫ સુશીલાબહેન પારેખ ------------- ૭૩૮ ઉત્તમચંદજી દુગ્ગડ -------------- ૭૧૫) પ્રવીણભાઈ લાલભાઈ શાહ ----- ૭૨૬ ૦ લબડી અજરામર ઉપવનના સુવર્ણાશ્વત સુમનો ધવલકુમાર એસ. કામદાર સંપ્રદાયનો સંક્ષિપ્ત ઇતિહાસ ---- ૭૩૯ ( શ્રી નાનચન્દ્રજી સ્વામી ---------- ૭૫૨) (પૂ. કંકુબાઈ મહાસતીજી --- ------- ૭૬૫ શ્રી અજરામર સ્વામી ----------- ૭૪૦ શ્રી રૂપચન્દ્રજી સ્વામી ----------- ૭૫૬ બા.બ્ર. રૂક્ષ્મણીબાઈ મહાસતીજી ૭૬૬ શ્રી દેવચંદ્રજી સ્વામી ------------ ૭૪૬ | શ્રી ભાવચન્દ્રજી સ્વામી ---------- ૭૬૦| નિરંજનાબાઈ મહાસતીજી ------- ૩૬૯ શ્રી રત્નચંદ્રજી સ્વામી ----------- ૩૪૯] | મુનિશ્રી ભાસ્કર સ્વામી---------- ૭૬૨ ) કલ્યાણી કુમારી મહાસતીજી ----- ૭૬૯ -સૌરભભાઈ જે. કામદાર • વિવિધક્ષેત્રના સમદff સમાજસેવકો સ્વ. જયકાન્ત કામદાર ---------- ૭૭૪) અરવિંદભાઈ સી. સંઘવી -------- ૦૭૯ રાજેન્દ્ર શાહ --------------------- ૭૭૬ સ્વ. મંજુલાબહેન આઇ. કામદાર ૭૮૦ નરેશભાઈ ચમનલાલ શાહ------ ૭૭૬ ડૉ. આર. એલ. સંઘવી --------- ૭૮૧ જયંતીભાઈ સંઘવી --------------- ૭૭૭ ડૉ. મફતલાલ પટેલ ------------- ૭૮૨ પ્રેમચંદભાઈ ટોકરાળાવાળા. ----- ૭૭૭ સુરેન્દ્રભાઈ એમ. શુકલ --------- ૭૮૩ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ શાહ ------- ૭૭૮ ) ડૉ. આર. કે. ગોયલ ------------ ૭૮૪ બળદેવભાઈ ડોસાભાઈ પટેલ --- ૭૮૫ અમિત શાહ ----- ---------- ૭૮૬ કસુંબાબેન ચંદુલાલ પરીખ ------ ૭૮૬ રમણલાલ કે. મહાદેવીયા ------- ૭૮૭ જયંતીલાલ એન. શાહ ---------- ૭૮૮ ચમનલાલ ઉમેદચંદ શેઠ -------- ૭૮૮ ‘હુ મારો સ્વપ્નશપ! –વિજયકૃષ્ણ અટર........... Jain Education Intemational Page #26 -------------------------------------------------------------------------- ________________ 9999999 Bી કેરી - ' : ' 2: 5 :: B ) :: : ? :: : : :::', SS 'A છે N s જય જય ગરવી ગુજરાત # Rocodiosiddddીdooodddden *•-• ( પ્રસ્તાવના ) VDA ડો. ભારતી શેલત ભારતવર્ષની આ પવિત્ર ભૂમિમાં જ્ઞાન, ધ્યાન, તપ અને સંયમની સાધના દ્વારા પોતાના આત્માને પવિત્ર અને આનંદમય બનાવી અન્યને પણ તેવું ઉન્નત જીવન જીવવાની પ્રેરણા આપનારા સંતો અને મહાપુરુષોની પરંપરા અતિ પ્રાચીન કાળથી ચાલી આવે છે. આ પરંપરાને અનુરૂપ સંતોનું અસ્તિત્વ આ ભૂમિ પર કાયમ માટે રહ્યું છે. આર્યસંસ્કૃતિની ઉત્તમ, સાત્ત્વિક, પરોપકારી અને 2 અધ્યાત્મપ્રધાન આચારસરણી અને વિચારશ્રેણીથી ભારતવર્ષ ઉન્નતિના શિખરે રહ્યું છે. પુરુષો જ કરી માટે પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર જણાવ્યું છે : શાસ્ત્રમાં જીવન જીવવાનો માર્ગ દર્શાવ્યો છે. મર્મ કહ્યો નથી. મર્મ તો! સપુરુષોના હૃદયમાં રહેલો છે.” “વિષયોની આશા નથી જેને, સામ્યભાવ ધન ધારે છે; નિજ પરના હિત સાધનમાં, નિશદિન તત્પરતા રાખે છે. સ્વાર્થ-ત્યાગની કઠિન તપસ્યા, ખેદરહિત થઈ સેવે છે; તેવા સાધુ-જ્ઞાની જગતના દુઃખસમૂહને છેદે છે.” ભારત પાસે ભૂતકાળની ભવ્યતા છે, સંસ્કૃતિનો વૈભવ છે, ઋતંભરા પ્રજ્ઞાનો વારસો || IN Sા છે અને અવ્યભિચારિણી ભક્તિની પરંપરા છે. સંસ્કૃતિનો આત્મા શિક્ષણ છે. માનવને 4 ] માનવ બનાવવાના પ્રયત્નને સંસ્કૃતિ કહે છે. સંસ્કૃતિના વિરાટ પટ પર અજવાળું પાથરવાનું કામ સંતો અને મહામાનવો કરે છે. માનવતા અત્યંત મૂલ્યવાન છે, એવું માણસને સમજાય છે તે જ ખરા ધર્મોદયનું લક્ષણ છે. મનુષ્ય જીવનની ગરિમા જળવાય તે જ ધર્મની સંસ્થાપના 1 Jain Education Intemational Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. 7000 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 કહેવાય. કૃષ્ણ જેને ધર્મની સંસ્થાપના કહે છે, તેને બુદ્ધ ધર્મચક્રપ્રવર્તન કહે છે. મહાવીર એને જિનશાસન કહે છે. ઈસુ એને ઈશ્વરનું રાજય કહે છે, જે આપણી ભીતર છે. મહાત્મા ગાંધી || એને રામરાજ્ય કહે છે. ભારતવર્ષમાં આપણી આ ગુર્જરભૂમિ એક તીર્થભૂમિ છે, એક સંસ્કારભૂમિ છે. અનેક ને માનવરત્નોની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. અહીં શ્રીકૃષ્ણની દ્વારિકા છે, તો ગાંધીબાપુનો સાબરમતી આશ્રમ છે, અહીં લોહપુરુષ સરદારનું ખમીર અને ખુમારી છે. આ ભૂમિ પર અનેક પ્રજાઓનાં આવાગમન થતાં રહ્યાં છે. પ્રજાએ જીવનના અનેક ચઢાવઉતાર જોયા છે. અનેક ઘર્ષણો વચ્ચે પણ પ્રજાએ પોતાનાં મૂલ્યો જાળવી રાખ્યાં છે. અહિંસા, કરુણા, જીવદયા અને સર્વધર્મ સમભાવની વિશેષ ભાત અહીં ઊપસી છે. મૌર્ય સમ્રાટ અશોક (ઈ.સ. ૨૭૩૨૩૭)ના ગિરનાર શૈલલેખોમાં આ ધર્મલિપિ કોતરાયેલી છે. ગુજરાતના સુવર્ણયુગ સમા સોલંકી કાલ (ઈ.સ. ૯૪૨-૧૩૦૪)માં જૈનધર્મના પ્રભાવક મહાન રાજા કુમારપાલે પોતાના રાજ્યમાં અમારિ ઘોષણા'નો નિર્દેશ કર્યો છે, જે એક અહિંસાપ્રધાન જૈન વિચારસરણીની ઊંડી અસર થી ઈછે. અહિંસા, કરુણા, ધર્મસમભાવ તથા લોકહિતની ભાવના ગુજરાતની પ્રજાના હૃદયમાં દીર્ધકાલથી પ્રજ્વલિત છે, એમાં પૂ. ગાંધીબાપુની વિચારસરણી ઓતપ્રોત 9 થયેલી જોવા મળે છે. | ગુજરાતના સાંસ્કૃતિક અને આર્થિક ઘડતરમાં એની ભૌગોલિક વિશેષતાઓ અને એનો વિશાળ સાગરકાંઠો મહત્ત્વનાં પરિબળ છે. પ્રાચીન કાળથી ગુજરાતની પ્રજાને વિદેશો સાથે વેપાર-વાણિજયના સંબંધો હતા. છેક દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકાના દેશો સાથે ગુજરાતી પ્રજા વેપાર અર્થે વસવાટ કરતી. તાજેતરમાં પૂર્વ આફ્રિકાના સોકોત્રા ટાપુઓમાંથી મળેલા ગુજરાતી ભાષાના શિલાલેખોમાંથી (૧૬મી-૧૭મી સદી) સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની પ્રજા વેપાર અર્થે ત્યાં જતી હોવાના નિર્દેશો પ્રાપ્ત થયા છે, જેનું સંશોધન જર્મન એપિગ્રાફિસ્ટોએ કર્યું છે. કચ્છના ભાટિયા, મધ્ય ગુજરાતના પાટીદારો, સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશના વિસા ઓસવાલ જૈનોએ પૂર્વ આફ્રિકાના દેશોમાં વેપારાર્થે વસવાટ કર્યાના નિર્દેશો મળે છે. અમદાવાદના શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરીની ઘણી ધંધાકીય પ્રવૃત્તિઓ દરિયાપારના દેશોમાં હતી. મુઘલ દરબાર સાથેના તથા ક્લોરેન્સ, પેરિસ, એન્ટવર્પ-આરબ દેશો સાથેના એમના સંપર્કોને લીધે હીરાનો વેપાર પણ ધમધોકાર ચાલતો. મહાજનોની સંસ્થાઓ પણ ગુજરાતનું એક નોંધપાત્ર આર્થિક બળ હતું. | ગુજરાતનો ભવ્ય ભૂતકાળ એના પ્રાચીન અણમોલ વારસાથી ઉજ્વળ છે. સંસ્કૃતિના વિકાસ સાથે કલાનો પણ વિકાસ થતો રહ્યો. ગુજરાતની આગવી કલાસમૃદ્ધિ, શિલ્પ સ્થાપત્યનો ભવ્ય વારસો, સૂથમ કલાકારીગરી, લોકકલા અને લોકસાહિત્ય વિશ્વક્ષેત્રે પ્રસિદ્ધ છે. ગુજરાતના ઘડતરમાં સ્વાતંત્ર્યસેનાનીઓ, ધાર્મિક નેતાઓ, સંતપુરુષો, કલાકારો, આ Jain Education Intemational Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૬ -|-|-- ¡¿ÏVIVIVIMIVIVIVIVIVIVIVIVIMIVIVIMIVO સંશોધકો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, શબ્દબ્રહ્મના સાધકો, દાનવીર શ્રેષ્ઠીઓ, પત્રકારો, લેખકો, સાહિંસક વેપારીઓ અને નારી પ્રતિભાઓ જેવા અનેકવિધ મહાનુભાવોનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે. આવી મહાન હસ્તીઓનાં જીવન અને કાર્ય આપણા માટે માર્ગસૂચક સ્તંભરૂપ બન્યાં છે. સ્વપ્ન શિલ્પીઓ જૈનધર્મ અને સમાજના પ્રતિષ્ઠાવંત, સાહિત્યપ્રેમી, પ્રવૃત્તિનો પમરાટ અને જ્ઞાનેચ્છુ શ્રી નંદલાલભાઈ દેવલુકે ગુજરાતની અસ્મિતાની દીવાદાંડી સમા વિરલ મહાનુભાવોના પ્રેરક અને પ્રેમોજ્જ્વલ વ્યક્તિત્વનો સંક્ષેપમાં પરિચય કરાવતા મહાકાય ગ્રંથો ગુજરાતની પ્રજાને આપીને પ્રેરણાનાં દ્વાર ઉદ્ઘાટિત કર્યાં છે અને પ્રાદેશિક, રાષ્ટ્રીય તથા વિશ્વસ્તરે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે. તેઓશ્રીએ આવા ૨૪ જેટલા ગ્રંથોનું એકનિષ્ઠાપૂર્વક સંપાદન અને પ્રકાશન કર્યું છે અને પોતાની આ સાધના દ્વારા ગુજરાતના સાહિત્યજગતમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. તેમની આ નિરાલી પ્રવૃત્તિના એક ભાગરૂપે આ ગુર્જરભૂમિની પ્રતિભાઓનું વિવિધરંગી દર્શન કરાવતો આ સમૃદ્ધ પરિચયકોશ ‘સ્વપ્નશિલ્પીઓ' પ્રગટ થઈ રહ્યો છે, જેમાં ઉપયોગી, સરળ અને વ્યાવહારિક વિશ્વસ્તરીય પાથેય પૂરું પાડવાનો અભિગમ રખાયો છે. આ ગ્રંથમાં જીવનભરની ઉત્કટ ઉપાસના, અવિરત આરાધના, સતત સાધના, તલસ્પર્શી તપસ્યા તથા અવિચ્છિન્ન અનુષ્ઠાનની ધારક એવી મહાન વિભૂતિઓના ચારિત્ર્યાંશોને આલેખવામાં આવ્યા છે : એમાંનાં કેટલાંક ચિરંજીવ વ્યક્તિત્વોને અવલોકીએ... * ગુજરાતી કથાસાહિત્યમાં ઊંચી પ્રતિભા ધરાવનાર પ્રતિષ્ઠિત લેખક દોલત ભટ્ટના ‘ઇતિહાસની યાદગાર વિભૂતિઓ' એ લેખમાં માનવમૂલ્યોથી સમાજને મહેકતો કરનાર ચારિત્ર્યવાન સમાજસેવક ડૉ. ઠાકોરલાલ પંડ્યા, આદર્શ શિક્ષક છોટાલાલ સેવકરામ, દાનવીર વેપારી મગનલાલ જયચંદ, એવા જ પ્રભાવી દાનવીર કચ્છના ઠક્કર વિસનજી, લોકલોડીલા નેતા ઇન્દુલાલ યાજ્ઞિક, પારસી ડૉક્ટર બહેરામજી નાણાવટી, પત્રકાર સોરાબજી શાપુરજી બંગાળી, રણજિતરામ વાવાભાઈ મહેતા, વિવેચક, સર્જક, સુધારક નવલરામ પંડ્યા, ગુજરાતી ભાષાના પ્રખર વિદ્વાન વ્રજલાલ શાસ્ત્રી જેવા અનેક મહાનુભાવોના ચરિત્રાંશો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. * બાળસાહિત્ય, વાર્તા-નાટક અને નવલકથાક્ષેત્રે ઘણું ખેડાણ કરનાર શ્રી યશવંત કડીકરે ‘યશસ્વી નારી પ્રતિભાઓ' વિશેના લેખમાં ગુજરાતનાં નારીરત્નોની ઊજળી પરંપરામાં નારીનાં જીવનગાન, એનાં મૂલ્યો અને આદર્શો વિશે સુંદર લેખમાળા રજૂ કરી છે. * ‘ગુજરાતી ભાષામાં સીમાચિહ્નરૂપ પગલાં પાડનારાં' એ લેખમાં બિપિનચંદ્ર ત્રિવેદીએ ગુજરાતી ભાષાના મહાન કવિઓ, લેખકો, પત્રકારો, વિવેચકો, નાટ્યલેખકો, લોકસાહિત્યકારો, ભાષાવિજ્ઞાનીઓ, બાળ સાહિત્યકારોની આછી-પાતળી ઝલક આપી છે. Jain Education Intemational Page #29 -------------------------------------------------------------------------- ________________ ર સ્વપ્ન શિલ્પીઓ જોઈ છેoછેo 09 09 0 0ઈ છેow ઈ છે 9999 of * “સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધકો એ લેખમાં શારીરિક રોગોના ચિકિત્સક Gણ અને સંશોધક વજુભાઈ વ્યાસ અને ગાંધીવિચારક મનુભાઈ પંડિતે આઝાદીની લડતોમાં અગ્રિમ 'ભાગ ભજવનાર શ્રી દેવીબહેન પટ્ટણી, મહિલા બાળ ઉદ્ધારક શ્રી પુષ્પાબહેન મહેતા, ગાંધીભક્ત આત્મારામ ભટ્ટ, ઉછરંગરાય ઢેબર, વજુભાઈ શાહ, રતુભાઈ અદાણી, કવિ ઝવેરચંદ મેઘાણી, ડૉ. એચ.એલ. ત્રિવેદી, હૃદયરોગ નિષ્ણાત ડૉ. રમેશ કાપડિયા જેવા મહાન પરમાર્થ સેવકો વિશે માહિતી પ્રસ્તુત કરી છે. * ગુજરાતના જાણીતા કવિ, સાહિત્યકાર, સંશોધક, લોકવિદ્યાવિદ્ અને લોકગાયક ડૉ. નિરંજન રાજ્યગુરુના લેખ “શબ્દબ્રહ્મના સાધકો, અલખના આરાધકો, સ્વરના ઉપાસકો'માં સંતકવિ ભાણસાહેબ, દાસી જીવણ, સંતકવિ જેઠારામ, ઈસરદાનજી જેવા સર્જકો અને ગાયકોનું પ્રદાન દર્શાવ્યું છે. * લોકસંસ્કૃતિવિદ્દ કેશુભાઈ બારોટના “લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાના રખેવાળો' લેખમાં લોકગીત- કલાકાર અરવિંદ બારોટ, લોકસાહિત્ય, લોકકલાના ઉપાસક જોરાવરસિંહ જાદવ, માણભટ્ટ કલાકાર ધાર્મિકલાલ પંડ્યા, હાસ્યકલાકાર છે - શાહબુદ્દીન રાઠોડ, જાદુ–કલાકાર સમજુનાથ મદારી વગેરેનો આછેરો પરિચય 5 આપ્યો છે. * ઇતિહાસ-સંસ્કૃતિના તજ્જ્ઞ ડૉ. ભારતી શેલતના લેખ “વિવિધ ક્ષેત્રની વંદનીય વિભૂતિઓ'માં શ્રીમદ્ રાજચંદ્રની સાહિત્યસાધના, જૈન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરી, પરમ દાનવીર જૈન શ્રેષ્ઠી જગડૂ શાહ, પ્રકાંડ સંશોધક મોહનલાલ દેસાઈની આછી ઝલક આપવામાં આવી છે. * “ગુજરાતમાં કલા-સંસ્કૃતિના સ્તંભો અને ઉત્સવપ્રિય રાજવીઓ' લેખમાં શ્રી જોરાવરસિંહ જાદવે ગુજરાતી લોકજીવનના સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજનૈતિક ઇતિહાસને ઉજાગર કરતા લોકસાહિત્યના ઘડવૈયા પી. ખરસાણી, લોકસંસ્કૃતિના ઉપાસક ખોડીદાસ પરમાર, કચ્છના મહારાવો, ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી, જામનગરના રાજવી વિભાજી જામ, વડોદરાના કલાપ્રિય મહારાજા સયાજીરાવ ગાયકવાડ વગેરે વિશે પ્રોત્સાહક રજૂઆત કરી છે. * કૃષ્ણકાંત વખારિયાએ “વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત ગુજરાતીઓ' લેખમાં વિશ્વ આ ગુજરાતી સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવો વિશે નોખી શૈલીમાં પ્રસ્તુતી કરી છે. - * પત્રકારત્વના ક્ષેત્રે સંશોધન કરનાર ડૉ. પુનિતા હણેએ “આપણા પત્રકારો અને કટાર લેખકો' એ લેખમાં ગુજરાતના પત્રકારિત્વના ક્ષેત્રે નવો ચીલો પાડનાર, ૧૯મી 2JKOT સદીના ઉત્તરાર્ધમાં થયેલા ભિક્ષુ અખંડ આનંદ, અલ્લારખ્ખા, હાજી મહંમદ, શિવજી, નિર્ભિક પત્રકાર આસ્તા દિનશા ગોરવાલા, ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ, કરસન મૂળજી, અમૃતબજાર' પત્રિકાના ગુજરાતના પ્રતિનિધિ કૃષ્ણલાલ શ્રીધરાણી, પારસી પત્રકાર કેખુશરો Jain Education Intemational Page #30 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ કાબરાજી, પાશ્રી કુમારપાળ દેસાઈ, નવચેતનાના ચાંપશી ઉદ્દેશી, કર્મચેતનાના મર્મી ઝવેરચંદ મેઘાણી, નીરુભાઈ દેસાઈ, બચુભાઈ રાવત જેવા અનેક ખ્યાતનામ પત્રકારો અને કાર્ટૂનિસ્ટો વિશે વિહંગાવલોકન કરાવ્યું છે. * “સારપની સુગંધ'માં પૂ.પં. શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર મહારાજે સદાચારપ્રેમી, ન્યાયપ્રિય, સત્ત્વપરાયણ જિનભક્તોની સાધના વિશે ધર્મપ્રચૂર હકીકતો રજૂ કરી છે. આ ઉપરાંત સાહસિક ઉદ્યોગપતિઓ, દાનવીરો, સમાજસેવકો, શિક્ષણશાસ્ત્રીઓ જેવી અનેક સાંપ્રતયુગની પ્રતિભાઓની આછેરી ઝલક આ ગ્રંથમાં આપવામાં આવી છે. આમ આપણા વિરલ સંપાદક શ્રી નંદલાલભાઈએ માનવમાં માનવતાના દીવડા પ્રગટાવવાના મહાયજ્ઞને પ્રજવલિત કરનાર અનેકાનેક માનવરત્નોની ભેટ “સ્વપ્નશિલ્પીઓ' ગ્રંથમાં પીરસી છે અને એ રીતે માનવતાની મહેક સર્વત્ર પ્રસરાવવાના ઉમદા કાર્યમાં સહભાગી થયા છે. એમનો મંત્ર છે. કામ કરો બહુ, ખૂબ ઘસાઓ. સુખે શતાયુ થાઓ. માનવ! તુજ પંથ આ જ અવર નહિ, કર્મે કાં ગભરાઓ? ભારતીયતા એટલે ઉત્તમ વિચાર-વૈભવનો વારસો. ભારતીયતા એટલે વ્યાપક ( ધર્મભાવનાની ઉપાસ્યતા. આવી મહાન અધ્યાત્મવાદી સંસ્કૃતિના સંતાન હોવાનું ગૌરવ છે અને અહોભાગ્ય આપણને સહુને સાંપડ્યું છે. સંસ્કાર એ જ ધર્મનું સ્વરૂપ હોઈ એવા = સંસ્કારધનના ગોપ્તા બની, એક સાચા ભારતીય બની, દુનિયાના સર્વ માનવીઓને વિરાટ લાગણીતંત્ર સાથે સાંકળવાનું સામર્થ્ય પ્રાપ્ત કરીએ. વેદના ઋષિની વાણીમાં : समानी व आकूति समाना हृदयोनि वः । સમનમતુ મનો યથા વૈઃ સુસEસતિ || (ઋ વેદ, ૧૦, ૧૯૧.૪) આપણી ઝંખનાઓ સમાન હો, આપણાં હૃદયો સમાન હો. હૃદય વડે જ સત્યને પિછાની શકાય છે.” માનવજીવન કરતાં મૂલ્યવાન એવી કોઈ ચીજ આજ દિન સુધી જડી નથી. અંતમાં શ્રદ્ધા અને અનુભવના રણકા સાથે શ્રી નંદલાલભાઈ નિરામય રહી કર્મયોગની સાધના દ્વારા સતત શબ્દની ઉપાસના જેવી નિર્મળ પ્રવૃત્તિ કરતા રહે એવી પરમ કપાળ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના અને આવા કર્મયોગી સાધકની ધીરગંભીર કલમે સંપાદિત થયેલ, ગુર્જરભૂમિની પ્રતિભાઓનું અંકન કરતો આ “સ્વપ્ન શિલ્પીઓ’ જેવો ઉત્તમ ગ્રંથ ગુજરાતના ગ્રંથપ્રકાશનક્ષેત્રે દેદીપ્યમાન દીપકની જેમ ઝળહળતો રહે એવી અંતરની અભિલાષા સાથે, વિરમું છું. હે માનવ! I ! “નિરમે તું આજ, રાષ્ટ્રની એવી રચાશે કાલ, સંસ્કારની તુજ હાથમાં જલતી રહો મશાલ.” વિ.સં. ૨૦૬૬, પોષ સુદિ ૧૫ ગુરુવાર, ૩૧ ડિસેમ્બર, ૨૦૦૯ ડૉ. ભારતી શેલત અમદાવાદ Jain Education Intemational Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ( પુરોવચન) (સ્વપ્ન શિલ્પીઓ) (સંપાદક-પ્રકાશકનું નમ્ર નિવેદન) નંદલાલ દેવલુક માતા સરસ્વતીને અંતરભાવથી નમસ્કાર કરું છું. વિરાટ શક્તિના સ્વરૂપા રાજરાજેશ્વરી અને દેવલુક પરિવારની કુળદેવી તરીકે પૂજાતાં પદ્માવતીજી! તમને પણ વારંવાર વંદના કરી, ઘટઘટમાં ધ્યાન ધરી તમારી અપાર કૃપા ઇચ્છું છું. પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ : સંસ્કૃતિના વિધાયકોને વંદન. યુગો પહેલાંનું એક દેશ્ય કલ્પીએ તો દેખાશે કે માનવી પણ અન્ય પ્રાણીઓ અને પ્રકૃતિ વચ્ચે જીવન વિતાવતો હતો. જન્મે, જીવે, વંશવૃદ્ધિ કરે અને મરે–એવો ક્રમ સામાન્ય હતો. પરંતુ અન્ય પ્રાણીઓ કરતાં માનવીનું મગજ કંઈક અજબની વાત હતી. એ મગજની ગતિ સાથે માનવીની પ્રગતિ શરૂ થઈ અને પશુપંખીઓની હજારો જાતિ-પ્રજાતિ વચ્ચે ભૂચર, જળચર, ખેચર પ્રાણીઓ વચ્ચે માનવી પોતાનું અલગ સ્થાન જમાવી શક્યો. પ્રકૃતિથી પ્રાપ્ત થયેલ આ માનવદેહ એના નિર્વહણ માટે લેવાતા પ્રકૃતિના આધારને એ છોડી નથી શક્યો, પણ પ્રકૃતિ સાથે રહીને સંસ્કૃતિ નામની નવી વિદ્યા વિકસાવી શક્યો છે એની કોઈ ના નહીં પાડે. પ્રકૃતિમાં શ્વાસ લેતાં જીવો મુખ્યત્વે વૃત્તિઓ પર આધાર રાખતા હોય છે. જેમ કે, પેલા સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે ને ગારર નિદ્રા મા મૈથુન ૨ સામાન્ય તત્ પશુમિઃ નાણામ્ ! પણ ઘોં fe તેષાં. ગથિ વિશેષો, ઘર્મેન રીના પશુમઃ રામના ! એટલે ઘર્ષ નામનો પદાર્થ માનવજીવનનો આગવો Jain Education Intemational Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સ્વપ્ન શિલ્પીઓ. SUDY અંશ છે. ધર્મનો અર્થ અહીં સંપ્રદાય નથી. ધર્મ અહીં વિશાળ અર્થ ધરાવે છે. સમગ્ર માનવજીવનમાં એ વ્યાપેલો છે. જન્મ અને મૃત્યુ, રહેણી-કરણી અને વર્તણુક-વ્યવહાર, ઊર્મિના આવેગો અને ચિંતનનાં ઉડ્ડયનોજે હોય તે જ ધર્મના તંતુએ બંધાયેલાં હોવા જોઈએ. એટલે ધર્મ અહીં સંસ્કારના અર્થમાં પ્રયોજાયો છે. સદગુણના અર્થમાં વપરાયો છે. માણસમાં દેવી અંશોય હોય છે અને આસુરી અંશો ય હોય છે. વૃત્તિઓ કે લાગણીઓ કે વિચારો માટે આ બંને દિશાઓ ખુલ્લી હોય છે, પણ ધર્મના પથદર્શને, સદ્ગુણ-સદાચારના નિયંત્રણે માનવી અસને બદલે સદ્ તરફ ગતિ કરી શકે છે. સદ્ગુણ, સદ્ભાવ, સદ્વર્તન એને ધર્મ, નીતિ, સદાચાર તરફ દોરે છે. પરિણામે માનવી અનીતિ છોડીને નીતિ, અત્યાચાર છોડીને સદાચાર, દુર્ગુણ છોડીને સદ્ગુણ, અ-વિચારી પગલું ભરવાને બદલે વિચારપૂર્વક સાચું પગલું મૂકવાની સજ્જતા કેળવે છે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર પુરુષાર્થો નક્કી કરે છે. એમાંથી જ પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ જવાની દૃષ્ટિ મળે છે. સંસ્કૃતિ : અગણિત પાસાવાળો હીરો આજે આપણે જોઈએ છીએ તે માનવજીવન કાંઈ દિવસો કે મહિનાઓ કે વરસોની નીપજ નથી; આ સાંસ્કૃતિક વિશ્વને ઘડવામાં યુગોનો ફાળો છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રને ક્રમશઃ ગતિશીલ અને પ્રગતિશીલ કરવામાં હજારો-લાખો ઋષિ-મુનિઓ, ચિંતકો, સાહિત્યકારો, કલાકારો, સમાજસેવીઓ, વિજ્ઞાનીઓ, કર્મશીલો, ઉદ્યોગપતિઓ, શ્રમિકો અને ગણી ગણાય નહીં એટલી કર્મષ્ઠ વ્યક્તિઓનો ફાળો છે. સૌ પ્રથમ તો માનવી જન્મે છે ત્યારે એની આંખોમાં એકલા હોવાનું કુતૂહલ ચમકે છે. મા-બાપના લાલનપાલનથી શરૂ થયેલું જીવન જોતજોતામાં કુટુંબ અને ઘર, શેરી અને ગામ, મિત્રો અને પરિચિતો, જ્ઞાતિ અને સમાજ, દેશ અને દુનિયા સુધી વિસ્તરવા માંડે છે. માનવી સામાજિક પ્રાણી બની જાય છે. અન્ય પ્રાણીઓ કરતાં માનવી પોતાની આગવી જીવનશૈલીથી આ પૃથ્વી પર જુદી જ છાપ પાડે છે. સમાજના આ સંસ્કારોથી એ સલામતી અનુભવે છે. એનામાં પ્રેમની ભાવના અને સંપ-સહકારની વૃત્તિનો વિકાસ થાય છે. સામાજિક વ્યવસ્થાઓ એની આ ભાવનાઓને વિકાસવા માટે ઉપયોગી થાય છે. કેટલીક સામાજિક પ્રથાઓ કે રીતરિવાજોને લીધે એનામાં માનવતાના ગુણોનો વિકાસ થાય છે. કહેવાની જરૂર નથી કે આ બધું ધર્મગ્રંથોમાંપૌરાણિક કથાઓમાં-કથાવાર્તા અને કાવ્યોમાં સંગ્રહાઈને પડ્યું હોય છે. દા.ત. રામ અને કૃષ્ણ વિશેનાં કથા અને કાવ્યોએ આ દેશની સંસ્કૃતિ પર કેવી અદ્દભુત અસર કરી છે! એવી જ રીતે “મનુસ્મૃતિ'થી માંડીને આજ સુધીના સમાજસુધારકોના વિચારોએ માનવીની સામાજિકતાને કેળવવામાં કેવો ભાગ ભજવ્યો છે! ભલે, સમયે સમયે એ વિચારસરણીમાં પરિવર્તનો આવતાં રહે, પણ અંતે જતાં તો પ્રેમાચાર અને સંપ-સહકારશાંતિ જ એના પાયાના મંત્રો હોય છે. એ મંત્રદ્રષ્ટાઓએ જ સમાજને દોરી જવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોય છે. એવા આર્ષદ્રષ્ટાઓથી માંડીને આજ સુધીના સમાજ-શાસ્ત્રીઓનાં ચિંતન-મનન પર સમાજનો સેતુ રચાયો છે. યુદ્ધો, વિરોધો, આતંકી વાતાવરણ, મહામારી, ચડસાચડસી, રાગદ્વેષ, ભય અને પીડા સમાજનાં ઘાતક પરિબળો છે અને પ્રેમ, કરુણા, મૈત્રી, સંપ, શાંતિ સમાજનાં શુભ પરિબળો છે–એમ દર્શાવીને આ સમાજસેવીઓએ માનવજાતની અદ્ભુત સેવા કરી છે. Jain Education Intemational Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૨૧ આ ગુર્જરધરા એટલે ગુણગર્વીલો પ્રદેશ અને વિશ્વઉદ્યાનનું પ્રફુલ્લ પુષ્પ. ગુજરાત એટલે રસાળ ચેતનવંતી વસુંધરાની પાંગરેલી સંસ્કૃતિવેલ. ગુજરાત એટલે માન અને આદર, પ્રેમ અને શૌર્ય માટે પંકાયેલી ધરતી. જયાં અનેકે આદર્શ અને ઉન્નત જીવનની પ્રેરણાનાં પાન કર્યા છે. જ્યાં સૌંદર્ય અને સરસ્વતી, શ્રમ અને શૌર્ય, વ્યાપાર અને વીરતાનું આબાદ સર્જન થયું છે. સુજલામ્ સુફલામ્ એવા આ ભૂમિના ઊંડા તળમાં ભંડારાયેલાં સંસ્કાર-સૌરભ આજે વિશ્વના ખૂણે ખૂણે મહેકી રહ્યાં છે. ભલે ભૌગોલિક સીમા આ ધરતીની બદલાતી રહી પણ એની સાંસ્કૃતિક વિશિષ્ટતા અને અસ્મિતા પવિત્ર ગંગાના પ્રવાહની માફક નિરંતર વહેતી જ રહી છે. એનાં રૂપ અને રંગ સમયે સમયે ભલે પરિવર્તન પામ્યાં પણ ભૂમિના રખરખાવટ અને બિરાદરીએ ઇતિહાસનાં પાનાં ઠીક ઠીક રીતે રોક્યાં છે. આ પ્રદેશના વીર પુરુષોની યશસ્વી ગાથાએ તો જગતનાં લોકોને પ્રેરણાનું પુષ્કળ ભાથું પૂરું પાડ્યું છે. નેક ટેક ખાતર ન્યોછાવરી કરનારા મરજીવાઓની ખાંભીઓ એની સાક્ષી પૂરે છે. એક સમયે શત્રુંજયની તળેટીમાં તીર્થરક્ષા માટે બારોટોએ આપેલા બલિદાન જગજાહેર છે. પ્રજાની સંસ્કારિતા, સચ્ચાઈ અને ધર્મભાવનાને હરઘડીએ સજાગ રાખનારા સંતો અને મુનિવર્યો ગુજરાતને યશકલગી અપાવામાં ભારોભાર નિમિત્ત બન્યા છે. ગુણવૈભવી વારસો રળિયામણા આ પ્રદેશને વિસ્તૃત અને સમૃદ્ધ સાગર કિનારો મળ્યો. રમણીય પર્વતીય ZAV પ્રદેશો મળ્યા. ફળદ્રુપ મેદાનો મળ્યા. આમ પ્રકૃતિએ ગુજરાતને સર્વ પ્રકારની વિવિધતા બક્ષી. એટલું જ નહીં પણ આ પ્રાકૃતિક-સ્થિતિએ જ માનવસંસ્કારનું ઘડતર અને નિર્માણ કરવામાં 'વિશેષ ભાગ ભજવ્યો છે. સંતો, ભક્તો, ધર્મસ્થાપકો, કલાકારો અને શાહસોદાગરોની આ ભૂમિને પ્રકૃતિની અનુપમ ભેટ મળી છે. સાહસ અને શૌર્ય, ખંત અને બુદ્ધિ, પ્રેમ અને કરુણા આ પ્રજાના ગુણવિશેષ છે. દોરી-લોટો લઈને દરિયાપારના દેશોની જોખમી સફરે ગયેલા ગુજરાતીઓએ શાહસોદાગરોની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. એટલું જ નહીં, શાણા ગુર્જરી સુપુત્રોએ પોતાની બુદ્ધિમત્તા અને હૃદયસૂઝના બળે ગુર્જર પ્રદેશની આગવી પરંપરાઓનું સૃજન-પાલન-વિસ્તૃતીકરણ પણ કર્યું છે. સમાજ જીવનનાં તમામ ક્ષેત્રે પોતાનું હીર બતાવી ગુજરાતને ગૌરવ અપાવવામાં આ બહુમુખી પ્રતિભાઓનો ફાળો ચિરંજીવ અને નોંધપાત્ર બન્યો છે. પ્રતિભા' શબ્દ ઘણો જ ઊંચો અને વજનદાર છે. પ્રતિભા શબ્દ ઊંડી વિચારણા અને ઘેરું રહસ્ય માંગી લે છે. વ્યક્તિત્વ તો સૌમાં સારું-નરસું હોય જ, પણ નવાં નવાં આયોજનો અને ઉન્મેષો પ્રગટાવવાની પ્રજ્ઞા અને ચેતના, અન્યને માટે ઘસાઈ છૂટવાની તમન્ના એ જ આ પ્રતિભા.....શ્રદ્ધા, ભક્તિ, પ્રીતિ, સમર્પણ જેવા વિશિષ્ટ ગુણોનું જેમનામાં દર્શન થતું હોય તે જ પ્રતિભાઓનું આપણે અવલોકન કરવાનું છે. વિનયશીલ પ્રતિભાઓના જીવનમંથન દ્વારા સદ્ગુણોરૂપી જે કાંઈ નવનીત આપણને સાંપડશે તે જ આપણી સંજીવની, આપણી કુળપરંપરા, આપણા જીવનનું ધારક અને પ્રેરકબળ બની રહેવાનું. ત્યાગ અને સમર્પણની હકીકતોનો આ રસથાળ અને આ વિશિષ્ટ નજરાણું જનસમૂહ સુધી પહોંચાડવાનો આ ગ્રંથ દ્વારા એક નમ્ર પ્રયાસ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સ્વપ્ન શિલ્પીઓ જેમના આંગણે સદાકાળ મીઠાં સ્નેહજળ અને અમૃત સમા આતિથ્યનું કોપરુ પામવા મળ્યું છે તેવા વ્યવહારકુશળ શ્રેષ્ઠીઓના મંગલ જીવનયાત્રાની, ભાવધર્મની, ભવ્યતાની, તપધર્મની, દાનધર્મની, પ્રજ્ઞાની, ઉત્થાનની એમ વિવિધસ્તરે કંડારાયેલી જીવનમાંડણીનું આ ગ્રંથમાં સુપેરે દર્શન કરાવ્યું છે. ગુજરાતી : વિશ્વમાનવ નવખંડ પૃથ્વીના કોઈ પણ ભાગમાં જઈને જોઈએ તો ગુજરાતી પ્રજાનાં સત્ત્વ અને સંસ્કારિતાએ જ વિશ્વમાનવ બનવાની પહેલ કરી છે. દુનિયાનો કોઈ પણ એવો ખંડ બાકી નહીં હોય જ્યાં ગુજરાતની અસ્મિતાનાં અજવાળાં પથરાયાં ન હોય. વર્તમાન વૈજ્ઞાનિક યુગમાં વાહનવ્યવહારની ઝડપી સુવિધાને કારણે સાહસિક ગુજરાતીઓ ભારતના અન્ય પ્રાંતોમાં અને દરિયાપારના નાના-મોટા અનેક દેશોમાં જઈને ઠરીઠામ થયાં છે. આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કેરલ, કન્યાકુમારી, કર્ણાટક, પોંડીચેરી, મુંબઈ, મદ્રાસ, દિલ્હી કે કલકત્તા હોય કે પછી લંડન, મોમ્બાસા, ન્યૂયોર્ક કે કુવૈત હોય, ગુજરાતીઓ પોતાની વૈયક્તિક અને પ્રાદેશિક મુદ્રાને કારણે ગુજરાતની આગવી અસ્મિતાનું વાતવરણ સર્જે છે. મહારાષ્ટ્ર પણ ગુજરાતી ગૌરવથી ગાજતું રહ્યું છે. એમાં કચ્છી સમાજ, ભાટિયા સમાજ, લોહાણા સમાજનું ભારે મોટું યોગદાન છે. આદાનપ્રદાનની યોજનાના ઉપક્રમે ઘણાં ગુજરાતીઓ વિદેશ જાય છે. વિદેશોની એલચી કચેરીઓમાં, હોસ્પિટલોમાં, ઔદ્યોગિક એકમોમાં, વૈજ્ઞાનિક સંશોધનોમાં પોતાની કોઠાસૂઝ અને કાર્યદક્ષતાને કારણે ઘણાં ગુજરાતીઓ ઉચ્ચ હોદ્દાઓ ધરાવે છે. વેપાર વાણિજ્યના ક્ષેત્રે તો દુનિયાભરમાં ગુજરાતીઓ ટોચનું સ્થાન ધરાવે છે. ભારતવર્ષની ભાતીગળ ભૂમિ પર ગરવી ગુજરાતની સાહસિક પ્રજાના કેટલાક સમૂહોએ વર્ષો પહેલાં વિવિધ પ્રાંતોનાં નગરો-ગામોમાં પહોંચી જઈને નૂતન સમાજની જે અદ્ભુત રચના કરી છે તેની ગૌરવવંતી વિગતોથી સભર એવો એક સમૃદ્ધ ગ્રંથ ‘મહાગુજરાતની યશગાથા' નામે વર્ષો પહેલાં જામનગરથી પ્રગટ થયો. આ દળદાર ગ્રંથમાં ગુજરાત બહાર વસતી ગુજરાતી પ્રજાની વિશિષ્ટ પ્રવૃતિ અને પ્રગતિની ઝાંખી કરાવતો ઇતિહાસ સ્વ. રતિલાલ માધવાણી દ્વારા આલેખાયો છે. ભારતના સાગરકાંઠા ઉપરના એક દૈનિકપત્રના તંત્રી સ્વ. રતિલાલ માધવાણીએ બૃહદ્ ગુજરાતની ગુજરાતી પ્રજાઓના રોમાંચક અને ભાતીગળ અસ્તિત્વનું એ ગ્રંથમાં સુપેરે દર્શન કરાવ્યું છે. એ ગ્રંથનો ટૂંકો સારભાગ પ્રદીપ માધવાણીએ રજૂ કર્યો છે. વિવિધ પ્રાંતોમાં વિવિધક્ષેત્રે ગુજરાતીઓએ પોતાના પુરુષાર્થ અને સાહસ વડે સર્જેલી ભવ્ય સિદ્ધિઓને કંડારવામાં આવી છે. જામનગરના આ માધવાણી પરિવારે ગુજરાતની મહાન પરંપરાનો અદ્ભુત ચિતાર રજૂ કરીને ઘણો મોટો ઉપકાર કર્યો છે. શ્રી રતિલાલભાઈ તથા શ્રી પ્રદીપભાઈ યશના અધિકારી બન્યા છે. ઠેરઠેર ગુજરાતી મહાનુભાવોના નામના જાહેર રસ્તાઓ, ગુજરાતી ગવર્નરો, મ્યુનિસિપાલિટીઓમાં ઉત્તરોત્તર ગુજરાતી મેયરો, ગુજરાતી નગરશેઠો, ગુજરાતી શ્રેષ્ઠીના નામનાં નગરો, અતિથિગૃહો, હોસ્પિટલો, શાળાકોલેજો, ગુજરાતીઓને મળેલા ઇલ્કાબો, સેવાજીવનનાં સ્મૃતિસ્મારકો તરીકે ઠેરઠેર ઊભેલાં ગુજરાતીઓનાં બાવલાંઓ, તેજરવી તંત્રીઓ, કચ્છી કર્મવીરોની ઉજ્જવળ ગાથાઓ, કોઈ ક્ષેત્રો બાકી નહીં હોય જ્યાં ગુજરાતીઓ સંકળાયેલાં નહીં હોય. મુંબઈનો રાજાબાઈ ટાવર એક ગુજરાતીમાતાનું જીવંત સ્મારક છે. મદુરાઈમાં લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ વસવાટ કરે છે. અનેક પ્રાંતોના જાહેરજીવનમાં ગુજરાતીઓ આગળ છે. સાંગલીમાં, કોલ્હાપુરમાં, મેંગલોરમાં અને મદ્રાસમાં, જે તે વ્યવસાયમાં ગુજરાતીઓની બોલબાલા છે. આ બધી વિગતોનું સંકલન કરી ગ્રંથ પ્રકાશન રૂપે પ્રસિદ્ધ કરનાર સ્વ. રતિલાલ માધવાણીનાં હિંમત અને પુરુષાર્થ ખરેખર દાદ માંગી લે તેવાં છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ માનવવિકાસના ઉત્થાનમાં શાશ્વત ફાળો એક સામાન્ય અંદાજ મુજબ ભારતના અન્ય પ્રાંતોમાં વર્ષોથી સ્થિર થયેલાં બત્રીસ લાખ અને એટલાં જ ગુજરાતીઓ વિદેશમાં વસે છે. વ્યક્તિ અને પ્રાંતની સીમાઓથી મુક્ત બનીને જ્યાં જ્યાં ગયાં છે ત્યાં ત્યાં આ ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિની ખાસિયતો અને રીતભાત સાથે લઈ ગયાં છે, અન્ય પ્રજાઓની સાથે દૂધ-સાકરની માફક ભળી ગયાં છે. ગુજરાત બહાર જઈને કાયમ માટે વસીને વિરાટ જગત સાથે ચિરંતન સ્નેહગાંઠ બાંધી છે એટલું જ નહીં પણ પોતાનો ગુજરાતી સમાજ સ્થાપીને ગુજરાતીતાને ટકાવી રાખી છે. શિક્ષણસંસ્થાઓ, દવાખાનાંઓ, ધાર્મિક અને સાંસ્કૃતિક મંડળો સ્થાપ્યાં છે. વિદેશોમાં જઈને પણ આ ગુજરાતીઓ પોતાના તહેવારો ઊજવે છે. ગુજરાતી સ્ત્રીઓ તો વાર-તહેવારે પૂજાપાઠ અને વ્રતો કરે છે, નવરાત્રીમાં ગરબા ગાય છે, ધર્મસંપ્રદાયો પોતાના મહોત્સવો ઠાઠથી ઊજવે છે, ભારતમાંથી કલાકારો અને સંસ્કૃતિના ઉપાસકોને વિદેશમાં નિમંત્રે છે અને તેમનાં બહુવિધ કાર્યક્રમો અને વ્યાખ્યાનો યોજે છે. એ રીતે વતનપ્રેમીઓ સાથેની આત્મીયતા જાળવી રાખી છે. તવારીખની તેજછાયા ગુજરાતીઓ ધન કમાઈ જાણે છે તેમ વાપરી પણ જાણે છે. વિદેશોમાં અને દેશમાં બહુજનહિતાર્થે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે. સમાજજીવનના સર્વાંગીણ વિકાસમાં સહાયભૂત થતાં રહ્યાં છે અને એ રીતે ગુજરાતની આગવી સંસ્કૃતિની સરવાણીને વિદેશોમાં પણ વહેતી રાખી છે. એ રીતે આ યશોધર ગુજરાતીઓએ ગુજરાતી પ્રજાનો કીર્તિધ્વજ ફરકતો રાખ્યો છે. આમ દેશ-વિદેશે વિશ્વભરમાં નામાંકિત બનેલાં જે જે ગુજરાતી પ્રતિભાવનોએ એક ઇતિહાસ ઊભો કર્યો છે, પુરુષાર્થની પગદંડી ઉપર જેમણે શૂન્યમાંથી સર્જન કરી વિક્રમ સ્થાપ્યો છે, માનવસેવાના યજ્ઞમાં શક્ય તે સમર્પિત કર્યું છે, તે સૌ આપણા ગૌરવના અધિકારી બન્યાં છે. પ્રેરણાની પરબો ઊભી કરીને પોતાના સંસ્કૃતિ ગૌરવને જાળવી રાખવા બદલ જે જે કર્મવી૨ ગુજરાતી શ્રેષ્ઠીવર્યોને સમાજે યશકલગી આપી છે તેવા મહાનુભાવોની સૌરભ નોંધ ગ્રંથસ્થ કરવાનું વિશાળ આયોજન એક વિશિષ્ટ ગ્રંથ દ્વારા હાથ ધરાયું છે. આશા છે કે આ કાર્યને સૌ કોઈ આવકારશે જ. પ્રતિભા સંપન્ન પ્રતિભાઓનાં જીવન-કવનને વાચન-મનન દ્વારા વિશ્વ મંગલકારી જીવનની ઉષા આપણા સૌના જીવનમાં પણ કંકુ પગલાં કરે કલ્યાણકારી માર્ગે ચાલીને ચિરંજીવી યશ પ્રાપ્ત કરે એ જ મહેચ્છા.... સંસ્કૃતિ : જ્ઞાન-વિજ્ઞાનની આકાશગંગા વિશિષ્ટ મગજને લીધે માનવી સંસ્કૃતિનું નિર્માણ કરી શક્યો એ જેટલું સાચું તેમ એ પણ એટલું જ સ્વીકાર્ય છે કે સંસ્કૃતિના નિર્ધારણ માટે એણે ભાષાને જન્મ આપ્યો. ભાષા એ માનવ-ઇતિહાસની અદ્ભુત આધારશિલા છે. માનવી પાસે ભાષા ન હોત તો શું થાત એ કલ્પના કરવા જેવી છે. કારણ કે મગજમાં ઊઠતાં આંદોલનોને, હૃદયમાં ઊઠતી ઊર્મિઓને ભાષા નામનું સાધન મૂર્ત રૂપ આપે છે. ભાષાથી જ એ બધું આભાસી કે વાચસિક વિશ્વ શબ્દબદ્ધ થાય છે. ભાષાથી જ એ ભૂતકાળની ઘટનાઓ અને વર્તમાનની પરિસ્થિતિઓ વર્ણવાય ૨૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સ્વપ્ન શિલ્પીઓ છે. જ્ઞાન–વિજ્ઞાનની અનેક શાખા-પ્રશાખાને ઓળખાવવામાં ભાષાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ધર્મ, સમાજ, ઇતિહાસ, કળાઓ અને શાસ્ત્રોને મૂર્તરૂપ આપનાર ભાષા છે. ગમે તે ક્ષેત્રનાં દર્શનને અને વર્ણનને ભાષાએ એક સ્થળેથી બીજા સ્થળે અને એક સમયખંડમાંથી બીજા સમયખંડમાં પહોંચાડ્યાં છે. માનવવિકાસનો ઇતિહાસ આવા જ્ઞાન-વિજ્ઞાનના અનેક તબક્કાઓમાંથી પસાર થયો છે. એમાં સાહિત્યકારો, ચિંતકો અને કલાકારોનો સમાવેશ થાય છે, તેમ ઉદ્યોગકારો અને શ્રમિકોનો પણ ફાળો છે. ભૂતળથી માંડીને અવકાશયાત્રા કરતા, અગ્નિ અને વીજળીથી માંડીને અણુ-પરમાણુનું સંશોધન કરતાં, રોજિંદા જીવનમાં અનેક સુખસગવડથી ઉપયોગી થતા વિજ્ઞાનનો પણ બહુ મોટો હિસ્સો છે આ બધું પહેલાં કંઠોપકંઠ ચાલ્યું આવતું, તે આજે વિજાણું નેટવર્કથી વિશ્વવ્યાપી છે. કહેવાની જરૂર નથી કે માનવહૃદયની ઊર્મિઓને વાચા આપતા લોકગાયકો દ્વારા એક યુગમાં પ્રજાજીવનને સંસ્કારોથી સીંચવામાં આવતું હતું. આજે વર્તમાનપત્રો, આકાશવાણી અને દૂરદર્શનના માધ્યમે પ્રચાર-પ્રસાર પામે છે. જાણવાથી અને માણવાથી માનવજીવન એક પ્રકારની આનંદની પરિસીમામાં શાંતિ અનુભવે છે. એટલે દરેક ક્ષેત્રનાં આદ્યસ્થાપકો અને અનુયાયીઓ આ શીલભદ્ર સંસ્કૃતિના આદરપાત્ર આધારસ્તંભો છે. એમના જીવનમંત્રને અને જીવનકાર્યને અંતરમાં ઉતારવાથી કૃતકૃત્યતાનો અનુભવ થાય છે. એવા મહામનાઓને કોટિ કોટિ વંદન! [કેટલાંક પ્રતિભાસંપન્ન પુરુષોના જીવનપરિચયોનો અમારા પચીસ જેટલાં ગ્રંથપ્રકાશનોમાં જે તે સમયે વિસ્તારથી ઠીક રીતે સમાવેશ કરાયો છે. તેમ છતાં યશગાથાના સમૃતિ ચિહ્નો જેવાં એ શુભ નામોને અત્રે ફરી ફરીને યાદ કરીએ છીએ.] સંસ્કૃતિ શિલાલેખ બહુમુખી પ્રતિભાઓ ઇતિહાસ તો સંસ્કૃતિનો એક આરીસો છે. ઇતિહાસ માત્ર રણસંગ્રામ કે યુદ્ધનો નથી હોતો પણ સાહિત્ય, કલા, સંગીત, સ્થાપત્ય અને સર્જનશીલ પ્રતિભાઓની પરમ સિદ્ધિઓનો એક શાશ્વત શિલાલેખ બની રહેતો હોય છે. જીવનનાં પારદર્શક મૂલ્યોને સમજાવતો ચક્રવર્તી સમ્રાટ અશોકનો શિલાલેખ જૂનાગઢમાં આજ પણ મોજૂદ છે. સ્વરાજ્ય પહેલાંના આપણા શૌર્ય-પ્રતાપી કર્મશીલ રાજવીઓમાં વડોદરાના સયાજીરાવે, લોકહૈયામાં વસેલા રાજકોટના લાખાજીરાજે અને ગોંડલના ભગવતસિંહજીએ પ્રજાઘડતરનું ઘણું મોટું પાયાનું કામ કર્યું છે. કર્નલ જોરાવરસિંહજી અને જનરલ રાજેન્દ્રસિંહજીએ સંરક્ષણ ક્ષેત્રે એક અનોખી યશગાથાનું પ્રકરણ રચ્યું છે. પ્રજા અને રાજા વચ્ચેનો આદર્શ પ્રેમ અને વાત્સલ્યનું દૃષ્ટાંત જેવું રાજા રામચંદ્રજીનું છે એવું જ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીનું જોવા મળ્યું. તેઓ મદ્રાસના ગવર્નરપદે હતા ત્યારે આ ગ્રંથના સંપાદકની વિનંતીથી સાંસ્કૃતિક પ્રવૃત્તિના શ્રીગણેશ કરવા છેક મદ્રાસથી પાલિતાણા દોડીને આવેલા અને યુવાનોને ખૂબ જ પ્રેમભાવથી પ્રોત્સાહિત કરેલા. ગોહિલકુલભૂષણ ભાવનગરના આ લોકપ્રિય નરેશે ૫૬૫ રાજાશાહી રાજ્યોમાંથી પોતાની રાજસત્તા પળવારમાં પ્રેમથી પ્રજાને ચરણે ધરી દીધી. ભારતના ઇતિહાસમાં દરિયાવદિલના આ દરબારનો અદ્ભુત ત્યાગ સુવર્ણાક્ષરે સંસ્કૃતિનો શિલાલેખ બન્યો. અજાતશત્રુ ગણાતા દરબાર ગોપાળદાસ દેસાઈનાં ત્યાગ-સમર્પણ અજોડ હતાં. ફરજિયાત શિક્ષણનું નક્કર કાર્ય આર્ષદ્રષ્ટા એવા વડોદરાના મહારાજા સયાજીરાવે સિદ્ધ કરી બતાવ્યું. તેમની સ્મૃતિમાં ઠેર ઠેર મુકાયેલાં પૂતળાંઓ કાયમી Jain Education Intemational Page #37 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ શિલાલેખ બની ગયાં. આપણે ત્યાં ધર્મપ્રિય મંત્રીઓ અને આદર્શ દીવાનોની પરંપરા પણ એવી જ શોભાયમાન હતી. વસ્તુપાલ-તેજપાલ જેવાં નરરત્નોએ બનાવેલાં બેનમૂન મંદિરો-મૂર્તિઓ જોઈને દુનિયા આજે દંગ થઈ જાય છે. ભાવનગરના દીવાન ગગા ઓઝા, સર પ્રભાશંકર પટ્ટણી, શામળદાસ મહેતા, જૂનાગઢના ગોકુલજી ઝાલા, ધ્રાંગધ્રાના મકનજી, મોરબીના કલ્યાણરામ, પોરબંદર-રાજકોટના કરમચંદ ગાંધી, આ સૌની શાસનશૈલી કલ્યાણગામી હતી. ખંભાતના ઉદયન મહેતાએ ખંભાતને શણગાર્યું. અમેરિકાના શિકાગોમાં ભરાયેલી વિશ્વ પરિષદમાં જૈનધર્મનો પ્રભાવક પરિચય કરાવવાનું માન મહુવાના વીરચંદ રાઘવજી ગાંધીને ફાળે જાય છે. ચિંતક કવિ વલ્લભ પોપટે પણ આ ધર્મપરિષદમાં સારો દેખાવ કર્યો હતો. નમ્રતાના ભંડાર સમા મહુવાના જાવડશાનું નામ જૈન તીર્થોદ્ધારના કામમાં ખૂબ જ આદરણીય બન્યું. અમદાવાદના શેઠ શાંતિદાસ, કચ્છના શેઠ નરસી નાથા કે કર્મયોગી મોતીશા શેઠની જિનભક્તિ તો ખરેખર તવારીખનાં તેજસ્વી પાનાંઓ બની ગઈ. વર્તમાનમાં સેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને શેઠશ્રી શ્રેણિકભાઈનું જૈન શાસનમાં યોગદાન પ્રથમ હરોળનું હતું. યુવાનોમાં ધર્મના માધ્યમથી સુધારણા લાવવા જૈનાચાર્ય ભુવનભાનુસૂરિ સમુદાયના પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજે યુવકશિબિરો ચલાવીને ભારે મોટું અભિયાન આદર્યું છે. સતત પરિભ્રમણ કરી અલૌકિક પુષ્ટિમાર્ગનું પ્રવર્તન કરનારા જગદ્ગુરુ વલ્લભાચાર્ય તથા પ્રભુચરણ વિઠલેશ્વરજીનાં ચરણચિહ્નો અને બેઠકો ગુજરાતમાં સ્થળે સ્થળે જોવા મળે છે. અડગતાનો ઉપદેશ આપનારા પૂ. દેવકીનંદન મહારાજ જૂનાગઢમાં થયા તો પોરબંદરમાં વિખ્યાત સંગીતકાર ઘનશ્યામલાલજી મહારાજ થયા અને સુરતમાં વૃજભૂષણલાલજી મહારાજ વગેરે પ્રસિદ્ધ છે. માધુર્યના મહાસાગર ગણાતા યોગીજી મહારાજે ઇંગ્લેન્ડ, અમેરિકામાં સંખ્યાબંધ સંસ્કારધામો ઊભાં કર્યા છે. સંસ્કૃતિક્ષેત્રે આ એમનું ભારે મોટું પ્રદાન ગણાય છે. અઢારમી સદીમાં વિશ્વના સિદ્ધપુરુષ તરીકેનું સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરનાર કચ્છના કાપડી સંત મેકરણદાદાની પ્રતિભા તો જુઓ! સૂકા રણમાં તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન એ જ એમનો જીવનભરનો ધર્મપુરુષાર્થ હતો. અનેકોને સંસ્કારવિભૂષિત કરનાર સ્વામિનારાયણ ભગવાન અને તેના સંપ્રદાયોના સંતો ઘણાના મનના ઉધામાનું શમન કરવામાં ખૂબ જ મદદરૂપ બન્યા છે. એ જ રીતે નશ્વર વૈભવના આત્મઘાતક રંગને શાસ્ત્રવચનો દ્વારા જિનધર્મનું અમૃતપાન કરાવનારા વિક્રમની વીસમી સદીના અનેક ધુરંધર જૈન મહર્ષિઓએ ભારતભરમાં જૈનધર્મનો વિજયનાદ ગાજતો કર્યો છે. માનવસમાજને પ્રકાશ આપનારા પંડિત પ્રાણનાથ, રવિનાથ, કેશવજી શાસ્ત્રી, ભવાનીશંકર શાસ્ત્રી, જયશંકર શાસ્ત્રી વગેરેએ ગીવણગિરાની આરાધના કરીને વિવિધ ક્ષેત્રોમાં મૌલિક ગ્રંથો આપ્યાં જામનગરના ઝંડુ ભટ્ટજી ભાવનગરમાં જેમના નામ પરથી “ચકલી ભટ્ટ'નો ડેલો નામ પડ્યું તે વૈદ્યરાજ ચકલી ભટ્ટ અને વલ્લભીપુર પાસેના પચ્છેગામમાં અનામી આયુર્વેદનાં ભીષણરત્નો અકિંચન જીવનના વ્રતધારીઓ હતાં. જૂનાગઢના પંડિત ગુલાલજી જ્યોતિષ, કાવ્યો અને નાટકોમાં એમ ત્રણ ત્રણ શાસ્ત્રોમાં નિપુણતા ધરાવતા હતા. મોરબીના શીઘ્ર કવિ શંકરલાલ માહેશ્વર કાવ્યરચના માટે છેક કાશી સુધી જઈને કીર્તિધ્વજ લહેરાવી આવ્યા. સામવેદમાં સૌથી નિષ્ણાત રેવાશંકર શાસ્ત્રી આજે પણ ગુજરાતમાં ડંકો વગાડે છે. ભાવનગરના સુપ્રસિદ્ધ સાહિત્યકાર મુકુન્દરાય પારાશર્ય પાસે તો ઘણો મોટો જ્ઞાનભંડાર હતો. આ ગ્રંથના સંપાદકે તેમની અનેક મુલાકાતો લીધી હતી. ગાંધીયુગના ત્રણ કવિઓ પ્રહલાદ પારેખ, નાથાલાલ દવે અને મુકુંદરાર્ય પારાશર્ય અધ્યાત્મ પરંપરાના અમર વારસા જેવા બની ગયા. Jain Education Intemational Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સ્વપ્ન શિલ્પીઓ. iOO. O'! પંડિત મગનલાલ શાસ્ત્રીજી અને ચાણોદ કરનાળીના દયાનંદજી વેદપાઠી વલ્લભ વેદાંત અને સામગાનના નિપુણ પંડિતો હતા. એ સૌમાં ગુજરાતી અસ્મિતાનું પ્રાગટ્ય જણાતું. પૂ. મનહરલાલ મહારાજ, કૃષ્ણશંકર શાસ્ત્રીજી, રામચંદ્ર ડોંગરેજી, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, શ્રી દલસુખ માલવણિયાજી, પંડિત સાંકળેશ્વરજી, જયભિખ્ખું તથા સૌરાષ્ટ્રમાં મહુવા પાસેના તલગાજરડામાં એક સામાન્ય શિક્ષકથી જીવનકારકિર્દી શરૂ કરનાર વિશ્વવંદનીય પૂ. મોરારિબાપુ આ યુગનું જીવતું જાગતું મહાકાવ્ય ગણાય છે. ભોગીલાલ સાંડેસરા, ભીમસિંહ માણેક, પરમાનંદ કાપડિયા, રતિલાલ દીપચંદ દેસાઈ આ બધાં ગુજરાતના ભૂષણરૂપ પ્રજ્ઞાપુરુષો ગણાયા. ભક્તિપરાયણ જૈન પરિવારો નજર કરો જૈન ઇતિહાસનાં સોનેરી પૃષ્ઠો પર...જિનશાસનની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર અભયકુમારની પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવના જુઓ! સઘળાય આગમોની એક એક પ્રત સુવર્ણાક્ષરે લખાવનાર આભૂની અખંડ શ્રુતપાસના જુઓ, શત્રુંજય તીર્થનો સોળમો ઉદ્ધાર કરનાર કર્માશાહ અને જૈનધર્મી કલ્પક મંત્રીથી વિવિધ ધર્મકાર્યોમાં થયેલી દેણગી જુઓ. કીર્તિગાથાના પરિચયાત્ય પરિવારો - ત્યાગ-વૈરાગ્યના રંગોથી રંગાયેલા રાજા કુમારપાળની ઉત્કૃષ્ટ પ્રતિભા અને એક કાળે જેમનો કીર્તિકળશ ટોચે પહોંચેલ તે ખારવેલ અને ચંદ્રગુપ્તની ધર્મભક્તિ અસાધારણ ગણાતી. જૈિન શાસનના મહાન જ્યોતિર્ધર દાનવીર જગડુશાહ તથા શોભન મુનિના મોટાભાઈ મહાકવિરત્ન ધનપાલ અને તિલકમંજરીની વાતો આપણાં હૈયાંને હચમચાવી દે છે...પરિગ્રહ અને પરિમાણની પ્રતિજ્ઞાને બરોબર પાળનાર પેથડશાહ મંત્રી અને તેના પુત્ર ઝાંઝણશાહનો સિદ્ધગિરિ યાત્રા સંઘ હંમેશાં યાદ રહેશે. વીરશિરોમણિ વસ્તુપાલ-તેજપાલનો અદ્ભુત સમર્પણભાવ આપણાં હૈયાંને શીતળતા બક્ષે છે...તો અપૂર્વ કીર્તિગાથાના પરિચાયકો વિમલ મંત્રી, ઉદયન મંત્રી અને સજ્જનમંત્રીનાં સુવર્ણાક્ષરે અંકિત થયેલાં સુકાયો આપણી ગૌરવગાથાના મુગટમણિ બની ગયાં છે. અમર સ્મૃતિચિહનો મૌર્યવંશના પ્રથમ રાજવી અને જૈન ધર્મપ્રેમી ચંદ્રગુપ્તની નિસ્પૃહતા જુઓ! કરુણા અને દયાના સાગર શ્રેણિકની સતત ધર્મ જાગૃતિ જુઓ. જૈન શાસનની રક્ષા અને વ્યવસ્થામાં હંમેશાં 'તત્પર રહેનાર સિદ્ધરાજનો વાત્સલ્યભાવ તો જુઓ! રાજસ્થાનમાં દયાળશા કિલ્લો એ જેમની અમર સ્મૃતિ બની ગયેલ છે તે વીર પુરુષ દયાળશાહનાં સંયમ અને ચારિત્રભક્તિ તો જુઓ! તેરમી સદીમાં માલવ અને મધ્યપ્રદેશની ભૂમિમાં થઈ ગયેલા આદર્શ શ્રાવક દેદાશાહની કર્તવ્યપરાયણતા જુઓ! નમ્રતાના ભંડાર સમા ભાવડ શાહ અને જાવડ શાહનું શાસનમાં આદરણીય સ્થાન જુઓ! આવા અનેક દીવડાઓએ સર્વત્ર રોશની પ્રસરાવી છે. તીર્થરક્ષક શેઠ શાંતિદાસ, સંઘવી પૂનડ અને ધશણાશા પોરવાડની કે ખેમો દેદરાણીની સંકલ્પસિદ્ધિ યાદ કરો! કચ્છી સમાજના અગ્રગણ્ય દાનવીર શેઠ નરશી નાથા અને કર્મયોગી સૌજન્યમૂર્તિ મોતીશા શેઠની દેવીભક્તિ જુઓ! જિન ધર્મના ચુસ્ત આરાધક કદર્પ શાહની દેવીભક્તિ જુઓ...જૈન મંદિરોના નિર્માણમાં Jain Education Intemational Page #39 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ અખૂટ ધનરાશિ વાપરવામાં ધોળકાના ઉદા શેઠની ઉદારતા અને ભક્તિપરાયણતા આપણને ગજબની પ્રેરણા આપી જાય છે. વર્તમાનમાં એવા જ દિલાવરદાતા અને કલિયુગની કમાલ ગણાતા ધોળકાના કુમારપાળ વિ. શાહ આજે પણ ગજબનું કામ કરી રહ્યા છે. પુણ્ય પ્રભાવક શ્રેષ્ઠીરનો વર્તમાનમાં પણ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની સત્યપ્રિયતા કે શ્રી ગુલાબચંદજી ઢઢાની કર્તવ્યનિષ્ઠા કે પંડિત કુંવરજીભાઈની ધર્મનિષ્ઠા કે શ્રી મોતીચંદભાઈ કાપડિયા, શ્રી અગરચંદજી નાહટા, શ્રી જયભિખ્ખુ, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ આદિની શ્રુતોપાસના કે વાત્સલ્યવારિધિ બેરિસ્ટર શ્રી દીપચંદભાઈ ગાર્ડીની શાસનનિષ્ઠા, નિઃસ્પૃહતા ભારોભાર ઉત્તમ અને આદર્શ કોટિનાં ગણાયાં છે. ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થના સફળ સૂત્રધાર રાવતમલજી જૈન એવા જ આદર્શ પુરુષ ગણાય છે. બેંગલોરમાં પૂ.શ્રી સુરેન્દ્રભાઈ ગુરુજી અને શ્રી મનહરલાલ પારેખે ગુજરાતી સંસ્કાર સૌરભને હમેશા મહેકતી રાખી છે. આવા અસંખ્ય પાત્રોના પરિમલ-ગુલાબી જીવનબાગ મઘમઘી રહ્યા છે. એવી પ્રકૃષ્ટ પ્રતિભાઓનો અમારા આગળ-પાછળના ગ્રંથોમાં પરિચય કરાવ્યો છે. વિશ્વમાં વસતાં જૈનોની કીર્તિગાથા “નિ’ (અય) ધાતુનો અર્થ જય પામવો-વિજય મેળવવો એવો થાય. તે પરથી જૈન શબ્દ બન્યો છે. જેણે બહારથી ધર્મારાધના વડે અને દ્રવ્યારાધના વડે સંસ્કારનિધિઓ હસ્તગત કરી પોતાની પ્રતિભાને પ્રકાશમાન બનાવી દિગંતોમાં વિજયપતાકા લહેરાવી છે તે 'જૈન.' આ તો બાહ્ય જયજયકારની વાત....આંતરશુદ્ધિ દ્વારા વીતરાગ ભગવંતોના આચારવિચારને દીપસ્તંભ માનીને દૈનિક જીવનમાં અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય જેવાં અણુવ્રતોને પૂરી પ્રતીતિથી, પૂરી નિષ્ઠાથી આચરતાં આચરતાં લક્ષ્મીના લોલ-વિલોલ તરંગોના મહેરામણ વચ્ચે રહીને નિજ જીવનમાં વ્રતો પાળવાં, પચ્ચક્ખાણ લેવાં-પાળવાં, નિત્ય નિયમિત રીતે જીવનની લાંબી પળોજણો વચ્ચેથી પણ સમય મેળવી પ્રતિક્રમણ–સામાયિક કરવાં અને તે દ્વારા શાસનમર્યાદાનું સમ્યક્ અનુષ્ઠાન કરી રાગમાંથી વિરાગમાં જઈ અંતઃકરણના કામાદિ ષરિપુઓ પર વિજય મેળવે એ જૈન... પુણ્યપ્રદેશનો પ્રબળ પુરુષાર્થ વિશ્વભરમાં આવા પુરુષાર્થ અને પરાક્રમના બેવડા બળથી આગળ આવેલા, સમાજજીવનના વિવિધ ક્ષેત્રે કીર્તિસંપાદન કરેલા, જૈન સમાજનાં પ્રતિભાસંપન્ન સ્ત્રી-પુરુષોની ઉજ્જ્વળ ગાથા ગાવાના નિમિત્તે, અવસર્પિણીકાળના ચાલી રહેલા કઠણ આરાઓમાં પણ જેમના વ્યક્તિત્વમાંથી આશાનાં સંતરણો મેળવી અસ્મિતા અને ગૌરવ અનુભવાય એ માટે જ આ ગ્રંથરત્નનો ઉપક્રમ કર્યો છે. સરળ, સાદા, નિર્મોહી જીવન જીવતાં, જેમનાં આંગણાં પેઢી દર પેઢીથી સુખસંપત્તિએ અજવાળ્યાં છે તેવાં શ્રેષ્ઠીરત્નોએ શાસનદેવના વિજયધ્વજને ઉન્નત લહેરાવવામાં તીર્થો, મંદિરો, ઉપાશ્રયો, સાહિત્યસુરક્ષા, Jain Education Intemational ૨૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ Oિ O0 જીવદયા અને સાધર્મિક ભક્તિ વડે યશસ્વી એવું જે કાંઈ પુણ્યદાન કર્યું છે તેમને યથાયોગ્ય રીતે બિરદાવવા જ જોઈએ. એ પરિચયોથી અન્ય ભાગ્યવંતોને પણ નવી નવી પ્રેરણા મળે એવા સદાશયથી આ ગ્રંથ સમાજના કરકમલમાં સાદર કરવાનો અભિગમ છે. બહુમુખી પ્રતિભાઓ [u IF પ્રતિભા શબ્દ ઘણો ઊંચો છે. વ્યક્તિત્વ તો સૌમાં અલગ અલગ સારાં-નરસાં હોય થીelu|| જ. પણ નવાંનવાં ઉન્મેષો પ્રગટાવવાની પ્રજ્ઞા અને ચેતના તે જ આ પ્રતિભા... FM U|F ચરમ તીર્થકર ક્ષમાશ્રમણ ભગવાન મહાવીર દેવે માત્ર સાધુ-સાધ્વીના કલ્યાણને માટે અપૂર્વ તપ કરી કેવળજ્ઞાન નહોતું મેળવ્યું તેમાં ભગવાનના ધ્યાનમાં સંસારના પકીલ દુર્ગધ મારતા વિષયોનાં ખાબોચિયામાં પડેલાં ગૃહસ્થ સ્ત્રી-પુરુષોના પરમ કલ્યાણની પણ ભાવના હતી.....માટે તો ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘ નીમી તેનાં બંધારણો આચારાંગાદિ આગમો વડે સુસ્થિર કર્યા. આ ચતુર્વિધ સંઘમાં ટોચમાં ઉપર ભલે પંચ પરમેષ્ઠીઓ રહ્યાં, પણ લાખો-કરોડો શ્રાવક-શ્રાવિકાઓ એના ભૂગર્ભમાં છે. આમાંની કેટલીક નામી-અનામી પ્રતિભાઓ છેક તીર્થકર સુધીમાં આ પવિત્ર દેશમાં અને વિદેશમાં વિચરતી રહી. તેમનાં પુણ્યપાવક સંસ્મરણો આ ગ્રંથમાં અલિખિત છે. શાસનપ્રેમી મહાનુભાવો જૈન શાસનમાં એવા અસંખ્ય શાસનહિતચિંતકો જોવા મળશે. પણ તેમણે આંજી નાખનારા ક્ષણિક પ્રકાશમાં આવવાનું અને પ્રસિદ્ધિના પરદે ઝૂલવાનું ટાળ્યું છે. એક માત્ર તેમણે શાસનદેવનો જ વિજય લક્ષમાં રાખ્યો છે. તેમણે જૈન શાસનના ઉત્કર્ષમાં જ પોતાનું શક્ય હોય તે ન્યોછાવર કરી મીન અતીતમાં જ ગૂપચૂપ સરી જવાનું વધારે પસંદ કર્યું છે. ધમોંઉત્થાનમાં શાશ્વત ફાળો આવા જૈન દીપ શિરોમણિઓને આજના મૂલ્યહીન બનતા જતા સંસ્કારોના દુષ્કાળમાં અર્થપૂર્ણ રીતે આગળ ધરવા આ ગ્રંથમાં વિચાર્યું છે. જેથી તેમાં ખુશામતની બિલકુલ દુર્ગધ ન આવે, આત્મશ્લાધાનો લગીરે આડંબર ન લાગે. જેમણે સાતેય ક્ષેત્રમાં સંપત્તિનો ઉપયોગ કરી પુણ્ય પાથેય બાંધ્યું હોય, જેમના જીવનમાં સાધુ-સાધ્વીજીઓનાં દર્શન, ઉપદેશ, શ્રવણે જીવનયાત્રામાં ક્રાંતિ આવી હોય, મહામંત્રી ઉદયન મહેતા કે આંબડ મહેતા જેમ અમારિની ઘોષણા વિસ્તારવા, સ્વોપાર્જિત દ્રવ્યમાંથી કે પરંપરાગત દ્રવ્યમાંથી દેરાસરો અને પૌષધશાળાઓ બનાવી હોય, આગમોના ભંડારો અને પાઠશાળાઓ સ્થાપી હોય, વિદેશોમાં તદ્દન અજાણી ધરતી ઉપર નવો વસવાટ બનાવી ત્યાં દૂધમાં સાકર જેમ ભળીને ત્યાં શાકાહાર ટકાવી રાખ્યો હોય, પરદેશમાં દેરાસરો અને ઉપાશ્રયો બનાવવાનાં આયોજન હાથ ઉપર લીધાં હોય, નેત્રયજ્ઞો, ચિકિત્સાયજ્ઞો દ્વારા માનવસેવાની ધૂણી ધખાવી હોય, સાધર્મિક ભક્તિ દ્વારા મૂંગી સેવા કરી હોય, એવી વિવિધ ક્ષેત્રની જૈન પ્રતિભાઓને શબ્દોના ટાંકણે આ ગ્રંથમાં મૂર્તિમંત કરી છે. એમના જીવનની સંક્ષિપ્ત રૂપરેખા દર્શાવી છે. આ ગ્રંથ મોંઘા મૂલનો ઐતિહાસિક વારસો બની રહેશે એવી અમારા અંતરમાં પ્રતીતિ છે.” Jain Education Intemational Page #41 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ સ સંસ્કૃતિના ઘડવૈયાઓ ઃ વિવિધક્ષેત્રનાં પ્રતિભાવંતો : આ ચૌદમી સદીમાં દાનવીર જગડુશા કચ્છમાં થયા. દુષ્કાળમાં ઠેર-ઠેર અન્નક્ષેત્રો ખોલાવ્યાં. હિન્દુ-મુસ્લિમોને મંદિરો અને મસ્જિદો બંધાવી આપ્યાં. અમદાવાદના શેઠ હઠીસિંગ અને તેમનાં ધર્મપત્ની હરકુંવર શેઠાણી-આ ધર્મપ્રેમી દંપતીએ ધર્મકાર્યોમાં ઠેર ઠેર અઢળક નાણું વાપર્યું. મંદિરોના નિર્માણકાર્યમાં અખૂટ ધનરાશિ વાપરવામાં ધોળકાના ઉદા શેઠે ભારે મોટી નામના મેળવી. એક સમયે ગુજરાતના મહાતીર્થ સોમનાથ ઉપર વિધર્મીઓનું આક્રમણ થયું ત્યારે ક્ષત્રિય યુવાન, લાઠી રાજઘરાનાના ગોહિલશિરોમણિ હમીરજીની શહાદત સંસ્કૃતિનું સીમાચિહ્ન બની ગઈ. ભાવનગરના જયેશ શાહ કે હીરાબજારના એક કરોડપતિ અતુલ શાહ દીક્ષાર્થી બને છે ત્યારે દુનિયા દંગ થઈ જાય છે. વીરનગરમાં સ્થિરતા કરી આંખના ડોક્ટર શિવાનંદ અધ્વર્યુએ હજારો રોગીઓનાં મોતિયાનાં ઓપરેશનો કેવળ સેવાભાવથી કર્યાં. સર્વધર્મ સમભાવમાં માનનારા એચ. એમ. પટેલે ૧૯૭૯માં ભારતના ગૃહપ્રધાન તરીકે યશસ્વી કારકિર્દીનાં દર્શન કરાવ્યાં. જીવદયાપ્રેમી ભરત કોઠારી અને ગીતાબહેન રાંભિયા આપણી વંદનાનાં કાયમી અધિકારી બન્યાં. સમાજસેવા માટે જીવનભર ઝઝૂમનાર દુર્ગારામ મહેતાજી, મહીપતરામ નીલકંઠ અને નવા યુગનો શંખ ફૂંકનાર કરસનદાસ મૂળજી, ‘ચરોતરરત્ન’ના એવોર્ડના વિજેતા શ્રી છોટુભાઈ પટેલ, ઉપરાંત કસ્તુરભાઈ લાલભાઈ અને નાનજી કાળીદાસ જેવા સંસ્કારી ધનિકો અને આગેવાન ઉદ્યોગપતિઓ સમાજ માટે કાંઈક કરી છૂટ્યાં છે. મોહનદાસ કરમચંદ ગાંધી રાષ્ટ્રના રાષ્ટ્રપિતા બન્યા તો મહર્ષિ દયાનંદને ભારતના પિતામહ ગણીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. ભારતભરમાં નગરવિધાન માટે પ્રખ્યાત બનેલા વીરેન્દ્રરાય મહેતા, શિલ્પસ્થાપત્ય માટે પ્રભાશંકર સોમપુરા, પુરાતત્ત્વના જીવંત કોશ મણિલાલ વોરા, પ્રકૃતિપ્રેમી પ્રદ્યુમ્ન દેસાઈ, દિનકર વૈદ્ય, હરિનારાયણ આચાર્ય, વિજયગુપ્ત મૌર્ય વગેરેના અદ્ભુત ગ્રંથો જોઈને તે તે પ્રતિભાઓની ભવ્યતાનો ખ્યાલ આવે છે. ગુજરાતની ગરિમાનું રખોપું કરનારાઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, ભારતની પાર્લામેન્ટના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર, રણછોડ છોટાલાલ જેવા ઉદ્યોગપતિ, દાદાભાઈ નવરોજજી અને ફીરોજશાહ મહેતાએ રાજકીય જાગૃતિ લાવવાનું કામ કર્યું. ગોહિલવાડના વીર મોખડાજી, અક્ષયકીર્તિ મેળવી જનારા સરદારસિંહજી રાણા, અમદાવાદનાં કોમી તોફાનોમાં કોમી એકતા માટે શહીદી વહોરી લેનાર વસંતરાવ હેગિસ્ટે અને રજબઅલી લાખાણીને સો સો સલામ. શોષિતોના સાચા સાથી રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, ભાઈલાલભાઈ પટેલની લોકપ્રિયતા અજોડ અનન્ય ગણાતી. સ્વાતંત્ર્યપૂર્વે રાજરત્નનું અને સ્વાતંત્ર્ય પછી પદ્મશ્રી મેળવનાર પ્રતાપરાય ગિરધરલાલ મહેતા ભારતભરમાં સૌપ્રથમ અમરેલીનાં બાલસંગ્રહાલયની સ્થાપના કરવાનું માન મેળવી ગયા. દેશભરમાં પંચાયત પ્રવૃત્તિના પ્રણેતા બળવંતરાય મહેતા. થિઓસોફિકલ પ્રવૃત્તિના પ્રણેતા હડાળાના દરબાર વાજસુર વાળા, વિશ્વકલાજગતના ફલક ઉપર નામના મેળવનાર પ્રથમ પાયલોટ કચ્છનો કર્મવીર પુરુષોત્તમ કબાલી વગેરેએ ગુજરાતના વિકાસને નવી દિશા આપી. સુરખાબના સાંનિધ્યમાં લઈ જનાર કચ્છના એમ. એલ. પોમલ, તેજસ્વી વૈજ્ઞાનિક જે. જે. રાવળ, પ્રજ્ઞાચક્ષુ ડૉ. રાજેન્દ્ર વ્યાસ, સેવાનો ગુલમ્હોર ગણાતા વડનગરના ડૉ. વસંતભાઈ પરીખ, વિશ્વ–તત્ત્વજ્ઞાનના પુરસ્કર્તા રાજકોટના શશિકાંત મહેતા, જેમણે નવકારમંત્ર ઉપર આપણને સૌને ઘેલું લગાડ્યું છે કલાપ્રિય ઉદ્યોગપતિ દામુભાઈ ઝવેરી વગેરે આપણા ગૌરવશાળીઓ મહાનુભાવો છે. Jain Education Intemational ૨૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ 3o સ્વપ્ન શિલ્પીઓ સ્વાતંત્ર્યસેનાની છોટે સરદાર ચંદુલાલ દેસાઈ, ડુંગરના કલ્યાણજી મહેતા, જેમને લોકોએ ચાંદીથી તોળ્યા. એ રકમનો માનવરાહત ફંડમાં ઉપયોગ થયો. રાજુલાના કનુભાઈ લહેરી, મહુવાના જશવંત મહેતા વગેરેની સેવા નોંધપાત્ર છે. કચ્છના જસ્ટિસ મહમદઅલી ચાગલા, પહેલા વિમાનચાલક બુદ્ધભટ્ટી, જાણીતા અર્થશાસ્ત્રી કે.ટી. શાહ, વનસ્પતિ શાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી, મેયર રવજી ગણાત્રા. વહાણવટાક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર સુમતિ મોરારજી, સોનગઢના કલ્યાણચંદ્રજીબાપા તથા પૂ. કાનજીસ્વામીએ સિહોર પાસે સોનગઢને સોળેકળાએ શણગાર્યું. આ સૌએ કચ્છના સંસ્કાર સંસ્કૃતિને ખરેખર દિપાવ્યાં છે. સંસ્કૃતિના સંવાહક શ્રી ગુણવંત શાહ, જેમની તેજસ્વી કલમે અખબારી કટારોમાં ક્રાંતિકારી વિચારધારાનાં દર્શન થાય છે. ગઝલમહેફિલનું રંગીન નજરાણું અમૃત “ઘાયલ', તેજસ્વી અધ્યાપક અને સાંસદ પુરુષોત્તમ માવલંકર, પાટીદારરત્ન સમર્થ એન્જિનિયર હરિભાઈ સિદ્ધપુરા આ સૌની જીવનયાત્રાએ જ ઘણાંને સત્ત્વશીલ બળ પૂરું પાડ્યું છે. વિશ્વપ્રવાસી કાળુભાઈ બસિયા, ચલાલાના નાગરદાસ દોશી, પંદરમી શતાબ્દી અને તે પછીના કાળમાં મલ્હાર રાગ ગાનાર વડનગરની નાગર બહેનો તાના અને રિરિ, જામનગરના પંડિત આદિત્યરામ વ્યાસ, અજોડ ધ્રુપદ ગાયકીના ઉત્તમ કલાકાર સોળમી શતાબ્દીમાં બૈજુ નામના મહાન સંગીતકારને ગુજરાતના રાજગાયક તરીકેનું સન્માન મળેલું. સંગીતશાસ્ત્રી ડાયાલાલ શિવરામ નાયક ઉત્તમ ગાયક અને શ્રીમતી ચંદ્રપ્રભા એક ઉત્તમ ગાયિકા તરીકે સારું માનપાન પામ્યાં. સંગીત માર્તડ પંડિત ઓમકારનાથજી, યશવંત પુરોહિત, જગદીપ વિરાણી, રસિકભાઈ અને બાબુભાઈ અંધારિયા, દયારામ ઠાકોર, વિષ્ણુ દિગંબર અને નારાયણ ખરે આપણા ગૌરવવંતા સંગીતરત્નો હતાં. સંસ્કૃતિનું નંદનવન આ તપોભૂમિનો ધર્મવૈભવ પણ આપણને લાંબી સ્મૃતિયાત્રામાં લઈ જાય છે. બગદાણા, વીરપુર કે સતાધાર જેવી ઘણી જગ્યાના આદ્યસ્થાપકો લોકહૈયામાં અમર બની ગયા છે. આ ગ્રંથના સંપાદકના ઘરઆંગણે વારંવાર પાવન પગલાં કરનારા ભાવનગરના રામમંત્ર મંદિરના પ્રેરણાદાતા પૂ. મુનિ મહારાજ, ચિત્રાના તપસ્વી સંતરત્ન મસ્તરામ બાપા, સાદા નિર્મોહી બજરંગદાસ બાપુ, દુઃખીશ્યામ બાપા, ભાવનગર ગોળીબાર હનુમાનની જગ્યાને મોટું તીર્થ બનાવી દેનાર અને દુષ્કાળમાં હજારો ગાયોને પાળનાર મદનમોહનદાસ બાપાનો ભક્તગણ ગુજરાતમાં ઠેર ઠેર પથરાયેલો છે. રોમાંચક જીવનધારાના આવા સંતોની સાથે ગુજરાતમાં ગંગાસતી જેવી સતીઓ પણ ઘણી થઈ. ચારણજ્ઞાતિનાં આઈ નાગબાઈ, ગીરનાં આઈ સોનલબાઈ, ચલાળાનાં મૂળીબાઈ, પોરબંદર બોખીરાનાં વિરલબાઈ, બરડાનાં સંત લીરીબાઈ, ખંભાળિયાનાં સંત લોયણ, સતી તોરલ, જેમણે જેસલ જાડેજાને સતનો માર્ગ બતાવ્યો. ગુજરાતના સંસ્કાર વારસામાં સંસ્કૃતિની સુગંધ વારંવાર પ્રતીત થતી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણ સમર્થ મહાયોગેશ્વર તરીકે પ્રસિદ્ધિ પામ્યા, ગિરનારમાં ગુરુ દત્તાત્રેયનાં બેસણાં, નર્મદાકિનારે નારેશ્વરના સંત બ્રહ્મલીન રંગ અવધૂતજી, આધ્યાત્મિક સિદ્ધિઓ મેળવનાર મુક્તાત્મા પૂ. મોટા, જૂનાગઢ પાસે બિલખામાં શ્રીમન્નથુરામ શર્માજી ૧૦૦થી વધુ ગ્રંથો ગુજરાતનું ઘરેણું બની રહ્યા. શ્રેય સાધક વર્ગના સ્થાપક પૂ. નૃસિંહપ્રસાદજી મહારાજે સાધકોનો એક ઉન્નતગામી વર્ગ તૈયાર કર્યો. સંત યોગેશ્વરજી, જેમણે સંસ્કૃતિના પ્રસારનું યજ્ઞકાર્ય જીવનના અંત સુધી કર્યું. આપણને સસ્તું સાહિત્ય સુલભ કરી આપનાર ભિક્ષુ અખંડાનંદજીનું Fકિo). Jain Education Intemational Page #43 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૧ પ્રદાન ઘણું, આ બધાં શુભ નામો વારંવાર યાદ કરવાથી શાંતિનો અહેસાસ થાય છે. જીવનના અનુભવોને આત્મસાત કરનારા ગુજરાતના સંત કબીર ગણાતા ભોજા ભગતની ચિંતન-અનુભૂતિની ભારોભાર સરાહના ટાગોરે અને મહર્ષિ અરવિંદ પણ કરેલી. અમેરિકા ખાતે વિશ્વશાંતિ સંસ્થા “યુનો’ના આંગણે “મિલેનિયમ વિશ્વશાંતિ પરિષદમાં હિન્દુત્વનું શાનદાર પ્રતિનિધિત્વ કરીને શાંતિદૂત પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે જ્યારે આશીર્વાદ આપ્યા ત્યારે પ્રચંડ પ્રતિસાદથી સમગ્ર હોલ ગૂંજી ઊઠ્યો તે વખતે પૂ. પ્રમુખસ્વામીજીએ ભારતીય સંસ્કૃતિની અનેરી આભા પાથરી દીધી હતી. મહાત્મા ગાંધીએ જેમને પોતાના આધ્યાત્મિક ગુરુપદે સ્થાપ્યા હતા તે શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાંડ દર્શનવેત્તા હતાં. તેમના ઘણા અનુયાયીઓ આજે ગુજરાતમાં અને ગુજરાત બહાર છે. ( પત્રકારોમાં જૂનાગઢની આરઝી હકુમતના સેનાનાયક અને પીઢ પત્રકાર શામળદાસ ગાંધી, ગુજરાતી અખબાર જગતના પિતામહ શ્રી શાંતિલાલ શાહ, અમૃતલાલ શેઠ, વાસુદેવ મહેતા, હસમુખ સાંઘાણી, નરભેરામ સદાવ્રતી, વિનુભાઈ પંડ્યા, હરિ દેસાઈ, દેવેન્દ્ર પટેલ, નગીનદાસ સંઘવી, દિગંત ઓઝા, તુષાર ભટ્ટ, ભૂપત વડોદરિયા, હસમુખ રાવળ, કિરીટ ગણાત્રા, યશવંત શાહ, જયંતી દવે, દિનેશ રાજા, કાન્તિ ભટ્ટ, રાજેન્દ્ર દવે, ચંદ્રકાંત મહેતા, યશવંત મહેતા, હરીન્દ્ર દવે, ગિરીશ ત્રિવેદી, અજય ઉમટ, ઉમાકાન્ત જોષી વગેરે કટારલેખકો અને પત્રકારો ગુજરાતના વિકાસ માટે હંમેશાં જાગૃત રહ્યા છે. કેળવણીકારોમાં પણ ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, મૂળશંકર ભટ્ટ અને હરભાઈ ત્રિવેદી બાળમાનસના પ્રેરણામૂર્તિ ગણાયા. અલિયાબાડામાં ડોલરરાય માંકડ, ઈશ્વરભાઈ પટેલ, મગનભાઈ દેસાઈ, નગીનદાસ પારેખ અને ભોળાભાઈ પટેલનું પ્રદાન અનન્ય છે. જુગતરામ દવે, વીરતભાઈ મહેતા-માંગરોળ, અન્નપૂર્ણાબહેન મહેતા-વેડછી એ સૌની સેવાઓ નોંધપાત્ર છે. નારીશક્તિનાં દર્શન કરાવનારાં સુમતિબહેન મોરારજી, ઇન્ડિયન મરચન્ટ ચેમ્બરના અધ્યક્ષપદ સુધી પહોંચનાર સરયૂબહેન દતરી, અનાથ બાળકોનાં છત્રસમાં પુષ્પાબહેન મહેતા, અરુણાબહેન દેસાઈ, વિદ્યાગૌરી નીલકંઠ, શારદાબહેન મહેતા, હંસાબહેન મહેતા, જયાબહેન દાણી, ભાનુબહેન પારેખ, મંજુલાબહેન દવે, પાલિતાણાના લીલાબહેન કપાસી વગેરેએ રુઢિચુસ્ત પરંપરાને તોડવામાં સક્રિય ભૂમિકા ભજવી સમાજને નવી દિશા બતાવી છે. બાલસાહિત્યના ભીષ્મ પિતામહ જીવરામ જોષી, રમણલાલ સોની ઉપરાંત ગુજરાતના શિક્ષણક્ષેત્રે અનંતરાય રાવળ, આર. કે. અમીન, કરસનદાસ માણેક, કમળાશંકર ત્રિવેદી, કૌશિકરાય મહેતા, ધીરુભાઈ ઠાકર, યશવંત શુક્લ, ઈશ્વરલાલ દવે, મનસુખલાલ ઝવેરી, ઉપેન્દ્રભાઈ પંડ્યા, છોટુભાઈ સુથાર, હરિપ્રસાદ શાસ્ત્રી, જયંત કોઠારી, હરિવલ્લભ ભાયાણી, જયેન્દ્ર ત્રિવેદી, તખ્તસિંહ પરમાર, ત્રંબકભાઈ મંકોડી વગેરે નામો અગ્રસ્થાને છે. સંસ્કૃતિનો યજ્ઞકુંડ યુગમૂર્તિ સાહિત્યકારો આ ભૂમિને વિદ્યાવ્યાસંગનો ભવ્ય વારસો સહજ સંસ્કારરૂપે જ સાંપડ્યો. પાણિનિ પછી ગુજરાતના મહાન વ્યાકરણી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ધંધુકાના હતા. તેમણે સિદ્ધહેમ વ્યાકરણની રચના કરી. સિદ્ધરાજે એ ગ્રંથને હાથીની અંબાડી ઉપર પધરાવી ભવ્ય નગરયાત્રા કાઢેલી. હેમચંદ્રાચાર્યજીની સ્મૃતિ પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે મક ના મકા Jain Education Intemational Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ગુજરાતી સાહિત્યમાં આલોચનાના પ્રકાર, સાહિત્યસ્વરૂપો ઘડવામાં વિશ્વનાથ ભટ્ટ, વિજયરાય વૈદ્ય, અનંતરાય રાવળ, ઈશ્વરલાલ દવે, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ચાંપશી ઉદેશી, તખ્તસિંહ પરમાર, સુરેશ દલાલ, પ્રા. રજની જોષી, માય ડીયર જયંતીભાઈ, રામનારાયણ વિ. પાઠક વગેરેએ ઉત્તમ તત્ત્વોને પ્રવર્તમાન રાખવાની ઘણી ચીવટ બતાવી છે. લોકકથાઓ અને વાર્તાઓમાં મેરુભાઈ ગઢવી, પીંગળશી ગઢવી, પદ્મશ્રી કાનજી ભુટા બારોટ, કેશુભાઈ બારોટ, અમરદાસ ખારાવાલા, ભીખુદાન ગઢવી. તખતદાન રોહડિયા, હરસર ગઢવી, દમયંતી બરડાઈ પ્રફુલ્લ દવે, દિવાળીબહેન ભીલ જેવાં કલાકારોએ ગુજરાતની સંસ્કારયાત્રામાં પોતાની વિશિષ્ટ કલાનું ઓજસ પાથર્યું છે. નાટ્યવિદોમાં પણ જયશંકર સુંદરી, બાપુલાલ નાયક, જસવંત ઠાકર, રંગભૂમિના આજીવન ઉપાસક પ્રાગજી ડોસા, શિલ્પકળામાં હરિભાઈ ગૌદાની, ફિલ્મ ઉદ્યોગમાં વિજય ભટ્ટ, પ્રકાશ ભટ્ટ તથા આશા પારેખ જેવી અભિનેત્રીએ ગુજરાતના નામને સુપ્રસિદ્ધ કર્યું. ફિલ્મ જગતને ૪00 જેટલી પટકથાઓ આપનાર મોહનલાલ દવે સારી ખ્યાતિ પામ્યા છે. રંગરેખાના કલાવિદોમાં પણ કલાગુરુ રવિશંકર રાવળ, રસિકલાલ પરીખ, સોમાલાલ શાહ, ખોડીદાસ પરમાર, કચ્છનાં સંતોકબા દૂધાત, વીરેન્દ્ર પંડ્યા, વિનાયક પંડ્યા, ચંદુલાલ પંડ્યા, કુમાર મંગલસિંહજી અને અશ્વિન ભટ્ટ અને ગજેન્દ્ર શાહ અને રાજકોટના પ્રતાપસિંહજી જાડેજાનું પ્રદાન પ્રશસ્ત રહ્યું છે. કલાવિદો સંબંધે આ ગ્રંથમાં જ શ્રી ચંદ્રકાંતભાઈ કંસારાનો લેખ ખરેખર માહિતીસભર છે. સમષ્ટિ માટે જીવનારા મહાનુભાવો કવિ કલાપીએ કહ્યું છે કે, “બ્રહ્માંડ આ તો ગૃહ તાતનું છે, આધાર સૌનો સૌનો રહ્યો જ્યાં.” ઈશોપનિષદુનો આરંભ જ આ વિધાનથી થાય છે કે, “ ફુવાક્યમ રુમ સર્વમ....' બ્રહ્માંડના સર્વેસર્વા ઈશ્વર છે. પણ આ પૃથ્વીલોકના વસનારા જીવોને જીવવા માટે ક્ષણે ક્ષણે, દિવસે દિવસે, તબક્ક તબક્કે ઈશ્વર પહેલાં બીજાં કોઈ માધ્યમનો સહારો લેવો પડે છે. નવજાત બાળક માતાથી પળવારે ય અળગું રહી શકે છે? કોઈ પુખ્ત વયના માણસને નિર્જન ટાપુ પર છોડી દેવામાં આવે તો તેને ગમશે? ગમશે તો કેટલું ગમશે? એટલે એક માણસનું અસ્તિત્વ અનેક માણસ સાથે સંકળાયેલું હોય છે. એ સંબંધ લાગણીમય ભાવતંતુનો હોય કે ભૌતિક જરૂરિયાતોથી જન્મતી વ્યવસ્થાનો હોય. માણસ સામાજિક પ્રાણી કહેવાય છે એ એવી એકબીજાને ઉપકારી-ઉપયોગી થવાની ભાવનાને લીધે જ એટલે જ પરોપકારને પહેલો ગુણ ગણ્યો છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે....” એટલે અન્ય માટે જીવે છે, અન્ય માટે કંઈક કરી છૂટે છે, અન્યને ઉપયોગી થવા સદાય તત્પર રહે છે તે વ્યક્તિ જ ગુણીજન છે. કરુણાની શીતળતાનું દર્શન કરાવીને સૌની અંદર રહેલી સારપને પ્રાપ્ત કરી લેવાનું અભિયાનમાં ઉપયોગી થાય એ જ વંદનીય છે અને તેનાથી જ આ સૃષ્ટિ ટકી રહી છે. આવી વિભૂતિઓની તપ-સાધનાથી, સ્નેહ અને સમજણથી, સહાનુભૂતિ, સેવા, વિવેક જેવા શબ્દો હૈયામાં ટાઢક પ્રસરાવે છે. આંતરિક આનંદની અનુભૂતિ ઉપલબ્ધ કરાવનારા આ બધા ગજબ કોટિના જીવનમંત્રો છે. એની દિશા પ્રમાણે જે ડગ માંડે છે તે આ સંસારસાગર તરી જાય છે. સામાન્ય માનવી માટે એ ઈશ્વરના ચરણસ્પર્શ કરવા પહેલાંનું એક માધ્યમ બનીને રહે છે. આપણને કોઈ અનોખી પ્રેરણા આપી રહે છે. Jain Education Intemational Page #45 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. 33 વિવિધક્ષેત્રની જીવનયાત્રાના પ્રવાસીઓને સમયાંતરે જીવનનાં સારપની સુગંધ ફેલાવવા દૈવી શક્તિ આપી વિશ્વના કલ્યાણ માટે નિમિત્ત બનાવવા ઈશ્વર હરહંમેશ આપણી પર કૃપાદૃષ્ટિ કરતો રહે છે. પરંતુ એ દિવ્ય તેજપુંજને નિહાળવા આપણે એવી દૃષ્ટિ કેળવવી રહી. સંસ્કૃતિની ધરોહર અને સગુણોના ભંડાર સમા દૈવી વિરલાઓનાં ગુણગાન ગાવામાં તેમને સત્કારવાના હેતુ કરતાંય વર્તમાન અને ભવિષ્યની પેઢી પોતાના જીવનના જીર્ણોદ્ધાર માટે કંઈક ઉપયોગી ભાથું મેળવે તે જ મુખ્ય હેતુથી પ્રેરક વિગતો એકત્ર કરી ગ્રંથસ્થ કરવાનો વર્ષોથી અમે નમ્ર પ્રયાસ કર્યો છે. ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે જે સમયમાં થઈ ગયેલી મહાન વિભૂતિઓને તેના સમયમાં તેને સમજવામાં, મૂલવવામાં અને તેની પાસેથી કંઈક મેળવવામાં માનવસમાજ નિષ્ફળ ગયો હોય. સમય જતાં જ પાછળથી એની મહત્તા સમજાઈ હોય એવું બન્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ ભૂતકાળના દિવ્યાત્માઓની ઝાંખી કરવા ઉપરાંત વર્તમાન (હયાત) સમર્થોનું દિવ્યદર્શન માનવસમાજની નજરે ચડે તે માટે વખતોવખત અમે પુસ્તકરૂપે સમાજને રજૂ કરીએ છીએ અને માનવસમાજના ઉત્થાન માટે કંઈક કરી શકાય એવું ધારીને ધન્યતા અનુભવીએ છીએ. જ્ઞાનદશ બારોટ કવિઓનું લોકસાહિત્યમાં આદાનપ્રદાન સરસ્વતીના પુત્રો ગણાતા બ્રહ્મભટ્ટ બારોટોનાં બુદ્ધિચાતુર્ય અને સાંસ્કૃતિક ચેતનાના પ્રભાવને કારણે બૃહદ ગુજરાતમાં વિદ્યાનાં પ્રત્યેક કેન્દ્રો જેવાં કે આયુર્વેદ વિદ્યા, ગાંધર્વવિદ્યા, વ્યાકરણવિદ્યા, કોશ, કાવ્ય કે અલંકારવિદ્યા આવાં અનેક ક્ષેત્રે અભુત કલમ ચલાવીને સાહિત્ય સર્જન દ્વારા બહોળા જનસમૂહને મંત્રમુગ્ધ કરી દીધો. કલાસાહિત્ય સિવાય પણ વિવિધ ક્ષેત્રનાં સફળ શિખરો સર કર્યાની થોકબંધ વિગતો છે. વેદકાળમાં આ જ્ઞાતિ સૂત, માગધ, બંદીજન, કે સ્તુતિપાઠક તરીકે ઓળખાતી. સૂતો ખાસ કરીને સારથિનું કામ કરતા. અંગ દેશના સૂતો સારથિપણામાં ઘણા જ કુશળ હતાં. ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતા દ્વારા જે ઉપદેશ આપ્યો તેને વ્યવસ્થિત શ્લોકબદ્ધ કરીને યુદ્ધનો ઉત્તમ અહેવાલ આપનાર દિવ્યદ્રષ્ટા સંજય સૂત હતો. વૈદિક વિચારધારાને બળવત્તર બનાવનાર કુમારિલ ભટ્ટ, મનુસ્મૃતિ ઉપર ભાષ્ય રચનાર કલ્પક ભટ્ટ, આવા અનેક કવિઓ બ્રહ્મભટ્ટ જ્ઞાતિમાંથી જ આવતા હોવાના પુરાણોમાં અસંખ્ય આધારો જોવા મળે છે. આ જ્ઞાતિના પ્રતાપી પૂર્વજોમાં પણ ચંદબરદાઈ, કેદાર ભટ્ટ, કવિ નરહર, ગંગ, ગિરધર, સૂરદાસ આદિ સાહિત્યસ્વામીઓ દેશની ભાતીગળ સંસ્કૃતિને ખીલવવામાં સૈકાઓથી વિશિષ્ટ પ્રદાન અર્પણ કરતા રહ્યા છે. બ્રહ્મભટ્ટ જ્ઞાતિ માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ નહીં પણ રાષ્ટ્રના સમગ્ર પ્રદેશોમાં વિસ્તરેલી છે. આ જ્ઞાતિ ક્યાંક ભાટ, બારોટ, કવિ, બ્રહ્મભટ્ટ, રણા, ઇનામદાર, જાગીરદાર, રાવ, રાય, રોય, ભટ્ટરાય, તેમ જ દસોંદી જેવાં વિવિધ નામે ઓળખાય છે. બંગાળમાં આ જ્ઞાતિ માટે ‘ઠાકુર’ શબ્દ પણ પ્રયોજાય છે. ભગવદ્ગોમંડલમાં ભાટ, સૂત, માગધ વગેરે શબ્દોની જે વ્યુત્પત્તિ સમજાવવામાં આવી છે તેના પરથી આ જ્ઞાતિ બ્રાહ્મણો પૈકીની એક પેટા જ્ઞાતિ હોવાનું પણ અનુમાન થાય છે. શાસ્ત્ર, શાસ્ત્ર અને ધ્યાન એ આ સમાજના જીવનમંત્રો હતા. અકબરના દરબારમાં પ્રખ્યાત નવરત્નોમાં બિરબલ સહિત ચાર બ્રહ્મભટ્ટો હતા. આ બ્રહ્મભટ્ટો પાસેના હસ્તલિખિત સાહિત્ય ભંડારનો કર્નલ ટોડ સાહેબે અને ફાર્બસ સાહેબે વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરીને આ બારોટ કવિઓને ભારોભાર બિરદાવ્યા છે. રાષ્ટ્રશાયર મેઘાણીજીએ પણ ઘણું સાહિત્ય આ બારોટો પાસેથી જ મેળવ્યું હતું. આ બારોટ કવિઓએ જેમ ઈશ્વરભક્તિમાં મગ્ન બની ભક્તિરૂપી સમુદ્રમાં લહરીઓની પરંપરાઓ ચલાવી તેમ આયુર્વેદ વિદ્યામાં પણ વિજયના વાવટા ફરકાવ્યા તો ઇતિહાસવિદ્યામાં પણ દક્ષતા અને કુશળતા બતાવીને તેના અન્વેષણકર્તા કહેવાયા. Jain Education Intemational For Private & Personal use only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સ્વપ્ન શિલ્પીઓ પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ વચ્ચેનાં કરારનામામાં કે દસ્તાવેજોમાં જામીનગીરી કરવામાં અને યુદ્ધ સમયે યોદ્ધાઓનું ખમીર ટકાવવામાં આ બારોટોએ બજાવેલી અનન્ય સેવાની ઇતિહાસે પણ પ્રસંગોપાત નોંધ લીધી છે. મારા પરમસ્નેહી શ્રી કે.સી. બારોટ પાસેથી પણ આ સમાજની વિપુલ સાહિત્યસામગ્રી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. જ્યારે ઇતિહાસ નહોતા લખાતા ત્યારે પણ આ બારોટોએ જ કાવ્યો અને સાહિત્ય દ્વારા ઇતિહાસ અને સંસ્કૃતિનું જીવનભર જતન કર્યું છે. ચંદબારોટના રાસાઓની અંગ્રેજ ઇતિહાસકારોએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે. અમારા વિશાળ પરિવારમાંથી ભાઈ જિજ્ઞેશ ધનસુખ દેવલુકે સિહોરથી હમણાં જ “બ્રહ્મભટ્ટ પ્રકાશ' નામનું સામાયિક શરૂ કર્યું છે. જેમાં બ્રહ્મભટ્ટ બારોટોના ભાતીગળ ઈતિહાસને તાજો કરતાં રહ્યાં છે. શ્રી અને સરસ્વતીનો વિરલ વિનિયોગ ' કહેવાય છે કે સરસ્વતી અને લક્ષ્મી એક આસને નથી બિરાજતાં. લક્ષ્મીનો ઉપાસક સોનાની અંબાડી પર બેઠો હોય અને સરસ્વતીનો ઉપાસક ભાંગીતૂટી ઝૂંપડીમાં બેઠો બેઠો કવિતા કરતો હોય. પેલો વસ્તુપાલ-તેજપાલની જેમ પોતાના કીર્તિમાનોને આરસમાં કંડારતો હોય અને આ નરસિંહ મહેતા જેમ હાથમાં કરતાલ ઝાલીને કૃષ્ણભક્તિમાં લીન હોય. પેલો વાતવાતમાં નાણાંનો ધોધ વહાવતો હોય અને આને વાતે વાતે “મારે એક તારો આધાર એક શામળા ગિરધારી'ની આરત કરવાની હોય છે. એવી જ બીજી લોકમાન્યતા વિદ્યા અંગેની છે. જેમ કવિ, તેમ વિદ્યાધર-પંડિત પણ સુદામાની જેમ અકિંચન જ હોય. એના પર સરસ્વતીની કૃપા હોય એટલી લક્ષ્મીની કૃપા ન હોય એટલે જ વેપારને શ્રેષ્ઠ અને નોકરીને કનિષ્ઠ માનવામાં આવે છે. પણ હવે એવું નથી, સમય બદલાયો છે. સમયના વહેવા સાથે આ માન્યતામાં પણ બદલાવ આવેલો જોઈ શકાય છે. ડોક્ટરની વિદ્યા કે વકીલની વિદ્યા લક્ષ્મીને નમાવી શકે છે. આજે લોકપ્રિય નવલકથા લખનારો લેખક લાખો રૂપિયા કમાઈ શકે છે. એકાદ નૃત્યકાર, સંગીતકાર, ગાયક કે લોકગાયક લાખોની કમાણી કરી શકે છે. ત્યારે થાય છે કે ચોવીસ કલાકની લમણાઝીંક પછી કમાતા ઉદ્યોગપતિ કરતાં એક ચિત્રકારની, નૃત્યકારની, ગાયક-લેખક-વક્તા કે અદાકારની કમાણીનું મ બહુમુખી પ્રતિભાઓનો કીર્તિકળશ આર્યાવર્તના પ્રાચીન પ્રાજ્ઞોનું એવું એક સ્પષ્ટ વિધાન છે કે અત્રે માનવને માટે મૂલ્યનિષ્ઠ, સંસ્કૃતિનિષ્ઠ અને આચારનિષ્ઠ જીવનને જ શ્રેષ્ઠ અને સર્વોપરી ગણાવ્યું છે. અનાદિકાળથી ભલે માનવોમાં પણ પાંડવ-કૌરવ, રામરાવણ, કૃષ્ણ અને કંસ જેવા સામસામેના ધુવો રહ્યા જ કર્યા પણ શીલભદ્ર સંસ્કૃતિની શાલીન પરંપરામાં તમને ક્યારેય આદર કે આવકાર મળ્યો નથી, પ્રભાવક જ્યોતિનો જ હંમેશાં સન્માનપૂર્વક આદર સ્વીકારાયો છે. કાળબળના ધસમસતા પ્રવાહમાં ઘણીવાર સંસ્કૃતિના ત્રિભેટે સત્ત્વશીલો નહીં ટકે કે શું? શઠતાની બદબૂ વચ્ચે માનવીની બધી સારપ ખલાસ થઈ જશે કે શું? અવારનવાર ઊભી થતી અરાજકતા-અશાંતિ સમાજજીવનને અસ્થિર કરી દેશે કે શું? સવાર તો પડી પણ પછી આજની સાંજ પડશે કે કેમ તેવી વિભિષિકા સતતપણે ડારતી કરી હતી. જો કે , હા, ST - કરે છે કે હી Jain Education Intemational For Private & Personal use only Page #47 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ રહી છે—તો પણ માનવોનો સંસ્કૃતિ-જલરાશિનો સ્રોત અંદરથી વણથંભ્યો ચાલુ જ રહ્યો છે. અનંત આત્માઓની આ સિદ્ધભૂમિની સાંસ્કૃતિક વિશિષ્ટતા પવિત્ર ગંગાના પ્રવાહની માફક નિરંતર વહેતી જ રહી છે. આજ જ્યારે આંતર-બાહ્ય ભયનો ઉત્પાત ઊભો થયો છે ત્યારે આ ગ્રંથમણિ દ્વારા અમારું લક્ષ્ય માનવની શાશ્વતી ચેતનાનાં પ્રકાશકિરણોને માનવચેતનાની સુગંધ કેન્દ્રસ્થાને રાખીને ઉજાગર કરવાનો અને પુનઃ વિશ્વાસ પ્રતિષ્ઠિત કરવાનો શુભાશય રહ્યો છે. ગુણવૈભવી વારસો માનવચેતના સમયાન્તરે જીવનની મઘમઘતી સૌરભ પ્રસરાવતી જ રહી છે. અત્રે પ્રતિભાસંપન્ન શ્રેષ્ઠીઓ અને દાતાઓ છે, જેમની મંગલ જીવનયાત્રાને વારંવાર પ્રણમીએ. તેમના એક એક શબ્દોમાં કરણીની ભારોભાર ચેતનાનો ધબકાર સંભળાય છે. ચોતરફ ભયાનક દાવાનળ વચ્ચે પણ મનની શાંતિ અવિચળ રાખીને બેઠેલા દાર્શનિકો અને ચિંતકો પણ છે. જેમણે પોતાના તેજઝબકારથી સમાજ અને રાષ્ટ્રને એક નવો જ રાહ બતાવ્યો. પ્રેરણાની પરબો ઊભી કરનારા પ્રજ્ઞાપુરુષો પણ છે, જ્યાં નરી સાત્ત્વિકતો દેખાય છે. જેમણે માનવીગિરમાનો સંપૂર્ણ સ્વીકાર કરીને વિવિધ દિશાઓમાં પ્રકાશ પાથર્યો છે. અત્રે સમાજસેવકો અને કર્મનિષ્ઠો પણ છે. જેઓએ તપધર્મ અને ભાવધર્મ દ્વારા નર્યું પારદર્શક જીવનમાંડણીનું સુપેરે દર્શન કરાવ્યું છે. ધર્મનિષ્ઠો અને મૂલ્યનિષ્ઠો પણ અપરંપાર છે, જેમના શ્રદ્ધા, ભક્તિ, પ્રીતિ અને સમર્પણ જેવા વિશિષ્ટ ગુણો આદરપાત્ર બન્યા છે. અત્રે કોડિયાં અને દીપસ્તંભો પણ છે, જેઓએ માનવ–માનવ વચ્ચે આત્મિક ચેતનાની જીવનવીણા સતત ગુંજતી રાખી છે. અત્રે આત્માનાં રહસ્યોને સમજનારા પ્રજ્ઞાવંતોની સાધનાસિદ્ધિએ જગતનાં લોકોને પ્રેરણાનું પુષ્કળ ભાથું પૂરું પાડ્યું છે તેવા સૌ જે માનવજીવનના સાચા પથદર્શકો રહ્યાં છે. યશગાથાના દીવાદાંડીરૂપ પરિચાયકો અત્રે ચિરાગ છે, ફાનસ છે, તો નાના પણ તેજસ્વી ટમટમિયાં પણ છે. જેમના બિલોરી કાચ જેવા ઊજળા જીવનમાંથી આશા-શ્રદ્ધાનાં સંતરણો મળી રહે છે. સ્વયં પુરુષાર્થની પગદંડી ઉપર ચાલીને શૂન્યમાંથી વિરાટ સર્જન કરી વિક્રમ સ્થાપનારા એવા ભલાભોળા પણ ઘણા છે, જ્યાં મનુષ્યત્વનું માધુર્ય નજરે પડે છે. પુણ્યોદય હોય તો જ એવા શુભનો સથવારો મળી જાય. જેમની આંગળી પકડીને ચાલવાનું મન થાય તેવા ગૌરવશાળી પથદીવડાઓ પણ ઘણા છે. આ ધર્મભૂમિમાં સરસ્વતી, શ્રમ અને શૌર્ય, વ્યાપાર અને વીરતાનું આબાદ સર્જન કરનારા, સંસ્કૃતિ, સંપત્તિ, કળા, પ્રેમ, ધર્મ અને કર્તવ્યનો અદ્ભુત સમન્વય કરનારા, જીવનમાં અનન્ય કાર્યો દ્વારા ઇતિહાસનું સર્જન કરાવનારા, જીવનભર શીલધર્મની સુગંધ પ્રસરાવનારા, પ્રજાની ધર્મભાવનાને હરઘડીએ સજાગ રાખનારા આ સૌ આ ધરાને યશકલગી અપાવવામાં ભારોભાર નિમિત્ત બન્યા છે. સંસ્કારવારસાની જ્યોતને વિશ્વ પ્રાંગણમાં મહેકતી રાખવામાં અનેક પુણ્યવંતોના પ્રબળ પુરુષાર્થે અત્રે તેજકિરણાવલિનું સુરેખ ચિત્ર આલેખવાનો પ્રયત્ન થયો છે. Jain Education Intemational ૩૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સ્વપ્ન શિલ્પીઓ. કાનદારીમાં કારકિમિ - 01 - - સંસ્કૃતિના ઉપાસકો મનભરીને માણવા જેવું મહાજનપરંપરાનું નિર્માણ તો જુઓ! કોઈએ ઝળહળીને દશે દિશાઓને સૈકાઓ સુધી દેશાતીત અને કાલાતીત પ્રદાન કર્યું તો કોઈએ સ્થળે સ્થળે સમાજ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં દીપોત્સવનું ભવ્ય અને અદ્ભુત સર્જન કર્યું છે. આ સૌ ( પ્રતિભાવંતોની આ ગ્રંથરત્ન દ્વારા શ્રદ્ધા- વિનમ્ર બની. તેમના ગુણ વૈભવ-વારસાને અભિનંદી ભાવપૂજા ભણવી છે. આવા કામથી અમારું આંતરવિશ્વ આનંદે હિલોળા લેતું હોય છે. હવે જીવનની સંધ્યાએ સૂર્ય ઢળે એ પહેલાં જ એક આ તીવ્ર અભીપ્સા છે. આપ સૌ આગવી રીતે આ અભીપ્સાના દીવામાં શક્ય પ્રદાન કરશો. વર્ષોના વિચારવલોણે અમને જે નવનીત મળ્યું છે તે ભક્તિભાવથી અત્રે રજૂ કરીએ છીએ. સ્નેહના ચંદરવા નીચે આ ગ્રંથપ્રોજેક્ટના વિશિષ્ટ ભાવપૂજનમાં અમારી આગળ પાછળ, જમણે-ડાબે આસનો શોભાવી સમ્મિલિત બની રહેશો એવી નમ્ર અભ્યર્થના છે. આપણી ઉજ્વળ ગરિમાનું અમીપાન કરાવતું આ સમૃદ્ધ પ્રકાશન આપણી કુળપરંપરા અને આપણા જીવનનું ધારક અને પ્રેરક બળ બની રહેવાનું. વિનયશીલ પ્રતિભાવંતોનાં જીવન-કવનને, વાચન-મનન દ્વારા વિશ્વમંગલકારી જીવનની સોનેરી ઉષા આપણા સૌના જીવનમાં પણ કંકુપગલાં કરે તેવી મહેચ્છા. ગ્રંથને સાકાર બનાવવામાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાપન અને આભારદર્શન ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ જાણીતા સાક્ષરો અને લેખકોની કલમે લખાયેલ આ ગ્રંથની વિવિધ પરિચયાત્મક લેખમાળાઓ વિશિષ્ટ પ્રતિભાઓને જાણવા, સમજવા અને તેની નિરાળી જીવનશૈલીનો અભ્યાસ કરનારાંઓને ઠીક ઠીક રીતે ઉપકારક બની રહેશે. આ પ્રકાશનનું કથાવસ્તુ આપણને કાંઈક પ્રેરે છે. એવું વાચકને જરૂર લાગશે. લાંબા સમયની અસ્વસ્થ તબિયતમાં પણ પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સા. તરફથી સતત પ્રેરણાત્મક બળ મળ્યું છે. આ ભૂમિની પ્રતિભાઓના ગૌરવને આ વિરાટ ગ્રંથ દ્વારા મહાવિરાટને જોવાનો, આપ સૌને અમારાં દર્શનમાં સહભાગી બનવાનો સત્સંકલ્પ લઈને બેઠા છીએ, ત્યારે જૈન સમાજના અગ્રણી શ્રી દીપચંદભાઈ ગાર્ડ, છત્તીસગઢના સર્વમાન્ય નેતા શ્રી રાવતમલજી જૈન, ગુજરાતના અડીખમ યોદ્ધા જેવા ધોળકાના કુમારપાળ વિ. શાહ, બેંગલોરના વિશિષ્ટ વિધિકાર પૂજ્ય ગુરુજી સુરેન્દ્રભાઈ શાહ તથા આગેવાન ઉદ્યોગપતિ મનહરભાઈ એસ. શાહના પ્રોત્સાહક સહયોગથી અમને ઘણું જ બળ મળ્યું છે. ગીતા રામાયણના પ્રખર જ્ઞાતા પ્રા. શ્રી જનાર્દનભાઈ દવેનો સહયોગ પ્રસંગોપાત મળતો રહ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરથી મહાસિદ્ધિ સામાયિકના માધ્યમે અનેકોને પ્રેરણારૂપ બનતા રહેલા શ્રી વિજયભાઈ અર્ટોરાએ લાંબા સમયની મારી અસ્વસ્થ તબિયતમાં મને ઘણી જ હૈયાધારણા આપી છે. એવું જ આશ્વાસન જામનગરના મહેન્દ્રભાઈ ડી. શેઠે આપ્યું છે. ગ્રંથરત્નને વૈવિધ્યસભર બનાવવામાં જ્યાં જ્યાંથી માહિતી લીધી છે એ સૌનો ઋણ સ્વીકાર કરતાં આનંદ થાય છે. જે તે ક્ષેત્રના જ્ઞાતાઓએ આપેલા સહયોગ માટે એ સૌના અત્યંત ઋણી છીએ. પ્રફરીડિંગમાં જાણીતા કવિ શ્રી રાહીભાઈ ઓધારીયાની સેવા નોંધપાત્ર છે. Jain Education Intemational Page #49 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ આ પ્રકાશનમાં જાણે-અજાણે પણ કોઈ ધર્મ, સંપ્રદાય કે પરંપરા વિરુદ્ધ કોઈ પણ જાતનો ઉલ્લેખ થયો હોય કે કોઈ પણ વિગતમાં જરા સરખો પણ અનાદર કે અવિવેક થયો હોય કે બીજી કોઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તો અંત:કરણપૂર્વક ક્ષમા માંગીએ છીએ. મારી લાંબા સમયની અસ્વસ્થ તબિયત વચ્ચે પણ ગ્રંથના છાપકામમાં અને બાઇન્ડિગમાં અનુભવસમૃદ્ધ જ્ઞાનચંદજી જૈન અને તેમના પ્રેમાળ પુત્રો નિલયભાઈ અને નિજેશભાઈએ ખૂબ જ કાળજી લઈને સંતોષકારક કાર્ય પૂરું કર્યું છે. બધો જ યશ આ બંને યુવાનોને ફાળે જાય છે. તેમની સક્રિયતા વગર આ કામ આટલું ઝડપી પૂરું ન થાત. સિદ્ધગિરિ-પાલિતાણામાં પણ મારા નાનાભાઈના પુત્ર ચેતનભાઈ દેવલુક અને પાલિતાણાના મહિલા આગેવાન ડોલરબેન કપાસી પણ અમારા હરકોઈ કામમાં સતત જાગૃત રહ્યાં છે. મિત્રો અને મુરબ્બીઓએ અમને પ્રેરણા અને માર્ગદર્શન આપી વારંવાર અમારો વાંસો થાબડ્યો છે, એ સૌના આભારના આસોપાલવે શોભાવીએ છીએ. અમેરી સાહિત્યયાત્રાના પાયામાં શરૂથી જ પથદર્શક બની રહેલા ગાંધીવાદી અગ્રેસર મુ. શ્રી રામનારાયાણભાઈ પાઠક કદી પણ ભૂલી શકાય તેમ નથી, જેઓ એક સમાજસેવક તરીકે, સ્વાતંત્ર્યવીર તરીકે, બાળકોના મિત્ર અને શિક્ષક તરીકે, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમને સંકેત બનાવનાર ઋષિ તરીકે, રચનાત્મક પ્રવૃત્તિના સ્તંભ તરીકે, એમ બધી રીતે બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. અદ્ભુત વાર્તાકથક હતા. સન્નિષ્ઠ સાહિત્યસર્જક હતા. તેમનું સઘળું લેખનકાર્ય ધ્યેયલક્ષી હતું. એશી જેટલાં પુસ્તકો તેમના શુભ હાથે લખાયાં છે. કોઈ અલૌકિક શક્તિની શ્રી રામભાઈને કુદરતી દેણ હતી. આ શક્તિએ જ એમને ઘણી બધી સિદ્ધિઓ ઉપલબ્ધ કરાવી. શ્રી રામભાઈ વાત્સલ્ય, કર્તવ્યનિષ્ઠા, હૃદયની કોમળતા આદિ ગુણસંપત્તિના સ્વામી હતા. આ ચુસ્ત ગાંધીજન એવું સમૃદ્ધ જીવન જીવી ગયા કે તેમનો એક એક શબ્દ વાચકોને પેઢીઓ સુધી સ્પશર્તી રહ્યો છે. ખરેખર તો જીવનની છેલ્લી ઘડી સુધી કાર્યરત રહેનાર શ્રી રામભાઈ બૃહદ્ ગુજરાતના સાંસ્કૃતિક નવઘડતરના વંદનીય પુરોહિત હતા. એમનો એ સુંદર વારસો તેમનાં સુપુત્રી ડૉ. ઉષાબહેન પાઠકે આબાદ રીતે જાળવી રાખ્યો છે. અમારા સાંસારિક પરિવારમાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ–જે સૌ આ પ્રકાશનપ્રવૃત્તિમાં ખૂબ જ સહાયભૂત બન્યાં છે. સૌથી મોટા પુત્ર હિતેશભાઈ સ્થાનિક મહિલા કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે સેવા આપે છે. બીજા નંબરના પુત્ર યોગેશભાઈ ગણિત-વિજ્ઞાનના વિષયમાં ખૂબ જ રસ ધરાવે છે. જેઓએ ભાગવત્ ગીતા ઉપર એક મહાનિબંધ દ્વારા અત્રેની સાયન્સ કોલેજને શિલ્ડ અપાવ્યો. ૨૦૦૮માં લખનૌ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સેમિનારમાં વિવિધ સ્પર્ધાઓમાં સારો દેખાવ કર્યો અને રાજ્ય લેવલે ગણિત વિષયના કે.આર.પી. તરીકે ફરજ બજાવેલી. ટી.વી.ના શો પ્રસારણમાં ત્રણ વર્ષ તજ્જ્ઞ તરીકે સેવા આપી. સં. ૨૦૦૮-૦૯માં ભાવનગર શહેર આચાર્ય સંઘ દ્વારા તેમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો. તાજેતરમાં જ ઓગણજ (અમદાવાદ) ખાતે યોજાઈ ગયેલ રાજ્ય ગણિત મહોત્સવમાં ઓલ ઇન્ડિયા રામાનુજન મેગ્સ ક્લબે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ આપી યોગેશભાઈને સન્માનિત કરેલ. સૌથી નાના પુત્ર નિકુંજભાઈ આયુર્વેદિક દવાઓ બનાવરાવી ધ્યેય ફાર્માસ્યુટિકલ નામનું સ્વતંત્ર એકમ ચલાવે છે. આમ પરિવારનાં સભ્યો અને અનેક સ્નેહી મિત્રોએ અમારી ગ્રંથ પ્રકાશન શ્રેણીને ખૂબ જ સહકાર આપ્યો છે. જે લેખકો અને સાક્ષરો, દાનવીરો અને હિતચિંતકોએ સતત બળ આપ્યું છે, તે સૌના ખૂબ જ આભારી છીએ. અંતમાં આપણી વિકાસકૂચ અવિરતપણે ઉન્નત અને ઉત્કર્ષ બની રહે, ગુજરાતની અસ્મિતાનો દીપક અખંડ રહો તેવી હાર્દિક શુભેચ્છાઓ..... Jain Education Intemational Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સંપાદકઃ શ્રી નંદલાલ દેવલુક (એક પરિચય) નંદલાલ દેવલુક સ્વપ્ન શિલ્પીઓ વિશ્વની અસ્મિતા, સ્વપ્નશિલ્પીઓ કે પથદર્શક પ્રતિભાઓ જેવા ૮૦૦-૧૦૦૦ પાનાંના ૨૫ (પચીસ) ગ્રંથોનું સંપાદન-પ્રકાશન કરનાર શ્રી નંદલાલ બી. દેવલુકની પ્રતિભા પથદર્શક છે કે નહીં, અને જો પથદર્શક હોય તો તેમનું જીવનચરિત્ર એમના પોતાના ગ્રંથોમાં કેમ નથી તે મારો લાગણીભર્યો પ્રશ્ન છે. સામે મારો પોતાનો જવાબ એ છે કે તેઓ ચોક્કસપણે પથદર્શક છે જ અને મારા પોતાના જીવનમાં પણ મને એમના વિશ્વની અસ્મિતાભારતીય અસ્મિતા જેવા ગ્રંથોમાંથી પ્રેરણા મળી છે, પણ કદાચ એમની વધુ પડતી નમ્રતાને લીધે એમણે પોતાનું વિજયકૃષ્ણ અર્ટોરા નામ પથદર્શક પ્રતિભા તરીકે ટાંક્યું નથી. આ દુનિયા સ્થિતપ્રજ્ઞ કે તટસ્થ નથી, પણ મારે તટસ્થ દ્રષ્ટિએ કહેવું જોઈએ કે મારા સાહિત્યધર્મની પ્રવૃત્તિ-‘મહાસિદ્ધિ’ના અત્યાર સુધીમાં બહાર પડેલાં ૧૫૦ જેટલાં પુસ્તકોના સંપાદન પાછળ જે પ્રેરણામૂર્તિઓ છે, તેમાં માસિક ‘કુમાર'ના સ્વ. શ્રી બચુભાઈ રાવત-શ્રી રવિશંકર રાવળ, સંસ્કારજ્યોત-ગ્રંથકાર શ્રી ચંદ્રભાઈ ભટ્ટ, ભિક્ષુ અખંડાનંદજી જેવા સંપાદકોની સાથે શ્રી નંદલાલ દેવલુકજી પણ છે જ! હમણાં સુધી તો હું એમ જ માનતો, કે આ નંદલાલભાઈ હવે હયાત હશે કે કેમ, કારણ કે એમના બે અસ્મિતાગ્રંથો તો મેં ૧૯૮૦૮૫ના અરસામાં જૂના પુસ્તકવાળાને ત્યાંથી મેળવેલાં, પછી સ્વ. વિદ્વાન શ્રી કૃષ્ણવદન જેટલી પાસેથી પણ એની નકલ મળેલી. એમાંની સંપાદન-પ્રકાશનની મહેનત અને દૃષ્ટિ જોઈને હું અત્યંત પ્રભાવિત થયેલો. જીવનમાં ઘણી વાર યાદ કરતો. Jain Education Intemational —વિજયકૃષ્ણ અર્ટોરા.....ૐ છેક હમણાં લગભગ ઓગષ્ટ-૦૯માં લીંબડીના છાત્રાલય-ગૃહપતિ શ્રી યોગેન્દ્રસિંહજી ઝાલાને ત્યાં નંદલાલજીનો ૨૦૦૮નો નવો ગ્રંથ “ધન્યધરા' જોયો ત્યારે હું ધન્યધન્ય થઈ ગયો! ગમેતેમ, એમનો ફોન નંબર મેળવી ભાવનગર એમની સાથે વાત કરી, અને ફરી ધન્ય થયો : આ માનવ હજી જીવે છે અને હજીયે ગ્રંથો બહાર પાડે છે અને છતાં સાહિત્યક્ષેત્રે એ ‘પ્રખ્યાત’ નથી, કેમ કે ખૂણે બેસીને નક્કર કામ કરે છે! એટલું સારું છે કે બ્રહ્મભટ્ટ (બારોટ) હોવા છતાં જૈન ધર્મ પ્રત્યેની એમની લાગણીને કારણે જૈન શ્રેષ્ઠીઓએ એમને ઠીક ઠીક આર્થિક સહયોગ અને પ્રોત્સાહન આપ્યું, જેથી એમની આ શક્તિને માર્ગ મળ્યો. આ વિશ્વસ્તરનું જ્ઞાનકર્મ કરનાર મહામાનવ શ્રી નંદલાલજીનું બહુમાન-શબ્દકદર પણ જૈન સંઘો–સમાજ કે શ્રી દીપચંદ ગાર્ડી જેવા જૈન શ્રેષ્ઠીઓએ કરી છે, પણ સાહિત્ય અકાદમી જેવી સંસ્થા કે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી લોકશાહી ગણાતી સંસ્થાઓએ શું કર્યું? એટલું ચોક્કસ કે નંદલાલજી ક્યાંય પોતાને એવોર્ડ– Page #51 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૩૯ ભારતીય મિત પ્રકારન-સમાંરામ : - ૧૯૦૨માં સિદ્ધક્ષેત્ર પાલિતાણામાં પ.પૂ.આ.શ્રી ધર્મધુરંધરસૂરિજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં ભાવનગરના મહારાજા વીરભદ્રસિંહજીના શુભહસ્તે “ભારતીય અસ્મિતા' ગ્રંથનું વિમોચન થયું તે પ્રસંગે સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુકનું સન્માન થયું હતું. તેમનો પ્રત્યુત્તર વાળતાં સંપાદકશ્રી દેવલુક. વિવામિનાથ પ્રકાશને મારી | નિયા-પરમ પૂજ્ય આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ વિક્રવધર્મસુરીશ્વરજી મારા ELS તથા પરમ પૂજ્ય મુને પ્રવર શ્રીમાનું થરા વેજુથજી મહારાજ || -ગુજરાતના મુઝ0 મil 21 - - } ! +751; {f Eઈ જગ્ન' ! I છે. - આણંદજી કલ્યાણજીત વS ઇનામ મળે તે માટે “ફોર્મ’ ભરે તેવા નથી, કે ‘લોબિંગ’ કરે તેમ નથી. આવા ખૂણે બેસીને મૂંગામૂંગાં મહાકર્મ કરતા માણસોને શોધી તેમને પ્રોત્સાહન આપે? આ મહાન કર્મની આટલા કદર મારા મનથી હું એટલા માટે કરી શકું છું કે મને પોતાને અનુભવ છે કે એક નાની પુસ્તિકાનું સંપાદનપ્રકાશન કરવું તે આ ગુજરાતી વાચનના વિરાગ્યકાળમાં કેટલું અઘરું છે! તો, આ બાબત વિવિધ ધર્મના શ્રેષ્ઠીઓ, આપણી ખાનગી કે લોકશાહી–સરકારી યુનિવર્સિટીઓ કે સાહિત્યસંસ્થાઓ નથી સમજી શકતી કે પચીસ મહાગ્રંથોનું પ્રકાશન-સંપાદન એ કેવું કપરું કામ કહેવાય? આ કર્મઠ-માનવની જે કંઈ વિગતો મને મળી છે તેના આધારે એમના જીવનની થોડી રૂપરેખા મને દોરવા દો........ શ્રી નંદલાલ ભગુભાઈ દેવલુક ૧૯૦૦માં પાલિતાણામાં પ.પૂ. આ.શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં વિશ્વની અસ્મિતા' ગ્રંથના વિમોચન પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જ. પટેલ તથા દાનવીર શ્રી દીપચંદભાઈ ગાર્ડી તસવીરમાં નજરે પડે છે. Jain Education Intemational Page #52 -------------------------------------------------------------------------- ________________ ४० વિ.સં.૨૦૫૦માં મહારાષ્ટ્રના નાગપુર મુકામે ચાતુર્માસ દરમ્યાન લબ્ધિવિક્રમકૃપાપાત્ર પ.પૂ.આ.શ્રી રાજયશસૂરિજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં બે મહાકાય ગ્રંથનાં વિમોચન ગુજરાતરાજ્યના મુખ્યમંત્રી શ્રી છબીલભાઈ મહેતાના હસ્તે અને ‘શ્રમણીરત્નો' ગ્રંથનું વિમોચન મંત્રીશ્રી ચંદ્રિકાબહેન ચુડાસમાના વરહસ્તે થયું હતું. તે પ્રસંગે સંપાદકનું જાહેર સન્માન થયું હતું. ૨૫ વર્ષ પહેલાં ભાવનગર જૈન શ્રેયસ મંડળના એક શૈક્ષણિક સમારોહમાં પ્રાસંગિક પ્રવચન કરતાં સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુક નજરે પડે છે. (બ્રહ્મભટ્ટ)નો જન્મ થયો તા. ૧૫મી ઓક્ટોબર, ૧૯૩૫ના રોજ પાલિતાણામાં; પિતાશ્રીને રામાયણ કંઠસ્થ હતી નિત્ય જૈન દેરાસર જવાની ટેવ, તેનો પ્રભાવ બાળક ઉપર પડે જ! માતા સંતોકબહેન પણ ધાર્મિક, એથી ઘર આંગણે સાધુસંતોની સેવા પણ થતી. પાલિતાણાના સ્વાતંત્ર્યસેનાની અગ્રણી નેતાશ્રી જોરસિંહભાઈ કવિ અને માતા સંતોકબહેન માસિયાઈ ભાઈ–બહેન, એટલે નંદલાલજી નાનપણથી જ સેવાદળ-રાષ્ટ્રીય ચળવળોમાં સક્રિય રહ્યા. ૧૯૪૨ની સ્વાતંત્ર્ય-ચળવળમાં વિદ્યાર્થી સ્વયંસેવક તરીકે ભાગ લીધો, તો ૧૯૫૪માં સેવાદળના સાંસ્કૃતિક આયોજનોમાં નંદલાલજીએ તેમના મિત્રો સાથે નાટક ભજવેલું, જેમાં તે વેળા મદ્રાસના સ્વપ્ન શિલ્પીઓ [[[ vrhf ગવર્નર અને ભાવનગરના મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી ખાસ નિમંત્રણથી પધારેલા,. પણ આ ‘નાટક' એટલું તો મોંઘું પડ્યું કે ખર્ચ કાઢવા શ્રી નંદલાલજીને પોતાનાં ભાભીનાં ઘરેણાં વેચવા પડેલાં! જૈન તીર્થ પાલિતાણાના બ્રહ્મભટ્ટ-બારોટ સમાજને જૈન સમાજ સાથે પેઢીઓથી એવી પરંપરા રહી છે કે જૈન અગ્રણીઓ પધારે ત્યાં બ્રહ્મભટ્ટ સમાજના આગેવાનો તેમને ફૂલહાર કરતાં, જેના કારણે નંદલાલજીનો જૈનાચાર્યો સાથે બાળપણથી જ સતત સંપર્ક રહ્યો અને એમનાં ઘડતર-ભણતરમાં પણ એ જ પ્રભાવ રહ્યો. તેઓ પાલિતાણા–જૈન ગુરુકુળમાં મેટ્રિક થયા, અને કૌટુંબિક જરૂરિયાતોને લીધે ૧૯૫૩માં આગળનું Page #53 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૯૯૦-૯૧માં “શાસનપ્રભાવક શ્રમણ ભગવંતો' ગ્રંથના વિમોચન પ્રસંગે ભાવનગર મ્યુ. ટાઉનહોલમાં નેમિસૂરિ સમુદાયના પ્રભાવક આચાર્યો આ. શ્રી દેવસૂરિજી, આ.શ્રી હેમચંદ્રસૂરિજી, પં.શ્રી | પ્રધુમ્નસૂરિજી (હાલ આચાર્ય અને પૂ.પં. રત્નસુંદરવિજયજી (હાલ આચાર્યની પ્રેરક નિશ્રામાં ભાવનગર જૈન સંઘના પ્રમુખ શ્રી મનમોહનભાઈ તંબોળીના વરદ્ હસ્તે કલાત્મક શિલ્પઓપતી પંચધાતુની પદ્માવતી દેવીની એક ભવ્ય પ્રતિમા હજારોની માનવમેદની વચ્ચે સંપાદક શ્રી નંદલાલભાઈને અર્પણ કરી તે વખતે કેન્દ્રના રાજ્યપ્રધાન જયંતીભાઈ શાહ, ગુજરાત રાજ્યના માજી નાણામંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ અને જેન | અગ્રેસરો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. ઔપચારિક શિક્ષણ’ ટાળી ૧૮ વર્ષની ઉંમરે રૂ. ૫૦ના પગારથી ગ્રંથપાલ તરીકે નોકરી શરૂ કરી. ગ્રંથો સાથે રહેવાના આ યોગાનુયોગે ડિગ્રી-સર્ટિફિકેટથી પર એવા સાચા અભ્યાસની દિશાઓ ખોલી નાખી. શ્રી ગુણવંતરાય આચાર્ય, શ્રી ર.વ.દેસાઈ અને શ્રી સોપાનનાં પુસ્તકો તેઓ ત્યારે ખૂબ વાંચતાં. સાથેસાથે ૧૯૫૪ બાદ તેઓ કોંગ્રેસ સેવાદળની યુવકપ્રવૃત્તિના ગોહિલવાડ-જિલ્લા સંગઠક થતાં જ ગ્રંથપાલ તરીકેની નોકરી લોકસેવાર્થે જતી કરી. ૧૯૫૬માં કોંગ્રેસના તળાજાના તાલુકામંત્રી અને ૧૯૬૨માં ભારત સેવક-સમાજના ‘કન્વીનર' તરીકેની કામગીરી સંભાળેલી, જેથી ગુજરાત-દિલ્હીના નાનામોટા નેતાઓનો નજીકથી પરિચય થયો. સાથોસાથ, લાઇબ્રેરીના સાહિત્યવાચન સાથે તમામ અખબારોના તંત્રીલેખ વાંચવાનો રસ પણ કેળવાયો, એથી પત્રકારત્વનો રસ જાગતાં ૧૯૫૫થી ૧૯૬૪ સુધી માનદ્ પત્રકાર તરીકે પણ કામ કર્યું. આમ, લોકસંપર્ક અને સમાજના પ્રશ્નોને સમજવા-વાચા આપવાની તક મળતાં જાહેર જીવનનો સારો-નરસો વિશાળ અનુભવ મેળવ્યો પણ જાહેરજીવનમાં તેમને જે અણગમતું હતું તે પણ કરવું પડે તેમ લાગતાં છેવટે તેમણે માર્ચ૧૯૬૪માં જ પત્રકારત્વ અને રાજકારણ એ બંનેનો ત્યાગ કરી ગ્રંથ-સંપાદનને જ પોતાનું જીવનકાર્ય બનાવ્યું. ઓગસ્ટ ૧૯૯૦માં. ભાવનગર શ્વે.મૂ. જેના તપા. સંઘના ઉપક્રમે જૈનસંદર્ભ સાહિત્યની અનુમોદનાર્થે ભાવનગર ટાઉનહોલમાં યોજાયેલા એક શાનદાર સમારંભમાં પોતાને મળેલા સન્માનનો પ્રત્યુત્તર વાળતા સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુક. Jain Education Intemational Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સ્વપ્ન શિલ્પીઓ પ.પૂ.આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં સને ૧૯૮૦માં મુંબઈ-ચોપાટી ઉપર ભારતીય વિદ્યાભવનમાં વિશ્વની અમિતા ગ્રંથ ભાગ-૨ના વિમોચન સમારોહમાં ઓલ ઈન્ડિયા જેના શ્વેતામ્બર કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાર્ડીના હાથે સંપાદકશ્રી નંદલાલ દેવલુકનું થયેલું | જાહેર સન્માન આ ચિત્રમાં નજરે પડે છે. આવું જ શાહી સન્માન શંખેશ્વર તીર્થમાં ગુરુ ગૌતમસ્વામી ગ્રંથના વિમોચન પ્રસંગે શ્રી ગાર્ડી સાહેબના હસ્તે થયેલું. તેમના શબ્દો છે : “જાહેરજીવનમાં આત્માને છેતરીને ઘણું બધું ખોટું કરવું પડતું, જે અંગે તેમણે દિલ્હીમુલાકાત વેળાએ શ્રી બળવંતરાય મહેતાને પણ જણાવ્યું, ત્યારે શ્રી બળવંતરાયજીએ તેમનામાં રહેલાં હીરને પારખીને સૂચવ્યું કે ગુજરાતી ભાષામાં ગેઝેટિયર જેવા સંદર્ભગ્રંથો તૈયાર થવા જોઈએ. અને પછી તો જ્યારે શ્રી બળવંતરાયજી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે આપેલા “શબ્દબળ'ની પ્રેરણા સાથે ગોહિલવાડની અસ્મિતા'નો પ્રથમ ગ્રંથ પ્રેસમાં હતો! તે વેળા ૧૯૬૪માં પ્રખ્યાત સાહિત્યકાર શ્રી રામનારાયણ ના. પાઠક ભાવનગર રહેતા, એથી શ્રી બે વર્ષ પહેલા અમદાવાદમાં સેટેલાઈટ, સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે ની યોજાયેલા એક ગ્રંથ વિતરણ સમારોહમાં સંપાદકશ્રી દેવલુકનું જાહેર સન્માન ચિત્રમાં નજરે પડે છે. Jain Education Intemational Page #55 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ભાવનગર અક્ષરવાડીના વિશાળ પટાંગણમાં એક જાહેર સમારોહમાં પૂ. પ્રમુખસ્વામી મહારાજશ્રીને નંદલાલજી ભાવનગર સ્થાયી થતાં જ શ્રી રામનારાયણજીને ત્યાં માર્ગદર્શન અર્થે જતાં-આવતાં થયાં. એમના પુત્રી સુશ્રી ડો. ઉષા રામનારાયણ પાઠકના શબ્દોમાં “મારા પિતાશ્રી તેમના પ્રત્યે સદ્ભાવ સાથે નિષ્ઠાપૂર્વક કામ કરવાની ધગશ, ચોક્સાઈ અને પરિશ્રમની હંમેશ પ્રશંસા કરતા, સાલસ-ભાવનાશીલ લેખક તરીકે તેમની ઓળખાણ આપતાં.” ડો. ઉષાજી આગળ જણાવે છે તેમ “ગ્રંથ-સંપાદનનું કામ બહુ પરિશ્રમ માંગી લેતું કામ છે.” તેમાં નંદલાલજીએ ટેબલવર્ક અને ફિલ્ડવર્ક બંને સંભાળ્યાં, કેમ કે તેમને લાગ્યું કે તેમના પોતાના જેવું સંતોષકારક કામ કોઈ આપી શકશે નહીં. ખભે થેલો લઈ ઉતાવળી ચાલે ચાલતા જાય, નિર્ધારિત કામ પાર પાડવાની તત્પરતા અને બને ત્યાં સુધી બધુજ જાતે કરવાનો સ્વભાવ; લેખોની સ્વચ્છ નકલો તૈયાર કરવી, પ્રૂફ જોવાં, ટપાલ લખવી–પોસ્ટ પણ જાતે જ કરવી, હાથમાં થેલી અને લખાણો સાથે પ્રેસમાં જવાનો તેમનો ક્રમ આજે પણ તેમણે જાળવી રાખ્યો છે. કાર્લાઇલના વાક્ય : “બ્લેસ્ડ ઇઝ હી હુ હેઝ ફાઉન્ડ હીઝ વર્ક’ના ન્યાયે નંદલાલજીને પોતાનું કામ આજે પણ એટલું જ ગમે છે, એટલે એ માતા સરસ્વતીજીના આશિષ પામેલાં તો ચોક્કસ કહેવાય. ‘પથપ્રદર્શક પ્રતિભાઓ' ગ્રંથ અર્પણ કરી આશીર્વાદ મેળવતા સંપાદક શ્રી નંદલાલ દેવલુક. પ્રખ્યાત સાહિત્યકાર–જૈન ધર્મચિંતક પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ કહે છે : “શ્રી નંદલાલ દેવલુક એક ભેખધારી વ્યક્તિ છે, જેમણે સમાજને રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિના વિરાટ ગ્રંથો આપવાનો સદૈવ પ્રયત્ન કર્યો છે. આમાં વિશ્વથી માંડી એશિયા, ભારત, ગુજરાત, સૌરાષ્ટ્ર ને છેક ગોહિલવાડ વિશેની વિસ્તૃત માહિતીનું ચીવટભેર સંકલન કર્યું છે.” ૪૩ જ્યારે શ્રી નંદલાલજીએ ૧૯૬૪માં ગ્રંથનિર્માણ શરૂ કર્યું ત્યારે સમય જુદો હતો.સ્વતંત્રતાને હજી સત્તરેક વર્ષ થયેલાં. એથી લોકોમાં સેવાનો અને અભ્યાસનો પણ જુસ્સો હતો. ટી.વી.-મોબાઇલ તો ઠીક, પણ ટેલિફોન–લાઇટનીય સગવડો વિકસી નહોતી એટલે લોકોના મનમાં આજના જેવી અશાંતિ-ઉત્પાત નહોતો. જ્યારે માણસ મુસાફરી ઓછી કરે, અપ-ડાઉનના કે ઝડપી મુસાફરીનાં સાધનો-રસ્તા-સગવડો ન હોવાને કારણે એક જગ્યાએ સ્થિર થઈને રહે, ત્યારે તેને મળતી મનની શાંતિને કારણે અભ્યાસ-વાચન-મનન ગમે Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સ્વપ્ન શિલ્પીઓ અને ક્યારેક તો ટાઇમ-પાસ' માટે વાચનનો શોખ જાગતાં પછી ટાઇમ કાઢીને વાંચવાની ઇચ્છા જાગે. અરે, ત્યારે વાચનના વ્યસનીઓ પણ હતા, એથી ગ્રંથાલયો ઊભરાતાં. ગ્રંથોની ‘ડિમાન્ડ’ પણ રહેતી. એથી વાચનલેખન-કલાના અભ્યાસુ એવા નંદલાલજીને ગ્રંથનિર્માણના કામમાં આદર અને ખર્ચ નીકળે તેટલાં નાણાં મળતાં થયાં. આ મનગમતું કામ ફાવી ગયું. એ ખૂબ પત્રવ્યવહાર કરતા અને ઓર્ડર મુજબના ગ્રંથો જાતે ઊંચકીને જે તે ગામ-શહેરના ગ્રંથાલય, શાળા કે સંસ્થા-વ્યક્તિને પહોંચાડતા; ગુજરાતભરમાં અને મુંબઈ-દિલ્હી સુધી વીસ-વીસ દિવસની સળંગ મુસાફરીઓ કરતા. એથી આજે હવે સમય બદલાતાં ટી.વી.-મોબાઇલના યુગમાં ગ્રંથોની માંગ ભલે ઓછી થઈ, પણ એમણે ભૂતકાળમાં કરેલી તપસ્યાને લીધે સંપર્કો એટલા બધાં છે કે ગ્રંથો ભલે ધીમે-ધીમે ખપે, પણ પુત્રો પગભર હોવાથી ઘરખર્ચ ઘટ્યો છે, એથી પ્રકાશનખર્ચ તો નીકળી રહે છે. છતાં હવે લોકોમાં ગ્રંથો પ્રત્યેની રુચિ નહિવત્ થતાં અને ૭૬ની વયે આરોગ્ય જાળવવા પણ કામ ઓછું કરવાની જરૂર ઊભી થતાં–હવે એમને થાય છે કે બસ, બહુ થયું! ઘણું કામ થઈ શક્યું છે. તા. ૧૫-૪-૨૦૦૦ અમદાવાદ સોલા રોડ ઉપર શ્રી પારૂલનગર જૈન સ્પે.મૂ.પૂ. સંઘના ઉપક્રમે જૈનપ્રતિભાદર્શન ગ્રંથના વિમોચન સમારોહ પ્રસંગે સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુકને સોનાનો ચેઈન આપી પાઘડી બંધાવી જાહેર સન્માન કર્યું તે ચિત્રમાં નજરે પડે છે. આ પચીસ સંદર્ભગ્રંથોના સંપાદક દેવલુકજીના શરૂઆતના ચાર ગ્રંથો-‘વિશ્વની અસ્મિતા’ / ‘ભારતીય અસ્મિતા'ના બબ્બે ભાગો જોતાં જ કોઈ પણ સમજુ માણસને એમને પ્રણામ કરવાનું મન થાય ત્યારે હું એમનું અને એમના જ્ઞાનકર્મનું એમની હયાતીમાં મન-હૃદયથી બહુમાન કરું છું આ મહામાનવ શ્રી નંદલાલજીને મારા હૃદય-પ્રણામ! —વિજયકૃષ્ણ અર્ણોરા તા. ૧-૨-૨૦૧૦, સોમવાર વિજયકૃષ્ણ અર્ટોરા....ૐૐ, ‘મહાસિદ્ધિ’ સંસ્થાન, આરોગ્યનગર, હિંમતનગર-૩૮૩૦૦૧, ફોન : ૦૨૭૭૨-૨૪૪૦૦૨, મો : ૯૯૯૮૨૬ ૭૩૮૯, ૯૪૨૭૪ ૫૬૨૫૨, શ્રેષ્ઠ સંપાદન માટે સાહિત્ય અકાદમી ઍવોર્ડવિનર, તંત્રી-પ્રકાશક : ‘મહાસિદ્ધિ પોઝિટિવ ન્યૂઝ’ પાક્ષિક પેપર, એક અંગત પત્ર તમને!' માસિક પેપર, લાઇફ-ફિલોસોફર, મંત્રી-મેનેજિંગ ટ્રસ્ટી, ‘મહાસિદ્ધિ’ વિશ્વધર્મ-વિજ્ઞાન લાઈબ્રેરી, આરોગ્યનગર, એસ.ટી. સ્ટેન્ડન્ડ પાસે, હિંમતનગર (જિ. સાબરકાંઠા). Page #57 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं वीतरागाय नमः नाना धर्मसमुदायाचारविचारादिमध्ये । प्रमोदसमत्वभावैः प्रवर्तन्ते प्रसाधका : ॥ શ્રમણ ગ્રંથ પ્રકાશન-પ્રશસ્તિ RI વિ.સં. ૨૦૬૬ની તિથિ પોષ વદી એકમ અંગ્રેજી તારીખ ૧-૧-૨૦૧૦ના , શુભદિવસે પાવનતમ પાલીતાણા મુકામથી પ્રકાશિત થયેલ વિશ્વ અાચબી-જૈન શ્રમણ ગ્રંથ વાંચતા લાગશે કે જયકારી વિજયકારી જિનશાસનના આચાર્ય ભગવંતોની આસ્થા અને આવડત, ઉપાધ્યાયોનો ઉલ્લાસ અને ઉપબૃહણા તેમજ સાધુ-સંતોની સાધના અને સાદગીનું તે વિરાટ ગ્રંથમાં ફકત આછેરું દર્શન (પ્રદર્શન નહિ) કરવામાં આવ્યું છે. સંપ્રદાયવાદથી મુકત રહી સૂરિરાજથી લઇ મુનિરાજ અને સાધ્વી સંસ્થાનો પણ શકય તેટલો પરિચય આપવામાં સાહિત્યોપાસક તથા ૫૦ વરસના દીર્ઘ અનુભવી સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુકને જે પણ સફળતા સાંપડી છે, તેમાં વાદ-વિવાદ અને વિખવાદથી વિયુકત પ્રવર્તમાન અભ્યદયકાળે પણ સારી એવી સહાયતા બક્ષી છે. સંપાદકશ્રીએ પોતાના ઉમળકા સુપેરે પોતાની પુરોવચન નોંધમાં ઠાલવ્યા છે. ગ્રંથ સર્જનનો મંગળારંભ મારા-અમારા જેવા જૂજ ત્રણ ચાર મહાત્માઓની પ્રેરણા અને પ્રોત્સાહનથી કર્યો, છતાંય હજુ પણ અમુક વિષયો, અમુક લેખકો અને અમુક વિશિષ્ટ સાધકોના પરિચયો છૂટી ગયા છે, જે કદાચ સમયના અભાવ અથવા ગુરૂદેવો કે ગુરૂભાઇઓ તરફથી લેખો કે પરિચયો મોકલવામાં થયેલ વિલંબને કારણે બન્યું હશે તેવું સંપાદકીય નોંધથી અનુમાન સ્પષ્ટ થાય છે. જે હોય તે પ્રકાશિત ગ્રંથ એટલું જરૂર પુરવાર કરે છે કે વિવિધ આચાર-વિચાર અને સામાચારીઓ વચ્ચે પણ જૈન સંઘ એકતાનો હિમાયતી છે.સરકારને (રાજને) પણ નમસ્કાર કરાવી શકે છે અને ફકત આર્યભૂમિ ભારતવર્ષ જ નહિ પણ વિશ્વને પણ પ્રભાવિત કરી શકે છે. અહિંસા, તીર્થરક્ષા કે તપસ્વી અને શાસનશોભાના વરઘોડા વગેરે પ્રસંગોએ જૈન સંઘે Positive Approach દ્વારા જિનશાસનની Aristocracy સ્થાપિત કરવી રહેશે. જેમ મુખ કરતાં પણ પેટ મોટા હોવા છતાંય કિંમત મુખની મોટી છે તેમ, પ્રચાર કરતાંયા આચાર અને આસ્થા કરતાંય આચરણની કિંમત પરમાત્માના પાવનકારી શાસનમાં વધુ છે અને રહેવાની. જેન શ્રમણો આધુનિકવાદથી અંજાઇ આધુનિક ન બને પણ પૂર્વ-પૂર્વના મહર્ષિઓની ઉજજવળ સંયમ સાધનાની સુખદયાત્રા સાથે વિજ્ઞાન-વાણિજય કે વાસ્તુકળા વગેરે અનેક ક્ષેત્રને આંબી શકે તથા શ્રમણોપાસકના માધ્યમે જૈન જયતિ શાસનમ અવશ્ય કરાવી શકે છે. એવી ઝાંખી ઝલક જૈન શ્રમણ ગ્રંથના પરિચયો અને લેખો આપી રહ્યા છે. પર્યાય વિકાસ પછી પણ જેમનામાં માનની મોટાઇ, વચનની વિષમ વડાઇ કે કાયાની કર્કશ-કઠોરાઇ નથી તેવા આચારવંતો થકી જિનશાસન જયવંતુ રહેવાનું છે. તપસ્વીઓનું બોલેલું કળે છે અને બ્રહ્મચારીઓનું કુકત ચિતવેલું તો તપ-ત્યાગ અને તિતિક્ષાથી તેજવંતી શ્રમણ સાધનાઓ કયા કયા ચમત્કારો અને આશ્ચર્યો સર્જન શકે. વરસોથી એકધારી ચાલેલ સાહિત્ય યાત્રાની સમાપ્તિ હોતી નથી, બલ્ક તે જ યાત્રાને સંસારયાત્રાની સળંગતાની જેમ અભૂત સ્વરૂપે વળાંકો મળી રહે છે. પ્રાંતેઃ અત્રેથી અભિનંદન આપતાં સંપાદક શ્રી નંદલાલભાઇ દેવલુકને લેખકો કરતાંય વાંચકો વિશેષથી વધાવે કારણ કે જેન સમાજને આદરબુધ્ધિ, ધગશ અને કોઠાસૂઝ સાથે સતત દળદાર ગ્રંથોની સંસ્કાર મૂડી આપનાર તેઓ વિરલ વ્યકિત છે, સદ્વાંચન દ્વારા સન્માર્ગ સૌ પામે તેવી શુભભાવના સાથે વિરામ. પ્રેષક : લેખક જગદર્શન વિજય નેમિપ્રેમી) शिवमऽस्तु सर्वजगतः Jain Education Intemational Page #58 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं देवाधिदेवाय वीतरागाय नमः श्री दान- प्रेम-भुवनभानु- जयधोषसूरि-जयसोम विजयेभ्यो नमः श्रेष्ठा हि स्वचिंता, परिहर परपरिवादम् १ प्रणम्य अत्र आबालब्रह्मचारिनेमिनाथम् । सुखदौ सद्गुरुचरणकमलौ प्रणमामि ।। २ स्वाध्यायसमाधिहेतवे, प्रस्तुता चिंतनिका । शासनाराधनासारं, प्रकाश्यते संक्षेपेण । ३ शुभाशुभकर्मोदये, साक्षीभावेन स्थातव्यम् । आत्मसमाधिना खलु, कर्मनिजरा कर्तव्यम् || ४ ६ त्याज्य ममतां सर्वपुद्गलानां भव वैरागी । जडजीवेषु रागरोषो त्यक्त्वा, सर्वान् क्षमस्व || कदापि वनष्टेन, नाऽस्ति विनाशो स्वात्मनः । देहदुक्खं तु महाफलं स्मार स्मार स्मर्तव्यम् ।। , आत्मभावेन गर्हां कृत्वा वैभाविकदशानाम् । इच्छामि चतुर्शरणं, सुकृतानुमोदनाभ्याम् ।। ७ स्तुतिनिन्दाप्रकर्तुषु, स्थितो ध्रुवं साम्येनऽहम् | जीवप्रवृतयः कर्मशक्त्या तत्र किं कर्तव्यम् ।। ረ स्मरामि शुध्धचैतन्यं, चिन्तयामि निरंजनम् । जन्ममृत्युजरातीतं तु आत्मानं विचक्षणम् । ९ शिवमऽस्तु सर्वमित्राणां, विशेषतः शत्रुणाम् । समस्तजीवानां श्रेयोऽस्तु, इति मम भावना ।। प्रेरका : ज्ञानदाताराः एवं ज्ञानपाठिनः ज्ञानोपासकाः सर्वश्रमणाः Page #59 -------------------------------------------------------------------------- ________________ 2:47 卐 品 अ से ह अरिहंत-अरिहंत (राग - आतम भक्ति) अ - : अरिहंत - अरिहंत जाप जपें हम, आतमशुध्धि करनेको । आ = : आणारंगी, समकितसंगी, आतमज्ञानी बननेको ॥ क ख ग - : कर्म सारेके सिध्धांतदाता, ज्ञाता सर्वेश्वरा हो । : खमीरी और गंभीरतासे, बने जग मसीहा हो ।। : गणके नायक गणपति हो, ब्रह्मा-विष्णु-महेश्वरा । घ= : घरमें घटमें आप रहे हो, शिवंकारी हो शंकरा || ष - : षटकायक्षमा, खम्मा खम्मा- भावोंकी भेंट लाये है । ह = = : हकीम रागरोगके आप, हमदर्दी लेने आये है ।। नेमिप्रेमी अरिहंत शरणमें, आतमशुध्धि करने को । आर्शीवाददाता : परमात्माभक्तिकारक अध्यात्मयोगी सद्गुरुदेव । 05 णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स वंदामि जिणे चउव्वीसं नमो जिणाणं जिअ भयाणं । जगबंधव-जगसत्थवाह- वंदु जिण सव्वेवि । जावंत चेइयाई सव्वाई ताइं वंदे-सव्वजिणाणं वंदे । तिन्नाण तारयाणं, बुध्धाण बोहयाणं सव्वे तिविहेण - वंदामि । वंदे जाइजरामरणसोगपणासणस्स-देवाधिदेवं वंदे । जावंत अक्खुयार-चरिता साहू-सव्वेसिं तेसिं पणओ । जावंत के वि साहू ते सव्वे सिरसा मणसा मत्थश्रेण वंदामि । धम्मो मंगलमुक्कि - अहिंसा संजमो तवो । जिण सासणस्स सारो एगो नवकारो-जिण वयणे आयरं कुणह । अनुमोदगा : नेमिपेमी आराधग मंडला- मुंबई - पूणा नयर U Page #60 -------------------------------------------------------------------------- ________________ જેના રોમ રોમે શ્રી નવકાર-મળી ગયો અસાર સંસાર સાર ૧ જેને લાગી છે નવકારની ધૂન - દુનિયાથી તે થશે ગુમસૂન, નવલાખ નવકારના જાપ-કાપી નાખે જે તમામ પાપ. કયાં આફત-કાં સંકટ ? - નવકાર પ્રભાવે ટળશે ખટપટ. જપે જે ભાવથી નમસ્કાર- તે જોશે ચમકાર અને ચમત્કાર. પુણ્યબંધના નવ પ્રકાર-તેમાં શ્રેષ્ઠતમ શ્રીનવકાર. નિત ઉઠી કરતા સતત સ્મરણ- સુધરી જશે જીવનને મરણ. થવા માટે શીઘ્રથી ભવપાર-ભજો ભાવે શ્રીનવકાર. નમસ્કાર સાથે આતમ ધ્યાન-પ્રગટી જશે કેવળજ્ઞાન. જે કરશે હાર્દિક મંત્રભકિત, તેની થશે નિકટમાં મુકિત. ૨ 3 ૪ ૫ S ८ Є પ્રચારક : નવલખા નવકાર આરાધક મંડળો-ભારતવર્ષ WAIT - WATCH AND WALK Within recent period, just before this adventure one memorial and meritual release of religious book is completed within committed time limit named as World wonder = Jain Monk with purpose of highlighting the magnificent and sacred life style of the deep followers of Jainism called as a Jain Shraman. Said Publication is in Gujarati literature with certain relevant art photographs just to understand the contents of Jain philosophy easily. Reading of the grant book would inspire the morality and mentality of each religious minded gentleman. That "Sharman Granth" is Somewhat encyclopedic due to input of various enchanting articles of many scholars. Hence congratulating Sri Nandlalbhai Devluk it is Appealed to own the book and to Go Through Twice - Thrice. Faithful-Jaydarshan Vijay Inspiror - Accustomed People of great India, America, Austrelia, Africa and European Countries. (NEMIPREMI) Page #61 -------------------------------------------------------------------------- ________________ L $ _ _ _ _ _ _ _ _ _ _ _ _ { p” $ છે. શી દાન-પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરિ-યસોમ લિધેલ્યો નમઃ ૭ શ્રી વીતરાગાચ નમ: ૩૭ શ્રી નેમિનાથાય નમઃ પિતૃદેવો ભવ - માતૃદેવો ભવ T ૫.પૂ. જયદર્શન વિ.મ.સા.ના સાંસારિક પિતાશ્રી-માતુશ્રી તથા ૫.૫. ભવ્યગુણાશ્રીજી મ.સા.ના સ્વ. શાંતિલાલ જે. શાહ-બેંગલોર સવર્ગવાસ ૪-૮-૨૦૦૨ (ઉમ ) , તાતા તેતરાતા સ્વ. કંચનબહેન એસ. શાહ-બેંગવોર ." સ્વર્ગવાસ ૨૦-૧૨-૧૯૮૩ (હમ-૫૧) , 'ભાવી શ્રદ્ધાંજલિ DOID માતાપિતાના ઉપકારોને પરમાત્મા પણ ભૂલતા નથી, ગુરુજનોના વિનય વિના જીવન પુષ્પો ખીલતાં નથી. દુખ સહેવું પણ સુખ વહેંચવું, એ જ જેનું કામ છે, નામકરણની વિધિ વિના પણ માતા તેનું નામ છે. સુસંસ્કારોની ભરતી લાવે, તે તારક તત્ત્વ પિતા છે, માતા-પિતાના કાણાનુબંધ, જીવનની એક કવિતા છે. દેવલોકના ઓ દેવતાઓ! અમને પણ સુખ આપો ! ધર્મમાર્ગનાં વિઘ્નો હટાવી, દુષ્ટ તત્ત્વોને નાથજો! જીવનધારામાં જાણ્યે-અજાણ્ય, દુભાવ્યાં દિલ જે આપનાં, મિચ્છામિ દુક્કડમ્ ને ભાવાંજલિચી, તોડવાં છે ક પાપનાં. હે માતા! હે પિતા! આપશ્રીના ગુણોરૂપી વિકસિત પુષ્પોની સુગંધી અમને મળજો, આપના સંસ્કારસિંચનથી વવાયેલાં ગણબીજો અમને ળજો. આપશ્રીનો આદરણીય આત્મા જ્યાં હોય ત્યાં સર્વમુખી પ્રગતિ પામજો તેવી શાસનદેવને શુભ અભ્યર્થના સાથે..... શ્રી અમિતભાઈ તથા અંજુબહેન શાહ–બેંગલોર શ્રી દીતાબહેન પંકજભાઈ ભણસારી-હૈદરાબાદ Jain Education Intemational Page #62 -------------------------------------------------------------------------- ________________ ' ' આ મંદિરો આરાધકો માટેનું મહત્ત્વપૂર્ણ પરિબળ છે, તે ઉપરાંત વિશિષ્ટ ધ્યાન કેન્દ્ર પણ છે, ધ્યાનથી મહાન સંપદાઓનું એક અમૂલ્ય , નિધાનકેન્દ્ર બની રહે છે, જ્યાં સંસારી ગૃહસ્થોને અલૌકિક વિરાટ આંતર દુનિયાના સૌંદર્યની યાત્રા કરાવી દે છે. * * * * * * * * * il : 1ી ત: મોજ - STAR T છે (ફોટોગ્રાફી : શ્રી જસુભાઈ સી. શાહ-મુંબઈ) Jain Education Intemational For Private & Personal use only Page #63 -------------------------------------------------------------------------- ________________ ઝાર છMA $$ MpKc9 ઝાડી શકતો રેખા અને શબ્દાર્થનું સંવર્ધક સાયુજય (સવજી છાયાની કલાયાત્રા) કુણભૂમિ દ્વારકાના ચિત્રકારશ્રી સવજી છાયાનાં રેખાંકનોનાં થોડાં પૃષ્ઠ જોયાં. ખૂબ આનંદ થયો. મનની ગતિ સ્થિર થઇ, | સ્મૃતિ ઝકૃત થઈ અને તુરત જ એક પ્રસંગ દ્રષ્ટિ પટે ઉભરી આવ્યો.. વર્ષ ૨૦૦૫ના જૂન મહિનાનો સમય. દ્વારકાની શારદાપીઠ ખાતે કાવ્ય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્વાનોનાં વકતવ્યો પૂરાં થયાં પછી જગતમંદિર સામે જ આવેલ શ્રી સવજી છાયાના આવાસે શ્રી લાભશંકર પુરોહિત, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી નરોત્તમ પલાણ, શ્રી ધીરૂ પરીખ, શ્રી હરિકૃષ્ણ પાઠક વગેરે સાહિત્યકારો ઉપસ્થિત થયા હતા. શ્રી સવજી છાયાની પુત્રી નેહલબહેને શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યું હતું. એ ઘડીનો આનંદ પ્રગટ કરી સૌ સાહિત્યકારો શ્રી સવજી છાયાની ચિત્રસૃષ્ટિમાં ભાવપૂર્વક વિહરવા લાગ્યા હતા. સર્વના ચહેરા પર રસાનુભવનો પરિતોષ વાંચી શકાતો હતો. તેટલામાં શ્રી લાભશંકર પુરોહિતે એક માર્મિક વિધાન કર્યું. દ્વારકામાં બેનું આકર્ષણ એક શામળિયાનું અને બીજું સવજીનું. રેખાંકનોના સંદર્ભે એ વિધાન કેટલ સાથે લાગે છે ! ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય સર્જકો અને વિદ્વાનો શ્રી સવજી છાયાને ત્યાં ઉપસ્થિત થયા હોય એ પ્રસંગ પણ રેખાંકનોના સંદર્ભે સૂચક છે. એમાં ચિત્રકાર શ્રી સવજી છાયાની ચિત્રકલાની સાથે સાથે સાહિત્યકલા માટેની પ્રીતિની દ્રઢ પ્રતીતિ અનુભવાય છે. સાહિત્ય અને સાહિત્યકારોના સતત સંસર્ગ, સંપર્કને કારણે ચિત્રકાર શ્રી સવજી છાયા શબ્દસાધના માટે પ્રેરાયા એમ કહેવા કરતાં, એમ કહેવું યોગ્ય છે કે સાહિત્યપ્રીતિને કારણે એમની કલાશકિત શબ્દસૌદર્યના સાહચર્યો શોભી ઉઠી. આ બન્ને કલાની ઉપાસનાની સુભગ પરિણતિ એટલે આ રેખાંકનો. અહીં રેખા Sોકો શિયાળામત નઈ હતી. આ સમારોહમાયાના સર C. ઈ ૧ - err, - Jain Education Intemational For Private & Personal use only Page #64 -------------------------------------------------------------------------- ________________ અને શબ્દાર્થનું એટલું સુંદર સાયુજ્ય છે કે ભાવક એક કલાનુભવમાંથી બીજા કલાનુભવમાં સહજ ગતિ કરે છે અને સાનંદ દ્વિગુણિત બનતો રહે છે. શ્રી સવજી છાયાનો પ્રથમ પરિચય ચિત્રો દ્વારા જ થયો. એ પણ એટલી જ રસપ્રદ બીના છે કે ચિત્રકારનો પરિચય સાહિત્યિકના માધ્યમ દ્વારા થયો ! મારા જેવા અનેક સાહિત્યરસિકો હશે, જે શ્રી સવજી છાયાને આ રીતે ઓળખે છે. નવનીત સમર્પણ અને કુમારમાં એમનાં સબળ, જીવંત રેખાંકન જોઇ થયેલું કે આ કલાકાર પાસે જીવનરસની શ્રીને વાચા આપવાની કેટલી શકિત છે ! પછી તો સમાનધર્માના નાતે એમની સાથેનો પરિચય દ્રઢ થયો અને સંબંધ મૈત્રીમાં પરિણમ્યો. વ્યકિતત્વ જ એવું સરળ અને પ્રેમાળ છે કે એમના પરિચયમાં આવનાર તુરત જ મિત્ર બની જાય. એમના મિત્રો ગુજરાત, ભારત પૂરતા સીમિત નથી. વિદેશીઓ દ્વારકા આવે એટલે શ્રી સવજી છાયાની મહેમાનગતિ કે મંત્રી પામ્યા વગર ભાગ્યે જ પાછા જાય. પોતે તૈયાર કરેલાં અદ્દભુત રસિક ચિત્રો, રેખાંકનો તેઓ નિયમિતપણે મિત્રો, સાહિત્યકારો અને કલારસિકોને સ્વખર્ચે મોકલતા રહે છે. એમનો આ ઉદ્યમ પણ પ્રશનીય છે. કલાને સ્વાનુભવને સર્વાનુભવ સુધી લઇ જવાનો એમણે નવતર પ્રયોગ સફળ રીતે પાર પાડ્યો છે. રસતુષિત હૈયાંને કલાકૃતિ ઘરે મોકલીને પરિતૃપ્ત કરવાની એમની નેમ દાદ માગી લે છે. પણ એમનું કલાકાર્ય વ્યાપક અને સમૃદ્ધ છે. એમનું એક અત્યંત પ્રશસ્ય કાર્ય તે ગુજરાતી સાહિત્યના લગભગ તમામ સાહિત્યકારોનાં વ્યકિતચિત્રો તૈયાર કર્યા તે છે. ગુજરાત રાજયના પાઠયપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ગુજરાતીનાં પાઠયપુસ્તકોમાં એમણે તૈયાર કરેલાં સાહિત્યકારોનાં વ્યકિતચિત્રો પ્રગટ કરવામાં આવ્યાં છે, તે નોંધનીય બાબત છે. આ ઉપરાંત તેમણે ભારતના પ્રસિદ્ધ સંગીતકારોનાં પણ વ્યકિતચિત્રો તૈયાર કર્યા છે. સૂર્યને પોસ્ટકાર્ડ જેટલા નાના કદમાં એમણે આશરે હજાર જેટલા અલગ અલગ ભાવમદ્રા-કર્મમદ્રામાં આલેખ્યા છે, એ કલાનો નવ્ય આયામ છે. એમણે દ્વારકાના પરિસરનાં, મંદિરનાં સુંદર રંગીન ચિત્રો તૈયાર કર્યા છે. આ ઉપરાંત કૃષ્ણનાં અનેક ભાવવાહી રેખાંકનો પણ સર્યાં છે. એમનાં રંગીન એક્સ્ટ્રકટ, સેમી એસ્ટ્રેકટ ચિત્રો કલાનુભવની નિરાળી પરિપાટી સિદ્ધ કરે છે. માધવપુર પાસે આવેલા પ્રસિદ્ધ મોચા હનુમાન આશ્રમની રેખાંકનયુકત સચિત્ર પુસ્તિકા પ્રગટ કરી હતી એનું સ્મરણ આ પ્રસંગે થઇ Jain Education Intemational Page #65 -------------------------------------------------------------------------- ________________ WOR આવે છે. આ બધા પરથી શ્રી સવજી છાયાના બહુઆયામી વ્યકિતત્વનો ખ્યાલ આવે છે. રેખાંકનોની આગવી વિશેષતા તેનાં સૌદર્યમય આલેખન-નિરૂપણમાં સમાયેલી છે. આ લેખકશ્રીની દ્રષ્ટિ સિદ્ધાંતો સ્થાપવાની નથી. તેમ ચિંતન રજૂ કરવાની પણ નથી. અત્રતત્ર જે સૌંદર્ય વિહરે છે તેમાંથી શ્રી સવજી છાયાએ કેટલીક કલાત્મક સામગ્રીને ખપમા લઇ સૌંદર્યયાત્રા સુલભ કરાવી આપી છે. આ યાત્રા એક પંથ, દો કાજ, જેવી છે. સમૃદ્ધ રૈખિક વૈભવને ઘશબ્દાંકનમાં રસીને કલાનુભૂતિ દ્વિગણિત કરી આપી છે. માત્ર સંવેદનાઓથી સભર આલેખનો જ નહીં, આસ્વાદ આપીને નિહિત સૌંદર્ય અને પૃષ્ઠભૂમિને ઉજાગર કરી આપવાનો અત્રે સ્તુત્ય પ્રયાસ થયેલો છે. રેખાંકન માટેની વિષયસામગ્રીમાં ખાસ્સું વૈવિધ્ય છે. કેટલાંક રેખાંકન પ્રત્યક્ષ વસ્તુ-વ્યકિત પરથી થયેલાં છે, કેટલાંક તસ્વીરો પરથી અનુકૃતિરૂપે અવતર્યાં છે, કેટલાંક ચિત્રકૃતિ પરથી તૈયાર થયાં છે, થોડાંક શિલ્પ અને સ્થાપત્યકલા પરથી અવતરણ પામ્યાં છે, કાષ્ઠકલાના નમૂનાને ખપમાં લેવામાં આવ્યા છે. પાળિયા અને કબર જેવાં વિશિષ્ટ અંગોને સમાવાયાં છે, વિદેશી કલાકૃતિની અનુકૃતિઓ કરવામાં આવી છે એમ કલ્પનાચિત્ર પણ છે. કેટલાંક સ્થળ કે વ્યકિતવિશેષના રેખાંકનોમાં લેખકે અનેકસ્તરીય ભાવભંગિનો વિનિયોગ કર્યો છે. આ સર્વમાંથી વિશેષ ધ્યાન ખેંચે છે વ્યકિતચિત્રો-માનવીય રેખાંકનો, એમાં દૈહિક સૌંદર્યની સાથે સાથે આલેખકશ્રીએ આંતરિક ચારૂતાની શ્રુતિ પણ કુશળતાપૂર્વક રેખાયિત કરી આપી છે. અંગવિન્યાસ અને હાવભાવના આલેખનમાં એટલી ચોકસાઇ, જીવંતતા છે કે આપણો ચાક્ષુષ અનુભવ બહુપરિમાણીય બની રહે છે. માત્ર શ્વેતશ્યામ ફલક હોવા છતાં જીવનના કેટકેટલાય રંગ મુખર બની જાય છે અને એ જ તો છે કલાકારની સિદ્ધિ. માનવપાત્રના આલેખનની સમાંતરે વસ્ત્રાભૂષણ, આવાસ, રીતરિવાજ, પ્રણાલિકાગત વ્યવસાય, દૈનિક કાર્ય ઇત્યાદિના સાંસ્કૃતિક અને સામાજિક સંદર્ભો પણ ચિત્રિત કરવામાં આવ્યા છે અને આસ્વાદનમાં નિરૂપવામાં આવ્યા છે. આ અર્થમાં આલેખનોનું સાંસ્કૃતિક-સામાજિક સૌંદર્ય નીખરી રહે છે. અને દસ્તાવેજીકરણની મૂલ્યવત્તા પ્રાપ્ત થાય છે. એમ પણ કહી શકાય કે લોજીવનનું Page #66 -------------------------------------------------------------------------- ________________ » હALS & ALRDC સૌંદર્યમય પાસું તેની તમામ ખાસિયતો સાથે અત્રે આલેખિત થયું છે, જે તે રેખાંકનનું ચાક્ષુષ મૂલ્ય તો છે જ, પણ એને અનુલક્ષીને ચિત્રકારે કરાવેલ આસ્વાદનની સાહિત્યિક, સાંસ્કૃતિક, સામાજિક, ઐતિહાસિક મહત્તા પણ છે. જે તે રેખાંકનને આલેખકશ્રી સાંગોપાંગ-સમગ્રતાથી જુએ છે. એના એકાધિક સંદર્ભો સ્પષ્ટ કરે છે, બહુ જ ઓછા શબ્દોમાં પૃષ્ઠભૂમિ બાંધી આપે છે, અનુરૂપ અવતરણો ટાંકે છે, ઉપકારક અન્ય સામગ્રીની સહાય લે છે અને પોતાનો મૌલિક અભિપ્રાય આપે છે કે મૌલિક ચિંતન રજૂ કરે છે. એ માટેની એમની શૈલી એટલી રસાળ અને પ્રાસાદિક છે કે લેખન રસાત્મક કલાઘાટ પામે છે. લાઘવ અને સચોટતા આસ્વાદનના આગવા ગુણો છે. અભિવ્યકિતની આવી ઉપલબ્ધિ બહુપાર્શ્વય કલાનુભવ બની રહે છે. શ્રી સવજી છાયાનું વાચન અને મૌલિક ચિંતન એક અલાયદી સંપદા બની રહે છે. જે તે આલેખનના ઉદઘાટનમાં એમણે આપેલી માહિતી, સંદર્ભો અને તારણો કલાનુભવની પૂર્ણતા સાધવામાં ખાસ્સાં ઉપકારક નીવડે છે. કયાંયમાહિતીનો ખડકલો નથી કે શકતા નથી. લેખકની વિવેકશકિતનું એ પરિણમન છે. કલાકૃતિની અડખેપડખેની અદીઠ ભૂમિમાં જાણે કે શ્રી સવજી છાયા ભાવકને આંગળી પકડીને દોરે છે. આવું સાંગોપાગ દર્શન અનેક અધ્યાસો રચી આપે છે. વિષયની પસંદગીમાં, રજુઆતમાં અને નિરૂપણમાં વૈવિધ્ય હોવાને કારણે એકેક રેખાંકન નવ્ય સૌંદર્યન ભવ બની રહે છે. ક્યાય નથી એકવિધતા કે નથી પુનરાવર્તન. બહુ ઓછી રેખાઓ હોવા છતાં ચિત્ર સંપૂર્ણ બને છે. તેમ બહુ જ ઓછા શબ્દો વડે શ્રી સવજી છાયાએ અનેકસ્તરીય અને બહુઆયામી રસસૃષ્ટિનું આલેખન કર્યું છે. સર્વ કલારસિકોને શ્રી સવજી છાયાનો આ ઉપક્રમ ગમશે. તેઓશ્રીની કલાયાત્રા ઉર્ધ્વગામી રહે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. નિસર્ગ આહીર-અમદાવાદ શ્રી સવજી છાયા અને શ્રી મણીભાઇ મિસ્ત્રીના અત્રે મુકાયેલા રેખાંકન ચિત્રોના મોટાભાગના સંક્ષિપ્ત જીવનપરિચયો અમારા આગળ પાછળના ગ્રંથોમાં આવરી લેવાયાં છે, જે વાચકોની જાણ માટે, આ ગૌરવવંતાં નરરત્નો આ ધરાના સાચા ઘરેણાં છે. સમાજજીવનના વિવિધ ક્ષેત્રોના કીર્તિકળશ સ્વરૂપ, શોભાયમાન આ સિધિપ્રાણ પ્રતિભાઓને અમારી લાખ વંદનાઓ. સંપાદક Jain Education Intemational Page #67 -------------------------------------------------------------------------- ________________ વિવિધક્ષેત્રની ગૌરવશાળી પ્રતિભાઓ હેમચંદ્રાચાર્ય, કલિકાલસર્વજ્ઞ મીરાંબાઈ અખો રહિયાદાસ નરસિંહ મહેતા ભાલણ પ્રેમાનંદ o Page #68 -------------------------------------------------------------------------- ________________ *) વિવિધક્ષેત્રની ગૌરવશાળી પ્રતિભાઓ મનસુખ સલ્લા મનોજ ખંડેરિયા રમેશ ત્રિવેદી For Private યોગેશ જોશી જોસેફ ઇ. મેકવાન Personal Use Only ઈશ્વર પરમાર Page #69 -------------------------------------------------------------------------- ________________ વિવિધક્ષેત્રની ગૌરવશાળી પ્રતિભાઓ વીનોદ ભટ્ટ લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી ચન્દ્રકાંત શેઠ રમેશ પારેખ અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ HT RODC Page #70 -------------------------------------------------------------------------- ________________ વિવિધોગની ગૌરવશાળી પ્રતિભાઓ ગીતા પરીખ હરીન્દ્ર દવે 1 કપ ભભક ચન્દ્રકાંત બક્ષી સુરેશ દલાલ ધીર પરીખ ભગવતીકુમાર શર્મા Jain Education Intemational Page #71 -------------------------------------------------------------------------- ________________ 'વિવિધક્ષેત્રની ગૌસ્વશાળી પ્રતિભાઓ હજી તો યશવંત પંડ્યા કવિ પતીલ મનસુખલાલ ઝવેરી ગની દહીંવાળા રમણલાલ સોની ત્રિભોવન પુરુષોત્તમ લુહાર Page #72 -------------------------------------------------------------------------- ________________ વિવિધોગની ગોસ્વશાળી પ્રતિભાઓ યશોધર મહેતા જયનિ દલાલ S ગુલાબદાસ બ્રોકર, કથક પન્નાલાલ પટેલ અનંતરાય મ. રાવળ, રાજેન્દ્ર શાહ Jain Education Intemational Page #73 -------------------------------------------------------------------------- ________________ વિવિધફ્રોઝની ગૌરવશાળી પ્રતિભાઓ કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોષી કિરણ ન 'S કલાક 'f ' પ્રફ્લાદ પારેખ મુકુન્દ પારાશર્ય દd try યશવંત શુકલ વેણીભાઈ પુરોહીત Page #74 -------------------------------------------------------------------------- ________________ 12 વિવિધક્ષેત્રની ગૌરવશાળી પ્રતિભાઓ કેશવરામ કા. શાસ્ત્રી રામનારાયણ ના. પાઠક બાલમુકુન્દ દવે સુંદરજી ગોકુલદાસ બેટાઈ ઈશ્વર મોતીભાઈ પટેલ ‘પેટલીકર' અમૃતલાલ ભટ્ટ ‘ઘાયલ' JOONG Page #75 -------------------------------------------------------------------------- ________________ વિવિધફ્રોઝની.ગૌસ્વશાળી પ્રતિભાઓ શિવકુમાર જોશી ભોગીલાલ સાંડેસરા હરિવલ્લભ ભાયાણી જયન્ત હિંમતલાલ પાઠક નટવરલાલ પંડ્યા, ઉશનસ્ ર્ધીરૂભાઈ ઠાકર - Page #76 -------------------------------------------------------------------------- ________________ (LL) વિવિધક્ષેત્રની ગૌરવશાળી પ્રતિભાઓ સુરેશ જોષી મકરંદ દવે Go નિરંજન ભગત For Private ગુણવંત શાહ રમણલાલ જોષી Personal Use Only ફાધર વાલેસ Page #77 -------------------------------------------------------------------------- ________________ 15 Allo વિવિધક્ષેત્રની ગૌરવશાળી પ્રતિભાઓ નગીનદાસ પારેખ ઝીણાભાઈ દેસાઈ, સ્નેહરશ્મિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર કિશનસિંહ ચાવડા મોહનદાસ કરમચંદ ગાંધી દામોદર ખુશાલદાસ બોટાદકર 9C Do Page #78 -------------------------------------------------------------------------- ________________ છે Pro" હAિJorg વિવિધક્રોગની ગૌરવશાળી પ્રતિભાઓ SiBABAT - કુંદનિકા કાપડિયા પ્રિયકાન્ત મણિયાર * * * બકુલ ત્રિપાઠી દુલા ભાયા કાગ જ્યોતીન્દ્ર હ. દવે ડોલરરાય રંગીલરાય માંકડ Jain Education Intemational Page #79 -------------------------------------------------------------------------- ________________ વિવિધક્કોત્રની ગૌસ્વશાળી પ્રતિભાઓ ત કૃષ્ણાલાલ ઝર્વરી આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ, કાન્ત કેશવ હર્ષદ ધ્રુવ Jain Education Intemational Page #80 -------------------------------------------------------------------------- ________________ બટાકાના વિવિધોત્રની ગૌરવશાળી પ્રતિભાઓ T 33 IT.. S બાલાશંકર કંથારીયા. ક્લાન્ત કવિ નર્મદ રણજીતરામ વાવાભાઈ મહેતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી મહીપતરામ રૂપરામ નીલકંઠ Page #81 -------------------------------------------------------------------------- ________________ રાશિફળથી વિવિધફ્રોઝની ગૌરવશાળી પ્રતિભાઓ ---- ?' નાનાલાલ દલપતરામ કવિ હાજી મહમ્મદ અલારખિયા, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, ક્લાપી ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી, ધૂમકેતુ રમણલાલ વસંતરાય દેસાઈ કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા, મારા પ્રકાશિ ) BA કો ને તરીકે it. Jain Education Intemational For Private & Personal use only Page #82 -------------------------------------------------------------------------- ________________ વિવિધોગની ગૌરવશાળી પ્રતિભાઓ સુખલાલજી, પંડિત અરદેશર ફરામજી ખબરદાર નાનાભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા કનૈયાલાલ માણેક્લાલ મુનશી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકાસાહેબ 20 Jain Education Intemational Page #83 -------------------------------------------------------------------------- ________________ વિવિધફ્રોઝની ગૌરવશાળી પ્રતિભાઓ ચાંપશી વી. ઉદેશી ઝવેરચંદ મેઘાણી રામપ્રસાદ છે. બક્ષી, રસિકલાલ છો. પરીખ હીરાબહેન રામનારાયણ પાઠક વિજયરાય કલ્યાણરાય વૈદ્ય મvie, LA; Jain Education Intemational Page #84 -------------------------------------------------------------------------- ________________ વિવિધક્ષેત્રની ગૌરવશાળી પ્રતિભાઓ જABAD કી . રામનારાયણ વિશ્વનાથ પાઠક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી વાવડી જિનવિજયજી મુનિશ્રી બચુભાઈ પોપટભાઈ રાવત જી. જ જી . I SY ચંદ્રવદન ચીમનલાલ મહેતા 'સ્વામી આનંદ Jain Education Intemational For Private & Personal use only Page #85 -------------------------------------------------------------------------- ________________ વિવિધક્કોત્રની ગોશ્વશાળી પ્રતિભાઓ ગુણવંતરાય આચાર્ય વિશ્વનાથ મ. ભટ્ટ શોભા મુદગલ (ગાયિકા). કનૈયાલાલ રાવળ S રમત કામ કરી પંડિત રવિશંકર (સિતારવાદક) ઉસ્તાદ રશીદ ખાં Jain Education Intemational Page #86 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધોત્રની ગૌરવશાળી પ્રતિભાઓ છે : ઉસ્તાદ અમજદઅલી ખાં, શ્રીમતિ કંકણા બેનરજી S . છે. આથી ગિરિજા દેવી સરણરાણી માથુર = મન - શુભ લકમી ઉસ્તાદ અમિરખાં Jain Education Intemational For Private & Personal use only Page #87 -------------------------------------------------------------------------- ________________ 25 વિવિધક્ષેત્રની ગૌરવશાળી પ્રતિભાઓ દલપતરામ કવિ શામળ ભટ્ટ નંદશંકર તુળજાશંકર મહેતા પંડિત જસરાજ દયારામ પંડિત ઓમકાર નાથ Page #88 -------------------------------------------------------------------------- ________________ ક વિવિઘટ્ટોત્રની ગૌરવશાળી પ્રતિભાઓ ઉસ્તાદ બિસ્મિલ્લાખાં પંડિત ચીમનલાલ પંડયા/ , , નિનુ મઝૂમદાર ડાહ્યાલાલ શિવરામ નાયક અતુલ દેસાઈ શ્રીમતી પીયુ સરખેલ - સદસર રાજ કરતા fક જ Jain Education Intemational Page #89 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ક્ષેત્રની ગૌરવશાળી પ્રતિભાઓને - - - પં. બલવંતરાય ભટ્ટ - - પંડિત આદિત્યરામ વ્યાસ AT A RE ઉસ્તાદ ફૈયાઝ ખાં મહારાણા શ્રી જયવંતસિંહજી ઉસ્તાદ માલાબ સંગીતકાર રામલાલ કહું {}} {Beltતારા 115515:દા ! , , , Jain Education Intemational For Private & Personal use only Page #90 -------------------------------------------------------------------------- ________________ આ કિલ્લામાં વિવિધ ક્ષેત્રની ગૌરવશાળી પ્રતિભાઓ હરિપ્રસાદ ચોરસીયા (બંસરી વાદક) મિત્રોના જંગી ભિમશન જોષી ઉસ્તાદ અમીરખા (યુવાન વયે) હોમાય વ્યારાલાલ (પ્રથમ મોડેલ ફોટોગ્રાફર) સરીતા જોષી (નાટયકાર) સામ પિત્રોડા વિજ્ઞાનિક Jain Education Intemational For Private & Personal use only Page #91 -------------------------------------------------------------------------- ________________ 29 વિવિધક્ષેત્રની ગૌરવશાળી પ્રતિભાઓ શ્રી ગીજુભાઈ ભરાડ (ગુજરાત) શિક્ષણ શાસ્ત્રી પંકજ જોષી સંગીતકાર રવિ પૂ. મુકતાનંદ બાપુ (ગુજરાત) રાજકપૂર ગુરૂદત્ત Page #92 -------------------------------------------------------------------------- ________________ 30 L વિવિધક્ષેત્રની ગૌરવશાળી પ્રતિભાઓ ઉ. મહમ્મદખા ફરીદી દેશાઇ (ગુજરાત) પં. શિવકુમાર શુકલ સલીલ ચૌધરી ભગવતિ પ્રસાદ ભટ્ટ બાબુલાલ અંધારીયા મીના કુમારી GSE Page #93 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ક્ષેત્રની ગૌરવશાળી પ્રતિભાઓ is: એક, કાળીના દર 1 ન S - મલ્લીકા સારાભાઈ નૃત્યાંગના , ન દેવી. લવકુમાર ખાચર - * * DODARA * ભગતરામ (સંગીતકારો કિશોરકુમાર = મારા દાય Jain Education Intemational Page #94 -------------------------------------------------------------------------- ________________ DR. COLOAD હ Mિore ) વિવિધ ક્ષોત્રની ગોસ્વશાળી પ્રતિભાઓ , ' ' , શ્રીમતી ઉમિશંકર મલીકા પોખરાજ (ગઝલકાર) પંકજ ઉધાસ ગઝલકાર શાહબુદ્દીન રાઠોડ (હાસ્યકલાકાર) પુરૂષોત્તમ વિશ્રામ માવજી જયંત મેઘાણી Jain Education Intemational Page #95 -------------------------------------------------------------------------- ________________ 33 વિવિધક્ષેત્રની ગૌરવશાળીપ્રતિભાઓ મહેન્દ્ર મેઘાણી દાદા ફાળકે દેવ આનંદ GAIDROJ For Private અમૃતા પ્રિતમ Personal Use Only સંગીતકાર રોશન સંગીતકાર સી. રામચંદ્ર Page #96 -------------------------------------------------------------------------- ________________ વિવિધોગની ગૌરવશાળી પ્રતિભાઓ SHBકીદ સયાજીરાવ ગાયકવાડ પરમાર્થ પ્રેમી ગોંડલના ભગવતસિંહ ગાડગે મહારાજા બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય સર જગદીશચંદ્ર બોઝ કવિ રવીન્દ્રનાથ ટાગોર હતા !P !548 555 st Jain Education Intemational Page #97 -------------------------------------------------------------------------- ________________ વિવિધોગની ગૌરવશાળી પ્રતિભાઓ Itihas T : ['s મહાકવિ કાલીદાસ સ્વામી સહજાનંદ શ્રી રામકૃષ્ણ પરમહંસ આત્માશાનિ રમણ મહર્ષિ નિસ્પૃહી વિનોબા ભાવે સ્વામી વિવેકાનંદ 35 Jain Education Intemational Page #98 -------------------------------------------------------------------------- ________________ વિવિધક્ષેત્રની ગૌસ્વશાળી પ્રતિભાઓ જ A DE ભોળાભાઈ પટેલ વિરેશ અંતાણી કુમાર ગાંધર્વ નારાયણ દેસાઇ શિતાંબુ યશચન્દ્રા પુસ્કર ગોકાણી 36 Page #99 -------------------------------------------------------------------------- ________________ THIS AND કાળી ૉનું ફોરી કામણ સિદ્ધ રેખાકાર ઃ મણિભાઈ મિસ્ત્રી : પથ્થર કે ધાતુ ૫૨ કોરાયેલી લકીરે સમયનાં પગલાંની સ્મૃતિ જાળવી રાખી છે. ધાર્મિક, ઐતિહાસિક કે સાંસ્કૃતિક પ્રસંગોના દસ્તાવેજ એટલે આ ઉત્કીર્ણ લેખો. પણ જેને ક્ષણવા૨માં ભૂંસી શકાય તેવી ટચૂકડી પેન્સિલની રેખાઓએ દસ્તાવેજી જતન કર્યું હોય, તેવું સાંભળ્યું છે કદી ? આજથી અર્ધી સદી પહેલાં એક યુવાન ઈજનેરના હાથમાં પકડાયેલી કાળી પૅન્સલે જે રેખાંકનો સિદ્ધ કર્યાં છે, તેનાં રૂપેરી કામણે તો કાળક્રમે પણ ન ભૂંસી શકાય તેવી દસ્તાવેજી લકીરનું રૂપ ધાર્યું છે. આ સિદ્ધ-રેખાકાર એટલે શ્રી મણિભાઈ મિસ્ત્રી, શ્રી મણિલાલ મૂળચંદ મિસ્ત્રી એ તેમનું પૂરું નામ. તા. ૩૧ જુલાઈ, ૧૯૧૨માં ચાણસ્મા (જિ. મહેસાણા)માં જન્મેલા મણિભાઈએ પાટણમાં માધ્યમિક અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ લઈ કરાંચીની એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. જ્યાંથી ૧૯૪૦માં સિવિલ ઇજનેર B.E. (CIVIL)ની પદવી મેળવી. વડોદરામાં નાયબ ઇજનેર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ત્રણેક વર્ષ બાદ છૂટા થઈ સિવિલ કોન્ટ્રાકટર તરીકેના સ્વતંત્ર વ્યવસાયમાં જૂકાવ્યું. આ પહેલાં કોસંબા (જિ. નવસારી)માં બિન ફેકટરીમાં ભાગીદાર તરીકે જોડાયેલા. હવે ઉંમરના કારણે નિયામકપદેથી નિવૃત્તિ અપનાવી નવસારીમાં વસે છે અને સાથેસાથે ‘વિજય એમ. મિસ્ત્રી કન્ટ્રકશન પ્રા. લિ.'ની બાગડોર પોતાના ઇજનેર સુપુત્ર વિજયભાઈને સોંપી, જરૂર પડ્યે પરામર્શક ઇજનેર તરીકે સેવા આપે છે. શ્રી મણિભાઈ ઇજનેરીનું ભણતા. ડ્રોઇંગ - આલેખન - સાથે તેમનો સ્વાભાવિક પનારો હોય જ. ઇજનેરી ડ્રોઇંગના પ્લાન અને એલીવેશનની માપબદ્ધ રેખાઓ દોરતાં દોરતાં તક મળ્યે પોતે નિજાનંદ ખાતર મુક્ત મનનાં રેખાંકનો પણ કરી લેતા. આ રેખાંકનોનો વિષય હતો વ્યક્તિમિત્રોનો, અને માધ્યમમાં કેવળ સફેદ કાગળ અને કાળી પેન્સિલ કે પેન માત્ર. વર્ગમાં ભણતા હોય, ક્યાંક કોઈ મેળાવડા કે સભામાં બેઠા હોય, કોઈના વાર્તાલાપ કે પ્રવચનો ચાલતાં હોય ત્યારે પ્રવચન આપતી જે તે વ્યક્તિની મુખાકૃતિનું રેખાંકન કરી લેવું, એ તેમનો શોખ. ચિત્રકળાની આમ કોઈ પ્રત્યક્ષ તાલીમ તેમણે લીધી નહોતી. હા, કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી આ બાબત અવારનવાર સૂચનો મળતાં એટલું જ. લગભગ ૧૯૩૪થી ૧૯૪૦ના ગાળામાં એમણે રાજનીતિજ્ઞો, રાજવીઓ, રાષ્ટ્રસેવક, શિક્ષણશાસ્ત્રીઓ, સાહિત્યકારો વગેરેથી લઈને કલાકારો, તત્ત્વચિંતકો અને રમતવીરો સુધીના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનાં અસંખ્ય રેખાંકનો કર્યાં છે. સામે વ્યવસ્થિત પોઝ આપીને બેસનારનું રેખાંકન અને ભાષણ આપતી વ્યક્તિનાં રેખાંકન કરવામાં ઘણો તફાવત છે. બીજામાં વ્યક્તિ હલનચલન કરતી હોય છે. એવી અવસ્થામાં તેના ચહેરાની ઓળખ આપતી તમામ લાક્ષણિકતાઓને જરા પણ અસંતુલિત થયા વિના સંગોપાંગ થોડી ક્ષણોમાં ઉતારી લેવી, તે એક કપરું કામ છે. શ્રી મણિભાઈએ પ્રાપ્ત કરેલી આ સિદ્ધિનું મૂલ્ય ઓછું તો ન જ અંકાય. આ રેખાંકનોનું વિશેષ મૂલ્ય એ છે કે જે સમયમાં ફોટો-કળાનો આટલો વ્યાપ ન હતો, તે સમયનાં આ રેખાંકનોમાં ઝડપાયેલી વ્યક્તિનું અદલોઅદલ દસ્તાવેજી રૂપ તો રજૂ થયું છે જ, ઉપરાંત જે તે મહાનુભાવોની સાલવારી સાથે હસ્તાક્ષરોના કારણે તેની મહત્તા સ્વાભાવિક જ વધી જાય છે. શ્રી મણિભાઈનાં આ રેખાંકનો વિવિધ સામયિકોમાં છપાયેલાં પણ ખરાં, વડોદરામાં મળેલી પ્રાચ્યવિદ્યા પરિષદમાં ઉપસ્થિત વ્યક્તિઓનાં રેખાંકનો 'BOMBAY CRONICLE’ માં છપાયાં. ૧૯૩૬-૩૮માં અમદાવાદ-કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવેલા સાક્ષરોનાં રેખાંકનો ‘નવચેતને' પ્રકટ કરેલાં.વર્ષો સુધી ફાઈલમાં દબાઈ રહેલાં આ રેખાંકનોને પ્રકાશમાં લાવવાનું પ્રથમ શ્રેય કવિશ્રી હસિતભાઈ બુચને ફાળે જાય છે. અત્રે આ ગ્રંથમા જે બાવન રેખાંકનો મુકયા છે તે શ્રી વિજયભાઇ મ. મિસ્રીની સંમતિથી સાભાર પ્રગટ થયા છે. 36 T T EC Page #100 -------------------------------------------------------------------------- ________________ Jals બંસીલાલ વર્મા (ચકોર) મુનિશ્રી વિધાવિજયજી (ધર્મચિંતક) શ્રી જિનરાન્દાસ (ધર્મચિંતક) રાજકુમાર ઉદેસિંહ ગાયકવાડ (ક્રિકેટ શોખીન) વિવિધપ્રેમની ગોરવશાળી પ્રતિભાઓ વય 1 જાહેર શ્રી હિંમતલાલ ગણેશજી અંજારીયા (સાહિત્ય ઇતિહાસકાર) દહેગ શ્રી સત્યવ્રત મુખર્જી (વડોદરા) મુનિશ્રી કાંતિવિજયજી (જૈનધર્મ પંડિત) શ્રી નારાયણ વિશનજી ઠક્કર (નવલકથાકાર) Page #101 -------------------------------------------------------------------------- ________________ Dર હાMિ-2 SAID કામના શ્રી અતિસુખશંકર ત્રિવેદી (કેળવણીકાર) કવિ લલિતજી શ્રી બાપાલાલ જી. વૈધ (આયુર્વેદ કોલેજના પ્રિન્સીપાલ) વિવિધમની Dikariiul પ્રતિભાઓ ડો. દારાબશા વાડિયા (ભૂસ્તરશાસ્ત્રી) શ્રી વિજય હઝારે (ક્રિકેટ કીમિયાગાર) શ્રી કે. એસ. ગાયકવાડ (સયાજીપત્ર) બેટધર ઇન્દ્રવિજયજી (પ્રિન્સ ઓફ નવાનગર) શ્રી જેઠાભાઈ શિવાભાઈ પટેલ (વર્સીલ થયા તોય પસંદ કરી ખેતી) પ્રોઇપીબી થી ડીઝMME! Page #102 -------------------------------------------------------------------------- ________________ ગુજી પ્રજાના વિવિધોકાના ગૌસ્વશાળી ૨છો ” (સાહિત્ય, શાસ્ત્ર, ધર્મ, કલાના પુરસ્કર્તાઓ અને અસ્મિતાના વિધાચકો) K? & નti મહાત્મા ગાંધીજી (વિશ્વનું જીવન કાવ્ય) સરદાર વલ્લભભાઈ પટેલ (લોખંડી પુરષ) શ્રીમન્ત સયાજીરાવ ગાયકવાડ-ત્રીજા (વડોદરાના શિલ્પી) ': A **,* * * * ભુલાભાઈ જી. દેસાઈ (દેશભક્ત) ઇન્દુલાલ યાજ્ઞિક (અવધૂત જોબન પાંખાળો) ડો. ચંદુલાલ મ. દેસાઈ (ગુજરાતના છોટે સરદાર) * P.Tu સર પ્રભાશંકર પટ્ટણી (ભાવનગરના મુત્સદી દીવાન) મહાદેવભાઈ દેસાઈ (ગાંધીજીમાં ઓતપ્રોત) સર મનુભાઈ મહેતા (વડોદરાના વિચક્ષણ દીવાન) મH BARIA કરવામાં - રાજકોટ ૧ - Jain Education Intemational For Private & Personal use only Page #103 -------------------------------------------------------------------------- ________________ , , ગુર્જરી પ્રજાના વિવિધોગના ગીશ્વશાલી રહી (સાહિત્ય, શાસ્ત્ર, ધર્મ, કલાના પુરસ્કર્તાઓ અને અસ્મિતાના વિધાયકો) સર વી. ટી. કૃષ્ણમાચારી (ઓયોજનપંચની જવાબદારી) શ્રી ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ (કુશળ વહીવટદાર) શ્રી ધમનિંદ કોસમ્બી (બૌદ્ધ ચિંતક) E '| {2, 2,31, પં. સાતવળેકર (વેદપંડિત) પંડિત ઓમકારનાથ ઠાકુર (હૃદયભાવ અને સ્વરનો જયાં સંબંધ) નંદલાલ બોઝ (કલાસવામી) ન તો છે શ્રી રવિશંકર રાવળ (કલાગુરુ) ગુજરાતે ધર્યા ભારતને કલાગુરુ) નટરાજ વશી (નૃત્યકાર) મુનિ શ્રી જિનવિજયજી (સંશોધક) (ક્રાંતદશ જેન મુનિ) Jain Education Intemational Page #104 -------------------------------------------------------------------------- ________________ ગુર્જી પ્રજાના વિવિધ ાળા ગોવશાળી ૨૦ળી (સાહિત્ય, શાસ્ત્ર, ધર્મ, કલાના પુરસ્કર્તાઓ અને અસ્મિતાના વિધાયકો) (નવા મેનન હાળKLe - લીલાવતી મુનશી (લેખિકા) શામળદાસ ગાંધી (પત્રકાર) નાનાભાઈ ભટ્ટ (કેળવણીકાર) છે વિશ્વનાથ મ. ભટ્ટ (વિવેચક) હરિપ્રસાદ વ. દેસાઈ (સમાજચિંતક) નરહરિ પરીખ (લેખક) (ગાંધીપથના ગધકાર) ( સ + હ ધમ કેમ ને ૪ ડુંગરશી ધરમશી સંપટ ‘સંસ્કાર લક્ષ્મી’ ગુર્જરગૃહની સંપત સર હરસિદ્ધભાઈ દિવેટીઆ (ન્યાયમૂર્તિ) ભાઈલાલભાઈ પટેલ (વલ્લભવિધાનગરના વિશ્વકર્મા) 42 Jain Education Intemational Page #105 -------------------------------------------------------------------------- ________________ ગુર્જરી પ્રજાના વિવિધક્ષેત્રના ગૌરવશાળી રાં (સાહિત્ય, શાસ્ર, ધર્મ, કલાના પુરસ્કર્તાઓ અને અસ્મિતાના વિધાયકો) સાધુ વાસવાણી (ધર્મવિચારક) અંબાલાલ બુલાખીદાસ જાની (ગુજરાતી સાહિત્ય સંશોધક) ૧ સારું '' ; - 3} કાકા કાલેલકર (નવલપ્રાણના સર્જક) ડો. આનંદશંકર ધ્રુવ (ચિંતક) fu vh) કનૈયાલાલ મા. મુનશી (નવલકથાકાર) vr) ઝવેરચંદ મેઘાણી (કવિ સંશોધક) પ્રા. બળવંતરાય ક. ઠાકોર (વિવેચક) પ્રા. રામનારાયણ વિ. પાઠક (તત્વના જ્ઞાતા) દરેક વાત પર - પર કિશોરલાલ મશરૂવાલા (ચિંતક) (ગાંધીયુગી વિચારક) Page #106 -------------------------------------------------------------------------- ________________ C.U. With Best Compliments From OF GROUP SHAH M/S. RAITAN PVT. LTD. (Importers and Exporters) M/S. MEGHDOOT EXPORT IMPORT PVT. LTD. (Authorised Distributors of M/S. Clariant (1) Ltd.) M/S. D. ABRAHAM & SONS PVT. LTD. (Custom House and Air Cargo Agents) COMPANIES સીદી સૈયદની જાળી (અમદાવાદ) M/S. ABRAHAM SHAH & SONS (Fright Brokers) M/S. BUSINESS DEVELOPMENT CORPORATION (Finance and Investment) Haque Building, Sprot Tele. 22610361/62 Fax: +91 E-mail: raitan@bom3.vsnl.net.in/ dabs@vanl.com rpl_100@mtnl.net.in Road, Ballard Estate, Mumbai - 400 0OI. 63. 22612379/22612099 403523232 22-22615356/22673638 ગુજરાતમાં આવી અસંખ્ય સાંસ્કૃતિક ઇમારતો શિલ્પ સ્તાપત્યનું સૌંદર્ય સાચવીને અડીખમ ઉભી છે. ગરૂડ સ્થંભ (દિવ) દીવનો ફીલ્લો (દીવ) Page #107 -------------------------------------------------------------------------- ________________ From A WELL WISHER Page #108 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intemational er this વિભાગ-૧ તવારિખની àછાયા * વર્તમાન જૈન શ્રમણસંઘની પ્રભાવક પ્રતિભાઓ : કેટલાંક શાસનદીપક સૂરિવો, પંન્યાસશ્રીઓ અને મુનિવરો * ઈતિહાસની યાદગાર વિભૂતિઓ * યશસ્વી નારી પ્રતિભાઓ * ગુજરાતી ભાષામાં સીમાચિહ્નરૂપ પગલા પાડનારાંઓ * સાંપ્રત પ્રતિભાઓ Page #109 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૯૩ વર્તમાન જળ શ્રમણશંઘળી પ્રભાવક પ્રતિભાઓ : (કેટલાંક શાસનદીપ સૂરિવો, પંન્યાસશ્રીઓ અને મુનિવસે) શાસનપતિ પ્રભુ મહાવીરદેવે સ્થાપેલા અનંતકલ્યાણકર જૈનશાસનની ધવલોજ્વલ પરંપરા આજે પણ ઝળહળી રહી છે અને જૈન શાસનની આ જ્વલંત જ્યોત હજુ ૧૦૫00 વર્ષ ઝળહળતી રહેશે. આ પરમપાવન પ્રભુશાસનને વહેતું રાખનાર સરિતાપટ એટલે ચતુર્વિધ સંઘ. તેમાં પણ શાસનદીપક સુરિવારોનું યોગદાન અણમોલ છે. વિશિષ્ટ પ્રતિભાસંપન્ન સૂરિવરોએ અવિધ પ્રભાવકતાનો નાદ ગજવી ઘટ-ઘટમાં શાસનનો અનુરાગ જગાડ્યો. જિનવચનના ઊંડા મને સ્પર્શેલા એ પૂજ્યવએ જગતને સાચી દિશા ચીંધી. તીર્થકર દેવની જિનજિનકર્મના અચિન્ય પુણ્યપ્રભાવે પ્રભુશાસનની ધુરાને વહન કરનારા સમર્થ પ્રતિભાસંપન્ન સૂરિવરોની સંપ્રાપ્તિ પ્રત્યેક કાલખંડમાં શ્રી સંઘને થતી રહી. આરાધક, પ્રભાવક અને રક્ષક બની પ્રભુશાસનની દિવ્ય દીપ્તિને એમણે દિગંતમાં પ્રસારી. વર્તમાનજેન સંઘ પણ આવા પ્રભાવક શાસનદીપક સૂરિવરોથી ઊજળો છે. આજના વિષમ કાળમાં પ્રભુશાસનની જ્યોતને ઝળહળતી રાખવામાં અને શ્રી સંઘનું સાચું યોગક્ષેમ કરવામાં આ સૂરિવરોનો સિંહફાળો છે. આગમોદ્ધારક બાળપણથી જ હેમચંદ્રમાં–જ્ઞાનમાં પંડિતાઈ, બુદ્ધિમાં ચતુરાઈ, પૂજ્યપાદ આચાર્યશ્રી વાણીમાં ગંભીરતા, હૃદયમાં મૃદુતા નયનોમાં દયાદ્રતા, અંતરમાં આદ્રતા અને સ્વભાવમાં સાહસિકતા જેવા અનેક ગુણો આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ પાણીદાર ઝવેરાતની જેમ ચળકતા હતા. તે સાથે જ તત્ત્વજ્ઞાન આગમોદ્ધારક પરમ પ્રત્યે વિશેષ જિજ્ઞાસા અને ચિંતનશીલ પ્રકૃતિનો પણ વિકાસ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી થતો જતો હતો. એટલે જ ૧૨ વર્ષની વયે માણેક નામની કન્યા આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાથે હેમચંદ્રનું સગપણ થયું ત્યારે સર્વ કુટુંબીજનોના આનંદ એક વંદનીય વિભૂતિ હતા. એ વચ્ચે તેઓ તો ઉદાસીન જ રહ્યા હતા. માતાપિતાએ નારાજગીનું ગુજરાતના ખેડા જિલ્લામાં, કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે, “મને લગ્નગ્રંથિથી જોડશો નહીં. કપડવંજ શહેરમાં, ગાંધી મારે શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે દીક્ષા લેવી છે.” તેમ છતાં, પરિવારમાં, પિતા મગનભાઈના હેમચંદ્રનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં. માણેક વિનયી, વિવેકી, ખાનદાન કુળમાં, માતા આજ્ઞાંકિત હોવા છતાં હેમચંદ્રને સંસારરસથી ભીંજવી શકી યમુનાબહેનની ઉદરવાટિકામાં નહીં. તેનું મન વધુ ને વધુ વૈરાગ્યવાસિત થતું ચાલ્યું. એક વીર સંવત ૨૪૦૧, વિ. સં. ૧૯૩૧ના અષાઢી અમાવસ્યા દિવસ મોટાભાઈ મણિલાલ સાથે અમદાવાદ આવ્યા. બંને એટલે “દિવાસા' ના મંગલ દિવસે એક પનોતા પુત્રનો જન્મ ભાઈઓએ દીક્ષા લેવાની ભાવના દર્શાવી. ગુરુદેવે માત્ર થયો. પુત્રની મુખકાંતિ પ્રમાણે નામ રાખવામાં આવ્યું હેમચંદ્ર. મણિલાલને દીક્ષા આપી. આથી હેમુ નિરાશ વદને ઘેર પાછા સંસ્કારી માતાપિતાએ પાંચ વર્ષની ઉંમરે હેમચંદ્રને અભ્યાસ ફર્યા, પરંતુ તેમનો દઢ સંકલ્પ કોઈ કાળે ચલિત થાય તેમ ન માટે નિશાળે મૂક્યા. પુત્રનાં લક્ષણ પારણામાંથી.'—એ ન્યાયે હતો. એક અંધારી રાતે ભાગીને હેમુ ગુરુદેવશ્રી ઝવેરસાગરજી Jain Education Intemational Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૪ મહારાજ પાસે પહોંચ્યા. ત્યાં ગુરુદેવે દીક્ષા આપી, પણ સંસારી વર્ગને જાણ થતાં સગીર વયના હેમચંદ્રને સંસારમાં પાછા લઈ આવવા માટે શ્વસુરપક્ષ સફળ થયો. આખરે પિતાએ પુત્રનો દૃઢ મનોભાવ જાણી લીધો. પિતા તરફથી સંમતિ મળતાં હેમચંદ્રે લીંબડી આવીને ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે, ૧૬-૧૭ વર્ષની ઉંમરે, સં. ૧૯૪૭ના મહા સુદ પાંચમે દીક્ષા લીધી. બંને પુત્રો પાછળ પિતાએ પણ દીક્ષા લીધી. પૂ. ગુરુદેવના સાંનિધ્યે સંયમની સાધના સાથે તપ, જ્ઞાનાભ્યાસ, ધ્યાન, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ આદિ ઉલ્લાસથી કરવા લાગ્યા અને પં. શ્રી કમલવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા પામ્યા. કોઈ ભવિતવ્યતાના યોગે પૂજ્યશ્રીના ફક્ત છ માસના દીક્ષાકાળમાં જ ગુરુમહારાજ ઝવેરસાગરજી કાળધર્મ પામ્યા. ગુરુદેવ પાસે રહીને સતત સ્વાધ્યાય કરવાની ઇચ્છા મનમાં રહી ગઈ. અગાઉ ‘સિદ્ધાંતરહ્નિકા વ્યાકરણ' ત્રણ જ માસમાં કંઠસ્થ કરીને પોતાની સ્વાધ્યાયની તીવ્ર રુચિની પ્રતીતિ કરાવી હતી. વળી, કોઈ પણ હિસાબે રોજ ૫૦૦ શ્લોકોનું વાચન કરવું એવો તેઓશ્રીનો અટલ નિર્ધાર હતો. પૂ. ગુરુદેવના વિરહને મનમાં સમાવી ફરી પાછા શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. વ્યાકરણ, કાવ્ય, ન્યાય આદિનો અભ્યાસ કર્યો અને પ્રાંતે આગમોના નવાવતાર માટે જીવન સમર્પણ કર્યું. શાસ્ત્રના યોગોલ્રહન આવશ્યક છે. સં. ૧૯૬૦માં ભાવનગરમાં પૂજ્યશ્રી નેમિવિજયજી મહારાજ અને મુનિશ્રી આનંદસાગરજી મહારાજ યોગોદ્દહન કરતા હતા, ત્યારે અમદાવાદના શ્રીસંઘને મુનિશ્રી આનંદસાગરજી મહારાજને પદવી આપવાના મનોરથ થયા. શ્રી સંઘે વિનંતી કરી. મંગલ મુહૂતૅ પં. નેમિવિજયજી મહારાજે શ્રી ભગવતીજી યોગમાં પ્રવેશ કરાવ્યો. ગણિપદ અને પંન્યાસપદ આપવાનું મુહૂર્ત કાઢી આપ્યું. સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૦ને દિવસે પૂ. આનંદસાગરજી મહારાજ પંન્યાસપદથી વિભૂષિત થયા. ત્યાર પછી અનેક સ્થળોએ વિહાર કરતાં તેઓશ્રી અનેક પ્રકારની શાસનોદ્યોતકર પ્રવૃત્તિઓથી રચ્યાપચ્યા રહેતા. ખાસ કરીને જૂના–પુરાણા, હસ્તલિખિત, ખવાઈ ગયેલા, અગોચરઅપ્રાપ્ય આગમગ્રંથો શોધી-સંમાર્જિત કરી–પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ સતત હાથ ધરવાને લીધે સજ્જન આત્માઓએ પૂજ્યશ્રીને ‘આગમોદ્ધારક' ઉપપદથી સંબોધવાનું આરંભ્યું હતું. પૂજ્યશ્રીનાં આ કાર્યોથી પ્રભાવિત થઈને સુરતના શ્રીસંઘને આચાર્યપદ પ્રદાન કરવાની ભાવના થઈ હતી. પૂજ્યશ્રીની અનિચ્છા છતાં મુહૂર્ત કાઢવામાં આવ્યું. વિ. સં. ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦ ને દિવસે મહામહોત્સવપૂર્વક, સુરતના ચતુર્વિધ સ્વપ્ન શિલ્પીઓ સંઘના હર્ષોલ્લાસ વચ્ચે તપોનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અને અસંખ્ય સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિમાં નંદિની વિધિ, સાત ખમાસમણાં, સાત આદેશો, બૃહદ્ નંદીસૂત્ર શ્રવણ આદિએ કરીને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્ય ગુરુદેવે કહ્યું કે, આજથી તમારું નામ આચાર્યશ્રી આનંદસાગરસૂરિજી છે' પરંતુ ભાવિકો તો તેઓશ્રીને ‘સાગરજી મહારાજ' ના ઉદ્બોધનથી જ ઓળખાવતા રહ્યા. આગમગ્રંથોનો ઉદ્ધાર કરીને તો પૂજ્યશ્રીએ અમર નામના પ્રાપ્ત કરી અને પેઢી દર પેઢીના ભાવિકો માટે જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી આપ્યા, પણ ‘આગમ-મંદિરો’ના નિર્માણકાર્યથી તો આગમવાણીને યાવચંદ્રદિવાકરૌ અમર કરી દીધી. સાઠ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં અવિરત અને અવિરામ કાર્યરત રહેતા પૂજ્યશ્રી સં. ૨૦૦૬માં સુરતમાં સ્થિરતા હતી ત્યારે સ્વાસ્થ્ય કથળ્યું. વૈશાખ વદ પાંચમની બપોરે પૂજ્યશ્રી અર્ધપદ્માસને નવકારમંત્ર ગણતા હતા, શિષ્યો ‘અરિહંતે શરણં પવજ્જામિ' સંભળાવતા હતા અને ચતુર્વિધ સંઘ નમસ્કાર મહામંત્ર સંભળાવતા હતા, ત્યારે ધ્યાનસ્થ પદ્માસન અવસ્થાએ જીવનદીપ બુઝાયો.. ૧૦૦થી અધિક સાધુઓ અને ૩૦૦થી અધિક સાધ્વીજીઓનો વિશાળ પરિવાર ધરાવતા દિવંગત આચાર્યભગવંતને તેમના પટ્ટધર શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યું. પૂ. ગુરુભગવંતના અગ્નિસંસ્કાર સ્થળે રમણીય ગુરુમંદિરની રચના કરવામાં આવી. સં. ૨૦૦૭ના મહા સુદ ૩ ને દિવસે ગુરુમૂર્તિની સ્થાપના કરવામાં આવી. આગમિક તથા સાહિત્યક્ષેત્રે યોગદાન : ૧.૮ લાખ શ્લોકપ્રમાણ ૧૮૦ ગ્રંથોનું સંપાદન. ૨. ૨૫ લાખ શ્લોકપ્રમાણ ગ્રંથોનું વાચનાદાન. ૩. ૭૦ હજાર શ્લોકપ્રમાણ આગમિક ગ્રંથોનું સર્જન. ૪. ૭૦ હજાર શ્લોકપ્રમાણ અનેક વિષયના ગ્રંથોનું મૌલિક સર્જન. ૫. ૧૫ હજાર શ્લોકપ્રમાણ સંસ્કૃત પ્રસ્તાવનાઓ ૮૦ ગ્રંથો પર. ૬. ૪૦ હજાર ફુલસ્કેપ કાગળ પ્રમાણ ગુજરાતી ભાષામાં આગમિક આદિ ગ્રંથોના પદાર્થોનું વર્ણન. ૭. આગમ તથા પ્રકરણગ્રંથોનું સંગેમરમર, પાષાણ તથાતામ્રપત્રમાં કંડરાવી દીર્ઘાયુષ્યપ્રદાન. ૮. ભિન્ન ભિન્ન સ્થાનમાં સાત વખત આગમવાચના (દરેક વાચના લાગટ છ માસ સુધી.) અન્ય શાસન પ્રભાવના : યથાનામગુણ પૂજ્યશ્રી આગમના મહા ઉદ્ધારક બન્યા, તે જ તેઓશ્રીના જીવનની Page #111 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ મહાન સિદ્ધિ છે. બાલ્યકાળથી તત્ત્વજ્ઞાનમાં રસ હતો જ. સંયમજીવન સ્વીકારીને શાસ્ત્રોનો અભ્યાસ પ્રત્યે ઓર લગની લાગી. હંમેશાં ૫૦૦ શ્લોકોનું વાંચન કરવાનું વ્રત એ જ સ્વાધ્યાયપ્રીતિનાં દર્શન કરાવે છે. આજથી લગભગ ૮૦ વર્ષ પૂર્વે, પૂજ્યશ્રીની અમૃતવાણીના પ્રભાવે એક જ ઝવેરી કુટુંબે એક લાખનું દાન જાહેર કર્યું. એ શ્રુતપ્રેમી દાનવીર ગુલાબચંદભાઈ ઝવેરીની ભાવનાને આવકારી, તેમના વડીલનું નામ જોડી, વિ. સં. ૧૯૬૪માં દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફેંક ની સ્થાપના કરવામાં આવી અને તે સાથે વિવિધ ગ્રંથોનું પ્રકાશન આરંભાયું. પડતર કિંમત કરતાં અડધી કિંમતે પુસ્તકો આપવાનો નિર્ણય થયો. આ પુસ્તક-પ્રકાશન પ્રવૃત્તિમાં પૂજ્યશ્રીએ પોતાનો અમૂલ્ય સમય આપ્યો. આગમોની પ્રેસકોપીઓ તૈયાર કરવાથી માંડીને સર્વાંગસુંદર છાપકામ થાય તેની પણ કાળજી લેતા. વળી, સંસ્કૃત-પ્રાકૃતના તાત્ત્વિક ઉપદેશ આપતા ગ્રંથો, ચરિત્રગ્રંથો અને સમાચારી ગ્રંથો સાધુભોગ્ય બને તે રીતે ૧૭૫ની વિશાળ સંખ્યામાં સંપાદિત કરીને પ્રકાશિત કરાવ્યા. તેમ જ ૮૦ જેટલાં પુસ્તકો પર પ્રૌઢ–ગંભીર-વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાઓ લખી. આગમ, સિદ્ધાંત પ્રકરણ, યોગ અને વિવિધ ચર્ચાસ્પદ પ્રશ્નોને લગતા અને ગ્રંથોનું નવસર્જન કરી સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી આદિ ભાષામાં પ્રગટ કર્યા. વિ. સં. ૧૯૭૧થી ૧૯૭૭ દરમિયાન પાટણ, કપડવંજ, સુરત, અમદાવાદ, પાલિતાણા અને રતલામ (માળવા)માં સેંકડો સાધુ-સાધ્વીઓને આગમવાચના જાહેરમાં આપીને આગમ સંબંધી પઠન-પાઠનાદિની શિથિલ પડી ગયેલી વ્યવસ્થાને મજબૂત બનાવી વર્ષોથી કંઠોપકંઠ ચાલી આવતી આગમ-વાચનાને વિશુદ્ધ મુદ્રિત રૂપ આપ્યું. એવું જ બીજું મહાન ભગીરથ જીવનકાર્ય આગમમંદિરના નિર્માણનું છે. એક વખત પૂજ્યશ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણ ભગવંતે આગમોને પ્રતારૂઢ કરી કાળના પંજામાંથી બચાવ્યા હતા. તેમ પૂજ્ય આગમોદ્ધારકશ્રીએ આગમોને શીલોત્કીર્ણ કરાવી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સં. ૧૯૯૪માં પૂજ્યશ્રી જામનગર ચાતુર્માસ સ્થિત હતા ત્યારે સૌરાષ્ટ્રનાં તીર્થસ્થાનોની યાત્રા કરવા શ્રી પોપટલાલ ધારશી અને શ્રી ચૂનીલાલ લક્ષ્મીચંદ તરફથી છ'રી પાલિત સંઘ કાઢવાની ભાવના થઈ. સંઘ તીર્થાધિરાજ શત્રુંજય-પાલિતાણા પધાર્યા ત્યારે પૂજ્યશ્રીને વિચાર આવ્યો કે જૈનાગમોને આરસપહાણમાં કોતરાવાય તો કલિકાલના પ્રભાવે થયેલા સ્થાનકવાસીઓ, તેરાપંથીઓ જે еч બત્રીશસૂત્ર વગેરે માને છે તે સામે, ઉપરાંત દિગંબરોની જેમ આગમવિચ્છેદ પણ ન થવા પામે તે માટે આરસપહાણમાં જ ઉત્કીર્ણ કરાય તો શાશ્વત કામ થઈ શકે. તે માટે શ્રી શત્રુંજય તીર્થ, પાલિતાણા જ ઉત્તમ સ્થળ કહેવાય. આ માટે ગિરિતળેટીમાં ૯ હજાર વાર જમીન સંપાદન કરવામાં આવી. પૂજ્યશ્રીએ તત્કાલ ત્યાં જ સ્થિર થવાનો નિર્ણય કર્યો. ચાર દ્વારમય પ્રાસાદ મધ્યે ચૌમુખ ભગવંતો એવું મધ્યમંદિર, ચાલીસ દેવકુલિકા, ચાર દેવાલયો અને એક મુખ્ય મંદિર રચીને ક્રમશઃ વર્તમાન ચોવીશીના ચોવીશ, વીશ વિહારમાનના વીશ અને એક શાશ્વતા–એમ પિસ્તાલીશ ચૌમુખજી (૪૫ × ૪ = ૧૮૦ જિનબિંબો) સ્થાપન કરવાનું નક્કી થયું. પિસ્તાલીશ ચૌમુખજી પાંચ મેરુ અને ચાલીશ સમવસરણ પર બિરાજમાન કરવાનું નક્કી થયું. ત્વરિત ગતિએ કામ ચાલ્યું. સેંકડો કારીગરોને કામે લગાડવામાં આવ્યા. ૩૩૪ શિલાઓમાં આગમો કોતરાયાં. ૨૬ શિલાઓમાં ‘કમ્મપયડી' આદિ મહાન પ્રકરણો કોતરાયાં તે સાથે ‘શ્રી સિદ્ધાચક્ર ગણધર મંદિર'ની રચના કરવાનો નિર્ણય થયો. મંદિરમાં નવપદનું મહામંડલ અને દીવાલો પર ચોવીસ પટોમાં તે તે તીર્થંકર સહિત તેમના ગણધરો અને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની પાટપરંપરા લીધી. આમ, શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર' અને ‘શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર' તૈયાર થયાં. પૂજ્યશ્રીના વરદ્ હસ્તે આ પ્રસંગે ૨૫૦૦ પ્રતિમાજીને એક જ દિવસે એકીસાથે અંજનશલાકા કરવાનું ભગીરથ કાર્ય પણ વીસની શતાબ્દિની એક અપૂર્વ શાસન પ્રભાવના હતી. સં. ૧૯૯૯ના મહા વદ બીજ અને પાંચમના અંજનશલાકા પ્રતિષ્ઠાનો અવસર આવ્યો. મહા-મંગળકારી તેર દિવસના મહોત્સવનું આયોજન થયું. દેશવિદેશથી અનેક ભાવિકો ઊમટી પડ્યા. જળયાત્રા, કુંભસ્થાપના, અખંડ દીપક, જ્વારારોપણની વિધિ, દર્શાદક્પાલપૂજન, નવગ્રહપૂજન, અષ્ટમંગલ, અધિષ્ઠાયકાદિ પૂજનનાં વિધિવિધાન થયાં. પૂજ્યશ્રીના અવિરામ પુરુષાર્થથી ભગીરથ કાર્ય સુસંપન્ન થયું. અંતરીક્ષજી તીર્થ રક્ષાર્થે ૬૦૦ પુરાવા લંડન પ્રીકાઉન્સીલમાં રજૂ કરી તીર્થ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘનું જ છે, તેવી જિત હાંસલ કરી સાથોસાથ સમ્મેદશિખરજી, કેસરિયાજી, મક્ષીજી, ભોંયણીજી તીર્થરક્ષાના પ્રસંગો પણ તીર્થરક્ષા માટે મહત્વના પૂરવાર થયા હતા. એવું જ બીજું નિર્માણકાર્ય સુરતમાં શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમ મંદિર' બાંધવાનું થયું. ‘શ્રી આગમોદ્ધારક સંસ્થા'ની સ્થાપના કરી. પાલિતાણાસ્થિત સુરતના ઝવેરી Page #112 -------------------------------------------------------------------------- ________________ Εξ નગીનદાસ ઝવેરચંદના કુટુંબી રતનબહેને સુરતની જગ્યા આપી. સં. ૨૦૦૩ના ફાગણ વદ ૬ને ગુરુવારે શેઠ માણેકલાલ મનસુખલાલ સંઘવીને હાથે ભૂમિખનન થયું. વૈશાખ વદ બીજને બુધવારે શેઠ મૂળચંદ વાડીલાલ માણસાવાળાને હાથે શિલાસ્થાપન થયું. રાતદિવસ કામ ચાલ્યું. ત્રણ માળના વિશિષ્ટ વિશાળ દેવવિમાન સમા શ્રી મહાવીર પ્રભુના ભવ્ય જિનાલયમાં ભીંતો પર તામ્રપત્રો લગાવવામાં આવ્યાં. સં. ૨૦૦૪ના મહા સુદ ૩ ને દિવસે પ્રતિષ્ઠા-મહોત્સવ ઊજવાયો. પ્રાંગણમાં ‘આગમોદ્ધારકશ્રીની સાહિત્યસેવા'નો પરિચય આપતો ખંડ બાંધવામાં આવ્યો, જેમાં પૂજ્યશ્રીની સાહિત્યસાધનાની ઝાંખી પ્રાપ્ત થાય છે. પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાના આ સુવર્ણકળશો ઉપરાંત પણ તેઓશ્રીની અનેકવિધ પ્રવૃત્તિઓનો ભવ્ય ઇતિહાસ છે. ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેઓશ્રીની હૃદયસ્પર્શી વાણીથી પીગળીને અનેક શ્રેષ્ઠીઓએ પોતાના ધનભંડાર ખુલ્લા મૂકી દીધા હતા. પૂજ્યશ્રીના સમયમાં અંગ્રેજ સરકારે તીર્થસ્થાનોનો કબજો લેવાની પેરવી કરી ત્યારે સમતાના સાગર સાગરજી મહારાજે રાતદિવસ એક કરીને, અનેક સંઘોને, પેઢીઓને, શ્રાવકોને જાગૃત કરીને સમેતશિખરજીનો પહાડ ખરીદી લેવાની વ્યવસ્થા કરી હતી. આમ, પૂજ્યશ્રીએ ધર્મજાગૃતિ માટે અગાધ અને અવિરત પ્રયત્નો કર્યા. કોલકોત્તામાં ગુજરાતી જ્ઞાનમંદિરની સ્થાપના કરી. અનેક સંઘોના પરસ્પરના મતભેદ મિટાવ્યા. અનેક પુણ્યાત્માઓને દીક્ષા પ્રદાન કરીને સંયમમાર્ગના સહચારી બનાવ્યા. આશરે ચારસો ઉપરાંત સાધુ-સાધ્વીઓનો વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય ખડો કર્યો! આમ, પ. પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પ્રત્યેક કાર્યમાં મહાનતાની મુદ્રા ઊપસે છે! કોટિ કોટિ વંદન હજો એ મહાત્માને! પ.પૂ.આ.શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સાગર પરિવારના સૌજન્યથી ‘દક્ષિણ-દીપક’– ‘દક્ષિણ દેશોદ્ધારક' સમર્થ પ્રવચનકાર પૂ. આ.શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ. મનોહર માલવાદેશની જાવરા નગરી પૂજ્યશ્રીની જન્મભૂમિ હતી. પિતાનું નામ સ્વપ્ન શિલ્પીઓ મૂળચંદભાઈ અને માતાનું નામ ધાપુબાઈ હતું. ઓસવાલ જ્ઞાતિનાં આ દંપતીને ત્યાં સં. ૧૯૫૩માં તેઓશ્રીનો જન્મ થયો હતો. તેમનું સંસારી નામ દોલતરામ હતું. તેમનાથી છ-સાત વર્ષે મોટાં રાજકુંવર નામે એક બહેન હતાં. દોલતરામની બાલ્યાવસ્થામાં જ પિતાએ ધંધાર્થે બીકાનેરમાં કાયમી વસવાટ કર્યો, પરંતુ માતા–પિતા લાંબું જીવ્યાં નહીં. આથી દોલતરામનો ઉછેર મામાને ત્યાં થયો. તેઓશ્રી સ્થાનકવાસી કુટુંબમાં જન્મ્યા હતા અને ચુસ્ત સ્થાનકવાસીને ત્યાં ઊછર્યા હતા, એટલે તેમના મન પર મૂર્તિપૂજા વિરુદ્ધ સંસ્કારો હતા, પરંતુ સોળ વર્ષની ઉંમરે પૂ. આત્મારામજી મહારાજ કૃત ‘સમ્યક્ત્વ શલ્યોદ્વાર' નામનો ગ્રંથ વાંચવામાં આવ્યો અને તેમનાં આંતર્ચક્ષુ ખૂલી ગયાં. મૂર્તિપૂજા શાસ્રસિદ્ધ વાત છે એ સમજાયું. ત્યાર પછી તેઓ હંમેશાં મંદિરે જઈ પ્રભુદર્શન કરવા લાગ્યા અને નમસ્કાર મહામંત્રની ત્રિકાલગણના કરવા માંડી. એવામાં એક વાર કામસર દિલ્હી જવાનું થયું. ત્યાં જાણવા મળ્યું કે આજે રામા થિયેટરમાં મુનિ શ્રી લબ્ધિવિજયજી મહારાજનું જાહેર પ્રવચન છે. તેઓ વ્યાખ્યાન સાંભળવા પહોંચી ગયા. મુનિશ્રીના વ્યાખ્યાને તેમના પર અદ્ભુત અસર કરી અને તેઓ વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. મુનિશ્રી લબ્ધિવિજયજી (પછીથી આચાર્ય ભગવંત) મનુષ્યની પરીક્ષા કરવામાં અત્યંત વિખ્યાત હતા. તેઓશ્રીએ આ રત્નને પારખી લીધું. દોલતરામે પણ ભયાનક ભવાટવીને પાર કરવા માટે પૂજ્યશ્રીના પગ પકડી લીધા. ઘણો સમય પૂ. ગુરુદેવ પાસે રહી વિદ્યાભ્યાસ કર્યો. આખરે સં. ૧૯૭૧માં સિકંદરાબાદ (આગ્રા)માં ભવતારિણી ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી લક્ષ્મણવિજયજી બન્યા. તેઓશ્રીની સ્મરણશક્તિ સતેજ હતી. અંતરમાં વિદ્યાર્જનનો અનેરો ઉત્સાહ હતો. તેથી શાસ્ત્રાભ્યાસ સારી રીતે ચાલ્યો. ન્યાય, તર્ક, જ્યોતિષ, મંત્ર, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયોમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. મુંબઈમાં ‘આત્મા, કર્મ અને ધર્મ' વિષય પર આપેલાં વ્યાખ્યાનો આજે પણ ‘આત્મતત્ત્વવિચાર’ના બે ભાગમાં ઉપલબ્ધ છે અને વાંચતાં મંત્રમુગ્ધ કરે છે. તદુપરાંત, દાદર-જૈન જ્ઞાનમંદિરમાં આપેલાં પ્રવચનોનો સંગ્રહ ધર્મતત્ત્વપ્રકાશ’, જેનું સંપાદન પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્ર-સૂરીશ્વરજી મહારાજે કર્યું છે તે પણ તેઓશ્રીની વિદ્વત્તાનો પરિચાયક છે. સં. ૨૦૧૪માં રાજનગરવિદ્યાશાળામાં નવકાર મહામંત્ર ઉપર આપેલાં પ્રવચનો ‘નમસ્કાર મહિમા’ નામે પ્રસિદ્ધ થયાં છે. પૂજ્યશ્રીને પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજે સં. Page #113 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ 69 ૧૯૯૧માં ગણિ પદ, સં. ૧૯૯૨માં પંન્યાસ પદ અને સં. સમાધાન અને સંગઠન માટે ખૂબ કાર્યરત રહ્યા હતા. સં. ૧૯૯૩માં આચાર્ય પદ અર્પણ કર્યા. ચૈત્ર વદ પાંચમે ૨૦૧૬માં પૂ. ગુરુદેવશ્રી મુંબઈ-લાલબાગ જૈન ઉપાશ્રયે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા તે સમયે પૂ. ઉપાધ્યાયશ્રી કાળધર્મ પામ્યા ત્યારે સ્વર્ગારોહણનો ઉત્સવ તેઓશ્રીની ગંભીરવિજયજી મહારાજને પણ આચાર્ય પદે સ્થાપવામાં આવ્યા નિશ્રામાં ભવ્ય રીતે ઊજવાયો હતો. પૂજ્યશ્રીના વરદ હસ્તે હતા અને આ પ્રસંગે સૌરાષ્ટ્રની પાવન ભૂમિ શિહોરમાં આઠ ગાંધીનગર (બેંગલોર), સીમોગા, બાગલકોટ, ટુમકુર, દિવસ સુધી ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો અને ત્યારથી કોલ્હાપુર, ભીવંડી, દાંતરાઈ, બાવળા, રોબર્સનપેઠ, નોખામંડી, જૈનાચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનું નામ લાખો રાધનપુર-માટુંગા (મુંબઈ), સાંકરા આદિ સ્થળોએ પ્રતિષ્ઠાલોકોનાં હૈયે અને હોઠે રમવા લાગ્યું હતું. મહોત્સવો ઊજવાયા હતા. મહારાષ્ટ્રમાં નિપાણીનો ભવ્ય પૂ. આચાર્યશ્રીએ સૂરિમંત્રની પાંચે પીઠો (પંચપ્રસ્થાન) ઉપાશ્રય અને જ્ઞાનમંદિર પણ પૂજ્યશ્રીની પ્રેરણાનું પરિણામ સિદ્ધ કરેલી હતી. પહેલી અને બીજી પીઠ રોહીડા છે. મહેસાણા, બેંગલોર, મદ્રાસ, બીજાપુર (કર્ણાટક), (રાજસ્થાન)માં સિદ્ધ કરેલી; ત્રીજી અને ચોથી પીઠ અંધેરી નિપાણી, બારસી, અંધેરી, ભાયખલા, પાર્લા, જૂહુ (મુંબઈ)ના મુંબઈમાં; અને પાંચમી પીઠ નિપાણીના ચાતુર્માસ વખતે સોળ આંગણે ઉપધાનતપની આરાધનાઓ થઈ હતી અને કેટલાંક આયંબિલપૂર્વક, મૌન પાળી, સ્ત્રીનું મુખ જોયા વિના સિદ્ધ કરી સ્થાનોમાં ઉદ્યાપન રૂપે વિવિધ છોડનાં ઉજમણાં પણ થયાં હતી. પરિણામે, પૂજ્યશ્રીનો પ્રભાવ એટલો પ્રબળ બનેલો કે હતાં. આ સર્વ શાસન-પ્રભાવનાનાં કાર્યો પૂજ્યશ્રીના સંકલ્પ કરેલાં સર્વે કાર્યો સત્વરે સિદ્ધ થતાં. તેઓશ્રીએ પુણ્યપ્રભાવી વ્યક્તિત્વને લીધે થયાં હતાં. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, માલવા, મધ્યપ્રદેશ, એવા એ પ્રભાવશાળી સૂરીશ્વરજી મુંબઈ-દાદર જૈન મહારાષ્ટ્ર, આંધ્ર અને તમિલનાડુ જેવા વીશ હજારથી વધુ મંદિરમાં સં. ૨૦૧૮ના ફાગણ વદ ૯ ની રાત્રિએ ૩-૩૦ માઇલનો વિહાર કર્યો હતો. તેઓશ્રી જ્યાં જ્યાં વિચર્યા તે કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, તે પૂર્વે રાત્રિના ૨-૩૦ ભૂમિ પાવન અને ધન્ય બની ગઈ. ત્યાંનાં હજારો સ્ત્રી-પુરુષો સુધી તો ઊભાં ઊભાં હંમેશના નિયમ પ્રમાણે જાપ કરતા હતા. પૂજયશ્રીનાં દર્શન, સહવાસ અને વ્યાખ્યાનશ્રવણથી કતાર્થ તેઓશ્રીની અંતિમ યાત્રામાં મુંબઈ અને પરાંઓમાંથી હજારો બનતાં. પૂજ્યશ્રીના ઉપદેશથી હજારો માણસોએ જીવહિંસા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ૨૫ હજારની ઉછામણી બોલી ત્યજી હતી. મૈસૂર રાજ્યમાં અનેક ગામોમાં અમુક અમુક એક ભાવિક ભક્ત પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર કર્યા હતા. દિવસોમાં કતલખાનાં બંધ રાખવાના નિયમો થયા હતા. વળી, દિવંગત પૂજ્યશ્રીના શિષ્યરત્ન શતાવધાન પૂ.આ. શ્રી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ત્રણ મહાપૂજનો દક્ષિણ ભારતમાં નોંધપાત્ર શાસનપ્રભાવક કાર્યોને લીધે તેઓશ્રીને “દક્ષિણદીપક' અને “દક્ષિણદેશોદ્ધારક' જેવી અને ૧૬ દિવસનો પૂજ્યશ્રીને અંજલિ અર્પતી મહોત્સવ ભવ્ય રીતે ઊજવાયો હતો. એવા ધર્મધુરંધર મહાત્માને પદવીઓથી અલંકૃત કરવામાં આવ્યા હતા. વક્તા વિદ્વાન હોય, વિમલ ચારિત્રથી વિભૂષિત હોય અને અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદના! વક્નત્વકલાવિશારદ હોય, પછી ચમત્કારો ન સર્જાય તો જ સૌજન્ય : શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન આશ્ચર્ય લેખાય! પૂજ્યશ્રીની દેશનાએ અનેક જીવો હિંસામાંથી જ્ઞાનમંદિર ટ્રસ્ટ, દાદર મુંબઈ-૨૮ અહિંસામાં, વ્યસનોમાંથી સદાચારમાં, અસત્યમાંથી સત્યમાં, સિદ્ધચક્રારાધન તીર્થોદ્ધારક, માલવદેશોદ્ધારક અને કુસુપમાંથી સંપમાં અને અધર્મમાંથી ધર્મમાં પાછા ફર્યા હતા. | શ્રી વર્ધમાન આયંબિલ તપના પ્રખર પ્રસારક પૂજ્યશ્રીની નિશ્રામાં ચાણસ્માથી ભોયણી તીર્થનો, રતલામથીમાંડવગઢનો, હૈદ્રાબાદથી કલ્પાકજી તીર્થનો–એવા - પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. અનેક છ'રીપાલિત સંઘો નીકળ્યા હતા. સિરોહીમાં ૪૫૦ પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ શ્રી ભાવિકોએ ઉપધાનતપની આરાધના કરી હતી. દસ હજારની વર્ધમાન આયંબિલ તપ અને શાશ્વતી શ્રી નવપદજી ઓળીની મેદની વચ્ચે માલારોપણવિધિ થઈ હતી અને પૂ. પં. આરાધનાના પ્રસારક તરીકે વિશેષ પ્રસિદ્ધિ પામ્યા હતા. કીર્તિવિજયજી ગણિને આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યુ હતું. પૂજ્યશ્રીનો જન્મ અમદાવાદ દોશીવાડાની પોળમાં કૂવાવાળા સં. ૨૦૧૪માં રાજનગર (અમદાવાદ)ના મુનિસંમેલનમાં ખાંચામાં શેઠશ્રી જેશીંગભાઈ પટવાને ઘેર સુશ્રાવિકા Jain Education Intemational For Private & Personal use only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પ્રધાનબહેનની કુક્ષિએ સં. ૧૯૪૦ના કાર્તિક સુદ ૧૧ના મંગલ દિને થયો હતો. સંસારી નામ ચિમનભાઈ હતું. તેઓ નાનપણથી ધાર્મિક અભ્યાસમાં ઘણી રુચિ દાખવતા હતા. ૫. પૂ. આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજના નિકટ પરિચયમાં આવી તેઓશ્રી ધર્મક્રિયામાં તત્ત્વજ્ઞ આરાધક તરીકે અત્યંત જાણીતા બન્યા. ધર્માભ્યાસ સાથે જપ-તપમાં પણ વધુ રસ દાખવવા માંડ્યા. ત્યાં યોગ્ય વયે, માતાપિતાના આગ્રહથી તેમનાં લગ્ન ફૂલીબહેન સાથે કરવામાં આવ્યાં. તે વખતના લોકમાનસને માન આપી તેઓશ્રી મુંબઈમાં શેઠશ્રી નગીનદાસ કરમચંદની પેઢીમાં ધર્મ સાથે અર્થોપાર્જનના પ્રશ્નને હલ કરવા જોડાયા હતા. સંસારમાં પડ્યા છતાં ધર્મભાવના એવી જ પ્રબળ અને કાર્યરત હતી. તેઓ વર્ધમાનતપની ઓળીની સળંગ આરાધના, વીતરાગ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા, વ્યાખ્યાનશ્રવણ, સાંજે પ્રતિક્રમણ, પર્વતિથિએ પૌષધ આદિ ધર્મપ્રવૃત્તિ અનેક આરાધક પુણ્યાત્માઓ સાથે પાયધુની સ્થિત શ્રી ગોડીજી જૈન દેરાસરઉપાશ્રયમાં કરતા. ગોડીજીમાં સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ આદિની સામૂહિક આરાધના પ્રસંગોપાત થતી. તેમાં તેઓશ્રી સૌના લાડીલા ધર્મનેતા બની રહ્યા. તેમની દેખરેખ અને દોરવણી નીચે અનુપમ હર્ષોલ્લાસથી ધર્મક્રિયાઓ થતી હતી. આવા ૮૦-૯૦ આરાધકોની એક મંડળી હતી અને તેના તેઓ આગેવાન હતા. આ સર્વ ધાર્મિક પ્રવૃત્તિઓના ફળસ્વરૂપે તેઓશ્રીએ મુંબઈમાં કુંભાર ટુકડામાં ભાડાના મકાનમાં શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતાની સ્થાપના કરી અને ખૂબ પ્રેમ, આદર અને ખંતથી અનેક પુણ્યાત્માઓને શ્રી વર્ધમાન આયંબિલ તપમાં જોડી આગળ વધાર્યા. મોહમયી મુંબઈ નગરીમાં આવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં અનેક જીવોને સાંકળવા એ ઘણું કઠિન કાર્ય હતું, પરંતુ તેઓશ્રી એવાં કાર્યો સફળતાથી પાર પાડી ખૂબ અનુમોદનાને પાત્ર બન્યા હતા. ચિમનભાઈ પૂ. આગમોદ્ધારકશ્રીનાં તાત્ત્વિક વ્યાખ્યાનોથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેના પરિણામે વૈરાગ્યની ભૂમિકાએ સ્થિર થઈ, સંસારના કીચડમાંથી નીકળવા મથામણ કરવા લાગ્યા. તેમનાં ધર્મપત્ની ફૂલીબહેનની પ્રબળ સ્વપ્ન શિલ્પીઓ મોહદશા અને બાધક મનોવૃત્તિના કારણે ધર્મમાર્ગે દોરનાર ઉપકારી પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પણ દીક્ષા આપવાના પ્રશ્ને દ્વિધામાં હતા, પરંતુ ચિમનભાઈનો સંકલ્પ દૃઢ હતો. અંતે પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રીની હૂંફ મળી. એક વખત ગોડીજીમાં ધર્મક્રિયામાં રસ લેતા ૮૦ જેટલા આરાધકોને એમ હતું કે ચિમનભાઈ પરિસ્થિતિવશ દીક્ષા લઈ શકે તેમ નથી, પરંતુ ચિમનભાઈએ જોરદાર સંયમરંગ રાખ્યો. સ્તવનાદિ લલકારી બધાંને સંયમ તરફ વાળવા અભિગ્રહ આપવા માંડ્યો અને પ્રાંતે પોતે પણ વૈરાગ્યના માર્ગે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી ‘મુનિ શ્રી ચંદ્રસાગરજી' નામે સંયમજીવનનો સ્વીકાર કર્યો. દીક્ષા બાદ પૂજ્યશ્રીએ જ્ઞાનાભ્યાસમાં એકાગ્ર બની સિદ્ધહેમ વ્યાકરણ પર પ્રભુત્વ મેળવ્યું. શુદ્ધ પાઠો સાથે મૂળ માત્ર છપાવી અને ‘આનંદબોધિની’ નામે સુંદર વિદ્યોગ્ય ટીકા લખી, વિદ્વાનોમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું. પૂજ્યશ્રીની પ્રતિભા, વાણી, શક્તિ, પડછંદ કાયા, મેઘમલ્હાર સમો બુલંદ અવાજ તેમ જ ત્યાગ-તપ-સંયમનું ઓજસ્વી બળ સંઘમાં અનેક ધર્મકાર્યોની પરંપરા વધારનારું નીવડ્યું. માલવાની–ઉજ્જૈનની પુણ્યભૂમિમાં વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીએ નવપદજીની ચિરસ્મરણીય આરાધના કરેલી તે સ્થાન જીર્ણશીર્ણ બની ગયું હતું. તેનો પૂજ્યશ્રીએ આમૂલચૂલ ઉદ્ધાર કરાવી શ્રી સિદ્ધચક્રારાધન તીર્થની પુનઃ સ્થાપના કરી. ભવ્ય ધર્મશાળા, આયંબિલ ખાતું, જ્ઞાનમંદિર, ભોજનશાળા, ઉપાશ્રય આદિના નિર્માણ સાથે શ્રીપાલ–મયણાસુંદરીની નવપદ આરાધનાની ભૂમિ સાથે સંલગ્ન પ્રાચીન છ-સાત દેરાસરોનો ઉદ્ધાર કરી, શ્રી કેશરિયાજીની દેહપ્રમાણ તે જ વર્ણની નવી પ્રતિમા ભરાવી તેની સ્થાપના કરી, જે પ્રતિમા સમક્ષ શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીએ આરાધન કરેલ તે પ્રતિમાજી હાલ ધૂલેવાજીમાં કેશરિયાજી તરીકે પ્રખ્યાત છે એ લોકોક્તિને ચિરંજીવ બનાવી. આથી સમગ્ર ઉજ્જૈન જૈન સંઘનો પણ પુનરુદ્ધાર થયો અને વિકાસ થયો. માલવામાં પણ અનેક ગામોમાં જૈનધર્મની ઝાંખી બનેલી છાયાને તેજસ્વી બનાવી. પૂજ્યશ્રીને પાલિતાણામાં પૂ. આગમોદ્ધારક આચાર્યદેવના વરદ હસ્તે સં. ૧૯૯૮માં ગણિપદ અને પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા અને ૨૦૦૭ના મહા સુદ ૧૦ના મંગલ દિને પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગર-સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સુરત– ગોપીપુરામાં મહોત્સવપૂર્વક આચાર્ય પદથી અલંકૃત કરવામાં Page #115 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ આવ્યા. તેઓશ્રીએ નવપદ આરાધક સમાજ અને પછી શ્રી સિદ્ધચક્ર આરાધક સમાજની સ્થાપના કરી. આજે પણ પ્રતિવર્ષે હજારો આરાધકો આ સમાજની દોરવણી નીચે શ્રી સિદ્ધચક્રજીની ઓળીની આરાધના કરે છે. પૂજ્યશ્રીએ શ્રી વર્ધમાન આયંબિલ તપની શ્રી નવકાર મહામંત્રના ૬૮ અક્ષર પ્રમાણ ૬૮ ઓળી કરી હતી. તેમ જ નવપદજીની ૧૧૪ ઓળી કરી હતી. પ. પૂ. આગમોદ્ધારકશ્રીનાં વ્યાખ્યાનોના પ્રચાર-પ્રસાર માટે “સિદ્ધચક્ર' માસિકનું સંપાદન સં. ૧૯૮૬થી ૧૯૮૯ અને સં. ૨૦૦૩થી ૨૦૧૮ સુધી કર્યું હતું. આ ઉપરાંત, અનેક ગ્રંથોનું સંપાદનકાર્ય અને નૂતન ગ્રંથોનું લેખન પણ કર્યું. પૂજ્યશ્રી સં. ૨૦૧૯ના ફાગણ વદ ૬ને દિવસે સુરતમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના ૪૫-૫૦ શિષ્યો-પ્રશિષ્યો વર્તમાનમાં વિચારી રહ્યા છે અને શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીની પ્રતિભાને ઉજ્વળ પ્રકાશથી શોભાવી રહ્યા છે! કોટિ કોટિ વંદન હજો એવા પૂજ્યવરને! પૂ. આ.દેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સાગર પરિવારના સૌજન્યથી ૩00 થી વધારે ભવ્યાત્માઓના ચારિત્ર–પથદર્શક અને શાસનના શણગારરૂપ એવા પ.પૂ.આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. ગરવી ગુજરાતની તીર્થભૂમિ તરીકે વિખ્યાત બનેલ મહેસાણા જિલ્લાની પુણ્ય ધરા પર અને ગગનચુંબી જિનાલયોથી શોભતી નગરી વીસનગરમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવંતના નિત્ય ઉપાસક શ્રાદ્ધવર્ય શ્રીયુત ગગલભાઈનાં પરોપકારપરાયણ ધર્મપત્ની મોતીબહેનની કુક્ષિએ સં. ૧૯૬૦ના ભાદરવા સુદ ૮ના શુભ દિવસે શાસનના ભાવિ હીરલાએ જન્મ લીધો. “પુત્રનાં લક્ષણ પારણાંમાંથી’ એ ન્યાયે માતાપિતાએ નામ પાડ્યું ડાહ્યાભાઈ. બાલ્યકાળમાં જ માતાપિતાના સંસ્કારો અને પૂર્વભવની આરાધનાના બળે, પોતાના વડીલ ભાઈ–બહેન સાથે ધાર્મિક અભ્યાસમાં ખૂબ સારી પ્રગતિ કરી. વ્યાવહારિક શિક્ષણ પૂરું કરી ધંધાર્થે મુંબઈ ગયા. મોહમયી મુંબઈનગરીના મોહમાં તણાયા નહીં. ત્યાં પણ મિત્રો સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાયા. શ્રાવકાચાર, વિધિપૂર્વક નવપદની ઓળી તથા ઉચ્ચ ધાર્મિક અભ્યાસ તેમ જ રાત્રે વૈરાગ્યપોષક રાસોનું શ્રવણ કરીને વૈરાગ્યના રંગે રંગાવા લાગ્યા. સ્વભાવદશાને પામવા, સંયમ મેળવવા, ચાતક પક્ષીની જેમ આતુર બન્યા. પૂ. આગમોદ્વારકશ્રીએ જેઠ સુદ પાંચમનું મુહૂર્ત ફરમાવ્યું. એ ધન્ય દિવસની ધન્ય પળે સં. ૧૯૮૪ના પૂ. આગમોદ્ધારકશ્રીના વરદ્ હસ્તે ચારિત્ર ગ્રહણ કરી મુનિરાજ શ્રી ચંદ્રસાગરજી મહારાજના પ્રથમ શિષ્ય બની મુનિ શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજ નામે ઘોષિત થયા. સંયમજીવનની પ્રાથમિક શરૂઆતથી જ, જ્ઞાન-ધ્યાન અને વિનય–વૈયાવચ્ચ દ્વારા અને રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના દ્વારા કર્મઈધણ ભસ્મીભૂત બનાવવા સજ્જ બન્યા. પૂ. આગમોદ્ધારકશ્રી પાસે વ્યાકરણનો અભ્યાસ કર્યો. સં. ૧૯૮૭માં સર્વપ્રથમવાર, ત્રણ વર્ષના ટૂંકા સંયમપર્યાયમાં પણ, વિજય-દેવસૂરિ સંઘ (પાયધૂનીમુંબઈ) ની પાટ પરથી અવિરતપણે આગવી શૈલીથી પ્રવચનમાં લોકોને પરિપ્લાવિત કરી દઈ ધર્માભિમુખ બનાવ્યાં અને અદ્ભુત પ્રવચનકાર તરીકે પરચો આપ્યો. ત્યાર પછી ગુજરાત, મહારાષ્ટ્ર, માળવા, મેવાડ આદિ પ્રદેશોમાં અવિરામ વિચારીને ખૂબ ખૂબ શાસનપ્રભાવના કરી. સં. ૧૯૯૯માં પૂજ્યશ્રીની ગણી પદવી થઈ. આ મહોત્સવમાં શ્રીસંઘ તથા શ્રેષ્ઠીવર્ય મૂલચંદ બુલાખીદાસે મહોત્સવપૂર્વક અનેરી પ્રભાવના કરી. સં. ૨૦૦૭માં સુરતના શ્રીસંઘે ગચ્છાધિપતિની અનુમતિથી પં. શ્રી હેમસાગરજી મહારાજ તથા પં. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજને આચાર્યપદે આરૂઢ કરવાનું નક્કી કર્યું. પરંતુ પં. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજે પોતે એ પદવીને લાયક નથી એમ જણાવીને આચાર્યપદ ગ્રહણ કરવાની અનિચ્છા દર્શાવી; તેથી બે પૂજ્યોને આચાર્યપદે અને ચરિત્રનાયકશ્રીને ઉપાધ્યાયપદે સ્થાપન કર્યા. સં. ૨૦૦૯માં પોતાની જન્મભૂમિ વીસનગરમાં ચાતુર્માસ કરી, શેષકાળ સ્થિરતા કરતા હતા ત્યાં વાવનાં શ્રીસંઘે પોતાને ગામ ચાતુર્માસ કરવા આવી રહેલા તેરાપંથી આચાર્ય તુલસીના આગમનની વાત કરી; અને આર્ત હૃદયે જણાવ્યું કે, “સાહેબ! આ સમયે આપણા કોઈ મુનિરાજ નહિ હોય તો આપણા સાધર્મિકો બધા તેરાપંથી બની જશે. આ માટે અમે ઘણા પૂજ્યશ્રીને વિનંતી કરી છે, પણ એક યા બીજા કારણસર તેઓ આવી શકે તેમ નથી. છેલ્લે આપની પાસે આશા લઈને આવ્યા છીએ'. સર્વે હકીકત સાંભળી શાસન રક્ષા કાજે પોતાની કેટલીક Jain Education Intemational Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રતિકૂળતાને અવગણીને પૂજ્ય ઉપાધ્યાયજી વિસનગરથી ઉગ્ર વિહાર કરીને તેરાપંથી આચાર્ય તુલસીના પ્રવેશ પહેલાં ચાર દિવસે વાવમાં પ્રવેશ્યા અને હંમેશા ત્રણ વ્યાખ્યાનો યોજીને શ્રાવકવર્ગને મજબૂત બનાવ્યો. સૌ પ્રત્યે અપાર વાત્સલ્યભાવ અને કોઈ પણ સમુદાયના ગુણીયલોનાં ગુણો પ્રત્યેનું બહુમાન અને અપૂર્વ અનુમોદના કરવાનો જબરદસ્ત ગુણ હતો. સં. ૨૦૧૨માં પૂજ્યશ્રીએ વયોવૃદ્ધ શ્રમણોપાસક માટે પાલિતાણામાં ‘મુમુક્ષુ શાંતિનિકેતન' નામની સંસ્થા સ્થાપી. સં. ૨૦૧૫માં મુંબઈ–સાંતાક્રુઝના ચાતુર્માસ દરમિયાન સ્થાનકવાસી સંપ્રદાય તરફથી પ્રકાશિત થતી જૈન સિદ્ધાંત’ માસિકના તંત્રી શ્રી ગિરધરલાલ નગીનદાસને શાસ્ત્રોની યુક્તિપ્રયુક્તિ દ્વારા તીર્થંકર પરમાત્માની સ્થાપના કલ્પને માનતા કરી દીધા. આ ચાતુર્માસ પછી ઉગ્ર વિહાર કરીને શ્રી સમેતશિખરની પ્રતિષ્ઠા પ્રસંગે પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી માણિક્યસાગરસૂરિજી મહારાજની સાથે રહી; ત્યાંની તથા આજુબાજુમાં આવેલી તીર્થંકર ભગવંતોની કલ્યાણક ભૂમિની સ્પર્શના કરી. સં. ૨૦૧૮માં દિલ્હીમાં પ્રવેશ કર્યો અને પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગર-સૂરીશ્વરજી મહારાજ તરફથી સમાચાર આવ્યા કે વહેલી તકે ઉજ્જૈન આવો. તુર્ત જ ઉજ્જૈન તરફ વિહાર કરીને પૂજ્યશ્રીની સેવામાં હાજર થયા. વૈશાખ સુદ ૧૦ના રોજ ગુરુદેવશ્રીના વરદ હસ્તે અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂ. ઉપાધ્યાયજી આચાર્ય પદે આરૂઢ થયા. પ્રભુશાસન વહન કરવાની જવાબદારી વધતાં પોતાની સઘળી શક્તિ કામે લગાડી પ્રસંગોપાત શાસનરક્ષા કરી અને અનેકવિધ અણમોલ શાસનપ્રભાવના કરી, જેની ઝાંખીરૂપ વિગતો નીચે મુજબ છે : ૧. પરમાત્મા વીરપ્રભુની ૨૫૦૦મી નિર્વાણકલ્યાણકની ઉજવણી પૂ.આ. શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ સાથે રહીને શાનદાર રીતે સંપન્ન કરી. (૨) સં. ૨૦૩૨ના બાયડ મુકામે શ્રેષ્ઠીવર્ય શ્રીયુત્ કસ્તૂરભાઈ લાલભાઈની અતિ આગ્રહ ભરી વિનંતીને સ્વીકારી. પોતાનાં અન્ય કાર્યોને ગૌણ બનાવીને સિદ્ધગિરિની નવી ટૂંકની પ્રતિષ્ઠા માટે પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ સાથે પધારી ૫૦૦ ઉપરાંત જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. (૩) સં. ૨૦૩૩માં જાગેલા નેમ રાજુલ નાટકના વિવાદ પ્રસંગે પોતાની બુદ્ધિપ્રતિભાથી તે ઝંઝાવાત શમાવીને વાતાવરણ શાંત પાડ્યું. (૪) સં. ૨૦૩૫માં શ્રી શંખેશ્વર તીર્થે પોતાના લઘુગુરુબંધુ મુનિશ્રી અભ્યુદયસાગર . સ્વપ્ન શિલ્પીઓ મ.સા. તથા મુનિશ્રી નવરત્નસાગરજી પ્રેરિત સંસ્થાપિત નવનિર્મિત શ્રી આગમમંદિરની મહામહોત્સવપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠા (૫) સં. ૨૦૩૬માં ખેડા તીર્થથી શ્રી સિદ્ધગિરિનો ઐતિહાસિક ૫૫૦ ભાવિકો સાથેનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. (૬) સં. ૨૦૩૯માં પુનઃ શંખેશ્વર આગમમંદિરની અંજનશલાકા-પ્રતિઠા પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને સાગરસમુદાયમાં સર્વ પ્રથમ શ્રમણ તરીકે પૂ. શ્રી હિમાંશુસાગરજી મહારાજને વર્ધમાન તપની ૧૦૦ ઓળીની પૂર્ણતામાં પંન્યાસપદ-પ્રદાનનો ભવ્યોત્સવ વિધિસર સંપન્ન કર્યો. (૭) સં. ૨૦૪૦માં રાજસ્થાન-ડુંગરપુરમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી. (૮) સં. ૨૦૪૧માં પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ.સા. પ્રેરિત પાલિતાણા જંબુદ્રીપ નિર્માણની અંજન-શલાકા પ્રતિષ્ઠા પ્રસંગે સાગરસમુદાયના આ વિશિષ્ટ અવસરે, સમુદાયના પાંચ આચાર્ય ભગવંતો આદિ ૮૩ શ્રમણ ભગવંતો તથા ૩૦૦ થી અધિક શ્રમણીગણની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠાવિધિ થઈ. સાગર સમુદાયના આ ઐતિહાસિક સંમેલનમાં શાસનપ્રભાવક સૂરિવરને સમુદાયના દરેક આચાર્ય ભગવંતો આદિ શ્રમણ ભગવંતોએ ગચ્છાધિપતિ તરીકે સ્થાપિત કર્યા. (૯) સં. ૨૦૪૨માં અમદાવાદથી શંખેશ્વરજી મહાતીર્થના પંચતીર્થીયુક્ત ભવ્ય છ'રીપાલિત સંઘમાં નિશ્રા અર્પી. શંખેશ્વરજી તીર્થમાં ઐતિહાસિક વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પૂર્ણાહૂતિ, પોષ દશમીની પ્રભાવક આરાધના, વાંચના આદિ વિવિધ પ્રસંગોની ઉજવણી કરાવી મહારાષ્ટ્રમાં સૌપ્રથમ વાર પૂનામાં આકાર લઈ રહેલ શ્રી આગમોદ્વારક દેવર્દ્રિ જૈન આગમમંદિર ટ્રસ્ટ દ્વારા નિર્મિત આગમમંદિરના ખાતમુહૂર્ત શિલાન્યાસ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને શ્રી વિજયદેવસૂરિ સંઘ-ગોડીજી જૈન ઉપાશ્રય, પાયની–મુંબઈમાં ઐતિહાસિક ચાતુર્માસ કર્યું. (૧૦) ચરિત્ર-નાયક સૂરિવરની પૂણ્ય નિશ્રામાં ૩૧ ભવ્ય ઉપધાન તપ, અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવો, નાના મોટા ૧૩ છ'રીપાલિત સંઘો અને અનેક ધાર્મિક સંસ્થાઓની સ્થાપનાઓ દ્વારા શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો થયાં. * ડભોઈમાં દેવચંદ ધરમચંદની પેઢીની સ્થાપના કરી. * સિહોર જૈનસંઘના કાયમી ઝઘડાનું સમાધાન કરાવી શ્રી સંઘની પુનઃ સ્થાપના કરી. (૧૧) સંયમના અવિહડ રાગી સૂરિવરની પ્રેરણાથી ૩૦૦થી વધારે ભવ્યાત્માઓએ ચારિત્રમાર્ગે પ્રયાણ કર્યું. (૧૨) ૧૮ વર્ષની ઉંમરથી જીવનપર્યંત શાશ્વતી નવપદજીની ઓળીની આરાધના દૃઢતાપૂર્વક કરી. પૂજ્યશ્રીના Page #117 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ઉપદેશથી પ્રતિવર્ષ સામુદાયિક વિધિપૂર્વક ચૈત્રી ઓળીની આરાધના કરાવવા સાગર-સંસ્કરણ નામના ટ્રસ્ટની સ્થાપના પણ કરવામાં આવી. (૧૩) સમ્યજ્ઞાનની પર્યુપાસના પૂજ્યશ્રીના જીવનનો અવિનાભાવિ અંશ છે. તેઓશ્રી ૮૨ વર્ષની જૈફ વયે પણ અજોડ વ્યાખ્યાનશૈલીથી ભાવિકોને ધર્મમાર્ગે પ્રેરતા, શ્રમણ-શ્રમણીઓને વાચના આપી સંયમમાર્ગે સ્થિર કરતા. રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના શાસનશણગાર સૂરિવર સ્વ–પર કલ્યાણ સાધી, સં. ૨૦૪૩માં અમદાવાદમાં અષાઢ સુદ ૬ને દિવસે અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીનું ગુરુમંદિર આજે વીતરાગ સોસાયટીમાં સુંદર શોભી રહ્યું છે! કોટિ કોટિ વંદન હજો એ સમર્થ સૂરિવરને! કરતા સૌજન્ય : પ.પૂ. આ. શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી. સાગર પરિવાર તરફથી ‘રાષ્ટ્રસંત’નું બિરુદ પ્રાપ્ત કરનાર કવિકુલતિલક, યુગપ્રભાવક, શતાવધાની : પૂ. આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મ. સાધુપુરુષનું ચરિત્ર ચિત્તને પાવન કરનારું તથા આત્માને અસાધારણ બળ આપનારું હોય છે, તેથી જીવનસાફલ્ય વાંછનારે તેનું પુનઃ પુનઃ શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ, પરંતુ સાધુપુરુષ ધારવામાં આવે એવી સરળતાથી પ્રાપ્ત થતા નથી. જેમ દરેક પર્વતમાંથી માણેક મળતાં નથી, જેમ દરેક હાથીના કુંભસ્થળમાંથી મોતી જડતાં નથી, જેમ દરેક વનમાં ચંદનવૃક્ષો હોતાં નથી, તેમ દરેક સ્થળે સાધુપુરુષો હોતા નથી. કવિકુલતિલક શતાવધાની આચાર્યશ્રી, વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ આવી એક વિરલ વિભૂતિ છે. ગરવી ગુજરાતમાં આવેલ ખંભાત શહેરમાં સંઘવી પોળમાં વીસા શ્રીમાળી જ્ઞાતિના ધર્માત્મા મૂળચંદભાઈ વજેચંદભાઈને ત્યાં પુણ્યવંતાં ખીમકોરબાઈની કુક્ષિએ સં. ૧૯૭૨ના ચૈત્ર વદ અમાસને દિવસે તેમનો જન્મ થયો. સોહામણી મુખમુદ્રા અને કમનીય દેહકાંતિ જોઈને બાળકનું નામ કાંતિલાલ પાડ્યું. કાંતિલાલ નાનપણથી સુસંસ્કારી હતા. આઠ વર્ષની નાની વયમાં પણ ચોવિહાર કરતા. રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો. રમતગમતમાં વ્યાખ્યાન કરવાની અને હાથમાં ઝોળી ભરાવી શ્રાવકોને ત્યાં વહોરવા જવાની રમતો રમતા. તેમને શકરચંદ નામે મોટાભાઈ, રસિકલાલ ૧૦૧ નામે નાનાભાઈ અને સુભદ્રા નામે નાનાં બહેન હતાં. તેજસ્વી બુદ્ધિપ્રતિભા અને વિનયાદિ ગુણોને લીધે તેઓ સહુમાં અતિ પ્રિય હતા. ગુજરાતી સાત ધોરણ અને અંગ્રેજી ત્રણ ધોરણનો અભ્યાસ પૂરો કરી વ્યાપારમાં જોડાયા પરંતુ તેમનું મન સંસારી કાર્યોમાં ઓતપ્રોત થતું ન હતું. એવામાં સં. ૧૯૮૮માં પૂ. વ્યાખ્યાનવાચસ્પતિ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ ખંભાતમાં થતાં, તેઓશ્રીની વૈરાગ્યવાહી દેશના શ્રવણ કરી તેઓ વૈરાગ્યવાસિત બન્યા અને ચારિત્ર ગ્રહણ કરવાની દૃઢ ભાવનાવાળા થયા. માતાપિતાએ અનુમતિ ન આપી, તેથી તેઓ ચાણસ્મા ગયા. ત્યાં બિરાજતા પૂ. મુનિરાજ શ્રી લક્ષ્મણવિજયજી મહારાજ પાસે સં. ૧૯૮૯ના પોષ સુદ ૬ને દિવસે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી કીર્તિવિજયજી તરીકે જાહેર થયા. આ વાતની જાણ થતાં પૂજ્યશ્રીના કુટુંબીજનોએ તેમને પાછા લાવવા ઘણી ધમાલ કરી પરંતુ પૂજ્યશ્રી અડગ રહ્યા. ત્યાર બાદ વૈશાખ સુદ ૬ને દિવસે પૂ. ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વડીદીક્ષા આપવામાં આવી, અને મુનિરાજશ્રી લક્ષ્મણવિજયજી (હાલ આચાર્ય)ના શિષ્ય તરીકે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી અભ્યાસમાં લીન બની ગયા. ફક્ત છ મહિનાના ટૂંકા ગાળામાં પંચ પ્રતિક્રમણ, સાધુક્રિયા, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, ‘મોટી સંગ્રહણી' આદિનો અર્થ સહિત અભ્યાસ કરી લીધો. તે પછી તેઓશ્રીએ ‘સારસ્વત વ્યાકરણ’, ‘ઉત્તરાર્ધ ચંદ્રિકા', ‘અમરકોષ’, ‘પંચકાવ્ય’, ‘તર્કસંગ્રહ’, ‘મુક્તાવલી’, ‘પંચલક્ષણી’, ‘સિદ્ધાંતલક્ષણનો ભાગ’, ‘સ્યાદ્વાદમંજરી’, ‘રત્નકરાવતારિકા સ્યાદ્વાદ રત્નાકરનો ભાગ', સંમતિતર્કના ૧ થી ૩ ભાગ વગેરેનું વિશદ અધ્યયન કર્યું. સૂત્રસિદ્ધાંતમાં ‘અનુયોગદ્વાર’, ‘દશવૈકાલિક’, ‘આવશ્યક-સૂત્ર’, ‘આચારાંગ’, ‘સૂયગડાંગ’, ‘ઠાણાંગ’, ‘વિશેષાવશ્યકનો ભાગ’, ‘જીવાભિગમ’અને ‘લોકપ્રકાશ’ આદિનું અધ્યયન કર્યું. જ્યોતિષશાસ્ત્રમાં ‘આરંભસિદ્ધિ', ‘નીલકંઠી’, ‘ષપંચાશિકા’, ‘લઘુ પારાશરી’ આદિ ગ્રંથો કંઠસ્થ કર્યા. તેમ જ જૈનશાસ્ત્ર અનુસાર ‘ઉત્તરાધ્યયન’, ‘આચારાંગ’, ‘કલ્પસૂત્ર’, ‘મહાનિશીથ’, ‘નંદીસૂત્ર’, ‘ઠાણાંગ’ અને ‘ભગવતીજી' આદિ સૂત્રોનાં ‘યોગોલ્રહન' કર્યાં. પૂજ્યશ્રી કાકચેષ્ટા, બકધ્યાન, શ્વાનનિદ્રા, અલ્પાહાર અને સ્ત્રીત્યાગ વિદ્યાર્થીનાં પાંચ લક્ષણોથી યુક્ત હતા. તેઓશ્રીની ગ્રહણશક્તિ અને Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉદ્બોધનશક્તિ અદ્ભુત હતી, એટલે જ આટલું વિપુલ વિદ્યાર્જન કરી શક્યા અને બહુશ્રુત વિદ્વાનની કોટિમાં બિરાજી શક્યા. સં. ૨૦૦૬ના દાદરના ચાતુર્માસમાં તેઓશ્રીએ ‘પ્રવચન સારોદ્વાર' જેવા મહાન ગ્રંથ પર વાચના આપી, પોતાના પ્રકાંડ પાંડિત્યનો પરિચય આપ્યો હતો. તેમ છતાં, પૂજ્યશ્રી વિદ્વાનોને છાજે તેવી વિનમ્રતાના ભંડાર છે. ૩૮ વર્ષથી એકધારી ગુરુસેવા કરીને તેઓશ્રીએ એ સિદ્ધ કરી બતાવ્યું છે. ટૂંકમાં, પૂજ્યશ્રીએ વિદ્વત્તા, સાહિત્યસર્જન, શતાવધાન વિદ્યામાં તેમ જ શાસનપ્રભાવનામાં ઉજ્જ્વળ કીર્તિ સંપાદન કરી છે, પરંતુ તેઓશ્રીનું સાચું વ્યક્તિત્વ તો સાધુતામાં જ ઝળકે છે. તેઓશ્રીની સોહામણી શાંત અને પ્રસન્ન મુખમુદ્રા પ્રથમ દર્શને જ સાધુતાનો પરિચય આપી રહે છે. તેઓશ્રી પરમ વિનયી, સરળ સ્વભાવના અને નિખાલસ વર્તન કરનારા સાધુવર્ય છે. ઉપરાંત, પોતાનાં મહાવ્રતોમાં અવિચળ રહે છે, ક્રિયાકાંડમાં ચુસ્ત છે, વ્યવહારમાં દક્ષ છે. નાની અમસ્તી સ્ખલના પ્રત્યે પણ મિથ્યા દુષ્કૃત લઈને ચારિત્રને નિર્મળ બનાવે છે. અર્ધશતી જેટલા સુદીર્ઘ દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ પૂ. ગુરુદેવ સાથે વિવિધ પ્રાન્તોમાં હજારો માઇલોનો પગપાળા વિહાર કર્યો. આબાલવૃદ્ધ સૌને આકર્ષિત કરીને સન્માર્ગે સ્થિર કરવા પુરુષાર્થ સેવ્યો. ખાસ કરીને, દક્ષિણ ભારતના વિહારમાં અહિંસાધર્મનો અત્યંત યશસ્વી પ્રચાર કરીને સમર્થ ધર્મપ્રચારકની કોટિમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું. આનંદી સ્વભાવ અને મધુર શૈલીને લીધે પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનો દૃષ્ટાંતો અને તર્કયુક્તિઓથી સભર શોભી રહે. એ રીતે અનેક વિદ્વાનો, અધ્યાપકો, કૉલેજિયનો તેઓશ્રી પાસેથી સમાધાન પામ્યા છે. સમુદાયનાં નાનાંમોટાં કાર્યોમાં સતત વ્યસ્ત રહેવા છતાં તેઓશ્રી કવિતા, લેખો વગેરે લખતા રહે. ઉપરાંત, બહોળા પત્રવ્યવહારના વ્યવસ્થિત અને નિયમિત ઉત્તરો આપવા એ તેઓશ્રીનો ગુણવિશેષ હતો. આમ, અનેક પ્રકારે વિશાળ શાસનપ્રભાવનામાં રત રહેતા પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજને થોડા સમય પહેલાં જ, વિશાળ જનસમુદાયના જયજયકાર વચ્ચે ‘રાષ્ટ્રસંત’નું બિરુદ અર્પણ કરવામાં આવ્યું છે. એવા એ બહુમૂલ્ય રત્ન સમા આચાર્યદેવને કોટિશઃ વંદના! સૌજન્ય : શ્રી આત્મકમલ લબ્ધિસૂરિશ્વરજી જૈન જ્ઞાનમંદિર દાદર મુંબઈ-૨૮ સ્વપ્ન શિલ્પીઓ બહુમુખી પ્રતિભાવાન, વિશિષ્ટ ગુણોપેત, સંઘ-એકતાના સંયોજક, ક્ષમતા– મમતા અને સમતાના સંગમ, ગુણનિધિ સૂરિદેવ પૂ. આ.શ્રી વિજયઓમકારસૂરિજી મ. ગુજરાતના પશ્ચિમ ભાગમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નાનકડા ગોકુળિયા ગામ ઝીંઝુવાડામાં પિતા ઈશ્વરભાઈના કુળમાં, માતા કંકુબહેનની કુક્ષિએ સં. ૧૯૭૯ના આસો સુદ ૧૩ના દિવસે પૂજ્યશ્રીનો જન્મ થયો હતો. સંસારી નામ ચિનુભાઈ હતું. ૧૧ વર્ષની કોમળ વયે જન્માન્તરીય વૈરાગ્યના સંસ્કારો ઊભરાઈ આવ્યા અને ચિનુકુમારે બાળમુનિ કારવિજયજીના રૂપે દાદાગુરુ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું! પિતા ઈશ્વરભાઈ પણ સાથે જ સંયમ સ્વીકારીને શ્રી વિલાસવિજયજી તરીકે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી જ્ઞાન-ધ્યાન અને વૈયાવચ્ચમાં રંગાઈ ગયા. તેઓશ્રીની ગુરુભક્તિ અપ્રતિમ હતી. ‘કારવિજય’ના મધુરા સંબોધનથી શરૂ થતું ગુરુદેવનું એક એક વાક્ય પૂજ્યશ્રી માટે મંત્ર સમાન હતું. આ અપ્રતિમ ભક્તિને લીધે પૂજ્યશ્રી પર ગુરુકૃપા પણ અદ્ભુત રીતે વરસવા લાગી. તેઓશ્રીને પૂછવામાં આવતું તો તેઓશ્રી કહેતા કે, મારી પાસે જે કાંઈ છે તે ગુરુકૃપાની દેણ છે. મારું પોતીકું આમાં કશું જ નથી. ભક્તિધારા અને કૃપાધારાને આ રીતે સમાન્તરે વહેતી જોવી એ એક ધન્ય દેશ્ય હતું! ડીસાના ચાતુર્માસ દરમિયાન, હજી તો બીજું કે ત્રીજું જ ચોમાસું હતું, પણ નાનકડા બાલમુનિને પૂ. ગુરુદેવ કહે છે : “આજે તારે પ્રવચન આપવાનું છે.’ પૂજ્યશ્રી મુંઝાયા, પરંતુ ગુરુદેવનાં વચનોને ‘તહત્તિ’ કહીને સ્વીકારવાની વાત જ શીખ્યા હતા. વ્યાખ્યાનનો જરા પણ અનુભવ ન હતો. આથી ગુરુદેવને કહ્યું, “સાહેબજી! મને કાંઈ આવડતું નથી.'' ગુરુદેવે કહ્યું, “તું વર્ધમાનદેશના અને ગૌતમપૃચ્છા કેવી કડકડાટ વાંચે છે! બસ. એક ચરિત્રની પ્રત લઈને બેસી જવાનું. પહેલાં મારી પાસે વાંચવાનું અને પછી વ્યાખ્યાનસભામાં.” પૂજ્યશ્રીએ વિનયથી આટલો જ ઉત્તર આપ્યો, “જી.” તે દિવસથી સંસ્કૃત ચરિત્રના ગુર્જર અનુવાદથી જે પ્રવચનધારા ચાલુ થઈ તે ગુરુદેવના આશીર્વાદપૂર્વક દીક્ષિતજીવનનાં ૫૪ વર્ષ સુધી અખંડ વહેતી રહી! તેઓશ્રી સરળ, રોચક અને અસરકારક વ્યાખ્યાન આપતા. કલાકો સુધી તેઓશ્રી સામે બેસી, જાહ્નવીનાં ખળખળ વહેતાં નીર સમી પ્રાસાદિક વાણી સાંભળવી એ જીવનનો લહાવો હતો! પોતાના Page #119 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ભિન્ન ભિન્ન અનુભવો વાર્તાલાપોમાં સરળ ઢબે ગૂંથી લેતા. નિત્યનું સંગાથી સ્મિત તેમાં વધુ રસાળતા ઊભી કરતું. પૂજ્યશ્રીની બહુશ્રુતતા શ્રોતામાં ચમત્કાર જગવતી અને શ્રોતા અહોભાવથી વ્યાખ્યાનમાં તરબતર બની જતો. તેઓશ્રીનું શિલ્પશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિષેનું જ્ઞાન વારી જવાય એવું હતું અને આયોજનશક્તિ પણ અદ્ભુત હતી. પ્રચંડ પ્રતિભા અને અસાધારણ મેધાના સ્વામી પૂજ્યશ્રીને સં. ૨૦૦૬માં પૂજયપાદ ગુરુદેવે પંન્યાસપદે આરૂઢ કર્યા અને સં. ૨૦૧૦ના મહા સુદ ૧ને શુભ દિવસે મહેસાણામાં આચાર્યપદથી અલંકૃત કર્યા. ત્યારથી પૂજ્યશ્રી આચાર્યપ્રવર શ્રી વિજયૐકાર-સૂરીશ્વરજી મહારાજ નામે સુખ્યાત બન્યા. પૂ. ગુરુદેવની વૃદ્ધાસ્થાને લીધે તેઓશ્રીની વિહારયાત્રા સીમિત ક્ષેત્રમાં ચાલી. શાસ્ત્રીય પરિભાષા વાપરીએ તો, પૂજ્યશ્રીએ એક મજાનો પ્રદેશ ક્ષેત્રાવગાહના રૂપમાં સ્વીકાર્યો હતો. ડીસાવાવના એ વિસ્તારમાં પૂજ્યશ્રીની વિહારયાત્રાએ ત્યાંનાં લોકોમાં અપૂર્વ ધર્મજાગૃતિ આણી. ઠેકઠેકાણે નૂતન જિનાલયો અને ઉપાશ્રયો થયાં. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનુષ્ઠાન કરાવવા માટે ભક્તોની હોડ મચી રહેતી. ગુરુકૃપા અને સ્વકીય સામર્થ્યને લીધે તેઓશ્રીની પ્રભાવકતા ખૂબ જ ખીલી ઊઠેલી. છ'રિપાલિત સંઘો, ઉપધાનો, પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ, દીક્ષાઓ ઇત્યાદિ સતત પૂજ્યશ્રીની નિશ્રામાં ચાલ્યા જ કરતાં. જૈનેતરો પણ પૂજ્યશ્રીનાં પ્રેરક પ્રવચનો સાંભળી પ્રસન્ન થતા, અને નિયમો ગ્રહણ કરતા. પૂજ્યશ્રીને બાળકો ખૂબ જ પ્રિય હતાં. તેમને બાળકોથી ઘેરાયેલા જોવા એ લહાવો હતો. આમ, અનેક વિરલ સગુણોના સંગમ સમાં પૂજ્યશ્રી એક લબ્ધપ્રતિષ્ઠ આચાર્ય હતા. પરસ્પર વિરોધી ગણાતા ભાવો પણ પૂજ્યશ્રીના વ્યક્તિત્વમાં ઓતપ્રોત થઈ રહેતા. પુષ્પની કોમળતાની સાથે સાથે વજની કઠોરતા પણ પૂજ્યશ્રીમાં હતી. અગ્નિની ઉષ્ણતા સાથે હિમ સમાન શીતળતા પણ હતી. તેઓશ્રીના જીવનમાં તપ અને ત્યાગ, સંયમ અને સિદ્ધાંતનાં રહસ્યો તાણાવાણાની જેમ વણાઈ ગયાં હતાં. પૂજ્યશ્રીનાં ૫૪ વર્ષના સંયમજીવનના સુવર્ણકાળમાં, તેમની નિશ્રામાં, અનેક યશોદાયી સ્વપર કલ્યાણકાર્યો થયાં, તેની યાદી ભલભલાને સાનંદાશ્ચર્ય જન્માવે તેવી છે. તેમાં સં. ૨૦૪૪ના ચૈત્ર-વૈશાખ માસમાં અમદાવાદમાં ભરાયેલું શ્રમણસંમેલન જેના માધ્યમ દ્વારા કરેલ સંઘ-એકતાનું કાર્ય તેઓશ્રીના યશસ્વી જીવનનું સોનેરી શિખર બની રહ્યું! સં. ૨૦૪૪ના વૈશાખ સુદ પાંચમના દિવસે ૧૦૩ બ્લડપ્રેશરને લીધે, લાંબા સમયની અસ્વસ્થતાને કારણે મંદતાનો અનુભવ કરતા હતા. કાઉસગ્ગ ધ્યાનમાં જ પૂજ્યશ્રી રાત્રિના ૯-00 કલાકે કાળધર્મ પામ્યા. અનેક સંઘો અને અનેક મહાન પુરુષોએ પૂજ્યશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું છે કે, તેઓશ્રી સંઘશ્રમણના અજોડ નેતા હતા, વાત્સલ્યનો ધોધ વહાવનારા માયાળુ ગુરુદેવ હતા. એવા સમર્થ સૂરિવરને કોટિ કોટિ વંદન! શ્રી ઓમકારસૂરિ આરાધના ભવન જૈન ટ્રસ્ટ, સુરતના સૌજન્યથી જિનાગમસેવી અવિરત આગમ ઉપાસક, વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મ. પૂજ્યશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતમાં મહેસાણા નજીક આવેલા જેતપુર નામના નાનકડા ગામડામાં થયો હતો. તેઓ જન્મે પટેલ જ્ઞાતિના હતા. પિતા ગલદાસ અને માતા દિવાળીબહેનના આ લાડકવાયા પુત્રનું નામ શંકર હતું. આ બાળક ભવિષ્યમાં જિનશાસનનું તૃતીય પદ પામી આટલો મહાન બનશે તે કલ્પનાતીત હતું, પરંતુ માણસનું પૂર્વ જન્મનું પુણ્ય એને જીવમાંથી શિવ બનવા તરફ પ્રેરે છે, તે શંકરના જીવનથી ફલિત થાય છે. વતનમાં બાળપણ વિતાવીને શંકર રાજનગરઅમદાવાદ આવીને રહ્યો. તે એક માતાપિતા જેવું વાત્સલ્ય દાખવનાર શ્રાવકદંપતી સાથે રહેતો હતો. ત્યાં દિન-પ્રતિદિન સાધુ-સાધ્વીજીઓનો સમાગમ, જિનાલયમાં દેવદર્શન, લોકોત્તર પર્વ-પ્રસંગો, તપ-જપ-આરાધના આદિમાં જોડાવાના પ્રસંગો તેમના જીવનમાં બનતા રહ્યા અને તેના પરિણામે શંકરના ધાર્મિક સંસ્કારોનું સંવર્ધન થતું રહ્યું. ધન કમાવાના ધ્યેયથી ગામ છોડીને અમદાવાદ આવી વસેલા શંકરે એક દિવસ ધર્મધન કમાવા માટે સંસાર છોડવાનો નિર્ણય કર્યો. સં. ૧૯૯૫માં પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય માલવદેશોદ્ધારક આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ (તે વખતે મુનિશ્રી ચંદ્રસાગરજી મહારાજ)ના પટ્ટધર ગચ્છાધિપતિ આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજનું ચોમાસું અમદાવાદ, શાહપુર, Jain Education Intemational Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મંગળ પારેખના ખાંચે હતું, ત્યાં થતી દરેક આરાધનામાં જોડાતાં શંકરનું મન પ્રાંતે વૈરાગ્યવાસિત બન્યું અને ૧૯૯૬ના કારતક વદમાં સંયમ ગ્રહણ કર્યું, પરંતુ કેમ જાણે, સમય પૂરો પાક્યો ન હોય તેમ, મોહપાશમાં પડેલાં કુટુંબીજનો આવી ચડ્યાં અને સંયમી નૂતન મુનિને પરાણે જેતપુર લઈ જઈ ફરી સંસારી બનાવી દીધા. નજરકેદમાં રહેતા આ પુણ્યાત્મા કાચી માટીના ન હતા. પુનઃ સંયમ પ્રાપ્ત કરવા મક્કમ અને અડગ રહ્યા. એક દિવસ લાગ શોધી જેતપુરથી નાસી છૂટ્યા. એકશ્વાસે મહેસાણા દોડી, ત્યાંથી ગાડી પકડી અમદાવાદ આવ્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીનાં ચરણોમાં પુન: જીવન સમર્પિત કર્યું. દીક્ષા ગ્રહણ કરી મુનિશ્રી દોલતસાગરજી બન્યા. કુટુંબીજનો તરફથી પુનઃ વિટંબણા ન થાય તે કારણે તેમના સંસર્ગથી દૂર રહ્યા. ગુરુનિશ્રામાં સંયમસાધનાના માર્ગે આગળ વધી થોડા જ સમયમાં પૂ.આ.શ્રી કુમુદસાગરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. સં. ૨૦૨૨માં ગણિપદ પ્રાપ્ત કરી શાસનપ્રભાવનાનાં કાર્યોમાં લીન બન્યા. પૂજ્યપાદ સાગરજી મહારાજે પણ જિનશાસનના અણમોલ ખજાનાનું સુવ્યવસ્થિત સંયોજન કર્યું, તેના સંરક્ષણ માટે આગમ મંદિર જેવા બેનમૂન શિલ્પની જિનશાસનને ભેટ ધરવામાં આવી. ૪૫ આગમોને મુદ્રિત કરી ‘આગમરત્નમંજૂષા' રૂપે પ્રકાશિત કરી તથા અન્ય અનેક ધર્મગ્રંથોનું પ્રકાશન કરવાનું ભગીરથ કાર્ય કર્યું પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સમક્ષ પોતાની ભાવના જણાવી કે “પોતાના નામ પ્રમાણે જિનશાસનની દોલતને સંરક્ષવા અને સંવર્ધવા જ જીવન સમર્પિત કરીશ.” પૂ. ગુરુદેવશ્રી અત્યંત પ્રસન્ન થયા અને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા. સં. ૨૦૨૮માં સુરત-સ્થિત પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજની અનુમતિ અને આશીર્વાદથી પૂજ્યશ્રીએ શ્રુતભક્તિ કરવા કાજે જિનાગમની સેવના કરવાનો ભેખ લીધો. આજપર્યંત નવાં ૬ આગમમંદિર માટે ૪૫ મૂળ આગમોની બે નકલ પોતાની નિશ્રામાં તૈયાર કરાવી. “આગમરનમંષા’ નું પુનર્મુદ્રણ કરાવી, એકાગ્રતાપૂર્વક શ્રુતભક્તિ કરતાં કરતાં ‘જિનાગમસેવી’ નું હુલામણું નામ પ્રાપ્ત કર્યું! સં. ૨૦૪૩માં પૂ. ગુરુદેવશ્રીની ઇચ્છા આચાર્ય પદ અર્પણ કરવાની થઈ. પૂજ્યશ્રીની અનિચ્છા છતાં, પૂ. ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરી, અમદાવાદ-નારણપુરામાં વૈશાખ સુદ ૬-ને દિવસે પ્રથમ ઉપાધ્યાય પદે સ્થાપ્યા. ત્યાર પછી પૂ. ગુરુદેવની કૃપાદૃષ્ટિનો પૂજ્યશ્રીને બહુ અલ્પ સમય લાભ મળ્યો. સં. ૨૦૪૩ના અષાઢ સુદ ૬-ના દિવસે અમદાવાદ-આંબાવાડી સ્વપ્ન શિલ્પીઓ. મુકામે પૂજ્ય ગુરુદેવશ્રીનો સ્વર્ગવાસ થતાં અસહ્ય આઘાત થયો. ૨૦૪૪ના ફાગણ વદ ૩-ના દિવસે ગુરુમંદિરની પ્રતિષ્ઠાવિધિ બાદ, પૂ. આ. શ્રી રામસૂરીશ્વરજી મહારાજ ડહેલાવાળા, પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ તત્કાલીન પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ ચિદાનંદસાગરસૂરીશ્વરજી મહારાજા આદિની શુભ નિશ્રામાં અને શ્રમણ શ્રમણીવૃંદની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે શ્રી પરમ આનંદ થે. મૂ. જૈન સંઘ-પાલડી (અમદાવાદ)ના આંગણે મહામહોત્સવપૂર્વક પૂજ્યશ્રીને આચાર્યપદવીથી અલંકૃત કરવામાં આવ્યા. આજે આયુષ્યના નવમા દશકને પૂર્ણ કરતા પૂજ્યશ્રી અવિરામ પુરુષાર્થથી આગમકાર્યોમાં જ પ્રવૃત્ત રહે છે. કોઈ એમના આ શ્રમ વિશે પૂછે તો હસતા મુખે ઉત્તર આપતા હોય છે કે, “આગમની સેવા તો મારે મન એક કલ્પવૃક્ષ છે. સતત એમાં વ્યસ્ત રહેવાને કારણે આંતર-મન અવર્ણનીય આનંદની અનુભૂતિ કરે છે!” પૂજ્યશ્રીની પ્રેરણાથી પ્રભુશાસનમાં બીજી આગમવાચનાની ઐતિહાસિક નગરી ઉજ્જયણીનગરીમાં જ્યાં શ્રીપાલ મહારાજા, શ્રી મયણાસુંદરીએ શાશ્વતા નવપદજીની આરાધના કરી હતી તે પ્રાચીન સ્થળનો જીર્ણોદ્ધાર કરાવનાર પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજા દ્વારા સંસ્થાપિત શ્રી સિદ્ધચક્રારાધનતીર્થે તામ્રપત્ર સટીક આગમમંદિરની રચના થઈ. પોતાના જન્મસ્થાન જેતપુર (મહેસાણા) મુકામે ૩ચાતુર્માસ કરી ગ્રામવાસીઓને સેંકડોની સંખ્યામાં જૈન બનાવ્યા. તેઓની સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે શ્રી મુનિસુવ્રત સ્વામિ ભગવંતનું ભવ્ય શિખરબદ્ધ જિનાલય બનાવરાવ્યું અને અષ્ટાહ્નિકા મહોત્સવ પૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠાનો શાનદાર પ્રસંગ ઉજવાયો. • પરમાત્મા મહાવીરદેવના સમયે વિધુમ્માલી દેવ દ્વારા ગૃહસ્થજીવનમાં કાર્યોત્સર્ગમુદ્રામાં ધ્યાનારૂઢ રહેલા પ્રભુની પ્રતિમાજી બનાવી હતી જેની ઉદય રાજર્ષિ દ્વારા નિત્ય પૂજા થતી હતી. કાળક્રમે તે પ્રતિમાજી ઉપલબ્ધ ન રહી તેના જેવા જ મહાવીરની સપ્રમાણ કાયાયુક્ત પંચધાતુમય બે પ્રતિમાજી નિર્માણ કરાવ્યા. પ્રથમ પ્રતિમાજી પાલિતાણા જંબૂદ્વીપ મધ્યે મૂળ જિનાલયની ભમતીની પાછળ નૂતન શિખરબદ્ધ જિનાલયમાં સ્થાપન કરાવ્યા. તેમજ બીજી પ્રતિમાજી પૂનાકાત્રજ શ્રી વર્ધમાન જૈન આગમતીર્થે સ્થાપિત કર્યા. ભારતવર્ષમાં છઠ્ઠા નંબરે અને મહારાષ્ટ્રમાં સર્વ પ્રથમ Jain Education Intemational Page #121 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ નિર્માણ પામી રહેલા શ્રી વર્ધમાન જૈન આગમતીર્થ-પૂનાના સુવર્ણ આગમમંદિ૨ને પૂજ્યશ્રીનું માર્ગદર્શન સાંપડી રહ્યું છે. જિનાગમના સંરક્ષણ અને સંવર્ધન કરતાં આ સૂરિવર આ તીર્થના વિકાસ પાછળ કંઈક સોનેરી સ્વપ્નાં અવગાહી રહ્યા છે ! તેઓશ્રીની આ મનોભાવના જિનશાસનમાં ઉત્તરોત્તર આગળ વધી સાકાર બની રહેશે એમાં શંકાને સ્થાન નથી. ધન્ય છે એ સૂરિવરને! ધન્ય છે પૂજ્યશ્રીની આગમસેવાને ! સૌજન્ય : પૂ.આ.શ્રી નંદીવર્ધનસાગરસૂરિ મ.સા. તથા પૂ. આ.શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સાગર પરિવાર તરફથી પ.પૂ.આ.શ્રી મહાનંદસૂરિજી મ.સા. જાણવા કોઈપણ મહાપુરુષનો કે વ્યક્તિનો પરિચય પામવામાટે જીવન-ચરિત્ર...જીવન-જ્યોત...જીવન-ઝલક... વગેરે હોય છે. જ્યારે પૂ. શાસનપ્રભાવક, વિદ્વાનવ્યાખ્યાતા, લાગણીશીલ, સદાય હસમુખા, સરળŁદયી, આચાર્યદેવ શ્રી વિજય મહાનંદસૂરીશ્વરજી મ.સાનું જીવન સરોવર' નિહાળવા જેવું છે. જેમાં તેઓશ્રીની પ્રેરણા-લબ્ધિથી શાસનપ્રભાવનાના અનેક પ્રકારના ‘મહાપદ્મ'-ખીલેલા જોવાં મળે છે અને તેની અનુમોદના કરવાની ભાવના અચૂક થયાં વિના રહે નહીં. ખરેખર! તેઓશ્રી નિખાલસ અને પુણ્ય પ્રતાપી પણ છે. પૂજ્યશ્રીનો જન્મ...વડોદરા જિલ્લાની પ્રાચીન તીર્થભૂમિ ડભોઈ (દર્ભાવતી) નગરીમાં વિ.સં. ૧૯૮૧, ફાગણ સુદ-૧૪, સોમવારે થયો હતો. પૂ. પિતાશ્રીનું નામ છોટાલાલ' અને પૂ. માતુશ્રીનું નામ ગિરજાબહેન' તેમજ પોતાનું નામ...રાશિ પ્રમાણે ‘મધુસૂદન’ અને સોમવારનો જન્મ-દિન હોવાથી ‘સોમચંદ’ હતું. પોતાની જન્મભૂમિ-ડભોઈમાં વિ.સં. ૨૦૦૦માં પૂ. પ્રવચન પ્રભાવક આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ્રથમ ઉપધાન-તપની આરાધના કરીને માળ પહેરી હતી. ઉપધાન તપ દરમ્યાન થયેલી ભૂલોના પ્રાયશ્ચિત્તરૂપે ‘દીક્ષા' ગ્રહણ કરવી એમ પૂજ્ય ગુરુદેવે જણાવ્યું હતું...એ વાત ધ્યાનમાં રાખીને; વિ.સં. ૨૦૦૨, માગશર સુદ-૪ના અમદાવાદમાં પૂ. સિદ્ધાન્તનિષ્ઠ આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ.સા.ના વરહસ્તે ‘દીક્ષા' અંગીકાર કરી હતી અને પૂ. સાહિત્યકલારત્ન આ.શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી (તે વખતે મુનિરાજ શ્રી યશોવિજયજી) મ.ના શિષ્યરૂપે સ્થાપ્યા અને નામ પડ્યું પૂ. મુનિરાજ શ્રી મહાનંદવિજયજી મ. ૧૦૫ સંયમ ગ્રહણ કર્યા બાદ...પૂ.આ. શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ.ની છાયામાં રહીને; જ્ઞાન-ધ્યાન-તપમાં તેમજ જ્યોતિષ વગેરે વિષયમાં પ્રગતિ સાધનાપૂર્વક પારંગત થયા હતા. ત્યારબાદ એક ચાતુર્માસ...પૂ. પ્રતાપસૂરિજી મ.ની સાતે મુંબઈ-શાન્તાક્રુઝ (પશ્ચિમ)માં કર્યું અને સ્વતંત્રપણે પ્રથમ ચોમાસું પોતાના સંસારી ભાણેજ શિષ્યરત્ન પૂ. આચાર્યશ્રી મહાબલસૂરીશ્વરજી (તે વખતે પૂ. મુનિરાજ શ્રી મહાબવિજયજી) મ. સાથે મુંબઈ-દાદર શ્રી શાંતિનાથ જૈન દેરાસરના ઉપાશ્રયમાં કર્યું. ત્યાર પછી શિષ્ય-પ્રશિષ્યો સહિત મુંબઈ-કોટ, ગોવાલિયા ટેંક, પાર્લા, મલાડ, કાંદિવલી, બોરીવલી, અંધેરી, દહીંસર, ચેમ્બુર, ઘાટકોપર, સંઘાણી એસ્ટેટ, માટુંગા, પાલિતાણા, વડોદરા-કાઠીપોળ, જાનીશેરી, કારેલીબાગ, સમેતશિખરજી-તીર્થ, વરણામા ‘શ્રી પાર્શ્વ-પદ્માવતી- ધર્મધામ' જૈન તીર્થ અને વડોદરા-દેરાપોળ આદિ સ્થળોએ ચિરસ્મરણીય ચાતુર્માસ થયાં છે. તેઓશ્રીની પ્રેરણા લબ્ધિથી...આયંબિલ ભવન, ઉપાશ્રય, શિખરબંધી જિનાલય અને ગૃહમંદિર તેમજ પાઠશાળા, જ્ઞાનભંડારની સ્થાપના, છ'રી પાલિત પદ-યાત્રા સંઘસ લમૂહ વરસીતપ-સિદ્ધિતપ-ઉપધાન તપ વગેરેની આરાધના અને અંજનશલાકા-પ્રતિષ્ઠા આદિ મહામહોત્સવના ધર્મકાર્યોની ઉજવમી થઈ છે અને હાલ ચાલુ છે. પૂજ્યશ્રી ભૂતકાળને યાદ કરવાપૂર્વક ખાસ કહે છે કે મેં મારી જન્મભૂમિ ડભોઈમાં...સંસારીપણામાં ‘ઉપધાન તપ' કર્યા હતા અને વિ.સં. ૨૦૩૫માં સાધુપણામાં ‘ઉપધાન-તપ’ કરાવ્યા. પૂ. દાદ ગુરુદેવ...યુગદિવાકર આ. શ્રી વિજય ધર્મસૂરિજી મ.સા.ની ઉપદેશ-લબ્ધિથી થયેલી શાસનની અનેકવિધ પ્રવૃત્તિમાં પૂજ્યશ્રીનો સહયોગ સતત જોવાં મળતો હતો. પૂ. યુગદિવાકર ગુરુદેવના વરદ હસ્તે...પાલિતાણાની પવિત્ર તીર્થભૂમિમાં વિ.સં. ૨૦૩૫, કારતક વદ-૫ના ‘ગણિપદ’ અને માગશર સુદ-૫ના ‘પંન્યાસ-પદ’ અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુંબઈ-અંધેરી (પૂર્વ)માં પૂ. સાહિત્યકલારત્ન આ. શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા આશીર્વાદપૂર્વક પૂ. શતાવધાની આ. શ્રી વિજય જયાનંદસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે વિ.સં. ૨૦૪૪, કા.વદ૭ (પ્ર.)ના ‘આચાર્યપદ'થી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીના વરસ હસ્તે...અનેક દીક્ષા-વડીદીક્ષા તેમજ પંન્યાસ-પદ અને આચાર્ય-પદ અર્પણ કરવામાં આવેલ છે અને Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સ્વપ્ન શિલ્પીઓ. ' ' श्री समस्त श्वे. मू. पू. जैन संघ निर्मित जिनालयो । શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં...પૂ. યુવાવક્તા આ. શ્રી મહાપદ્રસૂરિજી મ., પૂ. મુનિરાજ શ્રી મહાધર્મ, મહાભદ્ર, મહાયશવિજયજી મ. આદિ છે. સંયમ સ્વીકાર્યા બાદ...સતત જ્ઞાન-ધ્યાન-જાપ-સાધના સહિત ‘વરસીતપ’ અને ‘૧૫ ઉપવાસ' આદિ તપશ્ચર્યા તેમજ સાધર્મિક-સહાય, જીવદયા-અનુકંપા આદિ મહાન કાર્યો કરોલ E | ‘સૌના લાડીલા ગુરુદેવને ભાવભરી વંદના....શ્વાસમાંહે સો વાર' સૌજન્ય : વિજય મહાપદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સોમચંદ્રસરિજીના શિષ્ય બનેલ. સંસારી નામ રમણિકલાલ હતું. શ્રી પાર્શ્વ-પદ્માવતી ધર્મધામ ટ્રસ્ટ, શ્રી નિલકમલ પાર્શ્વનાથ જૈન રમણિકમાંથી રાજેન્દ્રવિજય બન્યા. ગુરુદેવે પણ પંડિત રાખી - તીર્થ વરણામા (વડોદરા). નાની ઉંમરમાં પ્રાકૃત-સંસ્કૃત-વ્યાકરણ-સાહિત્ય-વાસ્તુશાસ્ત્રશ્રી જિત-હીરબુદ્ધિ-તિલક-શાંતિચક્રસૂરિ સમુદાયના શિલ્પશાસ્ત્ર-કાવ્યાનુશાસન-યોતિષશાસ્ત્ર-ન્યાય આદિનો સૂર્યસમાં તેજસ્વી અનેક તીર્થોદ્ધારક વિશાળ અભ્યાસ કરી વિશાળ જ્ઞાનસાગરના અધિપતિ બન્યા. કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યદિવશ્રી દાદા ગુરુદેવ શાંતિચંદ્રસૂરિ પ્રત્યે એમને અખૂટ શ્રદ્ધા તેથી તેમની સેવાનો લાભ લેવા માટે પોતે એક પલ પણ ચૂક્યા રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. નથી. દાદા ગુરુદેવ પણ એમને રાજેન્દ્ર કહીને પ્રેમથી બોલાવીને લેખક : મુનિશ્રી રત્નત્રયવિજયજી અંતરનાં આશીર્વાદ આપેલ. ચારિત્રપર્યાય-૬૩ વર્ષ, કુલ પૂજ્યશ્રીનું સમેતશિખર આયુષ્ય-૭૩ વર્ષ. મહાતીર્થનું સ્વપ્ન સાકાર થયું. પ્રવચન પ્રભાવકતા : પૂજ્ય શ્રી પ્રખર પ્રવચનકાર હતા. જેઓના મનમાં વીરતા તેઓશ્રીની વાણીમાં શાસ્ત્રપાઠો વસેલા હતા. ગમે તેવા શાસ્ત્રના છે, તનમાં અપાર સમતાનો મહાન વિષયોને સરળશૈલીમાં રજૂઆત કરવાની એમની કલા ભાવ છે, હૃદયમાં તીર્થોદ્ધાર હતી. સાધુ-સાધ્વીજીને વાચના આપવામાં એમની અજોડ કરવાનો અણમોલ ભાવ છે. શક્તિ હતી. જીવનમાં બિલકુલ આળસ ન હતી. કાગળ-કલમ ઘટઘટમાં કલિકુંડ દાદા પ્રત્યે અને શાસ્ત્રગ્રંથોનું વાચન એમના જીવનનું એક અમૃત હતું. અખૂટ શ્રદ્ધા છે. રોમરોમમાં શાંતિસૌરભ માસિકમાં એમના દ્વારા લખેલી કથાની શૈલી આ જ કાવાયારાસ સમેતશિખર મહાતીર્થ જેમને ખરેખર અભુત શૈલી હતી. પૂજ્યશ્રીએ પોતાના જીવનમાં ઘણાં છે . કિ જાતાં ગાતાજી ૫, મા, વસેલાં છે. એવાં આચાર્ય પુસ્તકો પણ લખેલાં અને એમનાં પ્રવચનનાં પુસ્તકો પણ ઘણાં ભગવંત શાન્તિચંદ્ર સૂરિ પ્રકાશિત થયેલાં છે. શાંતિસૌરભ માસિકમાં એમનાં દ્વારા સમુદાયના એક સૂર્ય સમા તેજસ્વી હતા. લખેલી જે કથાની શૈલી તે ખરેખર અભુત શૈલી હતી. પૂજ્યશ્રીનો જીવન પરિચય : જન્મ : બનાસકાંઠાના પૂજ્યશ્રીએ પોતનાં જીવનમાં ઘણાં પુસ્તકો પણ લખેલાં અને તીર્થસ્વરૂપ થરાદની પાસે મોટી પાવડમાં શેઠકુલમાં માગશર એમનાં પ્રવચનનાં પુસ્તકો પણ ઘણાં પ્રકાશિત થયેલાં છે. સુદ-૭ના દિવસે થયેલ. માતા પારુબહેન અને પિતા માત્ર કંઠમાંથી નહીં પરંતુ રોમરોમમાંથી અમૃતધારાની બાદરમલના કુલને પાવન કરી શાંતિચંદ્રસૂરિનો ભેટો થતાં જેમ વહેતી સંવેદના પરમાત્માની સામે દરરોજ રજૂ કરતા હતા. પોતાના મનને સંયમભાવમાં લગાડી ફાગણ સુદ-૨ના દિવસે સંવેદના વખતે સાધુ-સાધ્વીજી એટલી શાંતિપૂર્વક સાંભળતાં બનાસકાંઠાના લુદરા ગામમાં સંયમી બનેલ. આ.વિ. હતાં. એ વખતે કોઈને ઊઠવાનું મન ન થાય. એમના ઘટઘટમાં Jain Education Intemational Page #123 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૦૭ પ્રભુભક્તિ વસેલી હતી. નવયુવકોને સમજાવવાની કલા પણ હતા. ૧00 ઉપર માસિકો પણ આ પ્રસંગે આવ્યાં હતા. પ્રભાવકતા ભરેલી હતી. જીવનમાં જટિલ સમસ્યાનું સમાધાન ગરદેવની અંતરની ભાવના : પૂજ્યશ્રીની એક જ ભાવના હતી કે મારા સમસ્ત સમુદાયને સાથે લઈને સમેત ગુજરાતી બંને ભાષામાં પ્રવચન આપવાની કુશલતા હતી. શિખર મહાતીર્થમાં શ્વેતાંબરોની ધ્વજા લહેરાવું. તેવી ઉત્તમ પૂજ્યશ્રીની વિહારયાત્રા : પૂજ્યશ્રીએ પોતાનાં સંયમ- ભાવના હોવાથી ગુરુદેવને આકસ્મિક ઈજા થવાથી બે મહિના જીવન દરમ્યાન લાખો કિલોમીટરની પદયાત્રા કરેલ. લાંબા- સુધી સાલ હોસ્પિટલમાં રહી પાછા કલિકુંડ તીર્થમાં પધારી લાંબા વિહાર કરીને પૂજ્ય ઘડીએ ઘણાં શાસન પ્રભાવનાનાં કલિકુંડ દાદાના પ્રભાવે પુનર્જીવન પાવન કરી સમેતશિખર કાર્યો કરેલ. ગુજરાત-રાજસ્થાન-મહારાષ્ટ્ર-ઉત્તરપ્રદેશ- મહાતીર્થમાં ઐતિહાસિક ચાતુર્માસ કરી ત્રેવીસ જિનાલયનું ઉડીસા-બિહાર-ઝારખંડ-મધ્યપ્રદેશ આદિ પ્રદેશોમાં સમસ્ત નિર્માણ-જે પહાડ ઉપર થયેલ ત્રેવીસ જિનાલયોનો એક જ સાધુ સમુદાય સાથે પૂજ્યશ્રીએ ઉગ્ર વિહાર કરેલ. સાથે અંજનશલાકા-પ્રતિષ્ઠામહોત્સવ માગશર સુદ-૧૦ના સમેતશિખર મહાતીર્થ જે તીર્થે પહોંચતાં “છમાસ લાગે દિવસે ઉલ્લાસભેર થયેલ. ગુરુદેવને તકલીફ હોવા છતાં ઊભા એવા મહાતીર્થનાં બે છ'રી પાલિત સંઘ કાઢી ઇતિહાસમાં નામ થઈને કલિકુંડ દાદાને અંજન કરેલ. એક જ સાથે સમેતશિખર અમર કરેલ. મહાતીર્થમાં શ્વેતાંબરોની ત્રેવીસ ધજા લહેરાયેલ. લગાતાર આઠ તીર્થોદ્વારકતા : પૂજ્યશ્રીએ સહુપ્રથમ ધોળકા ગામમાંથી દિવસ સંપૂર્ણ દિગમ્બર–શ્વેતાંબર જૈન સમાજને ભોજન માટે કલિકુંડ પાર્શ્વનાથની પ્રતિમા બહાર લાવી કલિકુંડ તીર્થની આમંત્રણ આપેલ. ફ્લે ચૂંદડીમાં ૧૦,000 જેટલી અજૈન પ્રજાએ ભોજન ગ્રહણ કરેલ. સમેતશિખર મહાતીર્થમાં આ સ્થાપના કરેલ. કલિકુંડદાદાનો પૂજ્યશ્રી ઉપર એવો પ્રભાવ પ્રતિષ્ઠાએ ચાર ચાંદ લગાડેલ. શ્રદ્ધાળુઓએ ગુરુદેવના સપનાને પડ્યો કે પૂજ્યશ્રી એક તીર્થનો ઉદ્ધાર કર્યા પછી એમના હાથે દસ તીર્થના ઉદ્ધારો થયેલા! સાકાર બનાવેલ. તીર્થનિભાવ માટે પણ સારી રકમ આ પ્રસંગે એકઠી થયેલ. (૧) શ્રી કલિકુંડ તીર્થ-ધોળકા-ગુજરાત (૨) શ્રી જયત્રિભુવન તીર્થ-નંદાસણ (૩) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ મોક્ષભૂમિમાં મોક્ષગમન : પાવન પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અણસ્તુ (૪) શ્રી શાંતિકનક તીર્થ–ભાભર (૫) શ્રી શત્રુંજય પૂર્ણ થયા પછી ૧ મહિના પછી ગુજરાત તરફનો વિહાર સ્થાપના તીર્થ-કલિકુંડ (૬) શ્રી વિશાલનાથ જૈન તીર્થ–પટણા કાર્યક્રમ નક્કી થયેલ. તેવામાં પોષ વદ-૧૩ મેરુતેરસ (૭) શ્રી હીરસૂરિદાદાવાડી તીર્થ-આગરા (૮) શ્રી ધરણેન્દ્ર ઋષભદેવપ્રભુના નિર્વાણકલ્યાણકનાં દિવસે બપોરે ૧૨ વાગે પાર્શ્વનાથ તીર્થ-ઢીમાં (૯) શ્રી અમીઝરા પાર્શ્વનાથ તીર્થ-ડુવા અચાનક હાર્ટનો હુમલો થતાં તીર્થકરોની મોક્ષભૂમિમાં ગુરુદેવનું (૧૦) શ્રી સમેતશિખર મહાતીર્થ–શિખરજી દેવલોક ગમન થયેલ. સમેતશિખર તીર્થ દૂર હોવા છતાં એક જ દિવસમાં હજારોની સંખ્યામાં ગુરૂદેવનાં ભક્તો હાજર થઈ સાહિત્યસર્જન : સૂયગડાંગ સૂત્ર ઉપર પ્રવચનો આપેલાં કરોડોની બોલી બોલીને સમસ્ત શિખરજી તીર્થમાં ગુલાલ ઉડાડી તેનાં ‘વરસે વાદલ હરખે હૈયાં’ નામના ૭ ભાગ પ્રકાશિત અગ્નિસંસ્કાર કરેલ. શિખરજીમાં ગુરુદેવે ‘શાંતિ-રાજેન્દ્ર થયેલા. બાકીનાં ઐતિહાસિક મહાકથા-ચિંતન-નવકારમંત્ર ઉપર સંકુલનું નિર્માણ કરેલ. તે જ સ્થળે અગ્નિસંસ્કાર કરેલ. કુલ ૭૦ જેટલા પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. પૂજ્યશ્રીએ ગુરુદેવનું ભવ્ય ગુરુમંદિરનું નિર્માણ કરવામાં આવશે. જીવનમાં સાહિત્યસર્જનમાં પોતાનું તન-મન એક કરીને કડી મહેનત સાથે સાહિત્ય પ્રગટ કરેલ. શાંતિસૌરભ માસિક, જે ગુરુદેવનાં હાથે ૧૪૦થી વધારે દીક્ષા, ૪૦ છ'રીપાલિત દાદા ગુરુદેવ નામથી પ્રકાશિત થાય છે. તમામ સાહિત્ય ભારે સંઘ, ૨૮ ઉપધાન તપ, ૪૦થી વધારે અંજનશલાકા-પ્રતિષ્ઠા લોકાદર પામેલું. કરેલ. હાલ ગુરૂદેવની આજ્ઞામાં ૨૨ જેટલા સાધુ ભગવંત તથા સમેતશિખર મહાતીર્થમાં “જૈન સાહિત્ય પ્રદર્શનીનો ૧૫૦ જેટલાં સાધ્વીજી ભગવંતો છે. ગુરુદેવનાં જવાથી કાર્યક્રમ પ્રતિષ્ઠા વખતે રાખેલ ત્યારે શ્વેતામ્બર, દિગમ્બર, સમુદાયમાં તેરાપંથી, સ્થાનકવાસી, ચારે ફિરકાનાં ૧૦૮ જેટલાં પ્રકાશનો ગુરુદેવ જ્યાં હોય ત્યાં એમના આત્માને શાંતિ મળે એજ પ્રદર્શન માટે આવેલાં તેમાં લગભગ ૧૫00 જેટલાં પુસ્તકો અંતરની શુભેચ્છા. Jain Education Intemational Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ शायरी तीर्थकरोंने जिस पर्वतको खुद आकर सम्मान दिया । राजेन्द्रसूरिने उसी पर्वत पर तीर्थकरका स्थापन किया। 'इससे ज़्यादा क्या खुशी होगी, समेतशिखरमें धर्मध्वजा लहराई है। सदियों तक अमर रहनेवाला, यह सुवर्ण इतिहास की बधाई है। લિ. આ.વિ. રત્નાકરસૂરિશિષ્ય મુનિ રત્નત્રયવિજય સૌજન્ય: મુનિરાજ શ્રી રત્નત્રય વિજયજી મ.સા.ની ઘેરાથી સંધવી આ ઈજારીમા પર પુત્ર ઇન્દ્ર, અરવિંદ સમસ્ત ગોદાણી પરિવાર માલવાડા (રાજ.) સર્વત્ર જિનશાસનની યશ જ્યોત જલાવનાર ૫. પૂ. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ જન્મ : ૯-૧૦-૧૯૨૫ દીક્ષા : ૪-૫-૧૯૪૯ ગણિ : ૧૮-૧-૧૯૭૨ પંન્યાસ : ૨૮-૨-૧૯૭૫ આચાર્ય : ૮-૩-૧૯૩૬ જિલ્લાના વલસાડ અણગામ ગામની ભોમકા દિવસે ધન્ય બની ગઈ, કારણ કે એ દિવસે ! ગામે સમસ્ત જૈન આલમને આત્મપ્રભા થકી અજવાળનાર એક તેજસ્વી તારકનો જન્મ થયો હતો. પિતા ગણેશમલજી અને માતા ચંદનાબાઈનું એ ત્રીજું સંતાન કસ્તૂરીની સુગંધ જેવું જ નામ કસ્તુરચંદ. સંવત ૧૯૮૧ની એ તારીખ એટલે તા. ૯-૧૦-૧૯૨૫નો એ મહિમાવંત દિવસ અને તેજસ્વી બાળક એ જ જિન શાસનને યવંતુ બનાવનાર આપણા સહુના આદરણીય આચાર્ય ભગવંત પૂ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ. શૈશવકાળથી જ સંસારમાં રહે છો એમનું મનપંખી વીતરાગની વાટે ઉડ્ડયન કરવા માટે ઉત્સુક હતું. સંસારમાં તો હોય- મોહ અને માયા, રાગ અને ભોગ, પણ એમનું હૃદય તો વૈરાગ્ય ભાવ તરફ અભિમુખ બન્યું હતું. સંસારના ભાવોમાં ચિત્ત ચોંટતું ન હોતું. દૂર દૂરથી જાણે કોઈ અગમ-અગોચર તત્ત્વનો સાદ આવી રહ્યો હતો. સ્વપ્ન શિલ્પીઓ આવ, બાળક, આવ સંસારનાં ભોગસુખો એ તારી મંઝિલ નથી. તારો માર્ગ તો નિશ્ચિત થઈ ચૂક્યો છે. તારે તો વીતરાગતાના પંથે પગલાં માંડવાનાં છે. તારી મંઝિલ અહીં છે. સતત વિચારોમાં ડૂબી જવું. સતત આત્માભિમુખ બની જવું. ક્યારેક જાતમાં ખોવાઈ જવું ને આત્મજળના ઊંડાણમાં ડૂબકી લગાડવી.......આ બધાં લક્ષણો વૈરાગ્ય ભાવને વ્યક્ત કરનારાં હતાં. મને માયા મમતાથી અળગું બની ગયું હતું. દિલમાં આત્મદીપક પ્રગટી ચૂક્યો હતો અને બન્યું પણ એમ જ સંસારી અવસ્થામાં જ તેમને પૂ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનો સમાગમ મુંબઈ, કોટમાં થયો અને એમનું મન અલૌકિક આનંદનો અનુભવ કરી રહ્યું. (વિ.સં.૨૦૦૪) તરસ્યા ને જાણે જળ મળ્યું! ભૂખ્યાને જાણે ભોજન મળ્યું. મન તો હતું જ, પણ માર્ગ મળતો ન હતો, પણ પૂજ્યશ્રીનો સમાગમ થતાં જ જાણે પંખીને ઊડવા માટે આકાશ મળી ગયું અને જીવનની દિશા અને આત્માની ભાવદશા બદલાઈ ગઈ, મોહશત્રુ ડરી ગયા! તપ, ત્યાગ અને વૈરાગ્યના માર્ગે જવા માટે તેઓશ્રી તત્પર બન્યા. ભાવના ભરપૂર હતી. ઇચ્છા ગવેલ જેવી હતી. સંકલ્પ લોક સમો દૃઢ હતો ને સંઘમ ગ્રહણની ચિમનીષા સાકાર થવાની ઘડી પણ આવી પહોંચી. સંવત ૨૦૦૫ની વૈશાખ સુદ છઠ્ઠ, તા. ૪-૫૧૯૪૯નો એ ધન્ય દિવસ હતો અને પુ. આચાર્ય ભગવંતના વરદ હસ્તે તેઓશ્રીને ભાગવતી દીક્ષા આપવામાં આવી. શિક્ષિત હતા. હવે દીક્ષિત થયા. છૂટી ગયાં સંસારનાં સંબંધો, છૂટી ગયું સંસારી નામ ને હવે બન્યા મુનિ શ્રી કલ્યાણસાગરજી. સર્વેનું કલ્યાણ થાય તેવી ભાવના અને સાગર જેવી જ્ઞાનની ગહનતા એટલે જ કલ્યાણસાગર', સાધુ જીવનમાં જૈન આગમો અને અન્ય શાસ્ત્રોનું એમણે ગહન અધ્યયન કર્યું. સમય, સતત, તપ, આરાધના, ગુરુભક્તિ અને શાસ્ત્રાભ્યાસમાં જ વ્યક્ત થતો. સતત સ્વાધ્યાય અને સતત ચિંતન, શિલ્પશાસ્ત્ર વ્યાકરણ અને જ્યોતિષના વિષયોમાં તેમણે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. દિવસે જિન આગમનું અધ્યયન અને રાત્રે સીમન્ધર સ્વામીનો જન્મ. ગુરુ ભગવંત પાસે રહીને તેઓશ્રીની શાસન સેવામાં મુનિ શ્રી કલ્યાણસાગરજી સહભાગી બન્યા. પ્રભુભક્તિ અને ગુરુભક્તિ એ બે હતા એમના જીવનમંત્રો. સં. ૨૦૨૮ની સાલમાં તા. ૧૮-૧-૧૯૭૨ના રોજ અમદાવાદ મુકામે તેમને ગણિ પદ અર્પણ કરાયું. એ પછી સં. ૨૦૩૧ના વર્ષમાં તા. Page #125 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૦૯ ૨૮-૨-૧૯૭૫ના પાવન દિવસે તેઓશ્રીને પન્યાસ પદથી પૂજ્યશ્રીનાં કરકમલો દ્વારા થઈ. શ્રી મીરામ્બિકા જૈન સંઘમાં અલંકૃત કરવામાં આવ્યા. સં. ૨૦૩૨ના ફાગણ સુદ સાતમના તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી માણિભદ્ર-દેવ તથા સૂરિમંત્રની દિવસે તા. ૮-૩-૧૯૭૬ના રોજ જામનગર મુકામે તેઓશ્રીને અધિષ્ઠાત્રી શ્રી મહાલક્ષ્મીજીની દેવકુલિકા નિર્માણ કરાવી આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. ઉત્તર ગુજરાતનું પ્રતિષ્ઠા દ્વારા શ્રી સંઘને મોટી આવક કરાવવામાં પૂજ્યશ્રી ગરવું જૈન તીર્થ એટલે મહેસાણાનું શ્રી સીમંધર સ્વામી નિમિત્ત બન્યા, જેના પ્રભાવે શ્રી સંઘની આરાધના ભવન જિનાલય. મહેસાણાના આ મહાતીર્થના સ્વપ્નદૃષ્ટા અને બનાવવાની ભાવના પરિપૂર્ણ થઈ. વિકાસમાં પૂજય આચાર્યદેવ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી સમગ્ર જિનશાસનની યશોગાથારૂપ મહાતીર્થ સ્વરૂપ મહારાજની પ્રેરણા અગ્ર સ્થાને અને નોંધપાત્ર છે. પ.પૂ. ગુરુદેવ જિનમંદિર, પ્રભુભક્તિ કરીને પૂજ્યશ્રીએ પુણ્યાનુબંધી પુણ્ય આ.શ્રી કૈલાસ સાગરસૂરીશ્વરજી મહારાજના હાર્દિક ઉપાર્જન કર્યું હતું કે જે કદાચ તીર્થકર નામ-કર્મ આશીર્વાદથી દક્ષિણ ગુજરાતની ધરતીને પાવન કરતું પ્રસિદ્ધ બંધાવે.....મોટી શાંતિ સાંભળીને પાટણના એક ઝવેરી એટલા મહાતીર્થ ભીલાડ સ્ટેશન નજીક નંદિગામે સાકાર થવા પામ્યું બધા સપ્રસન્ન થઈ ગયા હતા કે બીજે દિવસે નવગ્રહની છે. આ ઓસિયાજી મહાતીર્થનું નિર્માણ પૂ. આ. ભ. શ્રી માળા-મણિઓનો ડબો લઈને આવ્યા અને પૂજ્યશ્રીને કહ્યું કે કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનને આમાંથી જે કાંઈ ખપ હોય તે લઈ લ્યો!' પૂજ્યશ્રીએ તે કારણે શક્ય બન્યું છે. આ ભવ્યાતિભવ્ય મહાતીર્થ જિનશાસનને શ્રાવકને એટલી જ પ્રસન્નતાથી ‘ના’ પાડી. શાસ્ત્રસિદ્ધાંતના જગતમાં જયવંતું કરનાર બની રહ્યું છે. શ્રી સીમંધર સ્વામીનું નીતિનિયમોમાં સતત જાગ્રત અને ગુરુપ્રેરિત કાર્યોમાં સતત આ તીર્થ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર હોઈ ને સતત દર્શનાથીઓથી કાર્યરત પુજ્ય આચાર્યદેવ દીર્ઘકાળસુધી શાસનપ્રભાવનાનાં ધમધમે છે. એક તીર્થ રાજપથ પર, બીજુ તીર્થ રાષ્ટ્રીય કાર્યો કરતા રહો એ જ પ્રાર્થના...! ધોરીમાર્ગ પર. જાણે બંને તીર્થ પ્રભુ ભક્તોને સંયમ માર્ગે-મોક્ષ હાલ ઉંમર વર્ષ : ૮૫, ૧૯૬૫નું ચાતુર્માસ રાજસ્થાન માર્ગે, મુક્તિ માર્ગે ચાલવાની પ્રેરણા આપી રહ્યા હોય તેમ જણાય છે! પૂજ્યશ્રીના શુભ હાથો વડે જે શાસનપ્રભાવનાનાં જૈન સંઘ, મલાડ, મુંબઈ કાર્યો સુસંપન્ન બન્યાં તે પર સહેજ નજર કરીએ. ૧૨૬ પ.પૂ.આ.શ્રી શિવસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી અઠ્ઠમના આરાધક શ્રી વરધીલાલ ગાંધી પરિવાર ૪૬૨ વર્ષના શાસનપ્રેમી ભક્તોના સૌજન્યથી પ્રાચીન બલોલથી આવેલ પ્રભુજી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની મધુરભાષી પરમ પૂજ્ય આચાર્ય પ્રતિષ્ઠા અમદાવાદ પ્રગતિનગર ખાતે ૨૦૪૬માં મહા સુદ૧૪ના શુભ દિને કરાવી. ૨૦૪૯, પોષ વદિ-૯ રાધનપુરથી શ્રી મહાબલસૂરિજી મ.સા. પાલિતાણા ૨૭ દિવસનો છ'રીપાલિત સંઘ કુટુંબના વડીલ સરિતાનો કુદરતી કાનજીભાઈ જેચંદભાઈ ગાંધી પરિવારના નામે નીકળ્યો, જેમાં નિયમ છે : જે સાગરમાં ૫૦૦ યાત્રિકો, ૧૫00 અન્ય ગામોંના મહેમાનો અને છેલ્લે મળી જઈને પોતાનું અસ્તિત્વ સંઘમાળ વખતે ૧૫૩ બસોનું આવાગમન, જેમાં દેવદ્રવ્યની જાળવી રાખે છે. એ પ્રમાણે સોળ લાખની માળારોપણની ઊપજ થઈ. આ સિવાય તેઓશ્રી “મામાં મહારાજના (અનુકંપાદાન-કૂતરાઓને રોટલા વગેરે) ઘણી પ્રેરણા કરી. સંબંધથી રહેલાં–પૂ.આ. ૨૦૫૭માં મહા સુદી–૧૪, સુરતમાં અડાજન રોડ, વિજય મહાનંદસૂરીશ્વરજી દીપા કોપ્લેક્ષમાં મૂળનાયક વિમલનાથ પરમાત્માની શુભ મ.ને ગુરુપદે સ્થાપ્યા; ત્યારથી પ્રતિષ્ઠા કરાવી. તેમ જ વંશવારસોને ધજા, દંડ-ધજારોપણ જોપણ, જીવનપર્યત ક્યારેય છૂટાં વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ સિવાય નારણપુરા, ગોદાવરી, પડ્યા નથી. હંમેશા મળીને-ભળીને સાથે જ રહ્યાં વિચર્યા હતા. વિજય-નગર બોરીજ, રાંતેજ, સુરત, આદિ રાજનગરનાં તે પૂજયશ્રી લેખક-ચિંતક-મધુરભાષી જાપ-ધ્યાન સાધક આ. શ્રી મહત્ત્વનાં જિનાલયોમાં શાસનરક્ષક દેવદેવીઓની પ્રતિષ્ઠા વિજય મહાબલસૂરીશ્વરજી મ.સાનો જન્મ પ્રભાવશાલી ડભોઈતીર્થ ભૂમિમાં; ધર્મપ્રેમી-પૂ. પિતાશ્રી મણિલાલભાઈના Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સ્વપ્ન શિલ્પીઓ કુળમાં અને ધર્મશ્રદ્ધાળું પૂ. માતુશ્રી-લીલાવતીબહેનની કુક્ષીથી અને ત્યારબાદ પૂ. યુગદિવાકરશ્રીના ‘પુણ્યસ્મારકરૂપે એક વિ.સં. ૧૯૯૪, વૈશાખ સુદ-૮ના થયો હતો. પુત્રરત્નનું નામ વિરાટ મહાન કાર્ય કરવાની ભાવનાથી વડોદરાની નજીકમાંહીરાલાલ પાડ્યું... યથાનામ તથા ગુણ” ખાણમાંથી કાઢેલાં વરણામાં ગામની બહાર “શ્રી પાર્થ-પદ્માવતી-ધર્મધામ ટ્રસ્ટની હીરાને જેમ પાસાં પાડીને; પાણીદાર બનાવવામાં આવે છે તેમ સ્થાપના કરવા દ્વારા લેવામાં આવી...લીધાં બાદ વિ.સં. ૨૦૫૫ માતા-પિતા તરફથી મળેલાં સંસ્કારોના સિંચન બાદ, ગુરુપદે શ્રાવણ વદ-૧૪ના (પર્યુષણ પર્વમાં) તબિયત બગડતાં મુંબઈરહેલાં પૂ. મામા મહારાજે વધુ ઊંડાણથી ધાર્મિક અભ્યાસ વગેરે કાંદિવલી (પશ્ચિમ)ના શ્રી મુનિવ્રતસ્વામિ-જિનાલયના કરાવા દ્વારા જીવન પરિવર્તન કરાવ્યું અને સંયમ લેવાની ઉપાશ્રયમાં “કાળધર્મ” પામ્યા અને ત્યાં જ ‘અગ્નિસંસ્કાર’ કરીને ભાવના પ્રબળ બનતાં; વડોદરા-કોઠીપોળમાં વિ.સં. ૨૦૦૮ દેરી’નું નિર્માણ કરવામાં આવ્યું. ફાગણ સુદ-૭ના શુભદિને...પૂ. પ્રતાપસૂરિજી મ. અને પૂ. એમની ભાવનાનું બાકી રહેલ કાર્ય....તેઓશ્રીના પૂ. યુગદિવાકર ધર્મસૂરિજી મ.ના વરદ હસ્તે “દીક્ષિત' થઈને પૂ. ગરદેવથી પ સરળદદથી મહાનંદસરિજી મ તથા શિખરન પ મહાનંદસૂરિજી (તે વખતે પૂ. મુનિરાજ શ્રી મહાનંદવિજયજી) યુવાવક્તા-આ. શ્રી વિજય મહાપદ્મસૂરીશ્વરજી મ. આગળ મ.ના શિષ્યરૂપે શરણું સ્વીકાર્યું અને પૂ. બાલુનિરાજ શ્રી વધારી પૂર્ણ કરી રહ્યા છે. હાલ એ પુણ્યભૂમિ ઉપર...શ્રી મહાબલવિજયજી મ.ના નામથી સંબોધવામાં આવ્યા. નીલકમલ પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધી જિનાલય અને વિ.સં. ત્યારબાદ પંચ-પ્રતિક્રમણ, પ્રકરણ, ભાણ, કર્મગ્રન્થ ૨૦૫૯માં મૂળનાયકની પ્રતિષ્ઠા ભોંયરામાં...ચોવીસ હાથવાળાઆદિ ધાર્મિક અભ્યાસમાં આગળ વધ્યા. સંસ્કૃત અને પ્રભાવશાળી શ્રી પદ્માવતી માતાજીની મૂર્તિની વિ.સં. ૨૦૬૧માં જ્યોતિષનો સારો એવો ઊંડો અભ્યાસ કરીને સાહિત્યના તેમજ નવગ્રહ સંબંધી બાકી રહેલી ચાર જિન-મૂર્તિ, નવગ્રહપુસ્તકોના વાંચનની રુચિ વધતાં લોકભોગ્ય પુસ્તકોનું પ્રકાશન ક્ષેત્રપાલની મૂર્તિની વિ.સં. ૨૦૬૫માં રહેલી ચાર જિન મૂર્તિ, કરતાં રહ્યાં. જેમકે-ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ભાષાના બોધદાયક નવગ્રહ-ક્ષેત્રપાલની મૂર્તિની વિ.સં. ૨૦૬૫માં પ્રતિષ્ઠા થઈ છે. સુંદર સુવિચારોના સંગ્રહરૂપે “વિચાર વૈભવ' લઘુકથાના પૂ. સાધુ-સાધ્વીજી મ.ના “જૈન ઉપાશ્રય', ‘જૈન ધર્મશાળા', જૈન સંગ્રહરૂપે ‘કણ અને ક્ષણ’, ‘વિચાર-વર્ષા’ ‘મકરન્દ’ ‘પર્યુષણ- ભોજનશાળા’ અને ‘વિવિધ લક્ષી હોલ'નું નિર્માણ કરવામાં પરાગ” વગેરે પુસ્તકો પ્રગટ કર્યા. સાથે સાથે સચિત્ર આવેલ છે. ‘નિત્યદર્શિકા' (ફોલ્ડર-મીની આલ્બમ)તથા યંત્ર-મંત્ર- વિહાર દરમ્યાન...૧૫00 થી 2000 પૂ. સાધુપ્રભાવયુક્ત “શ્રી ભક્તામર-સ્તોત્ર'ની પોકેટ બુક પ્રકાશિત કરી. સાધ્વીજી મ. અને વિશાળ સંખ્યામાં દર્શનાર્થી-યાત્રિકો પધારતાં તેઓશ્રીએ ગીતો-સ્તવનોની તેમજ શ્રી પદ્માવતી માતાજીની રહે છે. સ્તુતિ-આરતીરૂપે એક રચના કરી. જે ઘણાં સ્થળે હંમેશા સૌજન્ય : પ. પૂ. મહાપધસૂરિજી મ. સા. ની પ્રેરણાથી શ્રી બોલાતી હોય છે. પાશ્વપદ્માવતી ધર્મધામ ટ્રસ્ટ, વરમાણા (જિ. વડોદરા) તરફથી મુંબઈ ચેમ્બર તીર્થમાં વિ.સં. ૨૦૩૭, માગશર સુદ મહિમાવંતી તીર્થોથી મંડિત મરૂધરભૂમિમાં સંયમની પના પાવન દિને...પૂ. યુગદિવાકર ગુરુદેવના વરદ હસ્તે ‘ગણિપદ' તથા પૂ. શતાવધાની આ. શ્રી જયાનંદસૂરીશ્વરજી ખાણ સમાન માલવાડા નગરને જન્મથી પાવન મ.ના વરદ હસ્તે વિ.સં. ૨૦૪૭ મહા સુદ-૧૧ના “પંન્યાસ-પદ' કરનારા સુણતર સમાજનાં પ્રથમ આચાર્ય ભગવંત અને વિ.સં. ૨૦૫૧, મહાસુદ ૧૩ના શુભ દિને..મુંબઈ- શ્રીમદ વિજય રત્નશેખરસૂરિજી મ.સા. બોરિવલી-જામલીગલી જૈન સંઘના આંગણે પૂ. વિશદવક્તા આ. શ્રી કનકરત્નસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે “આચાર્ય-પદ' અર્પણ લેખક : મુનિશ્રી રત્નજ્યોતવિજય જી મ.સા. કરવામાં આવેલ. જ્યારે પુણ્યનો ઉદય જાગે ત્યારે જ નાની ઉંમરમાં દિલ પૂજ્યશ્રીએ સાધર્મિક ઉત્કર્ષ અને કેળવણી માટે વૈરાગ્યવાસિત બને. શાશ્વત ગિરિરાજની યાત્રા માટે પાલિતાણા ‘દર્ભાવતી ટ્રસ્ટની સ્થાપના કરવાપૂર્વક વડોદરા-અમદાવાદી આવક એક સુશ્રાવકની સલાહમાત્રથી માત્ર ધાર્મિક અભ્યાસ પોળમાં “માનવ-મંદિર'નું ચાર માળવાળું મકાન નિર્માણ કરાવેલ લક્ષ્ય બનાવી આજ થી ૭૦ વર્ષ પહેલાં મહેસાણા સંસ્કૃત Jain Education Intemational Page #127 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૧૧ પાઠશાળામાં ૧૯ વર્ષની ઉંમરે દીધી. ઉપાશ્રયમાં જ બધી વ્યવસ્થા કરાવી ચારિત્રાચારનાં રતનચંદભાઈએ પ્રવેશ કર્યો. ભાવથી જીવલેણ બિમારીથી ઉગરી ગયા. વ્યાધિની સામે ભાવમાં શુભ ઉદય થવાનો હોય વૈરાગ્યનાં શસ્ત્રથી ઝઝુમી આખરે જીત મેળવી. “જ્ઞાનાભ્યાસ ત્યારે જ શુભ સ્થળે જવાનું મન એ સાધુનો પ્રાણ છે” એ વાક્ય એમના મનમાં એવું ઘર કરી થાય. ધાર્મિક અભ્યાસ કરતાં-કરતાં ગયું કે છેલ્લી ઉંમર સુધી અવનવા ચૈત્યવંદન – સ્તુતિ આદિ પોતાનું દિલ વૈરાગ્યવાસિત બન્યું. કંઠસ્થ કરતાં ગયાં. ડોળીમાં બેઠા બેઠા પણ અરિહંતપદનો બળજબરીથી ઘેર લાવવા છતાં જાપ કરતા. વાપતા પૂર્વે અરિહંતપદનો જાપ કરી પછી જ પોતાનો સમય ધાર્મિક અભ્યાસ વાપરતા. કલ્પસૂત્ર ઉપર સં. લઘુટીકા, આવશ્યક નિર્યુક્તિ કરાવવામાં પસાર કરવા લાગ્યા. દીવિકા ભાષાંતર, શ્રાદ્ધવિધિનું ભાષાંતર, પ્રબંધ પંચશતી આદિ માત્ર એક જ વખત ભોજન કરીને સંતોષ માનીને મૌન ગ્રંથોનું કાર્ય કરેલ. રાખતા. આવી શુદ્ધ અને કઠોર સાધના દેખી પરિવારજનોને પોતાના હાથે જ માલવાડા નગરમાં ખુશાલચંદ તથા ઝૂકવું પડ્યું. પરંતુ મોહનાં કારણે રજા નહિ આપી. ત્યારે ધનપાલ બંને ભાઈને રજોહરણ અર્પણ કરી મુનિ પોતાનાં મામા (આ. રત્નાકરસૂરિનાં દાદા) પાસે ભાડુ લઈ રત્નવિજયજી, મુનિ રત્નત્રયવિજયજી નામ રાખી મહેસાણા પહોંચ્યા. ભાવના સારી હોય તો સદ્દગુરુનો સંયોગ જિનશાસનને બે મહાન રન અર્પણ કરેલ. કલિકુંડ તીર્થોદ્ધારક મળી જાય. મુનિતિલકવિજયજી (ભાભરસમુદાયનાં)નો સંયોગ આ.વિ. રાજેન્દ્રસૂરિજી સાથે વાંકલી ગામમાં ચાતુર્માસ માટે મળ્યો. એમની પાસે સંયમ સ્વીકાર્યો. ત્યાગી ગુરુને પ્રાપ્ત કરી નવાડીસાથી વિહાર કરીને જતાં બીજા દિવસે સવારે ચંડીસરમન મોરલો નાચી ઉઠ્યો. પરંતુ કુદરતને આ મંજૂર ન હતું. પાલનપુર વચ્ચે અકસ્માતથી ડોળી ફેંકાઈ ગઈ. ડોળવાળા પડી માત્ર પાંચ વર્ષના પર્યાયમાં ગુરુનું છત્ર ખોવું પડ્યું. ત્રણ ગયા. અંતે પાલનપુર હોસ્પિટલમાં સ્વર્ગવાસી બન્યા. રત્નની ત્રણ કરણ વડે સાધના કરતા સંયમ જીવનમાં ઓતપ્રોત આવા અરિહંતનાં અણગાર...જિનશાસનનાં છે. બન્યાં. ગચ્છનાયક આ. શાંતિચંદ્રસૂરિજીનાં હસ્તે વિ.સં. ૨૦૧૫માં ભાભરનગરમાં પંન્યાસપદથી વિભૂષિત બન્યા અને શણગાર....કોટિ કોટિ વંદના... નવાક્ષેત્રમાં શાસન પ્રભાવનાનાં કારણે ગુજરાત છોડી પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી મહારાષ્ટ્રમાં અનેકવિધ કષ્ટો સહન કરી શાસનનાં કાર્યો શાસનપ્રેમી ભકતોના સૌજન્યથી કરાવ્યા. વિશિષ્ટ યોગ્યતા મળી સામેથી આજ્ઞા આપી વિ.સં. રાષ્ટ્રીય કક્ષાએ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધારણ કરનાર ૨૦૧૯માં સાંગલી મુકામે આચાર્ય પદવીથી અલંકૃત કરાવ્યા. પ.પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરિજી મ.સા. વ્યક્તિનો ચારે બાજુથી શુભોદય જાગે ત્યારે ક્યાંકથી અશુભોદય જાગે. (કર્નાટક) બીજાપુરમાં ચાતુર્માસ મધ્યે કાદવમાં રહીને જે મ.સા.ની બિમારી થતાં ડોકટરોને બતાવતા કેસરની બિમારી કાદવથી અલિપ્ત રહે છે તેને આ નીકળી. ડોક્ટરોએ કહ્યું કે તાત્કાલિક મુંબઈ લઈ જવા પડશે ‘પધકહેવાય છે, પાણીથી અને ઓપરેશન કરાવવું પડશે. આવી ગંભીર પરિસ્થિતિ હોવા ભરપૂર હોય છતાં જે છલકાય છતાં જીવનાં ચારિત્રાચારને ભાર આપી શ્રાવકગણની નહીં તેને “સાગર” કહે છે અને આજીજીને નકારી કાઢી. કોઈપણ પ્રકારના મંત્રનો ઉપયોગ કર્યા જે ‘પ’ પણ છે અને “સાગર” વિના વડીલોની આજ્ઞા મંગાવી ડોળીનો ઉપયોગ કરી મીરજ પણ છે તેમને “પદ્મસાગર’ મુકામે ગયા. ડોક્ટરોએ પણ ઓપરેશન કરી સફળતા મેળવી. કહેવાય છે. આ સંસારમાં ચાતુર્માસ પૂર્ણ કરી મુંબઈ આવ્યા ત્યારે હાર્ટનો હુમલો થયો. કેટલાક એવા જીવો જન્મ લે છે, વારંવાર વ્યાધિ આવવા છતાં સમતા રાખી સંયમ જીવનમાં - જેમની આત્મિક આભા અને સગુણોની સુવાસ સૌને અડગ રહેતા હતાં. હાર્ટના હુમલા વખતે ભક્તવર્ગ એમ્યુલન્સ સુગંધિત અને આનંદિત કરી મૂકે છે! આવા વિરલ લાવી ખડેપગે હાજર હોવા છતાં હાથના ઇશારાથી ના પાડી મહાત્માઓનું વ્યક્તિત્વ જનસામાન્યથી નિરાળું અને અભુત Jain Education Interational Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ હોય છે. તેઓની વિશિષ્ટતાઓ વંદનીય હોય છે. આવી વિભૂતિઓ સ્વજીવનના ઉચ્ચ આદર્શો દ્વારા પ્રાણી માત્રના કલ્યાણની ભાવનાપૂર્વક સર્વ આત્માઓનું હિતમંગલ માર્ગદર્શન કરે છે. પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ એવા જ એક દેદીપ્યમાન સિતારા છે. પૂજ્યશ્રીનો જન્મ તા. ૧૦-૯-૧૯૩૫ના શુભ દિને અજીમગંજ (બંગાળ) ની પાવન વસુંધરા પર થયો. પિતાનું નામ જગન્નાથસિંહ અને માતાનું નામ ભવાનીદેવી હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ પ્રેમચંદ રાખવામાં આવ્યું હતું. જન્મથી તેમને નમ્રતા, વિવેક, વિનય, સરળતા, નિજાનંદની મસ્તી, ભાવનાશીલતા, મધુરભાષીપણું, ગુણજ્ઞદૃષ્ટિ એવા સદ્ગુણો વારસામાં મળ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ અજીમગંજમાં જ થયું. ત્યાર પછી ધાર્મિક અને વ્યાવહારિક ઉચ્ચ શિક્ષણ કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની પ્રેરણાથી મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં સ્થપાયેલા શ્રી વીરતત્ત્વ પ્રકાશન મંડળમાં રહીને પ્રાપ્ત કર્યું. ત્યાં તેમને વિભિન્ન ચિંતકો અને સાધુસંન્યાસીઓના સાહિત્યનું વાચન મનન કરવાનો અવસર પ્રાપ્ત થયો. વિદ્યાકાળ દરમ્યાન તેમનું મન જીવનમાં કંઈક કરવા માટે વારંવાર ઉત્સુક રહ્યાં કરતું હતું. ઘણાં આંતરિક ચિંતન પછી તેઓ એવા નિર્ણય પર પહોંચ્યા કે અતિ દુર્લભ માનવજીવન પામીને માત્ર ભૌતિકતાના રંગોમાં જ લપેટાઈ રહેવું, ભોગ અને આસક્તિમાં રચ્યાપચ્યા રહેવું એ તો પશુતુલ્ય જીવનની નિશાની છે. માનવીનો અણમોલ અવતાર સાધના–સુકૃત માટે છે. એ રીતે તેમણે પોતાના જીવનની દિશા સુનિશ્ચિત કરી દીધી. શ્રી વીતરાગ પ્રભુપ્રેરિત સંયમમાર્ગ અપનાવીને રત્નત્રયીની આરાધના દ્વારા સ્વપરના કલ્યાણનો માર્ગ ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પની સિદ્ધિ રૂપે તેમને સં. ૨૦૧૧-ના કારતક વદ ૩ના શુભ દિને, ગુજરાતની પુણ્યભૂમિ સાણંદ મુકામે પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા આપવામાં આવી અને શ્રી કલ્યાણસાગરસૂરિજીના શિષ્ય તરીકે મુનિ શ્રી પદ્મસાગરજી નામે ઘોષિત કરવામાં આવ્યા. વિરાટ વ્યક્તિત્વ, પ્રભાવશાળી વાણી અને વિશાળ શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીનો સંયમપર્યાય સોળે કળાએ શોભી રહ્યો. તીવ્ર સ્મરણશક્તિ, અપૂર્વ અભ્યાસપ્રીતિ અને પૂજ્યપાદ ગુરુદેવશ્રીના અંતઃકરણના આશીર્વાદથી બહુ થોડા સમયમાં માત્ર ધર્મગ્રંથોનો જ નહીં Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ પરંતુ દર્શનશાસ્ત્ર આદિ વિષયોનો અભ્યાસ કરી લીધો. આગમગ્રંથોનું પરિશીલન કર્યું. મનોહર મુખમુદ્રા, ચમકભરી આંખો, આકર્ષક અને પ્રભાવશાલી વ્યક્તિત્વ તથા સુમધુર વાણીથી લાખો જિજ્ઞાસુઓ પૂજ્યશ્રી પ્રત્યે આકર્ષિત રહે છે. મહાપુરુષ કયારેય કોઈ પણ ગચ્છસંપ્રદાયની સીમાઓમાં સીમિત રહેતા નથી. સ્થાન, સમય અને સંપ્રદાયનાં બંધનો પૂજ્યવરને બાંધી શકતાં નથી. પૂજ્યશ્રી પોતાનાં પ્રવચનોમાં ઘણીવાર કહે છે, “હું બધાનો છું, બધાં મારા છે, હું મુસ્લિમનો પીર છું. હિંદુઓનો સંન્યાસી, ઈસાઈઓનો પાદરી, શીખોનો ગુરુ અને જૈનોનો આચાર્ય છું.” આવી વિશાળ, ઉદાર અને વિશ્વવ્યાપી ભાવનાને લીધે પૂજ્યશ્રી કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ પ્રદેશોમાં જ્યાં જ્યાં વિચર્યા છે તે દરેક પ્રદેશનાં ગ્રામ- નગરોમાં તેઓશ્રીને ઘણાં યશ-કીર્તિ પ્રાપ્ત થયાં છે. પૂજ્યશ્રીના મુખની એક ઝલકને પામવા લાલાયિત થતી હજારો આંખો, પૂજ્યશ્રીની સુમધુર વાણીની અમૃતધારા પામવા આતુર કાન, પૂજ્યશ્રીનાં ચરણો પાછળ ચાલવા માટે તત્પર હજારો કદમ તેઓશ્રીની સર્વાધિક અને અદ્વિતીય લોકપ્રિયતાનાં પરિચાયક છે. પ્રકાંડ પાંડિત્યથી ભરપૂર અને લલિત મધુર પ્રવચનોથી પ્રભાવિત થનારો વિશાળ વર્ગ પૂજ્યશ્રીની લોકપ્રિયતાનાં પ્રમાણો છે, ટૂંકા સમયમાં શાસનપ્રભાવનાનો અજોડ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તે વસ્તુતઃ સુવર્ણાક્ષરે લખવા યોગ્ય છે. પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નોથી તીર્થસ્થાન જેવું ભવ્ય અને ગ્રંથભંડારોમાં વિરલ એવું સ્થળ ગાંધીનગર કોબા ગામે નિર્માણ થયું છે. સૌજન્ય : શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા-૩૮૨૦૦૯ (ગાંધીનગર) तीर्थोद्धारक, राष्ट्रसंत जैनाचार्य श्री पद्मसागरसूरीश्वरजी म.सा. નન્મ : 10 સિતમ્પર, 1935 અનિમાંન (પં. વંશાત) નિપવ : 28 નનવરી, 1974, ભ્રમવાવાવ પંન્યાસ પર્વ : 8 માર્ચ, 1976, નામનાર આચાર્યપટ્ : ૭ વિસમ્બર, 1976, મહેસાળા आचार्य श्री की सत्प्रेरणा से जैन धर्म को प्राप्त विशिष्ट उपलब्धियाँ Page #129 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૧૩ पूज्य आचार्य श्री के झारखंड पदार्पण प्रसंग एक श्री કથા-કલમના કુશળ કસબી અને महावीर प्रभु की निर्वाणभूमि श्री पावापुरी के जलमंदिर में સર્જ-સંપાદનના કલાસ્વામી ग्रामजनों द्वारा स्वेच्छा से मच्छीमारी के त्याग का संकल्प एवं समग्र गांव में मद्य, मांस के भक्षण का निषेध। પૂ. આ.શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ. काठमांडू-नेपाल, तपोभूमि हरिद्वार एवं गोडा-मडगाँव પૂજ્ય આચાર્યશ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજનું નૈન સંઘ મેં સેંકડો વર્ષો * વદ સર્વપ્રથમ જિનમંદિર જી નામ શ્રવણગોચર થતાં જ આંખ અને અંતર સમક્ષ એક સમર્થ स्थापना व प्रतिष्ठा। સાહિત્યસર્જક ખડા થઈ જાય છે, જેઓ શબ્દના શિલ્પી, पूज्य श्री के संयम पर्याय के 25 वर्ष के प्रसंग पर કલમના કસબી અને ભાવ-ભાષાના ભંડાર છે. પૂજ્યશ્રી मुंबई राजभवन में समारोह पूर्वक राष्ट्रपति श्री नीलम संजीव આકાર-આકૃતિથી ભલે ઓછા જાણીતા હોય, પણ અક્ષરरेड्डी द्वारा राष्ट्र संत पदवी से शानदार अभिनंदन। આલેખનથી તો ઠેર ઠેર સુપ્રસિદ્ધ છે. જૈનજગતના જાણીતા માસિક ‘કલ્યાણ'-ના માધ્યમે પૂજયશ્રી ખૂબ ખૂબ પ્રસિદ્ધ છે, ब्रिटेन व अमेरिका के मंदिरों में सर्वप्रथम તો વળી પૂજયશ્રીની લેખ-પ્રસાદીના કારણે “કલ્યાણ' માસિક अंजनशलाका युक्त जिन प्रतिमाओं की स्थापना। પણ ખૂબ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. કલ્યાણ'માં નિયમિત અનેક સન 1983-84 મેં રથાનિક શ્વેતાપૂર સંઘ મેં સંવે સમય કોલમો લખવા ઉપરાંત, છેલ્લા ૩૫ વર્ષથી કલ્યાણનું શાસ્ત્રીય જે વને મા અમેતશિર૧૨ની તી પ્રવંધન છે નહિત માર્ગદર્શન આપવાપુર્વક તેનું સંશોધન, લેખોનું સંપાદન પણ विवाद का सफल निराकरण व इसी कारण श्रीसंघ द्वारा પૂજ્યશ્રી કરતા રહ્યા છે. તેઓશ્રીની લેખનકળા અને આવાર્યશ્રી એ પ્રત્તિ સમેતશિરવર તીર્ણોદ્ધાર કા સન્માના સંપાદનસઝ એવી આગવી છે કે, જેના સ્પર્શે પ્રાચીન કથાનકો નેપાન-તમાકો, વિદાર, યુ.પી., વંતિ, દ્વિત્ની, જીવંત બની જાય છે અને પ્રાચીન સાહિત્ય પણ નવા શણગાર રાનરથાન, પુનરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રવેશ, તમિનાડૂ, પામે છે. પૂજયશ્રી મિતભાષી છે, પણ ‘કલ્યાણ' અને કલમના આશ્વપ્રવેશ, વર્નાર, ઉત્તરાખંડ માર અને પ્રાંતોં મેં માધ્યમે અનેકોની સાથે કલાકોના કલાકો મૌન વાર્તાલાપ કરતા 1,00,000 વિ.મી. છે અધિક પદ્ધ વિદાર ૐ દ્વારા હોય એમ લાગે. તેઓશ્રીનું સાહિત્ય સર્વતોમુખી છે. ચિંતન, जिनशासन की अभूतपूर्व धर्म प्रभावना। કથાલેખન, ઐતહાસિક સળંગકથા, સંપાદન, સંકલન : આ પૂન્ય શ્રી સજા સે રથાપિત હોવા થિત વિશ્વ અને આવી સાહિત્યની વિવિધ ક્ષિતિજોને અજવાળતાં એમનાં વશ વસે વડા નૈન જ્ઞાન ભંડાર શ્રી નંદવીર ગન આSIધના કેટલાંયે પુસ્તકો પ્રકાશિત થયાં છે. જુદી જુદી સંસ્થાઓ દ્વારા केन्द्र एवं आचार्य श्री कैलास सागरसूरि ज्ञानमंदिर। પ્રકાશિત આવાં નાનાં-મોટાં પુસ્તકોની સંખ્યા ૧૩૫ इक्कीसवी सदी में जैन धर्म एवं समाज को पूरे विश्व આસપાસની થાય છે. જો કે એમના મોટા ભાગના બધાં में बहुजन हिताय...संगठित और समुन्नत करनेवाले शासन પ્રકાશનો ભારે માંગને કારણે આજે અપ્રાપ્ય છે. આથી प्रभावक शिष्य संपदा, श्रुत संपदाके सर्जनहार।। પૂજ્યશ્રીના સાહિત્યના વ્યવસ્થિત પ્રકાશન માટેની અનેકાનેક માગણી-લાગણીને માન આપીને વિ.સં. ૨૦૪૬-ના મૌન स्व. इंदिरा गांधी एवं मोरारजी देसाई आदि अनेक એકાદશીને શુભ દિવસે “સંસ્કૃતિ પ્રકાશન-સુરત’ સંસ્થાની राजमान्य, गणमान्य महानुभावों को अपनी ओजस्वी वाणी के द्वारा शासन हित में प्रभावित करनेवाले प्रथम जैनाचार्य। સ્થાપના કરવામાં આવી હતી. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજીના નેજા હેઠળ ૧૧ વર્ષમાં ૭૫ જેટલા स्कूलों में अंडों के द्वारा नियमतः सेवन के महाराष्ट्र પુસ્તકો વાચકો સમક્ષ રજૂ થયેલ. सरकार के अधिनियम को एवं शेजी डेम में मच्छीमारी को अपने प्रभावी हस्तक्षेप द्वारा बंद कराने का श्रेयस्कर सत्कार्य ત્યારબાદ વિ.સં. ૨૦૫૬ના વર્ષે ભાભરની ભૂમિ પર ફુરિ અને મેં છા છે દ્વારા નિનશાસન હી રજા છે ચાતુર્માસ દરમ્યાન સૂરિમંત્ર પંચ પ્રસ્થાનની પાંચે પીઠની બોબત્તળ તને ને ન પજર્જ Udy ક ર શું છે? આરાધના પૂજ્યશ્રીએ એક સાથે કરી હતી. તેની સ્મૃતિમાં कोटि वंदना सह अभिवंदना। સંસ્કૃતિ પ્રકાશનનું નામાભિધાન પંચ પ્રસ્થાન પુણ્યસ્મૃતિ Jain Education Intemational Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ - સ્વપ્ન શિલ્પીઓ. પ્રકાશન માં ફેરવાયું. ત્યારથી આજ સુધી અવિરતપણે આ કરવાના” એવો જવાબ આપતા. બાબુભાઈ દીક્ષા લે એમાં નવલાં નામે સાહિત્ય પ્રકાશનની સફર આગેકૂચ કરી રહી છે. નાસિકના આગેવાનો સંમત હતા, પણ નાનાં બાળકોની બાબતમાં આ સાહિત્ય સફરને સકલસંઘે એવી અંતરથી વધાવી લીધી છે સંમતિ ન હોવાથી સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭-ને દિવસે કે આજે પૂર્વે પ્રકાશિત પુસ્તકો અપ્રાપ્ય બની ચૂક્યા છે. અંદાજે મુરબાડ પાસેના વસઈ ગામે બાબુભાઈએ નજીકનાં સગાંઓની ૨૦ વર્ષની સમયાવધિમાં ૧૩૫ જેટલા પ્રકાશનો પ્રગટ હાજરીમાં ગુપ્ત રીતે સંયમનો સ્વીકાર કર્યો. ગુરુ ભગવંત દ્વારા કરવાનો પુણ્યલાભ આ સંસ્થાના ફાળે જાય છે. બાબુભાઈને પોતાનું નામ શ્રી જયકુંજરવિજયજી અને એમના આ સિવાય “સૂરિરામ'ના પ્રવચન સાહિત્યને આગવી શિષ્ય તરીકે પ્રકાશ-મહેન્દ્રને શ્રી પૂર્ણચંદ્રવિજયજી અને શ્રી શૈલીમાં સંકલત-સંપાદિત કરીને મોક્ષમાર્ગપ્રકાશનના માધ્યમે મુક્તિપ્રવિજયજી નામે જાહેર કરાયા. પંદરેક દળદાર ગ્રંથો તેમણે સમાજ સમક્ષ રજૂ કર્યા છે. જેમાં પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજની કડક રામાયણના પ્રવચન તો લોક જીભે એટલા વખાણાયા છે કે ન દેખરેખ નીચે સંયમઘડતર ચાલુ થયું. પ્રારંભનાં થોડાં જ પૂછો વાત! પ્રબુદ્ધ વાચકો પણ વિચારશીલ બની જાય તેવું વર્ષોમાં સુંદર અને સંગીન અભ્યાસ કરી લીધો. એમાં ધીમે સાહિત્ય સંકલન કરવાની હથોટી પૂજ્યશ્રીને હાથવગી છે. ધીમે શ્રી પૂર્ણચન્દ્રવિજયજી મહારાજનાં રસ અને રુચિ આ સિદ્ધહસ્ત લેખક આચાર્યશ્રીએ લેખનની શરૂઆત લેખનમાર્ગે વધુ વળ્યાં અને થોડા જ વર્ષોમાં એક સિદ્ધહસ્ત લગભગ ૨૫ વર્ષ પૂર્વે કરી હતી. ૨૫ વર્ષના સમયમાં લેખક તરીકે તેઓશ્રી સુપ્રસિદ્ધ થયા. પ્રારંભે શશધર, પૂજ્યશ્રીની કલમે અનેક ઐતિહાસિક આગમિક કથાઓ, શ્રમણપ્રિયદર્શી, ઉપાંશુ, ચંદ્ર, નિ:શેષ, સત્યદર્શી આદિ અનેક જૈનસાહિત્યની શ્રેણીબદ્ધ કથાઓ, સંસ્કૃતિપોષક અનેકાનેક ઉપનામોથી તેઓશ્રીએ લેખનનો પ્રારંભ કર્યો. શ્રી વાર્તાઓ, ચિંતન-મનનથી ભરપુર સાહિત્યની ભેટ જૈનસંઘને પૂર્ણચન્દ્રવિજયજી મહારાજના મૂળ નામે લેખન શરૂ થયા બાદ મળી છે, એનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. તો તેઓશ્રી સંઘ-સમુદાયમાં ખૂબ જ જાણીતા-માનીતા બની ગયા. પૂજ્યશ્રીને “જેમ લેખનશક્તિ સ્વત:સિદ્ધ છે, એવી જ સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩-ના દિવસે હસ્તગરિમાં રીતે સંપાદન–સંકલનની કળા પણ સ્વયંવશ છે. “ધર્મનો મર્મ', ગણિ પદે અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩–ના મુંબઈ ‘પાનું ફરે, સોનું ખરે’, ‘સાગર છલકે મોતી મલકે’, ‘સિંધુ શ્રીપાલનગરમાં પંન્યાસ પદે પ્રતિષ્ઠિત કરાયા બાદ, પૂ. સમાયો બિંદુમાં’, ‘બિંદુમાં સિંધુ' ભાગ ૧-૨-૩ આદિ ‘પૂ. ગચ્છાધિપતિ આચાર્યભગવંતની આજ્ઞા આશિષપૂર્વક સં. ગચ્છાધિપતિનાં પ્રવચન'-પુસ્તકો, “ચૂંટેલું ચિંતન' (પૂ. ૨૦૪૭ના વૈશાખ સુદ ૬-ના શુભ દિવસે સુરતમાં આચાર્ય પંન્યાસજી મહારાજના પ્રવચનાંશો), “મુક્તિનો મારગ મીઠો', પદે આરૂઢ કરવામાં આવ્યા. (પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરિજી મહારાજના પ્રવચનાંશો) સં. ૨૦૦૧ની ધનતેરશના દિવસે નાસિક–મહારાષ્ટ્રમાં તથા પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર, પૂ. આ. શ્રી જન્મ પામીને ‘પ્રકાશ' નામ ધરાવનાર પૂજ્યશ્રીના પિતાનું નામ વિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી બાબુભાઈ, માતાનું નામ શાંતાબહેન અને ભાઈનું નામ મહેન્દ્ર વિજયજિનપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ ‘કલ્યાણના એકી હતું. બાબુભાઈનું મૂળ વતન તારંગાની તળેટીમાં વસેલું કોઠાસણા અવાજે આકાર પામેલા વિશેષાંકો વારંવાર વાંચવાનું મન થાય, ગામ. ધંધાર્થે તેઓશ્રી મહારાષ્ટ્રમાં ટાંકેદ-ઘોટીમાં થોડો સમય એવી પૂજ્યશ્રીની સંપાદનશૈલીના બોલતા પુરાવા છે. રહીને નાસિકમાં સ્થિર થયા, એટલું જ નહીં, એક આગેવાન સિદ્ધહસ્ત સાહિત્યસર્જક પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્રતરીકે નાસિક ઉપરાંત આસપાસનાં કેટલાંય ગામોમાં પ્રસિદ્ધ થયા. સૂરીશ્વરજી મહારાજ વર્ષોથી સરસ્વતી સાધનામાં લીન છે. પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજ (પછીથી આચાર્ય)ના તેઓશ્રીની આ સાધના સતત આગળ વધતી રહે, જેના પરિચયે તેઓશ્રી સંયમમાર્ગે વળવાની ભાવના ધરાવતા થયા. પ્રભાવે આંખ આગળથી ઓઝલ થયેલો આપણો પ્રાચીન પ્રકાશ-મહેન્દ્ર એ વખતે નાના હતા, છતાં પિતાજી સાથે સાથે ઇતિહાસ પુનઃ પ્રકાશમાં દીપી ઊઠે, તેઓશ્રી શ્રતના પૂજા, પ્રતિક્રમણ, પૌષધ આદિ આરાધનાઓ કરતા અને દીક્ષાના પરમ ઉપાસક છે. વિષયમાં કંઈ પૂછવામાં આવે ત્યારે “પૂ. પિતાજી જે કરે તે અમે ૧દ ૩જગરિમાં કે પ્રતિ Jain Education Intemational Page #131 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ प. पू. आचार्य श्री नित्योदय सागर सूरीश्वरजी महाराज निरंजन परिहार साधु-संत आम तौर पर समाज में धार्मिक चेतना और सत्कारियों के प्रति जागृति पैदा करने के कार्यों में ही लगे रहते हैं, साथ ही जीवन के शुद्धिकरण के लिए तपस्या के आयोजनों का नेतृत्व उनके हिस्से आता है । बहुत कम संत एसे हुए हैं तो इनसे हटकर होनवाले कार्योंमें अपना योगदान देते देखे गए हैं। जैनधर्म के आज के संतों में अगर देखा जाए तो आचार्य नित्योदय सागर सूरीश्वर महाराज एकमात्र संत हैं जो सामाजिक चेतना और संगठनप्रियता की वजह से सबसे ज्यादा लोकप्रिय हैं। वे मानते हैं कि समाज जब तक पूरी तरह एक होकर धर्म प्रति जागृत नहीं होता तब तक समाज में कभी भी सामूहिक बदलाव नहीं आ सकता । अक्सर यह देखा गया है कि विभिन्न समुदायों और सामाजिक संगठनों में मतभेद की वजह से एक गहरी खाई पड़ जाती है, वहाँ आचार्य नित्योदय सागर सूरीश्वर महाराज की जरूरत महसूस की जाती रही है। अफनी वाणी के ओज र प्रबल इच्छाशक्ति के साथ-साथ प्रखर चेतना के बलबूते पर पूज्य गुरुदेव दर्शन सागर सूरिश्वर महाराज के प्रिय शिष्य आचार्य नित्योदय सागर सूरीश्वर महाराज ने सैंकड़ों संस्थाओं, कई गाँवों और अनेक परिवारों के वर्षों पुराने विवाद चुटकी में सुलसझाए हैं। यही कारण है बिखरते समाज को एक करने की दिशा में आचार्य नित्योदय सागर सूरीश्वर महाराज के प्रयासों को हर जगह काफी सराहना मिली है और यह उनकी धार्मिक चेतना एवं तपस्या की प्रबलताका ही परिणाम है कि अपनी बात पर अडिग रहने वाले लोग भी आचार्य के आते ही उनेक Jain Education Intemational ૧૧૫ सामने नतमस्तक होकर समाज के हितमें अपने कदम पीछे ले लेते हैं। गुजरात के सुरेन्द्र नगर के पास आदरियाणा में विक्रम संवत १९९८ में मगसर सुद २ कोशनिवार के दिन २१ नवंबर १९४९ को श्रीमती मरघाबेन और तलखीभाई के घर जन्मे मासूम नटवरलाल के किसी भी परिजन को यह कतई पता नहीं था कि सिर्फ १४ वर्ष की उम्र में ही इस बालक के कदम संन्यास लेक संसार का कल्याण करने की तरफ बढ़ेंगे। विक्रम संवत २०१२ में वैशाख वद १३ को २६ मई १९५६ का शनिवार बालक नटवरलाल के लिए सांसारिक सुखों के त्याग का दिन बनकर आया । इसी दिन गुजरात के चाणस्मा में दीक्षा लेकर बालक नटवरलाल नित्योदयसागर बने और आचार्य दर्शन सागर सूरीश्वर महाराज को गुरुदेव के रूप में स्वीकार करने के साथ ही प्रण लिया कि वे अपने पूरे साधु जीवन के दौरान समाज के लिए कुछ ऐसा खास किस्म का नय काम करेंगे जिससे समाज बिखरने के बजाए एक हो और सामाजिक विवाद के रास्ते नेक हो । आचार्य नित्योदय सागर तमिलनाडु, कर्नाटक, महाराष्ट्र, पश्चिम बंगाल, बिहार, उत्तर प्रदेश, मध्यप्रदेश और राजस्थान के हजारों परिवारों में एकता के बीज बोने और सैकडों संस्थाओं को समर्पण के सूत्र में पिरोने वाले संत के रूपमें जाने जाते हैं। संगठन उनका सबसे पृरिय विषय है और एकता का प्रयास उनकी पहली कोशिशष । जिनशासन की सेवा में इस तरह का एक अनोखा योगदान देनेवाले संत नित्योदय सागर के प्रयासों को प्रबलता प्रदान करने में उनके शिष्य आचार्य चंद्रानन सागर सूरीश्वर महाराज का भी जबरदस्त योगदान है। आचार्य नित्योदय सागर सूरीश्वर महाराज मानते हैं कि एकता ही जीवन की सफलताकी चाबी है जिसके जरिए दुनिया के सीसी भी मुश्किल काम को आसान किया जा सकता है। हालांकि यह भी मानते है कि सामाजिक जीवन में एकता इतनी आसान नहीं है लेकिन उनकी यह भी मानता है कि यह Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સ્વપ્ન શિલ્પીઓ. कोई इतना मुश्किल काम भी नहीं है जिसे आसानी से नहीं ત્યારબાદ બાબુભાઈએ નગીનદાસને પૂ. પં. શ્રી સિયા નાWI માર્ચ નિત્યોદ્ય સાર રૂરીશ્વર મહાન જી ભદ્રંકરવિજયજી મહારાજ પાસે મૂક્યો. તેઓશ્રીએ પણ એ જ * માન્યતા યદ મી હૈ જિ હો ભી વાત વાતોં સે હી અભિપ્રાય આપ્યા, બાબુભાઈએ નગાનને પૂછ્યું, “તારે કોની વિડતી હૈ ગૌર વિICી દઈ વાત વાર્તા રે રી સંવત્તા પાસે દીક્ષા લેવી છે?” નગીને કહ્યું, “તમે જ્યાં અપાવો ત્યાં.” પણ પછી તો પૂ. પંન્યાસશ્રી કાંતિવિજયજી મહારાજ પાસે अपनी बातों में पूरी मजबूती और प्रबल शक्ति रखने के દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. ભવ્યાત્મા નગીનભાઈ સંયમ साथ वाणी में कठोरता से समाज को एक एकता परोसने અંગીકાર કરતાં પહેલાં સિદ્ધગિરિની યાત્રાએ ગયા. તેમના વાને કાવાર્થ નિત્યોદ્રય સાર સૂરીશ્વર મહારાજ ક નીવન પર કટુંબી રમણિકભાઈ (આયંબિલ ભવનના મુનીમ) ને ત્યાં નિદ ડીનેં તો નાતા હૈં %િ ૩ના પૂર નીવન ઉતા ગૌર ઊતર્યા. રમણિકભાઈએ નગીનને દીક્ષા ન લેવા ઘણું સંચન તિ, રીં વના હૈ દ્રિવ્ય સંત સૌર ઉતા સમજાવ્યા. સાધુ સમુદાયમાં ક્વચિત્ બનતાં અનિચ્છનીય ઇની વાર્થ નિત્યો સાર સુરીશ્વર મદન છે પણ તત્ત્વો ઉઘાડાં કર્યા. નગીને બધું સ્થિતપ્રજ્ઞની જેમ સાંભળી जो भी लोग आते हैं उनमें ज्यादातर वे होते हैं जिन्हें संगठन લીધું. પોતાના કહેવાથી કશી જ અસર નહીં થાય એમ જાણીને की आशीष और एकता का आशीर्वाद चाहिए, क्योंकि અંતે રમણિકલાલે પૂછ્યું, “તમે કોની પાસે દીક્ષા લેવાના છો?” ત્યારે નગીનભાઈએ મૌન તોડ્યું અને પોતાના પૂજનીય आज के समाज में सबसे ज्यादा जरूरत भी इसी बात की ગુરુદેવશ્રીનું નામ લીધું. આ પુણ્યપુરુષનું નામ સાંભળતાં જ है और इस जरूरत को वर्षों पहले नित्योदय सागर महाराज રમણિકભાઈની વાણીએ વળાંક લીધો. તેઓશ્રી પાસે દીક્ષા ને મદસુસ #ર નિયા થા રૂક્ષત્નિ ને ગુરુ સે રૂસી દ્વિશા મેં લેવી હોય તો ખુશીથી લો. તેઓશ્રી મહાતપસ્વી અને નિર્મલ નટે હે. સૌર યહી વનદ હૈ જિ ૩ર્ચે નૈન ધર્મ સાઠ સંયમી મહાત્મા છે. નગીને કહ્યું કે, “સમુદાય ઉત્તમ છે; માટે ની ઔર તા જે ભાવાર્થ જે રૂપ મેં નાના નાતા હૈો જ મેં તેઓશ્રીને પસંદ કર્યા છે.” આ સર્વ પૂ. પંન્યાસજ સૌજન્ય : પૂ. સા. શ્રી કલ્પિતાશ્રીજી મ.સા. તથા પૂ.સા. ચારૂલતાશ્રીજી મહારાજના ઉત્કૃષ્ટ સમક મ. સા. (બેન મહારાજની પ્રેરણાથી શ્રી શેઠ વાડીલાલ સારાભાઈ . પં. શ્રી કાંતિવિજયજી મહારાજને સંયમ અંગેની દેરાસરજી ટ્રસ્ટ (શ્રી ચંદ્રપ્રભસ્વામી . જૈન દેરાસર), ૧૮૬ રાજા કોઈપણ ખામી બિલકુલ ગમતી નહીં. પ્રજ્ઞાપનીયજીવોને રામમોહનરાય રોડ, પ્રાર્થના સમાજ, મુંબઈ ૪0000૪ તરફથી અવસરે સારણાં–વારણાં કરી તે ખામી દૂર કરાવતા. પોતાન પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય જીવનમાં એ ખામીઓ માટે સતત આંતર નિરીક્ષણ કર્યા કરતા ખામી દેખાય ત્યાં તેને દૂર કરવાનો પ્રયત્ન કરતા. ક્યારેક નરચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ શારીરિક સંયોગને વશ ખામી દૂર ન થાય તો પારાવાર સંયમનિષ્ઠ મહાતપસ્વી પૂ. પંન્યાસશ્રી કાંતિવિજયજી પશ્ચાત્તાપ કરતા. દરેક મુમુક્ષની જેમ નગીન માટે પણ એમ જ ગણિવર્ય સં. ૨૦૧૧ની સાલમાં ખંભાત મુકામે ચાતુર્માસ બન્યું. પૂ. પંન્યાસજી મહારાજે તેને પોતાનો શિષ્ય કરવાને બિરાજમાન હતા. હળવદનિવાસી સુશ્રાવક દીપચંદભાઈ અનિચ્છા દર્શાવી. ત્યારે નગીનની અને તેના માતાપિતાને (બાબુભાઈ)એ પોતાના નાના પુત્ર નગીનદાસને પૂ. પંન્યાસજી ભાવના એક જ હતી કે આપનો જ શિષ્ય બનાવવો અંતે પૂ મ. પાસે અભ્યાસ માટે મૂક્યો. સ્વાધ્યાયરત અને ત્યાગ- પંન્યાસજી મહારાજશ્રીએ હા પાડી અને નગીનને મનમયૂ વૈિરાગ્યની મૂર્તિ સમા પૂ. પંન્યાસ મ. પાસે અભ્યાસ કરતાં કરતાં નાચી ઊઠ્યો અને બાબુભાઈ જીત્યા. નગીનભાઈ જીત્યા અને નગીનદાસને માત્ર જ્ઞાન જ નહીં, સાથોસાથ ઊછળતો વૈરાગ્ય સં. ૨૦૧૩ના માગસર સુદ ૧૧ના મૌન એકાદશીના પાવન પણ મળ્યો. સર્વવિરતિનો જોરદાર રાગ મળ્યો. સંયમના દિવસે, હળવદના આંગણે ભવ્ય મહોત્સવપૂર્વક અનેર મનોરથ અદમ્ય બની રહ્યા. તેમણે પિતાશ્રીને ખંભાત બોલાવ્યા. ઉછરંગથી ૧૯ વર્ષની યુવાનવયે નગીનદાસ દીક્ષિત થઈ દીક્ષા અપાવવા વિનંતી કરી અને ચારિત્ર ન મળે ત્યાં સુધી મુનિશ્રી નરચંદ્રવિજયજી મ. બન્યા. વર્ધમાનતપ ચાલુ રાખવાનો પોતાનો મનોરથ જણાવ્યો. પૂ. પૂ. પંન્યાસજી મહારાજને એક જમણો હાથ મળી ગયો પંન્યાસજી મહારાજમાં મુમુક્ષુની યોગ્ય પરખ હતી. Jain Education Intenational For Private & Personal use only Page #133 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ વિનીત, સમર્પિત, ત્યાગી, તપસ્વી, પ્રજ્ઞાપનીય અને સદા આનંદી ભક્તશિષ્ય મળી ગયો. આસાધકશિષ્ય પૂ. પંન્યાસજીની સાધનામાં નોંધપાત્ર સહયોગ આપ્યો. પૂ. પંન્યાસજી શ્રી કાંતિવિજયજી મહારાજ ભાવદયાના ભંડાર અને સંયમનિષ્ઠ તેઓશ્રીજી વિ. સ. ૨૦૨૧ ભા. વ. ૩–ના પાટણ મુકામે કાળધર્મ પામ્યા બાદ સુવિશાલ ગચ્છાધિપતિ આશ્રિતગણ પરમ હિતચિંતક સ્વનામ ધન્ય પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં તપ, જ્ઞાન, સંયમ, વૈયાવચ્ચ જેવા સાધુજીવનના સર્વોત્તમ ગુણોનો ક્રમશઃ વિકાસ સાધતાંસાધતાં તેઓશ્રીને સુવિશાલગચ્છાધિપતિશ્રીજીએ પોતાના જ વરદ્ હસ્તે વિ. સં. ૨૦૪૭ના માગશર વદ ૯ના શુભ દિને ગણિ–પંન્યાસ અને તે જ વર્ષના વૈશાખ સુદ ૬ના શુભ દિને અમદાવાદ મુકામે ઉપાધ્યાય પદે આરૂઢ કર્યા અને સુવિશાલગચ્છાધિપતિ વાત્સલ્યમહોદધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની શુભાશાથી સૌજન્યમૂર્તિ તપસ્વીરત્ન પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય વિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજાએ તેઓશ્રીજીને જૈનશાસનના તૃતીયપદે—આચાર્યપદે આરૂઢ કર્યા. ત્યારબાદ અનેક પ્રકારે શાસનની પ્રભાવના કરતાં કરતાં અનેક જીવોને પ્રભુશાસનમાં જોડવાપૂર્વક સ્વજીવનને ધન્ય બનાવીને સાધુ-જીવનની શોભા વધારી રહ્યા છે. કોટિશઃ વંદન હજો એ પૂજ્યવરને! માર દેશના કોહિનૂર રબ્બસમા આ.દેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા. લેખક : મુનિ રત્નત્રયવિજયજી મ.સા. જન્મ બધાને મળે છે, પણ એની ચમક અને ચમત્કાર જીવન દ્વારા થાય છે. જબ હમ આયે જગ મેં, જગ હસે તુમ રોય । કરણી ઐસી કર ચલો, તુમ હસો જગ રોય ॥૧॥ આવું જ કાંઈ પૂજ્યશ્રીનાં જીવનમાં બન્યું. વિ.સં. ૨૦૧૫માં માલવાડા ગામમાં શ્રાવણસુદ પૂર્ણિમા (રક્ષાબંધન)નાં દિવસે થતા ગજાણી પરિવારમાં આનંદની ૧૧૭ ઉર્મિઓ ઉછળી. પિતા ઉત્તમચંદ, માતા રંગુદેવીના લાડીલા ખુશાલચંદ આગળ વધવા લાગ્યા. મેટ્રીકની પરીક્ષા આપી ફરવાની ઇચ્છાથી માઉન્ટ આબુ ગયા. ત્યાં આગળ આચાર્યશ્રી ગુણરત્નસૂરિજીની નિશ્રામાં સંસ્કાર શિબિર ચાલતી હતી. તેમાં બંને મિત્રોએ પ્રવેશ કર્યો. પ્રથમ શિબિરમાં વૈરાગ્યમયવાણી સાંભળી ત્રણ વર્ષમાં દીક્ષા ન લઉં ત્યાં સુધી મિઠાઈ અને ઘીનો ત્યાગ કર્યો. જો અભિગ્રહ અટલ હોય તો સફળતા નિશ્ચિત પ્રાપ્ત થાય. માતાની છત્ર છાયા ખોયા પછી પરિવારજને મહારાષ્ટ્રમાં ઘડતર માટે આ. રત્નશેખરસૂરીશ્વરજી પાસે મોકલ્યા. આચાર્યભગવંતની તબિયત નાતંદુરસ્ત હોવા છતાં કાકાશ્રી રાજમલજીના આગ્રહ કારણે માલવાડા દીક્ષા આપવા પધાર્યા. સુંદર રીતે દીક્ષા મહોત્સવ ઉજવાયો. ગુરુદેવની ઇચ્છા હતી કે કોહિનૂર રત્નનું નામ નવું જ આપવું એમ વિચારી મુનિ રત્નુંન્દુવિજય નામ રાખ્યું. ગુરુદેવ સાથે રહી રાધનપુરમાં પંડિત બાંધી અભ્યાસ કરાવ્યો. પરંતુ ધાર્યું કાંઈ થતું નથી. માત્ર પાંચ વર્ષના સંયમ પર્યાયમાં ગહેદવની છત્રછાયા ખોઈ નાંખી. પુણ્ય સંયોગે કલિકુંડ તીર્થોદ્ધારક આ. રાજેન્દ્રસૂરિજીનું મિલન થયું. એમને સાથે રાખી જ્ઞાનાભ્યાસ આદિમાં આઘળ વધારી યોગ્યતા જાણી કલિકુંડ તીર્થમાં વિ.સં. ૨૦૪૯માં ફા.સુ. પના દિવસે પંન્યાસ પદવવી અને વિ.સં. ૨૦૫૨માં મહાસુદ ૧૩નાં દિવસે આચાર્યપદવી અર્પણ કરી. આચાર્ય શ્રી રત્નાકરસૂરિ નામથી અલંકૃત કર્યા. પૂજ્યશ્રીની જીભમાં એવી મીઠાશ છે કે આવનાર અરિ પણ અમી થઈ જાય. અનેક સંઘોમાં વર્ષો સુધી કલહનાં કારણે ખોરવાયેલ કાર્યોનો આરંભ કરાવવા રાત દિવસ તનની અપેક્ષા રાખ્યા વિના મહેનત કરેલ. લગભગ દરેક ઠેકાણે સફળતા પ્રાપ્ત કરેલ. સત્યપુર તીર્થ (સાંચોર)માં જે મહાવીર સ્વામીનું જિનાલય છે. જેના નામે આ નગરને તીર્થની ઉપમાં પામેલ છે. “જયઉવીર સચ્ચર મંડણ' એવા તેનાં જીર્ણોદ્ધાર માટે ૧૭-૧૭ વર્ષથી પડેલો ઝઘડો અનેક આચાર્યો આવવા છતા સફળતા મેળવી ન શક્યા. પણ પૂજ્યશ્રીએ દરેક વ્યક્તિ ઉપર સમભાવ રાખી દરેકની વાત સાંભળી દરેક વ્યક્તિને સાથે લઈ જીર્ણોદ્ધારનો નિર્ણય કર્યો ત્યારે સાંચોર સંઘ હર્ષોલ્લાસનાં વાતાવરણથી ગુંજી ઊઠ્યો. બીજુ મુખ્ય કામ અતિપ્રાચીન શ્રી જીરાવલા તીર્થનાં જીર્ણોદ્ધાર માટે કોઈ આચાર્ય આગળ ન વધતા. પૂજ્યશ્રીએ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સ્વપ્ન શિલ્પીઓ સાહસિકતાપૂર્વક મૂલનાયકને ઉત્થાપન કરાવ્યાં. તે જોઈ આપ્યો. એકનું નામ જયંતી અને બીજાનું નામ જશવંત રાખ્યું. કે.પી. સંઘવી, તારાચંદભાઈ વિ. પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ જશવંતનું આંતરપોત કાંઈક જુદું જ હતું. તેમાં સંસ્કારી ગયા. આવી અનેક દુર્લભ ઘટનાઓ પૂજ્યશ્રીનાં જીવનમાં માતાપિતાની ઓથ મળી. જિનપૂજા જેવા પ્રાથમિક આચારો તો આવતી રહે છે. પ્રબલ પુણ્યોદયથી શાસનની પ્રભાવનામાં શૈશવથી જ તેમના જીવનમાં શોભી ઊઠ્યા. ધર્મક્ષેત્ર પ્રત્યેનો નિમિત્ત બને છે. મરુધરદેશનાં જાલોર જિલ્લામાં આવેલ સહજ ઝોક હતો જ. તેમાં એક સુંદર નિમિત્ત મળ્યું. પૂ. આ. રામસીંગ અને તવાવ ગામમાં ઐતિહાસિક અંજનશલાકા- દે. શ્રી વિજયચિદાનંદસૂરીશ્વરજી મ.સા.નું સાયલામાં ચાતુર્માસ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયેલ. હતું. તેમની સાથેના બાલમુનિરાજ શ્રી નંદીઘોષવિજય મ.સા.સમેતશિખર મહાતીર્થમાં “છ'રી પાલિત સંઘમાળના ને બાલ્યવયમાં સંયમના સોહામણા સ્વાંગમાં શોભતા નીરખીને દિવસે ગુરુદેવનાં સંયમ પર્યાયને ૩૨ વર્ષ પૂર્ણ થતાં માત્ર ૧૫ સંયમધર્મ પ્રત્યે વિશેષ અનુરાગ જાગ્યો. મિનિટમાં ૩૨,૦૦૦ની ૩૩૨ ગૌશાળામાં તિથિ નોંધાઈ નિયતિ પણ જાણે તેમને શુભ ભણી ખેંચી રહી હતી! ગઈ. શાસનદેવોથી એક જ પ્રાર્થના આવાં શાસનપ્રભાવક સુરેન્દ્રનગરમાં પાવિત્યમૂર્તિ સિદ્ધાન્ત મહોદદિ પૂ. આ. કે. શ્રી વિભૂતિને શતાયું અર્પે અને શાસનકાર્યમાં સહાયક બને એ જ વિજયપ્રેમસૂરીશ્વરજીનાં પાવન પદાર્પણ થયાં, આસપાસના અભ્યર્થના. વિસ્તારમાંથી દર્શનાર્થીઓનાં વૃંદો સુરેન્દ્રનગર ઊમટતાં હતાં. પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી પૂજ્યપાદશ્રીની કરુણાનજ૨ જશવંત ઉપર પડી. જશવંતને પણ શાસનપ્રેમી ભક્તોના સૌજન્યથી પૂજયપાદશ્રીના પાવન સાનિધ્યમાં રહેવાનો ભાવ થયો અને તે ભાવને અમલમાં મૂકી સંયમની અભિલાષાને પરિપક્વ કરી. ધર્મચક્ર પ્રભાવક : સૂરિમંત્રના વિશિષ્ટ સાધક વિ.સં. ૨૦૧૮ના ફાગણ સુદ ૧૦ના દિને ભીખ પ.પૂ.આ.શ્રી જગવલભસૂરિજી મ.સા. તપસ્વી પૂ. આ. કે. શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના નાસિકની નિકટમાં આવેલા નયનમનોહર શ્રી ધર્મપ્રભાવ વરદ હસ્તે સાયલા ગામમાં જ પ્રવ્રજિત બન્યા. વૈશાખ સુદ તીર્થના સોહામણાં સંકુલમાં પગ મૂકતાંની સાથે જે સ્વપ્નદૃષ્ટાનું ૬ના દિને વાત્સલ્યમૂર્તિ પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી સહજ સ્મરણ થઈ આવે, વર્તમાનમાં ઠેર ઠેર દૃષ્ટિગોચર થતા મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા થઈ. પૂ. મુનિરાજશ્રી ધર્માનંદવિજયજી (પછીથી પૂ. આ. કે. શ્રી વિજયધર્મજિતશાસ્ત્રોક્ત શ્રી ધર્મચક્ર તપના વૃદ્ધિગત પ્રચાર અને પ્રભાવને સૂરીશ્વરજી) મ.સા.ના શિષ્ય બન્યા અને મુનિરાજશ્રી નીરખીને જે તપપ્રેરક પુણ્યપુરુષ સહજતાથી સ્મૃતિપટ ઉપર જગવલ્લભવિજય મ.સા.ના નામે સંયમજીવનના વિવિધ ઊપસી આવે, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે વર્તમાન જૈન યોગોની આરાધનામાં લીન બન્યા. સંઘમાં પ્રગટેલી અને પ્રવૃદ્ધિ પામેલી પ્રીતિ અને ભક્તિમાં જે પૂજ્યશ્રીનું વિશિષ્ટ યોગદાન છે, જેમણે રચેલી સંવેદનાસભર ઝળહળતો વૈરાગ્ય વિશિષ્ટ ત્યાગમાં પરિણમ્યો. સ્તુતિઓ અને સ્તવનાઓ ભાવવિભોર બનીને જિનભક્તો દ્વારા પ્રવ્રજ્યા-જીવનના પ્રારંભમાં જ અનેક વિશિષ્ટ આજીવન જિનાલયોમાં ગવાતી કર્ણગોચર બને છે, નિપાણી, વાલવોડ અભિગ્રહો ધારણ કર્યા. પ્રાયઃ તમામ મેવા-મીઠાઈ અને મોટા જેવાં પ્રાચીન તીર્થો કે વટામણ જેવાં અભિનવ તીર્થોના ઉદ્ધાર ભાગનાં ફરસાણનો ત્યાગ કર્યો. લગભગ તમામ ફૂટ સહિત કે ઉત્થાનમાં જેમની પ્રેરણા અને પ્રભાવનો બહુમૂલ્ય ફાળો છે લીલોતરીનો પણ જીવનભર માટે ત્યાગ કર્યો. સ્વાધ્યાયયોગની ગહનતામાં ડૂબકી મારીને વિવિધ વિષયનાં અનેકાનેક શાસ્ત્રોનું તે પૂ. આ. કે. શ્રી વિજયજગવલ્લભસૂરીશ્વરજી મહારાજના નામથી સકલ સંઘ સુજ્ઞાત છે. અધ્યયન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, પ્રકરણો, આગમ ગ્રન્થો વગેરે વિવિધ વિષયનાં જ્ઞાતા બન્યા. અનેક શ્રમણોને શાસ્ત્ર સૌરાષ્ટ્રના ઝાલાવાડ પ્રદેશમાં ‘ભગતના ગામના ગોન ગ્રન્થોનું અધ્યાપન પણ કરાવ્યું. પ્રાપ્ત કરેલું જ્ઞાન વિશેષ રૂપે નામથી સુપ્રસિદ્ધ સાયલા ગામ એ તેઓશ્રીની જન્મભૂમિ, સંયમ અને ભક્તિમાં પરિણત થતું રહ્યું. ગુરુજનોની સેવા અને પિતાજી જગજીવનભાઈ અને માતુશ્રી હીરાબહેન એ તેમના શ્રમણોની વૈયાવચ્ચમાં સદા ખૂબ ઉત્સાહી રહ્યા. ગુરુસેવાના ધર્મસંસ્કૃત પિતાજી અને માતાજી હતાં. વિ.સં. ૧૯૯૯ના મંત્રને જીવનમાં કેન્દ્રમાં રાખ્યો. પ્રારંભિક ૧૨ વર્ષ તો સતત ફાગણ વદ ૧૦ના દિને હીરાબહેને જોડિયાં સંતાનોને જન્મ ગરસેવામાં રત રહ્યા. Jain Education Intemational Page #135 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૧૯ વિજયજયશેખરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં વિ.સં.ના કારતક વદ ૯ના શુભ દિને નાસિક નગરે ગૌરવવંતા આચાર્ય પદથી પ્રદાદાગુરુદેવ આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા, દાદા ગુરુદેવ પૂ. આ. ભ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ અને ગુરુદેવ પૂ. આ. ભ. શ્રી વિજયધર્મ-અલંકૃત કરવામાં આવ્યા. સૂરિ પદથી વિભૂષિત બનીને જિતસૂરીશ્વરજી મહારાજા–એ ત્રણેય ગુરુવર્યોની અંતરંગ કૃપા સૂરિમંત્રના વિશિષ્ટ સાધક બન્યા. શ્રી સૂરિમંત્રના પંચ સંપાદિત કરી. પૂજ્ય ગુરુવર્યોનાં આશીર્વાદ અને આજ્ઞા પામીને પ્રસ્થાનની આરાધના કરી. વિ.સં. ૨૦૩૦ની સાલમાં છાણીમાં પ્રથમ ચાતુર્માસ કર્યું. ત્યારથી એક વિશિષ્ટ પ્રવચનકાર અને શાસન–પ્રભાવક તરીકેનું તેઓશ્રીનું વ્યક્તિત્વ પ્રકાશિત થયું. વિવિધ અને વિશિષ્ટ અનુષ્ઠાનો દ્વારા પ્રારંભિક જીવોને ધર્મમાં જોડી તેમને જ્ઞાન અને ક્રિયાના રસિક બનાવવાની એક અદ્ભુત હથોટી તેઓશ્રી ધરાવે છે. ચતુર્શરણ, દુષ્કૃત્યગર્ભા, સુકૃત્ય અનુમોદના, પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા, શ્રી નમસ્કાર મહામંત્રની નવ એકાસણાં સહિતની આરાધના. શ્રી ૧૦૮ પાર્શ્વનાથના અટ્ટમ, શ્રી ધર્મચક્રતપ, ઉપધાનતપ, છ'રીપાલક સંધ વગેરે તેમનાં પ્રિય અનુષ્ઠાનો છે. આ તારક અનુષ્ઠાનો દ્વારા તેમણે હજારો આત્માઓને દૃઢધર્મી બનાવ્યા છે. વિવિધ પૂજનો વગેરે ભક્તિ-અનુષ્ઠાનોમાં શુદ્ધિ અને વિધિની ચુસ્તતાનો સદાય તેમનો આગ્રહ રહ્યો છે. તેઓશ્રીની નિશ્રામાં થતાં મહાપૂજનો આદિ અનુષ્ઠાનોની ભવ્યતા અને દિવ્યતાનું હંમેશાં ભક્તજનોમાં આકર્ષણ રહ્યું છે. પ્રભુભક્તિ એ તેમનો પ્રિય યોગ છે અને તેથી ભક્તિ-સાહિત્યના વિષયમાં તેમણે સારું પ્રદાન કર્યું છે. ગુરુકૃપાથી તેમને અસાધારણ કવિત્વશક્તિ પ્રાપ્ત થયેલી છે. તેથી અઢળક સ્તવનાઓ અને સ્તુતિઓનું ભવ્ય ભેટલું તેઓશ્રીએ પ્રભુચરણે ધર્યું છે. પ્રભુમિલનનો સેતુ, ભક્તિની શક્તિ, ભાવભરી સ્તવનાવલી, નવનિધાન વગેરે પુસ્તકોમાં તેમની ભક્તિરચનાઓ સંગ્રહિત થઈ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થદર્શન ગ્રન્થ (બે ભાગ) એ તેઓશ્રી દ્વારા જૈન સંઘને મળેલી એક અણમોલ ભેટ છે. શ્રી નમસ્કાર મહામંત્રના ૬૮ અક્ષરો પરથી ઉત્પ્રેક્ષિત ૬૮ તીર્થોની ભક્તિ પણ તેઓશ્રીએ શ્રી સંઘમાં વિશેષરૂપે પ્રવાહિત કરી છે. શ્રી ધર્મચક્ર અતિશયના તેઓશ્રી અવ્વલ ઉપાસક છે. વિ.સં. ૨૦૪૮ના વૈશાખ સુદ પાંચમે ધર્મચક્રતીર્થની પાવન ભૂમિમાં પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજયભુવનભાનુ-સૂરીશ્વરજી મ.સા.ના શુભ હસ્તે પંન્યાસ પદે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા અને ગચ્છાધિપતિ પૂ. આ. દે. શ્રી વિજય જયઘોષ-સૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ અને અનુજ્ઞાથી શ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાન આરાધક પૂ. આ. કે. શ્રી Jain Education Intemational શ્રેણી સતત રચાતી રહે છે. અનેક અંજનશલાકા-પ્રતિષ્ઠા, તેઓશ્રીની પાવન નિશ્રામાં શાસનપ્રભાવક પ્રસંગોની છ'રીપાલક સંઘ, ઉપધાનતપ, મહોત્સવો વગેરે પ્રભાવક પ્રસંગો તેઓશ્રીની નિશ્રામાં ઊજવાયા છે, ઊજવાતા રહ્યા છે. ૨૫ જેટલા શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારથી તેઓશ્રી પરિવૃત છે. તેઓશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ઊજવાયેલ શ્રી ધર્મચક્ર પ્રભાવતીર્થનો ભવ્યાતિભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ એક ઐતિહાસિક તવારીખ સમો બની રહ્યો. હવે ટૂંક સમયમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ધર્મચક્ર તીર્થથી સમેતશિખરજી તીર્થનો દીર્ઘ અને ઐતિહાસિક યાત્રાસંઘ આયોજિત થનાર છે. એક અવ્વલ આરાધક અને વિશિષ્ટ પ્રભાવક તરીકે વિસ્તરેલું વ્યક્તિત્વ જૈન સંઘના ગગનમાં દીપી રહ્યું છે. આ તેજસ્વી તારકની તેજપ્રતિભા સતત વિસ્તરતી રહો એ જ અભ્યર્થના. પૂ.પં.શ્રી ચારિત્રવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ધર્મચક્ર પ્રભાવ તીર્થ વિલ્હોળી (નાસિક) મહારાષ્ટ્રના સૌજન્યથી પ.પૂ. આ. શ્રી ગુણશીલસૂરિજી મ.સા. સ્વભાવના હતા. મોસાળ બરગડા (કેરાલા)માં સં. ૨૦૦૧માં જન્મેલા ગુલાબકુમાર બાલ્યાવસ્થાથી જ શાંત સૌમ્ય સહુની સાથે હળીમળીને રહેતા. સં. ૨૦૦૯માં પિતાજી ધનજીભાઈ સાથે પૂજ્યપાદશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનો પરિચય થતાં જ ધર્મસંસ્કારો ખીલી ઊઠ્યા. સં. ૨૦૧૧માં અગિયાર વર્ષની વયે પિતાશ્રી સાતે ઉપધાન વહન કરી સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧૪થી સં. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સ્વપ્ન શિલ્પીઓ ૨૦૧૯ સુધી, પાંચ વર્ષ, પૂજ્યપાદશ્રીજીની સાથે રહી ૨૦૪૯- માં જામનગર–શાંતિભુવન ચાતુર્માસમાં અનેકવિધ સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧૯માં પિતાશ્રી શાસનપ્રભાવક મહોત્સવો ઊજવાયા. ચાતુર્માસ બાદ વિ.સં. ધનજીભાઈ સપરિવાર દીક્ષિત થઈ પૂ. મુનિરાજ શ્રી ૨૦૫૦માં સંધવી શ્રી દિલીપભાઈ ભાઈચંદભાઈ મેઘજી મારૂ ભદ્રશીલવિજયજી બન્યા, ત્યારે ગુલાબકુમાર તેમના શિષ્ય પરિવાર તરફથી જામનગર–પાલિતાણાનો ૨૪ દિવસીય ભવ્ય તરીકે મુનિરાજશ્રી ગુણશીલવિજયજી નામે જાહેર થયા. છ'રીપાલક સંઘ નીકળેલ. અનેકવિધ ગુણોથી શોભતા પૂ. મુનિશ્રી ગુણશીલવિજયજી દીક્ષા ગ્રહણથી જ પૂજ્યશ્રીજીને તપસ્વીસમ્રાટ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય અધ્યયન, વિનય, વૈયાવચ્ચ, તપ આદિમાં લીન બન્યા. કાવ્ય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાકરણ-ન્યાય આદિનો સુંદર અભ્યાસ કરી પૂજ્યપાદશ્રીના પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી તથા સ્વગુરુદેવના વિશેષ કૃપાપાત્ર બન્યા. સં. ૨૦૨૭થી પૂ. મહારાજાએ સ્વહસ્તે ભોરોલ તીર્થમાં વિ.સં. ૨૦૫૨ વૈ.સુ. ગુરુદેવશ્રીની નિશ્રામાં ચાતુર્માસ કરી મધુર વક્નત્વ, સૌમ્ય ૭- ના પુણ્યદિને આચાર્ય પદે અભિષિક્ત કર્યા. પૂજ્યશ્રીએ સ્વભાવ આદિ ગુણો વડે અનેકોનાં દિલ જીતી લીધાં. પ્રવચન આચાર્ય પદપ્રદાન બાદ સૂરિમંત્રનાં પાંચે પ્રસ્થાનોની આરાધના માટે ૪-૫ માઇલ નિત્ય આવાગમન અને એક દિવસમાં ત્રણ અપ્રમત્તપણે કરી. અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો પૂજ્યશ્રીની ત્રણ પ્રવચન એ તો તેઓશ્રીના જીવનનો નિત્યક્રમ બની નિશ્રામાં ઊજવાતાં જ રહે છે. વિ.સં. ૨૦૫૩માં અમદાવાદ ગયો!. સં. ૨૦૩૭માં જામનગરમાં બાળમુમુક્ષુ હિતેશકુમારે શાહીબાગમાં, વિ.સં. ૨૦૧૬માં બોરસદમાં, વિ.સં. પૂજ્યશ્રી પાસે દીક્ષા ગ્રહણ કરી, પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી ૨૦૫૭માં વાંકાનેરમાં, વિ.સં. ૨૦૫૯માં મહેસાણામાં. ભવ્ય મુનિરાજશ્રી હર્ષશીલવિજયજી નામ ધારણ કરી આજે સુંદર ઉપધાન તપ પૂજ્યશ્રીની નિશ્રામાં યોજાયેલ. વિ.સં. ૨૦૫૫માં જ્ઞાન-ધ્યાન-પ્રવચનમાં આગળ વધી રહ્યા છે. સં. ૨૦૩૯માં બોરસદ નગરમાં ઊજવાયેલ ભવ્યાતિભવ્ય અંજનશલાકા જામનગર-ઓસવાલ કોલોનીમાં શા પેથરાજભાઈ પ્રતિષ્ઠા-મહોત્સવમાં શ્રી સંઘને પૂજ્યશ્રીનું પ્રબળ માર્ગદર્શન રાયશીભાઈએ પૂજ્યશ્રીની પ્રેરણાથી અજોડ ઉપધાનતપ મળેલ. વિ.સં. ૨૦૫૭માં બોરસદથી માતરતીર્થનો અને વિ.સં. કરાવેલ. કલકત્તાથી પૂજ્યશ્રીની પ્રેરણા પામીને ૬૮ દિવસનો ૧૦૬૦માં બોરસદથી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનો ભવ્ય બિહારની કલ્યાણક ભૂમિઓનો ઐતિહાસિક સંઘ શ્રીમતી છ'રીપાલક સંઘ સંઘવી ભરતભાઈ કેશવલાલ વાસણવાળા નીલમબહેન કાંકરિયા તથા શ્રીમતી તારાબહેન કાંકરિયા પરિવાર તરફથી ખૂબ જ ઉલ્લાસપૂર્વક નીકળેલ. તરફથી નીકળેલ. તેમ જ ભવાનીપુરમાં ઉપધાનતપની પૂજયશ્રીના લઘુગુરુબંધુ પૂ. મુનિપ્રવર શ્રી કુલશીલ આરાધના પણ યાદગાર થયેલ. વિ.સં. ૨૦૪૬ની સાલમાં વિ.મ. અને પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી હર્ષશીલવિ. મ., ઘાટકોપર શ્રી સંઘમાં ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી પ્રતિદિન દ્વારા સંપાદિત.–લેખિત-“એક મજેની વાર્તા', ‘એક સરસ ૬૦ ફૂટ-શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ભવનમાં પ્રેરણાત્મક વાર્તા', ‘શ્રમણ ભગવાન મહાવીર’, ‘ચોવીસ તીર્થકરચરિત્ર' પ્રવચનો દ્વારા સુંદર ધર્મજાગૃતિ લાવેલ, જેના પરિણામે આદિ અનેક સચિત્ર પુસ્તકો જૈન સમાજમાં ખૂબ જ લોકપ્રિય ચાતુર્માસમાં અનેક શાસનપ્રભાવક કાર્યો થવા પામેલ. સૌમ્ય બન્યાં છે. સ્વભાવ, પરોપકારવૃત્તિ, પ્રવચનપટુતા-આ સર્વ ગુણોની વિ.સં. ૨૦૬૦માં રંગસાગર ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ સુવાસથી મઘમઘતા પૂજ્યશ્રીને ગચ્છાધિપતિ પરમ ગુરુદેવે સૂરિમંત્રની પંચપ્રસ્થાનની ૮૪ દિવસની અખંડ આરાધના એમના ગુરુદેવની સાથે ગણિ પદથી વિભૂષિત કર્યા હતા અને મૌનપૂર્વક કરીને આરાધના-સાધનાનો અનેરો આદર્શ ઊભો સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ના દિવસે મુંબઈ કરેલ. પૂજ્યશ્રીની સૂરિમંત્રની આરાધના નિમિત્તે રંગસાગર ઘાટકોપરના આંગણે પૂજ્યશ્રીને પંન્યાસ પદે આરૂઢ કરવામાં સંઘમાં ભવ્યાતિભવ્ય દશાદ્ધિક જિનભક્તિ મહોત્સવ આવ્યા. વિ.સં. ૨૦૪૮ની સાલમાં અમદાવાદ-દશા પોરવાડ ઉજવાયેલ. વિ.સં. ૧૯૬૯માં શાંતિવન પાલડી ખાતે ચાતુર્માસ દરમ્યાન પણ પ્રતિદિન-રંગસાગર શ્રી સંઘમાં પૂજયશ્રીના સદુપદેશથી નિર્મિત થયેલ વિજય પૂજ્યશ્રીનાં પ્રભાવક પ્રવચનો યોજાતાં બંને સ્થાનોમાં સુંદર રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવન ખાતે શ્રી વિજય આરાધનાઓ સંપન્ન થવા પામી. ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામી જિનાલયનો ભવ્યાતિભવ્ય પૂજ્યશ્રીના ગુરુદેવશ્રીના કાળધર્મ બાદ વિ.સં. અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયેલ તે જ સાલમાં Page #137 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ખંભાતમાં આ. શ્રી કૈવલ્યરત્નાશ્રીજીની વર્ધમાનતપની ૧૦૦મી ઓળીની પૂર્ણાહૂતિનો મહોત્સવ વિ.સં. ૨૦૬૨માં બોરસદથી કલિકુંડ તીર્થનો છ'રીપાલિત સંઘ, નરોડાતીર્થમાં પોષ દશમીના-શાસન પ્રભાવક અઠ્ઠમ તપની આરાધના, ડીસા નગરમાં મુમુક્ષુૠષિક્ષ કુમારીનો ભવ્ય દીક્ષા મહોત્સવ અને એ જ વર્ષમાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં સાબરમતી યાત્રિક ભુવનમાં થયેલ યાદગાર ભવ્ય ચાતુર્માસ. વિ.સં. ૨૦૬૩માં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં બેંગલોર ભુવનમાં ખંભાત પરિવાર આયોજિત ભવ્ય નવાણુ યાત્રા. માગશર મહિનામાં મુમુક્ષુ ભવ્યાકુમારી પ્રદીપભાઈ ભીવંડીવાળા તથા મહા મહિનામાં મુમુક્ષુ મંગળાબહેન રમણિકલાલ વડેચા–ડીસાવાળાનો ભવ્યાતિભવ્ય પ્રવ્રજ્યા મહોત્સવ મહા મહિનામાં જ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં હીરાશાંતા યાત્રિક ગૃહમાં જિર્ણોદ્ધારિત શ્રી મહાવીરસ્વામી જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ...મુંબઈ ભારતનગર જૈન સંઘ, ગ્રાન્ટરોડની અત્યાગ્રહભરી ચાતુર્માસની વિનંતીનો સ્વીકાર. ત્યાંથી અમદાવાદ થઈ અમદાવાદમાં પણ પૂજ્યશ્રીના આચાર્યપદના ૧૧ વર્ષના પૂર્ણાહૂતિ પ્રસંગે ભવ્ય મહોત્સવ ઉજવાયેલ. ત્યાંથી આણંદમાં આનંદ-મંગળ આરાધનાધામમાં પ્રતિષ્ઠા મહોત્સવ તથા નૂતન ઉપાશ્રયમાં ઉદ્ઘાટનનો મંગલ પ્રસંગ ખૂબ જ સુંદર રીતે ઉજવાયેલ. મુંબઈ મહાનગરમાં પધરામણી કરતા પ્રત્યેક સ્થાનોમાં ભવ્ય સામૈયું, નવકારશી, પ્રવચનો, સંઘપૂજનની હારમાળા સર્જાઈ...ખાસ કરીને કચ્છી દશા ઓશવાળ સમાજમાં પૂજ્યશ્રી આચાર્યપદ પ્રદાન બાદ પ્રથમવાર પધરામણી કરતા હોવાથી અપૂર્વ ઉલ્લાસ પ્રવર્તતો હતો. મુંબઈ મહાનગરમાં મુલુંડમાં જેઠ સુદ ૬ના દિવસે પૂજ્યશ્રીનો ભવ્યાતિભવ્ય પ્રવેશ થયેલ. મુલુંડમાં પણ ચારેય દિવસ વિવિધ સ્થાનોમાં પ્રવેશ-નવકારશી પ્રવચનો, સંઘપૂજનોની શ્રેણીઓ રચાણી. ત્યાંથી ભાંડુપ પધારતા પૂજ્ય તપસ્વીરત્ન પંન્યાસ શ્રી ભદ્રશીલ વિજયજી મ.ની પુણ્યતિથિ પ્રસંગે શાંતિસ્નાત્ર મહોત્સવ, વિક્રોલીની શાનદાર ચૈત્ય પરિપાટી, વિક્રોલીમાં અનેકવિધ શાસન પ્રભાવના, ત્યાંથી અંધેરી થઈ પાર્લામાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ.ભ. હેમભૂષણમ.ના દર્શન, વંદન, ત્રણ દિવસ સ્થિરતા, શાંતાક્રૂઝ, દાદર, ભૂલેશ્વર, મસ્જિદબંદર, શ્રીપાલનગર, તારદેવ આદિ સ્થાનોમાં સુંદર શાસનપ્રભાવના કરતા પૂજ્યશ્રીજીનો ભારતનગર જૈન સંઘમાં અષાઢ સુદ-૯ના ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયેલ. ભારતનગર સંઘનો ઉત્સાહ અને ગુરુભક્તોનો ઉલ્લાસ, ગુરુપૂજનાદિની અપૂર્વ ઉછામણી, અનેકવિધ શાસનપ્રભાવનાના કાર્યોપૂર્વકનું યશસ્વી ચાતુર્માસ, ચાતુર્માસ બાદ શાહપુર તીર્થનો આઠ દિવસનો ભવ્યાતિભવ્ય છ'રીપાલક સંઘ, પોષ માસમાં મરીન ડ્રાઈવમાં સુ. ઉમેદચંદ્ર ભોગીલાલ શાહના નિવાસસ્થાને નવનિર્મિત શ્રી આદિનાથ સ્વામી ગૃહ જિનાલયમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ. પુનઃ ગુરુદેવશ્રીનો ગુજરાત તરફ વિહાર વડોદરા, સુભાનપુરામાં ચાતુર્માસની જય. માર્ગમાં પણ ભાયંદર, વિરાર, વાપી, સુરત, બોરસદ વિગેરે સ્થાનોમાં પણ અનેક શાસનપ્રભાવક પ્રસંગો. અમદાવાદ નગરમાં મુમુક્ષુ વીરચંદભાઈ ડાબા તથા તેમની સુપુત્રી જિનલકુમારીનો ભવ્યાતભવ્ય પ્રવ્રજ્યા મહોત્સવ. વડોદરા, સુભાનપુરા વિજય રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભુવનમાં વિ.સં. ૨૦૬૪નું યશસ્વી અવિસ્મરણીય ચાતુર્માસ. વાચનાશ્રેણી આદિ અનેકવિધ અનુષ્ઠાનો, અનેક સાધ્વીજી ભગવંતોની માસક્ષમણ આદિ ઉત્કૃષ્ટ તપશ્ચર્યાઓ, અનેકવિધ આરાધનાસભર ચાતુર્માસ પૂર્ણ થયા બાદ વિ.સં. ૨૦૬૫માં અમદાવાદ, શાંતિવન પાલડીમાં મુ.શ્રી હર્ષશીલવિજયજી મહારાજના ગણિ-પંન્યાસપદ પ્રદાન નિમિતે ઊજવાયેલ ભવ્ય મહોત્સવ. સુરભિત વાટિકા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શ્રી સુમતિનાથ સ્વામિ જિનાલયનો ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ બાદ કોઠોરા (કચ્છ) નિવાસી શ્રી ભાગચંદભાઈ દામજી ધરમશી પરિવાર આયોજિત ૧૦૦૦ થી અધિક યાત્રિકો ૧૫૦થી વધારે સાધુ સાધ્વીજી ભગવંતો સાથેનો ૧૯ દિવસનો રાજનગરથી પાલિતાણા સુધીનો ભવ્યાતિભવ્ય છ'રીપાલક ઐતિહાસિક અવિસ્મરણીય યાત્રા સંઘ. ત્યારબાદ સુરતનિવાસી શ્રી પ્રવીણચંદ્ર નગીનદાસ શાહ પરિવાર આયોજિત વલ્લભીપુર-પાલીતાણા મહાતીર્થનો ભવ્ય છ'રીપાલિત સંઘ. વિ.સં. ૨૦૬૫મજ અમદાવાદ-પાલડી રંગસાગરમાં પૂજ્યશ્રીના સદુપદેશથી પ્રારંભિત થયેલ વર્ષીતપની સામુહિક આરાધના. પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રતિવર્ષ શાસનપ્રભાવનાના કાર્યો સંપન્ન થતાં રહે છે. ૧૨૧ અનેકવિધ પૂજ્યશ્રીની નિશ્રામાં અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો સંપન્ન થતા રહે છે. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયગુણશીલસૂરીશ્વરજી Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સ્વપ્ન શિલ્પીઓ મહારાજ પ્રખર પ્રભાવી વ્યક્તિમત્તા દ્વારા અનેક શાસનપ્રભાવક મહારાજ આનંદિત થઈ બોલી ઊઠતા કે, “રાજા મારું રાજ્ય કાર્યોમાં જયવંતા વર્તો એ જ મંગળકામના સાથે પૂજ્યશ્રીનાં સંભાળશે.” પોતાનું આટલું માન હોવા છતાં મુનિશ્રી ચરણોમાં ભાવભીની વંદના........ રાજયશવિજયજી પૂરેપૂરા વિનમ્ર, વિવેકી, નિખાલસ અને સૌજન્ય : શ્રી રમેશભાઈ સૂરજમલજી ચૌધરી-હૈદ્રાબાદ તરફથી નિઃસ્પૃહી રહેતા. શાસ્ત્રોના અધ્યયનમાં નિમગ્ન રહેતા. જ્યોતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રમાં પૂજ્યશ્રીનું વિશિષ્ટ અને સૂરિમંત્ર પીઠિકાસાધક, ભરૂચ તીર્થોદ્ધારક વ્યાપક જ્ઞાન જોઈ સહુ કોઈ આશ્ચર્ય પામતાં, તદુપરાંત, મહાન ભાષાવિ, પ્રકાંડ પંડિત તેઓશ્રીએ અનેક ભાષાઓ પર પ્રભુત્વ પ્રાપ્ત કરીને પોતાની પૂ. આ. શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મ. એક પ્રકાંડ પંડિત તરીકેની પ્રતિભા ઉપસાવી હતી. પૂ. ગુરુદેવશ્રી સાથેના બે ભવ્ય છ'રીપાલિત સંઘોમાં વિહાર કરીને | ગગનમંડળમાં વિધવિધ પૂજ્યશ્રીએ પોતાનો એક સમર્થ ભાષાવિદ્ તરીકેનો પરિચય ગ્રહો, નક્ષત્રો, તારલાઓ આપ્યો હતો. ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, અંગ્રેજી, પોતપોતાની શ્રીશોભાથી મરાઠી, રાજસ્થાની આદિ સર્વ ભાષાઓ પર એકસરખું પ્રભુત્વ વિશ્વસૌંદર્ય ધારણ કરી રહ્યાં ધરાવનાર પૂજ્યશ્રી કોઈ વિદ્વાન પ્રોફેસરની અદાથી ઇંગ્લિશમાં છે, તેમ જિનશાસનમાં જુદા લેકચર આપી શકે છે, તો સંસ્કૃત વાગ્ધારા સાંભળીને લાગે કે જુદા સૂરિવારોએ પોતપોતાની કોઈ કાશીના પંડિત વ્યાખ્યાન આપી રહ્યા છે, તો ગુજરાતી કે રીતે તપ–જપ-આરાધના દ્વારા રાજસ્થાની બોલતા હોય ત્યારે તે તે પ્રદેશના વતની જ લાગે! શાસનસેવા ધારણ કરી છે. આમ, પૂજ્યશ્રી ભાષના પ્રકાંડ પંડિત છે. એવા એક વિશિષ્ટ સાધક છે વળી, એક મહાન તપસ્વી અને સમર્થ આરાધક તરીકે પૂ. આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રીનો જન્મ નડિયાદ શહેરમાં સં. ૨૦૦૧ના ચૈત્ર વદ ૧૦ના મંગલદિને પણ તેઓશ્રીની અનન્ય છાપ છે. સં. ૨૦૪૩માં રાજનગરમાં થયો હતો. પિતા જિનદાસ અને માતા સુભદ્રાના લાડકવાયા પૂ. આ. શ્રી વિજયનવીનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંતાન રમેશભાઈ નાનપણથી જ વૈરાગ્યવૃત્તિ ધરાવતા હતા. પૂજ્યશ્રીને આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્યશ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ વિવિધ શાસનઘરમાં ભૌતિક સુખસાહ્યબીની તમામ અનુકૂળતા હોવા છતાં રમેશભાઈને સંસારની અસારતા હૃદયમાં વસી ગઈ હતી. પ્રભાવના દ્વારા લાખો ભાવિકોનાં હૃદયે સ્થાન પામી ચૂક્યા છે. પગપાળા દેવદર્શને જવું, ખુલ્લા પગે કોલેજ જવું, પોતાનાં તેઓશ્રી પર ગુરુકૃપાની અમીધારા અહોનિશ વરસતી રહે છે, કપડાં પોતે જ ધોવાં–એવી નાની નાની બાબતોમાં તેમના જેને લીધે પૂજ્યશ્રી ભરૂચ તીર્થોદ્ધારનું કાર્ય સફળતાથી પૂર્ણ કરી શક્યા છે. સં. ૨૦૪૩ના આસો માસથી સં. ૨૦૪પના સંસ્કારો વ્યક્ત થતા હતા. આગળ જતાં મુંબઈમાં ઉચ્ચ આસો સુદ ૧ સુધીમાં પાંચ પાંચ પીઠિકા તપ પૂર્ણ કરેલ છે. અભ્યાસ કરવા સાથે પૂ. ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી આટલી નાની વયે પંચ સૂરિમંત્ર પીઠિકાના સાધક તરીકેની મહારાજની સેવા કરવાનો લાભ મળ્યો અને રમેશભાઈને સિદ્ધિ પ્રાપ્ત કરનાર કદાચ તેઓશ્રી પહેલા સૂરિવર હશે! એવા. સંયમજીવન સ્વીકારવાની લગની લાગી. સં. ૨૦૨૦ના મહા વદ પાંચમને શુભ દિવસે લાલબાગમાં પૂ. આ. શ્રી એ મહાન તપસ્વીને કોટિ કોટિ વંદના! વિજયવિક્રમ-સૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં ભવતારિણી પ્રાચીન તીર્થોદ્ધારક....શાસનપ્રભાવક...માલવ શિરોમણિ ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી મુનિ શ્રી રાજયશવિજયજી બન્યા. પ.પૂ. આચાર્યપ્રવર દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં રહીને શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. સ્વાધ્યાય–તપમાં દિનપ્રતિદિન વિકાસ સાધવા માંડ્યા. દીક્ષાના ચોથા વર્ષથી તો પ્રવચનપીઠ સંભાળી અને સમગ્ર ભારતવર્ષમાં તપાગચ્છીય સાગર-સમુદાયના એક અણમોલ એક અચ્છા પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેઓશ્રીની જવાહિરનો જન્મ કપડવંજ (ગુજરાત)ની ધન્ય ધરા પર સં. આ અનન્ય કુશળતા જોઈને પૂ. શ્રી વિજયવિક્રમસુરીશ્વરજી ૨૦૧૮માં થયો. પિતાશ્રી ત્રંબકભાઈ અને માતાશ્રી Jain Education Intemational For Private & Personal use only Page #139 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૨૩ સુશીલાબહેનના લાડપ્યારમાં વહી, ઘસોઈ આદિ માલવાનાં અનેક તીર્થો, મંદિરો અને મિનેશકુમારનો ઉછેર થયો. સંઘના સફળ પ્રેરક માર્ગદર્શક રહ્યાં છે. માતાપિતાના ધર્મસંસ્કારોએ વિશ્વવિખ્યાત મહારાષ્ટ્રના પૂના-કાવ્રજ મહાતીર્થમાં તેમની વિકાસયાત્રાથી સૌ કોઈ જિનશાસનપ્રભાવક સાગરસમુદાયરન માલવશિરોમણિ મુગ્ધ બની રહેતા. પૂ.પં.શ્રી હર્ષસાગરજી મ. સં. ૨૦૬૨, ફાગણ વદ-૨, ચૌદ વર્ષની બાલ્ય શુક્રવાર તા. ૧૭ માર્ચ, ૨૦૧૬ના રોજ આચાર્યપદ ઉપર અવસ્થામાં જ વૈરાગી બની ભારે ઠાઠમાઠથી આરૂઢ થયાં. પૂજ્યશ્રીના આચાર્યપદ પ્રદાન મિનેશકુમારે પોતાની સંયમરૂપી મહોત્સવ દરમિયાન તપ-જપ ક્રિયાનો ઘુઘવતો મહાસાગર જીવન નૌકાને સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રી કે ૩૬૦ પૌષધ કે ૩૬00 પ્રતિક્રમણ + ૩૬000 દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજાના ચરણોમાં સમર્પિત કરી પૂ. સામાયિક કે ૩૬00000 શ્રી નવકાર મહામંત્રનો જાપ * ગુરુદેવની અસીમકૃપાથી પૂજ્યશ્રીએ અલ્પ દીક્ષા પર્યાયમાં ૩૬0000000 નમો આયરિયાણં પદનો જાપ * અનેક પ્રકરણગ્રંથ, કર્મગ્રંથ, જ્યોતિષગ્રંથ અને આગમગ્રંથોનું સમવસરણયુક્ત ૪૫ આગમની ભવ્ય રચના કે ૪૫ વિશેષ પ્રમાણમાં અધ્યયન કર્યું. આગમસૂપનું નિર્માણ * દેવવિમાન તુલ્ય કાત્રજ તીર્થ + ૩૬ | ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિ જિનાલયોમાં વિશિષ્ટ પૂજન કે પૂજયપાદ શ્રી અનેક પ્રાંતોમાં વિચરીને હજારો લોકોને ધર્મયુક્ત અને સાગરજી મહારાજના સમગ્ર સાહિત્યનું પ્રદર્શન કે સાગર ધર્મચુસ્ત બનાવ્યાં. વ્યવહારમાં કુશળતા, હૃદયમાં ઉદારતા, રત્નત્રયી પ્રદર્શન કે દિવ્ય પંચ પ્રસ્થાન રથ કે સૂરિમંત્રનો સ્વભાવમાં નમ્રતા, વાણીમાં મધુરતા, ચહેરા પર હસમુખતા, દર્શનીય પટ * મહાવિશાલ પદપ્રદાન મંડપ * સુવર્ણ, કાર્યમાં બુદ્ધિમત્તા, અંતરમાં સરળતા આદિ અનેક ગુણોથી હીરા-મોતીથી પ્રભુજીની ભવ્ય અંગ-રચના કે એક જ તેમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ શાસન વચ્ચે ઊપસી આવ્યું છે. દિવસમાં સમગ્ર પૂનાનાં જિનાલયોમાં ૧૮ અભિષેક-પૂજન * પુ.આચાર્યશ્રી પ્રખર વક્તા, લેખક, શાસનપ્રભાવક ૧૮૦ શહેર-ગામોમાં મહોત્સવોનાં આયોજનો કે શ્રી તીર્થોદ્ધારક પ્રભાવશાળી યુવાપ્રણેતા સંતરત્ન છે. મણિભદ્રસૂરિમંત્ર શાંતિસ્નાત્ર જેવા મહાપૂજનનું આયોજન * ૫00 પ્રતિભાઓનો સામૂહિક જન્મોત્સવ * જીવદયા, નવકાર મહામંત્રની વિશિષ્ટ સાધના-આરાધના અને સાધર્મિક ભક્તિ, અનુકંપાદાન જેવાં અનેક સુકૃત્યો સુસંપન્ન પ્રવચનકલાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની ગજબની કલા છે. મીની પાલિતાણા નામથી જગપ્રસિદ્ધ કાત્રજ પૂના સ્થિત વિશાળતા, ગંભીરતા, દયાળુતા, વિદ્વતા, ઉદારતા, જૈન આગમતીર્થનું વિશાળ મંદિર, વિશાળ ધર્મશાળા ભવન મનોહરતા, જ્ઞાનીપણું, સ્નેહાળતા, સાધુતા, વિરાગમયતા, આદિના નિર્માણકાર્યમાં પૂજ્યશ્રીના માર્ગદર્શન અને દેખરેખમાં સરળતા, ત્યાગીપણું, ધૈર્યવાનતા, શૌર્યતા, લક્ષ્મસિદ્ધતા, વિવેક, મુખ્ય ભૂમિકા રહી છે. તીર્થના વિકાસમાં કુશળ સંચાલન અને સુંદરતા, હિતકારિતા, સુવક્તા, મધુરતા, સૌમ્યતા, નિર્મળતા, માર્ગદર્શન મળતું રહ્યું છે. ચાર શિષ્યો પ્રશિષ્યોના તારણહાર શુભાષિતો, નમ્રતા, સુકાર્યશીલતા વગેરે અનેક સગુણોના અને સમગ્ર જૈન ચાતુર્માસ સૂચિ (મુંબઈ)ના આદ્યપ્રેરક અને મહાસાગર એવા જિનશાસનપ્રભાવક, સાગરસમુદાયરન પૂ. માર્ગદર્શક રહ્યાં છે. આચાર્ય શ્રી હર્ષસાગરસૂરીશ્વરજીએ મરૂભૂમિથી મહારાષ્ટ્ર સુધી પૂના સ્થિત કાત્રજ આગમતીર્થના નિર્માણની સાથે સાથે અનેક ગામો અને શહેરોમાં ૪૫,000 કિલોમીટરની પદયાત્રા ઓસવાલ મંદિર, ડી.એસ.કે. સોસાયટી, કુમાર ગેલેક્સી, (વિહાર) કરી જિનશાસનની અદૂભુત પ્રભાવના કરી આ વિઠ્ઠલવાડી અને ઇન્દ્રપ્રસ્થ જેવા પૂનાના વિવિધ સંઘોના પદયાત્રા દ્વારા તેમણે હજારો વ્યક્તિઓને સધર્મમાં સ્થિર કરી જિનમંદિર આદિ તથા બારામતી, સાંગલી, નિગડી, ખંડાલા, હર્ષમય અને ધર્મમય જીવન જીવવાનું અલભ્ય માર્ગદર્શન ચોક, પરલી, પોયનાડ, અલીબાગ, દાપોલી, અંધેરી સ્પોર્ટ આપ્યું. તેમ જ સેંકડો વ્યક્તિઓમાં મુમુક્ષતાનું બીજારોપણ કરી કોપ્લેક્સ, મલાડ, વાલકેશ્વર, પ્રાચીનતીર્થ ઢંકગિરી, પરાસલી, અનન્ય ઉપકારની ગંગા વહાવી છે. થયા. Jain Education Intemational Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સ્વપ્ન શિલ્પીઓ આ તેજોવલયયુક્ત મહામનીષીએ દ્વીકારસાધના, આલમમમાં અલૌકિક વિભૂતિરૂપે ઊંડી આસ્થાનું શ્રદ્ધેય આસન નવકારમંત્રઅનુષ્ઠાન, તપ-જપ-સંયમ, અંજનશલાકા, બની રહ્યા છે. પ્રતિષ્ઠાદિ, દિવ્ય અનુષ્ઠાન, છ'રીપાલિત સંઘ, ઉપધાન, આવી મહાન પરંપરામાં પૂ.આ. કલ્યાસાગરસૂરીશ્વરજી ઉજમણાં, તીર્થોદ્ધાર, યોગોહનની દિવ્ય ક્રિયા દ્વારા પોતાના અનેક રીતે વિશિષ્ટ સ્થાનના અધિકારી છે. ખાસ તો શિલ્પ શાસ્ત્ર વ્યક્તિત્વને તેજોવલયયુક્ત બનાવ્યું છે. એમના સાંનિધ્યથી | વિશારદ તરીકે અને જ્યોતિષ મુહૂર્તના નિષ્ણાત જ્ઞાતા તરીકે. જીવનમાં દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. એમના મંગલકારી આશીર્વાદથી વ્યક્તિનાં તન-મન આધ્યાત્મિક ઊર્જા-સભર ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના નવીન બની જાય છે. ગ્રંથાગારના ઉદ્ઘાટન પ્રસંગે આશીર્વાદના શુભ સંકેતરૂપે એમણે સ્વસંપાદિત સંસ્કૃત ગ્રંથ “અંજનશલાકા પ્રતિષ્ઠા વિધિ’ જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનારા શ્રી હર્ષસાગરસૂરિજીએ પ્રથમ અમૂલ્ય ઉપહાર આપ્યો હતો. વ્યાકરણ, આગમગ્રંથ, વાસ્તુ, જ્યોતિષ, મંત્રોપાસના, આયુર્વેદ, આવી જ્ઞાનગર્ભ વિશિષ્ટ પરંપરાના વારસદાર તરીકે શિલ્પ, ધ્યાન, યોગ-સાધના, અધ્યાત્મ વગેરે અનેકવિધ વિષયોમાં ઊંડાણભર જ્ઞાન પ્રાપ્ત કરી એનું મનોમંથન કર્યું ક્ષમતા અને સામર્થ્યને બળ પૂ. શિવસાગર મહારાજશ્રીનું ભાવિ અને જન-ઉપયોગ માટે સરળ, સુબોધ ભાષામાં ૨૭થીયે અતિ ઉજ્વળ છે. આવી અમૂલ્ય ધરોહરની હિફાજત અને સંવર્ધનની પડકારરૂપ કામગિરિ જેમને શિરે છે તે પૂ. વધારે પુસ્તકોમાં પ્રકાશિત કર્યું. સમગ્ર જૈન ચાતુર્માસ સૂચી અને સાગર જૈન પંચાગ દ્વારા ઘર—ઘરમાં જ્ઞાન-જ્યોત શિવસાગરસૂરિજીની સાંસારિક વિગતો આ પ્રમાણે છે : ઝળહળતી કરી છે. પૂજ્યશ્રીના ચરણોમાં કોટિશ વંદના. ગુરુવર્ય આચાર્ય ભગવંત કલ્યાણસાગર સૂરીશ્વરજીના નામનો મર્મ જેમાં સુપેરે પ્રગટ થયા છે તે નવું નામ ધારણ સૌજન્ય : શ્રી. સાગર પરિવાર તરફથી કરનારા શિવસાગરજીનું સાંસારિક નામ શેલેષકુમાર મનુભાઈ સાધનાનિષ્ઠ પ.પૂ.આ.શ્રી પ્રેમચંદ વોરા અને મંજુલાબહેનના ધર્મનિષ્ઠ ઘરમાં તા. ૧૪શિવસાગરસૂરિજી મ.સા. ૮-૧૯૬૫ના રોજ એમનો જન્મ. આ પ્રથમ સંતાનનું ઔપચારિક શિક્ષણ ધોરણ ૮ સુધી. જન્મ : તા. ૧૪-૮-૧૯૬૫ ચરણમાં દીક્ષા : ૨૨-૧૧-૧૯૮૧ દીક્ષા તારીખ ૨-૧૧-૧૯૮૧ હિંમતનગર પાસેના પંન્યાસ પદવી : ૨-૧૨ અડપોદરા ગામે તે પછી લગાતાર બે વર્ષ યશોવિજયજી જૈન ૨૦૦૪ સંસ્કૃત પાઠશાળા, મહેસાણામાં ધાર્મિક અભ્યાસ ઉપરાંત આચાર્યપદ : ૧૧-૧૧-૨૦૦૯ સિદ્ધહેમ વ્યાકરણનું અધ્યયન. ૫ . . અ. શ્રી સાધનાપથે ચાલતાં એમણે જયોતિષશાસ્ત્રની અધિષ્ઠાયી શિવસાગરસૂરિજી દેવી માતા પંચાંગુલિની મહાદેવીની સંનિષ્ઠ આરાધના દ્વારા મ.સા. મહારાજશ્રી તપાગચ્છના જ્યોતિષ, યંત્ર, મંત્ર, તંત્ર અને સેવા જ ગૂઢ પ્રાચીન સાહિત્યના પ.પૂ.આ.ભગવંત અધ્યયન અને તેના પ્રકાશનક્ષેત્રે ઊંચી નામના પ્રાપ્ત કરી. ૨૭ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના વર્ષ અખંડ ગુરુની નિશ્રામાં રહીને જ્ઞાનમાર્ગે ખૂબ જ આગળ સમુદાયની શિષ્ય પરંપરામાં પૂ.આ. ભગવંત A વધ્યા છે. ૧ કલ્યાણસાગરસૂરીશ્વરજીના સમર્થ શિષ્યરત્ન છે. આ ગચ્છના તે પછી પ્રકટ પ્રભાવક શ્રી ઘંટાકર્ણ મહાવીરના એક વર્તમાન મુનિસમૂહમાં પૂ. શિવસાગરજી મહારાજનું નામ એક લાખ જાપ પરિપૂર્ણ કરીને ગણિપદ-પંન્યાસ પદવી પ્રાપ્ત કરી. પ્રતિભાવંત સાધુપ્રવર તરીકે પ્રસિદ્ધ છે. આમ તો પ.પૂ.આ.ભ. સાહિત્યક્ષેત્રે પણ એમનું યોગદાન અવિસ્મરણીય બની રહ્યું છે. બુદ્ધિસાગર મહારાજશ્રી વર્તમાનકાળે સમસ્ત ગુજરાત અને એમણે બુદ્ધિસાગરજીના જીવન-સર્જન પર સંશોધન કરી ભારતભરમાં એક અધ્યાત્મયોગી, પ્રખર સાધનાનિષ્ઠ, દિવ્ય પી.એચ.ડી.ની પદની માટે ઉત્સુક એક વિદ્યાર્થીને પ્રેરણા અને આત્મા અને રાષ્ટ્ર તથી સમાજોદ્ધારક આચાર્યદેવ તરીકે અઢારે પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. જેની ફળશ્રુતિ સ્વરૂપે શ્રીમતી રેણુકા Jain Education Intemational For Private & Personal use only Page #141 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પોરવાલને મુંબઈ યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ઉપાધિથી અલંકૃત કર્યા હતા. વૈયાવચ્ચમાં જેમની સર્વોચ્ચ નામના એવા પ.પૂ. કૈલાસસાગરજીની સેવાવૃત્તિ. ૫.પૂ. કલ્યાણસાગરજીની અપ્રતિમ ગુરુભક્તિ અને યુગપ્રભાવક ૫.પૂ.આચાર્ય પદ્મસાગરજીની વ્યવહારદક્ષતાના ઉત્તમ અંશોની અભિરામ અભિવ્યક્તિ શિવસાગરજીસૂરિજીના વ્યક્તિત્વમાં સુપેરે પ્રગટ થઈ છે. એમના પ્રથમ શિષ્ય બાલમુનિ ઋષભસાગરજી પણ આવા સમર્થ ગુરુના સાચા વારસદાર સાબિત થશે એવી શ્રદ્ધા છે. ૪૪ વર્ષની જીવનવિકાસયાત્રા પસાર કરીને સંયમપંથમાં ઉત્સાહથી ગતિશીલતા બતાવી આચાર્યપદવી મેળવવાના સદ્ભાગ્યશાળી બન્યા. તા. ૧૧-૧૧-૦૯ના રોજ આચાર્યપદથી વિભૂષિત થયાં. પૂજ્યશ્રીને લાખ લાખ વંદનાઓ. -ડૉ. કાંતિ રામી સૌજન્ય : શાસનપ્રેમી ભક્તો તરફથી પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી હરીશભદ્રવિજયજી મ.સા. શ્રી માતા પૂજ્યશ્રીની જન્મભૂમિ મુરબાડ, પિતા અમૃતલાલભાઈ, રૂક્ષ્મણીબહેન, બાર વર્ષની કુમળી વયે સં. ૨૦૦૫માં મહા વદ-૫-મુરબાડ મુકામે સંયમનો સ્વીકાર કર્યો. તેમના સાહિત્યરસથાળમાં ઘણાં જ સચિત્ર પ્રકાશનો તેમજ તત્ત્વબોધ પરીક્ષાનાં પુસ્તકો જગપ્રસિદ્ધ બન્યાં છે. પોતાના સંસારી પરિવારમાં ધર્મભાવના વધે તે માટે પાલિતાણા તીર્થમાં ચાતુર્માસ અને કુંભોજગિરમાં ૯૯ યાત્રા પણ કરાવી હતી. ઉદાત્ત ધ્યેયથી ઘણા જ્ઞાનની સાધના કરે છે. તેઓમાં એક આ લેખમાળાના લેખક પ્રવર્તક સાહિત્યોપાસક પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મહારાજ, તેઓશ્રીના ગુરુ સાહિત્યભૂષણ પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજશ્રીએ બાળસાહિત્યની ધૂમ મચાવી હતી. શ્રીજૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના નામની સંસ્થા ૧૪-૫-૧૯૪૮માં સ્થાપી તેના દ્વારા પાઠશાળાઓમાં અર્થજ્ઞાનનો પ્રચાર કર્યો હતો. Jain Education Intemational ૧૨૫ પૂ. મુનિશ્રીએ ગુરુની સાથે રહી બાળસાહિત્ય-પ્રકાશન પ્રચારનો યજ્ઞ માંડ્યો. ૬૦ વર્ષના સંયમીજીવનમાં અર્થનાં સચિત્ર, સુંદર, બાળબોધ પ્રકાશનો ૭૫ પ્રગટ કર્યાં, તેમાં ‘કરોળિયાની જાળ’, મારો સોહામણો ધર્મ’, ‘શ્રુતસાગરનાં રહસ્યો ભા. ૧-૨' વગેરે પુસ્તકો સમાજમાં સારી જાગૃતિ લાવ્યાં છે. પુસ્તકોને સચિત્ર બનાવી તેઓએ સારી જ્ઞાનચાહના મેળવી છે. પૂ. મુનિશ્રી પોતાનાં માતુશ્રી (સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી) સાથે સં. ૨૦૦૫માં સંયમી થયા છે. તેઓશ્રીના નજીક–દૂરના સંસારી ૫-૬ સંબંધી પણ સંયમધર્મની ઉત્તમ આરાધના કરી ધન્ય બન્યા છે. પૂજ્ય મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ.ની સંયમયાત્રામાં સાત્ત્વિકતા જ રેલાય. સાવ નિર્મળ, નર્યું પારદર્શક જીવન જીવી બતાવ્યું છે અને જીવતર જીવવાની જડીબુટ્ટી પણ આપણને બતાવી છે. પૂજ્યશ્રીએ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનામાં શ્રીસંઘને આગળ વધવા પ્રેરણા આપી હતી. તેઓના ઉપદેશથી પ્રભાવક શ્રી વાસુપૂજ્ય ભ.નું દેરાસર તથા મહાપ્રભાવક શ્રી માણિભદ્ર યક્ષરાજનું દેરાસર કાંદિવલી (આનંદનગર), પોતાના પૂ. ગુરુદેવની સ્મૃતિમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસર કુકરેજા-ભાંડુપ સુપ્રસિદ્ધિને પામ્યાં છે. પાઠશાળાના વિકાસ, શિક્ષક-શિક્ષિકાઓ માટે ટીચિંગ કોર્સ, ઓપનબુક પરીક્ષા દ્વારા અભ્યાસીઓને ઉત્તેજન, સારાં પુસ્તકોના પ્રકાશન માટે ત્રણ ટ્રસ્ટોએ તેઓની ભાવનાને વેગ આપ્યો છે. હજી બીજાં ટ્રસ્ટો આગળ આવે અને શ્રુતગંગાને ગામડેગામડે, ઘેર ઘેર પહોંચાડે એ જ અભ્યર્થના. સૌજન્ય : શાસનપ્રેમી ગુરુભક્તોના તરફથી पूज्य पंन्यास प्रवर रत्नसेनविजयजी म.सा. पूज्य पंन्यास प्रवर रत्नसेनविजयजी म.सा. गोड़वाड़ के गौरव, मरुभूमि के रत्न, बाली संघ की शान, चोपड़ा कुल के भूषण तथा पिता श्रीमान् छगनराजजी एवं माताजी श्रीमती चंपाबाई के कुलदीपक हैं। इनका सांसारिक नाम राजमल चोपड़ा था, परंतु उन्हें 'राजु' के लाडिले नाम से पुकारा जाता था। आज भी वे गोड़वाड़ की जनता के लिए तो 'राजु महाराज' के नाम से ही प्रख्यात है। पूज्य શ્રી વા નન્મ માવો સુવિ 3 વિનાંÓ 16-9-1958 शुभ दिन हुआ था। माता का नाम चंपाबाई और पिता का नाम छगनराजजी चोपडा है। Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સ્વપ્ન શિલ્પીઓ. इनकी प्रारंभिक शिक्षा हायर सेंकडरी तक बाली में तथा सुंदर मार्गदर्शन दिया। 1st Year, B.com, का शिक्षण S.P.U. Collage फालना धार्मिक पाठशाला में राजु ने पंच प्रतिक्रमण आदि क में हुआ था। राजु को धार्मिक शिक्षण व संस्कार मिले श्रीमान् अध्ययन तो किया ही था, इसके साथ प.पू. विद्वद्वर्य मु. श्री आनंदराजजी गेमावत से। बचपन से ही सूक्ष्म व तीक्ष्ण प्रज्ञा के जितेन्द्रविजयजी म.सा. एवं प.पू. विद्वद्वर्य मु. श्र कारण व्यवहारिक शिक्षण में उनका हमेशा प्रथम स्थान रहा। ई. गुणरत्नविजयजी म.सा.की तारक निश्रा में दो ई. सन् 1974 सन् 1975 में राजकीय उच्च माध्यमिक विद्यालय-बाली में 600 और 1975 में आयोजित 'ग्रीष्मकालीन आध्यात्मिक ज्ञान शिबिर विद्यार्थियों के बीच राजु को 'सर्वश्रेष्ठ विद्यार्थी' का पारितोषिक में दो बार भाग लेकर जैन दर्शन के तत्त्वज्ञान, आवश्यक क्रिय मिला था। जिला-स्तरीय निबंध-वक्तृत्व आदि स्पर्धाओं में भी के सूत्र-रहस्य, जैन इतिहास, जैन भूगोल, कर्मवाद आदि क विशेष स्थान प्राप्त किया था। इसके साथ ही धार्मिक पाठशाला ज्ञान प्राप्त किया। इसके फलस्वरूप राजु की वैराग्य-भावना और में भी हमेंशा प्रथम स्थान रहा। तत्त्वज्ञान विद्यापीठ-पूना की दृढ़ बनी। प्रारंभिक परीक्षा में भारत भर में पहला स्थान प्राप्त किया था। वि.सं. 2031 व 2032 में पूज्य गुरुदेवश्री के बेड़ा एवं बचपन में राजु के दिल में महत्त्वाकांक्षा थी आगे चलकर लुणावा चातुर्मास में साथ रहकर ज्ञानाभ्यास किया और संयम C.A. करना, उद्योगपति या राजनेता बनना। परंतु अपने ही जीवन की ट्रेनिंग ली। डेढ़ वर्ष के अपने मुमुक्ष पर्याय में उपधान पड़ोसी, पूर्णतया स्वस्थ भीकमचंदजी की अकाल मृत्यु तथा नदी तप, वर्धमान तप का पाया एवं 12 ओली, 20 दिवसीय एक के पानी में डूबने से हुई दो बाल मित्रों की करुण मौत के दृश्य लाख नवकार जाप-साधना, पैदल-विहार के साथ साथ चार को देखकर राजु को आयुष्य की क्षणभंगुरता के प्रत्यक्ष दर्शन प्रकरण, तीन भाष्य, छ कर्मग्रंथ तत्त्वार्थ, वीतराग स्तोत्र, हुए और उसके मन में वैराग्य-भाव का बीजारोपण हुआ। योगशास्त्र, पंच सूत्र, संस्कृत की दो बुक आदि का सुंदर अध्यात्मयोगी पूज्य गुरुदेवश्री के वचनामृत, सत्संग एवं अध्ययन किया। उनके द्वारा प्रदत्त 'शांतसुधारस' की अनित्य एवं अशरण भावना राजमल के दिल में उत्कट वैराग्य था तो दूसरी ओर के गुजराती विवेचन के स्वाध्याय तथा 'धर्मदेशना' पुस्तक में माता-पिता के अन्तर्मन में रहे मोह के बंध को तुड़वाना सरल वर्णित चार गतियों के भयंकर दुःखों का वर्णन पढ़ने से राजु काम नहीं था ! मोह के बंधन को तोड़ने में राजमल के सफल की वैराग्य भावना और दृढ़ बनती गई। मार्गदर्शक बने थे अध्यात्मयोगी पूज्यपाद पंन्यास प्रवर श्री एक वर्ष कॉलेज शिक्षण दरम्यान भी राजु की वैराग्य- भद्रंकरविजयजी गणिवर्य। उनका मार्गदर्शन और आशीर्वाद न भावना लेश भी खंडित नहीं हुई, बल्कि कॉलेज के साथ पूज्य होते तो शायद राजमल को सफलता नहीं मिल पाती। गुरुदेवश्री के समागम से उसकी वैराग्य-भावना तीव्र-तीव्रतर दि. 7 जनवरी 1997 के शुभ दिन मुमुक्षु राजमल अपने होती गई। पिताजी शा छगनराजजी चोपड़ा और पंडितजी हिम्मतभाई (जो वि.सं. 2030 में बाली में मुमुक्षु कमलाबहिन की भागवती बाली में साधु-साध्वीजी को संस्कृत-प्राकृत और न्याय सिखाते दीक्षा विधि का महोत्सव चल रहा था। रात्रि में संघ की ओर थे।) के साथ बाली से बस द्वारा लुणावा आए। उस समय से आयोजित मुमुक्षु के बहुमान समारोह में राजु भी उपस्थित अध्यात्मयोगी पूज्य पंन्यासप्रवर श्री भद्रंकरविजयजी म.सा. था। मुमुक्षु के वैराग्यपूर्ण संवाद आदि को सुनकर राजु के मन लुणावा में विराजमान थे। में तीव्र वैराग्य-भाव पैदा हुआ। . वंदनविधि और औपचारिक बातचीत के बाद मुमुक्ष राजु ने अपने दिल की बात पू. मुनि श्री प्रद्योतन राजमल के पिताजी का एक ही स्वर था-राजमल की दीक्षा 1विजयजी म. को कही। पूज्य मुनिराजश्री ने राजु की भावना को 2 वर्ष बाद की जाय। प्रोत्साहित किया और इस संदर्भ में विशेष मार्गदर्शन हेतु राजु उस समय भविष्यद्रष्टा पूज्यश्रीने अपना मौन तोड़ते हुए को घाणेराव में विराजमान अध्यात्मयोगी निःस्पृह शिरोमणि ____एक ही बात कहीं.....'राजु अब तैयार हो चुका हैं, अब ज्यादा पूज्यपाद पंन्यासप्रवर श्री भद्रंकरविजयजी म.सा. के पास भेजा। , | मजा देर करने जैसी नहीं हैं। अध्यात्मयोगी महापुरुष के दर्शन-वंदन कर राजु का महापुरुष के थोडे से शब्दों में भी अपूर्व शक्ति रही होती हृदय खुशी से भर गया। मानव जीवन को सफल बनाने एवं है। वे बोलते कम है और काम ज्यादा होता है। संयम की निर्मल साधना हेतु पूज्य पंन्यासजी म.सा. ने राजु को Page #143 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ बस, अध्यात्मयोगी युगमहर्षि महापुरुष के अल्प शब्दों ने छगनराजजी के मन पर जादुई असर किया और उन्होंने परिवार के अन्य किसी भी सदस्य से बातचीत किए बिना तत्काल पूज्यश्री को अपने सुपुत्र की भागवती दीक्षा के लिए अपनी सम्मति प्रदान कर दी ! यह था पुण्यपुरुष के अल्पशब्दों का गज़ब प्रभाव ! और उसी समय पूज्य गुरुदेवश्री ने दीक्षा का मुहूर्त भी प्रदान कर दिया माघ शुक्ला त्रयोदशी विक्रम संवत 2033 के शुभ दिन मुमुक्षु राजमल की भागवती दीक्षा निश्चित हो गई। पूज्य गुरुदेवश्री की ही असीम कृपा से जन्मभूमि बाली में वर्धमान तपोनिधि पू. पंन्यासप्रदर हर्षविजयजी म. के वरद हस्तों से मुमुक्षु ने भागवती दीक्षा अंगीकार की। वे अध्यात्मयोगी पूज्य गुरुदेवश्री के अंतिम शिष्य बने और वे मुनि श्री रत्नसेनविजयजी म.सा. के नाम से पहचाने जाने लगे। दीक्षा अंगीकार करने के बाद परम तपस्वी पू.पं. श्री हर्षविजयजी म.सा. के सान्निध्य में लगभग 3 वर्ष तक पाटण में ग्रहण व आसेवन शिक्षा अंगीकार की। संस्कृत - प्राकृत व्याकरण के साथ न्याय, काव्य, प्रकरण ग्रंथ, कर्मग्रंथ, विविध दर्शन, जैनआगम आदि का गहन अध्ययन कियां । प्रभावक प्रवचन शैली विक्रम संवत 2033 में उनकी भागवती दीक्षा हुई। ठीक 14 मास के बाद वर्धमान तपोनिधि पूज्य पंन्यासप्रवर श्री हर्षविजयजी म.सा. की शुभ निश्रा में वि.सं. 2034 फाल्गुण शुक्ला चतुर्दशी के दिन पाटणमें उनका सबसे पहला प्रवचन हुआ। पूज्य गुरुदेवश्री के शुभाशीष उनके साथ थे, अतः वह प्रवचन अत्यंत ही प्रभावक रहा। उसके बाद वि.सं. 2036 से उनकी पर्युषण प्रवचनमाला एवं वि.सं. 2038 में बाली से उनके चातुर्मासिक प्रवचन प्रारंभ हो गए थे वह प्रवचनगंगा आज भी निरंतर बह रही है। श्रोताओं की अंतरंग योग्यता को परखकर शास्त्रीय पदार्थ को खूब सरल व रोचक शैली में समझाने की कला उन्हें हाँसिल हुई है। इसके द्वारा वे अनेकों के जीवनपरिवर्तन में निमित्त बने है। प्रभावक साहित्य सर्जन वि.सं. 2038 में पूज्यश्री ने अपने स्वर्गस्थ गुरुदेवश्री के जीवन परिचय के रूप में 'वात्सल्य के महासागर' पुस्तकका आलेखन किया था, तब से उनकी लेखनयात्रा निरंतर जारी है। उनकी लेखनी में सरलता है, रोचकता है और धाराप्रवाह है। उनके द्वारा आलेखित साहित्य पाठकों के अन्तर्गत को इस प्रकार छू लेता हैं कि एक बार पुस्तक प्रारंभ करने के बाद उसे छोड़ने का मन नहीं होता। साहित्य के विविध विषयों पर उनकी लेखनी चली है, जो आज भी गतिमान है। ૧૨૭ परम पूज्य उपकारी गुरुदेवश्री के कालधर्म के बाद पूज्यपाद गच्छाधिपति आचार्य भगवंत एवं समतानिधि पू. पंन्यास श्री वजसेनविजयजी म.सा. की आज्ञानुसार पाली, रतलाम, अहमदाबाद, पिंडवाड़ा, उदयपुर, जामनगर, गिरधरनगर, सुरेन्द्रनगर, थाणा, कल्याण, दादर, सायन, धुलिया, कराड़, चिंचवड स्टे, भायंदर, पूना येरवड़ा, कालाचौकी (मुंबई), श्रीपालनगर मुंबई, कर्जत (जिला रायगढ़ MS) भिवंडी आदि क्षेत्रों में चातुर्मास कर दैनिक व जाहिर प्रवचनों के माध्यम से अनेकविध आराधनाएँ कराई है। पूज्य मुनिश्री की प्रेरणा से थाणा में 109 सिद्धितप व 160 सामुदायिक वर्षीतप की आराधनाएँ हुई थीं। पूज्य पंन्यासजी म.सा. की अभी तक 136 पुस्तकें प्रकाशित हो चूकी हैं और अभी भी वह सर्जन यात्रा चालू ही है। तप साधना में पूज्य मुनि श्री अपने 32 वर्ष के संयम पर्याय में लगभग नियमित एकासना करते हैं और प्रत्येक सुद पंचमी को ज्ञान की आराधना निमित्त उपवास करते हैं। पिंडवाड़ा, गिरधरनगर, थाणा, कल्याण, दादर, सायन, धूलिया, कराड़, भायंदर, चिंचवड़ स्टै. पूना, येरवड़ा, श्रीपालनगर तथा भिवंडी में वाचना-श्रेणी का आयोजन कर सैंकडों नवयुवकों के जीवन को संस्कारित किया है। 'अर्हद् दिव्य संदेश' मासिक के माध्यम से पूज्य मुनि श्री के चिंतनात्मक लेख प्रवचन उपदेश पिछले 18 वर्षों से नियमित प्रकाशित हो रहे हैं। अनेकों को धर्मबोध देनेवाले पूज्य मुनिश्री रत्नसेनविजयजी म.सा. को शासनप्रभावक प्रशांतमूर्ति पूज्यपाद गच्छाधिपति आचार्यदेव श्रीमद् विजय महोदयसूरीश्वरजी म.सा. की आज्ञानुसार वैशाख यदि 6 वि. सं. 2055 में चिंचवड़ (पूना) में गणिपद से अलंकृत किया गया और शासनप्रभावक पूज्य गच्छाधिपति आचार्यदेव श्रीमद् विजय हेमभूषणसूरीश्वरजी म.सा. की आज्ञानुसार कार्तिक वदि 5 वि.सं. 2061 के शुभ दिन श्रीपालमगर मुंबई में पंन्यास पद से अलंकृत किया गया। वे कुशल विवेचनकार भी हैं 'सामायिक सूत्र', 'चैत्यवंदन सूत्र', 'आलोचना सूत्र', 'श्रावक प्रतिक्रमण सूत्र', 'आनदघन चोबीसी', 'आनंदघन के पद' पू. यशोविजयजी म. की चोवीसी', 'अमृतवेल की सज्झाय आदि के ऊपर उन्होंने खूब सुंदर व सरल शैली में विवेचन भी लिखा हैं । 1 वे कुशल अवतरणकार भी हैं। जैन रामायण और Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ महाभारत पर दिये गए ज़ाहिर प्रवचनों का उन्होंने स्वयं आलेखन भी किया है तथा अपने गुरुदेव एवं प्रगुरुदेव के प्रवचनों का सुंदर शैली में अवतरण भी किया है। वे कुशल भावानुवादक हैं- 'शांत सुधारस', 'श्राद्धविधि', 'गुणस्थानक क्रमारोह', 'प्रथम कर्मग्रन्थ', 'जीव विचार', 'नवतत्त्व, दंडक', 'तीन भाष्य' आदि प्राचीन ग्रंथों का उन्होंने सरस भावानुवाद एवं विवेचन भी किया है। वे प्रभावक कथा-आलेखक भी हैं - 'कर्मन् री गत न्यारी' ( महाबल - मलयासुंदरी चरित्र) 'आग और पानी' (समरादित्यचरित्र), कर्म को नहीं शर्म' (भीमसेनचरित्र) 'तब आंसु भी मोती बन जाते है' (सागरदत्तचरित्र) 'कर्म नचाए नाच' (तरंगवती चरित्र) जैसे अनेक चरित्रग्रंथों का उपन्यास शैली में आलेखन भी किया है। वे प्रसिद्ध चिंतक भी हैं। 'प्रवचनमोती', 'प्रवचनरत्न', 'चिंतनमोती', 'प्रवचन के बिखरे फूल', 'अमृत की बूंदे', 'युवा 'चेतना' जैसे प्रकाशनों में उनके हृदयस्पर्शी चिंतन भी प्रस्तुत हुए है। वे कुशल प्रवचनकार भी है 'श्रावक कर्तव्य', 'नवपद प्रवचन', शोध' में उनके प्रवचनों का सुंदर ये प्रसिद्ध कहानीकार भी हैं प्रिय कहानियाँ', 'मनोहर कहानियाँ', 'ऐतिहासिक कहानियाँ', 'मधुर कहानियाँ', 'प्रेरक कहानियाँ' और 'सरस कहानियाँ' आदि में उन्होंने अत्यंत ही सुंदर हृदयस्पर्शी कहानियों का आलेखन किया है। ५. રત્નત્રયવિજયા સંદર્ભસાહિત્યમાં ઘણી જ દિલચસ્પી જણાય छे. भरुघर દેશમાં આવેલ જાલોર જિલ્લામાં માલવાડા ગામ, જે નગરમાં આજ સુધીમાં પચાસથી વધારે દીક્ષાઓ થઈ छे. આ પવિત્રભૂમિ માલવાડાના વતની પ. પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ.શ્રી રત્નાકરસૂરિજી મહારાજન શિષ્ય પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજશ્રીને જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં અને શ્રુતસાહિત્યના પ્રચાર-પ્રસારમાં ભારે ર લાગ્યો છે. માલવાડાના વતની, સંસારી નામ ધનપાલભાઈ સંસારી પિતા ઉત્તમચંદજી અને સંસારી માતા રંગુબહેન. સં ૨૦૩૭ના મહાસુદ ૬ના દીક્ષા લીધી. સંસ્કૃત-પ્રાકૃ હસ્તપ્રતોની જાળવણી તેમજ અવનવાં પ્રકાશનો પ્રગટ કરવાર્ન તેમની દિલચસ્પી ખરેખર દાદ માગી લે છે. તેમનાં પ્રકાશનોમ 'रत्नसंयय' भाग - १-२-३-४-५ तथा 'सागरभां भी वीरडी' (प्राचीन सभ्य), पार्श्वनाथयस्त्रि' (अघमी) म ‘વિવિધ તીર્થકલ્પ’નું ગુજરાતી ભાષાંતર તથા ‘વિવિધ વિષય વિચારમાળા' ભા. ૧થી ૯ ભારે લોકાદર પામ્યાં છે. નવું ન ચાલુ वे कुशल संपादक भी है-'युवाचेतना विशेषांक', 'जीवन संशोधन-संपादननुं तेमनुं कार्य वावु ४ छे. श्यां भ्यां धार्मिः निर्माण' विशेषांक, 'आहार विज्ञान' विशेषांक, 'श्रावकाचार' विशेषांक, 'सन्नारी' विशेषांक, 'राजस्थान तीर्थ विशेषांक जैसे अनेक विशेषांकों का सफल संपादन भी किया है। પાઠશાળાઓ, ગુરુકુલ વ. ચાલતાં હોય ત્યાં ખાસ પ્રભાવના યુનિફોર્મ વ. અર્પણ કરી બાળકોનો ઉત્સાહ વધારે છે. જે સમાજની નવી પેઢીને ધર્મમાર્ગે વાળવા પૂજ્યશ્રીના યોજનાબ કાર્યક્રમો અવિરતપણે ચાલુ જ હોય છે. પૂજ્યશ્રીની ચીવટ અ ધગશ ખરેખર અનુમોદનીય છે. પૂજ્યશ્રીની આત્મિક ચેતન ગજબની છે. 'सफलता की सीढ़ियाँ', 'प्रवचन- धारा', 'आनंद की संकलन है। - 'जैन शासन के ज्योतिर्धर', 'महान ज्योतिर्धर', 'तेजस्वी सितारे', 'गौतमस्वामी जंबूस्वामी आदि में उन्हों ने जैन शासन के महान प्रभावक पुरुषों के जीवनचरित्रों का सुंदर आलेखन भी किया है। - उनके उपदेश से अनेक संघों में अनेकविध तपश्चर्याएं. अनेकविध भाव यात्राएँ, तप-जप आदि अनुष्ठान, उपधान, जीवित महोत्सव आदि संपन्न हुए हैं। उनके द्वारा आलेखित साहित्य भारत भर के हिन्दी भाषी क्षेत्रों में खूब चाव से पढ़ा जाता है। सन्मार्ग की राह बतानेवाला उनका साहित्य अनेकों के સ્વપ્ન શિલ્પીઓ लिए सफल मार्गदर्शक बना है। उनका साहित्य नूतन प्रवचनकारों के लिए खूब उपयोगी बना है। पंन्यास पदारूढ़ होने के बाद उनके वरद हस्तों से जिन शासन की सुंदर प्रभावनाएँ हो रही सौजन्य : दिव्य संदेश प्रकाशन मंडल મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા. મુનિશ્રી મહારાજશ્રીને Page #145 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૨૯ ઈતિહાસની યાદગાર વિભૂતિઓ -દોલત ભટ્ટ = ઘણા લાંબા સમય સુધી ઇતિહાસ રાજા-મહારાજાઓની સત્તા નીચે બંધાયેલો રહ્યો. ઇતિહાસ એટલે સાલવારી અને હાર-જીત અને ચડતી-પડતીની તવારીખ એવી માન્યતા ઘર કરી ગઈ. એમાં સંસ્કૃતિ-કલા-સાહિત્ય-વિજ્ઞાન અને ચિંતનનાં ક્ષેત્રો પણ રાજ્યકર્તાઓથી પ્રભાવિત રહ્યાં. એમ થવું સ્વાભાવિક હતું, કારણ કે પ્રજાનું જીવન યથા રાજાને અનુસરતું હતું, પરંતુ જગત પર પુનઃજાગૃતિનો યુગ બેઠો અને સ્વતંત્રતાની આબોહવા જામવા માંડી તેમ તેમ બધી જ જ્ઞાન-વિજ્ઞાનની નવી દિશાઓ ખૂલવા પામી. ઇતિહાસને પણ નવી દૃષ્ટિથી જોવા-સમજવાની મૂલવવાની દૃષ્ટિ પ્રાપ્ત થઈ. ત્યારે સમજાયું કે રાજ્યોની ચડતી-પડતીના આંકડા એ ઇતિહાસ નથી, પણ પ્રજાજીવનમાં થયેલી પ્રગતિ અને પ્રજામાં થયેલી માનવમૂલ્યોની ખેવના એ ઇતિહાસ છે. ઇતિહાસ માત્ર એક રાજ્યકર્તાથી રચાતો નથી, પણ પ્રજાજીવનમાં વ્યાપક રીતે પ્રસરતાં-વિકસતાં માનવમૂલ્યોથી રચાય છે. એમાં અદના આદમીનો પણ નગણ્ય ફાળો હોય છે. ફ્રાંસની કે રશિયાની ક્રાંતિ અને ભારતની આઝાદીની લડત એના જીવતા-જાગતા દાખલા છે. અમેરિકા અને જાપાનની ઉત્ક્રાંતિ અને ગાંધીપ્રેરિત જીવનમૂલ્યો એનાં ઉજ્વલ દષ્ટાંતો છે. એ માનવમૂલ્યોની ખેવના કરનાર, એને વિકસાવનાર, એને સ્થિરતા અર્પનાર કોઈ એક વ્યક્તિ નથી હોતી, બલ્બ કોઈ કુટુંબમાં, કોઈ ગામમાં, કોઈ નગર કે સમાજમાં અનેક–અનેક વિભૂતિઓ જન્મતી હોય છે અને પોતાના જીવનના દૃષ્ટાંતરૂપે સામાન્ય પ્રજાને દોરતી હોય છે. કોઈ વિભૂતિના પુરુષાર્થ, તો કોઈ વિભૂતિની પ્રવૃત્તિ, કોઈ વિભૂતિની વિચારધારા, તો કોઈ વિભૂતિની કલાસાધના સમાજમાં સતત સૌરભ પ્રસરાવીને વાતાવરણને આનંદિત અને પ્રેરણાદાયી રાખતી હોય છે. એને લીધે જ સંસ્કારજીવન સુઘડ રહે છે, સંસ્કૃતિ સ્થિરતા પામે છે, વિજ્ઞાન વિકસે છે અને માનવજીવન સમૃદ્ધ બને છે. એને લીધે જ સામાન્ય માનવીમાં પ્રેમ, સત્ય, અહિંસા, પરોપકાર, સમર્પણ, કલાપ્રીતિ જેવા ગુણો પાંગરે છે અને પ્રજાજીવનનો નવો ઇતિહાસ રચાય છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી દોલતભાઈ ભટ્ટ નવલકથા, લોકકથા, ઇતિહાસકથા, બાલકથા તેમજ લોકસાહિત્ય દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. બાલસાહિત્યનાં ચાર પુસ્તકો સાહિત્ય-અકાદમીના ઈનામને પાત્ર ઠર્યા છે. નવલકથા “મનનો માણીગરને રૂપેરી દેહ મળ્યો છે. શ્રેષ્ઠ સંવાદલેખનનો રાજય-સરકારનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. અન્ય નવલકથાઓનાં પણ રંગીન ગુજરાતી ચિત્રો ઊતર્યા છે. આકાશવાણી રાજકોટ–અમદાવાદ પરથી અવારનવાર વાર્તાલાપ, નાટક, વાર્તા અને રૂપક રજૂ થતાં રહ્યાં છે. તેમનાં ગેય ગીતો પણ આકાશવાણી પરથી રજ થતાં રહ્યાં છે. તેમની નવલકથા અને બાલસાહિત્યનાં પુસ્તકોના હિન્દીમાં અનુવાદ થઈ પ્રસિદ્ધ થયા છે. છેલ્લાં ચાલીશ વર્ષથી ગુજરાતી દૈનિક “સંદેશ” અને પછી “ગુજરાત સમાચાર'ના કટારલેખક તરીકે અવિરત કાર્ય કરતા રહ્યા છે. Jain Education Intemational For Private & Personal use only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સ્વપ્ન શિલ્પીઓ જાહેરજીવનમાં પડેલા આ સર્જકને ૧૯૬૦ના વર્ષમાં જગદ્ગુરુ પૂ. શંકરાચાર્ય મહારાજશ્રીએ ‘જનસેવાભૂષણ’ની પદવીથી વિભૂષિત કર્યા છે. ૧૧૧થી વધુ પુસ્તકોના યશસ્વી સર્જક શ્રી દોલતભાઈ ભટ્ટે ભારત ઉપરાંત ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો છે. સૌરાષ્ટ્ર ગુજરાતનાં સુપ્રસિદ્ધ દૈનિકોના પત્રકાર તરીકે પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે અને યોગદાન આપી રહ્યા છે. એક સમયે ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ, જામનગર જિલ્લા શિક્ષણસમિતિના સભ્ય, જામનગર જિલ્લાપંચાયત ઉ. સમિતિના ચેરમેન, લોકસાહિત્ય સમિતિના સભ્ય, સાંસ્કૃતિક બોર્ડના સભ્ય, સાહિત્ય અકાદમીના સભ્ય તેમજ ઓલ ઇન્ડિયા એમેનિટી રેલ્વે કમિટિના મેમ્બર તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. ધન્યવાદ.-સંપાદક. ડૉ. ઠાકોરલાલ પંડ્યા તેઓ જ્ઞાતિએ ઔદીચ્ય ટોળકીઆ બ્રાહ્મણ હતા. તેમના પિતા રણછોડલાલ પંડ્યા વડોદરા રાજ્યની ગુજરાતી શાળામાં શિક્ષક હતા અને ડૉ. પંડ્યા તેમના એકના એક પુત્ર હતા. એમનાં માતા તેમને તદ્દન બાલ્યાવસ્થામાં જ મૂકી દેવલોક પામ્યાં હતાં. ડૉ. પંડ્યાના પિતા ઘણી ગરીબ સ્થિતિના હતા તો પણ તેમણે જાતે ઘણી આર્થિક અગવડો વેઠી ડૉ. પંડ્યાને ઊંચી કેળવણી આપી હતી. તેમણે વડોદરા હાઇસ્કૂલમાં અને પછીથી વડોદરા કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. હાઇસ્કૂલમાં તેઓ ભણતા હતા ત્યારે અંગકસરત તરફ તેઓ વધુ ધ્યાન આપતા. એક વખત વડોદરા હાઇસ્કૂલ થતાં કૉલેજની રમતગમતોનો એકત્ર મેળાવડો થયો હતો. ડૉ. પંડ્યા તે વખતે હાઇસ્કૂલમાં ભણતા હતા તો પણ તેમણે બીજા બધા પ્રતિસ્પર્ધી કરતાં વધુ ઇનામો મેળવી કૉલેજના ગણિતના પ્રોફેસરે કાઢેલું ચેમ્પિઅન પ્રાઇઝ મેળવવા ભાગ્યશાળી થયા હતા. કૉલેજમાં આવ્યા પછી પણ તેમણે અંગકસરતને વિસારી નહોતી. તેઓ ટેનિસ ઘણું સારું રમતા અને વડોદરા કૉલેજ તરફથી નોર્થકોટ ચેલેંજ શિલ્ડની ક્રિકેટ મેચોમાં વારંવાર ભાગ લેતા હતા. તેઓ કૉલેજ રેસિડન્સીમાં રહેતા હતા અને વધારે ખોરાક ખાવા માટે તેઓ જાણીતા હતા. રેસિડન્સીનો કોઈ પણ વિદ્યાર્થી તેમની સાથે ખાવાની હરીફાઈમાં ઊતરી શકે તેમ હતું નહીં. કૉલેજ યુનિયનમાં તેઓ હંમેશાં વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે ચૂંટી કઢાતા અને ઘણે ભાગે તેમની નિમણૂક ટેનિસના સેક્રેટરી તરીકે કરવામાં આવતી હતી. સને ૧૯૦૧થી ૧૯૦૫ સુધી વડોદરા કૉલેજમાં એક સમર્થ વ્યક્તિ પ્રોફેસર તરીકે બિરાજતી હતી એ વ્યક્તિ તે પ્રો. જગજીવન વલ્લભજી શાહ હતી. વડોદરા કૉલેજના જે વિદ્યાર્થીઓ ઉપર પ્રો. શાહના અદ્ભુત વ્યક્તિત્વની અસર થવા પામી હતી. તેમાંના ડો. પંડ્યા એક હતા. સંસારસુધારો તથા સમાજસેવા, જેને માટે ડૉ. પંડ્યાએ પાછળથી ઘણી કીર્તિ સંપાદન કરી હતી, તેના પ્રથમ બીજા તો કૉલેજમાં પ્રો. શાહના સમાગમથી જ વવાયાં હતાં. વડોદરા કૉલેજના છ માસિક પત્રમાં ડૉ. પંડ્યા ઘણી વાર લેખો લખતા. તે પત્રમાં ગુજરાતી ભાષામાં સને ૧૯૦૩માં વિધવાવિવાહમાં તેમણે જે લેખ લખ્યો હતો તે લેખ ઘણી પ્રશંસા પામ્યો હતો અને ડૉ. પંડ્યા ભવિષ્યના એક સુધારક તરીકે કૉલેજમાં ઓળખાતા હતા. પ્રો. શાહની વડોદરા કૉલેજમાં નિમણૂક થતાં પહેલાં કૉલેજની રેસિડન્સીના ભોજનગૃહોમાં વર્ણાશ્રમના નિયમો બહુ સારી રીતે સચવાતા અને વિદ્યાર્થીઓ પોતાની જ્ઞાતિના શિરસ્તા મુજબ અંબોટિયાં પહેરી જમવા બેસતા. મિ. પંડ્યા અને તેમના મિત્રોએ પહેલી જ વાર કૉલેજ રેસિડન્સીમાંથી પંક્તિ ભેદને તિલાંજલિ આપી અને જ્ઞાતિભેદમાં નહીં માનનારાંઓની એક જુદી ક્લબ સ્થાપી અને તે ક્લબમાં હિંદુઓ ઉપરાંત પારસી તથા મુસલમાનોને પણ દાખલ કીધા આ જ સમયમાં ડૉ. પંડ્યાએ વક્તૃત્વ શક્તિ પણ સારી ખીલર્વ હતી. કૉલેજની ડિબેટિંગ સોસાયટીમાં તેઓ ઘણીવાર ભાષણ આપતા અને ચર્ચા કરતા. સંસારસુધારો તથા સમાજસેવા એ એમનાં ભાષણોના મુખ્ય વિષય હતા. એકવાર તેમણે કૉલેજન સોશિયલ ગેધરિંગમાં ‘કમળાના તેના પતિ ઉપર લખાયેલા પત્રો નામના પુસ્તકમાંથી એક ભાષણના ફકરાનો મુખપાઠ કર્યો હતો એ ભાષણ એમણે એવી રીતે આપ્યું હતું કે શ્રોતા જનોમાંન ઘણા ખરા પૂછવા લાગ્યા કે એ ભાષણ મિ. પંડ્યાનું છે કે તેમણે કોઈ પુસ્તકમાંથી મોંએ કર્યું છે? Page #147 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૩૧ સને ૧૯૦૫માં ડૉ. પંડ્યા મુંબઈ યુનિવર્સિટીની પંડ્યાએ ત્યાં પણ સમાનતાની જ પદ્ધતિ ગ્રહણ કરી. આથી બી.એસ.સી.ની પરીક્ષામાં પાસ થયા અને વડોદરા હાઇસ્કૂલમાં તેમના તાબાના શિક્ષકોને તથા વિદ્યાર્થીઓને એમ જ લાગતું કે મદદનીશ શિક્ષક તરીકે કામ માંડ્યું. ત્રણ વર્ષ નોકરી કર્યા બાદ તેઓ બધા એક જ કુટુંબના છે અને ડૉ. પંડ્યા સર્વના વડોદરા રાજ્યના કેળવણી ખાતાના મંત્રી મિ. મસાની–જેઓ મોટાભાઈ છે. પંડ્યાના સમયમાં કૉલેજમાં વનસ્પતિશાસ્ત્ર અને શરીરશાસ્ત્ર, જે શરીરશાસ, જ માત્ર શિક્ષક તરીકે પોતાનું કર્તવ્ય કરી બેસી રહે એવા વિષયો ડૉ. પંડ્યાના ઐચ્છિક વિષયો હતા, તેના પ્રોફેસર હતા પર હતા ડૉ. પંડ્યા નહોતા. સમાજસેવા તરફ જ તેમણે પોતાનું લક્ષ હા . અને જેમની ડૉ. પંડ્યા પર અત્યંત પ્રીતિ હતી, તેમની ખાસ ખેંચ્યું. તેઓ જ્યારે અમેરિકામાં અભ્યાસ કરતા હતા ત્યારે ભલામણથી ડૉ. પંડ્યાને વડોદરા રાજ્ય તરફથી શિક્ષણશાસ્ત્રનો કૉલેજની ડિગ્રીને માટે તેમણે ‘વડોદરા રાજયની કેળવણીનો વધુ અભ્યાસ કરવા માટે અમેરિકા જવાની સ્કોલરશિપ ઇતિહાસ’ એ નામનો નિબંધ લખ્યો હતો. અહીયાં આવી એ આપવામાં આવી. સગાંવહાલાં વિરુદ્ધ હોવા છતાં ડૉ. પંડ્યાએ નિબંધનો વિસ્તાર કરી તેમણે પુસ્તકના રૂપમાં છપાવ્યો. આ તેમના પિતાની સંમતિથી પરદેશગમન માટે હિમત ભીડી અને પસ્તકમાં વડોદરા રાજ્યની કેળવણીનો ઇતિહાસ ઉપરાંત સને ૧૯૦૮માં ડૉ. પંડ્યા અમેરિકા ગયા. તેઓ ન્યૂયોર્કની શરૂઆતનાં પ્રકરણોમાં આપણા દેશમાં અંગ્રેજી રાજ્યનો અમલ કોલંબિયા યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી તરીકે દાખલ થયા અને થતાં પહેલાંની કેળવણીનો ઇતિહાસ ડૉ. પંડ્યાએ લખ્યો સને સમાજશાસ્ત્ર ઐચ્છિક વિષય તરીકે લઈ ત્યાંની એમ.એ.ની ૧૯૧૬માં અત્રે ભરાયેલી કેળવણી પરિષદમાં આપણી પ્રાથમિક પરીક્ષા તેમણે પસાર કરી તથા શિક્ષણશાસ્ત્રમાં ઊંચામાં ઊંચી શાળાઓમાં ખેતીનું શિક્ષણ કેવી રીતે આપી શકાય તે વિષય ડિગ્રી પીએચ.ડી.ની મેળવી અને ડૉક્ટરનું માનવંતું પદ પ્રાપ્ત પર એક અતિ ઉપયોગી અને વ્યાવહારિક સૂચનાઓથી ભરપૂર કરી સને ૧૯૧૨માં સ્વદેશ પાછા ફર્યા. અમેરિકામાં તેઓ નિબંધ વાંચ્યો હતો. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કંજરી જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે અમેરિકાનાં પત્રોમાં પણ ડૉ. ગામમાં સને ૧૯૧૫માં એક શિક્ષકોની કોન્ફરન્સ મળી હતી. પંડ્યાની પ્રશંસાના લેખો વારંવાર આવતા હતા. તે કોન્ફરન્સના પ્રમુખ તરીકે ડૉ. પંડ્યા હતા. તે પ્રસંગે પ્રમુખસ્વદેશ પાછા ફર્યા પછી તરત જ ડૉ. પંડ્યાની નિમણુક સ્થાનેથી એમણે એક ઘણું વિદ્વતા ભરેલું તેમ વ્યાવહારિક વડોદરાની પ્રાથમિક શિક્ષકોને માટેની ટ્રેનિંગ કૉલેજના સૂચનાથી ભરપૂર ભાષણ આપ્યું હતું. ગુજરાત સાહિત્યસભા પ્રિન્સિપાલ તરીકે કરવામાં આવી. થોડા જ સમયમાં તેમણે તરફથી પણ તેમણે પ્રેમાભાઈ હોલમાં બે જાહેર ભાષણો આપ્યાં વિદ્યાર્થીઓમાં અધિકારીઓમાં તથા નાગરિકોમાં તેમના હતાં. એક તો રા. બા. કમળાશંકરભાઈના પ્રમુખપદ નીચે મિલનસાર સ્વભાવ અને સ્વાર્થત્યાગી વૃત્તિઓને લીધે અત્યંત અમેરિકાની કેળવણી પર અને બીજું સૌ. વિદ્યાબહેનના લોકપ્રિયતા પ્રાપ્ત કરી. ડૉ. પંડ્યાએ અમેરિકાના સ્વતંત્ર પ્રમુખપદ નીચે અમેરિકાની સ્ત્રીઓ પર. આ ઉપરાંત તેમણે વાતાવરણમાં તાજી જ તાલીમ લીધી હતી તેમ કૉલેજમાં પણ વડોદરાની શિક્ષકોની પરિષદોમાં પ્રમુખ તરીકે બે વાર પ્રો. શાહે તેમના પર મનુષ્ય જાતની સમાનતાના સંસ્કારો પાડ્યા શિક્ષણશાસ્ત્ર પર વિકતા ભરેલાં ભાષણો આપ્યાં હતાં. તેમનાં હતા તેથી તરત જ તેમણે પોતાનામાંથી અતડાપણું દૂર કર્યું અને ભાષણોનો સંગ્રહ કરી કોઈ છપાવે તો શિક્ષણશાસ્ત્ર સંબંધે એક વિદ્યાર્થીઓ તથા પોતાના તાબાના શિક્ષકો સાથે ઘણા જ ભળી અગત્યનું પુસ્તક આપણા સાહિત્યમાં ઉત્પન્ન થાય. જઈ પ્રાથમિક ટ્રેનિંગ કૉલેજમાં એક નવીન જાતનું વાતાવરણ સમાજસેવા શું છે એનો ખરો ખ્યાલ તેમણે પાટણના ઉત્પન્ન કર્યું અને ત્યાંની જૂની પદ્ધતિ એકદમ બદલી નાખી લોકોને જ્યારે પાટણમાં ભયંકર પ્લેગ ચાલ્યો હતો ત્યારે આપ્યો સમાનતાના નિયમ પર કૉલેજની વ્યવસ્થા તેમણે શરૂ કરી. હતો. પોતાની જિંદગીની બિલકુલ પણ દરકાર રાખ્યા વગર વડોદરામાં તેમણે થોડો સમય નોકરી કરી તે અરસામાં વડોદરા પોતે જાતે આખો દિવસ ઘેર ઘેર ફરી માંદાની માવજત કરતા રાજયને પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ આપવાને માટે એક ટ્રેનિંગ હતા અને ગરીબ તથા નિરાધાર લોકોને દવાની તથા ખોરાકની કૉલેજ પૂરતી નહીં લાગવાથી ડૉ. પંડ્યાની ભલામણ અને મદદ આપતા હતા. તેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભયંકર એમની યોજના મુજબ તેવી જ બીજી કૉલેજ પાટણમાં કાઢી દુકાળની ભીતિ રાખવામાં આવી હતી. ઢોરોને શી રીતે જિવાડી અને તેના પ્રિન્સિપાલ તરીકે ડૉ. પંડ્યાની જ નિમણૂક કરી. ડૉ. શકાશે એ મહા પ્રશ્ન લોકો સમક્ષ આવીને ઊભો હતો. આ Jain Education Intemational Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સ્વપ્ન શિલ્પીઓ સમયે ડૉ. પંડ્યા તરત જ ગરીબ ખેડૂતો અને મૂંગા પશુઓની થતાં એક આશાજનક પુત્રની ગુજરાતને હાનિ થઈ. તેમનું વહારે ધાયા હતા. તરત જ તેઓ મુંબઈ ગયા. મુંબઈમાં સંક્ષિપ્ત જીવન ચરિત્રાદિ “શબ્દમૂલદર્શક કોશ'માં છોટાલાલે સભાઓ ભરી શેઠિયાઓને મળી પાટણ તથા આજુબાજુનાં આપ્યાં છે. અમદાવાદની પ્રોવિન્શિયલ કૉલેજમાં પણ છોટાલાલ ગામડાનાં ઢોરોના રક્ષણ માટે લગભગ બે લાખ રૂપિયા એકઠા શામિલ થયા હતા. એ જ સંધિમાં મણિભાઈ સાથે પણ કર્યા અને સુધરેલી પદ્ધતિ પ્રમાણે પાટણમાં એક પાંજરાપોળ સમાગમ થયો અને ન્યાયશાસ્ત્રાદિનો અભ્યાસ કર્યો. આ કાઢવાની તૈયારીઓ કરવા માંડી. પાંજરાપોળનું કાર્ય તો હજુ રાજનીતિશ કુશલ ગૃહસ્થ સાથે છોટાલાલનો સહવાસ પછી ચાલતું હતું તેવામાં પાટણમાં ઇજ્યુએન્ઝા ફાટી નીકળ્યો. પ્લેગ કચ્છમાં પણ સાત વર્ષ સુધી રહ્યો હતો. વખતે જેવું કાર્ય તેમણે કર્યું હતું તેવું જ કાર્ય એમણે ઓગણીસ વર્ષની વયમાં તેમનો અંગ્રેજી અભ્યાસ પૂરો ઇન્ફલુએન્ઝામાં શરૂ કરી દીધું. લોકોને ઇન્ફલુએન્ઝાના ત્રાસથી થતાં સ્કૂલના મુખ્ય ગુરુ મિ. કર્ટિસે ડુંગરપુરના દેશી સંસ્થાનમાં બચાવવા જતાં જાતે જ ઇન્ફલુએન્ઝામાં સપડાઈ ગયા. માત્ર બે રાજકમારના શિક્ષકની જગ્યાએ મોકલ્યા. ત્યાં આશરે બે વર્ષ જ દિવસની માંદગી ભોગવી. ૩૮ વર્ષની ભર જુવાનીમાં રહ્યા. રણછોડભાઈ મુંબઈ જતાં તેમની ઉપàભાષિકની જગ્યા ઓક્ટોબર માસની ૧૫મી તારીખે ડૉ. પંડ્યાએ આ ક્ષણભંગુર પર છોટાલાલની ગોઠવણ થઈ. દુનિયાનો ત્યાગ કર્યો. ડૉ. પંડ્યાનો સ્વર્ગવાસ થવાથી વડોદરા એ ઉપ–ભાષાંતર કર્તારૂપે તેમણે “મોરિસકૃત રાજ્ય એક બાહોશ શિક્ષણશાસ્ત્રી ગુમાવ્યો છે અને ગુજરાતે એક ખરેખરો ચારિત્રવાન સમાજસેવક ગુમાવ્યો. તેમને સંતાનમાં હિન્દુસ્તાનના ઇતિહાસનું ગુજરાતી ભાષાંતર કર્યું તેમ જ ત્રણ પુત્રીઓ હતી. કેન્ડીકૃત જગતના ભૂગોલ’નું ગુજરાતી ભાષાંતર પણ મરાઠી ઉપરથી ગુજરાતીમાં તેમણે જ કરેલું. ‘મુસલમાની સરીહ'ના છોટાલાલ સેવકરામ પુસ્તકનું અંગ્રેજી પરથી ભાષાંતર પણ મણિભાઈ જસભાઈએ જન્મ સંવત ૧૮૯૮, અષાઢ વદિ ૩૦ ને દિને તથા તેમણે એકત્ર મળી કરેલું છે. “શેક્સપિયર કથાસમાજ'નામે અમદાવાદમાં થયો. જે ગ્રંથ પ્રસિદ્ધ છે તેમાં રણછોડભાઈ ને દિ, બા. મણિભાઈ સાથે તેઓએ પણ કેટલીક વાર્તાઓનું ભાષાંતર કરેલું હતું. જ્ઞાતિ ગુરૂગોત્રાદિ–દ્વિજ. કાશ્યગોત્ર, સામવેદિ, કૌથુમી કવિતા પર તેમની અભિરુચિ છેક બાલ્યાવસ્થામાંથી જ શાખા. થયેલી હતી. ધ્રુવાખ્યાન, નૃસિંહ મહેતા અને મીરાંબાઈનાં પદ તેઓ તથા મોતીલાલ લાલભાઈ (કચ્છ રાજ્યના પ્રધાન) એ તેમનાં માતુશ્રીને જિહ્વાગ્રે હોવાથી તેઓ નિત્ય ગાય; તેમ અમદાવાદમાં સાંકડી શેરીમાં બહુ સમીપ રહેતા હતા તેથી જ તેમના પિતા સેવકરામ-જેઓ નડિયાદમાંના સંતરામન બાલ્યાવસ્થામાંથી તેઓ બે સહચર અને સહાધ્યાયી થયા હતા. ભક્ત હતા. તેઓ પાછલી રાતે ઊઠી પ્રભાતિયાં આદિ પર ગામઠી નિશાળે અભ્યાસ કરી, સરકારી ગુજરાતી શાળા ગાતા; તેના શ્રવણથી તેમના અન્તઃકરણમાં કાવ્યપ્રીતિને અને પછી અંગ્રેજી સ્કૂલમાં ઉત્તરોત્તર સારો અભ્યાસ તેમણે આવિર્ભાવ થઈ તેને પુષ્ટિ મળી હતી. પોતે પણ શામલભટ્ટ કૃત કર્યો. નડિયાદના વિખ્યાત દેસાઈજી વિહારીદાસે પોતાના પુત્રો વાર્તાઓનાં પુસ્તકો વાંચતા અને પછી પ્રસંગોપાત કવિત હરિદાસ અને અહુણા સુરાષ્ટ્ર રાજ્યના પ્રધાન છે તે રા. રા. રચવાનું પણ યુવાવસ્થામાંથી છોટાલાલે આરંળ્યું. તેમનાં કેટલાં આના સાહેબ તથા રા. બહેચરદાસને અમદાવાદમાં અંગ્રેજી પદ માસિક પત્રોમાં પ્રસિદ્ધ થયેલ. ‘વૃન્દસતસઈ અભ્યાસ કરવા મોકલ્યા હતા. તેઓ પણ સાંકડી શેરીમાં જ (વૃન્દસપ્તશતી) નામે હિંદીનું ગુજરાતી ભાષાંતર કરીને તેમાં વસ્યા. તેથી તેઓ અને તેમના સહવાસી વિદ્વજ્જન ભૂષણ પ્રસિદ્ધ કરેલું. રણછોડભાઈ ઉદયરામ તથા મનસુખરામ સૂર્યરામ એ સૌ સાથે જે વખતે ઉપભાષાન્તર કર્તાનું કામ કરતા તે વખતે તેમનો પરિચય એ સમયે થયો કે જે છોટાલાલ અંગ્રેજી સ્કૂલના અમદાવાદના જજસાહેબની ઓફિસમાં તેમને અફિટિંગ જગ્યા પ્રથમ વર્ગમાં ગયા ત્યારે ત્યાં ભોલાનાથ સારાભાઈના દ્વિતીય હતી. ત્યાંથી પાછા આવ્યા પછી તુરત જ તેમને મુંબઈ જ પુત્ર આપારાવ—જે બહુ બુદ્ધિશાળી અને શુભ ગુણાલંકૃત હતા- થયેલું. સર મંગલદાસ નથુભાઈ તેવામાં મુંબઈની લેજિસ્લેટિવ તેમની સાથે અપૂર્વ સ્નેહગ્રંથિ બંધાઈ હતી. તેમનું અકાળે મૃત્યુ કાઉન્સિલના મેમ્બર નિમાયા હતા અને તેમને એક અમાત Jain Education Intemational Page #149 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૧૩૩. (પ્રાઇવેટ સેક્રેટરી) જોઈતો હતો. તેમણે મનસુખરામ દ્વારા ૨૦=00 વીસના પગારથી એક બેંકની નોકરીમાં જોડાયા હતા, છોટાલાલને પસંદ કરી રાખ્યા. સર મંગલદાસના કુટુંબમાં જ પરંતુ ટૂંક મુદતમાં એ બેંક બંધ થવાથી તેઓ પોલીસ ખાતામાં તેઓ રહેતા. પરસ્પર તેમનાં સ્નેહ-મમતા બહુ વધ્યાં હતાં. ત્યાં દાખલ થયા હતા. છએક વર્ષ રહ્યા. ત્યાંથી છૂટા પડતાં સર મંગલદાસે બહુ નિર્વાહનું સાધન પ્રાપ્ત કરવાને મગનલાલભાઈ પોલીસ પ્રશંસાનાં વાક્યો લખી વિયોગના કારણથી ખેદ દર્શાવ્યો હતો. ખાતામાં દાખલ થયા પરંતુ કુદરતી વ્યાપારી મગજવાળા એ સ્વાભાવિક બુદ્ધિમંત કચ્છ મહારાવ શ્રી ખેંગારજીને ગહસ્થને એ ખાતે બિલકલ પસંદ પડ્યું નહીં અને ગૃહસ્થને એ ખાતું બિલકુલ પસંદ પડ્યું નહીં અને તેથી બીજી કોમળ વયમાંથી જ સારો વિદ્યાભ્યાસ કરાવવાનો વિચાર હતો. કોઈ નોકરીની શોધ કરતાં ‘વિટ્ટલ' કંપનીમાં રૂા. ૫૦=00 સન ૧૮૭૭માં ત્યાં રિજેન્સી કાઉન્સિલ થઈ. કચ્છ રાજ્યના પચાસના પગારની નોકરી તેમને મળી. પ્રધાન પદે મણિભાઈ જસભાઈ થયા હતા. તેમણે મહારાવ એ નોકરીમાં દાખલ થયા પછી મગનભાઈએ પોતાની શ્રી.નું અસાધારણ બુદ્ધિબળ જોઈ, તેને યથાર્થ પુષ્ટિ મળે એવા દીર્ઘદ્રષ્ટિ અને કાર્યકુશળતાના પ્રભાવે ટૂંક વખતમાં જ વિટ્ટલ શિક્ષકની યોજના કરવા ચિંતાપૂર્વક પ્રયત્ન કર્યો. છોટાલાલને સાહેબની પ્રીતિ સંપાદન કરી અને તેમની હોંશિયારી જોઈને બહુ પ્રકારે તે શુભકાર્ય કરવા યોગ્ય ગણી તેમની ત્યાં નિમણૂક વિટ્ટલ સાહેબે પણ તેમના પગારમાં વધારો કરી ૧૦૦=00 સો કરી. પરિણામે તેમાં દિ. બા. મણિભાઈની દીર્ધદષ્ટિ કેવી ઉત્તમ રૂપિયાનો પગાર કરી આપ્યો તથા નફામાં અમુક કમિશન પ્રકારની હતી! આપવાનો પણ ઠરાવ કર્યો. ज्ञप्तेश्च कारणं राजा शिष्यप्रज्ञैव केवला થોડે વખતે ભરૂચમાં મેસર્સ ગ્રિલ્ઝ કોટનની એજન્સી કચ્છમહારાવ શ્રી. ખેંગારજી સવાઈ બહાદુર, જી. સી. નીચે ચાલતી આલબર્ટ અને આલટ્રેડ મિલોમાં નુકસાન જવાથી આઈ. તેઓએ રાજયકાર્ય સ્વતંત્ર સ્વાધીન કર્યા પછી તે હરરાજ થતાં તે મિલો મગનભાઈએ શેઠ જીભાઈ નામના છોટાલાલને પોતાના મંત્રીનું બહુ માનપદ આપ્યું અને એક એક ગૃહસ્થની સાથે સામેલ રહી ખરીદ કરી અને પાછળથી મોટા દરબારમાં ભાષણ કરી તેમના નવ વર્ષના સંબંધ વિષે તેમાં શાળખાતું વધારી મિલો સારી સ્થિતિમાં ચાલુ કરી. તેઓ બહુ સંતોષ દર્શાવી તેમની યોગ્યતાની પ્રશંસા કરી હતી. મિલઉદ્યોગમાં તથા રૂના વ્યાપારમાં સારો ભાગ લેવા માંડ્યા - રાજ્યકાર્યમાં યુક્ત થવા છતાં પણ તેમણે વિદ્યાનું શુભ અને કેટલીક જગ્યાએ પોતાના જીન તથા પ્રેસ શરૂ કરી ધંધાને વ્યસન સતેજ રાખ્યું. અવકાશાનુસાર પઠન-ગ્રંથન ચાલુ વિકસાવ્યો. હિતોપદેશ જેવા એક ટેલિમેક્સ' નામે યુરોપિયન ગ્રંથનું ઈ.સ. ૧૮૯૪માં તેમણે અમદાવાદમાં પોતાની સ્વતંત્ર ગુજરાતીમાં તેઓએ ભાષાંતર કરેલું. એજન્સી નીચે ‘સ્વદેશી’ નામની મિલ શરૂ કરી. ઈ.સ. શેઠ મગનલાલ જયચંદ ૧૯૧૨માં વિરમગામની ન્યૂ મિલ ફડચામાં ગઈ તે પણ પોતાને માટે ખરીદ કરી તેમાં યોગ્ય સુધારો-વધારો કરી પોતાની સ્વ. શેઠ મગનભાઈ વીસા એજન્સી નીચે ચાલુ કરી. પોતાના પર ઉપકાર કરનાર તથા પોરવાડ મેસરી વણિક હતા. પોતાને ઉચ્ચ દરજ્જૈ લાવનાર પોતાના શુભેચ્છક આલટ્રેડ ટી. એમનો જન્મ સંવત ૧૯૦૪ના આપ્યું. વિટ્ટલના નામનું સ્મરણ રાખવા માટે તેનું આલટ્રેડ મિલ અષાઢ વદ ૬ ને સોમવારના રોજ એવું નામ મગનભાઈએ (૨૦) વીસ રૂપિયાના પગારથી પોતાનું અમદાવાદ શહેરમાં થયો હતો. જીવન શરૂ કર્યું હતું. અવસાન થયું ત્યારે ત્રણ મિલો, કેટલીક જન્મ સમયે તેમના પિતાની જીનિંગ ફેક્ટરીઓ તેમ જ લાખો રૂપિયાના તેઓ સ્વામી હતા. આર્થિક સ્થિતિ સાધારણ હતી. એ બધું તેમણે જાત મહેનત તથા પોતાની અક્કલ હુશિયારીથી મગનભાઈએ જરૂરત સંપાદન કર્યું હતું. પૂરતો ગુજરાતી તથા અંગ્રેજી પુષ્કળ પૈસો પ્રાપ્ત થવા છતાં મગનભાઈએ પોતાની અભ્યાસ કરેલો હતો. ૧૭ સત્તર વરસની ઉંમરે તેઓ રૂા. રહેણીકરણીમાં કંઈ પણ ફેરફાર કર્યો નહોતો, જીવનની Jain Education Intemational Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સ્વપ્ન શિલ્પીઓ શરૂઆતમાં તેમની જે સાદાઈ તથા સુશીલતા હતી તે જ પોતાના સ્થિતિ સુધરતી ચાલી. જૂની રૂઢિ અનુસાર સગપણ નાની અંત પર્યત તેમણે જાળવી રાખી હતી. વયમાંથી જ કરી નાખવામાં આવ્યું હતું. આગળ જતાં પોતાની મગનભાઈ દિલના દયાળ અને પરમેશ્વર પ્રત્યે શ્રદ્ધાળ જાત મહેનતથી રૂના એક સારા વેપારી થયા અને લાખોનો હતા અને પોતે વ્યાપારકુશળ હતા તેમ જ ભક્તિવાન પણ હતા. વ્યાપાર ખેડવા લાગ્યા. એમાં રૂા. ત્રણેક લાખ મેળવ્યા, પરંતુ નવા સંબંધો બાંધતા નહીં પણ જૂનો સ્નેહ પૂર્ણ પ્રેમથી નિભાવી કરાંચીથી મંગાવેલાં રૂનાં વહાણ ત્રણે સામટાં ડૂબી જવાથી હતું રાખતા. દાન-પુણ્ય તેઓ સારી રીતે કરતા. મિલ-ઉદ્યોગમાં તે ચાલ્યું ગયું, છતાં હતાશ નહીં થતાં મુંબઈમાં ભાંગ તથા તેઓ એટલા બધા કુશળ હતા કે એ બાબતમાં અનેક ગૃહસ્થો ગાંજાનો ઇજારો લીધો. તેમાં સારો લાભ થવાથી અમદાવાદ તેમની સલાહ લેવા આવતા. સૌને સાચી સલાહ આપતા. તથા ઘોઘા જિલ્લાનો અફીણનો ઇજારો રાખ્યો. ત્રણ વર્ષના ઇજારા દરમ્યાન સારી અર્થપ્રાપ્તિ કરી અમદાવાદમાં ગાડી-ઘોડા - વ્યાપારની બાબતમાં સંપૂર્ણ લક્ષ આપી પુષ્કળ પૈસો પેદા અને વાડી-બંગલાના માલિક પણ થયા, પણ પાછું નસીબયોગે કરવાની સાથે મગનભાઈએ પરોપકારની બાબતમાં પણ સારું દુઃખનું વાદળ ચઢી આવ્યું. બીજી વારના ત્રણ વર્ષના ઇજારાની લક્ષ આપેલું હતું અને વીરમગામમાં વિટ્ટલ હોસ્પિટલ તથા મુદત પુરી થતાં એકંદર છ વર્ષની મુદત પૂરી થતાં સુધીમાં સંસ્કૃત પાઠશાળા તેમણે સ્થાપેલ હતા. એક હાઇસ્કૂલ કરવાનો જેઓને લાખોનો લાભ કરી આપ્યો હતો તે બે ભાગીદારો તેમનો ઇરાદો હતો અને તેને માટે તેમણે રકમ જુદી કાઢી રાખી દગલબાજ નીકળ્યા. તેથી તેમના પર કોર્ટમાં દાવો માંડવો પડ્યો. હતી. તેમની એ ઇચ્છા તેમની હૈયાતીમાં પાર પાડી નહોતી. તેમાં કેટલાક હજાર ખર્ચાઈ ગયા અને એક કૃતન કિંવા પરંતુ પાછળથી તેમના પુત્રોએ પોતાના પિતાની એ ઇચ્છા પાર લૂણહરામ પ્રતિવાદી પણ જુબાની આપતાં આપતાં અમદાવાદની પાડી અને ઈ.સ. ૧૯૧૭માં વિરમગામમાં રૂા. ત્રીસ હજારના કોર્ટમાં જ રામશરણ થયો. માતુશ્રી નાની બહેન, ભાઈ તેમ જ ખરચે તેમણે પોતાના પિતાના નામની હાઇસ્કૂલ ખુલ્લી મુકાવેલ ભાઈનો પુત્ર અને પોતાની પૂર્વ પત્નીનો પણ સ્વર્ગવાસ થયેલો હતી. હોવાથી તે જ વખતથી પોતે વૈરાગ્ય વૃત્તિવાળા થઈ ગયા હતા. શેઠ મગનભાઈ પોતાની પાછળ ત્રણ પુત્રો મૂકી સંવત તેવામાં વળી કોર્ટમાં બનેલા ઉપલા બનાવે એ વૃત્તિને વધુ પોષણ ૧૯૬૯માં ૬૫ વરસની વયે સ્વર્ગવાસી થયા હતા. તેમના આપ્યું. તેથી પ્રતિવાદી પર થયેલી. રૂા. 80,000 ની ડીકી કે પુત્રોનાં નામ નગીનભાઈ, મણિભાઈ તથા નાનાભાઈ. તેઓનાં જે ડિકી બજાવીને નાણાં વસૂલ કરી શકાય તેમ હતી તે કોર્ટમાં પોતાના પિતાએ સ્થાપેલ મિલઉદ્યોગ સારી રીતે ચલાવેલાં. જ ફાડીને કોર્ટમાંથી બહાર નીકળી ગયા. શેઠ વિસનજીભાઈ ઠક્કર બીજે દિવસે અમદાવાદમાંથી સ્થાવર મિલ્કતની વ્યવસ્થા શેઠ વિસનજીભાઈનો જન્મ કચ્છ-નખત્રાણાના શેઠ કરી પોતે પોતાના બીજીવારનાં પત્ની તથા પુત્ર સાથે મુંબઈ ગયા, ત્યાં જે કાંઈ રોકડ નાણું હતું તે પત્નીને સોંપી પોતે ચતુર્ભુજ હંસરાજના ઘેરે વિક્રમ સંવત્ ૧૯૦૧માં થયો હતો. ચરિત્રનાયકના પિતાશ્રી ઘણા પરોપકારી અને ઉદારાત્મા પુરુષ વાનપ્રસ્થ આશ્રમના ધર્મોનું પરિપાલન કરવા સારું સિન્ધમાં હતા. નખત્રાણાની આસપાસ બંધાવેલાં વાવ કૂવા અને ચાલ્યા ગયા. આ બનાવ ઈ.સ. ૧૮૮૮માં બન્યો હતો અને તે વખતે એમના એકના એક પુત્રરત્ન નારાયણભાઈ કે જેઓ એક ધર્મશાળાઓ હજી પણ ચતુર્ભુજ શેઠના નામથી ઓળખાય છે. ચતુર્ભુજ શેઠ પોતાના બે પુત્ર અને એક પુત્રીને પોતાની વિધવા વિદ્વાન અને સાધુ પિતાની ગેરહાજરીમાં ફક્ત માતાની મીઠી પત્નીના આશ્રયે છોડી પરલોકવાસી થયા હતા. તેમના અવસાન છાયામાં મોટા થઈ નારાયણ ફક્ત ત્રણ ચોપડી ભણી વ્યાપારી પછી સંબંધીજનો ઘરમાં જે કાંઈ હતું તે બધું લઈ ગયાં એટલે લાઇનમાં જોડાયા. ઈ.સ. ૧૮૯૬માં પુત્રને પોતાની પાસે પોતાનાં નાની વયના ત્રણે બાળકોને લઈ માતુશ્રી મુંબઈ ગયાં. સિન્ધમાં બોલાવી અને અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી, હિન્દી વગેરે ભાષાઓનો અભ્યાસ કરાવ્યો હતો, કારણ કે ઈ.સ. ૧૯૦૨માં માતાનું તેમ જ ભાઈબહેનનું પોષણ કરવા નોકરી સ્વીકારી. રાત્રિના વખતમાં એક બે સાધુ પાસેથી હિન્દી, સંસ્કૃત ભાષાનો પુત્ર સહિત પોતે હરિદ્વાર ગયા અને ત્યાં જઈ સંન્યસ્ત દીક્ષા અભ્યાસ કરવા માંડ્યો. ભાગ્યચક્ર બદલાતાં પોતે કાર્યદક્ષતા લીધી. પોતે જગન્નાથપુરીમાં કોઈ એકાન્ત આશ્રમમાં વિરક્ત દેખાડીને પોતાના શેઠની પ્રીતિ મેળવી. તેથી સ્વાભાવિક જ અને આદર્શ સંન્યાસીજીવન ગાળી રહ્યા હતા. યોગસાધના, Jain Education Intemational Page #151 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ગ્રંથલેખન અને વાચન તથા ઈશ્વરસ્મરણ એ જીવનનો પંથ બનાવી દીધો હતો. તેમની ઉંમર ૮૦ વર્ષની થયા છતાં આરોગ્ય જળવાયેલું. દૃષ્ટિ વધુ તેજસ્વી બની અને શરીરમાં નવીન પ્રકારનું ઓજસ ઊભરાયું હતું. જે વખતે શ્રી વિસનજીભાઈ સંસારી અવસ્થામાં એટલે કે ગૃહસ્થાશ્રમમાં હતા તે વખતે પણ અવકાશના સમયમાં ગ્રન્થલેખનનું કાર્ય કરતા હતા. ‘અમરલાલ ચરિત્ર', ‘શ્રી અષ્ટાવક્ર ગીતા', ‘શ્રી ગુરુસ્તુતિ’ અને ‘કચ્છનો કાર્તિકેય' વગેરે પુસ્તકો લખ્યાં ઉપરાંત પોતાના જૈનધર્મી મિત્ર શાહ ભીમસિંહ માણેકને ‘રામચરિત્ર', ‘પાંડવચરિત્ર', ‘નવતત્ત્વ પ્રકરણ', ‘ઢૂંઢકમત ખંડન’ વગેરે પુસ્તકો તથા નાટકો લખી આપ્યાં હતાં, પરંતુ તે ધર્મના અનુયાયી ન હોવાથી તે ગ્રન્થો પર પોતાનું નામ આપ્યું નથી. પોતાની સારી સ્થિતિમાં આ ઉદારાત્મા પુરુષે અનેક સખાવતો કરેલી પણ ક્યાંય પોતાનું નામ પ્રગટ થવા દીધું ન હતું. નામના સારુ દાન આપવાનું તેઓ પસંદ કરતા નહોતા. મુંબઈમાં દરિયાસ્થાન બંધાવતી વખતે તેઓએ સારી સહાયતા આપેલી હતી, છતાં સખાવતી ગણાવાની જરાયે પરવા કરી નહોતી. જગતને રિઝવવા કરતાં પોતે પોતાના આત્માને રિઝવવાનું પ્રથમથી જ પસંદ કરતા હતા. મુંબઈ, અમદાવાદ આદિ શહેરોમાં ઠક્કુર વિસનજી ચતુર્ભુજના નામથી જાણીતા હતા પરંતુ સિન્ધ પ્રદેશોમાં ઠક્કુર વિષ્ણુદાસ અથવા વિશનદાસના નામથી ઓળખાયલા ત્યાંના મોટા મોટા મહંતો પણ તેઓના શિષ્ય હતા. પોતે એક સાધુ પુરુષ તરીકે વંદનીય તથા પૂજનીય થયા. સ્વજ્ઞાતિ, પ્રેમ, શોધક બુદ્ધિ, વિદ્વતા અને વ્યવસ્થાશક્તિ આદિ સદ્ગુણો સૌને આશ્ચર્ય ઉત્પન્ન કરાવે તેવા હતા. ડૉ. મણિલાલ ભગત ડોક્ટર મણિભાઈ દશા ખડાયતા વણિક હતા. તેમનો જન્મ સંવત ૧૯૪૧ના આસો સુદ ૧૪ના રોજ થયેલ છે. એમની છઠ્ઠી પેઢીએ રણછોડદાસ નામના એક પ્રખ્યાત ભક્ત થઈ ગયેલ. એ ભક્તની ગુજરાતમાં ઘણી જ સારી પ્રખ્યાતિ હતી. તેમની જગ્યા તોરણામાં છે. તેમને માનનારાં સેવકોની સંખ્યા ઘણી જ મોટી અને તેમને અન્ય ધર્મ ગુરુઓની માફક કંઠી બાંધવાનો અધિકાર હતો. રણછોડ ભક્ત કવિ તરીકે પણ ઘણી જ સારી નામના મેળવેલી. તેમની કેટલીક કવિતાઓ કાવ્યદોહનમાં છે. ૧૩૫ રણછોડ ભક્તના પિતાનું નામ નરસિંહ મહેતા હતું. એમના વખતનો ચોક્કસ નિર્ણય નથી, પરંતુ ૧૭૮૫થી ૧૮૦૫ સુધી તેઓ તોરણામાં હોવાનું જણાયેલું. રણછોડ ભક્ત પ્રથમ પોતાના વતન ખડાલમાં ધીરધારનો તથા નેસ્તીનો ધંધો કરતા હતા. તેમને નાનપણથી ઈશ્વરભજન તથા સંતસાધુ પર વિશેષ પ્રીતિ હતી અને તેથી તેઓ તેમની સારી સેવા કરતા. શ્રી ડાકોરજીના રણછોડરાય પર રણછોડ ભક્તને બહુ જ શ્રદ્ધા હતી અને તેથી તેઓ દર પૂનમે ડાકોર જતા હતા. બીજા ભક્તોની માફક રણછોડ ભક્તના પણ કેટલાક પરચાઓ પ્રચલિત હતા. એક વખત એક વિધવા બાઈએ બહારગામ જવાનું હોવાથી તે પોતાના ઘરેણાંનો દાબડો લઈ ભક્તને ત્યાં મૂકવા ગઈ. એ વખત ભક્ત પૂજામાં બેઠેલા હોવાથી તેમણે દાબડો હાથમાં નહીં લેતાં પાસે એક મજુસ પડેલી હતી તેના પર મૂકી જવાની બાઈને આજ્ઞા કરી. બાઈ તે પ્રમાણે મૂકીને જતી રહી. હવે એ દાબડો બાઈને મજૂસ પર મૂકતાં સામે રહેનાર એક સોનીએ જોયો આવીને ઘરેણાંનો દાબડો ઉપાડી લીધો તથા પોતાને ત્યાં લઈ જઈ છાણાંના ઢગલામાં સંતાડી દીધો. બનાવ એવો બન્યો કે કંઈ કારણસર બાઈને ગામ જવાનું બંધ રહ્યું અને તેથી તે પોતાનો દાબડો લેવા પાછી આવી. તે વખતે ભક્ત હજુ પૂજામાં જ હતા અને તેથી તેમણે દાબડો જ્યાં મૂક્યો હોય ત્યાંથી લઈ લેવાનું બાઈને કહ્યું, પરંતુ બાઈને ત્યાંથી દાબડો મળ્યો નહીં અને તેથી ભક્તને તથા બાઈને કેટલીક બોલાચાલી થઈ. છેવટે બાઈએ ભક્તની વિરુદ્ધ ખડાલના મિયાં પાસે ફરિયાદ કરી. તે ઉપરથી ભક્તને એકદમ કચેરીમાં બોલાવી નજરકેદ રાખવામાં આવ્યા. રણછોડ ભક્તે ઈશ્વરનું ધ્યાન ધરી સહાયતા માગી. એ વખતે તેમણે જે સ્તુતિ કરી તે ‘કેવળ રસ’ નામના કાવ્ય તરીકે પ્રખ્યાત છે. એ કાવ્યની અંદર મોતીદાસ છંદની ૩૬૦ કડીઓ છે. કહેવાય છે કે સાક્ષાત્ પરમેશ્વરે સાધુના વેશે આવી સોનીએ સંતાડેલો દાબડો કાઢી હાજર કરીને રણછોડ ભક્તની લાજ રાખી. આ બનાવથી ભક્તને મિયાં તરફ માઠું લાગ્યું અને તેથી રિસાઈને ખડાલ છોડી તેઓ ચાલી નીકળ્યા અને અન્ન જળ નહીં લેવાની પ્રતિજ્ઞા લઈ ડાકોર જવાની તૈયારી કરી, પરંતુ માર્ગમાં તોરાણા ગામ આવ્યું. ત્યાંના કડવા પટેલો ભક્તના મિત્રો હતા. તેમના જાણવામાં એ વાત આવતાં ભક્તને ડાકોર ન જવા દેતાં ત્યાં તોરણામાં જ રોકી રાખ્યા. ત્યાં તેમને Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ રણછોડરાયે સ્વપ્નમાં દર્શન આપીને ડાકોર નહીં જતાં તોરણામાં જ મૂર્તિસ્થાપન કરી ત્યાં જ રહેવા આજ્ઞા કરી અને અમુક જગ્યાએ પ્રતિમા છે તે ત્યાંથી ખોદી કાઢીને સ્થાપના કરવાનું સૂચવ્યું. રણછોડ ભક્તે પ્રથમ આ વાત માની નહીં, પરંતુ બે ત્રણ વખત એ જ પ્રમાણે સ્વપ્ન આવવાથી છેવટે તેમણે સ્નેહી મિત્રો પાસે વાત જાહેર કરી. સર્વાનુમતે નિશાનીવાળી જગ્યાએ તપાસ કરતાં લક્ષ્મીનારાયણ ગરુડ અને હનુમાનજીની મૂર્તિઓ નીકળી. એ મૂર્તિઓ ગામના માણસોને સોંપીને ભક્ત ડાકોર જવા તૈયાર થયા પરંતુ ગામના માણસોએ તેમને અટકાવ્યા અને એ મૂર્તિઓનું સ્થાપન કરી ત્યાં જ રહેવા કહ્યું તથા મંદિરના અને ભક્તના નિભાવ માટે બંદોબસ્ત કરી આપ્યો. તોરણાના નિવાસ દરમ્યાન તેમણે બીજા પણ ઘણા ચમત્કારો બતાવ્યાનું કહેવાય છે. રણછોડ ભક્ત બહુ ભણેલા નહોતા છતાં પણ ઈશ્વરી કૃપાથી તેઓ તત્કાળ કવિતાઓ કરી શકતા. તેમણે રચેલાં કાવ્યોમાંનાં ઘણાં ખરાં પ્રસંગે ગાવાનાં ગીતોનાં છે. તેમણે રચેલ ‘કેવળરસ’ નામનું કાવ્ય પણ ઈશ્વરભક્તિથી ભરપૂર અને ઘણું સારું છે. ‘ઇંદ્રસ્તુતિ’, ‘બ્રહ્મસ્તુતિ’, ‘નચિકેત આખ્યાન’, ‘કક્કો સીતાવેલ', ‘દસ અવતારની લીલા’, ‘નામમાહાત્મ્ય’, ‘વૃંદાવન માહાત્મ્ય' વગેરે ઘણાં આખ્યાનો તેમણે રચેલાં છે. રણછોડ ભક્ત ૧૦૫ વરસની ઉંમરે સ્વધામ ગયેલા હતા. ઉત્તરોત્તર તેમની ગાદીના હકદાર મણિભાઈના પિતા હરિવલ્લભદાસ મોરલીધરદાસ પરંતુ તેઓ અમદાવાદની ફિમેલ ટ્રેનિંગ કૉલેજના હેડ માસ્તરની નોકરી કરતા હોવાથી તેમણે એ જગ્યા પોતાના નાના ભાઈ ત્રિભુવનદાસને સોંપેલ હતી. તેઓ અસલથી ચાલતા આવતા નિયમ મુજબ સમાર્ગે વર્તી સંત સાધુઓની સારી સેવા બજાવતા હતા. મણિભાઈના પિતાએ ફિમેલ ટ્રેનિંગ કૉલેજના હેડ માસ્તરની માનવંત જગ્યાએ ઘણો લાંબો વખત નોકરી કરીને તેઓ પેન્શન લઈ નિવૃત્તિથી અમદાવાદમાં પોતાનો વખત નિર્ગમન કરેલો. રણછોડ ભક્તની ગાદીના પછીના વારસ મણિભાઈના મોટાભાઈ અંબાલાલભાઈ તેઓ સુશિક્ષિત અને કેળવાયેલ. પ્રથમ તેઓ મરચન્ટ્સ બેંકની શાખાના એજન્ટ હતા પરંતુ એ બેંકની અમદાવાદની શાખા બંધ થવાથી તેઓ ઝવેરી મિલના મેનેજરની જગ્યાએ નિમાયેલા હતા. સ્વપ્ન શિલ્પીઓ મણિભાઈએ પોતાની પાંચ વરસની ઉંમરે પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં પોતાનો ગુજરાતી અભ્યાસ શરૂ કરેલો હતો. ત્યાર પછી રણછોડલાલ છોટાલાલ હાઇસ્કૂલમાં અંગ્રેજી અભ્યાસ કરીને ઈ.સ. ૧૯૦૩માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. પછી ગુજરાત કૉલેજમાં છ માસ પ્રિવિયસનો અભ્યાસ કરી મદ્રાસની મેડિકલ કૉલેજમાં તેઓ દાખલ થયેલા ત્યાં ચાર વરસ અભ્યાસ કરી સને ૧૯૦૮માં એલ.એમ.એન્ડ એસ.ની ડિગ્રી સંપાદન કરેલી હતી. મણિભાઈ નાનપણથી જ ચાલાક અને બુદ્ધિશાળી હોવાથી તેમણે પોતાનો અભ્યાસ ઝડપથી આગળ વધારી બધી પરીક્ષાઓ ઊંચે નંબરે પાસ કરેલ હતી. ૧૯૦૮માં અમદાવાદમાં માંડવીની પોળમાં મણિભાઈએ પોતાનું દવાખાનું ખોલેલું. અમદાવાદના ઘણા ખરા મિલમાલિકો અને મોટા મોટા વૈશ્નવ શેઠિયાઓના તેઓ ફેમિલીડોક્ટર હતા. મણિલાલભાઈએ આ ધંધામાંથી સારા પૈસા પેદા કરેલા અને આપબળથી પોતાની સાદી સ્થિતિમાં ઘણો જ સુધારો કરેલો. મણિભાઈ સ્વભાવે ઉદાર અને દયાળુ હોવાથી ઘણા ગરીબ દરદીઓને વગર પૈસે દવા આપતા તેમજ વગર ફીએ જોવા જતા. મહિપતરામ અનાથાશ્રમમમાં તેઓ મૂળથી જ ડોક્ટર તરીકે મફત સેવા આપતા હતા. ગરીબ વિદ્યાર્થીઓને ફી તથા પુસ્તકોની પણ તેઓ વખતોવખત મદદ કરતા અને બીજાં સખાવતનાં કાર્યોમાં પણ પોતાથી બનતો સહયોગ આપતા. ઇન્દુલાલ યાજ્ઞિક ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ સંસ્કારી, સેવાભાવી અને ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરેલ કુટુંબમાં સને ૧૮૯૨ની બાવીસમી ફેબ્રુઆરીએ થયો હતો. તેમના પિતા કનૈયાલાલ સેવાભાવી ડોક્ટર હતા. ૧૯૦૩માં મુંબઈમાં ફાટી નીકળેલા પ્લેગ સમયે તેમણે દર્દીઓની ખૂબ જ સેવા કરી હતી. પરિણામે એ ચેપી રોગના તેઓ ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા. તેમનાં માતુશ્રી મણિગૌરી પોતાની જાતમહેનતથી અંગ્રેજી ભણ્યા હતા. નાનપણથી જ ઇન્દુલાલ ખૂબ હોંશિયાર હતા. ભણતરનો બધો ખર્ચ તેમણે શિષ્યવૃત્તિઓમાંથી જ મેળવ્યો હતો. ચૌદ વર્ષની ઉંમરે મેટ્રિક પાસ થઈ તેઓ અમદાવાદ ગયા. બે વર્ષ ત્યાં ભણી વધુ અભ્યાસ માટે મુંબઈ ગયા. પદાર્થવિજ્ઞાન તથા Page #153 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૩૭ રસાયણશાસ્ત્રના વિષયો સાથે બી.એ. થયા. પરીક્ષામાં ઊંચા અગ્રેસર બન્યા. વ્યાયામશાળાઓ, પુસ્તકાલયો અને પછાત નંબરે પાસ થવાથી કૉલેજમાં તેમણે ફેલોશિપ (એક જાતની વિસ્તારોમાં વિદ્યાલયો ખોલવાની પ્રવૃત્તિ તેમણે હાથમાં લીધી. શિષ્યવૃત્તિ) પ્રાપ્ત કરી. સને ૧૯૧૨માં એલ.એલ.બી. થઈ સને ૧૯૧૮માં ગાંધીજીએ ઉપાડેલી ખેડા સત્યાગ્રહની તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી. લડતમાં તેઓ કૂદી પડ્યા. બગલથેલામાં મગફળી, ચણા અને તેમનો જીવ વકીલાતમાં લાગ્યો નહીં. સમાજસેવાની ગોળ ભરીને પગે ચાલીને તેઓ ગામડાંઓમાં ઘૂમી વળ્યા. લગની એમને લાગી હતી, એટલે જાહેર સંસ્થાઓમાં તેમણે નવાગામ-નાયકાનું થાણું તેમને સોંપવામાં આવ્યું. પૂરી હિંમત પોતાની સેવાઓ આપવા માંડી. મુંબઈની ગુર્જરસભામાં તેમણે અને હોશિયારીથી તેમણે એ થાણું સાચવી બતાવ્યું. ખેડાની આગળ પડતો ભાગ લીધો. છેવટે ૧૯૧૫માં દેશસેવા માટે લડત પૂરી થતાં ગાંધીજીએ રંગરૂટની ભરતીનું કામ ઉપાડ્યું. કાર્યકરો ઉત્પન્ન કરવા અને દેશસેવા કરવા સ્થપાયેલી સર્વર્સ તેમાં પણ તેઓ ગાંધીજીની સાથે રહ્યા. ઓફ ઇન્ડિયા સોસાયટીમાં તેઓ જોડાયા. આ સંસ્થાનો નિયમ રોલેટ એક્ટ સમયે મહાત્મા ગાંધીને પકડવામાં આવતાં હતો કે સંસ્થા તરફથી ખૂબ જ ઓછું વેતન મળે અને કદાચ ગુજરાતનાં કેટલાંક શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યાં. અમદાવાદ જો સભ્યને બીજી કોઈ આવક થાય તો તે સંસ્થાને આપી દેવી પણ સળગી ઊઠ્યું. અંગ્રેજોના જાન જોખમમાં મૂકાયા. આ પડે. આમ ૨૩ વર્ષની ઊછળતી ઉંમરે તેમણે સેવાનો ભેખ સમયે સરદાર વલ્લભભાઈની સાથે ઇન્દુલાલ શહેરમાં શાંતિ લીધો. સ્થાપવા નીકળી પડ્યા. એક ઊંચા સ્થાન ઉપર ચડીને તેમણે સને ૧૯૧૫માં તેમણે ‘નવજીવન અને સત્ય' નામનું ગાંધીજીનો સંદેશો વાંચ્યો. લોકોમાં શાંતિ સ્થપાઈ, પરંતુ સાંજે માસિક મુંબઈથી શરૂ કર્યું. પોતાના પ્રથમ અંકમાં જ “ગુજરાતમાં ફરીથી તોફાનો બેકાબૂ બન્યાં. આથી બીજા દિવસે સવારે નવજીવન છે?” નામનો તંત્રી લેખ લખી તેમણે સૂતેલા ઇન્દુલાલ પોતાના સાથીઓ સાથે ફરીથી નીકળી પડ્યા. ગુજરાતને જગાડવા પ્રયત્ન કર્યો. આ માસિકમાં એમણે અસહકારનું બ્યુગલ ફૂંકાયું. સરકારી શાળાઓના ગુજરાતમાં નવજાગૃતિ પ્રગટાવે તેવા લેખો પ્રસિદ્ધ કર્યા. વિરોધમાં રાષ્ટ્રીય શાળાઓ ખોલવા માંડી. ગૂજરાત વિદ્યાપીઠની ગુજરાતમાં ચાલી રહેલી સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય સ્થાપના કરવાનું નક્કી થયું. તે સમયે તેની ઉપર સ્થાપના કરવાનું નક્કી થયું. તે સમયે તેની રૂપરેખા નક્કી કરવા પ્રવત્તિઓના વિસ્તૃત અહેવાલો રજૂ કર્યા. ચારેક વર્ષ તેમણે આ નિમાયેલી સમિતિના ઇન્દુલાલ મંત્રી બન્યા. માસિક ચલાવ્યું. રોલેટ એક્ટના તોફાનો પછી ગાંધીજીને સને ૧૯૨૧માં ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિનું પોતાના સિદ્ધાંતોના પ્રચાર માટે સામયિકની જરૂર લાગી. કોઈ બંધારણ ઘડવાનું કામ ઇન્દુલાલ તથા વલ્લભભાઈને સોંપાયું. નવું સામયિક શરૂ કરવું અઘરું હતું, એટલે ઇન્દુલાલે પોતાનું શ્રી વિઠ્ઠલભાઈ પટેલ પાસેથી સૂચનો મેળવીને ઇન્દુલાલે જ માસિક ગાંધીજીના ચરણોમાં ધરી દીધું. ગાંધીજીએ તેને આખું બંધારણ ઘડ્યું. વલ્લભભાઈએ તેમાં સંમતિ આપી. સાપ્તાહિક બનાવી ‘નવજીવન’ના નામથી પ્રસિદ્ધ કર્યું. થોડાં વર્ષ બંધારણ ઘડાયા પછી વલ્લભભાઈ પ્રાંતિક સમિતિના પ્રમુખ સુધી ઇન્દુલાલે તેમાં સહતંત્રી તરીકેની સેવાઓ આપી. સને બન્યા અને ઇન્દુલાલ મંત્રી બન્યા. ૧૯૧૭માં પત્રકારોની એક મંડળીમાં તેઓ મેસોપોટેમિયા જઈ આવ્યા. સને ૧૯૧૯ના દુકાળ સમયે તેમણે પંચમહાલમાં સારું કામ કર્યું. તેમના પ્રયાસથી ભીલ સેવા મંડળ અસ્તિત્વમાં ગુજરાતમાં હોમરૂલ પ્રવૃત્તિ શરૂ કરવામાં તેમણે આગળ આવ્યું. સને ૧૯૨૧માં બીજો દુકાળ પડ્યો. આ સમયે તેમણે પડતો ભાગ ભજવ્યો. ગુજરાતનાં શહેરો અને ગામડાંઓમાં પ્રાંતિક સમિતિ પાસે પૈસા માગ્યા, પરંતુ તે ન મળ્યા. છેવટે ઘૂમી વળી તેમણે ઠેર ઠેર હોમરૂલ શરૂ કરાવી. વરસાદનાં બીજું ફંડ ઉઘરાવવાની તેમને છૂટ અપાઈ. આથી તેમને દુઃખ ઝાપટાંઓ અને કાદવકીચડવાળા રસ્તાઓ તેમના માર્ગને થયું. તેમણે હરિજનો, ધારાળા, ભીલો અને રાનીપરજનાં લોકો અવરોધી ન શક્યાં. માટે છાત્રાલયો ખોલવાની યોજના પ્રાંતિક સમિતિ સમક્ષ મૂકી, ગુજરાત રાજકીય પરિષદ અને ગુજરાત કેળવણી જે તેમના સાથીઓએ ઉડાડી દીધી. છેવટે ગાંધીજીએ વચ્ચે મંડળમાં અગ્રણી ભાગ લઈ, ગુજરાતના જાહેર જીવનમાં તેઓ પડીને આ યોજના મંજૂર કરાવી. Jain Education Intemational For Private & Personal use only ation Intemational Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આ બધા બનાવોથી ઇન્દુલાલને ખૂબ જ માઠું લાગ્યું. તેમણે પ્રાંતિક સમિતિના મંત્રીપદેથી રાજીનામુ આપ્યું. આ રાજીનામાનો વિચાર કરવા જે સભા મળી હતી તેનો સુંદર અહેવાલ સૌરાષ્ટ્રના તંત્રી શ્રી અમૃતલાલ શેઠે લખ્યો હતો. એ અહેવાલ તેમના જ શબ્દોમાં જોઈએ. “ગુજરાતના જાહેર જીવનમાં એક અગત્યનો પ્રસંગ ગયા ગુરુવારે બન્યો. છેલ્લાં આઠ વર્ષથી પોતાના અથાગ ઉદ્યમ, અનુપમ સેવાભાવ, અડગ શ્રદ્ધાબળ અને અદ્ભુત પ્રેરણાશક્તિથી જાણીતા થયેલા ભાઈ ઈન્દુલાલ યાજ્ઞિકે પ્રાંતિક સમિતિ, જિલ્લા સમિતિ તેમ જ રાષ્ટ્રીય સભાના મંત્રી તરીકે રાજીનામાં આપ્યાં. રાજીનામાં તો ગયા બુધવારે રજૂ થયેલાં પરંતુ મહાત્માજી ગુરુવારે આવવાના હોઈ ત્યાં સુધી મુલતવી રાખવામાં આવ્યાં હતાં. “સભામાં આ સંબંધે બોલતાં ગાંધીજીએ કહ્યું : “ભાઈ ઇન્દુલાલ જેવો ઉદ્યમી માણસ ગુજરાતમાં બીજો એક પણ નથી તેમાં શંકા નથી. તેમ જ તેમના જેવો પ્રામાણિક માણસ પણ ન મળી શકે તેમાં પણ શંકા નથી. તેમને ગુમાવી દેવા ગુજરાતને પાલવે તેમ નથી, પરંતુ તેમના અને વલ્લભભાઈ વચ્ચે સ્વભાવફેરને પરિણામે તે બંને સાથે કામ કરી શકે તેમ નથી, એટલે ઘણાં દુ:ખ સાથે ભાઈ ઇન્દુલાલનું રાજીનામું સ્વીકારવું એવી મારી સલાહ છે.'' ફરી સભામાં શાંતિ પથરાઈ. આ શાંતિ ભારે દુ:ખજન્ય શાંતિ હતી. હાજર રહેલાઓમાં મોટાભાગથી આ પ્રસંગ સહન ન થઈ શક્યો. અનેક ખિસ્સાંઓમાંથી રૂમાલો નીકળવા માંડ્યા. તેની નીચે અનેક આંખો છુપાવા લાગી. વલ્લભભાઈ ઊઠ્યા. અંતરના ભારે ખળભળાટને દબાવવા તે પ્રત્યક્ષ પ્રયત્ન કરતાં ભારે દર્દભર્યું તે બોલ્યા : “રાજીનામું આપવું, આપી છૂટી જવું, તેના કરતાં રાજીનામું આપ્યા સિવાય અંદર રહેવું એ વધારે દુ:ખદ છે. સ્વપ્ન શિલ્પીઓ ઇન્દુલાલ મારા નાનાભાઈ છે. અમે આજ સુધી એ રીતે જ રહ્યા છીએ અને આજે આ પ્રસંગ આવે છે. શું કહું ! મારાથી નથી બોલાતું. હું વધારે નહીં બોલી શકું.'' આટલું કહી તે બહાદુર પાટીદાર, ગુજરાતના નાયક આંખમાં ઊભરાતાં આંસુ રોકવા બેસી ગયા. લાગણીની પરાકાષ્ઠા આવી રહી. ભાઈ ઇન્દુલાલર્ન આંખમાં જલધારા ચાલી. અત્યાર સુધી છુપાયેલી અને આંખોમાં અશ્રુઓ છલકાવાં લાગ્યાં. આખી સભા જાણે રડત હોય તેવો દેખાવ થઈ રહ્યો. ઇન્દુલાલથી બેસી ન શકાયું. તે ઊઠી ગયા. સભામાં સ્મશાન જેવી શાંતિ ફેલાઈ ગઈ. લગભગ પાંચસો ગુજરાતીઓની સભા વિચારમાં પડી ગઈ. કોઈ ભારે ઘા માથે પડ્યો હોય અને દિશાશૂન્ય બની જાય એવી દશા થઈ. વયોવૃદ્ધ અબ્બાસ સાહેબે શાંતિ તોડી. ઇન્દુલાલને માટે થોડુંક કહ્યા પછી મહાત્માજીની સલાહ દરખાસ્તરૂપે રજૂ કરી. ભાઈ દયાળજીએ દુઃખ સાથે અનુમોદન ગુજરાતમાં નથી. આપ્યું. જો ગાંધીજીએ આ પ્રસંગને ઓળખીને સભાને તુરત બીજા વિચાર ઉપર વાળી ન લીધી હોત તો આ સ્થિતિ ક્યાં સુધી ચાલત એ કહી શકાતું નથી. ડસડસતી આંખો અને ગળગળતા સ્વરો જ માત્ર સંભળાતા હતા. આ પ્રમાણે ગુજરાતે પોતાના એક વહાલા દિલોજાન કામ કરનારની પોતાના અંતરનાં આંસુથી કદર કરી. વિવેકના કોઈ ઠરાવની તેને જરૂર ન રહી. ભાઈ ઈન્દુલાલની જગા તો ખાલી જ રહી. સભાએ તે ન પૂરી. કવિવર કાળિદાસની ગણતરી કરાવ્યા પછી તેમના જેવું બીજું નામ ન જડવાથી બીજી આંગળી ખાલી જ રહી. અનામિકા નામ વગર કહેવાઈ, તેમ બીજો ઇન્દુલાલ આજે ગુજરાત પ્રાંતિક સમિતિમાંથી રાજીનામું આપી તેઓ મુંબઈ ગયા. સાહિત્યક્ષેત્રમાં તેમણે ઝુકાવ્યું. ‘યુગધર્મ' માસિકની શરૂઆત કરી. પુસ્તકપ્રકાશનનું કામ હાથમાં લીધું. ગયામાં કોંગ્રેસઅધિવેશન ભરાયું. તેમણે સવિનય અનાદરનો ઠરાવ પસાર કર્યો એટલે સરદાર વલ્લભભાઈએ ઇન્દુલાલને ગુજરાતમાં આવી, લડતની મુખ્ય જવાબદારી લેવા નિમંત્રણ આપ્યું. આ અંગે જે સમિતિ નિમાઈ, તેમાં ઇન્દુલાલને મંત્રી બનાવ્યા. ઇન્દુલાલે ગુજરાતમાં ઘૂમીને આગઝરતી વાણીમાં વ્યાખ્યાનો આપવાં શરૂ કર્યાં. તેમની ધરપકડ થઈ. તેમની પાસે એક વરસની ચાલચલગતના જામીન મંગાયા. Page #155 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૩૯ તેમણે જામીન આપવાનો ઇન્કાર કર્યો એટલે એક વરસની આ સમયે ગુજરાત યુદ્ધે ચડ્યું હતું. ગુજરાતમાં મહાગુજરાતની સાદી જેલ તેમને ફટકારવામાં આવી. થોડા દિવસમાં તેમને સ્થાપના માટે લડત ચાલી રહી હતી. આ લડતના સેનાપતિ સાબરમતી જેલમાંથી યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. અહીં ઇન્દુલાલ પોતે જ હતા એટલે સરકારનું એ પારિતોષિક ફગાવી તેઓ ગાંધીજી સાથે દસ મહિના રહ્યા. દીધું. ૧૯૨૪માં જેલમાંથી છૂટીને બહાર આવ્યા. ફરીથી ૬૩ વર્ષની ઉંમરે જુવાનને પણ શરમાવે એ રીતે તેઓ તેમનામાં મનોમંથન જાગ્યું. ગાંધીજીના વિચારો સાથે તેમનો ગુજરાતમાં ઘૂમી વળ્યા. મહાગુજરાતનો નાદ તેમણે ગાજતો મનમેળ જામ્યો નહીં. ફરીથી ગુજરાત છોડીને તેઓ મુંબઈ કર્યો. આ માટે તેમણે અનેકવાર જેલવાસ ભોગવ્યો. ૧૯૬૦માં ગયા. ‘હિન્દુસ્તાન'ના તંત્રી બન્યા. ૧૯૨૮માં ‘હિન્દુસ્તાન’ મહાગુજરાતની સ્થાપના થઈ. તેઓ ગુજરાતના ઇતિહાસમાં છોડી તેમણે સિનેમા લાઇનમાં ઝંપલાવ્યું, પરંતુ તેઓ બહુ અમર બન્યા. ફાવ્યા નહીં. છેવટે યુરોપ જવાનું તેમણે નક્કી કર્યું. ૧૫૭, ૧૯૬૨, ૧૯૬૭ અને ૧૯૭૧ની લોકસભાની હિંદી લડતના પ્રચાર માટે ૧૯૩૦ના ઓગષ્ટમાં તેઓ ચૂંટણીમાં ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને અગ્રણી મજૂરયુરોપ ગયા. પોતાની સાથે ગાંધીજીની દાંડીકૂચનું ચિત્રપટ લેતા નેતાઓને હરાવીને તેઓ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા. ગયા. જર્મની, ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડમાં તેઓ ફર્યા અને રહ્યા. દેશમાં વધતી જતી મોંઘવારી માટે તથા મધ્યમ અને આયર્લેન્ડમાં તેમની આર્થિક સ્થિતિ બગડી પરિણામે છૂટક ચા ગરીબ વર્ગની બગડતી પરિસ્થિતિ માટે તેઓ છેલ્લા શ્વાસ સુધી વેચીને, સિગારેટ વેચીને, હિંદી ખાણાંની મિજલસો ગોઠવીને ઝઝૂમતા રહ્યા. આ અંગે અનેકવાર લડતો ઉપાડીને તેમણે તેમણે પોતાનું ગુજરાન ચલાવ્યું. છેવટે તેઓ ઇંગ્લેન્ડમાં સ્થિર જેલવાસ લીધો. તેમનું જીવન ખૂબ જ સાદું અને સંયમી હતું. થયા. એટલામાં તેમને માતૃભૂમિનો સાદ સંભળાયો. સને રાત્રે શીંગ, ચણા અને ખજૂરથી પોતાનું રાત્રિભોજન પતાવતા ૧૯૩૫માં તેઓ પાછા આવ્યા. પાછા આવી થોડો સમય તેમણે મેં (આ લેખકે) જોયા છે. પાછળના દિવસોમાં તેઓ બંગલાના આયર્લેન્ડની પ્રવૃત્તિઓ-રાષ્ટ્રભાષા, રાષ્ટ્રીય પહેરવેશ, રાષ્ટ્રીય એક ગેરેજમાં રહેતા હતા. બપોરે તાપનો મારો ઓછો કરવા રમતો વગેરેનો પ્રચાર આરંભ્યો. આમાં વલ્લભભાઈ, માવલંકર ભૂરો પડદો લટકાવીને તેઓ પોતાનું કામ પતાવતા. વગેરેનો સુંદર સાથે તેમને મળ્યો. રાજકારણમાં પડેલા હોવા છતાં તેમની આ નિઃસ્વાર્થતા અને ૧૯૩૭માં કિસાનપ્રવૃત્તિમાં તેઓ જોડાયા. અખિલ હિંદ પ્રામાણિકતા દાદ માંગી લે તેવાં હતાં. કિસાન પરિષદના તેઓ પ્રમુખ બન્યા. યુદ્ધકાળે સરકારની ૧૭મી જુલાઈ ૧૯૭૨ના રોજ ૮૨ દિવસ બેભાન વિરુદ્ધ ભાષણો કરવા બદલ તેમની ધરપકડ થઈ. લગભગ અવસ્થામાં રહ્યા બાદ તેઓ મૃત્યુ પામ્યા. ગુજરાતે તેમને ખૂબ સવા વર્ષની જેલ તેમણે ભોગવી. જેલમાંથી છૂટીને તેઓ જ માન આપ્યું. સમાચાર સાંભળીને ગુજરાતમાં સર્વત્ર હડતાલ રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાયા. પંચમહાલ જિલ્લામાં તેમણે પડી. રાજય સરકારે દબદબા ભરી તેમની અંતિમવિધિ કરી. રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરી. ત્યારબાદ નેનપુરમાં વાત્રક તેમની સ્મશાનયાત્રામાં હજારો લોકો જોડાયાં. ગુજરાતમાં ઠેર ખેડૂત વિદ્યાલયની સ્થાપના કરી. ૧૯૫૦માં તેમણે રશિયા અને ઠેર શોકસભાઓ યોજાઈ. રાષ્ટ્રપતિથી માંડીને ગુજરાતનાં ચીનનો પ્રવાસ કર્યો. ૧૯૫૨માં તેમની ષષ્ઠિપૂર્તિ ઊજવાઈ. સામાન્યમાં સામાન્ય માનવીએ તેમને શોકાંજલિ અર્પી. ષષ્ઠિપૂર્તિ સમયે કેટલાક મિત્રોએ તેમને “આત્મકથા’ આવું અનેક પ્રવૃત્તિઓ અને અનેક સેવાઓથી તેમનું લખવાની પ્રેરણા આપી. તેથી તેમણે “આત્મકથા લખવાની જીવન શોભતું હતું. સ્થિરતાથી મનની એકાગ્રતાથી અમુક શરૂઆત કરી. ૧૯૫૬ના ઓગષ્ટ સુધીમાં તેમણે ત્રણ ભાગ ચોક્કસ ધ્યેયો પાછળ તેઓ ઝઝૂમ્યા હોત તો જીવનમાં ખૂબ પ્રગટ કર્યા. આ ‘આત્મકથા'માં તેમની વિગતો ગૌણ હતી. ગુજરાતનું એમના જીવનકાળનું જીવન જ એમાં નાયકસ્થાને જ આગળ વધ્યા હોત, જે સ્થાન મહાદેવભાઈ દેસાઈને મળ્યું હતું. ‘આત્મકથા' પ્રસિદ્ધ થઈ કે તરત જ ગુજરાતી, હિંદી અને તે સ્થાન તેમને મળ્યું હોત. બાકી ઉદ્યમી અને પ્રામાણિક કાર્યકર અંગ્રેજી વર્તમાનપત્રોએ તેમ જ વિવેચકોએ તેને વધાવી લીધી. તરીકે ગાંધીજીને પણ તેમના માટે માન હતું. મુંબઈ સરકારે “આત્મકથા' માટે પારિતોષિક જાહેર કર્યું, પરંતુ “લાખો હૈયાંમાં તેમની યાદ આજે પણ જીવંત છે.” Jain Education Intemational Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શેઠ ચૂનીલાલ ચીનાઈ ચૂનીભાઈ દશા દિસાવાળ વણિક ગૃહસ્થ હતા. એમનો જન્મ વિક્રમ સંવત ૧૯૦૮ના જેઠ સુદ બીજને દિવસે અમદાવાદ શહેરમાં કાળુપુરમાં આવેલી ખજૂરીની પોળમાં તેમના વડીલોપાર્જિત મકાનમાં થયો હતો. તેઓનું કુટુંબ ઉચ્ચ કુટુંબોમાં ગણાતું હતું. નગીનદાસભાઈની પણ નામના હતી. ચૂનીભાઈ બાલ્યાવસ્થાથી જ ઘણા રમતિયાળ છતાં સ્વભાવે ચપળ, ખંતીલા અને ઉમંગી જણાતા હતા. પોતાના ગુજરાતી અભ્યાસ દરમ્યાન ખાસ કરીને ગણિતના અભ્યાસમાં તેમણે સારી નિપુણતા મેળવી હતી, જે ભવિષ્યમાં વ્યાપારના કામમાં તેમને ઘણી ઉપયોગી થઈ પડી હતી. શાળાના અભ્યાસથી જ તેમની મહત્ત્વાકાંક્ષા તથા બીજા પર દાબ બેસાડવાની શક્તિ, પ્રામાણિકતા અને ધાર્મિક વૃત્તિઓ સારી રીતે જણાઈ આવતી હતી. ચૂનીભાઈની ઉંમર જ્યારે ૧૯ વરસની થઈ ત્યારે તેમના પિતાએ મુંબઈમાં એક પેઢી સ્થાપી મોટા પાયા પર રેશમની આડતનો ધંધો શરૂ કર્યો હતો. પ્રામાણિકપણાને કારણે પેઢી પ્રતિષ્ઠિત થઈ હતી. સંવત ૧૯૩૨માં ચૂનીભાઈના પિતા શેઠ નગીનદાસનો સ્વર્ગવાસ થયો તે વખતે ચૂનીભાઈની ઉંમર ૨૫ વરસની હતી. પિતાના અણધાર્યા અવસાનથી તેમની પેઢીનો સર્વ બોજો ચૂનીભાઈના શિરે આવી પડ્યો હતો. એ વ્યાપારનું સ્વતંત્ર સુકાન ચૂનીભાઈના હાથમાં આવ્યા પછી ૧૧ વરસની મુદતમાં પોતાના પ્રસ્તુત ધંધામાં તેમણે સારો યશ તથા પૈસો પ્રાપ્ત કર્યો અને એ ધંધાને સારા પાયા પર મુકાયા પછી બર્માથી લાકડાનાં ટિંબરો મગાવી તેનો પણ વેપાર શરૂ કર્યો હતો. આ પ્રમાણે એકલે હાથે પોતે બે ધંધાના સુકાની બન્યા હતા. બીજાં ચાર વરસમાં એમણે પોતાના ધંધામાં એટલી બધી કુશળતા મેળવી કે પોતાનો વ્યાપારિક સંબંધ ચીન સાથે જોડી ત્યાંથી રેશમ ખરીદવા માંડ્યું અને તેને અંગે બંગાળા ઇલાકામાં કલકત્તા, રામપુર, બેલીઆ, જંગીપુર, માલદા વગેરે નગરમાં પેઢીઓ ખોલી મોટા જથ્થામાં વ્યાપાર ચલાવ્યો અને ટૂંક મુદતમાં મદ્રાસ ઇલાકામાં પણ પોતાના માલનો સારો પગપેસારો કરાવ્યો હતો. સંવત ૧૯૬૬માં તેમણે પોતાના મોટા પુત્ર જીવણભાઈને સ્વપ્ન શિલ્પીઓ વ્યાપારની વિશેષ માહિતી મેળવવા ચીન તથા જાપાન મોકલ્યા અને સંવત ૧૯૬૮માં ચીનના શાંગાધાઈ બંદરમાં પોતાની પેઢી ખોલી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. પોતાની જ્ઞાતિમાં હિન્દુસ્તાન બહાર મુસાફરી કરવાની પહેલ શેઠ ચૂનીલાલે પોતાના ઘરમાંથી કરી તે પરથી તેમની સાહસિક વૃત્તિ તથા નિર્ભયતા સ્પષ્ટ જણાઈ આવેલી હતી. ચૂનીભાઈની આર્થિક સ્થિતિ તેમના જન્મ વેળાએ સાધારણ હતી પરંતુ તેમણે પોતાની જાતમહેનત, બુદ્ધિબળ અને સાહસિકપણાના યોગે સારું દ્રવ્ય સંપાદન કરેલું. દેશના વ્યાપારી કુનેહ ધરાવનાર સાહસિક વ્યાપારીઓમાં આ શેઠની ગણત્રી કરવામાં આવતી હતી. સ્વહસ્તે મેળવેલ દ્રવ્યનો સ્વહસ્તે ઉપયોગ કરવામાં પણ તેમણે સારી ઉદારતા બતાવેલી. જાતમહેનતથી પૈસા પ્રાપ્ત કરનાર તેનો સારો ઉપયોગ કરી શકે એ સૂત્રની સત્યતા એમના જેવાના જીવન પ્રતિ નજર કરતા પ્રત્યક્ષ થાય તે સહજ છે. સંવત ૧૯૫૬ના ભયંકર દુષ્કાળ વખતે ઘણા ગરીબ કુટુંબોને તેમણે ગુપ્ત તથા જાહેર રીતે અન્નદાન આપી સારી મદદ કરી હતી અને કેટલાંક ગરીબ કુટુંબોને ગુપ્ત રીતે તેમના તરફથી મદદ મળ્યા કરે એવી વ્યવસ્થા કરી હતી. મારવાડ જેવા દૂરના પ્રદેશમાં પણ તેમણે પોતાનો ઉદાર હસ્ત લંબાવેલો હતો. તેમની ૪૮ વરસની વયે તેમનો વ્યાપાર સંપૂર્ણ જાહોજલાલીમાં આવ્યો હતો અને ત્યારથી સખાવતનાં ઝરણ તેમના હૃદયમાંથી સતત વહેવાં શરૂ થયાં હતાં. તેમનાં ઘણ ખરાં સખાવતી કાર્યો જાહેરમાં આવેલાં. ચૂનીભાઈ ધનવાન, કુટુંબવત્સલ અને કીર્તિવાન હોવ છતાં નિરાભિમાની હતા. સાંસારિક સુખો, સારી સંપત્તિ, માન આબરૂ તથા પુત્ર પૌત્રાદિક સર્વ અનુકૂળતા હોવા છતાં તેમન અંતરમાં અભિમાને પ્રવેશ કરેલો ન હતો. સ્વજ્ઞાતિની સેવ કરવામાં પણ તેઓએ સારો ઉત્સાહ ધરાવેલ અને જ્ઞાતિહિત માટે તેઓ તન, મન, ધનથી સારો ફાળો આપતા હતા. ચૂનીભાઈને બે પુત્રો અને એ બે પુત્રોને ત્યાં પણ પુત્રો તેમના પૌત્રમાંના એક ભાઈ ચમનલાલ જીવણલાલ એ સાહસિક યુવક તરીકે ઊભરી આવેલ છે. તેમણે મુંબઈમાં રહે મેટ્રિક સુધી અભ્યાસ કરી અભ્યાસ અને વ્યાયામ પ્રવૃત્તિ મા ઘણા ચાંદ મેળવેલા. ઈ.સ. ૧૯૧૫માં તેમણે મુંબઈમાં દીવા Page #157 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૧૪૧ બહાદુર રણછોડભાઈ ઉદયરામના પ્રમુખપણા નીચે પોતાનો નગરશેઠની પદવી મળેલી. તેમને પાંચ પુત્રો હતા. તેમાંના એક રચેલ “કરુણાજનક' નામે નાટ્યપ્રયોગ મુંબઈના કેટલાક પુત્ર રણછોડદાસને માધવદાસ નામે પુત્ર થયેલા, જેઓ વેપારી આગેવાન શ્રીમંતોના પુત્રોની મદદથી દેશભક્ત ગોખલેના વર્ગમાં તથા સરકાર દરબારમાં સારું માન ધરાવતા હોવાથી સ્મારકફંડના લાભાર્થે સારી રીતે ભજવી બતાવીને તેની સંવત ૧૮૯૩માં જ્યારે તેઓ અવસાન પામ્યા ત્યારે તે વખતના આવકમાંથી રૂા. ૮૦૦ની રકમ આપેલી હતી. મુંબઈના ગવર્નરે તેમના કુટુંબ પર એક દિલાસાપત્ર મોકલાવેલો તેમણે સાહિત્યના ક્ષેત્રમાં પણ સારો રસ લીધેલો. હતો. તેમના પુત્રોને પોતાની પાસે બોલાવી આશ્વાસન આપેલ. કમુદકળા” નામની એક સામાજિક નવલકથા તેમણે લખીને શેઠ માધવદાસને પાંચ પુત્રો હતાં. તેમાં વરજીવનદાસ સહુથી પ્રસિદ્ધ કરી હતી. તેમ જ શેક્સપિયર વિરચિત “રેપ ઓફ નાના હતા. લ્યુક્રિસને” નામના પુસ્તકનું ભાષાંતર પણ તેમણે કરેલું. શેઠ વરજીવનદાસે ગુજરાતી અભ્યાસ કર્યા પછી વીસેક વરસની વયે ઘડેલી તેમની કારકિર્દી ખરેખર બોસવેલની તથા રેજિમેન્ટ સ્કૂલમાં અંગ્રેજી કેળવણી લીધેલી. પ્રશંસાપાત્ર હતી. તેઓ અમદાવાદમાં રહેતા અને પોતાના પોતાના વડીલોના ચાલતા ધંધામાં તેઓ જોડાઈ ગયેલા. તેમના પિતાના આશ્રય હેઠળ જ ‘દેસાઈ-ચીનાઈની કંપની'એ નામની પાંચ ભાઈઓમાં નરોતમદાસની સાથે તેમને વિશેષ પ્રીતિ હતી સૂતરની પેઢી સ્થાપી સૂતરનો વેપાર કરતા હતા. અને તેથી ઘણો વખત સુધી તેઓ બન્ને ભાઈઓએ સાથે રહી રોજગાર ચલાવેલો. સને ૧૮૬૪ પછી વરજીવનદાસ શેઠે મહૂમ શ્રીયુત ચૂનીભાઈને અત્રેના સુપ્રસિદ્ધ મિલ–એજન્ટ શેઠ સોરાબજી શાપુરજી બંગાળીની સાથે ભાગમાં ડબલ્યુ. એ. મંગળદાસ ગિરધરદાસની સાથે સારી મૈત્રી હતી અને તેમની ગ્રાહામની કંપનીના ગેરંટી બ્રોકરનું કામ સ્વીકારેલું, એ કામમાં સાથે અમદાવાદ તથા મુંબઈની મિલોનું કાપડ વેચવાનો ધંધો કંપનીને તેમણે સંતોષ આપવાથી સને ૧૮૯૩માં સોરાબજી મુંબઈમાં શરૂ કર્યો હતો, જેનું તંત્ર ગોરધનદાસ કેશવલાલ શેઠના અવસાન પછી કંપનીએ કામ વરજીવનદાસ શેઠને નામના યુવાન ગૃહસ્થ સંભાળતા હતા. એકલાને જ સોંપેલું. કેટલીક મિલોમાં સારું હિત ધરાવતા અને કેટલીક સને ૧૮૬૪ના શેરમેનિયામાં મુંબઈના ઘણા ગૃહસ્થોએ મિલોના તેઓ ડાયરેક્ટર પણ હતા. તેમણે પોતાના ઉદ્યમનો લાલચથી લલચાઈને ઝુકાવેલું અને પરિણામે પાયમાલ થઈ સર્વ વહીવટ પોતાના સુપુત્રોને સોંપી પોતાના દિવસો નિવૃત્તિથી ગયેલા તે વખતે વરજીવનદાસ શેઠ મન દઢ રાખી તેનાથી દૂર પોતાના વિસ્તૃત કુટુંબકબીલા સાથે આનંદપૂર્વક વ્યતીત કરેલા રહેલા, જેના પરિણામમાં બીજી કંપનીઓ તથા પેઢીઓ ભાંગી હતા. પડી જ્યારે એમની સદ્ધર રહેલી. શેઠ વરજીવનદાસ ધંધામાં ધ્યાન આપી પોતાની આર્થિક સ્થિતિ સુધારવાની મુંબઈમાં સુપ્રસિદ્ધ ‘માધવબાગ’ બંધાવનાર અને જિંદગી સાથે ઈશ્વરકૃપાથી મળેલ દ્રવ્ય પરોપકારનાં કાર્યોમાં વાપરવામાં પર્યત મુંબઈની હિંદુ વસ્તીના હિતની હિલચાલમાં આગળ પડતો જાહેર હિલચાલમાં તથા જ્ઞાતિની હિલચાલમાં પણ ભાગ લેનાર શેઠ વરજીવનદાસ જ્ઞાતિએ કપોળ વણિક હતા. વરજીવનદાસ શેઠે પ્રશંસાપાત્ર ભાગ લીધેલો. બોમ્બે નેટિવ એમનો જન્મ સંવત ૧૮૭૩ના મહા સુદ દસમ, સને ૧૮૧૭ના ડિસ્પેન્સરીના - એક ટ્રસ્ટી તથા ડિરેક્ટર સ્વ. જગન્નાથ જાન્યુઆરીની ૨૮મી તારીખે મુંબઈમાં થયો હતો. શંકરશેઠના. ધર્માદા દવાખાનાના એક ટ્રસ્ટી અને પાછળથી ટ્રસ્ટીઓનાં બોર્ડના ચેરમેન તરીકે કામ કરીને તેમણે પ્રજાની એમનું કુટુંબ અને સર મંગળદાસનું કુટુંબ એક જ. શેઠ વરજીવનદાસના વડીલો કાઠિયાવાડના દીવબંદરના ઘોઘલા સેવા બજાવેલ. સને ૧૮૭૩થી ૧૮૭૮ સુધી અને તે પહેલાં પણ મ્યુનિસિપાલિટીમાં બિરાજીને તેમણે પ્રજાની સેવા કરેલી. ગામના મૂળ વતની હતા, જ્યાંથી શેઠ વરજીવનદાસની પાંચમી પેઢીએ થયેલા શેઠ રૂપજી ધનજી સંવત ૧૭૪૮માં પ્રથમ મુંબઈ સને ૧૮૯૩ના મુંબઈના હિંદુ-મુસલમાન હુલ્લડ વખતે તેમણે બન્ને પક્ષના આગેવાનોને પોતાને ત્યાં બોલાવી સમાધાન આવી વસ્યા હતા. રૂપજી ધનજીના પુત્ર મનોરદાસ ઘણા પ્રખ્યાત અને પ્રતાપી પુરુષ હતા. તેમને મુંબઈની પ્રજા તરફથી કરાવવા બનતો પ્રયત્ન કરેલો. સને ૧૮૮૧ તથા ૧૮૯૧ના વસ્તીપત્રક વખતે પણ તેમણે લોકોને સમજાવી ખરી હકીકત Jain Education Intemational Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સ્વપ્ન શિલ્પીઓ લખાવવા ને સરકાર તથા પ્રજાને એ કામ સરળ થઈ પડે તેવા વખતે રૂા. વીસ હજારની રકમ તેમને કોઈ પરોપકારના કામમાં પ્રયત્નો કરવા તજવીજ કરેલ. સને ૧૮૮૬માં બાળલગ્નના તથા ખરચવા આપેલી. એ રકમમાંથી કાંઈ મોટું કામ થશે નહીં એવો સને ૧૮૯૨માં સમતિવયના કાયદા ઘડાવવા કેટલાક વિચાર કરીને વરજીવનદાસ શેઠે તે રકમને એવાં કામમાં રોકી સુધારકોએ તજવીજ કરેલી તેની વિરુદ્ધમાં મોટી મોટી સભાઓ કે જે વધીને રૂા. એંશી હજારની થઈ એટલે તેમણે “માધવબાગ’ માધવબાગમાં ભરીને સરકારને લોકમત જણાવવાની અને સામેની જગ્યા વેચાતી રાખીને ત્યાં એક સારી ધર્મશાળા પોતાના હિંદુઓના ધર્મ તથા સંસાર સંબંધી કામોમાં સરકારે હાથ નહીં ભાઈના નામથી બંધાવી. એ ધર્મશાળાના ખર્ચ માટે દર મહિને નાખવાની વિનંતી કરી યોગ્ય દલીલોવાળી અરજી તે વખતના લગભગ ૨૦૦ રૂ. મળે. એવી એક બીજી જગ્યા લઈ રાખેલ હિંદના વાઇસરોય પર મોકલાવેલી. હતી. એ રકમના વધારામાંથી નાસિકમાં પણ રૂા. પાંચ શેઠ વરજીવનદાસની લાયકાત તથા કુશળતાથી તેમને હજારના ખરચે ળતાથી તેમને હજારના ખરચે તેમણે એક ધર્મશાળા બંધાવેલ. (૫) સને જાહેર પ્રજાએ, સરકાર તથા સમાજે માન આપેલું. સને ૧૮૮૮માં એમના નાના પુત્ર રણછોડદાસ અઢાર વરસની વયે ૧૮૪૧માં તેમને સરકાર તરફથી ગ્રાન્ડ જ્યુરીમાં બિરાજવાનું ગુજરી ગયા ત્યારે મરતી વખતે તેમણે પોતાના પિતાને કોઈ માન મળેલું, જે માન એ વખતે થોડા જ દેશી ગુહસ્થોને મળતું. સારું પરોપકારનું કાર્ય કરી પોતાનું નામ અમર રહે તેવી રોયલ એશિયાટિક સોસાયટીના મેમ્બરનું માન પણ તેમને તજવીજ કરવા ઇચ્છા બતાવેલી. તે ઇચ્છાને માન આપીને શેઠ મળેલું. સને ૧૮૫૩માં સરકારે તેમને જે.પી. બનાવેલા. સને વરજીવનદાસે સને ૧૮૯૧માં મુંબઈથી ચાર ગાઉ દૂર સીમ ૧૮૭૭માં સરકારે તેમને મુંબઈ યુનિવર્સિટીના ફેલોની પદવી ગામના સ્ટેશન નજીક પોતાની જમીન હતી, જેના પર લગભગ આપેલી. સને ૧૮૮૦માં તેમને મુંબઈ બેંકના ડિરેક્ટર રૂા. દોઢ લાખ ખરચીને એક સેનેટોરિયમ-આરોગ્યભુવન નીમવામાં આવેલા. તે જ વરસમાં તેમને પોર્ટ ટ્રસ્ટના એક ટ્રસ્ટી પોતાના પુત્રના નામથી તેના સ્મારક અર્થે બંધાવેલ. તેના નીમેલા. ઉપર પ્રમાણે સરકાર તથા પ્રજા તરફથી માન મેળવેલાં નિભાવ માટે રૂા. વીસ હજાર જુદા રોકેલા. (૬) સને સાથે જ્ઞાતિ તરફથી પણ તેમને સારું માન મળેલું. એમની ૧૮૯૫માં એ આરોગ્યભવન નજીક રૂા. સોળ હજારના ખરચે કુશળતાથી એમના જ્ઞાતિબંધુઓની એમના પ્રત્યે મળથી જ સારી એક ધર્માદા દવાખાનું તેમણે પોતાના નામથી ખોલેલ અને તેના લાગણી હતી, પરંતુ સને ૧૮૫પથી તો જ્ઞાતિના મોટા ભાગે નિભાવ માટે રૂા. પચીસ હજાર જુદા મૂકવા ઉપરાંત એ એક સભા ભરી તેમને પોતાની જ્ઞાતિના શેઠ નીમેલા. ઔષધાલયને લગતાં મકાનોના ભાડાની ઊપજ પણ બક્ષિસ કરેલ. (૭) સને ૧૮૯૩માં એમના મિત્ર શેઠ સોરાબજી શેઠ વરજીવનદાસના હસ્તે સખાવતનાં જે કાર્યો થયાં શાપુરજી બંગાળીનું અવસાન થતાં તેના ઉઠમણામાં રૂ. એક (૧) રૂપિયા અઢી લાખના ખરચે મુંબઈમાં સુપ્રસિદ્ધ માધવબાગ’ પોતાના પિતાશ્રીની યાદી કાયમ રાખવાના શુભ હજાર તથા તેમના સ્મારકફંડમાં રૂા. અઢી હજાર મળી કુલ રૂા. સાડા ત્રણ હજાર તેમણે આપેલા. (૮) સને ૧૮૮૨માં તેમણે હેતુથી પોતાના ભાઈ નરોત્તમદાસની સાથે મળીને સને ભારત માર્તડ પંડિત શ્રી ગટુલાલજીના સત્કાર માટે એક ફંડ ૧૮૭૪માં તેમણે બંધાવેલો. (૨) રૂપિયા પચીસ હજાર ઊભું કરેલું, જેમાં રૂા. અઢાર હજાર ભરાયેલા. તેમાંથી રૂા. માધવબાગમાં એક સદાવ્રત સ્થાપવાના ફંડમાં પોતાના ભાઈ આઠ હજાર માનપાત્ર સાથે પંડિતજીને આપેલા અને બાકીની નરોત્તમદાસની સાથે મળીને તેમને આપેલા. આ રકમમાં તેમના રકમ પંડિતજીના લાભાર્થે વાપરવા અલાયદી રાખી ટ્રસ્ટીઓને બહેન લક્ષ્મીબહેન તથા તેમના ભાઈ નરોત્તમદાસનાં પુત્રી સોંપેલી. (૯) તેમના ભાઈ નરોત્તમદાસની સાથે લગભગ ભાણીબહેન મળીને બીજા પચીસ હજાર ઉમેરેલા એટલે એકંદરે ચાળીસ વરસ સુધી તેમણે ધંધો ચલાવ્યો તે દરમ્યાન રૂ. એ રકમ-પચાસ હજારની થઈ, જેમાંથી હંમેશાં અનાથોને પાંત્રીસ હજાર બન્નેના ભાગમાંથી જુદા જુદા પરોપકારનાં સદાવ્રત આપવામાં આવતું જ. રૂપિયા પાંચ હજાર મુંબઈ કાર્યોમાં અપાવેલા. (૧૦) સને ૧૮૮૪માં રૂા. પચીસ હજારનું યુનિવર્સિટીને સને ૧૮૮૨માં આપેલા, જેના વ્યાજની રકમ એક ટ્રસ્ટ તેમણે કરેલું, જેના વ્યાજમાંથી દર ફાગણ મહિનામાં સંસ્કૃત ભાષામાં બી.એ.ની પરીક્ષામાં ઊંચે નંબરે આવનાર વિદ્યાર્થીને ‘વરજીવનદાસ માધવદાસ સંસ્કૃત સ્કોલરશિપ' તરીકે એમના મૂળ પુરુષ રૂપજી ધનજીના નામની ઉજાણી તેમની આપવામાં આવેલ. (૪) એમના ભાઈ મૂળજીભાઈએ મરતી જાતને અપાવી પરોપકારી શેઠ વરજીવનદાસ સને ૧૮૯૩માં ૭૬ વરસની વયે સ્વર્ગવાસી થયા હતા. Jain Education Intemational ducation Intermational Page #159 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૪૩ ડૉ. બહેરામજી નાણાવટી તેઓ સુરતના સિવિલ સર્જન હતા ને ઈ.સ. ૧૯૧૩ આખરે તેઓ સરકારી નોકરીથી મુક્ત થયા હતા. ડોક્ટર નાણાવટીનો જન્મ ઈ.સ. ૧૮૫૮ના ડિસેમ્બરની છઠ્ઠી તારીખે સુરતમાં થયો હતો. મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ અમદાવાદની મ્યુનિસિપાલિટી તથા સેનેટરી ખાતામાં કર્યા પછી વિશેષ ઊંચી કેળવણી તેમણે મુંબઈની જાણીતી પણ તેમણે આગેવાનીભર્યો ભાગ લીધો હતો અને લગભગ એલફિન્સ્ટન કૉલેજમાં લીધી હતી. ત્યારબાદ યુનિવર્સિટીની પંદર વરસ સુધી તેઓ અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનના વૈદક પરીક્ષા પહેલા ક્લાસમાં સ્કોલરશિપ સાથે પસાર કરી એક અગ્રેસર સભાસદ હતા. તેમ જ થોડા વખતને માટે હતી. તેઓ મુંબઈની વૈદ્યકીય નોકરીમાં જોડાયા હતા. ત્યાં સેનેટરી તથા મેનેજિંગ કમિટીના પ્રમુખપદ પર પણ તેઓ હતા. આગળ તેમની બાહોશી અને ઉત્તમ જ્ઞાનના પ્રભાવે તે વખતના સેન્ટ જોન એબ્યુલન્સ એસોસિએશનના ઓનરરી સર્જન તરીકે સરજન જનરલ સર વિલિયમ મૂરનું લક્ષ એમના તરફ ખેંચાયું પણ ઘણાં વરસ સુધી તેમણે કિંમતી સેવા બજાવી હતી. હતું. અને એમની ત્રણ વરસની ટૂંકી નોકરી છતાં અમદાવાદ અમદાવાદ શહેરમાં “ફર્સ્ટ એઇડ'નું જ્ઞાન ફેલાવવામાં તથા મેડિકલ સ્કૂલમાં સર્જરી અને મીડવાઇફરીના શિક્ષકની માનવંત જાહેર ભાષણો આપવામાં પણ તેમણે સારો શ્રમ લીધો હતો. જગ્યા એમને આપવામાં આવી હતી, જે જગ્યા પર તેમણે વીસ મિલના અંગ્રેજી તથા દેશી અમલદારો તરફથી પ્રમાણપત્ર વરસ સુધી સ્તુતિપાત્ર કામ કરેલું હતું. આભારદર્શક આપવામાં આવ્યું હતું અને અમલદારો તરફથી સરકારની મંજૂરીથી સુંદર રૂપાનું વાઝ ભેટ આપવામાં આવ્યું થોડા વખત પછી વિશેષ પ્રવીણતા અને ઊંચી પદવી હતું. ઈ.સ. ૧૯૧૩માં તેમને સરકાર તરફથી ખાનબહાદુરનો મેળવવા માટે તથા આંખનાં દરદોનો ખાસ અભ્યાસ કરવા માટે માનવંતો ઇલકાબ આપવામાં આવ્યો હતો તે પછીના હિંદના તેઓ વિલાયત ગયા હતા. ત્યાં તેમણે લંડનની પ્રખ્યાત રોયલ વાઇસરોયના ઑનરરી આસિસ્ટન્ટ સર્જનની માનવંત જગ્યાએ ઓફઘેલ્મિક હોસ્પિટલ મુરફિલ્ડમાં તથા એડિનબરો અને પણ તેમને નીમવામાં આવ્યા હતા. આખા ઇલાકામાંથી ફક્ત પેરીસની જાણીતી હોસ્પિટલોમાં આંખનાં દરદોનો ઊંડો એક જ ડોક્ટરને આ માન માટે ચૂંટી કાઢવામાં આવેલ. એ અભ્યાસ કરી એ બાબતોની પ્રવીણતા મેળવેલી હતી. તે ઉપરાંત જગ્યા ધરાવનાર ગવર્નરની લેવીમાં ‘પ્રાઇવેટ એન્ટ્રી’નો હક્ક એફ. આર. સી. એસ.ની ઘણી ઉચ્ચ ગણાતી ડિગ્રી પણ ભોગવેલ, તે ઉપરાંત પહેલા વર્ગમાં સરદારના કેટલાક હક્ક મેળવેલી હતી. પશ્ચિમ હિંદુસ્તાનમાં એ ડિગ્રી મેળવનાર તેઓ પણ તેમને આપવામાં આવેલ. પ્રથમ ગૃહસ્થ હોવાથી લોર્ડ હેરિસ કે જેઓ તે વખતે મુંબઈના ગવર્નરના હોદ્દા પરથી મુક્ત થઈ તુરત જ વિલાયત પાછા અમદાવાદના સુવિખ્યાત સદ્દગૃહસ્થ સર નવરોજજી ગયેલા હતા તેમના તરફથી તથા બીજા મોટા અમલદારો વકીલે સ્થાપેલી “નવરોજજી ઓફઘેલ્મિક હોસ્પિટલના તેઓ તરફથી તેમને ધન્યવાદ આપવામાં આવ્યા હતા. બાળકો તથા પહેલા ઓફઘેલ્મિક સર્જન હતા, જે જગ્યા તેઓ સુરતના મહિલાનાં ખાસ દરદોનો તથા મીડવાઇફરીનો ખાસ અભ્યાસ સિવિલ સર્જન નિમાયા ત્યાં સુધી તેમણે ભોગવી હતી. ખાસ અને અનુભવ કરવાથી લંડનની ઓબસ્ટ્રેટિકલ સોસાયટીના ફેલો આંખનાં દરદો માટે વિલાયતથી પાસ થઈ આવેલા એ તરીકે એમને ચૂંટી કાઢ્યા હતા. હોસ્પિટલના ઉપરી તરીકે ફક્ત ડો. નાણાવટી એકલા જ થઈ ગયા કારણ કે એમની પછી આવનાર બીજા ડોક્ટરોમાંના વિલાયતથી પાછા ફર્યા પછી ટૂંક મુદતમાં શિકારપુરના કોઈએ વિલાયત જઈને આંખનાં દર્દનો અભ્યાસ કર્યો ન હતો. હો સિવિલ સર્જન તરીકે તેમને નીમવા સરકારે જણાવ્યું હતું. પરંતુ તે માંગણી તેમણે સ્વીકારી નહોતી. ફરીથી ખેડા અને ભરૂચના ઈ.સ. ૧૯૦૦માં ગવર્નમેન્ટે તેમને મુંબઈ યુનિવર્સિટીના સિવિલ સર્જન તરીકે તેમને નીમવા સરકારે જણાવ્યું હતું, તે ફેલો નીમ્યા હતા. ડોક્ટરોમાંથી અમદાવાદ ખાતે આવું માન પણ તેમના પર તે વખતે આવી પડેલા ભારે શોકને લીધે મેળવનાર તેઓ એક જ હતા. તે વખતે તેઓ એલ. એમ. એન્ડ સરકારનો ઉપકાર માની ના પાડવાની ફરજ પડી હતી. સરકારે એસ. તથા એમ.બી.બી.એસ.ની પરીક્ષામાં સર્જરી તથા તેમને જુદા જુદા બે વખતે સુરતના સિવિલ સર્જન નીમ્યા હતા. મીડવાઇફરીના પરીક્ષકનો હોદ્દો ભોગવેલ. આ પ્રકારનું માન ત્યાં પોતાના ઘંઘાની કુશળતા તથા હોસ્પિટલની ઉત્તમ વ્યવસ્થા મેળવનાર ગુજરાતી ડોક્ટરોમાં તેઓ એક માત્ર હતા. માટે સારી નામના તેમણે મેળવી હતી. ઈ.સ. ૧૯૧૨ સુધી ડૉ. નાણાવટીની જિંદગીનાં પાછલાં વરસો કેટલાંક Jain Education Interational Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સ્વપ્ન શિલ્પીઓ સાંસારિક આફતોમાં પસાર થયાં હતાં. ઈ.સ. ૧૯૧૦માં તેમના શેઠ સોરાબજી શાપુરજી બંગાળી બાહોશ અને આશાજનક પુત્ર ૧૯ વરસની કુમળી વયે શેઠ એક પત્રકાર, એક લેખક, કેળવણીના એક સ્વર્ગવાસી થયા હતા. ઈ.સ. ૧૯૧૭ના જૂન મહિનામાં તેમનાં ધર્મપત્ની ધનબાઈના શોકજનક અવસાનથી તેમના હૃદયને ભારે હિમાયતી, એક સુધારક, સ્ત્રીવૈદું સ્થાપવાની પહેલ કરનાર દુઃખ ઉત્પન્ન થયું હતું. પોતાના એકના એક પુત્ર ફીરોજની રાજદ્વારી બાબતોમાં સલાહ આપનાર, મજૂર–વર્ગના સાથે ગરીબોના બેલી તરીકે લોકોમાં પ્રખ્યાતિ પામેલા સ્વ. શેર યાદગીરી કાયમ રાખવા માટે ડૉ. નાણાવટીએ અત્રેની સોરાબજી શાપુરજી બંગાળીનો જન્મ સને ૧૮૩૧ન વિક્ટોરિયા ગાર્ડનમાં એક સુંદર ફુવારો લેખ તથા મરનાર ફેબ્રુઆરીની ૧૫મી તારીખે મુંબઈમાં થયો હતો. એમના વડીલો પુત્રની સંગેમરમરની છબી સાથે બંધાવીને સાર્વજનિક ઉપયોગ મૂળ કલકત્તાના વતની હોવાથી તેઓ બંગાળીના નામથી માટે ઉત્તર વિભાગના કમિશ્નર મે. બેરોના હસ્તે ખુલ્લો મુકાવી ઓળખાતા. શેઠ સોરાબજીના પિતા તેમની એક વરસની નાન અમદાવાદ મ્યુનિસિપાલિટીને સુપ્રત કરેલો તેમ જ મુંબઈની વય હતી ત્યારે અવસાન પામેલ. તેમને તેમનાં માતુશ્ર ગ્રાન્ડ મેડિકલ કૉલેજ, જેમાં ડો. નાણાવટીના પુત્ર વિદ્યાર્થી હતા ભીખાઈજીએ ઉછેરીને મોટા કર્યા હતા. તેમાં વાર્ષિક સો રૂપિયાની કિંમતનાં પુસ્તકોનું ઇનામ “ધી ફીરોજ બી. એચ. નાણાવટી મેમોરિયલ બુકપ્રાઇઝ’ પણ સ્થાપ્યું હતું, છ વરસની વયે સોરાબજીએ ગુજરાતી અભ્યાસ શરૂ જે ઇનામ ઈ.સ. ૧૯૧૨થી એલ.એમ. એન્ડ એસ. તથા કરેલો હતો અને ગુજરાતી અભ્યાસ પૂરો કર્યા પછી અંગ્રેજ એમ.બી.બી.એસ.ની પરીક્ષામાં “ક્લિનિકલ મેડિસીન અને એસ. અભ્યાસ માટે એલ્ફિન્સ્ટન સ્કૂલમાં જોડાયા હતા. એમન તથા એમ.બી.બી.એસ.ની પરીક્ષામાં ‘ક્લિનિકલ મેડીસીન અને અંગ્રેજી શિક્ષકોમાં એક નવરોજજી ફરદુનજી સી. આઈ. ઈ ક્લિનિકલ સર્જરી'માં પહેલે નંબરે પાસ થનાર વિદ્યાર્થીને દર પણ હતા કે જેમની સાથે આગળ જતાં મિત્રાચારીથી જોડાઈ વરસે વારાફરતી આપવામાં આવેલ. પોતાનાં બહેસ્તનશીન બન્ને ગૃહસ્થોએ કેટલાંક જાહેર સેવાનાં કાર્યો કર્યા હતાં. ધર્મપત્ની ધનબાઈની યાદગીરીને માટે પણ કંઈક લોકોપયોગી પંદર વરસની વયે સોરાબજી સાલોન બેંકમાં પંદર કાર્ય કરવાની ડોક્ટર નાણાવટીની યોજના ડૉ. નાણાવટી એક રૂપિયાના પગારથી નોકરીએ રહેલા હતા. એ બેંકના વડા મિ ફીમેશન અને ઈ.સ. ૧૯૦૨-૦૩માં તેઓ લોજ સેલમના ટર્નર તેમના પર સારી પ્રીતિ રાખતા અને જ્યારે થોડા વખત વર્શીકુલ માસ્ટર પણ હતા. તેમ જ ફ્રીમેશન બંધુઓની તેમણે પછી તે બીજી નવી ખૂલેલી કોમર્શિયલ બેંકના એજન્ટ તરીકે કરેલી સેવાના બદલામાં તેમને સોનાનો ચાંદ પણ આપવામાં નિમાયા ત્યારે સોરાબજીને પણ તે પોતાની સાથે લઈ ગયા હતા આવેલ હતો. પગાર વધારીને વીસ રૂપિયા કરી આપ્યા હતા. આ બેંકન ડૉ. નાણાવટી સુરતના માનવંત નાણાવટી કુટુંબના હતા. નોકરીમાં તેઓ સને ૧૮૪૫માં દાખલ થયા હતા. ત્યાં તેમને ડો. નાણાવટીના પિતા મિ. હોરમસજી વડોદરાના રેસિડન્ટના દાખલ થયા પછી તેમના માયાળુ મિત્ર ટર્નરનું અવસાન થયું આસિસ્ટન્ટ હતા, જ્યાં ત્રીસ વરસ નોકરી કર્યા બાદ પેન્શન અને તેથી તેઓ અમુક અંશે આધાર વિનાના થઈ ગયા હતા લઈ તેઓ પાલણપુરના ચીફ જજ તરીકે નિમાયા હતા. જે હોદો તો પણ ખંત રાખી તેમણે પોતાનું કામ જારી રાખ્યું. અંતે તેઓ તેમણે વીસ વરસ સુધી ભોગવેલો હતો. ત્યાંની તેમની નોકરી ઊંચા હોદ્દા પર ચડ્યા, પરંતુ ઉંમર વધવાની સાથે મહેચ્છાઓ દરમ્યાન તેમણે ત્યાંની પ્રજાની સારી પ્રીતિ સંપાદન કરેલી હતી. પણ વધવા લાગી અને તેથી તેમણે પહેલા દેશી સોલિસિટર ડૉ. નાણાવટીના મોટાભાઈ મિ. દાદાભાઈ કાઠિયાવાડ તથા થવાનો વિચાર કર્યો. પરંતુ તે વખતના અંગ્રેજ સોલિસિટરોએ પંચમહાલના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટના હોદા પર હતા એક દેશીને એવી રીતે આગળ વધતો અટકાવવાના ઇરાદાથે અને ત્યારબાદ છોટાઉદેપુરના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમાયા તેમને પોતાની પેઢીમાં આર્ટિકલ ક્લાર્ક તરીકે દાખલ કરવાની હતા. એમના બીજા મોટાભાઈ ડૉક્ટર રૂસ્તમજી વડોદરામાં જ સારું ના પાડી. સને ૧૮૫૩માં મર્કન્ટાઈલ નામે નવી બેકર્ન લશ્કરી સર્જન હતા. એમના કુટુંબના એક ગૃહસ્થ હિંદી સિવિલ સ્થાપના થઈ ત્યાં સોરાબજીને સારા પગારની નોકરી મળવાથી સર્વિસમાં હતા અને ઉઘના ડેપ્યુટી કમિશ્નરનો હોદો સંતોષ માની સોલિસિટર થવાનો વિચાર માંડી વાળ્યો. બેંકની ભોગવતા હતા. બે વરસની નોકરીમાં તેમણે સારી ચપળતા બતાવવાથી તેમને ડેપ્યુટી એકાઉન્ટન્ટનો ભારે અને જોખમી હોદ્દો આપવામાં Jain Education Intemational Page #161 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ આવ્યો, જે હોદ્દો મેળવવા ભાગ્યશાળી થનાર દેશી તરીકે તેઓ પહેલા જ હતા. આ જગ્યા પણ તેમણે સારું કામ કરવાથી તેમને એથી પણ ઊંચો હોદ્દો આપવાની બેંકના વડાએ ઇચ્છા બતાવી, પરંતુ એક દેશીની આવી રીતે ચડતી જોઈ યુરોપિયન અધિકારીઓ વિરોધ કરવા લાગ્યા, તેથી એ વાત એટલેથી અટકી ગઈ. અંગ્રેજોની આવી વર્તણૂકથી નારાજ થઈને સોરાબજીએ સને ૧૮૫૮માં પોતાના હોદ્દાનું રાજીનામું આપ્યું. મંચેરજી ફરામજી કામા નામના ગૃહસ્થના મદદનીશ તરીકે માસિક (૫૦૦) રૂપિયાના પગારથી જોડાયા. એ કંપનીમાં છ વરસ સુધી રહ્યા. તે પછી મિ. કામા એકાન્તવાસી થવાથી સોરાબજી વરજીવનદાસ માધવદાસ તથા ભગવાનદાસ ૧૪૫ દેવાની ઇચ્છાથી મ્યુનિસિપાલિટીની આર્થિક સ્થિતિ લક્ષમાં રાખ્યા વગર ઉડાઉ ખર્ચ કરવા માંડ્યું. આ વખતે મ્યુનિસિપાલિટીના બીજા મેમ્બરો બેસી રહ્યા પણ સોરાબજી સ્વ નવરોજજી ફરદુનજી તથા સ્વ. ડૉ. બ્લેન્લી વગેરેએ મિ. ક્રાફર્ડના ઉડાઉ વહીવટની સામે બાથ ભીડી તેના પરિણામે સરકારે એ બાબતની તપાસ કરવા એક કમિટી નીમી. એ કમિટીના સભાસદોમાં દેશી ગૃહસ્થ તરીકે એકલા સોરાબજી શેઠ હતા. બાકીના બધા યુરોપિયનો હતા. આ કમિટીમાં શેઠ સોરાબજીએ મી. ક્રાફર્ડના અંધેર વહીવટની વાત એવી ચોટદાર રીતે રજૂ કરી કે કિંમટીમાં તેના કેટલાક મિત્રો હોવા છતાં સર્વનો અભિપ્રાય તેની વિરુદ્ધ ગયો. તેથી મિ. ક્રાફર્ડને એકદમ રહ્યા હતા. માધવદાસની સાથે જોડાયા, જ્યાં તેઓ જીવનના અંત સુધી પોતાના હોદ્દાનું રાજીનામું આપવું પડ્યું. શેઠ સોરાબજીના આ પ્રયત્નથી પ્રજા તેમના પર ખુશી થઈ અને સરકારે પણ સને ૧૮૭૨નો નવો મ્યુનિસિપલ એક્ટ ઘડતી વખતે એમની સૂચનાઓનો સ્વીકાર કર્યો હતો. સોરાબજી એક ઉત્સાહી લેખક હતા અને તેથી પોતાની આર્થિક સ્થિતિ અનુકૂળ થયા પછી તેમણે જાહેર પત્રોમાં લેખો લખવા શરૂ કર્યા હતા. સને ૧૮૪૯માં તેમણે જગતમિત્ર’ નામે ગુજરાતી માસિક કાઢવું શરૂ કર્યું હતું, જે તેમણે બે વર્ષ સુધી ચલાવ્યું હતું. એ જ અરસામાં તેમણે બે વરસ સુધી ‘મુંબઈ સમાચાર'ના અધિપતિ તરીકે જવાબદારી સંભાળી હતી. સને ૧૮૫૧માં તેમણે સમાચારના અધિપતિનું પદ છોડીને ‘જગતપ્રેમી’ નામે એક બીજું માસિક શરૂ કર્યું હતું. એ માસિક ત્રણ વરસ સુધી પૂરી સફળતા સાથે ચાલ્યું હતું અને તેનાથી સોરાબજી શેઠને સારી નામના મળી હતી. સને ૧૮૫૭માં તેમણે સર જમશેદજી જીજીભાઈ ટ્રાન્સલેશન ફંડ તરફથી માંગવામાં આવેલ એક ઇનામી નિબંધ લખી ૫૦૦ રૂપિયાનું ઇનામ મેળવ્યું હતું. ‘સસ્ત ગોફતાર’ પત્રની માલિકીમાં પણ તેમણે ભાગ રાખેલો અને અમુક વખત સુધી એ પત્રના અધિપતિ તરીકે કામ કર્યું હતું. સને ૧૮૬૩માં તેઓ યુરોપની મુસાફરીએ ગયેલા, ત્યાંથી પરત આવીને તેમણે ત્યાંના રૂ તથા લોખંડના ઉદ્યોગનું ધ્યાન અત્રેના વર્તમાનપત્રોમાં પ્રગટ કર્યું હતું. તે વખતે ચાલતા શેરમેનિયામાં નહીં ઝંપલાવવા પ્રજાને ચેતાવી હતી. સને ૧૮૬૫માં મુંબઈની મ્યુનિસિપાલિટીનો વહીવટ જે. પી. ઓ.ના હાથમાં હતો. શેઠ સોરાબજી પણ એક જે. પી. હોવાથી તેઓ પણ મ્યુનિસિપાલિટીના મેમ્બર હતા અને તેમણે પ્રજાની સેવા બજાવી હતી. એ વખતે મ્યુનિસિપલ કમિશ્નર તરીકે પ્રખ્યાત આર્થર ક્રાફર્ડ હતા. તેણે મુંબઈને એકદમ સુધારી પારસ બનાવી 19 સને ૧૮૭૬માં તેમને મુંબઈની લેજિસ્લેટિવ કાઉન્સિલના મેમ્બરનો માનવંત હોદ્દો આપવામાં આવ્યો હતો. આ હોદ્દા દરમ્યાન તેમણે જે મહત્ત્વનું કામ કર્યું તે એ હતું કે મિલોમાં બાળકોને ૧૨ થી ૧૩ કલાક સુધી કામ કરાવતા અને નાનાં બચ્ચાંને પણ મિલના કામમાં જોડતા તે અટકાવવાનું હતું. આ બાબતને લગતો ખરડો તેમણે મુંબઈની ધારાસભામાં રજૂ કર્યો, પણ ત્યાં તે પસાર ન થવાથી શેઠ સોરાબજીએ એ ખરડાની નકલો વિલાયતના મજૂરોના હિમાયતી ગૃહસ્થો પર તથા પાર્લામેન્ટના મેમ્બરો પર મોકલી. પરિણામે સને ૧૮૮૧માં ફેક્ટરી એક્ટ ઘડવામાં આવ્યો. એ કાયદાની રૂએ હિન્દુસ્તાનના કોઈ પણ કારખાનામાં સાત વરસથી ઓછી ઉંમરના બાળકને કામે લગાડવાની મનાઈ કરવામાં આવી અને ૭ થી ૧૨ વરસની ઉંમરના બાળક પાસેથી ૯ કલાકથી વધારે વખત કામ નહીં લેવાનું નક્કી થયું. સને ૧૮૮૨માં તેમણે એજ્યુકેશન કમિશન સમક્ષ જુબાની આપી દાખલા-દલીલોથી સાબિત કરી આપ્યું હતું કે હજુ આ દેશમાં કેળવણી વિશે ઘણું કરવાનું બાકી છે. સને ૧૮૮૩ સ્ત્રીઓને માટે સ્ત્રી-ડોક્ટરોની જરૂર સંબંધે જે હિલચાલ થયેલ તેમાં પણ તેમણે ઘણો જ આગળ પડતો ભાગ લીધેલો, સને ૧૮૮૭માં તેમણે વિલાયતી કાપડ પરથી જકાત કાઢી નાખવાની વિરુદ્ધ વોઇસરોયને એક મજબૂત ભલામણવાળો પત્ર લખ્યો હતો, ઉપરાંત બીજાં પણ ઘણાં જાહેર કાર્યોમાં તેમણે ભાગ લીધો હતો. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જાહેર પ્રજાની સેવા કરવાની સાથે સોરાબજીએ પોતાની કોમની પણ સારી સેવા બજાવી હતી અને તેઓ પારસી મેટ્રિમોનિયલ કૉર્ટના એક સભાસદ હતા. તેઓ સ્ત્રી–કેળવણીના ભારે હિમાયતી હતા અને તેથી સ્ટુડન્ટ્સ લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટીના એક આગેવાન સભાસદ થયા હતા. તેમણે લગભગ (રૂા. ૬૭,૦૦૦) હજારના ખરચે એક કન્યાશાળા સ્થાપી હતી. તેઓ સને ૧૮૯૩માં લગભગ ૬૨ વરસની વયે અવસાન પામેલ. એમની યાદી કાયમ રાખવા માટે મુંબઈની પ્રજાએ એમનું એક પૂતળું બનાવીને સને ૧૯૦૦માં ખુલ્લું મૂકેલ હતું. સાહિત્યપરિષદના જનક રણજિતરામ વાવાભાઈ મહેતા ગુજરાતના ઉત્કર્ષ માટે ગુજરાતી ભાષાના ગૌરવ માટે સદાય ગુંજતા રહેલા ગુજરાતીસાહિત્ય પરિષદના જનક અને ગુજરાતની અસ્મિતાના અવતાર રણજિતરામ વાવાભાઈ મહેતાનું વતન અને મોસાળ સુરત હતું. સુરતમાં મોસાળના નિવાસસ્થાને વિક્રમ સંવત ૧૯૩૯ના કાર્તિક સુદ બીજના પુનીત પરોઢે તેમનો જન્મ થયેલો. તેમના પિતા વાવાભાઈ મહેતા મુંબઈ યુનિવર્સિટીના એલ.સી.ઈ. હતા. તેઓ ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા. ભરૂચ જિલ્લામાં સેવારત હતા. શૈશવ સમય અલગ અલગ અને કેટલોક સમય પાલિતાણામાં મોસાળમાં પણ વ્યતીત થયેલો હતો. તે પછી વાવાભાઈ મહેતા ઈ.સ. ૧૯૮૮ના વર્ષમાં અમદાવાદમાં નિમાયા તેમ જ સ્થાયી થયેલા રણજિતરામનો અભ્યાસ અમદાવાદમાં શરૂ થયેલો ને ત્યાં જ પૂરો થયેલો. મેલટ્રેનિંગ કૉલેજના પ્રેક્ટિસિંગ વર્ગમાં ગુજરાતી અભ્યાસ કર્યો એ પછી માધ્યમિક શિક્ષણ મિશન સ્કૂલમાં પ્રાપ્ત કર્યું. તેમના પિતાનો સ્વભાવ તેજ હતો. ઘરમાં હોય ત્યારે જરૂર પૂરતી જ વાત થતી. મોટે ભાગે તેઓ વાચનમાં જ રત રહેતા હતા. રણજિતરામ તેમના મોટા પુત્ર હતા. તેથી કોઈ કુલક્ષણ સ્વપ્ન શિલ્પીઓ દાખલ ન થઈ જાય તેનું ધ્યાન રાખતા રણજિતરામ અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં ભણતા ત્યારે કોઈની સોબતના કારણે સિગારેટ પીવાનું શરૂ કરેલું–તેમના કુટુંબમાં બીડી-સિગારેટ પીવાનાં કોઈ બંધન નહોતાં પણ વાવાભાઈ ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તેથી કોઈ પ્રકારના વ્યસનથી સૌ દૂર હતા. એક વખત રણજિતરામના કોટનું ખિસ્સું તપાસતાં સિગારેટ મળી આવતાં જ પુત્રને પાઠ ભણાવવા સખત સજા કરી. ત્યાર પછી કોઈ દુર્ગુણ રણજિતરામને સ્પર્શી શકેલ નહીં. ઈ.સ. ૧૮૯૮માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી ઈ.સ. ૧૮૯૯માં ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવી ઈ.સ. ૧૯૦૩માં તર્કશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વિષય લઈ તેઓ બી.એ.ની પરીક્ષામાં બીજા વર્ગે પસાર થયા. ગુજરાત કૉલેજમાં ફેલો તરીકે નિયુક્ત થયા. એક વર્ષ ત્યાં કામ કર્યું. તે દરમિયાન તેમણે જાહેર હિલચાલમાં ભાગ લેવાનું શરૂ કરેલું. તેમને માટે સૌને માન હતું. યુવાનોના તે આદરણીય આગેવાન હતા. તેમ વડીલવર્ગમાં પણ તેમનું માનભર્યું સ્થાન હતું. તેમની બૌદ્ધિક પ્રતિભાનો પ્રભાવ અને પ્રતાપ સંપર્કમાં આવનાર પર ચિરંજીવ છાપ ઉપસાવતો હતો. જ્ઞાન-વિદ્વતા-બુદ્ધિચાતુર્ય અને પાકટપણું એમનામાં વિકાસ પામીને વિસ્તરવા માંડ્યાં હતાં. સમાજ, સાહિત્ય અને શિક્ષણના સવાલોને સહજતાથી ઝીલી શકતા અને ઉકેલી શકતા હતા. તે સમયે એટલે કે ૧૯૦૪ના વર્ષમાં તેમણે વિચાર્યું કે ગુજરાતમાં એક પણ સાહિત્યસંસ્થા નથી તેથી એવી સંસ્થા કે જે દ્વારા સાહિત્યકારો-લેખકો-વિદ્વાનો એકત્ર થઈ સાહિત્યનો નિયમિત રીતે અને શાસ્ત્રીય ઢબે અભ્યાસ કરી ગુજરાતી સાહિત્યનો અભ્યુદય–અભિવૃદ્ધિ કરી શકે. આવા ઉમદા ઉદ્દેશ સાથે તેમણે ઈ.સ. ૧૯૦૪ના વર્ષમાં પ્રથમ ‘ગુજરાતી સાહિત્યસભા'ની સ્થાપના કરી પ્રથમ પ્રગરણ માંડેલું. ગુજરાત અને સ્વદેશાભિમાનના અંકુરો એના અંતરમાં આપોઆપ ફૂટેલા અને તેના વ્યાપક પ્રચાર માટે સ્વદેશાભિમાનના કાવ્યોનો સંગ્રહ ‘સાહિત્ય-સભા' દ્વારા પ્રકાશિત કરાવ્યો. તે અતિ લોકપ્રિય થતાં તેની પાંચ આવૃત્તિઓ થઈ હતી. સાક્ષર જયંતીઓ યોજવાના પોતાના વિચારને મૂર્તસ્વરૂપ આપેલું. ‘સાહિત્ય-સભા' આયોજિત વ્યાખ્યાનો થયાં જે વ્યાખ્યાનો સાહિત્ય અને ઇતિહાસના અભ્યાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ નીવડેલાં. Page #163 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૪૭ ઈ.સ. ૧૯૦૫ના વર્ષમાં એક નૂતન વિચાર ઉદ્ભવ્યો તે મુકામે ત્રીજી સાહિત્ય પરિષદ મળી ત્યારે પણ તેમણે વિચાર હતો સાહિત્ય પરિષદની યોજનાનો. સારાયે રાષ્ટ્રમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કોઈપણ ભાષા માટે આવી યોજના ન હતી, તેમ જ કોઈપણ ઈ.સ. ૧૯૧૨માં સર પ્રભાશંકર પટણી મુંબઈ ગવર્નર ભાષા-સાહિત્યનાં અધિવેશનો યોજાતાં ન હતાં. રણજિતરામે કાઉન્સિલના સભ્ય તરીકે નિમાયા તે કાઉન્સિલની કાર્યવાહી માટે સાહિત્ય પરિષદ યોજવા કમ્મર કસી તનતોડ મહેનત ઉઠાવી. સર પ્રભાશંકર પટણી સાથે મુંબઈ, મહાબળેશ્વર અને પૂના એમ સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રમુખપદે પ્રથમ પરિષદનું તેમણે ત્રણ સ્થળોએ અનુક્રમે રહેવાનું થતું તે તેમને અનુકૂળ નહોતું, મંગળાચરણ કરાવી સિદ્ધિનું શિખર સર કર્યું. તેમાં તેમણે કારણ કે પરિવાર સાથે રહેવાના સંયોગો નહીવત્ રહેતા. ઈ.સ. લોકગીતો પરનો લેખ વાંચ્યો હતો. ૧૯૧૬ના વર્ષમાં સર પ્રભાશંકર પટ્ટણી મુદત પૂરી થતાં પદમુક્ત ઈ.સ. ૧૯૦૫ના વર્ષની મધ્યમાં તેમણે ઉમરેઠની થયા તે સમયે તેમની અનુમતિથી તેમની નોકરી છોડી મુંબઈમાં માધ્યમિક શાળાનું આચાર્યપદ સ્વીકારેલું. છ-સાત મહિના પછી જૂન ૧૯૧૬માં રણજિતરામે વસવાટ કર્યો. તેમણે રાજીનામુ આપ્યું. મુંબઈમાં શેઠ નરોત્તમ મોરારજી ગોકુળદાસની નોકરી તેમના પિતાની એવી ઇચ્છા હતી કે સરકારની નોકરીમાં સ્વીકારી. ૧૯૧૨ના એપ્રિલમાં વડોદરામાં ચોથી સાહિત્યજોડાય પણ એવો કોઈ સંજોગ સાંપડ્યો નહીં. જૂન-૧૯૦૫માં પરિષદ મળી તેમાં પરિષદના બંધારણ અંગે ઘણી જહેમત ભરાયેલા સાહિત્ય પરિષદના અધિવેશનના કારણે અનેક સાક્ષરો ઉઠાવી હતી. પૂનામાં ગુજરાતી મંડળ સમક્ષ ભાષણો આપ્યાં સાથે તેઓ પત્ર દ્વારા પરિચયમાં હતા. તેઓ “કાંત'ની હતાં. ૧૯૧૩ના મે મહિનામાં અમદાવાદ આવ્યા હતા. ભલામણથી પ્રો. ત્રિભુવનદાસ ગજ્જરના સેક્રેટરી તરીકે મુંબઈ સાહિત્યસભાને સક્રિય કરવા સભ્યો સાથે વિચારવિમર્શ કર્યો જઈ રહ્યા. તે સાથે તેમણે વનિતા આશ્રમ માટે અભ્યાસક્રમ હતો. મૌર્ય સામ્રાજ્ય પર ભાષણ પણ આપ્યું હતું. ઘડી આપ્યો. તે પરથી તેમના ઉન્નત અને જીવનઅભ્યદય ૧૯૧૪ના વર્ષની શરૂઆતમાં રણજિતરામ સહકુટુંબ કરનારા વિચારોની સૌને પરખ થઈ. મુંબઈમાં મોરારજીની ચાલીમાં રહેતા હતા. જે મકાનમાં તે મુંબઈ વસવાટ દરમિયાન બીજી સાહિત્ય પરિષદ વખતે રહેતા હતા તે જ મકાનના ભાગમાં કનૈયાલાલ મુન્શી, મંત્રી હતા. પરિષદને સફળ બનાવવા અને તેને સ્થાયી સ્વરૂપ ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી અને બાજુના મકાનમાં ચંદ્રશંકર આપવા અથાક શ્રમ ઉઠાવી સફળતા પ્રાપ્ત કરી હતી. પંડ્યાનો વસવાટ હતો. આ ચાલી ગીરગામમાં બંધાયેલી હતી. અમદાવાદમાં કેળવણી પરિષદ મળે અને તેમાં શિક્ષણને લગતા ત્યારે મુંબઈમાં “ગુર્જરસભા' ચાલતી હતી તેમાં “આપણાં સવાલોની ચર્ચા થાય તે માટે સાહિત્યસભાને મુંબઈથી પત્ર દેશી રાજ્યોએ વિષય પર તે સભામાં તેમણે નિબંધ વાંચ્યો લખી દરખાસ્ત કરી હતી. તેમાં વિચારવિમર્શ માટે લેવાના હતો. મુદ્દાની લાંબી યાદી તૈયાર કરી મોકલી હતી. કેટલાક સંજોગોના કારણે કેળવણીપરિષદ ભરવાની રણજિતરામની દરખાસ્તનો ૧૯૧૪માં સુરતમાં સાહિત્યસભા મળી. તેમાં પ્રદર્શન અમલ સાહિત્યસભા કરી શકી નહોતી. ઈ.સ. ૧૯૦૭માં રચવાનો વિચાર તેમણે મૂક્યો. તેની જવાબદારી સ્વીકારી સફળ ગોવર્ધનરામનો દેહ ગજ્જર સાહેબને બંગલે પડ્યો ત્યારે પ્રદર્શન યોજી બતાવ્યું. ઈ.સ. ૧૯૧૫ના ડિસેમ્બરમાં ભાવનગર રણજિતરામ હાજર હતા. જતાં અમદાવાદ બે દિવસ પરિવાર સાથે રોકાયેલા ત્યારે ભદ્રમાં ૧૯૦૮માં પ્રો. ગજ્જર સાહેબની સંમતિથી તેમના આવેલ પોતાનું મકાન જોવા ગયેલા, જ્યાં તેમનું બાળપણ સેક્રેટરીનું પદ છોડી તેઓ એપ્રિલમાં ભાવનગર રાજ્યના દીવાન વાત તે ઘર ના વીતેલું તે ઘર પડીને જમીનદોસ્ત થયેલું જોઈને દુઃખી થયેલા. પ્રભાશંકર દલપતરામ પટણીના ખાનગી મંત્રી તરીકે જોડાયા. ઈ.સ. ૧૯૧૬માં રાજકીય અને સાંસારિક એમ બે ભાવનગરમાં તેમને અનેક વાતાવરણ વ્યવહાર વગેરેનો આગવો પરિષદો ભરાવાની હતી. તે સાથે ગુજરાતની પ્રથમ “કેળવણીઅનુભવ થયો. ત્યાં તેમને પ્રો. નૃસિંહપ્રસાદ કાળીદાસ ભટ્ટ પરિષદ' પણ ભરાવાની હતી. તે માટે એક સ્વાગતમંડળ (નાનાભાઈ ભટ્ટ) અને કાંતનો સવિશેષ પરિચય થયો. રચાયેલું. ‘હિંદ સેવકસમાજના કાર્યકરોના ઇન્દુલાલ યાજ્ઞિક ભાવનગરના વસવાટ વખતે ઈ.સ. ૧૯૦૯ના વર્ષમાં રાજકોટ મંત્રી હતા. ગુજરાતની કેળવણી પરિષદના કાર્યક્રમ ઘડવા માટે Jain Education Intenational Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ રણજિતરામ બે વખત અમદાવાદ આવેલા. પછી ઓક્ટોબરમાં પરિષદોના સમયે ફરી આવ્યા. રજૂ કરવાના ઠરાવો ઘડવાના કામમાં ઇન્દુલાલ યાજ્ઞિક સાથે રાતભર કાર્યરત રહેલા. ૧૯૧૬ના વર્ષની શરૂઆતમાં રણિજતરામ કાશી, કલકત્તા, દિલ્હી, લાહોરનો પ્રવાસ કરી આવેલા. ડિસેમ્બરમાં મહાસભાના અધિવેશન માટે લખનૌ, આગ્રા, મથુરાની મુલાકાત લીધી. ૧૯૧૭ના વર્ષમાં મુંબઈ ગોકુળદાસ તેજપાલ બોર્ડિંગમાં સુપ્રિટેન્ડેન્ટની જગ્યા મેળવવા પ્રયત્ન કરેલો. શેઠ નરોત્તમદાસે તેમને મંજૂરી ન આપતાં એ વાત પડતી મૂકેલી. ઈ.સ. ૧૯૧૭માં ઇન્દુલાલ યાજ્ઞિક મેસોપોટેમિયા ગયેલા હોવાથી ‘નવજીવન' રણજિતરામ ચલાવતા હતા. ઈ.સ. ૧૯૧૭ના મે મહિનામાં શેઠ નરોત્તમદાસના પુત્ર અને પુત્રી સાથે ‘જુઈ’ નામે ઓળખાતા મુંબઈના અંધેરી પાસે દરિયા કિનારે આવેલા શેઠના બંગલે રહેવા ગયા. શેઠે ઉનાળામાં હવા ખાવા માટે બંગલો બંધાવ્યો હતો. તેનો ઉપયોગ ઉનાળામાં જ થતો હતો. ૪થી જૂન ૧૯૧૭નો સૂર્યોદય થયો. આગલી રાત્રે ચંદ્રશંકર પંડ્યા રણજિતરામના મહેમાન હતા. તેમણે મુંબઈ જવાની તૈયારી કરી. રણજિતરામે નિત્યના નિયમ મુજબ દરિયાસ્નાન માટે બીજા મિત્રો સાથે નીકળ્યા. સવારના ૯-૩૦ કલાકે બન્ને મિત્રો છૂટા પડ્યા. ચંદ્રશંકર મુંબઈ મધ્યે પહોંચ્યાને રણજિતરામ મધદરિયે પહોંચ્યા. જોતજોતામાં ગુજરાતનું અણુમૂલ રત્નસાગરમાં સમાયું. તે સમયે દરિયાકિનારો નિર્જન ટેલિફોન સગવડ વગરનો ચાર કલાકે મુંબઈમાં ખબર મળ્યા ત્યારે સૌએ ખરા અર્થમાં આઘાત અનુભવેલો. રણજિતરામના દરિયામાં ડૂબી જવાને કારણે થયેલા અવસાનથી મિત્રવર્તુળમાં ખિન્નતા છવાઈ રહેલી. તેમનો કુટુંબપરિચય : * વાવાભાઈ મહેતા ઈ.સ. ૧૯૧૧ના ડિસેમ્બરમાં અમદાવાદના તેમના ભદ્ર ખાતેના નિવાસસ્થાને અવસાન પામ્યા હતા. * તેમનાં માતા રણજિતરામના અવસાન સમયે હયાત હતા. * તેમના ભાઈ મોતીભાઈ વાવાભાઈ મહેતા શોલાપુર મિલમાં ડાયરેક્ટર હતા. * એક બહેન અમદાવાદમાં હયાત હતાં. * તેમની સંતતિમાં દીકરી અરુણિકશોરીનો જન્મ ૧૯૦૭ના નવેમ્બરમાં થયેલો. સ્વપ્ન શિલ્પીઓ * પુત્ર અશોકકુમારનો જન્મ ઈ.સ. ૧૯૧૧ના ઑક્ટોબર મહિનામાં થયેલો. (જેઓએ પ્રખર સમાજવાદી વિચારક અને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સેવા આપેલી. જાહેર જીવનમાં તેઓ ‘અશોક મહેતા'ના નામે ઓળખાતા હતા. * બીજી પુત્રીનો જન્મ રણજિતરામના અવસાન પછી ત્રણ મહિના પછી થયેલો, તેનું નામ ઉર્વશી હતું. * રણજિતરામનાં વિધવા ઈ.સ. ૧૯૧૮ના વર્ષમાં તાવની બિમારીમાં અવસાન પામેલાં. સાહિત્યને સર્વ દિશાઓથી અને જેટલી વિસ્તૃતતાથી નીરખ્યું–પરખ્યું, ભાવના અને આદર્શોથી ભરપૂર તેમણે સર્જન પણ કર્યું તેમાં નવલિકાઓ, નિબંધો અને રાજપ્રકરણીઓ લેખોનો સમાવેશ થયેલો છે, જે સાહિત્ય સર્જન પરિપક્વ હોઈ પ્રેરક હતું. ઉલ્લેખનીય છે કે સાહિત્ય ઉપરાંત કેળવણી પ્રત્યે પણ તેમણે સજાગતા દાખવેલી અને પ્રેરકબળ પૂરું પાડેલું. અલબત્ત તેમની કારકિર્દીનો આરંભ કેળવણીથી થયેલો, પરંતુ તેમાં તેમને પોતાનો ધીરો અવાજ અને શિક્ષણ આપવાની ફાવટનો અભાવ અડચણરૂપ ગણી પોતે જ ઉમરેઠની શાળાનું આચાર્યપદ છોડેલું. સૌના એ મિત્ર છતાં કોલાહલથી દૂર રહેવાની એમની પ્રકૃતિ. કૃષ્ણે કહેલા કર્મયોગને આત્મસાત કરી ગુજરાતની રત્નગર્ભા ગિરાના એક રત્ન સમાન ઝળકી ઝળહળી ગયેલા ગરવા—ગુણયલ અને ગૌરવવંતા ગુજરાતી હતા. તેમનામાં વ્યવસ્થાનિપુણતા, કાર્યદક્ષતા અને શબ્દચાતુર્યનો સંગમ હતો. ગુજરાતના સર્વાંગી અંગોને સંસ્કારથી પોષવાનો રસમય કરવાનો એમનો અભિગમ હતો. લોકજીવન કલામય બનાવવા સાચી અને સર્વદેશી વ્યાપક ભાવના ભરી સંસ્થાઓ સ્થાપી ગુજરાતનો ખૂણે-ખૂણો ખોળી સર્વશક્તિને ક્રિયાશીલ-કાર્યવંત કરવા એમણે યત્ન કર્યો. શારીરિક પ્રકૃતિની પ્રતિકૂળતા છતાં તેમનો કર્મકાર્યક્રમ વણથંભી વણજારની જેમ કૂચ કરતો રહેલો. ઉમરેઠમાં હતા ત્યારે લોકગીતો એકત્ર કરાવેલાં. તે લોકગીતો તેમનાં ધર્મપત્ની શાંતીબહેન ઉતાર્યે જતાં હતાં. ગુજરાતના ઇતિહાસને ઉજાગર કરતાં તામ્રપત્રો અને શીલા લેખોની નકલો ઉતારી લીધેલી. રણજિતરામે ઈ.સ. ૧૯૦૨ના વર્ષથી લખવાનો આરંભ કરેલો. ‘વિક્રમ સંવતના ૧૮મા સૈકામાં ગુજરાતનું સાંસારિક Page #165 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૧૪૯ અને ધાર્મિક દર્શન’ની ટુંકી સંજ્ઞાથી “બુદ્ધિપ્રકાશ'માં હપ્તાવાર જેતપુરમાં આવી વસ્યા. ત્યાંથી ભીલોડા અને ઝીલગામ થઈ છપાતું રહેલું. તેમની નોંધો ફાર્બસસભાએ ઉદારતાથી ખરીદી લીમડીમાં કાયમનો વસવાટ કર્યો અઢીસો-ત્રણસો વર્ષ થયાં. લીધી હતી. તેઓ જેતલપરા જોશીને નામે લીમડીમાં પ્રસિદ્ધ હતા. ભાવનગરમાં તેઓ હતા ત્યારે ઈસનું વર્ષ ૧૯૦૮' એ ભરૂચવાળા સોમનાથ બારોટના ચોપડામાં ૩૬૨મે પાને આ શીર્ષક તળેનો લંબાણપૂર્વકનો લેખ “બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ થયો. પ્રકારની નોધ છે. ગુજરાતની તમામ પ્રવૃત્તિનું દર્શન તેમાં કરાવેલું. સૌમ્ય, સરળ, રા. જોશીજીનો યજ્ઞોપવિત સંસ્કાર લીમડીમાં થયા પછી મમતાળુ અને ભાવનાભર્યું તેમનું અનોખું વ્યક્તિત્વ સૌ કોઈને ચૌદ વર્ષ સુધીની બાલ્યાવસ્થા ત્યાં જ ગુજારી અને અંગ્રેજી આકર્ષતું હતું. સાહિત્ય માટે જેટલું કાર્ય તેમણે કર્યું છે તેનો ચોથા ધોરણ સુધીનો અભ્યાસ તેમણે કર્યો. સહાધ્યાયીઓ સાથે ઉપકાર તેમના નિધન સમયે જે તે સમયના સાક્ષરોએ કંપતી સત્ય અને ન્યાયની બાબતમાં સખત થવાના પ્રસંગે તેમને કલમે માન્યો છે. આજે પણ આપણે સાહિત્ય પરિષદના આ ઘણીવાર આવતા શિક્ષકોએ તેમને “તોફાની' ઉપનામ આપ્યું. જનકના ઋણી છીએ. પુત્રની કેળવણી ખાતર વતન છોડી તેમનાં માતાપિતા રા. નોંધ : તા. ૨૦ ઑક્ટોબર, ૧૯૧૭ના દિવસે ભરૂચ હરિશંકરને લઈ અમદાવાદ આવ્યાં. મિશન હાઇ સ્કૂલમાં રા. ખાતે ભરાયેલી બીજી કેળવણી–પરિષદ'ના અધ્યક્ષ સ્થાનેથી જોશીજી અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી ભણ્યા, પરંતુ લીમડીમાં મહાત્મા ગાંધીએ આ પ્રમાણે અંજલિ આપી હતી. દરબારી કોન્ટેક્ટમાં ખોટ જવાથી પિતાના નાણાં સંબંધી સ્થિતિ “રણજિતરામ વાવાભાઈ યમરાજાએ ચાલુ વર્ષમાં તંગ થઈ અને રા. જોશીજીને ધો. ૭માથી સ્કૂલ છોડવી પડી. બલિદાન લીધું છે તેથી આપણને મોટી ખોટ આવી છે. તેમના અમદાવાદમાં પિતાને ધંધો મળે નહીં. માથે દેવું વધતું જેવા સાક્ષર તરુણ વયમાં ચાલી નીકળ્યા એ શોચનીય તેમ જ ગયું અને શાળા ફી પણ સમયાનુસાર અપાઈ શકી નહીં, જેથી વિચારણીય છે. તેમના આત્માને ઈશ્વર શાંતિ આપો અને તેમના શિક્ષકે ફી લીધા વિના શાળા નહીં આવવાની તાકીદ આપી. કુટુંબને તેમના દુઃખમાં આપણે ભાગીદાર છીએ એ જ્ઞાનથી જોશીજી સ્કૂલમાંથી નીકળી ભદ્ર આગળ થઈ રિચીરોડના સીધા આશ્વાસન મળો એમ ઇચ્છું છું.” રસ્તે ચાલ્યા. દુનિયાનું ખરું ભણતર તેમણે આજે રાજનગરના રણજિતરામે લખેલ લેખ અને વાર્તાઓ લેખ : ધોરી રસ્તા ઉપર શરૂ કર્યું. રસ્તા ઉપરની દુકાન જોતા જાય અને આગળ ચાલે. આગળ જતાં કાચનાં હાંડી–તકતા વગેરે * ગુજરાતની એકતા કે રાજ્યશાસ્ત્ર કે લોકસભા અને સામાન વેચવાવાળાની દુકાન આવી. અંદરથી ગ્રાહકનો માલ પ્રધાનમંડળ કે લશ્કરી નોકરી કે રાજ્યતંત્રના સિદ્ધાંતો લઈ જવા માટે મજૂરની જરૂર પડતાં “મજૂર' એ શબ્દ બોલતો * બેસતા વર્ષના બે બોલ કે ગુજરાતમાં ચૈતન્ય * મત સાંભળી જોશીજી અંદર ગયા. “મેં સ્કૂલ છોડી છે અને નોકરી * ગુજરાતી સાહિત્ય પરિષદ વાર્તા : * આમદ અને રૂપાંદે શોધું છું. હું ટોપલો ઊંચકવાનું કામ પણ કરીશ.” એમ કહી * હેમિયો ક “હીરા’ નાટક : * તેજસિંહ + આ યાદી પૂર્ણ ટોપલો માથે લીધો. આ મજૂરી કરવામાં જોશીજીને બે આના મળ્યા. હરિશંકરભાઈ જોષી ઘેર જઈ જોશીજીએ પ્રથમની કમાણીના બે આના રા. હરિશંકરજીનો જન્મ પિતાના હાથમાં મૂકી બનેલી વાત કહી. આ સાંભળી વત્સલ સંવત ૧૯૪૦ના માગશર વદિ અને પિતાનાં નેત્રમાંથી અશ્રુધારા ચાલી નીકળી. પછી તેમણે એક બે સોમવાર તા. ૧૭-૧૨-૮૩ના રોજ દિવસમાં ફીનો બંદોબસ્ત કરી આપવા તથા અભ્યાસ ચાલુ તેમના મોસાળ લખતર નજીકના રાખવા કહ્યું, પરંતુ હવે આ દુનિયાદારીના અભ્યાસીને શાળા ઝાલાવાડ ગોળના ઝમર ગામે થયો. અભ્યાસમાં રસ રહ્યો નહોતો. જોશીજીના પૂર્વજો સંવત ૧૦૧૨માં નોકરીની શોધ કરવા માંડી. થોડા દિવસ આમ તેમ ફાંફા ચાંપાનેરથી અમદાવાદ પાસે માર્યા બાદ ખબર પડી કે છપ્પનના દુષ્કાળને લીધે અમદાવાદથી નથી. Jain Education Interational Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ત્રણ ગાઉ દૂર થલતેજ ગામના તળાવનું કામ ચાલે છે. ત્યાં જઈ જોશીજી રાહત રૂા. ૧૨ના પગારથી ક્લાર્ક તરીકે જોડાયા. ત્રણ માસ નોકરી કરી અને કામ બંધ થઈ જતાં સૌને રજા મળી. ખંતથી સંતોષકારક કામ કર્યા બદલ તેમના ઓવરસિયર મિ. બલસારા જેઓ એક પારસી સગૃહસ્થ હતા. તેમણે જોશીને સારું પ્રમાણપત્ર આપ્યું. જોશીજીએ નોકરી માટે ફરી શોધ ચલાવી. આ સમયે તેઓ અમદાવાદ પાસે કોચરબ–પાલડીમાં રહેતા હતા. ગુજરાત કૉલેજના રસ્તા ઉપર નાતાલવાળાનો બંગલો તે બંગલો બંધાવવા સંબંધમાં તેના માલિક શેઠ આદમજી મિયાંખાનનો મેળાપ થયો અને તેમને ઘેર કાળુપુર ગળીઆરાની પોળમાં તેઓ ગયા. વાતચીતમાં શેઠની દુકાન નાતાલમાં છે એમ જાણવામાં આવતાં પરદેશગમનની ઇચ્છા જોશીજીને થઈ આવી અને શેઠને જણાવી. શેઠને પોતાના માણસો નાતાલની દુકાન ઉપર મોકલવાના હતા. તેમાં એક અંગ્રેજી જાણવાવાળાની જરૂર હતી. તેમને જોશીજી મળ્યા. શેઠે પોતાના માણસોને સહીસલામત ‘ડેલાગોઆ બે’ પહોંચાડવા એ શરતે ભાડું વગેરે ખરચ જોશીજીને આપવાનું કહ્યું. અને આ નાણાં ભરપાઈ થતાં સુધી માસિક બે પાઉન્ડના પગારથી નાતાલમાં શેઠની નોકરી કરવાનું જોશીજીએ કબૂલ કર્યું. શેઠ જોશીજીની હિમ્મત જોઈ ખુશી થયા અને નાતાલ જવાથી તેમને ઘણો લાભ થશે એવું ભવિષ્ય ભાખ્યું. બંગલો બાંધવાના કામમાં પિતાજીને રોકી લેવાની જોશીજીની વિનંતી શેઠે માન્ય કરી. નાતાલનો ઇમિગ્રેશન કાયદો જોશીજીએ મોઢે કરી લીધો હતો. તા. ૨૬-૧૨-૧૯૬૦ના રોજ શેઠના તેમના સમાજના ૧૨ થી ૧૬ વર્ષ સુધીના છ કિશોરો, એક તેમનો રાંધવાવાળો અને જોશીજી એમ આઠ કિશોરો ‘સુલતાન’ સ્ટીમરમાં ડોલાગોઆબેની ટિકિટો લઈ મુંબઈથી પૂના રવાના થયા. વાટ ખર્ચી ૧૨ પાઉન્ડ અને ઝાંઝીબારના મિ. પિશોરી શેઠ ઉપરનો ભલામણ પત્ર શેઠે લખી આપ્યો. આ પત્ર તેમને આગળ ઉપર ઘણો જ ઉપયોગી થઈ પડ્યો હતો. મુંબઈથી ઊપડી તેર ચૌદ દિવસે જંગબાર પહોંચ્યા. ત્યાંથી મોબાસા, લીમડી, દારેસલામ, મોઝાંબિક વગેરે બંદરે થઈ એક મહિને ડેલ ગોઆબે પહોંચ્યા. શેઠના માણસોને તેમનો એજન્ટ આવી પાસ દેખાડી સ્ટીમરમાંથી ઉતારી ગયો. જોશીજી સ્વપ્ન શિલ્પીઓ પાસે પાસ હતો નહીં. તેમણે નાતાલના તે સમયના કાયદા પ્રમાણે શિક્ષિત તરીકે પરીક્ષા આપી જવાનું હતું. ડેલાગોઆબે પોર્ટુગીઝનું રાજ્ય હતું. ત્યાં કોઈ અંગ્રેજી સમજે નહીં અને પાસ વગર જોશીજીને ત્યાં ઊતરવા દીધા નહીં. જોશીજીએ સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. ઉપરાંત સ્ટીમરના કપ્તાને પણ ઘણી જ મહેનત કરી પણ ત્યાં ‘ને' નું ‘સે’ ન થયું. પોર્ટુગીઝ ભાષાના એ શબ્દો છે. તેઓ નહીં (NO) ને ને કહે છે. અને હા (Yes)ને ‘સે' કહે છે. સ્ટીમર હિંદુસ્તાન આવવા પાછી ફરી સાથે જોશીજી પણ અનિચ્છાએ દોરાયા. મુશ્કેલીઓનો પાર રહ્યો નહીં. કેપ્ટને ઝાંઝીબાર સુધી વગર ટિકિટે લઈ જવા મહેરબાની કરી અને જોશીજી ત્યાં ઊતરી પડ્યા. હવે શેઠનો આપેલો ભલામણપત્ર લઈ રા. જોશીજી હિંદુવીશીમાં પડાવ નાખી પિશોરી શેઠને મળ્યા. તેમણે જરૂર પડે મદદ કરવા જણાવ્યું. જંગબારમાં પણ પાસ વિના નાતાલની ટિકિટ મળે નહીં, બ્રિટિશ કોન્સલ પાસે જતાં તેની ઓફિસના કોઈ પારસી ગૃહસ્થ લાલચના માર્યા પતો ખાવા દે નહીં. હિરિશંકરજી પાસે તેમને રાજી કરવાને કાંઈ મળે નહીં. આમ પાસ મેળવવામાં એક મહિનો નીકળી ગયો. છેવટે જોશીજીએ બ્રિ. કોન્સલને એક પત્ર લખ્યો, તેમાં લખ્યું “હું અંગ્રેજી ભણેલો હોવાથી કાયદા પ્રમાણે મારે પાસની જરૂર નથી. મને નાતાલની ટિકિટ મળવી જોઈએ, નહીં તો આપને બોજારૂપ થઈ પડીશ. મારી પાસે સ્ટીમરના ભાડા પૈસા નથી તે માટે બંદોબસ્ત કરવાનો છે” વગેરે આ પત્રનો જવાબ મળ્યો કે “સર્ટિફિકેટ આવીને લઈ જવું.” જોશીજી બહુ જ રાજી થયા પરંતુ પેલા પારસી ગૃહસ્થ નારાજ થયા તેમ છતાં સર્ટિફિકેટ તો મળ્યું જ. હવે પીશોરી શેઠ પાસેથી ટિકિટના પૈસા મેળવી જંગબારથી જર્મન સ્ટીમર ‘કોન્સપ્રિન્સ’માં ગૌરીશંકર વ્યાસ વગેરે સાથે નાતાલ જવા જોશીજી ઊપડ્યા અને તા. ૪થી એપ્રિલ ૧૯૦૧ના રોજ શિક્ષિત તરીકે પરીક્ષા આપી નાતાલ ઊતર્યા. શેઠ આદમજી મિયાંખાનની પેઢીમાં (જી. એચ. મિયાંખાનની કું।.) પંદર મહિના નોકરી કરી તેમનું લેણું ચૂકવી આપી જોશીજી ડરબન, મેરિત્ઝબર્ગ, રિચમન્ડ, ઇસ્ટકોર્ટ, લેડીસ્મિથ વગેરે ઘણે સ્થળે ફર્યા. બાસુટોલેન્ડ પણ જોયું. આશરે પોણાપાંચ વર્ષ દક્ષિણ આફ્રિકામાં રહ્યા. તે દરમ્યાન નોકરી, Page #167 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ વ્યાપાર વગેરેથી દ્રવ્યોપાર્જન કરીને પિતાજીનું કુલ દેવું ભરપાઈ કરી દીધું અને ૠણના બોજામાંથી પિતાશ્રીને મુક્ત કરી ઈશ્વરભજનમાં પોતાનો સમય ગાળે તે પ્રમાણે બંદોબસ્ત કરી આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાના આ નિવાસ દરમ્યાન સુખદુઃખના કંઈ કંઈ અનુભવ થયેલા. તેમાં એક મહાસંકટનો અનુભવ જોએલા પોતાના શબ્દોમાં લખેલો. “લેડીસ્મિથ પાસે વેસલ્સનેક કોલરી છે. તે નજીક એક દુકાન સને ૧૯૦૪માં રાખેલી. દુકાન રેલ્વે સ્ટેશનની આજુબાજુ ત્રણેક માઇલ દૂર હતી. ત્યાં એક વખત મધ્યરાત્રે અમુક હિંદી ભાઈઓએ મારા ઉપર હુમલો કરેલો. મને મારી નાખવા પાંચ–સાત માણસની ટોળી આવેલી. અંધારી ઘનઘોર રાત્રિએ વરસાદ ખૂબ આવતો હતો. કોઈનું મોં સરખું પણ જોઈ શકાય નહીં. આશરે અગિયાર વાગ્યાને સુમારે અમે ઊંઘી ગયેલા તે વખતે પેલી ટોળી આવેલી, કે જેમાં એક ઓળખીતો માણસ પણ ભળી ગયેલો. તેણે બૂમ મારી દુકાન ઉઘડાવી અને આખી ટોળી દુકાનમાં દાખલ થઈ. દુકાનના બે માણસોને માર પડ્યો, તો તે જીવ લઈને નાઠા. હું એકલો મારા રૂમમાં હતો ત્યાં હુમલો થયો. હું પાછલી બારીએથી બહાર કૂદી પડી નાઠો. રસ્તામાં વરસાદથી થયેલો કીચડ, પગમાં બૂટ ન મળે, માથું ઉઘાડું ને એક ગંજીફાક અને અંદર ટ્રાઉઝર સાથે નાઠેલો. પેલી ટોળીના માણસો ફાનસ લઈને પાછળ આવતા હતા. વચમાં નદી આવી. તે બંને કાંઠે ભરપૂર હતી. શું કરવું? પ્રભુનું નામ લઈને મારાઓથી બચવા પાણીમાં ઝંપલાવ્યું. તરતાં આવડતું હતું. પાણીમાં તાણ પણ ખૂબ જ હતું, છતાં ત્રાસને લીધે અને પ્રભુ કૃપાથી નદી સાંગોપાંગ તરી ગયો. સામે કિનારે એક ઝાડ હતું. તેની ડાળ પકડી રાખીને લટકી રહ્યો અને અર્ધા કલાકે કિનારે નીકળી શક્યો. પેલા લોકો કિનારે આવી આમતેમ શોધી જોશી તણાઈ ગયો એમ માની પાછા ચાલ્યા ગયા. રામ રાખે તેને કોણ ચાખે? રાત્રિ જંગલમાં ગાળી. બીજે દિવસે પોલીસ સ્ટેશન જઈ પેલા લોકોને પકડાવ્યા અને તેમને ત્રણ ત્રણ મહિનાની સજા થઈ. આ પ્રમાણે સંકટો સહન કરતાં જોશીજી સને ૧૯૦૫ના સપ્ટેમ્બરની આખરે હિંદમાં આવ્યા. દેવની પ્રતિકૂળતા અહીં નડી. તેમના ઘેર અગાઉ ચાર જ દિવસ પહેલાં તેમનાં માતાપિતા બન્નેએ સાથે પ્લેગમાં સપડાઈ એક જ દિવસે સ્વર્ગવાસ કરેલો અને એક સાથે અગ્નિદાહ થયેલો તે સાંભળી જોશીજીને હૃદયમાં બહુ જ આઘાત થયો. જે માતાપિતાને સુખી ૧૫૧ કરવા તેમણે દેશાવર વેઠ્યો તેમનાં દર્શનની અપેક્ષાએ હજારો માઇલનો દરિયો ડહોળી તેઓ દેશમાં આવ્યા, પરંતુ અફસોસ! મનુષ્ય કંઈ ધારે છે અને વિધિ બીજું જ નિર્માણ કરે છે. ચાર જ દિવસ પહેલાં આવ્યા હોત તો માતાપિતાનાં દર્શનનો લાભ એ માતૃપિતૃભક્ત પુત્રને મળત. જોશીજી એટલા ભાગ્યશાળી કે તેમના હાથે તેમનાં માતાપિતાની ઉત્તરક્રિયા સારી રીતે થઈ. જ્ઞાતિભોજન લહાણાં વગેરે જે કંઈ થતું આવતું તે કર્યું. જોશીજી હવે છત્ર વિનાના થઈ પડ્યા. એકલા અને અટુલા થયા. તેમની સોળ વર્ષની ઉંમરે માતાપિતાએ તેમને પરણાવેલા પરંતુ તે બાઈ પણ સ્વર્ગવાસ પામેલી. જેનું મોં સરખું પણ જોશીજીના જોવામાં આવેલું નહીં. તે માત્ર નામનું લગ્ન હતું. સને ૧૯૦૬ની શરૂઆતમાં તેમનું સગપણ ગોમતીબહેન સાથે થયું. તે વખતે એ બહેનની ઉંમર નવ વર્ષની હતી. રિવાજ મુજબ જોશીજી કન્યાને વસંત ચઢાવી તે જ વર્ષમાં જૂન માસમાં દક્ષિણઆફ્રિકા ગયા. આ વખતે દક્ષિણઆફ્રિકામાં મૂળવતની (હબસી)ઓ ઉપર સરકાર તરફથી પોલટેક્સ (Poll Tax) નાખવામાં આવ્યો. તે કારણથી તે લોકોએ બળવો કર્યો. સરકારને મદદ કરવા હિંદી કોમ તરફથી ઇન્ડિયન સ્ટેચર બેરર કોર' ઊભી કરવામાં આવી. તેમાં વોલેન્ટિયર તરીકે મ. ગાંધીજી સાથે જોશીજી પણ જોડાયા. ગાંધીજી સાર્જન્ટ મેજર હતા અને મિ. ઉમિયાશંકર શેલત, સુરેન્દ્રરાય મેઢ, હરિશંકર જોશીજી એ ત્રણ સાર્જન્ટ હતા. બીજા સત્તર જણ‘સ્ટ્રેચર બેરર' (ડોળી ઊંચકનાર) હતા. કૂચ દરમ્યાન ગાંધીજી જેમને સૈ ભાઈ કહીને જ સંબોધતા તેમની પાસેથી જોશીજીને એક ‘સહિષ્ણુતા’નો અને બીજો ‘શ્રદ્ધા'નો એ બોધપાઠ શીખવાના મળ્યા. આ સંબંધી જોશીજીનો અનુભવ તેમની પોતાની ભાષામાં જ. જોશીજી લખે છે કે, “અમોને ‘મયુમુલુ’ કેમ્પમાંથી રાત્રે અગિયાર વાગ્યાના સુમારે કૂચ કરવાનો હુકમ મળ્યો ત્યારે (જ્યારે જ્યારે લશ્કરના કોલમોને જુદા જુદા સ્થળે જવું પડતું ત્યારે અમારી ટુકડીના બે ભાગ પડતા. તેમાં એકમાં મિ. શેલત તથા મિ. મેઢને ઘણી વખત જવાનું થતું અને બીજામાં મ. ગાંધીજીની સાથે મારે જવાનું થતું.) ગાંધીજીએ અમારા તંબુએ આવી મને હુકમ ફરમાવ્યો કે જોશી, આપણે અર્ધા કલાકમાં તૈયાર થઈ કોલમ સાથે કૂચ કરવાની છે, માટે આપણા માણસોને ઉઠાડી તૈયાર થાવ. હું ઊઠ્યો ડ્રેસ પહેરવાનો હતો જ નહીં. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ થાક્યા-પાક્યા સૂઈ જતા પહેલાં તે કાઢવાનો અવકાશ જ મળ્યો નહોતો. માથે હેટ મૂકીને હું બહાર આવ્યો. ભાઈ બહાર ઊભા જ હતા. હું બાજુમાં અમારા માણસોનો તંબુ હતો ત્યાં તેમને તૈયાર રહેવાનો હુકમ આપવા ગયો. “મહંમદ, મહંમદ” કરી બૂમ મારી માણસોને ઉઠાડ્યા અને હુકમ સંભળાવ્યો ત્યાં તો મહંમદ પઠાણ હતો તેણે એક મા સમાણી ગાળ મને દીધી. હું માનું છું કે ભાઈ (ગાંધીજી) જે નજીકમાં જ ઊભા હતા તેમણે પણ સાંભળેલી. મેં તરત જ ભાઈ ગાંધીજીને તે બાબતની ફરિયાદ કરી કે આ માણસ હરવખતે આ પ્રમાણે ગાળ દઈ મારું અપમાન કરે છે માટે તેને યોગ્ય શિક્ષા થવી જોઈએ. જવાબમાં ગાંધીજીએ કહ્યું કે મારે તેવાં અપમાનો તો સહન કરવાં જોઈએ. ગાળે શું થઈ ગયું? તમે તેમની સ્થિતિમાં હો તો? આવું સાંભળતાં મને વધારે ગુસ્સો લાગ્યો અને ગાંધીજી સાથે બોલવાનું બંધ કર્યું. સૌ અર્ધા કલાકમાં તૈયાર થઈ ગયા. આખી કોલમ (લગભગ ૨૦૦૦ માણસનું લશ્કર) સઘળા સરંજામ સાથે ચાલતું થયું. મિલિટરી ઓર્ડર છે કે રાત્રે કોલમ ચાલતી હોય ત્યારે કોઈ પણ માણસ બીડી પી શકે નહીં. તેમ જ રસ્તામાં કોઈ કોઈની સાથે વાતચીત પણ કરી શકે નહીં. ફક્ત પગના અવાજ જ સંભળાયા કરે. આ પ્રમાણે આખી રાત ચાલી સવારમાં એક પહાડ ઉપર અમે આવી પહોંચ્યા. જ્યાંથી સામી ખીણોમાં દુશ્મનો (નેટિવો) ભરાઈ રહેલા તેમના ઉપર ગોળીબારનો મારો ચાલુ થઈ ગયો. “કીવી કીવી'' કરતા નેટિવો સામા પહાડ ઉપર આમતેમ નાસવા લાગ્યા. કેટલાનો ઘાણ નીકળી ગયો. જે દુશ્મનનાં માણસો હાથ આવ્યા તેમને લઈ લશ્કર આમતેમ આગળ વધવા લાગ્યું. અગિયાર વાગ્યાને સુમારે અમારી ટુકડી એક સામેના પહાડ ઉપર ‘હિલિઓગ્રાફી’ વાળાની ટુકડી પાસે જઈ પડાવ નાખવા અગર બીજો હુકમ મળે ત્યાં રહેવા હુકમ થયો. તે સમયે વાયરલેસ ન હોવાથી સૂર્યનો પ્રકાશ કાચના આયનામાં ઝીલી બીજા કાચમાં તેનાં પ્રતિબિંબ પાડી ટેકરીઓ ઉપરથી ફેંકવાં અને તે ચમકારાની નિશાનીઓથી પચાસ પચાસ માઈલ સુધી વાતચીત કરવાનું સાધન તે ‘હિલિઓગ્રાફી’–તે વખતમાં લડાઈના સમયે ઉપયોગમાં લેવામાં આવતું. અમે ત્યાં પહોંચી ગયા. મહામહેનતે પાણી શોધી કોફી બનાવી ખાઈપીને આરામ લીધો. આ દરમ્યાન ભાઈની સાથે તો મેં અબોલા જ લીધા હતા. સાંજે પાંચ વાગ્યાને સુમારે આર્મી ઓર્ડર થયો કે આખા લશ્કરે ત્યાંથી દસેક માઇલને છેટે થ્રિગિીસ પોસ્ટ'વાળી જગાએ સ્વપ્ન શિલ્પીઓ જઈ પડાવ નાખવો. હુકમ થવાની સાથે આખું લશ્કર પોતપોતાની જગ્યાએથી નીમેલી જગાએ એકઠું થવા લાગ્યું. પોણા કલાકમાં કૂચ શરૂ થઈ ગઈ અને રાત્રે આઠ સાડાઆઠના સુમારે નીમેલી જગાએ આવી પહોંચ્યા. દરમ્યાન રસ્તામાં ભાઈ ગાંધીજીએ વાત ઊંચકી (દિવસે કૂચ કરતાં વાત કરવાનો બાધ નહોતો). તેમણે મને પૂછ્યું, “કેમ જોશી આજ તો બિલકુલ બોલતા જ નથી?' એટલે ગઈ રાત્રે જે ક્રોધ ભરાયેલ હતો તેને અંગે જે કાંઈ કહેવાનું હતું, એ પૂરતી રીતે ઠાલવ્યું તે વખતે રસ્તામાં ચાલતાં ચાલતાં . ગાંધીજીએ મારું બોલવું સહિષ્ણુતાથી સાંભળી મને પણ ‘સહિષ્ણુતા'નો બોધ કર્યો. રાજકોટનો પોલિટિકલ એજન્ટ જે વિલાયતમાં એક વેળા પોતાનો મિત્ર હતો. તેની પાસે પોતાના ભાઈના કેસ સંબંધી સાચી હકીકત મિત્ર ભાવે સમજાવવા જવું, જાણે કોઈ દિવસ એકઠા જ ન થયા હોય તેવું તેનું વર્તન, મિત્રભાવે નહીં તો અસીલના એક વકીલ તરીકે પોતાને સાંભળવાનો આગ્રહ, છેવટે રાજકોટના સ્ટેશન ઉપર પટ્ટાવાળાના ધક્કા ખાવા અને અપમાન થવું. સર ફિરોજશાહ મહેતાની સલાહ લેતાં જવાબ મળ્યો કે “જે જાતનું અપમાન તમને થયું છે તે કરતાં સો ગણું અપમાન વેઠવાની શક્તિ હોય તો જ હિન્દુસ્તાનમાં રહેવું, નહીં તો ચાલ્યા જવું.” પોતાને વીતેલ આ કથની ગાંધીજીએ આ કરતાં ઘણાં જ વિસ્તારથી કહી સંભળાવી, જે મહાત્માજીએ પોતાના જીવનરિત્રમાં સ્વહસ્તે સારી રીતે વર્ણવી છે. “વળી તેમણે મને કહ્યું કે “જો તમારે કોમની સેવા કરવી જ હોય અને આગેવાન થવું જ હોય તો આના કરતાં હજાર ગણી ગાળો તમારે પણ ખાવી પડશે અને અપમાન સહન કર્યે જ છૂટકો છે. આ સહિષ્ણુતાનો બોધ મારા હૃદયમાં હજી તાજો જ છે અને સદાય રહેશે.’’ વળી ‘શ્રદ્ધા' રાખવાનો બોધ પણ તેમના જ સત્સંગથી મળ્યો. એકવાર અમે બન્ને લશ્કરથી છૂટા પડી ગયા. અજાણ ધરતી, દબાણ રસ્તો, એક ટેકરા ઉપરથી બીજા ટેકરા ઉપર એમ ચાલ્યા જ કરીએ. મને મનમાં બીક લાગ્યા કરે કે રખેને દુશ્મનના માણસો અમો બિનહથિયારવાળાને મારી નાખે. આજુબાજુ જ્યાં નજર પહોંચે ત્યાં સુધી જોઈએ પણ ક્યાંય કોઈ દેખાય જ નહીં. ક્યાં જવું? તે વખતે પણ મ. ગાંધીજી તો “પ્રભુની ઉપર શ્રદ્ધા રાખો. જરૂર આપણને તે મદદ કરશે.” એમ જ કહ્યા કરે. મારા તો હાંજા જ ગગડી ગયા પણ તે દૈવી Page #169 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૫૩ પુરુષની અખૂટ શ્રદ્ધાને બળે જ સાંજના પાંચ વાગ્યા સુધી જોશીજીએ તો એ મહાન ગુણો અનુભવથી અને સત્સંગથી પ્રાપ્ત ચાલ્યા જ કર્યું. છેવટે એક ઊંચી ટેકરી ઉપર ચઢી આજુબાજુ કર્યા છે. તેમના સંસર્ગમાં આવનાર પ્રત્યેકને એમના મોટા દિલનો નજર પહોંચે ત્યાં સુધી જોયું પણ કોઈ જણાય નહીં. છેવટે થાકી પરિચય થયો છે અને હવે પછી જે જે તેમના સમાગમમાં આવશે ગયેલા એક ઝાડ તળે બન્ને જણ બેઠા. ત્યાં પણ “પ્રભુ ઉપર તેમને પણ તેમની શ્રદ્ધા અને સહિષ્ણુતાની ખાત્રી થયા વિના રહેશે શ્રદ્ધા રાખો. તે જરૂર આપણને મદદ કરશે.” એ બોધપાઠ નહીં. સેવા કાર્યમાં આ ગુણો બહુ જ જરૂરના છે. ભાઈ તરફથી ચાલુ રહ્યો. સને ૧૯૦૭માં ટ્રાન્સવાલમાં હિંદી કોમને ટ્રાન્સવાલની થોડીવારે ‘નાતાલ મેડિકલ કોર’નો અમારો ડોક્ટર બ્લેક સરકાર સાથે રેજિસ્ટ્રેશન કાયદાના સંબંધમાં સત્યાગ્રહની લડત ત્યાં થઈને નીકળ્યો. અમોને સૂતેલા જોઈ પૂછ્યું : “તમો અહીં ચલાવવી પડી. તેનું સમાધાન સને ૧૯૦૮માં જનરલ સ્ટમ્સ ક્યાંથી?” ગાંધીજીએ કહ્યું કે “પ્રભુએ અમારી મદદ માટે જ અને ગાંધીજી વચ્ચે થયું અને બધાયે હિંદીઓ, જે જેલમાં હતા તમોને મોકલ્યા છે.” આમ કહી ભૂલા પડ્યાની તમામ વાત તેમને છોડી મૂક્યા અને ગાંધીજીએ વોલન્ટરી રેજિસ્ટ્રેશન તેને કહી. થોડીવારે બે સ્કાઉટો ત્યાં આવી પહોંચ્યા અને અમે (મરજિયાત) થવાનું કબૂલ કરેલું. તે પ્રમાણે આંગળાંઓની છાપો પાંચે સાથે ચાલી રાત્રે આઠેક વાગ્યાને સુમારે લશ્કરના પડાવની આપી પ્રથમ રેજિસ્ટ્રેશન થયું. ગાંધીજી ઉપર હોનિસબર્ગમાં જગ્યાએ આવી પહોંચ્યા. હુમલો પણ થયો. કોમે બધીએ લગભગ રેજિસ્ટ્રેશન લઈ લીધાં | હિન્દુસ્તાનની દિવ્ય ભૂમિમાં ઘણાએ સંત-સન્યાસીઓ પણ જનરલ સ્ટમ્સની સરકારે કાયદો રદ કર્યો નહીં. ૪ એટલે શ્રદ્ધાવાળા હશે પરંતુ આવો ગૃહસ્થ સંન્યાસી (શ્રદ્ધાળુ) મેં ફરીથી સત્યાગ્રહની લડત શરૂ કરવાનું નક્કી થયું. ક્યાંય પણ જોયો નથી. મને મળેલા સહિષ્ણુતા અને શ્રદ્ધાના આ વખતે નાતાલમાંથી ભણેલા અને વેપારીઓએ બે બોધપાઠ માટે એ મહાપુરુષનો હું આજન્મ ઋણી છું. ટ્રાન્સવાલમાં દાખલ થઈ લડત ઉપાડવાની હતી. પ્રથમ ટુકડીમાં હવે નેટિવ રિબેલિયન (દેશીઓનો બળવો પૂરો સમાઈ પારસી રુસ્તમજી શેઠ, દાઉદ મહંમદ, મિ. ઓમ. સી. જતાં અમારી સેવાની જરૂર રહી નહી, તેથી અમને સર્વને રજા આંગલિયા, કેપટાઉનવાળા મિ. ગુલપારસી શાપુરજી, મિ. મળી. સૌ પોતપોતાને ઠેકાણે થઈ ગયા. આ સેવા બદલ સરકાર ઉમિયાશંકર શેલત, મિ. સુરેન્દ્રરાય મેઢ અને રા. જોશીજી એ તરફથી દરેકને મેડલ (ચાંદ) આપવામાં આવ્યા છે.” આઠ જણની ટુકડીએ સને ૧૯૦૮ના ઓગષ્ટ માસમાં સત્યાગ્રહની બીજી સ્ટેજની લડત ઉપાડી. સૈ ટ્રાન્સવાલમાં મહાપુરુષનો સત્સંગ મિથ્યા જતો નથી. કહ્યું છે કે : વોલક્રસ્ટ ગામમાં દાખલ થયા. સૈને પકડ્યા અને દોઢ-દોઢ “સતંત્રતિ દિ સાધુતા ઉત્તાનાં'' માસની દરેકને સજા થઈ. મૂર્ખ માણસો પણ સત્સંગના પ્રતાપથી સજ્જન થાય છે, ટ્રાન્સવાલમાં હિંદી કોમે જ્હોનિસબર્ગમાં માસ (Mass) તો રા. જોશીજી જેવા સંસ્કારી મનુષ્યને મહાત્મા ગાંધીજી મીટિંગ કરી હજારો રેજિસ્ટ્રેશન બાળી નાખ્યાં. આ લડતમાં રા. જેવાનાં પાસાં જેમણે સેવ્યાં છે તેમને મહાપુરુષના સમાગમની જોશીજીને ત્રણ વખત જેલમાં જવાનું થયું અને કુલ સાડા દસ અસર લાગ્યા વિના કેમ રહે? મહિનાની સજા ભોગવવી પડી હતી. વળી રા. જોશીજી કહે છે કે મને મળેલ “શ્રદ્ધા અને હવે દેશમાંથી તેમના સસરાના ઉપરાઉપરી કાગળો સહિષ્ણુતા”ના બે બોધપાઠ હજી મારા મનમાં તાજા જ છે. આવવા લાગ્યા કે કન્યાકાળ જાય છે, માટે તાકીદે આવો, જેથી સભારંગમાં કહ્યું છે કે : લગ્ન કરવા માટે રા. જોશીજી સને ૧૯૦૮ની આખરે "सद्भिस्तु लीलया प्रोक्तं रिक्ता लिखितमक्षरम् । હિન્દુસ્તાન આવ્યા અને સને ૧૯૧૦માં ગોમતીબહેન સાથે ગાંફ असद्भिः शपथेनापि जले लिखितमक्षरम् ॥" મુકામે લગ્નગ્રંથિથી જોડાયા. સપુરષોએ હસતાં-હસતાં બોલેલું વચન પણ પત્થર પર આ વખતે ગોમતીબહેનની ઉંમર તેર જ વર્ષની હોવાથી લખેલા વચન સરખું હોય છે અને અસપુરુષોએ સોગંદ ખાઈને જોશીજી તરત જ એકલા નાતાલ ગયા. પછી સને ૧૯૧૩માં ગોમતીબહેનને તેડવા માટે ફરી હિન્દુસ્તાન આવ્યા. આ વખતે કહેલું વચન પણ જળમાં લખેલા અક્ષર સરખું નીવડે છે. રા. 20 Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સ્વપ્ન શિલ્પીઓ. દેશમાં બે વર્ષ રહ્યા. તે દરમ્યાન ચિ. પ્રેમુભાઈનો જન્મ તા. પરંતુ જમાના પ્રમાણે એમના પિતાજી નવા વિચારનો ઉઘાડો ૨૭મી જુલાઈ, સને ૧૯૧૪ શ્રાવણ સુદિ પાંચમ ને સોમવાર, વિરોધ કરી આડે ન આવતા પણ ઊલટા સહકાર આપતા. શ્રી સંવત ૧૯૭૦ના રોજ લીમડી મુકામે થયો. ચિ. પ્રેમુભાઈ એક મોતીલાલ પ્રથમથી જ ભારે સત્યાગ્રહી, મહેનતુ, ખંતીલા અને વર્ષના થયા એટલે સૌને લઈ જોશીજી નાતાલ ગયા. સ્વતંત્ર વિચારના જણાતાં પછી તો ધંધાને અંગે મુંબઈ ઇલાકાની નાતાલમાં બે દીકરીઓ અને એક દીકરાનો જન્મ થયો. બહારનાં મોટાં શહેરોમાં રહ્યા. મોટા મોટા સમાજસેવકો અને તેમાંની એક દીકરી તો ડરબનમાં જ ગુજરી ગઈ. ચિ. પ્રેમુભાઈ દશસેવ દેશસેવકોના પરિચયમાં આવ્યા અને જમાનાને છાજતી કેળવણી શંકરલાલ અને રમાબહેનને લઈ રા. જોશીજી સહકુટુંબ સને લીધી એટલે તેઓ વધારે મજબૂત મનના અને છૂટા વિચારના ૧૯૨૦ના ડિસેમ્બરમાં દેશમાં પાછા આવ્યા. સાથે સ્ટીમરમાં થતા ગ નાતાલના પ્રતિનિધિ તરીકે હિંદી મહાસભાની અમદાવાદની રૂઢિપૂજક માબાપના પ્રતાપે એમને બાળલગ્નના ભોગ બેઠકમાં ભાગ લેવા આવનાર રામદાસ ગાંધી (ગાંધીજીના પુત્ર) થવું પડેલું. બાળપત્ની બિચારી બિનકેળવાયેલી, છતાં શાંત, તથા મિ. પી. કે. નાયડુ પણ હતા. સહનશીલ અને જૂની ઘરેડનાં સાસુ-સસરાની સેવા કરતી સને ૧૯૨૧થી ૧૯૩૦ના નવ વર્ષના આ દેશના એમનું અવસાન સંવત ૧૯૧૬ની સાલમાં થતાં ૧૯૧૭ની નિવાસ દરમ્યાન જોશીજીએ જ્ઞાતિની બેઠકોમાં અને પરિષદોમાં સાલમાં પાટણના જાણીતા શેઠ કુટુંબની સુશિક્ષિત પુત્રી ભાગ લઈ જ્ઞાતિમાં સારું ચેતન આપ્યું. વીરમગામની પરિષદ તારામતી સાથે પસંદગીનું લગ્ન કર્યું. સૌ. તારામતીબહેન સારાં, ભરવામાં તેમણે ઘણો જ પરિશ્રમ વેઠ્યો, ઉપરાંત ભરૂચપરિષદ કેળવાયેલાં, સંસ્કારી અને નવા વિચારનાં હોઈને આદર્શ પત્ની કળ પ્રસંગે પ્રમુખ તરીકેની સેવા પણ આપી. એકલી જ્ઞાતિને જ તરીકેની, માતા તરીકેની, પુત્રવધૂ તરીકેની ફરજોમાં કશી ઊણપ પોતાની સેવા આપી બેસી નહીં રહેતાં લીમડી આવવા દે એવાં નહોતાં. પુત્રોની માતા છે. સાત વર્ષનો પુત્ર મ્યુનિસિપાલિટીમાં પણ સભ્ય તરીકે અને છેવટે પ્રેસિડેન્ટ તરીકે મહેન્દ્ર, રાષ્ટ્રીય ગીતો ગાવામાં એવો ઉસ્તાદ છે કે એને સેવા પોતે કરી હતી. સાંભળીને મોટા આગેવાનો પણ ખુશ થઈ જતા. આ બાળક મુલતાનના આગેવાન નેતાઓમાં ખાસ માનીતો થઈ પડ્યો હતો. આ દેશમાં ચિ. શંકરલાલને હવા પાણી માફક નહીં મોતીલાલનું સંસારી જીવન બહુ જ અનુકૂળ અને સુખરૂપ આવવાથી તે સ્વર્ગવાસી થયો એ ખેદજનક બનાવ જોશીજીએ નીવડ્યું હતું. પ્રભુ પરની અગાધ શ્રદ્ધાથી સહન કર્યો. ત્યારબાદ ચિ. જયાબહેનનો જન્મ અહીં થયો. શ્રી મોતીલાલનાં જાહેર કાર્યોનું પ્રદાન ઘણું લાંબું છે. સૌ. તારામતી સાથે લગ્ન કર્યા પછી તો એમની પ્રેરણા અને * સને ૧૯૨૯માં ચિ. પ્રેમુભાઈ મેટ્રિકની પરીક્ષામાં પાસ પ્રોત્સાહનથી તેઓએ બેસુમાર કામ કરી નાખ્યું હતું. તેઓએ થયા અને ભાવનગર કૉલેજમાં દાખલ થયા. સને ૧૯૩૦માં જ્ઞાતિ અને સમાજમાં વિપ્લવનો વડવાનલ ફેલાવવા માટે કેવું પ્રિવિઅસમાં પસાર થયા. તે જ વર્ષે રા. જોશીજી ચિ. પ્રેમુભાઈ હાડતોડ કામ કર્યું હતું! જાહેર પ્રવૃત્તિની ટૂંક યાદી નીચે મુજબ રમાબહેન, જયાબહેન અને અ.સૌ. ગોમતીબહેન સહકુટુંબ નાતાલ ગયા. તા. ૧-૮-૧૯૦૮ના ઔદીચ્ય હિતેચ્છુ સમાજની શ્રી મોતીલાલ સ્થાપના કરીને તેમાં સેક્રેટરી તરીકે કામ કર્યું. તા. ૧-૬-૧૪ના મથુરલાલ વ્યાસ ઔદીચ્ય બાળમિત્ર સમાજની સ્થાપના કરીને પાછળથી બાળ' શ્રી મોતીલાલનું શબ્દ કમી કરતાં ઘણાં મોટાં લોકો તેમાં ભળ્યાં અને પ્રેત ભોજન જન્મસ્થાન પાટણ, જન્મ સં. વિરુદ્ધ, વૃદ્ધલગ્ન વિરુદ્ધ તેમ જ કેળવણીના પ્રચાર માટે ખૂબ ૧૯૫૦ના આસો વદ ૯ અને પ્રવૃત્તિ કરી. તા. ૧-૩-૧૮ના મુંબઈમાં પાટણ ઔ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ એમનાં યુવકમંડળની સ્થાપના કરીને તેના સેક્રેટરી તરીકે કામ કર્યું. તા. માતાપિતા તદ્દન જૂના વિચારનાં ૨૦-૧૨-૧૯માં ડૉ. પંડ્યા વોલન્ટિયર કોરની પાટણમાં સ્થાપના કરી. તા. ૧૩-૫-૧૯ના ઔ. વોલન્ટિયર કોર સ્થાપી Jain Education Intemational Page #171 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૫૫ તેના વાઇસ કેપ્ટન તરીકે કામ કર્યું. તા. ૧-૭-૧૯ના બાલીસણા મુંબઈના સત્યાગ્રહી સૈન્યમાં જોડાઈ ગયા. પ્રથમ પાટણથી સૌ. યુવક મંડળની સ્થાપના કરીને તેના સ્વયંસેવક તેમ જ કેપ્ટન તારામતી વ્યાસની પરવાનગી મંગાવેલી ત્યારે એ બહાદુર તરીકેનું કર્તવ્ય બજાવ્યું હતું. સન્નારીએ જવાબમાં લખી મોકલાવ્યું કે “તમે ખુશીથી લશ્કરમાં તા. ૧૪-૧-૨૯ના પાટણમાં ઔ. યુવક સંઘની સ્થાપના જોડાઓ અને જેલમાં પણ જાઓ. અમારે માટે નચિંત રહેજો કરીને તેના જનરલ સેક્રેટરી તરીકે સેવા કરી. તા. ૨૯-૧-૨૯ના ના મારે માટે સગવડ હોય છે મારે માટે સગવડ હોય તો મને પણ જેલ જવાની ઘણી હોંશ એ જ સંઘની શાખા મુંબઈમાં ખોલીને પોતે જનરલ સેક્રેટરી છે. તમે ખુશીથી દેશની સેવા બજાવો. હું આડે ન આવી શકું.” તરીકે કામ કર્યું. તા. ૨૨-૧-૨૩ના મુલતાનમાં ગુજરાતી મુંબઈ, દિલ્હી, મુલતાન, અમૃતસર અને કરાંચી વગેરે મોટાં હિતેચ્છુ સમાજની સ્થાપના કરીને તેના સેક્રેટરી તરીકેનું કામ શહેરમાં મોટા ભાટા શહેરોમાં મોટી મોટી ફર્મોના મેનેજર તરીકે તેઓએ નોકરી કરી કર્યું. આ હિતેચ્છુ સમાજના અંગે એક લાઇબ્રેરી અને તેઓ “કલર મરચન્ટ' તરીકે મુલતાનમાં પ્રખ્યાત હતા. આમ મહેમાનગૃહ વગેરે શરૂ કરવા તા. ૨-૭-૨૮ના બરેલીમાં અનેક રીતે ભાઈ મોતીલાલનું જીવનકાર્ય આકર્ષક તેમ જ ગુજરાતી મિત્રમંડળની સ્થાપના કરેલી અને છેલ્લે મુંબઈમાં તેજસ્વી હતું. એમની જાત મહેનત, ઠંડો સ્વભાવ અને સ્વતંત્ર અખિલ ભારતવર્ષીય ઔદીચ્ય યુવક સંઘની સ્થાપના થતાં તેના વિચાર ખાસ વખાણને પાત્ર હતાં. હિન્દના યુવાનો એમના ઓ. સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. આમ જ્યાં જ્યાં નજર જીવન જીવનમાંથી કંઈક પ્રેરણા મેળવતા હતા. પહોંચી ત્યાં ત્યાં પોતે મહેનત કરી યુવકોના થાણાં જમાવ્યાં ખાનબહાદુર બેજનજી મેરવાનજી હજારી હતાં. આ ઉપરાંત હોમરૂલ લીગ, ડૉ. પંડ્યા અભ્યાસગૃહ, ગોંડલના માજી દીવાન ખાનબહાદુર બેજનજી મેરવાનજી દિલ્લી બ્રહ્મસમાજ, મુલતાન જિલ્લા કોંગ્રેસ કમિટિ, પંજાબ હજારીનો જન્મ સુરતમાં ઈ.સ. ૧૮૪૩માં થયો હતો. તેઓના પ્રોવિન્સિયલ કોન્ફરન્સ, અમૃતસર ગુજરાતી મિત્રમંડળ, કરાંચી પિતા મેરવાનજી સોરાબજી હજારી મૂળ વતની સુરતના હતા. બ્રહ્મમિત્ર મંડળ વગેરે સંસ્થાઓ અને સભાઓના સભ્ય તરીકે તેમનો ધંધો વેપારનો હતો. સુરત, ખેડા, હરસોલ, ડીસા, ભૂજ, ઉત્સાહથી તેઓએ ભાગ લીધેલો હતો. સં. ૧૯૭૭ના અખિલ કરાંચી તથા પૂનામાં તેઓનો વેપાર હતો. તેઓ પોતે પૂનામાં ભારતવર્ષીય ઔદીચ્ય બ્રહ્મસમાજનું પંદરમું સંમેલન ખડકીની કેમ્પમાં રહેતા ને ત્યાંની દુકાનનો વહીવટ કરતા હતા મહેસાણામાં થયેલું ત્યારે ડેલિગેટ તરીકે તથા પાટણ-વઢવાણ પણ તેમના કુટુંબનું રહેણાંક સુરતમાં હતું. ત્યાં જતા-આવતા. વોલંટિયર ટુકડીના નાયક તરીકે મોતીલાલ સેવા અર્પેલી. બીજી દુકાનોનો વહીવટ તેમના ભાગીદારો દ્વારા ચાલતો હતો. ત્યારબાદ એ જ સમાજનું સોળમું સંમેલન પાટણ મુકામે થયું ખડકીની લડાઈ અંગ્રેજ સરકાર ને પેશ્વા વચ્ચે ઈ.સ. ૧૮૨૦માં ત્યારે પણ સ્વાગત સભ્ય, ડેલિગેટ અને સ્વયંસેવક ટુકડીના થઈ. તે પછી પેશ્વાના હકનો કબજો લેવા અંગ્રેજ સરકારનું તેઓ નાયક થયેલાં. મુલતાનમાં કલર મરચંટ એસોસિએશનના લશ્કર ઈ.સ. ૧૮૨૧માં કાઠિયાવાડમાં આવ્યું. તે સાથે પ્રમુખ તરીકેનું સ્થાન પણ તેઓએ શોભાવેલું. આ ઉપરાંત મેરવાનજી સોરાબજી હજારી ખોરાકી વગેરે પૂરું પાડનાર મુલતાન કોંગ્રેસ કમિટીના વ્યવસ્થાપક સભ્ય તરીકે તેમ જ કોટ્રેક્ટર તરીકે કાઠિયાવાડમાં આવ્યા. અંગ્રેજ સરકારે પ્રથમ યુથલીગ કોન્ફરન્સ, સોશ્યાલિસ્ટ કોન્ફરન્સ વગેરે અનેક જાહેર કોઠી રાજકોટમાં નાખી. તે સાથે રાજકોટમાં રહ્યા ને ત્યાં એક પ્રસંગોમાં ભાગ લેવાનું તેઓ ચૂક્યા નહોતા. યુરોપ શોપની સ્થાપના ઈ.સ. ૧૮૨૧માં કરી અને તેનો રાષ્ટ્રીય મહાસભાના જુવાન પ્રમુખ જવાહરલાલના વહીવટ પોતાના ભાઈ માણેકજી સોરાબજી હજારીને સોંપ્યો. પ્રમુખસ્થાને લાહોરની મહાસભાએ સંપૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ વેપારમાં પોતાના સગા આદરજી ફરામજી કારાપેસીને પોતાના કર્યો અને તે વખતે સરકારી કાયદાનો સવિનય ભંગ શરૂ થયો. ભાગીદાર તરીકે જોડીને દુકાનનો વહીવટ માણેકજી તથા મીઠાનો કાયદો તોડવા માટે જુવાન સૈનિકોની ગામેગામ ભરતી આદરજી ચલાવે તેવી ગોઠવણ કરી પોતે પાછા ખડકી ગયા એટલે આવા વખતમાં આ ઉત્સાહી યુવાન શી રીતે ઘેર બેસી હતા. પ્રસંગોપાત તેઓ દુકાનનો વહીવટ તપાસવા રાજકોટ શકે? ગઈ તા. ૧૭-૩-૩૦ના તેઓ સત્યાગ્રહી સૈન્યમાં જોડાઈ આવતા હતા. આશરે ૩૦ વર્ષ પછી પોતાના ભાઈ માણેકજી ગયા. તેઓ મીઠાના કાયદાનો ભંગ કરીને મુંબઈ ઇલાકાની સોરાબજી હજારી નાનાં બચ્ચાં મૂકી રાજકોટમાં અવસાન જેલમાં ગયા. યુવકસંઘના કામ માટે તેઓ મુંબઈ ગયેલા ને પામ્યા જેથી મેરવાનજી સોરાબજી હજારી ખડકીનો વેપાર બંધ Jain Education Intemational Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કરી ભાઈનાં નાનાં બચ્ચાં સંભાળવા માટે આશરે ઈ.સ. ૧૮૫૦માં રાજકોટ આવી વસ્યા. ખાનબહાદુર બેજનજી આ વખતે બાલ–અવસ્થામાં હતા ને રાજકોટમાં અંગ્રેજી નિશાળ નહીં હોવાથી સુરત જે તેઓનું વતન ને જ્યાં તેમનું કુટુંબ વસતું હતું ત્યાં રહી અભ્યાસ કરતા હતા. સને ૧૮૬૩માં વીસ વર્ષની ઉંમરે તેઓ કાઠિયાવાડ પોલિટિકલ એજન્સીની નોકરીમાં ક્લાર્ક દરજ્જે દાખલ થયા. તે વખતના અંગ્રેજ પોલિટિકલ ઓફિસર કે જેમણે કાઠિયાવાડમાં રાજાઓ તથા તાલુકદારના વર્ગ પાડી તેમને અમુક અખત્યાર આપ્યા તથા નાના તાલુકદારોને બિનઅખત્યારી ઠેરવી તેમના ગ્રુપ પાડી તે પર પ્રાંત ઓફિસરો તથા ડેપ્યુટીઓ નીમ્યા. ન્યાયની કોર્ટો સ્થાપી. રાજા-રજવાડાંઓ તથા ગરાસિયાઓ વચ્ચે ગરાસચાસના કજિયા હતા તે પતાવ્યા. તેમના સીમાડા મુકરર કર્યા તથા ગરાસની તકરારોને લીધે બારવટાં થતાં તે નાબૂદ કરી સુલેહ શાંતિ ફેલાવી. ટૂંકરોડ, ધર્મશાળા, ઇસ્પિતાલ, ટપાલ તથા તારઓફિસ, રેલવે કેળવણી તથા શીતળાખાતું વગેરે લોકોપયોગી કામો લૂંટફાટ અટકાવી કાઠિયાવાડને સુધરેલી સ્થિતિમાં આપ્યું અથવા બીજા શબ્દોમાં ટૂંકમાં કહીએ તો કાઠિયાવાડને અંધાધૂંધીની સ્થિતિમાંથી સુલેહ શાંતિવાળી સ્થિતિમાં આપ્યું. તેમના હાથ નીચે રહી શ્રી બેજનજીએ જાતે શિક્ષણ તથા તાલીમ મેળવી. ખા. બા. બેજનજીએ જો કે મેટ્રિક વગેરેની કોઈપણ પરીક્ષા પાસ કરેલી નહીં તો પણ તેઓના વખતના ઘણા ગ્રેજ્યુએટો કરતાં ઘણે દરજ્જે ચઢિયાતું અંગ્રેજી ભાષાનું જ્ઞાન તેમણે સંપાદન કર્યું હતું કે જેના પરિણામે છેવટના ભાગે તેઓ એક કુશળ લેખક હોવાનું માન મેળવી શક્યા હતા, પણ તે વખતે સરકારી નોકરો બહુ થોડા હોઈ પ્રમોશન બહુ ધીમાં હતાં, જેથી ૧૭ વર્ષની નોકરી બાદ સને ૧૮૮૦માં તેઓ એજન્સીના હેડ એકાઉન્ટન્ટના દરજ્જે પહોંચ્યા હતા, જ્યાં ૪ વર્ષ રહ્યા બાદ તેઓની સર્વિસ સન ૧૮૮૪માં માંગરોળ સ્ટેટે સરકાર પાસે માંગી લીધી. ત્યાં તેઓ મુખ્ય કારભારીના દરજ્જા પર ૭-૮ મહિના રહ્યા પણ તેટલા વખતમાં રાજ્યમાં ઘણા સુધારા થયા ને તેથી દીપી નીકળે તેવા રાજ્યકારભારીની પોતાની વૃત્તિને અજવાળામાં લાવવાનો અવકાશ મળ્યો ત્યાં દરબારશ્રીની તથા પ્રજાની પ્રીતિ સંપાદન કરી તે એટલે દરજ્જે કે તેમની તથા દરબારની વચ્ચે જિંદગીના છેડા સુધી એક બીજા સાથેનો પ્રેમ તથા ભક્તિભાવ કાયમ રહ્યાં હતાં. ઈ.સ. ૧૮૮૪ના ઓગષ્ટ માસમાં ગોંડલ રાજ્યના સ્વપ્ન શિલ્પીઓ મહારાજાશ્રી ભગવતસિંહજી ગાદીનશીન થયા ત્યારે તેઓએ બેજનજી મેરવાનજીને પોતાના પહેલા મુખ્ય કારભારી તરીકે પસંદ કરી તેમની સર્વિસ સરકાર પાસેથી માગી લીધી. તેઓને મુખ્ય કારભારી નીમ્યા. આ વખતે ગોંડલનું રાજ્ય બીજા ક્લાસમાં હતું પણ તે પછી તે રાજ્યનો કારભાર વખાણવા જોગ પદ્ધતિએ ચાલવા લાગ્યાથી સ્ટેટ આબાદ થવા લાગ્યાથી તથા તેમાં ઘણા સુધારા દાખલ થયાથી અને રાજ્યકર્તા મહારાજાશ્રી ભગવતસિંહજીની બાહોશી, તેમનો રૈયત પ્રત્યેનો પ્રેમ તથા રૈયતને સંતોષી બનાવવાના તેમના પ્રયાસો તથા અભ્યાસ જારી રાખી ઊંચી વિદ્યાસંપાદન કરવાના તેઓના પ્રયાસો અજવાળામાં આવ્યાથી તેઓ અમુક ઇલ્કાબો સરકારે એનાયત કર્યા. રાજ્યને સેકન્ડ ક્લાસમાંથી ફર્સ્ટ ક્લાસમાં ચડાવ્યું. તેથી બેજનજીનો દરજ્જો દીવાન તરીકેનો થયો. એ જવાબદારીવાળા દરજ્જા ઉપર બેજનજી ૧૯ વર્ષ રહ્યા. તે દરમ્યાન ત્યાંના મહારાજા પોતે અભ્યાસ માટે લાંબી મુદ્દતો સુધી યુરોપમાં રહ્યા તથા દૂર દેશાવરો જોવાના હેતુથી પૃથ્વીના ઘણા ભાગ ઉપર ફર્યા ત્યારે દીવાન બેજનજી ઉપર તેઓનો પૂરો વિશ્વાસ હોવાથી સ્વતંત્રપણા, પ્રામાણિકપણા તથા નિષ્પક્ષપાતપણા, નીડરપણા તથા વફાદારીની પૂર્ણ ખાત્રી હોવાથી પોતાની ગેરહાજરી દરમ્યાન રાજ્યનો કુલ અખત્યાર તેઓને સોપેલ હતો. તે કામ દીવાન બેજનજીએ બજાવી મહારાજાની તેમ જ પ્રજાની એક સરખી રીતે પ્રશંસા તથા પ્રેમ મેળવ્યાં હતાં. ઘણાં લોકોની માન્યતા છે કે પ્રામાણિકપણું રાજ્યમાં નભી શકતું નથી પણ જ્યાં મહારાજા ભગવતસિંહજી જી. સી. આઈ. ઈ., એમ. ડી., એફ. આર. સી. પી. ઈ. ડી. સી. એલ. એલ. એલ. ડી. એફ. આર. સી. ઈ. એફ. બી. યુ. વગેરે જેવા શાંત પ્રકૃતિના વિદ્વાન ને દૃઢ રાજકર્તા હોય ત્યાં બેજનજી જેવા નીડરપણે સત્ય કરવાવાળા સત્ય બોલવાવાળા તથા સત્યવિચારવાવાળા તરીકે આખા કાઠિયાવાડમાં મશહૂર થયેલા માણસ સફળ થાય. તેઓ વયોવૃદ્ધ થયા ત્યાં સુધી ૧૯ વર્ષ દીવાનપદે રહેવા પામ્યા હતા. રાજહક માટે નીડરપણે અને સાચે રસ્તે તેઓ લડત ચલાવતા, તેના પરિણામે એક વખત તેમને સરકારી નોકરીમાંથી પાછા ખેંચી લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી, પણ સત્યની લડત તે ચલાવતા, જેથી તેમાં મહારાજનો પૂરેપૂરો ટેકો હતો. ગોંડલ રાજ્યના હિતના જ નહીં પણ આખા કાઠિયાવાડના રાજાઓના હિતના સવાલમાં તેઓ અગ્રેસર ભાગ Page #173 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ભજવતા હતા ને તે સઘળાઓનો વિશ્વાસ મેળવ્યો હતો, જેથી આખા કાઠિયાવાડના રાજાઓ તેમને એક સરખી રીતે માન આપતા હતા ને સલાહ લેતા હતા. તે એટલે સુધી કે તેઓ રિટાયર થયા પછી પોતાના વતન રાજકોટમાં આવી પોતાની જિંદગીના અંત સુધી એટલે ૧૬ વર્ષ રહ્યા ત્યાં સુધી તેમના ગરીબ છાપરા હેઠે આવી તેમની સલાહ લેતા હતા. ગોંડલ રાજ્યમાં ૧૯ વર્ષ કારભાર કર્યો તે પ્રામાણિકપણા તથા ઉદારવૃત્તિ દયાળુ ને મિલનસાર સ્વભાવ અને સ્વતંત્રતા તથા નિષ્પક્ષપાતપણાને લીધે તથા રાજ્યની વફાદારી અને અડગ રાજ્યભક્તિને લીધે ઘણો ઉજ્જ્વળ ગણાયો હતો. તેમના કારભારમાં ગોંડલ સ્ટેટ ઘણું આબાદ થયું. તે સાથે કાઠિયાવાડમાં એક નમૂનેદાર રાજ્ય અને હિંદમાં અમુક નમૂનેદાર રાજ્યો છે તેમાં એક નમૂનેદાર રાજ્ય ગણાવા લાગ્યું. તેમના વખતમાં રેલવે વધારવામાં આવી. ઇરિગેશનના તળાવ તથા નહેરો, ઇસ્પિતાલો, ગરાસિયા કૉલેજ, હાઈસ્કૂલ તથા બીજાં જાહેર ઉપયોગી મકાનો બાંધવામાં આવ્યાં. રસ્તાઓ જેની હરીફાઈ ન થઈ શકે તેવા ઊંચા પ્રકારના કરવામાં આવ્યા. વસૂલાત ખાતામાં સુધારા કરી ખેડૂતોને કબજાહક્ક આપીને તથા ભાગબટાઈ ને બદલે વિઘોટી દાખલ કરવામાં આવી અને ઘણાક કરો કાઢી નાખી ગોંડલની પ્રજાને કરના બોજારહિત બનાવી. પોલીસખાતું સુધા૨ી ઊંચી પંક્તિવાળું બનાવ્યું બહારવટિયાઓનો નાશ કરીને કે તેમને પકડી પેશ પહોંચાડી રાજ્યની હદમાં સુલેહ શાંતિ કરી પ્રજાના જાનમાલ પરિપૂર્ણ રક્ષણવાળાં કર્યાં. તે સઘળી યોજનાઓ પાર ઉતારી રાજ્યની તિજોરી તથા પ્રજાને આબાદીમાં મૂકી રાજા તથા પ્રજાની એક સરખી રીતે ચાહના મેળવી ૧૯ વર્ષના યશસ્વી કારભાર પછી ઈસ્વીસન ૧૯૦૩માં વયોવૃદ્ધ થવાથી તથા તેના પરિણામે પોતાની તબિયત જોઈને તેવી રીતની દુરસ્ત નહીં રહ્યાથી રિટાયર થયા. તે વેળા રૂા. ૫૦૦નું માસિક પેન્શન તેઓને આપવા ઠેરવ્યું પણ તેઓ સરકારી નોકર હોઈ તેમને એક પેન્શન ત્યાંના ધારા મુજબનું સરકારમાંથી મળવાનું હોઈ ગોંડલ સ્ટેટમાંથી બીજું પેન્શન લઈ શકાશે નહીં એવો ઠરાવ થયાથી તે પેન્શન તેઓ લઈ શકેલા નહીં. તેઓ રિટાયર થયા પછી તેમની યાદગીરી કાયમ રાખવા ત્યાંની પ્રજાએ તેમનું તૈલચિત્ર ત્યાંની સર ભગતસિંહજી લાઇબ્રેરીમાં રાખ્યું હતું. કાઠિયાવાડના તેમનાં વખાણનારાંઓએ એક બીજું તૈલચિત્ર રાજકોટની લેંગ લાઇબ્રેરીમાં રખાવ્યું છે. રિટાયર થઈ તેઓ પોતાના વતન રાજકોટમાં જિંદગીના અંત સુધી રહ્યા. તે દરમિયાન તેઓએ Jain Education Intemational ૧૫૭ ધર્માદાનાં તથા લોકોપયોગી અને પરોપકારી કામોમાં પોતાનું જીવન ગાળ્યું હતું. બ્રિટિશ સરકારે તેમની કદર કરી ખાનબહાદુરનો ઇલકાબ સને ૧૯૧૦માં એનાયત કર્યો હતો. રાજકોટમાં તેઓ આગેવાન શહેરી હોવાનું માન ધરાવતા હતા. તેઓ ૭૬ વર્ષની વયે તા. ૨૬-૧૧-૧૯૧૯ના રોજ રાજકોટ મધ્યે સ્વર્ગવાસી થયા. તે દિવસ નાતાલ સબબ ઓફિસો તથા શાળાઓમાં રજા હતી પણ શોક પ્રદર્શિત કરવા થકી રેસિડન્સીનો સરકારી વાવટો અર્ધી કાઠીએ રાખવા તે વખતના એજન્ટ ટુ ધી ગવર્નરે હુકમ કર્યો હતો ને રાજકોટ સિવિલ સ્ટેશનના વેપારીઓએ બજારમાં પોતાની દુકાનો બંધ રાખી હતી. તેમના અવસાનના ખબર ગોંડલ પહોંચતાં સઘળી ઓફિસો તથા શાળાઓ તેમના માનમાં નામદાર મહારાજાના હુકમથી બંધ કરવામાં આવી હતી તથા નામદાર મહારાજા સર ભગવતસિંહજી શોક પ્રદર્શિત કરવા એક જાહેરખબર બહાર પાડ્યા પછી ખાનબહાદુર બેજનજીની નોકરીની કદર તરીકે તેમની વિધવાબાઈ જરબાઈને માસિક પેન્શન રૂ. ૨૫૦ નું બાંધી આપેલ હતું તેમાં દર્શાવેલ કે : “આ રાજ્યના દીવાન સાહેબ ખાનબહાદુર બેજનજી મેરવાનજીએ લાંબી મુદત પ્રશંસાપાત્ર નોકરી કરી પોતાના પદને બધી રીતે પૂર્ણ લાયક નીવડી અમારી ને પ્રજાવર્ગની પ્રીતિ મેળવી હતી. કીર્તિ અને સર્વના સદ્ભાવ સાથે સને ૧૯૦૩ની સાલમાં નાદુરસ્ત તબિયતને લીધે તેઓએ પોતાનો હોદ્દો છોડ્યો હતો. નોકરી છોડ્યા પછી પણ પોતે જીવ્યા ત્યાં સુધી પોતાનું લક્ષબિંદુ રાજ્યના હિતમાં જ તેમણે રાખ્યું હતું. એવા વફાદાર અડગ રાજ્ય રાજ્યભક્તની કદર કરવી ઇષ્ટ હોઈ તેઓ ગુજર્યા તે તારીખથી તેમના વિધવાને માસિક રૂા. ૨૫૦નું પેન્શન આપવાનું ફરમાવીએ છીએ. આ હુકમની એક નકલ અમારી દિલસોજી સાથે તેમનાં વિધવાબાઈ જરબાઈને મોકલાવી.’’ એવો ઠરાવ કર્યો હતો. તેઓ રાજકોટ પારસી અંજુમનના પ્રથમ સેક્રેટરી તથા ત્યારપછી સરનશીન હતા, જેથી તે કોમે તેમની સેવાની કદર કરી. દરેક જશનને ભણતરમાં મર્હુમનું નામ દેવાનો તથા તેમની છબી અગિયારીમાં મૂકવાનો ઠરાવ કર્યો હતો તથા ગુજરનારના કુટુંબ તરફ દિલસોજી બતાવનારો ઠરાવ રાજકોટની પ્રજાએ કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર સર ઇવાન મેકોનેકીના પ્રમુખપણા નીચે મળેલી સભામાં કર્યો હતો તથા કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર નીચે મુજબનું નોટિફિકેશન બહાર પાડી Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સ્વપ્ન શિલ્પીઓ. હતી. ખાનબહાદુર બેજનજી મેરવાનજી જેઓએ સરકારની તેની જગ્યાએ બીજો પુત્ર ગોઠવી તેને પુત્ર તરીકે જાહેર કરેલ નોકરી ઘણાં વરસો સુધી તથા અમુક વરસો સુધી ગોંડલના છે. તે કાવત્રામાં મિ. ભાઈશંકર સોલિસિટર સામેલ હોય કોઠ દીવાન તરીકે નોકરી કરી હતી. તેમના મરણના માઠા સમાચાર ઉપર જપ્તી મૂકવાનો હુકમ અને ભાઈશંકર સોલિસિટરની જાણી તેઓને બહુ ખેદ થયો છે. ખાનબહાદુર બેજનજી ધરપકડ ને બિનજામીનલાયક વોરંટ કઢાવ્યું તે મુજબ રાયપુરમાં સરકારી નોકરીમાં સને ૧૮૬૩માં દાખલ થયા. સને ૧૮૮૪માં પોતાની હવેલીમાંથી ધરપકડ કરી અંગ્રેજ અમલદાર સામે જંગે તેઓએ માંગરોલ દરબારશ્રીએ પોતાના કારભારી તરીકે પસંદ ચડેલા જવાંમર્દ સોલિસિટરે વડી અદાલતમાં જઈ ન્યાય માગ્યો. કરી રાખ્યા હતા ને તે જ વર્ષમાં તેઓ ગોંડલ રાજ્યના દીવાન અદાલતે તુરત જ જામીન પર છોડવા હુકમ કર્યો. શેઠ થયા હતા. તે માનવંત દરજ્જા પર તેઓ ૧૯ વર્ષ રહ્યા. સને ભગુભાઈ પ્રેમચંદે જામીનખતમાં સહી કરી છૂટ્યા ત્યારે આખું ૧૯૦૩માં તેઓ રિટાયર થઈ રાજકોટમાં રહ્યા. ત્યારપછી તેઓ અમદાવાદ બ્રાહ્મણની બહાદુરીને બિરદાવવા ઊમટ્યું હતું. લોકોપયોગી અને પરોપકારી કામોમાં રોકાયેલા રહેતા. તેઓની આ સમગ્ર કેસ મુંબઈની અદાલતમાં ચાલ્યો તે વખતના સેવાની કદર કરીને નામદાર સરકારે તેઓને ખાનબહાદુરનો ન્યાયાધીશ મિ. રેમન્ડ વેસ્ટે ન્યાય તોળતા ચુકાદામાં લખ્યું કે ઇલકાબ સને ૧૯૧૦માં એનાયત કર્યો હતો. તેઓ સરકારના રૂપાળીબા નિર્દોષ છે. તેથી જપ્તી ઉઠાડી લેવી. ભાઈશંકર વફાદાર નોકર હતા. તે સાથે દેશી રાજ્યોનું હિત જાળવનારા સોલિસિટર સામેનું તહોમતનામું સરકારે પાછું ખેંચવુ. હતા. તેઓના સ્વતંત્રપણા તથા પ્રામાણિકપણાની સાથે તેઓનું રૂપાળીબાને થયેલ ખર્ચ સરકારે ભોગવવો. સરકારી હદય ઉદાર ને દયાળુ હતું અને તેથી તેઓ લોકમાં ઘણા અમલદારોનું વલણ અને કૃત્ય આપખુદી ભરેલું છે. માનસરી હતા. ભાઈશંકરભાઈ નાનાભાઈ ભટ્ટ અમદાવાદ ભાઈશંકરભાઈ સોલિસિટર મ્યુનિસિપાલિટીના પ્રજામતથી ચૂંટાયેલા પ્રથમ પ્રમુખ બન્યા અમદાવાદ પાસેના ભૂવાલડી ગામે ભાઈશંકરભાઈનો હતા. તેમણે પ્રજાકલ્યાણ અને અમદાવાદમાં રેવાબાઈ ધર્મશાળા હતો. તે જન્મ સંવત ૧૯૦૧ના શ્રાવણ સુદિ ૧૦ના દિવસે થયો હતો. બે માતાપિતાની છત્રછાયા છીનવાતાં દાદીમાએ ઉછેર કરેલો. તેઓ વિદ્વાન ઉપરાંત તત્ત્વજ્ઞાની, સાહિત્યકાર હતા. પ્રાથમિક શાળાનું ભણતર પૂરું કરી તલાટીની પરીક્ષા આપી. મહાભારતનાં અઢારેય પર્વ ગુજરાતીમાં પ્રગટ કર્યા હતાં. તેમાં નાપાસ થતાં નિરાશ થયેલા. દાદીએ સધિયારો આપતાં “સંસાર દુ:ખદર્શક’, ‘રૂપસુંદરી', “કામનાથ', ‘શિવલક્ષ્મી' વગેરે કહેલું “ભઈલા! નાપાસ થયો તેમાં શું થયું? જિંદગી થોડી ગ્રંથો લખ્યા હતા. હારી બેઠો છો? ભણતર આગળ વધાર.” પાછળથી મિ. રિચી અમદાવાદનો કલેક્ટર બન્યો હતો. ભાઈશંકરભાઈ સોલિસિટર થયા. અમદાવાદ-મુંબઈમાં શ્રી નવલરામ લક્ષ્મીરામ પંડ્યા વકીલાત શરૂ કરી થોડા વખતમાં બુદ્ધિચાતુર્ય–બાહોશી, બહાદુરી અને ખંતને કારણે નામનાનો ડંકો વાગવા માંડ્યો. જન્મ : સુરતમાં ઈ.સ. ૧૮૩૬માં. વીસનગરા નાગર કોઠના દરબાર દેવ થયા. તેની ઉપર જતી બેસાડવા અંગ્રેજ એમના પિતા સુરતમાં શ્રી સુરતભાઈ દેસાઈને ત્યાં નોકરી તાલુકદારી સેટલમેન્ટ કમિશ્નર મિ. રિચી કલેક્ટરને કહીને કરતા. એમની માતાનું નામ નંદકોર. માતાપિતાને એ એક જ જખી બેસાડી ઠાકોર સાહેબના રાણી રૂપાળીબાએ જાહેર કર્યું પુત્ર હતા. કે પોતાને ઓધાન છે તેથી વહીવટનો અધિકાર મને મળવો અભ્યાસ : ગામડાની નિશાળમાં અભ્યાસ કરી આઠમે જોઈએ તે માટે ભાઈશંકરભાઈ સોલિસિટરને રોક્યા. તેમણે વર્ષે દુર્ગારામ મહેતાજીની શાળામાં દાખલ થઈ ગુજરાતી મિ. રિચી સામે બાથ ભીડી લડત ચલાવી કોઠ ઉપરથી જતી અભ્યાસ પૂરો કર્યો. પરીક્ષામાં પાસ થતાં પાઘડી ને પુસ્તકો ઉઠાડી લેવાનો હુકમ કરાવ્યો તે સાથે જન્મેલાં બાળકુંવરના ઇનામમાં મળ્યાં. પછી અંગ્રેજી સ્કૂલમાં ૧૮૫૭માં ૧૬ વર્ષની વાલીપણાનો અને રાજવહીવટનો અધિકાર રૂપાળીબાને અપાવ્યો ઉંમરે અભ્યાસ પૂરો કર્યો. તેથી અપમાનિત થયેલા મિ. રિચીએ બીજો આરોપ એવો ઊભો એમનું પ્રથમ લગ્ન ૧૧ વર્ષની વયે થયેલું પણ દસેક કર્યો કે રૂપાળીબાએ જન્મ આપેલ પુત્ર અવસાન પામેલ છે ને Jain Education Intemational Page #175 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૫૯ મહિનામાં એ પત્ની (શિવગૌરી) ગુજરી જવાથી બીજું લગ્ન રીતના વિચાર “ગુજરાત મિત્ર' વગેરે પત્ર દ્વારા જણાવતા. સુરત જિલ્લાના કડોદ ગામે વ્યાસ હરિલાલની પુત્રી મણિગૌરી કરણઘેલો' ઉપર એક વાતિક પણ એ જ પત્રમાં લખેલું. સાથે થયું. એમને બે સંતાનો થયાં, પુત્રી કમળા ને પુત્ર “વીરમતી' નાટક અને ‘ભટ્ટનું ભોપાળું' પણ એમની કૃતિ છે. ધીમંતરામ. - ૧૮૭૬માં કાયદાનો અભ્યાસ કર્યો અને ફારસી ભાષા વ્યવસાય : ૧૮૫૪માં સુરતની અંગ્રેજી હાઇસ્કૂલમાં પણ શીખ્યા. ‘વ્યાકરણ લેખ'ના પાઠ લખવા માંડ્યા અને રૂ. ૧૦ના પગારે મદદનીશ શિક્ષક થયા. ૧૮૬૧માં રૂા. ૬૦ના કાયદાની નોટ લખવા માંડી. ૧૮૮૭માં કવિ નર્મદાશંકરની પગારે ડીસાની અંગ્રેજી સ્કૂલના મુખ્ય શિક્ષક થયા. થોડા વખત જીવનકથા લખી. એઓ ઉત્તમ કોટીના વિવેચક હતા. પછી સુરત હાઇસ્કૂલમાં આવ્યા ને ૧૮૬૪ સુધી રહ્યા. વચ્ચે હિન્દુસ્તાનમાં સ્થાનિક સ્વરાજ્ય-સભાઓનાં ધોરણ લોર્ડ થોડો વખત સરકારી મીડલ સ્કૂલના મુખ્ય શિક્ષક થયેલા. રિપનના વખતમાં બંધાયા પણ ૧૮૮૨માં શ્રી નવલરામની હાઇસ્કૂલમાં એમનો પગાર રૂ. ૮૦ હતો. એ અરસામાં કલ્પના હતી કે ગ્રામસભાઓ, તાલુકાસભાઓ, જિલ્લાસુરતમાં ટ્રેનિંગ સ્કૂલ સ્થાપવાની વાત ચાલતી હતી. એ જ્યા સભાઓ, પ્રાંતસભાઓ એમ ઉત્તરોત્તરી એક પર બીજી અને માટે એમણે ઉમેદવારી કરી હતી પણ એ જગા શ્રી નંદશંકર સૌના ઉપર એક “મહાસભા” થઈ શકે. તુળજાશંકરને મળી. એ સ્કૂલમાંથી શ્રી નંદશંકર ૧૮૬૭માં કૃતિઓ : એમનો પ્રથમ ગ્રંથ ૧૮૬૭માં પ્રસિદ્ધ થયો. લાઇસન્સ ટેક્સ ખાતામાં ગયા એટલે એ જગા પર શ્રી ત્યાર પહેલાંનું ને પછીનું ઘણું લખાણ છપાયા વિનાનું છે. નવલરામને મૂકવામાં આવ્યા. ગુજરાત શાળાપત્ર'માં એમણે ઘણા લેખો લખ્યા છે. એમના પગાર ૧00 રૂા. હતો. ૧૮૬૮માં એ રૂા. ૧૨૦ પગારે લખાણોનો સંગ્રહ “નવલગ્રંથાવલિ'નામે ચાર ભાગમાં પ્રકટ થયો કાયમ થયા. ૧૮૭૦માં સુરતની એ ટ્રેનિંગ સ્કૂલ બંધ થતાં છે. દેશી કારીગરોને ઉત્તેજન', “કરસનદાસ મૂળજી ચરિત્ર', એમને રૂા. ૧૨૫ના પગારે અમદાવાદ છે. રા. ટ્રેનિંગ કૉલેજના “મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર', “ગુજરાતી શબ્દ મૂળદર્શક ઉપાચાર્ય નીમ્યા. એ વખતે ત્યાં રા. સા. મહિપતરામ રૂપરામ કોષ', “કાંતા અને સુબોધ ચિંતામણિ’ વગેરેનાં વિવેચનો એમણે નીલકંઠ આચાર્ય હતા. એ જગા પર ૧૮૭૬ સુધી રહ્યા. એ લખ્યાં છે. દરમિયાન એમણે “ગુજરાત શાળાપત્ર'ના તંત્રીને “બાળવિવાહ ઈ.સ. ૧૮૮૮માં એમણે પરલોકગમન કર્યું. ત્યારપછી નિષેધક મંડળી'ના મંત્રી તરીકે કામ કર્યું. ૧૮૭૬માં તેઓ કેટલાક દિવસ બાદ એમના પિતાનું અવસાન થયું. એમના રાજકોટ ટ્રેનિંગ કૉલેજના આચાર્ય નિમાયા. ત્યાં પગાર રૂ. માતશ્રી અગાઉ ગુજરી ગયાં હતાં. સુરતમાં નગીનચંદ હોલમાં ૧૪૦ હતો પણ વધીને રૂા. ૨00 થયો. ત્યાં બારેક વર્ષ રહ્યા. વ્યા. એમનું તૈલચિત્ર મુકાયું છે. એમને 2 ત્યાં એમણે પેલી પ્રખ્યાત “બાળગરબાવળી' લખી. સર ચમનલાલ શેતલવાડ | પ્રવૃત્તિ : ૧૮૬૨માં “મહારાજ લાયબલ કેસ' ચાલતો હતો ત્યારે સુધારાવાળા શેઠિયાઓએ જાહેર કર્યું કે પ્રસ્તુત કેસ ડૉ. સર ચમનલાલ હરિલાલ શેતલવડ, નાઇટ, બી.એ, બાબત ઉત્તમ કવિતા લખી મોકલનારને રૂા. ૨૫૦નું ઇનામ નામ અલ. એલ.એલ.બી., જે.પી.કે.સી.આઈ.ઈ.એલ.એલ.ડી. આપવામાં આવશે. શ્રી નવલરામે ૧૮૬૩માં ૨૫૦ પાનાં ભરી સર ચમનલાલ જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય એમનો જન્મ સન કવિતા લખી મોકલી. સાડા સાત મહિના રાહ જોઈ પરીક્ષકોને ૧૮૬૬ના જુલાઈમાં ભરૂચમાં થયો હતો. પત્ર લખ્યો ત્યારે તેમણે ઘણે દિવસે અધું ઇનામ આપવા ઠરાવ્યું એમનાં વડવાઓ મૂળ પંજાબનાં વતની હતાં. એ બાજુ પણ તે એમણે કબૂલ કર્યું નહીં અને કવિતા પાછી મંગાવી તલવડસ કરીને એક જાતિ છે. તેમના શેઠ તલવડસ તરીકે ઓળખાતા. તે શબ્દ અપભ્રંશ થઈને સેતલવડ થઈ ગયો. | ‘હિન્દુસ્તાની ભૂત અને વર્તમાન દશાની તુલનાનામનો મોગલ સૈનિકો પંજાબમાં લડવા ગયેલા ત્યારે કેટલાક અંગ્રેજી નિબંધ ઈ.સ. ૧૮૬૨ ને ૬૬ની વચ્ચે લખ્યો. એમાં સેતલવડોએ તેમને નાણાં ધીરેલાં અને પછી તેઓ તેમની સાથે ધર્મ, રાજ્ય, વ્યાપાર, ગૃહસંસાર વગેરે અનેક વિષયો પર (અઢારમી સદીમાં) આવેલાં. હાલ તેઓ ગુજરાત, મુંબઈ, એમના વિચારો રજૂ થયા છે. સંસારસુધારાના વિષયો પર નવી લખનૌ, બનારસ અને દક્ષિણમાં વસે છે. લીધી. Jain Education Intemational Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સ્વપ્ન શિલ્પીઓ. સર ચમનલાલના પિતા શ્રી હરિલાલ અંબાશંકર અને હતા. સને ૧૯૫૧માં તેઓ ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ પિતામહ શ્રી અંબાશંકર વ્રજરાય સરકારી હોદ્દેદારો હતા. કાઉન્સિલમાં જોડાયા હતા. સર ચમનલાલના પિતાની નોકરી અમદાવાદમાં હોવાથી સને ૧૯૨૦માં તેમની ચૂંટણી ઇન્ડિયન લેજીસ્લેટિવ તેમની બાલ્યાવસ્થા અમદાવાદમાં પસાર થયેલી. તેમણે સને એસેમ્બલીમાં થઈ હતી પણ મુંબઈની એક્ઝિક્યુટિવ ૧૮૮૦માં રણછોડલાલ છોટાલાલ હાઇસ્કૂલમાંથી મેટ્રિકની કાઉન્સિલમાં તેમની નિમણૂક થયેલી હોવાથી તેઓ તે જગ્યાનો પરીક્ષા પસાર કરેલી અને મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ઉપયોગ કરી શક્યા નહોતા. સને ૧૯૨૩માં તેમની ચૂંટણી સને ૧૮૮૪માં બી.એ.ની પરીક્ષા પસાર કરેલી હતી. ફરીથી સેન્ટ્રલ એસેમ્બલીમાં થઈ હતી. સર ચમનલાલે રાજકીય કૉલેજ છોડ્યા પછી એમના પિતાની ઇચ્છાથી એમણે ચળવળના ગુરુ તરીકે સર ફીરોજશાહને સ્વીકાર્યા હતા. સાણંદમાં તેજુરી-કારકુનની નોકરી સ્વીકારેલી અને ચાર દિવસ સર ચમનલાલ બોમ્બે પ્રેસિડન્સી એસોસિએશનના પછી પિતાને પૂછ્યા વિના કલેક્ટર પાસે જઈને એ નોકરીનું ૧૯૦૧માં પ્રમુખ હતા. “બોમ્બે પ્રોવિન્સિયલ કોન્ફરન્સની રાજીનામું આપેલું. કલેક્ટર એમના પિતાના ઓળખીતા હોવાથી સોલાપુર મુકામે મળેલી ૧૧મી બેઠકના તેઓ પ્રમુખ ચૂંટાયા તેણે સર ચમનલાલને રાજીનામું ન આપવાને સમજાવેલા, પણ હતા. સને ૧૯૨૭માં નેશનલ લિબરલ ફેડરેશનની ૧૯મી તેઓ ન સમજવાથી તેણે એક વરસની રજા પગારે વગેરે મંજૂર બેઠકના તેઓ સ્વાગત પ્રમુખ ચૂંટાયા હતા. સને ૧૯૨૮માં કરી હતી. અલ્હાબાદમાં મળેલી તેની ૧૧મી તથા ૧૯૩૭માં કલકત્તામાં ત્યાર પછી સર ચમનલાલે મુંબઈ આવીને કાયદાનો મળેલી ૧૯મી બેઠકના સને ૧૯૩૫માં “ઇન્ડિયન ઇસ્યુરન્સ અભ્યાસ શરૂ કર્યો અને સાથે સાથે ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની કંપની'ની મુંબઈ મુકામે મળેલી ત્રીજી બેઠકના તેઓ પ્રમુખ ઓફિસમાં માસિક રૂપિયા સોના પગારથી નોકરી છ માસ સુધી ચૂંટાયા હતા. સને ૧૯૧૯માં સ્થપાયેલ ‘વેસ્ટર્ન ઇન્ડિયા નેશનલ કરી. સને ૧૮૮૭માં એલ.એલ.બી.ની ડિગ્રી મેળવીને તેમણે લિબરલ એસોસિએશનના તેઓ કેટલાંક વરસો સુધી પ્રમુખ મુંબઈની હાઈકોર્ટની એપેલટ સાઇડમાં વકીલાત શરૂ કરી હતી. હતા. તેમણે પહેલી પ્રખ્યાતિ ભદુ ભટ કેસમાં સર ફિરોજશાહ સને ૧૯૨૭માં સાઇમન કમિશનનો વિરોધ કરતાં મહેતાની સામે વગર ફીએ ઊભા રહીને મેળવી હતી. દરેક ભાષણ તેમણે ચોપાટી અને સર કાવસજી હૉલમાં આપ્યાં હતાં. વરસ પછી એક કાયદાને આધારે એક વરસ ધંધો બંધ રાખીને સને ૧૯૧૮માં સર ચમનલાલ “સાઉથબરો કમિટિમાં, તેઓ એપેલેટમાંથી ઓરિજિનલ સાઇડના એડવોકેટ બની ગયા સને ૧૯૧૯માં 'હંટર કમિટિ'માં, સને ૧૯૩૦-૩૧માં રાઉન્ડ હતા. ત્યાર પછી સને ૧૮૯૯માં તેમને ડાકોરના મંદિરની રેહ કોન્ફરન્સમાં નિશા ટેબલ કૉન્ફરન્સમાં નિમાયા હતા. અપીલ પ્રિવિ કાઉન્સિલમાં દાખલ કરવા માટે ઈગ્લાંડ જવાનું સને ૧૯૧૯ના અરસામાં મુંબઈની હાઇકોર્ટના જજ થયું હતું. સને ૧૯૦૭માં સર ફીરોજશાહની વતી “ફોક્સ ' તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. કેસ'માં મિ. ઇન્વરારિટીની સામે ઊભા રહીને અને સને ૧ ૧૯૧૬માં સૂરજમલ્લ-હોર્નમેન કેસમાં ઊભા રહીને તેમણે સને ૧૯૧૭માં તેઓ મુંબઈ યુનિવર્સિટીના વાઇસ પ્રખ્યાતિ મેળવી હતી. ચાન્સેલર નિમાયા હતા, જે હોદ્દો એકંદર બાર વરસ ભોગવ્યો તેઓ સને ૧૮૯૨માં મુંબઈ યુનિસિપાલિટીના હતો. યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે વીસ વરસ સુધી કૉર્પોરેટર ચૂંટાયેલા અને લગભગ પચીસેક વરસ તેમાં ચૂંટાતા મ્યુનિસિપાલિટીમાં અને બાર વરસ સુધી લેજિસ્લેટિવ રહ્યા હતા. તે દરમ્યાન સને ૧૯૦૨ થી ૧૯૨૧ સુધી તેઓ કાઉન્સિલમાં તેઓ ચૂંટાયા હતા. સ્કૂલ્સ કમિટિના ચેરમેનપદે રહ્યા હતા. સને ૧૯૨૦માં સર ચમનલાલને એલ.એલ.ડી.ની ડિગ્રી સને ૧૮૯૩માં લેજિસ્લેટિવ કાઉન્સિલના મેમ્બર તથા સરનાઇટનો ઇલ્કાબ, સને ૧૯૨૩માં કે.સી.આઈ.નો ચૂંટાયેલા સને ૧૮૯૫માં ફરીથી ચૂંટાયેલા સને ૧૯૦૩થી ઇલકાબ આપવામાં આવ્યો હતો. ૧૯૧૫ સુધી મુંબઈ યુનિવર્સિટી તરફથી તેઓ ચૂંટાતા રહ્યા સર ચમનલાલે કેટલાંક પુસ્તકો પણ લખેલાં. તેમણે નવ Jain Education Intemational Page #177 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૬૧ વખત યુરોપની મુસાફરી કરી હતી અને જાપાનની મુલાકાત છાંટી શુદ્ધિમાં લાવ્યા. શુદ્ધિમાં આવતાં પહેલું કામ મલબારીએ પણ લીધી હતી. એ કર્યું કે હેડમાસ્તર ઉપર જે હાથમાં આવ્યું તે કાગળો વગેરે સર ચમનલાલની કારકિર્દી પચાસ કરતાં વધારે વરસની ફેંકીને પોતાના ઘર તરફ ભાગ્યા. ઘેર પહોંચ્યા અને જોયું તો હતી. દરમ્યાન મ્યુનિસિપાલિટી, ધારાસભા, યુનિવર્સિટી, પોતાની માતા ભીખીબાઈ અચેત પડ્યાં હતાં. મલબારી પોતાની હાઇકોર્ટ અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા તેમણે કરેલું કામ બધી વાત ભૂલી ગયા. આખો દિવસ બેસી રહી સેવા-ચાકરી નોંધને પાત્ર હતું. કરવા લાગ્યા. ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી મલબારી નિરંતર પોતાની માતાની સેવા કરતા રહ્યા તો પણ તે બચી બહેરામજી મહેરવાનજી મલબારી શક્યાં નહીં. શ્રી મલબારીનો જન્મ માતાના મરણથી મલબારીને બહુ ચિંતા થવા લાગી. તે ૧૮૫૩માં વડોદરામાં થયો હતો. પોતે એક ચંચળ બાળક હતા અને તે મુજબ તે હોશિયાર, ચતુર એમના પિતા ધનજીભાઈ મહેતા અને ગંભીર માણસ પણ થવા લાગ્યા. એમને પોતાની માતાના વીસ રૂપિયાના પગારમાં એકાએક મૃત્યુથી બહુ દુઃખ થયું. એમની માતા બહુ શુદ્ધ વડોદરામાં નોકર હતા. મલબારી ચરિત્રવાળાં અને ઉદાર હૃદયનાં હતાં. દાન અને દયાની લાગણી મુશ્કેલીથી છ સાત વર્ષના થયા એમના હૃદયમાં એટલી બધી હતી કે પોતાની વહાલામાં વહાલી ત્યાં તો એમના પિતા ગુજરી ચીજ તેઓ આપી દેતાં અને હલકામાં હલકી જાતિના માણસો ગયા. ખાવાપીવાનું કાંઈ ઠેકાણું જોડે પણ સારો વ્યવહાર ચૂકતાં નહીં. કોઈ કોઈ દિવસ એમને નહીં હોવાથી તેમની માતા પોતાની આ વૃત્તિને લીધે પારસી સમાજમાં બહુ અનાદર પણ ભીખીબાઈ પોતાના દૂરના સંબંધી મહેરવાનજી નાનાભાઈ સહન કરવો પડ્યો હતો. એમને બીજા વિવાહથી કદી સુખ મલબારીને ઘેર નાનપુરા ગામમાં રહેવા ગયા. મળ્યું નહોતું. માતા ભીખીબાઈના શુદ્ધ ચરિત્રનો પ્રભાવ પુત્ર મહેરવાનજી વિધુર હતા. એમને સંતાન ન હતું તેથી મલબારી ઉપર બહુ પડ્યો. માતા અને પુત્રમાં સ્નેહ પણ ઘણો એમણે ભીખીબાઈ સાથે લગ્ન કર્યું અને મલબારીને પોતાની હતો. એકબીજા જીવજાનથી ચાહતાં. પોતાની જિંદગીમાં પાસે રાખવા માંડ્યા. પાંચ વર્ષની ઉંમરમાંથી જ મલબારીએ મલબારી એમની માતાને બહુ જ વખત યાદ કરતા હતા. શાળામાં જવાનો આરંભ કર્યો હતો. અસલી રીતિ મુજબ પ્રથમ માતાના મરણ વખતે મલબારી ફક્ત બાર વર્ષના હતા. ગુજરાતીનો અભ્યાસ ત્યાં તેમને કરાવવા માંડ્યો. વિદ્યાર્થી તેમ એમના કોઈ પણ સંબંધી એમને તે સમયે ભણાવે તેમ અવસ્થામાં જ તેઓ બહુ ચંચળ હતા. એમના શરીરની ગરદન નહોતું. તો પણ એમણે પોતાના જ દઢ નિશ્ચયથી ભણવાનું શરૂ ભરેલી અને મજબૂત હતી. ખેલ અને તમાશા એમને બહુ પસંદ રાખ્યું. સરત આવી ત્યાંની મિશન સ્કૂલમાં તેઓ અંગ્રેજી હતા. આઠ નવ વર્ષની અવસ્થામાં પણ પોતે એવા મધુરા શીખવા લાગ્યા. ત્રણ વર્ષ સુધી ત્યાંની પાઠશાળામાં ભણ્યા. સ્વરથી ગાયન ગાતા કે જેથી આસપાસના દંગ થઈ જતા. પાઠશાળાના મુખ્ય ઉપરી મિ. ડિક્સનને એમનો ચહેરો જોઈ પોતાના શિક્ષાગુરુથી ડરી બીજા છોકરાને માર ખાતા દેખી તેમને એમના ઉપર બહુ પ્રીતિ થઈ હતી અને તેઓ કહેતા હતા કે ઘણું જ દુઃખ થતું, છતાં શાળાની બહાર એમની મસ્તી થોડી ભવિષ્યમાં મલબારી અવશ્ય મહાન પુરુષ થશે. તે મલબારી નહોતી. થોડા વખત પછી મહેરવાનજીએ એક જગ્યાએ કામ સાથે બહુ પ્રેમ દર્શાવી બોલતા. મલબારીને પણ એમની સાથે શીખવાને મૂક્યા પણ ત્યાં એમણે બરોબર કામ ન કર્યું ત્યારે બોલવાથી થોડા દિવસમાં અંગ્રેજીનું સારું જ્ઞાન પ્રાપ્ત થયું. બોલતાથી શો દિવસમાં અંગેજીન સા. તેમને ફરીથી શાળામાં મૂકી ગુજરાતી અને અંગ્રેજી શીખવવા શેક્સપિયર, મિલ્ટન, ટેનિસન આદિ મહા કવિઓના ગ્રંથો તેઓ માંડ્યું. એમની મસ્તી અહીં પણ બંધ રહી નહી. શાળામાં બહુ સારી રીતે વાંચી તેમ જ સમજી તેમાં રસ લેવા લાગ્યા. તોફાન કરતાં કરતાં એક વખત તે પકડાઈ ગયા. હેડમાસ્તરે હેડમાસ્તર ૧૮૬૯માં મલબારીએ મેટ્રિક્યુલેશનની (પ્રવેશક) પરીક્ષા આપી એમને (બાર) સોટીના ફટકા મારવાની સજા કરી. પહેલી સોટી પરત ગણિતમાં કાચા હોવાના કારણથી તે પાસ કરી શક્યા ણી નહીં. ત્યારપછી તેઓ મુંબઈ ગયા અને ત્યાંની એક શાળામાં Jain Education Intemational Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સ્વપ્ન શિલ્પીઓ વીસ રૂપિયાના પગારથી શિક્ષક થયા. થોડા મહિના પછી એમને એક–એક પત્રો સુધીમાં તેમની લેખનશક્તિ, પીઢ વિચાર અને એક શાળામાં મહિને સાઠ રૂપિયા મળવા લાગ્યા અને ત્યાં નિરાભિમાનની પ્રશંસા થઈ. ભારતના તે સમયના વાઇસરોય વિદ્યાર્થીઓનાં ટ્યૂશનના મળીને દોઢસો રૂપિયા એમને મળવા લૉર્ડ રિપન તેની કિંમત સારી રીતે સમજી તે પત્ર વાંચવા લાગ્યા. હવે એમને દ્રવ્ય સંબંધી કાંઈ કષ્ટ રહ્યું નહીં. તે લાગ્યા. પોતાના પત્રની આટલી ઉન્નતિ કાળમાં મલબારીને દરમિયાન એમણે પોતાનો અભ્યાસ છોડ્યો નહોતો. તે સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રવેત્તા મિ. દિનશાહ એદલજી વાચ્છાની ગણિતમાં બહુ કાચા હોવાથી ચાર વર્ષ તે પાકું કર્યા બાદ સહાયતા મળી. ૧૮૮૩માં મલબારીએ દેશભક્ત મહર્ષિ ૧૮૭૧માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. મલબારીનો દાદાભાઈ નવરોજજીની સલાહથી “વોઇસ ઓફ ઇન્ડિયા' દિવસ સારો આવ્યો. મુંબઈના પ્રસિદ્ધ ડોક્ટર વિલ્સનને એમની (હિન્દનો અવાજ) એ નામનું એક પત્ર કાઢ્યું, પરંતુ તે બહુ જોડે પરિચય થયો. ડૉક્ટર વિલ્સન ગુજરાતી ભાષા સારી રીતે દિવસ ચાલી શક્યું નહીં અને તેને સ્પેક્ટટરની જોડે ભેળવી દેવું સમજતા હતા. મલબારીએ ગુજરાતી ભાષામાં કવિતાઓ બહુ પડ્યું. જ સારી રીતે રચી હતી. તે જ્યાંની ત્યાં રખડતી પડી હતી. મલબારી આ સમયમાં સમર્થ વિદ્વાન મેક્સમૂલરનાં એક દિવસ કોઈ મિત્રની સૂચના ઉપરથી ડૉક્ટર વિલ્સનની ‘હીબર્ટ' ભાષણોના દેશની જુદી જુદી ભાષાઓમાં અનુવાદ નજરે તે આવી. ડૉક્ટર સાહેબને તે બહુ પસંદ પડી. એનો કરાવવાને ફંડ એકઠું કરવા ભારતનાં મોટાં મોટાં નગરોમાં ફરવા સંગ્રહ કરી ૧૮૭૫માં ‘નીતિવિનોદના નામથી તે બહાર પાડી. લાગ્યા. એમણે સ્પેકટેટરમાં એવા હાસ્યપૂર્ણ લેખો લખ્યા છે જેના ગુજરાતી સાહિત્યની દુનિયામાં એ પુસ્તકની બહુ પ્રશંસા થઈ ઉપર લોકોની બહુ પ્રીતિ ઉત્પન થઈ અને ‘ગુજરાત અને હતી. મલબારીનું નામ પ્રસિદ્ધ થયું. એમનો બીજો ગ્રંથ "India. ગુજરાતી' નામના પુસ્તક રૂપે તે પ્રકાશિત થયા. ડૉક્ટર muse in India Garb"(હિન્દની કવિતા-અંગ્રેજી બે વિલ્સનના મૃત્યુ ઉપર એમણે ‘વિલ્સન વિરહ' નામનું ગુજરાતી લિબાસમાં) એ નામનો અંગ્રેજીમાં પ્રગટ થયો એ પુસ્તકે કાવ્ય રચ્યું. એ કારણથી ગુજરાતી સાહિત્યમાં એમને એક મોટું મલબારીની વધારે પ્રસિદ્ધિ કરી. નામદાર, મહારાણી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું. ૧૮૮૧માં તેમનું ‘સરોદ-ઇતફાક' વિક્ટોરિયા, મિસ ફ્લોરેન્સ નાઇટિંગેલ, પ્રો. મેક્સમૂલર, નામનું કાવ્ય પ્રકાશિત થયું. લોકોએ તે ગ્રંથ પણ બહુ પસંદ કર્યો રાજકવિ ટેનિસન વગેરે ઘણાં વિદ્વાનો અને મહાજનોએ એ ગ્રંથ હતો અને તેને પણ ‘ વિલ્સન વિરહ અને નીતિવિનોદ'ની સાથે વાંચી મલબારીની યોગ્યતા સ્વીકારી હતી. સ્થાન મળ્યું હતું. ૧૮૮૩માં મલબારીનું ધ્યાન દેશની વિધવાઓ ૧૮૭૬માં તેઓ પત્રકારની આલમમાં ઊતર્યા. મુંબઈમાં ઉપર થતા અત્યાચારો તરફ ખેંચાયું. સામાન્ય રીતે સ્ત્રી જાતિનું કેટલાક યુવકોને મળીને ઇન્ડિયન સ્પેક્ટટર' નામનું પત્ર કાઢ્યું કષ્ટ દેખીને તેમનું હૃદય સદા દુ:ખી રહેતું. એમણે પોતાના હતું. તેમાં મલબારી લેખ લખવા લાગ્યા અને પાછળથી તે બંધ પહેલા ગ્રંથ “નીતિવિનોદમાં વિધવાઓનાં દુઃખો ઉપર બહુ આંસુ થતું જોઈ ખરીદી પણ લીધું. મલબારીની લેખનશક્તિ જેવી વહાવ્યાં હતાં. એમનો મત એવો હતો કે કોઈ વિધવાની ઇચ્છા જબરી હતી તેવી તેમની આર્થિક શક્તિ નહોતી. એને લીધે પુનર્વિવાહવિરુદ્ધ હોય તેણે પુનર્વિવાહ કરવો નહીં, પરંતુ એમને એ પત્ર ચલાવવા બહુ બહુ મુશ્કેલીઓ સહન કરવી બાળવિધવા કે જે પતિ કે વિવાહ એ શબ્દનો અર્થ પણ જાણતી પડી. આરંભમાં માંડ માંડ એના પચાસ-સાઠ ગ્રાહક થયા પણ ન હોય તેણે આખું જીવન વૈધવ્યમાં વ્યતીત કરી પારકી મલબારીને પોતાને લેખો અને પ્રફો તપાસવાં પડતાં અને ખુશામતમાં ગાળવું એ એક તેમના ઉપર ભારે જુલમ થાય છે. સ્થાનિક ગ્રાહકોને ત્યાં પણ પોતાને પત્ર વહેંચવા જવું પડતું. બંગાળના સુપ્રસિદ્ધ સુધારક પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બહુ ખર્ચની રકમ વધી જવાથી એમને પોતાની પત્નીનાં આભૂષણો ઉદ્યોગથી વિધવાઓના પક્ષમાં વિધવાવિવાહનો કાયદો પસાર વેચવાં પડ્યાં હતાં. આ બધી વિપત્તિઓને વૈર્યપૂર્વક સહન કરી કરાવ્યો હતો. મલબારીએ પણ તન, મન, ધનથી એવા પ્રકારનો તેઓ પોતાનું કામ કરવા ગયા અને અંતે એમને એ કઠિન એક વિષય હાથમાં લીધો. બાર વર્ષની અંદરની છોકરી અને તેમ પરિશ્રમનું ફળ એ મળ્યું કે ૧૮૭૮થી ઇન્ડિયન સ્પેકટેટર જ ૧૬ વર્ષની અંદરનો છોકરો. એનું લગ્ન ન કરવું એવો કાયદો જાણીતું થવાનો આરંભ થયો. અને થોડા વખતમાં તે ભારતનાં પસાર કરાવવાનો પ્રયાસ કરવા માંડ્યાથી લોકોએ તેમને બહુ મુખ્ય પત્રોમાં તો શું પણ અમેરિકા, ફ્રાન્સ અને ઇગ્લેન્ડમાં પણ બુરા અગર ભલા કહ્યા. પારસી હોઈ હિન્દુ જાતિ સુધારવાનું Jain Education Intemational Page #179 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૧૬૩ કામ પોતાને હાથે લેવાથી કેટલાક લોકોએ એમને બદનામ કર્યા. સ્વીકાર કર્યો નહોતો. લોર્ડ કર્ઝને ‘કેસરે હિંદ’નું પ્રથમ વર્ગનું કેટલાંક લોકોએ તો એમના ખાનગી કામમાં અંતરાય અને સુવર્ણપદ અને લોર્ડ મિન્ટોએ ‘સર’નો ખિતાબ આપવા માંડ્યા હરકતો પણ નાખી, પરંતુ તે પોતાના કામમાં મશગૂલ અને નીડર હતાં. તેનો પણ તેમણે ઉપકાર સાથે અસ્વીકાર કર્યો, એવા એ રહી પોતાની લેખિની અને સહાયકોના બળ ઉપર વિશ્વાસ સરળ હૃદયના અને એકમાર્ગી હતી. નામ કાઢવાના તેઓ જરા રાખીને લોકોની એવી ખરાબ વર્તણૂક ઉપર તેમણે ધ્યાન આપ્યું પણ ભૂખ્યા નહોતા, પરંતુ કામ કરી જ જાણતા હતા. આનું જ નહીં. લૉર્ડ રિપનને મળીને એમને ભારતની વિધવાઓની પરિણામ એ થયું કે તેમની નિંદા કરનાર માણસોને પણ તેમના મુસીબતોનો પૂરેપરો ખ્યાલ એમણે આપ્યો. પહેલાં તો લૉર્ડ હેતુની પવિત્રતા કબૂલ કરવી પડી હતી તથા તેમનાં સત્કર્મોએ રિપન જરા વિચાર કરવા લાગ્યા પણ પાછળથી તેઓ જ તેમનું નામ જગપ્રસિદ્ધ કર્યું હતું. મલબારીના પક્ષમાં ગયા. મલબારીએ પ્રયત્ન કરવામાં તો કાંઈ જુલાઈ ૧૯૧૨ની સાલમાં મિ. બહેરામજી મહેરવાનજી પણ બાકી ન રાખ્યું પરંતુ લોકોના મોટા ભાગના વિરોધના મલબારીનું મૃત્યુ શરીરપ્રકૃતિ નરમ હોવાથી શીમલામાં થયું. કારણથી સરકાર બાળવિવાહ રોકવાનો વિષય હાથમાં લઈ શકી એમણે ભારતના હિતાર્થે પોતાનું તન, મન અને ધન સર્વ અર્પણ એમણે ભારતના નહીં. થોડા દિવસ પછી ૧૮૮૩માં એમના પ્રયત્નનું ફળ એ થયું કર્યું હતું. તેઓનું ચિત્ત પારકાનું ભલું કરવામાં નિરંતર પ્રવૃત્ત કે ‘સહવાસ સંમતિ' (અથવા સંમતિવય)નો કાયદો પાસ થયો. રહે. અનેક પ્રકારનાં કષ્ટો. ટીકાઓ ને લાંછનો સહન કરીને આ ધાંધલના સમય પછી મલબારીએ બે કામ મહત્ત્વનાં પણ પોતાના ઉદ્દેશોમાં જ તેઓ લાગી રહેતા. શ્રી મલબારીનું કર્યા. એક તો એ કે એમણે સુવિખ્યાત શ્રીયુત દયારામ જીવન બહુ જ ઊંચું હતું. દેશની વિધવાઓની દુર્દશા દેખી ગીમલની સહાયતાથી સેવાસદન નામની એક સંસ્થા સ્થાપિત સુધારવાને માટે મહા પરિશ્રમ લઈ વિચાર કરવાથી તેમને કરી. અહીં ભારતની સ્ત્રીઓને હક્ક, સૂયાણી વગેરેનું કામ માલૂમ પડ્યું કે અબળાઓના ઉત્કર્ષ માટે એક આશ્રમની પૂરી શીખવવામાં આવતું. બીજું એમણે શીમલાની પાસે ધર્મપુરમાં જરૂર છે. ક્ષયના રોગીઓ માટે આરોગ્યગૃહની સ્થાપના કરી હતી. તે પોતે જાણીતા સંસાર સુધારક હતા, પરંતુ તે સાથે આ સમય દરમિયાન પણ મલબારીની લેખિની શિથિલ બહુ જબરા લેખક પણ હતા. એમના વિનોદપૂર્ણ સમાજનહોતી. વિલાયત જઈ આવ્યા પછી ૧૮૯૩માં એમણે પોતાની સુધારણા સંબંધીના લેખ જેમણે વાંચ્યા છે તેઓ તેમના ઉપર વિલાયતની મુસાફરી વિશે જ “The Indian Eye of બહુ ખુશી થયા હતા. અસાધારણ લેખનશક્તિના બળથી તેમણે English Life' (અંગ્રેજોના જીવન ઉપર હિન્દવાસીઓની પોતાનું નામ ઘણું બહાર પાડ્યું હતું. ભારતના ઉપરાંત યુરોપના દૃષ્ટિ) એ નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો. આ ગ્રંથ પણ લોકોએ દેશો સુધીના મોટા વિદ્વાનો એમની યોગ્યતા જોઈ તેમના મિત્ર બહુ પસંદ કર્યો. સ્પેકટેટર તો નીકળતું જ હતું અને તેના થયા હતા. ઉપરાંત એમણે પોતાના તંત્રીત્વ નીચે 'East and west' (પૂર્વ શેઠ ચંદુલાલ અને પશ્ચિમ) એ નામનું એક માસિક પત્ર શરૂ કરેલું, જે મલબારી બહુ નિરાભિમાની પુરુષ હતા. તેમને મન નીચ કે ચરોતરમાં ગુલાબદાસ વેલજીની પેઢી પ્રામાણિકતા અને ઊંચનો બિલકુલ ભેદ નહોતો. એમનો સ્વભાવ બહુ સરળ હતો. સદ્ધર વ્યાપાર માટે મશહૂર. આ પેઢીના શેઠ ચંદુલાલ સાતમાં જેને એમનો એકવાર પરિચય થતો તે કોઈ દિવસ તેમને ભલતા પુરુષ હતા. સળંગ સાતે પેઢીઓએ પ્રામાણિક વ્યાપારીઓ દીઠા નહીં. ગરીબના તો તેઓ ખરા મિત્ર હતા. એમનામાં આત્મબળ હતા. શેઠ કેશવલાલ ગોવિંદજીએ ત્રણ પુત્રો પેટલાદને એવા પણ બહુ હતું. પોતાના ઉદ્દેશો પુરા પાડવા એમને આર્થિક આપ્યા કે એમણે એ સાત પેઢીનું નામ ઊજળું કર્યું. શેઠ દબાણ અને શારીરિક મહેનત ગમે તેટલી સહન કરવી પડે તે નારણભાઈ કેશવલાલ એ એમના સૌથી મોટા પુત્ર. એમણે લેતા, પરંતુ તે પોતાના સિદ્ધાંતો કદી ચૂકતા નહીં. વ્યાપાર અને પ્રામાણિકતામાં સાહસ ઉમેર્યું અને સ્વ. પ્રો. ગજ્જરની સલાહ અને સહાયતાથી નાનું રંગવાનું કારખાનું ૧૮૮૭માં મહારાણી વિક્ટોરિયાની સુવર્ણ જ્યુબિલી પેટલાદમાં સ્થાપ્યું. આ સમયથી જ પેટલાદની વૃદ્ધિ અને શેઠના ઉપર એમને મુંબઈમાં શેરીફની અને સર નાઇટની માનવંત કુટુંબની ખ્યાતિનો પાયો નખાયો એમ કહીએ તો ચાલે. શેઠ પદવી તથા ખિતાબ મળતાં હતાં, પરંતુ એમણે એમાંથી એકેનો Jain Education Intemational Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સ્વપ્ન શિલ્પીઓ નારણભાઈએ તે સમયે સહેલો કુટુંબ અને જ્ઞાતિવિરોધ, એમના વખતે એમના કારખાનાના કાર્યકર્તાઓ તરફથી એમને અપાયેલ કાર્યમાં આવેલી અનેક વિપત્તિઓ અને તેનો મજબૂત હાથે વનભોજન વખતે બન્ને શેઠ-વાણોતરે પરસ્પર કાઢેલા ઉદ્ગાર એમણે આણેલો ઉકેલ એમની દીર્ઘદૃષ્ટિ અને કાર્ય પરાયણતા ઉત્તમ હતા. એમની દયાવૃત્તિ અને દાનનું પરિણામ હતું. એમના ચારિત્રથી જેવી રીતે વ્યવસ્થા, વ્યાપાર અને પ્રામાણિકતાનાં સૂત્રો એમના સાહસથી એમની વિવેક બુદ્ધિથી રાજી થઈ શ્રીમંત એમના વડીલ ભાઈઓના ઝિલાવ્યાં એમણે ઝીલ્યાં તેવી જ રીતે એમને રાજરત્નનો ચંદ્રક આપ્યો. શેઠ નારણભાઈના સ્વર્ગવાસ દાનવીરતા પણ એમણે મેળવી. એમની જાત-દેખરેખ નીચે જ પછી એમની ગાદી શેઠ રમણલાલ કેશવલાલે શોભાવી. એ પૈસાનો વ્યય થવો જોઈએ એવો સ્વામી અખંડાનંદનો એમને શેઠનું નામ ગુજરાત બહાર પ્રસિદ્ધ હતું. એમના ઉદાર હૃદયની ઉપદેશ જે પૈસા રળી જાણવા તેને વાપરી પણ જાણવા એટલું એમના પ્રેમભર્યા સ્વભાવથી એમના દયાળુ અંતઃકરણની છાપ જ નહીં પણ જાતે વાપરી જાણવા. શેઠ ચંદુલાલ પ્રતિ વર્ષ ફરતાં જે જે તેમના સંબંધમાં આવ્યું તે સૌના ઉપર પડેલી. મલબારમાં ગામડાનાં ગરીબોને અન્નવસ્ત્ર પૂરાં પાડવા જાતે ગાડીઓમાં ફરે કે મદ્રાસમાં, બિહારમાં કે ઉત્કલમાં જ્યાં જ્યાં દુઃખની વાત અંગત માણસો મોકલી ચોક્કસ તપાસ કરાવી અન્નવસ્ત્ર અપાવે, તેમણે સાંભળી ત્યાં ત્યાં જાતે ગયા અને દાન આપી દુઃખ કૂવો કરવો હોય કે તળાવ ખોદાવવા મદદ કરવાની હોય તો કાપ્યું. આસામ રેલસંકટના કાર્યમાંથી નિવૃત્ત થઈ તે પાછા ફર્યા. એ જાતે જ જાય. આમાં એમની સુંદર વ્યવસ્થાશક્તિનો લાભ ગુણજ્ઞ શ્રીમંત મહારાજા સાહેબે એમને ‘દાતાર' પદનું સુવર્ણ પણ મળે. ૧૯૨૭ના રેલસંકટ સમયે તેઓ શક્ય ત્યાં પગે, પદક અર્પી યોગ્યની યોગ્ય કદર કરી હતી. ગાડીમાં કે ઘોડે બેસી ફર્યા. બૂમ પડી ત્યારથી તે આખરની આ બે વડીલ બંધના ભાઈને કેટલીક વખત તેમના વ્યવસ્થા પૂર્ણ થઈ ત્યાં સુધી જાતે એમાં આગળ પડતો ભાગ તેજમાં અંજાઈ ગયેલી પ્રજા જોઈ પણ ન શકે એવું બન્યાના લીધો હતો. પોતાનાં ગોડાઉન અને ધર્મશાળાઓ-ઓસરી અને દાખલા ઇતિહાસમાં ઓછા નથી. જ્યારે જ્યારે જ્યોતિઓ સેનિટેરિયમ સંકટમાં આશ્રય લેવા આવનારને માટે ખુલ્લાં આજુબાજુ હોય ત્યારે વચલી જ્યોતિ વધુ પ્રકાશમય ન હોય મૂકીને તેમણે શરૂઆત કરી જરા પાણી ઓસર્યા કે બધે ફરી તો તેનું અસ્તિત્વ પણ ન જણાય, પણ વિધિનો સંકેત જ એવો આવ્યા અને અન્નવસ્ત્રની મદદ કરી. તેથી જરાક સમય વ્યતીત હશે કે ઉત્તરોત્તર એકએકથી ચઢિયાતા જ પુરુષો શેઠ થયો કે સસ્તા અનાજની દુકાનોમાં મદદ કરી. છેવટે ઘર નારણભાઈ કેશવલાલની ગાદીએ આવ્યા. શેઠ રમણભાઈએ બાંધવામાં શ્રી ઠક્કરબાપા સાહેબ સાથે રહી ભંગી લોકનાં પોતાનું જીવન ધર્મપરાયણ કરવા માંડ્યું, એટલે ગાદીનાં સૂત્રો અધૂરાં રહેલાં ઘર પૂરાં કરાવ્યાં. ગરીબ લોકોને મફત મદદ શેઠ ચંદુલાલના હાથમાં આવ્યા. આપી. શ્રી મોતીભાઈ અમીનની સલાહથી જે લોક મફત મદદ શેઠ ચંદુલાલની શરૂઆતની જિંદગીમાં થોડાંક વર્ષ કે નહીં અને સરકારી તગાવી મેળવી શકે નહીં તેવાને માટે રૂા. પોતાનો વ્યાપાર સાચવવામાં વધારવામાં તેને નવા જમાનાને ૧૦,૦૦૦ દસ હજાર ને ખરચે એક સહકારી ઘર બાંધનારી અનુકુળ કરવામાં એની વ્યવસ્થા કરવામાં જ ગયાં. તેમાંએ મંડળી સ્થાપી રેલસંકટમાં જીર્ણ થયેલાં કે પડેલાં મંદિરો અને એમની પ્રામાણિકતા, વ્યવસ્થાશક્તિ, માણસો પ્રત્યે ધર્મશાળાઓની દુરસ્તી કરવાનું કાર્ય કર્યું. જાતે મોટરમાં ફરી વાત્સલ્યભાવ, કઠિન પ્રસંગોનો ઉકેલ લાવવાની શક્તિ, ફરીને જરાએ વિશ્રાંતિ લીધા વગર દરરોજ દશ ગામ ફરતા માણસના ઉપરનો કાબૂ, મનુષ્ય સ્વભાવની ઊંચી પરીક્ષા અને ખરાબ રસ્તા, અજ્ઞાની લોકોની અવ્યવસ્થિત કાર્યકર્તાઓને બધ કદરદાનપણું એ બધા ગુણો તરી આવ્યા. માણસને શેઠ તરત અગવડો વેઠવી, ગામડે જઈને મંદિર કે ધર્મશાળા જોવા તેન પરખી લે અને તરત પોતાનો કરી જાણે અને એની પાસે કેટલું સમારકામનો અંદાજ બાંધવો, ત્યાંનાં લોકોને ભેગાં કરવાં કામ કેવી રીતે લેવું એનો એને કેટલો બદલો કેવી રીતે આપવો સમજાવવાં એમાં યે પક્ષ હોય તો સાર્વજનિક કામ છે. મા એને કેવી રીતે વધુ સુખી બનાવવો એ બધાનો નિર્ણય બહુ જ ભેગા થઈ જાઓ એમ આગ્રહ કરવો એ બધી વાત નાનીસૂન ત્વરાથી કરી તેની સાથે તે પ્રમાણે વર્તન રાખી શકે એમની ન હતી. તેમાં કોઈક ગામડે ચા પીને જાવ-જમીને જાવ-રાત વ્યવસ્થાશક્તિથી એમનાં કારખાના જૂના અને કાર્યધુરંધર રોકાઈ જાઓ એમ સંબંધીઓની અને સજ્જનોને માણસો પણ અજાયબી પામેલા. એમની ધારાસભાની ચૂંટણી અંતઃકરણપૂર્વકની વિનંતી સમયના અભાવે ન સ્વીકારી શકવાર્થ Jain Education Intemational For Private & Personal use only Page #181 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૬૫ ના પાડીને સાંજ પડે ધાર્યો કાર્યક્રમ પૂરો કરવો અને રાત્રે ઘેર અને મીરપુર ખાસમાં રહેતા મિ. હેંડરસન જેમણે આંખોના આવી આવતી કાલ માટેની તૈયારી કરવા નકશા અને અરજીઓ રોગોનો નાશ કરવા જીવન અર્પણ કર્યું હતું તે હેરાન થઈ ગયો. લઈ બેસવું. કારખાનાના મહત્ત્વના પ્રશ્નોનો નિકાલ કરવો અને આ દશ્ય થથા જોઈને ભલભલા ધનિકો આશ્ચર્યચકિત થઈ ગયા બીજે દિવસે સવારના તો ગામડે ફરવા લઈ જવા મોટર હાજર હતા. આ કાર્ય તો એમણે એકલે હાથે ઉપાડી એકલે હાથે પાર હોય જ. આમ લગભગ બધાં જ ગામ અને તે યે પેટલાદ પાડ્યું. ગુજરાતમાં અને ગુજરાત બહાર પોતાના નામનો ડંકો ફરતાં-૧૬ માઇલનાં બધાં ગામ એટલે લગભગ એક મહિનો વગાડ્યો. “નવચેતન અને શારદા' જેવાં ગુજરાતના અને બૃહદ સતત કાર્ય કર્યું અને આવા કામમાં વચ્ચેનો વખત કાઢી બપોરે ગુજરાતનાં જ માસિકો નહીં પણ પરપ્રાંતીય માસિકોએ પણ વડ નીચે કે તળાવ પાસે સાથે લાવેલા ભાથામાંથી જ ખાવું તેની મુક્ત કંઠે પ્રશંસા કરી. સાપ્તાહિકો અને દૈનિકો તો જેનાં એવો નિશ્ચય એટલે કેટલી સખત સહનશીલતા, કેટલો ખંત, વખાણ કરતાં થાક્યાં નહીં એવા નેત્રયજ્ઞ તો શેઠની ઉદારતાની કેટલી અડગ કાર્યપ્રિયતા અને કેટલી કુશળતા શેઠનામાં હશે તેનું વ્યવસ્થા શક્તિની દાનમાં પણ વિવેકબુદ્ધિની અને બીજા અનેક માપ આ કાર્ય વખતે બધાંને જણાઈ આવ્યું હતું. ગુણોની ઝાંખી કરાવી હતી. આવી જ કર્તવ્યપરાયણતાથી પરંતુ એમની વ્યવસ્થાશક્તિ, કાર્યપરાયણતા અદ્ભુત પ્રેરાઈને સન ૧૯૨૪માં આગ્રા તરફની અતિવૃષ્ટિ વખતે શેઠ સહનશક્તિનો પરિચય તો નેત્રદાન યજ્ઞ વખતે સૌને બરાબર જાતે ત્યાં ગયા હતા. ગામડાંઓમાં જઈને અતિવૃષ્ટિથી સંકટોમાં થયો. દરેક વસ્તુ જાતે જોવી અને માહિતી મેળવવી એવો શેઠનો સપડાયેલાને મદદ કરવી એ મહદ્ પુણ્યનું કામ એ શેઠ ત્યારથી આગ્રહ હવે તો જાણીતો હતો. સિદ્ધપુરમાં ડોક્ટર આંખનું કામ શીખેલા અને તે વખતનો અનુભવ ૧૯૨૭ની અતિવૃષ્ટિ વખતે સારું કરે છે એમ જાણી શેઠ રમણભાઈને જવાની વૃત્તિ થયેલી ઘણી જ કામ લાગલા. પણ પરોપકારના બીજા કાર્યો પોતે રોકાઈ જવાથી શેઠ શેઠને પ્રવાસનો શોખ, હવા ફેર માટે ડુમસ તો ઘણા ચંદુભાઈને એ કામ ભળાવતા ગયેલા. શેઠ સિદ્ધપુર ગયા. કામ જાય છે, પણ ત્યાંનું સેનિટેરિયમ જોઈ રૂા. ૫૦,૦૦૦ પચાસ જોયું પોતાને તે કામ ગમ્યું એટલે પેટલાદમાં એવું કામ કરવાને હજાર ખર્ચા પોતાના ગામનાં અને ઈતર લોકનાં દુઃખ માટે નવું ડો. રતિલાલને આમંત્રણ દેવા આવ્યા. પેટલાદમાં આવીને સેનીટેરીયમ શેઠ પેટલાદમાં તેવી જ સગવડ અને સોઈવાળું લોકને માટે પૂરતી સગવડ થાય અને કાર્ય યથાસ્થિત થાય માટે એક સેનિટેરિયમ બંધાવ્યું અને ત્યાં બગીચો કરી આખા ગામને પોતાની દેખરેખ નીચે મંત્રીઓ નીમી એક ખાતું જ જુદું પાડ્યું. હવા ખાવા માટે જવાનું સ્થળ બનાવ્યું. એક વર્ષ શેઠ માથેરાન લગભગ દોઢ માસ એ પ્રવૃત્તિ સૌની નજર સામે ચાલી અને જઈ આવ્યા. ત્યાં તેમણે છોકરાંઓને નિર્દોષ આનંદ કરતાં જોયાં જેણે જેણે એ કાર્ય જોયું તે સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં અને નાનાં નાનાં બાળકોની હરીફાઈઓવાળી રમત-ગમતો પણ જેમણે તે પૂર્વેની તૈયારી થતી જોઈ તેમણે શેઠની જોઈ એટલે પોતાના સેનિટેરિયમમાં પણ બાળકો આનંદ કરે કાળજીભરી સંભાળ નીચે ઝીણી ઝીણી વિગતો તરફ લક્ષ અપાતું માટે ઉનાળામાં એવી હરીફાઈઓનાં ઇનામ અને વનભોજન જોયું. તેમણે “ધન્ય છે! અને યજ્ઞકાર્ય ચાલતું હતું ત્યારે? એ જેવું આપવાની વ્યવસ્થા કરી બાળકોને પણ સેનિટેરિયમની વખતે પણ રોજ ૫૦૦-૫૦૦ દર્દીઓની, તેમની સારવાર ખુલ્લી હવા લેતાં કર્યા. કરનારાંઓની ડો. રતિલાલની, તેમના સહાયકોની અને કોમની પેટલાદમાં એક સાર્વજનિક પુસ્તકાલય. એને નાણાંની કાળજી આખો દિવસ ચાલુ હોય. રોજ નવા પ્રશ્નો ઉપસ્થિત જરૂર હતી. શેઠે બીજે પુસ્તકાલયો જોયાં હતાં. પુસ્તકાલય થતા હોય રોજ કારખાનું ચાલુ હોય અને તે ઉપરાંત દરેક જણને પ્રવૃત્તિના પિતા રા. મોતીભાઈ અમીન સાથે તેમનો ઘરનો સંબંધ ખુલાસા આપવાના હોય. આ બધાને પહોંચી વળવું અને રાત્રે માન્યો. એમણે રૂા. ૧૦,000 દસ હજાર વગર આનાકાનીએ મંત્રીમંડળ સાથે બેસી આવતી કાલની તૈયારીઓ કરવા રાત્રે કાઢી આપ્યા. પુસ્તકાલયના કૃતજ્ઞ કાર્યકર્તાઓએ શેઠનું નામ બાર વાગતાં સુધી મંત્રણાઓ થતી હોય ત્યારે શેઠની કાર્યક્ષમતા પુસ્તકાલય સાથે જોડ્યું. આટલેથી જ પુસ્તકાલય પ્રવૃત્તિ પ્રતિનો દીપી ઊઠતી. એમની વ્યવસ્થાશક્તિ છક્ક કરી નાખતી. એમની પ્રેમ અટક્યો નહીં. પુસ્તકાલયપરિષદમાં એમણે આગેવાનીસહનશીલતા બીજા કાર્યકર્તાઓને શરમાવી નાખતી. આ ભર્યો ભાગ લીધો. પરિષદને અંગે ભરેલું પ્રદર્શન ખુલ્લું મૂકતી વ્યવસ્થા જોઈને અગાઉના સુરત જલગામ અને સિઘના કલેક્ટર વખતન ભાષણ એ પ્રીતિનો પડઘો માત્ર હતો. ‘મહાત્મા શ્રમ' Jain Education Intemational Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સ્વપ્ન શિલ્પીઓ નામનું એક સુંદર ઉપવન, જેમાં અનેક સાધુપુરુષો આવી ઉતારો આવેલું. એમની સેવા કરવાની ધગશ અને એમના બીજા ઉમદા કરે અને જ્ઞાનવાત કરી લોકકલ્યાણના માર્ગો ખુલ્લા કરે તેમાં અને ઉદાર ગુણોની કદર કરનાર પેટલાદ તાલુકાની પ્રજાએ શેઠ સંતસમાગમ અને સેવા કરે છે. “નારાયણ પાઠશાળા’ યોગ્યને યોગ્ય જ માન આપેલું. નામની સુંદર અને મોટી પાઠશાળામાં જ્યાં છાત્રોને રહેવા | સુધરાઈ ધારાસભા અને અનેક સાર્વજનિક બાબતોનો ખાવાપીવાનો બધો જ બંદોબસ્ત કર્યો અને જેના મુખ્ય શિક્ષક 1 જના મુખ્ય રિતિક બોજો, બીજી તરફ રંગશાળા, મિલ અને ખંભાતની મેચ હો જ તક તરીકે પૂર્વપશ્ચિમ બને જ્ઞાનપદ્ધતિના જાણકારને નીમવાની ફેક્ટરીની વ્યવસ્થાનો વ્યાપારી બોજો અને ત્રીજી તરફ ચાલુ કાળજી રાખવામાં આવી તેના ઉપર પણ શેઠની સીધી દેખરેખ. ધર્માદા સંસ્થાઓની દેખરેખ રાખવા ઉપરાંત વખતોવખત કલકત્તા સંસ્કૃત એસોસિએશને’ પેટલાદની પાઠશાળાના કામથી ગામમાં કે પરદેશમાં સંકટ કે દુઃખની બૂમ સાંભળી દોડી ખુશ થઈ શેઠના શ્રમથી પેટલાદને પોતાની પરીક્ષાનું કેન્દ્ર જવાની અને મદદ કરવાની તત્પરતા એ બધું એક યુવાન બનાવ્યું. વિદ્યાર્થીઓને એ પરીક્ષા આપવા મુંબઈ, અજમેર, કુળવાન અને ધનવાન શેઠિયામાં આ જમાનામાં ન સંભવે એવી ઇન્દોર જેટલું દૂર જવું પડતું હતું તે બધું બંધ થઈ ગયું. પરીક્ષા- વાત હતી. સ્થાન પાસે હોવાથી વધુ વિદ્યાર્થી ભણતા થયેલા. સંસ્કૃતને ઉત્તેજન મળેલું. દીવાન દેવશંકર જયકૃષ્ણ દવે રાજરત્ન શેઠ નારણભાઈને નામે ચાલતું આયુર્વેદિક સંસ્થાન વાંકાનેરના દીવાનસાહેબ દેવશંકર જયકૃષ્ણ દવે ઔષધાલય પણ શેઠની દેખરેખ નીચે વધુ લોકોપયોગી થતું કે જેઓને સરકાર તરફથી રાવબહાદુરનો ઇલકાબ મળ્યો હતો. ગયેલું. શેઠ રમણભાઈના સહકાર હસ્તક ચાલતી પોતાના બોમ્બે હાઇકોર્ટની સનદ ધરાવનારા એક વકીલ, તેમના પિતાશ્રી સ્વભાઈના નામની નારણભાઈ કેશવલાલ હાઇસ્કલમાં પણ રા. જયકૃષ્ણ ભાણજી લીબડી તાબે રંગપુરના વતની હતા, પડતી અડચણો જોઈ નાણાંની મદદ અગર સલાહ આપી અગર જ્યાંથી તેઓ ઈ.સ. ૧૮૬૯માં વઢવાણ કેમ્પ આવેલ અને થોડા વખતમાં તે સ્થળના એક જાણીતા શહેરી તરીકે ગણાવા લાગ્યા ખાતા તરફથી સહાનુભૂતિ મેળવી દૂર કરેલી. હતા. | મુંબઈના મિલમાલિકો સરકારને આયાત માલ ઉપર દેવશંકર દવે ઈ.સ. ૧૮૭૦માં જન્મ્યા. વઢવાણ સિવિલ જકાત નાખવા વિનંતી કરતા હતા. સૂતર–કાપડનો વેપાર પડી ભાંગ્યો હતો અને સરકારના ઉપર અસરકારક દબાણ લાવવા સ્ટેશન સ્કૂલમાં અને પાછળથી રાજકોટ આલફ્રેડ હાઇસ્કૂલમાં તેમણે અખિલ ભારતના મિલમાલિકોની એક સભા ભરી હતી. તથા વઢવાણ દાજીરાજ હાઇસ્કૂલમાં અંગ્રેજી કેળવણી લીધી. એમાં વડોદરા તરફથી શેઠ ચંદુલાલને જ પ્રતિનિધિ તરીકે અભ્યાસ ચાલુ હતો દરમ્યાન તેમણે તેમના પિતાશ્રી પાસેથી મોકલવાનું વડોદરા મિલઓનર્સ એસોસિએશનના પીઢ કાયદાનું સંગીન જ્ઞાન સંપાદન કરેલું. અંગ્રેજી સાતમા ધોરણની કાર્યકર્તાઓએ યોગ્ય ધાર્યું હતું. એવી સચોટ અને ખંત ભરી પરીક્ષા પસાર કર્યા પહેલાં અથવા તો કાયદાની કોઈ પણ કાર્યપદ્ધતિથી એમણે એમના વડોદરાના મિત્રો ઉપર પણ છાપ પરીક્ષામાં બેઠા પહેલાં પોતાના કુટુંબની ગરીબ હાલતને લઈને પાડી હતી. મહાલ-પંચાયતમાં પ્રવેશ કર્યો. ધારાસભાની તેમને ન્યાયની કોર્ટમાં મુખત્યાર તરીકે અમુક મુકદ્દમાં રજુ ઉમેદવારી વખતે આખી સભાએ તેમને મદદ કરી ઉત્તમ કરવા જવું પડતું. આ અરસામાં સર વાડીઆએ શ્રી દવે વિશે પ્રકારની ફતેહ અપાવી. રાજ્યની ધારાસભા સરકાર પૂછે તે કહેલું કે :-“હું જાણું છું તેવા ઘણા કાઠિયાવાડના વકીલો કરતાં સારી રીતે વકીલનું કાર્ય બજાવવા પૂરતું જ્ઞાન તેમણે ક્યારનુંયે બાબતમાં ફક્ત સલાહ જ આપી શકે તેમ ઠરાવો કરી લોકહિત સંપાદન કરી લીધેલ છે.” માટે ભલામણ કરી શકે એ મર્યાદામાં રહી તેઓ બનતી પ્રજાસેવા કરી એમના ધારાસભા પ્રવેશને નિમિત્ત બનાવીને મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કર્યા પછી ઈ.સ. ૧૮૯૪ પેટલાદ તાલુકાની પ્રજાએ અનહદ માન તેમને આપ્યું. શેઠ વર્ષમાં મુંબઈની અંદર લેવામાં આવેલી દેશી રાજ્યોની ડિસ્ટ્રિક્ટ ચંદુલાલનું તે વખતનું યાદગાર ભાષણ! તાલુકા પ્રત્યેનો પોતાનો પ્લીડરની પરીક્ષામાં તેઓ બેઠા અને પહેલે નંબરે પસાર થયા. પ્રેમ, તાલુકા માટેનું સકારણ અભિમાન છતાં તેની ઊણપો તરફ ત્યારબાદ તેમણે કાઠિયાવાડ પોલિટિકલ એજન્સીમાં વકીલ આંખ આડા કાન ન કરનારાં ન્યાયવૃત્તિ એ સૌ એમાં સ્પષ્ટ રીતે તરીકે પ્રેક્ટિસ શરૂ કરી અને દેશી રાજયની રૈયતને જિલ્લાના Jain Education Intemational Page #183 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૬૭ વકીલની પરીક્ષામાં બેસવાની છૂટ થયા પછી એટલે કે છે તે એક જન્મસિદ્ધ વકીલ તેમ જ સર્વદેશીય શક્તિ ધરાવનારા ૧૮૯૮માં હાઇકોર્ટ પ્લીડરની પરીક્ષામાં બેઠા અને તેમાં પણ અને ઇન્સાફની બાબતમાં ચુસ્ત નિષ્પક્ષપાતી માણસ છે.” સમસ્ત મુંબઈ ઇલાકાના ઉમેદવારોમાં પહેલે નંબરે પાસ થયા. ઈ.સ. ૧૯૧૪માં વાંકાનેર સ્ટેટે નાયબ-કારભારી તરીકે વકીલ તરીકેનું તેમનું કાર્ય અને તેમની બીજી જાહેર પ્રવૃત્તિઓ, તેમની નિમણુક કરી. આ જગ્યાએ તેમણે ૩ વર્ષ કામ કર્યું અને પ્રસંગોપાત તે તે સમયના પોલિટિકલ ઓફિસરોની માનભરી રા. બ. નાથાભાઈનો કારભારી તરીકે શ્રી દેવશંકરભાઈ પ્રશંસાને પાત્ર થયેલ હતાં. નિમાયા, જે દરજ્જો પાછળથી વાંકાનેરના નામદાર મહારાણા ઈ.સ. ૧૮૯૬માં મોરબી સ્ટેટે એજન્સી તરફથી પોતાને રાજસાહેબને આપવામાં આવતી સલામીમાં બે અંગત તોપનો સુપ્રત થયેલા એક મૂળચંદ મોનજી નામના ગૃહસ્થની ટ્રાયલ વધારો થવાથી દીવાનના દરજ્જામાં ફેરવાઈ ગયેલ. આ સ્ટેટમાં કરવાને દવેની ખાસ સેસન્સ જજ તરીકે નિમણૂક કરી અને તે રાવબહાદુર દવેએ પોતાની કીર્તિ ટકાવી રાખેલ અને પોતાની પ્રસંગે જે સ્વતંત્રપણે અને નીડરતાથી તેમણે પોતાની ફરજ ફરજ પ્રામાણિકપણે બજાવીને તથા પોતાના શુદ્ધ અને સરળ બજાવી હતી તે બીના આખા કાઠિયાવાડમાં મશહુર થઈ હતી. ચારિત્ર્યથી રાજા તથા પ્રજા ઉભયને પ્રિય થઈ પડેલ. વાંકાનેર અને મયૂરભંજ સ્ટેટની મૈત્રી તથા સંબંધ સાધવામાં દવેએ - ઈ.સ. ૧૯૦૧માં ધ્રાંગધ્રા સ્ટેટે કાઠિયાવાડના એજન્ટ ટુ વાંકાનેર સ્ટેટની જે જાણવાજોગ સેવા બજાવી તે એક સુપ્રસિદ્ધ ધી, ગવર્નરની ઓફિસમાં પોતાના મુખ્ય દરબારી વકીલની બાબત બનેલી. જગ્યાએ તેમની પસંદગી કરી અને એ જગ્યા પર આશરે તેઓ એક વર્ષ રહ્યા. ત્યારબાદ સર ન્યાયાધીશ તરીકે ધ્રાંગધ્ર તેમની ઈ.સ. ૧૯૨૧માં મહેસાણા મુકામે ભરવામાં આવેલ બદલી કરવામાં આવી. આ જગ્યા પર અગિયાર વર્ષ સુધી કામ “અખિલ ભારતવર્ષીય ઔદીચ્ય બ્રહ્મસમાજના ઉપપ્રમુખ તરીકે કર્યું. આખા ધ્રાંગધ્રા સંસ્થાનમાં તેમની સ્વતંત્ર ન્યાયપ્રિયતા દેવશંકરભાઈની પસંદગી કરવામાં આવી હતી. સ્વજ્ઞાતિની સેવા વખણાયેલી. તે વખતના સ્ટેટ એડમિનિસ્ટેશનના રિપોર્ટોમાં કરવાની દરેક તકોને તેઓ ઉમદા પ્રસંગ માનતા અને પોતાની તેમના પાંડિત્ય અને કાયદાના જ્ઞાનની પુરેપુરી સમજ તેમજ ફરજ એવી બાહોશપણે બજાવેલ કે તેઓ ઔદીચ્ય જ્ઞાતિના અપીલ સંબંધી તેમના ઊંચા પ્રકારના જ્ઞાન ઉપર સારો પ્રકાશ અગ્રગણ્ય અને શાણા નેતાઓની પંક્તિમાં ઉચ્ચ સ્થાન ધરાવતા નાખેલ. અમુક પ્રામાણિક દરબારી નોકર કે જે ન્યાયની દૃષ્ટિએ હતા. નિર્દોષ હતા. તેમને ગુન્હેગાર ઠરાવી સજા કરવા ઉપર વિખ્યાત લીંબડી સ્ટેટમાં બારખલી જમીન અને ત્યાંના બ્રાહ્મણો રાજ્ય ધુરંધર વ્યક્તિનું દવેસાહેબ ઉપર દબાણ થયેલું પરંતુ તે વચ્ચે જે તકરાર ઊભી થઈ તેનું સમાધાન કરવા માટે ધર્મરક્ષા બ્રાહ્મણબંધુની નિર્દોષતા પુરવાર કરી તેમને છોડી મૂકવા સાથે પ્રવૃત્ત લીંબડી ઠાકોરસાહેબ મહારાણા દોલતસિંહજીની શ્રી જ પોતાના હોદ્દાનું રાજીનામું તેમણે રજૂ કર્યું. આવા પ્રામાણિક દેવશંકરભાઈ ઉપર નજર ઠરી; તે પહેલાં ચૂડાના વતની શ્રી અને સ્વતંત્ર ન્યાયાધીશો કાઠિયાવાડમાં દુર્લભ હતા. શ્રી દવેએ દેવશંકર વ્યાસ આઈ.સી.એસ. થઈ આવ્યા ને તેમને માનપત્ર પોતાના અંતરાત્માને કોઈનાથી દબાવા દીધેલ નથી. તેથી જ આપવાનો મેળાવડો નામદાર લીંબડી ઠાકોર સાહેબના તેમનો ઉત્તરોત્તર ઉત્કર્ષ અને વિજય થતો આવેલો. ન્યાય અગર પ્રમુખપણા નીચે થયેલો તે વખતે જ્ઞાતિબંધુઓની દાઝ દિલમાં ઈન્સાફ દબાણને વશ નથી પરંતુ પવિત્ર પ્રામાણિકતાને વશ છે ધરી મહારાણા સમક્ષ દેવશંકરભાઈ ભર સભામાં બોલ્યા કે :એમ તેમણે નીડરતાથી બતાવી આપ્યું. ધ્રાંગધ્રા સર “મહારાજા મૂળરાજે ઠેઠ ઉત્તરમાંથી અતિમાનપૂર્વક ન્યાયાધીશની જગ્યાએથી ફારગ થતાં તે ખાલી પડેલ જગ્યાઓ ઔદીચ્યોને અત્રે બોલાવી ગામ-રાસ આપ્યા; પણ સમયના પૂરવા જે સગૃહસ્થને નીમવામાં આવ્યા હતા તેમને પલટામાં એ જ જમીન રાજાઓએ તેમની પાસેથી પાછી પટાવી મુબારકબાદી આપવા માટે રાજકોટમાં જાહેર સભા ભરવામાં લેવા માંડી છે.” આવી હતી. તે વખતે કાઠિયાવાડના પ્રસિદ્ધ વકીલ હરિશંકર ન. પંડ્યા, હાઇકોર્ટ પ્લીડરે પોતાના જુસ્સાદાર ભાષણમાં કહેલું કે નામદાર લીંબડી ઠાકોરસાહેબના હૃદયમાં આ ઉલ્લેખથી :-“સદરહુ ખાલી પડેલ જગ્યા પૂરવી તે ઘણું જ મુસીબત બહુ સારી અસર થઈ. તુરત જ તેમણે શ્રીયુત દેવશંકર દવેને ભરેલું છે, કારણ કે જે ગૃહસ્થ તે જગ્યા પરથી ફારગ થયા દિલની વાતો કહેતાં જણાવ્યું કે : Jain Education Intemational Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સ્વપ્ન શિલ્પીઓ “લીંબડી રાજ્યમાં બ્રાહ્મણિયા જમીન માટે લીંબડી કરતાં પણ તેમની શક્તિ તથા પ્રામાણિકતા પિછાણી ધ્રાંગધ્રાના રાજ્ય નીતિ સ્વીકારી છે તે શરમાવા જેવું છે, અને તે માટે રાજસાહેબે સર ન્યાયાધીશ નીમ્યા. પશ્ચાત્તાપ થાય છે, પરંતુ હવે નિકાલ કરવાનું કામ હું કોરે ન્યાયાસને બેઠા અને શુદ્ધ ન્યાયથી પ્રજાપ્રીતિ મેળવ્યા કાગળે શ્રી દેવશંકરભાઈને સોંપું છું. તેમણે પોતાને યોગ્ય અને બાદ વાંકાનેરના રાજસાહેબે પોતાના મુખ્ય દીવાન તરીકે ન્યાય પુર:સર જણાય તેવો નિર્ણય કરવો.” આમંત્રણ આપવાથી ત્યાં ગયા. શ્રી દેવશંકર વ્યાસ વિલાયતથી સ્વજ્ઞાતિના અને બીજા બ્રાહ્મણ બંધુઓ પ્રત્યેના જાતીય પાસ થઈ આવતાં લીંબડીમાં તેમના માનમાં સમારંભ ગોઠવેલો. મમત્વના શુભ દૃષ્ટાંતરૂપ આ દરખાસ્તથી દેવશંકરભાઈ પ્રત્યે લીંબડીના તે વખતના ઠાકોર સાહેબ દોલતસિંહજીએ બ્રાહ્મણોની દરેક બ્રાહ્મણ બંધુઓને પૂજ્યભાવ થાય એમાં નવાઈ નથી. તેમ ભરસભામાં પ્રશંસા કરી. એ વખતે દેવશંકરભાઈ દવે હાજર જ તેમના પર નામદાર લીંબડી નરેશે વિશ્વાસ રાખીને લીંબડીમાં હતા. તેણે ના. લીંબડી નરેશને ચોખ્ખું સંભળાવ્યું કે, “ગૌજ “અખિલ ભારતવર્ષીય ઔદીચ્ય બ્રહ્મસમાજનું સત્તરમું બ્રાહ્મણ પ્રતિપાળનો દાવો કરતા નરેશો ભૂખી ગાયને અબીલસંમેલન સુપ્રસિદ્ધ બેરિસ્ટર શ્રી શુક્લ સાહેબના પ્રમુખપણા નીચે ગુલાલ ચડાવી પૂજે છે કારણ કે લીંબડી રાજ્ય બ્રાહ્મણિયા ભરવામાં આવ્યું. તે વખતે ના. ઠાકોર સાહેબે બ્રહ્મસમાજ વચ્ચે જમીન ખાલસા કરી છે.” જણાવ્યું હતું કે લીંબડી નરેશને લાગી આવ્યું. દેવશંકરભાઈના હાથમાં “મારા રેવન્યુ કારભારી તથા શ્રી દેવશંકરભાઈએ કોરો કાગળ આપ્યો અને લીંબડીમાં બેરિસ્ટર શુકલ સાહેબના અરજીઓને બીજી તપાસ પરથી નક્કી કરેલી બ્રાહ્મણોની ૩૬૭ પ્રમુખપદે “ઔ. બ્ર. સમાજનું સંમેલન મળ્યું. બ્રાહ્મણોની જમીન એકર જમીન નીકળે છે, પણ તે ગણતરી બરોબરની નથી તો પાછી આપવા અને લીંબડીમાં ઔદીચ્ય છાત્રાલય સ્થાપવાનું તે બીજી ૧૩૩ એકર જમીન ઉમેરી કુલ પ00 એકર જમીન હું વખતે નક્કી થયું તેનો મૂળ યશ શ્રી દવેને ઘટે છે. બ્રાહ્મણોને પાછી સોંપું છું. આ સિવાય વધારે આપવી એમ અગર , બ્ર. સમાજે મહેસાણાસંમેલન વખતે તેમને ઉપપ્રમુખ અરજીઓ ઉપરથી તપાસાઈ આવશે તો વધુ પાછી આપીશ. તરીકે પસંદ છે, તરીકે પસંદ કરેલા. રતલામ રાજયના દીવાનપદે ગયા પછી ૩૬૭ એકરથી ઓછી કરે તો પણ હું તો ૫00 એકર પાછી રાજકોટ સ્ટેટ કાઉન્સિલ અને છેવટ ધ્રાંગધ્રાના દીવાનપદેથી આપીશ.” છેલ્લાં વીસ વર્ષથી નિવૃત્તિ લીધેલ હતી. રાયબહાદુર દેવશંકરભાઈની આ જ્ઞાતિસેવા અમૂલ્ય “ઔદીચ્ય રત્નમાળા'માં તેમનું સંપૂર્ણ જીવનચરિત્ર હતી. ઔદીચ્યના ઇતિહાસમાં તેમનું આ કર્તવ્ય સુવર્ણાક્ષરે લીધેલ છે. તેમની યશગાથા મોટી છે, પરમાત્મા તેમના નોંધવા યોગ્ય ને બીજા તે સ્થિતિના ભાગ્યશાળી બંધુઓને આદર્શરૂપ છે. શ્રી દેવશંકરભાઈએ લીંબડીના ‘સર જસવંતસિંહ ઔદીચ્ય વિદ્યાર્થી ભવનમાં રૂ. ૧૫૦૧ આપેલા હતા. શ્રી હર્ષદરાય બળવંતરાય બુચ સૌરાષ્ટ્રમાંના એક અગ્રગણ્ય રાજદ્વારી પુરુષ તરીકે ઉચ્ચ મધ્યમવર્ગીય જેમણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલ એવા રાવબહાદુર દેવશંકરભાઈ જે. વડનગરા નાગરપરિવારમાં દવેએ ધ્રાંગધ્રા મુકામે નેવું વર્ષની ઉંમરે તા. ૯-૮-૧૯૫૯ના જામનગર ખાતે બળવંતરાય રોજ હૃદયરોગના હુમલાથી દેહત્યાગ કર્યો હતો. હરિશંકર બુચને ત્યાં કાશીબહેનની કૂખે તેનાં સંતાનમાં શ્રી દેવશંકરભાઈ જયકૃષ્ણ દવેનો સ્વર્ગવાસ બીજા પુત્ર તરીકે જન્મ લઈ તા. ૯-૮-૫૯ના રોજ ધ્રાંગધ્રા મુકામે રા. બ. દેવશંકર સંજોગોના સપાટામાં બળવંતરાય જયકૃષ્ણ દવેના સ્વર્ગવાસના સમાચારથી દિલગીરી થાય છે. સં. બુચનો પરિવાર જામનગર છોડી ૧૯૨૪ની આસપાસ જન્મી વિદ્યાર્થી અવસ્થામાં મહાત્માગાંધી, બળવંતરાય બુચ પોતે મુંબઈ સ્વ. કેવળરામ દવે જેવા ભવિષ્યના મહાપુરુષોના સંસર્ગમાં યુનિવર્સિટિના સ્નાતક થઈને આવતાં બ્રિટિશ સલ્તનતની સત્તા આવેલ ને ત્યાર પછી વકીલાતની પરીક્ષા પસાર કરી વકીલાત ચારે દિશાએ ખીલી. સમગ્ર દેશમાં ભરડો લીધો હતો તેવા Jain Education Intemational Page #185 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૧૬૯ દિવસોમાં રાજકોટની શ્રી હંટર ટ્રેઇનિંગ કૉલેજના આચાર્ય એક દિવસ તેની ચેમ્બરમાં બોલાવી વિનંતીના અને લાગણીના તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ભણવાનું બહુ ચલણ હતું મિશ્રિત સૂર સાથે દરખાસ્ત કરી કે હું સ્વદેશ પરત ફરું છું. નહીં તેવા સંજોગોમાં શ્રી હર્ષદરાય બળવંતરાય બુચ મેટ્રિક થયા મારા આ પ્યારા શ્વાન જીપને તમો તથા પરિવારજનો સાચવશો ન થયા ને એલોપેથીમાં કંપાઉન્ડરની તાલીમ લઈ એજન્સીનાં તેવી મને શ્રદ્ધા છે, તેથી હું પ્રાણથી પણ પ્યારો આ શ્વાન તમને થાણાંઓમાં તે વખતે પાયાની સવલતો પૂરી પાડવામાં આવતી સોપું છું. તેના મૃત્યુ સુધી સારસંભાળ કરશો તેવી શ્રદ્ધા હોવાથી હતી તેવા અંતરિયાળ વિસ્તાર કે જ્યાં ટ્રેઇન તો શું બસ કે આ નાની ભેટ તમને આપું છું. તેનો સ્વીકાર કરી જીપ કૂતરાને વાહન પણ ન જાય અને ગાડા દ્વારા કે ઘોડા દ્વારા પહોંચવું રાજકોટના ‘કાશીકૉટેજ' નામના વડીલોપાર્જિત નિવાસ-સ્થાને પણ દુષ્કર હોય, લાઇટ કે અન્ય સુવિધાનો તો વિચાર પણ ન લાવવામાં આવ્યા અને મેજર હેન્સને ૧૯૩૯માં વિદાય થઈ શકે તેવા કપરા ચઢાણમાં પાળિયાદ, સોનગઢ, ચોટીલા, કરવામાં આવ્યા. સુરેન્દ્રનગર અને બાદમાં પેથોલોજીનો કોર્સ કર્યા બાદ મેજર હેન્સના કૂતરા જીપની ભેટ આ પરિવારને મળી રાજકોટની એજન્સીની સિવિલ હોસ્પિટલમાં સેવા આપતી વખતે તેની વાત વાયુવેગે શ્વાનપ્રેમીઓમાં પ્રસરી અને આ વાત બતાવેલ વફાદારી કે જે નાગર જ્ઞાતિની જન્મજાત ઈશ્વરીય જનાગઢના તે વખતના નવાબ બહાદુરખાન (૧) સુધી પહોંચી દેણગી છે તેને કારણે સફળતાપૂર્વક બ્રિટિશ સરકારની અને અને નવાબશ્રીએ આ વિદેશી શ્વાનને પોતા માટે મેળવવા બાદમાં સૌરાષ્ટ્ર સરકારની નોકરી કરી નિવૃત્તિવયે નિવૃત્ત થઈ પ્રયત્નો કરવા દરબારમાં હુકમ કર્યો અને કચેરીના માણસો રાજકોટ સ્થાયી થયા તેવા શ્રી હર્ષદરાય બળવંતરાય બુચની જૂનાગઢથી કાશીકોટેજ આવી પહોંચ્યા અને નવાબની લાગણી વફાદારી અને વચનબદ્ધતાની આ વાત છે. પહોંચાડી, જીપ જૂનાગઢ રાજને આપવા વિનંતી કરી. જે શ્રદ્ધા શ્રી હર્ષદરાય બળવંતરાય બુચનો જન્મ તા. ૩-૬- અને વિશ્વાસથી આ શ્વાનને સોંપવામાં આવ્યો હતો તેનો ભંગ ૧૯૦૦, મૃત્યુ તા. ૨૭-૪-૧૯૭૪. કરવો તે અશક્ય અને પારિવારિક સંસ્કારોની વિરુદ્ધ હતો તેથી શ્રી હર્ષદરાય બચે વિનયપૂર્વક નવાબની માંગણીનો અસ્વીકાર શ્રી હર્ષદરાય બુચનું વચનપાલન બ્રિટિશ શાસનનો સૂરજ અસ્તાચલ પર હતો. દિવસો પસાર થયા, પરંતુ નવાબની લાગણી આ શ્વાનને સ્વતંત્રતાની લડત ને માંગણી પૂરજોશમાં હતી. તે સમયે તે મેળવવા અને તેમના શ્વાનપરિવાર સાથે લગ્ન કરાવવાની બીજી 5 વખતનું શાસન ધીરે ધીરે ગોરા અમલદારોને સ્વદેશ પરત લઈ દરખાસ્ત સાથે આગંતુકો આવ્યા અને નવાબની આ લાગણી જવાનું આયોજન કરી તેની જગ્યાએ સ્વદેશી અમલદારોને પુનઃ વ્યક્ત કરી પરંતુ બુચ પરિવારજનોની લાગણી જીપ શ્વાન નીમવાનું શરૂ કર્યું હતું. તે સમયે રાજકોટની સિવિલ પ્રત્યે એટલી તીવ્ર હતી કે તેનો પુનઃ સ્વીકાર કર્યા સાથે મેજર હોસ્પિટલના સિવિલ સર્જન એવા મેજર હેન્સ રાજકોટથી વિદાય હેન્સને આપેલું વચન પાળવું એટલું જ અગત્યનું હોઈ લઈ બ્રિટન પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમના પરિવારનો આગંતુકોને આ દરખાસ્ત સ્વીકાર્ય નથી તેવું જણાવી પશુપ્રેમ એટલો તીવ્ર હતો કે તેમણે તેમની સાથે લાવેલ કૂતરો સમ્માનપૂર્વક વળાવ્યા. છોડી જતાં દુ:ખ થતું હતું. તે સમયે તેઓ તેના આ વફાદાર 'પ્રાણીને કોને હવાલે મૂકવો કે જે પરિવાર મેજર હેન્સે જે વાત એટલેથી નહીં અટકતાં આખરી પ્રયાસના ભાગરૂપે પદ્ધતિથી સાચવ્યો હતો તેટલી લાગણીથી સાચવી શકે તે માટે નવાબના પ્રતિનિધિઓ પુનઃ આવ્યા અને જીપ નામના એ શ્રી હર્ષદરાય બળવંતરાય બુચ કે જે એક રાજકોટની સિવિલ શ્વાનને એક દિવસ નવાબને બતાવવા માટે લઈ જવાની હોસ્પિટલમાં પેથોલોજી વિભાગમાં તથા એનેસ્થેસિયા વિભાગમાં વ્યવસ્થા નવાબનું રાજ્ય કરશે તેવી વિનંતી કરી અને પરામર્શ તબીબી ક્ષેત્રે સેવાઓ આપતા હતા, તેમના તરફ મેજર હેન્સની બાદ જીપ શ્વાનને જૂનાગઢ કુટુંબના ભાણેજ અને સ્વાતંત્ર્ય નજર ઠરી અને શ્રી હર્ષદરાયે સંપાદન કરેલ વિશ્વાસ અને સેનાની શ્રી પુષ્કરભાઈ અંજારિયા સાથે જૂનાગઢ નવાબને ચોકસાઈને ધ્યાનમાં લઈ ભારત છોડતાં પહેલાં તેમના આ બતાવવા લઈ જવામાં આવ્યો અને એક દિવસના રોકાણ પછી વહાલા શ્વાનને સાચવવા અને અંતિમ શ્વાસ સુધી તેને શ્રી જૂનાગઢના નવાબ બહાદુરખાને સૌને મહેમાનગતિ આપી હર્ષદરાય અને તેનો પરિવાર જ સાચવી શકશે તેવી શ્રદ્ધા સાથે રાજકોટ પહોંચાડ્યા. કર્યો. 22 Jain Education Intemational Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સ્વપ્ન શિલ્પીઓ આમ, મેજર હેન્સે વિશ્વાસ મૂકીને સોપેલી જવાબદારી અજર અમરતાને વર્યા છે. એવી નામાવલીઓના ઈતિહાસમાં અને વિશ્વાસ સંપન્ન કર્યો, તો આવો હતો મેજર હેન્સનો બાબુ મેઘજી શાહનું નામ અંકિત થાય તે કોઈ આશ્ચર્યકારક વિશ્વાસ, આવી હતી શ્રી હર્ષદરાય બળવંતરાય બુચની વચન ઘટના નથી, આનંદદાયક જરૂર છે. પાળવાની પરંપરા અને આવો હતો નવાબનો શ્વાનપ્રેમ. આ વિરલ વ્યક્તિએ મુંબઈના રહેવાસીઓને વતનનાં આજના યુગના જગડુશા વિરાસતનું ભાન, જ્ઞાન અને પાન કરાવ્યું. લોકસાહિત્ય, બાબુભાઈ મેઘજી શાહ લોકકલા દ્વારા આ સંસ્કાર વારસાની સરવાણીને ચેતનવંતી રાખવાનું કલાવિદોને ભલકારા ભણવાનું કામ આ કર્મઠ વિરલ કચ્છના લાકડિયા ગામના વ્યક્તિ કીર્તિવંત કચ્છી માડુએ કર્યું છે. એનો હું દાયકાઓથી નગરશ્રેષ્ઠી મેઘજીભાઈ શાહને સાક્ષી અને સાથી રહ્યો છું. ખોરડે પુત્રજન્મની વધામણી ફરી | દોસ્તી નિભાવવાની વિલક્ષણ દૃષ્ટિ મિત્રને શોભે તેવી વળી હશે ત્યારે હરખના હિલોળે દક્ષતાથી સૌને સમાવી શકે છે, સંભાળી શકે છે. સનાતન લાકડિયું ગામ હેલે ચડ્યું હશે એ સત્કર્મના કેડાને જીવતા કરી જાણનાર સમાજસેવક તરીકે આનંદ ભયો ને નજરે બાબુભાઈ એક પ્રેરક ઉદાહરણ સમાન છે. નીરખનારાંમાંથી કદાચ કોઈ રડ્યુંખડ્યું હશે. બે થડિયું ડીલ લોકગીતો અને લોકસાહિત્યમાં રસતરબોળ કરાવનાર અને દિલાવર દિલનો સંયોગ તરીકે “બાબુકાકા’ અનોખી ઓળખરૂપે ઊભરી રહે છે. સાંગોપાંગ ઉતારે એવો સંજોગ અને સદ્ભાગ્ય લઈને અવતરેલો એની મહાનતા આભને આંબે છે. એની ગહનતા પાતાળે આ કચ્છના કીર્તિકળશની કલગી સમો વણિક ગૃહસ્થ. પહોંચે છે. આ બાબતને કોઈ અતિશયોક્તિ ગણવાનો ગુન્હો ન કરે. ગુજરાતનો આ ગુણિયલ રાજકારણી, નાણામંત્રી, કચ્છના વણિક એટલે વણજું કરે, લેતીદેતીના આંકડાને આંબી શકાય નહીં એવી આંટ. મહાનગર મુંબઈગરાના મનમાં બાબુ રાપરની જનતાનો ધારાસભ્ય, સાંસદની બેઠકને શોભાવનાર મેઘજી શાહ એટલે અવ્વલ નંબરનો એક બોલ અને એક સંસદસદસ્ય અને તે સાથે સમાજસેવક, પારકી છઠ્ઠીનો જાગતલ તોલનો વેપારી. વેપારની રૂખ ગળથુથીમાં મળે પણ સમાજ અને જાજરમાન યુવાન, ભૂઅલન હોય, દુષ્કાળના દુ:ખના દાડા હોય કે પૂરની પીડા હોય બાબુ મેઘજી શાહ હાજરાહજૂર હોય સાહિત્યની સેવા, કલાજગતનો જાણતલ અને જાણભેદુ જ જ. એકધારી ચાર દાયકા ઉપરની એમની આ દડમજલનો જન્મની સાથે જ જડાયેલો જાજરમાન યુવાન. ઇતિહાસ આલેખવા માટે અલગ ગ્રંથ હોઈ શકે એટલા ગોરું મો, વિશાળ ભાલ, ગાલ પર ગરવાઈ અને સ્મરણોના સથવારા આ આજના યુગના “જગડુશા’ના જિગરમાં નરવાઈના થર. કળવકળનો કીમિયાગર. કચ્છના નાગરિકોનાં ઝંકોળા કરે છે. જમણા હાથે અપાયેલ દાન ડાબો હાથ ન જાણે હિત માટે એની કળાનો ઉપયોગ કરી જાણે અને કરાવી જાણે. એવી આ જન્મદત્ત ખાનદાની અને ખમીર હંમેશાં ટક્યાં બાબુ મેઘજી શાહના ટૂંકા પણ લાડભર્યા નામે જાણીતો યોગદાન હોય, સંતવાણી હોય એમાં અનેરો ઊમળકો હિલોળા ને માનીતો મુંબઈવાસીઓ માટે સંકટ સમયની સાંકળ સમાન લેતો હોય, ડાયરા, કથાકીર્તન અને ભજનસંધ્યામાં આ માણસ વહેવાર અને તહેવારમાં ખોંખારીને ખડો રહેનારો ખરા અર્થમાં એકાગ્ર થઈને ભીતરના ભાવમાં ભીંજાતો જોવા માટે નજર અને ખેરખાં અને બાબુ મેઘજી શાહને મેં મારી આંખે ઓળખ્યો છે સમજની સરાણની જરૂરત પડે. ને અવલોક્યો છે. લોકકલાકારોના કંઠમાં એક જ નામ રમતું રહે છે “બાબુ | મુંબઈમાં કમાણી કરીને કરોડો કરોડપતિ થઈને ભૂમિદાહમાં ફાંટ રાખ થઈને ભૂમિમાં ભળી ગયા છે, ભળતા લોકઢાળની સમજદારી, ભજનના પ્રકારો અને પરંપરાનું રહે છે, ભળતા રહેશે. પૂર્ણ જ્ઞાન. બાબુભાઈને મન કલાકાર એટલે જ કલદાર. પણ કેટલાંક નામના કીર્તિના કોટ કિલ્લા ચણાયા છે, જે કલમજીવી અને મન કલદાર, આ એના ભીતરી ભંડારના Jain Education Intemational Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ સ્વપ્ન શિલ્પીઓ સંપત્તિ, તિજોરીની વાત નથી. બાબુ મેઘજી શાહ કોઈ પુનીત આવી ઘટનાનો મને મોડો મોડો અહેસાસ થયો. એ પળે જન્મે. બાબુ મેઘજી શાહ કોઈને બનાવી ન શકાય. પછી બાબુભાઈ પાસે કોઈપણ મનની આકાંક્ષા વ્યક્ત ન થઈ વિશેષણો માટે શબ્દો શોધ્યા ન જડે. કઈ ભાષામાં વિરલ જાય તેની મેં સાવધાની રાખી. વણિકને વધાવવો? એ પીડા કંઈ ઓછી ન ધારતા. આજના સ્વ. શ્રી કનુભાઈ લહેરી આ આધુનિક યુગમાં ભાગ્યે જ મળે એવો મહાજન શ્રી કનુભાઈનો જન્મ કલા, સંસ્કૃતિ અને લોકસાહિત્યના બે આધારસ્તંભો ૨૬મી મે ૧૯૧૪ના દિવસે ધુરંધર માત્ર “બાબુકાકા’ અને પરસોત્તમ રૂપાલાને જ નોંધી રાજુલામાં થયો હતો. તેમના શકાય. આ બંને કલારસિકો સામે બેઠા હોય ત્યારે કલાકારોના પિતાશ્રી જીવનદાસ લહેરીનું કંઠના કામણ સોળે નહીં પણ ચોસઠ કળાએ ખીલી ઊઠીને મુંબઈ મુકામે નાની ઉંમરમાં ગેબના ગુંબજમાં ગુંજારવ કરવા લાગે એ એમની ઉપસ્થિતિનું પ્રેરક બળ ગણું છું. આ મિત્રો માળી છે, લોકસંસ્કૃતિના બાગની અવસાન થતાં માતુશ્રી કાશીબહેન સાથે કનુભાઈ, બાગબાની કરે છે. અમુભાઈ, કમુબહેન મોસાળ બાબુભાઈ સાથે ૨૮ વર્ષની મિત્રતા અતૂટ રહી છે. રાજુલામાં આવી વસ્યાં હતાં વખત મળે ત્યારે આવી પહોંચે. કોઈ પણ હોદ્દા પર હોય કે પૂર્વના ઋણાનુબંધે રાજુલા પંથકને પોતાની કર્મભૂમિ બનાવી ન હોય એના સ્મરણમાં મારું અસ્તિત્વ અંકિત થયેલું હું જોઈ તેના વિકાસ, રક્ષણ અને સુધારણા માટે પ્રયત્નશીલ રહ્યા હતા. શકું છું. પૂર્વજો : સૌરાષ્ટ્રના દક્ષિણ સાગરકાંઠે વસતાં વણિક આ દિલાવર દોસ્ત મારો આદર કરે ત્યારે હું ઝંખવાણો કુટુંબો માંહે “મહેતા' અટકથી ઓળખાતાં એક વખતના કારમાં પડી જાઉં છું. આવા આદરને પાત્ર હોઈ શકું? એવા સવાલે દુષ્કાળના કારણે લોકો હિજરત કરીને અનાજ-પાણી મળે તેવા મને મનોમન મૂંઝવણમાં મૂક્યો છે. ઘણી ઘણી ઘટનાની નોંધ પ્રદેશ તરફ જવા માંડ્યાં. તે લોકો કનુભાઈના વડવાઓના લઈ શકાય માત્ર બે બાબતો નોધું છું. ગામમાંથી પસાર થાય ત્યારે તેને અને તેના માલઢોરને એક એક સાંજે બાબુભાઈ આવી ચઢ્યા. વાતનો દોર ટંક ખવડાવવા-પીવડાવવાની વ્યવસ્થા મહાજને કરેલી. એક સંધાયો. તે વખતે રામપુર ભંકોડા પાસે સંતસંમેલન ચાલતું હતું. રાત્રે પંદરેક માણસોનો કાફલો આવ્યો તેના માટે તેટલા ચણા મેં કહ્યું જવાયું હોત તો સારું રહેત. બાફીને ખવડાવી દેવાની વ્યવસ્થા વડવાએ કરી અને સવારે એમનો પ્રતિભાવ હતો તૈયાર રહેજો. અમદાવાદમાં પોતાને ખાવા માટે બે મુઠ્ઠી ચણા પણ સંઘરી ન રાખ્યા તે પ્રદર્શન મુલાકાતનો કાર્યક્રમ પૂરો કરીને નીકળી પડીએ. મેં કહ્યું વાત જાણીને લોકોએ કહેલું તે “છે તે લહેરીલાલા. પોતાની એમ રાતોરાત જવાની જરૂર નથી. ઇચ્છા કરી એટલે જઈ ચિંતા પ્રભુને સોંપી બીજાનું પેટ ઠાર્યું.” ત્યારથી જ આવીએ. ભેંકાર વગડા વચ્ચે ગાડી દોડાવી ઘોર અંધકાર અને “મહેતા”માંથી “લહેરી” કહેવાયા. ત્યાર પછી તો તેમના સુનકારમાં સૂતેલી સીમ વીંધીને અડસટ્ટે સ્થળ પર પહોંચ્યા. પૂર્વજોને પણ હિજરત કરવાનો સમય આવ્યો. વહાણ રસ્તે પરોઢે ગાંધીનગર પરત આવ્યા. રત્નાગિરિ થઈને ઇગતપુરી પહોંચ્યા. પ્રબળ પુરુષાર્થના પરિણામરૂપ અને તેમના ચણાના દાણેદાણાનો હિસાબ ઈશ્વરે એક વખત વાત કરતાં ભારતીબહેન વ્યાસના કંઠમાંથી ચૂકવ્યો હોય તેવી જાહોજલાલી પામ્યા પછીની પેઢી મુંબઈ નીતરતી ભજનવાણીની ચર્ચા લાગી. મારાથી બોલાયું ઘણાં આવીને વસી. વખતથી સાંભળ્યાં નથી. એ પછીના પંદરમે દિવસે ટાઉનહોલમાં કાર્યક્રમ ગોઠવી દીધો મિત્રની ઈચ્છા પૂરી કરવા. - મોસાળ : રાજુલા. મામા પારેખ હરજીવન દેવકરણ, હોલમાં પોતે આપેલા મંતવ્યમાં મંચ પરથી ઉલ્લેખ કર્યો કે ખેલદિલ, નીડર, વ્યવહારકુશળ, પ્રેમાળ અને ઉદારદિલના ભારતીબહેન વિદેશ જવાના છે. એ પહેલાં દોલતભાઈની આદમી હતા. એક પાલકપિતા તરીકેની દરેક ફરજો અદા કરી. મનોકામના પૂર્ણ કરવા આ કાર્યક્રમ ગોઠવાયો છે. કનુભાઈ તથા અમુભાઈને પોતાના ધંધામાં પારંગત બનાવ્યા. Jain Education Intemational Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ અભ્યાસ : અમરેલી કપોળ બોર્ડિંગમાં ફી બોર્ડર તરીકે રહીને ભણ્યા. ખિસ્સા-ખર્ચ માટે ડૉ. હરિપ્રસાદ ભટ્ટના દવાખાનામાં નોકરી કરી. ડૉ. હરિપ્રસાદ ભટ્ટ અને સુમિત્રાબહેન ભટ્ટના કારણે તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા. ૧૯૩૦માં તેમની સાથે જ ધોલેરાના મીઠાના સત્યાગ્રહમાં ગયેલા. ૧૯૪૨માં તેઓને રાજકીય કેદી તરીકે મહુવાની જેલમાં રાખેલા. આમ સગીર વયમાંથી અભ્યાસ, જાહેર કારકિર્દી અને વ્યવસાયમાં તાલિમબદ્ધ થયેલા કઠોર જીવનની સ્વાર્પણ, બેય નિષ્ઠા, તેમના જીવનના ભાગરૂપે વણાઇ ગયા. કુદરતી રીતે પ્રાપ્ત થયેલા વાકછટા વડે સત્યાગ્રહ સમયે ગ્રામસભાઓથી શરૂ કરી ધારાસભાગૃહો સુધી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા. વ્યવસાય : મામા પાસેથી લાકડાનો ધંધો શીખ્યા અને વિકાસ અર્થે મહુવા ગાંધી લાતીમાં જોડાયા. પોતે જાહેર જીવનમાં સક્રિય એટલે ધંધામાં અમુભાઈના સાથથી આગળ વધેલા બન્ને ભાઈઓના પુત્રો સમજી મામાએ માંદગીના બિછાનેથી તેઓને પોતાના વારસદાર ઠેરવી વીલ બનાવેલું. કનુભાઈ વિવેકથી મામાને સમજાવી જેમના પાસેથી કમાયા તે જનતા જનાર્દનના હિતમાં પારેખ ચેરિટી ટ્રસ્ટની સ્થાપના કરી મૂડી મિલ્કતનો સાર્વજનિક કાર્યોમાં ઉપયોગ કરાવ્યો. જાહેર જીવન ક્ષેત્રે : રાજુલાની કોઈ એવી સંસ્થા નથી કે જેની સ્થાપનામાં કનુભાઈ ન હોય. રાજુલા પંથકની કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જેની પ્રગતિમાં મૂંઝવણ ટાણે શ્રી કનુભાઈની પ્રેરણા, પ્રોત્સાહન, સાથ અને સહકાર ન મળ્યાં હોય દાતાને ઊજળો કરી દેખાડવાની કનુભાઈની કુનેહના કારણે સજુલાની સંસ્થાઓમાં દાનનો પ્રવાહ વહેતો જ રહેતો. સૌરાષ્ટ્ર રાજ્યના સમયમાં પછાતવર્ગના વિદ્યાર્થીઓને–ઉદ્યોગ તાલીમ માટે સંસ્થા સ્થાપવાની હતી. દાતાઓ જ્ઞાતિના લાભાર્થે દાન આપે તેમના સાર્વજનિક સંસ્થા માટે સમજાવી શકાતા પણ ફક્ત પછાતવર્ગના બાળકોના ઉત્કર્ષ માટે કોઈ દાતા તૈયાર ન થાય ત્યારે કનુભાઈ અમુભાઈએ પોતાનો ધંધો ચલાવવા માટે જરૂરી નાણાભંડોળ પિતાશ્રીના સ્મારકરૂપે આપ્યું. રાજકીય ક્ષેત્રે : શ્રી કનુભાઈમાં રહેલા નેતૃત્વના ગુણોએ આઝાદી પછીના જાહેર જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. જૂનાગઢના નવાબના પાકિસ્તાનમાં સ્વપ્નને આરઝી હકુમતની લડત દ્વારા રોળી નાખવામાં ભળવાના સ્વપ્ન શિલ્પીઓ કનુભાઈનું મહત્ત્વનું યોગદાન રહ્યું. આઝાદી મળ્યા પહેલાંથી ભાવનગર રાજ્યે પ્રજાતંત્રની સ્થાપના કરેલી તેમાં પણ કનુભાઈ લોકોના પ્રતિનિધિ તરીકે સ્થાન પામ્યા, સૌરાષ્ટ્ર તથા દ્વિભાષી મુંબઈ રાજ્યની ધારાસભામાં કનુભાઈ જંગી બહુમતીથી ચુંટાઈ આવેલા પ્રજાનો અવાજ તમામ કક્ષાએ બુલંદ રીતે બુદ્ધિપૂર્વક રજૂ કરવામાં કનુભાઈ કાયમ સફળ રહ્યા. તે સમયના અડાબીડ જંગલ જેવા રિવાજો, નિયમો કાયદાઓમાંથી પણ કનુભાઈએ પોતાની કોઠાસૂઝથી સેવા અને મુક્તિના માર્ગની કેડી કંડારી, વિદ્યાસંપાદન માટે ઉત્સુક અદના બાળકો માટે સંસ્થાઓ દ્વારા પોતાની હસ્તક ટ્રસ્ટો દ્વારા સહાય સુલભ બનાવી. સરસ્વતીની સરવાણી વહેતી કરવા પુસ્તકાલયોનાં પરબો માંડ્યા. ગામે ગામ ગરીબ લોકોની સારવાર માટે વૈદ્યકીય સહાય સુલભ બનાવી. ગૌસેવા, માનવસેવા, રાષ્ટ્ર સેવાને સમર્પિત એવા કનુભાઈએ કર્મભૂમિ માટે જીવન–પર્યંત સેવા કાર્યો કર્યાં તેમનો આત્મા આજે પણ અનેક સત્કાર્યોમાં પ્રેરણા પૂરી પાડતો હોય તેવા અનેકને અનુભવ થાય છે. અમૃત મહોત્સવ : તેમના જીવનના ૭૫મા વર્ષે તેમનાં સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રો અને સહકાર્યકરોએ ‘અમૃત મહોત્સવ’ ઊજવવાનું નક્કી કર્યું. અમરેલીમાં ૧૮મી ડિસેમ્બર ૧૯૮૮ના દિવસે અને ૨૫મી ડિસેમ્બર ૧૯૮૮ના દિવસે મુ. શ્રી રતુભાઈ અદાણી અને સંત શ્રી દયારામબાપુના અધ્યક્ષપદે વિશાળ જનમેદનીએ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોતાના લાડીલા કનુભાઈનું અભિવાદન કર્યું. વક્તાઓએ મુક્ત મને કન્નુભાઈની સેવાઓને બિરદાવી સન્માનપત્રો અને શાલો અર્પણ કરેલાં. આ સમારોહમાં શ્રી કનુભાઈને પૂ. પા. મયૂરેશ્વરજી મહારાજ, શ્રી પૂ. પ્રમુખસ્વામી મહારાજ, પૂ. પાંડુરંગ શાસ્ત્રી, પૂ. ધીરજરામ દયારામ શાસ્ત્રી, શ્રી નરેન્દ્રભાઈ તાપીશંકર અને શ્રી અમરદાસ ખારાવાળા જેવા સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયેલા અને વહેવારમાં પૂરકબળ અને પ્રેરક બની રહેલા નાનાભાઈ અમુભાઈ અને ધર્મપત્ની વિજયાબહેન સંતાનોના સંસ્કારસિંચનની ખેવના કનુભાઈએ કાયમ હૈયે રાખી. ઘરમાં પ્રાર્થના, અતિથિ સત્કાર, વ્યસનમુક્ત સાદગીભરી જીવનશૈલી એ કનુભાઈના જીવનની મહામૂલી મૂડી બની રહી. જીવનનાં છેલ્લાં પંદરેક વર્ષ બિમારીનો સામનો કરવો Page #189 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૭૩ પડ્યો. ધીમે ધીમે પથારીવશ સ્થિતિમાં મુકાયા, છતાં સાહિત્ય આપતી ગઈ. મુંબઈની પગથાર, ‘નગરના અંધારામાં', માનસિક રીતે અણનમ રહ્યા. ‘ઝબકારા મારતું જીવન’, ‘શહેરના કંગાલ બિનવારસદારોના સં. ૨૦૫૧ના ફાગણ વદ ૧૧, તા. ૨૭-૩-૯૫ સવારે જીવના લિસોટા’ એમની કલમ આવા પ્રદેશોમાં ફરી રહી અને અગિયાર વાગે શ્રીનાથજીનું સ્મરણ કરતાં નિદ્રાધીન થતા હોય ફિલ્મની કલાએ એમના મનમાં સ્થાન લીધું. એમણે તેટલી સાહજિકતાથી આંખો મીંચીને કાયમ માટે ચિરનિદ્રામાં ફિલ્મકલાનો અભ્યાસ કર્યો. ગુજરાતી સાહિત્યમાં ફિલ્મ વિષેનાં પોઢી ગયા. તેજસ્વી મૌલિક લખાણોના ઉલ્લેખ કરવામાં આવે તો શ્રી જિતુભાઈનું નામ એકદમ આગળ આવે. ફિલ્મોમાં એમનાં તા. ૨૮-૩-૯૫ના રોજ રાજુલામાં તેમના પાર્થિવ દેહને વિવેચનોએ પ્રેક્ષકોને નવી દૃષ્ટિ આપી અને શ્રી જિતુભાઈની પ્રજાને પ્રેમપૂર્વક સમ્માન્યો અને ઢળતી સાંજે તેમનો દેહ શૈલીનું અનુકરણ કરવામાં કેટલીક જુવાન કલમોના પંચમહાભૂતમાં વિલીન થયો ત્યાં સુધી સ્ત્રીઓ, બાળકો સહિત કસબીઓએ પ્રેરણા લીધી હતી. સૌ ભગવદ્દનામ લેતાં રહ્યાં. શ્રી જિતુભાઈએ એકસો જેટલી નવલિકાઓ લખી શ્રી કનુભાઈ રાજુલામાં અનાથ થઈને આવ્યા હતા અને એમનો સ્વભાવ એવો કે એમણે પુસ્તકો પ્રકટ કરવાની કાળજી તેમના અવસાનથી સૌ અનાથ થયાનો અનુભવ કરે છે. એ રાખી જ નહીં, નહીંતર આજ સુધીમાં નવા નોખા વિષયોનાં જ એમના જીવનની સાર્થકતા છે. શ્રી કનુભાઈ લહેરી જેવા એમનાં અનેક પુસ્તકો બહાર આવ્યાં હોત! એમનું એક જ પુણ્યશાળી આત્માઓ અને નિસ્વાર્થ સેવાભાવી જીવો વધુ પુસ્તક પ્રગટ થયું : “આપની સેવામાં.' માત્રામાં આ અવનિ ઉપર અવતરે તેવી તમામની અપેક્ષા છે. શ્રી જિતુભાઈએ “પ્રજાપતિ’ છોડ્યું અને સાગર ફિલ્મ શ્રી જિતુભાઈ પ્ર. મહેતા કંપનીમાં જોડાયા. ત્યાં તેમણે “મીઠી છૂરી’ નામના એક મૂક શ્રી જિતુભાઈ પ્રભાશંકર ચિત્રની કથા લખી અને સાગરચિત્રોનું વિજ્ઞાપન ચમકાવ્યું. મહેતાનો જન્મ ભાવનગરમાં ચિત્રની જાહેરાતમાં શ્રી જિતુભાઈએ ખ્યાતિ મેળવી પછી થયો હતો. મેટ્રિકની પરીક્ષાના ટોકીઝમાં આવ્યા. શ્રી જિતુભાઈએ રણજિત ચિત્રોની ત્રણ પરિણામ પહેલાં તો તેમણે ફિલ્મો ‘ચાર ચક્રમ’, ‘ભૂતિયો મહેલ’ અને ‘ભોલા શિકારની નોકરી લીધી. બારામતીમાં કથાઓ દિગ્દર્શક શ્રી જયંત દેસાઈના સહકારથી લખી અને ખાંડનું મોટું કારખાનું હતું ત્યાં સાગર ચિત્ર “વેરની વસુલાત'માં નવા સંવાદો લખવાના હતા પહેલાં ઇજનેરી અને પછી ખાંડ એ લખ્યા પણ તેમની કલમ તો વહેતી જ રહેલી. બનાવવાના કસબ તે શીખ્યા શ્રી શામળદાસ ગાંધી જ્યારે મુંબઈ સમાચારના તંત્રી ત્યાર પછી નવી નવી નોખી ખાંડની ફેક્ટરીઓમાં ગયા. હતા ત્યારે તેમણે શ્રી જિતુભાઈની કલમ માગી બન્ને વચ્ચે બક્સર, આપરા એવાં એવાં સ્થળો પર એ પહોંચ્યા. એમનો દોસ્તી થઈ અને શ્રી સામળદાસ ગાંધીએ શ્રી જિતુભાઈને માટે વ્યવસાય કરતો જ રહ્યો. ભાવનગર રાજ્યમાં નોકરી કરી. ચંડલ'નું ઉપનામ શોધી કાઢ્યું. ચંડૂલની એ કટારો “મુંબઈ કલકત્તા પાસેના એક ગામમાં કારખાનામાં કામ કર્યું. બોમ્બે સમાચાર'માં ઝબકી અને ગુજરાતમાં એ કટારોના લખાણે લાઇફમાં થોડો સમય ગાળ્યો, પણ શ્રી જિતુભાઈ ચર્ચા જગાડી. પહેલેથી જ એક પાત્રીના જેવા હતા. નાનપણથી જ સંગીતની શ્રી સામળદાસ ગાંધી “જન્મભૂમિ'ના તંત્રી થયા એટલે કલામાં ઊછર્યા. નાનપણથી ગુજરાતના પક્ષીપ્રેમી કંચન કાકા તેમણે શ્રી જિતુભાઈને દર અઠવાડિયે ફિલ્મનું પાનું લખવા સાથે જંગલોમાં રખડ્યા અને કુદરતની કિતાબનું સીધું વાચન આપ્યું. એ પાનામાં “રસ્તે જતાં'ની જે કટારો આવતી એણે ગુજરાતમાં એક હવા ઊભી કરી. શ્રી જિતુભાઈ મુંબઈ આવ્યા. શ્રી લોટવાળાના શ્રી જિતુભાઈ ફિલ્મની દુનિયા અને અખબારોની પ્રજામિત્ર કેસરી'ના તંત્રીવિભાગમાં જોડાયા અને તેમની ક્લમ દુનિયામાં ભળેલા જ રહ્યા છે. જેમ જેમ પ્રકટ થતી ગઈ એમ એમ એ કલમ ગુજરાતને નવું Jain Education Intemational Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રહલાદભાઈ બ્રહ્મભટ્ટ શ્રી પ્રહલાદભાઈ દામોદરદાસ બ્રહ્મભટ્ટ. મૂળ વતન : તારાપુર (તા. ખંભાત) હાલ : આઝાદ સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ-૬ પત્રકારિત્વ ક્ષેત્રે લાંબા સમયથી કેટલાંક પોતાનું નામ રોશન કરી રહેલાં છે. તેમાં શ્રી પ્રહલાદભાઈનું સ્થાન પણ ઉચ્ચ સ્થાને છે. ગુજરાતના સૌથી જૂના દૈનિક સંદેશ’માં સામાન્ય રિપોર્ટર તરીકે જોડાઈને ખંત અને નિષ્ઠાપૂર્વક એ ક્ષેત્રમાં રસ લઈને સહતંત્રી સુધીના સ્થાન પર પહોંચેલા. ૧૯૩૦ની પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ઉપાડેલી ઐતિહાસિક દાંડી કૂચના હેવાલો તેમણે પગપાળા સાથે ફરીને તેમના પત્રને આપ્યા હતા, જે ખૂબ લોકપ્રિય બનેલા. આ રીતે આગળ વધી સંદેશ લિમિટેડના સાંજના દૈનિક પત્ર ‘સેવક'ના સહતંત્રી સ્થાને નિમાયા હતા અને એ સ્થાને તેઓ લાંબો સમય રહ્યા. સાપ્તાહિક ‘આરામ' પત્રના સંપાદકસ્થાને પણ રહ્યા હતા. ‘સંદેશ' લિ.ની મેનેજિંગ એજન્સી બોડીવાળા એન્ડ કાં.ના એક ભાગીદાર પણ બન્યા હતા. લાંબો સમય ‘સંદેશ'માં રહ્યા. હજારના દાન, તેમજ કડીની ઝવેરી હાઇસ્કૂલને રૂપિયા નવ-દસ હજારની કિંમતના વિવિધ ભાષાનાં પુસ્તકો બે કબાટો સાથે અને મુંબઈના ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળ તથા વડોદરાની શ્રી દાજીભાઈ છાત્રાલયની સંસ્થાને તેમજ કડીની સાર્વજનિક લાઇબ્રેરીઓના આશરે એકાદ હજારની કિંમતનાં પુસ્તકો ભેટ આપ્યા હતાં. પછી ૧૯૫૦માં ‘સંદેશ’ છોડ્યું અને વડોદરાના નવા સ્થપાયેલ ‘લોકસત્તા' દૈનિકની બે વર્ષ સુધી સઘળી જવાબદારી સંભાળી. ૧૯૫૩માં અમદાવાદમાં ‘જનસત્તા' શરૂ થયું તેમાં સહતંત્રી તરીકે જોડાયા અને લોકસત્તા-જનસત્તાના ગ્રુપનાં તમામ પ્રકાશનોના સહતંત્રી તરીકે કામ કરેલું. આ રીતે તેમણે પત્રકારત્વના ક્ષેત્રે વર્ષોના અનુભવે સારી પ્રગતિ સાધી હતી. શ્રી પ્રહલાદભાઈ માત્ર પત્રકારિત્વક્ષેત્રે સેવા બજાવી સંતોષ પામ્યા નથી, પરંતુ તેમનો લેખનવ્યવસાય પણ બહોળો હતો. તેમણે ૧૮ જેટલી નવલકથાઓ, ૭ જીવનચરિત્રો તથા ૭ નવલિકાસંગ્રહો લખ્યા અને તે પ્રગટ પણ થયેલા. એ રીતે તેમણે સ્વપ્ન શિલ્પીઓ સાહિત્યકાર તરીકે પણ સારી ખ્યાતિ મેળવી. તેમના એક નવલિકાસંગ્રહ ઉમાની વાર્તા પરથી ‘સજની' નામનું ચિત્રપટ તૈયાર થયું હતું. જ્યારે ‘સાધના અને સિદ્ધિ' નામની નવલકથા ઉપરથી યહ ધરતી હૈ બલિદાનકી' નામનું ચિત્રપટ તૈયાર થયું. ‘નેતાજી’ નામના જીવનચરિત્રની સાત આવૃત્તિઓ થઈ અને હિંદીમાં પણ તેની ત્રણ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ હતી. ‘અરમાનના નગારાં' અને ‘સાધના અને સિદ્ધિ'ની હિંદી આવૃત્તિઓ પણ થઈ. ૧૯૩૫-૩૬ના અરસામાં પ્રસિદ્ધ થયેલા ‘બ્રહ્મભટ્ટ’ માસિકના સ્થાપકતંત્રી હતા અને તેના આજીવન સભ્ય આ રીતે જ્ઞાતિપ્રવૃત્તિઓમાં અગાઉ સારો રસ લીધેલો હતો. અમદાવાદમાં આઝાદ હાઉસિંગ સોસાયટીના તેઓ સ્થાપકસભ્ય હતા અને વર્ષો સુધી તેના પ્રમુખપદે રહેલા. આ સોસાયટીમાં તેમણે પોતાનો બંગલો ઘણાં વર્ષો પહેલાં બંધાવ્યો હતો. આઝાદ કન્ઝ્યુમર્સ કો. સ્ટોર્સના ચેરમેન પણ હતા. ગુજરાત વ્યવસાયી પત્રકાર સંઘના સૌ પહેલા પ્રમુખ હતા, ગુજરાત યુવાન સાહિત્ય સભાના પ્રમુખ હતા. પ્રજા પ્રહરી વિધાશંકર આચાર્ય એમનો જન્મ સં. ૧૯૧૪ના ભાદરવા વદ ૬ના રોજ પાટણ પાસેના સંખારી ગામે તેમના મોસાળમાં થયો હતો. તેમનાં માતુશ્રીનું નામ માણેકબાઈ હતું. તેમના પિતા સુરતમાં એક મોટા ઝવેરીને ત્યાં મુનિમ હતા. શ્રી વિદ્યાશંકરભાઈનાં માતા તેમને સવા વર્ષના અને પિતા ચૌદ વર્ષના મૂકીને અવસાન પામેલ. તેઓનું સગપણ સુરતમાં જ થયું હતું. તેમના સસરા ગૌરીશકંર ૠગનાથજી પંડિત સુરતના નવાબના મુન્શી હતા. તેઓ વિદ્યાવ્યાસંગી હોવાથી વિદ્યાશંકર ભાઈના પિતાના સ્વર્ગવાસ પછી શિક્ષણ પર પૂરતી દેખરેખ રાખતા. વિદ્યાર્થી અવસ્થામાં તેઓ ઘણા ચપળ હતા નહીં અને તેથી તેમના સસરા તેમને પોતાને ત્યાં રાખી પૂરતી દેખરેખ રાખતા અને શિક્ષણ માટે પણ ખાસ લક્ષ આપતા હતા. આ અરસામાં તેમના સસરાનું અવસાન થતાં જવાબદારી કૌટુમ્બિક તેમના શિરે આવી તેથી વિદ્યાભ્યાસ છોડી દેવો પડ્યો હતો અને જીવનપ્રવૃત્તિમાં પડ્યા, શરૂઆતમાં તેઓએ શિક્ષક તરીકે સુરતમાં કામ સ્વીકાર્યું અને સાત રૂપિયાથી શરૂઆત કરી પચીસ સુધી પહોંચ્યા ત્યાંથી જકાત ખાતામાં ત્યાંથી નવાબના સેક્રેટરી તરીકે, એમ જુદે જુદે સ્થળે નોકરી કરી. આ પ્રસંગે પણ તેમને લખવા-વાંચવાનો અને Page #191 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ બોલવાનો બહુ શોખ હતો. તે કાળ ગુજરાતના માટે અમૂલ્ય હતો. નર્મદાશંકરના સુધારાનો ડંકો વાગતો હતો. પરદેશગમન કરનારા માટે વિરોધી તેમજ તરફેણના જબરદસ્ત પંથ પડ્યા હતા. દલપતરામની કવિતા ગુજરાતમાં વંચાતી હતી. કેટલાંક વર્તમાનપત્રો તેવામાં સુધારાનો ડંકો વગાડતાં અને તે અરસામાં સુરતમાંથી પણ એકાદ બે અઠવાડિક પત્રો શરૂ થયાં હતાં. તેવે સમયે શ્રી વિદ્યાશંકરભાઈ છાપામાં લેખો લખતા. શિક્ષક તરીકેનું કાર્ય આટોપી એકાદ અઠવાડિક પત્રમાં જોડાયા અને અગ્રનોંધો અને લેખો લખતા; તેમજ તે સમયે સુરતમાં દેશી કારીગરોનો જુવાળ પ્રગટી નીકળ્યો હતો, દર અઠવાડિયે સભાઓ મળતી. ઠેરઠેરના વક્તાઓ આવતા અને ભાષાઓ આ સમયે પણ શ્રી વિદ્યાશંકરભાઈ કિશોર અવસ્થાએ સભાઓમાં જતાં અને ભાષણો આપવાની તક ઝડપી લેતા. તે પછી તેમના જીવનનો પલટો થયો. તેઓ સિરોહી, નાથદ્વારા વગેરે સ્થળોએ ફર્યા. મોટા ઉદેપુર જઈ વકીલાત આરંભી પણ ત્યાંનું વાતાવરણ અનુકૂળ નહીં લાગવાથી પાછા પાટણ આવ્યા અને વડોદરા રાજ્યની પરીક્ષા આપી પાસ થયા. એક તરફથી વકીલાત શરૂ કરી અને બીજી તરફથી સેવાનો તેજસ્વી દીપક તેમના આત્મામાં પ્રગટ થયો અને વકીલાત સાથે જ લોકોપયોગી સેવાઓમાં પ્રવૃત્ત થયા. જ્ઞાતિની કોન્ફરન્સોમાં હાજરી આપી ઉત્સાહથી ભાગ લીઘો અને જ્યાં જ્યાં સેવાનું ક્ષેત્ર દેખાયું ત્યાં ત્યાં વિના સંકોચે દોડી જવા લાગ્યા. તેમના સમયમાં પાટણમાં તેઓ અગ્રગણ્ય વકીલ હતા. તેમના બુલંદ અવાજથી ગમે તેવો જૂઠો સાક્ષી ડરી જતો અને આખી કોર્ટમાં તેમના પ્રચંડ બુલંદ અવાજનો પડઘો પડી જતો. વકીલાત દરમ્યાન કાયદાની આંટીઘૂંટીના વિકટ સવાલો ઘડીમાં ઉકેલતા અને મોટા મોટા ફોજદારી કેસોમાં તેમની મોટી ફતેહ થતી. આથી આખા વડોદરા રાજ્યમાં તેમની કીર્તિ પ્રસરી અને તેમની પ્રામાણિક કર્તવ્યપરાયણતાની સુગંધ ચારે તરફ મહેકી ઊઠી. પાટણમાં એક પણ પુસ્તકાલય નહોતું. લોકોનો વાંચવાનો શોખ દિન-પ્રતિદિન વધતો જતો હતો. તેવા પ્રસંગે પાટણમાં એક પુસ્તકાલય ખોલવાની પ્રવૃત્તિ ચાલી. પાટણના અગ્રગણ્ય શહેરીઓએ તેમજ અમલદારોએ લોકોને પુસ્તકાલયની ઉપયોગિતા સમજાવી તેને માટે ફંડ એકઠું કર્યું અને સરકારની મદદ લઈ પાટણમાં શ્રીમંત ફતેસિંહરાવ ૧૩૫ સાર્વજનિક પુસ્તકાલય' ખોલાયું. તેમણે પોતાનો મોટો ફાળો આપ્યો અને આ પુસ્તકાલયમાં વર્ષો સુધી મંત્રી તરીકે અને પ્રમુખ તરીકે કામ કરી પાટણની જનતાની સેવા કરી. પાટણનું પુસ્તકાલય વડોદરા રાજ્યમાં સારામાં સારા પુસ્તકાલયમાંનું એક ગણાતું હતું. આખા દિવસના પરિશ્રમથી કંટાળેલાઓને ક્લબ એ તો એક નિર્દોષ બે ઘડી મોજ આપવાનું એક ઉત્તમ સાધન. આવું એક સ્થળ પાટણમાં નહીં હોવાથી પાટણના નાગરિકો અને અમલદારોએ જોયું કે અહીં એક ક્લબની ખાસ જરૂર છે. જ્યાં સાંજે શહેરના ગૃહસ્થો અને અમલદારો એકબીજાથી મળી સારો સહકાર સાધે અને ક્લબની શરૂઆત થઈ. આ વખતે ક્લબ હાલના આયુર્વેદ મહાવિદ્યાલયના મકાન બહાર વરેડીમાંજ શરૂ થઈ, તે વખતે ડૉ. બાલાભાઈ પાટણમાં દાક્તર હતા. તેમની પાટણની અનેક પ્રકારના લોકોપયોગી સેવાઓના બદલામાં ક્લબનું નામ બાલાભાઈ ક્લબ રખાયું. મેમ્બરોની સંખ્યા વધવા લાગી અને ક્લબને સ્વતંત્ર મકાનની જરૂર જણાઈ તે વખતે મંત્રી તરીકે શ્રી વિદ્યાશંકરભાઈ કામ કરતા હતા. તેઓએ તથા બીજા સભ્યો, અમલદારો વગેરેએ મળીને એક ફંડ એકઠું કર્યું અને તે તેમના પરિશ્રમે ક્લબનું મકાન તૈયાર થયું. ક્લબ એ તો તેમની પ્રિયમાં પ્રિય સંસ્થા હતી. ગમે તેવી નાદુરસ્ત તબિયત હોય છતાં સાંજે ક્લબમાં તો હાજર રહેતા. સારા વિદ્વાન પાટણમાં આવે તો શ્રી વિદ્યાશંકરભાઈ તેમને ક્લબમાં ખેંચી લાવી દરેક જરૂરિઆતો તેઓ ખંતથી પૂરી પાડે, ક્લબ તરફથી તેમની આ સેવાઓનો બદલો બાલાભાઈ ક્લબના સભ્યોએ તેમનો ઓઇલ પેઇન્ટ ફોટો મૂકીને વાળ્યો. બાલાભાઈ ક્લબ પાટણની આદર્શ સંસ્થા ગણાતી. શ્રી વિદ્યાશંકરભાઈના પરમમિત્ર શ્રી ઝવેરી છગનલાલ મગનલાલ મુંબઈના જાણીતા ઝવેરી હતા. તેઓ અપુત્ર હતા તેથી તેમની મિલ્કતનો સદ્યય કરવાની સલાહ શ્રી વિદ્યાશંકરભાઈ પાસે માગી. શ્રી વિદ્યાશંકરભાઈએ પાટણમાં એક અનાથાશ્રમ ખોલવાની સલાહ આપી. તે ઝવેરીને રુચી અને પોતાની બધી મિલ્કત અનાથાશ્રમ અને શ્રીમાળીઓની બોર્ડિંગમાં વહેંચી દીધાં અને તેને માટે એક ટ્રસ્ટ દીઠ કરી શ્રી વિદ્યાશંકરભાઈને ટ્રસ્ટી અને બન્નેના મંત્રી તરીકે નીમ્યા અને સ્વર્ગે સિધાવ્યા. ત્યારબાદ શ્રી વિદ્યાશંકરભાઈએ સંસ્થાઓને પાળી પોષી પોતાના બચ્ચાની માફક મોટી કરી. આ કાર્યની Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સ્વપ્ન શિલ્પીઓ સફળતા તો અનાથાશ્રમ નજરે જોનાર કહી શકે. અનાથાશ્રમ તેવા સભ્યો ત્રણ વર્ષ માટે ચૂંટાઈને જતા. શ્રી વિદ્યાશંકરભાઈ માટે પૈસાની મદદ માટે ગમે તેવા માણસ પાસે જઈ યાચના બે વખત સખ્ત હરીફાઈઓમાંથી પસાર થઈ ગયા હતા અને કરતા તેઓને સંકોચ થતો નથી. અનાથાશ્રમ માટે દરેક પ્રજાને ઉપયોગી એવા ઠરાવો નીડરપણે રજૂ કર્યા હતા. જરૂરિયાતો તેઓ ખંતથી ઉપાડી લેતા. જ્યારથી તે સંસ્થા વડોદરા રાજ્યમાં બહારવટિયાના ત્રાસ વખતે જો કોઈએ સ્પષ્ટ ખોલવામાં આવી ત્યારથી તેઓ કર્તવ્યપરાયણતાથી ફળની | શબ્દોથી ધારાસભા ધ્રુજાવી હોય તો તેઓ એકલા જ હતા. આશા રાખ્યા સિવાય કાર્ય કરી રહ્યા હતા. તેમનું આ કાર્ય ચિરસ્મરણીય રહેશે. પાટણ સુધરાઈના તેઓ આગળ પડતા સભ્ય હતા. તેમની કારકિર્દીનો ઉજ્વળ ઇતિહાસ તેમના ઉમદા વર્ષોથી તેઓએ સભ્ય તરીકે ચૂંટાઈ અને લોકોપયોગી કાર્યો સ્વભાવ ઉપર રચાયો છે. તેઓ સદાયે કર્તવ્યપરાયણ રહ્યા. કર્યા. દરેક મિટિંગમાં હાજરી આપી પ્રજા મતનો પડઘો વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છતાં તેઓ જે કાર્ય હાથમાં લે તે વગર સુધરાઈ કચેરીમાં પાડે. પાટણમાં નળ લાવવા માટેની પ્રવૃત્તિમાં આળસે પૂરું પાડે. તેઓ એટલા બધા નિખાલસ કે બાળકની તેઓ તથા તેમના મિત્ર ઉમિયાશંકર લાખિયાયે મુખ્ય કાર્ય કર્યું સાથે બાળક અને વૃદ્ધની સાથે વૃદ્ધ થઈ જતા. અભિમાનનો હતું. સુધરાઈની તેમની સેવાઓનો બદલો પાટણની પ્રજાએ તેમનામાં છાંટો મળે નહીં તેમનું ચારિત્ર અતિ ઉજ્જવળ તેમને પ્રમુખ તરીકે ચૂંટી વાળ્યો. તે પાટણ શહેર સુધરાઈના યુવાવસ્થામાં તેમનાં સુશીલ પત્ની સૌ. ચમનબા ગુજરી ગયા લોકનિયુક્ત પ્રમુખ હતા અને તે કાર્ય ખંતથી કરતા હતા. ત્યારે તેમની ઉંમર ફક્ત ઓગણત્રીસ વર્ષની હતી, પરંતુ સુધરાઈ ઉપરાંત વર્ષો સુધી તાલુકા લોકલ બોર્ડના સભ્ય અને લોકોના અતિ આગ્રહ વચ્ચે પણ તેઓએ પોતાને ત્રણ દીકરા પ્રાન્ત પંચાયતના સભ્ય અને ઉપપ્રમુખ તરીકે ઉત્તમ સેવાઓ અને ત્રણ દીકરીઓ હોવાથી લગ્ન કર્યું હતું નહીં. ધર્મ તરફ કરી હતી. તેઓ સદાયે વફાદાર પાકા સનાતની. સ્વ. શંકરાચાર્ય એક તરફ શહેરની સેવાઓ કરતા ત્યારે પોતાની માધવતીર્થ મહારાજ અને વૈષ્ણવોના ઝઘડા વખતે તેઓ જ્ઞાતિના જરાએ વીસર્યા ન હતા. જ્યારથી બ્રહ્મસમાજની સ્વામીજીના મુખ્ય સલાહકાર હતા અને તેમણે તથા તેમના સ્થાપના થઈ ત્યારથી તેમાં જોડાઈ ટ્રસ્ટી તરીકે દરેક મિત્ર ઉમિયાશંકર લાખિયાએ તે ઝઘડાનો અંત આણ્યો હતો, સંમેલનમાં હાજરી આપી જ્ઞાતિહિતના ઠરાવો મૂકે અને તેના બદલામાં શ્રી શંકરાચાર્ય મહારાજે ધર્મકાર્યધુરંધરની બ્રહ્મસમાજના સુકાની થઈ રહેલ બીલખા બ્રહ્મસમાજ વખતે માનનીય પદવી આપી હતી. માન' તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા, ત્યાં તેમણે પરદેશ- દરરોજ સવારે વહેલા ઊઠી તેઓ પોતાનું નિત્ય સાધે. ગમનની સખ્ત હિમાયત કરી હતી. પાટણ બ્રહ્મસમાજ વખતે વાચનનો એટલો બધો શોખ કે ગમે તે માણસ તેમને મકાને સ્વાગત- અધ્યક્ષ તરીકે તેમણે ઉત્તમ પ્રકારનું સ્વાગત કર્યું હતું. જાય તો તેની ખાતરી થાય. તેમના હોલની અભરાઈ, ટેબલો દ્વારકા-બ્રહ્મસમાજ પ્રમુખસ્થાનેથી તેઓએ દેશોન્નતિને પર પુસ્તકો, માસિકો અને વર્તમાનપત્રોનો થોકડો પડ્યો જ અનુકુળ એવું લાંબુ ભાષણ આપ્યું હતું. વળી બ્રહ્મસમાજને રહેતો. જીવનની શરૂઆતમાં તેમણે બે પુસ્તકો ‘નેકલેસની લગતી દરેક પ્રવૃત્તિઓમાં તેઓ અથાગ શ્રમ લેતા અને નવલકથા’ અને ‘પરગજુ પારશીઓ' લખ્યાં અને ઘણું અપ્રગટ જ્ઞાતિહિત માટે સર્વદા તૈયાર રહ્યા હતા. ખેડા બેતાલીસીના સાહિત્ય લખેલું પડ્યું હતું. પ્રમુખ સ્થાનેથી જ્ઞાતિના ઘણા ઝઘડાઓનો ફતેહથી અંત તેઓનું કુટુંબ વિશાળ હતું તેમના નાના દીકરા શ્રી આણ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ ઔદીચ્ય હિતેચ્છુ નટવરલાલ ઝવેરી વર્ષો સુધી પેરિસમાં રહી ઝવેરાતનો ધંધો સભાના સભ્ય પાટણ ઔદીચ્ય મિત્ર સમાજના પેટ્રન ઔદીચ્ય કરી રહ્યા હતા. જ્ઞાતિની દરકાર રાખ્યા સિવાય પોતાના પુત્રને મિત્ર સમાજે એકવાર માનપત્ર પણ એનાયત કર્યું. તેમજ પરદેશગમનની છૂટ આપી હતી. શ્રી નટવરલાલ ફ્રાન્સ ઉપરાંત કાશીમાં ભરાયેલ ઉત્તર હિન્દુસ્તાન ઔદીચ્ય કોન્ફરન્સના તેઓ ઈગ્લેન્ડ, જર્મની, બેલ્જિયમ, સ્વીટ્ઝરલેન્ડ અને જાપાન આદિ પ્રમુખ ચૂંટાયા હતા, પરંતુ નાદુરસ્ત તબિયતને અંગે જઈ દેશોમાં ફર્યા હતા. તેમના મોટા પુત્ર ઝવેરી ગુણવંતલાલ શક્યા હતા નહીં. મુંબાઈ, ત્રિચિનાપાલીમાં ઝવેરાતનો ધંધો કરતા. તેઓ પણ વડોદરા રાજ્યની ધારાસભામાં પ્રજામતનો પડકાર કરે ધર્મપ્રેમી હતા. તે સમયના શંકરાચાર્ય રાજરાજેશ્વરાશ્રમે તેમને Jain Education Intemational Education International Page #193 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ સ્વધર્મધુરંધરની ઉપાધિ બક્ષી હતી. તેઓ ફર્સ્ટ ક્લાસ ઓનરરી મેજિસ્ટ્રેટ પણ હતા. સંવત ૧૯૮૯ના ફાગણ માસમાં શ્રીમંત પરમ કૃપાળુ મહારાજા સાહેબે શ્રી વિદ્યાશંકરભાઈને રાજ્યરત્નનો સુવર્ણપદક એનાયત કરી બહુમાન આપ્યું હતું. ત્યારપછી તેઓનું સ્વાગત પાટણની અનેક સંસ્થાઓ તરફથી કરવામાં આવ્યું હતું અને ઘણા ગૃહસ્થો તરફથી ગાર્ડન-પાર્ટીઓ અપાઈ હતી. અમદાવાદ ઔદીચ્ય યુનિયન ક્લબ તરફથી તેમને માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. હરિદાસભાઈ માધવદાસ શ્રીયુત હરિદાસભાઈ ન્યાતે વણિક. એમનો જન્મ સંવત ૧૯૪૧ના અષાડ વદ ૩૦ના રોજ દેલવાડા મુકામે થયો હતો. તેમણે અભ્યાસની શરૂઆત દેલવાડામાં કરી હતી અને પછી મુંબઈની એલ્ફિસ્ટન હાઇસ્કૂલમાંથી સને ૧૯૦૩માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી વધુ અભ્યાસ માટે તેઓ સેંટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાયા હતા. શ્રીયુત હરિદાસભાઈના પિતામહ ૧૬ વરસની ઉંમરે મુંબઈ ગયા હતા અને રૂનો ધંધો તેમણે જમાવ્યો હતો. એમના પછી એમના પુત્ર શ્રી માધવદાસભાઈએ ધંધાને વધુ ખીલવ્યો હતો. તેઓ પોતાની પાછળ શ્રી હરિદાસભાઈ, શ્રી મનમોહનદાસભાઈ અને શ્રી નંદલાલભાઈ નામના ત્રણ પુત્રો મૂકીને સંવત ૧૯૭૯માં સ્વર્ગવાસી થયા હતા. શ્રી હરિદાસભાઈ અઢાર વરસની ઉંમરે પોતાના વડીલની પેઢીમાં ધંધામાં જોડાઈ ગયા હતા. રૂના વેપારીઓની મુંબઈની સંસ્થા ઇસ્ટ ઈન્ડિયા કોટન એસોશિએશન'ની સ્થાપના અને ખીલવણીમાં શ્રીયુત હરિદાસભાઈનો ફાળો નોંધને પાત્ર હતો અને તેઓ તે સંસ્થાના એક સ્થાપક અને ડીરેક્ટર હોવા ઉપરાંત તેની સ્થાપનાથી વાઇસ પ્રેસિડન્ટ રહ્યા હતા. 23 શ્રીયુત હરિદાસભાઈ મુંબઈ યાર્ન એક્સચેંજ લિ. ના Jain Education Intemational ૧૭૭ પ્રમુખ અને ડિરેક્ટર સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા લિ., હાઇડ્રો ઇલેક્ટ્રિક કંપની લિ., મહારાષ્ટ્ર સુગર કું. લિ., ભારત મિલ્સ લિ. અને મધુસૂદન મિલ્સ લિ. ના ડિરેક્ટર મધુસૂદન મિલ્સ લિ. ના તેઓ ભાગદાર પણ હતા. શ્રીયુત હરિદાસભાઈએ ‘ચલણ’ના વિષયો પર વર્તમાનપત્રોમાં લેખો પણ લખેલા હતા. અંધેરી મુકામે પોતાના પિતાની યાદગીરી અર્થે “માધવદાસ અમરશી હાઇસ્કૂલ સ્થાપવા માટે તેમણે પોતાના ભાઈઓ સાથે મળીને ૧, ૨૦, ૦૦૦રૂપિયાની બાદશાહી રકમ આપેલી હતી. સને ૧૯૩૬માં એ હાઇસ્કૂલ ખુલ્લી મૂકવામાં આવી હતી. તેમાં સ્વ. શેઠ માધવદાસ અમરશીનું બાવલું પણ મૂકવામાં આવ્યું હતું. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ’નું લાડીલું બિરુદ ગુજરાતની સમસ્ત જનતાએ અને સાહિત્યકારોએ જેમને આપેલું તે નડિયાદના વતની શ્રી રઘુનાથભાઈ બ્રહ્મભટ્ટને અગિયાર વર્ષની કુમળી વયે પિતાશ્રીનું સુખ ગુમાવવું પડેલું. તેમને બીજા બે ભાઈઓ અમૃતલાલ, શંકરલાલ અને એક બહેન બાલુબહેનને તેમના માતુશ્રી મોટીબાએ રેટિયો કાંતીને મોટા કરેલાં. બાર વર્ષની વયે તેમણે પાંચમા અંગ્રેજી ધોરણનો અભ્યાસ નડિયાદ હાઇસ્કૂલમાંથી છોડેલો. ત્યારબાદ ડૉક્ટરને ત્યાં ત્રણ વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી. પરંતુ તેમના રસિયા જીવને તે પસંદ નહોતું, નડિયાદના પ્રસિદ્ધ સાક્ષર મણિલાલ નભુભાઈ અને હિરદાસ વિહારીદાસની લાઇબ્રેરીમાંથી અલભ્ય પુસ્તકો તેમને વાંચવા મળ્યાં. શાસ્ત્રીઓ પાસે તેમણે મેઘદૂત, શાકુંતલ, ગીતગોવિંદ વગેરેનો અભ્યાસ કર્યો, દવાખાનામાં દવાઓ આપતાં તેઓ શ્લોકોની કાપલીઓ લખી ટેબલ પર ચોંટાડીને ગોખતા જાય અને દવાઓ પણ આપતા જાય. આ રીતે તેમણે સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ વધાર્યો હતો. આર્નોલ્ડ લાઇટ ઑફ એશિયા' વાંચતાં તેમણે બુદ્ધના જીવન પર નાટક લખ્યું. નાટક મોરબી નાટક મંડળીના માલિક શ્રી મૂળજી આશારામ ઓઝાને મોકલાવ્યું. નાટક પસંદ પડ્યું અને તાર કરીને કવિને મુંબઈ તેડાવ્યા. એક વર્ષ બાદ ‘બુદ્ધદેવ’ ભજવાયું અને ખૂબ જ પ્રસિદ્ધિ મળી. ૧૯ વર્ષની વયે પ્રથમ જ નાટકે ખ્યાતનામ કર્યા. બુદ્ધદેવની પ્રથમ રાત્રિએ પ્રેક્ષકોમાં પ્રસિદ્ધ વિદ્વાનો Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સ્વપ્ન શિલ્પીઓ રાજાઓ, મુંબઈનો પ્રથમ પંક્તિનો શ્રીમંતવર્ગ હતો. સ્વ. લોકપ્રિય થયેલાં ગીતો : “સાર આ સંસારમાં ના જોયો”, પ્રભાશંકર પટ્ટણી અને ગુજરાતી સાહિત્ય પરિષદના પિતા સમા “હવે તો જો જરા જાગી”, “નાગરવેલીઓ રોપાવ, હારા શ્રી રણજિતરામ મહેતાએ હાર્દિક અભિનંદન આપ્યાં. રાજમહેલોમાં”, “સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું ૧૯૧૪માં પૂજ્ય મહાત્મા ગાંધીજીએ અને ૧૯૫૧માં શ્રી લવિંગની”, “હારી ક્યારીમાં મહેક મહેક મહેકો હો રાજ” તિલક મહારાજે પણ આ નાટક જોયું અને પ્રસન્નતા વ્યક્ત વગેરે ગીતો લોકજીભે અને કંઠે રમી રહેલાં. કરી. ઉત્તરોત્તર તેમની નાટ્યપ્રવૃત્તિ ખૂબ જ વેગીલી બની. શ્રી ( નાટકો અને રંગભૂમિનો જમાનો કંઈક હવે મંદ પડ્યો પ્રભુલાલ ત્રિવેદી અને મણિલાલ પાગલના સહકારમાં નાટકો, અને તેનું સ્થાન ફિલ્મોએ લીધું ત્યારે ફિલ્મોમાં પણ કવિશ્રીએ કાવ્યો લખીને આ ત્રિપુટીએ ચાર દાયકા સુધી સતત ને પોતાનાં અનેક ગીતો આપ્યાં છે. પ્રકાશ પિશ્ચર્સની “સંસાર રંગભૂમિની સેવા કરી. લીલા' ગુજરાતી ફિલ્મનાં “તરસ્યાને પાણી પાશો”, “નવી નાટકોમાં, ગ્રામોફોન રેકોર્ડમાં અને સાપ્તાહિકોમાં દુનિયા વસાવીશું”, “એક લટ વિખરાણી” ગીતો લોકગીતો મળીને આશરે ત્રણેક હજાર, જેટલાં ગીતો લખ્યાં. બંગાળના બનેલાં છે. શ્રી કનૈયાલાલ મુનશીનું “બે ખરાબ જણ' ચિત્ર ખ્યાતનામ સંગીતકલાકારો કે. સી. ડે. રામચંદ્રપાલ, સાગર કંપનીએ ઉતારેલું. તેમાં પણ સંગીત અને સંવાદોમાં જગમોહન, સૂરસિંગાર, રાજકુમારી બનારસી, આશા ભોંસલે, કવિશ્રીની કલમ હતી. સ્વ. મોતીલાલ અને શોભના સમર્થનો મન્ના ડે તથા ગીતા રોય જેવાંએ પોતાના કંઠથી કવિની પ્રથમ પ્રવેશ ગુજરાતી ચિત્રથી જ થયો હતો. રચનાને રજૂ કરી. તેમને ખૂબ જ ખ્યાતનામ કર્યા હતા. “બરાત’, ‘આશીર્વાદ', “મેરાગાંવ', “કોલેજિયન' વગેરે રંગભૂમિના દ્વારે ખ્યાતનામ કલાકારોમાં અશરફખાન મા. હિંદી ચિત્રોમાં પણ કવિશ્રીએ ગીતો લખ્યાં છે, જેના સંગીત ત્રિકમ, કાસમ વગેરે સૂરીલા કંઠોએ તેમનાં ગીતોને ખૂબ જ વિધાયકો ખ્યાતનામ કે. સી. ડે. અને ખેમચંદ્ર પ્રકાશ હતા. લોકપ્રિય કર્યો. સંસારલીલા', “સ્નેહલતા', “બે ખરાબ જણ’, ‘હરિશ્ચંદ્ર', કવિના એકાવનમાં વર્ષે દેશી નાટક સમાજના મંડળે સૂરદાસ પુંડલીક', “કૃષ્ણરુક્ષ્મણી’, ‘જવાબદારી', “અછૂત', રંગભૂમિના ખ્યાતનામ કલાકારોના અપૂર્વ ઉત્સાહે મુંબઈની ‘ગદર્શન' અને બીજાં સંખ્યાબંધ ચિત્રોમાં તેઓશ્રીએ ગીત, જનતાએ વનપ્રવેશ ઊજવ્યો અને તે વખતે ‘વંદેમાતરમ્' પત્રના સંગીત અને સંવાદો આપેલાં. આમ કવિશ્રીએ સાહિત્યનાં તંત્રી શ્રી સામળદાસ ગાંધીના શુભહસ્તે માનપત્ર અર્પણ કરાયું વિવિધ પાસાંઓમાં સેવા આપી આજીવન કવિતા અને તે પ્રસંગે મુંબઈના શેરીફ અને દિલ્લીના વડી ધારાસભાના સાહિત્યનાં ઉપાસક તરીકે જીવન વિતાવ્યું હતું. સભ્ય સર શાંતિલાલ આશાકરણના પ્રમુખપદે ઊજવાયેલા સ્વ. ગોવર્ધનરામ અને મણિલાલ શતાબ્દીઓમાં “સર વનપ્રવેશમાં મુંબઈના પત્રકારો શ્રીમંતો, નાગરિકો, જ્ઞાતિ સરસ્વતીચંદ્ર’ અને ‘કાન્તા’ નાટકો લખી સાહિત્ય પરિષદની બંધુઓ, અમદાવાદથી “બ્રહ્મભટ્ટ યુવકના તંત્રી શ્રી જે. પણ તેમણે સેવા કરેલી. ૧૯૩૯માં શ્રી ક.મા. મુન્શી માટે ‘જય એમ. બારોટ (પ્રે. મેજિસ્ટ્રેટ) જેવા પ્રતિષ્ઠિત જ્ઞાતિબંધુઓ સોમનાથ’ નૃત્ય-નાટિકા લખી હતી. ગુજરાતની એ પ્રથમ નૃત્ય વગેરેએ તેમાં હાજરી આપી હતી. વલસાડના ઇનામદાર નાટિકા હતી, જેનું ઓડિયન્સ બાર હજાર જેટલું હતું. જ્ઞાતિબંધુઓએ આ પ્રસંગે ફેલોશિપ હાઇસ્કૂલ, મુંબઈમાં એક સમારંભ યોજી તેમને માનપત્ર આપ્યું હતું. કવિતાનો વારસો તેમના માતામહ પૃથ્વીરાજ રાણા, લીચના તે વખતના ખ્યાતનામ રાજકવિ તરફથી વારસામાં | ગુજરાતની બધી જ ખ્યાતનામ નાટક મંડળીઓ મળેલો. ઉત્તર ગુજરાતી એ ભવ્ય પલ્લિકાના બારોટો જેને મોરબી, આર્યસુબોધ, આર્યનૈતિક, લક્ષ્મીકાંતે તેમનાં નાટકો ઉદયપુરના મહારાણાએ કેસર તિલક કર્યું હતું. એ તેમનો અને ગીતો ભાવપૂર્વક ભજવેલાં. તેમાં “બુદ્ધદેવ', “સૂર્યકુમારી', માતૃવંશ હતો. કવિતાની પ્રેરણા તેમનાં માતુશ્રી મોટીબાના કંઠે શુંગીઋષિ’, ‘અજાતશત્રુ' મુખ્ય હતાં. ગવાતાં ગીતો, રાસો અને ગરબીઓમાંથી મળેલી. તેમના ગ્રામોફોન રેકર્ડો પર એ સમયે ગુજરાતમાં તેમનાં ગીતો ગીતોમાં કવિ ન્હાનાલાલ, દયારામ અને પ્રીતમની ઊંડી અસર ગુંજતાં. મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદનાં બેન્ડવાજાં પણ તેમના નાટ્યસંસ્મરણોના નિચોડ સમાં ગ્રંથ સ્મરણ સૌ લગ્નના પ્રસંગે કવિનાં જ ગીતો વગાડતાં હતાં. ખૂબ જ મણિબહેનનું અવસાન થવાથી તેમને ગંભીર આઘાત થયેલો Jain Education Intemational Page #195 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૭૯ અને તેમનું જીવન એકાકી બની ગયેલું હતું. વૈિદકના લેખો લખી તેમના જ્ઞાનનો લાભ સમાજને આપેલ. શ્રી શર્માની દાનશીલતા પણ ઉદાર હતી. તેમણે મુંબઈ, સનાતન ધર્મના તેઓ ચુસ્ત અભિમાની હતા. સંવત ૧૯૭૪માં કડી, વડોદરા અને પ્રાંતિજની વિવિધ સામાજિક શૈક્ષણિક તથા તેમના બે પુત્રોની યજ્ઞોપવિત વખતે ગાયત્રી પુરશ્ચર્ન અને ધાર્મિક સંસ્થાઓમાં પોતાનાં સ્વર્ગસ્થ માતુશ્રી કાશીબાના તથા મહારુદ્ર જેવા મોટા યજ્ઞો કર્યા હતા. શ્રી બદરીનાથ, દ્વારકા પત્ની મણિબહેનના સ્મરણાર્થે લગભગ રૂ. દશેક હજારનાં જગન્નાથ અને સેતુબંધ રામેશ્વરની ચારધામની તથા બાર દાન, તેમજ કડીની ઝવેરી હાઇસ્કૂલને રૂપિયા નવ-દશ જ્યોતિલિંગ અને સપ્રપુરીની યાત્રા તેમણે કરેલ. શ્રી પંચનાથ, હજારની કિંમતના વિવિધ ભાષાનાં પુસ્તકો બે કબાટો સાથે શ્રી બીલેશ્વર, શ્રી જડેશ્વર, શ્રી મહાકાળેશ્વર, વાંકાનેર બ્રાહ્મણ અને મુંબઈના ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળ તથા વડોદરાના શ્રી ભોજનશાળા, જયપુર શ્રી સ્વામિનારાયણનું મંદિર વગેરે ધર્મનાં દામજીભાઈ છાત્રાલયની સંસ્થાને તેમજ કડીની સાર્વજનિક સ્થળોએ ધર્માદો કરેલ. ગુપ્ત અને જાહેર ધર્માદા-સખાવતો લાઇબ્રેરીઓને આશરે એકાદ હજારની કિંમતનાં પુસ્તકો ભેટ ઘણા મોટા પ્રમાણમાં હતી. આપ્યાં હતાં. યુરોપ અને અમેરિકાથી હજારો રૂપિયાની દવાઓ ડોક્ટર કાલિદાસભાઈ દ્વિવેદી હિંદુસ્તાનમાં આવતી હતી, પરંતુ તેમની દવાઓ તો યુરોપ અને અમેરિકામાં મોટા પ્રમાણમાં વપરાતી આયુર્વેદ તરફ લાગણી ડૉક્ટર કાલિદાસનો જન્મ સંવત્ ૧૯૩૨ પોષ વદિ રાખનાર માટે ઓછું સંતોષકારક નહોતું. ૧૧ શનિવાર સન્ ૧૮૭૬માં કાઠિયાવાડમાં આવેલ વાંકાનેર ઔદીચ્ય જ્ઞાતિની સેવા બહુ ખંતથી કરેલ અને દરેક ગામે થયો હતો. ત્યાં ગુજરાતી તથા અંગ્રેજી સ્કૂલ હતી. તેમાં કેળવણી લઈ સન ૧૮૯૨ની સાલમાં મુંબઈ ગયા. ત્યાં તેમણે રીતે જ્ઞાતિબંધુઓને સારું ઉત્તેજન આપેલ. મહેસાણા અને પાટણમાં ભરાયેલ બ્રહ્મસમાજમાં આગેવાનીભર્યો ભાગ લીધો પોતાનો અંગ્રેજી અભ્યાસ વધાર્યો અને અંગ્રેજી તથા દેશી હતા અને બ્રહ્મસમાજના ફાળામાં સારી રકમ ભરી હતી. વૈદકનું સારું જ્ઞાન સંપાદન કરી સન્ ૧૮૯૬માં મુંબઈમાં નવી મુંબઈ સંમેલન વખતે પોતે હાજરી આપી નહોતી, છતાં હનુમાન ગલીમાં પોતાનું ઔષધાલય ખોલ્યું હતું. રાજકોટ ઔદીચ્ય હાઉસના ફંડમાં રૂપિયા એક હજાર તેમના તરફથી આવી સન્ ૧૮૯૭માં દવાખાનું ચાલુ કર્યું. સન્ ૧૮૯૮માં અપાયા હતા. હિસ્ટીરિયા પિલ્સ તથા જવશંકર ગુટિકા વગેરે આયુર્વેદિક સ્પેશિયલ દવાઓ બનાવી સન ૧૯00 કાઠિયાવાડ એજન્સી | ડૉક્ટર કાલિદાસનું નામ હિંદુસ્તાન ઉપરાંત વિદેશમાં તરફથી બીલખા ટેક કેમ્પમાં તેઓ મેડિકલ ઓફિસર નિમાયા. પણ એક આયુર્વેદિક સ્પેશ્યાલિસ્ટ તરીકે પ્રસિદ્ધ હતું. તેમની સન ૧૯૦૨માં કાઠિયાવાડ સિવિલ સર્જન તરફથી રાજકોટ બનાવેલ આયુર્વેદિક ખાસ દવાઓ ચોવીસ જાતની અને તેનો સ્ટેટમાં સબ આસિસ્ટન્ટ ડૉ. નિમાયા હતા. પોતાની આયુર્વેદિક વપરાશ રાજા-રજવાડાંમાં બહુ હતો એટલે કે તે વખતે ૧૬૨ દવાઓ બહાર પાડવા લક્ષ દોડાવ્યું. લાંબા અભ્યાસ અને રાજા મહારાજાઓ ને નવાબ સાહેબોની ઘરાકી તેમણે અનુભવને પરિણામે સન ૧૯૦૫ “બાદશાહી યાકુતી’ નામની ધરાવેલ. આટલી મોટી સંખ્યામાં રાજવંશીઓની ઘરાકી જગવિખ્યાત દવા બહાર પાડી. એ દવા દુનિયાના બધા જ ધરાવનાર હિંદમાં કોઈક જ ફાર્મસી હતી. ઇન્ડિયા સરકારની ભાગોમાં બહુ જ વખણાયેલી. સન ૧૯૦૫માં બનારસમાં એક્ઝીક્યુટિવ કાઉન્સિલના મેમ્બર ઓનરેબલ સર, હાઇકોર્ટના ભરાયેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં તેમણે ભાગ લીધો હતો. નામદાર જજ લેજિસ લેટિવ કાઉન્સિલના ઓનરેબલ મેમ્બરો, જનરલો, સિવિલિયન ઓફિસરો અને સિવિલ સર જ મોટા તેમણે લગભગ ૧૯ જુદાં-જુદાં ગુજરાતી ભાષાનાં વગદાર યુરોપિયન ઓફિસરો અને નામાંકિત દેશી ગૃહસ્થોમાં પુસ્તકો બહાર પાડેલ અને તેની નકલો સવાલાખ કરતાં વધારે મોટી ઘરાકી હતી. પૂર્વની વૈદિક વિદ્યાએ પશ્ચિમની પ્રજા પર છપાયેલ. શ્રી સયાજી આયુર્વેદ વિદ્યાપીઠ તરફથી તેમને અત્યાચારના જમાનામાં કેટલી અસર કરી તેનું ડાક્ટર ‘ભિષજરત્ન'ની પદવી મળેલ. ચાર પ્રદર્શનો તરફથી ઉત્તમ કાલિદાસ મોતીરામ આયુર્વેદિક ફાર્મસી એક દષ્ટાંત હતું. તેઓ સર્ટિફિકેટ અને એક પ્રદર્શન તરફથી ચાંદ મળેલ હતો. વીર્યવિકાર અને પેશાબને લગતાં દરદોના ખાસ અભ્યાસી તેમનું આયુર્વેદને લગતું ઊંચા પ્રકારનું જ્ઞાન હતું અને હતા. તેમની ખાસ દવાઓમાં તેમણે ડાયાબીટીસનું દરદ કે જે Jain Education Intemational Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સ્વપ્ન શિલ્પીઓ કાનજીભાઈના પિતા સ્વ. વૈદ્ય છગનલાલ હરિશંકર વળા (વલભીપુર)ના વતની હતા. ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમનો જન્મ. સંસ્કૃતના અભ્યાસી શ્રી ભાગવતના પ્રખ્યાત કથાકાર ઉપરાંત નામાંકિત દેશી વૈદ્ય હતા. છગનલાલભાઈનું વૈદ્યમંડળમાં સારું માન હતું. તેઓની પાસે ભણેલા ઘણા વૈદ્યો ભાવનગર અને બીજા ગામોમાં કુશળ વૈદ્ય તરીકે નામના મેળવતા પોતાના ગુર છગનભાઈને યાદ કરતા છગનભાઈ આયુર્વેદના અણમોલ રત્ન સં. ૧૯૮૧ના અષાઢ સુદિ ૧૦ અસાધ્ય અને જેને માટે યુરોપના વિદ્વાન ડોક્ટરો તેની અક્સીર દવાઓ માટે પ્રયોગો કરતા તેવાં વિકટ દરદ માટે તેમણે અમુક વનસ્પતિના પાલામાંથી એક દવા શોધી કાઢી અને તે ડાયાબિટીસના દરદ માટે અક્સીર થઈ પડી. દરદ સાજા થવાની આશા મૂકી દીધેલા અનેક દરદીઓની તેમને સલાહ પૂછે અને તેમને માટે જુદી-જુદી વનસ્પતિઓમાંથી તેઓ દવા બનાવી આપે. દરદોના સંબંધમાં દરદીઓને યોગ્ય સલાહ આપે. તેમની એક ટોનિક દવા બાદશાહી યાકુતી (રોયલ યાકુતી) કે જે શરીર જોરાવર બનાવનારી અક્સીર દવા છે અને દુનિયાના ઘણા ભાગમાં મોટા પ્રમાણમાં વપરાય છે. ખૂબી તો એ છે કે ઓપિયમ રસાયણ છે કે કોઈ ઝેરી દવાની તેમાં મેલવણી કરવામાં આવતી ન હતી જેથી કોઈ પણ જાતની પરેજી વગર વાપરી શકાય તેવી હતી. ગવર્નમેન્ટના નામાંકિત સિવિલ સર (આઈ.એ.એસ.) ડૉક્ટર કાલિદાસની આયુર્વેદિક દવાઓ પોતાનાં દરદીઓને વાપરવા ખાસ ભલામણ કરેલ. તેમણે લખેલ ‘નેક્ટર ઑફ લાઈફ' નામનું વૈદક પુસ્તક બહુ લોકપ્રિય થયેલ અને તેની કેટલીક આવૃત્તિ અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષામાં કરેલ. રાજા-રજવાડાંમાં તેમનું માન અને વાંકાનેર સ્ટેટ કાઉન્સિલમાં વર્ષો સુધી મેમ્બર હતા અને ત્યાં પ્રજાના લાભ અર્થે સારી સેવા બજાવી આયુર્વેદ શાસ્ત્રમાં શું સમાયેલ છે તેનો ચમત્કાર ડૉક્ટર કાલિદાસ બતાવતા. તેમણે વૈદક ધંધામાં મોટી નામના અને સારી દોલત મેળવેલ. તેઓ એટલા બધા ઈશ્વર પ્રત્યે શ્રદ્ધાવાન કે તેઓ એમ માનતા કે જે કાંઈ સારું થાય છે તે ઈશ્વરની કૃપાથી જ થાય છે. તેમને ગિરિજાશંકર અને ભાનુશંકર નામના બે પુત્રો. રાજકોટમાં સનાતન ધર્મ રક્ષણાર્થે સ્થાપન થયેલ ચાતુર્વર્ણય સમિતિના તેઓ ઉપપ્રમુખ અને ત્યાં સનાતનધર્મની દરેક હિલચાલને અને સંસ્થાને મદદ આપીને તેમાં આગેવાનીભર્યો ભાગ લઈ હિંદુધર્મની મોટી સેવા બજાવેલ વૈદ્ય કાનજીભાઈનો જન્મ સં. ૧૯૩૮ ચૈત્ર સુદ ૯ (રામજયંતિ)ના પવિત્ર દિવસે ભાવનગરમાં થયો હતો. પ્રાથમિક કેળવણી સંપૂર્ણ તથા અંગ્રેજી મેટ્રિક સુધી અભ્યાસ ભાવનગરમાં જ કર્યો હતો. પિતાની સાથે દર્દીઓને જોવા જતા, પિતા દર્દીનું નિદાન કરે અને પુત્રને પ્રત્યક્ષ નિદાન કરતાં શીખવે. ઉપરાંત દવાઓ બનાવવી અને આપવી વગેરે કાર્યો પ્રત્યક્ષ કરાવવા માંડ્યા. સંસ્કૃત સાહિત્યના પણ અભ્યાસી હોવાથી “પંચતંત્ર', “રઘુવંશ’, ‘હિતોપદેશ' વગેરે ગ્રંથોનો અભ્યાસ કરી માહિતી મેળવી. વૌકનો શોખ પ્રતિદિન વધારતા ગયા હતા. એક કુશળ વૈદ્ય જેટલું કામ કરવા લાગ્યા હતા. પોતે એક કુશળ વૈદ્ય હોવા છતાં પણ કોઈ પણ સંસ્થાની પરીક્ષા આપેલી નહીં હોવાથી પોતે ‘પરવાના વગરના વૈદ્ય' તરીકે સમાજને ઓળખાવતા. વૈદ્ય વિદ્યાની ઉપાધિ મેળવવાના હેતુથી પહુંચ શ્રી મહારાજા સાહેબ તથા મહૂમ દીવાન શ્રી ગગા ઓઝા તરફથી સારી સ્કોલરશિપ મેળવી મુંબઈ ગયા અને ત્યાંની પ્રખ્યાત ડૉ. પ્રભુરામ જીવણરામ સ્થાપિત ડૉ. પોપટભાઈની આર્ય મેડિકલ કૉલેજમાં દાખલ થઈ ચાર વર્ષ સુધી અભ્યાસ કરી ‘ભિષગુવર અને એસોસિએટ આર્યન મેડીકલ સ્કૂલ મુંબાઈ'ની માનવંત પદવી મેળવી. મુંબઈના વસવાટ દરમિયાન અંગ્રેજી વૈદકનું જ્ઞાન તથા ડૉ. પોપટભાઈના મિત્રો અને કેટલાક જાણીતા સજ્જનોનો પ્રેમ મેળવ્યો તેમ જ ખાનગી પ્રેક્ટિસ કરી ઘણાં દરદીઓને આરામ કર્યો અને સફળ વૈદ્ય તરીકે ખ્યાતિ મેળવી હતી. ધંધાની શરૂઆત શ્રી કાનજીભાઈએ મુંબઈથી પદવી મેળવી વતનમાં પાછા આવી વડીલોપાર્જિત મહાન પરોપકારનો વૈદકનો ધંધો શરૂ કર્યો. પિતાના હસ્તક ચાલતું દવાખાનું પોતે સંભાળી લીધું અને પિતાને ઈશ્વરભક્તિ માટે નિવૃત્ત કર્યા. હતી. કાનજીભાઈ છગનલાલ વૈધ આયુર્વેદના ઉપાસકોમાં કેટલાક એવા વીર ઉત્પન્ન થયા છે કે જેની કીર્તિની જ્યોતિ સમાજનું આકર્ષણ કરે. શ્રી Page #197 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૮૧ એવા સી. થી વૈદ્ય તરીકેનું જ્ઞાન, પ્રતિષ્ઠા, વિદ્વતા, કાર્યકુશળતા અને મંજરી વગેરે દવાઓની માગણીઓ હિન્દુસ્તાનનાં મોટાં શહેરો, બાળવૈદ્ય તરીકે ખાસ ખ્યાતિ જોઈ ભાવનગરના નામદાર ગુજરાતનાં ગામો અને સારાયે સૌરાષ્ટ્રમાંથી આવ્યા કરતી મહારાજા સાહેબ તરફથી સં. ૧૯૮૨માં અખિલ ભારતવર્ષીય હતી. પરદેશમાં રહેતા ભાવનગરના વતનીઓ શ્રી વૈદ્યરાજને આયુર્વેદ સંમેલનમાં સ્વ. વૈદ્ય ભદ્રિશંકર રામભાઈ સાથે પત્ર દ્વારા નિરાશ થયેલા પોતાનું દર્દ જણાવી દવા મંગાવતા મોકલેલા હતા. હતા. હજારો દર્દીઓ તેમની દવા-અને સલાહથી સારી આયુર્વેદનું ઊંચા પ્રકારનું જ્ઞાન, નૈતિક વિચારો, ધાર્મિક તંદુરસ્તી ભોગવતા થયાના દાખલા મળેલા. તેઓ હોમિયોપેથિક ચારિત્રબળ, ખંત, ધૈર્ય, નિરાભિમાનીપણું અને સાદાઈ તેમજ દવાઓ પણ જાણતા હોઈ પ્રસંગોપાત તેનો ઉપયોગ પણ નિદાનશક્તિ, પેટન્ટ દવાઓ બનાવવાની આવડત, સ્વહસ્તે જ કરતા. ખાસ કેસમાં ઘણા ડૉક્ટરો, વૈધો તેમની સલાહ લેતા. બનાવેલી દવાઓ વાપરવાની ભાવના આવા અનેક સગુણોને સારાયે ગુજરાતમાં ભાવનગરી બાળવૈદ્ય તરીકે નામના મેળવી અંગે સારા ભાવનગર શહેરમાં અને તેની આજુબાજુના હતી. પ્રદેશમાં તેઓ ઘણા પ્રખ્યાત હતા. ઘણા નામાંકિત ડોક્ટરો અને શ્રી કાનજીભાઈને પાંચ પુત્રરત્નો. પોતાના પુત્રોને વૈદ્યો સાથે તેમનો સંબંધ હતો. પોતાના પગલે ચલાવવા પોતાના પવિત્ર ધંધાની જ કેળવણી તેઓ સનાતન ધર્મના ચુસ્ત અનુયાયી અને જૂના આપી હતી. વિચારના હતા. હિંદનાં પ્રખ્યાત યાત્રાધામોની યાત્રા પણ કરી મોટા પુત્ર ગિરજાશંકર જેઓ એ. એલ. સી. પી. હતી. તેમની વિદ્વતા કાર્યકુશળતા, સૌજન્ય, જ્ઞાતિપ્રેમ, એસ.ની તથા એચ. એલ. એમ. એસ. (હોમિયોપેથિક)ની અતિથિસત્કાર, ઉદારતા, વગેરે ગુણો ઊંચા પ્રકારના જ્ઞાતિ ડિગ્રી મેળવી ભાવનગર સ્ટેટ રેલ્વે ખાતામાં સેવાની તીવ્ર ધગશ ધરાવતા. જ્ઞાતિ માટે તેમનો પ્રેમ અકથનીય એસ.એ.એસ.બી.ની જગ્યાએ ડૉક્ટર તરીકે સારા પગારથી હતો. જ્ઞાતિઉન્નતિના વિચારો હમેશાં રહેતા, જ્ઞાતિના ઝઘડા, નિમણૂક પામ્યા હતા. કલહ અને જ્ઞાતિસુધારણાના પ્રશ્નોનો અંત કુનેહ અને બીજા પુત્ર છોટાલાલને પોતાને પગલે ચલાવી કુશળતાથી લાવતા. ભાવનગર ઔદીચ્ય જ્ઞાતિમાં તેઓ અગ્રપદે અમદાવાદ અખિલ ભારતવર્ષીય આર્યુવેદ વિદ્યાલયમાંથી શોભી રહ્યા હતા. ભિષકની પદવી લઈ ભાવનગરમાં જ ૐકાર ઔષધાલય કાનજીભાઈની ઉદારતા અને સખાવતો પણ જાણવા ચલાવ્યું હતું. જેવી છે. જ્ઞાતિભાઈઓ, શિક્ષકો અને ગરીબ માણસો પાસેથી ત્રીજા પુત્ર અનંતભાઈ પણ પાટણ આર્યુવેદિક કૉલેજમાં વિઝિટ ફી લેતા નહીં, ઉપરાંત દવાઓ મફત આપવા પ્રબંધ એલ.એ.એમ.ની પરીક્ષા પસાર કરી ભાવનગરમાં સ્વતંત્ર કરેલો. સ્વ-જ્ઞાતિની એક નિરાધાર કન્યાને મોટી ધામધૂમથી ખાનગી દવાખાનું ચલાવી રહ્યા હતા. કન્યાદાન આપેલ. બ્રાહ્મણ વિદ્યાર્થીને યજ્ઞોપવિત આપી બન્ને પ્રસંગોએ સારી રીતે જ્ઞાતિજમણ બ્રહ્મભોજન કરાવેલાં. ચોથા પુત્ર જયંતીલાલ ભાવનગર આર્યુવેદ વિદ્યાલયમાં આર્યુવેદનો અભ્યાસ કરી ભિષક્ની પદવી લીધી હતી. ભાવનગરના મહારાજા સા. તરફથી ચાલતી શેઠ જીવણદાસ પ્રભુદાસ સથરાવાળા આયુર્વેદિક પાઠશાળામાં ઓનરરી શિક્ષણ પાંચમા પુત્ર મહિપતરામ–અમદાવાદમાં આર.સી. આપવામાં પોતાના અમૂલ્ય વખતનો ભોગ આપી યાદગાર ટેકિનકલ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો. યોગદાન આપ્યું હતું. આ રીતે શ્રી કાનજીભાઈના ચાર પુત્રોએ પોતાનો શ્રી કાનજીભાઈની ગુપ્ત સખાવતો ઘણી હતી. ઘણા વંશપરંપરાનો ચાલતો આવેલ ધંધો સ્વીકાર્યો. શ્રી ગરીબ દરદીઓને મફત દવા આપેલ. વિદ્યાર્થીઓને પુસ્તક, કાનજીભાઈએ પોતાના સંતાનોને જે વૈદિક કેળવણી આપી. રોકડની મદદ આપેલ, ગુપ્તદાન એ તેમનો મુદ્રાલેખ હતો. વડીલોએ આર્યુવેદ ધંધાનું વાવેલું વૃક્ષ વિશાળ કર્યું. ઉપરાંત દવાઓનો બહારગામ પ્રચાર તેઓ પેટંટ દવાઓ જેવી પોતે પોતાના પુત્રોને વૈદિક જ્ઞાનનો વારસો આપી જનસમાજના કે..દ્રાક્ષાસવ, બેબી પિલ્સ, ખેરનું ઘી, જમાના પિલ્સ, સ્ત્રીસુખ આશીર્વાદ મેળવ્યા હતા. Jain Education Intemational Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સ્વપ્ન શિલ્પીઓ શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસ સંબંધ દાક્તર ભાઉએ પૂછેલા અનેક સંશયોનું નિરાકરણ તેમણે પત્રદ્ધારાયે કર્યું હતું. ગુર્જર ભાષા તથા ભૂમિના અલંકારરૂપ શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસ સૌજીત્રા ગામની પાસે મલાતજ નામે સને ૧૮૬૪ની સાલમાં “ગુજરાત વર્નાક્યુલર ગામના રહીશ હતા. તેમના જન્મકાળની હકીકત અમને સોસાયટી' સાથેનો સંબંધ દલપતરામે છોડ્યો ત્યારે તે મળી શકી નથી. તેઓ જ્ઞાતે સાઠોદરા નાગર બ્રાહ્મણ હતા. સ્થાને શાસ્ત્રી વ્રજલાલ આસિસ્ટંટ સેક્રેટરીના પદ પર મલાતજ ગામની આસપાસનાં કેટલાંક ક્ષેત્ર ઉપર તેમનું નિમાયા હતા. તે અધિકારમાં તેઓ જ્યાં સુધી રહ્યા ત્યાં સ્વામીત્વ હતું. જેની વ્યવસ્થાદિમાં તેમનો સમય જતો. તે સુધી “બુદ્ધિપ્રકાશ' માસિકપત્રના વિષયોનો મોટો ભાગ ક્ષેત્રો તેમના જીવનના પાછલા ભાગમાં તેમની આજીવિકાના શાસ્ત્રીજી પોતે જ લખતા હતા. સને ૧૮૬૭માં શાસ્ત્રીજીએ મુખ્ય સાધનરૂપ થઈ પડ્યાં હતાં. પ્રખ્યાત છોટમલાલ કવિ તે પદ છોડ્યું અને પાછા કવીશ્વર દલપતરામભાઈ તેમના જ્યેષ્ઠ બંધ થતા હતા; જેમના રચેલા “છોટમકત આસિસ્ટંટ સેક્રેટરી થયા હતા. સને ૧૮૭૯માં ફરીને કીર્તનમાળા’ અક્ષરમાળા તથા “ભક્તિભાસ્કર' આદિ ગ્રંથો શાસ્ત્રીજી સોસાયટીના આસિસ્ટંટ સેક્રેટરીના પદ પર પ્રસિદ્ધ છે. છોટમલાલની કવિત્વ શક્તિ ઘણા સારા પ્રકારની નિમાયા હતા. તે સમયે ગુજરાતી ભાષાનો એક કોશ’ હતી અને તેમના લેખ શાન્તરસપ્રધાન છે. ગુજરાતમાં રચવાનું કાર્ય તેમને સોંપવામાં આવ્યું હતું. તે કોશમાં તેમની કીર્તનમાળા પ્રાચીન કવિઓની લેખની તુલ્ય જ શબ્દોનો શુદ્ધ વર્ણવિન્યાસ (જોડણી) તેમની વ્યુત્પત્તિ તથા પ્રેમથી વંચાતા હતાં. ગુજરાતીમાં જ તેના પર્યાય આપવાના હતા. જે શબ્દો મૂળ ગુજરાતી છે તથા જે પરભાષાના યોગે ગુર્જરભાષાની શાસ્ત્રી વ્રજલાલે પ્રથમ ખેડા જિલ્લામાં સારસા પંક્તિમાં પ્રવેશી ગયા છે તેમનો પણ સંપૂર્ણ સંગ્રહ કરી ગામમાં કુબેરભક્ત નામે એક પ્રસિદ્ધ સાધુ હતા, તેમની રહ્યા હતા. આ મહત્કાર્ય નિર્વાક બહુ પ્રકારની યોગ્યતા સમીપ એક શાસ્ત્રીરૂપે ઉપદેશ કરવાનો આરંભ કર્યો હતો. શાસ્ત્રીજી વિના અન્ય પુરુષમાં મળવી ઘણી જ કઠિન હતી. ત્યાર પછી અમદાવાદમાં એક જિનમંદિરમાં શિક્ષાગુરુના શાસ્ત્રીજીને હસ્તે તે કોશનો ઘણોક ભાગ તૈયાર થયો હતો, અવિકારનો સ્વીકાર કર્યો હતો. તેથી તેમને અનુષંગિક અનેક લાભ થયા. ત્યાં પ્રાકૃત ભાષાઓ-પાલી તથા માગધી પણ તેમની શરીરસંપત્તિ ઠીક ન રહેવાથી અને કેટલાંક બીજાં કારણોથી તેમણે સોસાયટીનું પદ છોડ્યું, વતન જઈ આદિ સંબંધમાં અનેક ગ્રંથો તેમના જોવામાં આવ્યા. તેથી તે ભાષાઓ સંબંધી તેમનું જ્ઞાન દૃઢ તથા પરિપક્વ થયું. નિવૃત્તિપરાયણ થયા, પણ વિદ્યાવ્યસનમાંથી નિવૃત્તિ ન થઈ ત્યાં રહીને અમદાવાદમાં પૂર્વે પ્રસિદ્ધ થતા ‘નાગરઉદય” અમદાવાદમાં આર્ય ધર્મની ઉત્તેજના સ્થાપિત થયેલી. નામના માસિકમાં તથા વડોદરામાં પ્રકટ થતા “કેળવણી” ધર્મસભા'ના તેઓ ઉપદેશક તથા મંત્રી હતા તથા સભા નામે બીજા માસિકમાં અમૂલ્ય વિષયો પ્રસિદ્ધ કરતા હતા. તરફથી પ્રગટ થતા “ધર્મપ્રકાશ' નામે માસિકપત્રના મુખ્ય તેમજ અવકાશાનુસાર વિવિધ વિષયના સુંદર ગ્રંથોનું ગુંથન લેખક હતા, ત્યાં જ તેમને મહૂમ સરદાર ભોળાનાથભાઈ, કરવામાં સમય વ્યતીત કરતા હતા. આમ વિદ્યાદાનરૂપ દીવાન બહાદુર મણિભાઈ, હરિદાસભાઈ, અનુપમ ધર્મનું આચરણ કરતાં તે વ્રતનું ઉદ્યાપન થતાં મનઃસુખરામભાઈ, રણછોડભાઈ અને કવીશ્વર દલપતરામ પહેલાં જ તેમના અમૂલ્ય જીવનનો વિચ્છેદ થતાં, આપણા પ્રસિદ્ધ લેખકો તથા અગ્રણી પુરુષો સાથે સમાગમ ગુર્જરભાષાશાસ્ત્ર, વિદ્વાનો તથા વિદ્યાર્થીઓને મોટી ખોટ થઈ સ્નેહ બંધાયો, જેની કાળક્રમે શુન્હેંદુવતુ વૃદ્ધિ થતી પડી હતી. ગઈ. આપણા પ્રસિદ્ધ દેશોપકારી વિદ્વાન શોધક દાક્તર ભાઉ દાજી તેમની સાથે પત્રવ્યવહાર રાખતા હતા. પ્રાચીન | ઉપર દર્શાવ્યા પ્રમાણે “ધર્મપ્રકાશ', “બુદ્ધિપ્રકાશ', અનેક દુર્લભ પુસ્તકો અતિક્રમે પ્રાપ્ત કરીને શાસ્ત્રીજીએ ‘નાગર ઉદય’ અને ‘કેળવણી' આદિ માસિકોમાં ન્હાના દાક્તર ભાઉ દાજીને મોકલ્યાં હતાં, દાક્તર પિટર્સને પ્રકટ પ્રકારના નિબંધ ઉપરાંત તેમણે કેટલાક ગ્રંથો પણ રચ્યા કરેલ, ‘ન્યાયબિંદુ ભૂલનું આદર્શભૂત પુસ્તક શાસ્ત્રી વ્રજલાલે હતા. તેમણે ગુજરાતી ભાષાનો ઇતિહાસ' તથા જ દાક્તર ભાઉને મોકલી આપ્યું હતું. ગુજરાતના ઇતિહાસ ઉત્સર્ગમાળા' નામના બે નિબંધો લખી ગુજરાત વર્નાક્યુલર Jain Education Intemational Page #199 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૧૮૩ સોસાયટી દ્વારા પારિતોષિક (ઇનામી મેળવ્યાં હતાં. આ બે કરે છે. જ્યારે કેટલાક ઉપરી પંક્તિના વશ્યવાક પુરુષો તો પુસ્તકો સોસાયટીમાં પ્રસિદ્ધ કર્યા. ગમે તેવા કઠિન વિષયો પણ એવી સુંદર સરલ શૈલીમાં “ગુજરાતી ભાષાના ઇતિહાસના જિજ્ઞાસુઓને તથા દર્શાવે કે વિષય પણ સ્વકાઠિન્ય તજી દેતો અને સુલભ સંસ્કૃતમાંથી ક્યા પ્રકારે વિકૃત થઈ ગુજરાતી નામની પ્રાકૃત થઈ જાય. આ કળા શાસ્ત્રી વ્રજલાલમાં હતી, એમના ભાષા ભિન્ન નામને પામી, તે વિષયના અભ્યાસીઓએ આ શાસ્ત્રીય લેખોના વાચકોને જણાઈ આવશે. તેઓ કવિતા પુસ્તકો તથા તેમાં લખેલા વિચારો માનનીય અને પણ સારી રચતા તથા વિષયપ્રતિપાદન–ચાતુર્ય સ્થળે સ્થળે અનુસરણીય બનેલાં. આ બે ગ્રંથોની પૂર્તિરૂપ એક જણાઈ આવે છે. કેટલાક આધુનિક લખનારાઓ જેઓ પ્રૌઢ ઉક્તિસંગ્રહ' નામે તૃતીય ગ્રંથ થોડા જ વખત ઉપર તેમણે વિષયોને પણ દરિદ્ર શબ્દરૂપ વસ્ત્રનું પરિધાન કરાવવારૂપ રચ્યો હતો, પણ તે મુદ્રિત થયો નથી, તેમણે રચેલો જે દોષ કરે છે, તેનાથી તેઓ મુક્ત હતા. આથી નવીન ગુજરાતી ભાષાનો ઇતિહાસ બહુ જ ઉપયોગી. એ ગ્રંથથી લેખકોને તેમના લેખનો અભ્યાસ લાભદાયક થઈ પડશે. પ્રસન્ન થઈ મુંબઈના એક પારસી તથા એક ભાટિયા વર્તમાનકાળના પ્રથમ પંક્તિના ગુર્જર લેખકો શાસ્ત્રી વ્રજલાલ ગૃહસ્થ તેમનાં સોસાયટી દ્વારા સારું પારિતોષિક આપ્યું હતું. પણ એક રત્વરૂપ હતા. તેમના ગુર્જર ભાષા સંબંધી એક તેમજ વિદ્વાનો તે ગ્રંથથી બહુ પ્રસન્ન થયા હતા. આ સ્થળે પંક્તિ પણ લખતાં પહેલાં જે યોગ્યતા તથા અધિકારિતા જણાવવું જોઈએ કે ગુર્જર ભાષાના પ્રથમ શાસ્ત્રીય વ્યાકરણ હોવી જોઈએ, તે સર્વ તેમણે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ગ્રંથો પ્રસિદ્ધ ‘ટેલર કૃત ગુજરાતી વ્યાકરણ’ રચવામાં ટેલર તથા વ્યાકરણાદિ લેખોના દીર્ઘ અભ્યાસથી પ્રાપ્ત કરી હતી. સાહેબને શાસ્ત્રીજીની સહાયતા અધિક અંશે હતી. જેમ ભાષાનું તેમજ ગુજરાતના ઇતિહાસનું પણ તેમનું જ્ઞાન ઊંડું હતું. તે દાક્તર ભાઉદાજી સાથે ચાલેલા પત્ર શાસ્ત્રી વ્રજલાલે કઠિન તર્કશાસ્ત્ર સંબંધી વૈિશેષિક વ્યવહારમાં તથા માસિકોમાં પ્રગટ થયેલા વિવિધ વિષયોમાં તર્કસાર’ નામે એક સરલ પુસ્તક રચ્યું. તે જૂનાગઢના સ્પષ્ટ જાણી શકાય છે. નવાબ સાહેબના ઉદાર આશ્રયથી મુદ્રિત થઈ પ્રસિદ્ધ થયો. આ ગ્રંથને માટે નવાબ સાહેબ તરફથી સારું પારિતોષિક સિદ્ધાન્ત સંબંધમાં પ્રથમ તો શાસ્ત્રીજીનું મન અસ્થિર મળ્યું હતું. તેમના અમુદ્રિત પુસ્તકોમાં એક નાગરપરાવર’ હતું, પરંતુ અંતે શંકરાચાર્ય પ્રકાશિત વેદાંત મત જ ઇષ્ટ નામે છે, જેમાં પ્રસિદ્ધ નાગર જ્ઞાતિનો ઇતિહાસ છે, જે થયું હતું. તે સંબંધના વિચારો પોતાના પત્રોમાં વારંવાર જૂનાગઢનિવાસી પરમ ભગવદ્ભક્ત નરસિંહ મહેતા તથા લખતા અને તેના જ ઉપરના અનુરાગથી ‘વિશ્વપ્રબોધ” ડુંગરપુરમાં થઈ ગયેલ ગૌરીબાઈ નામે સ્ત્રીકવિના સમય મય પત્રોમાં વારંવાર લખતા અને તેના જ ઉપરના અનુરાગથી સુધી લખવામાં આવ્યો છે તે ગ્રંથ દીવાન બહાદુર ‘વિશ્વપ્રબોધ બ્રહ્મસૂત્ર' ઉપર વૃત્તિ લખવા પ્રવૃત્ત થયા હતા. મણિભાઈને દેખાડવામાં આવ્યો હતો, અને હાલ તે આપણા અન્ય શાસ્ત્રીય ગ્રંથોનું દઢ જ્ઞાન હતું. માસિક પત્રો રાવબહાદુર હરિલાલ હર્ષદરાય ધ્રુવની પાસે હતો. પોતાને તેમના હસ્તથી લખાયેલા વિષયો બહુ કરી આર્ષધર્મ, ઈષ્ટ એવા વેદાંતશાસ્ત્ર પર પણ શાસ્ત્રીજી એક “વિશ્વપ્રબોધ' વેદાદિશાસ્ત્ર, નીતિ તથા અન્ય વિવિધ વિષયને અવલંબીને નામે પ્રકરણ ગ્રંથ લખ્યો. વડોદરાના શાસ્ત્રી રા. નાથાશંકર છે અને કેટલાક ભાગ રુચિકર સુબોધક વાર્તાઓનો છે. પૂજાશંકર પાસે હતી. બા હરિલાલ ઉદય પામતા “ચંદ્ર' તેમના એ સર્વ પૃથક પૃથક લેખોનો સંગ્રહ કરીને નામના માસિકમાં શાસ્ત્રીજીએ “ગુર્જરભાષા પ્રત સંબંધી લેખ છપાવવાની બહુ અગત્ય આજે પણ છે. પ્રસિદ્ધ કરવા માંડ્યો હતો તથા તે જ માસિકમાં પ્રગટ | ગુજરાતના વિદ્વાનોમાં આ રત્નરૂપ નર કેવળ બે જ કરતુથી “બ્રહ્મસૂત્ર' ઉપર “બ્રહ્મસૂત્રાર્થ દીપક' નામે ગુર્જર દિવસના તાવની બિમારીથી સંવત ૧૯૪૯ના કાર્તિક વદિ ભાષામાં એક સુંદર રચના માંડી હતી, જે પ્રથમાધ્યાયના ૧૦ને દિવસે પરલોકવાસી થયા હતા. તેમના એવા અકાળ પ્રથમ પાદ સુધી રચાઈ હતી. અવસાનથી આપણા દેશને તથા વિદ્વાનોને ખરેખરી હાનિ વસ્તુઃ લેખનપદ્ધતિના બે પ્રકાર છે. કેટલાક લખનારા થઈ છે તેમની પાછળ તેમનો માત્ર એક જ પુત્ર દસેક સરલ વિષયને પણ કઠિન વાક્ય રચનામાં યોજી દૃષ્ટિગોચર વર્ષની વયનો હતો. Jain Education Intemational Page #200 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પ્રકાશન બદલ अभारी हाठिशुभेय्छाओ : સૌજન્ય : 'વર્ધમાન ગ્રુપ એન્ડનિમાણ ચપ ૪૦-૪૧ વિશાલ શોપીંગ સેન્ટર, સર એમ.વી. રોડ, અંધેરી પૂર્વ મુંબઇ - ૪૦૦૦૬૯. ફોન : ૦૨૨-૨૬૮૩૯૯૧૦ અને ડિસાન ડીહાઇડ્રેશન વિલેજ - ભોજપરા નેશનલ હાઇવે ૮ બા ગોંડલ - રાજકોટ રોડ ગોંડલ ૩૬૦૩૧૧ જિલ્લો - રાજકોટ સૌરાષ્ટ્ર ફોન : ૦૨૮૨૫ - ૨૨૧૬૮૨, ૨૨૫૨૨૫ Jain Education Intemational Page #201 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૮૫ યશસ્વી બારી પ્રતિભાઓ યશવંત કડીકર ભારતીય સાહિત્યના વારસામાં ધર્મ અને સેવા સંસ્કૃતિને ક્ષેત્રે નારીએ હંમેશાં પૂજ્યતાભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુણવંતી નારીની દેવો પણ પૂજા કરે છે. સમાજની આધારશિલાઓથી જ ધરતી સદા પ્રફુલ્લિત રહી છે. ગુજરાતે સમયે-સમયે એવાં ગુણીય નારીરત્નો આપ્યાં જેમનાં વિનયવિવેક અને શીલ-સંસ્કારની ઊજળી પરંપરાનો વિશાળ પ્રવાહ અખ્ખલિતપણે વહેતો જ રહ્યો છે. સેવા-સદાચારની આ પવિત્ર ગંગોત્રીઓનાં જીવનગાન, એનાં મૂલ્યો, આદર્શો ખરેખર મહાન અને દેદીપ્યમાન હતાં. ધર્મ અને સમાજના ઉત્થાનમાં આ નારીશક્તિએ સહાય કરી છે. ભૂતકાળમાં અનેક નારીઓએ વિશાળ સમૂહના અભ્યદયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કમળથી પણ કોમળ એવા એમના સગુણોએ વાત્સલ્યનાં ઘોડાપૂર વહાવ્યાં હતાં. સરળ અને સાત્ત્વિક એનાં મનોબળ હતાં. અમૃત વરસાવતી એમની પ્રેમાળ દૃષ્ટિ હતી. પ્રજ્ઞાજ્યોતિ સમાં આવાં નારીરત્નોની અમર દેન યુગો સુધી પ્રેરણાના અક્ષયસ્ત્રોત સમી બની રહેશે. ગઈ કાલની ગરિમાની એ ગૌરવગાથા આપણી આંતરસૃષ્ટિમાં સતતપણે આજે પણ ગુંજતી રહી છે. વર્તમાનમાં પણ કળામાં નિપુણતા પ્રાપ્ત કરી, નેતૃત્વશક્તિ અને આચરણશુદ્ધિ જેવા ગુણોનું દર્શન થાય છે. પ્રસ્તુત થયેલી આ લેખમાળાના પરિચયમાં પ્રભાવશીલતાનું હાર્દ જોવા મળે છે, જે સમસ્ત નારીવૃંદને એક આદર્શ પૂરો પાડે છે. તેજસ્વી નારીરત્નો વડે દીપ્તિમંત બનેલી ઉજ્જવળ પરંપરાનું ભાવિ પણ એટલું જ ઊજળું બની રહેશે. સંસારની સમસ્ત તરુણીઓ માટે આ પરિચયો પ્રેરણાનાં નવાં જ પરિમાણ ખોલી આપે છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી યશવંતભાઈ કડીકર વિષે પ્રા. રતિલાલ નાયક એક નોંધમાં લખે છે કે શ્રી યશવંત કડીકર એટલે ગુજરાતી સાહિત્યનું એક ગૌરવવંતું નામ. ગુજરાતી સાહિત્યમાં છેલ્લાં ચાલીસ વર્ષથી સતત ખેડાણ કરી રહેલા યશવંત કડીકરનું વતન તો મહેસાણા જિલ્લાનું “કડી’ ગામ, એટલે જ એમણે પોતાનું નામ કડીકર રાખ્યું છે. આમ તો તેઓ વૈષ્ણવ વાણિયા છે અને એમની અટક શાહ’ છે, પણ વતનની મમતાએ તેમને “કડીકર' બનાવ્યા છે.” ભારતભરની બધી ભાષાઓમાં સૌથી વધુ કોલમ લખનાર તરીકે તેઓ પંજાબ અને કેરાલા સરકાર દ્વારા સમ્માનિત થયા છે. એમનાં ૩૫૦ ઉપરાંત પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે, જેમાં ૧૭૫ બાળ-સાહિત્યનાં તથા બાવન નવલકથાઓનો સમાવેશ થાય છે. સુપ્રસિદ્ધ નવલકથાકાર-વાર્તાકાર પ્રો. પ્રિયકાન્ત પરીખ શ્રી યશવંત કડીકર વિશે કહે છે, “શ્રી યશવંતભાઈ બાળસાહિત્યકાર પહેલાં પણ બાળસાહિત્યના ખેડાણ ઉપરાંત એમણે વાર્તા-નાટક, હાસ્ય-સાહિત્ય, નવલકથા-કટારલેખન-નિરંતર શિક્ષણ, અગોચર વિશ્વ જેવા બહુવિધ વિષયો પર પણ સફળતાપૂર્વક કામ પાર પાડી, લગભગ ૩૫૦ પુસ્તકો, જેમાં બાળસાહિત્યનાં ૧૭૫ જરાતી સાહિત્યને અર્પણ કર્યા છે. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય પરિષદ' “ગુજરાત સાહિત્ય અકાદમી' જેવી સંસ્થાઓની મધ્યસ્થ સમિતિના સભ્યપદે પણ છે. યશવંત કડીકર ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી અને Jain Education Intemational Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સ્વપ્ન શિલ્પીઓ. ગુજરાત સાહિત્ય પરિષદના ચૂંટાયેલા સભ્ય છે. “કાવ્યગોષ્ઠિ' (સાહિત્યિક સંસ્થા)માં પણ વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે. એમને “રાષ્ટ્રીય', રાજ્યનાં અને અન્ય રાજ્યનાં સાહિત્યિક પારિતોષિકો મળેલાં છે. દૂરદર્શન' અને ‘આકાશવાણી' પરથી અવાર-નવાર એમના કાર્યક્રમો પ્રસારિત થાય છે.” આવા યશસ્વી સાહિત્યકારને આપણે આવકારીએ અને સાહિત્ય ક્ષેત્રે તેઓ વધુ ને વધુ સિદ્ધિ પ્રાપ્ત કરે. એવી શુભેચ્છા સાથે વિરમીએ. –સંપાદક અને યશસ્વી શિક્ષણશાસ્ત્રી અંધ વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીઓ લખવી. એમના અક્ષરો પણ ડો. અમીબહેન રાવળ મોતીના દાણા જેવા. એમની સંગીતક્ષેત્રની સફળતાની વાત કરીએ તો એમણે ગુજરાત તો એનાં નારીરત્નોથી આ ક્ષેત્રે “સંગીત ઉપાજ્ય વિશારદ' (ગાયન)ની ઉપાધિ હાંસલ ગૌરવશાળી છે. વિધવિધ ક્ષેત્રે યશસ્વી કરી છે. પ્રદાન કરી રહેલી આપણી બહેનોએ તો ગુજરાતને વિશ્વના નકશા ઉપર શિક્ષણક્ષેત્રે એમની કારકિર્દી યશસ્વી હતી. તેઓ બી.એ. અગત્યનું સ્થાન અપાવ્યું છે. આવાં જોગ્રોફી-પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયાં હતાં (૧૯૮૬). નારીરત્નોમાં બહેન શ્રી સુનીતા પંડ્યા એમણે જોગ્રોફી સાથે એમ. એ. કર્યું. ૧૯૮૮માં સાથે (વિલિયમ) એ તો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. ભૂતકાળની વાત સાથે યુવા મહોત્સવમાં પણ એમણે સ્પર્ધાઓમાં વક્નત્વ સ્પર્ધા કરીએ તો પૂજ્ય કસ્તુબાએ વિશ્વને સેવા અને ફરજનો સંદેશ અને ગાયન સ્પર્ધામાં અભુત સફળતા હાંસલ કરી હતી અને આપ્યો છે. આ ઉપરાંત આવી તો આપણી ઘણી બહેનો છે, જેમને અધ્યાપિકા તરીકે ૧૯૯૧થી ગુજરાત રાજ્યની ગાંધીનગર જુદા-જુદા ક્ષેત્રે કાર્યરત રહી ગુજરાતને ઉજ્વળ બનાવ્યું છે. કોલેજમાં એમણે વ્યાખ્યાતા તરીકે એમની કારકિર્દીની શરૂઆત જે કર ઝુલાવે પારણું, એ જગત પર શાસન કરે.” કરી હતી. પછી તેઓ વડોદરા આવ્યાં અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભૂગોળનાં વ્યાખ્યાતા તરીકે જોડાયાં, સાથે સાથે ૧૯૮૬થી ૧૯૯૭ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદમાં સો શિક્ષક બરાબર એક માતા” એ આપણા આદર્શો છે. ન્યુઝરીડર. પ્રોગ્રામ-એનાઉન્સર અને કોય્યર તરીકે પણ એમણે આવાં જ એક ગૌરવશાળી શિક્ષણશાસ્ત્રી બહેન છે ડૉ. સેવાઓ આપી અને ૨૦૦૭માં તો પીએચ. ડી.ની ડિગ્રી અમીબહેન ઉપેન્દ્રભાઈ રાવળ. સંસ્કારી, સેવાભાવી અને મેળવીને આપણા આ શિક્ષણશાસ્ત્રી બહેન “ડૉક્ટર’ બન્યાં. શિક્ષણપ્રેમી માતા-પિતાની આ પ્રતિભાશાળી દીકરીએ શિક્ષણ એમનો સંશોધનનો વિષય હતો : “સોશિયોઇકોનોમી કન્ડીશન અને અન્ય પ્રગતિશીલ ક્ષેત્રોએ વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે. એટ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ–ભાવનગર પાસે–ગુજરાત”. | ડૉ. અમીબહેનનો જન્મ તા. ૧-૪-૧૯૬૭ના રોજ થયો તેઓશ્રી જી. જી. એ. ગુજરાત જ્યોગ્રાફી હતો. એસોસિએશનના કાર્યવાહક મંડળના સભ્ય છે, ઉપરાંત એમણે એમનું પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ઇન્ડિયન રિમોટ સેન્સિગના અભ્યાસ-નિષ્ણાત છે. એમણે નેશનલ સિમ્પોઝિયમમાં રીસર્ચ પેપર પણ વાંચ્યા છે. અમદાવાદની ખૂબ જ જાણીતી શિક્ષણ સંસ્થા સી. એન. વિદ્યા વિહાર, આંબાવાડી, અમદાવાદમાં લીધું હતું. આવાં આ યશસ્વી નારી-રત્ન શિક્ષણશાસ્ત્રી બહેનને શાળાશિક્ષણ દરમિયાન ઈતર પ્રવૃત્તિઓ જેવી કે સંગીત અંતરના ઊમળકાથી આવકારીએ અને બિરદાવીએ. ચિત્ર, નૃત્ય, રાસ-ગરબા, વસ્તૃત્વ, સ્કાઉટ ગાઈડ, પ્રવાસ- પ્રભુ તેમને દીર્ધાયુ, સુખમય, સ્વાથ્ય અને શિક્ષણક્ષેત્રે પર્યટનમાં રસપૂર્વક ભાગ લેતાં રહેલાં. ખૂબ જ પ્રગતિ કરવા માટેની શક્તિ બક્ષે એવી પ્રભુ પ્રાર્થના એમનું શિક્ષણક્ષેત્રે વિશેષ પ્રદાન તો બોર્ડની પરીક્ષાઓમાં જ સાથે વિરમીએ. સા Jain Education Intemational Page #203 -------------------------------------------------------------------------- ________________ 截 સ્વપ્ન શિલ્પીઓ શિક્ષણ, સાહિત્ય અને કલાનો ત્રિવેણી સંગમ શ્રી અંજનાબહેન વ્યાસ સ્ત્રી એ તો સર્જનહારનું અદ્ભુત સર્જન છે, શક્તિનું સાચું સ્વરૂપ છે. તેમાં ઈશ્વરે ગુણોનો ભંડાર મૂક્યો છે અને આની પ્રતીતિ તો આપણાં સ્રીરત્નોને નિહાળતાં જ અનુભવાય છે. આવાં જ આપણાં એક યશસ્વી બહેન છે શ્રી અંજનાબહેન વ્યાસ. તેઓશ્રી પ્રોફેસર સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી. શિક્ષણ ક્ષેત્રે અને સંશોધન ક્ષેત્રે આ એક મોટી સિદ્ધિ લેખાય છે. સાબરતટે જન્મેલાં આ નારીરત્ને પોતાનું ભાતીગળ જીવન વિકસાવ્યું, સંસ્કારના અમૂલ્ય વારસા સાથે ગુજરાતના પશ્ચિમ છેડે હાલાર પ્રદેશમાં વિકસિત શ્રી દોલતરાય માંકડ સ્થાપિત સ્ત્રી વિદ્યામંદિરની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંકળાઈ એમણે બાળપણને ગૌરવવંતું બનાવ્યું. શિક્ષણ શાસ્ત્રી પિતાશ્રી નરેન્દ્રભાઈ વ્યાસનાં આ પનોતાં પુત્રી શિક્ષણક્ષેત્રે ઉજ્વળ કારકિર્દી હાંસલ કરે એ તો સ્વાભાવિક જ છે. અભ્યાસની વાત કરીએ તો તેઓએ અર્થશાસ્ત્ર સાથે બી.એ. અને એમ.એ. ઉચ્ચવર્ગમાં પાસ કરેલ છે. અરબન એન્ડ રિજિઓનલ પ્લાનિંગમાં તેઓએ પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા (ઓનર્સ) સાથે કરેલ છે. એ ઉપરાંત રિમોટ સેન્સિંગ (હ્યુમન સેટલમેન્ટ)માં પણ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ડિસ્ટિંગવિશ સાથે પાસ કરેલ છે. બર્મિંગહમ યુનિવર્સિટી યુ.કે.માંથી એમને ફેલોશિપ અરબન ડેવોલેપમેન્ટ ઍન્ડ મેનેજમેન્ટમાંથી મળેલ છે. આટલી બધી શિક્ષણક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી આપણાં અંજુબહેને નોકરીની શરૂઆત કરી. તેઓશ્રી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકોનોમિક અને સોશિયલ રિસર્ચમાં ટૂંકા ૧૮૭ ગાળા માટે રિસર્ચ આસિસ્ટંટ તરીકે નિમાયાં. એ પછી હિંમતનગરની આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં તથા હિંમતનગરની પોલિટેક્નિકલ કોલેજમાં અર્થશાસ્ત્રનાં પાર્ટટાઇમ વ્યાખ્યાતા તરીકે જોડાયાં અને પછી તો ૧૯૭૯થી હાલની ‘સેપ્ટ' યુનિવર્સિટીનાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ સ્કૂલ ઑફ પ્લાનિંગમાં જોડાયાં. છેલ્લાં થોડાં વર્ષથી તો તે પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યાં છે અને ત્યાં અર્થશાસ્ત્ર, ઇસ્યુઝ ઇન પ્લાનિંગ ઓન મેનેજમેન્ટ તથા રિમોટ સેસિંગ, જી. આઈ. એસ. વગેરે મહત્ત્વના વિષયો ભણાવે છે. સેન્ટર ફોર એક્સેલન્સ ઇન એન્વાયરમેન્ટ ઍન્ડ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટમાં ચાલતા અરબન મેનેજમેન્ટ પ્રોગ્રામનાં તેઓ કોઓર્ડિનેટર છે. આ વર્ષથી ડિપ્લોમા ઇન જિયોમેટિક્સનો અભ્યાસક્રમ શરૂ થયો તેના પણ તેઓ કોઓર્ડિનેટર છે. માધ્યમિક શિક્ષણ એમણે અમદાવાદની જાણીતી શિક્ષણ સંસ્થા મોહિનીબા કન્યાવિદ્યાલયમાં મેળવ્યું. અંગ્રેજી ભાષા પરનું લેન્ડ યુઝ, વેસ્ટ લેન્ટ, ગ્રાસ લેન્ડ, લેફ્યુઝ ઇન કોસ્ટલ એમનું પ્રભુત્વ, અંગ્રેજીમાં છટાદાર વક્તવ્ય, સ્પષ્ટ ઉચ્ચારણો રેગ્યુલેશન ઝોન, ઇન્વાયરન મેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ વગેરે એમના વિકાસમાં યશભાગી બન્યા અને આચાર્ય શ્રી દોલતભાઈ દેસાઈએ આરંભેલી ઈતર પ્રવૃત્તિમાં આપણાં અંજનાબહેન દીપી ઊઠ્યાં. રિમોટ સેસિંગ ટેક્નોલોજી વાપરીને કર્યો જી.આઈ.એસ.નો ઉપયોગ કરીને વોટર સપ્લાયની કમ્પ્લેઇન રિટ્રેસિલ સિસ્ટમ બનાવી જેને ઇન્ટરનેટ દ્વારા ઉપયોગ કરી શકાય તેવી રીતે વિકસાવી. સ્કૂલ ઑફ પ્લાનિંગના રિમોટ સેસિંગ તથા જી. આઈ. એસ. લેખ શરૂ કરી જે માટેની નાણાકીય ગ્રાંટ પણ કેન્દ્ર સરકાર પાસેથી મેળવી. અર્બન મેનેજમેન્ટ વેલ્યુએશન રિમોટ સેન્સિંગ તથા જી. આઈ.એસ. વિષયોના ટૂંકા તથા લાંબાગાળાના ટ્રેઇનિંગ પ્રોગ્રામો વારંવાર ઓર્ગેનાઇઝ કરે છે. શહેરોમાં પૂર તથા પૂરને લીધે કેટલા વિસ્તારમાં અસરો થાય તથા ક્યા વિસ્તારો પૂરની શક્યતાવાળા છે અને એ તે વિષયક અર્બન અનવિંગમાં શું કરી શકાય તેનો વિશેષ વિંગનો અભ્યાસ કરીને રિપોર્ટ બનાવેલ છે. શહેરોમાં માનવીય એક્ટિવિટીથી ગરમી તથા વાતાવરણ ઊંચું હોય છે તથા જુદા જુદા વિસ્તારોમાં જુદું-જુદું હોય છે. જો સારું વાતાવરણ હોય તો માણસો માટેનો કમ્ફર્ટ ઝોન કહેવાય. સેટેલાઇટ ઇમેજરીની મદદથી અરબન દીઠ આઇસલેન્ડ શોધી તેને માટે શું શું પગલાં લેવાં તે અભ્યાસ કર્યો, જેનો ઉપયોગ ઇન્ડિયન યુનિવર્સિટીના ડૉક્ટર વિંગ તેમના નાસાના પ્રોજેક્ટ માટે કરશે અને તે માટે અંજનાબહેન વ્યાસને રિસોર્સ પર્સન તરીકે આમંત્રણ આપેલ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આ ઉપરાંત શ્રી અંજુબહેન વ્યાસ કેટલાક મહત્ત્વના હોદ્દા પણ ધરાવે છે. જેમકે (૧) ઇન્ડિયન સોસાયટી ઑફ જિઓમેટિક્સનાં ગુજરાત રાજ્ય સેપ્ટરનાં વાઇસ પ્રેસિડેન્ટ. (૨) ઇન્ડિયન સોસાયટી ઑફ રિમોટ સેન્સિંગ તથા ઇન્ડિયન નેશનલ (કાટ્રોગ્રાફી) એસોસિએશનનાં લાઇફ્ર મેમ્બર. (૩) ઇન્ટરનેશનલ સોસાયટી ઑફ ફોટોગ્રામેટ્રી તથા રિમોટ સેન્સિંગના ટી.સી.આર. વિંગનાં પ્રતિનિધિ છે. આ ઉપરાંત શ્રી અંજનાબહેન દર વર્ષે અમેરિકા, બર્મિંગહમ, ઇન્ડોનેશિયા, યુ.કે., યુરોપમાં નેશનલ તથા ઇન્ટરનેશનલ સેમિનાર કોન્ફરન્સ અને વર્કશોપમાં ચેરપર્સન, થીમ પેપર પ્રેઝન્ટ કરવા કે કી એડ્રેસ આપવા માટે આમંત્રણો મળતાં જાય છે. આપણાં આ ગૌરવવંતાં ગુર્જરનારી શ્રી અંજનાબહેન વ્યાસ વિદ્યાવ્યાસંગી હોવા ઉપરાંત કલાસૂઝ પણ એટલી જ અદ્ભુત ધરાવે છે અને આજ કારણે અમદાવાદ તથા ગુજરાતની કલાસંસ્થાઓ એમને નિર્ણાયક તરીકે આમંત્રે છે. ઉપરાંત નૃત્ય કાર્યક્રમો વખતે વેશ—પરિધાન માટે તેમની સેવાઓ ખ્યાતનામ સંસ્થાઓ ખૂબ જ આદરપૂર્વક લે છે. શક્તિઓનાં અનુપમ ભંડાર સમાં શ્રી અંજનાબહેનનું જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન, કાવ્યક્ષેત્રે પણ છંદોબદ્ધ કાવ્યોનું સર્જન સાચે જ દાદ માગી લે તેવું છે. આમ શિક્ષણ, સાહિત્ય અને કલાના ત્રિવેણી સંગમ સમાં આપણાં અંજનાબહેન સિદ્ધિના સમુદ્ર સમાન છે. આનાથી પણ વધુ શક્તિઓ પ્રભુ એમને બક્ષે એવી હાર્દિક શુભેચ્છા સાથે વિરમીએ. ‘આનંદ'નું અણમોલ પ્રવૃત્તિધન, ગુણવંતાં ગુર્જર નારી-રત્ન શ્રી આશાબહેન રાવળ શ્રદ્ધાને સાર્થક કરે તે આશા. આવી જ આપણી એક યશસ્વી બહેન, જેમણે જીવનના જુદા-જુદા ક્ષેત્રે ફક્ત કાર્ય જ કર્યું છે. એટલું જ નહીં, પણ અનેરી સિદ્ધિઓ હાંસલ કરી છે. એવાં સ્વપ્ન શિલ્પીઓ આપણાં બહેન આશા રાવળને મળવું એ પણ એક લહાવો છે. ‘આનંદ' નામે વડીલો માટે પ્રવૃત્તિકેન્દ્ર સમી એક અનોખી સંસ્થા જે અમદાવાદના નવરંગપુરામાં ‘ઈશ્વરભુવન’ પાસે ચલાવે છે. તે સંસ્થા સાથે આપણાં આશાબહેન સંકળાયેલાં છે. આ સંસ્થાની વિધવિધ પ્રવૃત્તિઓ અને કાર્યોને જાતે નિહાળ્યાં છે. બીજા શબ્દોમાં કહું તો એમની પ્રવૃત્તિઓનો હું સાક્ષી બન્યો છું અને એમાં આ સંનિષ્ઠ સ્ત્રીશક્તિની સૂઝ, સમજ અને અદ્ભુત આયોજનનાં મેં દર્શન કર્યાં છે. મેં એમની કાર્યપદ્ધતિને અંતરમનથી બિરદાવી છે. તાજેતરમાં આ સંસ્થાનો વાર્ષિક ઉત્સવ ઊજવાઈ ગયો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનોએ સંગીતની રસલહાણ તો માણી જ પરંતુ આશાબહેન દ્વારા આયોજિત અંતાક્ષરી’ કાર્યક્રમ તો સાચે જ અદ્ભુત હતો. આ સંસ્થાનું મહત્ત્વનું કાર્ય તો વડીલોને ઉપયોગી થવાનું છે. વડીલોના માસિક અને શારીરિક સ્વાસ્થ્યના માર્ગદર્શન માટે નિષ્ઠાવાન સમાજસેવાઓ અને સેવાભાવી ડૉક્ટરોની મદદથી વડીલોની સમસ્યાઓનું સરસ નિરાકરણ થતું અહીં જોવા મળે છે. આ સંસ્થામાં વડીલોને માર્ગદર્શન મળે, એમના પ્રશ્નોનું વ્યાખ્યાનો પણ યોજવામાં આવે છે. સભ્યો માટે પ્રવાસનું સમાધાન થાય એ માટે જુદાં-જુદાં ક્ષેત્રોના નિષ્ણાતોનાં આયોજન પણ કરવામાં આવે છે, પરંતુ આ બધાં આયોજનના પાયામાં છે આશાબહેન રાવળ. તા. ૧૭-૪-૧૯૪૨ના રોજ વઢવાણ શહેરમાં જન્મેલાં આશાબહેને એમ. એ., બી. એડ. સુધી અભ્યાસ કર્યો છે. આદર્શ શિક્ષિકા અને કુશળ આચાર્ય તરીકે શિક્ષણજગતમાં એમનું મોટું નામ અને કામ છે. એમની શૈક્ષણિક પ્રવૃત્તિની વાત કરીએ તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નિર્માણલેખન અને પરામર્શનમાં ૧૯૯૪થી ૧૯૯૬ સુધી એમણે સક્રિય પ્રદાન કર્યું છે. આ ઉપરાંત સ્વાધ્યાયપોથી, હિન્દીમાંથી અનુવાદનું કાર્ય ‘નેશનલ બુક ટ્રસ્ટ' ઑફ ઇન્ડિયા'ના પ્રૌઢ શિક્ષણ માટેના પુસ્તકલેખન તેમજ તેના અનુવાદનું પણ તેમણે કામ કર્યું છે. આ ઉપરાંત ૧૯૮૦થી ૧૯૯૫ સુધી આકાશવાણીના શૈક્ષણિક કાર્યક્રમોમાં પણ તેમનું યશસ્વી પ્રદાન રહ્યું છે. એમની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ખૂબ જ નોંધપાત્ર છે. શાળાના Page #205 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ સંચાલનનાં વર્ષો દરમિયાન નાટ્ય, અભિનય, દિગ્દર્શન, નાટ્યલેખન, સમૂહગીતોની સ્પર્ધા ઉપરાંત ગૃહકિલ્લો આંતરરાષ્ટ્રીય બાળવર્ષ નિમિત્તે નાટ્ય લેખન, સંગીત રૂપક અને પર્યાવરણના ક્ષેત્રે પણ એમણે ‘દૂરદર્શન' પર કાર્યક્રમો આપ્યા છે ‘ચેલૈયો' નામની એક સુંદર નૃત્યનાટિકાનું પણ આપણા બહેને નિર્માણ કર્યું છે. પરદેશ (યુ.એસ.એ.)નો પ્રવાસ પણ એમણે ખેડ્યો છે. એમનું સૌથી વિશિષ્ટ ધ્યાન દોરે એવું કાર્ય તો એમણે ગુજરાતના પ્રતિષ્ઠિત કેળવણીકાર અને શારદામંદિર-વિનય મંદિર અમદાવાદના પૂર્વ આચાર્ય સ્વ. વજુભાઈ દવેના જીવનક્વનને આલેખતા પુસ્તક નમીએ ગરવા ગુરુને'નું લેખન સંપાદનકાર્ય ખૂબ જ સરસ રીતે કર્યું છે. ગુજરાતના શિક્ષણશાસ્ત્રીઓ માટે તો આ પુસ્તક શૈક્ષણિક ગીતા સમાન છે. આપણા શિક્ષણશાસ્ત્રીઓએ તે વાંચવું પણ જોઈએ અને વસાવવું પણ જોઈએ. આજે તો આપણાં આ ગૌરવવંતાં ગુજરાતી બહેન અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. આઈ. જે. કલાકેન્દ્રનું સંચાલન, યુવાન વયની બહેનોને સીવણ-ભરત અને અન્ય ઉદ્યોગો માટેનું માર્ગદર્શન કરી રહ્યાં છે. ‘સેવા’–ગુજરાતની સ્ત્રીઓની સામાજિક ઉત્કર્ષ માટેની સંસ્થા ‘જીવન-શાળા' મોટી વયની બહેનોને શિક્ષણ આપવાની પ્રવૃત્તિમાં પુસ્તકનિર્માણ સહાયક અને ‘વિદ્યાગૌરી' માટે આશાબહેન સલાહકાર તરીકેની ફરજ નિભાવી રહ્યાં છે. અને એથીયે અદકેરું એમનું કામ તો ‘આનંદ' સંસ્થા દ્વારા વડીલવર્ગની સમસ્યાઓનું નિરાકરણ, મુક્ત વાતાવરણ અને ઊર્ધ્વગામી વલણ માટેના એમના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો છે. આવાં આપણાં ગુણવંતાં ગુર્જર નારીરત્ન આશાબહેનને આવકારીએ અને અભિનંદન આપતાં વિરમીએ. શિક્ષણવિદ ડૉ. કપિલાબહેન પટેલ આપણા ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે, વિજ્ઞાન-ક્ષેત્રે, કલાક્ષેત્રે આપણી બહેનોનું પ્રદાન ખૂબ જ વિશિષ્ટ અને મહત્ત્વનું રહ્યું છે. આપણા શિક્ષણક્ષેત્રમાં આપણી ૧૮૯ ઘણી બહેનો મહત્ત્વનું યોગદાન આપી રહેલ છે. દૂર ક્યાં જઈએ, આપણાં શિક્ષણમંત્રી શ્રી ડૉ. આનંદીબહેન પટેલ પણ મોટા ગજાનાં શિક્ષણશાસ્ત્રી છે. એક વિજ્ઞાનશિક્ષક તરીકે પણ તેઓ એક ખૂબ સફળ શિક્ષણશાસ્ત્રી તરીકે ઊપસી આવ્યાં છે. અવકાશવિજ્ઞાનની વાત કરીએ તો તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવેલી ગુજરાતની પનોતી પુત્રી સુનીતા પંડ્યા ઉર્ફે સુનીતા વિલિયમે પણ અવકાશમાં ૧૯૦ દિવસ રહી વિશ્વવિક્રમ નોંધાવ્યો છે, તો સામાજિક ક્ષેત્રે ઇલાબહેન ભટ્ટ જેવી અનેક બહેનો સેવાગ્રસ્ત છે, સાહિત્યક્ષેત્રે પણ આપણી બહેનોનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે તો ફિલ્મી કલાક્ષેત્રે પણ આપણી ગુજરાતી બહેનો આશા પારેખ, નિરૂપા રોય, પ્રાંજલ ભટ્ટ જેવી અનેક કલાકાર બહેનો અભિનયનાં અજવાળાં પાથરી રહી છે. આવાં જ એક યશસ્વી શિક્ષણવિદ્ બહેન છે ડૉ. કપિલાબહેન પટેલ. એમનો જન્મ તા. ૬-૨-૧૯૭૫ના રોજ એક સંસ્કારી કુટુંબમાં હરસોલ (સાબરકાંઠા)માં થયો હતો. પિતાશ્રી મંગળદાસ પટેલ અને માતુશ્રી રૂપાબહેન પટેલની આ સંસ્કારી દીકરીએ શિક્ષણક્ષેત્રે સિદ્ધિનાં સોપાનો સર કર્યાં છે. એમણે એસ.એસ.સી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી છે. હાયર સેકન્ડરીની પરીક્ષા પણ એમણે પ્રથમ વર્ગમાં પાસ કરી છે. પછી એમણે ઉચ્ચ શિક્ષણમાં બી.એ. હિન્દી અને સંસ્કૃત સાથે પાસ કરેલ. એમ. એ. એમણે હિન્દી એન્ટાયર લઈને પાસ કર્યું. પછી તો તેઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધતાં જ રહ્યાં. ગૂજરાત વિદ્યાપીઠમાંથી ‘એમ. ફિલ. કર્યું. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણથી બી. એડ. કર્યું. સી.આઈ.સી.ની પરીક્ષા એમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદમાંથી પાસ કરી અને એમણે પીએચ. ડી.ની ઉપાધિ ગૂજરાત વિદ્યાપીઠમાંથી “સમકાલીન પ્રમુખ હિન્દી નાટકોમાં વ્યક્ત થતી સામાજિક ચેતના' વિષય લઈને મેળવી. આમ શિક્ષણક્ષેત્રે આપણી આ યશસ્વી બહેન એક પછી એક સિદ્ધિનાં સોપાનો સર કરતાં ગયાં. એમનો શૈક્ષણિક અનુભવ પણ નોંધપાત્ર છે. ગીતાંજલિ પી.ટી.સી. કોલેજ– તલોદમાં ૧ વર્ષ ૨૦૦૩-૨૦૦૪ એમણે અધ્યાપન કાર્ય કર્યું. પછી આનંદબા પી.ટી.સી. કોલેજ વલાદમાં ૧ વર્ષ ૨૦૦૪૨૦૦૫માં અધ્યાપન કાર્ય કર્યું. ફરી પાછા ઓગસ્ટ ૨૦૦૫માં ગીતાંજલિ પી.ટી.સી. કોલેજ, તલોદમાં અધ્યાપક તરીકે જોડાયા, તે આજ પર્યંત ત્યાં શિક્ષણક્ષેત્રે આપણી બહેન કાર્યરત છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉપરાંત હાલમાં તેઓ દહેગામની આર્ટ્સ કોલેજમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે હિન્દી વિષય ભણાવી રહ્યાં છે. એમના સંશોધન–લેખો પણ હિન્દીની જાણીતી પત્રિકાઓ, જેવી કે ‘આશ્વસ્ત’, ‘રાષ્ટ્રવીણા', ‘ભારતવાણી’ વગેરેમાં પ્રગટ થઈ રહ્યા છે. પુસ્તકપ્રકાશન ક્ષેત્રે એમનાં પુસ્તક (૧) ‘ડૉ. શંકરશેષનાં નાટકોમાં સામાજિક ચેતના’ અને (૨) ‘સમકાલીન પ્રમુખ હિન્દી નાટકોમાં વ્યક્ત સામાજિક ચેતના' પ્રગટ થઈ ચૂક્યાં છે. સંગોષ્ઠિમાં એમણે જે લેખોનું વાચન કર્યું છે તે આ પ્રમાણે છે : (૧) મહાદેવી વર્મા જન્મ શતાબ્દી પર નલિની આર્ટ્સ કૉલેજ–વલ્લભવિદ્યાનગરમાં યોજાયેલ રાષ્ટ્રીય સંગોષ્ઠિમાં– ‘નારી–વિમર્શના સંદર્ભમાં મહાદેવી વર્મા' વિષય પર વાચન કર્યું. (૨) ‘પ્રાથમિક શિક્ષણ : ‘ચિંતા અને ચિંતન' વિષય પર શિબિરમાં ભાગ લઈને પોતાના વિચાર પ્રસ્તુત કર્યા. (૩) અચલા એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત ‘પ્રાથમિક શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં કે અંગ્રેજી'માં ચિંતનશિબિરમાં ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા. આ ઉપરાંત રમતોત્સવ ક્ષેત્રે પણ આપણાં આ બહેન કપિલાબહેન પટેલનું વિશેષ પ્રદાન રહ્યું છે. જેમકે— (૧) જી. સી. ઈ. આર. ટી. અને ડી. આઈ. ટી. રીડર દ્વારા આયોજિત વિભાગીય રમતોત્સવમાં અધ્યાપિકાઓની ૪૦૦ મીટરની દોડમાં આ બહેન પ્રથમ નંબરે વિજેતા બન્યાં અને ૧૦૦ મીટરની દોડમાં બીજા નંબરે વિજેતા બન્યાં. (૨) આ ઉપરાંત જી. સી. ઈ. આર. ટી. અને ડી. આઈ.ટી., ભરૂચ દ્વારા યોજાયેલ વિભાગીય રમતોત્સવમાં અધ્યાપિકાઓની ૪૦૦ મીટર દોડમાં રાજ્યમાં ત્રીજી કક્ષાએ વિજેતા બનેલાં. આમ વિકાસની ગતિમાં કપિલાબહેન હરણફાળ ભરી રહ્યાં છે. વિશેષમાં, તાજેતરમાં એક મહત્ત્વની સિદ્ધિનું પીછું કપિલાબહેનની યશકલગીમાં ઉમેરાયું છે, જેમકે ‘ભારતીય દલિત સાહિત્ય અકાદમી’નું ‘જ્યોતિબા ફૂલે ફેલોશિપ સન્માન– ૨૦૦૭' મેળવવાનું સદ્ભાગ્ય પણ આપણી આ બહેનને સાંપડ્યું છે. સ્વપ્ન શિલ્પીઓ આવાં આપણાં આ યશસ્વી નારીરત્નને અંતરના ઊમળકાથી આવકારીએ, એમની સિદ્ધિઓને બિરદાવીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે કપિલાબહેનનો શિક્ષણક્ષેત્રે ખૂબ-ખૂબ વિકાસ થાય અને વધુને વધુ સિદ્ધિઓ આપણી આ બહેનને સાંપડે એવી શુભેચ્છા સાથી વિરમીએ. નિષ્ઠાવાન શિક્ષણશાસ્ત્રી અને સ્ત્રીવિકાસલક્ષી સાહિત્યનાં જાગૃત લેખિકા બહેન ડૉ. ચંદ્રિકાબહેન રાવલ પત્ની એ પ્રેરણાદાત્રી છે, માતા સ્રોત છે, તો પુત્રી આશાનું કિરણ એ મમતામૂર્તિ છે, બહેન એ લાગણીનો છે—આ સત્યને સમજવાનો પ્રયત્ન કરનાર આપણી કેટલીક લેખિકા બહેનો છે, એમાં એક ગૌરવવંતુ નામ છે ડૉ. ચંદ્રિકાબહેન રાવલ. ડૉ. ચંદ્રિકાબહેન રાવલે એમની ખાસ બહેનપણી ડૉ. શૈલજા ધ્રુવ સાથે મળીને બહેનોના વિષયને સ્પર્શતાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો આપ્યાં છે-જેવાં કે ‘સ્ત્રી સિદ્ધિનાં સોપાનો', ‘નારી-વ્યથા’, ‘સાંધ્યદીપ', ‘વસ્તી એક સામાજિક સમસ્યા', ‘ગુજરાતમાં સ્ત્રીઓનો દરજ્જો’, ‘સમાજનો સૂરજ' વગેરે. માતા શ્રી સવિતાબહેન અને પિતા શ્રી કાંતિલાલ રાવલનાં આ પનોતાં પુત્રીએ એમના સર્જનમાં ‘સ્ત્રી' અને ‘સ્ત્રીવિકાસ’ને કેન્દ્રમાં રાખી સાહિત્યસર્જનની સૃષ્ટિમાં અનોખું પ્રદાન કર્યું છે. આપણાં આ ગૌરવવંતાં નારીરત્ન બહેનના શિક્ષણની વાત કરીએ તો તેઓશ્રીએ બી.એ. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં પ્રથમ ૧૯૮૨માં કર્યું. એમણે ૧૯૮૪માં એમ.એ. કર્યું. ગુજરાત યુનિવર્સિટીમાં તેઓ યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યાં અને એક સરસ વિષય ‘અમદાવાદમાં અસંગઠિત વિભાગમાં સ્રી કામદારો' લઈ ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કરી ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી. આમ અભ્યાસક્ષેત્રે ઉજ્વળ કારકિર્દી ધરાવતાં આપણાં આ યશસ્વી નારીરત્ને અધ્યાપનક્ષેત્ર પસંદ કર્યું. બાવીસ વર્ષથી તેઓશ્રી આ ક્ષેત્રે કાર્યરત છે. આજે તો તેઓશ્રી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં સમાજશાસ્ત્ર વિભાગમાં ‘રીડર' તરીકેની જવાબદારી સંભાળી રહ્યાં છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ‘સમાજશાસ્ત્ર’ વિષયમાં તેમનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે. તેઓશ્રી આ વિષયનાં એમ.એ., એમ. ફિલ. અને પીએચડી.ના વિદ્યાર્થીઓને સંશોધનકાર્યમાં માર્ગદર્શન આપી રહ્યાં છે. આ વિષયનાં પુસ્તકો તેમણે પોતે અને બીજી લેખિકાઓની સાથે રહીને ખૂબ સરસ તૈયાર કર્યાં છે, જે આ વિષયના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થયાં છે. એથીયે વિશેષ આપણાં આ ગૌરવવંતાં ડૉ.ચંદ્રિકાબહેન રાવલે, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ અનેકવિધ સેમિનારો-કોન્ફરન્સમાં ભાગ લઈ સંશોધન-પેપરો રજૂ કર્યાં છે, જેનું મૂલ્યાંકન શિક્ષણજગત માટે તો ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે અને વિદ્યાર્થીઓ માટે તો ખૂબ જ માર્ગદર્શક બની રહ્યું છે. પોતે સ્ત્રી–લેખિકા હોવાના નાતે કહે કે પોતે સ્રી શિક્ષણનાં હિમાયતી હોવાને લીધે, સમાજની આ સમસ્યાઓ તરફ એમનું વિશેષ ધ્યાન ગયું છે અને આ વિષય ઉપર એમણે એમની કલમ ચલાવી છે અને આ માટે એમણે સમાજને નવું દિશાસૂચન આપ્યું છે. આ એમના રસના વિષયોમાં–ગ્રામીણ અને પછાત વિસ્તારોના સંશોધનમાં સ્રીઅભ્યાસો, શિક્ષણના સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, દેશ-વિદેશના પ્રવાસ દ્વારા વિવિધ લોકના સામાજિક અને સાંસ્કૃતિક જીવનને જાણવાનો એમને વિશેષ રસ છે. આપણાં આ બહેન કેટલીક વિકાસલક્ષી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલાં છે, જેમકે તેઓશ્રી ગુજરાત કેળવણી મંડળના માનદ્ મંત્રી તરીકે યશસ્વી સેવાઓ આપી રહ્યાં છે, ઉપરાંત શિક્ષણ તથા સમાજસેવાની પ્રવૃત્તિઓનાં આયોજન તથા અમલમાં ખૂબ જ સિક્રય ભૂમિકા ભજવી રહ્યાં છે. આ બહેન પોતે દૃઢપણે માને છે કે ભારતના નાગરિક હોવાના નાતે ગુજરાતની સ્ત્રીઓને પણ બંધારણીય જોગવાઈ મુજબ સમાન દરજ્જાનો, તકોનો અને ન્યાયનો લાભ મળ્યો છે પરંતુ આ બધું હોવા છતાં સ્ત્રીઓનું વાસ્તવિક જીવન જુદું છે. સ્ત્રીઓનો સામાજિક દરજ્જો તથા સમાજજીવનને સ્પર્શતી મુખ્ય સમસ્યાઓ જેવી કે સ્ત્રીઓ વિરુદ્ધ હિંસા, ભ્રૂણહત્યા, બાળલગ્ન, આત્મહત્યા વગેરેના પ્રશ્નોને એમણે એમનાં પુસ્તકમાં સરસ રીતે મુકાવ્યા છે અને આ રીતે એની ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. આપણા ગુજરાતમાં અડધી વસ્તી સ્ત્રીઓની છે. માનવવિકાસમાં અને સમાજવિકાસમાં એમનું મહત્ત્વ છે. આ વાતને એમણે એમના સાહિત્યસર્જનમાં સરસ રીતે નિરૂપી છે. Jain Education Intemational ૧૯૧ આવાં આ નારીરત્ન બહેનને અંતરના ઊમળકાથી આવકારીએ, બિરદાવીએ અને તેઓ આવું વધુને વધુ સ્ત્રીવિકાસલક્ષી સાહિત્ય પીરસતાં રહે, એવી અપેક્ષા સાથે વિરમીએ. પ્રવૃત્તિનો પમરાટ શ્રી જાગૃતિબહેન ત્રિવેદી કેટલાક સર્જકો આપબળે આગળ આવેલા હોય છે તો કેટલાકને પોતાના પિતા પાસેથી સાહિત્યિક અને કલાવારસો મળેલો હોય છે છતાં એમાં પુરુષાર્થનો પ્રકાશ તો હોય છે જ અને આ વારસો અભિનયક્ષેત્રે ખૂબ જ ફાલ્યો છે. આવાં જ આપણાં એક યશસ્વી નારીરત્ન બહેન છે જાગૃતિબહેન ત્રિવેદી, જેઓ એક નીવડેલાં નાટ્યકલાકાર છે. જાગૃતિબહેન આપણા ખ્યાતનામ ન્યાયવિદ્ કવિશ્રી હસમુખભાઈ મઢીવાલાનાં યશસ્વી પુત્રીરત્ન છે. પ્રવૃત્તિનાં પમરાટમાં આ બહેને અભ્યાસમાં બી.એસ.સી. (માઇક્રો) કર્યું છે અને તેઓશ્રી નાયબ સેક્શન અધિકારી સરદાર પટેલ રાજ્ય વહીવટી સંસ્થામાં અમદાવાદમાં ફરજ બજાવી રહ્યાં છે. એમના કુટુંબ વિશેની વાત કરીએ તો એમનો પુત્ર ચિ. જય ત્રિવેદી હાલ ઓસ્ટ્રેલિયા અભ્યાસાર્થે ગયેલ છે અને એમની ચિ. પુત્રી શિખા પટેલ હાલ લંડન અભ્યાસાર્થે ગયેલ છે. બહેન શિખા અંગ્રેજીમાં સરસ કાવ્યો રચે છે. એમનો અંગ્રેજી કાવ્યનો સંગ્રહ ‘ઇન ધ વોઇડ’ પ્રગટ થયો છે. એમના પતિશ્રી પંકજભાઈ ત્રિવેદી શિક્ષણકાર્ય સાથે સંકળાયેલા છે. તેઓ હાયર સેકન્ડરી સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક છે. સ્વભાવે નમ્ર અને શિક્ષણ પ્રત્યે નિષ્ઠા ધરાવતા તેઓ સાચા અર્થમાં શિક્ષક છે. જાગૃતિબહેન ખૂબ જ કાર્યરત રહે છે. વક્તૃત્વ સ્પર્ધામાં સ્કૂલ, કૉલેજ અને સચિવાલય આંતરવિભાગીય સાર્ધામાં ઇનામો મેળવેલાં છે. ગરબાપ્રવૃત્તિ તો એમની ખૂબ જ ગમતી પ્રવૃત્તિ છે. રાજ્યકક્ષા સુધીની સ્પર્ધામાં તેઓ વિજેતા બનેલાં છે. અભિનયક્ષેત્રે પણ એમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. નાટ્યક્ષેત્રે એમણે મેળવેલી સિદ્ધિઓ પણ અભિનંદનીય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ નાટ્યક્ષેત્રે સહાયક શ્રેષ્ઠ અભિનેત્રી અને નાગપુરમાં યોજાયેલ નાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનાં પારિતોષક એમને મળેલાં છે. આ ઉપરાંત જાગૃતિબહેને ટી.વી. સીરિયલ પત્તાની જોડ' તથા ટી.વી. નાટકોમાં પણ ભાગ લીધો છે. એમણે ભાગ લીધેલ નાટકોની યાદી પણ ઘણી લાંબી છે, જેમકે (૧) ‘આ છે કારાગાર' (૨) ‘થોડું સુખ આપો ઉછીનું’, (૩) હ્યુમસ્ટ ડાઇ”, (૪) ‘રમી લોને યાર', (૫) ‘સપનાનાં વાવેતર’, (૬) ‘હોહોલિકા (ભવાઈ)' (ચં.ચી. મહેતાએ જેમાં રંગલીનો રોલ કર્યો હતો.), (૭) ધરતીનો છેડો ઘર’, (૮) ‘પત્તાની જોડ’ (ત્રિઅંકી), (૯) ‘ઉપલો માળ ખાલી’ છે (ત્રિઅંકી), (૧૦) ‘લાડી, વાડી, ગાડી’, (૧૧) વૉર્ડ નંબર૬' (ત્રિઅંકી) (૧૨) ‘થીજી ગયેલા માણસો’. જાગૃતિબહેનનું નામ ‘એન્કર’ તરીકે ખૂબ જાણીતું છે, પછી તે મુશાયરાનું સંચાલન હોય કે બીજા કોઈપણ પ્રકારના સાંસ્કૃતિક કે સામાજિક કાર્યક્રમનું, આ એમની આગવી વિશેષતા છે. દૂરદર્શનના કાર્યક્રમોમાં પણ એમણે સંચાલન અને ‘ઇન્ટરવ્યુ’ કર્યાં છે. કૌટુંબિક જવાબદારીઓની સાથે આ બધી પ્રવૃત્તિઓમાં રસ લેવો એ મુશ્કેલ કામ છે છતાં જાગૃતિબહેન ખૂબ જ કુનેહથી આ બધાં કામો કરી રહ્યાં છે. એ જ એમની વિશેષતા છે. આમ તો આપણાં આ કલારત્ન બહેનનું પૂર્વ નામ હતું જાગૃતિબહેન હસમુખલાલ શાહ (મઢીવાલા) અને હવે છેલ્લે જાગૃતિ પંકજ ત્રિવેદી. આમ તો શ્રી હસમુખભાઈ ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ જજ. હવે તો નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ કવિ તરીકે આજે પણ એટલા જ સજ્જ છે. ઉશનસ અને જયંત પાઠકની પેઢીના આ કવિએ ગુજરાતી કાવ્યક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. એકાંતિક અક્ષર આરાધના પાછળ એમણે જિંદગી ખર્ચી નાખી છે. આવા યશસ્વી કવિની દિગ્ગજ પુત્રી જાગૃતિએ નાટ્યક્ષેત્રે વિશિષ્ટ નામના પ્રાપ્ત કરી છે. આ બહેનની પ્રતિભા પણ અદ્ભુત છે. એમની દીકરી શિખાનાં અંગ્રેજી કાવ્યો પણ અદ્ભુત છે. એમાં પણ જાગૃતિબહેનના પુરુષાર્થનાં જ દર્શન થાય છે. સ્વપ્ન શિલ્પીઓ બહેન શ્રી જાગૃતિબહેને જીવનમાં સંઘર્ષો પણ ખૂબ વેઠ્યા છે. આ સંઘર્ષમાંથી પાર ઊતરીને જ તેઓ આટલી પરમ સિદ્ધિને પહોંચ્યાં છે. પેલા કવિએ સાચું જ કહ્યું છે કે “સિદ્ધિ જઈ એને વરે, જે પરસેવે ન્હાય.' અભિનય એ આવડત, અનુભવ અને પુરુષાર્થના ત્રિવેણી સંગમ સમો હોય છે. જે કલાકારો આ ત્રિવેણી પાર કરી ગયા, એમને જ સિદ્ધિ સાંપડે છે, સફળતાને વરે છે. આપણાં બહેન જાગૃતિબહેનને આ સફળતા ને સિદ્ધિ સાંપડ્યાં છે એટલે આપણે જરૂર એમ કહી શકીએ કે આપણાં આ જાગૃતિબહેન અભિનયક્ષેત્રનું ગૌરવ છે. આવાં કલારત્ન બહેન જાગૃતિબહેન ત્રિવેદીને અંતરના ઊમળકાથી આવકારીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ એમને દીર્ઘાયુ, સુખમય અને એમની આ ગમતી પ્રવૃત્તિઓમાં ખૂબ-ખૂબ કામ કરવાની શક્તિ બક્ષે એવી પ્રભુ પ્રાર્થના સાથે વિરમીએ. ધન્ય જાગૃતિબહેન, ધન્ય તમારા અભિનયને!! કલાક્ષેત્રે હરણફાળ ભરતાં શ્રી જાગૃતિબહેન ઠાકોર આપણી બહેનો તો શક્તિનો ભંડાર છે. કોઈ પણ ક્ષેત્ર હોય ભારતીય નારીએ એની શક્તિને પ્રદર્શિત કરી ભારતભૂમિનું ગૌરવ વધાર્યું છે. આવાં કેટલાંય આપણાં નારીરત્નો છે, જે સાચે જ પ્રાતઃસ્મરણીય છે. આમાં આપણી ગુર્જરનારીનું પ્રદાન પણ ખૂબ જ મહત્ત્વનું રહેલું છે અને એમાંય કલાક્ષેત્રે તો સાચે જ એ શિરમોર રહી છે. આપણે ત્યાં કહેવાયું છે કે— “નારી નિંદા મત કરો, નારી નર કી ખાણ, એ નારી સે ઊપજે, ધ્રુવ-પ્રહલાદ સમાન.” આપણી બહેનોનું માતા તરીકે, ભિંગની તરીકે, પત્ની તરીકે અને પુત્રી તરીકે પુરુષના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. આવાં જ એક નારી-રત્નની આજે આપણે વાત કરવાની છે. એ બહેન છે આપણાં ગરવાં ગુજરાતી બહેન શ્રી જાગૃતિબહેન ફાલ્ગુનભાઈ ઠાકોર. એમનો જન્મ આપણા આ યશસ્વી શહેર અમદાવાદમાં તા. ૨૭-૧-૧૯૬૩ના રોજ થયો Page #209 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ હતો. બાળપણથી જ તેઓ કલાપ્રવૃત્તિમાં ખૂબ જ રસ લેતાં હતાં. એમની સોસાયટીનો કોઈપણ કાર્યક્રમ હોય, પછી તે નવરાત્રિ હોય કે અન્ય કોઈ તહેવાર કે ઉત્સવ હોય, આપણાં આ જાગૃતિબહેન અગ્રેસર હોય જ. પછી તો એમની શિક્ષણની કારકિર્દી ‘શારદા મંદિર સ્કૂલ'માંથી થઈ. આ શાળાના વિધવિધ કાર્યક્રમો-ગરબા હોય કે વક્તૃત્વ સ્પર્ધા કે પછી રમત-ગમત–એમાં જાગૃતિબહેનનું મહત્ત્વનું પ્રદાન હોય જ. શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી તે કૉલેજશિક્ષણ માટે અમદાવાદની જાણીતી કોલેજ એચ.કે. આર્ટસમાં જોડાયાં. આ કોલેજ તો એમના માટે પ્રવૃત્તિનું વિશાળ ક્ષેત્ર બની રહી. આ કોલેજમાં તો અભ્યાસ સાથે અનેક કાર્યક્રમોનું આયોજન થતું, જેમકે ગરબા, નાટક, વક્તૃત્વ, લેખન વગેરે. આ સ્પર્ધાઓમાં જાગૃતિબહેન ભાગ લે એટલું જ નહીં, સફળતાનાં સોપાનો પણ સર કરે, જેમકે એમની કોલેજમાં ‘આપઘાત’ નાટક ભજવાયું, જેમાં જાગૃતિબહેનને શ્રેષ્ઠ અભિનય માટેનું પ્રથમ ઇનામ મળ્યું. આ વર્ષ હતું ૧૯૮૩નું પછી આ જ નાટક દૂરદર્શન’ પીજ ઉપરથી ૧૯૮૪માં ‘ટેલિકાસ્ટ' થયું અને દર્શકોએ ઉમંગભેર એને વધાવ્યું. પછી તો જાગૃતિબહેને એમની ત્રણ બહેનપણીઓ સાથે ‘સહિયર’ ગરબાની સંસ્થા શરૂ કરી. આજે તો જાગૃતિબહેન એકલા હાથે આ સંસ્થાનું સુકાન સંભાળી રહ્યાં છે. શરૂઆતનાં પાંચ વર્ષમાં જ અનેક ગરબાસ્પર્ધામાં ભાગ લઈ એમને સંસ્થાએ ૨૯ થી વધુ પ્રતિષ્ઠિત પારિતોષિકો મેળવ્યાં. ટૂંકા સમયમાં જ આટલાં બધાં પારિતોષિક મેળવનાર ‘સહિયર’ સંસ્થા અમદાવાદની એકમાત્ર સંસ્થા છે. પછી તો ગરબા ગ્રુપમાંથી ‘સહિયર’ સંસ્થા વિકાસ પામીને ‘સહિયર લોકકલા સંસ્થાન' બની અને એમણે આ સંસ્થાના નેજા હેઠળ ભારતના અનેક શહેરોમાં રાસ, ગરબા તથા લોકનૃત્યના કાર્યક્રમો સફળતાપૂર્વક રજૂ કર્યા. જાગૃતિબહેનની લોકકલા પ્રત્યેની સૂઝ અને સમજે આ સંસ્થાને ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી અને પછી તો સોનામાં સુગંધ ભળે એમ આપણા જાણીતા લોકકલાવિદ્ શ્રી જોરાવરસિંહજી જાદવનું પ્રેરક માર્ગદર્શન મળ્યું, એટલું જ નહીં ‘સહિયર' સંસ્થાને શ્રી જોરાવરસિંહજી જાદવ સંચાલિત સંસ્થા ‘ગુજરાત લોકકલા ફાઉન્ડેશન' સાથે સંલગ્ન થવાનું બહુમાન પ્રાપ્ત થયું. આવું 25 ૧૯૩ બહુમાન મેળવનાર ‘સહિયર’ સંસ્થા ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. એકવીસ વર્ષની ‘સહિયર'ની કલાયાત્રાએ આજે તો પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ સંસ્થાનું ફલક એટલું વિશાળ છે કે આ સંસ્થાએ ૩૦૦થી ૪૦૦ જેટલાં યુવકયુવતીઓને રાસ-ગરબા નૃત્યોની તાલીમ આપી તૈયાર કર્યાં છે. આ ઉપરાંત રંગભૂમિક્ષેત્રે પણ જાગૃતિબહેનનું પ્રદાન ખૂબ જ નોંધપાત્ર રહ્યું છે. ૨૦૦૩-૨૦૦૪ના વર્ષ દરમિયાન ‘એમેચ્યોર’ અને ‘એક્સપરિમેન્ટલ’થિયેટરના દશ જેટલાં નાટકો એમણે કર્યાં એમને આમાં અલગ-અલગ ભૂમિકાઓ કરવાની તક મળી, જેમાં ‘હું રૂડી રૂપાળી’, ‘સૂરજને પડછાયો હોય’, ‘મૃગજળની માયા’, ‘ખરા છો તમે’, ‘કાગ-રામાયણ’, ‘લલિતા દુઃખદર્શક’ જેવાં અનેક નાટકો ઉપરાંત એકાંકી નાટકો પણ એમણે ભજવ્યાં, જેના ૩૪ ઉપરાંત ‘સ્ટેજ શૉ' થયા. આ ́ ઉપરાંત ‘દર્પણ' કલા એકેડમી દ્વારા સ્ત્રીઓની સમસ્યાની સીરિયલ ‘માણસાઈ’ અને ‘અમારું કોણ’માં અભિનય કર્યો. આ બધી કલાપ્રવૃત્તિઓમાં એમનાં કુટુંબીજનોનો તો એમને સાથ-સહકાર સાંપડ્યો છે. આપણે ત્યાં કહેવાય છેને કે “દરેક પુરુષના વિકાસ પાછળ કોઈક સ્ત્રીનો હાથ હોય છે, તો દરેક સ્ત્રીના વિકાસ પાછળ કોઈક પુરુષનો હાથ હોય છે.” જાગૃતિબહેન ખુલ્લા મને સ્વીકારે છે કે એમની આ વિકસિત કલાયાત્રામાં એમના પતિ શ્રી ફાલ્ગુનભાઈ ઠાકોરનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. શ્રી ફાલ્ગુનભાઈનો એમને સાથ સહકાર ના મળ્યો હોત તો કલાક્ષેત્રે તેઓ આટલી લાંબી હરણફાળ ન ભરી શક્યા હોત. આ ઉપરાંત ‘વાયબ્રન્ટ નવરાત્રિ-૨૦૦૩’ અને ‘વાયબ્રન્ટ નવરાત્રિ-૨૦૦૪' અંતર્ગત કાકરિયા તળાવ ફરતે યોજાયેલ નવરાત્રિ ગરબા મહોત્સવમાં બન્ને વર્ષ ‘લાઇવ કોમ્પેરિંગ કર્યું. વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત નેશનલ ઇનસ્ટિટ્યૂટ ઑફ ફેશન એન્ડ ટેક્નૉલોજી (એન.આઈ.એફ.ટી.) દ્વારા ખાદીનાં વસ્ત્રો ઉપર યોજાયેલ ફૅશન શૉમાં ‘કૉરિયોગ્રાફી’ કરી, જેની રજૂઆત ૩૧ ઓક્ટોબરના રોજ પોરબંદર ખાતે થઈ હતી. આમ કલાના વિવિધક્ષેત્રે એમનું યશસ્વી અને અભિનંદનીય પ્રદાન રહ્યું છે. પ્રભુ જાગૃતિબહેનને દીર્ઘાયુ, સુખમય, સ્વાસ્થ્ય અને કલાક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બક્ષે એવી પ્રભુ પ્રાર્થના સાથે વિરમીએ. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અભિનયક્ષેત્રે અદ્ભુત સિદ્ધિ હાંસલ કરનાર યશસ્વી ફિલ્મ અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ મહારાજા મલ્હારરાવની સંસ્કાર નગરી કડી એનું આગવું ઐતિહાસિક મૂલ્ય તો ધરાવે છે જ છતાં આજે આ નગરે એની સાંસ્કારિક પરંપરાગતને પણ જાળવી રાખી છે. આ ભૂમિની વિશેષતા એ છે કે આ નગરે શિક્ષણક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે અને કલાક્ષેત્રે અનેરું પ્રદાન કર્યું છે. અનેરાં શિક્ષણવિદો, સાહિત્યસર્જકો અને યશસ્વી કલાકારો આપણા રાષ્ટ્રને આ ભૂમિનું અનેરું યોગદાન છે. નાસામાં કલ્પના ચાવલાના નિધન પછી આ સ્થાન હાંસલ કરનાર બહેન સુનીતા પંડ્યા આ ભૂમિનું જ નારીરત્ન છે. આ બહેને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કડીને ગૌરવ અપાવ્યું છે. જૂની રંગભૂમિમાં અભિનયના ક્ષેત્રે જેમણે અભિનંદનીય કામ કર્યું છે તે કલાકારોનો ઊજળો વારસો આ ભૂમિએ જાળવી રાખ્યો છે. આ ઉપરાંત આ બહેનની બીજી સિદ્ધિ છે ‘સીડી’ અને આલ્બમ ક્ષેત્રે’. એમની સીડી અને આલ્બમો દેશ-વિદેશમાં ગુજરાતી પિરવારોમાં ધૂમ મચાવી રહ્યાં છે. અંદાજે પંદરસો જેટલાં સીડી આલ્બમો આ બહેનનું કલાપ્રિય જગતને નજરાણું છે. એમાંય સોનાને ક્યાંથી લાગે કાટ' પછી ‘આંસુડાની ધાર’ અને ‘ડ્રાઇવર દિલવાળો ભાગ-૩'નું આલ્બમ ખૂબ જ લોકપ્રિય આજે પણ આ ભૂમિની ત્રણ બહેનો તેજલ પરીખ, માયા પંચાલ અને પ્રાંજલ ભટ્ટ અભિનય અને સંગીત ક્ષેત્રે મહત્ત્વનું બન્યું છે. ‘ડ્રાઇવર દિલવાળો ભાગ-૩'માં તો પ્રાંજલબહેને પ્રદાન કરી કડીની ભૂમિને ગૌરવ અપાવી રહ્યાં છે. અભિનય ઉપરાંત એમાં ગીતો પણ ગાયાં છે. આ એમની વિશેષ સિદ્ધિ લેખી શકાય. તો આવો, આપણાં ગૌરવશાળી બહેન પ્રાંજલ ભટ્ટનો પરિચય મેળવીએ. બહેન પ્રાંજલના દાદા શ્રી જયંતીભાઈ ભટ્ટ શિક્ષણાધિકારી હતા. પ્રાંજલના પિતાશ્રી યશવંતભાઈ ભટ્ટ પણ કૉલેજમાં અધ્યાપક હતા. આમ શિક્ષણવિદોના સંસ્કારી કુટુંબમાં પ્રાંજલબહેનનો ઉછેર થયો છે. સ્વપ્ન શિલ્પીઓ ફિલ્મોની વાત કરીએ તો લોકપ્રિય ફિલ્મ નિર્માતા ગોવિંદભાઈ પટેલના પુત્ર હરેશ પટેલ નિર્મિત ‘દીકરો કહુ કે દેવ' ફિલ્મમાં હિતેનકુમાર સાથે મુખ્ય ભૂમિકામાં છે. થોડા સમયમાં તેમણે જે સિદ્ધિ હાંસલ કરી છે તે જ એમની અભિનય શક્તિનો પરિચય કરાવે છે. પ્રાંજલની નમ્રતા એ છે કે તે એની સફળતાનો યશ એમનાં મમ્મી જયશ્રીબહેન અને પપ્પા યશવંતભાઈ ભટ્ટને આપે છે. તેમને શ્રદ્ધા છે કે તેમની ફિલ્મ દીકરો કહું કે દેવ'ને પ્રેક્ષકો તરફથી ખૂજ સારો આવકાર મળશે, કારણ આ સામાજિક ફિલ્મની કથા ઉત્તમ છે. આ ફિલ્મમાં પોતાને અભિનય કરવાની તક મળી તે માટે પોતે ધન્યતા અનુભવે છે. પરિવાર સાથે માણવાલાયક આ ફિલ્મમાંનો પ્રાંજલબહેનનો અભિનય ખૂબ જ લોકચાહના પામ્યો છે. સીરિયલોમાં કામ કરવાની એમને અનેક ઓફરો હોવા છતાં, એમને તો ગુજરાતનું ગૌરવ વધારનારી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવામાં વધુ રસ છે. એ માને છે કે આવનાર દિવસોમાં ગુજરાતી સંસ્કારલક્ષી ફિલ્મોનું ભાવિ ઉજ્જ્વળ છે. Jain Education Intemational અભ્યાસમાં ઉજ્વળ કારકિર્દી ધરાવતાં પ્રાંજલબહેનને બનવું હતું ડૉક્ટર, પરંતુ પોતે કલાનો જીવ હોવાથી આ ક્ષેત્ર તરફ તેઓ વળ્યાં અને એમને સારી સફળતા મળી. ગરબામહોત્સવ હોય કે બીજી કલાદર્શક પ્રવૃત્તિ હોય, એમણે ધારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, ઉપરાંત હાલમાં તેઓશ્રી આકાશવાણી અમદાવાદના ‘યુવાવાણી’વિભાગ અને અભિનય ક્ષેત્રે સિદ્ધિનાં સોપાનો સર કરનાર પ્રાંજલ સંચાલન કરી રહ્યાં છે. માટે એમ કહેવાય છે કે રાગિણી પછી સૌથી નાની ઉંમરમાં દૂરદર્શનના ‘ગુજરાતી ચિત્રગીત’ કાર્યક્રમનું સફળતાપૂર્વક ગુજરાતી ક્ષેત્રે પ્રવેશનાર આ અભિનેત્રીની પ્રથમ ફિલ્મ હતી ‘ઢોલો મારા મલકનો'. પછી તો આ બહેને ‘સેંથીનું સિંદૂર’, દશામા, લાજ રાખજે મારી ચૂંદડીની', મોંઘા મૂલની ચૂંદડી' ‘ઓ સાયબા’, ‘ચાર દિશામાં ચેહર મા’—આ બધી સુપરહીટ ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા પ્રાંજલબહેને ભજવી છે. નવી આપણે આ કલાકાર બહેનની શક્તિને અંતરના ઊમળકાથી આવકારીએ અને અભિનયક્ષેત્રે પ્રાંજલબહેન ખૂબ ખૂબ પ્રગતિ કરે, એવી શુભેચ્છા સાથે વિરમીએ. Page #211 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૧૯૫ તેજસ્વી તારિકા ભૈરવીબહેનની સિદ્ધિઓ ખૂબ નોંધપાત્ર છે. ગુજરાતનાં જાણીતાં ભૈરવી હેમંત નૃત્યવિદોમાં એમનું મોખરાનું સ્થાન છે. આમ તો ધીર અને ગંભીર છતાં હસમુખાં ભૈરવીબહેન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી' આનો જીવતો પુરાવો જોઈતો હોય તો માનવતાની મહેક સમાં છે. અમારાં ભૈરવીબહેનને મળો. એમની એમના પતિ શ્રી હેમંતભાઈ કોસિયા ઉમદા સ્વભાવના કામ કરવાની શક્તિ, સૂઝ, સમજ અને નમ્ર અને ઉત્સાહી યુવાન છે. એમનો પુત્ર અર્થ પણ આયોજનનો અભુતસંગમ, દીર્ધદષ્ટિ લાગણીશીલ અને પ્રેમાળ બાળક છે. એમના પતિ હેમંતભાઈ અને હંમેશાં બીજાને મદદ કરવાની ડ્રગ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા છે. એમના પિતાશ્રી ભાવના એમના જીવનદર્શનમાં નરેન્દ્રભાઈ વ્યાસે ગૂજરાત વિદ્યાપીઠમાં અને પછી આપણને સ્પષ્ટ જોવા મળે છે. અલિયાબાડામાં સંનિષ્ઠ અધ્યાપક તરીકે વર્ષો સુધી સેવાઓ આપેલી છે. એમનાં બહેન અંજુબહેન વ્યાસ શિક્ષણક્ષેત્રે ઊંચા નૃત્યક્ષેત્રે પણ ભૈરવીબહેનનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. અમદાવાદમાં નૃત્યની તાલીમ આપતી બે સંસ્થાઓ તેઓ ચલાવે હોદ્દા પર છે. એમના મોટાભાઈ અંશુભાઈ વ્યાસ, જેઓ છે. એક આંબાવાડીમાં અને બીજી સાબરમતીમાં. એમણે અનેક અગાઉ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા, હાલમાં “ટોરેન્ટ’ કમ્પનીમાં સીનિયર કોમર્શિયલ મેનેજર વિદ્યાર્થિનીઓને તાલીમ આપીને નૃત્યમાં તૈયાર કરી છે. નૃત્ય ગુરુ તરીકે ભૈરવીબહેનનું ગુજરાતમાં મોટું નામ છે અને એટલું તરીકે તેઓશ્રી કાર્યરત છે. જ વિશિષ્ટ એમનું કામ છે. આવાં સંસ્કારી માતા-પિતાનાં આ સંસ્કારી દીકરી અભિનયક્ષેત્રે પણ એમનું પ્રદાન યશસ્વી રહ્યું છે. વિધવિધક્ષેત્રે એમની મહેક પ્રસરાવી રહ્યાં છે. આવાં આ માનવીની ભવાઈ' પિક્સરમાં “ભૂલી'નું યશસ્વી પાત્ર ભજવતાં કલાપ્રેમી, મહેનતુ અને નિષ્ઠાવાન ભૈરવીબહેનને અંતરના ભૈરવીબહેન એક અનોખાં કલાકાર લાગે છે. સ્વ. પન્નાલાલ ઊમળકાથી વધાવીએ. પ્રભુ એમને દીર્ધાયુ, સુખમય સ્વાથ્ય પટેલની જ્ઞાનપીઠ એવોર્ડવિજેતા નવલકથા “માનવીની ભવાઈ' અને કલાક્ષેત્રે ખૂબ ખૂબ પ્રગતિ કરવા માટે શક્તિ બક્ષે એવી પરથી આ પિક્સર ઉતારવામાં આવ્યું છે. આ નવલકથામાં પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ. ‘ભલીનું પાત્ર ખૂબ જ જાજરમાન છે. પોતાના હક્ક માટે અમેરિકામાં સિદ્ધિનાં સોપાનો સર કરતી જાગૃત એવી ભારતીય નારીનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રાધ્યાપિકા અને વૈજ્ઞાનિક નવલકથા વાંચતાં આ પાત્ર પ્રત્યે આપણને માન અને લાગણી બહેન તેજલ દેસાઈ થાય છે. ભારતીય પુરુષ સ્ત્રીઓને અન્યાય કરતો જ આવ્યો છે, પછી તે “રામ” હોય કે નવલકથાનો “રાજુ'. પ્રેમની પલાંઠી વિશ્વકક્ષાએ પણ ગુર્જર સન્નારીએ પોતાની પ્રતિભાનાં વાળીને પુરુષ પરણેતરને અન્યાય કરતો રહ્યો છે. આ સત્યને પોત પ્રકાશ્યાં છે. મા ભારતીને ગૌરવ અપાવ્યું છે. કોઈ પણ શ્રી પન્નાલાલે એમની નવલકથા “માનવીની ભવાઈ'માં સરસ ક્ષત્ર હોય, આપણી બહનો પાછી પડી નથી. આવું જ એક કંડાર્યું છે. આ ચલચિત્ર “માનવીની ભવાઈ'માં ભલીનું પાત્ર પ્રતિભાવંત નારીરત્ન છે બહેનશ્રી તેજલ દેસાઈ. એટલું સરસ જામે છે, જેનો સંપૂર્ણ યશ આપણાં આ મૂળ ભારતીય તેજલ દેસાઈ, આજે તો અમેરિકાની ભૈરવીબહેનને આપી શકીએ. સફળ પ્રાધ્યાપક અને વૈજ્ઞાનિક તરીકે સંશોધનના ક્ષેત્રે અદ્ભુત અમદાવાદ દૂરદર્શન પરથી ગુજરાતી સમાચાર' વાંચતાં કામ કરી રહી છે. વધુ પડતા ડાયાબીટીસવાળા દર્દીઓને રોજ આપણાં આ ‘ન્યૂઝરીડર' બહેન-ભૈરવીબહેનના શુદ્ધ ઉચ્ચાર, ઇનસ્યુલિનનું ઇન્જકશન લેવું પડતું હોય છે. આપણી આ બહેન અનોખી રજુઆત અને એમનો શાબ્દિક વૈભવ દર્શકો માટે એક તેજલ દેસાઈના સંશોધનથી હવે ડાયાબીટીસના દર્દીઓને સંભારણું બની રહે છે. આ ઉપરાંત તેઓશ્રી એક સારાં ઇસ્યુલિનના ઇજેક્શનથી મુક્તિ મળશે. ‘એન્કર' (કાર્યક્રમસંચાલક) પણ છે. નૃત્યકલામાં પણ આવો, તો આપણે મળીએ આપણી આ બહેન Jain Education Intemational Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ તેજલને...આપણે જાણીએ છીએ કે સ્ત્રીસહજ સૌંદર્ય અને હોશિયારી આ બે ગુણો પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે અને પ્રથમ દર્શને જ આ બે વસ્તુ ખાસ તેજલમાં જોવા મળે છે એણે અમેરિકામાં ભારતીય સંસ્કૃતિનું નામ રોશન કર્યું છે. અને એની આપણને પ્રતીતિ થાય છે, અમેરિકાનું પોપ્યુલર સાયન્સ' નામનું સામયિક વાંચતાં. આ સામયિક પોપ્યુલર સાયન્સે' અમેરિકાના દસ અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાં આપણી બહેન તેજલ દેસાઈને સ્થાન આપેલ છે. બહેન તેજલ દેસાઈ બોસ્ટન યુનિવર્સિટીમાં જીવવિજ્ઞાન વિભાગમાં પ્રૉફેસર છે. આ યાદીમાં સ્થાન મેળવનાર વૈજ્ઞાનિકોમાં ભારતીય તરીકે ઍવોર્ડ મેળવનાર તેજલ એક જ મહિલા છે. આપણી આ બહેન તેજલ દેસાઈ બાયોમેડિકલ એન્જિનિયરિંગ વિશ્વને સમર્પિત છે. આ વિષયોમાં સંશોધન નોંધપાત્ર છે, બહેન તેજલના સંશોધનમાં, એમણે એમના આધુનિક સંશોધનમાં એવું તારણ કાઢ્યું છે કે હવેથી ‘મધુપ્રમેહ’ (ડાયાબીટિસ)નાં દર્દીઓને રોજ ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવું નહીં પડે. જો કે આ પ્રયોગ તો હજુ ઉંદરો પર અજમાવવામાં આવ્યો છે, પરંતુ એમની સાથે અમેરિકાની આઈ.એમ.ઈ.ડી. નામની ખાનગી કંપની સંશોધન કરે છે, જે માનવીઓ માટે યંત્ર બનાવવા માગે છે. તેજલબહેને અતિ સૂક્ષ્મ યંત્ર વિકસાવ્યું છે, જેમાં સિલિકોનના ટુકડાની આકૃતિ હોય છે. જીવંત કોશિકાઓમાંથી ઇનસ્યુલિનને બહાર તો લાવવામાં આવે છે, પરંતુ કોશિકાઓ તો અંદર જ રહે છે. ઇનસ્યુલિનના બહાર આવવા માટે યંત્રમાં દસથી પંદર નૈનોમીટર માપનાં છીદ્રો બનાવ્યાં હોય છે. એ કોશિકાઓ લાંબા સમય સુધી શરીરમાં રહે છે અને એક બાયોરિએક્ટરની રીતે કામ કરતાં કૃત્રિમ અગ્રાશયની ઉપયોગિતા સાબિત કરી શકે છે. આ યંત્ર એ ઉંદરો ઉપરના પ્રયોગો સફળ કરેલ છે, જે કોશિકાઓ સહજ રીતે સ્વીકારે છે. બહેન તેજલે આ સંશોધન કરતાં પહેલાં બ્રાઉન વિશ્વવિદ્યાલયમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ છે. એના પિતાશ્રી કેમિકલ એન્જિનિયર છે અને અન્ય યંત્રોની ડિઝાઇન બનાવે છે. તેજલને એન્જિનિયરિંગના વ્યવસાયમાં ઝંપલાવવાનું એના પિતાએ કહેલ, પરંતુ એમાં એને રસ નહોતો. ચિકિત્સા વિજ્ઞાનમાં એને સૌથી વધારે રસ છે. બહેન તેજલ ‘નેનોપોરસ મેમ્બરેન્સ'ના વિષયનાં નિષ્ણાત છે. સ્નાતકના અભ્યાસ પછી કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં જ્યારે પીએચ.ડી.ના આવેદન માટે Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ માઉરોફેશરે પાસે ગયાં તો પહેલાં એમને બહાર કાઢી મૂકેલ કારણ કે તેજલની નાની ઉંમર લાગી, પરંતુ તેજલે પ્રોફેસરને પ્રમાણપત્રો બતાવ્યાં ત્યારે માઉરોફેશરે તેજલને આવકાર આપી તેને ઇમ્પ્લેન્ટેબલ ડેન્કે (Implantable Denke) વિષય આપ્યો. તેજલના મિત્રોએ એને સમજાવી કે વિષય વધારે ભારે છે. તેથી સંશોધન અશક્ય છે, પરંતુ ચાર વર્ષના સમયગાળામાં તેજલે અભ્યાસ પૂર્ણ કર્યો. આપણી બહેન તેજલે બિંદુના માપની ‘ડ્રગ ડિલેવરી ડિવાઇસ' બનાવેલ છે. આ ડિવાઇસ એ આંતરડાને ચોંટી જાય છે. પછી દવાને વહાવે છે. કૃત્રિમ કોશિકાઓ બનાવવામાં મહત્ત્વપૂર્ણ કામમાં એ સંલગ્ન છે, જે રોગગ્રસ્ત અથવા ક્ષતિગ્રસ્ત કોશિકાઓની જગ્યાએ કામ કરે છે. તેઓનું માનવું છે કે આ વેરાઇટી ન તો ફેલાય છે, ન તો સંકળાય છે. આ કોશિકાઓ એ અટકે પણ છે અને કૃત્રિમ કોશિકાઓ પ્રાકૃતિક કોશિકાઓના માર્ગે કાર્યરત થાય છે. તેજલનો અન્ય વિષયમાં ૨સ છે બાળશિક્ષણ. લિંગ અને વિજ્ઞાનનું શિક્ષણ અને નીતિ છે. એમના સંશોધનના કાર્ય માટે એમને કેટલાય પુસ્કારો મળ્યા છે. ક્રેન્સ મૅગેઝિન દ્વારા ૧૯૯૯માં 40 under 40 ઍવોર્ડથી સમ્માનિત કરવામાં આવેલ. આ વર્ષે જ એમનું ‘ટોપ ૧૦૦ યુવા સંશોધકોની યાદીમાં સમ્માન કરેલ તથા કૉલેજ તરફથી બેસ્ટ પ્રોફેસર' તરીકે ઍવોર્ડ મેળવેલો. નેશનલ સાયન્સ ફાઉન્ડેશને નવી સદીના વિદ્વાન' તરીકે સમ્માન આપવામાં આવેલ. એમના પુરસ્કારોની યાદી તો બહુ લાંબી છે. એમના વિભાગના અધ્યક્ષ કેનેય સૂચેન તેજલની પ્રતિભાથી સૌથી વધારે પ્રભાવિત છે તથા તેઓ માને છે કે દસ વર્ષ પછીની પેઢીના વિદ્યાર્થીઓનાં આદર્શ એકમાત્ર તેજલ દેસાઈ જ હશે. ખરેખર આનાથી મોટી વિશેષતા કઈ હોઈ શકે. આ જ તેજલ માટે સૌથી મોટો પુરસ્કાર છે. આવો આપણે અંતરના ઊમળકાથી બહેન તેજલની સિદ્ધિઓને બિરદાવીએ અને પ્રભુ એમને આ ક્ષેત્રમાં ખૂબ જ સિદ્ધિઓ અને સફળતા અપાવે એવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ. છ દાયકા પહેલાં અભણ બહેનોને ભણતરનો નાદ લગાડનાર દીપિકા મહાલક્ષ્મીબહેન વર્ષો પહેલાંનું વડોદરા રાજ્યનું ગાયકવાડી કડી ગામ. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનું એક સ્વપ્ન હતું Page #213 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ કે વડોદરા રાજ્યમાં કોઈ અભણ ન રહે, એટલે એમણે એમના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરેલું, મોટાં ગામોમાં તો મહારાજાના અથાગ પ્રયત્નોથી કંઈક પરિણામ આવ્યું ખરું, લોકો પોતાનાં બાળકોને શાળાએ ભણવા માટે મોકલવા લાગ્યાં, પરંતુ નાનાં ગામડાંઓમાં આ કાર્ય મુશ્કેલ હતું. નાનાં ગામડાંઓમાં રાજ્ય શાળા માટેના ઓરડા બનાવ્યા પણ શિક્ષકની મુશ્કેલી હતી. નાનાં ગામડાંઓમાં કોઈ શિક જવા તૈયાર ના થાય, તો પછી ભણાવે કોણ? એ જમાનામાં આખા દેશમાં વડોદરા રાજ્યમાં જ મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ પ્રથમ થયો હતો. મહારાજાને ખૂબ જ ધગશ હતી. એમની સાથેના શિક્ષણ અધિકારીઓ પણ એટલા જ નિષ્ઠાવાન અને મહારાજાની ભાવનાને સાર્થક કરવા માટે ખૂબ જ પ્રયત્નશીલ હતા, એટલે છોકરાઓ તો શાળાએ જવા લાગ્યા અને ભણવા લાગ્યા, પરંતુ હવે પ્રશ્ન છોકરીઓને ભણાવવાનો હતો. ગામલોકો પુરુષ શિક્ષક પાસે પોતાની છોકરીઓને ભણાવવા માટે તૈયાર ન હતા. સમાજની મર્યાદાઓ નડતી હતી અને શિલિકાઓ લાવવી ક્યાંથી? આ મોટો પ્રશ્ન હતો. એ સમયમાં એક ઘટના બની. મહાત્મા ગાંધીજી પૂના આગાખાન મહેલમાં જેલવાસ ભોગવી રહ્યા હતા. એ ખૂબ જ સામાન્ય શિક્ષણ લીધેલાં ગાંધીજીનાં પત્ની કસ્તુરબાએ અંગ્રેજીનો અભ્યાસ સાઠ વર્ષની ઉંમરે શરૂ કર્યો અને ગાંધીજીને મદદકર્તા બન્યાં. આ વાતની હવા તો આખા દેશમાં ફેલાઈ ગઈ. આ સમયે વડોદરા રાજ્ય પણ પ્રાથમિક શિક્ષણ અને ખાસ કરીને બહેનોના શિક્ષણ માટે ખૂબ જ પ્રયત્નશીલ હતું. એ સમયની આ વાત છે. વડોદરા રાજ્યમાં મહેસાણા જિલ્લામાં, કડી ગામમાં નાથાલાલ કાળીદાસ શાહ નામે પ્રાથમિક શાળામાં એક નિષ્ઠાવાન શિક્ષક હતા. એમનાં પત્નીનું નામ મહાલક્ષ્મીબહેન. એમણે સાઠ વર્ષે કસ્તૂરબા અંગ્રેજી શીખ્યાં એ વાત જાણી ત્યારે એમણે એમના પતિને કહ્યું : “મારે ભણવું છે.'' એમના પતિએ કહ્યું. “આ ઉંમરે ?' મહાલક્ષ્મીબહેને કહ્યું : “કસ્તૂરબા સાઠ વર્ષની ઉંમરે જો અંગ્રેજી શીખી શકે તો હું ગુજરાતીનું અક્ષરજ્ઞાન તો મેળવી શકું 2?" ૧૯૭ પણ તારે હવે એની શી જરૂરત છે?" એમના પતિએ ઠાવકાઈથી કહ્યું. “જુઓ અક્ષરજ્ઞાન વિના બહેનો અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયા કરે છે. એ વાત તો સાચી ને? પરંતુ સવાલ એ કે પહેલ કોણ કરે? લોકનિંદાના ડરથી મારા જેવી અનેક બહેનો નિરક્ષર રહેવા પામે છે. આનો કંઈક ઉપાય તો કરવો જોઈએ.'' તારી વાત તો બહુ સાચી છે, પણ “સ્ત્રીઓ માટે શાળાઓ જ ક્યાં છે, તે તું ભણવા જઈશ?” શું તમે મારા શિક્ષક ન બની શકો? મારી ઇચ્છા છે કે હું આપની પાસે ભણું અને બીજી બહેનોને ભણાવું.'' મહાલક્ષ્મીબહેને નમ્રતાથી કહ્યું. પત્નીની આવી ઉદાર ભાવના જોઈ નાથાલાલ માસ્તર તો ખૂબ જ પ્રસન્ન થયા. નૌકરી અને અન્ય કાર્યનો બોજો હોવા છતાં તેમણે અડધી રાતના ઉજાગરા વેઠીને પત્નીને ભણાવવા માંડ્યું. એટલું જ નહીં, પણ તેમને શિક્ષક સમાં બનાવી દીધાં. મહાલમીબહેનના ઉત્સાહનો પાર ન હતો. પોતાનો સંકલ્પ પાર પાડવા માટે નો તેમણે અડોશ-પડોશમાંથી વર્તુદીકરીઓને પોતાને ત્યાં બોલાવી રામાયણની કથા તથા ભજનો ગાઈ-વાંચી સંભળાવવાં માંડ્યાં. એમાં રસ પડતાં એ બહેનોને થવા લાગ્યું—''આપણે પણ વાંચી-લખી શકીએ તો કેવું સારું?'' અને પોતાને પત્ર ભણવું છે' એવી એમણે મહાલક્ષ્મીબહેનને વિનંતી કરી. મહાલક્ષ્મીબહેનના હર્ષનો પાર ન રહ્યો. પોતાના ઘરના આંગણે જ જ્ઞાનની પરબ માંડવાનું એમણે નક્કી કર્યું. શરૂઆતમાં તો ચાર બહેનો જ ભણવા માટે આવવા તૈયાર થઈ. પોતાના ધરને જ નિશાળ બનાવીને મહાલક્ષ્મીબહેન શિક્ષક થયાં. પછી તો આ શાળામાં બહેનોની સંખ્યા વધતી ઈ. નાથાલાલ માસ્તર તો પાંસઠ (૬૫) વર્ષે, તા. ૧૯-૫૧૯૫૦ના રોજ અવસાન પામ્યા પરંતુ જતાં-જતાં એમનાં કહ્યાગરાં અને સેવાભાવી પત્નીને ભલામણ કરતા ગયા “ગમે તેમ થાય, પરંતુ તારું સમગ્રજીવન આ શાળાને અર્પણ કરી દેજે અને આ શાળાને આપણા પ્રિય બાળક સમી ગણીને જીવની માફક એનું જતન કરજે!" Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સ્વપ્ન શિલ્પીઓ પતિની આજ્ઞા અનુસાર મહાલક્ષ્મીબહેન જીવ્યાં ત્યાં મળ્યું છે. એ ઉપરાંત અખિલ કચ્છી કાવ્યસ્પર્ધા તેમજ સુધી, આ એમની શાળામાં નિરક્ષર બહેનોને શિક્ષણ આપતાં અખિલ ગુજરાત લઘુકથા સ્પર્ધામાં પણ તેમને પારિતોષિક રહ્યાં. મળેલાં છે. આજે તો મારાં બા-મહાલક્ષ્મીબહેન હયાત નથી, પરંતુ | ‘પારિજાત'(માસિક)નું છેલ્લાં એક વર્ષથી તેઓ એમણે આરંભેલી આ બહેનો માટેની શિક્ષણપ્રવૃત્તિ ફક્ત નિયમિત પ્રકાશન કરી રહ્યાં છે, અને ગુજરાતભરમાંથી તેમને વડોદરા રાજયમાં જ નહીં, પરંતુ આખા ગુજરાત રાજ્યમાં સારો સહયોગ મળ્યો છે એ જ આ માસિકનું સાચું મૂલ્યાંકન ફાલીફૂલીને ખૂબ જ વિકાસ પામી છે. સાહિત્યક્ષેત્રે યુવા મહિલાપ્રતિભા આ માસિકના પ્રકાશનમાં જાણીતા સાહિત્યકાર શ્રી માણેકલાલ પટેલનો એમને મહત્ત્વનો સહકાર સાંપડ્યો છે. નીપા ઠક્કર શ્રી માણેકલાલ પટેલ આ માસિકના સંપાદક છે, અને એમનાં સુઝ અને સમજનો અભુત સમન્વય એટલે રાષ્ટ્રના પત્ની શ્રીમતી મંજુલાબહેન પટેલ આ માસિકનાં પ્રકાશક છે. સૌથી નાની ઉંમરનાં સ્ત્રી-તંત્રી આપણાં બહેન નીપાબહેન. તંત્રી તરીકેની નીપાબહેનની ઊંડી સૂઝ-સમઝ, શ્રી ગુજરાતના છેવાડે માંડવી (કચ્છ)થી એક સાહિત્યિક માસિક માણેકલાલભાઈનું દીર્ઘદૃષ્ટિવાળું સંપાદન અને શ્રી પારિજાત' તેઓ પ્રકાશિત કરી રહ્યાં છે, તેનાં તેઓશ્રી મંજુલાબહેનનું આયોજનબદ્ધ પ્રકાશન આ ત્રણેનો ત્રિવેણી તંત્રી છે. સંગમ એટલે આ સાહિત્યિક મેગેઝિન ‘પારિજાત.” બાવીસ વર્ષની જ આપણી આ ગુણિયલ ગુજરાતી આ માસિકના નામ ‘પારિજાત'ની પસંદગીમાં પણ બહેન ‘પારિજાત' જેવું સાહિત્ય માસિક એમના તંત્રીપદે નીપાબહેનની સાહિત્યસૂઝનાં આપણને દર્શન થાય છે, આ ચલાવે ત્યારે ગુજરાતી સાહિત્યજગતનું ધ્યાન તે તરફ દોરાય બહેનની સરળતા અને સહજતા પણ કેટલી બધી એ સ્વાભાવિક છે. અભિનંદનીય છે! આપણી સાથેની મુલાકાતમાં એમણે મને | ગુજરાતી સાહિત્યમાં પાંગરતી યુવા મહિલા આગ્રહપૂર્ણ જણાવ્યું કે : “તમારા લેખમાં નીપા ઠક્કરને પ્રતિભાઓમાં નીપાબહેન એક એવું વ્યક્તિત્વ ધરાવે છે કે કેન્દ્રમાં રાખીને ન લખતાં ‘પારિજાત'ને કેન્દ્રમાં રાખીને લખશો ભાવિમાં સાહિત્યના ઉધાનમાં મઘમઘતું પુષ્પ બનીને એ તો મને વધુ ગમશે.” સાહિત્ય પ્રત્યેની કેવી મોટી નિષ્ઠા અને ખીલી ઊઠશે એવી એમના પરિચિતોમાં એક શ્રદ્ધા ઊભી થઈ સમજદારી. નીપાબહેનને એમના આ માસિક “પારિજાત' માટે એમ.એ.ની વિદ્યાર્થિની નીપા-અને એનામાં આટલી અસીમ શ્રદ્ધા છે કે “પારિજાત' ભવિષ્યમાં નવોદિતો માટે બધી સર્જકપ્રતિભા. ગુજરાત આવી આપણી ગૌરવવંતી કાર્યશાળા અને લેખકો માટે સાહિત્યનું માધ્યમ બની રહેશે. સ્ત્રીશક્તિથી ગૌરવશાળી બન્યું છે, એમ કહીએ તો એમાં જરા આપણે જાણીએ છીએ કે “માંડવી’ તો ગુજરાતનું પણ અતિશયોક્તિ નથી. છેવાડાનું શહેર છે, આમ છતાં અહીંથી ‘પારિજાત'નું પ્રકાશન નીપાબહેનને બાળપણથી જ વાચનનો શોખ છે. થવું એ ગુજરાતી સાહિત્ય માટે ગૌરવવંતી વાત છે અને સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-એ એમના રસનો વિષય 1ષય આનો યશ આપણે નીપાબહેનને તેમજ તેમના સહયોગી આનો યશ ૨ છે અને એમણે સાહિત્યસર્જનની શરૂઆત કરી છે. ‘લઘુકથા', માણેકભાઈ અને મંજુલાબહેનને આપીએ. ‘ચિંતનાત્મક લેખો', “કાવ્ય’ અને ‘નવલિકાસર્જનથી. આવાં યશસ્વી સાહિત્યકાર અને રાષ્ટ્રના સૌથી નાની તેમની સિદ્ધિઓની વાત કરીએ તો અખિલ કચ્છ ડૉ. ઉંમરના તંત્રી શ્રી નીપાબહેનને અંતરના ઊમળકાથી જયંત ખત્રી નિબંધ સ્પર્ધામાં પર્યાવરણ વિષયક નિબંધ સ્પર્ધામાં આવકારીએ અને એમની આ સાહિત્યિક યાત્રા સિદ્ધિનાં પ્રથમ પારિતોષિક મળ્યું છે. આ નિબંધને “વિવેકગ્રામ' પ્રકાશન સોપાનો સર કરે એવી શુભેચ્છા સાથે વિરમીએ. અસ્તુ. દ્વારા પ્રકાશિત “અસ્તિત્વ સામે અગન ખેલ'માં પણ સ્થાન Page #215 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૯૯ સાહિત્યસર્જનનાં સોપાનો સર કરતાં યશસ્વી નારીરત્ન એમનો જન્મ ૬-૧૨-૧૯૫૫ના રોજ સંત અને શૂરાની બહેન શ્રી નીલમબહેન દોશી ભૂમિ સૌરાષ્ટ્રમાં થયો હતો. આ બહેનના કહેવા પ્રમાણે એમણે છેલ્લાં ચાર વર્ષથી ગાંધીજીની ભૂમિ (પોરબંદર)ની પેન હાથમાં પકડી નથી. સીધું કૉમ્યુટરમાં જ લખવાની ટેવ કર્તવ્યનિષ્ઠ, પરાયણ અને પ્રવૃત્તિશીલ પડી ગઈ છે. આ વિકસતા વિજ્ઞાનના યુગમાં હવે તો બધાં બહેન નીલમબહેન હરીશભાઈ દોશીએ મૅગેઝિનો અને છાપાંઓ ઇ મેઇલની રચનાઓ સ્વીકારે છે. ગાંધીજીના આદર્શોને પોતાના જીવનમાં આથી રચના મોકલવામાં અનુકૂળતા રહે છે. વચમાં મૂર્તિમંત કરી ગરવી ગુર્જર નારીનું સાચે નીલમબહેન પાંચ માસ માટે અમેરિકા ગયા, ત્યારે પણ આ જ ગૌરવ વધાર્યું છે. સગવડને કારણે એમની કોલમો ચાલુ રહી હતી. આવો, આવાં યશસ્વી આકાશવાણી ઉપર એમનું રેડિયો નાટક ‘ઝાલરટાણું રજૂ નારીરત્નને જાણીએ. એમનાં સાહિત્યિક કાર્યોને માણીએ અને થયેલું, જે ખૂબ વખણાયેલું. ઉપરાંત આકાશવાણી રાજકોટ અંતરના ઊમળકાથી બિરદાવીએ. પરથી એમના અનેક શૈક્ષણિક કાર્યક્રમો પણ રજૂ થયા છે. નીલમબહેનના સર્જનકાર્યની વાત કરીએ તો એમનાં બે નીલમબહેનનું આ બધા કરતાંય ચઢિયાતું અને વિશિષ્ટ પુસ્તક પ્રગટ થઈ ચૂક્યાં છે. (૧) “દીકરી મારી દોસ્ત” અને પ્રદાન એ છે કે તેઓ “નેટ વિશ્વ' સાથે સતત સંપર્કમાં હોવાથી (૨) “ગમતાનો ગુલાલ' એમનું ત્રીજું પુસ્તક ગુજરાત સાહિત્ય એમને અનેકવાર સુંદર અનુભવો થતા રહે છે. એમના અકાદમી દ્વારા પસંદ થઈને પ્રેસમાં છે. અન્ય ત્રણ પુસ્તકો ગુજરાતી બ્લોગ ‘પરમ સમીપે”ના વાચકોની સંખ્યા એક લાખનો નવલિકાસંગ્રહ, લઘુકથાસંગ્રહ અને એક નવલકથા લખાયેલી આંકડો વટાવી ગઈ છે અને રોજ આ સંખ્યા વધતી જાય છે. તૈયાર છે. આપણે અપેક્ષા રાખીએ કે આ વર્ષ (૨૦૦૯)માં એ તેઓ એમનું પ્રકાશિત કે અપ્રકાશિત બધું લખાણ તેમાં મૂકતા પણ પ્રગટ થાય. રહે છે. વાચકોના ‘મેઈલ” મળતા રહે છે. એક ઘરોબો બંધાય સાહિત્ય-સર્જનક્ષેત્રે ગણી-ગાંઠી સ્ત્રી લેખિકાઓ એમનું છે. એમના અનોખા અનુભવોની વાત કરીએ તો એમનો ‘સાસુસ્થાન નિશ્ચિત કરી ચૂકી છે, એમાં આપણાં આ નીલમબહેન વહુના સંબંધો વિશેનો લેખ વાંચીને એક વાચકે લખેલું કે “મેં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યાં છે. એમના નોંધપાત્ર આપના બ્લોગ પરથી આ લેખની પ્રિટ લઈ ઝેરોક્ષ કરાવીને સાહિત્યસર્જનની વાત કરીએ તો એમના બાળનાટકસંગ્રહ મારી પત્ની અને મારી મમ્મી બન્નેના હાથમાં મૂકી દીધી હતી ગમતાનો ગુલાલ'ને ગુજરાત સાહિત્ય અકાદમીનો વર્ષ ૨૦૦૬ અને તે વાંચ્યા પછી એ બન્નેમાં ઘણું પરિવર્તન જોવા મળેલ માટેનો શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો દ્વિતીય ઍવોર્ડ મળેલ છે. હાલમાં છે.” લેખની કેવી ઊંડી અને સચોટ અસર! આવું બને ત્યારે એમની નવલકથા “દોસ્ત મને માફ કરીશ ને?' જનસત્તા નીલમબહેનને પોતાની મહેનત સાર્થક થતી લાગે છે. એમના રવિવાર પૂર્તિમાં ચાલુ છે. “સંદેશ”ના “સ્ત્રી’ સાપ્તાહિકમાં એમની લેખ વાંચીને તો દીકરાઓને પોતાના માતાપિતા પ્રત્યેની ફરજનું બે કૉલમો (૧) “જીવનની ખાટી મીઠી’ અને ‘સમ્બન્ધ સેતુ' ભાન થાય છે. આવું પરિણામ લાવે તે જ સફળ સાહિત્ય છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી ચાલુ છે. “દિવ્ય કહેવાય. ભાસ્કર’ના ગોલ્ડમાં એમની નવલકથા “અરૂપ શું બોલે?” જે એમના પુસ્તક “દીકરી મારી દોસ્ત’ વાંચીને તો દેશ વાચકોમાં ખૂબ જ આવકાર પામેલી. ઉપરાંત “અખંડ આનંદ', પરદેશનાં ઘણાં વાચકોએ પ્રસન્નતા વ્યક્ત કરી છે અને આ નવનીત સમર્પણ”, “પરબ', ‘ઉદ્દેશ', “સંદેશ”, “દિવ્ય ભાસ્કર', વાચક દીકરીઓએ નીલમબહેનને માતાનું સ્થાન આપી એમના ગુજરાત સમાચાર' વગેરેમાં પણ એમની વાર્તાઓ પ્રગટ થતી પ્રત્યેનો આદર અને લાગણી વ્યક્ત કર્યા છે. આવી ભાવુક અને રહે છે. કાવ્યસર્જનક્ષેત્રે પણ એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે, પ્રેમાળ દીકરીઓની સંખ્યા તો એમના કહેવા પ્રમાણે પાંચ છતાં મહત્ત્વની વાત એ છે કે પોતે સાયન્સ ગ્રેજ્યુએટ છે. આંકડા પર પહોંચી છે. આમ આ બહેને એમના સાહિત્ય સર્જન સાયન્સની વિદ્યાર્થિની સાહિત્યક્ષેત્રે આવું વિશાળ અને વિશિષ્ટ દ્વારા ઘણી બધી દીકરીઓ (બહેનો)નું જીવન નવપલ્લવિત કર્યું સાહિત્યિક પ્રદાન કરે એ તો વિરલ ઘટના લેખી શકાય. છે અને આ માટે તેઓ પોતાની જાતને નસીબદાર માને છે. Jain Education Intemational Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આવા ગુણિયલ ગુર્જર નારીના સાહિત્યસર્જનને આપણે અંતરના ઊમળકાથી આવકારીએ, બિરદાવીએ, અને પ્રભુને પ્રાર્થના કરીએ કે એમને દીર્ઘાયુ અને સુખમય સ્વાસ્થ્ય બક્ષે અને આવું વધુ ને વધુ પ્રેરક સાહિત્યસર્જન કરવાની શક્તિ આપે. શિક્ષણ, સાહિત્ય અને સામાજિક સેવાનું સુભગ મિલન પ્રા. ડૉ. પ્રફુલ્લાબહેન એન. પટેલ સાહિત્ય, શિક્ષણ અને સમાજસેવામાં જેમણે અનેરું પ્રદાન કર્યું છે, એવા મહેસાણા જિલ્લાનાં નારીરત્નોની તો સાચે જ અલગ ઓળખ છે. આપણા મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના કડી તાલુકાની ઝૂલાસણની વતની બહેન સુનીતા પંડ્યા (હવે સુનીતા વિલિયમ)એ નાસાના કાર્યક્ષેત્રમાં કલ્પના ચાવલાના અવસાન પછી અવકાશયાન દ્વારા અવકાશમાં પહોંચી જે સિદ્ધિનાં સોપાનો સર કર્યાં છે, એ માટે આખો દેશ આજે ગૌરવ અનુભવે છે, અવકાશમાં વધુ સમય રોકાવાનો વિક્રમ પણ એમણે તોડ્યો છે, આવાં જ બીજાં આ જિલ્લાનાં નારીરત્ન છે નિષ્ઠાવાન શિક્ષણશાસ્ત્રી અને સફળ શિક્ષણમંત્રી આપણાં આનંદીબહેન પટેલ આવી તો કેટલીય આપણી ગૌરવશાળી બહેનો આ જિલ્લાની છે, જેમણે રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આવાં જ આપણાં એક યશસ્વી નારીરત્ન છે ડૉ. પ્રફુલ્લાબહેન પટેલ, જેઓ આજે મહેસાણાની સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક-એજ્યુકેશન કૉલેજમાં પ્રિન્સિપાલની જવાબદારી સંભાળી રહ્યાં છે. શિક્ષણ પ્રત્યેનો એમનો લગાવ અને વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણીના કારણે એમણે સફળતાનાં સોપાનો સર કર્યાં છે. એમનો જન્મ ૧૮-૧૨-૧૯૫૪ના રોજ બાલીસણા ગામે પિતાશ્રી નારણભાઈ તુલસીભાઈ પટેલ અને માતા મંગુબહેન પટેલના ખોળે ત્રીજી દીકરી તરીકે થયો હતો. એમનું વતન તો પાટણ જિલ્લાનું સંડેર ગામ. હવે પાટણ સ્વપ્ન શિલ્પીઓ જિલ્લો જુદો પડ્યો, પરંતુ મૂળ તો એ મહેસાણા જિલ્લાનાં ગામ. એમની શિક્ષણની વિકાસ કેડીના મૂળમાં તો એમનાં શિક્ષિત માતા-પિતા. એમના પિતાએ પોતે શિક્ષક, ચાલુ નોકરીમાં એમ.એ. કર્યું અને નગરપાલિકાના એ.ઓ. સુધી પહોંચ્યા. શ્રી પ્રફુલ્લાબહેન પોતે તો મહેસાણા બી.એડ. કૉલેજમાં આચાર્ય તરીકે શિક્ષણનું કાર્ય કરી રહ્યાં છે, જ્યારે એમનાં એક બહેન પણ પાટણ બી.એડ. કૉલેજમાં અધ્યાપિકા તરીકે ફરજ બજાવી રહ્યાં છે. આપણાં આ પ્રફુલ્લાબહેને શિક્ષણક્ષેત્રે પી.ટી.સી., બી.એ. બી. એડ. એમ. એ. અને પીએચ. ડી. જેવી ડિગ્રીઓ હાંસલ કરી છે. એમ.એડ.માં એમનો વિષય હતો મહેસાણા જિલ્લાના પાંચથી સાત ધોરણના વિદ્યાર્થીઓની અભ્યાસટેવોનો અભ્યાસ.' એમણે ઉત્તર ગુજરાતની વિધ-વિધ શિક્ષણસંસ્થાઓમાં નોકરી કરી બહોળો શૈક્ષણિક અનુભવ મેળવ્યો છે. વિવિધલક્ષી વિદ્યામંદિર, પાલનપુરમાં એકથી ચાર વિષયોનું શિક્ષણ, વિદ્યાર્થીઓને આપ્યું પછી મહેસાણા જિલ્લા પ્રાથમિક શાળામાં જોડાયાં. એ પછી શ્રીજી મા. કન્યા વિદ્યાલય-ઊંઝામાં એમણે શિક્ષણકાર્ય કર્યું અને હાલમાં તેઓશ્રી મહેસાણાની વિવેકાનંદ બી.એડ. કોલેજમાં આચાર્યા તરીકે શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. આ ઉપરાંત એમના શિક્ષણક્ષેત્રના અનુભવની વાત કરીએ તો ગૂજરાત વિદ્યાપીઠમાં સંશોધન વિષયક માર્ગદર્શક પરીક્ષકની જવાબદારી સંભાળી. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીપાટણમાં ફિલોસોફી વિષયમાં માર્ગદર્શક પરીક્ષક તરીકેની જવાબદારી નિભાવી. એમ. ફિલ. કક્ષાએ ગણપત યુનિ. ખેરવામાં સંશોધન વિષયક કાર્યમાં ભાગ લઈ માર્ગદર્શન આપ્યું. દિલ્હી, ભાવનગર, અંબાજી જેવાં સ્થળે સંસ્કૃતને લગતા પરિસંવાદમાં ભાગ લઈ રિસર્ચ પેપર-લેખોનું વાચન કર્યું અને વૈશ્વિક કક્ષાએ થાઇલેંડ ખાતે બેંગકોકમાં ૧૮થી ૨૨ સુધી ભરાયેલી રિસર્ચ કોન્ફરન્સમાં પેપરનું વાચન કરી ભારતીય નૃત્ય વર્કશોપમાં ભાગ લીધો. ઉપરાંત લેખનકાર્યમાં પણ આ બહેનનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. શૈક્ષણિક પુસ્તકોની વાત કરીએ તો ‘વિકાસમાન ભારતીય સમાજમાં શિક્ષક', જે પુસ્તક બી.એડ.ના અભ્યાસક્રમમાં છે, ઉપરાંત ‘વર્તમાન સમાજનું પ્રતિબિંબ' Page #217 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૦૧ (નાટ્યસંગ્રહ) “ઘરનો દીવો એટલે...(દીકરી)”, “સંસ્કૃત જીત્યાં હતાં. અત્યારે સંસદમાં માત્ર બે એથનિક માઈનોરિટી સંજીવની' (વિવિધ ગીત, સ્તુતિ, શ્લોકસંગ્રહ) “સંસ્કૃત મહિલા એમ. પી. છે અને આ બન્ને આફ઼ો કેરેબિયન છે. જીવનધારા' (નાટ્યસંગ્રહ) સામાજિક ઉત્થાન માટે પણ એમણે આપણાં આ પ્રીતિબહેનનાં માતા-પિતા ગુજરાતમાંથી પૂર્વ લેખો લખ્યા છે. અધ્યાત્મિક ક્ષેત્રે પણ એમનું યોગદાન રહ્યું આફ્રિકાના દેશોમાં ગયેલાં અને ત્યાંથી તેઓ બ્રિટન આવ્યાં. આમ તો તેઓ યુગાન્ડામાં સ્થાયી થયાં હતાં, પણ ઇદી એમના આ વિશિષ્ટ પ્રદાન માટે “શ્રી સરદાર પટેલ અમીનના ત્રાસના કારણે તેઓ બ્રિટનમાં આવી ગયાં હતાં. એવોર્ડ જેવા વિશિષ્ટ ઍવોર્ડથી પણ તેઓ સમ્માનિત છે. પ્રીતિબહેનનાં લગ્ન થઈ ગયાં છે. એમનો જન્મ એમનાં વિકાસમાં એમનાં માતા-પિતા, એમનાં નાનાં બહેન સ્વ. બ્રિટનમાં થયો હતો. પ્રીતિબહેન ટીનેજર હતાં ત્યારથી જ ડૉ. મનુબહેન પટેલ. એમનાં સાસુ-સસરા અને એમનાં પતિશ્રી કન્ઝર્વેટિવ પક્ષ સાથે જોડાયેલાં છે. રસિકભાઈ પટેલ, જેઓ પોતે એક શિક્ષક છે અને શિક્ષકોના તેઓશ્રી પહેલાં કન્ઝર્વેટિવ સેન્ટ્રલ ઓફિસમાં કામ કરતાં હક્કો માટેની યશસ્વી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે–એમનું પણ હતાં. પછી પક્ષનાં નેતા, દેશનાં પ્રવક્તા બન્યાં. તેઓ એટલાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે. જાગૃત નારી અને સ્પષ્ટ વક્તા છે કે એમણે ૨૦૦૩માં પોતાના આવાં આ યશસ્વી નારીરત્ન ડૉ. પ્રફુલ્લાબહેન પટેલ' જ પક્ષ પર વર્ષીય ભેદભાવના આક્ષેપ કર્યા હતા. એમના નમ્ર, સ્નેહાળ અને પરોપકારી સ્વભાવના કારણે , એઓ લઘુમતી સમુદાયના એમ.પી. બન્યાં છે. બ્રિટનમાં શિક્ષિકાવૃંદમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. પહેલાં એથનિક માઇનોરિટી એમ.પી. દાદાભાઈ નવરોજી હતા. આવાં શૈક્ષણિક ક્ષેત્રના ગૌરવ સમાં આ બહેનને તેઓ ૧૮૯૨માં ચૂંટાયા હતા. અંતરના ઊમળકાથી આવકારીએ, બિરદાવીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ એમને દીર્ધાયુ સુખમય સ્વાથ્ય અને 20 - એથનિક માઈનોરિટી મહિલા એમ.પી. હતાં. શૈક્ષણિક-સાહિત્યક્ષેત્રે ખૂબ કામ કરવાની શક્તિ બક્ષે. ૧૯૨૯થી ૧૯૮૭ સુધી હાઉસ ઓફ કોમનમાં માત્ર પ્રથમ મહિલા ગુજરાતી એમ પી. વ્હાઇટ’ એમ. પી. જ હતા. શ્રી પ્રીતિબહેન પટેલ અત્યાર સુધીમાં ૧૫ એથનિક માઇનોરિટી એમ.પી.-- આપણી ગર્જરનારીઓનું પણ એક વિશિષ્ટ ગૌરવ હોય બન્યા છે. ચાર એમ.પી. બન્યા છે અને ૨૪ લૉર્સ બન્યાં છે. છે. સુનીતા વિલિયમ એનો એક તાદશ પરાવો છે. આજ રીતે જે બધા જ પુરુષો છે. એથનિક માઇનોરિટીમાંથી બે મહિલા બ્રિટનની પ્રથમ ગુજરાતી મહિલા પ્રીતિબહેન પટેલ એમ.પી. એમ.પી. બની છે. આ બન્ને આફ઼ો-કેરેબિયન છે. બનશે અને આપણું ગૌરવ વધારશે. કન્ઝર્વેટિવ પક્ષમાંથી બે એથનિક માઈનોરિટી એમ.પી. - વિલિયમ હેગના ભૂતપૂર્વ પ્રવક્તા પ્રીતિબહેન પટેલને બન્યા ) બન્યા છે. એમાં એક છે–શૈલેષ વોરા અને બીજા એન્ડમ - એમની આ સફળતા માટે અભિનંદન પાઠવીએ. આફ્રિથી. તેઓશ્રી એસેક્સમાં આવેલી વિધાન બેઠકના કન્ઝર્વેટિવ આપણને એ વાતનું ગૌરવ થવું જોઈએ કે પ્રીતિબહેન ઉમેદવાર તરીકે પસંદગી પામ્યાં છે. આ બેઠક કન્ઝર્વેટિવ માટે = પટેલ પહેલાં એશિયન એથનિક માઇનોરિટી એમ.પી. બનશે, સલામત સીટ ગણાય છે. અને ટોરીનું પ્રતિનિધિત્વ કરશે. . હાલમાં આપણાં આ ગૌરવવંતાં બહેન ડિયેગો નામની આપણાં આ પ્રીતિબહેનની આ વિશિષ્ટ સફળતાને આવકારીએ અને અંતરના ઊમળકાથી બિરદાવીએ. ફૅિક કંપનીમાં પબ્લિક રિલેશન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. અત્યારે બ્રિટન સંસદમાં દસ એશિયન એમ.પી. છે, પરંતુ પ્રભુ એમને દીર્ધાયુ અને સુખમય સ્વાચ્ય બક્ષે અને આ બધા પુરુષો જ છે. પહેલાં બ્લેક મહિલા એમ.પી. તરીકે એમને ખૂબ કામ કરવાની શક્તિ આપે એવી પ્રભુ પ્રાર્થના સાથે ડાટેના એબોટ્ટ ચૂંટાઈને આવ્યાં હતાં. તેઓ ૧૯૮૭માં ચૂંટણી વિરમીએ. Jain Education Intemational Page #218 -------------------------------------------------------------------------- ________________ & * * * ૨૦૨ સ્વપ્ન શિલ્પીઓ યશસ્વી કવયિત્રી આરાધના મ્યુઝિકલ ગ્રુપ'નું આયોજન કરે છે. સુગમ સંગીત, શ્રી પારુલબહેન નાયક લગ્નગીત, રાસ-ગરબા, ગઝલના કાર્યક્રમો પણ પ્રસ્તુત કરે છે, ઉપરાંત “એન્કરિંગ-કોપેરિંગમાં પણ તેમની આગવી સૂઝ છે. ગુજરાતનું સ્ત્રી-ધન હંમેશાં એમની સાહિત્યિક પ્રવૃત્તિઓ પણ અભિનંદનીય છે. અભિનંદનીય રહ્યું છે. પછી તે તેઓશ્રી ‘કલમ લેખિકામંચ'ના સંવાદક પંચ સભ્યોમાનાં એક સામાજિક ક્ષેત્રે હોય, કલાક્ષેત્રે હોય, છે. “સાહિત્ય ચોરો' સંચાલિત એમ. જે. લાઇબ્રેરીના પણ સાહિત્યક્ષેત્રે હોય કે પછી શિક્ષણક્ષેત્રે હોય. હવે તો આપણી બહેનો સક્રિય સભ્ય છે. સાહસિકક્ષેત્રે પણ પોતાનું અને કાવ્યસર્જનક્ષેત્રે એમને વિશેષ રુચિ રહી છે અને એના ગુજરાતનું નામ રોશન કરી રહી છે. પરિણામ સ્વરૂપે જ તાજેતરમાં અગ્રગણ્ય સાહિત્યકારોની અવકાશયાનમાં કલ્પના ચાવલાનું અવસાન થતાં એમની ઉપસ્થિતિમાં એમ. જે. લાઇબ્રેરીના હોલમાં એમના કાવ્યસંગ્રહ જગ્યાએ અવકાશમાં જનાર સુનીતા પંડ્યા (વિલિયમ) પણ ‘પ્રકાશદ્વીપ'નું પ્રાગટ્ય થયું. ગૌરવવંતી ગુર્જર નારી છે, જેમને તાજેતરમાં ‘પદ્મભૂષણ' એમનો આ કાવ્યસંગ્રહ નવા કવિમિત્રો માટે તો ઍવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં. આમ આપણી ગુર્જર “દીવાદાંડી'રૂપ છે. એમના આ કાવ્યસંગ્રહમાં વિવિધતાની સાથે નારીએ રાષ્ટ્રીયકક્ષાએજ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને એમના છંદ' પણ ખૂબ જ પરિપક્વ છે. કાવ્ય-સર્જનક્ષેત્રે વિશ્વકક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એમનો વિશેષ રસ છે ગીત, ગઝલ, જે ક્ષેત્રે એમણે યશસ્વી આવાં જ આપણાં એક નારીરત્ન ચિરંજીવ બહેન છે. પ્રદાન પણ કર્યું છે. પારુલબહેન નાયક, જેમણે શિક્ષણક્ષેત્રે, સંગીતક્ષેત્રે અને એમની સાહિત્યિક સિદ્ધિ માટે એમને પારિતોષિક અને સાહિત્યક્ષેત્રે યશસ્વી સિદ્ધિ હાંસલ કરી, નારીશક્તિનાં સમાજને પુરસ્કારો પણ મળ્યાં છે, જેમકે ફાર્બસ–ગુજરાતી સભા, દર્શન કરાવ્યાં છે. મુંબઈની સાહિત્યિક પ્રવૃત્તિઓએ એમના નિબંધ “સ્ત્રી એ સ્ત્રીની એમનો જન્મ ૧૯-૮-૧૯૬૯ના રોજ મહેસાણા દુશમન છે' માટે એમને ૧૯૮૬માં પ્રથમ ઇનામ એનાયત કર્યું જિલ્લાની ઐતિહાસિક કડી નગરીમાં થયો હતો. એમનાં માતા હતું. ‘દુઓ' કાવ્ય માટે એમને પ્રથમ ઇનામ મળેલું. આ કુંજલતાબહેન અને પિતાશ્રી કનૈયાલાલે એમનામાં સંસ્કારનું ઉપરાંત એમના વિશિષ્ટ કાવ્ય “જણ માણસ મટી..' માટે, સિંચન કર્યું અને શિક્ષિકા માતાની આ દીકરીએ પોતે પણ ગાંધીનગર જિલ્લાના યુવક મહોત્સવ અંતર્ગત પ્રથમ ઇનામ શિક્ષિકા તરીકેનું ગૌરવવંતુ સ્થાન પસંદ કર્યું અને નિષ્ઠાવાન એમને મળેલું. શિક્ષિકા તરીકે એમણે શિક્ષણજગતમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું એમની પ્રગટ્ય કવિતાઓમાં સાહિત્ય એકેડમીના છે. એમના અભ્યાસની વાત કરીએ તો એમણે ડબલ એમ.એ. અર્વાચીન નારી કવયિત્રીઓનાં સંપાદન (શ્રી ઉષાબહેન અને બી.એડ. કર્યું છે. ૧૯૮૮માં એમણે એમ.એ. વિથ ઉપાધ્યાય દ્વારા) “શૂન્યતામાં ઘૂઘવાતા દરિયાના તરખાટ’માં બે ગુજરાતી-લિંગ્વિસ્ટિક કર્યું અને ૨૦૦૦ની સાલમાં એમ.એ. કાવ્યો પ્રગટ થયેલાં ‘તાદર્થ્ય અને એવાં બીજાં સાહિત્યિક વિથ મનોવિજ્ઞાન (એન્ટાયર) કર્યું. સામયિકોમાં એમનાં કાવ્યો પ્રગટ થતાં રહે છે. સંગીતક્ષેત્રે પણ એમનો વિશેષ લગાવ રહ્યો છે અને વર્ષો પહેલાં એમનું પ્રથમ કાવ્ય મુંબઈના અગ્રગણ્ય એમણે એમના આ રસના કારણે ૧૯૯૫માં સંગીતક્ષેત્રે સંગીત સામયિક ‘વિરાટ જાગે'માં પ્રગટ થયું હતું. વિશારદની ડિગ્રી હાંસલ કરી. આવાં નિષ્ઠાવાન શિક્ષણશાસ્ત્રી અને યશસ્વી કવયિત્રી શિક્ષણક્ષેત્રે એમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. હાલમાં તેઓ પારલબહેન નાયકને અંતરના ઊમળકાથી આવકારીએ અને હીરા-માણેક રાજપુરવાળા(ઉચ્ચતર માધ્યમિક વિભાગ) બિરદાવીએ અને “પ્રકાશદ્વીપ’ જેવા બીજા કાવ્યસંગ્રહો ગુજરાતી કન્યાવિદ્યાલયમાં “હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવે સાહિત્યને આપે એવી અપેક્ષા સાથે વિરમીએ. છે. એમની સંગીતની સિદ્ધિઓની વાત કરીએ તો તેઓ Jain Education Intemational Page #219 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૦૩ ગૌરવવંતાં ગુજરાતી નારીરત્ન બહેન આ છે ભારતીબહેનના સંસ્કારની સુવાસ. એમની શ્રી ભારતીબહેન ગોર સંસ્થામાં તમામ તહેવારોની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે, ઉપરાંત એમની શાળામાં સંગીત, કરાંટે, યોગના આપણે ત્યાં કહેવત છે કે “સો નિઃશુલ્ક વર્ગો પણ ચલાવવામાં આવે છે. ત્યાં તજજ્ઞો દ્વારા શિક્ષક બરાબર એક માતા” અને એ અંગ્રેજી શિક્ષણ પણ આપવામાં આવે છે, ઉદ્યોગો પણ માતા જો શિક્ષિકા હોય તો સોનામાં શીખવવામાં આવે છે, જેમકે તોરણ, વોલપીસ, ફૂલદાની સુગંધ ભળે. બનાવવાં, વેક્સ દ્વારા હેન્ડપ્રિન્ટ કે બ્લોકપ્રિન્ટ વગેરે. આવાં જ એક ગૌરવશાળી ભૂકંપ જેવા વિપરીત સંજોગો પછી પણ આપણાં આચાર્યા બહેન છે આપણા ભારતીબહેને એકપણ દિવસ શાળા બંધ ના રાખતાં શાળામાં ભારતીબહેન ગોર, હાલમાં આપણાં ભણતાં બાળકો સાથે અન્ય સ્થળાંતર કરીને આવેલા આ નારીરત્ન બહેન શ્રીમતી ભારતીબહેન ભરતભાઈ ગોર શ્રી વિદ્યાર્થીઓને પણ ગમ્મત સાથે જ્ઞાન આપવાનું ચાલુ રાખેલું. વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (શ્રી વી.આર.ટી.આઈ.)ની પ્રાથમિક શાળામાં આચાર્યા તરીકેની શ્રી ભારતીબહેન ગોરના જણાવ્યા પ્રમાણે તેઓશ્રી આદરણીય સ્વ. શ્રી તુલસીભાઈ ગજેરા (૨) વંદનીય શ્રીમતી જવાબદારી સંભાળી રહ્યાં છે. સુષ્માબહેન આયંગર ને એક આદર્શ વ્યક્તિ તરીકે સન્માને છે એમનું વતન છે કચ્છ પ્રદેશનું માંડવી નગર, કચ્છ માટે તો એમ કહેવાય છે કે – ભારતીબહેનને ગમતાં-પ્રિય પુસ્તકોની વાત કરીએ તો શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત; (૧) ગિજુભાઈ બધેકાનું ‘દિવાસ્વપ્ન” અને (૨) મુનિ વર્ષોએ વાગડ ભલો, કચ્છડો બારે માસ. રત્નવિજયસૂરિજીનું ‘શિક્ષણની સોનોગ્રાફી’એ એમના શિક્ષક આવા કચ્છ પ્રદેશના આ બહેન શિક્ષણકાર્ય પ્રત્યે જીવન અને શિક્ષણકાર્ય પર ઊંડી અસર કરી છે. સમર્પિત છે. શિક્ષક થવા પ્રત્યેનો એમનો હેતુ પણ સ્પષ્ટ છે. એમની ભાવના જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષાય તેવું બાળપણથી અંતરનો નાદ હતો કે “બહેન” (શિક્ષિકા) બનવું. પસ્તકાલય અને વિદ્યાર્થીઓ વિજ્ઞાનને આત્મસાતું કરે એવી એમની વિશેષતા એ છે કે શિક્ષિકા તરીકે ફક્ત બાળકોને સજ્જ લેબોરેટરી અને વિજ્ઞાનનાં પ્રદર્શનકેન્દ્ર બનાવવાની છે. ભણાવવાં એટલું જ નહીં એમને શિક્ષણ સાથે રસ પડે એવી એમની અન્ય શૈક્ષણિક સિદ્ધિઓમાં– ઈતર પ્રવૃત્તિઓમાં જોડવાં. તેમની શાળાનાં બાળકોનાં (૧) જી.સી.ઈ.આર.ટી. દ્વારા યોજાયેલ કસોટીઓ પાર કરી યુનિફોર્મની વાત કરીએ તો એમની સૂઝ-બૂઝવાળી દૃષ્ટિનાં દર્શન સ્ટેટ રિસોર્સ ગ્રુપમાં રાષ્ટ્રભાષા હિન્દીનાં રિસોર્સ પર્સન થાય છે–દેશભક્તિ અને સંસ્કૃતિને છાજે તેવો તેમજ ગરીબતવંગર અને નાત-જાતના ભેદ ભુલાવે તેવો કેસરી તથા મિલેટ્રી (૨) ધો. ૭નાં હિન્દી વિષયનું સંકલન. કલરનો યુનિફોર્મ એમની શાળાની પ્રાર્થનાસભા પણ બીજી (૩) યુનિસેફ સાથે રહીને જીવનકૌશલ્ય શિક્ષણ માટેનાં પુસ્તકો શાળાઓથી જુદી પડે છે. એમની શાળાની પ્રાર્થનાસભામાં ધો. ૧ થી ૭નાં પુસ્તકો માટે માર્ગદર્શક તક્ષા. ભજન, ધૂન, સુવિચારકથન, સમાચારવાચન, દિન-વિશેષ જેવી (૪) ‘અર્લી લર્નિગ' ચિત્રવાર્તા પુસ્તિકાઓના નિર્માણમાં મહત્ત્વની બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સહયોગ. પ્રાર્થનાસભામાં જ હાજરી પૂરતી વખતે “હાજર (૫) મૌલિક કચ્છી બાળવાર્તાઓનું પુસ્તક “જાતરા'નું પ્રકાશન. સાહેબ”, “હાજર બહેન” કે અન્ય ઉચ્ચારણોને બદલે સનાતન આ પુસ્તકને કચ્છી સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ કલ્યાણ મંત્ર “ૐ”નું ઉચ્ચારણ કર્યા પછી “ગુરુદેવો ભવ”ની પુરસ્કાર. સાર્થકતારૂપ દરેક વિદ્યાર્થી દરેક શિક્ષકના ચરણસ્પર્શ કરીને જ કચ્છમિત્ર' દૈનિકમાં બાળકો માટેની કોલમ ‘કિલ્લોલ'નું વર્ગખંડમાં જાય. સંપાદનકાર્ય. Jain Education Intemational Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ (૭) સતત પાંચ વખત રાજ્યકક્ષાએ વિજ્ઞાનમેળામાં અને બે વખત રાષ્ટ્રીયકક્ષાએ વિજ્ઞાનમેળામાં પસંદગી. (૮) ‘ઓપન બુક એક્ઝામ', ‘શિક્ષણની સોનોગ્રાફી'માં ૧૨૦૦માંથી બીજા ક્રમે આવ્યા. (૯) (N.C.E) નેશનલ કરીક્યુલમ હોમવર્ક માટે દિલ્હીમાં યોજાયેલ કાર્યશિબિરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. આ ઉપરાંત આપણાં ભારતીબહેન કેટલાક યશસ્વી ઍવોર્ડથી પણ સમ્માનિત છે જેમકે (૧) જાયન્ટ્સ સાહેલીના બેસ્ટ મંત્રીનો ઍવોર્ડ-૨૦૦૭. (૨) DIEJ ભુજ દ્વારા વીસમી સદીનો ગૌરવ પુસ્કાર-૨૦૦૦. (૩) ઊર્મિલ ફાઉન્ડેશન તરફથી આદર્શ આચાર્ય ઍવોર્ડ'-- ૨૦૦૫. અને તાજેતરમાં વર્ષ ૨૦૦૮નું રાજ્યનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પણ એનાયત થયું. આવાં આપણાં બહુમુખી પ્રતિભા ધરાવતાં આપણાં શ્રી ભારતીબહેન ગોરને અંતરના ઊમળકાથી આવકારીએ, બિરદાવીએ અને શિક્ષણક્ષેત્રે વધુને વધુ પ્રગતિ કરતાં રહે એવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ. કલામર્મજ્ઞ ડૉ. ભારતીબહેન પટેલ યશસ્વી કલાવિદ્ માતા-પિતા જયશ્રીબહેન ઠાકર અને શ્રી હરીશભાઈ ઠાકરની કહ્યાગરી દીકરી ચિ. બહેન ભારતીબહેન પટેલનું પણ કલા, સંગીત અને નૃત્યક્ષેત્રે વિશિષ્ટ અને ગૌરવવંતું પ્રદાન રહ્યું છે. એમના શિક્ષણની વાત કરીએ તો તેઓશ્રીએ એમ.એ., એમ.એડ. અને પીએચ.ડી. કરી ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે, ઉપરાંત સંગીત-નૃત્ય (કથ્થક)ક્ષેત્રે પણ વિશારદની ડિગ્રી મેળવેલ છે. સાહિત્ય સંગીત અને નૃત્ય તો એમને વારસામાં મળેલાં છે—એ આપણે જાણીએ છીએ પરંતુ આ બહેને તો આ વારસાને દિપાવ્યો છે. પછી તો એમણે શાસ્ત્રીય નૃત્ય, સમૂહ નૃત્ય, અને ગરબા-રાસના વર્ગો શરૂ કર્યા અને પોતે દિગ્દર્શન સ્વપ્ન શિલ્પીઓ સંભાળી નૃત્યના કાર્યક્રમો પણ રજૂ કર્યા. પછી તો રાજ્યકક્ષાના યુવા ઉત્સવોમાં નિર્ણાયક તરીકેની કપરી જવાબદારીઓ પણ સંભાળી. એમ.એસ. યુનિવર્સિટીના ફેસ્ટિવલમાં પણ આ પ્રકારની જવાબદારી સંભાળી. ઉપરાંત સંગીત-નૃત્યના વર્ગોની બહેનોને ગરબા, રાસ તથા નૃત્ય શીખવી એમના કાર્યક્રમો ઇસરો તથા દૂરદર્શન કેન્દ્ર ઉપરથી પ્રસારિત કર્યા, જે કાર્યક્રમો ખૂબ આવકા૨ણીય અને લોકભોગ્ય બન્યા. ચિ.ભારતીબહેન દિગ્દર્શિત અને એમની મુખ્ય ભૂમિકાવાળી નૃત્યનાટિકાઓ ‘શેણી વિજાણંદ' અને ‘વર્ષારાણી' દૂરદર્શન પર ઘણી જ લોકભોગ્ય બની હતી. ગુજરાતી ચિત્રપટ ‘શામળશાના વિવાહ’ તથા ‘કુળદીપક’માં એમના ગ્રુપના ગરબારાસે રમઝટ બોલાવી હતી. બૃહદ્ ગુજરાત સંગીત સમિતિ દ્વારા લેવાતી નૃત્ય વિભાગની પરીક્ષાઓમાં ભારતીબહેને પરીક્ષાર્થી ગુરુ તરીકે સેવાઓ આપી છે, તેમજ અન્ય સંગીત-નૃત્યની સંસ્થાઓમાં પણ તેમણે નિર્ણાયક તરીકે સફળ કામગીરી કરી છે. આકાશવાણી પરથી તેમના સાહિત્યિક કાર્યક્રમો અને દૂરદર્શન પરથી હસ્તકલાપ્રવૃત્તિ (હેન્ડીક્રાફ્ટ)ના કાર્યક્રમો એમણે પ્રસ્તુત કર્યા છે. યુ.કે. લંડનનો પ્રવાસ કરી તેમણે તેમની આ હસ્તકલા પ્રવૃત્તિના કાર્યક્રમો ત્યાં સફળતાપૂર્વક યોજેલા, ઉપરાંત ગુજરાતમાં પણ તેમણે હસ્તકલાનાં પ્રદર્શનો જુદી જુદી જગ્યાએ યોજી એમના આ કસબને લોકભોગ્ય બનાવ્યો છે અને હજારો વિદ્યાર્થીઓને તેઓ આ માટે તાલીમ પણ આપી રહ્યાં છે. કલાને કોઈ મર્યાદા નડતી નથી. એ તો પ્રભુની દેન છે. એના વિકાસમાં જેટલા રચ્યા-પચ્યા રહો એટલી એ વિકાસ પામે અને એમાં સફળતા મળે. ચિ. બહેન ભારતીને આ સફળતા સાંપડી છે અને એના ગૌરવપથ પર પ્રગતિનાં સોપાન સર કરતી આપણી આ કર્મનિષ્ઠ બહેન આગળ વધી રહી છે. આમ તો ભારતીબહેનનું મૂળનામ ગ્રીષ્મા છે. આપણા કલાવિદ્ હરીશભાઈ ઠાકરે એમનાં ચારે બાળકોનાં નામ વર્ષા, ગ્રીષ્મા (ભારતી), હેમંત અને શિશિરનાં નામો ૠતુઓ પરથી રાખેલાં છે. આમાં સાહિત્ય અને કલાના વારસાને ઉજાળનાર આ દીકરી ગ્રીષ્મા (ભારતી)નું કાર્ય પણ નામ પ્રમાણે જ ગુણધારી છે. આપણે ત્યાં બધી ઋતુઓમાં ગ્રીષ્મનું પણ Page #221 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૨૦૫ આગવું મહત્ત્વ છે, જેમકે ગ્રીષ્મની શોભા એટલે ગુલમહોર. સાંભળીને પ્રસન્નતા અનુભવતાં અને મંજુલાબહેન જેવા યશસ્વી ગ્રીષ્મના મધ્યા સૂર્યનારાયણ પોતાનાં કિરણો વડે અગ્નિ કાર્યક્રમ-નિયામકોના કારણે જ ગુજરાત અને ગુજરાત બહાર વરસાવી રહ્યા હોય ત્યારે પૂરા ઠાઠથી ખીલનાર લાલચટક ખૂબ જ વખણાતા. ગુલમહોરની શોભા તેનો વૈભવ, તેનો દમામ કંઈક અનેરાં જ ૪ થી જાન્યુઆરી ૧૯૪૫ના રોજ અમદાવાદમાં હોય! મન મૂકીને ખીલવાનું અને ખૂલવાનું તો ગુલમહોર જન્મેલાં મંજુલાબહેન પિતાશ્રી કાંતિલાલ નાનાલાલ શાહ અને પાસેથી જ શીખાય. જીવનમાં પણ વાસ્તવિકતાના પ્રખર તાપ માતાશ્રી કમળાબહેન કાંતિલાલ શાહનાં સંસ્કારી પુત્રીરત્ન છે. સંતાપમાં કોઈ સાચી લાગણી જ હૃદયને શાતા આપે, જીવન એમના શિક્ષણની વાત કરીએ તો તેઓશ્રી ઇંગ્લિશ મીડિયમમાં જીવવાનું બળ પૂરું પાડે, જીવનમાં ઉમંગ, ઉત્સાહ અને ગૌહત્તી યુનિવર્સિટી ગૌહત્તી (આસામ)માંથી, હિન્દી ઇતિહાસ ઉલ્લાસનાં તેજકિરણો પ્રસરાવે આવી શક્તિ આપણી કાર્યદક્ષ અને શિક્ષણના વિષય સાથે ગ્રેજ્યુએટ થયાં છે. બહેન ભારતમાં પણ છે. એના કલાના કાર્યક્ષેત્રમાં એમની આ શક્તિઓનાં દર્શન પણ થાય છે. એમના પતિ શ્રી ભરતકુમાર, બે પુત્રો, એક પુત્રી આ પરિવારની નિષ્ઠાપૂર્વકની જવાબદારી સંભાળતાં, સંભાળતાં આવી આપણી આ યશસ્વી, કલામર્મજ્ઞ બહેન ભારતીના કલાક્ષેત્રના પ્રદાનને અંતરના ઊમળકાથી આવકારી, બિરદાવીએ એમણે આકાશવાણી પર જે સફળ કામગીરી કરી તે ગૌરવપ્રદ અને તેઓ વધુને વધુ સિદ્ધિ-સોપાનો સર કરે એવી પ્રભુ લેખી શકાય. એમના આકાશવાણી પરના કાર્યક્રમની વાત પ્રાર્થના સાથે વિરમીએ. કરીએ તો ૩જી ઓગસ્ટ ૧૯૬૩થી એમનું કાર્ય શરૂ થયું. રોજ સાંજે સાડા પાંચે પાંચ મિનિટનું પ્રથમ પ્રસારણ હિન્દીમાં ફોજી આકાશવાણીના સાંસ્કૃતિક કાર્યક્રમના નિયામક ડાયરીથી થતું. ત્રણ વર્ષ સુધી હંગામી ઉદ્ઘોષક તરીકે શ્રી મંજુલાબહેન શાહ જવાબદારી સંભાળી અને પછી ૧લી ફેબ્રુઆરી ૧૯૬૬થી ઇલેક્ટ્રોનિક્સ મીડિયા કાયમી ઉદ્ઘોષક (સ્ટાફ આર્ટિસ્ટ પ્રેઝન્ટેશન એનાઉન્સર હિન્દી) આકાશવાણીનું ગૌરવવંતું નામ એટલે કાર્યભાર સંભાળ્યો. એમની નોકરીનો પ્રારંભ તો આકાશવાણી મંજુલાબહેન શાહ. થોડા સમય પહેલાં ગુવાહાટી (આસામ)થી થયો, જે ૧૯૬૩થી મે ૧૯૭૧ સુધી જ આકાશવાણી અમદાવાદમાંથી એ ગુવાહાટીમાં હિન્દી એનાઉન્સર તરીકે ફરજ બજાવી. પછી ૧લી નિવૃત્ત થયાં, છતાં એમના કામની જૂન ૧૯૭૧થી ગુજરાતી એનાઉન્સર તરીકે એમની પસંદગી સુવાસ તો આજે પણ ત્યાં મહેકી રહી થઈ અને ગુવાહાટીથી બદલી લઈને અમદાવાદ આકાશવાણીમાં છે અને હાલમાં તેઓ નિવૃત્ત થઈ ગયાં આવ્યાં. ૧૯૭૪થી પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે એમણે હોવા છતાં પણ આકાશવાણી અમદાવાદ એમની સેવાઓ લે જવાબદારી સંભાળી. વીસ વર્ષ સુધી એમણે આ કાર્યભાર છે. આજ એમના કામનું ગૌરવ છે. જ્યારે તેઓ આકાશવાણી સંભાળ્યો એ પછી ૧૯૯૪ ૧લી એપ્રિલથી એમને ‘પ્રમોશન” અમદાવાદમાં કાર્યરત હતાં ત્યારે કાર્યક્રમ આપવા માટે આવતાં મળ્યું અને વર્ગ-૨ ગેઝેટેડ અધિકારી પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ સર્જકમિત્રો હોય, કલાકારમિત્રો હોય કે બાળકો હોય. તેમની તરીકે તેઓ નિમાયાં અને આવી મોટી જવાબદારી નિષ્ઠા, ખંત સાથેનું મંજુલાબહેનનું આત્મીયતા સભર વર્તન તો બધાને સ્પર્શી અને સહજ રીતે સંભાળતાં તેઓ ૩૧ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ નિવૃત્ત થયાં. ‘આકાશવાણી(રેડિયો) પર તો એમને આકાશવાણીનો કોઈ પણ કાર્યક્રમ હોય, બાળકોનો હોય, બાળપણથી જ લગાવ હતો આ એમની ઇચ્છા ઈશ્વરે પૂરી કરી બહેનોનો હોય કે અન્ય કોઈ જેમકે ખેતી વિષયક, આદિવાસી અને તે આકાશવાણીના કાર્યક્રમો સાથે નોકરીના ભાગરૂપે જોડાયાં. વિકાસ જેવા કાર્યક્રમ હોય, એ પોતાની સૂઝ-સમજથી એવા હળવા અને રસિક બનાવતાં કે એમાં ભાગ લેનાર હોંશે-હોંશે આપણા તહેવારો નવરાત્રિ, હોળી કે દીપાવલી જેવા એમાં ઓતપ્રોત થઈ જતાં અને સરસ તેમજ સરળ રીતે તે પ્રસંગોએ મંજુલાબહેન આકાશવાણી પરથી સરસ કાર્યક્રમ રજૂ કાર્યક્રમ રજૂ થતો અને સાંભળનારાંઓ પણ આ કાર્યક્રમને કરતાં જે સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતાં. ગુજરાતી જતું. Jain Education Intemational Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સ્વપ્ન શિલ્પીઓ સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સાહિત્યિક અને મહેસાણા જિલ્લામાં મનુબહેનના હુલામણા નામથી કાર્યક્રમોમાં પોતે ઉપસ્થિત રહી, આ કાર્યક્રમોનું રેકોર્ડિંગ કરીને ઓળખાતાં હતાં. સાહિત્યિક પ્રોગ્રામમાં રજૂ કરતાં. એમણે શિક્ષણકાર્યની શરૂઆત કરી પુનાસણ આમ અનેકવિધ કાર્યક્રમ, પછી તે વિજ્ઞાનના હોય, હાઇસ્કૂલમાંથી. અહીં ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા તરીકે તેઓ અવકાશી ઉડ્ડયનના હોય, બહેનોના હોય, બાળકોના હોય, એમના વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યાં હતાં. શૈક્ષણિક કાર્યક્રમો હોય, રાષ્ટ્રભક્તિના હોય, ખેતી વિષયક હોય ગોઝારિયાની કન્યા વિદ્યાલયમાં એમણે ધોરણ દશની કે સંગીતના હોય, આપણાં આ યશસ્વી નારીરત્ન મંજુલાબહેન વિદ્યાર્થીઓની પાછળ કરેલ પરિશ્રમ આજે પણ એ વિદ્યાર્થીઓ ઓતપ્રોત થઈ જતાં અને પછી આ કાર્યક્રમ એવી સરસ રીતે આદરપૂર્વક યાદ કરે છે. પ્રસ્તુત કરતાં કે દર્શકો પણ હોંશે હોંશે આ કાર્યક્રમો સાંભળતાં અને આનંદ સાથે જ્ઞાન-ગમ્મત પ્રાપ્ત કરતા. પછી તો તેઓશ્રી આણંદ એજ્યુકેશન કોલેજમાં બી. એડ.નાં અધ્યાપિકા તરીકે જોડાયાં. ત્યાં તેઓશ્રી લગભગ આવાં નિષ્ઠાવાન, ઊંડી સૂઝ-સમજ ધરાવતાં કલામર્મજ્ઞ સાડાપાંચ વર્ષ કાર્યરત રહ્યાં. મંજુલાબહેનને અંતરના ઊમળકાથી આવકારીએ પ્રભુ એમને દીર્ધાયુ સુખમય સ્વાસ્થ અને નિવૃત્તિ પછી પણ સમાજ માટે પરંતુ વતન-પ્રેમે તેમને પોતાની માતૃભૂમિ તરફ આકર્ષા સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવાનું ખૂબ સામર્થ્ય બક્ષે–એવી પ્રભુ અને આણંદ જેવું શિક્ષણધામ છોડી આપણાં આ શિક્ષણશાસ્ત્રી પ્રાર્થના સાથે વિરમીએ. બહેન ૧-૭-૧૯૯૪ના રોજ પાટણની એલ.એન.કે. કૉલેજ ઑફ એજ્યુકેશનમાં જોડાયાં અને પૂરી ધગશથી શૈક્ષણિક કાર્યમાં | ફૂલ ગયું ફોરમ રહી લાગી ગયાં. તેમની ભાવના હતી કે વતનના વિદ્યાર્થીઓમાં નિષ્ઠાવાન અને સેવાના ભેખધારી શિક્ષણકાર, શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થાય, શિક્ષણક્ષેત્રે વતનના સાહિત્યકાર વિદ્યાર્થીઓ વતનનું ગુજરાતમાં અને ગુજરાત બહાર નામ રોશન સ્વ. પ્રો. ડૉ. મનોરંજનબહેન પટેલ કરે. કામ પ્રત્યેની એમની અભુત તાલાવેલી અને શિક્ષણ પ્રત્યેનો એમનો અગાધ પ્રેમ-એમણે પાછું વાળીને જોયું જ નહીં. ગોપાલકૃષ્ણ ગોખલેએ સાચું શિક્ષણ જગતને ઉપયોગી કેટલાંક “એજયુકેશનલ રિસર્ચ પેપર્સ', કહ્યું છે કે “શિક્ષક કદી મૃત્યુ પામતો ‘પ્રશ્નાવલિઓ', ‘લેખો' તૈયાર કરી એમ.એડમાં ૨૦00 સુધી નથી. તે એના શિક્ષણકાર્યથી ચિરંજીવ શિક્ષણકાર્ય કર્યું. પી.ટી.સી, સી.પી.એડ. માધ્યમિક શાળા તેમજ બની જાય છે. શિક્ષક તો સમાજને પ્રાથમિક શાળાનાં પુસ્તકોમાં માર્ગદર્શક તરીકે કામ કર્યું અને નેતૃત્વ પૂરું પાડે છે. માર્ગદર્શન પૂરું પાડે છે અને આવાં કાર્યો શિક્ષકો કરતાં સાચા શિક્ષક તરીકે અને વિદ્યાર્થીઓનાં માર્ગદર્શક મિત્ર બન્યાં. આપણી શિક્ષિકાબહેનો વધુ નિષ્ઠાપૂર્વક વિદ્યાર્થીઓ પ્રત્યે એમને એટલી બધી લાગણી કે કોઈ કરતી હોય છે.” પણ વિદ્યાર્થી કોઈપણ શૈક્ષણિક મુશ્કેલીમાં ગમે ત્યારે એમના આવાં જ આપણાં એક નિષ્ઠાવાન શિક્ષિકાબહેનની આજે ઘેર જઈ માર્ગદર્શન મેળવી શકતો. ગમે તેવાં થાક્યાં-પાક્યાં આપણે વાત કરવાની છે, જેઓ આજે આપણી વચ્ચે નથી. ' હોય પરંતુ વિદ્યાર્થી મળવા આવે તો જરા પણ કંટાળો વ્યક્ત તેઓ તો સતત શિક્ષણનું કાર્ય કરતાં-કરતાં આપણી વચ્ચેથી આ કર્યા વગર એને હોંશે-હોંશે માર્ગદર્શન આપે. ૧૮-૧૧-૨૦૧૬ના રોજ અલવિદા કરી ગયાં. આ વાત સ્વ. એમને વારસામાં માતા-પિતાના ઉત્તમ સંસ્કાર મળ્યા ડૉ. મનોરંજનબહેન પટેલની છે, જેઓ શિક્ષણજગત માટે હતા. એમના પિતાશ્રી નારણભાઈ તુલસીદાસ પટેલ એક આદર્શ અને પ્રેરણા બની ગયાં છે. તેઓશ્રી નીડર, સ્પષ્ટવક્તા, આદર્શ શિક્ષક હતા. માતા શ્રી મંગુબહેન નારણભાઈ પટેલ પણ દઢ મનોબળ ધરાવતાં, નૈતિક મૂલ્યોનું જતન કરતાં આદર્શ સંસ્કારી શિક્ષિકા હતાં. આ સંસ્કારી શિક્ષક દંપતીનાં એ ચોથા અધ્યાપિકા હતાં. હંમેશાં હસતાં રહેતાં આ યશસ્વીબહેન પાટણ નંબરનાં દીકરી હતાં. Jain Education Intemational Page #223 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પાલનપુરની જાણીતી શૈક્ષણિક સંસ્થા ‘વિવિધલક્ષી વિદ્યામંદિર'માં લીધું અને ત્યાંથી જ ઓલ્ડ એસ.એસ.સી. ૧૯૭૫માં ડિસ્ટિકશન સાથે પાસ કરી. ૧૯૭૯માં બી.એસ.સી.ની ડિગ્રી ૬૮ ટકા સાથે પ્રાપ્ત કરી. ૧૯૮૦માં બી.એડ. કૉલેજ પાટણમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થયાં. ૧૯૮૨ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં બીજા ક્રમે એમ. એડ.ની પરીક્ષા પાસ કરી. ૧૯૮૪માં એમ.એસ.સી પાસ કર્યું. ૧૯૯૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણની પીએચ. ડી.ની પદવી (ડોક્ટરેટ) પ્રાપ્ત કરી. આમ આપણાં આ યશસ્વી નારીરત્ન બહેન મનુબહેનની શૈક્ષણિક કારકિર્દીનો ગ્રાફ ઘણો ઊંચો રહ્યો હતો. છેલ્લાં ત્રણ વર્ષથી તો તેઓશ્રી પીએચ. ડી.નાં ગાઇડ તરીકે સેવાઓ આપી રહ્યાં હતાં. સામાજિક ક્ષેત્રે પણ એમણે યશસ્વી પ્રદાન કર્યું હતું. સમૂહલગ્નના આયોજનમાં પણ તેઓશ્રી સક્રિય રહેતાં અને સમાજઉત્થાનમાં આ કાર્યમાં તેઓશ્રી રાહબર બની રહ્યાં હતાં. કોઈ પણ કાર્ય હોય પછી તે શૈક્ષણિક કાર્ય હોય કે સમાજ-ઉત્થાનનું તેમનું વલણ હમેશાં હકારાત્મક રહેતું અને તેઓ એ કાર્ય ધગશ અને નિષ્ઠાથી પાર પાડતાં. એમના કામના સીમાડા મર્યાદિત નહોતા. ગુજરાત બહારદિલ્હી (ગાજિયાબાદ)માં ભરાયેલ ઇન્ટરનેશનલ કલ્ચર પ્રોગ્રામમાં પાટણ કૉલેજની તાલીમાર્થી બહેનોને તેઓ લઈને ગયેલાં અને પાટણને પ્રથમ હરોળમાં સ્થાન અપાવ્યું. બેંગકોકમાં યોજાયેલી ૧૯મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ચાર પાર્ટીસિપેટ્સ’ સાથે મળી ત્યાં હાજર રહ્યાં ને ત્યાં પેપરરીડિંગ કર્યું ને એક રિસર્ચ કોન્ફરન્સ'માં એક બેઠકમાં ‘ચેરમેન’ તરીકેની કામગીરી બજાવી. આ બધાં એમનાં કાર્યોની કદરરૂપે તેઓશ્રીને ‘સરદાર પટેલ ઍવોર્ડ'થી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. પાટણ નગરપાલિકાએ પણ એમનું સમ્માન કરીને નવાજ્યાં હતાં. આવાં સિદ્ધહસ્ત અને યશસ્વી કેવળણીકાર ડૉ. ૨૦૭ મનોરંજનબહેન પટેલ આજે આપણી વચ્ચે નથી પણ એમનાં કાર્યોની સુવાસ તો આજે પણ શિક્ષણજગતને મહેકાવી રહી છે. શિક્ષણજગતનાં એમનાં કાર્યોને આપણે આગળ વધારીએ, એમનાં આદર્યાં અધૂરાં ના રહે એની ચિંતા કરીએ–‘એ જ એમના માટે સાચી શ્રદ્ધાંજલિ લેખાશે. પ્રભુ એમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ. અસ્તુ. સંગીતસાધનામાં ઓતપ્રોત યાચના ખંભાતા આપણું સુગમ સંગીત એ આપણો ભવ્ય કલાવારસો છે, કલાવૈભવ છે. એને આપણા મૂર્ધન્ય સંગીતકલાકારોએ સિંચ્યો છે, પોષ્યો છે અને ભારતીય સુગમ સંગીતની હરોળમાં લાવીને મૂક્યો છે. આપણા એ યશસ્વી સંગીતકારો સ્વ. અવિનાશ વ્યાસ, જેમને આપણે આપણા ગુજરાતી સુગમસંગીતના પાયાના સંગીતકાર કહી શકીએ. એમના આ વારસાને દીપાવ્યો એમના પનોતા પુત્ર શ્રી ગૌરાંગ વ્યાસે. આજે પણ આ પિતા-પુત્રનાં ગીતો સાંભળી શ્રોતાઓ ડોલી ઊઠે છે. આવા જ બીજા યશસ્વી સંગીતકારો જેવાકે રાસબિહારી દેસાઈ, ડૉ. પ્રફુલ્લ દવે, શ્રી દિલીપ ધોળકિયા વગેરે આપણી બહેનો પણ આમાં પાછળ રહી નથી. એમણે સુગમ સંગીત પીરસવામાં પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે. જેવાં કે શ્રી વિભાબહેન દેસાઈ, શ્રી માયાબહેન પંચાલ વગેરે વગેરે. કેટલાંક નવાં ગાયકકલાકારો પણ આ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરી રહ્યાં છે. એમની પાસે કંઠ છે, સંગીતની ઊંડી સૂઝ છે અને તાલ-લયનું અનેરું જ્ઞાન છે. આવાંજ એક યશસ્વી કલાકાર છે બહેન યાચના ખંભાતા. એમની જન્મભૂમિ છે ભૃગુઋષિનું ભરૂચ. ક.મા. મુનશી અને કવિ શ્રી બ.ક. ઠાકોરની જન્મભૂમિ. પંડિત ઓમકારનાથજીએ જે ભૂમિ પરથી સંગીતના સૂર રેલાવી આપણા ભારતીય સંગીતને વિશ્વકક્ષાએ પહોંચાડેલું એ ભૂમિની આ સંગીતપ્રેમી બહેન યાચનાએ નાની ઉંમરમાં સાચેજ સંગીતક્ષેત્રે સિદ્ધિનાં સોપાનો સર કર્યાં છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સ્વપ્ન શિલ્પીઓ. બહેન યાચનાના પિતાશ્રી અશ્વિનભાઈ ખંભાતા પણ આવાં જ આ ભૂમિમાં કાર્યરત એક નારીરત્ન છે ડૉ. મોટા ગજાના સાહિત્યકાર છે. એમણે નોંધપાત્ર નવલકથાઓનું રેખાબહેન ત્રિગુણભાઈ ભટ્ટ. રેખાબહેનની જન્મભૂમિ તો સર્જન કર્યું છે. એમની છેલ્લી નવલકથા “મારો હાથ ઝાલીને સલોણા સૌરાષ્ટ્રનું સંસ્કારી નગર રાજકોટ છે, પરંતુ લગ્ન પછી લઈ જજો'ના વિમોચન પ્રસંગે ભરૂચ જવાનું થયું ત્યારે બહેન આ ભૂમિમાં આવી એમની શિક્ષણની અને સાહિત્યની યાત્રાને યાચનાના કોકિલ કંઠે ગીત અને ગઝલ સાંભળવાનો લહાવો વેગવંતી બનાવી છે. મળ્યો. ડૉ. રેખાબહેન હાલમાં સુરતની જાણીતી એમ.ટી.બી. બહેન યાચનાનો જન્મ તા. ૩૧-૧-૧૯૯૦ના રોજ આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી વિભાગમાં અધ્યાપિકા તરીકે કાર્યરત ભરૂચમાં સાહિત્યકાર પિતા અશ્વિનભાઈને ત્યાં સંસ્કારી માતાની છે. સંસ્કારી માતા-પિતાની આ પુત્રીએ શિક્ષણ અને સાહિત્ય કુખે થયો હતો. બન્નેમાં હરણફાળ ભરી છે. બાળપણથી જ એને ગીત ગાવાનો શોખ હતો. તેમની શૈક્ષણિક સિદ્ધિઓની વાત કરીએ તો તેઓ શ્રી શાળામાંના અભ્યાસકાળ દરમિયાન જિલ્લાકક્ષાની વિવિધ એમ.એ. (યુનિ. ફર્સ્ટ-ગોલ્ડ મેડાલિસ્ટ), એલ.એલ. બી. સ્પર્ધાઓમાં ગાયકીસ્પર્ધાઓમાં એણે ભાગ લીધો હતો. (સ્પે.), ડી.ટી., એલ.પી.ડી. એલ.એલ.પી. અને એમણે ડૉક્ટરેટ આજે તો બહેન યાચના અમદાવાદના સિવિલ (પીએચ. ડી.) “મોહમ્મદ માંકડની વાર્તાઓ: એક અભ્યાસ’ હોસ્પિટલમાં બી.એસ.સી, નર્સિગનો અભ્યાસ કરી રહેલ છે, (૧૯૯૬) ઉપર કરેલ છે. ઉપરાંત એમણે રશિયન, બંગાળી, છતાં એણે એના સંગીતના શોખને વિચાર્યો નથી. આ બહેનની તામિલ ભાષાના યુનિ ડિપ્લોમા પણ હાંસલ કર્યા છે. સિદ્ધિની વાત કરીએ તો એમણે “આવો ગાએ હાલેલું યાદ” એમની જુદા જુદા વિષયોમાંની રસ-રુચિ પણ હિન્દી વિડિયો આલ્બમમાં બે ગીતો ગાયાં છે, ઉપરાંત એમના અભિનંદનીય છે. એમનો ભાષાજ્ઞાન વૈભવ ગુજરાતી, હિન્દી, ગઝલના ગુજરાતી વિડિયો આલ્બમની પ્રારંભિક તૈયારી થઈ અંગ્રેજી, સંસ્કૃત છે. વિષયોની રસ-રુચિની વાત કરીએ તો ચૂકી છે. તેઓશ્રી મનોવિજ્ઞાન,સમાજશાસ્ત્ર, કાયદો, અધ્યાત્મ, પ્રવાસ, એમના સ્વરમાં મીઠાશ છે. શબ્દોને સજાવીને વ્યક્ત વાચન, લેખન, ફોટોગ્રાફીમાં વિશેષ રસ ધરાવે છે. કરવાની એમનામાં આગવી કુનેહ છે. તેઓશ્રી ગુજરાતી, હિન્દી, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર આવી સ્વરસાધક બહેન યાચના અશ્વિન ખંભાતાને તથા કાયદાના વિષયોમાં વ્યાખ્યાન તથા નિર્દેશન પણ કરે છે. અંતરના ઊમળકાથી આવકારીએ અને સંગીતના ક્ષેત્રે તે વધુને છેલ્લાં ઘણાં વર્ષોથી આકાશવાણી, દૂરદર્શન પરથી ઉપરોક્ત વધુ સિદ્ધિનાં સોપાનો સર કરે એવી પ્રભુપ્રાર્થના સાથે વિષયોનાં વ્યાખ્યાનો, મુલાકાત અને ચર્ચાત્મક કાર્યક્રમો પ્રસ્તુત વિરમીએ. કરે છે અને ભાગ લે છે. તેઓશ્રી સામાજિક સંસ્થાઓ, જેવી કે અખિલ હિંદ શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારનો ત્રિવેણી સંગમ મહિલા પરિષદ, સરગમ લેડીઝ ક્લબ,જેસીસ જેવી સંસ્થાઓની ડૉ. રેખાબહેન ત્રિગુણભાઈ ભટ્ટ પ્રવૃત્તિઓ સાથે પણ સક્રિય છે. પોતે બહેનો, બાળકોના ઉત્કર્ષની સુરત તો શિક્ષણ, સાહિત્ય અને પ્રવૃત્તિઓ પણ કરે છે અને જુદી-જુદી સ્પર્ધાઓમાં ઉદ્ઘોષક સંસ્કારની ભૂમિ છે. વીર નર્મદની તેમજ નિર્ણાયક તરીકેની સેવાઓ પણ આપે છે. તેઓ પોતે ભૂમિ છે, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા કોલેજની સાહિત્ય અને વાદસભા સમિતિના અધ્યપદે કાર્યરત વિદ્વાન શિક્ષણશાસ્ત્રીની ભૂમિ છે. આ ભૂમિએ જે શિક્ષણકારો સાહિત્યકારો, એમના સાહિત્યસર્જનની વાત કરીએ તો સાહિત્યનાં કલાકારો અને સેવાનાં વ્રતધારી વિવિધ સામયિકોમાં એમના જુદા-જુદા લેખો પ્રસારિત થાય છે, મહામાનવો આપ્યાં છે, તેમનાં કાર્યોને મૂલવતાં તો આપણી તેમજ તેઓશ્રી નેશનલ. ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં “પેપર છાતી ગજ-ગજ ફૂલે છે. પ્રેઝન્ટેશન’ કરે છે. સૌરાષ્ટ્રના જાણીતા દૈનિક “ફૂલછાબ'માં Jain Education Intemational Page #225 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ એમની ‘નિરાંતે’કોલમ ચાલે છે. એમના સાહિત્યસર્જનમાં એમનાં બે પુસ્તકો (૧) મોહમ્મદ માંકડની ટૂંકી વાર્તાઓનું ભાવ વિશ્વ અને (૨) મનની માવજત પ્રગટ થઈ ચૂક્યાં છે. એમના શૈક્ષણિક વિકાસની વાત કરીએ તો એમણે એમ. ફિલ.ના છ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને હાલમાં ત્રણ વિદ્યાર્થીઓને પીએચ. ડી. કરાવી રહ્યાં છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સંગીત (ગાયન-વાદન) ગરબા, નાટ્યકળાના ડિપ્લોમા કોર્સ કર્યા છે. રાસ, ગરબા, નૃત્ય, નાટક, હસ્તકલા, મોનો એક્ટિંગ, ચિત્રકલા વગેરેમાં પણ રેખાબહેન ઊંડો રસ ધરાવે છે. એમની સેવાકીય પ્રવૃત્તિઓમાં રામકૃષ્ણ મિશન, ચિન્મય મિશન, સ્વાધ્યાયપરિવાર, ગાયત્રીપરિવાર જેવી સંસ્થાકીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે. એમણે એમની બહેન હેમલબહેનની સાથે અંતરના આંગણે કરીએ અજવાળું' ઑડિયો સીડી પ્રસિદ્ધ કરી છે, જેમાં હકારાત્મક અભિગમ દ્વારા નિરાશાને ખંખેરવાનો અને જીવનને પ્રસન્નતા અર્પવાનો સુંદર પ્રયાસ કર્યો છે. આવી પ્રવૃત્તિના પમરાટ સમાં ડૉ. રેખાબહેન ભટ્ટને અંતરના ઊમળકાથી આવકારીએ, બિરદાવીને અને વિધવિધ પ્રવૃત્તિઓમાં સિદ્ધિનાં સોપાનો સર કરે, એવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ. નાટક, સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે ગૌરવવંતી પ્રતિભા શ્રી વનલતાબહેન મહેતા 27 ગુર્જર નારીનું ગૌરવ જ અનોખું છે. એણે જુદાં-જુદાં ક્ષેત્રે જે સફળતાનાં સોપાનો સર કર્યાં છે એનું રાષ્ટ્રીયકક્ષાએ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ થયું છે તે સાચે જ આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે. આપણાં કસ્તૂરબાને તો ગાંધીજીની સાથે આખું વિશ્વ ઓળખે છે, એવી જ રીતે આજના યુગની વાત કરીએ તો સુનીતા પંડ્યા ઉર્ફે સુનીતા વિલિયમે નાસાના કાર્યક્રમમાં સફળ અવકાશયાનયાત્રી તરીકે જે સિદ્ધિઓ હાંસલ કરી છે, તેથી તો તે વિશ્વમાં છવાઈ ગઈ છે. આમ જુદાં-જુદાં ક્ષેત્રે ગુર્જર નારીએ અનોખી સિદ્ધિઓ હાંસલ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે. ૨૦૯ આવાં જ એક નારીરત્ન છે, જેમણે નાટ્યસર્જન ક્ષેત્રે અને અભિનયક્ષેત્રે મહત્ત્વનું અને અભિનંદનીય પ્રદાન કર્યું છે. આપણાં આ યશસ્વી નારીરત્ન બહેન વનલતાબહેનનો જન્મ ૧૫ જુલાઈ ૧૯૨૮ના રોજ સુરતમાં થયો હતો. એમના શિક્ષણની વાત કરીએ તો તેમણે બી.એ., બી.એડ. મુંબઈ યુનિવર્સિટીમાંથી કર્યું. એ ઉપરાંત મોન્ટેસરી ડિપ્લોમા, હિન્દી કોવિદ, સ્કાઉટ ટ્રેનિંગ સર્ટિફિકેટ વગેરે શૈક્ષણિક સિદ્ધિઓ પણ હાંસલ કરી. એમને વિશેષ રસ તો નાટકમાં હતો, એટલે એમણે એ અભ્યાસ પણ કર્યો અને ઇન્ડિયન એકેડમી ઑફ ડ્રામેટિક આર્ટ્સ ડિપ્લોમા ૧૯૫૬-૫૮ મેળવ્યો. આ ક્ષેત્રની એમની વિશેષ સફળતાની વાત કરીએ તો આ માટે એમને ભારત સરકાર તરફથી અભિનય માટે ૧૯૫૬, ૫૭, ૫૮માં સ્કોલરશિપ પણ મળી અને એથીય વિશેષ સિદ્ધિની વાત કરીએ તો એમને ગુજરાત સંગીત, નૃત્ય નાટ્ય એકેડમી તરફથી લેખન બાળ રંગભૂમિ માટે ૧૯૮૮-૮૯નો ઍવોર્ડ પણ તેમને મળ્યો. એમને મળેલા ચંદ્રકોની નામાવલી પણ લાંબી છે, જેમકે (૧) સુરત વિદ્યાર્થી સંઘ નૃત્ય માટે ૧૯૪૦નો ચંદ્રક (૨) કનૈયાલાલ મુનશી સુવર્ણચંદ્રક, ‘સ્નેહનાં ઝેર'માં અભિનય માટે ૧૯૪૯નો ચંદ્રક, (૩) દિલ્હી ગુજરાતી સમાજ તરફથી ‘માઝમ રાત'માં અભિનય માટે ૧૯૫૫નો ચંદ્રક (૪) મુંબઈ રાજ્ય નાટ્યસ્પર્ધા, મંગલ મંદિર'માં અભિનય માટે ૧૯૫૫નો ચંદ્રક (૫) ફેલોશિપ સોસાયટી તરફથી ‘છોરું-કછોરું'માં અભિનય માટે ૧૯૬૦નો ચંદ્રક, (૬) ફેલોશિપ સોસાયટી કુશળ નાટ્યકારકિર્દી તથા શાળામાં બાલનાટ્ય શિક્ષણને કેળવણીના એક ભાગ તરીકે સ્થાન અપાવવા માટે ચંદ્રક, (૭) સ્વામિનારાયણ સંપ્રદાયના વડા શ્રી પ્રમુખસ્વામી તરફથી બાળકોના ઉત્કર્ષ માટેનો ચંદ્રક, (૮) ‘જેવી છું તેવી’માં ગુજરાતી શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવોર્ડ ગુજરાત સરકાર તરફથી ૧૯૬૩નો આ ઉપરાંત વનલતાબહેનને વર્લ્ડ થિયેટર ડે ૨૭ માર્ચ ૧૯૬૭ના વડોદરા ત્રિવેણી તરફથી ટ્રોફી એનાયત થયેલ. વનલતાબહેનની સિદ્ધિઓની અને સફળતાઓની તો લાંબી હારમાળા છે. એમના નાટ્ય—અભિનયની તો વિશેષ નોંધો પણ લેવાઈ છે. આમ તો એમણે ઘણાં નાટકોમાં અભિનય કર્યો છે પણ એમાંનાં કેટલાંક નાટકોમાં એમની નોંધપાત્ર ભૂમિકાઓ રહી છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ કર્યું. ૨૧૦ સ્વપ્ન શિલ્પીઓ. આવાં કેટલાંક નાટકોનાં નામો જોઈએ. જેમકે (૧) “પ્રતિમાની સુધી બાળનાટ્ય સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે સેવાઓ આપી ચૂક્યાં પ્રતિજ્ઞા' (૨) “આણલ દે' (૩) “પ્રેમનું મોતી' (૪) છે. અલ્લાબેલી (૫) ભાડૂતી પતિ' (૬) ગાલા રાજા' (૩) આ સિવાય પણ ફિલ્મક્ષેત્રે ૧૯૭૨માં “છોટેજવાન’ માઝમ રાત' (૮) ‘સ્નેહનાં ઝેર' (૯) “મંગલ મંદિર' (૧૦) કિટ ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી માટે સત્ય ઘટના, પટકથા-સંવાદ ઘરનો દીવો' (૧૧) “પૂનમની રાત' (૧૨) “આવ્યા–ગયા” ૧૯૭૭માં ‘યમુના મહારાણી’ ફિલ્મ પટકથા-સંવાદ-સહલેખન (૧૩) “ભલે પધાર્યા' (૧૪) ગઢ જૂનો ગિરનાર' (૧૫) શ્રી પ્રાગજી ડોસા, ગાંધીજીનો સત્યાગ્રહ (દક્ષિણ આફ્રિકામાં) “અલીબાબુ' (૧૬) “પાણીમાં લાગી આગ’ (૧૭) “એક જ દે પટકથા, સંવાદ હિંદીમાં ખ્વાજા અહમદ અબ્બાસ તથા ચિનગારી' (૧૮) “પૃથ્વીવલ્લભ' (૧૯) સીતા' (૨૦) પ્રાગજીભાઈ ડોસા સાથે લખ્યાં. “ગાડાનો બેલ' (૨૧) “વિદ્યાવારીધિ' (૨૨) “સુમંગલા' (૨૩) આતમને ઓઝલમાં રાખ મા (૨૪) “આપઘાત' (૨૫) દૂરદર્શન અમદાવાદ પર “રસ્તે રઝળતાં રતન'ની ઝાંઝવાનાં જળ' (૨૬) “અનાહત નાદ' (૨૭) ‘ઢીંગલીઘર' ૧૯૫૬થી ૧૯૮૦ સુધીની કામગીરી પરથી ૧૩ એપિસોડની સિરિયલ “મમતા’–સહલેખક પ્રાગજીભાઈ ડોસા “પ્રેરણા' શીર્ષક (૨૮) “ભારેલો અગ્નિ' (૨૯) “કદમ મિલાકે ચલો' (૩૦) હેઠળ સામાજિક તથા બાળમાનસને સ્પર્શતા વિષયો પર ૧૧ વૈજયંતી’ (૩૧) “વિરાજ વહુ'. એપિસોડની રજૂઆત લેખન, પટકથા, સંવાદનું કાર્ય કર્યું. આ ઉપરાંત નાટ્ય-શિક્ષણક્ષેત્રે પણ વનલતાબહેનનું આકાશવાણી પરથી ૧૯૪૪થી નિયમિત રેડિયોનાટકમાં પ્રદાન યશસ્વી રહ્યું છે. એમણે ફેલોશિપ શાળામાં થિયરી તથા ભાગ લીધો તથા બહુરૂપી', મહિલામંડળ, મોટાંઓ માટેનાં પ્રેક્ટિકલ સાથે નાટ્યશિક્ષણનું કાર્ય ૧૯૫૬થી ૧૯૬૮ સુધી નાટકોની રજૂઆત કરી. એમના સાહિત્યક્ષેત્રના પ્રદાનની વાત કરીએ તો “મુંબઈ એમનું ફૉર્ડ ફાઉન્ડેશનનું કાર્ય પણ મહત્ત્વનું રહ્યું છે. એમાં એમણે મ્યુનિસિપલ શાળાઓમાં વિવિધલક્ષી કેળવણી સમાચાર' જેવા માતબાર દૈનિકમાં ૧૯૮૫થી ૧૯૯૫ સુધી બાળકોની ફૂલવાડી'નું સંપાદન અને “અનુભવની એરણ પર માટે નાટ્યશિક્ષણનું કામ કર્યું. સામાજિક વિષયો પર લેખન કાર્ય કર્યું. એમની પ્રિય પ્રવૃત્તિ રહી છે બાળ-રંગભૂમિ. એમાં મહિલાસંસ્થાઓની પ્રવૃત્તિ સાથે પણ એમનો સારો નાતો ૧૯૫રથી બાળકો માટે “સરગમ' નામની વિવિધલક્ષી હતો. એમણે અખિલ હિંદ મહિલા પરિષદ, ભારતીય સ્ત્રી સેવા સામાજિક તથા નાટ્યતાલીમ સંસ્થા શરૂ કરી “રસ્તે રઝળતાં સંધ વગેરે સંસ્થાઓના સાહિત્યના વિષયો પર ચર્ચા નાટકો, રતન'. એ ચોપાટીની રેતીમાંથી શરૂ કરી વિવિધ સ્થળેથી અનેક શાળા કૉલેજ, સંસ્થામાં નિર્ણાયક તરીકેની ભૂમિકા પણ અનાથ તથા કામગાર વર્ગનાં બાળકોને આત્મવિકાસ અને એમણે ભજવી. સાથે સાથે રાજ્યસ્પર્ધામાં ભારત તથા તાલીમ ૧૯૫૬થી ૧૯૮૦ સુધી આપી. આફ્રિકામાં નિર્ણાયક તરીકે કાર્યરત રહ્યાં હતાં. ( બાળનાટ્યનો ડિપ્લોમા કોર્સ ઇન્ડિયન નેશનલ થિયેટર બાલભારતી, ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્ર, તરફથી ૧૯૭૦થી ૧૯૭૮ સુધી એમણે બાળનાટ્યડિપ્લોમા બાલભારતીના બાલનાટ્યના પ્રિન્સિપાલ તરીકે તાલીમવર્ગ તથા કોર્સનું સંચાલન કર્યું અને બાળનાટ્ય શાળાનાં આચાર્યા તરીકે ૧૯૮૦થી ૪ વર્ષથી ૧૪ વર્ષનાં બાળકોમાં ગ્રીષ્મ શિબિર પણ ફરજ નિભાવી. એકથી ચાર વર્ષ સુધીનું વાર્ષિક નાટ્ય ઉપરાંત ૧૫ વર્ષથી ૧૮ વર્ષના યુવાવર્ગ માટે પણ નાટ્યશિક્ષણ આપી વિદ્યાર્થીઓને ડિપ્લોમા એનાયત કર્યા. શિબિરોનું આયોજન કર્યું. ઉપરાંત બાળનાટ્ય સેમિનાર ૧૯૫૪, ૧૯૬૫, એમના સાહિત્યસર્જનમાં એમણે બાળકો માટેની ૧૯૬૭માં દિલ્હી ચિલ્ડ્રન લિટલ થિયેટરના સેમિનારમાં નાટિકાઓનાં બાર પુસ્તકો તથા બાળનાટ્યના અભ્યાસમાં બાળભૂમિનું સ્થાન વિષય માટે સમ્માનાત્મક નાટ્યપ્રયોગો કર્યા. બાળરંગભૂમિની કમિટિના સભ્ય રહી ચૂક્યાં છે અને ગુજરાત અક્ષયપાત્ર', કુમારકથાઓનો વાર્તાસંગ્રહ, એકાંકીનો રસમાળ, મોટાઓ માટે બે નાટકો, અનુભવની એરણ પર' (મુંબઈ સંગીત-નાટ્ય-નૃત્ય સાંસ્કૃતિક વિભાગમાં ૧૯૬૮થી ૧૯૭૨ સમાચાર ઉપર) પરથી બે પુસ્તકો, બાળરંગભૂમિની યાત્રાનાં Jain Education Intemational For Private & Personal use only Page #227 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ સ્મરણો, નાટક–નાટક રમતાં રમતાં વગેરે એમનું સાહિત્યિક નજરાણું છે. ઉપરાંત અન્ય સાહિત્યિક પ્રકાશનમાં ભીનાં સ્વરૂપોની મીઠી મહેક’ ‘કલાગુર્જરી'નું બીજું ઇનામ પ્રાગટ્ય વર્ષ ૨૦૦૫, ૨૦૦૬માં ‘ચાલો નાટક ભજવીએ'. ૨૦૦૬માં જ એમનું બીજું પ્રકાશન થયું વનલતા મહેતાની શ્રેષ્ઠ વાર્તાઓ.’ આ એમનાં જુદાં-જુદાં ક્ષેત્રનાં વિધવિધ પ્રદાન માટે તેઓ કેટલાક એવોર્ડ અને પારિતોષિકો અને બહુમાનથી પણ સમ્માનિત છે, જેમ કે ૨૦૦૨માં ચં.ચી. મહેતા એવોર્ડ (બાળ રંગભૂમિ) સુરત તરફથી, ૨૦૦૪ કલાગુર્જરી એવોર્ડ વરિષ્ઠ અભિનેત્રી માટેનો, ‘લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, ટ્રાન્સ મિડિયા તરફથી ૨૦૦૬માં અેનાયત થયો. ઉપરાંત ૨૦૦૭માં ભારતીય વિદ્યા ભવન્સ કલ્ચર સેન્ટર તરફથી એમનું બહુમાન પણ થયેલું. આવાં બહુમુખી પ્રતિભા ધરાવતાં આ યશસ્વી નાટ્યવિદ્ અભિનેત્રી, સફળ લેખિકા અને શિક્ષણશાસ્ત્રી બહેન શ્રી વનલતાબહેન મહેતાને અંતરના ઊમળકાથી આવકારીએ, વધાવીએ અને બિરદાવીએ. પ્રભુ એમને દીર્ઘાયુ, સ્વાસ્થ્યમય સુખમય જીવન અને એમના ક્ષેત્રે પ્રગતિ કરવા માટે ખૂબ શક્તિ અર્પે એવી પ્રભુ-પ્રાર્થના સાથે વિરમીએ. કલા અને પત્રકારત્વનો સુભગ સમન્વય શ્રી વૈદેહીબહેન ચોક્સી ગુર્જરનારીની પણ એક વિશિષ્ટ યશોગાથા છે. જુદાં-જુદાં ક્ષેત્રે સિદ્ધિનાં સોપાનો સર કરતી આપણી ગુજરાતની બહેનો હવે તો વિશ્વકક્ષાએ નામના હાંસલ કરી ચૂકી છે. તાજેતરમાં ગુજરાતના પ્રવાસે આવેલી ગુજરાતી અવકાશપરી સુનીતા પંડ્યા ઉર્ફે સુનીતા વિલિયમ આ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. આવાં જ એક યશસ્વી નારીરત્ન છે બહેન વૈદેહી ચોક્સી. ‘ડિસન્ટ' કલા સંસ્થાનના એક કાર્યક્રમમાં સરસ સંચાલન કરતી બહેન વૈદેહીને જોઈ સાચે જ મેં આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવી. આવો, આપણે એમની વિકાસયાત્રા વિશે જાણકારી મેળવીએ. ૨૧૧ વૈદેહીબહેનનાં માતુશ્રી શેતલબહેન ચોક્સી પણ એક યશસ્વી કલારત્ન છે. એમની કલાનો વારસો બહેન વૈદેહીને મળ્યો છે. શેતલબહેનને પણ તેમના અભ્યાસકાળ દરમિયાન ચિત્રકામમાં નહેરુ કલ્ચરલ એવોર્ડ' મળેલો અને પછી તો એમણે ૧૯૯૧માં ‘ડિસન્ટ કલાસંસ્થા'ની શરૂઆત કરી. બહેન વૈદેહીએ પણ માતા દ્વારા આરંભાયેલી આ કલાયાત્રામાં ઝંપલાવ્યું અને સૂઝ, સમજ અને અથાગ પરિશ્રમ કરી સિદ્ધિનાં સોપાનો સર કરવાં માંડ્યાં. ૧૯૯૭માં ‘કન્ટેમ્પરરી આર્ટ ગેલેરી' અમદાવાદ ખાતે એમનું પ્રથમ ચિત્ર પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનની સફળતા પછી અમદાવાદ બાલભવન તરફથી દિલ્હી બાલભવન ખાતે યોજાતી રાષ્ટ્રીય બાલશ્રી ઍવોર્ડ માટેની પરીક્ષા માટે આ બહેનને મોકલવામાં આવ્યાં. સાત દિવસ ચાલતી આ પરીક્ષાના અલગ-અલગ તબક્કા પસાર કરી ૧૯૮૮માં (ગુજરાત રાજ્યમાંથી) એમને ‘બાલશ્રી એવોર્ડ' રાષ્ટ્રપતિ ભવન-નવી દિલ્હી ખાતે ફોર એક્સેલન્સ ઇન ક્રિએટિવ આર્ટ્સ માટે એનાયત કરવામાં આવ્યો. આ આપણી યશસ્વી બહેનની શક્તિઓને તો સલામ કરવી પડે. દિલ્હીમાં રહી એ અઠવાડિયા દરમિયાન એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં એમણે ભાગ લીધો આ વાતની તો એમનાં મમ્મી-પપ્પાને પણ ખબર નહોતી અને વૈદેહીબહેન આ સ્પર્ધામાં પણ ગૌરવભેર વિજેતા બન્યાં અને દિલ્હી બાલભવન ખાતે ઇજિપ્તના એમ્બેસેડર મિ. ગેહાડહેડીના વરદ્ હસ્તે ‘મેરિટ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો. વૈદેહીબહેન સ્નાતક થયાં ત્યાં સુધી એમને ચિત્રકલામાં રાષ્ટ્રીય સ્કોલરશિપ મળતી હતી. આ સ્કોલરશિપ તેમને ‘સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સિંગ એન્ડ ટ્રેઇનિંગ' (C.C.R.T.) દ્વારા મળતી હતી. અભ્યાસમાં પણ વૈદેહીબહેનની કારકિર્દી ખૂબ જ ઉજ્જ્વળ રહી. એમણે ગ્રેજ્યુએશન (બી.કોમ.) પણ અમદાવાદની ખૂબ જ અગ્રગણ્ય કોલેજ એચ.એલ. કોલેજ ઑફ કોમર્સમાંથી કર્યું અને એમાં પણ તેઓશ્રી ૭૩ ટકા જેવા ઉચ્ચ ગુણથી સફળ થયાં અને પછી ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઇન ડેવલોપમેન્ટ કોમ્યુનિકેશન (M.D.C.) ની ડિગ્રી હાંસલ કરી. આ ડિગ્રીમાં તો વૈદેહીબહેન ગોલ્ડ મેડલિસ્ટ’ છે. આવી ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતાં આ બહેન ગુજરાતની વિદ્યાર્થિનીઓ માટે સાચે જ પ્રેરણારૂપ છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સ્વપ્ન શિલ્પીઓ આ આપણી યશસ્વી બહેને એવોર્ડ મેળવવામાં તો સંસ્કારલક્ષ્મી પુત્રી ચિ. બહેન ડૉ. શૈલજાબહેન ધ્રુવનું અદ્ભુત પરંપરા સર્જી છે. એમણે ચિત્રકલાક્ષેત્રે ૧00 ઉપરાંત સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ ઍવોર્ડ મળ્યા છે. એમની શૈક્ષણિક સિદ્ધિઓની વાત કરીએ તો તેઓ સાથે સાથે એમનાં માતુશ્રી શેતલબહેન ચોક્સીની કલા બી.એ.માં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ આવેલાં ૧૯૯૧માં સંસ્થા, “ડિસન્ટ કલાસંસ્થાના કાર્યક્રમોમાં પણ તેઓ ખૂબ જ એમ.એ. ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું અને તેમાં પણ તેઓ સક્રિય છે. • યુનિવર્સિટીમાં પ્રથમ આવેલાં ૧૯૯૪માં એમ. ફિલ.માં પણ આ “ડિસન્ટ' કલાસંસ્થાની વાત કરીએ તો અમદાવાદના તેઓ ગુજરાત યુ" તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ આવેલાં અને એમણે મણિનગરની આ ખ્યાતનામ કલાસંસ્થા આજે તો ગુજરાતની પીએચ.ડી. પણ કર્યું ગુજરાત યુનિવર્સિટીમાંથી અને આ માટેનો અગ્રગણ્ય કલાસંસ્થા બની ચૂકી છે. દસ વર્ષની આ સંસ્થાની તેમનો વિષય હતો “પરિણીતા સ્ત્રીઓ પ્રત્યે ક્રૂરતા' ૧૯૯૮. સફળ વિકાસયાત્રામાં આ ચોક્સી કુટુંબનાં આ માતા રિક્ષણ શિક્ષણવિદ્ તરીકેનો એમનો અનુભવ લગભગ ૧૬ વર્ષનો છે. શેતલબહેન અને કલામર્મજ્ઞ પુત્રી વૈદેહીબહેનનો યશસ્વી કાળો હાલમાં તેઓશ્રી “એસ.એલ.યુ. આર્ટસ એન્ડ એચ. એન્ડ પી. છે. બાળકોમાં રહેલી કલાશક્તિને વિકસાવવામાં આ સંસ્થાનો ઠાકોર કોમર્સ કોલેજ ફોર વિમેન અમદાવાદમાં સમાજશાસ્ત્ર અદ્ભુત અને નોંધપાત્ર ફાળો રહ્યો છે. આ માટે આ બને વિભાગમાં સિનિયર અધ્યાપક તરીકે કાર્યરત છે. બહેનો શ્રી શેતલબહેન અને વૈદેહીબહેન ખૂબ ખૂબ “સમાજશાસ્ત્રના એમના વિષયમાં એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું અભિનંદનનાં અધિકારી છે. છે, જેમકે એમણે આ વિષયનાં પુસ્તકો “ઉગારો વેદનાના', નારીવ્યથા” (સહલેખિકા) “વસ્તી–એક સામાજિક સમસ્યા' હાલમાં આપણી આ કલારસિક બહેનશ્રી વૈદેહી (સહલેખિકા) “સાંધ્યદીપ' (સહસંપાદક) “સમાજશાસ્ત્રીઓનું ભારતના અગ્રગણ્ય અંગ્રેજી દૈનિક ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ની પ્રદાન.' અમદાવાદ ઓફિસમાં પત્રકાર તરીકે કાર્યરત છે. “ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની અમદાવાદ પૂર્તિમાં તેની “સ્ટોરી’ અને ‘ઇન્ટરવ્યું” શૈલજાબહેનની વિશેષતા એ છે કે એમણે એમના અવારનવાર પ્રગટ થાય છે. તાજેતરમાં એણે સાદાં થિયેટરો સર્જનમાં બહેનોના પ્રશ્નો, બહેનોની સમસ્યાઓ અને એ બહેનોની વિકાસની વાતોને ખૂબ જ અગ્રિમતા આપી છે અને પ્રગટ થયેલી, જે વાચકોમાં ખૂબ જ આવકાર પામી હતી. પોતે એક સ્ત્રી હોવાના નાતે સ્ત્રીમાનસને સારી રીતે સમજી શક્યાં છે અને એથીયે વિશેષ વાચકોના સમાજ આગળ તે રજૂ ઉપરાંત એક એન. જી.ઓ. માટે ફલાન્સિગ પત્રકાર કરી શક્યાં છે. તરીકે પણ તે સેવાઓ આપી રહી છે. શૈલજાબહેન કોઈ પણ વિષયનો અભ્યાસ લઈને બેસે તો આમ કલાક્ષેત્રે સિદ્ધિનાં સોપાનો સર કર્યા પછી તેઓ એમાં પૂરેપૂરાં ડૂબી જાય છે અને જેમ મરજીવો દરિયામાં પત્રકારત્વક્ષેત્રે પણ તે ખૂબ ઝડપી વિકાસ સાધી રહી છે. ડૂબકી મારી ઇચ્છિત વસ્તુ શોધી લાવે છે એમ તેઓ પોતાના આપણી આ યશસ્વી, શક્તિશાળી બહેનને અંતરના ઊમળકાથી પસંદ કરેલા વિષયનું બરાબર મનોમંથન કરી એમાંથી ધાર્યું આવકારીએ, બિરદાવીએ અને પ્રભુ એનાં આ બન્ને કાર્યક્ષેત્રોમાં પરિણામ લાવી શકે છે. ખૂબ-ખૂબ વિકાસ કરવા માટે શક્તિ બક્ષે એવી પ્રભુ-પ્રાર્થના સાથે વિરમીએ. એમનો આત્મવિશ્વાસ પણ ખૂબ જ પ્રબળ છે અને આ વાતનાં દર્શન સેમિનારોમાંના એમના પેપરવાચન સાંભળતાં શિક્ષણ અને સાહિત્યના થાય છે. આ અભ્યાસુ બહેને આંતરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને ભેખધારી રાજ્યકક્ષાના અનેકવિધ સેમિનાર તથા કોન્ફરન્સમાં ભાગ લઈ ડો. શૈલજા ધ્રુવ સંશોધનપેપરો રજૂ કર્યા છે, જેણે એમને નામના અને કીર્તિ અપાવ્યાં છે. માતાશ્રી અનુરાધાબહેન અને ન્યાયવિદ્ પિતાશ્રી મધુકરભાઈ ધ્રુવનાં આમ તો પોતે એક આદર્શ ભારતીય નારી હોવાના નાતે Jain Education Intemational Page #229 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ એમને સ્ત્રીઓની સમસ્યા ઉકેલવામાં અને બહેનોના પ્રશ્નોમાં રસ હોય એ સ્વાભાવિક છે, પરંતુ એ ઉપરાંત સામાજિક સેવા, દેશ-વિદેશ પ્રવાસ અને એના દ્વારા વિવિધ લોકોની સામાજિક અને સાંસ્કૃતિક જીવનની માહિતી મેળવવી એ પણ એમના રસનો વિષય છે. ઉપરાંત શૈલજાબહેન શિક્ષણ તથા શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ સક્રિય રીતે સંકળાયેલાં છે. ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ તથા મંડળસંલગ્ન સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવે છે. ઉદ્ઘોષિકા તરીકેની તેમની સેવાઓ અભિનંદનીય છે. આવાં યશસ્વી નારીરત્ન બહેન શૈલજાબહેન ધ્રુવને અંતરના ઊમળકાથી આવકારીએ, બિરદાવીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે—“પ્રભુ એમને દીર્ઘાયુ, સુખમય સ્વાસ્થ્ય અને એમની આ શૈક્ષણિક સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવા માટે શક્તિ બક્ષે, એવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ.” અંગ્રેજી કવિતાની સફળ રચિયતા, કવિયત્રી બહેન શિખા પટેલ ગુજરાત ગૌરવવંતું છે—એનાં નારીરત્નોથી, પછી તે આપણાં રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ હોય કે બાહોશ પોલીસઅધિકારી કિરણ બેદી હોય કે વિશ્વમાં ગૌરવ વધારનારી શ્રી સુનીતા પંડ્યા (કે સુનીતા વિલિયમ) હોય પણ આવાં બધાં જ નારીરત્નો આપણા દેશનું ગૌરવ છે. પેલા લોકકવિએ સાચું જ કહ્યું છે કે “જે કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે.” જીજાબાઈના હાલરડાએ જ આપણા દેશના મહાન સપૂત અને હિંદુ રાષ્ટ્રીય ક્રાન્તિવીર શિવાજીમાં નવું જોશ પ્રગટાવ્યું હતું. આવાં આપણાં વિવિધ ક્ષેત્રે કાર્યરત શક્તિશાળી બહેનોનો આપણા દેશના વિકાસમાં નાનોસૂનો ફાળો નથી. આવાં જ આપણાં સાહિત્યકાર નારીરત્ન છે શિખાબહેન પટેલ. એમણે ગુજરાતી કવિતા જ નહીં, પરંતુ અંગ્રેજીમાં કવિતા સર્જન કરીને વિશિષ્ટ કાર્ય કર્યું છે. ‘ઇન ધ વોઇડ’ આ એમનો ૨૧૩ અંગ્રેજી કવિતાનો સંગ્રહ છે, જે ખૂબ આવકાર પામ્યો છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે ગુજરાતી કવિ અંગ્રેજી કવિ સામે ટકી ના શકે, પરંતુ આ ગુજરાતી કવિયત્રીની અંગ્રેજી કવિતાનો સંગ્રહ તો સાચે જ આ વાતને ખોટી પાડે છે. આ સંગ્રહ વાંચતાં કોઈ અંગ્રેજ કવિની કવિતા વાંચતાં હોઈએ એવું પ્રતીત થાય. આવો માણીએ શિખાબહેનની અંગ્રેજી કવિતાઓને. Passing of Time Time Passes Fast When I don't know Why the world seems so vast As if it has always been so Looking into your eyes I behold The Whole universe Which Bies How eagar to unfold Your voice so sweet and sound Not a Pence but a Pound To my entire and Full being It is penetrating and profound. The Right mate Quicker does one bearn to hate Then love and leave it to Fate Promising never to enter that gate, Neither today nor any vate Never in life, no, no, dat But Finally Falls For the Right mate. When did I know ? Long Ago, I had taken a wow Fall in love would be so But when did I know You would come, and sweep beneath my toe. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ Leaving me drift alone to flow And reach to the bank, should I row? Still none to lead me, no paradies to show Dropping me near hells gate It has fair? Hallow!!! આવાં એકથી એક ચઢિયાતાં અંગ્રેજી કાવ્યો લખી વિશ્વ સાહિત્યમાં મોટું યોગદાન કર્યું છે. આ કવિયત્રી બહેન શિખા પરેશકુમાર પટેલનો જન્મ ૧૭-૫-૧૯૮૫ના રોજ, ગાંધીનગર (ગુજરાત)માં થયો હતો. એમના શિક્ષણની વાત કરીએ તો તેઓ બી.એ.(ઈંગ્લિશ), ફેશન એન્ડ ક્લોથિંગ ટેક્નોલોજી (FCT) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી-ગાંધીનગરમાંથી કર્યું. એમના શોખના વિષયો છે પેઇન્ટિંગ, મોડર્ન આર્ટ. રાઇટિંગ એન્ડ ડિઝાઇનિંગ ગારમેન્ટસ. આપણને જાણીને આનંદ થાય કે ચિ. બહેન શિખા આપણા જાણીતા કવિશ્રી હસમુખ મઢીવાળાનાં પૌત્રી થાય. આ આપણી યશસ્વી કવયિત્રી બહેનને અંતરના ઊમળકાથી આવકારીએ અને એમની આ સાહિત્યિક પ્રવૃત્તિને બિરદાવીએ. કવિદાદાની આ કવિયત્રી પૌત્રીને ખૂબ-ખૂબ અભિનંદન. કથકના નૃત્યાંગના શોભના નારાયણ સાડા ત્રણ-ચાર વર્ષની ઉંમરથી જ નૃત્યનો આરંભ કરનાર કત્થક નૃત્યાંગના શોભના નારાયણ આજે તો રાષ્ટ્રીય કક્ષાની કન્થક નૃત્યાંગના તરીકે ખ્યાતિ પામી ચૂકી છે. એમની માતાએ જ એમને આ તરફ વાળ્યાં હતાં. એમનું કહેવું હતું કે તેનાં માતા તેમનાથી કંટાળી ગયાં હતાં, કારણ કે તેમની માતા તેમને જે કામ કરવાનું કહેતાં, તો એ જાણે થાકી ગયાં હોય એમ બેસી જતાં. એટલે એમની માતાને થયું કે એમને કંઈક પ્રવૃત્તિમાં વાળવાં, જેથી દીકરીને રસ પડે અને એ ક્ષેત્રમાં આગળ વધે. તે દિવસમાં તે લોકો કલકત્તામાં રહેતાં હતાં. એમના કાકા એક દિવસ એમને ખૂબ જ ખ્યાતનામ નર્તકી શોભના બોઝને ત્યાં લઈ ગયા તો એણે કહ્યું ‘ શું આ ખોળાનું બાળક ઉઠાવી લાવી?' ખેર, શરૂઆત ત્યાંથી જ થઈ. પછી તો પિતાજીની બદલી પહેલાં મુંબઈ અને પછી ત્યાંથી દિલ્હી થઈ. અગિયાર વર્ષની ઉંમરે તો એમણે પંડિત બિરજુ મહારાજ પાસે નૃત્ય શીખવાનું શરૂ કર્યું. તેઓ કહે છે કે આજ સ્વપ્ન શિલ્પીઓ તેઓ જે કાંઈ છે એ એમનાં માતા-પિતા અને ગુરુજીના કારણે છે. એમની પોતાની મહેનત તો છે જ, પરંતુ એમના પતિ અને પુત્રનો સહયોગ અને પ્રોત્સાહન પણ ઓછાં નથી. લોકોને આશ્ચર્ય થાય છે કે શોભના નારાયણ ઘર, નોકરી અને કલા ત્રણેનું સંતુલન કેવી રીતે જાળવી રાખે છે! એમનું તો માનવું છે કે દરેક વસ્તુનો રસ્તો હોય છે. હા, મહેનત ખૂબ જ કરવી પડે છે. એમને બાળપણથી જ મહેનત કરવાની ટેવ પડી ગઈ છે. તેઓ સવારે વહેલાં ચાર વાગે ઊઠીને વાંચતાં હતાં. નિશાળે પણ જતાં હતાં. સ્ટેજનું કામ પણ ચાલતું હતું અને તેઓ કહે છે કે આ જ કારણે એમનાં આ ત્રણે ક્ષેત્રો એકબીજાને આડે નથી આવતાં. ઓફિસમાં તેઓ એક અધિકારિણી તરીકેની ભૂમિકા ભજવે છે. એમને તો ખબર છે કે લોકો સાથે એમના પ્રશ્નોની પતાવટ કેવી રીતે કરવી જોઈએ. જે કામ કરો તે પૂરા સમર્પણની સાથે કામ કરો, અર્ધા મને કશું ન કરવું જોઈએ. નહીં તો કંઈ મેળવી નહીં શકો. જે તમે કરો છો, એ માટે તમને પસ્તાવો ન થવો જોઈએ. આ એક અધિકારી તરીકેની સફળતા છે કે કેવી રીતે દરેક જાતની પરિસ્થિતિમાં એકબીજા સાથે તાલ-મેળ બેસાડી દે છે. આજ રીતે ‘સ્ટેજ' પર તેઓ એક કલાકાર છે, જેની એમને ખબર છે કે આ ક્ષેત્રમાં કોઈ સમાધાન નથી. એકવાર ભૂલ થઈ કે ગરબડ, તેઓ આટલાં વર્ષોથી ‘સ્ટેજ' પર છે અને દર માસે છ-સાત શો થતા હોય છે, પણ એમને એ વાતની ખબર છે કે ‘નૃત્ય’માં કોઈ પોતાનું નથી હોતું. તમારું કામ જ તમને આગળ વધારે છે, એટલે હંમેશાં ‘જાગૃત’ રહેવું પડે છે. હમણાં જ એમણે એક ફિલ્મ ‘અકબર્સ બ્રિજમાં અભિનય આપ્યો છે, જે જોનપુરની પાસે ગોમતી નદી પર અકબર દ્વારા બનાવવામાં આવેલ પુલના નિર્માણની કથા પર આધારિત છે. એમણે આ ફિલ્મમાં વૃદ્ધ કુંભારણની ભૂમિકા ભજવી છે. ફિલ્મોમાં અભિનય કરવાના પ્રસ્તાવ તો એમને મળતા રહે છે, પણ તેઓ તો નૃત્ય પ્રત્યે જ સમર્પિત રહેવા માગે છે, કારણ અભિનય તો એમાં પણ હોય છે. નવરાશના સમયમાં તેઓ ઘર સંભાળવાનું, જમવાનું બનાવવાનું, સાફ-સફાઈ કરવાનું, એટલે તે એ બધાં કામ કે જે સ્ત્રી માટે કુદરતી રીતે ગમતાં કામ છે. એ ઉપરાંત એમને બહારનું ટ્રેડિંગ', લોકોને હળવા-મળવાનો અને એમને પુસ્તકો વાંચવાનો શોખ પણ ખૂબ જ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૧૫ એમનું માનવું છે કે-જે કંઈ કરવાનું હોય તે પૂર્ણ રીતે સુધાની બહેન પણ અંધ છે. બહેન સુધા ગામલોકોની સમર્પિત થઈને કરવું જોઈએ. અર્ધા મનથી કશું જ ન કરવું સમસ્યાઓ સાંભળી છણાવટ કરી તેને દૂર કરે છે. તે ગામનો જોઈએ. નહીં તો કશું મેળવી ન શકાય. બીજું તમે જે કરતા વિકાસ અને પાયાના પ્રશ્નો હલ કરવાની પોતાની જવાબદારી હો તેના માટે તમોને પસ્તાવો ન થવો જોઈએ. તેઓ જાણે છે સારી રીતે સમજે છે અને કોલેજનો અભ્યાસ પૂરો કરી એણે કે માનવીનો દરેક નિર્ણય સાચો નથી હોતો, પણ તેઓ તો સરપંચની ચૂંટણીમાં ઝુકાવ્યું અને ૧૯૯૫ની સાલમાં ૨૧ એમના દરેક નિર્ણય માટે એમને પોતાને જ જવાબદાર ગણે છે, વર્ષની ઉંમરે તે બહુમતીથી ચૂંટાઈ આવી. આ સમયે એ બધું એટલે તેઓ બીજા પર એ માટે દોષારોપણ નથી કરતાં. સમજી શકતી હતી, છતાં ના દેખી શકવાનો અભાવ તો તેને આવાં આપણાં આ કથક નૃત્યાંગના બહેન શોભના વર્તાતો જ હતો. જો કે મિત્રવર્તુળ, હિતેચ્છુઓ અને પિતાનો નારાયણને આપણે અંતરના ઊમળકાથી આવકારીએ અને તેઓ સાથ એને ખૂબ જ કામ લાગ્યો. ત્રણ વર્ષથી આ જવાબદારી આ દિશામાં વધુને વધુ પ્રગતિ સાધે એવી પ્રભુપ્રાર્થના સાથે સંભાળી રહેલી આપણી આ બહેનના કારભારથી લોકો ખૂબ વિરમીએ. અસ્તુ. જ ખુશ છે. પોસ્ટગ્રેજ્યુએશન પછી લોની ડિગ્રી પણ એમણે મેળવી અને હાલમાં તેઓ હિન્દીમાં ડોક્ટરેટ કરી રહ્યાં છે. વિશ્વની ઉત્કૃષ્ટ વ્યક્તિનો એવોર્ડ મેળવતાં જન્મથી જ અંધ સુધાબહેનનું બૌદ્ધિક સ્તર અને ચાંગાનાં અંધ સરપંચ જિજ્ઞાસાનો દર ઊંચાં રહ્યાં છે. સુધાબહેન ચાંગાની હેલનકેલર કહેવાતી સુધાબહેનની બીજી ખેડા જિલ્લાનું ચાંગા નામનું એ ગોકળિયું ગામ. આ લાક્ષણિકતા એ છે કે તેઓ ક્યારેય સાચાં-ખોટાં વચનો આપતાં ગામનાં મહિલા સરપંચ સુધાબહેન પટેલ વિશ્વની ઉત્કૃષ્ટ વ્યક્તિ નથી. તેમનો પોતાની જાત પરનો વિશ્વાસ જ એમના કાર્યનું તરીકે સમ્માનિત થયાં છે. આપણા દેશમાં અનેક જિલ્લા અને બળ છે. ગ્રામવિકાસ માટે તેમણે ચાર લાખની યોજના ઘડી, ગામોમાં સેવાકાર્ય કરતી મહિલા સરપંચોમાં સુધાબહેનની જ જેમાં બે લાખ સરકાર તરફથી મળ્યા. બે લાખ પંચાયત કેમ પસંદગી થઈ? અને તેમનું નામ અમેરિકાના હવાઈ રાજય ફાળવ્યા. ઠેર ઠેર વોટર પંપો ઊભા કરી પાણીની કામચલાઉ સુધી ઝળક્યું? અછતને નાબૂદ કરી લોકોની હાલાકી ઓછી કરવામાં એમણે મહત્ત્વની વાત તો એ છે કે આપણાં આ બહેન સુધા સફળતા મેળવી. એ ઉપરાંત કુટુંબનિયોજનની યોજના, પટેલ આંખે અંધ છે. છતાંય તેઓ સરદાર પટેલ કારીગરોનાં સંતાનો માટેની શાળાઓ તથા નવા કૂવા યુનિવર્સિટીમાંથી હિન્દી વિષય સાથે એમ.એ. થયેલાં છે. આ ખોદાવવાની યોજનાઓ સુધાબહેનના જ ભેજાની નીપજ છે. ઉપરાંત આપણી આ બહેનની ગંધ, શ્રવણ અને દિશા પ્રત્યેની વધારાની કમાણી કરવા માટે તેમણે ગામનાં આઠેક તળાવો સભાનતા અદભત છે, એટલે કે ગામની દરેકે દરેક વ્યક્તિને કંપનીઓને ભાડેથી આપ્યાં છે, જે આજની તારીખે ગામને આઠ તેના અવાજથી તે તરત જ ઓળખી કહે છે. ચાંગા ગામની લાખની આવક આપે છે. ગલી કૂંચીમાં મુક્ત રીતે ફરતી આ બહેનને કોઈના સહારાની ૪૯૩ કુટુંબો ધરાવતા આ ચાંગા ગામમાં મોટા ભાગનાં જરૂર નથી પડતી. પોતાના ઘેરથી પંચાયતની ઓફિસ સુધી તે લોકો દસ ધોરણ સુધી ભણેલાં છે. આજે તો આ ચાંગાને સડસડાટ ચાલી જાય છે. વૃદ્ધોની તે વહાલી દીકરી છે, ગામનાં સગવડભરી હોસ્પિટલ છે, કોન્ફરન્સ હોલ છે, તેમજ અનેક લોકોની ગૌરવવંતી બહેન છે. બધાંની તેના તરફ મમતા લાગણી કયૂટરોની સગવડો સાથેની ઘણી સ્કૂલો છે. તજેતરમાં જ અમેરિકાના હવાઈ ખાતે ‘આઉટ સ્ટેન્ડિંગ ૨૪ વર્ષનાં સુધા પટેલ ખેડા જિલ્લા ખાતે સૌથી નાની પર્સન ઑફ ધ વર્લ્ડ'નો એવોર્ડવિધિ યોજાયો હતો અને આ ઉંમરનાં સરપંચ છે. પિતાજી પાસેથી એને આ વારસો મળ્યો સમારંભના ‘હીરો' આપણાં સુધાબહેન આ એવોર્ડ જીતી ગયાં. છે, કારણ એના પિતાજી સરપંચ હતા. દસ વર્ષ સુધી સરપંચ સુધાબહેનની ઇચ્છા હતી કે આ સમારંભ યોજાયો ત્યારે તરીકે એમણે આ ગામની સેવા કરી હતી. પિતાજી અને ભાઈ તે પ્રસંગે દનિયાભરમાંથી આવેલાં દસેક હજાર વ્યક્તિઓના આમ તો ખાદ્યસામગ્રીનો વેપાર કરે છે. કોલેજમાં ભણતી Jain Education Intemational Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સ્વપ્ન શિલ્પીઓ ભાવો તેમને નીરખવાના હતા. લાગણીઓની આપ-લે કરવી નારીરત્ન બહેન છે શ્રી હિનાબહેન ઠક્કર. હતી પરંતુ તેઓ તો સ્મિત મટ્યા ચહેરે હાલ્યા-ચાલ્યા વગર હિનાબહેન કાયદાના ક્ષેત્ર સાથે સંકળાયેલાં છે. ઊભાં જ રહ્યાં. તેમના આ વિદેશ પ્રવાસ દરમિયાન તેમણે વકીલાતનો વ્યવસાય એમણે સ્વીકાર્યો છે, છતાં માનવસેવાના અમેરિકા, યુ.કે. અને બેંગકોક ફરી લીધું. બેંગકોક ખાતે અભિગમથી એ દૂર રહ્યાં નથી. ઘણીવાર એમનાં સેવાકાર્યોમાં યોજાયેલ “એશિયન બ્લાઇન્ડ વિમેન કોન્ફરન્સ'માં ઇન્ડિયન માનવતાની મહેકનાં દર્શન થાય છે. ડેલિગેશન’ તરફથી તેમણે પ્રતિનિધિત્વ કર્યું હતું, ત્યારે સુધાબહેનને લાગ્યું હતું કે વિદેશની સરખામણીમાં ભારતનાં ૩૭ વર્ષની ઉંમરનાં આ કાર્યરત બહેન સામાજિક કાર્યો સાથે વકીલાતની ધીકતી પ્રેક્ટિસ કરી રહ્યાં છે. બી.કોમ, અંધજનો માટે ખૂબ ઓછું ધ્યાન અપાય છે. ભારતમાં અંધ સંતાનની સંભાળ, શિક્ષણ અને આરોગ્ય અંગે વાલીઓ માટે એલ.એલ.બી. થયા પછી ગુજરાત બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે નોંધણી કરાવી, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન કોઈ જ પૂરક માહિતીઓ ઉપલબ્ધ નથી. સુધાબહેન પાસે હાલ ૮૫ ગામો માટે આરોગ્ય કેન્દ્રો ઊભાં કરવાની યોજનાઓ તૈયાર યુનિવર્સિટી દ્વારા ચાલતા સર્ટિફિકેટ ઇન કમ્યુટરિંગ કોર્સ છે. સલવાર-કમીઝ કે કેટલીકવાર જિન્સ પહેરતાં સુધાબહેન ૧૯૯૮માં પ્રથમ ડિગ્રી મેળવી. “કચ્છ મહિલા વિકાસ સંગઠન સ્વૈચ્છિક સંસ્થામાં તેઓ છેલ્લાં પાંચ વર્ષથી સેવાઓ આપી સ્ત્રીઓમાં ખૂબ જ માનીતાં છે. રૂઢિચુસ્ત એવા આ ગામમાં તેમનો આ પહેરવેશ સહજતાથી લેવામાં આવે છે. રહ્યાં છે, એ ઉપરાંત “સામાજિક ન્યાય કેન્દ્ર-કચ્છ’–સ્વૈચ્છિક સંસ્થામાં પણ દશ વર્ષથી પ્રવૃત્ત છે. સુધાબહેન તો ફક્ત ગુજરાત માટે જ નહીં આપણા કચ્છના અગ્રગણ્ય વકીલોમાં હિનાબહેનનું સફળ વકીલ આખા દેશ માટે એક આદર્શ છે. આપણે એમને અંતરના ઊમળકાથી એમની સિદ્ધિઓ માટે બિરદાવીએ. તરીકેનું મહત્ત્વનું સ્થાન છે. એમણે કચ્છની જુદી-જુદી કોર્ટોમાં સિવિલ, ક્રિમિનલ, મહેસૂલી, લેબર વગેરે બાબતોના કેસો કચ્છની ધરતીનું અણમોલ નારીરત્ન, કાયદાવિદ્ કાનૂની આવડતથી ચલાવી અસીલોમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી શ્રી હિનાબહેન ઠક્કર છે. કાનૂની સલાહ, માર્ગદર્શન પણ તેઓ સરસ રીતે આપે છે અને ટાઇટલ ચકાસણીના કામનો પણ તેમને દસ વર્ષનો કચ્છની ધરતીનું પણ એક આગવું ગૌરવ છે, એની એક અનુભવ છે. વિશિષ્ટતા છે, એની સંસ્કૃતિમાં ઉપરાંત કચ્છ જિલ્લા તકરાર-નિવારણ ફોરમમાં મેમ્બર સૌરભ છે, એનાં માનવામાં તરીકેનો એમનો પાંચ વર્ષનો અનુભવ છે, ૨૦૦૧થી આપણાં માનવતાનાં ભારોભાર દર્શન થાય છે. આ યશસ્વી બહેનશ્રી હીનાબહેન જેલ વિઝિટિંગ કમિટિમાં પણ અહીંનાં માનવીઓની સભ્ય છે, મેન્ટલ એસાલમમાં વિઝિટિંગ બોર્ડમાં સભ્ય છે, નેશનલ લિગલ સર્વિસ ઓથોરિટી, દિલ્હી દ્વારા કચ્છ જિલ્લામાં વિશેષતા એ છે કે તેઓ જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રના કાર્યમાં ખૂંપી રચાયેલ મહિલા અને બાળરક્ષણ યુનિટમાં પણ સક્રિય સભ્ય જાય છે, તન-મનથી ઓતપ્રોત થઈ જાય છે અને એ ક્ષેત્રને તરીકે સેવાઓ આપી રહ્યાં છે. જિલ્લા રોગી–કલ્યાણ સમિતિ દિપાવી પોતાની કાર્યશક્તિનો પરચો કરાવે છે. જી. ડે. હોસ્પિટલ' ભૂજમાં સભ્ય છે. ભૂમિની વિશેષતાની વાત કરતાં, પેલા લોકકવિ સાચું ૧૯૯૬થી ૨૦૦૫ સુધીમાં કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે યોજાયેલ લોકઅદાલતો તથા કાનૂની “શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત; શિક્ષણ શિબિરોમાં મધ્યસ્થી તરીકે એમણે નોંધપાત્ર સેવાઓ વર્ષાએ વાગડ ભલો, કચ્છડો બારે માસ.” આપી છે અને તે માટે તેઓશ્રી જિલ્લા ન્યાયાધીશની પ્રશંસાને આવી ધન્ય ધરાનાં નારીરત્નોની પણ એક આગવી પાત્ર બન્યાં છે. ઓળખ છે. કચ્છી કલાને એમણે દિપાવી છે, પોતાની ભાતીગળ ચાયને સંલગ્ન બધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલ આ બહેન સંસ્કૃતિને વિશ્વમાં ઉજાગર કરી છે. આવા જ એક આ ધરતીનાં સામાજિક ન્યાયકેન્દ્ર દ્વારા ચાલતા સોશિયલ જસ્ટિસ, Jain Education Intemational For Private & Personal use only Page #233 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ એટવોકેટ્સ લિગલ ટ્રેનિંગ એન્ડ ફેલોશિપ કાર્યક્રમ ૧૯૯૭૯૮માં ભાગ લીધેલ. એ ઉપરાંત એમણે કચ્છ-સંકલન એકમ, સામાજિક ન્યાય કેન્દ્ર, ભૂજ દ્વારા યોજાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓમાં માટેના કાર્યકરો માટેના પેરાલિગલ તાલીમ કાર્યક્રમ તથા જુનિયર એડ્વોકેટ સેમિનારમાં મહિલાઓ, ગ્રાહકસુરક્ષા, લેબર, પંચાયત વગેરે વિષય પર માર્ગદર્શન આપેલ, જેમાં જુદા-જુદા કાયદા પર કાનૂની શિક્ષણ આપેલ છે. એમણે કચ્છમાંથી પ્રગટ થતી કાયદાકીય પત્રિકા ‘કાયધેજી ગાલ્યુ’માં કાયદા વિશેના માહિતીસભર લેખો પણ લખેલા છે. નેશનલ કોન્ફરન્સ ઓફ હ્યુમન રાઇટ, સોશિયલ મુવમેન્ટસ, ગ્લોબલાઇઝેશન અને લો ૨૦૦૦માં પંચગીનીમાં યોજાયેલ તેમાં ભાગ લીધેલ અને કચ્છનું પ્રતિનિધિત્વ કરેલ. ઉપરાંત ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એમિનિટ્રેશન, દિલ્હી દ્વારા યોજાયેલ ગ્રાહક તકરારનિવારણ ફોરમ તથા રાજ્ય ગ્રાહક તકરારનિવારણ કમિશનના સભ્યો માટે યોજાયેલ ટ્રેનિંગ કાર્યક્રમમાં ઓગસ્ટ-૨૦૦૨માં ભાગ લીધો. નેશનલ સેન્ટર ફોર એડ્વોકેસી સ્ટડીઝ, પૂણે દ્વારા તથા સેન્ટર ફોર બજેટ એન્ડ ગવર્નન્સ એકાઉન્ટેબીલિટી નવી દિલ્હી દ્વારા દિલ્હી ખાતે યોજાયેલ માઇક્રો ઇકોનોમિક પ્રાયોરિટી એન્ડ પિપલ્સ પ્રસ્સેક્ટીવ ઑન યુનિયન બજેટ ૨૦૦૫-૨૦૦૬, વિષય પર દિલ્હી ખાતે યોજાયેલ બે દિવસીય રાષ્ટ્રીય વર્કશોપ ફેબ્રુઆરી ૨૦૦૫માં પણ લીધો હતો અને લોકોને કાયદાકીય સાચી જાણકારી મળે અને પ્રજાને ઉપયોગી ‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬' તેમ જ તેમાં થયેલ સુધારા અંગેની પણ જાણકારી પ્રાપ્ત થાય તે માટે આપણાં હિનાબહેને આકાશવાણી પરથી પ્રસારિત થતા કાર્યક્રમોમાં ભાગ લઈ વાર્તાલાપ આપી લોકજાગૃતિનું મહત્ત્વનું કામ કરેલ છે. 28 રોટરી ક્લબ, ભૂજ ફ્લોર્મિંગોમાં ૨૦૦૬-૦૭માં પ્રમુખ તરીકે પણ એમણે સેવાઓ આપેલી છે. હાલમાં પણ તેઓ રોટરી ક્લબ ઝોન-૬માં વોટર મેનેજમેન્ટના ચેરપર્સન તરીકે નિયુક્ત થયેલ છે, ઉપરાંત હિનાબહેન ભૂજ બાર લાઇબ્રેરી ટ્રસ્ટમાં છેલ્લાં ત્રણ વરસથી પ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે અને ભૂજ બાર એસોસિએશનમાં હાલ તેઓશ્રી જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત થયેલ છે. આવાં કાયદાવિદ્ સામાજિક વિકાસનાં અગ્રેસર બહેનશ્રી Jain Education Intemational ૨૧૩ હિનાબહેનને અંતરના ઊમળકાથી આવકારીએ, બિરદાવીએ અને પ્રભુ એમને દીર્ઘાયુ, સુખમય સ્વાસ્થ્ય અને કાયદાના ક્ષેત્રે વધુ ને વધુ સેવા કરવાની શક્તિ બક્ષે એવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ. પરિશ્રમનો કોઈ પર્યાય નથી, બહુમુખી પ્રતિભા શ્રી હેમલબહેન ભટ્ટ આપણી ગુણવંતી ગુર્જર નારીએ તો વિધવિધ ક્ષેત્રે સિદ્ધિનાં સોપાનો સર કર્યાં છે, પછી એ કલાક્ષેત્રે હોય, શિક્ષાક્ષેત્રે હોય, સાહિત્યક્ષેત્રે હોય, અભિનયક્ષેત્રે હોય, સમાજસેવાના ક્ષેત્રે હોય કે પછી સાહસ કે ઉડ્ડયન ક્ષેત્રે હોય, આપણી બહેનોએ ક્યાંય પાછી પાની કરી નથી. . આવાં જ એક યશસ્વી નારીરત્ન છે બહેન હેમલબહેન ભટ્ટ. આમ તો તેઓશ્રી ફ઼િલાન્સ પત્રકાર છે, સાથે સાથે લેખિકા, હસ્તકલાકૃતિના સર્જક, સમાજસેવિકા, સંપાદિકા, કટારલેખિકા અને એડ્વોકેટ પણ છે. આમ વિવિધક્ષેત્રે એમણે એમનાં કાર્યોની સુવાસ પ્રસરાવી છે. એમના શિક્ષણની વાત કરીએ તો તેઓશ્રી બી.કોમ., એલ.એલ.બી., ડી.ટી.એલ. પી., ડી.એલ. એલ.પી. ઉપરાંત એમણે ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યૂટર, નેચરોપેથી કોર્સ પણ કર્યા છે. પરંતુ એમનો મુખ્ય રસનો વિષય છે સમાજસેવા. એમની સિદ્ધિઓ, પ્રવૃત્તિઓ પણ એટલી જ અભિનંદનીય છે. એમની હસ્તકલાકૃતિઓનો ‘વન પર્સન શૉ’ રાજકોટમાં આવેલ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં થોડાંક વર્ષો અગાઉ યોજાયો હતો. આપણા ગુજરાત રાજ્યના યુથ સર્વિસ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રમાણિત આર્ટિસ્ટ તરીકે એમની નિયુક્તિ થયેલી. ‘આકાશવાણી' રાજકોટ કેન્દ્રની સલાહકાર સમિતિના સદસ્ય તરીકે તેઓ આજે પણ કાર્યરત છે, સાથે સાથે દૂરદર્શન રાજકોટ પરથી પણ એમના હસ્તકલાકૃતિઓના નિર્દેશન અંગેના કાર્યક્રમો પ્રસારિત થાય છે. ગુજરાત રાજ્ય માહિતી ખાતા દ્વારા નિર્મિત સાપ્તાહિક કાર્યક્રમ ‘ઝરૂખો'માં એમની હસ્તકલાકૃતિઓ દર્શાવવામાં આવી છે. ઈટીવી. ગુજરાતી પરથી પ્રસારિત થતા ‘સખી....રી’ કાર્યક્રમમાં ‘વેસ્ટમાંથી બેસ્ટ' કૃતિઓના નિર્દેશન Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અંગેના ‘એપિસોડ્સ’ પ્રસારિત થયેલ છે. ‘આકાશવાણી’ રાજકોટ પરથી ‘વર્ષાનું વાવેતર' એમનું નાટક પ્રસારિત થયેલું, જે ખૂબ જ વખણાયેલું. સાહિત્ય સર્જનના ક્ષેત્રે પણ એમનું પ્રદાન રહ્યું છે. બાળસાહિત્યનાં એમનાં બે પુસ્તકો (૧) ‘વાહ....વાહ....વાર્તા’ તેમજ (૨) ‘ચતુરાઈનો વિજય' પ્રગટ થઈ ચૂક્યાં છે. બાળ સાહિત્યનું એમનું ત્રીજું પુસ્તક પણ થોડા સમયમાં આવી રહ્યું છે. ‘ફૂલછાબ’ જેવા ખ્યાતનામ વર્તમાનપત્રમાં એમની કોલમ પ્રગટ થઈ ચૂકી છે અને હાલમાં તેઓશ્રી ફૂલછાબની ‘સખીસહેલી’વિભાગનાં સંપાદિકા તરીકે પણ કાર્યરત છે. રાજકોટમાં આવેલી બાળકોની સંસ્થાઓ ‘બાલભવન સાયન્સ સેન્ટર, નિવેદિતા નિરંતર શિક્ષણકેન્દ્ર તેમજ શાળાઓમાં ‘હેન્ડીક્રાફ્ટ' તથા વેસ્ટમાંથી બેસ્ટ'ના વર્કશોપ તજ્જ્ઞ તરીકે તેમજ નિર્ણાયક તરીકે બાળકોને માર્દર્શન સાથે પ્રોત્સાહન આપી રહ્યાં છે. રાજકોટમાંની બહેનોની જાણીતી સંસ્થાઓ ‘સરગમ લેડીઝ ક્લબ’, ‘પૂતળીબા ગૃહ ઉદ્યોગ’, ‘કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ', પી.ટી.સી. કોલેજ', લાયોનેસ ક્લબ તેમજ જુદી જુદી જ્ઞાતિઓનાં મહિલા મંડળોમાં હેન્ડીક્રાફ્ટ વર્કશોપમાં તજ્જ્ઞ તરીકે, તેમજ નિર્ણાયક તરીકે સેવાઓ આપી રહેલ છે. અમદાવાદમાં આવેલી બી.એમ. ઇન્સ્ટિટ્યૂટમાં મંદ બુદ્ધિના વિદ્યાર્થીઓના શિક્ષકોને વેસ્ટમાંથી બેસ્ટ' કૃતિઓ શીખવવાના વર્કશોપના તજ્ઞ તરીકે પણ એમણે સેવાઓ આપેલી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન યુ.સી.ડી. વિભાગમાં ચાલતી બહેનોની પ્રવૃત્તિ અન્વયે જુદા-જુદા ગ્રુપસંચાલકોના સેમિનારમાં હેન્ડીક્રાફ્ટ વર્ક વિષે માર્ગદર્શન પૂરું પાડેલ છે. રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થતા બાલ શ્રી એવોર્ડની ક્રિએટિવ આર્ટ’ સ્પર્ધામાં છેલ્લાં છ વર્ષથી નિર્ણાયક તરીકે સેવાઓ આપે છે. રાજકોટની જાણીતી સંસ્થા ‘સરગમ લેડીઝ ક્લબ'ના સહમંત્રી તરીકે પણ આપણાં હેમલબહેન કાર્યરત છે. ઉપરાંત દિલ્હી સંસ્કૃત અકાદમી દ્વારા યોજાયેલ અખિલ ભારતીય સંસ્કૃતસંમેલનમાં એમણે એમનું ‘પેપર રજૂ કરેલું, જેની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ હતી. સ્વપ્ન શિલ્પીઓ એમણે ચંદ્રલાભ પ્રવર્તક' સંસ્થા સ્થાપી છે, જે સેવાકીય પ્રવૃત્તિઓ માટે ખૂબ જ જાણીતી છે. ‘પોઝિટિવ થિન્કિંગ’ (હકારાત્મક વિચારો) તથા એ જ પ્રકારનાં પ્રેરણાદાયી ગીતો દ્વારા હતાશાનિવારણ અને મનની પ્રસન્નતા જળવાઈ રહે એ માટે આપણા હેમલબહેને ઑડિયો સીડી અંતરના આંગણે કરીએ અજવાળું' પણ પ્રસિદ્ધ કરેલ છે. આમ આપણાં આ યશસ્વી નારીરત્ન બહેન હેમલબહેન ભટ્ટે વિધવિધક્ષેત્રે આગવી સિદ્ધિઓ હાંસલ કરી અને સતત પ્રવૃત્તિમય રહી ગુર્જર નારીના ગૌરવને વધુ ગૌરવવંતુ બનાવ્યું છે. શ્રી હેમલબહેનની પ્રવૃત્તિઓને સફળતાઓને અંતરના ઊમળકાથી આવકારીએ, બિરદાવીએ અને તેઓ વધુને વધુ આવી પ્રવૃત્તિઓ કરી સિદ્ધિનાં સોપાનો સર કરે એવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ. નાનીવયનાં ડૉક્ટર હિનલબહેન રાયચુરા બ્રિટનમાં સૌથી નાનીવયની ડૉક્ટર બનતી ગુર્જરકન્યા ચિ. હિનલબહેન રાયચુરા. ગુર્જર નારીએ તો વિશ્વકક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરી ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. આવાં તો અનેક રત્નો આ ભૂમિ પર થઈ ગયાં છે અને આજે પણ આ ભૂમિ પર એવાં નારીરત્નોનો આવિર્ભાવ થતો રહ્યો છે. આપણા લોકકવિએ સાચું જ કહ્યું છે કે “નારી નિંદા મત કરો, નારી નર કી ખાણ, નારી સે નર ઊપજે ધ્રુવ-પ્રહલાદ સમાન.' કસ્તૂરબા વગરના ગાંધીજીની કલ્પના પણ ના થઈ શકે અને આજની વાત કરીએ તો આપણી ગરવી ગુજરાતી સુનીતા પંડ્યા (સુનીતા વિલિયમ)એ સફળ અવકાશ યાત્રા કરીને વિશ્વમાં ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. ગુર્જર નારીએ કલાક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે, રમતગમતક્ષેત્રે કે અભિનયક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું છે તો પરદેશમાં પણ એમની ઉત્તમ ભાવનાઓના પ્રતીકરૂપે, સેવાકીય, જુદાં-જુદાં ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. સાંસ્કૃતિક, શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓના વિકાસ માટે Page #235 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૧૯ આવાં જ આપણાં એક ગુજરાતી વિદુષી નારીરત્ન યોજાયેલી પદવીદાન સમારંભમાં ડિગ્રી એનાયત કરવામાં આવી હિનલબહેન રાયચુરાએ નાની ઉંમરમાં બ્રિટનમાં ડૉક્ટર બની હતી અને તે બ્રિટનની સૌથી નાની વયની ડોક્ટર બની. હાલમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે. તે એનાં માતાપિતા સાથે લંડનમાં રહે છે. આપણાં હિનલબહેન રાયચુરા દાલૌના બ્રિટનમાં સૌથી બહેન હિનલ ખૂબ જ નમ્રતાથી કહે છે કે “ઈશ્વરની નાની વયનાં ડૉક્ટર બની આપણા સૌનાં અભિનંદનનાં કપાથી અને મારાં માતાપિતાના આશીર્વાદથી ડૉક્ટર બનવાની અધિકારી બન્યાં છે. મારી ઇચ્છા સફળ થઈ છે. મારું બાળપણનું ડોક્ટર બનવાનું ફક્ત ૨૨ વર્ષની ઉંમરે ડૉક્ટર બનવું અને તે પણ સ્વપ્ન સાકાર થતાં સાચે જ હું ધન્ય બની ગઈ છું. મારી ખુશીને સ્વપ્ન સાકાર થતા સાચે જ હું ધન્ય બની ગઈ ૬ બ્રિટન જેવા વિકસિત દેશમાં, એ તો ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.” ભાઈ શ્રી નલિનભાઈ અને શોભનાબહેન રાયચુરાની વધુમાં એ ઉમેરે છે કે –“મારાં માતા-પિતા કહેતાં કે મને આ દીકરી હિનલે સન ૨૦૦૨માં મેડિસિનના અભ્યાસ માટે બાળપણથી જ ડૉક્ટર બનવાની ઇચ્છા હતી. મને રમવા માટે યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો, તે સમયે આ દીકરીની ઉંમર સ્ટેથોસ્કોપ' ન મળે તો હું ઉદાસ થઈ જતી હતી. શરીરમાં કંઈક ૧૬ વર્ષની હતી. છ વર્ષ પછી બહેન હિનલે એની ડિગ્રીની ગરબડ થાય, તે જાણવામાં મને પહેલેથી જ રસ હતો.” પરીક્ષા પાસ કરી અને હવે તે યુનિવર્સિટી કોલેજ લંડન ચિ. હિનલના પપ્પા પોતાની દીકરીની સફળતા વિશે હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ કરવાની તૈયારીમાં છે. બહેન હિનલને વાત કરતાં કહે છે કે ‘હિનલને ૧૬ વર્ષની વયે પ્રવેશ આપે આ મેડિકલ વ્યવસાયના ક્ષેત્રે સફળ ‘સર્જન’ બનવું છે. એની તેવી યુનિવર્સિટી શોધવામાં મને ભારે મુશ્કેલી પડી હતી, કારણ ધગશ સખત મહેનત અને નિષ્ઠા જોતાં હીનલબહેનનું એ સ્વપ્ન પ્રવેશ માટેની લઘુતમ મર્યાદા ૧૬ વર્ષ, છ માસની હતી, પરંતુ જરૂર સાર્થક થશે. અભ્યાસમાં હિનલ તેજસ્વી હોવાથી યુનિવર્સિટીએ તેને સામે આપણી આ યશસ્વી બહેનને લંડનની સેન્ટજ્યોર્જ ચાલીને પ્રવેશ આપ્યો હતો. યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો હતો અને ત્યાંનાં છ વર્ષના અભ્યાસ આવી આપણી તેજસ્વી ગુજરાતી યુવતીને અંતરના પછી મેડિસિનમાં સ્નાતક અને સર્જરીમાં પણ સ્નાતકની ડિગ્રી ઊમળકાથી આવકારીએ, બિરદાવીએ અને તે એના ક્ષેત્રમાં, મેળવી હતી ને એને જૂન માસમાં અહીંના ધ બાર્બીકન સેન્ટરમાં સફળતાનાં અનેક સોપાનો સર કરે એવી શુભકામના સાથે વિરમીએ. જીવનસ્મૃતિ સ્વાધ્યાયમંદિર-અમદાવાદ દ્વારા રાષ્ટ્રધર્મ રાજકોટથી પી.ટી.સી. અને ભાવનગરમાં મોન્ટેસરીનો ખાસ કોર્સ કર્યો. અને માનવધર્મની જડતી સંખ્યાબંધ પ્રેરણાત્મક ૧૯૫૪માં વેડછી આશ્રમના શ્રી મનુભાઈ પંડિત સાથે લગ્ન પુસ્તિકાઓનું પ્રકાશન કરવાના શ્રી મનુભાઈ પંડિતના થતાં તેઓ વેડછી આવ્યાં. ત્યારબાદ હિંદુસ્તાની તાલીમી સંઘ, સેવાગ્રામ અભિયાનમાં ભારતીબેન પંડિતનું ભારે ખાતે એક વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો. મોટું યોગદાન છે. એમણે મઢી આશ્રમમાં, આદિવાસી ક્ષેત્રે, પૂ. જુગતરામકાકાની ભારતીબહેન પંડિત છાયામાં અને અન્નપૂર્ણા મહેતા સાથે મળી ગૃહમાતા તેમજ ઉ.બુ. વિદ્યાલય, વાત્સલ્યધામમાં ૧૯૭૦ સુધી શિક્ષિકાનું કામ કર્યું. ભારતીબહેન મનુભાઈ પંડિતનો જન્મ ૧૯૭૦માં તેઓ અમદાવાદ ખાતે સ્થાયી થયાં. ૧૯૩૪માં ભૂજ (કચ્છ)માં થયો હતો. તેમના પિતા બચુભાઈ આચાર્ય અને માતા વિજયા બા, ભારતીબહેન વિચારોની સૂક્ષ્મતા, ભાષાની સૂઝ અને વસ્તુને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સાથે ગોંડલમાં બાલમંદિર ગ્રહણ કરવાની કળા ધરાવે છે. તેમની વિશેષતા એ છે કે તેઓ સામા ચલવતાં હતાં. બાળઉછેર અને બાળકેવળવણીની માણસને સમજાય એ રીતે એના પ્રશ્નને સમજી એની સાથે સંવાદની તાલીમ તેમને બચપણથી મળી હતી. કળા પણ એમને હસ્તગત છે. તેઓ જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિરની પ્રવૃત્તિમાં સઘળી વ્યવસ્થા સંભાળે છે. તેમને વાર્તા કહેવાનો, વાચનનો, પ્રાથમિક શિક્ષણ ગોંડલની મોઘીબા કન્યાશાળામાં અને રસોઈનો, સિલાઈનો અને સામાજિક પ્રશ્નોમાં રસ છે. તેમને ત્રણ માધ્યમિક શિક્ષણ પૂ. નાનાભાઈ ભટ્ટ સંચાલિત ગ્રામદક્ષિણામૂર્તિ, દીકરીઓ છે : અય્યતા, અમિતા અને અવલોકિતા. આંબલામાં લીધું. ત્યારપછી તેમણે વલ્લભ કન્યા કેળવણી મંડળ, Jain Education Intemational Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ કોપનહેગન સમિટમાં રિસર્ચ પેપર રજૂ કરનાર એક માત્ર ગુજરાતણ રીના શાહ વિશ્વભરમાં આજે ગ્લોબલ વોર્મિંગ એ મોટી સમસ્યા બની ગઈ છે, ત્યારે તાજેતરમાં કોપનહેગન ખાતે આ અંગે ચર્ચા કરવા વિશિષ્ટ પરિષદ યોજાઈ. વિશ્વભરનાં તજજ્ઞોએ પોતાના પેપરો રજૂ કર્યા તેમાં એક ગુજરાતી મહિલાએ પણ પોતાનું રીસર્ચ પેપર રજૂ કર્યું. આ મહિલા એટલે નાની ઉંમરમાં અનેક સિદ્ધિ મેળવનારા ભાનગરના ભૂતપૂર્વ મેયર રીના શાહ આ પરિષદમાં એશિયાભરમાંથી માત્ર ૧૦ મહાનુભાવો પસંદ કરાયા હતા, જેમાં ૬ ભારતના હતાં. આ ૬ પૈકી એકમાત્ર ગુજરાતી મહિલા એટલે રીના શાહ આ મેયર સમિટમાં એશિયા-યુરોપનાં મેયર્સ આવ્યા હતા. આ સમિટમાં તેઓએ ‘ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ટુવર્ડસ બિલ્ડિંગ અ વાઈબ્રન્ટ ભાવનગર’ પેપર રજૂ કર્યું. જેમાં એનર્જી સેવિંગ, પર્યાવરણ સુરક્ષા વગેરે બાબતે શું કર્યું કરી રહ્યા છીએ અને શું કરવાના છીએ તે જણાવ્યું હતું. ભાવગરમાં જ જન્મેલા અને ઉછરેલાં રીના શાહની ઈચ્છા એમસીએ કરવાની હતી, પણ સદ્ગત પિતાની ઈચ્છાને માન આપી એમ.બીએ કર્યું. છતાં મૂળ શોખ તો ટેકનોલોજીનો જ રહ્યો. સર્વર મેનેજર તરીકે સ્થાનિક ઈન્ટરનેટ કંપનીમાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ બી.એસ. એન.એલ.માં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયા. પછી પોતાની સોફ્ટવેર સર્વિસ શરૂ કરી. ૧૯ જૂન ૨૦૦૮નાં દિવસે તેઓ ભાવનગરના મેયર તરીકે ચૂંટાઈ આવ્યા, તે તેમની જિંદગીનો સર્વશ્રેષ્ઠ દિવસ હતો. ભારતમાં હાલ ૧૧૦ જેટલા મેયર છે. તેમાં તેઓ સૌથી નાની ૩૩ વર્ષના મેયર હતા. નાની ઉંમરમાં જ તેમને ભાવનગરનો વિકાસ કરવાની તક મળી. મેયર તરીકે તેઓએ સતત એવા પ્રયાસ કર્યા કે લોકોની કોર્પોરેશન પ્રત્યેની ચીડ દૂર થાય. હોર્સરાઈડિંગ, ટ્રેકિંગનો શોખ ધરાવતા રીના શાહને ફરવાનું ગમે છે. તેઓ ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ઇટલી, જર્મની, હોલેન્ડ, અમેરિકા, બ્રિટન વગેરે દેશોનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. તે સાથે આમિત્ય ગ્રુપના એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વિદેશી પ્રવાસીઓને હોમહોસ્ટિંગની સુવિધા દ્વારા ભારતીય કુટુંબ સાથે રહેવાનો મોકો આપે છે. આ ઉપરાંત તેઓ ઇન્ટરનેટ પર ભાવનગરી ગ્રુપ ચલાવે છે. (સંકલન : ઉમેશ શાહ ભૌતિકતાના બદલાતા જતા વાયરા સાથે આજના યુગમાં મંદિરોની અનિવાર્યતા સંબંધે ભારતીય શાસ્ત્રો કહે છે : મંદિરો સમાજની ધરી છે. સમગ્ર સમાજ તેની આસપાસ ઘૂમે છે. મંદિરો માનવ ઉત્કર્ષના વિશિષ્ટ કેન્દ્રો છે. કલાકૌશલ્યથી માંડીને અનેકવિધ ક્ષેત્રોમાં મંદિરોનું આગવું પ્રદાન છે. પરંતુ મંદિરોનું સૌથી મોટું પ્રદાન છે માણસને શ્રદ્ધા બક્ષવાનું. પૂ. મુ. દેવરત્નસાગરજી મ. Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ Page #237 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૨૧ ગુજશતી ભાષામાં સીમાચિહ્નરૂક્ષ પગલા પાછળાશંઓ –પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી આ લેખની રજૂઆત કરનાર પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદીનું વચન ગલસાણા તા. ધંધુકા (જિ. અમદાવાદ) છે. જન્મ તા. ૭-૯-૧૯૪૭ના રોજ મોસાળના શિયાણી, જિ. સુરેન્દ્રનગરમાં. સૌરાષ્ટ્ર યુનિ.માંથી અર્થશાસ્ત્ર સાથે ૧૯૭૩માં એમ.એ. થયા પછી કવિશ્રી બોટાદકર કોલેજ-બોટાદ, પછી સી.એન. કોમર્સ કૉલેજ-વિસનગરમાં અને ૧૯૮૧થી જે. એમ. શાહ આર્ટ્સ-કોમર્સ કોલેજ, જંબુસરમાં અધ્યાપક તથા અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ. સને ૨૦૦૯થી સ્વે નિવૃત્તિ લીધી. અર્થશાસ્ત્ર ઉપરાંત લોકસાહિત્ય, સિક્કાશાસ્ત્ર, પુરાતત્ત્વ, ઇતિહાસ વ.માં કલમ ચલાવે છે. હિંદીમાં ‘વેદવાણી', “પરોપકારી’ જેવા ઉચ્ચકક્ષાના સામયિકોમાં લેખ પ્રકાશિત થયા જેના ફળ સ્વરૂપે ડૉ. ભવાનીલાલ ભારતીય જેવા વિદ્વાનના ‘આર્યલેખક કોશ'માં સ્થાન મળ્યું. પર્યાવરણ, અંધશ્રદ્ધા નિર્મૂલન, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વગેરે સંખ્યાબંધ વ્યાખ્યાનો તથા ૬ જેટલાં રેડિયોપ્રવચનો આપ્યાં છે. આ વિસ્તારમાં “ઉદ્ઘોષક” તરીકે સેવાઓ આપેલી છે. સ્તંભેશ્વરતીર્થ (કાવી-કંબોઈ) અંગે ઓડિયો-વિડિયો સી.ડી. બનાવવામાં યોગદાન આપ્યું. “આકાશવાણી'ના લોકસંગીતના ગાયક કલાકારની પસંદગી સમિતિના વડોદરા રેડિયો સ્ટેશનના (૧૯૯૦ થી ૯૩) સભ્ય હતા. ગુજરાત રાજ્ય અભિલેખાગાર (આર્થાઈલ્ઝ)માં ભરૂચ જિ.ના સભ્ય તરીકે લેવાયા છે. સમાજસેવા અને લેખનપ્રવૃત્તિમાં ઓતપ્રોત પ્રા. બી. આર. ત્રિવેદીના નાનાં-મોટાં પચીસેક પુસ્તકો સંપાદિત/પ્રકાશિત થયેલ છે. તેમની પાસે સિક્કાસંગ્રહ અને અંગત પુસ્તકાલય છે. સને ૨૦૦૭માં ના. માહિતી નિયામકશ્રીની કચેરી–ભરૂચ દ્વારા “મળવા જેવા માણસ'માં તેમનો પરિચય વિસ્તત રીતે લેવાયો છે. ભરૂચ જિલ્લા “હેરિટેજ કમિટી'માં સ્થાન પામનાર પ્રા. ત્રિવેદીએ મુંબઈ સ્થિત શ્રી હર્ષદભાઈ શેઠની વી.સી.ડી. જન્મભૂમિ જંબુસર : એક ઝલક'નું આલેખન કર્યું છે. ભરૂચ જિલ્લાના ગૌરવવંતા ભરૂચ જિલ્લાના ગૌરવવંતા સાહિત્યકારો'ની સંપાદન-સંકલન સમિતિના સક્રિય સભ્ય એવા પ્રા. બી. આર. ત્રિવેદીએ ત્રીસેક પુસ્તકોમાં પ્રકરણો લખ્યાં છે. માતૃભાષા પ્રત્યેની મમતાથી પ્રેરાઈને તેમણે ગુજરાતી ભાષામાં સીમાચિહ્નરૂપ પગલાં પાડનારાઓ' લેખમાં વિશિષ્ટ કેડી કંડારી જનારાઓને યાદ કરીને તેમની મહત્તાને અંજલિ આપી છે. ગુજરાતી ભાષાના ઇતિહાસપ્રેમીઓને તો આ લેખ “જનરલ નોલેજના એક ભાગરૂપે ખાસ ઉપયોગી થશે એવું અમારું નમ્ર માનવું છે. ધન્યવાદ. સંપાદક સરનામુ : પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી ૨૫-જયમહાદેવનગર, જંબુસર–જિ. ભરૂચ ૩૯૨૧૫). Jain Education Intemational Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સ્વપ્ન શિલ્પીઓ (૧) ગુજરાતી ભાષામાં ખરા અર્થમાં પહેલી (૫) ગુજરાતી સાહિત્યમાં ગઝલનો આરંભ નવલકથા કરણઘેલો' (૧૮૬૮) લખનાર નંદશંકર કરનાર કવિ કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ તુળજાશંકર મહેતા (‘ક્લાન્ત કવિ', “બાલ', “નિજાનંદ' : ૧૮૫૮ થી ૧૮૯૪)– વાઘેલા વંશના આખરી રાજપૂત રાજા કરણની તેમણે ‘દીવાને હાફિઝ'ની દસ ગઝલોનો અનુવાદ આપીને આસપાસ આ નવલકથાનું કકથાક ગૂંથાયેલું છે. શિક્ષણખાતાના ફારસી શૈલીની ગઝલનો ગુજરાતી ભાષામાં રીતસરનો આરંભ પૂર્વ નિરીક્ષક રસેલની સૂચનાથી “કરણઘેલો' લખનાર નંદશંકર કર્યો. કવિ કંથારિયાની ૪૯ ઊર્મિકાવ્યોની માળા ‘હરિપ્રેમ મહેતાએ વૉલ્ટર સ્કોટની અંગ્રેજી ઐતિહાસિક નવલકથાના પંચદશી'માંની અમુક નજાકતવાળી “બોધ' “ગુજારે જે શિર ઢાંચા પ્રમાણે કરણઘેલો' લખી. ગુજરાતી નવલકથા લખવા તારે', “જિગરનો યાર' વગેરે ગઝલો કવિ બાલાશંકરને માટે આ પહેલાં પણ એકાદ-બે પ્રયત્ન થયેલ. વર્તમાન આરંભકાળના સફળ ગઝલકાર તરીકે માનભર્યું સ્થાન અપાવે સાહિત્યિક વિવેચનની દૃષ્ટિએ “કરણઘેલો' ભલે દોષરહિત ન હોય પરંતુ ગુજરાતી નવલકથાના ગદ્યનું ઘડતર કરવામાં (૬) ગુજરાતી ભાષાનો જૂનામાં જૂનો પ્રારંભિક પુરુષાર્થરૂપે ‘કરણઘેલો' સદા ઉલ્લેખનીય રહેશે. શબ્દકોશ “વોકેબ્યુલરી ઇલિશ એન્ડ ગુજરાતી () ગુજરાતી ભાષાને “ડોલનારૌલીની ભેટ ઈ.સ. ૧૮૨૨ (અઢારસો બાવીસ)નો છે, એના મુદ્રક આપનાર કવિ ન્હાનાલાલ દલપતરામ પ્રેમભકિત તરીકેનો યશ ફરદુનજી મર્ઝબાનજી નામના પારસીને (૧૬-૩-૧૮૭૭, ૯-૧-૧૯૪૬) : ફાળે જાય છે. તેમાં ૨૦૮ પૃષ્ઠમાં ૨,૫૧૨ જેટલા શબ્દો સમાવેલ છે. હાનાલાલ કવિ ઉપરાંત નાટ્યલેખક, ચરિત્રકાર અને અનુવાદક હતા. તેમણે કવિતામાં છંદને નહીં પણ ભાવના અને () ગુજરાતીમાં પ્રથમ વાર “આધુનિક તેને ગલે વાણીના ડોલન (લય)નો પ્રયોગ સાહિત્યસંજ્ઞાકોશ' (૧૯૮૬) ચંદ્રકાંત ટોપીવાળા, ઇદકમાર' નાટક માટે કર્યો. ‘વસંતોત્સવ’. ‘ઓજ અને પરેશ નાયક અને હર્ષવદન ત્રિવેદી દ્વારા સંપાદિત અગર’. ‘દ્વારિકાપ્રલય' જેવાં કથાકાવ્યો ડોલનશૈલીમાં છે અને થઈને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થયો તેમાં કુરક્ષેત્ર' (૧૯૨-૪૦) મહાકાવ્ય પણ ડોલનશૈલીમાં છે, પ્રો. સાહિત્યની લગભગ ૧000 જેટલી સંજ્ઞાઓનો સમાવેશ ડૉ. જયંત ગાડીતે ડોલનશૈલી વિશે શોધનિબંધ (૧૯૭૬). કરવાની સાથે અંગ્રેજી સાહિત્ય સંજ્ઞા સાથે ગુજરાતી પર્યાય, નાનાલાલનું અપદ્યાગદ્ય' લખ્યો છે. સંજ્ઞાની સમજૂતી અને જરૂર જણાય ત્યાં ગુજરાતી દૃષ્ટાંત પણ આપેલ છે. (૩) ગુજરાતીમાં પહેલી લઘુનવલ “ઉષા' છે જેના લેખક પણ કવિ ન્હાનાલાલ દલપતરામ છે. ) ગુજરાતી સાહિત્યમાં પહેલી વાર ઉષા' ૧૯૧૮માં લખાઈ હતી. લોકકથા' શબ્દ સ્પષ્ટ રીતે ઉપયોગમાં લેનાર : (૪) કવિ દલપતરામ ડાહ્યાભાઈની કાવ્યકૃતિ ઈરાની રૂસ્તમ (ગુસ્તાસ્પ) ખુરશેદ– બાપાની પીંપર'-ગુજરાતની પહેલી અવચિીન તેઓ કવિ, નવલકથાકાર, નાટ્યકાર હતા. કુલ પચાસેક કાવ્યકૃતિ છે. જેટલાં પુસ્તકો આપ્યા છે. ઐતિહાસિક નવલકથાઓ ઉપરાંત “રજપૂત વીરરસકથા ભાગ ૧-૨-૩ (૧૮૭૯), લોકકથા મધ્યકાળનો છેલ્લો ગુજરાતી કવિ દયારામ છે તો આધુનિક ગુજરાતીના પ્રથમ કવિ દલપતરામ અને કવિ નર્મદ છે. (૧૮૮૫)', ‘વિલક્ષણ કથાગ્રંથ' (૧૮૮૮), વ. એમનું લોકકથા સાહિત્ય છે. સને ૧૮૪૫માં કવિ દલપતરામ બાપાની પીંપર' કૃતિ લખી જે પહેલીવાર અર્વાચીન નિરૂપણ અને અભિગમ દર્શાવતી કાવ્યકૃતિ (૮) ગુજરાતીમાં નવલકથા સાહિત્યના છે. વઢવાણથી લીંબડી જતી વખતે ગ્રીષ્મના ધોમધખતા તાપમાં વિવેચનના પ્રશ્નોનો પ્રારંભ સુરેશ જોષીના એકેય ઝાડ ન મળતાં છેવટે પીપરનો છાંયો મળતાં કેવી રાહત ‘કથોપકથન' (૧૯૬૯) નામના વિવેચનગ્રંથથી થાય છે તે બાબતની તેમાં પ્રશસ્તિ કરેલી છે. થયો. તેમાં કથાસાહિત્ય અંગેના ૧૮ લેખો પાંચ વિભાગમાં Jain Education Intemational Page #239 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૨૩ વિભાજિત છે. તેમાં પહેલા વિભાગમાં આપેલ “નવલકથા વિશે’ હાજી મહમ્મદે “સલીમ' તખલ્લુસથી “મોગલ રંગમહેલ', નિબંધ ગુજરાતી કથાસાહિત્યના વિવેચનના પ્રશ્નોને પ્રથમ વખત “શીશ મહેલ' જેવી વાર્તાઓ ઉપરાંત કેટલાક અનુવાદ પણ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. આપ્યા છે અને ૧૯૦૪માં “મહેરુન્નિસા અથવા શહેનશાહ (૯) એસ્થર ખીમચંદ-પ્રથમ ખ્રિસ્તી ગજરાતી જહાંગીર અને નૂરજહાંનો પ્રેમ' તથા ૧૯૦૮માં આત્મવિદ્યા પર કવિ : તેમણે “સબોધકાવ્ય' (૧૮૯૫) લખ્યું. તેમાં લખાયેલી નવલકથા “રશીદા” લખેલ. ખ્રિસ્તી ધર્મની મહત્તા વર્ણવીને સાંસારિક વ્યવહાર અંગેનાં પોતાના પ્રિય સચિત્ર સામયિકને ચાલુ રાખવા-વીસમી કાવ્યો અને નીતિવિષયક ગરબા તથા માંગલિક પ્રસંગોએ સદી’ની ખોટને પહોંચી વળવા-મલબાર હિલ પર આવેલ ગાવાનાં ગીતો આપ્યાં છે. તેમણે “સ્ત્રીશૃંગાર' પણ લખ્યું હતું. પોતાના બંગલાને વેચી નાખતાં પણ હાજી મહમ્મદ અચકાયેલા (૧૦) ગુજરાતી ભાષામાં પ્રથમ સચિત્ર નહી ! આવી ગાતી ભાષામાં પણ પ્રતિ નહીં ! આવા સાહિત્ય સંન્યાસીનું અવસાન માત્ર ૪૨ વર્ષની સામયિક “વીસમી સદી'નો પ્રારંભ કરનાર સંપાદક ઉંમરે તા. ૨૧-૧-૧૯૨૧ના રોજ થયું છતાં પણ ગુજરાતની હાજી મહમ્મદ અલારખિયા શિવજી પ્રથમ સચિત્ર પત્રિકા “વીસમી સદી' સામયિકના સંપાદક તરીકે તેઓ યાદગાર રહેશે. | ગુજરાતીની પ્રથમ સચિત્ર પત્રિકા કાઢવાનો યશ “વીસમી સદી'ના સંપાદક હાજી મહમ્મદ અલારખિયા શિવજીને ફાળે (૧૧) ગુજરાતીમાં પાશ્ચાત્ય પદ્ધતિનું નાટક જાય છે. પત્રિકાનો પ્રારંભ થયો ૧૯૧૬માં. લખવાનો પ્રથમ પ્રયત્ન કાન્તા' (૧૮૮૨) : આ પ્રકારની પહેલ ગુજરાતીમાં કરી પોતાનું ન્યોચ્છાવર મણિલાલ નભુભાઈ દ્વિવેદીઅર્પણ કરનાર કર્મયોગી અને માતૃભાષાપ્રેમી અને કચ્છના મણિલાલ ન. દ્વિવેદીની આ પહેલી સાહિત્યકૃતિ છે જે સપૂતનો જન્મ મુંબઈમાં તા. ૧૩-૧૨-૧૮૭૯ના રોજ થયો (નાન્દી-પ્રસ્તાવના કે ભરતવાક્ય વગર, કરુણ અંતવાળું પરંતુ) હતો. એ જાણવામાં રસ પડશે કે ગુજરાતની અસ્મિતા'ના પાશ્ચાત્ય પદ્ધતિનું ગુજરાતીમાં નાટક રચવાનો પ્રથમ પ્રયત્ન મૂળ’ ગુજરાતના હાજી મહમ્મદ અલારખિયાના “વીસમી સદી’રૂપે સાહિત્યકાર સ્વ. કનૈયાલાલ મા. મુન્શી ઉપરાંત કવિ જયશિખરી–સુરપાળ-ભુવડના ઐતિહાસિક વૃત્તાંતમાં અને ભાષાશાસ્ત્રી નરસિંહરાવ દિવેટિયા, બલવંતરાય ઠાકોર, કલ્પના અને સ્વાનુભવની રંગોળી પૂરીને તેમણે આ નાટકની કૃષ્ણલાલ ઝવેરી, કેશવ હ. ધ્રુવ, દેશળજી પરમાર, વસ્તુગૂંથણી તૈયાર કરી હતી. વસ્તુસંકલના શિથિલ અને સંવાદો લોકસાહિત્યકાર અને ‘શારદા' માસિકના તંત્રી તરીકે જાણીતા લંબાણપૂર્વક હોવા છતાં પણ પાત્રના મનોવેગનું નાટકની ક્રિયા એવા ગોકુળદાસ રાયચુરા, ‘નવચેતન' દ્વારા પ્રસિદ્ધ પામનાર સાથે તાલ લેતું આકર્ષક નિરૂપણ, પાત્રાલેખનનું જીવંતપણું અને ચાંપશીભાઈ ઉદ્દેશી, નવલિકા ક્ષેત્રે યશસ્વી “ધૂમકેતુ' ચંદ્રશંકર કવિતાના ખપ પૂરતા ઉપયોગ થકી થતી રસનિષ્પત્તિને લીધે બુચ-“સુકાની’ જેવા ધુરંધર સાહિત્ય સ્વામીઓને “વીસમી સદી' રમણભાઈ નીલકંઠ જેવા સાહિત્ય સ્વામીએ ‘કાન્ત’ને ૧૯૦૯ મારફતે પોષણ મળ્યું. સુધીના ગુજરાતી નાટ્યસાહિત્યમાં ‘એક જ આશ્વાસન' તરીકે ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવલની આત્મકથા વખાણ્યું છે. ગવાહી પૂરે છે કે હાજી મહમ્મદની સાહિત્યયાત્રા એક પ્રકારના (૧૨) પારસી નાટકનું ઘડતર, રંગભૂમિનું સંઘર્ષની કહાણી છે. પોતાને ઘેર જ અમુક સમય ગુજરાતીનો સંસ્કરણ કરી કલાત્મકતાના પ્રથમવાર એંધાણ અભ્યાસ કર્યા પછી મુંબઈની ફોર્ટ હાઇસ્કૂલમાં અંગ્રેજી છઠ્ઠા આપનાર લેખક : કાબરાજી કે ખુશરૂ નવરોજજી ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું અને સોળમા વર્ષથી તો અંગ્રેજી, (૧૮૪૨–૧૯૦૪) : જન્મ મુંબઈમાં. સંપાદક, તંત્રી, હિન્દી, મરાઠીનો ઘનિષ્ઠ અભ્યાસ આદર્યો-જે તેમને નવલકથાકાર અને નાટ્યકાર કાબરાજીએ ‘વિક્ટોરિયા નાટક સાહિત્યકાર થવામાં ઉપયોગી બન્યો તો પણ તેઓ પત્રકાર મંડળી'ની સ્થાપના કરીને ૧૮૬૭માં ગુજરાતી–પારસી તરીકે વધુ યશસ્વી થયા. એ નોંધવું જોઈએ કે તેઓ ચિત્રકળાના નાટ્યક્ષેત્રે ઝંપલાવેલું. ચાલીસ વર્ષ સુધી “રાસ્ત ગોફતાર'ના પણ મર્મજ્ઞ હતા. તંત્રી. “સ્ત્રીબોધ' માસિકના સંપાદક હતા. તેમની નવલકથાઓ ગણાય Jain Education Intemational Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સ્વપ્ન શિલ્પીઓ અંગ્રેજી પરથી સૂચિત હોવા છતાં મૌલિકતાની છાપ “ગુજરાતી કવિતાના સાહિત્યમાં રણમાં એક જ મીઠી વીરડી” ઉપસાવવામાં સફળ રહેતી પરંતુ તેમનું ખરું પ્રદાન તો પારસી અને ગોવર્ધનરામ ત્રિપાઠીએ શુદ્ધ પ્રાકૃતિક કવિતાને લક્ષ્યમાં નાટકનું ઘડતર અને રંગભૂમિનું શુદ્ધિકરણ કરીને પારસી રાખીને નરસિંહરાવ દિવેટિયાને “સૂર્ય, ચંદ્ર અને તારાના કવિ'ની સાહિત્યમાં નવો યુગ શરૂ કરવામાં છે જેણે કલાત્મકતાનો પ્રથમ ઉપમા આપી હતી. વખત સંકેત આપ્યો. (૧૬) ગુજરાતીમાં પરામનોવિજ્ઞાનની ચચનેિ (૧૩) ગુજરાતી વિષયમાં સૌ પ્રથમ સુલભ બનાવતું પ્રથમ પુસ્તક “ચમત્કારોનું (એમ.એ.) અનુસ્નાતક થનાર : કાંટાવાળા વિજ્ઞાન' (૧૯૮૨) : ગાંધી ભોગીલાલ ચુનીલાલ, મટભાઈ હરગોવિંદદાસ (‘જ્ઞ’, ‘નારદ', “બાહુક')-૧૮૮૦ “ઉપવાસી' (જ. ૧૯૧૧)-સંપાદક, અનુવાદક, કવિ. તેમણે થી ૧૯૩૩. વતન વડોદરા. વાર્તાકાર, અવલોકનકાર, પત્રકાર “ચમત્કારિક શક્તિની શોધમાં' (૧૯૮૩) પણ લખ્યું છે જે હતા. વડોદરા કોલેજ (જે પછીથી એમ.એસ. યુનિ.બની)માં જાદુ–મનોવિજ્ઞાન-ધર્મની દૃષ્ટિ રજૂ કરે છે. બી.એ. થયેલા. મુંબઈ યુનિ. દ્વારા ગુજરાતી વિષયમાં (૧) ભારતીય ભાષાઓમાં ગાંધીવાદી એમ.એ.ની ડિગ્રી કોર્સ દાખલ કરાતાં એ વિષયના પ્રથમ સાહિત્યને પ્રેરણા આપનાર અને ગુજરાતી એમ.એ. થવાનું માન તેમના ફાળે જાય છે. સાહિત્યમાં “ગાંધીયુગ' સ્થાપનાર-ગાંધી મોહનદાસ (૧૪) ગુજરાતી સામયિકમાં ગ્રંથ- કરમચંદ (૧૮૬૯-૧૯૪૮). જન્મ પોરબંદરમાં. પત્રકાર, અવલોકનની પરંપરા ઊભી કરનાર અને આત્મકથાકાર, અનુવાદક, નિબંધકાર, સ્વાતંત્ર્યસંગ્રામના ચચપિત્રની પ્રણાલિકા પાડનાર ઃ કાંટાવાળા મટુભાઈ મહત્ત્વના લડવૈયા, રાષ્ટ્રપિતા ગાંધીબાપુની અત્રે વિશેષ ઓળખ હરગોવિંદદાસ-(પરિચય માટે અગાઉના પેરેગ્રાફમાં જુઓ) આપવાની જરૂર ખરી? આફ્રિકામાં “ઇન્ડિયન ઓપિનિયન' કાંટાવાળા મટુભાઈ “સાહિત્ય' માસિકના સંચાલક હતા (સાપ્તાહિકનું સંપાદન. ૧૯૧૫માં હિંદમાં પાછા આવ્યા બાદ અને તેમાં તેમણે ગ્રંથ-અવલોકનની પરંપરા ઊભી કરી અને તેમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમ' અને “ગુજરાત ચર્ચાપત્રની પ્રણાલિકા પાડી. “સાહિત્ય'માં જૂના ગુજરાતી વિદ્યાપીઠ'ની સ્થાપના કરી. દેશ સામે રચનાત્મક કાર્યક્રમ ધર્યો. કવિઓની કૃતિઓનું તેમના કારણે પ્રકાશન થતું. તેમનું ગદ્ય અન્યાય અને ગુલામી સામે અંગ્રેજો અને ભારતના રજવાડાંઓ સાદું-સરળ, અર્થવાહક અને લોકભોગ્ય રહ્યું. મટુભાઈનાં સામે લડત આપી. સામે લડત આપી. ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા', “હરિજન', અવલોકનોમાં સાહિત્ય સમજણ. રસિકતા અને સ્પષ્ટ વક્તવ્યનો 'હરિજનસેવક', 'હરિજનબંધુ' વગેરેનું સંપાદન કર્યું. સંગમ જોવા મળતો. ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી (૧૫) ગુજરાતી કવિતાક્ષેત્રે સીમાચિહ્નરૂપ સાહિત્યને જ નહીં પરંતુ ભારતની અન્ય ભાષાનાં સાહિત્યમાં “કુસુમમાળા'; ગુજરાતી ઊર્મિકવિતાનું સૌ પ્રથમ પોતાના વ્યક્તિત્વ, વિચારધારાની બળવાની અસરને કારણે નવી કલાત્મક પ્રયોજન : નરસિંહરાવ દિવેટિયા ચેતના આપી જેથી ભારતની અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્ય અને શૈલીનો જન્મ થયો. અંગ્રેજ કવિઓની ઊર્મિકવિતાના પાલ્લેવે કરેલ સંગ્રહ (‘ગોલ્ડન ટ્રેઝરી')માંથી પ્રેરણા પામીને નરસિંહરાવ દિવેટિયાએ | ગુજરાતી સાહિત્યમાં પંડિતયુગનાં ભારેખમ સાહિત્ય કુસુમમાળા' (૧૮૮૭) રચી જે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં મૂલ્યાન સ્થાન ? સાહિત્યમાં મૂલ્યોને સ્થાને સાદગી અને સરલતાનાં આમમૂલ્યોને ઝીલનારા કવિતાક્ષેત્રે એક મહત્ત્વના સીમાચિહ્નરૂપ ગણાય છે કારણ કે આ ° ગાંધીપ્રભાવિત સાહિત્યયુગને “ગાંધીયુગ'ના નામની નવી સંગ્રહના કાવ્યોમાં રોચક કલ્પનાઓ, ભાષા-છંદના સુઘડ ઓળખ સાંપડી તેમાં ગાંધીચિંતન અને ગાંધીશૈલીનો સ્વીકાર સંયોજન અને ઊર્મિના ઝીણવટભર્યા આલેખન દ્વારા ગુજરાતી અને પુષ્ટિ થયાં. પ્રજાહદય સુધી પહોંચનારાં ગાંધીજીના લખાણો ઊર્મિકવિતાનું સૌપ્રથમ અમુક પ્રમાણમાં કલાત્મક પ્રયોજન જોઈ લોકશિક્ષણ અને લોકજાગૃતિ અર્થે હતાં. ગાંધીજી માનતા કે શકાય છે કે જે ભવિષ્યના ઊર્મિકાવ્યોની રચના માટે માર્ગદર્શક સાહિત્ય એવું હોવું જોઈએ કે કોસ કાઢનાર કે હળ હાંકનારો બને છે. રમણભાઈ નીલકંઠે “કુસુમમાળા'ની કવિતા માટે પણ સ પ્રતિમા પણ સહેલાઈથી સમજી શકે ! ગાંધીજીએ ગુજરાતી ગદ્યને નવું Jain Education Intemational Page #241 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૨૫ ચેતન અને નવી દિશા આપ્યાં. આ અગાઉ આપણે તપાસ્યું કે જોશી ગૌરીશંકર (૧૮) ભાણ પ્રકારની પહેલી જ વાર ગુજરાતીમાં ગા એ ગોવર્ધનરામ “ધૂમકેતુ' ગુજરાતી નવલિકાના આદ્યપ્રણેતા અવતરેલી નાટ્યકૃતિ “શું કહાં?' (૧૯૪૨) : ગોગટે . એ ગણાયા. તેમણે “તણખા' મંડળ ૧ થી ૪ (૧૯૨૬, ૧૯૨૮, વિનાયક સદાશિવ દ્વારા લખાયેલી. ૧૯૩૨, ૧૯૩૫), “અનામિકા', ‘વનછાયા', “છેલ્લો ઝબકારો' જેવા ચોવીસ નવલિકા સંગ્રહો લખ્યાં. તેમની ભાવનાવાદી અને (૧૯) ગુજરાતી ટૂંકી વાતની શરૂઆત વાસ્તવલક્ષી બંને પ્રકારની નવલિકાઓમાં તેમણે “ગોવાલણી'થી : લેખક હતા “મલયાનિલ' (મહેતા સમાજસુધારણા, ગાંધીભાવના, માનવસંવેદનાઓ ઝીલીને કંચનલાલ વાસુદેવ તેમનું બીજું ઉપનામ “ગોળમટોળ સામાન્ય, દીનદરિદ્ર પાત્રોને પણ સ્થાન આપ્યું. શર્મા” હતું). સમય ૧૮૯૨થી ૧૯૧૯. વાર્તાકાર, કવિ, હાસ્યલેખક “મલયાનિલ' મુંબઈમાં વકીલ હતા. (૨૨) વિશ્વના આત્મકથાસાહિત્યમાં સ્થાન મેળવનાર “સત્યના પ્રયોગો અથવા આત્મકથા દૂધ દેવા આવતી ગોવાલણી પાછળ આકર્ષિત થયેલા (૧૯૨૭) : ગાંધી મોહનદાસ કરમચંદ નાયકની સાન ગોવાલણી યુક્તિથી કઈ રીતે ઠેકાણે લાવે છે તેનું તેમાં આલેખન છે. મહાત્મા ગાંધીજી અંગે કેટલીક વિગતો આ પૂર્વે તપાસી. ગુજરાતી સાહિત્યને જ નહીં, વિશ્વ સાહિત્યને પણ મહત્વના | ગુજરાતીમાં “ગોવાલણી પહેલાં પ્રગટ થયેલી વાર્તાઓ પ્રદાન સમી “સત્યના પ્રયોગો અથવા આત્મકથા'નો ઉલ્લેખ ઉપદેશ, ઉદ્દેશથી લદાયેલી રહેતી. વસ્તુગોઠવણી–શિલ્પ અવશ્ય કરવો જ પડે ! ગાંધીજીની દળદાર આત્મકથામાં સને વિધાનની દૃષ્ટિએ પણ તેની ભાષાશૈલી અણઘડપણું ધરાવતી ૧૮૬૯થી ૧૯૨૦ દરમિયાનની ગાંધીજીના વડવાઓ, જન્મ, પરંતુ “વીસમી સદી'માં પ્રકાશિત થયેલી ‘ગોવાલણી’ ટૂંકી બચપણ, શિક્ષણ, કસ્તુરબા સાથેના બાળવિવાહથી માંડીને વાર્તાના ખરા આવિષ્કાર સાથે પ્રાણવાન થઈને ઉતરી. નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓનો સમાવેશ કરેલો છે. | દુઃખની વાત એ છે કે “ગોવાલણી અને બીજી વાતો' ગાંધીજી મોહનયામાંથી મોહનદાસ અને મોહનદાસમાંથી (૧૯૩૫) તેમનો મરણોત્તર વાર્તાસંગ્રહ છે. તેમાં વાર્તાઓ ‘મહાત્મા’ કેવી રીતે બન્યા? તેનું રહસ્યા ગ્રંથમાંથી સાંપડે છે. સંઘરાયેલી છે જે તેમના સમયગાળાના ટૂંકી વાર્તા પર હાથ ઊર્ધ્વ સ્થિતિને પામવા, આચાર-વિચારને એક કરવાના સંઘર્ષની અજમાવતા લેખકો કરતાં કલાત્મક સૂઝ અને સજ્જતાની તેમાં રસભરી કહાણી છે. પોતે જે જે ભૂલો કરી, અલનો કર્યા બાબતમાં ‘મલયાનિલ' કેટલું આગળ હતા તે દર્શાવે છે. તે નિખાલસતા સાથે કશુંય છૂપાવ્યા વગર, દંભ વગર, (૨૦) ગુજરાતી નવલિકા (ટૂંકી વાત)ના નિર્ભયપણે કબૂલાત સાથે લખ્યું છે તેમાં તટસ્થ આત્મનિરીક્ષણ આપણેતા : જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ છે. પોતાના જીવનની સારી બાબતો સૌ આપે પણ નબળી ધૂમકેતુ'. બાજુઓને પણ ગાંધીજીએ વાચકની દુનિયા સમક્ષ ધરી દીધી સમયગાળો ૧૮૯૨-૧૯૬૫, જન્મ-વીરપુર (સૌરાષ્ટ્ર). છે. “સત્યના પ્રયોગો'માં અલંકારોનો આડંબર નથી, ભાષાની ૧૯૨૦માં બી.એ. થયા. ધૂમકેતુએ અનેક ગદ્યસ્વરૂપો ખેડ્યાં છે ભભક નથી છતાં સત્યની ખોજ માટે નિરાભિમાની પણ તેમની ખરી કીર્તિ તો નવલિકાકાર તરીકેની છે. પૂર્વે આપણે આત્મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં અનોખું સ્થાન જોયું કે “મલયાનિલ' વગેરે દ્વારા નવલિકા-લેખનની આબોહવા ધરાવે છે, વિશ્વની સૌથી વધુ વંચાતી આત્મકથાઓમાં આજેય જામવા માંડી હતી પરંતુ મોટા પ્રમાણમાં કલાત્મક વાર્તાઓના તેનું સ્થાન છે. સર્જનને જો ધ્યાનમાં લઈએ તો “ધૂમકેતુ'ને ગુજરાતી નવલિકાના (૨૩) ગુજરાતી વ્યાકરણશાસ્ત્રની ઐતિહાસિક આદ્યપ્રણેતા તરીકેનું માન આપી શકાય. દષ્ટિએ મહત્ત્વનો ગ્રંથ “ગુજરાતી ભાષાનું બૃહદ્ (૨૧) ગુજરાતી નવલિકાક્ષેત્રે સામાન્ય, વ્યાકરણ' (૧૯૧૯) : ત્રિવેદી કમળાશંકર દીનદરિદ્ર પાત્રોને પ્રથમવારનો પ્રવેશ આપનાર પ્રાણશંકરલેખક ધૂમકેતુ' છે. ગુજરાતી ભાષાના વ્યાકરણનો ખ્યાલ આપવા અત્યાર Jain Education Intemational For Private & Personal use only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સ્વપ્ન શિલ્પીઓ. સુધીમાં અનેક વ્યાકરણગ્રંથો લખાયેલા છે અને લખાતાં રહેશે સંવર્ધક, સંમાર્જક કવિ નર્મદનો સીમાચિહ્નરૂપ પરંતુ આજથી નવ દાયકા પહેલાં ત્રિવેદી કમળાશંકર ગ્રંથ-જૂનું નર્મગધ' (૧૮૬૫).. પ્રાણશંકરની કલમે લખાયેલ “ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ નર્મદ પહેલાં દુર્ગારામ, દલપતરામ, મહીપતરામ દ્વારા (૧૯૧૯) જે ચાળીસ પ્રકરણોમાં વહેંચાયેલ છે તે ગુજરાતી અમુક અંશે ગુજરાતી ગદ્યનું ખેડાણ થયેલું પરંતુ આધુનિક ભાષામાં અત્યાર સુધીના વ્યાકરણ વિષયક ગ્રંથોમાં ઐતિહાસિક ગુજરાતી ગદ્યનો સાચો પ્રારંભ થયો કવિ નર્મદના જૂનું મહત્ત્વ ધરાવે છે અને તેની રચનામાં એકંદરે સંસ્કૃત અને નર્મગદ્ય' (૧૮૬૫) ગ્રંથ દ્વારા કે જે ૧૮૫૦ થી ૩૧-૮-૧૮૬૫ અંગ્રેજી વ્યાકરણોનો પ્રતિમાન તરીકે ઉપયોગ કર્યો છે. આટલાં સુધીના નર્મદના ગદ્યલખાણોનો પોતાને માટે છપાવેલો સંગ્રહ વર્ષો પછી પણ કોઈ સંશોધકને વ્યાકરણશાસ્ત્ર અંગે સંશોધનકાર્ય છે. તેમાં નર્મદના હાથે વિવિધ સાહિત્યસ્વરૂપોની અભિવ્યક્તિની આગળ ધપાવવું હોય તો હજીય આ ગ્રંથની સામગ્રી વિચારણા ક્ષમતાવાળું સર્જન કોટિએ પહોંચવા મથતું ગદ્ય સાંપડે છે. તેમાં માટે, સંશોધનકાર્યના પ્રસ્થાપનબિંદુ તરીકે લક્ષ્યમાં લેવી પડે તેની ભાષા પત્રકારના સંસ્પર્શવાળી, વ્યાખ્યાન શૈલીવાળી અને તેવી છે. તળપદી છે. તેમાં ૧૪ નિબંધો, ‘બાળવ્યાકરણ', પ્રાર્થના” જેવા (૨૪) સને ૧૯૦૦ના અરસામાં પણ એમ.એ., વિવિધ પ્રકારના ૧૦૦ લખાણો અને નરસિંહ મહેતાથી માંડી પીએચ.ડી. થયેલા ગુજરાતી : પેસ્તનજી બહેરામજી દયારામ સુધીના કવિઓનો પરિચય “કવિચરિત્ર'માં છે. સંજાના (૨૬) પહેલો ગુજરાતી નિબંધ : “મંડળી આ બાબતનો ખ્યાલ જાગોસ મનચેરજી હોશંગજી મળવાથી થતા લાભ'ના લેખક હતા કવિ નર્મદ, લિખિત “સમસુલ ઉષ્મા દસ્તૂરજી સાહેબ પેસ્તનજી બહેરામજી આ નિબંધ જૂનું નર્મગદ્ય' (૧૮૬૫)માં સંગ્રહિત છે. સંજાના, એમ.એ., પીએચ.ડી.નું જન્મચરિત્ર' (૧૯૦૦) શ્રી ચંદ્રકાંત ટોપીવાળા નોંધે છે કે-“.......વાછટાઓથી પુસ્તકના શીર્ષક પરથી આવે છે. મૌખિક સંકેતોને પહેલીવાર લેખિત સંકેતોમાં ઢાળતો, (૨૪ ) ગુજરાતી ભાષાનો અપૂર્વ શબ્દકોશ સમાજસુધારણાના વિચારબીજરૂપ નર્મદનો તેમ જ ગુજરાતી ભગવદ્ ગોમંડલ'-ભાગ ૧ થી ૯ : તૈયાર કરનાર સાહિત્યનો પણ પહેલો નિબંધ” જે ‘જૂનું નર્મગદ્ય'માં આપેલ (ગોંડલ નરેશ) જાડેજા ભગવતસિંહજી ૧૪ નિબંધ પૈકીનો છે. સંગ્રામસિંહજી (૧૮૬૫–૧૯૪૪). (૨૭) ગુજરાતના જૈન કવિઓનો બૃહદ્ પ્રગતિશીલ રાજવી તરીકે સર ભગવતસિંહજી જાડેજા સંદર્ભકોશ સમો ગ્રંથ જૈન ગૂર્જર કવિઓ'-ભા. જાણીતા છે. તેમણે ગુજરાતી ભાષાનો અપૂર્વ કહી શકાય તેવો ૧, ૨, ૩ (૧૯૨૬, ૧૯૩૧, ૧૯૪૪) સંપાદક૨,૮૧,૩૭૦ શબ્દો સમાવતો શબ્દકોશ-‘ભગવદ્ ગોમંડળ'– મોહનલાલ દલીચંદ દેસાઈભા. ૧ થી ૯ (૧૯૪૪-૪૬) તૈયાર કરેલો. તેના સંપાદનની (ત્રીજા ભાગના બે ખંડ મળી) કુલ ચાર ખંડોમાં કહાણી પણ રસપ્રદ છે. વિભક્ત અને ૪૦૬૧ પૃષ્ઠસંખ્યા ધરાવતો આ ગ્રંથ એક (૨૪ બ) ગુજરાતી ભાષાની પ્રથમ પ્રવાસ સંદર્ભકોશ સમો બની રહ્યો છે. તેમાં સંવત પ્રમાણે, પ્રકાર લેખિકા જાડેજા નંદકુંવરબા ભગવતસિંહ (જ. પ્રમાણે કૃતિઓનું વર્ગીકરણ કરી તેની સૂચિ આપેલ છે, જૈન ૧૮૬૧). પંદરમે વર્ષે ગોંડલના ઠાકોર ભગવતસિંહજી સાથે કથા નામસૂચિ, જૈન સાધુગુરુ પટ્ટાવલી સૂચિ, દેશીઓની લગ્ન થયેલ. પદ્ધતિસરનું શિક્ષણ લીધા વગર પોતાને ઘેર જ અનુક્રમણિકા, કૃતિઓની/કર્તાઓની અને આરંભ–અંતભાગની વાંચવું-લખવું શીખેલાં. બીમારીને કારણે ૧૮૯૦માં બે વર્ષ પુષ્યિકામાં આવતાં સ્થળ-નામ વગેરેનો ક્રમ તૈયાર કરાયો છે. ઇંગ્લેન્ડમાં રહેલા. ૧૮૯૫માં રશિયાના સમ્રાટ ઝારના પોતાના વકીલાતના વ્યવસાયને બદલે જૈન સાહિત્ય-સંશોધક રાજ્યારોહણ પ્રસંગે મોસ્કોમાં હાજરી આપેલી. તેમણે “ગોમંડલ તરીકે વધુ રચ્યાપચ્યા રહેનાર મોહનલાલ દેસાઈની ધર્મપ્રેમથી પરિક્રમણ' લખેલું. જાગૃત ઊંડી સૂઝ-બૂઝ, સંશોધનની તમન્ના અને ઉત્કૃષ્ટ (૨૫) અવાંચીન ગુજરાતી ગધના પ્રણેતા. વૈજ્ઞાનિક ઢબનાં દર્શન આ ગ્રંથ દ્વારા થાય છે. આ ગ્રંથની Jain Education Intemational Page #243 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૨૭ સંવર્ધિત આવૃત્તિ ૧૯૮૬માં જયંત કોઠારીએ તૈયાર કરી જેમાં “ફાર્બસવિરહ' લખનાર કવિ/ત્રવાડી દલપતરામ ૧000 જૈન સર્જકોની ૨૫૦૦થી વધુ કૃતિઓ, 1000 જેટલી ડાહ્યાભાઈ (૧૮૨૦-૧૮૯૮) જન્મ-વતન વઢવાણમાં. ગદ્યકૃતિઓ, 100 જેટલા જૈનેતર સર્જકો અને એમની ગુજરાતી કવિતાને અર્વાચીનતા તરફ લઈ જવામાં નર્મદની કૃતિઓનો પરિચય આપતા આ સંદર્ભગ્રંથમાં પૂર્તિઓને યોગ્ય માફક આ કવિશ્રીનું પણ મહત્ત્વનું પ્રદાન રહ્યું. ગુજરાતના સ્થળે મૂકીને તથા વિશેષ સંદર્ભો ઉમેરીને વધુ ઉપયોગી બનાવેલ યશસ્વી અંગ્રેજ અધિકારી અને દલપતરામના શુભેચ્છક પ્રવૃત્તિપ્રેમી ફોબર્સના મૃત્યુના આઘાતથી જન્મેલા ઊંડા શોકને (૨૮) સને ૧૯૦૦ના વર્ષમાં દુષ્કાળ રાહત વ્યક્ત હત વ્યક્ત કરતી “ફાર્બસ વિરહ' ૧૯મી સદી (અને તે પછી પણ) માટે નાટકોની ભજવણી દ્વારા રૂ. ૧ લાખની ગુજરાતી જનસમાજમાં સૌથી વધુ લોકપ્રિયતા મેળવનાર કવિ સહાય કરનાર : ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી “એક દલપતરામ ડાહ્યાભાઈની કલમે લખાયેલ ગુજરાતની પહેલી નવીન'. જ. અમદાવાદ (૧૮૬૭–૧૯૦૨). કરુણપ્રશસ્તિ છે. કવિ નાટ્યકાર ડાહ્યાભાઈએ ૧૮૮૯માં શિક્ષકનો (૩૨) ગુજરાતમાં ભૂત-પ્રેત વ. અંગેનું પહેલું વ્યવસાય છોડી નાટ્યપ્રવૃત્તિમાં ઝંપલાવ્યું. ૧૮૯૨માં ‘દેશી પુસ્તક 'ભૂતનિબંધ' () છે, તેના લેખક કવિ દલપતરામ નાટક સમાજના ભાગીદાર અને પછીથી માલિક બનેલા. અને પછીથી માલિક બનેલા ડાહ્યાભાઈ હતા. ૧૮૯૩-૯૪માં ‘આનંદ ભવન થિયેટર’ શેઠ ચીમનલાલ (૩૩) ડો. ટી. એન. દવે દ્વારા અવચિીન નગીનદાસની સહાયથી સ્થાપ્યું. ૧૮૯૮માં શેઠ લલ્લુભાઈ ઐતિહાસિક પદ્ધતિએ વ્યાકરણની રીતે પૃથક્કરણ રામજીની સહાયથી ‘શાંતિભવન થિયેટર’ સ્થાપ્યું. ગુજરાતી પામેલી પહેલી કૃતિ નમ્નસૂરિકૃત 'ઉપદેશમાલા રંગભૂમિક્ષેત્રે અત્યંત મહત્ત્વનું પ્રદાન કરનારા ડાહ્યાભાઈએ સને બાલાવબોધ' છે. ૧૯00માં દુષ્કાળ રાહતફાળા માટે નાટકોની ભજવણી દ્વારા આ પ્રાચીનકૃતિનું આ પ્રકારનું ભાષાકીય વિશ્લેષણ ડૉ. (જ્યારે એક એક પાઈ અને એક પૈસાના સિક્કાની પણ યંબકલાલ એન. દવેએ ‘અ સ્ટડી ઓફ ધ ગુજરાતી લેંગ્વિજ અધ્યાય છેમૂલ્યશક્તિ હતી તેવા) સસ્તાઈના જમાનામાં પણ રૂપિયા એક ઓવ ધ સિક્સટીન્થ સેન્યુરી' (૧૯૩૫)માં આપ્યું છે. લાખની માતબર સહાય કરેલી. | ડૉ. દવે અનુસ્નાતક થયા બાદ ગુજરાત કોલેજમાં આઠ (ર૯) “અવચિીન ગુજરાતી કેળવણીના વર્ષ વ્યાખ્યાતા રહ્યા પછી લંડન જઈને ભાષાવિદ્ આર. એસ. પિતા'—ઝવેરી રણછોડદાસ ગિરધરભાઈ (૧૮૦3- ટર્નરના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. (૧૯૩૧) થયા. લંડનની ૧૮૭૩) : જન્મ ભરૂચમાં. સ્કૂલ ઑવ ઓરિએન્ટલ સ્ટડીઝ'માં ૧૯૪૭-૧૯૫૬ના ૧૮૨૫માં બોમ્બે નેટિવ એજ્યુકેશન એન્ડ સ્કૂલ બૂક ગાળામાં વ્યાખ્યાતા તરીકે રહેલા. સોસાયટી'માં નિમણૂક મેળવીને જોડાયા અને શાળાઓ માટે (૩૪) અવાચીન ગુજરાતના પ્રથમ સુધારક પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના કાર્ય ઉપરાંત કેળવણી ક્ષેત્રે કેટલાંક દુગરિામ મહેતાજી (દવે દુર્ગારામ મંછારામ, ૧૮૦૯અગત્યનાં કાર્યો નિષ્ઠાપૂર્વક બજાવવાને કારણે તેમને આ બિરૂદ ૧૮૭૬) હતા. જન્મ સુરતમાં. શાંત પ્રકૃતિ છતાં ઉદ્દામવાદી મળ્યું. વિચારસરણીવાળા દુર્ગારામ મહેતાજીએ કેળવણીકાર તરીકે (3૦) ગુજરાતી ભાષાનું પહેલું વ્યાકરણ સુધારકયુગની પેઢીના ઘડતરમાં મૂલ્યવાન ફાળો આપેલો. ગુજરાતી વ્યાકરણ' (૧૮૯૨)ના લખનાર ટિસડોલ વિધવાવિવાહની હિમાયત કરેલી. વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો હતા. દક્ષિણ મહારાષ્ટ્રના બેલગામમાં જન્મેલા ટેલર જોસેફ સામે સુધારક તરીકે જેહાદ જગાવેલી. ૧૮૪૪માં જાદુમંત્ર સામે વાન સોમરેન (૧૮૨૦-૧૮૮૧) દ્વારા લખાયેલ “ગુજરાતી આક્રમણ કરતું ચોપાનિયું પણ પ્રગટ કરેલું. ભાષાનું લઘુ વ્યાકરણ ટિસડોલના વ્યાકરણ પછીનું બીજું ૩પ) ગજરાતી ભાષામાં અનેકવિધ પ્રદાનથી મહત્ત્વનું વ્યાકરણ છે. અવાંચીનોમાં આધ' અને “નવયુગનો પ્રહરી' (૩૧) ગુજરાતીમાં સૌપ્રથમ કરણપ્રશસ્તિ માન મેળવનાર કવિ નર્મદ (નર્મદાશંકર લાલશંકર દવે, Jain Education Intemational Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સ્વપ્ન શિલ્પીઓ ૧૮૩૩થી ૧૮૮૬)-જ. સુરતમાં. કવિ, નિબંધકાર, હોય તો પણ) ગુજરાતી નાટકની સ્થાપનામાં ઐતિહાસિક મૂલ્ય આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર અને ધરાવે છે. પિંગળ વિશેનો તેમનો ગ્રંથ “રણપિંગળ ભાગ ૧'ડાંડિયો'ના સંપાદક હતા. ૨-૩ (૧૯૦૨-૧૯૦૫-૧૯૦૭) પણ નર્મદ-દલપતના (૩૬) ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ અંગ્રેજી પાયાના પિગળકાર્ય પછી મહત્ત્વનો છે. પદ્ધતિએ સાંગ વણનુક્રમિક કોશ : “નર્મકોશ'. (૪૦) અવચિીન ગુજરાતી ઊર્મિકાવ્યના કવિ નર્મદ– પિતા: દિવેટીયા નરસિંહરાવ ભોળાનાથતેમાં ગુજરાતી ભાષાના શબ્દોનો ગુજરાતી ભાષામાં જ જ્ઞાનબાલ', “દૂરબીન', “નરકેસરી', “પથિક', “મુસાફર', અર્થો આપેલ છે. કવિ નર્મદે એકલે હાથે ૨૫,000 ઉપરાંત વનવિહારી', “શંભુનાથ' (૧૮૫૯-૧૯૩૭). જ. શબ્દો એકત્ર કરીને શાસ્ત્રશુદ્ધ-વૈજ્ઞાનિક ઢબે ‘નર્મકોશ' તૈયાર અમદાવાદમા. કાવ, વિવેચક, ભાષાશાસ્ત્રી હતા. ૧૮૮ કરીને એક ખંતીલા વિદ્વાન શાસ્ત્રકાર તરીકે પ્રતિષ્ઠા મેળવતું કાર્ય આસિ. કલેક્ટર. ૧૯૧૨માં નિવૃત્ત. ૧૯૨૧થી ૧૯૩૫ સુધી એલ્ફિન્સ્ટન કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. તેમના કુસુમમાળા' (૧૮૮૭) કાવ્યસંગ્રહમાં ગુજરાતી ઊર્મિ કવિતાનું () ગુજરાતીમાં પહેલી વખત અર્વાચીન સ્વરૂપ આરંભદશાની કચાશ-ક્ષતિઓથી ઉપર ઊઠીને પ્રથમ વિષયો ઝીલતો કવિ નર્મદનો કાવ્યસંગ્રહ વખત શિષ્ટતા અને સંસ્કારિતાથી પ્રગટ થયું. જેની સામગ્રી નર્મકવિતા' (સમસ્ત સંગ્રહરૂપે ૧૮૬૪) : પ્રકૃતિ, પ્રણય, ભક્તિ અને ચિંતનની મુખ્યત્વે રહી. તેમાં શિષ્ટ નર્મકવિતા'માં (ભલે ઊંચી કવિતા સિદ્ધ ન થયેલ હોય તો પણ તેમાં) પહેલીવાર મધ્યકાલીન વિષયો છોડીને અર્વાચીન સંસ્કારી ભાષાના સૌંદર્ય, પ્રૌઢિ અને ભાવસ્થિતિના પિતા સંયોજનને કારણે તેમને અર્વાચીન ઊર્મિ કાવ્યના પિતા વિષયો–ઈશ્વર, નીતિ, દેશાભિમાન, ઘરસંસાર, સ્ત્રીશિક્ષણ, ગણવામાં આવે છે. પ્રીતિ, ગ્રામ અને સૃષ્ટિ સંબંધી ૧૦ ખંડોમાં વર્ગીકૃત થયેલ રચનાવાળા આ ગ્રંથમાં કાવ્યશાસ્ત્ર સંબંધી ગ્રંથો અને ‘પૂરવણી’ (૪૧) ગુજરાતી સાહિત્યના રેખાચિત્રોના વિભાગ પણ અપાયેલો છે. “કબીરવડ', “સહુ ચલો જીતવા સ્વરૂપમાં સ્વર સૌ પ્રથમ દિવેટિયા નરસિંહરાવ જંગ’, ‘જય જય ગરવી ગુજરાત', “નવ કરશો કોઈ શોક જેવી ભોળાનાથનું ‘સ્મરણમુકુર' (૧૯૨૬) છે. રચનાઓ પણ “નર્મદકવિતામાં છે. આ કવિતાઓ પર અંગ્રેજી “સ્મરણમુકુર'માં ઐતિહાસિક દૃષ્ટિએ ગુજરાતના રોમેન્ટિક કવિતાની અસર છે. સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસનું અર્ધી સદીનું આલેખન એ (૩૮) ગુજરાતી કાવ્યમાં લલિત છંદ, ઓવી જમાપાસું છે તો બીજી બાજુ વક્રદૃષ્ટિવાળો મલકાટ લેખકની તેમ જ મરાઠી સાખીનો સર્વ પ્રથમ પ્રયોગ કરનાર ભીતરમાં રહેલા અહમને ઉઘાડો કરે છે અને કેટલીક હકીકતો કવિ નર્મદ હતો જે “નર્મકવિતા'માં છે. અરુચિકર અને ક્ષોભકર હોવાં છતાં તેને વણી લીધી છે. (૩૯) ગુજરાતીના આધ નાટ્યકાર/ગુજરાતી (૪૨) સૌ પ્રથમ સમશ્લોકી ભાષાન્તર નાટકના પિતા-દવે રણછોડભાઈ ઉદયરામ (૧૮૭૩ મેઘદૂત' (૧૮૭૯)નું ગણાયેલું છે જે દિવેટિયા ૧૯૨૩) ગણાયા. તેઓ નાટ્યલેખક ઉપરાંત નિબંધકાર, ભીમરાવ ભોળાનાથ (૧૮૫૧-૧૮૯૦) રચિત છે. પિંગળશાસ્ત્રી હતા. તેમણે ભવાઈની ગ્રામ્યતા અને અશ્લીલતા (૪૩) ગુજરાતી સાહિત્યને બંગાળી અને પારસી રંગભૂમિની ગુજરાતીની અશુદ્ધિથી સુગાઈને સાહિત્યનો પ્રથમ પરિચય કરાવનાર : દીવેચા ગુજરાતી નાટ્યક્ષેત્રને ઉદ્ધારવા અંગ્રેજી, સંસ્કૃત અને તળપદી નારાયણ હેમચંદ્ર (૧૮૫૫-૧૯૦૯) : નાટ્યપરંપરાના સંસ્કારોથી નાટકને લોકશિક્ષણના સાધનમાં તેઓ આત્મચરિત્રકાર, અનુવાદક, વિવેચક હતા. જન્મ ફેરવ્યું. (૧) મૌલિક અને ૪ સંસ્કૃત નાટકોના અનુવાદ દ્વારા) દીવમાં. બંગાળીમાંથી તેમણે અનેક અનુવાદો આપેલા જે પૈકી નાટ્યક્ષેત્રે નાટકની ગંભીર પ્રતિષ્ઠા સ્થાપવાના શુભ ઉદ્દેશભર્યા સંન્યાસી’ કથાનો અનુવાદ તે કાળે સાહિત્યરસિકોની દૃષ્ટિએ પ્રયત્નોની દષ્ટિએ વિચારતાં (તેમનાં નાટકો ઊંચી કક્ષાનાં ન ધ્યાનપાત્ર હતો. Jain Education Intemational Page #245 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૨૯ હતો. (૪) ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલું લેખકોની કલમથી વણસ્પર્ધો રહી ગયેલ વેશ્યાઓના જીવનનો પહેલું આત્મચરિત્ર “હું પોતે' (૧૯૦૦) : લેખક હતા અભ્યાસ “અપ્સરા' ગ્રંથના પાંચ ભાગ (૧૯૪૩, ૧૯૪૬, દીવેચા નારાયણ હેમચંદ્ર (૧૮૫૫–૧૯૦૯) : ૧૯૪૮, ૧૯૪૯) પ્રકાશમાં લાવીને સનસનાટી અને આશ્ચર્ય | (તેમની કેટલીક વિગતો આ પૂર્વે આપી છે.) મૌલિકતા, સર્જેલ ! આ અભ્યાસ માત્ર ગુજરાતીમાં જ નહીં ભારતમાં પણ ભાષાશુદ્ધિની કશી પરવા કર્યા વગર નાનાં-મોટાં આશરે બસો અગત્યનો ગણાય છે! પુસ્તકો પોતાની કલમેથી આપનાર નારાયણ હેમચંદ્ર (૪૮) છપ્પન ભાગમાં વહેંચાયેલો ગ્રંથ : આત્મચરિત્ર “હું પોતે' (૧૯00) લખેલ. એ યાદ રહે કે કવિ દેસાઈ સોરાબજી મંચેજી (૧૮૬૫-૧૯૩૭) કૃત નર્મદ અને મણિલાલ દ્વિવેદીના આત્મચરિત્રો તે પહેલાં લખાયેલ “દુઃખીને દિલાસો'-કવિ, ચરિત્રકાર, તંત્રી દેસાઈ પણ તેની પ્રસિદ્ધિ (હું પોતે’ પછી) મોડી થયેલી ! સોરાબજીએ (૧૯૧૪થી ૧૯૨૨ના સમયગાળામાં) પ્રસિદ્ધ કર્યો ‘પોતે' આત્મકથા એકંદરે પ્રવાસરૂપે છે જેમાં નારાયણ હેમચંદ્રના પ્રારંભના ચોત્રીસ વર્ષોને આવરી લીધાં છે. (૪૯) ૧૮૮ભાં જર્મનીની બલિન યુનિ. દ્વારા તેમાં તેમણે પોતે જોયેલાં વિવિધ સ્થળો, પરિચયમાં આવેલા પીએચ.ડી.ની માનાર્ય પદવી મેળવનાર ધ્રુવ ભાતભાતના લોકો/માનવપાત્રો અને તેમના સ્વભાવ-સંસ્કારોનો હરિલાલ હર્ષદરાય (૧૮૫૮–૧૮૯૬) : કવિ, અનુવાદક, પરિચય આપ્યો છે. હું પોતે'માં તેમના વ્યક્તિત્વના ગુણો– સંશોધક, પુરાતત્ત્વવિદ્, સંપાદક, તંત્રી ધ્રુવ હરિલાલનો જન્મ સાદગી, ઈશ્વરપરાયણતા, નિખાલસતા, ઉદ્યમશીલતા વગેરે- સાબરકાંઠાના બહિયેલમાં થયેલો. વતન અમદાવાદ. શિક્ષક, છતાં થાય છે તો બીજી રીતે હું પોતે'માં કલામયતાનો સુમેળ વકીલના વ્યવસાય બાદ વડોદરામાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ નથી ! બનેલા ધ્રુવ હરિલાલે તેમના પુરાતત્ત્વ વિષયક સંશોધન લેખોને (૪૫) ગુજરાતીમાં તબીબી સંજ્ઞાઓના કારણે ૧૮૮૯માં સ્ટોકહોમની ઓરિએન્ટલ કોન્ફરન્સમાં ઘડતરનું પ્રાથમિક કાર્ય કરનાર (ડો.) દેરાસરી ભારતના પ્રતિનિધિરૂપે ઉપસ્થિતિ આપેલી. આ સંસ્થા તેમ જ હરિત રણજિત-જ. અમદાવાદમાં ૧૯૧૦માં. બર્લિન યુનિ. દ્વારા તેમને પીએચ.ડી.ની માનાઈ પદવી એનાયત ૧૯૪૭માં એમ.બી.બી.એસ., વ્યવસાયે તબીબ હતા. થયેલી. (૪૬) ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક (૫૦) ફારસી વિષયમાં પીએચ.ડી.ની પદવી સમીક્ષાનો પહેલો પ્રયત્ન “સાઠીના સાહિત્યનું મેળવનાર પહેલા ગુજરાતી વિદ્વાન નાયક છોટુભાઈ દિગ્દર્શન' (૧૯૧૧)માં દેરાસરી/ડાહ્યાભાઈ રણછોડજી (૧૯૧૩–૧૯૭૬)-મુખ્યત્વે કોશકાર હતા. જન્મ પીતાંબરદાસ- બુલબુલ' દ્વારા થયો-તેમનો જન્મ ભગોદ (જિ. વલસાડ). ૧૯૩૭માં ફારસી મુખ્ય વિષયમાં સુરતમાં ૧૮૫૭માં, અવસાનવર્ષ-૧૯૩૮. “સાઠીના સાહિત્યનું એમ.એ. થયા પછી ૧૯૪૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી “અબ્દુર દિગ્દર્શન' (૧૯૧૧) સ્વ. દેરાસરીનું સુપ્રસિદ્ધ વિવેચન છે, તેમાં રહીમખાનેખાનાન અને એનું સાહિત્ય મંડળ' જેવા ફારસી ૧૮૫૦થી ૧૯૧૦ સુધીના ૬૦ વર્ષોની ગુજરાતી સાહિત્યની વિષય પર પીએચ.ડી.ની પદવી મેળવનાર પહેલા વિદ્વાન હતા. ઐતિ. સમીક્ષા કરવાનો પ્રથમ સફળ પ્રયત્ન થયેલો છે. તેઓ ગુજરાત યુનિ.માં ફારસીના રીડર અને અધ્યક્ષ હતા. ૧૯૭૦માં ફારસીના માન્ય વિદ્વાન તરીકે રાષ્ટ્રપિતા ઍવોર્ડ (૪૭) ગુજરાતીમાં ગણિકા/વેશ્યાઓના મેળવનાર છોટુભાઈને લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીના જીવનનો સૌ પ્રથમ સવગી અભ્યાસગ્રંથ ફેલો'નું સન્માન પણ મળેલું. “અપ્સરા'રૂપે આપનાર લેખક દેસાઈ રમણલાલ વસંતલાલ (૧૮૯૨-૧૯૫૪) : નવલકથાકાર, વાર્તાકાર, (૫૧) આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગ્રંથસૂચિકાર નાટ્યકાર, કવિ તરીકે સુપ્રસિદ્ધ રહ્યા. જન્મ શિનોર, વડોદરા તરીકે કામગીરી કરનાર નાયક પના નીકુલભાઈ જિ.માં. ૧૯૧૬માં એમ.એ. થયા, ૧૯૪૮માં નિવૃત્ત થયા ત્યાં : જ. ૧૯૩૩માં મુંબઈ, વતન-સુરત. ૧૯૫૪માં ગુજરાતી સુધી વડોદરા ગાયકવાડ રાજ્યના ઉચ્ચ અધિકારી હતા. તેમણે મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિ.માંથી બી.એ., ૧૯૫૬માં Jain Education Intemational Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સ્વપ્ન શિલ્પીઓ એમ.એ. ૧૯૬૨માં ફિલાડેલ્ફીઆ-અમેરિકાની ડેક્સલ રાજકીય-સામાજિક-શૈક્ષણિક સ્થિતિનું પ્રશંસાભર્યું આલેખન યુનિ.માંથી ગ્રંથપાલ વિજ્ઞાનની એમ.એસ.એલ.એસ.ની પદવી કરેલું છે. મેળવી, ૧૯૭૨માં ફિલાડેલ્ફીઆની પેન્સિલવેનીઆ યુનિ.માંથી (૫) ગુજરાતમાં બી.એ.ની પદવી સૌ પ્રથમ એમ.એસ. પછી પેન્સિલવેનીઆ યુનિ.ની વેન પેલ્ટ લાયબ્રેરીમાં પ્રાપ્ત કરનાર મહિલા ઃ (૧) નીલકંઠ વિધાગૌરી દક્ષિણ એશિયાના ગ્રંથ સૂચિકાર અને પેન્સિલવેનીઆની યુનિ.માં રમણભાઈ (૧૮૭૬-૧૯૫૮) અને એમના નાનાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામગીરી બજાવી ચૂકેલા પન્ના બહેન (૨) શારદાબહેન સુમન્ત મહેતા. બંને નાયકનાં કાવ્યસંગ્રહો “પ્રવેશ' (૧૯૭૫), “ફિલાડેલ્ફીઆ’ ગુજરાત કોલેજમાં ભણીને ૧૯૦૧માં બી.એ. થયાં. (૧૯૮૦), “ નિસ્બત' (૧૯૮૫), અરસપરસ (૧૯૮૯), કેટલાંક કાવ્યો' (૧૯૯૦), “આવનજાવન' (૧૯૯૧), “ચેરી બંને બહેનો પૈકી વિદ્યાગૌરી નિબંધકાર અને અનુવાદક બ્લોસમ્સ' (૨૦૦૫) વગેરે ઉપરાંત વાર્તાસંગ્રહ “ફ્લેમિંગો' હતાં. જાહેરજીવનમાં ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યાં. છે (૨૦૦૩) છે. ૧૯૨૬માં તેમને “કૈસરે હિન્દ'નો ઈલ્કાબ મળેલો. શારદાબહેન (૧૮૮૨–૧૯૭૦)નું લગ્ન સુમન્ત મહેતા સાથે થયેલું. જન્મ ‘પ્રવેશ” કવિતાને ગુજરાત રાજય સરકાર દ્વારા અમદાવાદમાં. તેઓ ચરિત્રકાર, આત્મકથાકાર, અનુવાદક હતા. ૧૯૭૬માં. અને “રંગ ઝરુખે'ને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક મળેલું છે. (૫૫) ગુજરાતી વિષયમાં સૌપ્રથમ ૧૯૦૧માં બી.એ. પદવી પ્રાપ્ત કરનાર નીલકંઠ વિધાગૌરી (પર) આફિકા અને બ્રિટનમાં ગુજરાતી રમણભાઈ હતા. તેઓ ગુજરાતના પ્રથમ બે મહિલા ભાષાની અસ્મિતા જાળવનાર-નાયક બલવંત ગ્રેજ્યુએટ પૈકીના એક ગણાયા. ગાંડાભાઈ “બિલનાઈટ'. જન્મ વાપીમાં ૧૯૨૦માં. (૫૬) ગુજરાતમાં તર્કશાસ્ત્ર અને નૈતિક નવલકથાકાર, કવિ, સંપાદક. ૧૯૪૯માં ગુજરાતી મુખ્ય વિષય સાથે બી.એ., ૧૯૫૧માં એમ.એ. થયા. ૧૯૫૩થી ૧૯૭૨ ફિલસૂફી સાથે ૧૯૦૧માં સૌ પ્રથમ મહિલા સુધી યુગાન્ડા સરકારના શિક્ષણખાતા દ્વારા સનદી શિક્ષક અને ગ્રેજ્યુએટ થનાર મહેતા શારદા સુમન્ત હતા. તેઓ આચાર્ય થનાર બળવંત નાયક પછીથી ૧૯૭૨માં લંડનમાં ગુજરાતના પ્રથમ બે મહિલા ગ્રેજ્યુએટ પૈકીના એક ગણાયા. શિક્ષણાધિકારી થયા. તેમને અંગ્રેજી-ગુજરાતી ભાષા સાહિત્યની (પ) ગુજરાતી એકાંકીઓને પ્રસિદ્ધિ સાંપડી સેવાની કદરરૂપે ૧૯૮૧માં ઈન્ટરનેશનલ એકેડેમી ઓવ બટુભાઈ ઉમરવાડિયા દ્વારા પરંતુ એકાંકી-સ્વરૂપની પોયે તરફથી ફેલોશિપ મળી. બ્રિટનની ગુજરાતી સાહિત્ય પહેલ કરનાર પટેલ જહાંગીર નસરવાનજી અકાદમીના મુખપત્ર “અસ્મિતા'ના સંપાદક અને સભ્ય રહ્યા. “ગુલફામ' (૧૮૬૧-૧૯૩૬) હતા. | ‘પેટલ્સ ઓવ રોઝિઝ' (૧૯૮૨) તેમની અંગ્રેજી બટુભાઈ ઉમરવડિયા “કમળ’ સહિત પાંચેક ઉપનામો રચનાઓનો સંગ્રહ છે, આ સિવાય તેમણે વાર્તાસંગ્રહ, ધરાવતા હતા. સમયગાળો ૧૮૯૯-૧૯૫. નાટ્યકાર. જન્મ નવલકથાઓ, કાવ્ય, લોકકથાઓ પણ લખેલ છે. લાડલી (ટોની વેડછા (જિ. સુરત)માં.....પણ પટેલ જહાંગીર નવલકથાકાર, મોરિસન-નવલકથા) અનુવાદ (૨000) માટે ગુજરાત નાટ્યકાર હતા. જન્મ મુંબઈમાં. તેમણે લખેલી નવલકથાઓ સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે. સંખ્યામાં વધારે છે પણ સત્ત્વમાં ઓછી છે. કેટલાંક ત્રિઅંકી નાટકો ઉપરાંત “મધરાતનો પરોણો' (૧૯૧૪), “ધસેલો ધાંખરો’ (૫૩) ગુજરાતી સાહિત્યનો પ્રથમ પ્રવાસગ્રંથ ‘ઇંગ્લાંડની મુસાફરીનું વર્ણન' (૧૮૬૨) આપનાર (૧૯૧૪), ‘ટોપ્સી ટર્વી' (૧૯૧૫), “ઘેરનો ગવંડર’ નીકલંઠ મહીપતરામ રૂપરામ (૧૮૨૧–૧૮૯૧) : (૧૯૧૮), ગરબડ ગોટો' (૧૯૨૮) વગેરે એક જ દશ્યમાં સુધારક, કેળવણીકાર, નવલકથાકાર, ચરિત્રકાર, સંપાદક હતા. ભજવી શકાય તેવાં સફળ પ્રહસન-ફારસ–એકાંકીઓ છે જેમાં અમદાવાદની ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. આ ગ્રંથમાં સંસારનું હળવું વ્યંગાત્મક વિનોદી આલેખન થયેલું છે જોકે આ તેમણે ઈગ્લેન્ડના પ્રખ્યાત સ્થળોનો પરિચય અને તે વખતના એકાંકીઓની કેટલીક મર્યાદાઓ પણ છે. આમ એકાંકીની પહેલની દૃષ્ટિએ પટેલ જહાંગીર Jain Education Intemational ducation Intermational Page #247 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ આગળ રહ્યા પરંતુ એકાંકીને પ્રસિદ્ધિ અપાવવામાં બટુભાઈ બળવાન રહ્યા. તેમણે એકાંકી નાટકોને કલાત્મક અને સબળ અભિવ્યક્તિ આપી. ‘લોમહર્ષિણી' કે જેનો પછીથી સમાવેશ મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો' (૧૯૨૫) તથા ‘માલાદેવી અને બીજાં નાટકો' ૧૯૨૭, મરણોત્તર ‘બટુભાઈનાં નાટકો’ (સં. અનંતરાય રાવળ, ૧૯૫૧) વગેરે છે. (૫૮) પહેલીવાર ગુજરાતી લોકકથાનું વિવેચન આપનાર-પટેલ (માસ્ટર) ફરામજી બમનજી (૧૮૪૧–૧૯૦૯). પત્રકાર, સંચાલક-તંત્રી. ‘રજવાડાની કથા’ (૧૯૮૨) અને ‘ગુજરાત અને કાઠિયાવાડ દેશની વારતા' ભા. ૧-૨-૩ (૧૮૭૨-૭૩)માં લોકકથાઓ (અને કેટલીક નાનકડી બાળકથાઓ તથા જોડકણાંઓ)નો સંગ્રહ છે. (૫૯) ૧૮૬૭માં *વિવેચન લેખ લખી ગુજરાતીમાં ગ્રંથાવલોકનના શ્રીગણેશ માંડનાર પંડ્યા નવલરામ (વૈધ નિર્દભકર આનંદકર') : સમયગાળો ૧૮૩૬ થી ૧૮૮૮. વિવેચક, કવિ, નિબંધકાર, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર, તંત્રી. જન્મ-વતન સુરતમાં. ‘કરણઘેલો' નવલકથા અંગે ‘ગુજરાતમિત્ર’માં ૧૮૬૭માં વિવેચનલેખ લખી ગુજરાતી ગ્રંથાવલોકનના પ્રારંભક બન્યા. (૬૦) ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન બદલ ૧૯૭૬માં ‘પદ્મભૂષણ' ઇલ્કાબ મેળવનાર પંડ્યા પરમસુખ ઝવેરભાઈ (૧૮૯૭–૧૯૮૩) : નાટ્યકાર હતા. જન્મ નડિયાદમાં. (૬૧) કાઠિયાવાડી લોકસાહિત્યના પ્રથમ સંગ્રાહક : પાઠક જગજીવન કાલિદાસ (૧૮૭૨૧૯૩૨) : જ. વતન ભોળાદમાં. ગદ્યલેખક. પોરબંદર મહારાણાના ટ્યુટર અને પછીથી તાલુકાશાળાના આચાર્ય. તેમણે નાટકો, ઐતિ. નવલકથાઓ, જીવનચરિત્ર, ધાર્મિક સાહિત્ય, બંગાળીમાંથી બે અનુવાદ, વિજ્ઞાન-ભૂગોળઇતિહાસને લગતાં પાઠ્યપુસ્તકો પણ લખ્યાં છે. (૬૩) પાકિસ્તાનમાં સર્જાયેલા ગુજરાતી સાહિત્યનું પ્રથમ પુસ્તક 'નયનધારા' (૧૯૫૨) : ૨૩૧ રચયિતા ‘સાલિક પોપટિયા'. મૂળ નામ પોપટિયા અલારખાભાઈ ઉસમાનભાઈ હતું. સમયગાળો ૧૯૨૭– ૧૯૬૨. કવિ, જન્મ ભાવનગરમાં. ૧૯૪૯માં કરાંચી (પાકિસ્તાન) પહોંચ્યા, ત્યાં નૂર ટોબેકો કંપની સ્થાપી શેષજીવન પૂરું કર્યું. ૧૯૬૨માં કેન્સરથી અવસાન. તેમણે ‘તાહરી રુબાઈઓ' અને ‘સંગમ’ (૧૯૪૯)રૂપે રૂબાઈ-સંગ્રહ આપેલ છે. પાકિસ્તાનમાં ગુજરાતી ભાષાનો સત્તાવાર સ્વીકાર થતાં સાલિક પોપટિયાએ ૧૯૫૭-૫૮માં ગુજરાતી પાઠ્યપુસ્તક ‘સાહિત્યસિંધુ’ ભા. ૧-૨-૩ તૈયાર કરેલ. Jain Education Intemational (૬૪) ફડકે ગંગાધર શાસ્ત્રી : સ્વરચિત મરાઠી વ્યાકરણ પરથી રચેલ પ્રથમ ગુજરાતી વ્યાકરણ' તથા ‘બાળવ્યાકરણ' (૧૮૫૫)ના કર્તા હતા. (૬૬) ગુજરાતમાં બાળસાહિત્ય અંગેની સમજનો અને (મોન્ટેસોરી) બાળશિક્ષણની (૬૨) ગુજરાતી કાવ્યમાં સૌ પ્રથમવાર અતીત ઝંખના ભરપૂરતાથી પ્રા. (ડૉ.) પાઠક જયંત વ્યવસ્થિત પદ્ધતિઓ પાયો નાખનાર : બધેકા હિંમતલાલની કલમે ‘અંતરીક્ષ' (૧૯૭૫)માં.−કવિ, ગિજુભાઈ ભગવાનજી (૧૮૮૫-૧૯૩૯) ‘મૂછાળી મા’ વિવેચક, સંસ્મરણલેખક. જન્મ ગોઠ (રાજગઢ)માં. તરીકે ઓળખાયા. (૬૫) ગુજરાત અને ગુજરાતી ભાષાપ્રેમી અધિકારી ફાર્બસ એલેકઝાંડર (૧૮૨૧-૧૮૬૫) : ઇતિહાસવિદ અને શિલ્પસ્થાપત્યના અભ્યાસી. જન્મ લંડનમાં. ૧૮૪૩માં અહમદનગરમાં ત્રીજા મદદનીશ કલેક્ટર તરીકે આવ્યા. ૧૮૪૬માં અમદાવાદમાં મ. ન્યાયાધીશ તરીકે નિમાયા. ગુજરાતની સંસ્કૃતિ અને ગુજ. ભાષા માટે ઉત્કટ ચાહનાથી પ્રેરાઈને શૌર્યકથાઓ, પુરાતત્ત્વ અને ઇતિહાસ વિષયક સામગ્રીઓ મેળવવા ગુજરાતનો પ્રવાસ કર્યો. વિવિધ ગ્રંથભંડારોમાંથી ગુજ. ભાષાની પ્રશિષ્ટ કૃતિઓની હસ્તપ્રતોનું સંકલન, સંપાદન તથા જાળવણીનું કાર્ય કર્યું. ૧૮૪૮માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થાપી જે પછીથી ‘ગુજરાત વિદ્યાસભા' બની. તેનું ‘બુદ્ધિપ્રકાશ’ મુખપત્ર જાણીતું છે. પૂનામાં ૧૮૬૫માં અવસાન. દલપતરામ કવિએ ‘ફાર્બસ વિરહ’ ગ્રંથરૂપે ગુજરાતની પહેલી કરુણ પ્રશસ્તિ લખી. ફાર્બસે ગુજરાત અંગે લખેલા અંગ્રેજી ગ્રંથ ‘રાસમાલા' પણ જાણીતો છે. જન્મ ચિત્તળ (જિ. અમરેલી). ૧૯૦૭માં આફ્રિકા ગયા, ૧૯૦૯માં પરત આવ્યા. ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સ્વપ્ન શિલ્પીઓ. અભ્યાસ. ૧૯૧૩થી ૧૯૧૬ સુધી વઢવાણ કેમ્પમાં ડિસ્ટ્રિક્ટ અને બોદલેરની નગરસૃષ્ટિના વિષયનો ઉઘાડ હાઇકોર્ટ પ્લીડર. ૧૯૧૬માં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં સૌપ્રથમ ભગત નિરંજન દ્વારા થયો. કવિ-તંત્રીશિક્ષક. ૧૯૩૬માં ત્યાંથી નિવૃત્ત. ૧૯૨૯માં રણજિતરામ સંપાદક–વિવેચક-અધ્યાપક નિરંજન ભગતનો જન્મ સુવર્ણચંદ્રક મળેલો. અમદાવાદમાં ૧૯૨૬માં. તેમનો કાવ્યસંગ્રહ “છંદોલય' (૬૦) બસિયા કાળુભાઈ “જગતપ્રવાસી'નો (૧૯૪૭) પણ ગુજરાતી કવિતાને નવો વળાંક આપનારો છે. ગ્રંથ “જગતપવાસ પ્રસાદી' (૧૯૫૯) : તેમાં શોખ- (૭૩) ઓગણીસમી સદીમાં વિદેશમાંથી જિજ્ઞાસાથી પ્રેરાઈને કરેલા આખી દુનિયાના પ્રવાસના અનુભવો માનાર્ડ પીએચ.ડી. ડી.લિટ., ડોકટરેટ ઓવ અને કેટલાંક સ્થળોની માહિતીનું વર્ણન છે. ફાઈલોલોજીની પદવીનું વિરલ માન મેળવનાર • (૬૮) બીલીમોરિયા જમશેદજી મનચેરશાહ : ગુજરાતી ઇતિહાસકાર, પુરાતત્ત્વશાસ્ત્રી કાવ્યમાં પ્રથમવાર ઇતિહાસ ગૂંથનારા : ભારતના ભગવાનલાલ ઇન્દ્રજી (૧૮૩૯-૧૮૮૮). જ. જૂનાગઢમાં. ઇતિહાસને પ્રથમવાર આલેખતું દલપતરીતિમાં કાવ્ય “સરોદે તેમને શિલાલેખો, તામ્રપત્રો અને પ્રાચીન સિક્કાઓમાં વિશેષ તવારીખ યાને ઇતિહાસનો સંગીતસાર' (૧૮૮૯) લખ્યું હતું. રસ હતો. ૧૮૮૨માં મુંબઈ યુનિ.ના ફેલો બનેલા. હોલેન્ડની લિડન યુનિ.એ ૧૮૮૩માં પીએચ.ડી.ની માનાર્ય પદવી (૬૯) ગુજરાતી છંદશાસ્ત્રના ગ્રંથોમાં આપેલી, ૧૮૮૪માં લંડન યુનિ.એ ડી.લિટ.ની અને બર્લિન નિરૂપણર્દષ્ટિએ સહુથી વિશેષ સર્વગ્રાહી અને યુનિ.એ ડૉક્ટર ઑવ ફાઈલોલૉજીની પદવી આપેલી. તેમના વૈજ્ઞાનિક ઢબવાળો ગ્રંથ “બૃહત્ પિંગળ' (૧૯૫૫) સંશોધનલેખો અંગ્રેજીમાં સંશોધન-સામયિકોમાં આવતા. તેમની છે. તેના લેખક રામનારાયણ વિ. પાઠક છે. આ ગ્રંથ પુરાતત્ત્વ અંગેની શોધખોળના સંદર્ભમાં કરેલ પ્રવાસની નોંધો ૧૫ પ્રકરણો અને ૨૦ પરિશિષ્ટમાં છે. તેમાં ગાંધીયુગ સુધીની અને “રોજનીશી'નું ગદ્યલખાણ પણ ઉલ્લેખપાત્ર છે. તેમણે ગુજરાતી કવિતામાં થયેલ છંદવિષયક પ્રયોગોની શાસ્ત્રીય ગિરનાર જેવા અનેક પ્રાચીન અભિલેખોની શુદ્ધવાચનામાં ભાગ વિચારણા લેખકના ઝીણવટભર્યા મૌલિક, માર્મિક, નિરીક્ષણ ભજવેલો. સાથે થયેલ છે. (૭૪) ગુજરાતનો પદ્ધતિપૂર્વકનો પહેલો (૭૦) બેલ્સરે મલ્હાર ભિકાજી (૧૮૫૩ વ્યવસ્થિત ઇતિહાસ લખનાર : ભગવાનલાલ ૧૯૦૬) : ગુજરાતી ભાષામાં પ્રથમ વાર તૈયાર ઇન્દ્રજી— કરેલો “ગુજરાતી-અંગ્રેજી કોશ' (૧૮લ્પ) મહત્ત્વનું પ્રદાન ગણાય છે. તેમનો જન્મ પૂના જિલ્લાના બેલસર ગામમાં (તેમના અંગે વધુ નોંધ આ પૂર્વે આવી ગઈ છે.) મુંબઈ થયેલો. ઇલાકાના “સર્વસંગ્રહ' (ગઝેટિયર) માટે તેમણે ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ' (૧૮૫૬) મહદંશે તૈયાર (જેને એ.એમ.ટી. (૭૧) એરિસ્ટોટલના “પોએટિક્સ'ના પહેલા જેક્સને પૂરો) કરેલો; ઈ.સ. પૂર્વે ૩૧૯થી ઈ.સ. ૧૩૦૪ના ગુજરાતી અનુવાદક બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ લાલજી સમયગાળાને આવરી લેતો ગુજરાતનો આ પદ્ધતિસરનો પ્રથમ (૧૯૩૫-૧૯૮૧) છે. તેમણે આ અનુવાદ “એરિસ્ટોટલનું વ્યવસ્થિત ઇતિહાસ છે. કાવ્યશાસ્ત્ર' (૧૯૬૯) નામે કર્યો જે ગુજરાતી વિવેચનક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન છે. (૭૫) મકાટી પીલા ભીખાજી (નોકરી પીલા')નો નોંધપાત્ર ગ્રંથ : “પારસી સાહિત્યનો પાટણમાં જન્મેલા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વિવેચક, કવિ, ઇતિહાસ (૧૯૪૯) : વાર્તાકાર, ચરિત્રકાર અને સંપાદક પણ હતા. સુરેશ જોશી પછી આધુનિક સાહિત્ય અને વિશ્વસાહિત્યના પ્રવાહોના પરિચય મકાટી પીલાનો જન્મ ૧૯૧૩માં નવસારીમાં થયો હતો. સાથે વિવેચનક્ષેત્રે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ તાજગી જાળવી રાખવાનો તેમનો આ ઇતિહાસ ૧૨00 પાનાંનો અને એકંદરે ૨૪ પ્રયત્ન કરેલો. પ્રકરણોનો છે. તેમાં પારસીઓનું ગુજરાત-હિંદમાં આગમન, મધ્યકાળના અને અર્વાચીનકાળના પારસી સાહિત્યની વિગતો (૨) ગુજરાતી કવિતામાં યુરોપીય ચેતનાનો Jain Education Intemational Page #249 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ આવરી લીધી છે. ગુજરાતી સાહિત્યના પારસી લેખકોનો પણ તેમાં પરિચય છે. પારસીઓ ગુજરાતી ગણાય છે તેથી આ ગ્રંથ પારસીઓના સાહિત્યિક પ્રદાનને સમજવા ઘણો ઉપયોગી છે. (૭૬) ગુજરાતી મુદ્રણના જનક : (કોટ વિસ્તાર) મુંબઈમાં સૌ પ્રથમ ગુજરાતી છાપખાનાનો પ્રારંભ કરનાર મર્ઝબાન ફરદૂનજી (૧૭૮૭, ૧૮૪૭)જન્મ સુરતમાં. ગુજરાતી, ફારસી, સંસ્કૃતનો અભ્યાસ. કવિ, અનુવાદક હતા. (૭૭) મર્ઝબાન ફદૂનજીનું ‘મુંબઈ સમાચાર' (પ્રારંભ ૧૮૨૨) ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં હોય તેવાં ભારતભરનાં દૈનિકોમાં જૂનામાં જૂનું છે. (૦૮) અંગ્રેજીના સમર્થ પત્રકાર મલબારી બહેરામજી મહેરવાનજી (૧૮૫૩-૧૯૧૨). કવિ, ગદ્યકાર, સુધારક. જન્મ વડોદરામાં. ફક્ત મેટ્રિક પાસ હોવા છતાં પણ સફળ પત્રકાર. ૧૮૭૯થી મૃત્યુ સુધી ‘ઇન્ડિયન સ્પેક્ટેટર'ના તંત્રી. ‘વોઈસ ઓવ ઇન્ડિયા' પત્ર દ્વારા પ્રજાસેવા અને સુધારાવાદી વિચારો વ્યક્ત કરેલ. ૧૯૦૧માં ઇસ્ટ એન્ડ વેસ્ટ’ માસિકની શરૂઆત. તેમણે ‘ગુજરાત એન્ડ ધ ગુજરાતીઝ' તથા યુરોપયાત્રા (૧૮૯૦)નું ઇન્ડિયન આઈ ઓન ઈગ્લિશ લાઇફ' લખ્યાં છે. (૭૯) મુંબઈના પહેલા હિંદી મ્યુ. કમિશનર (૧૯૨૨) બનનાર : મસાની રૂસ્તમજી પેસ્તનજી‘દિલફરોઝ' (૧૮૭૬-૧૯૬૬) : જ. મુંબઈ. ૧૮૯૭માં ‘ગપસપ’ના અધિપતિ. ૧૮૯૯માં ક્યસરે હિંદ'ના અંગ્રેજી વિભાગના તંત્રી, ત્યારબાદ ઇન્ડિયન સ્પેક્ટેટર'ના તંત્રી. ૧૯૨૨માં મુંબઈના પહેલા હિંદી મ્યુ. કમિશનર બન્યા. ૧૯૩૯થી ૧૯૪૨ સુધી મુંબઈ યુનિ.માં વાઇસ ચાન્સેલર રહ્યા. તેમણે ગુજરાતીમાં કેટલાક ગ્રંથો ઉપરાંત ‘ફોક્લોર ઓવ વેલ્સ' ઉપરાંત દસેક અંગ્રેજી પુસ્તકો લખ્યાં છે. (૮૦) ‘મહાદેવભાઈની ડાયરી' પુ. ૧ થી ૧૫, મહાત્મા ગાંધીજી અંગે વિપુલ સામગ્રી આપતી વિશિષ્ટ રોજનીશી: (મહાદેવભાઈ-જ. ૧૮૯૨, માં, અ.૧૯૪૨) તેઓ ગાંધીજીના રહસ્યમંત્રી હતા. પ્રમાણમાં ઓછા ખેડાયેલા ગુજરાતી ડાયરી સાહિત્યમાં તેમનું પ્રદાન મૂલ્યવાન ગણાય છે. (૮૧) નાટ્યકલાના વિશ્વવિખ્યાત વિદ્વાન ૨૩૩ અને લેખક : ચં. ચી. મહેતા—મહેતા ચંદ્રવદ ચીમનલાલનો જન્મ ૧૯૦૧માં સુરતમાં. કવિ, નાટ્યકાર આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક, મુંબઈ-અમદાવાદમાં ‘આકાશવાણી’ના નિયામક, પછીથી મ.સ. યુનિ. અને ગુજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન. અનેક દેશોની નાટ્યશાળાઓની અને સમકાલીન નાટ્યપ્રવૃત્તિ અને તેમાં જોડાયેલ વ્યક્તિઓના બહોળા પરિચયમાં રહ્યા. તેમણે ૧૮ વર્ષની મહેનતથી તૈયાર કરેલ અંગ્રેજી ગ્રંથ ‘બિબ્લિઓગ્રાફી ઓવ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વેઝિસ'-ભા. ૧, ૨ (૧૯૬૪, ૧૯૬૫) નાટ્યસંશોધનનો ગ્રંથ છે જેણે યુરોપમાં નાટ્યક્ષેત્રે તેમને નામના અપાવી. એમાં ૧૯મી-૨૦મી સદીમાં ભારતમાં ભજવાયેલાં–લખાયેલાં નાટકોની વર્ષ-કર્તા–પાત્ર પ્રમાણે યાદી આપેલી છે. ચં. ચી. મહેતાએ ‘અખો’ (૧૯૨૭), ‘આગગાડી’ (૧૯૩૩), ‘નર્મદ’ (૧૯૩૭), ‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ (૧૯૩૭), ધરાગુર્જરી’ (૧૯૬૮) જેવા ૨૯ જેટલા નાટ્યગ્રંથો અને ૧૧ જેટલા નાટ્યવિવેચનના ગ્રંથો આપ્યાં છે. ‘ગઠરિયાં’ના વિવિધ ભાગોમાં આત્મકથા-લેખકના રૂપમાં તેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. (૮૨) ભારતીય તત્ત્વજ્ઞાનને ઐતિ. દૃષ્ટિએ ગુજરાતીમાં નિરૂપણ કરતો પહેલો શાસ્ત્રીય ગ્રંથભારતીય તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ' : મહેતા નર્મદાશંકર દેવશંકર (૧૮૭૧-૧૯૩૯). ગદ્યકાર, જન્મ નડિયાદ. ડેપ્યુટી કલેક્ટર બન્યા પછી ૧૯૧૦થી અમદાવાદ અને મુંબઈની મ્યુ.માં ચીફ ઓફિસર અને કિંમશનર બનેલા (૮૩) ગુજરાતી લોકગીતોનું પ્રથમ શાસ્ત્રીય અને યાદગાર સંપાદન : ‘લોકગીત' (૧૯૨૨)મહેતા રણજિતરામ વાવાભાઈ: (૧૮૮૧-૧૯૧૭ નિબંધકાર. જન્મ સુરતમાં. ૧૯૦૪માં ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના અને તેનું સંચાલન. ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન, સાક્ષર જયંતીઓની ઉજવણી વ.મ અગ્રેસર. દરિયામાં ડૂબી જવાથી અકાળે મૃત્યુ. (૮૪) ગુજરાતી નાટ્યસંવિધાનની રીતે વ્યવસ્થિત માંડણીવાળી પહેલી નાટ્યકૃતિ ‘ગુલાબ' (૧૮૬૨) તૈયાર કરનાર : મારફતિયા નગીનદાર તુલસીદાસ-‘વ’, જ. ૧૮૪૦-અ. ૧૯૦૨. નાટકકાર. જન્મ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ વતન સુરતમાં. અભ્યાસ મુંબઈમાં. ૧૮૬૮માં એલ.એલ.બી. થયેલા. વડી અદાલતમાં પહેલા ગુજરાતી વકીલ. નર્મદના ‘ડાંડિયો’નું નામકરણ કરનાર. ‘મહારાજ લાયબલ કેસ'માં નર્મદના વકીલ તરીકેની કામગીરી કરી. ‘ગુલાબ’ પાંચ અંકનું નાટક છે. (૮૫) ગુજરાતી નાટ્યસાહિત્યની શરૂઆત કરનાર : કવિ દલપતરામ- તેમણે એરિસ્ટોફેનિસના ભાષાંતર ‘લક્ષ્મીનાટક' (૧૮૫૧) અને ‘સ્ત્રીસંભાષણ’ (૧૮૫૬)થી કરેલી પરંતુ— (૮૬) ગુજરાતી ભાષાનુ (રૂપાંતરિત) સૌ પહેલું સફળ રંગમંચલક્ષી પ્રહસન-‘ભટ્ટનું ભોપાળું' (૧૮૬૭) : નવલરામ લક્ષ્મીરામ પંડ્યા. (વધુ વિગત માટે આ લેખમાં અન્યત્ર જુઓ.) ફ્રેન્ચ પ્રહસનકાર મોલિયર નાટકના ફિલ્ડિંગે કરેલા અંગ્રેજી ભાષાંતર ‘મોક ડૉક્ટર'નું ગુજરાતી રૂપાંતર છે જેમાં એક કન્યાના વૃદ્ધ આદમી સાથેના લગ્ન અટકાવી કન્યાના પ્રિયપાત્ર સાથે લગ્ન યોજવાનું ધ્યેય રાખતી નાટકની સ્થિતિને ગુજરાતી પિરવેશમાં રૂપાંતિરત કરી છે. (૮૭) ગુજરાતી નાટ્યસાહિત્યનું પહેલું પ્રહસન ‘મિથ્યાભિમાન' (૧૮૭૧) લખનાર કવિ દલપતરામ હતા. તેમના આઠ અંક અને પંદર પ્રવેશના પ્રહસનમાં સંસ્કૃત નાટક, પાશ્ચાત્ય રંગભૂમિ અને તળપદા ભવાઈ અંશોની શૈલીની ગૂંથણી દ્વારા સાહિત્યિક ગુણવત્તા અને તખ્તાલાયકીને કારણે યાદગાર નાટકમાં આંધળા જીવરામ ભટ્ટ પરણેતર જમનાને તેડવા સાસરે જતાં પોતાના જ્ઞાન, કુળ અને પૈસાના મિથ્યાભિમાનને લીધે કઈ રીતે કમોતને પામે છે તે વસ્તુને વણી લીધી છે. (૮૮) ગુજરાતી ભાષાનું પહેલું કરુણાન્ત નાટક ‘લલિતાદુઃખદર્શક' છે, લેખક હતા દવે રણછોડભાઈ ઉદયરામ. કજોડાના લગ્નની અવદશાનો ઉપદેશ આપતું આ નાટક મુંબઈમાં મહેતાજીઓએ ભજવેલું ત્યારથી ગુજરાતી નાટકની મંડળીની સ્થાપના થયેલી અને પછી રણછોડભાઈ પણ પારસી રંગભૂમિથી અલગ ફંટાયા એ જોતાં રંગભૂમિના ઉદ્ભવવિકાસના સંદર્ભમાં પણ આ નાટક ઐતિ. મૂલ્ય ધરાવે છે. સ્વપ્ન શિલ્પીઓ (૮૯) ભટ્ટ ગણપતરામ રાજારામ (૧૮૪૮૧૯૨૦) લિખિત પ્રતાપ નાટક' (૧૯૧૭)ની વિશેષતા એ હતી કે આ નાટકના જાહેર વાચનવેળા હજારો શ્રોતાની હાજરી રહેતી. તેમનું વતન આમોદ (જિ. ભરૂચ)માં. જન્મ અમદાવાદ પાસે મોસાળના ઝાણું ગામે. વ્યવસાયે શિક્ષક હતા. (૯૦) મહેતા પ્રતાપરાય ગિરધરલાલ (અ. ૧૯૭૧) ‘રાજસ્થાન લલિતકળા અકાદમી'ના પ્રથમ અધ્યક્ષ બનેલા. આ ગુજરાતી કવિ અને ઉદ્યોગપતિને શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ તરફથી ‘રાજરત્ન’ અને ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’નો ખિતાબ મળેલો. (૯૧) ‘ગુજરાતી શબ્દકોશ' રચવાનો પ્રથમ વિચાર અને પ્રારંભ કરનાર કોશ સાહિત્યન પ્રચ્છન્ન પ્રારંભક' માસ્તર દલપતરામ ભગુભાઈતેમના પ્રારંભના આધારે પછીથી મિરઝા મહમ્મદ કાઝિમ અને નવરોજજી ફરદૂનજીએ ‘અ ડિક્શનરી-ગુજરાતી એન્ડ ઇંગ્લીશ (૧૮૪૬) શબ્દકોશની રચના કરેલ. (૯૨) સાહિત્યસમ્રાટ મુનશી કનૈયાલાલ માણેકલાલ-‘ઘનશ્યામ વ્યાસ' (૧૮૮૭–૧૯૭૧) : નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર. જ ભરૂચમાં. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો અને ૧૯૨૨મ ‘ગુજરાત’માસિકનો પ્રારંભ. મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન (૧૯૩૭), દેશની બંધારણસભાના સભ્ય (૧૯૪૮), પછીર્થ કેન્દ્રના કૃષિપ્રધાન, ૧૯૫૨ની ચૂંટણી પછી ઉ.પ્રદેશન રાજ્યપાલ. ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના અંગ્રેજીમાં પણ ચાળીસેક ગ્રંથો આપ્યાં છે. (૯૩) ફ્રેંચ કથાના અંગ્રેજી અનુવાદ પર આધારિત અને ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથ ગણાયેલી-‘હિંદુસ્તાન મધેનું ઝૂંપડું' (૧૮૬૨). કર્તામુનસફના સોરાબશા દાદાભાઈ હતા. (જો કે ખરા અર્થમ ગુજરાતી ભાષામાં પ્રથમ લખાયેલ નવલકથા ‘કરણઘેલો’મહેતા નંદશંકર તુળજાશંકર લિખિત−ગણાય છે.) ‘કરણઘેલો’ કરતા ચાર વર્ષ પૂર્વે લખાઈ હોવાને કારણે અર્વાચીન ગુજરાતીની પહેલી ગદ્યાત્મક વાર્તાકૃતિ એમ પણ સંદર્ભ અપાય છે. વિસરાયેલી આ કૃતિનું સંપાદન મધુસૂદન હી પારેખે કરેલું. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ સ્વપ્ન શિલ્પીઓ. (૯૪) (કરાંચી) પાક મુસ્લિમ ગુજરાતી “સૌથી સુંદર ઝવેરાત'ની ઉપમા આપેલી! સાહિત્યમંડળના પ્રમુખ તરીકે સેવા આપનાર (૮) લઘુલિપિ' અને “શીઘલિપિ'ના યોજક મુસ્તફા ગુલામહુસેન (૧૯૦૭-૧૯૬૯) : વરાછા- : વ્યાસ હરિકૃષ્ણ મોહનલાલ (૧૯૦૪-૧૯૪૭) વતન સુરતના વતની. ૧૯૩૭માં કરાંચી ગયેલા. સાહિત્ય, ઇતિહાસ લાઠી. વૈજ્ઞાનિક શોધખોળોમાં રસ હતો. અને ઇસ્લામી ઇતિહાસ એમનાં રૂચિક્ષેત્રના વિષયો હોવાથી તે અંગેનાં લેખો લખેલાં. (૯૯) ગુજરાતી ભાષાના વિકાસ અને એની વ્યુત્પત્તિ અંગે પાયાની વિચારણા કરનાર શાસ્ત્રી (૫) ગુજરાતના લોકસાહિત્યના ઉદ્ધાર, (ત્રવાડી) વ્રજલાલ કાળિદાસ (૧૮૨૫-૧૮૯૨) : વતન લોકસાહિત્યને શિષ્ટ ભોગ્ય સ્વરૂપમાં રજૂ કરી તેને મલાતજ, તા. પેટલાદ, ગુજરાતી ભાષાનો ઇતિહાસ પ્રતિષ્ઠા અપાવનાર સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી (૧૮૬૬), ‘ઉત્સર્ગમાળા' (૧૮૭૦), “ધાતુસંગ્રહ' (૧૮૭૦), (૧૮૯૭-૧૯૪૭). જન્મ-ચોટીલા, વતન-બગસરા. આ કવિ, ‘ગર્જરભાષાપ્રકાશ' (૧૮૯૨) અને “ઉક્તિસંગ્રહ' વ. નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, દ, ભાષાવિષયક મૂલ્યવાન ગ્રંથો એમણે આપેલ છે. ભાષાવિષયક મલ ગાયક, વિવેચક, પત્રકાર, અનુવાદક, આઝાદીના લડવૈયાને મહાત્મા ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર'નું બિરુદ આપેલું. (૧૦૦) ગુજરાતમાં પ્રથમ હાઇકુ સંગ્રહ સુભાષ શાહનાં કાવ્યોની ચોપડી' (૧૯૬૫) છે. શાહ (૫-અ) ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ, યુ.કે.ના સુભાષ રસિકલાલ (૧૯૪૧)નો જ. બોરસદમાં. હઠીસંગ પ્રમુખપદે રહેલા મેન્ક યાકુબ ઉમરજી “મહેક વિઝયુઅલ આર્ટ સેન્ટર–અમદાવાદના ડાયરેક્ટરપદે રહી ચૂક્યા ટંકારવી' (જ. ૧૯૪૦)-કવિ. જન્મ ટંકારીઆ, જિ. ભરૂચ. છે. ‘સબરસ' (૧૯૧૩)માં ઇંગ્લેન્ડમાં વસતા કવિઓની કૃતિઓનું (૧૦૧) શાહ સુમન ગોવિંદલાલ (જ. કાવ્યસંગ્રહરૂપે સંપાદન છે. ૧૯૩૯)નું “સંરચના અને સંરચ' (૧૯૮૬) એવું (૯૬) ગુજરાતામા ખાચબીનો પહેલો સંગ્રહ પહેલું ગુજરાતી પુસ્તક છે જેમાં સંરચનાવાદી અને લીલાવતી મુનશીકૃત રેખાચિત્રો : જૂના અને નવાં ઉત્તરસંરચનાવાદી વિવેચનભૂમિકાને વિસ્તારથી (૧૯૨૫) છે. સળંગ રીતે રજૂ કરેલ છે. વાર્તાકાર, વિવેચક, સંપાદક, (૯૯-૮) ગુજરાતી સાહિત્યમાં સ્મૃતિચિત્રોનું શાહ સુમનનો જન્મ ડભોઈમાં. ૧૯૭૭થી ગુજ. યુનિ. પહેલું પુસ્તક “સ્મરણમુકુર' (૧૯૨૬) છે, લેખક{ ભાષાસાહિત્યભવનમાં રીડર તરીકે રહ્યા. નરસિંહરાવ દિવેટિયા છે. (૧૦) શુકલ નથુરામ સુંદજી (૧૮૬૨(૭) ૧૯મી સદીમાં ગુજરાતી ૧૯૨૩)નો “નાટ્યશાસ્ત્ર' (૧૯૧૧) ગ્રંથ ગુજરાતી લોકસાહિત્યનાં સ્ત્રી-સંશોધક વાડિયા પુતળીબાઈ ભાષામાં પ્રથમવાર ભરતના નાટ્યશાસ્ત્રનો પરિચય ધનજીભાઈ (૧૮૬૪–૧૯૪૨) સંકલિત ગીતો કરાવે છે. ઇટાલિયન કવિની દૃષ્ટિએ “સૌથી સુંદર ઝવેરાત. શુકલ નથુરામનો જન્મ વાંકાનેરમાં. ભુજની લખપત માત્ર ૧૭ વર્ષની વયે “સ્ત્રીબોધ' સામયિકમાં લખનાર અને પાઠશાળામાં અને કાશીમાં વ્રજભાષાનો અભ્યાસ કરેલો. ૧૯૧૭થી તેના તંત્રી બનનાર વાડિયા પુતળીબાઈની રિચાર્ડ ભાવનગર, પોરબંદર, વાંકાનેર રાજ્યના રાજકવિ હતા. ટેમ્પલ દ્વારા “ઇન્ડિયન એન્ટિક્વેરી’માં લોકપ્રચલિત વાર્તાઓની ‘ઝાલાવંશવારિધિ' માટે જાણીતા છે. નાટકો, કાવ્યો, અનુવાદ રજૂઆત થઈ. તેમાં ગુજરીનો ગરબો', “નરસિંહ મહેતાનું આપેલ છે. મામેરું' અને “પારસી લગ્નગીતો’નું અંગ્રેજીમાં જે પ્રકાશન (૧૦૩) સર્પ વિશે મૌલિક પુસ્તક “સાપ” અને થયેલું તે ઇટાલિયન કવિ પ્રોફેસર માર્કો એન્ટોનિયો કેનીનીએ અંગ્રેજીમાંથી અનુદિત્ત ભારતના સપ'ના લેખક વિવિધ ભાષામાં પ્રેમ અને લગ્ન વિશેનાં લગભગ 3000 શકલ શિવશંકર પ્રાણશંકર- જ. ૧૯૦૮માં ગોધરામાં. ગીતોના સંચયમાં ઉપયોગ કરીને વાડિયા સંકલિત ગીતોને તેઓ નવલકથાકાર, સંપાદક, અનુવાદક હતા. Education International Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ (૧૦૪) ગુજરાતીમાં 'જ્ઞાનકોશ'ને અવતારવાનો શેઠના રતનજી ફરામજી (૧૮૭૨– ૧૯૬૫)નો મહત્ત્વનો પ્રયાસ : તેમણે ૯ ખંડ ધરાવતો ‘જ્ઞાનચક્ર યાને ગુજરાતી એન્સાઇક્લોપીડિયા' (૧૮૯૯) તૈયાર કરેલો જે માણેકજી એદલજી વાચ્છા અને અરદેશર ફરામજી સોલાનના જ્ઞાનકોશ ‘સર્વવિદ્યા’ (૧૮૯૧) પછીનો મહત્ત્વનો પ્રયત્ન છે. (૧૦૫) ભારતીય સાહિત્યમાં પણ અજોડ : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીકૃત ગુજરાતી મહાનવલકથા સરસ્વતીચંદ્ર' ભા. ૧-૨-૩-૪ : તે ૧૮૦૦ પૃષ્ઠમાં વિસ્તરેલી બૃહત્કાય નવલકથા છે. એ નવલકથાની આજે ભલે મર્યાદાઓ જણાય પણ છેક ઓગણીસમી સદીના અંત ભાગમાં વિવિધ પાત્રો દ્વારા જીવનને જે વ્યાપક સંદર્ભમાં તપાસીને મૂલવવાનો પ્રયત્ન તેમાં થયો છે તેને કારણે તે ગુજરાતી સાહિત્યમાં તો ખરી જ પણ સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ છે. (૧૦૬) પ્રારંભિક અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધભંડાર' : 'સુદર્શન ગધાવલિ' (૧૯૧૯)-મણિલાલ ન. દ્વિવેદીના ‘સુદર્શન’ અને ‘પ્રિયવંદા'માં પ્રગટ થયેલા નિબંધોનો સંગ્રહ છે. તેની સામગ્રી અંગે થયેલી વિચારણા અને ઉપડેલા વિવાદોને કારણે ગુજરાતી ગદ્યની શાસ્ત્રીયચર્ચાની ક્ષમતા ઘડાઈ અને મણિલાલને અર્વાચીનયુગમાં ત્રણ શ્રેષ્ઠ નિબંધકારોમાં સ્થાન પ્રાપ્ત થયું. (૧૦૭) ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ શોકકાવ્ય‘સ્મરણસંહિતા' (૧૯૧૫) : કવિશ્રી નરસિંહરાવ દિવેટિયાએ પુત્ર નલિનકાન્તના અકાળ અવસાનના આઘાત નિમિત્તે મુખ્યત્વે હરિગીતછંદની મદદથી લખેલ છે. (૧૦૮) ગુજરાતી સાહિત્ય વિવેચનમાં લોકસાહિત્ય વિવેચનની સૌપ્રથમ વ્યવસ્થિત ચર્ચા કરતો ગ્રંથ ‘લોકસાહિત્યનું સમાલોચન' (૧૯૪૬) છે જે ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૩માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે લોકસાહિત્ય અંગે આપેલાં પાંચ વ્યાખ્યાનોનો સંગ્રહ છે. ' વ્યાખ્યાન (૧) ‘કથ્ય ભાષાના સાહિત્ય સીમાડા'માં કથ્ય ભાષાના સાહિત્યની ઐતિ. રીતે તથા પ્રાંત પ્રાંતના લોકસાહિત્યની તુલનાત્મક વિચારણા કરવામાં આવેલ છે. સ્વપ્ન શિલ્પીઓ (૨) ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રકટાવનારા સંસ્કારબળો'માં તળપદી સોરઠી સંસ્કારિતાને કેન્દ્રમાં રખાઈ છે. (૩) ‘કેડી પાડનારાઓ'માં ગુજરાતના લોકસાહિત્યના સંશોધન–વિવેચનનો ઇતિહાસ છે. (૪) સ્વતંત્ર અને સજીવન સ્રોત'માં વ્યક્તિગત કવિતા સર્જન અને લોકકવિતામાં રહેલો ભેદ દર્શાવાયો છે. (૫) ‘સર્વતોમુખી સમુલ્લાસ'માં લોકસાહિત્યના વિવિધ પ્રકારોનો પરિચય અપાયો છે. કેટલાક વિવેચકોનું તો ત્યાં સુધી કહેવું છે કે આ પ્રકારનો ગ્રંથ અપૂર્વ તો છે જ અને તેના પ્રકાશન પછી પણ તેની બાજુમાં રહી શકે તેવા ગ્રંથનું સ્થાન ખાલી છે ! (૧૦૯) ‘વસુંધરાના વહેતા પાણી' નામે ૧૯૬૭-૬૮માં માત્ર લોકસાહિત્યને ધ્યાનમાં રાખીને પહેલું સાપ્તાહિક પ્રકાશિત કરનાર રાજકોટના કવિ બાલુભાઈ વ્યાસ. [લોકસાહિત્ય માટે ‘શારદા’(માં), ‘ઊર્મિનવરચના'(મા.) ‘ડાયરો' (ત્રિમાસિક)ના નામોથી આપણે પરિચિત હોઈએ તેમ બને પરંતુ] રાજકોટ ખાતેના સૌરાષ્ટ્રમાં લોકસાહિત્યનું પહેલું અઠવાડિક ‘વસુંધરાના વહેતા પાણી' બહાર પાડનાર “ધૂણીનો દેવતા' કાવ્યસંગ્રહથી જાણીતા કવિશ્રી બાલુભાઈ વ્યાસ હતા જે માટે તેમણે પોતાની આર્થિક સ્થિતિનો પણ ભોગ આપેલ. તેઓ ટી.વી.ના જાણીતા હાસ્યકલાકાર શ્રી કિરીટ વ્યાસના પિતાજી થાય. (૧૧૦) લોકસાહિત્ય અને શબ્દકોશમાં અમૂલ્યપ્રદાન ‘લોકસાહિત્ય શબ્દકોશ' (૧૯૭૮) : ત્રિવેદી જેઠાલાલ નારાયણ (‘કવિરાજ ટી. જે. નારાયણ', જ. ૧૯૦૮માં રાંધેજા, જિ. ગાંધીનગર)નું શ્રીમતી મંગળાગૌરી જે. ત્રિવેદી સાથે લોકસાહિત્યક્ષેત્રે અમૂલ્ય પ્રદાન ગણાય છે. તેમાં ચાર હજાર કરતાંય વધુ શબ્દોની વર્ગીકૃત ગોઠવણી કરી છે તથા લોકસાહિત્યનાં સ્વરૂપોને લગતા શબ્દો પુરવણીમાં આપેલ છે. શબ્દની વ્યુત્પત્તિ, (અંગ્રેજી સાથે) તેનો અર્થ અને મૂળ સાહિત્યકૃતિની નોંધ આપેલ છે. ગુજરાતના લોકસાહિત્યનુંવિવિધ પ્રદેશ અને વિવિધ બોલીની રીતે વૈવિધ્ય અહીં જોઈ શકાય છે. (૧૧૧) ગુજરાતી ભાષાનો પ્રથમ વખત 'સંત Page #253 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૨૩૭ સાહિત્ય શાદકોશ' આપનાર સ્વ. જેઠાલાલ “કર્તવ્યભૂમિતિ’ નામે ભાષાંતર કર્યું અને ૧૮૨૮માં પોતાના ત્રિવેદી ‘અભ્યાસક્રમ'માંથી “ભૂમિતિ'નો ભાગ ભાષાંતર કરીને અલગ “સંત સાહિત્ય શબ્દકોશ'ના સંદર્ભમાં જાણીતા વિવેચક છાપ્યો હતો. પ્રો. અનંતરાય મ. રાવળ લખે છે કે-“સંતો અને મરમીઓની (૧૧૪) જૂના કવિઓના કાવ્યનું સંકલનભજનવાણી સાંકેતિક પરિભાષાને કારણે આજના જિજ્ઞાસુઓને સંપાદન “કાવ્યદોહન'રૂપે પ્રથમ આપનાર કવિ જાણકારની સહાય વિના દુર્ગમ લાગતી હોય છે. એવા જાણકાર દલપતરામ ડાહ્યાભાઈએ ઈ.સ. ૧૮૬૧માં પૂર્ણ કર્યું, તે સહાયક બનવા આવતા આ કોશની મૂલ્યવત્તા તથા ઉપયોગિતા અંગેની પ્રેરણા એલેક્ઝાન્ડર કિન્લોક ફોર્બ્સ આપી હતી. તેમાં સ્વયંસ્પષ્ટ છે....તો. પ્રો. ડૉ. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી જેવા ૮૪ કવિઓની કવિતા આપવામાં આવી હતી. તેનું બીજું પુસ્તક વિદ્વાન લખે છે કે ; “કવિ નર્મદનું શુભ સ્મરણ કરાવે એવું સન ૧૮૬૫માં અંગ્રેજ સરકારે તેમની પાસે પ્રગટ કરાવેલું, કામ.....સંતો, સૂફીઓ કે યોગીઓને સમજવા માટે શ્રી જોકે તેમાં જૂના લખાયેલા જૂના ગ્રંથો પરથી મેળવીને કવિતાઓ ત્રિવેદીએ પ્રમાણમાં સર્વગ્રાહી ગણાય એવો આ કોશ રચ્યો છાપી નથી એટલે કવિતાની અસલ ભાષાશૈલીનો પરિચય છે......” જાણીતા સંશોધક પ્રો. ડૉ. ભોગીલાલ સાંડેસરાના જ મળતો નથી. શબ્દોમાં જોઈએ તો-“....સંતસાહિત્ય શબ્દકોશ'ને હું ત્યારપછી રાવબહાદુર હરગોવિંદદાસ કાંટાવાળા અને આવકારું છું, કેમ કે આપણા વિરલ સંદર્ભગ્રંથોમાં એથી એક બીજા ગૃહસ્થોએ ગુજરાતી-જૂની કવિતાઓ એકત્ર કરવા મૂલ્યવાન ઉમેરો થાય છે.......” પ્રાચીન કાવ્ય' નામનું ત્રિમાસિક કાઢેલું. ત્યારબાદ નડિયાદના ખુદ સંપાદકશ્રી જેઠાલાલભાઈ ત્રિવેદીના જ શબ્દોમાં ચતુભાઈ પટેલે ‘અપ્રસિદ્ધ ગુજરાતી કાવ્ય' નામનું સામયિક જોઈએ તો-“સમગ્ર સંતવાણીની કોઈ આધારભૂત મોજણી થઈ કાઢેલું, તેણે સુંદર કાર્ય કર્યું પણ લાંબુ આયુષ્ય ભોગવવા નથી. એના રહસ્યના ઉકેલનું ક્ષેત્ર હજી પૂરું ખેડાયું નથી. એટલે શક્તિમાન ન બન્યું ! પરંતુ સુભાગ્યે દિ. બહાદુર મણિભાઈ એને લગતો કોશ બનાવવાનો માર્ગ સરળ ન ગણાય....વળી જશભાઈ વડોદરાના દિવાનપદે આવ્યા. તેમના પ્રયાસથી આ જાતનો આ પહેલો પ્રયાસ છે. સમગ્ર સંતસાહિત્યને સ્પર્શતો મહારાજા સયાજીરાવ ગાયકવાડે ગુજરાતી જૂની કવિતા પ્રસિદ્ધ આ જાતનો કોશ ગુજરાતીમાં નથી.... કરવાનું ઘણું સ્તુત્યકાર્ય કર્યું. આ અંગે એક કમિટી સ્થાપી જેનું “ગુજરાતી સાહિત્યકોશ (ખંડ : ૨, અર્વાચીનકાળ) તો કામકાજ હરગોવિંદદાસ કાંટાવાલા સંભાળતા. તેમની જોડે ત્યાં સુધી કહે છે કે- “જેઠાલાલ ત્રિવેદી સંપાદિત આ કોશમાં શાસ્ત્રી નાથાશંકર વ. હતા. આ પ્રયત્નથી “પ્રાચીન કાવ્યમાળા’ ગુજરાતી સંતવાણી મુખ્ય વિષય હોવા છતાં કેટલાક હિંદી, પ્રકાશિત થયા પછી આના અનુસંધાનમાં ઇચ્છારામ સૂર્યરામ રાજસ્થાની શબ્દો પણ ઉપયોગી માનીને સામિલ કર્યા છે. શબ્દ, દેસાઈના “બૃહત્ કાવ્યદોહન'ના ભાગોનું કાર્ય પણ એનો અર્થ, ઉદાહરણ અને સાથે અંગ્રેજી પર્યાય આપવાનો અભિનંદનપાત્ર રહ્યું. અહીં પ્રયત્ન છે. આ કોશનું મહત્ત્વ માત્ર ગુજરાત માટે નહિ, (૧૧૫) અવાચીન ગુજરાતીમાં “ખરેખરા પણ ભારતની અન્ય ભાષાઓ માટે પણ છે. ભારતીય આર્ય કવિત્વયુક્ત પધ રચનાર' પ્રથમ કવિ તરીકેનું માન ભાષાઓના સંતસાહિત્યના રહસ્યને સમજવામાં આ કોશ સ્વ. ભોળાનાથ સારાભાઈ દિવેટિયાને ફાળે જાય છે ઉપયોગી છે.......” કારણ કે તેમના પહેલાં ધર્મવિષયમાં ઉપાલંભ, ચાબખા, (૧૧) ગુજરાતીમાં બીજગણિતનો પ્રારંભ બોધપ્રધાન શિક્ષાવચનો તેમ જ કૃષ્ણલીલાનાં શૃંગારી રસવર્ણન કેપ્ટન જર્વિસના ગ્રંથનાં ગુજરાતી ભાષાંતરરૂપે સને ૧૮૨૮થી જ ચીલાચાલુ રીતે લખાતાં. થયો જો કે ત્યારબાદ પ્રો. જમશેદજી દલાલે એક અક્ષરગણિત (૧૧૬) ગુજરાતીમાં કહેવતોનું પ્રારંભનું પ્રકાશન સને ૧૮૫૧માં “કથનાવલિ'રૂપે હતું, તે (૧૧) ગુજરાતીમાં ભમિતિનો પ્રારંભ-સન સ્વ. મગનલાલ વખતચંદ તૈયાર કર્યું હતું. ૧૮૨૬માં કેપ્ટન જર્વિસ લે. કર્નલ પાલેના પુસ્તકનું (૧૧) રાવસાહેબ મહીપતરામ નીલકંઠ લખ્યું. Jain Education Intemational Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સ્વપ્ન શિલ્પીઓ. લિખિત “સાસુવહુની લટાઈ' નાની હાસ્યરસકથા ઇતિહાસ’ ગુજરાતીમાં તથા ગુજરાતના ઇતિહાસનું પહેલું પુસ્તક છે, સાંસારિક વૃત્તાંતની એ પહેલીવહેલી જ છે. નવલકથા છે. જો કે એક વિસંગતતા/પ્રશ્નાર્થ થાય છે કે (૧૧૯) ગુજરાતીમાં પહેલું જીવનચરિત્ર સામાન્ય રીતે પહેલી નવલકથા કરણઘેલો' ગણાય છે. પરંતુ | પ્રાણલાલ મથુરાદાસ શાહ 'કોલંબસનો વૃત્તાંત' સાઠીનું વાંમય’ તો એમ લખે છે કે : “સાસુવહુની લઢાઈ લખ્યું હતું. તે સને ૧૮૫૨માં પ્રકાશિત થયું હતું. તો ‘કરણઘેલો’ પ્રસિદ્ધ થયું તે પૂર્વેની છે! “ગુજરાતી ભાષામાં પહેલીવહેલી લખાયેલી ‘નવલકથા’ તે સ્વ. નંદશંકરનો (૧૨૦) ગુજરાતીમાં પ્રથમ મુદ્રિત પુસ્તક ‘કરણઘેલો’ છે. વસ્તુતઃ એ ગુજરાતમાં બીજી નવલકથા છે પણ વિધાસંગ્રહ પોથી' છે. કોણ જાણે કેમે પહેલી ગણાઈ છે.....” (કદાચ નવલકથાના (૧૨૧) ગુજરાતીમાં વિધાર્થીઓ માટે “હોપ શિલ્પવિધાનની દૃષ્ટિએ ‘કરણઘેલો'ને પ્રથમ સ્થાન અપાયું હશે વાચનામાળા'એ પહેલી વાચનમાળા ગણાય છે. આ લેખમાં હજી સુધારા-વધારાને અવકાશ છે. અહીં (૧૧૮) ગુજરાતીમાં પહેલી વખત ઇતિહાસ તો મુખ્ય મુખ્ય બાબતોનો દિશાનિર્દેશ સંક્ષિપ્તમાં ક્ય છે. લખનાર હતા એદલજી ડોસાભાઈ. તેમનું “ગુજરાતનો સદાચા૨ જીવનના તપઃપૂજો, સંત તુલસીદાસ સંત એકનાથ સંત જ્ઞાનેશ્વર ભક્ત સૂરદાસ સંત તુકારામ રામલે પરમશા ભક્ત નરસિંહ મહેતા સંત કબીર મનુભાઈ પંડિતના સૌજન્યથી Jain Education Intemational Page #255 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ સાંપ્રત પ્રતિભાઓ ગુજરાતના વિવિધક્ષેત્રોમાં સૌની એક વિશિષ્ટ પ્રણાલિકા છે, સૌને પોતપોતાનાં અવનવાં સ્વરૂપો છે. જ્ઞાતિએ જ્ઞાતિએ નવાં જ રૂપરંગ છે. સંસ્કાર કે સંસ્કૃતિનું માપ તેની વિશિષ્ટતા ઉપરથી નીકળતું નથી પણ માનવજીવનના વિકાસમાં, સમાજઘડતરની દિશામાં એમણે આપેલા પુરુષાર્થના ફાળા ઉપરથી જ નક્કી થાય છે. ગરવા ગુજરાતીઓ દેશમાં અને વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા છે. સૌ કોઈએ પોતાના ક્ષેત્રે પોતાની મર્યાદામાં રહીને કોઈએ દાનધર્મથી, તો કોઈએ સેવાકાર્યોથી તો કોઈએ ધર્મકાર્યોથી ગુજરાતનાં નામને ઉજાળ્યું છે. ૨૩૯ આજના ઝડપથી વિકસી રહેલા સમયે વિજ્ઞાન, મંત્રવિજ્ઞાન, અર્થકારણ, રાજકારણ, ઉદ્યોગ, શિક્ષણ, સાહિત્ય કે પ્રસાર માધ્યમો આદિ ક્ષેત્રોમાં પોતાનાં કુનેહ કૌશલ્ય અને બુદ્ધિ પ્રતિભાથી આગળ આવી ગુજરાતનું નામ રોશન કરનારની સંખ્યા નાનીસૂની તો નથી જ. આ ભૂમિએ જેમ ઉત્તમ રાજવીઓ કે પ્રખર સમાજસુધારકો આપ્યા તેમ સાહિત્ય અને પત્રકારત્વક્ષેત્રે આગવી ભાત પાડનાર પ્રતિભાઓ પણ આપણે પામ્યા. સાહસિક ઉદ્યોગપતિઓ અને પુરુષાર્થી સાહિત્ય સર્જકો પણ સમયે સમયે મળતા રહ્યા છે. અનેક સંસ્થાઓના સૂત્રધાર શ્રી હરજીવન વેલજીભાઈ સોમૈયા તા. ૨૭ મે ૧૯૨૬ના જામનગરમાં જન્મ. શ્રી હરજીવનભાઈનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું હતું. વિદ્યાભ્યાસ દરમ્યાન જ પૂજ્ય પિતાશ્રીનું દુઃખદ અવસાન થતાં કુટુંબની સમગ્ર જવાબદારી તેમના શિરે આવી પડી. ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ પડતો મૂકી તેમણે બહારની દુનિયામાં પગરણ આરંભ્યાં. વ્હાઇટ વે લેડલો શું.માં વિન્ડો ડેકોરેટર, મૂળજી જેઠા મારકેટમાં નોકરી ઇ. સ. ૧૯૪૬માં. માત્ર વીસજ વર્ષની વયે કોટન વેસ્ટનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો પણ તેમાં સફળતા ન રહેતાં જૂની મોટર વેચવાનો વ્યવસાય શરૂ કર્યો. ૧૯૫૦માં અલ્હાબાદ અને લખનૌમાં નસીબ અજમાવવા કાપડની દુકાન કરી, પણ નસીબ બે ડગલાં આગળ અને આગળ. કૌટુંબિક કારણોસર મુંબઈ પાછા ફરવું પડ્યું. આમ જીવન સંઘર્ષ ચાલુ રહેતાં નિરાશ ન થતાં તેમણે એસ.કે. શેઠિયા કંપનીમાં સેલ્સમેનશિપ સ્વીકારી અને કાર્યશક્તિથી ઝડપી પ્રગતિ સાધતાં તેઓ કંપનીના ડાયરેક્ટરપદે પહોંચ્યા. ૧૯૫૨થી ૧૯૬૦ દરમ્યાન એ કંપની વતી મીઠાની નિકાસ પ્રક્રિયા દરમ્યાન ભારત સરકારના પ્રતિનિધિ મંડળના એક સભ્ય તરીકે ચાર વખત જાપાનની મુલાકાત લીધી અને તે પછી આ જ વ્યવસાયના ઉત્કર્ષ માટે ૧૯૬૫માં દક્ષિણ અમેરિકા - બ્રાઝિલ વગેરે પરદેશમાં ઘૂમ્યા. ૧૯૬૯માં સંઘર્ષનો બીજો તબક્કો શરૂ થયો. કોક અને કોલ વ્યવસાયમાં કોલિયારી દ્વારા વિવિધ ઉદ્યોગમાં કોક-કોલ સપ્લાય કરવા ઇસ્ટર્ન એસોસિએટેડ કોલ કોર્પોરેશનની સ્થાપના કરી અને ઉત્તરોત્તર પ્રગતિ સાધતા રહ્યા, સાથે સાથે એસોસિએટેડ કેમિકલ્સ સિંડિકેટ વ્યવસાય પણ શરૂ કર્યો. જાહેર સેવા ક્ષેત્રે પણ તેમનું અનુદાન વિશિષ્ટ રહ્યું હતું. મુંબઈ મધ્યેનાં વિવિધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મંડળો, સંસ્થાઓ-ક્લબોના સૂત્રધાર કક્ષાના સભ્યપદ દ્વારા તેઓ વિશિષ્ટ સેવાયજ્ઞ પ્રદાન કરતા રહ્યા છે. મહિલા ઉત્કર્ષ કાર્યમાં પણ અગ્રપદે રહ્યા છે. આ સર્વ સેવાયજ્ઞમાં ધર્મપત્ની અ.સૌ. હંસાબેનનો મહત્ત્વનો સાથ રહ્યો છે. આ અન્વયે તેમને મહારાષ્ટ્ર સરકાર તરફથી જે.પી.ની પદવી છ વર્ષ સુધી શોભતી હતી. વ્યાપાર ક્ષેત્રે નિપુણતા પ્રાપ્ત થતાં ૧૯૯૩માં તેમને ઉઘોગરત્ન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તથા ૧૯૯૫માં જવાહરલાલ નહેરુ એક્ષેલન્સ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. તેમના દરેક વખતના સફળ પ્રયત્નથી પ્રેરાઈને સરકારે ફરીને જાપાન મોકલ્યા અને દરેક વખતની જેમ મોટી સફળતા Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ મેળવી. તેમને સંતાનમાં બે પુત્રીઓ અને એખ પુત્ર છે. ભગવાન શ્રીજી બાવાની કૃપાદૃષ્ટિથી મોટી પુત્રી અમદાવાદના પ્રસિદ્ધ કૈસરે હિન્દુના માલિકના પુત્ર ડૉ. લવકુમાર સાથએ લગ્નથી જોડાયા. તેમની પુત્રી આજે અમદાવાદમાં એડીશન પબ્લિક પ્રોસીક્યુટર છે. નાનીપુત્રી પણ એજ્યુકેશનલ પરિવારના પુત્રવધૂ છે. જે નાની ઉંમરે રોટરી ક્લબના ઈનરવીલ ચેરમેન બન્યા છે. ધાર્મિકક્ષેત્રે પણ તેઓ અગ્રપદે રહ્યા છે. વિવિધક્ષેત્રોમાં તેનો દાનપ્રવાહ ચાલુ રહ્યો છે. તેમના પિતાશ્રીના નામે એક બહેરાંમૂંગાં બાળકોની શાળા પણ પ્રગતિમાન રહી છે. તેમનાં માતુશ્રી તથા પિતાશ્રીના સ્મરણાર્થે બે અલગ અલગ ટ્રસ્ટ દ્વારા તેમની સેવા-પ્રવૃત્તિ અવિરત ચાલુ રહી છે. શ્રી હસમુખરાય વનમાળીદાસ મહેતા અનન્ય શ્રદ્ધા, અવિશ્રાન્ત પરિશ્રમ ખેડીને મુંબઈમાં બિલ્ડરોની પ્રથમ હરોળમાં સ્થાન પામનાર શ્રી હસમુખભાઈ વી. મહેતા સૌરાષ્ટ્રગોંડલના વતની છે, તેમની જન્મભૂમિ છે. ઘણા વર્ષોથી મુંબઈને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે તેજસ્વી બુદ્ધિશક્તિ, વિચાર-શક્તિ અને કુશળ કાર્યશક્તિથી મુંબઈમાં વર્ધમાન બિલ્ડર્સ અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે કાર્યમગ્ન રહી ખૂબ નામના મેળવેલ છે ઉપરાંત સંસ્કાર અને સેવાપરાયણતાના સદ્ગુણોથી શોભતા શ્રી હસમુખભાઈને ધર્મનો વારસો બચપણથી મળ્યો છે, આથી ધાર્મિક આયોજનમાં મહત્ત્વનો ફાળો આપી જીવન સાર્થક કરી રહ્યા છે. શ્રી હસમુખભાઈએ સમૃદ્ધિના શિખરે પહોંચવા છતાં મિથ્યા ઉન્માદ ક્યારેય સેવ્યો નથી. ધર્મપરાયણતા અને સમાજસેવાના આદર્શને હંમેશાં નજર સમક્ષ રાખીને કામ કરી રહ્યા છે. જૈન સંપ્રદાયોના બધાં જ સાધુસાધ્વીજીઓ તરફનો તેમનો અનન્ય પૂજ્યભાવ અને વૈયાવચ્ચ આદિનો ભક્તિભાવ જોવા મળે છે. સેવાભાવનાથી ભરેલું તેમનું સમગ્ર જીવન સૌને પ્રેરણાની સૌરભ સુદીર્ઘ સમય સુધી અર્પતું રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ છે. જીવનના સ્વપ્નાંઓ અને કાર્યો માત્ર તરંગી મનોરથથી નહીં પણ સતત ઉદ્યમ અને પુરુષાર્થથી જ ફળે છે. એ સૂત્રાનુસાર તેમની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી. આમ શ્રદ્ધાપૂર્ણ હૈયે ઉન્નતિના શિખરે પહોંચા સાથે સેવાભાવી સખાવતી પુરુષ તરીકે સમાજમાં સર્વત્ર સમ્માન પામ્યા છે. એમની આજની ભવ્ય પ્રગતિ એમનાં જીવન અને કાર્યોની પ્રત્યક્ષ અને પ્રશસ્ય સિદ્ધિરૂપ છે. વર્ધમાન . સ્વપ્ન શિલ્પીઓ બિલ્ડર્સ અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે રહીને ધંધાની દરેક ક્ષિતિજને ઉત્તરોત્તર વિકસાવે છે. શ્રી હસમુખભાઈ પોતાની વ્યાવસાયિક પ્રવૃત્તિઓની સાથે અન્ય સાંસ્કૃતિક કાર્યોને ઉત્તેજન આપવામાં તન, મન, ધનપૂર્વકનો ફાળો આપતા રહ્યા છે. તેમનાં કુનેહ, કાબેલિયાત અને કાર્યદક્ષતાનું પ્રસંગોપાત બહુમાન થતું રહ્યું છે. પોતાના વ્યવસાયમાં સાહસ પુરુષાર્થ અને દીર્ઘદૃષ્ટિ વડે પ્રગતિ કરવાની સાથે નમ્ર ભાવથી પોતાના સ્વભાવમાં રહેલા પરોપકાર અને સમાજશ્રેયના મહાન ગુણો પણ જોવા મળે છે. એક સફળ જતનેતા, સમાજસેવક અને ઉદ્યોગપતિ શ્રી હરિહરભાઈ મણિભાઈ પટેલ સમાજસેવાને ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપી રહેલા શ્રી હરિહરભાઈ પટેલ કોઈ અગમ્ય શક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ, હિંમત અને હૈયા- ઉકલત વડે સ્વજનોથી દૂર મહારાષ્ટ્રના ગોદિયા શહેરમાં વર્ષો પહેલાં જઈને ત્યાંની પ્રજા વચ્ચે અનેક કષ્ટો સહન કરીને વસ્યા અને તેમનું તપ ફળ્યું. માનવજીવનના ઘોર અંધકારમાં સેવાભાવનાની જ્યોત જલતી રાખનાર ઘરદીવડાઓથી જ માનવજાત ઉજ્જવળ છે. શ્રી હરિહરભાઈ પટેલ મૂળ ગુજરાતના ચરોતરના ગામ ઓડના ગૌરવશાળી રત્ન ગણાયા છે, આજે ગોંદિયાના ગૂંગળાતા જનજીવનમાં નૂતનપ્રકાશ અને પ્રેરણા પાથરતા રહ્યા છે. પાટીદાર પરિવારમાં તેમનો જન્મ કલકત્તામાં થયો. ૧૯૩૪ના એપ્રિલની એ ત્રેવીસમી તારીખ હતી. સંસ્કારી વાતાવરણમાં તેમનું લાલનપાલન થયું, માંગલિક ધર્મનો વારસો મળ્યો. શ્રી હરિહરભાઈ ઇન્ટર સુધીના અભ્યાસ પછી ગોંદિયામાં વડીલોએ સ્થાપેલા બીડી–પત્તાંના ઉદ્યોગમાં સામેલ થયા. ઔદ્યોગિક ક્ષેત્રે ગોંદિયાની મણિભાઈ ચતુરભાઈ પટેલ એન્ડ કુંા.એ આ ઉદ્યોગમાં શ્રેષ્ઠ પ્રગતિ સંપાદન કરેલી છે. આ પેઢીની શાખાઓ બંગાળ, બિહાર, રાજસ્થાન સુધી વિસ્તરેલી છે. પેઢીના તેઓ એક ભાગીદાર છે. ઔદ્યોગિક પ્રગતિ અને વિકાસની સાથેસાથે સમાજસેવાની વર્ષો જૂની તેમની ભાવનાને પણ બળ મળ્યું અને જનસમૂહમાં તેમનું વ્યક્તિત્વ ખીલી ઊઠ્યું. સ્વભાવે નિર્દોષ અને નિસ્વાર્થ Page #257 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ભાવનાને કારણે સૌના પ્રીતિપાત્ર બની ગયા અને પ્રકાશમાં આવ્યા. ગોંદિયાની મહાનગરપાલિકામાં સાત વર્ષ મેમ્બર તરીકે અને પછી ત્રણ વર્ષ અધ્યક્ષપદે રહેલા. મોગરીવાળા મેસર્સ ચતુરભાઈ ભાઈલાલભાઈ પટેલ એન્ડ કું.માં તેમના પિતાશ્રી ભાગીદાર હતા. કાળાન્તરે કંપનીનું વિભાજન થયું. આજે આ ધંધામાં તેમની પેઢી ટોચનું સ્થાન ધરાવે છે. ધંધાકીય પ્રવૃત્તિમાં જેટલો રસ એટલો જ બલ્કે વિશેષ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિમાં રસ લેતા રહીને સમાજસેવાને ક્ષેત્રે યશસ્વી પ્રદાન અર્પણ કરી રહ્યા છે. તેઓએ સ્થાપેલી બુકબેંક પ્રવૃત્તિમાં ૫૦૦૦થી વધુ બાળકોને પુસ્તકમદદ તથા શિષ્યવૃત્તિઓ દ્વારા મદદરૂપ થતાં રહ્યા છે. લાયન્સ ક્લબ ઓડ તરફથી પણ તેમને સારું એવું માનપત્ર મળ્યું હતું. ભરોડા હાઈસ્કૂલનો રજતજયંતિ મહોત્સવ તેમના અધ્યક્ષપદે ઊજવાયો હતો. ગોંદિયા જિલ્લાના ચિરચાડબાંધ ગામે હરિહરભાઈના નામે હાઇસ્કૂલ તથા જૂનિયર કોલેજ ચાલે છે. અદાસી ગામમાં પણ તેમના નામે હાઇસ્કૂલ ચાલે છે. સોની ગામમાં પણ તેમના પિતાશ્રી મણિભાઈ ઈશ્વરભાઈ પટેલને નામે હાઇસ્કૂલ તથા જુનિયર કોલેજ ચાલે છે. યુવા કોંગ્રેસ ગોંદિયાના અધ્યક્ષપદે વર્ષો સુધી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસના સક્રિય સદસ્ય રહ્યા છે. તેમનાં માતુશ્રી સ્વ.પૂ. ચંચળબહેન મણિભાઈ પટેલના પુણ્ય સ્મરણાર્થે તેઓ બધા ભાઈઓએ ગામ ઓડને આશીર્વાદ નામે વાડી બાંધી આપી. ગામલોકો અને આસપાસની જનતા માટે ખરેખર આશીર્વાદરૂપ કામ કર્યું. ગુજરાતી કેળવણી મંડળ ગોદિયામાં હાલ ટ્રસ્ટીમંડળના સચિવ, રેલ્વે એડવાઇઝરી બોર્ડના સદસ્ય અને બજરંગ વ્યાયામ શાળાના છેલ્લાં ચોવીશ વર્ષથી પ્રમુખ છે. આમ સમાજજીવનના તમામ ક્ષેત્રે મોખરે છે. સમાજના પ્રત્યેક નાનાં મોટા પ્રસંગો અને ઉત્સવોમાં આગેવાની ભર્યો ભાગ લીધો છે. ગોંદિયા જિલ્લાના ગોરેગાંવ તાલુકામાં આવેલા ગામ ગિધાડીમાં પણ તેમનાં માતુશ્રી ચંચળબહેન મણિભાઈ પટેલ હાઇસ્કૂલ અને જુનિયર કોલેજ ચાલે છે. ગોંદિયા જિલ્લાના ગોરેગાંવમાં પણ ઇન્દિરાબહેન હરિભાઈ પટેલ વિજ્ઞાન વિદ્યાલય (સાયન્સ કોલેજ) ચાલે છે. નગર દુર્ગાઉત્સવ સમિતિના દુર્ગાચોક ગોંદિયાના પાંત્રીશ વર્ષથી અધ્યક્ષ છે. ૧૯૯૦થી ૧૯૯૪ સુધી પાંચ વર્ષ મહારાષ્ટ્રવિધાનસભામાં ગોંદિયા ધારાસભ્ય તરીકે સેવા આપી છે, શ્રી હરિહરભાઈ પટેલે તેમનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે સમર્પિત કરેલું છે. તેઓ દીર્ઘ કાળ સુધી આમ જનતાના સાચા પ્રતિનિધિ બની રહ્યા. શહેર ગોંદિયા અને રાજ્ય મહારાષ્ટ્રની આબાદી માટે અને લોકોની સુખાકારી માટે એમણે અથાગ પ્રયત્નો કર્યા છે. તેમનું પ્રદાન ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ રહ્યું છે. ૨૪૧ બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓમાં તેઓ લોકપ્રિય બન્યા છે, તેમના વ્યક્તિત્વમાં રહેલાં સરળતા, નિષ્પક્ષતા, પ્રામાણિક્તા જેવા ગુણો પ્રેરણાદાયી બની રહ્યા છે. શ્રી દિનેશચંદ્ર દ્વારકાદાસ સરવૈયા સૌરાષ્ટ્રમાં ઉમરાળા પાસે બજુડ ગામના તા. ૨૫-૬૩૨ના રોજ સિકંદરાબાદ (દક્ષિણ) જન્મ થયો. સેવા અને સમર્પણના ઉચ્ચ ગુણોથી ઓપતું અનેરું વ્યક્તિત્વ ધરાવનાર પ્રતિભાસંપન્ન શ્રી દિનેશચંદ્ર દ્વારકાદાસ સરવૈયા, જન્મભૂમિ સિકંદરાબાદમાં B. Com. સુધીનું શિક્ષણ લઈ C.A. નો કોર્સ હાથ ધર્યો. શૈક્ષણિક કારકિર્દી હોવા છતાં તેમના પિતાશ્રી દ્વારકાદાસભાઈ સરવૈયાની નાદુરસ્ત તબિયતના કારણે રંગ તથા કેમિકલના ધંધામાં જોડાયા અને બોમ્બે કલર એજન્સીમાં ધંધો ધપાવ્યો. અભ્યાસકાળથી જ આપનામાં નેતૃત્વ અને સેવાના ગુણો હોવાથી જ્યાં તેઓ ગુજરાતી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી હતા તે જ સંસ્થાના આગળ જતા પ્રથમ વિદ્યાર્થી હતા તેઓ સંસ્થાના માનદ્ મંત્રી બન્યા અને ખૂબ જ સફળતાપૂર્વક વહીવટ કર્યો. સેવામંડળમાં ગેસ્ટહાઉસ, સાર્વજનિક હોલ વ. સ્થાપવામાં સિંહફાળો રહ્યો. શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે સફળ નેતૃત્વથી અને સુંદર વહીવટકર્તા તરીકે નામના પ્રાપ્ત કર્યા બાદ, વેપારી આલમના પ્રશ્નોને વાચા આપવા સિકંદરાબાદમાં ડાઇઝ અને કેમિકલ મરચન્ટ એસોસિએશનની સ્થાપના કરી. સેલ્સટેક્સના પ્રશ્ન આંધ્ર સરકાર સાથે સંઘર્ષ કરી સફળ નેતૃત્વ કરી બહુમાન પ્રાપ્ત કર્યું. અનેક ક્ષેત્રે યોગદાન હોવાથી લાયન્સ ક્લબ સિકંદરાબાદમાં ચાર્ટર્ડ સભાસદ તરીકે નિયુક્ત થયા. મુંબઈ ખાતે પણ જ્ઞાન, અનુભવ અને કુશળ નેતૃત્વનો લાભ તેમની જ્ઞાતિ શ્રી ઘોઘારી દશા શ્રીમાળી જ્ઞાતિ, મુંબઈને મળ્યો. જ્ઞાતિની વિવિધ પ્રવૃત્તિમાં તન-મન અને ધનથી તેમનું યોગદાન રહ્યું. જ્ઞાતિના ટ્રસ્ટી, વાઇસ ચેરમેન, ચેરમેન તથા પ્રમુખ તરીકે રહી આપના વિશાળ અનુભવ, સફળ સંચાલન અને વહીવટી કુનેહનો લાભ જ્ઞાતિને મળ્યો. જ્ઞાતિજનો માટે સંવેદનશીલ કર્તવ્યપરાયણ, સ્પષ્ટ વક્તા, ત્વરિત નિર્ણયશક્તિ ધરાવનાર અને બૌદ્ધિક સુકાની તરીકે આપે સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ મુંબઈની રોટરી ક્લબ ઓફ બોમ્બે સેન્ટ્રલના ચાર્ટર્ડ મેમ્બર થયા તેમ જ ટ્રસ્ટી રહ્યા. દિનેશભાઈના પુત્રો–સમીર સરવૈયા–હૈદરાબાદની ફેક્ટરી SALICYLATES & CHEMICAL (P) LTD સંભાળે છે અને નાનો પુત્ર : કેતન સરવૈયા–COLORBAND DYESTUFFS (P) LTD.ના નામે રંગો/કેમિકલનું કામકાજ સંભાળે છે. નાનપણથી જ ક્રિકેટ, સાહિત્ય અને સેવામાં રસ. ક્રિકેટ ક્લબ તથા મંડળો સ્થાપ્યાં. Social Activities કરેલી. લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી સજ્જન સ્વ. શ્રી વેલજી દામોદર સોમૈયા સૌરાષ્ટ્રની ધરતી પર દીવાનપરંપરાને પણ આંટી દે એવા જે ગણ્યાગાંઠ્યા મુત્સદ્દી કારભારીઓ જ્ઞાતિમાં થઈ ગયા છે. એમાંના એક સ્વ. શ્રી વેલજી દામોદર હતા. તેમનો જન્મ જામનગરમાં ઈ.સ. ૧૮૭૫માં થયો હતો ને એ જમાના પ્રમાણે સામાન્ય શિક્ષણ બાદ નોકરીથી શરૂઆત કરીને તેઓ દીવાન નરભેરામ ભગવાનજીના કારભારી પદે પહોંચ્યા હતા. તેઓ જેટલા ધર્મપ્રેમી ને સાલસ સ્વભાવના હતા, એટલા જ નીડર ને સ્પષ્ટવક્તા હોઈ ભલભલાને પણ પોતાનાં વક્તવ્યથી આંજી દેતા ને સત્ય કહેતાં જરાપણ અચકાતા નહોતા. એટલે જ પ્રામાણિક દીવાન નરભેરામભાઈના ખાસ માનીતા બન્યા હતા. ને વર્ષો સુધી તેમના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પદે રહ્યા હતા. જામનગર જ્ઞાતિ મહાજનના પ્રમુખપદે રહીને તેમણે જ્ઞાતિની વર્ષો સુધી સેવા બજાવી હતી, એટલું જ નહીં ભાવનગર ખાતે ૧૯૧૨માં મળેલી સમસ્ત લોહાણાપરિષદમાં કાર્યવાહક સભ્ય તરીકે તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો ને ઘણાં લોકોપયોગી કાર્યો કર્યાં હતાં. પાછળથી મુંબઈ આવીને રહ્યા હતા અને મૂળજી જેઠા મારકેટમાં વેલજી દામોદર એન્ડ કંપનીને નામે દુકાન કરી કાપડના વેપારમાં પડ્યા હતા અને મુંબઈની જ્ઞાતિની પ્રવૃત્તિમાં પણ સક્રિય રસ લઈ પોતાની સેવાભાવના અને કાર્યશક્તિનો પરિચય આપ્યો હતો. જ્ઞાતિના આજના કેટલાક અગ્રણીઓને મુંબઈ લાવવામાં તેમનો ફાળો છે. એ સમયમાં તેમનું ઘર ઘણી વખત વતનથી સ્વપ્ન શિલ્પીઓ આવનારાઓ માટે ધર્મશાળા જેવું બની રહ્યું હતું. તેઓ સૌનું પ્રેમથી સ્વાગત કરતા, યોગ્ય સલાહ આપતા. તેમણે પોતાને માટે કોઈપણ સંકુચિત વિચાર ન રાખતા પોતાના કે ઘરના બાળકોનો પણ વિચારન કરતા. પરજ્ઞાતિના લગભગ ૩૧ લગનમાં કપડા, દાગીના, વ્યવહાર વગેરેમાં મદદરૂપ થતાં. જ્ઞાતિના આ વીર મુત્સદ્દી અને સેવાભાવી ધર્મ પ્રેમી સજ્જનનું ઈ. સ. ૧૯૪૬માં ૭૧ વર્ષની વયે અવસાન થયું. સુરેશભાઈ કોઠારી જેના નમ્ર, નિરાભિમાની, નૈષ્ઠિક અને નિષ્કલંક વ્યક્તિત્વના વૈવિધ્યમાં સતત વહેતી વહાલપનું વજૂદ વર્તાય છે, જેનાં દરેક કાર્યમાં પરિણામની પૂર્ણતાના પરિશ્રમનો પમરાટ મહેકે છે, તેવા સુરેશભાઈ કોઠારી આંતરરાષ્ટ્રીય ફલક પર કાર્યરત મહેતા ગ્રુપ ઓફ કંપનીઝના Public Relation Executive ના અતિ મહત્ત્વના ઉચ્ચ હોદ્દા પર સતત વ્યસ્ત હોવા છતાંય સમાજ સાથે સાતત્યપૂર્ણ સંપર્કમાં રહી એક મમતાળુ માર્ગદર્શક તરીકે હૂંફ અને હામનો નિરંતર અભિષેક કરતા રહ્યા છે તે સહુ માટે ઉત્સાહપ્રેરક છે. સંસ્કાર અને સાહિત્યના સંગમ સમા સુરેશભાઈની આત્મીય નિકટતા પામનાર સહુ કોઈએ તેમને સ્વરૂપોના વૈવિધ્યમાં જોયા છે, જાણ્યા છે અને મન ભરીને માણ્યા છે. ઋજુહૃદયી મિત્ર તરીકે મિત્રો પર સદાય સ્નેહવર્ષા કરતા, પોરબંદર સ્થિત આર્યકન્યા ગુરુકુળની બૌદ્ધિક સભામાં વિદેશના માન્યવર બૌદ્ધિકો સાથે વિચાર-વિમર્શ કરતા, કર્મઠ ‘લાયન’ તરીકે લાયન જગતના ઉત્કૃષ્ટ પરફોર્મન્સ માટે સતત અને સખત પરિશ્રમ કરતા સુરેશભાઈનું બહુઆયામી વ્યક્તિત્વ આજની યુવા પેઢી માટે આદર્શરૂપ છે. લાયન્સ વર્તુળોમાં પણ સુરેશભાઈનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. નેતૃત્વની પરિભાષામાં સતત નવાં પરિમાણો અને નવા આયામોના પ્રયોગકર્તા સુરેશભાઈને ઉત્કૃષ્ટ યોગદાન બદલ લાયન્સ કલબના આંતરરાષ્ટ્રીય પ્રમુખે લીડરશિપ એવોર્ડ એનાયત કરી ગોલ્ડમેડલથી સન્માન્યા તે તેમની કાર્યકુશળતા અને કર્મનિષ્ઠાને શ્રેષ્ઠ આદરાંજલિ અર્પવા બરાબર છે. એટલું જ નહીં ડિસ્ટ્રિકટ ગવર્નર તરીકેના નેતૃત્વ હેઠળ તેમની ડિસ્ટ્રિક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બનેલી મલ્ટીપલ ડિસ્ટ્રિક્ટમાં ૧૮ મલ્ટીપલ એવોર્ડ પ્રાપ્ત કર્યા, જે લાયન્સ ઇતિહાસમાં જવલ્લેજ બનતી ઘટના છે. સેવાના ક્ષેત્રે શાશ્વત પ્રેમતત્ત્વને પામનારા સુરેશભાઈએ જૈન સોશ્યલ ગ્રુપના નાનામાં નાના કામને તેમજ કાર્યકરને પોતાની નિપુણતા દ્વારા પૂરી લગન અને દક્ષતાથી ન્યાય આપ્યો છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૪૩ સૌરાષ્ટ્ર રીજિયનના ચેરમેનની રૂએ કરેલ વિવિધ કાર્યો અને તેનાં પાછળનું પ્રયોજન જૈન યુવક-યુવતિઓ માટે પ્રેરક અને શ્રેયક આયોજનમાં તેમની સુદૃઢ સંકલ્પ-શક્તિનો સુમેળ અને વિદ્વત્તાપૂર્ણ પુરવાર થયું છે. વિચક્ષણતાની વ્યાવહારિક્તાનો અહેસાસ સહુ અનુભવી શક્યા. આ સર્વે પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત હોવા છતાંય સુરેશભાઈ, આ જ ગુણોની ગુણવત્તાએ અને અરિહંતમાં તેમની અસીમ Indian Nation Trust for Art & cultural આસ્થાએ આંતરરાષ્ટ્રીય આગેવાનીના આકાશમાં વિહરતા કર્યા Haritage -New Delhi ના કોકન્વિનર તરીકે કલાઅને ૧૯૯૪-૯૫માં જૈન સોશ્યલગ્રુપ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિની પરંપરાને પુનર્જીવિત કરી રહ્યા છે. તદ્ઉપરાંત પ્રમુખ તરીકે વરણી પામ્યા. પોરબંદર સ્થિત આર્યકન્યા ગુરુકુળના માનદ્ મંત્રી તરીકે પણ આ જ સમયગાળા દરમિયાન જૈન સોશ્યલ ગ્રુપ સતત પ્રવૃત્ત રહ્યા છે. કચ્છ-સૌરાષ્ટ્ર લોકકલા ફાઉન્ડેશનના ટ્રસ્ટી ફેડરેશનના પાંચમાં આંતરરાષ્ટ્રીય અધિવેશનના આયોજન તરીકે તેઓ વતનની વિવિધ વૃત્તિ-પ્રવૃત્તિઓ સાથે વેળાએ ૬000થી પણ વધુ સભ્યો તેમનું સલોણું સાંનિધ્ય પામી સતત જડાયેલા રહ્યા છે તેમ જ રેડક્રોસ અને શક્યાં. સુરેશભાઈમાં રહેલી નેતત્વની નૈતિકતાનો. કાર્યકરોની હોર્ટિકલ્ચરલ સોસાયટીના સેવાકીય કાર્યોમાં તેઓ સક્રિયપણે વૃત્તિને પ્રવૃત્તિમાં બદલવાની પ્રવીણતાનાં સૌ પ્રત્યક્ષ સાક્ષી બન્યાં. સંકળાયેલા છે. સૌ જોઈ શક્યાં આમંત્રિતોને આવકારવાની તેમની અંતરભીની પુરુષાર્થના પ્રતીક સમાં આતિથ્યભાવનાને! સૌ જોઈ શક્યાં તેમની સંયોજનની પ્રતિબદ્ધતાને ! ઘડીએ ઘડીની ઘટમાળ જાણે પહેલેથી જ ઘડાયેલી શ્રી રમણિકલાલ કેશવજી ન હોય ! સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પ્રીતિ ભોજનની વ્યવસ્થા હોય શ્રી રમણિકભાઈ પ્રબળ કે પછી બૌદ્ધિકોની સભામાં ૬૦૦૦ આમંત્રિતોના ઉત્સાહનો પુરુષાર્થ અને દઢ સંકલ્પ એક ઊમળકો હોય આ સર્વેમાં તેમની કાર્ય પ્રત્યેની નિરંતર નિષ્ઠાનું સામાન્ય માનવીમાંથી જાણીતી નિરૂપણ જોવા મળ્યું, અદ્ભુત ! સંસ્થા બન્યા. શૂન્યમાંથી નવસર્જન | Js G ફેડરેશનનાં આંતરરાષ્ટ્રીય પ્રમુખપદ દરમ્યાન કર્યું. તેમના કોમળ હૃદયમાં તેઓશ્રીએ દેશ પરદેશમાં પથરાયેલ તત્કાલીન ૧૬૨ જૈન સોશ્યલ ગરીબ, તવંગર સૌને માટે સરખું ગ્રુપ્સમાંથી મહત્તમ ૧૫૨ ગ્રુપોની શુભેચ્છા મુલાકાત લઈ દૂર- સ્થાન છે. માતા પાનીબહેનના સુદૂર વસેલા જૈન ભાઈઓને ભાતીગળ ભોમકાના ભાઈચારાનો પેટમાં હતા ત્યારે જ પિતાનું છત્ર સ્નેહભીનો સંદેશ પાઠવી આવ્યા. વિશ્વના ખૂણેખૂણે જઈ ગુમાવ્યું, પરંતુ માતા પાનીબહેને માની મમતા અને પિતાનો અનેકતાને એક્તામાં પરિવર્તિત કરતી એવી Js 6 સંસ્થાનું પ્રેમ તથા પ્રોત્સાહન બંને આપ્યા. સંવર્ધન કરી આવ્યા. ચાંપાબેરાજા નાનું ગામ. ચાર ધોરણ સુધી ત્યાં Motivation, leadership style, Effective public speaking, goal setting process, time અભ્યાસ કરી વધુ અભ્યાસ માટે લાખાબાવળ ગયા. ત્યાં management જેવા અનેક વિષયો પર તેમનું નોખું - અનોખું સાત ધોરણ સુધી ભણ્યા. પછી વિસા ઓસવાળ બોર્ડિંગમાં પ્રભુત્વ હોવાને કારણે દેશ-વિદેશમાં સ્લાઇડસના સથવારે અનેક રહી નવાનગર હાઇસ્કૂલમાં રમણિકભાઈ ધોરણ-૧૧ સુધી વર્કશોપ સંયોજી નેતૃત્વની બીજી હરોળ તૈયાર કરવામાં શ્રી ભણ્યા. આર્થિક સંકડામણના કારણે આગળ અભ્યાસ ન સુરેશભાઈનું પ્રદાન પ્રશંસનીય બન્યું છે. કરતાં મુંબઈની એક આયાત-નિકાસ પેઢીમાં કામે લાગી તેઓશ્રીના આ કાર્યકાળ દરમ્યાન લખેલ અને પ્રકાશિત ગયા. ત્યાં માફક ન આવતાં જન્મભૂમિનું ઋણ અદા કરવા કરેલ ‘ગાઇડ લાઇન બુક માર્ગદર્શનનો મહાસાગર પુરવાર થઈ, અને માતાને સથવારો આપવા વતન ચાંપાબેરાજા પાછા ફર્યા. તેમજ તેઓએ તૈયાર કરેલ પ્રોગ્રામ પ્લાનર’ જેન સોશ્યલ ગ્રુપના ઓસવાળ સમાજના શ્રી પ્રેમચંદ પોપટ ચંદરિયા, ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ છે. તેમના પ્રમુખપદ દરમ્યાન યુવાનો જેઓ ઇસ્ટ આફ્રિકા અને હાલારમાં બાહોશ વ્યાપારી તરીકે માટે ‘યુવાફોરમ’ પ્રવૃત્તિનો શાનદાર શુભારંભ થયો અને અંદાજે ૩૦થી વધુ યુવાફોરમની સ્થાપના કરી. આજે આવી પ્રવૃત્તિઓ જાણીતા હતા, તેઓ રમણિકભાઈના પિતાશ્રીના મિત્ર હતા. તેમણે રમણિકભાઈને જામનગરમાં નથુભાઈ ખેતશીની પેઢીમાં કરતાં, Jain Education Interational Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કામ અપાવ્યું. કંપનીનો હિસાબ-કિતાબ અને કાગળો વ્યવસ્થિત કરવાનું કામ રમણિકભાઈને સોંપાયું. સારા સંજોગો થતાં બીજા ત્રણ ભાઈઓની ભાગીદારીમાં બ્રાસપાર્ટનો ધંધો શરૂ કર્યો. તા. ૫-૧૨-૧૯૬૫ના રોજ લીલાવંતીબહેન સાથે લગ્ન થયાં. સાક્ષાત્ લક્ષ્મીનાં પગલાં ઘરમાં પડતાં જ ધંધો ધમધોકાર ચાલ્યો અને ભાગીદારીમાંથી છૂટી ‘મેટાલિક ઇન્ડસ્ટ્રીઝ' નામે સ્વતંત્ર ધંધો શરૂ કર્યો, જે હજી ચાલે છે. ૧૯૭૧માં હરિયા એક્સપોર્ટ લિ.માં ડાયરેક્ટર થયા. રમણિકભાઈને હવે સામાજિક કાર્યો અને સમાજનાં નબળાં, અભણ, અજ્ઞાન લોકોને મદદ કરવાની લગન લાગી. આ માટે તેમણે કો. ઓપ. બેન્કના ડાયરેક્ટર તરીકે અને ગૌસેવા મહાઅભિયાન ટ્રસ્ટ, કે. જે. દોશી મહિલા કોલેજ ટ્રસ્ટ, નવાનગર ચેમ્બર ઓફ કોમર્સ, નવાનગર બેન્ક, અંગ્રેજી માધ્યમની પોલિટેકનિક કોલેજ, અંગ્રેજી માધ્યમની શાળા, અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજ, બી.બી.એ. અને એમ.બી.એ. કોલેજ વગેરે વિવિધ ક્ષેત્રોમાં વિવિધ કામગીરી કરી જે–તે ક્ષેત્રને વિકસિત કર્યા. અહીં લખી છે એ સિવાય પણ ઘણી જ સંસ્થાઓમાં રમણિકભાઈ વિવિધ સ્વરૂપે સેવા આપી રહ્યા છે. રમણિકભાઈને મળતા યશમાં એમનાં ગુણવાન પત્ની લીલાવંતીબહેન પણ સરખાં ભાગીદાર છે. ઓસવાળોના ગૌરવસમા આરાધના ધામ' અને ‘કુંવરભાઈની ધર્મશાળા' એના પુરાવા છે. શ્રીમતી લીલાવંતીબહેન સામાજિક્ષેત્રે ઘણું યોગદાન આપે છે અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. મહિલા કો. ઓપ. બેન્કના સ્થાપક, ડાયરેક્ટર, ‘સ્રીનિકેતન સેવા સંસ્થા' વગેરેમાં સેવા આપે છે. એમના બંને પુત્રો સોનીલ અને હિમેશ બંને બી.કોમ. કરી હાલમાં પોતાનાં ઉદ્યોગ–વેપાર સંભાળે છે. સોનીલભાઈનાં પત્ની મીનાક્ષીબહેન અને હિમેશભાઈનાં પત્ની રૂપલબહેન આદર્શ પુત્રવધૂની ભૂમિકા ભજવે છે. પરિવારનાં દરેક કાર્યોમાં પૂરતો સહયોગ આપે છે. એમની દીકરી પતિ કમલેશને એના ધંધામાં સાથ આપે છે. અંતે આપણે આ પિરવારને શુભેચ્છા પાઠવી ખૂબ સમાજસેવા કરી શકે અને સામાજિક, ધાર્મિક, આર્થિક, વ્યાપારિક તમામ ક્ષેત્રે સફળતાને વરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ પાલિતાણાના જૈન ગુરુકુળનું ગૌરવ શ્રી કાંતિલાલ બાલચંદ પારેખ પાલિતાણા યશોવિજય જૈન ગુરુકુળના ગૌરવશાળી રત્ન ગણાતા શ્રી કાન્તિભાઈ મૂળ ઝાલાવાડના વતની છે. રંગૂનમાં એક્સપોર્ટ—ઇમ્પોર્ટનું સારું કામકાજ હતું. બર્માની રાજકીય પરિસ્થિતિ પલટાતાં રંગૂન ખાતેનો વ્યવસાય સમેટી લીધો. જૈન ગુરુકુળ પાલિતાણામાં તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ વધુ અભ્યાસાર્થે મુંબઈની મશહૂર સિડનહામ કોલેજમાં જોડાયા. કોલેજમાં તેમનાં આ વર્ષોની કારકિર્દી ઘણી જ તેજસ્વી હતી. પ્રતિવર્ષ ઊંચા નંબરે પાસ થઈ બી.કોમનો અભ્યાસ પૂર્ણ કરી સી.એ. થવાની તીવ્ર ઉત્કંઠાને લઈને મુંબઈની જાણીતી પેઢી મેસર્સ છોગલમલ એન્ડ કું।. માં જોડાયા, જ્યાં તેમણે પેઢીનો પૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો અને ઇચ્છિત ક્ષેત્રે ઘણું જ જ્ઞાનસંપાદન કર્યું. ૧૯૫૯માં તેમના સહાધ્યાયી શ્રી મોહનલાલ જૈનના સહકાર સાથે ભાગીદારીમાં મેસર્સ જૈન, પારેખ એન્ડ કું. ચાર્ટડ એકાઉન્ટન્ટસ પેઢીની શરૂઆત કરી. પિસ્તાલીશ વર્ષની વયે તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ ખરેખર પ્રશંસાપાત્ર છે. હાલમાં ઘણી વ્યાપારી પેઢીઓના ઇન્કમટેક્સ અને સેલ્સટેક્સના સલાહકાર તરીકે સારી સેવા આપી રહ્યા છે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ધર્માનુરાગ અને સેવાભાવનાથી એમનું જીવન સુરભિત છે. જૈન સમાજ તેઓ માટે ગૌરવ લઈ શકે છે. તેમની વિનમ્રતા એમના પ્રત્યે ભારે મોટું બહુમાન ઉપજાવે તેવી છે. પોતાના વ્યવસાયમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી કાન્તિભાઈએ જ્ઞાતિ અને સમાજસેવાની કોઈ તક જવા દીધી નથી. નિરાભિમાની અને પરગજુ સ્વભાવના શ્રી કાન્તિભાઈ કહેવા કરતાં કરવામાં વિશેષ માને છે. એમની શ્રદ્ધા, શક્તિ, સાધના અને સિદ્ધિનું પ્રતીક તો માતૃસંસ્થા ગુરુકુળને તેઓ હંમેશાં યાદ કરતા રહ્યા છે. આપબળે આગળ આવી ગુરુકુળનું ગૌરવ વધાર્યું છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ શિક્ષણસમર્પિત શ્રીમતી ઉષાબહેન જાની શ્રી ગુલાબભાઈ જાની ગુજરાતના શિક્ષણજગતની અરૂંધતી અને વસિષ્ઠ સમાન બેલડી એટલે રાજકોટની સુવિખ્યાત શિક્ષણસંસ્થા સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ અને સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્ર તથા પ્રિન્સિપાલ ડી. પી. જોશી પબ્લિક લાઇબ્રેરીનાં સંસ્થાપકો શ્રીમતી ઉષાબહેન જાની અને શ્રી ગુલાબભાઈ જાની. સમગ્ર શિક્ષણજગતમાં જાણીતું આ જાની દંપતી' એટલે સમર્પણ, નિષ્ઠા, પ્રયોગશીલતા અને તેજસ્વિતાનો પર્યાય. સંસ્કૃતના પ્રકાંડ પંડિત પ્રિન્સિપાલ ડી. પી. જોશી અને સંગીત કળાનાં ઉપાસક શ્રીમતી રમાબહેનનાં દ્વિતીય સંતાન ઉષાબહેન. ઘરનું વાતાવરણવિદ્યાલક્ષી, અધ્યાત્મલક્ષી અને સંસ્કારિતાથી સભર. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ સુરતની આઈ.પી. મિશન સ્કૂલથી થયો. પિતાજી સુરતથી રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં આવતા બાકીનો પ્રાથમિક શાળાનો અભ્યાસ રાજકોટની આઈ.પી. મિશન સ્કૂલમાં પૂર્ણ કર્યો. માધ્યમિક શિક્ષણ વનિતા વિશ્રામ, રાજકોટમાં લીધું, જ્યારે કૉલેજ–શિક્ષણ ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટ અને શામળદાસ કૉલેજ, ભાવનગરમાં લઈ, સમાજશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયાં. આગળ અર્થશાસ્ત્રના વિષય સાથે એમ.એ. અને બી.એડ્. થયાં. માધ્યમિક અને કૉલેજ અભ્યાસ દરમિયાન સાહિત્ય, વક્તૃત્વ અને રમતગમતની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રીતે ભાગ લેતાં અને સ્પર્ધાઓમાં વિજેતા થતાં. કિશોરી ઉષાબહેને માતાની છત્રછાયા ગુમાવી. પરંતુ ૨૪૫ પિતાએ તેમને માતાની ખોટ ક્યારેય લાગવા ન દીધી. પિતાએ વારસામાં કેળવણી, વાચન અને પુસ્તકપ્રેમ આપ્યાં. પોતાની અધ્યાપક તરીકેની કારકિર્દીનો પ્રારંભ ઉષાબહેને દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલય, અલિયાબાડામાં અર્થશાસ્ત્રનાં અધ્યાપિકા તરીકેની સેવાઓથી કર્યો, પરંતુ નિશ્ચય કર્યો આજીવન વિદ્યાર્થીની બની રહેવાનો. ગુલાબભાઈ ધર્મેન્દ્રસિંહજી કૉલેજની સરકારી નોકરી છોડી પ્રિન્સિપાલ હરસુખભાઈ સંઘવીની સાથે સર્વોદય કેળવણી સમાજની વિરાણી આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજમાં જોડાયા. ગાંધીવિચારથી રંગાયેલા અને શિસ્તના આગ્રહી પ્રાધ્યાપક ગુલાબભાઈએ કૉલેજના વિદ્યાર્થીઓને ખાદીનો ગણવેશ પહેરતાં કર્યા. ઉષાબહેન તથા ગુલાબભાઈ કૉલેજમાં સહાધ્યાયી હતા ત્યારે સાથે બેસીને વાંચેલા નોર્મન કઝીન્સના પુસ્તક ‘વી ટુ ગેધર'ની બુનિયાદ પર સાથીમાંથી જીવનસાથી બન્યાં. ગાંધીજીએ પ્રબોધેલી સાદાઈથી લગ્નવિધિ સંપન્ન થયો. બંનેએ વ્રત લીધું, આજીવન આભૂષણ ન પહેરવાનું અને સદ વીર્યમ્ વાવÈ । ના મંત્ર સાથે કૉલેજમાં સાથે બેસીને સેવેલાં સપનાંઓ સાકાર કરવા કૃતિશીલ થયાં. જાની દંપતી પ્રારંભથી જ ગાંધીજી, વિનોબા, શ્રી શ્રીમા શારદામણિદેવી, પૂ. રામકૃષ્ણદેવ અને વિવેકાનંદજીના વિચારોથી રંગાયેલા. રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી આત્મસ્થાનંદજીના પ્રેમાગ્રહથી તેઓ આશ્રમનાં દીક્ષિત થઈ ચૂક્યાં હતાં. ૧૯૬૭માં સિસ્ટર નિવેદિતાની જન્મશતાબ્દી ભારતભરમાં ઊજવાઈ રહી હતી ત્યારે ઉષાબહેન અને ગુલાબભાઈએ કૉલેજોમાં સિસ્ટર નિવેદિતાના પ્રદાન અંગેનાં વ્યાખ્યાનો ઉત્સાહભેર યોજ્યાં. કૉલેજમાં સુંદર કામ કરવા બદલ પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજીએ અભિનંદન આપ્યાં અને સાથોસાથ કૉલેજ–શિક્ષણને બદલે સિસ્ટર નિવેદિતાની જેમ બાળશિક્ષણ અને મહિલા–ઉત્કર્ષનું પાયાનું કામ હાથ ધરીને સાચી અંજલિ આપવા પ્રેરક સૂચન કર્યું. સ્વામીજીના આદેશનો સ્વીકાર કરી બન્નેએ કૉલેજ–યુનિવર્સિટીની લાભપ્રદ અને એશોઆરામવાળી ઉચ્ચ કારકિર્દીનો ત્યાગ કરવાનો અસામાન્ય નિર્ણય લીધો અને ૧૯૬૮માં સિસ્ટર નિવેદિતા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. રામકૃષ્ણનગરના પોતાના વિદ્યાર્થીઓની સંખ્યાથી સિસ્ટર નિવેદિતા ઘરમાં ૧૭ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સ્વપ્ન શિલ્પીઓ બાલમંદિરનો પ્રારંભ કર્યો. વાલીઓના પ્રેમાગ્રહને વશ થઈ પુરસ્કારથી શિક્ષણજગત દ્વારા જાણે કે સંસ્થાના સ્થાપકો ૧૯૬૯માં જ્ઞાનદીપ પ્રાથમિક શાળા અને ૧૯૭૦માં શ્રીમતી ઉષાબહેન જાની અને શ્રી ગુલાબભાઈ જાનીના જ્ઞાનજ્યોત માધ્યમિક શાળાનો પ્રારંભ કર્યો. સંસ્થાનો ધ્યેય શૈક્ષણિક તપનો ઋણસ્વીકાર કરી ભાવાંજલિ અર્પવામાં આવી. મંત્ર છે : ‘વિવારે અન્વીક્ષામ'-અમે સવિચારની શોધ સંસ્થાના ચાલીસમાં જન્મદિનને વધાવવામાં આવ્યો! કરીએ છીએ. ૧૯૬૮માં જાની દંપતીએ વાવેલું બીજ તેમના ગાંધીજીના આદર્શો અને વિચારોને વરેલાં આ જાનીઅથાગ પ્રયત્ન અને તપથી આજે શિક્ષણનું વિશાળ વટવૃક્ષ દંપતિએ નિશ્ચય કર્યો ગાંધીજીના એકાદ વિચારને મૂર્તિમંત બની ગયું છે. કરવાનો. ગાંધીજીની મુખ્ય ચિંતા હતી આઝાદી પછીના પોતાના ચોક્કસ મૂલ્યો અને સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને ભારતનાં ગામડાંઓના શિક્ષણની. આ વિચારને પકડીને ગ્રામ્ય આ શિક્ષણસંસ્થાએ ગુણાત્મક વિકાસ કર્યો છે. બાલમંદિરથી શાળાઓની શિક્ષણ સુધારણાનો એક પ્રોજેક્ટ વિચાર્યો. ‘સિસ્ટર માંડીને ધોરણ દસ સુધી એક જ વર્ગ અને બધી જ શિક્ષણ- નિવેદિતા સ્કૂલ ઓન વહીલ્સ' ચૌદ વર્ષ પૂર્વે ૧૭ ગ્રામ્ય શાખાઓનો એક જ સમય. મૂલ્યશિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, શાળાઓ અને ૬૦૦૦ વિદ્યાર્થીઓના ઉત્કર્ષની જવાબદારી માતૃભાષામાં શિક્ષણ અને સહશિક્ષણ એ ચાર આ ઇમારતના સાથે ૧૯૯૪માં પ્રારંભ થયેલ આ પ્રોજેક્ટથી આજે રાજકોટ, પાયા છે. આ શિક્ષણ સંસ્થા ગાંધીવિચારશ્રેણીનાં પ્રભાવક જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાનાં ૪૩ ગામડાંની ૬૦ મૂલ્યોની સાથેસાથે શિક્ષણની અદ્યતન ટેક્નોલોજી અને શાળાઓના ૪૫૦ શિક્ષકો અને ૧૮000 જેટલા વિદ્યાર્થીઓ કમ્યુટર શિક્ષણનો શિક્ષણમાં વિનિયોગ કરનારી ગુજરાતની લાભાન્વિત થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં યુ.એસ.એ.ની શેર પ્રારંભની શાળાઓ પૈકીની એક રહી છે. ગુજરાતી માધ્યમ એન્ડ કેર ફાઉન્ડેશન સંસ્થાનો આર્થિક સહયોગ રહેલો છે. હોવા છતાં આધુનિક યુગની જરૂરિયાતોને નજરમાં રાખીને શ્રીમતી ઉષાબહેન અને શ્રી ગુલાબભાઈ શૈક્ષણિક ઉત્તમ અંગ્રેજી શિક્ષણ આપવાની અહીં વ્યવસ્થા થયેલી છે. વિચારોના પ્રસાર માટે “સમુગાર’ વૈમાસિકનું પ્રકાશન કાર્ય શિક્ષણમાં અનેક નવા પ્રયોગો કરવામાં આવ્યા છે, જેમાં કરે છે. આ સામયિકને તેની ગુણવત્તાને કારણે ગુજરાતી પ્રોજેક્ટ-પદ્ધતિ, હસ્તલિખિત અંક પ્રકાશન, વાચનશિબિરો, ડાયજેસ્ટ તરીકે વાચકો અને શિક્ષણસંસ્થાઓ દ્વારા વધાવી શાળામાં બુકશૉપ, મૂલ્યશિક્ષણ વગેરે મુખ્ય છે. આ પૈકીના લેવામાં આવ્યું છે. “સમુદ્ગાર'માં પ્રકાશિત થતાં શ્રી કેટલાક ધ્યાનાકર્ષક પ્રયોગોનો ગુજરાત સરકારે સ્વીકાર કરી ગુલાબભાઈ જાનીના તંત્રી- લેખ શિક્ષણજગત માટે પ્રવર્તમાન સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલ કરાવેલ છે. જે આ પ્રયોગોની સ્થાનિક અને જાગતિક સમસ્યાઓને ઉજાગર કરનારા હોય સફળતાનું પ્રમાણ છે. જાની દંપતી અવારનવાર કહે છે કે છે. વાચકો તરફથી જે પ્રતિભાવ મળતા રહે છે તે ખૂબ જ “અમારું કામ “સારો માણસ તૈયાર કરવાનું છે”. શિક્ષણનું પ્રોત્સાહક હોય છે. અમને આનંદ છે કે ‘સમુદ્ગાર'ના એવા કાર્ય બાળકને સારો માણસ, સારો નાગરિક, સારા ભાવક અને વાચકો પણ છે કે જેમણે આજ સુધીના પ્રકાશિત થયેલા બધા સારો સર્જક તૈયાર કરવાનું છે. બાકીની યોગ્યતાઓનો જ પ૬ અંકો સંગ્રહિત કરેલ છે. પોતાના વ્યસ્ત જીવન વચ્ચે આપમેળે પ્રાદુર્ભાવ થશે. શાળાની મુલાકાતે ભારત અને પણ સમય મેળવીને શિક્ષણ અને સાહિત્યના વિવિધ વિષયોને ગુજરાતના સાહિત્યકારો, કલાકારો, અધ્યાત્મપુરુષો, કેન્દ્રમાં રાખી બન્નેએ સિસ્ટર નિવેદિતા સ્મૃતિગ્રંથ, સિસ્ટર અધિકારીઓ, સમાજસેવકો અને વિવિધ ક્ષેત્રના માંધાતાઓ નિવેદિતા શિશુ અંક, સિસ્ટર નિવેદિતા દશાબ્દી મહોત્સવ પધારે છે અને પ્રેરણા આપે છે. સિસ્ટર નિવેદિતા સ્કૂલને વિશેષાંક, સિસ્ટર નિવેદિતા રજત જયંતી મહોત્સવ વિશેષાંક, ગુજરાત રાજ્યનો ૧૯૯૦-૯૧ના વર્ષ માટેનો “ગુજરાતની ફૂલોના હસ્તાક્ષર, બે-પાંચ ફૂલડાં, પુનિત તપયાત્રા-સિસ્ટર શ્રેષ્ઠ શાળા એવોર્ડ' પણ પ્રાપ્ત થયો છે. શૈક્ષણિક ગુણવત્તામાં નિવેદિતા, લોકમાતા નિવેદિતા, વત્સલ વિધાપુરુષ-પ્રિન્સિપાલ શ્રેષ્ઠતાની આ પરંપરા ચાલુ જ રહી છે. ડિસેમ્બર-૨૦૧૭માં ડી. પી. જોશી, બાલવિકાસ યાત્રા, પાથેય, શ્રેષ્ઠ વિદેશી સિસ્ટર નિવેદિતા સ્કૂલને સરકારશ્રી દ્વારા રાજકોટની શ્રેષ્ઠ બાલવાર્તાઓ, મા તે મા, વોલ્ટ ડીઝની, ફ્લોરેન્સ નાઇટિંગેલ, શાળા જાહેર કરી સન્માનિત કરી પ્રશસ્તિપત્ર અને રૂ. દસ તે શિક્ષક કહેવાય, તેજસ્વિનીઓ, એક સંકલ્પ : એક તપ, હજારનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ ગાંધી દર્શન, સ્મરામિ સુન્દરમ્ જેવાં પુસ્તકો લખ્યાં છે અને Jain Education Intemational Page #263 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પ્રકાશિત કર્યાં છે, જે સાહિત્યની ઉત્તમ કોટિ સમાં છે. ઉષાબહેન અને ગુલાબભાઈ બન્નેને વાંચવાનો અને અન્યને વાંચતાં કરવાનો અનહદ શોખ છે. આ માટે તેઓ વાચનશિબિરો, ‘લેખિની'ની પ્રવૃત્તિ અને ગ્રંથગોષ્ઠિની પ્રવૃત્તિ ચલાવે છે. ઉષાબહેન અને ગુલાબભાઈનું સામાજિક જીવન પણ વિવિધતાઓથી સભર છે. ઉષાબહેન ૨૮ જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે જેમાં અખિલ હિન્દ મહિલા પરિષદની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય, અખિલ હિન્દ મહિલા પરિષદ, સૌરાષ્ટ્ર શાખાના મંત્રી, ગુજરાત રાજ્ય સ્કાઉટગાઇડ સંઘના ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લાના ગાઇડ કમિશ્નર, જેસીરેટના સ્થાપક પ્રમુખ, સ્ત્રીનિકેતન, સ્નાતિકા મિલનના મંત્રી, નૈતિક સ્વાસ્થ્ય સંઘ, સંસ્કૃત વિશ્વ પરિષદ, રામકૃષ્ણનગર મહિલા મંડળ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ, અંધ મહિલા વિકાસગૃહ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, ઓલ ઇન્ડિયા રેડિઓની સલાહકાર સમિતિના સભ્ય, સૌરાષ્ટ્ર હોર્ટિકલ્ચર સોસાયટીનાં હોદ્દેદાર રહી ચૂક્યા છે. મહિલા જાગૃતિ અને શસક્તિકરણના હિમાયતી છે. ગુલાબભાઈ ગુજરાતની જુદી જુદી ૩૫ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ છે. ગુલાબભાઈ ગુજરાત રાજ્ય નૂતન બાલશિક્ષણ સંઘના પ્રમુખ, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સલાહકાર સમિતિના સભ્ય, ગાંધીસ્મૃતિના ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય, કૉલેજ ટીચર્સ એસોસિએશનના કન્વીનર, સર્વોદય કેળવણી સમાજના જોઇન્ટ સેક્રેટરી, ફિલાટેલિક એસોસિએશનના પ્રમુખ, રાજકોટ જેસીસ નોર્થના સ્થાપક પ્રમુખ, શાળાસંચાલકમંડળના સેક્રેટરી, ‘સમન્વય’ સંસ્થાના અગ્રગણ્ય સભ્ય, ગ્રાહકસુરક્ષા સંઘના ટ્રસ્ટી, ગિજુભાઈ જન્મશતાબ્દી તથા તારાબહેન મોડક જન્મશતાબ્દી સમિતિના મંત્રી, ગુજરાત કેળવણી પરિષદ તથા શાળા શિક્ષણ પંચના કારોબારી સભ્ય, નિવેદિતાનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. ઉષાબહેન અને ગુલાબભાઈએ અમેરિકા, કેનેડા, ફ્રાંસ તથા ઇટાલીનો પ્રવાસ કરેલ છે. પ્રસિદ્ધિથી અળગા રહેનારાં આ જાની દંપતીને તેમની શિક્ષણ અને સમાજસેવાની કૃતજ્ઞતાના ભાગરૂપે દેશવિદેશમાંથી અનેક એવોર્ડ્ઝ પ્રાપ્ત થયા છે, જેનો યશ પોતે ન સ્વીકારતાં પોતાના સાથી કાર્યકરોને અને થયેલા કાર્યને આપે છે. શ્રીમતી ઉષાબહેનને પ્રાપ્ત થયેલા Jain Education Intemational ૨૪૭ મહત્ત્વના પુરસ્કારોમાં બેસ્ટ જેસીરેટ, ગુજરાત સરકાર તરફથી ગુજરાતની શ્રેષ્ઠ શાળા એવોર્ડ, મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિષદ તરફથી શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રીનો એવોર્ડ, સરગમ ક્લબ દ્વારા નારીસેવા સન્માન, ‘સમન્વય’ સંસ્થા દ્વારા ગુજરાતનો શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રીનો એવોર્ડ, અમેરિકન બાયૉગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટ, રાલે, નોર્થ કેરોલિના, યુ.એસ.એ. દ્વારા વુમન ઑફ ધ યર-૨૦૦૨ એવોર્ડ, ઇન્ટરનેશનલ બ્યુઝ હુ ઓફ પ્રોફેશનલ એન્ડ બિઝનેસ વુમન તરફથી ૨૦૦૨ના વર્ષનો પ્રોફેશનલ એન્ડ બિઝનેસવુમન એવોર્ડ, સરગમ ક્લબ, રાજકોટ તરફથી ટોપ ટેન વુમન ઓફ રાજકોટ, ગુજરાત સ્ત્રી–કેળવણી મંડળ તરફથી શ્રીમતી ઇન્દ્રાબા ભોગીન્દ્રરાવ દિવેટિયા એવોર્ડ, સરગમ ક્લબ, રાજકોટ તરફથી શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદાન આપવા બદલ સન્માન, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એજ્યુકેટર્સ ફોર વર્ડ પીસ દ્વારા ડૉ. એસ. રાધાકૃષ્ણન એવોર્ડ, યંગ મેન્સ ગાંધીઅન એસોસિએશન દ્વારા ‘અશોક ગોંધિયા એવોર્ડ', ભારતના રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે રાષ્ટ્રપતિ ભવન–દિલ્હીમાં ભારત સ્કાઉટ-ગાઇડ દ્વારા સીલ્વર સ્ટાર એવોર્ડ' જેવા એવોર્ડ્ઝ પ્રાપ્ત થયા છે. દ્વારા શ્રી ગુલાબભાઈ જાનીને પ્રાપ્ત થયેલા મહત્ત્વના સંસ્થા પુરસ્કારોમાં ‘સમન્વય' ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રી, બેસ્ટ જેસીઝ એવોર્ડ, બેસ્ટ સીટીઝન ઓફ ઇન્ડિયા એવોર્ડ, ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા એવોર્ડ ઓફ એક્સેલન્સ ઇન ધ ફીલ્ડ ઓફ એજ્યુકેશન, અમેરિકન બાયોગ્રાફિકલ ઇન્સ્ટીટ્યૂટ, રાલે, નોર્થ કેરોલીના, યુ.એસ.એ. દ્વારા વર્ષ ૨૦૦૧નો અમેરિકન મેડલ ઓફ ઓનર, સોસાયટી ઓફ ગ્લોબલ યુનિટી, દિલ્હી દ્વારા નોબલ સન ઓફ ઇન્ડિયા, ઇન્ટરનેશનલ સક્સેસ એવરનેસ, ન્યૂ દિલ્હી તરફથી ગ્લોરી ઓફ ઇન્ડિયા એવોર્ડ, અમેરિકન બાયૉગ્રાફિકલ ઇન્સ્ટીટ્યૂટ, રાલે, નોર્થ કેરોલિના, યુ.એસ.એ. દ્વારા વર્ષ ૨૦૦૨નો મેન ઓફ ધ યર એવોર્ડ, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એજ્યુકેટર્સ ફોર વર્ડ પીસ દ્વારા ડૉ. એસ. રાધાકૃષ્ણન એવોર્ડ, યંગ મેન્સ ગાંધીઅન એસોસિએશન દ્વારા ‘અશોક ગોંધિયા એવોર્ડ', ઇન્ટરનેશનલ બાયોગ્રાફિકલ સેન્ટર, કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડ દ્વારા લીડિંગ એજ્યુકેટર્સ ઓફ ધ વર્લ્ડ ૨૦૦૭ એવોર્ડ' તથા પ્લેટો એવોર્ડ' જેવા એવોર્ડઝ પ્રાપ્ત થયા છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ તેમનાં બન્ને સંતાનો પ્રતિભા–સંપન્ન છે. પુત્રી વિભાવરી આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે. અમેરિકાની લુઝિયાના ટેક યુનિવર્સિટીમાં ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટમાં વડા તરીકે કાર્ય કરે છે. પુત્ર આનંદ એમ. એસ. કમ્પ્યૂટર સાયન્સ), એમ.બી.એ. થયેલ છે. અમેરિકામાં સાઉથ કેરોલિનામાં કોલંબિઆમાં બ્લુક્રોસ બ્લુશિલ્ડ કંપનીમાં ઊંચા હોદ્દા પર કાર્ય કરે છે. પુત્રવધૂ કાનન ફિઝિયોથેરાપિસ્ટ છે અને ત્યાંની હોસ્પિટલમાં કાર્ય કરે છે. ઉષાબહેનને વાચન, લેખન, બાગકામ, કલાના નાજૂક નમૂનાના સંગ્રહ, સંગીત, પ્રવાસ, ઘર ગોઠવણી તથા બેડમીન્ટનનો શોખ છે. ગુલાબભાઈને વાચન, લેખન, પ્રવાસ, ફોટોગ્રાફી તથા બાગકામનો શોખ છે. આજ દેશવિદેશમાં તેમનાં વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્થાનોએ ભક્ત ધ્રુવ સ્વામી રામદાસ Jain Education Intemational અમાર સ્વપ્ન શિલ્પીઓ રહેલાં છે અને પોતાના સદ્ભાગ્યનો યશ ખૂબ જ નમ્રતાપૂર્વક વંદનીય ગુરુઓ શ્રીમતી ઉષાબહેન અને શ્રી ગુલાબભાઈને આપે છે. શિક્ષણક્ષેત્રમાં આ દંપતીને જે સાચું લાગે તે કાર્ય આરંભ કરે છે અને તેને સમાજમાં સ્વીકૃત કરવા સતત પુરુષાર્થ કરે છે. ક્યારેક થાક લાગે ત્યારે બાળદેવોને પ્રસન્ન જોઈ ફરી સ્ફૂર્તિ મેળવે છે. વર્તમાન શિક્ષણવ્યવસ્થા વિશે કોઈ વ્યથા વ્યક્ત કરે ત્યારે આ જાની દંપતીનો એક જ જવાબ હોય કે “અંધકારની ફરિયાદ કરવાને બદલે નાનકડું પ્રકાશિત કોડિયું બની થાય એટલું કરીએ.” અને કવિ શ્રી ઉશનની ઉક્તિઓનું સ્મરણ કરતાં હસતાં-હસતાં જણાવે કે— ભક્ત પ્રહલાદ જીવનના તપઃપૂજો ચૈતન્ય મહાપ્રભુ મનુભાઈ પંડિતના સૌજન્યથી “કોક જણે તો કરવું પડશે, ભાઈ! એક જણે તો કરવું પડશે, ભાઈ! કશુંયે ન કરવાની કેવી તામસ આ હરીફાઈ ?'' મીરાંબાઈ મહાત્મા ગાંધીજી, Page #265 -------------------------------------------------------------------------- ________________ 2 With Best Compliments From..... nesco Nesco Limited • ENGINEERING, • EXIBITIONS, • PROPERTY DEVELOPMENT, • INFOTECH Western Express Highway, Goregaon (E), MUMBAI-400063 Phone: 2685 4019, 2685 5943, 2685 4757 Fax: 2685 4935, 2685 4569, 2685 7926 E-mail: bec@bom5.vsnl.net.in Page #266 -------------------------------------------------------------------------- ________________ - વન વિશે કરી , અને આજેજ : Taanie (ધર્મમાર્ગના પ્રભાવકો પ્રવાસીઓ છે ACT 'સમાગીદારીમાં વધારો કરી * સારપની સુગંધ વિધક્ષેત્રની વંદનીય વિભૂતિઓ * શબ્દબ્રહ્મના સાધકો, અલખના આરાધકો, સ્વરના ઉપાસકો , * ધમાલ્યાનમાં સંઋારમૂતિઓ : પુણ્ય ખંતિભાઓ ક Jain Education Intemational Page #267 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ સાપની સુગંધ સમાજજીવનના વિવિધક્ષેત્રોમાં સૌની એક વિશિષ્ટ પ્રણાલિકા છે. સૌને પોતપોતાનાં અવનવાં સ્વરૂપો છે, નવાં નવાં રૂપરંગ છે. સંસ્કાર કે સંસ્કૃતિનું માપ તેની વિશિષ્ટતા ઉપરથી નીકળતું નથી પણ માનવજીવનના વિકાસમાં સમાજઘડતરની દિશામાં, રોજરોજના દૈનિક જીવનમાં આપેલા પ્રામાણિક પુરુષાર્થના ફાળા ઉ૫૨થી જ નક્કી થાય છે. સૌએ પોતપોતાની મર્યાદામાં રહીને-કોઈએ દાનધર્મથી તો કોઈએ સેવાકાર્યોથી સમાજજીવનને એક સ્પષ્ટ માર્ગ બતાવ્યો છે. પોતાના અંગતજીવનમાં નીતિમત્તાના ઉચ્ચ ધોરણને આત્મસાત કરી અનેકોએ આપણી આંગળી ચીંધી છે. વિવિધક્ષેત્રના આવા રૂડા માનવીઓનો પરિચય કરાવે છે પૂ. પં. શ્રી ગુણસુંદર વિજયજી ગણિવર્ય મહારાજ. પૂ. આચાર્યશ્રી વિજય ભુવનભાનુસૂરિજી મ.ના વિનેય પૂ. પં. શ્રી ગુણસુંદર વિજયજી ગણિવર મહારાજ પ્રેરણા : વિજય ભુવનભાનુસૂરિજી મ.ની જન્મશતાબ્દી વિ.સં. ૧૯૬૦-૨૦૬૭ પ્રસંગોપાત જૈનધર્મની અતિ પ્રાચીનતાનો પરિચય કરાવનાર પૂ.આ.શ્રી વિજયભુવનભાનુસૂરિજી મ.ના શિષ્યરત્ન વર્ધમાન આયંબિલ ઓળી ૧૦૦+૨૯ના આરાધક પં.પૂ.શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર તથા પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મ.સા. જેમનો ૩૪ વર્ષનો દીક્ષાપર્યાય છે. આ બંને સહોદરો નવાં નવાં સંશોધન અને ચિંતન સાહિત્યમાં ખૂબ જ રસ-રુચિ ધરાવે છે. પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મહારાજશ્રીએ પૂ. ગુરુદેવની કૃપાથી અને અમરેલી ટોળિયા પરિવારની ઉદારતાપૂર્વક રજા લઈને દીક્ષા લીધી. પૂજ્યશ્રીની સંયમયાત્રા જ્ઞાન, ધ્યાન અને શાસનસેવા આદિ સુંદર રીતે ચાલી રહ્યાં છે. સાદર વંદનાવલી —સંપાદક સદાચારપ્રેમીનું જબ્બર સમર્પણ અહીં શીલનો મહિમા પૂર્વના ૠષિ-મુનિઓ જે ગાય છે તે જોઈએ :-અશુદ્ધચિત્તવાળા પણ જે ભવ્ય જીવો માત્ર કાયાથી જ બ્રહ્મચર્ય ધારણ કરે છે, તેઓ પણ ચોક્કસ પાંચમા બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અગ્નિમાં પ્રવેશ કરવો સારો છે, વિશુદ્ધ એવાં કાર્યો કરવાં દ્વારા મરણને ભેટવું તે સારું છે; પણ લીધેલા વ્રતનો ભંગ કરવો સારો નથી; શીલનું ખંડન કરીને જીવન જીવવું સારું નથી. સજ્જન પુરુષો જેમ બીજાનું એઠું કે વિષ્ટાનું ભોજન કરતા નથી; તેમ બીજાની સ્ત્રીને ભોગવતા નથી. જે દુરાચારી અને નિન્દિત પુરુષો છે તે કૂતરાની જેમ એઠું-જૂદું ખાવાસ્વરૂપ બીજાની સ્ત્રીની સાથે દુરાચાર સેવન કરે છે; શીલ એ શ્રેષ્ઠ ૨૫૧ આભૂષણ છે, એ સર્વસ્વ છે, એ પોતાના જીવન જેવું છે, તેથી જ શીલપ્રેમીને શીલથી અધિક બીજું કાંઈ જ નથી. નિર્મળ શીલવાળો ભવ્ય આત્મા આ લોકમાં યશ અને કીર્તિ પામે છે, એ સર્વ જનવલ્લભ હોય છે જ. એ પરલોકમાં શુભગૃતભાગી બને છે. અહીં આપણે વર્તમાનકાલીન એક અત્યંત શીલપ્રિયા જૈન બહેનની વાત કરવી છે. રાજકોટનાં એ પુત્રી પરણીને વેરાવળ શહેરમાં આવ્યાં. શ્વસુર પક્ષમાં બે જ પુરુષો. એક પતિ અને બીજા પિતાતુલ્ય સસરાજી. આ સિવાય સાસુ-નણંદ વગેરે સ્ત્રીવર્ગ કોઈ જ નહીં. લગ્નના ૪-૫ દિવસમાં જ ચકોર આ શીલવલ્લભા બહેનને પોતાના સસરાનો પોતાના તરના દુરાચારનો અનેકાનેક Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ વાણી-વર્તાવ દ્વારા અણસાર આવી ગયો. એમણે પોતાના પતિને બધી જ પિતા તરફની શીલ સંબંધી હરકતની વાત સવિનય જણાવી.....પણ, આ શું? પતિનો નિર્લજ્જતાપૂર્ણ જવાબ મળ્યો. “મારા માતાજીને ગુજરી ગયાને વીશ વર્ષ થઈ ગયાં છે; પિતાજીનું જીવન આના કારણે નીરસ બન્યું છે; મારી તને સામેથી રજા છે. પિતાજીના જીવનને સરસ બનાવવા–એમની જે ઇચ્છાઓ હોય તે તું પૂર્ણ કર! મારી તને લીલી ઝંડી છે.” પતિના સદાચારહીન શબ્દો સાંભળી સદાચારપ્રિય પત્ની હલબલી ઊઠી...વાડ જ જ્યારે ચીભડા ગળે ત્યારે ફરિયાદ કોને કરવી? તે જ રાત્રિએ તેણી પિતાને ઘેર આવી ગઈ. ભણેલી એણીને શિક્ષિકાની સુંદર નોકરી મળી ગઈ. પુનઃ ઘેર આવી જવાના પતિના ઘણા ઘણા સંદેશાઓ મળ્યા, પણ સદાચારશીલ એણીને આવી વાત મંજૂર થાય જ શી રીતે? એણી તો અહીં પિતાજીને ઘેર સદ્ગુણપૂર્ણ જીવન વિતાવતી હતી. અઢાર વર્ષે પતિ પાંચ-સાત સ્વજનો-સ્નેહીઓને લઈને આવ્યો....“પિતાજી હવે પરલોક સિધાવ્યા છે....મારી ભૂલ થઈ ગઈ કે હું તારા સદ્ગુણોને સમજી ન શક્યો...મને માફ કર! ઘેર આવ! તારા માટે હવે મારા તરફથી બધી જ નિર્ભયતા સમજી લેજે.” પતિના સલજ્જ–સમર્યાદ શબ્દો પર વિશ્વાસ રાખી આ શીલપ્રિયા બહેન પતિના ઘેર આવી. સદાચારયુક્ત જીવન વિતાવવા દ્વારા આનંદમગ્ન છે. સદાચારપ્રેમી આ બહેન મારા સંસારી સંબંધી છે. એમનું નામ-ઠામ-ઠેકાણું આપવું શક્ય નથી. બાકી આ કાળમાં પણ ``If character is lost, everything is lost" સ્વરૂપ સત્ય જેમના હૃદયમાં સ્થિર થયું છે એવાં સદ્ગુણપ્રેમીઓના આધારે જ આ પૃથ્વી ટકી રહી છે એવો વિશ્વાસ જો મનમાં મજબૂત થઈ જાય તો વાહ! ભઈ વાહ ! જિનભક્તિ-માતૃભક્તિ-ન્યાયપ્રિયતા એમનું નામ મધુબહેન ચંદ્રકાંત પરીખ. કાંદીવલી વેસ્ટમાં પોતાનું એક સુંદર ગૃહ જિનમંદિર એમણે બનાવ્યું છે. જિનભક્તિપ્રિય આ બહેન માતૃભક્તિપ્રિય પણ ખરાં જ. એમણે પોતાની જન્મદાત્રી માની ૨૫ વરસ સુધી ખૂબ સુંદર સેવા કરી. ૯૪ વર્ષનાં એમનાં માતાજી પણ ગજબનાં જિનભક્તિપ્રિય. આનંદઘનજી મહારાજનાં સ્તવનો શાસ્ત્રીય સંગીતમાં સુંદર રીતે ગાયા કરે. અરે! એમના જીવનના છેક છેલ્લા દિવસોમાં એમણે ભાવથી આવાં ૨૫ સ્તવનો, સ્વપ્ન શિલ્પીઓ પુણ્યપ્રકાશનું સ્તવન સુંદર રીતે ગાઈ ખુદને અને આજુબાજુવાળાં અનેકને ખુશ કરી દીધેલાં. મધુબહેન સરકારના બહુ ઊંચા હોદ્દેદાર ગેઝેટેડ અધિકારી. એ ધારે તો ઉપરના પૈસા ઘણા કમાઈ શકે, પ ન્યાયપ્રિય આ બહેન એવા અન્યાય-અનીતિ ને પૈસા તરફ લલચાયાં નહીં, એ કેટલું મોટું આશ્ચર્ય! ધન્ય! ધન્ય! મધુબહેન અને જયશ્રીબહેન માસી-ભાણેજ થાય. (પ્રસં જાણ્યો અષાઢ ૨૦૬૨). હરામનું ન જોઈએ એમનું નામ કંચનલાલ મોહનલાલ પાનાચંદ ભાવસા કડોદરાવાળા. આજથી (સં. ૨૦૬૨)થી લગભગ ૩૯ વરર પહેલાંની વાત છે. પ્રભુભક્ત એમણે લુવારા ગામમાં જમી ભાડે લઈ એના ઉપર મકાન બાંધેલું. બદલાયેલા સરકાર્ર કાયદા મુજબ એ એના માલિક સમાન બની ગયેલા હતા, પણ ન્યાયપ્રિય એમણે પોતે બાંધેલા મકાન સહિત એ જમીન એન મૂળ માલિકને પાછી આપી દીધી. “મારે હરામનું કાંઈ જ જોઈએ.” એવી સુંદર ભાવનાવાળા એમને ધન્યવાદ ! ★ સુરતમાં મોચી જ્ઞાતિના સંસ્થાના મકાનમાં ભાડે રહેત ગુજરાત સરકારના બાંધકામખાતાના એક ગેઝેટેડ કક્ષાના જૈ અધિકારીને મકાન બારોબાર બીજા ભાડુઆતને આપી દે ત સારી રકમ પોતાને મળી શકે એમ હતી, પરંતુ પોતાની બદર્લ થતાં ભાડાનું મકાન ખાલી કરી એમણે એ સંસ્થાના વિશ્વસ્ત સોંપી દીધું અન્યાયના ધનને જતું કરવાના સત્ત્વવાળા એ અધિકારીને ધન્ય! ધન્ય! ભગવાન મેરે ભી હૈ એક જૈનેતરની જિનભક્તિ (સત્ય હકીકત) (સાંભળી ૨૦૬૧ વૈશાખ આ વાત શ્રી આદિનાથ જિનાલય-મંડપેસર રોડ બોરીવલી વેસ્ટ, મુંબઈની છે. શાંતારામ નામના મંડપકોન્ટ્રાક્ટરે કોઈ એક શુભપ્રસંગ પર શ્રી સંઘ માટે મંડપ બાંધ આપ્યો. એ માટેનું બિલ આપવાનું કહેતાં એણે બિલ રૂા ૩૫૦૦૦=૦૦નું બનાવ્યું. ટ્રસ્ટીઓએ હિસાબ ગણી કહ્યું “શાંતારામ! બિલની વ્યાજબી રકમ તો ૨૮૦૦૦=૦૦ જેર્વ થાય છે.” “આપને બોલા તો મૈને બિલ દિયા હૈ, આપ જં Page #269 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૫૩ રકમ દંગે મુઝે મંજૂર હૈ.” શાંતારામની ભાષામાં સરળતાનો આ વયોવૃદ્ધ શ્રાવકે પોતાની લક્ષ્મી અનેક રીતે દાનમાં ટંકાર હતો. ટ્રસ્ટીએ એને ૨૮000=00 ચૂકવ્યા તો આ વહેવડાવી છે, સાધર્મિક ભક્તિ તો એમનો અત્યંત પ્રિય વિષય. શાંતારામે રૂા. પ000=00 ટ્રસ્ટીના હાથમાં આપ્યા અને આજની તારીખે પણ તેઓએ બને આંખો ગુમાવી હોવા છતાં જણાવ્યું “યે રકમ સે ભગવાનકી સુંદર આંગી બનાના.” ૮-૧૦ સંબંધીઓ પાસેથી સાંભળી જીવ-વિચાર, નવતત્ત્વની બીજા કોઈ પ્રસંગમાં દિવાળી આસપાસના દિવસોમાં આ ગાથા ગોખે છે. અનેક સામાયિક કરે છે. એમનું નામ શાંતારામે શ્રી આદિનાથ જિનાલયમાં ખૂબ સુંદર લાઇટોની રચના ખંભાતવાસી તારાચંદ અંબાલાલ શાહ (હાલ મુંબઈ) ધન્ય! કરી મંદિરને સુશોભિત બનાવ્યું. આનું બિલ માંગવામાં આવ્યું તો ધન્ય! (એક સત્ય હકીકત) શાંતારામ કહે “ભગવાન સિર્ફ આપકે નહીં હૈ, મેરે ભી હૈ, યહ શ્રેષ્ઠ વૈધ છે ત્રિભુવનભાનુ પરમાત્મા મેરી ભક્તિ હૈ, ઇસકા બિલ લેને કી બાત હી નહીં હૈ.” એમને પ્રતિજ્ઞાપૂર્વક નિત્ય એકાસણાં ચાલતાં હતાં, આનું નામ શાસ્ત્રસાપેક્ષતા મુંબઈથી પંજાબ વગેરે સ્થળે જાય, ભોજનશાળા ન હોય તો પણ આજના (વિ.સં. ૨૦૬૦. ઓગસ્ટ ૨૦૦૪) એ એમને સાધર્મિક ભક્તિરૂપે એકાસણાની સગવડતા મળી જતી આચાર્ય પૂર્વે પંન્યાસજી હતા ત્યારની આ વાત છે. સાધુને “એક હતી. એક વખત એમને ભયંકર ઝેરી મેલેરિયા થયો “ત્રણ ભવં ચ ભોયણું' ભોજન એક જ વાર લેવાની વાત મૂળ માર્ગે સમય દવા લેવાની અને તે પણ ભોજન બાદ જ' એવો છે. એ વાત એઓશ્રી સારી રીતે જાણતા હતા, પણ સવારના ડોક્ટરોનો ખાસ અભિપ્રાય-આગ્રહ હતો. ગંભીર આ બિમારીમાં નોકારશી (જન્માક) વાપર્યા વગર શરીર સાથ આપવા તૈયાર એમણે બે દિવસનાં એકાસણાં તો કર્યા જ. એમને એકાસણાં નહોતું, વાપર્યા વગર પિત્તનો પ્રકોપ થાય, માથાનો દુઃખાવો છોડવાની જરા પણ ઇચ્છા નહીં–વીતરાગ, સર્વજ્ઞ, ત્રિભુવનભાનું થાય. એમણે નવકારશી કરવાનો માર્ગ સ્વીકાર્યો, પણ માત્ર બે પરમાત્માના સેવકને આવા વખતે અરિહંત અધિક યાદ આવે જ. લુખ્ખા ખાખરા અને વધાર્યા વગરની મોળી દાળ જે ગૃહસ્થોના એઓ ભગવાનના મંદિરમાં ગયા, ડૉક્ટરની ફી એમને ઘરમાંથી મળી શકતી હતી તેનાથી જ ચલાવ્યું. એ પંન્યાસજી બચાવવાની વાત જ નહોતી. એ ફી રૂપે એમણે પ્રભુના ભંડારમાં મ.શ્રીએ આ રીતે નોકારશીથી બે દ્રવ્યથી દોઢ વરસ સુધી કરી. રૂા. ૫000=00 નાખ્યા અને પ્રભુને પ્રાર્થના કરી, “દેવાધિદેવ! શાસ્ત્રસાપેક્ષતાની અને અપવાદમાર્ગના ઉપયોગમાં પણ મારી નિત્ય એકાસણાની પ્રતિજ્ઞા અખંડ રાખજે.” એ પછીથી જયણાસહ કેટલી આત્મજાગૃતિ! ધન્ય! ધન્ય! એમનો તાવ ઊતરી ગયો...આવા અનેક પ્રસંગમાં એ ભગવાનને જ શ્રેષ્ઠ વૈદ્ય ગણી પોતાનો કેઇસ સોંપી દે છે. આજ (વિ.સં. આંખો બને ગઈ પણ ૨૦૬૨ વૈશાખ) એમને સતત Nonstop ચૌદ વર્ષથી એકાસણાં આંતરચક્ષુ ખુલ્લાં જ છે ચાલે છે; વચ્ચે ઉપવાસ આવી જાય. મુંદ્રા-કચ્છ નિવાસી, સુંદર આજે (વિ.સં. ૨૦૬૨ વૈશાખ) એ શ્રાવકની ઉંમર ૮૦ ગૃહ જિનમંદિરવાળા, હાલ મુંબઈ-ગોરેગાંવ, વેસ્ટમાં રહેતા એ વર્ષની છે. એમણે પોતાના જીવનમાં પાંચ કરોડથી અધિક સુશ્રાવકનું નામ અશોકભાઈ મહેતા. સંખ્યામાં નવકાર મહામંત્રનો જાપ કરેલ છે. દરરોજ સ્નાત્ર, માતૃભક્તિ સહ જિનભક્તિ જિનભક્તિ, જાપમાં સારો એવો સમય શુભમાં પસાર કરે છે. એઓશ્રી ઉપધાન તપમાં હતા. સમાચાર મળ્યા કે તમારી દુકાન એ વખતે કલકત્તામાં ઇસ્ટ ઇન્ડિયા કંપની રાજ્ય કરતી (સોનાની-હીરાની) સંપૂર્ણ લુંટાઈ ગઈ છે. તમો ઉપધાનમાંથી હતી. કલકત્તામાં એક અંગ્રેજની દુકાને જિનભક્તિપ્રિય એક નીકળી ઘેર આવો. એમને ‘અઢારિયું પૂરું થયું હતું પણ બંગાળી બાબુ ચડી ગયા અને અલગ અલગ વસ્તુના ભાવ ચૌદશના નીકળાય નહીં એ શાસ્ત્રીય નિયમ મુજબ એ નીકળવા પૂછવા લાગ્યા. નારાજ થયેલો અંગ્રેજ બોલ્યો “ભાવો શું પૂછતૈયાર ન થયા. સદગુરુઓએ સમજાવી એમને નીકળવાની છટ પૂછ કરો છો, જે વસ્તુ ખરીદવી હોય તે ખરીદી લો.” હવે આપી. એમના પુત્રની આંગળી દુકાનની લુંટ વખતે કપાઈ ગઈ. એક જ પ્રશ્ન પૂછવો છે, “બોલો આખી દુકાનનો ભાવ શું?” ખૂબ લોહી નીકળ્યું, પણ આ સુપુત્ર વિચારે છે કે હવે મારે “એક લાખ રૂપિયા.” ગુસ્સામાં અંગ્રેજ બોલ્યો. પેલા બાબુએ અંજનશલાકામાં પ્રભુના માતા-પિતા બનવાનો ચાન્સ નહીં રહે. એ રકમ તુર્ત ચૂકવી દીધી. ઘેર જઈ જિનેશ્વરભક્તિવાળી માતાને Jain Education Intemational Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ વાત કરી તો એણી કહે “આ કાચ કાટગોલમાં જિનમંદિરમાં લગાવી દે.” બાબુએ એમ કરવા દ્વારા માતાની અને જિનેશ્વરની ભક્તિનો લહાવો લીધો. એ ગ્લાસ વાસ્તવિક ૨૦ લાખની કિંમતના હતા. આજે પણ આ જિનાલયમાં કાચનાં બારણાં વિદ્યમાન છે. જિનભક્તિપ્રિય-માતૃભક્ત ઉદારદિલ એ શ્રાવકનુંતો વડોદરા ગયા. તો અહીં અણસમજ-અભણ આદિવાસીઓએ શુભ નામ બાબુ લક્ષ્મીપતિસિંહજી. સ્વપ્ન શિલ્પીઓ સરકારી પોલિસ તો હતી જ, પણ સત્તાનો ઉપયોગ નહીં કરવાની સૂચના–વાળી. એઓ જીપમાં બેસીને રવાના થાય એ વખતે જ ઉપરી અધિકારીનો ફોન સંદેશો આવ્યો. એમને સંદેશા મુજબ વડોદરા જવાનું થયું. કામગીરી નીચેના સ્ટાફને સોંપી એ દૃઢ પ્રણિધાનની જબ્બર તાકાત ટેકરી પર આવી રહેલા સરકારી માણસોને ટેકરી પરથી જ ભયંકર પત્થરમારો કર્યો, નીચેના સ્ટાફના મુખ્ય અધિકારીને આનાથી ખૂબ જ ઈજા થઈ–એઓ મોતના મુખમાંથી માંડ માંડ બચ્યા પણ ત્રણ મહિના સુધી પથારીવશ રહી ઘણી શારીરિક વેદનાનો ભોગ બન્યા...મુખ્ય અધિકારી એક્ઝિક્યુટિવ ઇજનેરને આ સંકટમાંથી આબાદ બચાવ મળ્યો. હમણાં એક સત્ય હકીકત વાંચવામાં આવી. સૌરાષ્ટ્રના એક મોટા શહેરમાં એક ૫૫ વરસના ભાઈ રહે. એમને જોરદાર હાર્ટએટેક આવ્યો. બે માસની બિમારી રહી. એમને જીવનદાન મળી ગયું. સાજા થયા પછી એમને દુનિયાના સર્વશ્રેષ્ઠ જંગમ તીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજને ભેટવાની ભાવના થઈ. કૃતજ્ઞ છોકરાએ સમસ્ત પરિવાર સહ પિતાજીને શત્રુંજયની જય તળેટીએ લાવીને મૂક્યા. પુત્ર ડોળીની વ્યવસ્થા ગોઠવતો હતો તો એમણે ના પાડી. જન્મ ભલે વખણાતો હોય મહાવિદેહનો પણ મરણ તો શત્રુંજયનું જ પ્રશંસનીય ગણાય છે.” પિતાના જવાબમાં તીર્થયાત્રાના દેઢ પ્રણિધાનનો ટંકાર હતો. એમણે જાતે જ સવારના છ વાગે ગિરિરાજ ઉપર ચંડવાનું શરૂ કર્યું હતું અને બપોરે ત્રણ વાગે એ ભાઈ યાત્રા કરીને નીચે આવ્યા. પછીથી એ યાત્રામાં જામી ગયા. એઓ ટુકડે ટુકડે ૩૬ વખત ચાલીને, ખુલ્લા પગે ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી શત્રુંજયના દાદાને ભેટ્યા. આ છે દૃઢ સંકલ્પ બળનું પરિણામ. મનસ્વી કાર્યાર્થી સુખની કે દુઃખની પરવા કરતો નથી. દરિયામાં ડૂબકી મારનારને મોતી મળે, કાંઠે રહેલાના ભાગ્યમાં તો છીપલાં જ હોય ને! આ છે ધર્મનો પ્રત્યક્ષ પ્રભાવા એક જિલ્લા કક્ષાના જાહેર બાંધકામ અધિકારી અર્થાત્ એક્ઝિક્યુટિવ એન્જિનિયર નર્મદા પ્રોજેક્ટમાં કામ કરે. પ્રોજેક્ટના કારણે ગામોની એક સ્થાનથી બીજે સ્થાન પુનર્વસવાટની કામગીરી કરે. આદિવાસી-અભણ જંગલી પ્રજા સાથે કામ પડવાના પ્રસંગોમાં ખૂબ સાવધાની રાખવી પડે, નહીંતર જાનનું જોખમ પણ થઈ જાય. એક વખત આદિવાસી લોકોએ અણહકના સરકારી પતરાં લઈ લીધેલાં એ પાછાં મેળવવાની બહુ જ જોખમી કામગીરી એમના શિરે આવી. પોતાની કચેરીથી નાવમાં બેસી દૂરની ટેકરી પર ચઢીને આ કામ બજાવવાનું હતું. સાથે એ અધિકારીને બીજા એક પ્રસંગમાં સવારે સાડા છ વાગે આ જ પ્રકારની કામગીરી માટે જવાનું હતું. નિત્ય જિનવર પૂજન વગર મોઢામાં પાણી પણ ન નાખવાની સતત કાળજીવાળા તેઓ સાડા આઠ વાગે તૈયાર થઈ સ્થળ ઉપર પહોંચ્યા. સાથે જ ગામના સરપંચને લઈને ગયા-અહીં સાડા છ વાગે આવેલા સ્ટાફ વગેરેને આદિવાસી લોકો સાથે ખૂબ શારીરિક ઝપાઝપી વગેરે ચાલતું હતું. સરપંચની મદદથી અને આ અધિકારીની કુનેહથી તોફાન શાંત થઈ ગયું. પ્રસંગ પર મોડા આવવા માટે આ અધિકારીના વિરોધમાં પત્રવ્યવહાર થયો તો બુદ્ધિથી સારી રીતે કામ પાર પાડનાર આ અધિકારીને ઉપરના અધિકારીથી ઊલટાનો સારો જશ મળ્યો. એક ત્રીજા પ્રસંગમાં આવી જ કોઈ કામગીરી પ્રસંગે એક મદિરાપાનથી બેભાન બનેલા આદિવાસી માણસે એમને ૨૦ કિલો જેટલા વજનનો પત્થર ઉપાડી મરણોન્મુખ કરવા તૈયાર થયેલો. એ જ વખતે આ આદિવાસીના સહોદર ભાઈએ એને આ કાર્ય કરતાં અટકાવ્યો. અધિકારીશ્રીને આબાદ બચાવ મળ્યો. દરરોજ બે ટાઇમ પ્રતિક્રમણ, સામાયિક, જિનપૂજા, ચોવિહાર, નવકારશી, ઉકાળેલા પાણીનું પાન આદિ સુકૃતવાળા આ અધિકારી જૈન શ્રાવક ભારે દયાળું અને એટલે જ પોતાની સત્તાની મર્યાદામાં રહી આદિવાસીઓને અનેક પ્રકારની જમાડવા વગેરેની સગવડતા–બીજી સહાય કરવાની વૃત્તિવાળા અને એટલે જ સમજદાર આદિવાસીઓ એમને ‘ભગવાન' જેવા સમજી એમને અનેક રીતે અનુકૂળ બનતા હતા અને એથી જ આ અધિકારીની ક્રામગીરી કંટકરહિત અને યશસ્વી બનતી હતી. સહાયનો સંપૂર્ણ યશ આ શ્રાવક દેવ-ગુરુની અચિંત્ય કૃપા અને ધર્મના પ્રભાવને જ આપવાનું હોંશે હોંશે કરે છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૨૫૫ ગવાડા (વિજાપુર-મહેસાણા)ના વતની અને હાલ મુંબઈ પર કન્ટ્રોલ આવ્યા વગર આ રીતની સત્ત્વની ખીલવણી શક્ય મલાડ-ઇસ્ટ-જિતેન્દ્ર રોડ પરના શ્રી શાંતિનાથ જિનાલયના ક્યાં છે? રાજુભાઈના પિતા અનંતરાય દરરોજ રૂા. ઉપાશ્રયમાં ખૂબ સુંદર શ્રી જિન અને શ્રી જિનમતની ઉપાસના ૫૦૪=00ની રકમ જીવદયા=અબોલ જીવની અસમાધિ દૂર કરતા આ સુશ્રાવક મહેન્દ્રભાઈ સાકરચંદ શાહને સુકૃતોનાં કરવામાં વાપરે છે. હા! આ કાળમાં પણ ન્યાયપ્રિય અને ભાવાંજલિ! આ શ્રાવકે ડેમ ઉપર વિકસનારી માછીમારીની દયાપ્રિય વ્યક્તિઓ સત્ત્વપૂર્વક જીવે છે જ. (૨૦૬૨ વૈ. વદ પ્રક્રિયાને જિનભક્તિ-શ્રદ્ધા અને સન્મતિથી અટકાવવાનો ખૂબ ૧૦-બોરીવલી વેસ્ટ). સુંદર યશ પણ મેળવેલો છે તો લગભગ છેલ્લાં અનેક વર્ષોથી જિનભક્તિ-જીવદયા-માનવરહિતનો સમન્વય અષાઢ ચોમાસું શ્રી શત્રુંજય તીર્થાધિરાજની શીતળ છાયામાં પવિત્રતાપૂર્વક પસાર કરવાનો લાભ પણ લીધો છે. (પ્રસંગ- એમને કુદરત તરફથી ખૂબ સુંદર ગળું મળ્યું છે, તો શ્રવણ વિ.સં. ૨૦૬૨, જેઠ વદ ૧૨). આવા પ્રસંગો માણવાનું શાસ્ત્રીય સંગીતમાં એમણે માસ્ટરી મેળવી છે. મૃત્યુ પછીની સુંદર કામ હૃદયનયણ અને શ્રદ્ધાવાળા સુંદરગુણવાળા કરી શકે. પ્રાર્થનાસભામાં એઓ મૃત્યુની અનિવાર્યતા-જીવનની ક્ષણભંગુરતા-સદ્ગુણોની જરૂરિયાત, દુર્ગુણો દૂર કરવાની પ્રેરણા ધન્ય શ્રાવકરના વગેરે જણાવતાં ગીતો ગાય, લોકોને સન્માર્ગ તરફ દોરવાના એમનું નામ જયંતીલાલ દેવરાજ દેઢિયા (ઉ.વ. ૪૬). પ્રયાસ કરે. એમને આ માટે સારી રકમ મળે. કોઈક એવા હાલ ગોરેગાંવ, વેસ્ટ, મુંબઈ (જેઠ ૨૦૬૨). એમણે ચોવિહાર આર્થિક નબળાં લોકોની પ્રાર્થનાસભામાં એ પોતાની મહેનતના અટ્ટમ કરીને શ્રી શત્રુંજય મહાતીર્થની અઢાર યાત્રા કરી; પૈસા ખુશીથી જતા પણ કરે. પોતે ડાયમંડના વેપાર-સંલગ્નનાં ચોવિહાર છઠ્ઠ કરીને તેર યાત્રા કરી. ત્રણ વર્ષથી સતત બેસણાં પત્ની છે અને એમનો પુત્ર પણ આ જ ધંધામાં છે. આ બહેન ચાલુ છે, વરસીતપ, સિદ્ધિતપ, માસખમણ તપ, નાનાં નાનાં પોતાને મળતી આવી પ્રાર્થનાસભા આદિની કમાણીની અનેક તપ કર્યા છે. ૧૮000 સાધુને વિધિપૂર્વક વંદનાના મોટાભાગની રકમ જીવદયા, માનવરાહત, પ્રભુસેવા આદિમાં ભાવપૂર્વક ૬000 સાધુ વંદના થઈ ગઈ છે. રોજ પ્રાયઃ સવ્યય કરી દે. અરે! પોતે અનેકને સંગીત વગેરેની પોતાની એકસો(100)થી ઉપર સાધુ વંદના કરે છે. ધન્ય! ધન્ય! કળા નિસ્વાર્થભાવે શીખવી છે. ગુરુપૂર્ણિમાના દિવસે એ લોકો “શત્રુંજયની અઢાર-તેર યાત્રાની પૂર્ણતા વખતે એમને થકાવટનો જ્યારે ભેટ આદિ લાવે તો આ બહેન એમને આશીર્વાદ જરૂર અનુભવ થયો નહોતો” એ કેવું આશ્ચર્ય! (સંપૂર્ણ). આપે પણ ભેટો તો ન જ સ્વીકારે. (સાધુને ભાવનિક્ષેપે અથવા ફોટોવંદનાથી ચલાવે છે). કે.પી. સંઘવી દ્વારા પોતાના બનાવેલ રાજસ્થાન પાવાપુરી સત્ત્વ ખીલવવા લોભવતિ પર કન્ટ્રોલ મુકામની પાંજરાપોળમાં આ બહેને એકદા જીવદયા વિષયક ખૂબ જ સુંદર ગીત-સંગીત રેલાવ્યું, સભા તો ખુશ ખુશ થઈ ગઈ પણ એમનું નામ રાજુભાઈ અનંતરાય શાહ, હાલ બોરીવલી. સંઘવી પરિવાર અત્યંત ખુશખુશાલ બની ગયો. સંગીતકાર ધંધાકીય બિલ વગેરેમાં એમની પાસે એક પાર્ટીના રૂા. બહેનશ્રીના શબ્દો પર એક શ્રોતાએ સવાલાખ રૂપિયાની ભેટ ૨૩૦૦૦=૦૦ હિસાબથી વધારે આવ્યા. સામાવાળાની ભૂલ પાંજરાપોળને જાહેર કરી. શબ્દોની કેટલી અસર! એવી હતી કે એ કદી પકડાય જ નહીં. રાજુભાઈએ પાર્ટીને મુંબઈ-વિલેપાર્લેમાં રહેતાં સગુણી એ બહેનનું શુભનામ એમની ભૂલ બતાવવાપૂર્વક એ રકમ પાછી આપી. બીજી એક છે જયશ્રી પારેખ. આ બહેન પોતાની પ્રાર્થનાસભામાં જીવદયાની વખત એક પાર્ટીએ એમના હકની=ન્યાયની રૂા. ૩૫૦૦=00 ટીપ કરાવવાની ખૂબ સુંદર ભાવનાવાળાં હોય છે, એમની જેવી રકમ ચૂકવી નહીં. આ જ પાર્ટીના પછીથી પોતાને રૂા. સંગીતસહ આ માટેની અપીલ દર્દભરી અને નક્કર હોય છે. ધન્ય ૭૨00=00 હિસાબ કરતાં વધારે મળ્યા. આ પાર્ટીએ પોતાના શ્રી જિનશાસન જ્યાં આવાં સ્ત્રીરત્નો શોભી રહ્યાં છે. વ્યાજબી લેણા રૂા. ૩૫૦૦ ફૂબાડ્યા છે, એ વાતની દરકાર કર્યા વગર જ રાજુભાઈએ એ ૭૨૦૦ની રકમ પાર્ટીની ભૂલ આનું નામ કૌટુમ્બિક પ્રેમ દેખાડી એને પાછી આપી. રાજુભાઈના ભાઈ ચેતનભાઈએ પણ સાંગલીના એ સગૃહસ્થ સુશ્રાવકનું નામ ઉમેદલાલ આ રીતે રૂા. ૪000ની રકમ પાર્ટીને પાછી આપેલી. લોભવૃત્તિ ગોઝભાઈ શખ / પલા. લાભકૃત મોનજીભાઈ શાહ (મૂળ જામનગરના અફીણી કુટુંબના). Jain Education Intemational Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ એમનો યુવાન પુત્ર સ્નાન કરવા બેઠો. સ્નાન કર્યા પછી એને પોતાની નવી હીરાની વીંટી યાદ આવી. પોતે જ્યાં મૂકી હતી એવો એને જે ખ્યાલ હતો ત્યાં વીંટી ન મળી, આજુબાજુ તપાસ કરી તો પણ ન મળી. ઘરના નોકરોને પૂછપરછ કરી. સૌ કહે “અમોએ જોઈ નથી.” એને ઘરના નોકરો પર શંકા ગઈ, એણે તુર્તજ પોલિસ સ્ટેશન પર ફોન કર્યો. થોડીવારમાં પોલીસની ટુકડી આવી ગઈ. ઉમેદલાલભાઈ ઘરમાં જ હતા. બધી જ પરિસ્થિતિ એના ખ્યાલમાં આવી ગઈ. ઘરનો નોકરવર્ગ ‘કૌટુમ્બિક પુરુષ' કહેવાય એવા કલ્પસૂત્રશાસ્ત્રનાં વયનો એના ખ્યાલમાં જ હતા. એમના પર શંકા-એમને પોલીસની કનડગત એ કલ્પી પણ ન શક્યા. પોલીસોની સાથે સભ્યતાપૂર્વક વાત કરી એમણે એમને રવાના કર્યા. પૌદ્ગલિક ચીજ ખાતર મનુષ્યપ્રેમને થોડો જતો કરાય? ત્રણ-ચાર દિવસોમાં જ બાથરૂમની પાણીની ખાળમાંથી વીંટી અકબંધ પાછી મળી ગઈ. ઉમેદલાલજી પોતાનો ઔચિત્યગુણ બચી જવાથી ખુશખુશાલ હતા; પુત્ર વીંટીની પુનઃ પ્રાપ્તિથી. (સત્ય હકીકત) ના, અન્યાયનું અમોને ન ખપે! આ વાત લગભગ વિ.સં. ૨૦૫૫ની છે, નડિયાદના સર્વગુણગણસુંદર-ત્રિભુવનભાનુ પરમાત્માના ભક્તિકારક, સજ્જન, સગૃહસ્થ દલસુખભાઈની આ વાત છે. એમની ઉંમર ૭૦ વરસ ઉપરની થઈ. એમની પાસે ભાડા પર રાખેલી બે વખાર હતી. ૫૦ વરસથી આ વખારનો કબજો એમની પાસે હતો. એક દિવસ આ વખારનો માલ બધો ખાલી કરી એમણે આ વખારનો કબજો મકાનમાલિકને આપતાં જણાવ્યું “મારી હવે ઉંમર થઈ છે, મારા છોકરાઓ મારા કહ્યામાં હાલ તો છે જ પણ મારા મરણ પછી એઓ આ વખારો “રહે તેનું મકાનકબજો બળવાન છે’ વગેરે કાયદાઓનો ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરે એમાં મને અન્યાય-અનીતિનાં દર્શન થાય છે અને એવું ન બને એટલે જ આ વખારોનો ખાલી કબજો તમને સોંપી દઉં છું, તમો એ સંભાળી લો, અમારે અન્યાય અનીતિનું કાંઈ ન ખપે.' હા! માનવતાના આવા દીવડાઓ હજી પણ ટગમગતા રહી પ્રકાશ પાથરી રહ્યા છે. એ ખૂબ પ્રસન્નતાની વાત છે. શાંતિભાઈની સત્યનિષ્ઠતા “શાંતિલાલભાઈ! તમારા ખાતામાં રૂા. ૩૦૦૦=૦૦ પેઢીના ચોપડામાં દેવાના નીકળે છે, એ ભરાઈ જાય તો સારું.” સંઘની પેઢીવાળાએ એક સુશ્રાવકને ઉઘરાણી કરી. શાંતિભાઈને સ્વપ્ન શિલ્પીઓ આ રકમ પોતે ભરપાઈ કર્યાનો ખ્યાલ હતો એટલે કહે, “જોઈને કહું છું.” પછીથી એ પોતાની પાસેની રૂ।. ૫૦૦૦=૦૦ પાંચ હજારની પહોંચ લઈને આવ્યા. પેઢીના હોદ્દેદારોને બતાવી કહે કે “મેં સંપૂર્ણ રકમ ચૂકવી દીધી છે, આ બાબતમાં મારે કાંઈ જ દેવાનું બાકી નથી. પેઢીના હોદ્દેદારોએ પોતાની ડુપ્લીકેટ પાવતી–બુક કઢાવીને જોયું તો ઉપરની પાવતીમાં રૂા. પાંચ હજાર લખેલા અને નીચેની કાર્બન પાવતીમાં માત્ર બે હજારની રકમ લખેલી હતી. બન્ને જણા રસીદ ફાડનારની બેવફાઈ સમજી ગયા. એ પ્રશ્નને બાજુમાં રાખીને જ શાંતિભાઈની પ્રામાણિકતા બોલી ઊઠી, “મારા ખાતામાં રૂા. ૩૦૦૦=૦૦ બાકી બોલે છે, આ લો રૂપિયા અને મારું ખાતું ચોખ્ખું કરો.” પેઢીના વહીવટદારની ‘ના' છતાં શાંતિભાઈની સચ્ચાઈ પૈસા ચૂકવવા મક્કમ જ હતી. (ધાર્મિક પેઢીમાં નીચેની પાવતીમાં તથા નીચેના ચેકમાં બન્ને બાજુ સીધું-અવળું લખાય એવા બન્ને બાજુ શાહીવાળા કાર્બન વાપરવાની કાળજી ખાસ કરવા જેવી છે). (સત્ય હકીકત) વસુંધરા બહુરત્ના શાથી? “ન્યાય-નીતિ એ જ ધન-લક્ષ્મીપ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે” એવાં આર્ષપુરુષોનાં વચનો પર પરમ વિશ્વાસવાળા અને મરીન લાઇન્સ–મુંબઈના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પરમ ભક્તિવાળા એક સગૃહસ્થની આ વાત છે. પોતાનો ફિક્સડ ડિપોઝિટ ૨સીદ (બાંધી મુદતની થાપણ)ના દલાલીનો વ્યવસાય કરતા આ સજ્જન પાસે એક બહુ મોટી કંપનીના હિસાબની ભૂલના એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા વધારાના આવ્યા.....અન્યાયનો પૈસો કાચા પારાની જેમ પચાવવો કિંઠન છે એવા સદ્ગુરુઓના વચન પર વિશ્વાસવાળા આ ન્યાયપ્રિય ગૃહસ્થે ચેક દ્વારા કંપનીને તમામ રકમ પરત કરી. કંપનીના સ્ટાફનો આ સજ્જન પરનો વિશ્વાસ અતિ દૃઢ બન્યો. આવા સદ્ગુણીઓથી જ વસુંધરાને બહુરત્ના કહેવાય છે ને? એમનું શુભ નામ પાટણવાળા હર્ષદરાય પન્નાલાલ શાહ. ભૂરિ અનુમોદના! એમણે પૂર્વે પણ આ રીતે મોટી રકમ પરત કરેલી. અનુમોદનીય સત્ય વિગત એમનું નામ હસમુખભાઈ ચીમનલાલ શાહ-પાટણવાળા હાલ મુંબઈ પૂ.પં. પ્ર. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર મ. તરફથી એમને નવકારમંત્રનો આમ્નાય મળ્યો છે અને એઓ હાલ દરરોજ ૫૦૦૦ નવકાર ગણે છે. એમની ટોટલ ૭ કરોડ Page #273 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. 257 નવકારની પૂર્ણાહૂતિ થઈ રહી છે. એમનો સંકલ્પ 8 કરોડ “તપસ્યા કરતાં હો કે ડા જોર ઉપરનો જાપ કરવાનો છે. દરરોજ જિનપૂજા-ઋષિમંડલ સ્તોત્ર બજાયા હોr" પાઠ પણ સુંદર ચાલે છે. ગૌતમસ્વામીજી મ.નો મોટો રાસ પણ દરરોજ સ્વાધ્યાયમાં કરે છે. એમની હાલ ઉંમર 80 વર્ષની છે. નાનકડો બાળક. ઉમ્મર વર્ષ છે. એણે અટ્ટમનું તપ કર્યું. શરીર ખૂબ તંદુરસ્ત છે. સાત વર્ષની ઉંમરે નવપદજીની ઓળી કરી. દસ વર્ષની ઉંમરે અઠ્ઠાઈ કરી. પછી તો 21 વર્ષની ઉંમર સુધીમાં ૯-૧૧-૧૬“આ છે સગરના યોગની કરામત” 21 ઉપવાસની ઉગ્ર તપસ્યા કરી. પછીથી એમણે મા ખમણ એમનું નામ જયંતીલાલ ખીમજી કચ્છવાળા-હાલ (વિ.સં. 36 ઉપવાસ, 21-68-85-108 ઉપવાસની તથા 500 2063 મહામાસ) લોવર પરેલ મુંબઈ. પોતાને જૈનધર્મ કરતાં આયંબિલ વર્ષીતપ છટ્ટથી, અટ્ટાઈથી વીશ સ્થાનક તપના 420 અધિક દિલચસ્પી વૈદિક ધર્મમાં. એમણે એ ધર્મનો ગુરુમંત્ર પણ ઉપવાસ 21 માસમાં સિદ્ધિતપ, બે વાર શ્રેણીતપ, શત્રુંજય તપ, લીધેલો. જયંતીભાઈનો નાનોભાઈ રાજેશ અમેરિકા દેશથી ભારત પ્રદેશ રાજાનું તપ, નવપદજીની 45 ઓળી, વર્ધમાન તપની આવેલો. એણે અમેરિકામાં અધ્યાત્મયોગી–સંવિગ્ન-ગીતાર્થ પૂ. 18 ઓળી, અટ્ટાઈથી જ વરસીતપમાં છેલ્લે 33 ઉપવાસ કર્યા. આચાર્યદેવ શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજની ખૂબ જ એમણે સોળ માસનું ગુણરત્નસંવત્સર તપ કર્યું. આ પ્રભાવકતા-મહાનુભાવતાની વાતો સાંભળેલી સાથે જ ત્યાં એને તપમાં ૧લા મહિને ઉપવાસના પારણે ઉપવાસ, બીજે મહિને આ મહાપુરુષનાં દર્શન આદિનો લાભ લેવા જણાવેલું. - છઠ્ઠના પારણે છટ્ટ, ત્રીજે મહિને અટ્ટમના પારણે અટ્ટમ, ચોથે ઢના પાણે છટ ત્રીજે મ. નાનાભાઈની સાથે જ જયંતીભાઈને આ શાસનપ્રભાવક પવિત્ર મહિને ચાર ઉપવાસના પારણે ચાર ઉપવાસ. આમ આગળ આચાર્યદેવના શ્રી શંખેશ્વર મહાતીર્થમાં પુણ્યદર્શન થયાં. સુશ્રાવક વધતાં વધતાં છેલ્લે ૧૬મા માસે 16 ઉપવાસના પારણે સોળ ધનજીભાઈએ પૂજ્યશ્રીને એમની ઓળખાણ કરાવી. જયંતીભાઈ ઉપવાસ કરવાના હોય છે. સતત સોળમાસના આ તપમાં અને એમના નાનાભાઈ પર સૂરિમંત્રનો વાસક્ષેપ પડ્યો અને ઉપવાસ 407 અને બેસણાં 73 કરવાનાં હોય છે. 61 વર્ષના જયંતીભાઈ જણાવે છે કે “ખરેખર વાસક્ષેપનો જબ્બર પ્રભાવ (વિ.સં. ૨૦૬૩)ના આ શ્રાવકને બાહ્ય તપની સાથે આવ્યંતર પડ્યો. તે શુભ દિવસથી મારી જૈનધર્મ પ્રત્યેની આસ્થા અધિક તપ પણ ખરું જ. તે જેમ કે રોજ જિનદર્શન, પૂજા, સામાયિક, અધિક વધવા લાગી. એ કહે “હું જૈન ધર્મ પર અધિક આવક પ્રતિક્રમણ, સ્વાધ્યાય જાવજીવ સૂવાનું સંથારામાં અને બૂટ પ્રતિક્રમણ : લગાવવાળો બન્યો. પેલા અજગરનું અને સાતતાડનું રૂપ કરનાર ચપ્પલનો ત્યાગ. એમણે પ્રથમ ઉપધાન મૂળવિધિથી મિથ્યાત્વી દેવને બાળકુમાર વર્ધમાનની એક જ મુટ્ટીનો પ્રહાર કરેલાં....શાસનપ્રભાવક આરાધના કરનારા એ શ્રાવકભાઈનું મળ્યો હતો અને એનું મિથ્યાત્વ ભાગી ગયું હતું. એવું જ જાણે શુભ નામ ભાયંદર (થાણા જિલ્લો, મહારાષ્ટ્ર)ના શ્રી મારા માટે થયું. આજે હું રોજ જિનદર્શન-જિનપૂજન-અવસરે નવીનભાઈ. એમની ભૂરિ ભૂરિ અનુમોદના કરવાથી આપણને સ્નાત્ર ભણાવવાનું-ઉભય ટાઇમ પ્રતિક્રમણ-સામાયિક વગેરે પણ એ તપસ્યાનો લાભ મળી શકે છે. (સત્ય હકીકત). સારી રીતે શ્રદ્ધાથી ભક્તિથી–ભાવથી કરું છું ને સુદેવ, સુગુરુ અચિંત્ય શક્તિયુક્ત શ્રી જૈનધર્મ સુધર્મની આવી સુંદર બુદ્ધિ પમાડનાર પૂ. આચાર્યદેવનો ઉપકાર જેટલો માનું તેટલો ઓછો છે. એમણે મને સાચા મોક્ષમાર્ગ પર અમારું વતન અમરેલી. અહીં સાધ્વીશ્રી પાયશાશ્રીજી ચડાવ્યો. મોક્ષમાં ન જાઉં ત્યાં સુધી આવો સગુરુનો યોગ મને મ.ના અનેક ઉપકાર થયા છે–અનેક ચોમાસાં થયાં છે. એક સદેવ મળે એવી ત્રિભુવનભાનુ પરમાત્માને સપ્રમાણ પ્રાર્થના કરું વખત વિહારમાં એ બીજા સાધ્વીજી સાથે ચાલતાં હતાં. રસ્તામાં સામે આવી ગયો એક મોટો સાપ. બન્ને સાધ્વીઓ હવે આ જિનભક્ત જયંતીભાઈને સ્નાત્ર ભણાવતાં અનેકોનેક આગળ વધી શકે એવી પરિસ્થિતિ જ નહોતી. એમને નજીકમાં દિવસો સુધી મેં સાક્ષાત જોયા છે......સ્નાત્રમાં “રંગે રમે આનંદે એક ઓટલો મળી ગયો. ત્યાં એ બને ઊભા રહી ગયા. સર્પ રમે' એ સ્તવન જ્યારે ચાલતું હોય ત્યારે અન્ય ભાવિકોની સાથે એક દાંડાથી થોડા વધુ અંતરે સ્થિર થઈ ગયો હતો. અભયદાતા જિનવરના ત્રિગડાની ફરતા એમને ગાતાં–નાચતાં-કૂદતાં જોવાનું શિરોમણિ શ્રી તીર્થકર દેવના સંયમ પામેલાં એ બન્ને સાધ્વીઓ પણ પ્રસન્નતાપ્રાપક બની જતું હોય છે. ધન્યા પાસે અભયપદ નવકાર મહામંત્ર, લોગસ્સ સૂત્ર અને 33 Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સ્વપ્ન શિલ્પીઓ ઉવસગ્ગહર સ્તોત્ર હતાં. બન્ને એ અદ્દભુત શરણપ્રદાયક એ વખતે ભ્રષ્ટાચાર પોતાનો નાચ અધિક દેખાડતો હોય છે. લોકો મન્ચાક્ષરોનું જ સ્મરણ સ્વીકાર્યું. “ૐ હ્રીં વર્ણ જોડી કરી જ્યારે પાણીના ટીપા અને અનાજના કણ માટે વલખાં મારતાં જપીએ પારસનામ, વિષ અમૃત થઈ પરિણામે, પામે અવિચલ હોય છે ત્યારે ભ્રષ્ટાચારપ્રિયો ગેલમાં આવી જતાં હોય છે. ધામ.” એ શ્રદ્ધાયુક્ત પદો સાધ્વીના ખ્યાલમાં હોય જ. એક સદૈવ સદાચારોપદેશક પરમાત્માના એક ભક્ત જૈન અધિકારી કલાક સુધી અવિરતપણે આ જાપ ચાલ્યો. ધર્મસત્તાની જીત પાસે રાહતકાર્યોની જવાબદારી આવી. ઉપર-નીચેના થઈ. કલાકના અંતે સર્પ શાંતિથી બાજુના ખેતરમાં ચાલ્યો ગયો. ભ્રષ્ટાચારપ્રિય અધિકારી અને સ્ટાફની વચ્ચે રહીને પણ આ ધર્મસત્તાનો અદ્ભુત પ્રભાવ પ્રત્યક્ષ ઝીલવાનો અને સાધ્વીઓને સદાચારપ્રિય અધિકારીએ સન્યાય-નીતિપૂર્વક ખૂબ સુંદર આનંદ હતો. આ સાધ્વીજી મ.ને ભયંકર ગરમીમાં સાત દિવસ કાર્યવાહી બજાવી. દુષ્કાળપીડિત લોકોના હિતની શક્ય રક્ષા પાણીના ટીપા વગર રહેવું પડે એવા ભયાવહ ઓપરેશનમાં પણ કરી. અનુક્રમે નિવૃત્ત થયેલા એ અધિકારી હાલ થોડા માસ પૂર્વે ધર્મ આરાધના નવકારમંત્ર જાપ આદિથી શાંતિ-સમાધિ સહ જ સ્વર્ગવાસી બન્યા. એમના સન્યાયની સુવાસ છેક સુધી સફળ ઓપરેશનની પ્રાપ્તિ થયેલી. હા અરિહંતાદિ ચારની મહેકવંતી રહી, હા! સ્વર્ગગમન બાદ પણ! એમનું શુભ નામ શરણવાળા પ્રસન્નતાના સ્વામી બને એમાં શી નવાઈ? શાંતિલાલ શિવલાલ શાહ-અમદાવાદ. આ છે નવકારમંત્રનો પ્રત્યક્ષ પ્રભાવ” આ વાત અમોને વધુ એટલા માટે યાદ આવી છે કે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા અને સેન્ટર ફોર મીડિયા એ સાધ્વીજી મહારાજને છાતીના દુ:ખાવાની ફરિયાદ સ્ટડીઝ ૨૦૦૭ દ્વારા હાથ ધરાયેલો સંયુક્ત અભ્યાસક્રમ બાદ અમદાવાદના સુખ્યાત ડૉક્ટર સુરેશભાઈ ઝવેરીએ જણાવે છે કે દેશમાં ગરીબીની રેખા હેઠળ જીવતાં લોકોએ છાતીમાં કેન્સરની ગાંઠનું નિદાન કર્યું અને ઓપરેશન કરવાનું નિઃશુલ્ક ગણાતી જીવનાવશ્યક સેવા મેળવવા માટે રૂપિયા બતાવ્યું. નવકારમંત્ર પર જબ્બર શ્રદ્ધાવાળા આ સાધ્વીજી ૯૦૦ કરોડની લાંચ આપવી પડી હતી. અરે! અરે ! જીવતાં મહારાજે પંચપરમેષ્ઠી નમસ્કારનું જ શરણ સ્વીકાર્યું. જાપ ચાલુ જ હતા અને એક દિવસ એમને લોહીની ઊલટી થઈ. ડૉ. | મૃત જેવાં લોકો પર પણ આ જુલમ! સુરેશ ઝવેરીએ ફરીવાર વિગતવાર તપાસ કરીને જણાવ્યું ચોરીનું ધન ના રહે ઘરમાં “સાધ્વીજી મ.નું કેન્સર ગાયબ થઈ ગયું છે.” આ સાધ્વીજી અમરેલી (ગુજરાત)ના એ સપૂત.......L.C.B. સુધી મ.ને એક વખત નાગણી કરડી હતી. ડૉક્ટર બોલાવવાની ભણેલા. મુંબઈની અતિ પ્રખ્યાત મોટી કંપનીમાં એમનો પરચેઝ સલાહ છતાં એમણે તો ભાવધવંતરી પંચપરમેષ્ઠી નમસ્કારનું ઓફિસરનો હોદો.......અમરેલીથી મુંબઈ આવ્યા પણ એમને જ સ્મરણ પસંદ કર્યું. પરિણામે એમના મુખમાંથી લીલું કાચ રહેવાની જગ જ નહોતી. એક બહુ મોટા પરચેઝમાં એમને જેવું પ્રવાહી બહાર નીકળ્યું.....સાધ્વીજી નીરોગ જાહેર થયાં. સપ્લાયર્સ તરફથી લાંચની ઓફર મળી. “અમને આ ઓર્ડર અઠ્ઠાવન વર્ષ (વિ.સં. ૨૦૬૩)ના દીર્ધ સંયમી એ સાધ્વીજીનું આપો અમો તમોને પાલમાં બે રૂમ-કિચનનું મકાન શુભ નામ વિનયપ્રભાશ્રીજી મ. એમનો નવકારમંત્રનો જાપ ઓનરશિપનું અપાવી દઈએ.” લગભગ આઠ કરોડ. જૈન શાસન આવા આરાધકોથી જયવંતું “ન્યાય એ જ ધન કમાવાનો સર્વશ્રેષ્ઠ રહસ્યમય ઉપાય છે. યાદ રહે મહાનશ્રી જિનશાસનમાં સાધુ જો નવકારમંત્રના છે” “ચોરીનું ધન ના રહે ઘરમાં ચોર સદા ભૂખે મરિયે” વગેરે પાંચમા પદે બિરાજે છે, તો સાધ્વીજી પણ એ જ શોભનીય પદ જિનવચન પર શ્રદ્ધાવાળા આમને મુંબઈમાં રહેવાની ઘણી પર બિરાજમાન છે. હાડમારી હતી. ચાર બાળકો અને પત્નીના ભવિષ્યનો પ્રશ્ન ન્યાય-નીતિપ્રિયતાથી જ ધન મેળવો હતો છતાં આ ઓફર એમણે ન જ સ્વીકારી. ધર્મી દુનિયામાં લગભગ ૪૦ વર્ષ પૂર્વેની આ વાત છે. ગુજરાતના એમનું સમ્માન વધી ગયું. એઓ શાંતિ-સમાધિ-સુંદર બનાસકાંઠા જિલ્લામાં ભયંકર દુષ્કાળ પડ્યો.......સરકારે પ્રસન્નતાપૂર્ણ જીવન જીવી ગયા. દુષ્કાળ જાહેર કર્યો. સરકારના જાહેર બાંધકામ ખાતા અને એ સુશ્રાવકનું શુભ નામ ચિનુભાઈ નાગરદાસ શાહ જિલ્લા પંચાયત તરફથી રાહતકાર્યો શરૂ થયાં. સામાન્યથી આવા પટણી-અમરેલીવાળા હાલ પરિવાર કાંદીવલી (w). Jain Education Intemational Page #275 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૨૫૯ જય હો અહિંસા ધર્મનો અંજનશલાકા આદિ પ્રસંગો ઉપર જિનવર પ્રતિમાને ચક્ષુપ્રદાન આદિની કામગીરી કરાવી અને ડૉક્ટરના શબ્દો-આ બાળક જે શાહ પ્રભાવતીબહેન ચિનુભાઈ શાહ હાલ (ઇ.સ. ૮૫ ટકા દષ્ટિ ગુમાવી બેઠો હતો તેને હવે બિમારીમાં ૭૦ ટકા ૨૦૦૯) ઉંમર ૮૮ વર્ષ, રહેવાસી મૂળ પાટણ ઉ.ગુ. જેટલો લાભ થઈ ગયો છે અને હવે બાકીનું દર્દ પણ ધીરે ધીરે અમરેલીના હાલ કાંદીવલી (w), શ્રી મહાવીરનગર-શંકરગલી ઠીક થઈ જશે.” શ્રી જિન અને જિનવચન પરની ભાવ-ભક્તિમુંબઈ. ઈ.સ. ૨૦૦૧ની સાલમાં એ બિમાર પડ્યાં. બિમારી શ્રદ્ધાની કેવી કમાલ! ભયંકર. ડૉક્ટર કહે “૧000 દર્દીમાંથી માત્ર ૧ જીવી શકે એવો આ ભયંકર જીવલેણ રોગ છે. હું એમની ટીટમેન્ટ કરું તો માનવબેન તલડચંદ છે. પણ સૌથી છેલ્લા પરિણામ માટે તમો તૈયાર રહેજો.” લેખિકા-નવકારાદિ કરોડો-કરોડો મન્મ પ્રભાવતીબહેન ખુદ ધર્મી અને એમના પુત્રો પણ ખૂબ વિવેકી જાપના આરાધક, સાથ્વીરત્ના, સરલસ્વભાવી ધર્મમાર્ગે સમજેલા...એમણે ડોક્ટરની દવા સાથે જ દરરોજ એક જીવને અભયદાન આપવાનું શરૂ કર્યું. ૪૦ દિવસ રોજ પૂ. પદ્મયશાશ્રીજી મ.સા. (નિ મહારાજ). એક જીવ બચાવવાનું ચાલુ થયું. ૨૧ દિવસ સુધી પાણીના ટીપા - વોરા માનકુંવરબેન તલકચંદ વગર રહેલા પ્રભાવતીબહેનને પછીથી જીવોની જાણે દુઆ | એટલે વાત્સલ્ય મૂર્તિ, તપોમૂર્તિ, મળી! ૪૦ દિવસમાં તેઓ તંદુરસ્તી તરફ જવા લાગ્યાં અને મમતાની દેવી, આવા તપસ્વીની તપની ઝાંખી મને કરાવી પોતે ટાંચણ કરી મને ક્રમશ: સંપૂર્ણ તંદુરસ્ત બન્યાં. આજે ૮૮ વર્ષે પણ તેઓ લખેલ તપની મેં નોંધ પૂરેપૂરી કાળજીથી ધર્મારાધનામાં ખૂબ દિલચસ્પી ધરાવે છે. અહિંસા પરમોધર્મની કે લીધી છે. જય હો! ન જેતપુર શેઠ દિવાળીબેન જિનવચનનો અચિંત્ય પ્રભાવ દેવચંદના સુપુત્રી, માચીયાળા-વોરા તલકચંદ કાનજીના અમરેલી (સૌરાષ્ટ્ર)ના સુશ્રાવક શશિકાંત નવલચંદ પુત્રવધૂ, બંને પરિવારમાં તપનો ડંકો વગાજેલ છે. ખરેખર ટોળિયા. દેનાબેંકમાં ઓફિસર તરીકેની નોકરી અત્યંત બંને પરિવારના બડાગામી બન્યા છે. ભૂરી-ભૂરી અનુમોદના. પ્રામાણિકતાપૂર્વક કરે. જિનપૂજા-પ્રતિક્રમણ-સામાયિક-સાધર્મિક દીર્ઘ તપસ્વી વોરા માનકુંવરબેન તલકચંદ વાત્સલ્યના ભારે પ્રેમી. એમને લીવર-સિરોરિસ (કેન્સર)નો નિરાસ પાણે-આહારસંજ્ઞા ઉપર જબર કાપ મુકનાર ભયંકર રોગ-કહો જીવલેણ રોગ થયો. એ સુશ્રાવક જણાવે છે જીવનમાં કરેલ તપશ્ચયની મહાન યાદી. અહા! વાંચતા જ કે શ્રી મંત્રાધિરાજ સ્તોત્રમ્ (શ્રી પાર્થ: પાતુ વો નિત્ય)ના પાઠથી આપણને આશ્ચર્યમાં ડુબાડે છે એ તપસ્વીની નોંધ હું નીરોગી બન્યો. એક્સપર્ટ ડૉક્ટરો પણ ચાજુબ પામી ગયા. (૧) શ્રી નવલાખ નવકાર મંત્ર જાપ ૩-વાર (ચાલુ છે) (૨) શ્રી શશિકાંતભાઈના સહોદર પ્રફુલ્લભાઈ “ભૂતિયા શ્રી નવપદજીની ઓળી-છ માસની (ચાલુ છે) (૩) શ્રી મકાન' તરીકે પ્રખ્યાત અને લોકોને ભય પમાડતા ઘરમાં પણ વર્ધમાન તપની ઓળી-૩૬ સુધી (૪) શ્રી ૫૦૦ આયંબિલ સ્વસ્થતાથી-મઝાથી-શાંતિથી રહી શક્યા...એઓશ્રી કહે છે “આ એકાંતર, એક વર્ષ દસ માસે પુરા (૫) શ્રી વીસ સ્થાનક બધો નવકાર મહામંત્ર-ઉવસગ્ગહરં સ્તોત્ર અને સંતિકર સ્તોત્ર ઓળી ૧૮ આયંબિલથી બે ઉપવાસથી (૬) શ્રી નવકાર પાઠનો પ્રભાવ છે. મંત્ર ૬૮ અક્ષર આયંબિલ તપથી (9) શ્રી સિદ્ધિતપ આયંબિલથી સળંગ (૮) શ્રી ૯૬ જિનના કલ્યાણક શશિકાંતભાઈનાં સુપુત્રી ભાવનગર પરણાવેલાં. અ.સૌ. આયંબિલ તપથી (૯) શ્રી સહસ્ત્રકૂટ તપ ૧૦૨૪ આયંબિલ બીનાબહેન હરેશભાઈ ઠાર. એમના ચાર વર્ષના પુત્ર વીરલને તપથી (૧૦) શ્રી સમેત શિખર તપ આયંબિલ તપથી (૧૧) આંખની તકલીફ થઈ. તજ્જ્ઞ ડૉક્ટર કહે : “આ દર્દ સહન શ્રી ભક્તામર તપ ૪૪ દિવસ સળંગ આયંબિલ તપથી (૧૨) જ કરવું પડશે...બાળકની સોળ વર્ષની ઉંમર બાદ દવા-ઉપચાર શ્રી ૪૫ આગમ તપ ૪૫ દિવસ સળંગ આયંબિલ તપથી પછી ધીરે-ધીરે સારું થવાની શક્યતા છે.” વીતરાગ-સર્વજ્ઞ (૧૩) શ્રી સમવસરણ તપ, (૧૪) શ્રી સીમંધર તપ, વીસ અરિહંતદેવના અચિંત્ય પ્રભાવ ઉપર શ્રદ્ધાવાળા આ બહેને નવી ઉપવાસ, એકાંતરે બિયાસણા, (૧૫) શ્રી કર્મસુદન તપ ૮ Jain Education Intemational Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ઓળી વિધિ પ્રમાણે ૬૪ દિવસ (૧૬) શ્રી ચઈત્તર પુનમ ઉપવાસ ૪૦ વરસથી કરું છું (૧૭) શ્રી ગૌતમસ્વામી છઠ્ઠ ૧૧ વાર બે ઉપવાસ (૧૮) શ્રી રોહીતી તપ ઉપવાસથી ૪૦ વરસ કરેલ (૧૯) શ્રી વરસી તપ–બે વાર (૨૦) શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ અઠ્ઠમ તપ (૨૨) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અઠ્ઠમ તપ (૨૩) શ્રી સિમંધર સ્વામિ અઠ્ઠમ તપ (૨૪ શ્રી ચંદનબાળા અઠ્ઠમ તપ (૨૫) શ્રી પર્વાધિરાજમાં અઠ્ઠમ તપ ઘણા વરસ (૨૬) શ્રી અઠ્ઠાઈ તપ–૧ વાર (૨૭) શ્રી ચારમાસી તપ–૧ વાર ચાર માસ ઉપવાસ (૨૮) શ્રી પાંચમાસી તપ—૧ વાર પાંચ માસ ઉપવાસ પારણે બિયાસણા (૨૯) શ્રી પાંચમ તિથિ દર માસની આયંબિલ–આઠ વર્ષથી ચાલુ (૩૦) શ્રી આત્યંબિલ તપ વર્ધમાન ઓળી સાથેચાર વર્ષથી ચાલુ (૩૧) શ્રી ઉપધાન તપ ૧-લું સમ્મેત શિખર તિર્થમાં (૩૨) શ્રી ઉપધાન તપ -જું શત્રુંજય તિર્થમાં, (૩૩) શ્રી ઉપધાન તપ ૩-જું ભવાનીપુર, કલકત્તામાં (૩૪) શ્રી વર્ધમાન તપ સામાયિક પાંચ વાર, એદળી કરી છે. (૩૫) શ્રી બેલા (બે) સામાયિક ૪ વાર હજુ ચાલે છે. (૩૬) શ્રી તેલા (ત્રણ) સમાયિક ૫ વાર હજુ ચાલે છે. (૩૬) શ્રી પખવાસો સમાયિક ૧૦૯૦ (૭૨ પખવાસો) (૩૮) શ્રી એખમાસી તપ એકવાર (૩૯) શ્રી સિદ્ધગિરિ નવાણુ યાત્રા ૧૧૧ (૪૦) શ્રી અક્ષયનિધિ તપ ૪ વાર (૪૧) શ્રી પોષ દશની તપ ઘણા વરસ કરેલ. (૪૨) શ્રી ૨૪ ભગવાનના કલ્યાણક એકાસણાથી (૪૩) શ્રી ચૌદ પૂર્વ તપ આયંબિલથી (૪૪) શ્રી ૧૦૮ પાર્શ્વનાથના નામ પ્રમાણે ૧૦૮ આયંબિલથી (૪૫) શ્રી જ્ઞાનપંચમી તપ સાડા પાંચ વરસ ઉપવાસથી–૬૬ (૪૬) શ્રી કારતક સુદ-૮ દસ વરસ ઉપવાસથી-૧૨ + ઉપ (૪૭) શ્રી કારતક સુદ-૧૧, અગ્યાર વરસથી ૧૨ + ઉપ (૪૮) શ્રી કારતક સુદ-૧૪ ચૌદ મહિના ઉપવાસથી ૧૫ + ઉપ (૪૯) શ્રી સિદ્ધગિરિમાં ચાતુર્માસ એકવાર પૂર્ણ બીજીવાર અપૂર્ણ (૫૦) શ્રી બિયાસણાનો તપ કાયમ−૮૫ વરસ સુધી કરેલ છે. સં. ૨૦૨૬ ઉકાળેલ પાણી શરૂ કરેલ છે. જૈફ ઉંમરે પણ દરરોજ સ્નાત્ર-અષ્ટપ્રકારી પૂજા—દેવ વંદન ૧ વારઉભયકાળ પ્રતિક્રમણ જાપ વગેરે વોરા માનકુવરબહેન તલકચંદે જે તપ કર્યો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. નિરાસંસમાવે—જરાપણ, આહાર સંજ્ઞાની લોલુપતા નહિ!, શરીર મમતા નહીં! રોમ રોમ પ્રભુ ભક્તિ, ગુરુ પ્રત્યે આદરભાવ, આરાધના પ્રત્યે રાગ, સુપાત્ર દાન માટે અભુત ભાવ, કેટ, કેટલાય ગુણોથી જીવન મઘમઘી રહ્યું છે. શાસન રક્ષા કરે! તેનો આત્મા પરમપદને પામે–એ મંગલ ભાવના, જીવદયા એ તો ગે-રગમાં દરેક પ્રાણી પ્રત્યે! સ્વપ્ન સામા મહેતા નરેન્દ્ર ધારશીભાઈ પૂ.સા. પાયશાશ્રીજી મ.સા.ને વહોરાવે છે, તેઓ પરમાત્માની ભવ્યસુંદર મંગ રચના કરે છે. સુપાત્રદાન-શ્રમણ ભગવંત-શ્રમણીવૃંદની અનુપમ ભક્તિ કરે છે. પાંજરાપોળ એના જીવનનો પ્રાણ પશુ—પંખીની અદ્ભૂત સેવા કરે છે, સંઘવી રસીલાબેન કાંતિલાલ-જૂનાગઢ પૂ.સા. પદ્મયશાશ્રીજી મ.સા.ને વહોરાવે છે. જેમના જીવનમાં દર્શનજ્ઞાન-ચારિત્રની આરાધના સતત વહે છે, સુપાત્રદાની જીવદયાતપ-જપની ગંગોત્રી સદા ખળ ખળ વહેતી હોય છે. રસીલા એટલે દરેક કાર્યમાં અનુપમ રસીલા જ છે, તેમને એક પુત્ર અને ચાર પુત્રીઓ છે. બધા સંસ્કારી છે. માતાના પગલે ચાલનારા છે. તેમના પતિદેવ કાંતિલાલ પણ સંસ્કારી છે, સાધુસાધ્વીજીની ભક્તિ અજોડ કરે છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૬૧ લાગણીશીલા માતૃવત્સલ પરિવા સમાજ અને અમરેલીના આ છે અમારા હરકોર ભાભુ જન્મ : જેતપુર, માતા : દિવાળીબેન, પિતા : દેવચંદભાઈ શ્વસુરગૃહ : અમરેલી, સાત પુત્ર, એક પુત્રી, આખો પરિવાર ધર્મપરાયણ મહેતા હરકુંવરબેન હગોવિંદદાસ જેમના જીવનમાં રગે-રગમાં અદ્દભુત અનુપમાં પ્રભુભક્તિ, વૈયાવચ્ચ, સુપાત્રદાન, અભયદાન, અનુકંપાદાન, સાતેય ક્ષેત્રોમાં લક્ષ્મીનો ભરપૂર વ્યય, તપશ્ચયમાં પણ જીવનભર જીવનને ઉજ્વળ કર્યું છે, ૯૦ વર્ષ પૂરા કર્યા છે. દીઈ તપસ્વી આ છે અમારા માનકોર ના જન્મ : જેતપુર, માતા : દિવાળીબેન, પિતા : દેવચંદભાઈ શ્વસુર ગૃહ : અમરેલી, પરિવારમાં ત્રણ પુત્ર, ત્રણ પુત્રીઓ, પરિવાર પણ ધર્મનિષ્ઠ છે, અનેક ક્ષેત્રોમાં યોગદાન . વોશ માનકુંવરબેન તલકચંદ જેમના જીવનમાં અભુત પ્રભુભક્તિ, વૈયાવચ્ચ, સુપાત્રદાન, અભયદાન. ૯૦ વરસની જૈફ ઉંમરે પહોંચ્યા છે. નિરંતર પ્રભુ પૂજા, ગુરુવંદન, આવશ્યક આરાધના ઓતપ્રોત રહેતા! અરે! આજની ઘડી સુધી સ્નાત્ર ભાવથી ભણાવે છે, કંઠની મધુરતા ઘણી સુંદર છે. ભક્તિવંત-આરાધક, વૈયાવચ્ચી સમભાવી શ્રી અહદ ઉપાસક શ્રાવિકા વૈયાવચ્ચી શ્રાવિકા શાહ ભારતીબેન વસા ભાનુમતી ઇનઠશય કનકભાઈ જન્મ : ઉપલેયા (સોરઠ) જન્મ : ધ્રાફા (સોરઠ), માતા : રેવાકુંવરબેન, માતા : નર્મદાબેન, પિતા : દલીચંદભાઈ દોશી પિતા : હરસુખભાઈ, શ્વસુર ગૃહ : ભાવનગર શ્વસુરગૃહ : જેતપુર (હાલ–જેતપુર), પરિવારમાં (કાઠીનું) એક પુત્ર, બે પુત્રીઓ, પુત્રવધૂ-કપુત્રત્રણ પુત્ર-પૂત્રવધૂઓ-પ્રપુત્ર–પ્રપુત્રી-૧, આખોયા | પ્રપુત્રીઓ, ધર્મપરાયણ પરિવાર પરિવાર ધર્મપરાયણ જેમના જીવનમાં તપ-ત્યાગ-પ્રભુભક્તિ, વૈયાવચ્ચ પરિવાર સહ જીવનમાં પરમાત્મભક્તિ, વૈયાવચ્ચ ભરપૂર સુપાત્રદાન, અભયદાન. અદ્ભુત, સુપાત્રદાન, જીવદયા, અત્યુતમાં જિનાલયની બાજુમાં ઘર, ગૃહઆંગણે સવાર-બપોરજિનાલયની પાસે આવાસ-મકાનનું નામ અરિહંત, સાંજ સંતોના પધરામણા થાય, અઠ્ઠમ, અઠ્ઠાઈ, ત્રિ-કાળ દર્શન-ગૃહઆંગણે સંતના પગલા છ નવપદજીની ઓળી, વર્ધમાન તપ, નાની માસના બાળકને પૂજા-ગુરુવંદન અને સંસ્કાર સુંદર તપશ્ચર્યાદિથી જીવનને ધન્ય બનાવેલ છે. સિદ્ધગિરિ, આપી બાળકોનું ઘડતર કરે છે. સિદ્ધગિરિમાં ગિરનારગિરિમાં ચાતુર્માસ કરેલ છે. ચાતુર્માસ કરેલ છે. નવકારાદિ કરોડો-કરોડો જાપના આરાધક સરલસ્વભાવી, સ્થવિરા, સાધ્વીરત્ના ' પૂ. પદ્મયશાસ્ત્રીજી મ.સા.ની પ્રેરણાથી Jain Education Intemational Page #278 -------------------------------------------------------------------------- ________________ - જૈન આચની “અયોધ્યાપમ?' તથા “કંચનભકત-ધામ” તીર્થની સમગ્ર ભૂમિના દાતા ગૌરવશાળી ઘોઘારી વિશાશ્રીમાળી જોટાણી પરિવાર (વલ્લભીપુરવાળા) વેલચંદભાઈ ધારશીભાઈ જોટાણી કંચનબેન વેલચંદભાઈ જોટાણી જન્મ-સ્થળ–વલ્લભીપુર જન્મ-સ્થળ-મેવાસા (ગાયકવાડી) સં. ૧૯૬૯ મહા સુદ ૮ શુક્રવાર સં. ૧૯૭૦ મહાસુદ ૧૧ શનિવાર તા. ૭-૨-૧૯૧૪ તા. ૧૪-૨-૧૯૧૩ (ખોડિયાર-જયંતિ દિવસ) (વલ્લભીપુર-ચિંતામણિ પાર્શ્વનાથ વરસગાંઠ દિવસ). સ્વ. ૮-૧૨-૧૯૯૪ વલ્લભીપુર સ્વ. ૧૩-૩-૯૧ વલ્લભીપુર અમારા-સહપરિવારની જીવન યાત્રાના સાચા સારથી આપ જ્યાં છો ત્યાંથી જ અમારા સૌના જીવત-રથને સંભાળજો-અમારા લોહીના કણેકણમાં જિતેશ્વર પરમાત્મા માટે અહોભાવ જગાડજો. અમો સૌ આપશ્રીના અનંત ઉપકારોના ઋણી છીએ. આપના અગણિત સદ્ગુણોને યાદ કરીને અમે સૌ માનવસેવા-જીવદયા અને આત્મકલ્યાણના લક્ષ્યને મેળવીએ એવા આપતા વાત્સલ્યભર્યા આશીર્વાદની અમીવર્ષા ઇચ્છીએ છીએ. આપ સહપરિવારને પ્રેમભાવથી જીતતારા આજે આપશ્રીની સમૃતિમાં “જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ”ની સમગ્ર ભૂમિ (ત્રણ-લાખ-ચોરસ ફૂટ) તથા “કંચત-ભક્તિ ધામ' તીર્થની સમગ્ર ભૂમિ (ચાડા ચાર લાખ ચોરસ ફૂટ) જગ્યા એટલે કે કુલ સાડા સાત લાખ ચોરસ ફૂટ જગ્યા જૈન શાસનને સમર્પણ (વિના મૂલ્ય) કરતાં અમો સૌ ધન્યતા અનુભવીએ છીએ. ( జరు લી. ભોગીલાલ વેલચંદભાઈ જોટાણી અ.સૌ. પ્રભાલક્ષમી ભોગીલાલ જેઠાણી પ્રતાપરાય વેલચંદભાઈ જોટાણી અ.સૌ. ઈન્દુમતી પ્રતાપરાય ટાણી અરવિંદકુમાર વેલચંદભાઈ જોટાણી અ.સૌ. કુસુમબેન અરવિંદકુમાર જટાણી અનંતરાય વેલચંદભાઈ જોટાણી વલભીપરવાળાના જય જિનેન્દ્ર Jain Education Intemational Page #279 -------------------------------------------------------------------------- ________________ વેલચંદભાઈની શાસનસેવાની આછી રૂપરેખા (૧) વલ્લભીપુર-ઘોઘા તીર્થ છ'રીપાલિત સંઘના મુખ્ય સંઘપતિ. (૨) વલ્લભીપુર-પાલિતાણા છ'રીપાલિત સંઘના મુખ્ય સંઘપતિ. (૩) સુરત–સમેતશિખર (૯૦૦ યાત્રિકો) સંઘના સહસંઘપતિ. અજારા–તીર્થમાં અઠ્ઠમ તપ (૪૦૫ આરાધકો) સહસંઘપતિ. (૫) વલ્લભીપુરમાં (૧) ગુરુ ગૌતમસ્વામી (૨) આ.શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (૩) આ.શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. (૪) આ.શ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મ.સા. આદિ ગુરુમૂર્તિઓ સ્વદ્રવ્યથી ભરાવી અને સ્વદ્રવ્યથી ચારે દેરી બનાવી. સ્વદ્રવ્યથી મહામહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. (૬) વલ્લભીપુરથી સાત કિલોમીટર દૂર અયોધ્યાપુરમ મહાતીર્થના સંકુલની તમામ જગ્યા આશરે ૨૫૦૦૦ (પચીસ હજાર) ચોરસ મીટર જમીન તીર્થ બનાવવા વિનામૂલ્યે (ભેટ) આપી છે. કુ. સોનલ (સ્મિતગિરાશ્રીજી)ની વલ્લભીપુરમાં ભવ્યાતિભવ્ય દીક્ષા પ્રસંગે લક્ષ્મીનો સદ્ઉપયોગ. જીવદયા ક્ષેત્રે ગુજરાતની અનેક પાંજરાપોળમાં લક્ષ્મીનો સદ્ઉપયોગ. વાગરા (જિ. ભરૂચ) વાઘેશ્વર મહાદેવ મંદિરમાં સ્વદ્રવ્યથી શિવલિંગ પધરાવી ભવ્ય પ્રતિષ્ઠામહોત્સવ કરેલ. (૧૦) વાગરા (જિ. ભરૂચ) માતાજીની મૂર્તિ સ્વદ્રવ્યથી પધરાવી પ્રતિષ્ઠા કરાવી. (૧૧) પચ્છેગામ (તા. વલ્લભીપુર) કુળદેવી ખોડિયાર મંદિરનિર્માણમાં લક્ષ્મીનો સદ્ઉપયોગ. (૧૨) સંવત-૨૦૩૧ પ્રભાલક્ષ્મીનાં ૫૦૦ આયંબિલ તપપારણાંનો ભવ્ય પ્રસંગ (પંચાનિકા–મહોત્સવ શુભ નિશ્રાપ. પૂ. આ. ભ. જયંતસૂરિ, વિક્રમસૂરિ, નવીનસૂરિ, કૈલાસસાગરસૂરિ, પં. ભાસ્કરવિજયજી મ.સા. વ. વ. (શ્રી સંઘ-સ્વામીવાત્સલ્ય-પાંચ દિવસ). (૧૩) સં. ૨૦૪૦ વલ્લભીપુરમાં સામૂહિક ઓળીના સહભાગી શુભનિશ્રા પ. પૂ. આ. ચંદ્રસેનસૂરિજી. (૧૪) વલ્લભીપુર આદેશ્વર મંદિર (હાઇવે) ૩૬ વખત ધજા ચડાવવાનો અમૂલ્ય લાભ. (૧૫) વલ્લભીપુર ગુરુ ગૌતમસ્વામી વર્ષગાંઠ નિમિત્તે કાયમી સંઘ-સ્વામીવાત્સલ્યનો લાભ. (૧૬) વલ્લભીપુર પાંચ હજાર ઘરમાં બે વખત પાંચ લાડવાની શેષ (૧) સ્વ. વેલચંદભાઈની પુણ્યતિથિ પ્રસંગે (૨) કુ. સોનલબહેનની દીક્ષા પ્રસંગે. (૧૭) ભાવનગર વિઠ્ઠલવાડીમાં ચૈત્ર માસની શાશ્વતી ઓળીનો ૯ વખત લાભ. (૧૮) ભાવનગર સીમંધરસ્વામી જિનમંદિર ઉપર સુવર્ણ કળશ ચઢાવવાનો લાભ. (૧૯) ભાવનગર પાંચ હજાર જૈન ઘરમાં બે વખત પાંચ લાડવાની શેષ વહેંચવાનો લાભ (૧) સીમંધર સ્વામી સુવર્ણકળશપ્રસંગ (૨) આદીશ્વર ભગવાન ધજાપ્રસંગ. (૨૦) ભાવનગર-આદીશ્વર દેરાસર (મુખ્ય દેરાસર) શિખર ઉપર બે વાર ધજા ચડાવવાનો લાભ. (૨૧) ભાવનગર-શાસ્ત્રીનગર અનેક વખત સંઘ-સ્વામીવાત્સલ્યનો લાભ. (૨૨) ભાવનગર-કુ. ધારા, અ.સૌ. રેખાબહેન, ચિ. સંદીપ–ઉપધાન તપ પ્રસંગે ઊંચી બોલી દ્વારા માળારોપણનો ભવ્ય પ્રસંગ. (૨૩) વલ્લભીપુર-સમેતશિખર-તપ પારણાં પ્રસંગ સિદ્ધચક્ર પૂજન-સ્વામીવાત્સલ્યનો લાભ. વહેંચવાનો લાભ. : Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨) (૨૪) ભાવનગર–વારેથા જૈન ભોજનશાળા-અમૂલ્ય લાભ. (૨૫) ભોપાળ (M.P.) મહાવીર ટૂંકમાં ગૌતમસ્વામીની ભવ્ય પ્રતિમા ભરાવવાનો અમૂલ્ય લાભ. (૨૬) સંવત ૨૦૫૯, વલ્લભીપુર ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુજીની 100મી સાલગિરી પ્રસંગે પ્રથમ જ વાર સામુદાયિક અઠ્ઠમ તપ-અંતરવારણાં–પારણાં સહિત પાંચ દિવસ સંઘ-સ્વામીવાત્સલ્ય સહિત ૨00 આરાધકોનું ભવ્ય બહુમાન, શુભ નિશ્રા પ. પૂ. આ. ભ. શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા. (૨૭) લોલિયા-તા. ધોળકા કાયમી સાધુસાધ્વીજીની ભક્તિનો અમૂલ્ય લાભ. (૨૮) મુંબઈ–મીરાં રોડ માત-પિતા બનાવવાનો અમૂલ્ય લાભ (સંઘ-સ્વામીવાત્સલ્યનો ભાવ). ૧ (૨૯) સુરત-વરાછા રોડ સંભવનાથ જિનાલય ઉપર બે વખત ધજા ચડાવવાના સહભાગી–લાભ. (૩૦) સુરત-વરાછા રોડ ઉપાશ્રયમાં લાભ. (૩૧) ચંદ્રમણિ તીર્થ વાલવોડ-બે વખત ચૈત્ર માસની ઓળીના સહભાગી લાભ. (૩૨) ચંદ્રમણિ તીર્થ, વાલવોડ-૨૫૦ છઠ્ઠ તપના તપસ્વીઓનું ચાંદીની વાટકીથી બહુમાનનો લાભ. (૩૩) ચંદ્રમણિ તીર્થ, વાલવોડ-ઉપાશ્રય-ભોજનશાળા-ઓફિસ બિલ્ડિંગમાં લાભ. ૩૪) ચંદ્રમણિ તીર્થ, વાલવોડ-ગુજરાતમાં પ્રથમ જ વાર યતિસંમેલન ૧૦૪ યતિ (ત્રણ દિવસ પ્રસંગે) શ્રી સંઘ સ્વામીવાત્સલ્યનો અમૂલ્ય લાભ. (૩૫) ચંદ્રમણિ તીર્થ-પ્રતિષ્ઠા પ્રસંગે વીશસ્થાનક મહાપૂજનના અમૂલ્ય લાભ-પ્રસંગે ભોજનશાળા-પાંજરાપોળમાં અમૂલ્ય લાભ. ૩૬) સંવત ૨૦૩૩, વૈશાખ વદ-૬ રવિવાર, તા. ૮-૫-૭૭, વલ્લભીપુર પાર્શ્વનાથ દેરાસરજીમાં–ચૌમુખજીમાં શ્રી સંભવનાથ પ્રભુજી પધારવાનો અમૂલ્ય લાભ. શુભ નિશ્રા પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી વિજય મેરુપ્રભસૂરિજી મ.સા. . (૩૭) ચિ. મનીષકુમારના ઉપધાન તપ નિમિત્તે ઊંચી બોલી દ્વારા માળારોપણ તથા ૫00 આરાધકોની ગૌતમસ્વામી’ની ભવ્ય આકર્ષક પ્રભાવના તથા આદેશ સોસાયટી (વિજયરાજનગર)નું સંઘસ્વામીવાત્સલ્ય. શુભ નિશ્રા-પ.પૂ. આ. ભગવંત પ્રબોધસૂરીશ્વરજી મ.સા. (શાસન-સમ્રાટ સમુદાય-સં. ૨૦૬૨). (૩૮) ભાવનગર–પાલિતાણા પ્રતિવરસ પ્રતિપૂનમ, યાત્રા-પ્રવાસના સહસંઘપતિ યાત્રિક-સંખ્યા આશરે ૮૦. (૩૯) સુરત-પાલિતાણા પ્રતિ વરસ–પ્રતિ પૂનમ યાત્રાપ્રવાસના સહસંઘપતિ યાત્રિક સંખ્યા-૧00. ૪૦) સુરત-વરાછા રોડ-સંભવનાથ-જિનાલયમાં બિરાજમાન જીરાવલા પાર્શ્વનાથ પ્રભુજીના અટ્ટમ–તપની આરાધના ૫ દિવસ.. મહોત્સવ દરમિયાન પાર્શ્વપદ્માસન-મહાપૂજન-નૌકારશી–અત્તરવારણાં-પારણાં સહિતના સંપૂર્ણ લાભાર્થી-આરાધક સંખ્યા 300. દરેક તપસ્વીનું-બેગ તથા ૧૦૮ રૂા. દ્વારા બહુમાન. નિશ્રા પૂ. કેસરસૂરીશ્વરજી મ.સા. સમુદાયના પૂ. સાધ્વીજી ગુપ્તિધરાશ્રીજી તથા .સા. ગિરિવરાશ્રીજી તથા પૂ.સા. સ્મિતગિરાશ્રીજી (વલ્લભીપુરવાળા) સંસારીપક્ષે અમારી સુપુત્રી (સંવત ૨૦૬૨) (વરાછા સંઘ દ્વારા બહુમાન). (૪૧) ૫.પૂ. કેસરસૂરીશ્વરજી સમુદાયના બાળબ્રહ્મચારી પૂ.સા. નેમશ્રીજી મ.સા. ઉં. વર્ષ આશરે 100 વરસની પ્રથમ સ્વર્ગવાસતિથિ નિમિત્તે અમદાવાદ-સાબરમતી શ્રી સંઘસ્વામીવાત્સલ્ય સાથ દરેક મહેમાનનું આકર્ષક થેલી ભેટ દ્વારા બહુમાન (સં. ૨૦૬૨). ૨) વલ્લભીપુર–ભીલડિયાજી, શંખેશ્વર-તારંગા–મહુડી-કુંભારિયાજી-કોબા-યાત્રાપ્રવાસના લાભાર્થી % (યાત્રિકોની સંખ્યા ૬૭) શ્રી સંઘ દ્વારા બહુમાન (સંવત ૨૦૬૩). Jain Education Intemational Education Intermational Page #281 -------------------------------------------------------------------------- ________________ છે (૪૩) ભાવનગર-ઘોઘા-છ'રીપાલિત યાત્રા-પ્રવાસ ૭૭૫ યાત્રિકોના સંઘપતિ શુભ નિશ્રા શાસનસમ્રાટ સમુદાયના પૂ. મુનિશ્રી દિવ્યસેનવિજયજી મ.સા. (સં. ૨૦૬૩). (૪૪) ભાવનગર-ઘોઘા છ'રીપાલિત યાત્રા પ્રવાસ. ૩00 યાત્રિકોના સહસંઘપતિ. શુભ નિશ્રા પ.પૂ. આ.ભ. કલ્પજયસૂરીશ્વરજી મ.સા. (ભક્તિસૂરીશ્વરજી સમુદાય) (સં. ૨૦૬૩). ભાવનગરમાં ૬૦૦ આરાધકોનાં સમૂહ આયંબિલ તપના લાભાર્થી. દરેક આરાધકનું ૫00 ગ્રામ સાકરથી બહુમાન (સં. ૨૦૬૩) (શ્રી સંઘ દ્વારા બહુમાન). ભાવનગર-વરતેજ રોડ નાની ખોડિયાર મંદિરમાં “જય ખોડિયાર જલધારા' (પરબ)ના લાભાર્થી હસ્તે સહપરિવાર. ૪૭) વલ્લભીપુર એસ.ટી. સ્ટેન્ડમાં “જય ખોડિયાર જલધારા' (પરબ)ના સંપૂર્ણ લાભાર્થી હ. ભોગીભાઈ, અનુભાઈ, પ્રતાપભાઈ, અરવિંદભાઈ તથા સહપરિવાર. ૮) શાસનસમ્રાટ ૫.પૂ. આ.ભ. નેમિસૂરીશ્વરજી મ.સા.ની આચાર્ય પદવી જેઠ સુદ-૫ ભાવનગરમાં થયેલ હતી. તેની યાદગીરીરૂપે જેઠ સુદ૫ ભાવનગર સકળ સંઘમાં (આશરે ૫000 ઘર) પાંચ લાડવાની પ્રભાવનાના કાયમિક સહલાભાર્થી. છે. (૪૯) શાસનસમ્રાટ સમુદાયના પ.પૂ. આ. ચંદ્રસેનસૂરીશ્વરજીના સ્વર્ગવાસસ્થળે વિહારધામના (ઇદ્રામણ) સહલાભાર્થી. (૫૦) વલ્લભીપુર જૈન સંઘ સંચાલિત પાંજરાપોળના આધારસ્થંભના લાભાર્થી. (૫૧) ડેમ પાંજરાપોળ તથા ગિરિવિહાર-ભોજનશાળામાં-યોગદાનના લાભાર્થી. (૫૨) વલ્લભીપુર તા. શાળા નં. ૧-ધોરણ પ્રથમના દરેક વિદ્યાર્થીને સ્લેટ-ચોપડી-ટિફિન બોક્ષના લાભાર્થી. (૫૩) શેરીસા તીર્થમાં ૨૦૬૪ ચૈત્રમાસની ઓળીના સહ લાભાર્થી નિશ્રા પ.પૂ.આ. ભગવંત કલ્પજયસૂરીશ્વરજી મ.સા. (ભક્તિસૂરીશ્વરજી સમુદાયના). (૫૪) વલ્લભીપુર વાઘા-મહારાજની જગ્યાના મંદિરના ખાતમુહૂતના સહલાભાર્થી પ્રતિષ્ઠા-પ્રસંગે લક્ષ્મીનો સઉપયોગ. (સંત શ્રી પ.પૂ. ઝીણારામ બાપુ શિહોરના ગાદીપતિ) (૫૫) ભાવનગર શ્રી સંઘના પાંચ ઘોડીયા પારણા પધરાવવાનો અમૂલ્ય લાભ. I (૫૬) ભાવનગર શ્રી ચતુર્વિધ સંઘનો સ્વામિવાત્સલ્યનો લાભ (૧૮000 માણસોનું સંઘ જમણ) T (૫૭) વિજયરાજનગરમાં આયંબિલની આરાધનાનો લાભ ઉપરાંત દરેક આયંબિલના તપસ્વીઓનું કાયમી બહુમાન કરાવવાનો લાભ. (૫૮) ચિ. અભિષેક, કુ. ધારાબેનના માસક્ષમણના પારણાનો પાંચ દિવસનો ભવ્ય મહોત્સવનો લાભ ૯) કંચનભક્તિધામ શિલારોપણ પ્રસંગની ઉજવણીના સંપૂર્ણ લાભાર્થી અને આ પ્રસંગે પધારેલ ૧૫૦૦ સ્વામિ સાધર્મિકોનું ભવ્યાતિભવ્ય બહુમાન. (60) ચિ. અભિષેક, કુ. ધારાબેનના માસક્ષમણ પ્રસંગે પધારેલ ૨૦૧૦ મહેમાનોનું ભવ્યાતિભવ્ય બહુમાનનો લાભ (૬૧) વાપી–એકતાબેનની દીક્ષા પ્રસંગે અમૂલ્ય ભક્તિનો લાભ. (૬૨) વિજયરાજનગર પ.પૂ. મુનિ ભગવંત જિનરત્નવિજય મ.સા.નો ૫૪મી ઓળી પ્રસંગે ચતુર્વિધ સંઘની છે નોકારશીનો લાભ. Jain Education Intemational Page #282 -------------------------------------------------------------------------- ________________ પરિવારમાં અનુમોદનીય તપસ્યાની ઝલક (૧) ૪૫ ઉપવાસ, (૨) ૩૦ ઉપવાસ, (૩) પંદર ઉપવાસ, (૪) અઠ્ઠાઈ તપ, (૫) વરસી તપ, (૬) ઉપધાન તપ, (૭) પાંત્રીશું, (૮) અઠ્યાવીશું, (૯) લબ્ધિ તપ, (૧૦) કંઠાભરણ તપ, (૧૧) અષ્ટાપ્રદ તપ, (૧૨) શત્રુંજય તપ, (૧૩) સિદ્ધિતપ, (૧૪) યતિધર્મ તપ, (૧૫) લબ્ધિકમળ તપ, (૧૬) નિગોદ આયુ તપ, (૧૭) ૫૦૦ આયંબિલ તપ, (૧૮) ૧૦૦૮ સહસ્રફૂટનાં એકાસણાં, (૧૯) ૨૦ સ્થાનક ઓળી, (૨૦) મોક્ષદંડ તપ, (૨૧) સિદ્ધગિરિની ૯૯ યાત્રાઓ, (૨૨) ધર્મચક્ર તપ, (૨૩) પાર્શ્વ ગણધર તપ, (૨૪) વીર ગણધર તપ, (૨૫) ગૌતમ ગણધર તપ, (૨૬) વીશ સ્થાનક તપ, (૨૭) સમેતશિખર તપ, (૨૮) મોદક તપ, (૨૯) સૌભાગ્ય તપ વગેરે. ઉપરોક્ત પ્રસંગોની ભવ્ય ઉજવણી શ્રી સંઘ-સ્વામિ વાત્સલ્ય, પૂજા, પૂજન, ભાવના, પ્રભાવના વ. દ્વારા ભવ્ય ઠાઠમાઠથી સંપન્ન થયેલ છે. તેમના મોટા પુત્ર વલ્લભીપુર તપગચ્છ સંઘ, વલ્લભીપુર લોકાગચ્છ સંઘ, વલ્લભીપુર વિશાશ્રીમાળી જ્ઞાતિ, વલ્લભીપુર પરબ કમિટી, વલ્લભીપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે નિઃસ્વાર્થ પ્રેરણાદાયી સેવા આપી ચૂક્યા છે. હાલમાં જૈન ખોડિયાર મંદિર ટ્રસ્ટ (પચ્છેગામ)ના પ્રમુખપદે તથા અયોધ્યાપુરમ્ તીર્થમાં સેવા આપી રહ્યા છે. તેમના પુત્રવધૂ અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી શ્રી વલ્લભીપુર પાર્શ્વજિન મહિલા મંડળના પ્રમુખપદે નિઃસ્વાર્થ સેવા આપી રહ્યાં છે. વેલચંદભાઈના પરિવારમાં ૬ પુત્રો-૩ પુત્રીઓમાંથી હાલમાં ચાર પુત્રો-૧ પુત્રી હયાત છે. વ્યવસાયક્ષેત્ર વલ્લભીપુર, ભાવનગર, સુરત, અમદાવાદ વ. સ્થળોએ છે. દર ૧૨ વરસે ભરાતા કુંભમેળા પ્રસંગે ઉજ્જૈન (મધ્યપ્રદેશ) ક્ષિપ્રા નદીમાંથી શિવલિંગ અમૂલ્ય કિંમતે મેળવી વાગરા (જિ. ભરૂચ)માં પધરાવી પ્રતિષ્ઠા કરી છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃતિક સૌંદર્ય અને ધર્મપ્રાણથી ધબકતા શ્રી જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ તીર્થ ક્ષેત્રમાં અનેકવિધ સેવાનો લાભ લેનાર ધન્ય દંપતી. શ્રીભોગીલાલવેલચંદજોટાણી જન્મઃ સંવત ૧૯૮૯, માગશર વદ, ૧૪ સોમવાર તા. ૨૬-૧૨-૩૨ (સ્થળ : વલ્લભીપુર) અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી જન્મ : સંવત ૧૯૯૦, જેઠ સુદિ ૭, મંગળવાર તા. ૧૯-૬-૩૪ (સ્થળ ઃ ખારી, તા. સિહોર) વેવિશાળ : સં. ૨૦૦૯, પોષ સુદિ-૫, રવિવાર, તા. ૨૧-૧૨-૫૨, સ્થળ : અમદાવાદ લગ્ન : સં. ૨૦૧૦ વૈશાખ સુદિ-૧૧ ગુરુવાર તા. ૧૩-૫-૫૩, સ્થળ : અમદાવાદ જનની જાજે ભક્તજન કાં દાતા કાં શૂર તો વાઝણી મત પૂર્વના કોઈ પ્રબળ પુણ્યોદયે ઉપરોક્ત ધન્ય દંપતીના શુભ હસ્તે જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ તીર્થની શિલારોપણવિધિ સંપન્ન થઈ હતી. અયોધ્યાપુરમ તીર્થના સંકુલની આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ જગ્યા શાસનને અર્પણ કરી છે. આ તીર્થને જંગલમાંથી મંગલ બનાવવામાં અને તેના વિકાસમાં તન-મન-ધનથી નિઃસ્વાર્થભાવે સેવા કરી છે. અયોધ્યાપુરમ ટ્રસ્ટની રચનામાં પણ અ.સૌ. પ્રભાલક્ષ્મીબહેન પ્રથમ દાનનાં પ્રણેતા બન્યાં છે અને શ્રી ભોગીભાઈ અયોધ્યાપુરમ તીર્થના આજીવન પ્રથમ ટ્રસ્ટી છે. શ્રી ભોગીલાલ સેવાપ્રિય અને સૌજન્યશીલ છે. શાસનસેવા અને સામાજિક સેવામાં પણ ખૂબ રસ ધરાવે છે. પોતાની આવડત અને કાર્યકુશળતાથી સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. સાધુસાધ્વીઓની વૈયાવચ્ચમાં કે શાસનના કોઈપણ પ્રસંગોમાં તેમની હાજરી અચૂક હોય જ. સરળ સ્વભાવી શ્રી ભોગીભાઈના ઘરનો આતિથ્યસત્કાર, ઘરનું ધાર્મિક વાતાવરણ અને સાધર્મિક ભક્તિને લીધે તેઓ સારી એવી યશકીર્તિ પામ્યા છે. Jain Education Intemational. Page #284 -------------------------------------------------------------------------- ________________ T . શ્રી ગૌતમસ્વામી નમઃ નામ રહંતા ઠક્કરા-નાણાં નહીં રહંત, કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત. ઘોઘારી-વિશાશ્રીમાળી મહિલાનું–અમૂલ્ય-યોગદાન અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી ઉ.વર્ષ ૭૬–વલ્લભીપુર. વલ્લભીપુર નિવાસી કંચનબહેન વેલચંદભાઈ ધારશીભાઈ જોટાણી સહપરિવારે વલ્લભીપુરથી સાત કિલોમીટર દૂર નવાગામના ઢાળ પાસે “અયોધ્યાપુરમ' તીર્થ બનાવવા આશરે ૩૦ હજાર ચોરસ મીટર એટલે કે 3 લાખ ચોરસ ફૂટ જગ્યા (અમૂલ્ય કિંમતની) | તીર્થ બનાવવા વિનામૂલ્ય (મફત) ભેટ આપી છે. ઉપદેશ-કર્તા : પૂ. સાધ્વીજી મ.સા. સ્મિતગિરાશ્રીજી (સંસારી પક્ષે સુપુત્રી) હસ્તે- (૧) ભોગીલાલ વેલચંદભાઈ—અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ. (૨) અનંતરાય વેલચંદભાઈ– (૩) પ્રતાપરાય વેલચંદભાઈ—અ.સૌ. ઇન્દુમતી પ્રતાપરાયા . (૪) અરવિંદકુમાર વેલચંદભાઈ—અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ. Jain Education Intemational Page #285 -------------------------------------------------------------------------- ________________ __88 - 85 + +86 +++8<+ +) { 98868<+ **><++++9£$c+++ જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ તીર્થના સંકુલનું ભૂમિપૂજન જેમના શુભ હસ્તે સંસારીપણામાં થયું હતું તથા અ.સૌ. ઇન્દુમતીબહેનને આયંબિલ તપના પ્રારંભ-પ્રેરણા અને પચ્ચક્ખાણ આપનારા પરિવારના સંસારી સુપુત્રી સોનલ (સ્વાતિ) સંયમ માર્ગે સંચર્યાં હાલ પૂજ્ય સાધ્વીજીશ્રી સ્મિતગિરાશ્રીજી મ.ના ચરણોમાં કોટિ કોટિ વંદના કુ. સ્વાતિબહેન ભોગીલાલ સ્વાતિબહેનનો જન્મ સંવત ૨૦૨૬, ભાદરવા સુદ-૧૪, સોમવાર, તા. ૧૪-૯-૭૦. સંવત ૨૦૫૬, વૈશાખ સુદિ ૭, ગુરુવાર, તા. ૨૨-૪-૯૯. સંયમ સાથે નિર્મળ આરાધના કરી રહ્યાં છે. જિનશાસનનો લહાવો સંવત ૨૦૬૧માં ઐતિહાસિક ધન્ય ધરા શ્રી વલ્લભીપુર નગરે ૫.પૂ. ગણિવર્યશ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા. તથા ૫.પૂ. મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી મ.સા.ની શુભ નિશ્રામાં પરિવારનાં અ.સૌ. ઇન્દુમતી પ્રતાપરાય જોટાણીની એકાંતર ૫૦૦ આયંબિલ તપ આરાધનાની તથા અ.સૌ. પ્રભાલક્ષ્મી, અ.સૌ. ઇન્દુમતી, અ.સૌ. પૂર્વિકા તથા અ.સૌ. નિશા તથા ચિ. નરેન્દ્રકુમાર, ચિ. પંકજકુમારની શાશ્વતી ચૈત્રી ઓળીનાં પારણાં પ્રસંગે ત્રિદિવસીય મહામહોત્સવ શ્રી સિદ્ધચક્ર મહાપૂજન તથા શ્રી સંઘસ્વામીવાત્સલ્યની ભવ્ય ઉજવણી પ્રસંગે લક્ષ્મીનો સદ્ઉપયોગ થયો. દીક્ષા પૂજ્ય સાધ્વી : Jain Education Intemational ૫.પૂ. સા.શ્રી સ્મિતગિરાશ્રીજી મ.સા. (પૂ. કેશરસૂરિ સમુદાય) : મહારાજ તપ ભાગ્યશાળીઓનાં શુભ નામ અ.સૌ. કિરણબાળા લલિતકુમાર * અ.સૌ. રેખાબહેન નરેન્દ્રકુમાર, અ.સૌ. પૂર્વિકાબહેન પંકજકુમાર * અ.સૌ. ધર્મિષ્ઠાબહેન વિપુલકુમાર. ધન્ય ધન્ય તપસ્વીઓ પૂ.સા. શ્રી સ્મિતગિરાશ્રીજી મ.સા.ના વર્ષીતપ નિમિત્તે જોટાણી પરિવાર-વલ્લભીપુરવાળાં કંચનબહેન * પ્રભાલક્ષ્મી * ઇન્દુમતી * કુસુમ * રેખા * નરેન્દ્ર * વિપુલ * પરેશ * સંદીપ ઉપરોક્ત પુણ્યશાળીઓએ વર્ષીતપની આરાધના નિર્વિઘ્નપણે પૂર્ણ કરેલ છે. પાલિતાણા તળેટી રોડ ઉપર શેઠ શ્રી આણંદજી કલ્યાણજી દ્વારા નવનિર્માણ પામેલ ‘પારણાં ભવન' એટલે કે વરસીતપનાં પારણાં માટેના આરાધના ધામના સંકુલના ગાળાની અનુમોદના કરવાનો અમુલ્ય લાભ લીધેલ છે, જેમાં ઉપર મુજબની તકતીનું આયોજન છે. ** *08802-88044 Page #286 -------------------------------------------------------------------------- ________________ 0000000000000000000 | શ્રી વલ્લભીપુર તીર્થપતિ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | | અનંત લબ્લિનિધાનાથ શ્રી ગૌતમસ્વામી નમઃ | boga0000000cacococodoogd (૧) શ્રી ભોગીલાલ વેલચંદભાઈ જોટાણી (૨) અ.સૌ. પ્રભાલક્ષમી ભોગીલાલ જોટાણી ઉ.વર્ષ ૭૮-વલ્લભીપુર. ઉ.વર્ષ ૭૬–વલ્લભીપુર. (૧) જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ્ (જિ. ભાવનગર) (તા. વલ્લભીપુર) મુ. નવાગામ (ગાયકવાડી) ઢાળ પાસે. અયોધ્યાપુરમ તીર્થ બનાવવા આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ જગ્યા (વિના મૂલ્ય) ભેટ તેની આપી છે. (૨) “કંચનગિરિ પ્રભાલક્ષ્મી તીર્થ” (જિ. ભાવનગર) (તા. વલ્લભીપુર) મુ. ચમારડી ચોગઠના ઢાળ પાસે– કંચનગિરિ પ્રભાલક્ષ્મી' તીર્થ બનાવવા માટે આશરે સાડાચાર લાખ ચોરસ ફૂટ જગ્યા (વિના મૂલ્ય) ભેટ આપી છે. ભાવનગર અમદાવાદ સ્ટેટ હાઇવે નં. ૩૬ ઉપર આવેલી હાઇવે ટચ અમૂલ્ય કિંમતી જમીન (કુલ સાડાસાત લાખ ચોરસ ફૂટ જગ્યા) તીર્થ બનાવવા માટે ભેટ આપનાર ઉપરોક્ત દંપતીના આ મહાદાનની ભૂરિ-ભૂરિ અનુમોદના કરીએ છીએ. આવાં પુણ્યશાળી માતા-પિતાને આત્માને કોટિ-કોટિ વંદના. વંદનાકારક સુપુત્રી : અ.સૌ. ભદ્રાબહેન શૈલેષકુમાર શાહ (ભાવનગરવાળા) હાલ-વાપી. હ. સોહિલકુમાર, હાર્દિકકુમાર ભૂમિદાનના પ્રણેતા પ.પૂ. સાધ્વીજી મ.સા. સ્મિતગિરાશ્રીજી (વલ્લભીપુરવાળા). ગOOOOOOOOOOOOOOOO Jain Education Intemational Page #287 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ વિવિધઠ્ઠોત્રની વંદનીય વિભૂતિઓ —ડૉ. ભારતી શેલત માનવીને પોતાના પરિવાર, સમાજ કે રાષ્ટ્ર એ પ્રત્યેક પરત્વે કેટલુંક ઋણ અદા કરવાનું હોય છે. એ ઋણમાંથી મુક્ત થવા કેટલાક પોતાને કુદરતે આપેલી વિશિષ્ટ શક્તિઓ, જ્ઞાન, કળા કે બેસુમાર ધનસંપત્તિ કે દૈવી સંપદાનો ઉપયોગ જનહિતાર્થે કરીને પાયાના પથ્થર બની જગત સામે એક ઉમદા અને પ્રેરણાદાયી આદર્શ રજૂ કરી દેતા હોય છે. પોતાની વૈયક્તિક સંપદાને સમાજને ચરણે ધરી દેતી આવી વ્યક્તિઓ સમય આવ્યે અસાધારણ બની જતી હોય છે અને અનેકનાં હૈયાંમાં ચિરંજીવ યશ પ્રાપ્ત કરી લે છે. ૨૩૧ આધ્યાત્મિક અને સેવાભાવના એ ચારિત્રજીવનનાં પવિત્ર સોપાનો છે. સેવા જીવનની એ તેજસ્વી પગદંડી ઉપર એક સ્વસ્થ નીરોગી સમાજની રચના માટે નિરંતર સેવાયજ્ઞની ધૂણી ધખાવનાર એવી અનેક વંદનીય વિભૂતિઓએ જગતની કોઈ કીર્તિ-કામના વગર દિલથી જે કામ કર્યું છે તે ખરેખર તો અનુપમ અને અદ્ભુત છે. આ લેખમાળાનાં પાત્રોના પરિચયો આપણી ધર્મભાવના, સાંસ્કૃતિક-ગરિમા અને ખમીરનો સુપેરે પરિચય કરાવે છે. સમાજસેવાના ક્ષેત્રમાં ભલે જુદા ઉપક્રમો, જુદાં ધ્યેય-સંકલ્પો કે જુદી રીત-રસમો હોય છતાં મહામાનવધર્મના વિચારછત્ર હેઠળ આ વંદનીય વિભૂતિઓ ખરેખર તો સમાન આદરપાત્ર બની રહે છે. આ લેખમાળાનું આલેખન કર્યું છે ડૉ. ભારતીબહેન શેલતે. સંપાદનકાર્ય : ‘શ્રીમદ્ ભાગવત પુરાણ' સમીક્ષિત આવૃત્તિના સંસ્થાના પ્રોજેક્ટમાં એક સંપાદક તરીકે કાર્ય કર્યું. એના ગ્રંથ ૨ અને ગ્રંથ ૩ (સ્કંધ ૮)નું સંપાદન કાર્ય, સંસ્થાના સંશોધન ત્રૈમાસિક ‘સામીપ્ય’ જર્નલનું સંપાદન, ‘પથિક' ઇતિહાસ-પુરાતત્ત્વ ત્રૈમાસિકનું સંપાદન, ‘ગુજરાત સંશોધન મંડળ ત્રૈમાસિક’નું સંપાદન, ગૂજરાત વિદ્યાપીઠના ત્રૈમાસિક ‘વિદ્યાપીઠ’નું સંપાદન, દિલ્હીની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ સંસ્થા દ્વારા ગ્રાંટ મળતાં હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં ‘અમદાવાદની ભો. જે. વિદ્યાભવન સંસ્થા દ્વારા પ્રોજેક્ટ ‘અમદાવાદના જૈન પ્રતિમા લેખો'નું સંપાદન કર્યું. વિષયનિષ્ણાત : ભારતીય લિપિશાસ્ત્ર, ભારતીય અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર, હસ્તપ્રતવિદ્યા, સંસ્કૃત ભાષા અને સાહિત્ય. પ્રકાશનો ઃ ‘ભારતીય સંસ્કારો’, ‘આદિમ સમાજોની સંસ્કૃતિઓ’, ‘ભારતનો આધ ઇતિહાસ’, ‘કાલગણના’, ‘ગુજરાતના અભિલેખો’, ‘જૈન પ્રતિમા લેખો’, રૂપમંજરીનામમાલા'નું સંપાદન, ‘સંસ્કૃત પ્રાકૃત હસ્તપ્રતોનું કેટલોગ', ‘હરિપ્રસાદ શાસ્ત્રી અભિનંદન ગ્રંથ', રસિક–ભારતી', ‘કે. કા. શાસ્ત્રી શતાયુરભિનંદન ગ્રંથ’, ‘ભો. જે. વિદ્યાભવનના સિક્કાઓના કેટલોગ’, ‘કે. આર. સંત મેમોરિયલ સેમિનાર'નાં પ્રોસિડિંગ્સ, ‘ગુજરાતના શિલાલેખો અને સિક્કાઓ', ગિરધરભાઈ મ્યુઝિયમ, અમરેલીના સિક્કાઓનું કેટલોગ' જેવા ગ્રંથોનું લેખનકાર્ય અને પ્રકાશન. ૩૦૦ જેટલા સંશોધન અને માહિતીપ્રદ લેખોનું વિવિધ સામયિકોમાં પ્રકાશન. વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સો અને સેમિનારોમાં સંશોધનપેપરો રજૂ કર્યાં. સંસ્થામાં સેમિનારોનું આયોજન કર્યું. હજુ તેમની આ પાકટ વયે પણ સંશોધનનું કામ ચાલુ જ છે. ધન્યવાદ —સંપાદક Jain Education Intemational Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સ્વપ્ન શિલ્પીઓ શ્રીમદ્ રાજચંદ્ર (ઈ.સ. ૧૮૬૭- આધ્યાત્મિક તથા ચારિત્ર્યશીલ જીવનનો પ્રભાવ ગાંધીજીના મન ૧૯૦૧)ની સાહિત્યસાધના પર એટલો બધો પડ્યો કે એ એમને પોતાના ગુરુ માનવા લાગ્યા. ભારતવર્ષની આત્મસાધના ઘણી પ્રાચીન અને સુપ્રસિદ્ધ જામનગરમાં વિદ્વાનોની બે સભાઓમાં બાર અને સોળ છે. એ જીવનસાધનાના પુરસ્કર્તા અનેક મહાન પુરુષ વિખ્યાત છે. આ ઋષિપરંપરા બુદ્ધ અને મહાવીર પહેલાંની છે. એમના અવધાન કરી બતાવ્યાં, જેને પરિણામે એમને “હિંદનો હીરો’ પછી પણ આજદિન સુધી આ સાધનાને પ્રાપ્ત કરેલ અનેક સંત બિરુદ મળ્યું. બોટાદમાં બાવન અવધાન કર્યા, સં. ૧૯૪૩ મહાત્મા પુરુષ દેશના જુદા જુદા ભાગોમાં ભિન્ન-ભિન્ન (ઈ.સ. ૧૮૮૬-૮૭)માં મુંબઈમાં ફરામજી ઇન્સ્ટિટ્યૂટ અને પરંપરાઓમાં અને ભિન્ન-ભિન્ન જાતિઓમાં થયા છે. આ જ બીજાં સ્થળોએ શતાવધાની અદ્ભુત શક્તિનો પરિચય કરાવ્યો અને “સાક્ષાતુ સરસ્વતી'ની પદવીથી સુશોભિત કરાયા. સં. અધ્યાત્મ-પરંપરામાં થયેલ શ્રીમદ્ રાજચંદ્રની જીવન-સાધના પણ અત્યંત પ્રેરણાદાયક અને જીવનપ્રેરક છે. ૧૯૫૭, ચૈત્ર વદિ ૫, મંગળવારે (ઈ.સ. ૧૯૦૧) શ્રીમદ્ રાજચંદ્ર નાશવંત શરીરનો ત્યાગ કરી ઉત્તમ ગતિને પામ્યા. ભક્તિશીલ અને સેવાભાવી માતા-પિતા દેવબાઈ અને “એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, રવજીભાઈને ત્યાં વવાણિયામાં વિ.સં. ૧૯૨૪ (ઈ.સ. ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; ૧૮૬૭)માં જન્મ થયો હતો. માત્ર સાત વર્ષની વયે સં. તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, ૧૯૩૧માં એમને જાતિસ્મરણ થયું અને વૈરાગ્ય વધવા લાગ્યો અને નવું શીખવાની તથા એના ઉપર ચિંતન-મનન કરવાની પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.” આદત હતી. દસ વર્ષની ઉંમરે અનેક વિષયો ઉપર છટાદાર સાહિત્યસાધના સુંદર ભાષણ કરતા હતા. ૧૧ વર્ષની ઉંમરે એમણે શ્રીમદ્ રાજચંદ્રનું સમગ્ર જીવન પ્રેરણાદાયક છે, પરંતુ અખબારોમાં લેખ લખવાનો પ્રારંભ કર્યો. તેરમા વર્ષથી શ્રીમદ્ એમની જિક આગંતર વર્ષથી શ્રીમદ્ એમની આત્મિક આત્યંતર અવસ્થાનો નિચોડ તો એમના પ્રેરક નવા નવા વિષયોનું અધ્યયન કરવા લાગ્યા અને પંદર વર્ષ સુધી લખાણમાં મૂર્તસ્વરૂપ પામે છે. એમનો જીવન-સંદેશ જીવનમાં અનેક વિષયો સંબંધી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. વ્યવહારમાં નીતિધર્મ ઉતારવા માટે એમનાં લખાણોનું નિષ્ઠાપૂર્વક નિત્ય મનન અને ઉપર અત્યંત ભાર મૂક્યો હતો. અનુશીલન કરવું જોઈએ. સં. ૧૯૪૭ (ઈ.સ. ૧૮૯૦-૯૧)માં શ્રીમદ્ રાજચંદ્રને શ્રીમા લેખ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં એકત્રિત સમ્યગુ-દર્શન, આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ થઈ અને એ શાંત આ સાત કરવામાં આવ્યા છે. એમાં વય અનુસાર શ્રીમતું સમસ્ત સ્થિર થઈ પરમ નિગ્રંથ પદ તરફ વળ્યા. આ પરમસ્થિતિ આવ્યંતર જીવન આપણી સમક્ષ તાદેશ ખડું થાય છે. ગુજરાતી પ્રાપ્તિનો આનંદ વ્યક્ત કર્યો. સાહિત્યમાં આ ગ્રંથ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શ્રીમદ્રની સ્વતંત્ર “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? રચનાઓ, અનૂદિત રચનાઓ, પ્રશ્નોત્તરરૂપમાં લખાયેલ લેખ, ક્યારે થઈશું બાહ્યાન્તર નિગ્રંથ જો? સ્વયં ચિંતનરૂપ કે ઉપદેશાત્મક લેખ આ ગ્રંથમાં સંગૃહીત છે. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, શ્રીમદ્ સર્વ લખાણના નીચે પ્રમાણે વિભાગ કરી વિચરશું કવ મહપુરુષને પન્થ જો?” શકાય. ઈ.સ. ૧૮૯૧ના જુલાઈ માસમાં ગાંધીજી સાથે ૧. મુમુક્ષુઓ પર લખેલા પત્ર શ્રીમની સૌ પ્રથમ મુલાકાત થઈ. એમની વિચક્ષણ ૨. સ્વતંત્ર કાવ્ય સ્મરણશક્તિ અગાધ જ્ઞાન અને એટલું બધું સમ્માન જોઈ ગાંધીજી એમના પર મુગ્ધ થયા. આ પ્રથમ મુલાકાતમાં જ ૩. “મોક્ષમાળા’, ‘ભાવનાબોધ', “આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ ત્રણ નિર્મલ ચારિત્રશીલ, સાચા જ્ઞાની અને આત્મદર્શનની તીવ્ર સ્વતંત્ર ગ્રંથ. ઝંખના કરનાર શ્રીમદ્ પ્રત્યે ગાંધીજી ખૂબ જ આકૃષ્ટ થયા. ધીરે ૪. મનિસમાગમ, પ્રતિમાસિદ્ધિ જેવા સ્વતંત્ર લેખ ધીરે શ્રીમદ્ પ્રત્યે ગાંધીજીનો ભક્તિભાવ વધ્યો અને એમના Jain Education Intemational Page #289 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૭૩ ૫. “સ્ત્રીનીતિબોધ' વિભાગ ૧, પુષ્પમાલા', “બોધવચન', છે અને કોઈ પણ ધર્મ, પંથ કે જાતિનાં સ્ત્રી-પુરુષ માટે વાંચવા “વચનામૃત', “મહાનીતિ' વગેરે સ્વતંત્ર બોધ વચનમાલા. યોગ્ય અને ચિંતન કરવા યોગ્ય છે. આ કૃતિમાં સાચા શિક્ષણ ૬. “પંચાસ્તિકાય' ગ્રંથનું ગુજરાતી ભાષાંતર. દ્વારા નવયુવકો સન્માર્ગે વળે એ ઉદ્દેશ રહેલો છે. રાજા, શ્રીમંત, વ્યાપારી, બાળક, યુવક, વૃદ્ધ, સ્ત્રી, કૃપણ, ભાગ્યશાળી, ૭. “શ્રી રત્નકરડ', “શ્રાવકાચાર'માંથી ત્રણ ભાવનાઓનો ધર્માચાર્ય, અનુચર, દુરાચારી અને દુઃખી વગેરેનાં કર્તવ્ય અનુવાદ, સ્વરોદયજ્ઞાન', દ્રવ્યસંગ્રહ', “દશવૈકાલિક બતાવીને પોતપોતાનાં કાર્યો કરવાની સૂચના આપી છે. વગેરે ગ્રંથોમાંથી કેટલીક ગાથાઓનું ભાષાંતર અને આનંદઘન ચોવીશી'માંથી કેટલાંક સ્તવનોનો અર્થ. ધર્મનું મૂળ સત્પરુષોનો વ્યવહાર છે. જુદા જુદા ધર્મોનો માત્ર દૃષ્ટિભેદ છે, તાત્ત્વિક ભેદ નથી. આ માળાનાં સૂત્રાત્મક ૮. વેદાંત અને જૈનદર્શન સંબંધી નોંધ વાક્ય વાંચનારની બાહ્ય વૃત્તિને રોકીને સત્ય શું છે તે કરવા ૯. ઉપદેશ નોંધ, ઉપદેશ છાયા, વ્યાખ્યાનસાર ૧-૨ માટે પ્રેરિત કરે છે. ૧૦. ત્રણ હસ્તલિખિત નોંધ, આત્યંતર પરિણામ, અવલોકન મોક્ષમાલા વગેરે. આ ગ્રંથ શ્રીમદે ૧૬ વર્ષ, ૫ માસની ઉંમરે ત્રણ શ્રીમદના રચેલા સાહિત્યમાંથી કેટલાક ગ્રંથોનું અવલોકન દિવસમાં રચ્યો છે. મનુષ્યોની આધ્યાત્મિક જિજ્ઞાસાને સંતોષવા નીચે મુજબ છે : આ કૃતિની રચના કરી અને ઉદ્દેશ્યને અનુરૂપ એનું નામ સ્ત્રીનીતિબોધ : વિભાગ ૧ “મોક્ષમાલા” રાખ્યું. આ “મોક્ષમાલા', “બાલાવબોધ' નામથી પણ પ્રચલિત છે. “મોક્ષમાળા'માં વિશેષતઃ જૈનધર્મને અનુલક્ષીને શ્રીમદ્ રાજચંદ્ર દ્વારા ૧૬ વર્ષની ઉંમર પહેલાં લખાયેલ લેખોનો સંગ્રહ આ પુસ્તકમાં છે. આ ગ્રંથની પ્રસ્તાવનામાં ચર્ચાના વિષયો રાખ્યા છે. શ્રીમદ્ભા શબ્દોમાં “એમાં જૈનમાર્ગને શ્રીમદે સ્ત્રીશિક્ષણ વ્યાપક બને, એની સાથે તેમનામાં વાંચવાની યથાર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. વીતરાગ માર્ગ પર રુચિ-વૃદ્ધિ થાય એટલા માટે સ્ત્રીઓને યોગ્ય સારા ગ્રંથો આબાલવૃદ્ધની રુચિ થાય, એનું સ્વરૂપ સમજાય એટલા માટે લખવાની વિદ્વાનોને વિનંતી કરી છે. ગ્રંથમાં સ્ત્રીઓમાં ગાઈ એની ‘બાલાવબોધ'રૂપમાં યોજના કરી છે. એમાં તત્ત્વજ્ઞાન અને શકાય તેવા રાગમાં ગીત, ધોળ કે ગરબાની પદ્ધતિ અનુસાર શીલના બોધનો ઉદ્દેશ છે.” ચાર વિભાગ કર્યા છે. “સ્ત્રીનીતિબોધ'ના ત્રણ ભાગ લખવાનો “મોક્ષમાલા” ગ્રંથ સં. ૧૯૪૦ (ઈ.સ. ૧૮૮૩-૮૪)માં વિચાર શ્રીમદે કરેલો, પરંતુ બીજો અને ત્રીજો વિભાગ લખાયો લખાયો અને સં. ૧૯૪૪ (ઈ.સ. ૧૮૮૭-૮૮)માં પ્રકાશિત કે નહીં તેની જાણ નથી. નીતિ સંબંધી શ્રીમદ્દના વિચારો ઘણા થયો. આત્મકલ્યાણની ભાવના, જ્ઞાન, શાંતિ અને પરમ ઊંડા છે. નીતિને શ્રીમદ્ સમસ્ત આધ્યાત્મિકતાનું મૂળ માને છે. આનંદની પ્રાપ્તિ, પરોપકાર, દયા, ક્ષમા, વિવેકબુદ્ધિની પ્રાપ્તિ આ ગ્રંથમાં નીતિ, સદાચાર, સત્ય, શીલ, ઉદ્યમ, શિક્ષણ જેવા માટે “મોક્ષમાળા'ના પાઠ કરવા જોઈએ. પ્રસંગો અને પ્રૌઢ વયની સ્ત્રીઓને વાંચવા ગમે એવા વિષયોને સરળ ઉદાહરણોથી રુચિકર બનાવેલા ૧૦૮ શિક્ષાપાઠોનું ભાવપૂર્વક ભાષામાં નિરૂપિત કર્યા છે. ચિંતન-મનન જીવનને મોક્ષાભિલાષી બનાવવા સહાયરૂપ થઈ શકે. પુષ્પમાલા ભાવનાબોધ શ્રીમદે ૧૬ વર્ષની ઉંમર પહેલાં લખેલ કૃતિ છે. એમાં સં. ૧૯૪૨ (ઈ.સ. ૧૮૮૫-૮૬)માં રચાયેલ સૂત્રાત્મક વાક્યોની શૈલીમાં તથા માળાની જેમ આવર્તન થઈ શકે એ હેતુથી ૧૦૮ વાક્ય લખેલાં છે. આ કૃતિ કોઈ વિશિષ્ટ ‘ભાવનાબોધ' ગ્રંથ નાનો હોવા છતાં વૈરાગ્યની ભાવનાને સંપ્રદાયને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ સર્વસાધારણ નીતિધર્મ પૂર્ણતયા વ્યક્ત કરે છે. અધ્યાત્મજીવન માટે જે બાર અને કર્તવ્યની દૃષ્ટિએ લખાઈ છે. જે રીતે માળામાં ૧૦૮ ભાવનાઓને જીવનમાં દઢ કરવાની હોય છે તેને રોચક દૃષ્ટાંતોથી સમજાવવામાં આવી છે. તત્ત્વજ્ઞાન, શીલ અને અનંત મણકા હોય છે એમ આ કૃતિ ૧૦૮ નૈતિક પુષ્પોથી ગૂંથેલી સુખની પ્રાપ્તિ માટે જે સાધ્ય-સાધન મહાવીર સ્વામીએ પ્રકાશિત Jain Education Intemational For Private & Personal use only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ કર્યાં હતાં એનો અલ્પાંશે પણ તત્ત્વસંચય કરીને એમાં મહાપુરુષોનાં નાનાં નાનાં ચરિત્ર એકત્રિત કરીને ભાવનાબોધ' ગ્રંથ લખ્યો છે. એમાં વર્ણિત ભાર ભાવના નીચે મુજબ છે : ૧. અનિત્ય ભાવના ઃ શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબપરિવાર વગેરે બધાં વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે. આ પ્રકારે વિચારવું પહેલી અનિત્ય-ભાવના છે. ૨. અશરણ ભાવના : સંસારમાં મરણ સમયે જીવને શરણ આપનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું શરણ જ સત્ય છે. એ પ્રકારનું ચિંતન કરવું એ બીજી અશરણભાવના છે. ૩. સંસારભાવના : માનવજીવે સંસારરૂપી સાગરમાં ભટકતા બધા જ મવોને ધારણ કર્યાં છે. આ સંસારમાંથી હું ક્યારે છૂટીશ? આ સંસાર મારો નથી. હું તો મોક્ષમય છું, એવું ચિંતન કરવું એ ત્રીજી સંસારભાવના છે. ૪. એકવભાવના : એકલા આવ્યા છીએ અને એકલા જ જવાનું છે. કરેલાં કર્મોનું ફળ એકલાએ જ ભોગવવાનું છે, એવું ચિંતન કરવું એ એકત્વ ભાવના છે. ૫. અન્યત્વ ભાવના : આ સંસારમાં કોઈ કોઈનું નથી એવું ચિંતન કરવું એ અન્યત્વભાવના છે. ૬. શુચિ ભાવના : આ શરીર અપવિત્ર છે. રોગજરાયુક્ત છે. હું આ સંસારથી અલગ છું એવું ચિંતન કરવું એ અચિભાવના છે. ૭. આસ્રવ ભાવના : રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ વગેરે બધા આસ્રવ છે. એવું ચિંતન કરવું એ આસ્રવ ભાવના છે. ૮. સંવર ભાવના : જ્ઞાન, ધ્યાનમાં પ્રવૃત્તિ કરી જીવ નવાં કર્મ ન બાંધે એ આઠમી સંવર ભાવના છે. ૯. નિર્જરા ભાવના : જ્ઞાનતિ ક્રિયા કરવી એ નિર્જરાનું કારણ છે. આ પ્રકારે ચિંતન કરવું એ નવમી નિર્જરા ભાવના છે. ૧૦. લોકસ્વરૂપ ભાવના : ગૌદ રાજલોક સ્વરૂપનો વિચાર કરવો એ દસમી લોકસ્વરૂપ ભાવના છે. ૧૧. બોધિ દુર્લભભાવનાઃ સંસારમાં પરિભ્રમણ કરનાર આત્માને સમ્યક્ જ્ઞાનની પ્રસાદીની પ્રાપ્તિ થવી દુર્લભ છે. જો સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય તો ચારિત્ર્ય-સવિરતિ સ્વપ્ન શિલ્પીઓ પરિણામરૂપ ધર્મ પ્રાપ્ત કરવો કઠિન છે, એવું ચિંતન કરવું એ બોધિદુર્લભ ભાવના છે, ૧૨. ધર્મદુર્લભ ભાવના : ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક ગુરુ અને એમના ઉપદેશનું શ્રવણ પ્રાપ્ત થવું દુર્લભ છે, એવો વિચાર કરવો એ બારમી ધર્મદુર્લભ ભાવના છે. કાવ્યગ્રંથ શ્રીમદ્ રાજચંદ્રનાં કાવ્યો આધ્યાત્મિક વિષયને સ્પર્શ કરનારાં હોય છે. કાવ્યની ભાષા પ્રવામબદ્ધ હોય છે. એમાં કવિત્વનાં બીજ સમાન વસ્તુસ્પર્શ, પ્રતિભા તથા અભિવ્યક્તિ સામર્થ્ય દૃષ્ટિગોચર થાય છે. શ્રીમની મોટા ભાગની કવિતાઓ જૈન સંપ્રદાયની ભાવનાઓના તાત્ત્વિક મૂળને સ્પર્શ કરનારી હોય છે. એમના મિરાજ' નામના કાવ્યગ્રંથમાં ધર્મ, અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોના ઉપદેશ દ્વારા મોક્ષમાર્ગે માર્ગનું વર્ણન કર્યું છે. પાંચ હજાર શ્લોકના આ ઊંધની રચના છ દિવસમાં તૈયાર કરાઈ છે. સં. ૧૯૪૩ (ઈ.સ. ૧૮૮૬ ૮૭)માં પ્રકાશિત પુસ્તિકા 'સાક્ષાત્ સરસ્વતી'માં એનો ઉલ્લેખ મળે છે. આ ઉપરાંત શ્રીમદે એસી જેટલા દોહા રચ્યા છે, જે 'શ્રીમદ્ રાજચંદ્ર' બૃહદ્ ગ્રંથની પાંચમી આવૃત્તિમાં પ્રકાશિત છે. આ દોહામાં નીતિ-વ્યવહારની શિક્ષા મુખ્ય છે. દરેક દોહામાં પહેલાં સિદ્ધાંત બતાવી પછી એને પુષ્ટ કરનાર એવું દૃષ્ટાંત આપેલું છે. ઉ.ત. : “ફરી ફરી મળવો નથી, આ ઉત્તમ અવતાર; કાળી ચૌદશને રવિ, આવે કોઈક વાર.” “વચને વલ્લભતા વધે, વચને વાધે વેર; જાથી જીવે જગત આ, કદી કરે પણ કર". “હોય સરસ પણ ચીજ તે યોગ્ય સ્થળે વપરાય; કેમ કટારી કનકની પેટા વિષે ઘોંચાય ?” બુદ્ધિપ્રકાશ' પત્રિકામાં સને ૧૮૮૫માં ‘શૂરવીર-સ્મરણ નામના શ્રીમદ્ દ્વારા લખાયેલ ૨૪ સવૈયા પ્રકાશિત થયા છે જેમાં એમની છટાદાર ભાષા, જોશીલી શૈલી અને કવિત્વન ખ્યાલ આવે છે. ઉ.ત. : ઢાલ ભકતી. ઝબક ભકતી, લઈ ચલકતી કર કરવાલ ખરેખરા ખૂંઠે રણમાં ત્યાં, મૂછ મલકતી ઝગતું માલ Page #291 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૭૫ વેરીને ઘેરી લેતા ઝટ, ભરતભૂમિના જય ભડવીર, વિદ્વાનો દ્વારા પ્રગટ થયેલી સાહિત્યિક ગ્રંથરાશિની ભેટ કરતાં અરે, અરે રે, આજ ગયા ક્યાં, રઢિયાળા એવા રણધીર?” વિશેષ કિંમતી છે.” શ્રીમદ ત્રીસમા વર્ષે લખેલું ‘અપૂર્વ અવસર એવો ક્યારે શ્રીમદ્ રાજચંદ્રના લેખનની એક અસાધારણતા એ છે આવશે?” એ કાવ્ય “આશ્રમ ભજનાવલી'માં સમાવિષ્ટ કરેલું કે એમણે જેનો સ્વયં અનુભવ કર્યો એ જ લખ્યું છે. એમાં હોઈ માત્ર જૈન કે ગુજરાતી જ નહીં પરંતુ થોડું પણ ગુજરાતી કૃત્રિમતાનું તત્ત્વ જણાતું નથી. આત્મનિમજ્જન કરીને હૃદયના સમજનાર વર્ગમાં પ્રસિદ્ધ થયું છે. ઊંડા સાગરમાંથી સતુરૂપી રત્નોને વીણીને લાવવાનું મરજીવાનું આત્મસિદ્ધિ શાસ્ત્ર કામ કર્યું છે. જેમને આત્મક્લેશ દૂર કરવો છે, જે પોતાના કર્તવ્યને જાણવા માટે ઉત્સુક છે, જે શ્રેયાર્થી છે, મોક્ષાર્થી છે, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ નામનો અધ્યાત્મ વિષયક અને શ્રીમદ રાજરાત ભ વિષયક એને શ્રીમદ્ રાજચંદ્રના અમૃત–પ્રસાદીરૂપ લેખ અત્યંત ઉપયોગી પદ્યગ્રંથ શ્રીમદે ૨૯મા વર્ષે ૧૪૨ દોહામાં એક જ બેઠકમાં થાય તેમ છે. આધુનિક સમસ્ત જૈન સાહિત્યની દૃષ્ટિએ જૈન રચ્યો હતો. જીવ સદ્અસનો વિવેક કરી શકે તથા આત્માની તત્ત્વજ્ઞાન અને ચારિત્ર્ય વિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ ઓળખ કરવા માટે પ્રયત્ન કરે અને એની અનુભૂતિ સાક્ષાત્ માટે પ્રયત્ન કરે અને એની અનુભૂતિ સાક્ષાત્ શ્રીમન્ના લેખોનું અત્યંત મૂલ્ય છે. કરી શકે એને ધ્યાનમાં રાખી શ્રીમદે સૂત્રાત્મક શૈલીમાં આ ગ્રંથ સં. ૧૯૭૩ (ઈ.સ. ૧૯૧૬-૧૭)ની કાર્તિકી પૂર્ણિમાએ લખ્યો છે. ગૂઢ તત્ત્વને સુંદર પધોમાં રચી સામાન્ય શ્રેણીના વઢવાણ કેમ્પમાં આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવ દ્વારા પ્રમુખપદે મુમુક્ષુ જીવ પણ યથાશક્તિ સમજીને પોતાની આત્મોન્નતિ કરી અપાયેલા વ્યાખ્યાનમાં જણાવ્યા અનુસાર “શ્રીમદ્ રાજચંદ્ર શકે એવી સરળ પરંતુ ગંભીર પ્રૌઢ ભાષા દ્વારા આ આદર્શ ગ્રંથમાં તત્ત્વજ્ઞાનનાં ઝરણાં વહે છે. આ ગ્રંથ કોઈ ધર્મનો ગ્રંથની રચના કરી છે. નાના નાના સકળ શબ્દયુક્ત નય કે વિરોધી નથી; કેમ કે એની શેલી ગંભીર પ્રકારની છે. આ એક પ્રમાણમાં અટપટાં અનુમાન અથવા ખંડન-મંડનની જ ગ્રંથને દૃષ્ટિ સમક્ષ રાખીને એનું મનન અને નિદિધ્યાસન ક્લિષ્ટતારહિત સમસ્ત મુમુક્ષુઓને યોગ્ય શ્રેયસ્કર સામગ્રીથી કરવામાં આવે તો આધ્યાત્મિકતાની પરિપૂર્તિ થાય તેમ છે. સમૃદ્ધ આ ગ્રંથ શ્રીમદ્ભી આત્મોન્નતિકર સાધનાના પરિપાક સમાન છે. સાહિત્યિક સંસ્કૃત પ્રશસ્તિ અને પ્રતિમાલેખોમાં આ ગ્રંથમાં આત્મજ્ઞાન સિવાય જન્મમરણના દુઃખમાંથી શાંતિદાસ ઝવેરી દૂર થઈ ન શકાય એમ જણાવી મોક્ષમાર્ગમાં વિદન સમાન જૈન સમાજના અગ્રણી શાંતિદાસ ઝવેરી એક મોટા દિયાજડત્વ અને શુષ્કજ્ઞાન બે દોષોનાં લક્ષણો દશોવ્યાં છે. એ વેપારી અને પ્રભાવશાળી રાજદ્વારી વ્યક્તિત્વ ધરાવનાર હતા. દોષોને દૂર કરવાનો ઉપાય સદ્ગુરુચરણની ઉપાસના દર્શાવી વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધના પહેલા દસકા આસપાસ સદ્ગુરુનાં લક્ષણ અને માહાભ્યનું વર્ણન કર્યું છે. આત્માનું અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીનો પ્રભાવ દિલ્હી નિત્યત્વ, કર્તૃત્વ, ભોક્નત્વ, મોક્ષ અને મોક્ષનો ઉપાય વગેરે અને ગુજરાતના શાસકો ઉપર, જૈન સંઘમાં તેમજ પ્રજામાં દર્શાવવામાં આવ્યાં છે. મિથ્યાત્વરૂપી મહાન રોગને દૂર કરવા ક્રમશઃ ફેલાતો હતો. એમની ધર્મ માટેની ધગશ, કાર્યકુશળતા, માટે સદગુરરૂપી મહાવૈદ્યની શોધ કરી, એની આજ્ઞાનું પાલન બાહોશી અને રાજદ્વારી કુનેહને લીધે તેઓ ભારતના જૈન કરી એમના બોધનો વિચાર અને ધ્યાનરૂપ ઔષધની સલાહ સંઘોના અગ્રણી બન્યા હતા અને મુઘલ શાસકો પાસે પણ આપી છે. આવા ગંભીર વિષયને શ્રીમદે ઘણી સરળતાથી ને શ્રીમદે ઘણી સરળતાથી એમનું ચલણ હતું. નિરૂપ્યો છે. શાંતિદાસ જનતાના અવાજથી અમદાવાદના પહેલા પ્રજ્ઞાચક્ષુ વિર્ય પંડિત સુખલાલજીના શબ્દોમાં “જે નગરશેઠ બન્યા હતા. મુઘલ સામ્રાજ્યના અધિકારી ઉમરાવો ઉંમરમાં અને જેટલા થોડા સમયમાં શ્રીમદે “આત્મસિદ્ધિ'માં સાથે કોઈ પણ જાતનો સંબંધ ન હોવા છતાં શાંતિદાસ પોતાના સ્વયં પચાવેલા જ્ઞાનને ગૂંચ્યું છે, એનો હું જ્યારે વિચાર કરું વ્યાપારી સંબંધો અને વિશાળ સંપત્તિના કારણે જહાંગીરથી છું એ સમયે મારું મસ્તક ભક્તિભાવથી નમી જાય છે. એટલું લઈને ઔરંગઝેબ સુધીના મુઘલ બાદશાહોના દરબારમાં હો ગએબ જ નહીં. મમક્ષઓને આપેલી આ આધ્યાત્મિક ભેટ સેંકડો પોતાનો પ્રભાવ પાડી શક્યા હતા. તેઓ ખૂબ જ ધર્મપરાયણ અને બાત Jain Education Intemational Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સ્વપ્ન શિલ્પીઓ જૈન હતા અને પોતાની શ્રદ્ધા સાથે સંકળાયેલા હેતુઓ માટે એમ સાંભળેલું, તેમણે બીબીપુરમાં ભવ્ય મંદિર બંધાવ્યું (શ્લો. પોતાનાં વિશાળ સાધનોનો તેમણે છૂટથી ઉપયોગ કર્યો હતો. ૪૫-૪૯). મંદિરનાં વિશાળ, ઉન્નત પગથિયાં ભક્તોના સ્વર્ગ પોતાની સુદીર્ઘ કારકિર્દી દરમ્યાન શાંતિદાસે ભારતભરમાં પ્રત્યેના પ્રયાણનું સૂચન કરતાં હતાં. મંદિરના છ મંડપ હતા : ધાર્મિક અને ઔદ્યોગિક બંને હેતુઓ માટે ખૂબ પ્રવાસ ખેડ્યો મેઘનાદ, સિંહનાદ, સૂર્યનાદ, રંગરમ, ખેલ અને ગૂઢગોત્ર. તેને હતો. એક ચુસ્ત જૈન નેતા તરીકે જૈન ધર્મના પવિત્ર તીર્થોની બે મિનારા, ફરતાં ચાર ચોરસ મંદિર અને ભોંયરામાં વારંવાર યાત્રા કરવી તેને તેઓ પોતાની ફરજ સમજતા હતા. જિનપ્રતિમાઓ સાથેની ચાર દેરીઓ હતી (શ્લો. ૫૦-૫૪). એક સફળ વેપારી, ઝવેરી, શરાફ અને રાજકારણી હોવા છતાં પ્રશસ્તિના છઠ્ઠા શ્લોકમાં બીબીપુરને અમદાવાદનું “શાખપુર તેઓ અગ્રણી જૈન શ્રાવક પણ હતા. પોતાને મળેલા ધનનો જૈન કહેલું છે. પ્રશસ્તિના અંત ભાગમાં ગુજરાતના સૂબા ધર્મના વિકાસ માટે ઉદારતાપૂર્વક સવ્યય કરવાનું તેઓ ચૂકતા આઝમખાનનું વર્ણન કરતાં “જેના નામમાત્રથી દુશ્મનોના શરીર ન હતા.' ભયથી ધ્રૂજી ઊઠતાં, તેમનાં નેત્રો ત્રસ્ત બનતાં અને હૃદય બેસી સાહિત્યિક ચિંતામણિ પ્રશસ્તિ સંસ્કૃત ચિંતામણિ જતાં એવા ગુજરાતના યોગ્ય વડા આઝમખાનનો જય હો' એમ પ્રશસ્તિની રચના મુનિશ્રી સત્ય-સૌભાગ્યના શિષ્ય મુનિશ્રી જણાવ્યું છે. (શ્લો. ૮૩). વિદ્યાસૌભાગ્ય દ્વારા વિ.સં. ૧૯૯૭ના પોષ સુદિ રને શુક્રવારે વિ.સં. ૧૯૬૯(ઈ.સ. ૧૯૧૨-૧૩)માં શાંતિદાસે (ઈ.સ. ૧૬૪૦, ૪ ડિસેમ્બર) કરવામાં આવી હતી. એમ એની શત્રુંજય ઉપર મહસનાથની પ્રતિમા કરાવી હતી (શ્લો. ૪૦). પુષ્પિકા ઉપરથી જણાય છે. આ સાહિત્યિક રચના શેઠ સં. ૧૯૭૪(ઈ.સ. ૧૯૧૭-૧૮)માં એ સંઘપતિ બન્યા અને શાંતિદાસે બંધાવેલ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રશસ્તિરૂપે ઘણા સાધુઓ સાથે સિદ્ધગિરિની યાત્રા કરી તથા પુષ્કળ દ્રવ્યનું કરાઈ છે. એમાં મંદિરનું વર્ણન, પ્રતિષ્ઠા તથા શાંતિદાસના દાન કર્યું (શ્લો. ૪૧). આ પ્રસંગો જહાંગીરના સમય પૂર્વજો અને કુટુંબની વિગતો આપવામાં આવી છે. દરમિયાન બન્યા. શાહજહાંએ તખ્તનશીન થતાં શાંતિદાસને મંદિરની પ્રતિષ્ઠા હાથીઘોડા દાનમાં આપ્યા (સં. ૧૬૮૪=ઈ.સ. ૧૬૨૭-૨૮) અને સં. ૧૬૮૬(ઈ.સ. ૧૬૨૯-૩૦)માં વિજયસેનસૂરિના હસ્તે ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર અમદાવાદના બીબીપુર મુક્તિસાગરસૂરિને આચાર્યપદવી અપાવી (શ્લો. ૬૩). અને (સરસપુર)માં સં. ૧૬૭૮(ઈ.સ. ૧૬૨૧-૨૨)માં શેઠ મુક્તિસાગરગણિએ રાજસાગરસૂરિ નામ ધારણ કર્યું. સં. શાંતિદાસે પોતાના ભાઈ વર્ધમાન સાથે મળીને બંધાવવું શરૂ કર્યું ૧૬૯૦(ઈ.સ. ૧૬૩૩-૩૪)માં જેન યાત્રીઓને વિમલાચલની હતું. ત્યારબાદ સં. ૧૬૮૨ (ઈ.સ. ૧૯૨૫-૨૬)માં આ મંદિરનું યાત્રા કરાવી (શ્લો. ૬૬). કામ પૂરું થતાં એમાં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરવામાં આવી અને મંદિરનું નામ “માનતુંગ’ રાખવામાં આવ્યું. શાંતિદાસના પૂર્વજો અને માતંશ્વવંદ્રકમત | 16-18 શરિતો માનતું રસ્થાના કુટુંબનું વર્ણન : प्रासादं वर्धमानः ससृजतुरतुलं शांतिदासश्च शुभम्। શ્રી શાંતિદાસ શ્રેષ્ઠિ ઉકેશ વંશના પદ્મના વંશજ હતા. મારવત્ વીવીપુરે સત્તપાતળીપાર્થચિંતામાર્થના પો પોતાના જીવનમાં અહિંસાપ્રધાન જૈનધર્મનો સ્વીકાર કર્યો શ્રીમદ્ MERRળે યુવનપતિયુક્ત તત્ત્વ પ્રાન્તિ(*) 3 હતો. પદ્મની ભાર્યા પદ્માવતી વિશુદ્ધ અને સત્ત્વશીલ હતી. મંદિરના પ્રવેશદ્વારમાં બે કાળા આરસના, સંપૂર્ણ કદના વમના પુત્ર વીમા પાનો પુત્ર ક્ષમાધર અને એની પત્ની જીવણા હતી (ગ્લો. ૩૩) હાથીઓ કોતરેલા હતા, તેમાંના એક ઉપર સ્થાપક ક્ષમાધરનો પુત્ર સહલુઆ ગુણવાન અને સજ્જનો વડે પ્રશંસનીય (શાંતિદાસ)ની મૂર્તિ કોતરેલી હતી. સં. ૧૬૭૮ (ઈ.સ. હતો. પાર્વતી સમાન તેની પત્ની હતી (ા. ૨૩) સહલુઆ ૧૯૨૧-૨૨)માં વર્ધમાન અને શાંતિદાસ, જેઓ પોતાના પછી હરપતિ થયો જેની ભાર્યા પુનાઈ હતી (ગ્લો. ૨૪). ભાગ્યના શિખરે પહોંચ્યા હતા, જેમણે પોતાના કુટુંબનાં સભ્યો હરપતિનો પુત્ર વક્ષા (વછા કે વાછા) જગતમાં પ્રતિષ્ઠાવાન સાથે ધાર્મિક વ્રત લીધેલાં, જેઓ અત્યંત પવિત્ર જીવન જીવતા હતો, એની પત્ની જગપ્રસિદ્ધ એવી ગોરદે હતી (શ્લો. ૨૫). રહ્યા અને જેમણે મંદિરો બંધાવવાથી સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે વક્ષા અને ગોરનો પુત્ર સહસ્ત્રકિરણ થયો જેણે પોતાનાં Page #293 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ શુભકાર્યો અને વાણીવડે કીર્તિ પ્રાપ્ત કરેલી. એની પ્રથમ પત્ની કુયરી અને દ્વિતીય સોભાગદે હતી (શ્લો. ૨૬-૨૭). કુયરીનો પુત્ર વર્ધમાન અને વર્ધમાનની ભાર્યા વીરમદેવી હતી જેને વસ્તુપાલ, રાયસિંગ, ચંદ્રભાણ, વિજય, સુંદર અને કલ્યાણમલ્લ નામે છ પુત્ર હતા. (શ્લો. ૩૧). વસ્તુપાલને અમીચંદ અને લાલચંદ નામે બે સૂર્ય-ચંદ્ર સમાન પુત્રો હતા (શ્લો. ૩૨). સહસ્રકિરણની બીજી પત્ની સોભાગદેનો પુત્ર શાંતિદાસ જેને ચાર પત્નીઓ હતી. પ્રથમ પત્ની રૂપાનો પુત્ર પનજી થયો જે વસ્તુપાલ અમીચંદ કુયરી (પત્ની) વર્ધમાન વીરમદેવી Jain Education Intemational રાયસિંઘ ચંદ્રભાણ વિજય લાલચંદ્ર ચિંતામણિ પ્રશસ્તિ અનુસાર શાંતિદાસનું વંશવૃક્ષ પદ્માવતી પદ્મ રૂપા (પત્ની) I પનજી ક્ષમાધર સહલુઆ હરપતિ સહસ્રકિરણ I ૨૭૭ ગુણોના સાગર સમાન હતો (શ્લો. ૩૫). પનજીની પત્ની દેવકી. શાંતિદાસની બીજી પત્ની કપૂરાના પુત્ર રત્નજીનો જન્મ સં. ૧૬૮૬(ઈ.સ. ૧૬૨૯-૩૦)માં થયો. ત્રીજી પત્ની ફૂલાના પુત્ર કપૂરચંદનો જન્મ સં. ૧૬૯૫(ઈ.સ. ૧૬૩૮-૩૯)માં થયેલો (શ્લો. ૬૮). ચોથી પત્ની વાચીએ લક્ષ્મીચંદને જન્મ આપ્યો (સં. ૧૬૯૭ ઈ.સ. ૧૬૪૦-૪૧) (શ્લો. ૬૯). આમ આ પ્રશસ્તિમાં શાંતિદાસના વંશ અને કુળનું વર્ણન વિ.સં. ૧૬૯૭ સુધીનું પ્રાપ્ત થાય છે.૪ । પ્રતિમાલેખો શત્રુંજય ઉપર આદીશ્વરના મુખ્ય દેરાસરમાં પ્રતિષ્ઠિત આદીશ્વરની પ્રતિમાના પરિકરના ગોખમાંની પદ્માસનસ્થ । વક્ષા (વછા) જીવણા પાટી પુનાઈ કપૂરા (પત્ની) I રતનજી (સં. ૧૬૮૭) - સુંદર કલ્યાણમલ ગોરદે ૨ ભાર્યા સોભાગદે (પત્ની) શાંતિદાસ ફુલા (પત્ની) કપૂરચંદ (સં. ૧૬૯૫) વાચી (પત્ની) I લક્ષ્મીચંદ (સં. ૧૬૯૭) શાંતિનાથ તથા નેમિનાથની પ્રતિમાના મસ્તક ઉપરના લેખમાં અમદાવાદનવાસી સાધુ સહસ્ત્રકિરણના પુત્ર શાંતિદાસે આદિનાથનો પરિકર વિ.સં. ૧૬૭૦(ઈ.સ. ૧૬૧૩-૧૪)માં Page #294 -------------------------------------------------------------------------- ________________ S ૨૭૮ સ્વપ્ન શિલ્પીઓ. કરાવ્યો હોવાનો લેખ કોતરેલો છે." પ્રતિમાની પીઠિકા ઉપરના ૧૬૮૨, જ્યેષ્ઠ વદિ ૯ ને ગુરુવારે (ઈ.સ. ૧૯૨૬, ૮મી જૂન) લેખમાં શાંતિદાસે આ બિંબ કરાવ્યું અને તપાગચ્છાધિરાજ પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. ભટ્ટારકેન્દ્ર શ્રી વિજયસેનસૂરિએ એની પ્રતિષ્ઠા કરી હોવાનો ઝવેરીવાડમાં આદીશ્વરના મંદિરના નીચેના ભોંયરામાં નિર્દેશ છે. ત્રણ આદિનાથની અને જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરમાં એક | મૂળ નાયકની જમણી બાજુના પરિકરમાં કાયોત્સર્ગ પ્રતિમા પ્રતિષ્ઠિત છે. એની પીઠિકા ઉપરના લેખમાં વિ.સં. પ્રતિમાની પીઠિકા ઉપરના લેખમાં અમદાવાદનિવાસી ઓસવાલ ૧૮00, શક ૧૬૬૬, જ્યેષ્ઠ સુદિ ૧૦, ગુરુવારે (ઈ.સ. જ્ઞાતિના, વૃદ્ધ શાખાના શાહ વછા અને માર્યા ગોરદેના પુત્ર ૧૭૪૪) અમદાવાદનિવાસી ઓસવાલ જ્ઞાતિના સહસ્ત્રકિરણના સહસ્ત્રકિરણની બીજી પત્ની સોભાગદેના પુત્ર શાંતિદાસે નાના પુત્ર શાંતિદાસ, અને તેના પુત્ર લક્ષ્મીચંદ્રના પુત્ર શ્રેષ્ઠી ભાઈ વર્ધમાન અને પુત્ર પનજી સાથે મામા શ્રીપાલની પ્રેરણાથી ખુશાલચંદે સકલસંઘની સહાયથી તીર્થકરની પ્રતિમા પ્રતિષ્ઠિત આદિનાથનો ચાર પ્રતિમા સહિતનો પરિકર કરાવ્યો અને કરાવી. સાગરગચ્છના ભટ્ટારક શ્રી રાજસાગરસૂરિના પટ્ટમાં તપાગચ્છના ભટ્ટારક હેમવિમલસૂરિએ સં. ૧૯૭૦માં એની થયેલા ભટ્ટારક વૃદ્ધિસાગર, તેમના પટ્ટમાં થયેલા પ્રતિષ્ઠા કરી હોવાનું જણાવાયું છે." લક્ષ્મીસાગરસૂરીશ્વર, તેમના પટ્ટમાં થયેલા ભટ્ટારક 1. સં. 1670 વર્ષે શ્રી અEWતાવાતવાતવ્ય શ્રી કલ્યાણસાગરસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હોવાનું જણાવાયું છે.૧૦ उसवालज्ञातीय वृद्धशाखीय साह અમદાવાદની વાઘણ પોળના અજિતનાથ દેરાસરમાંના 2. વછા માર્યા વા નોર્વે સુત સા. સદસવરખ મા જ ન " ગોવિંદરાવ ગાયકવાડના સમયના તક્તીલેખ (વિ.સં. ૧૮૬૦, सोभागदे सुतेन साह वर्धमान लघुभ्राता । શક સં. ૧૭૨૬, દ્વિતીય ચૈત્ર સુદ ૧૧, ભૃગુવાર-ઈ.સ. ૧૮૦૪, ૨૦મી એપ્રિલ)માં જણાવ્યા અનુસાર ઓસવાલ | 3. સા. (શાં)તિવાસ નાના માર્યા સુરમરે સુત સT જ્ઞાતિના વૃદ્ધ શાખાના શેઠ શાંતિદાસે ધર્મકાર્ય અને પુસ્તક पनजीप्रमुखकुटुंबयुतेन स्वमातुल सा। श्रीपालप्रेरितेन ન્યાસવિધિ વગેરેથી યુક્ત નવીન તીર્થકરોની પ્રતિમાઓની 4, શ્રી આદિનાથરિવાર: પ્રતિભાવતુસહિતઃ રિત: પ્રતિષ્ઠા કરાવી અને ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર કરાવી પ્રતિષ્ઠિતશ્ચ શ્રી તપIછે માર શ્રી દેન(વિમનસૂરિ) પુષ્પાર્જન કર્યું. એમના પુત્ર લક્ષ્મીચંદ અને એમના પુત્ર શત્રુંજય ઉપર હેમવસહિ મંદિરમાંના ત્રણ પાષાણ ખુશાલચંદે ઋષભદેવનું મંદિર કરાવ્યું. ખુશાલચંદના પુત્ર પ્રતિમાલેખોમાં અમદાવાદનિવાસી, ઓસવાલ જ્ઞાતિ અને વૃદ્ધ વખતચંદ અને પત્ની જડાવબાઈ તથા વખતચંદના પુત્રો શાખાના સહસ્ત્રકિરણના પુત્ર શાંતિદાસે સં. ૧૮૮૨, જ્યેષ્ઠ વદિ ઇચ્છાભાઈ, પાનાભાઈ, મોતીભાઈ, હેમાભાઈ, અનુપભાઈ. ૯, ગુરુવારના દિવસે પ્રતિમા કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. એક સૂર્યમલ, મનસુખ વગેરેએ અજિતનાથનું મંદિર કરાવ્યું. પ્રતિમાલેખમાં સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા કરાવ્યાનો નિર્દેશ છે. આમ શેઠ શાંતિદાસ ઝવેરી જૈન સંઘના એક બાકીના બે લેખોમાં તીર્થકરોનાં નામ વાંચી શકાતાં નથી. પ્રભાવશાળી અને વગદાર જૈન અગ્રણી હતા. ખૂબ જૂજ અમદાવાદમાં ઝવેરીવાડમાં આવેલી સંભવનાથની વ્યક્તિઓમાં જોવા મળે એવાં રાજકીય, સામાજિક અને ધાર્મિક ખડકીના સંભવનાથ દેરાસર અને વાઘણપોળના ચિંતામણિ એ ત્રણે પાસાંઓનો સુભગ સમન્વય એમના વ્યક્તિત્વમાં થયેલો પાર્શ્વનાથ દેરાસરમાં તીર્થકર સુપાર્શ્વનાથ, સીમંધરસ્વામી, જોવા મળે છે. ગુજરાતના રાજકીય, સામાજિક અને ધાર્મિક સુવ્રતસ્વામી અને નેમિપ્રભસ્વામીની શ્વેત આરસની પ્રતિમાઓની ઇતિહાસમાં નગરશેઠ શાંતિદાસનું સ્થાન ચિરસ્મરણીય છે. પીઠિકા ઉપર વિ.સં. ૧૯૮૨ના લેખ કોતરેલા છે. એમાં પાદટીપ શાંતિદાસે આત્મકલ્યાણ માટે તીર્થકરોની પ્રતિમાઓ કરાવી અને 9. M.S.Commissariat, 'Studies in the એની પ્રતિષ્ઠા તપાગચ્છના ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના શિષ્ય History of Gujarat', Calcutta, 1935, p. 54. ભટ્ટારક વિજયદેવસૂરિની પટ્ટાવલિમાં મહોપાધ્યાય 2. Ibid., pp. 55 f. વિવેકહર્ષગણિના શિષ્ય મહોપાધ્યાય મુક્તિસાગરસૂરિએ વિ.સં. 3. Ibid, p. 55. Jain Education Intemational Sain Education Intermational Page #295 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૪. ‘ચિંતામણિ પ્રશસ્તિ'નો ફોટોગ્રાફ માલતી શાહના ગ્રંથ ‘નગરશેઠ શાંતિદાસ ઝવેરી'ના આરંભમાં છાપેલો છે. ૫. માલતી શાહ, ‘નગરશેઠ શાંતિદાસ ઝવેરી’, અમદાવાદ, ૧૯૮૭, પૃ. ૫૮, નોંધ ૧૩. ૬. એજન, પૃ. ૫૯, નોંધ ૧૩ ચાલુ. ૭. પ્રતિમાલેખમાં શાંતિદાસનાં પ્રથમ પત્ની અને પનજીનાં માતાનું નામ સુરમદે જણાવ્યું છે, જ્યારે ‘ચિંતામણિ પ્રશસ્તિ’માં એનું નામ ‘રૂપા’ દર્શાવ્યું છે. ૮. મુનિ પ્રમોદસાગર (સંપા.) ‘શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન', કપડવંજ, ૧૯૮૨, લેખ નં. ૧૬૧-૧૬૩. ૯. 'Four Image Inscriptions of Ahmedabad, V.S. 1682', 'H. V. Trivedi Felicitation Volume. 1997, pp. 138 ff". ૧૦. ૨. ના. મહેતા, જૈન દર્શન અને પુરાવસ્તુવિદ્યા', અમદાવાદ, ૧૯૯૬, પૃ. ૩૭. ૧૧. પ્ર. ચિ. પરીખ, ભારતી શેલત, ‘ગુજરાતના અભિલેખો : સ્વાધ્યાય અને સમીક્ષા', અમદાવાદ, ૧૯૯૧ પૃ. ૧૪૪થી. પરમ દાનવીર જૈન શ્રેષ્ઠી શ્રી જગતૂ શાહ ‘જગડૂ શાહ', ‘જગડૂશા' કે ‘જગડૂ'ના નામથી પ્રસિદ્ધ જૈન શ્રેષ્ઠી કચ્છના ભદ્રેશ્વર નગરના શ્રીમાળી શ્રાવક વણિક હતા. તેઓ વિક્રમની ૧૪મી શતાબ્દીમાં પ્રવર્તમાન હતા. સાહસ અને દરિયાઈ વહાણવટાથી વેપાર કરીને અઢળક ધનસંપત્તિની કમાણી કરી હતી. આ દાનવીર જૈન શ્રેષ્ઠીએ એ સમયના કચ્છ, કાઠિયાવાડ, સિંધ, ગુજરાત વગેરે પ્રદેશોમાં વાઘેલા રાણા વીસલદેવના સમયમાં સં. ૧૩૧૨ થી ૧૩૧૫ (ઈ.સ. ૧૨૫૬૧૨૫૯) દરમ્યાન પડેલા ભારે દુષ્કાળમાં પોતાના અંગત કોઠારોમાંથી અનાજનું તથા દ્રવ્ય, વસ્ત્રો, પાત્રોનું દાન કરીને પ્રજાજનોની સેવા કરી હતી, તેમજ મનુષ્યો અને પશુઓને ભૂખને કારણે મોતના મુખમાં હોમાતાં બચાવ્યાં હતા, અને દુષ્કાળના સંકટનું નિવારણ કર્યું હતું. આ મહાન, ધર્માત્મા, શૂરવીર, દીર્ઘદૃષ્ટિસંપન્ન ઉદાર દાતા, અહિંસાના આરાધક, ભાગ્યવાન શ્રેષ્ઠી જગડૂ શાહના નિર્મળ ચરિતનું વર્ણન ધનપ્રભસૂરિના શિષ્ય સર્વાનંદસૂરિ દ્વારા Jain Education Intemational ૨૭૯ વિ.સં. ૧૩૭૫ (ઈ.સ. ૧૩૧૮-૧૯)માં રચેલા ‘નાહૂવરિત’ નામના સંસ્કૃત કાવ્યમાં સુંદર રીતે કરવામાં આવ્યું છે. આ કાવ્યમાં સાત સર્ગ અને ૩૯૯ શ્લોકો છે. મહાકાવ્યના આરંભના સાત શ્લોકોમાં પાર્શ્વનાથ, સરસ્વતી, ગુરુ ધનપ્રભસૂરિ અને ઋષભદેવની સ્તુતિ કરવામાં આવી છે. કાવ્યના સર્ગ-૧માં શ્રીમાલ વંશમાં જન્મેલા જગડૂ શાહના પૂર્વજોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વંશમાં વીયદુ, વરણાગ, વાસ, નામના પૂર્વજો થયા. વાસના પાંચ પુત્રો વીસલ વગેરે હતા. વીસલના ચાર પુત્રોમાંના એક ‘સોલ' જગડૂશાના પિતા હતા. એમણે કંથકોટ છોડીને વધારે ધન કમાવા માટે બંદરવાળા ભદ્રેશ્વર નગરમાં નિવાસ કર્યો. જગતૂ શાહની પત્ની યશોમતી અને એમના બે ભાઈ રાજ અને પદ્મ-પત્નીઓ રાજલ્લદેવી અને પદ્મા નામની હતી. જગડૂની પુત્રી પ્રીતિમતીનું યશોદેવ સથે લગ્ન થયું અને યુવાવસ્થામાં દુર્ભાગ્યથી એ મૃત્યુ પામ્યો. જગડૂ પ્રગતિશીલ અને ક્રાંતિકારી વિચારના હતા. પુત્રીના પુનર્લગ્ન માટે જગડૂએ પોતાની જ્ઞાતિમાંથી સંમતિ મેળવી પણ પોતાના કુટુંબની બે વૃદ્ધ વડીલ સ્ત્રીઓના વિરોધને કારણે એનો અમલ કરી શક્યા નહીં. (સર્ગ ૩). જગડૂ શેઠના સેવક જયંતસિંહ-જેતસી જગડૂ માટે ધન કમાવા સમુદ્ર પાર કરી આર્દ્રપુર (એડન) પહોંચ્યો. ત્યાં રાજાને નજરાણું આપી પ્રસન્ન કરી મોટું મકાન ભાડે રાખી રહેતો હતો. એકવાર સમુદ્રકનારે મોટો પથ્થર ખરીદવા બાબત સ્તંભપુરીખંભાતના તુર્કના સેવક કારાણી સાથે ટક્કર થઈ ગઈ. બંને કિંમત વધારતા ગયા. ત્રણ લાખ દીનાર તરત જ આપીને જેતસીએ તુર્કને હરાવ્યો. જેતસી બીજો કોઈ સામાન લીધા વિના વહાણમાં કેવળ પથ્થર લઈ ભદ્રપુર પાછો આવ્યો. પરદેશમાં પ્રતિષ્ઠા વધારી તેથી જગડૂએ વીંટી તથા રેશમી વસ્ત્ર આપીને જેતસીનું સન્માન કર્યું. તેનો પગાર વધાર્યો. ત્રણ લાખનો પથ્થર ઘર-આંગણામાં જ રાખ્યો. નગરદેવતા ભદ્રદેવની યૌગિક શક્તિથી દિનપ્રતિદિન જગડૂની સમૃદ્ધિ વધતી ગઈ. ભદ્રેશ્વરમાં પધારેલા જૈનાચાર્ય પરમદેવનો જગડૂએ પૂજા-સત્કાર કર્યો. એમની પાસેથી નિત્ય ઉપદેશ સાંભળવાથી જગડૂને ધર્મ પ્રત્યે પ્રીતિ થઈ. તેઓ પરમદેવ સાથે સંઘ લઈ ગિરનાર તથા શત્રુંજયની યાત્રા માટે નીકળ્યા. માર્ગમાં યાચકોને અન્ન, વસ્ત્ર, પાત્રનું દાન, દેરાસરોના જીર્ણોદ્ધાર તથા ધ્વજારોહણ કર્યું. ભદ્રેશ્વર પાછા ફરીને જગડૂશાહે વીરનાથના Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સ્વપ્ન શિલ્પીઓ મંદિર પર સુવર્ણકળશ તથા સુવર્ણદંડની સ્થાપના કરી. रोहः कन्दरवर्तिकीर्तिनिकरः सद्धर्मवल्ली दृढ} પરિવારજનોના કલ્યાણ માટે સુંદર અષ્ટપદ જૈન મંદિર त्वकसारो जगडूश्चिरं विजयतां सर्वप्रजापोषणः ॥ બનાવડાવ્યું. એમણે તળાવો અને વાડીઓની નવરચના કરાવી ‘નાફૂરત' -6/92 પૂજાનાં પુષ્પો માટે ઉદ્યાન બનાવડાવ્યું. કપિલકોટામાં નેમિમાધવ પ્રકાંડ સંશોધક મંદિર, કન્નડમાં હરિશંકર મંદિર, ઢાંક (સૌરાષ્ટ્ર)માં આદિનાથ મંદિર તથા વર્ધમાન(વઢવાણ)માં અષ્ટાપદ મંદિર બનાવ્યું. મોહનલાલ દલીચંદ દેસાઈ : શત્રુંજય પર્વત ઉપર સાત દેરી, પૌષધશાળા, શંખેશ્વર (ઈ.સ. ૧૮૮૫-૧૯૪૫) પાર્શ્વનાથના બે રજતપાદ, પિત્તળનાં દેવાલય, ગુરુને સૂવા માટે તામ્ર પલંગ વગેરે બનાવ્યાં. ખીમલીની મસ્જિદ બનાવરાવી. જૈન ગુર્જર કવિઓના સંગ્રાહક સત મોહનલાલ દલીચંદ દેસાઈ જૈન સાહિત્યના પ્રકાંડ સંશોધક હતા. એમનો શ્રીષેણ નામના પરમદેવના શિષ્યને આચાર્યની પદવી આપી. જન્મ સને ૧૮૮૫માં થયો હતો. ૧૯૧૩માં ૨૮ વર્ષની તરુણ ગુરુના વચન અનુસાર પૂરું આયોજન કરી અનેક દેશોમાં વયે એલ.એલ.બી. થયા બાદ તેઓ “જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ધાન્યનો સંગ્રહ કર્યો. સં. ૧૩૧૨માં દુષ્કાળ પડ્યો. બે વર્ષ હેરલ્ડ'ના તંત્રી થયા અને વર્ષો સુધી એ જવાબદારી સંભાળી. કષ્ટથી પસાર થયા. રાજાઓના કોઠારોમાં પણ ધાન્ય બચ્યું ‘હેરલ્ડ' અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં પ્રગટ થતું. નહોતું (સર્ગ ૬). મોહનભાઈએ હેરલ્ડ' બંધ થયા પછી જૂની ગુજરાતી અને દાન, દયા અને યુદ્ધ એ ત્રણે પ્રકારની વીરતા પામેલા સંસ્કૃત ભાષાના ગ્રંથોનું સંપાદન કર્યું. આ ઉપરાંત “જૈનયુગ” શ્રીમાલ વંશના રત્ન સમાન જગડૂશાહે લવણપ્રસાદના પુત્ર માસિકનું સંપાદન અંત સમય સુધી કર્યું. હેરલ્ડ' અને વીસલદેવને અન્નના આઠ હજાર કોથળા, ઉજ્જૈનના રાજા જૈનયુગ'માં પ્રકાશિત તેમના અને અન્ય વિદ્વાનોના લેખો જૈન મદનવર્માને ધાન્યના અઢાર હજાર કોથળા, દિલ્હીના સુલતાન સાહિત્યની ખાણ જેવા છે. પોતે વ્યવસાયે વકીલ હતા. એમના મોજદદીનને ધાન્યના એકવીસ હજાર કોથળા, કાશીના રાજા મોટા ભાગના ગ્રંથો જૈન ગુર્જર કવિઓ', જૈન સાહિત્યનો પ્રતાપસિંહને બત્રીસ હજાર, કંધારના સંધિલ રાજાને બાર સંક્ષિપ્ત ઇતિહાસ’ વગેરે અમદાવાદના ડાયમંડ જ્યુબિલી હજાર કોથળા દાનમાં આપ્યા. ધાન્યનું વિતરણ થઈ શકે માટે પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલાં છે. આ બધા ગ્રંથોના પ્રફ કોર્ટના જગડૂએ ૧૧૨ દાનશાળાઓ ખોલી હતી. અનાજના નવલાખ, સમય બાદ તેઓશ્રી પોતાની ઓફિસે જોતા. એમની માસિક નવાણું હજાર કોથળા તથા અઢાર કરોડ દામ વાચકોને આવક આરંભમાં પાંચસોથી માંડી, છેવટે લગભગ ત્રણ હજાર દુષ્કાળના સમયે આપ્યા હતા (સર્ગ ૬). શ્રીષેણસૂરિ પાસેથી જેટલી થઈ હતી, જે એમનો અભ્યાસ અને અનુભવ જોતાં સાવ ધર્મતત્ત્વ સાંભળી જગતના લોકોનો ઉદ્ધાર કરનાર જગડૂ શેઠ સાધારણ ગણાય. વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરની ગાયકવાડ પોતાનું આયુષ્ય પૂરું કરીને હરિના લોચનને પાવન કરવા માટે ઓરિએંટલ સિરીઝના ૧૧૮માં પુષ્પ તરીકે “ગુર્જર રાસાવલી’ સ્વર્ગમાં ગયા (સર્ગ ૭). જગડૂના રાજ અને પા નામના બે પ્રગટ થઈ. એના ત્રણ સંપાદકોમાં શ્રી બ.ક. ઠાકોર, મોહનભાઈ ભાઈ ગુરુવચનથી ભારે શોકનો ત્યાગ કરી ધર્મકાર્યમાં અગ્રેસર દેસાઈ અને મધુસૂદન મોદી હતા. ૧૯૫૨માં આ ગ્રંથ પ્રગટ રહ્યા અને રાજાથી સન્માનિત થયા. ઈષેણસૂરીન્દ્રનાં થયા. ઇર્ષણસૂરીન્દ્રના થયો એ પહેલાં ૧૯૪૫માં સાઠ વર્ષની વયે મોહનભાઈનું ચરણયુગલની સેવામાં તત્પર એવા શ્રીસંઘના એ બંને અવસાન થયું. અરણીઓએ શ્રીમાન વીસલદેવના સમગ્ર કુળને લાંબા સમય મોહનભાઈ દેસાઈ એક પ્રભાવશાળી વક્તા હતા. સુધી સુશોભિત કર્યું. ૧૯૩૯ના એપ્રિલમાં શ્રી કનૈયાલાલ મુનશીના પ્રમુખપદે આમ કવિશ્રી સર્વાનંદસૂરિએ મહાન, પરોપકારી, ગુજરાતી સાહિત્ય પરિષદના હૈમ સારસ્વત સત્રનું આયોજન દાનવીર શ્રેષ્ઠી જગડૂ શાહનું ચારિત્ર્યોદ્ધારન સર્વધર્મના લોકો પાટણમાં થયું હતું. એમાં મોહનભાઈનું વક્તવ્ય ખૂબ છટાદાર સમક્ષ કરવાના હેતુથી ‘નાફૂરિત'ની રચના કરી છે. હતું. સ્વભાવે અતિ નમ્ર એવા શ્રી મોહનભાઈ વિખ્યાત श्री श्रीमालकुलोदयक्षितिधरालारतिग्मद्युतिः એવોકેટ અને સાહિત્યસેવક હતા. प्रस्फुर्जत् कलिकालकालियमदप्रध्वंसदामोदरः । Jain Education Intemational Page #297 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૮૧ શ્રીમના પરમ ભક્ત પૂજ્યશ્રીના આશિષબળે સંપન્ન થઈ છે. ( દિને તેમની સાથે શ્રી રાકેશભાઈ ઝવેરી ચોવીસ બાળબ્રહ્મચારીઓએ શ્રાવકની ત્રીજી પ્રતિમા અંગીકાર કરી, સર્વસંગ-પરિત્યાગના માર્ગે એક પગલું આગળ ભર્યું હતું.] સપુરુષોની સનાતન પરંપરાનું પ્રતિનિધિત્વ વિભિન્ન આશ્રમનિર્માણ માટે ધરમપુર પ્રદેશ ઉપર પસંદગીનો કળશ કાળમાં વિભિન્ન પુરુષો દ્વારા થતું રહ્યું છે. આ કાળમાં એનું વહન ઢોળવાનું પ્રધાન કારણ એ છે કે આ ધરતી શ્રીમદ્જીની કરી રહેલા આપ્ત પુરુષોમાંના એક છે શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ચરણરજથી પાવન થઈ છે. વિ.સં. ૧૯૫૬માં ચૈત્ર સુદ એકમથી ભક્ત પૂજ્યશ્રી રાકેશભાઈ ઝવેરી કે જેમને ગુરુદેવ અથવા સાહેબ વૈશાખ સુદ પાંચમ એટલે કે આશરે ૩૫ દિવસ પર્યત શ્રીમદ્જી અથવા બાપાના નામે સંબોધવામાં આવે છે. તા. ૨૬-૯- અત્રે સદેહે વિચર્યા હતા તથા અત્રેના સ્મશાનમાં તેમજ ૧૯૬૬ના શુભ દિને મુંબઈમાં જન્મેલા, માતા રેખાબહેન તથા આસપાસનાં જંગલોમાં અસંગ સાધનામાં મગ્ન રહેતા હતા. આ પિતા દિલીપભાઈ ઝવેરીના આ પનોતા પુત્ર ચાર વર્ષની પ્રેરક ઇતિહાસને અત્રેની સ્મશાનભૂમિ ઉપર આશ્રમ દ્વારા બાળવયથી ભક્તિ, ધ્યાન, સામાયિક આદિ ધર્મારાધનમાં મસ્ત શ્રીમદ્જીનું એક ભવ્ય અને પ્રેરણાદાયી સ્મારક રચવામાં આવ્યું રહેતા હતા. આઠ વર્ષની વયે તેમને શ્રીમદ્જીના ચિત્રપટનું દર્શન છે. થતાંની સાથે પૂર્વની આરાધનાનું અનુસંધાન થયું અને તેમની પૂજ્યશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ ઉપરોક્ત આશ્રમ ઉપરાંત અધ્યાત્મસાધના ઉત્તરોત્તર વેગીલી બની. સંસ્થાનું પ્રધાનકેન્દ્ર મુંબઈમાં છે. મુંબઈ શહેરમાં ૧૭ અને શૈક્ષણિક અભ્યાસમાં સુવર્ણચંદ્રક સહિત એમ.એ. થઈ મુંબઈની બહાર ભારતમાં ૧૭ તથા વિદેશમાં ૨૨ જેટલાં વિવિધ પૂજ્યશ્રી દ્વારા શ્રીમદ્જીના સર્વશ્રેષ્ઠ સાહિત્યસર્જન “શ્રી સ્થળોએ ફેલાયેલાં સંસ્થાનાં કેન્દ્રોમાં સત્સંગાદિ પ્રવૃત્તિઓ આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર વિસ્તૃત અને ગહન વિવેચનાત્મક નિયમિતપણે આરાધવામાં આવે છે. શોધપ્રબંધ રચાયો, જે માટે તેમને મુંબઈ યુનિવર્સિટી તરફથી પૂજ્યશ્રીનો અનુપમ ધર્મબોધ મુમુક્ષુસમાજને સ્વયંના ઇ.સ. ૧૯૯૮માં પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી. ' ઉત્થાન અને સાક્ષાત્કાર પ્રતિ તો પ્રેરે જ છે. પરંતુ એ સાથે પોતાની અસાધારણ તેજસ્વિતાથી પૂજ્યશ્રીએ ઈ.સ. તેઓશ્રી પરના દુઃખની સભાનતા કેળવવાનું પણ ઉપદેશે છે. ૧૯૮૫ થી ૧૯૯૧ દરમ્યાન જૈન શ્વેતાંબર તેમજ દિગંબર તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ અને આત્મજ્ઞાની પુરુષ શાસ્ત્રોનો, ષડ્રદર્શનનો તથા ન્યાય, તત્ત્વજ્ઞાન, સંસ્કૃત ભાષા વગેરે શ્રીમદ રાજચંદ્રજી પાસેથી સાંપડેલી શિક્ષાનું રહસ્ય સમજાવતાં ગૂઢ વિષયોનો પ્રખર અભ્યાસ સંપન્ન કર્યો છે. વર્ષો પર્યત મૌન- પૂજ્યશ્રી કહે છે કે ધર્મ આપણને માત્ર સ્વમંગળ સાધવાનું નથી આરાધના, ગહન ધ્યાનસાધના અને અન્ય અનેક બાહ્યાંતર શીખવતો, તે આપણને સર્વમંગળના પાઠ પણ શીખવે છે. સ્વસાધનાના પરિપાકરૂપે તેઓશ્રીએ આત્મસાધનાનાં ઉચ્ચ સોપાન પર-કલ્યાણના આ યજ્ઞમાં આત્મહિત સાથે અન્યનું, સમાજનું, સર કર્યા છે. પૂજ્યશ્રીની અસાધારણ ગુણસંપદાના કારણે તેઓશ્રી સૌનું હિત સાધી શકાય એ હેતુથી ઈ.સ. ૨૦૦૩થી શરૂ કરી, સાંપ્રતકાળના એક પ્રધાન પ્રતિભાશાળી સંત તરીકે સુપ્રસિદ્ધ થયા પૂજ્યશ્રીની પ્રેરણાથી વિવિધ ટ્રસ્ટોની સ્થાપના કરવામાં આવી છે, છે. તેઓશ્રીના બોધ અને સત્સમાગમથી અનેકનાં જીવનમાં જે દ્વારા મુખ્યતઃ આરોગ્યવિષયક, કેળવણીવિષયક તથા ચમત્કારી પરિવર્તનો સર્જાયાં છે. જીવદયાવિષયક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. પૂજ્યશ્રીની સમર્થ નિશ્રામાં છેલ્લાં ૨૫ વર્ષથી અનેક આમ, આત્મકલ્યાણની સાધનાને મુખ્ય રાખી, એ સાથે સાધકો અધ્યાત્મચિની પુષ્ટિ કરી આત્મવિકાસ સાધી રહ્યા છે. જનસેવા, માનવવિકાસ, અનુકંપા વગેરે ઉમદા પ્રયોજનોમાં પણ ઉત્તરોત્તર આ સમુદાય વિશાળ બનતાં ઈ.સ. ૧૯૯૪માં સ્વપરહિતાય સક્રિય રહેવાય એ માર્ગે વિશાળ જનસમુદાયને પૂજ્યશ્રીની પ્રેરણાથી “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના સવિશેષ કુમાર અને યુવાવર્ગને દોરી રહેલ પૂજયશ્રી કેન્દ્ર' નામના એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. સમગ્ર વર્ષ આત્મસ્વરૂપની અનુપમ સાધના સાથે આ ભૌતિકયુગમાં શાસનની દરમ્યાન ભક્તિ, સત્સંગ, જપ, તપ, તીર્થયાત્રા, ધ્યાનાભ્યાસ અપ્રતિમ સેવા પણ સુપેરે બજાવી રહ્યા છે. ધરમપુરથી ધર્મના આદિ વિવિધ આરાધનાઓમાં ઉઘુક્ત રહેતા આ સમુદાયના પૂર વહેવડાવી રહેલ આ ક્રાંતિકારી સંત દીર્ઘ નિરામય આયુ લાભાર્થે ઈ.સ. ૨૦૦૧માં શ્રી મહાવીર જયંતીના મંગળ દિને ભોગવી, ધર્મપ્રભાવનાના યજ્ઞમાં પોતાનો સિંહફાળો અર્પણ કરે ધરમપુરની ધન્ય ધરા ઉપર “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ'ની સ્થાપના એ જ અભ્યર્થના. Jain Education Intemational Page #298 -------------------------------------------------------------------------- ________________ bergabe gegegegege SIGLAS JOPASIORS CSKEN CODICESIGNE VOXEN VOXEN *C WITH BEST COMPLIMENTS FROM SHIRI VISHNU SAW MILL & TIMBER MERCHANT KRANTI CHOWK, AJAB NAGAR AREA, JALNA ROAD, AURANGABAD, 431001 PHONE: 2324797,2240750, MOB: 9422202197 DEALERS IN: BURMA TEAK, AFRICAN TEAK, SILVEROAK & OTHER JUNGLE WOOD. GOPAL PLYWOOD AN ISO 9001: 2000 COMPANY NEAR SHIRI VISHNU SAW MILL, AJAB NAGAR AREA, JALNA ROAD, AURANGABAD-431 001 PHONES: 2324797,2240750, MOB: 9822298697 DEALERS IN: MARINE PLYWOOD, COMMERCIAL PLYWOOD, FLUSH DOORS, LAMINATEDPARTICALBOARD, M.D.F., LAMINATES, ETC. SWASTIK VENEERS AND PLY HOTEL RAJ BUILDING, KUSHALNAGAR, JALNA ROAD, PHONE: 2240751, 2354205. MOB: 9423456112 AURANGABAD-431 005 DEALERS IN: DECORATIVE VENEERS,LAMINATES,& DECORATIVE HARDWARE etc. SHALINI PLYWOOD PVT. LTD. B-38, MIDC, WALUJ, AURANGABAD. 431 136 Manufacture of PLYWOOD, BLOCK BOARD & FLUSH DOORS Ssvagestanesiaqesvagesta9esvaqesvaqesvač Heggae SIPAS GRASJORAS/JQEAS JOLASITAS JesJQe2 Page #299 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ શબ્દબ્રહ્મના સાધકો, અલખના સ્વરના ઉપાસકો આરાધકો, સંસારની ક્ષણભંગુરતાને પામી જઈ ભવસાગરની ભવાટવીમાંથી નીકળી જનારા કેટલાક નરબંકાઓના મંગલ જીવનને ઉજાગર કરતી આ લેખમાળા રજૂ કરનાર ડૉ. નિરંજન રાજ્યગુરુ, ગુજરાતના જાણીતા કવિ, સાહિત્યકાર, સંશોધક, લોકવિદ્યાવિદ્, લોકગાયક અને દૂરદર્શન ટીવી, રેડિયોના જીવંત પ્રસારણોમાં લાઇવ કોમેન્ટ્રી આપનારા તત્ત્ત કલાકાર છે. તેઓ દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીમાં ગુજરાતી ભાષા-સાહિત્ય એડવાઇઝરી બોર્ડના સદસ્ય તરીકે, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદની મધ્યસ્થ સમિતિના સભ્ય તરીકે અને પ્રસારભારતી આકાશવાણી, રાજકોટની કાર્યક્રમ માર્ગદર્શક કમિટિના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે, ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે તથા પીએચ.ડી.ના પરીક્ષક તરીકે પણ માન્યતા ધરાવે છે. ૨૮૩ તેમના સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધન-અભ્યાસના ફળસ્વરૂપે સત્તર જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા ઘોઘાવદર ગામના વતની શુદ્ધ ગાંધીવાદી, પ્રખર આર્યસમાજી, આચાર્ય, સાહિત્યકાર કવિશ્રી વલ્લભભાઈ રાજ્યગુ‡ને ત્યાં માતા વિજયાબહેનની કૂખે તેમનો જન્મ તા. ૨૪-૧૨-૧૯૫૪ના રોજ થયો. પ્રાથમિક શિક્ષણ ઘોઘાવદ૨માં, માધ્યમિક અને સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ ગોંડલમાં મરમી કિવ મકરન્દ દવેને ત્યાં રહીને તથા અનુસ્નાતક અને પીએચ.ડી કક્ષાનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે રહીને પૂર્ણ કર્યો. —ડૉ. નિરંજન રાજ્યગુરુ ભજનિક સંત કવિ દાસી જીવણનાં જીવન અને કવન વિષે તૈયાર કરેલો મહાનિબંધ ભજનસાહિત્યનાં સંશોધનક્ષેત્રે અનન્ય ગણાયો છે, રાષ્ટ્રીયકક્ષાની ડૉ. હોમીભાભા ફેલોશિપ, સાહિત્ય અકાદમી ફેલોશિપ, કવિશ્રી કાગ એવોર્ડ, શિવમ્ એવોર્ડ, દાસી જીવણ એવોર્ડ, ભુવનેશ્વરી એવોર્ડ જેવાં અનેક સમ્માનો તેમને મળ્યાં છે. Jain Education Intemational ગોંડલથી સાત કિલોમીટરના અંતરે ગોંડલ-આટકોટ સ્ટેટ હાઇવે પર આવેલા આનંદ આશ્રમમાં સાત હજાર અપ્રાપ્ય પુસ્તકોનું સંદર્ભ ગ્રંથાલય, હસ્તપ્રત ભંડાર, ૬૦૦ કેસેટસ્માં પરંપિરત ભક્તિસંગીત-લોકસંગીતનાં ધ્વનિમુદ્રણ સચવાયાં છે. છેલ્લાં વીશેક વર્ષથી જીવદયા અને ગૌસેવાની પ્રવૃત્તિઓ તથા અન્ય સેવાકાર્યો થાય છે. હાલમાં આશ્રમમાં અઢાર ગાયોની ગૌશાળા કાર્યરત છે, જેના દૂધમાંથી ઘોઘાવદર ગામનાં પાંત્રીશ ગરીબ કુટુંબોને મફત છાશ આપવામાં આવે છે અને તદ્દન રાહતભાવથી માત્ર ૧૪ રૂપિયે ૧ લિટર ગાયનું દૂધ ગરીબ કુટુંબોને અપાય છે. સાહિત્યસંશોધન, વૃક્ષઉછેર, ગૌસેવા, પક્ષીઓને ચણ તથા અંધઅપંગ બિમાર પશુ-પક્ષીઓની સારવાર જેવાં સત્કાર્યો માટે બેન્ક ઑફ ઇન્ડિયા ગોંડલ શાખામાં ‘આનંદ આશ્રમ ઘોઘાવદર'ના નામથી ૩૧૧, ૫૧૦૧ ૦૦૦ ૧૩૮૮૯ નંબરથી બેંક એકાઉન્ટ ખોલવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરથી પૂર્વમાં સાત કિલોમીટરના અંતરે ગોંડલ આટકોટ સ્ટેટ હાઇવે પર આવેલું આ નાનકડું ગામ સંતકવિ દાસી જીવણના જન્મ અને સમાધિસ્થળ તરીકે જાણીતું છે. બાળપણથી જ પિતાજીના મિત્ર હોવાને નામે મરકન્દ દવે, ઉમાશંકર જોષી, અમૃત ઘાયલ, પ્રજારામ રાવળ, મનુભાઈ ‘સરોદ', જયમલ્લ પરમાર વગેરે સાહિત્યકારો, અવારનવાર ઘોઘાવદર આવે એટલે સાહિત્યક્ષેત્ર સાથેનો જીવંત સંપર્ક, ઘરમાં જ ત્રણેક હજાર ગ્રંથોનું ગ્રંથાલય, આઠમા ધોરણથી માધ્યમિક શિક્ષણ માટે અભ્યાસ કરવા ગોંડલ જવાનું થયું. મરકન્દભાઈને ત્યાં જ સતત આઠ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સ્વપ્ન શિલ્પીઓ વર્ષ રહીને ઈ.સ. ૧૯૭૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. પદવી પ્રાપ્ત કરી, ત્યારબાદ ગુજરાતી ભાષાસાહિત્ય સૌ. યુનિ. સજકોટ ખાતે અનુસ્નાતક અર્થે જોડાઈને વિ.સં. ૧૯૭૮માં ગુજરાતી લોકસાહિત્ય વિષય સાથે એમ.એ. પદવી કરી, તુરત જ પીએચ.ડી. પદવી અર્થે મધ્યકાળના તેજસ્વી હરિજન સંતકવિ દાસી જીવણનાં જીવન-કવન વિષયે ડૉ. નાગજીભાઈ ભટ્ટીના માર્ગદર્શન તળે સંશોધનકાર્ય શરૂ કર્યું અને ગુજરાતનાં અને તળપદી ભજનવાણીના ભજનગાયકો–ભજનિકોની મંડળીઓમાં કંઠસ્થ પરંપરાથી જળવાયેલાં દાસી જીવણનાં ભજનો વિષે ક્ષેત્રકાર્ય કરીને ઈ.સ. ૧૯૮૨માં પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી. ઈ.સ. ૧૯૮૩-૮૪માં કેશોદ (જૂનાગઢ)ની આર્ટ્સ કોલેજના વ્યાખ્યાતા તરીકે અને ઈ.સ. ૧૯૮૫થી ૧૯૮૮સુધી ગુજરાતી ભવન સૌ.યુ.ની રાજકોટ ખાતે યુ.જિ.સી. સંશોધન યોજના અન્વયે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધનસહાયક તરીકે સેવાઓ આપી. ઈ.સ. ૧૯૮૮થી ૧૯૯૦ સુધીનાં બે વર્ષો દરમ્યાન ગુજરાતી ભવનમાં જ અનુસ્નાતક શિક્ષક તરીકે એમ.એ., એમ.ફિલ.ના વિદ્યાર્થીઓ સમક્ષ ગુજરાતી લોકસાહિત્ય વિષયોનું અધ્યાપનકાર્ય બજાવ્યું. આ સમયગાળામાં વિવિધ સાહિત્ય સામયિકોમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય, સંતસાહિત્ય, લોકવિદ્યા, લોકકલાઓ, લોકસંગીત, ભક્તિસંગીત વિષયે સંશોધનલેખો પ્રકાશિત થતા રહ્યા. અનેક યુનિ.કક્ષાના, રાજ્યકક્ષાના, રાષ્ટ્રીયકક્ષાના પરિસંવાદોમાં સંશોધનવ્યાખ્યાનો અપાયાં. ‘ભજનમીમાંસા' જેવું મધ્યકાલીન-સાહિત્યસ્વરૂપભજનના ઉદ્ભવ, વિકાસ, પ્રકારો, વર્ગીકરણ, વિભાગીકરણ, ભાવપક્ષ, કલાપક્ષની વિચારણા કરતું પુસ્તક પ્રકાશિત થયું. ઈ.સ. ૧૯૯૧થી પૂર્ણ સમયના મુક્તકાલીન સંશોધક તરીકે પોતાના વતન ઘોઘાવદર ખાતે ‘આનંદ આશ્રમ’માં સંતસાહિત્ય સંશોધન કેન્દ્રની સ્થાપના કરી. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર સંશોધન ફેલોશિપ, બી. કે પારેખ ફાઉન્ડેશન ફેલોશિપ અને રાષ્ટ્રીય કક્ષાની ડૉ. હોમી ભાભા ફેલોશિપ અન્વયે સાહિત્યસંશોધનકાર્ય થતું રહ્યું અને ‘રંગ શરદની રાતડી’, ‘સંતવાણીનું સત્ત્વ અને સૌંદર્ય’, ‘બીજમારગી ગુપ્ત પાટઉપાસના’, ‘મૂળદાસજીનાં કાવ્યો’, ‘પ્રેમસખી પ્રેમાનંદના શ્રેષ્ઠ પદો', ‘સંધ્યાસુમિરન’, ‘આનંદનું ઝરણું’, ‘સત્ની સરવાણી’, ‘સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય’, ‘મરમ જાણે મરકન્દા' જેવા ખ્યાતિપ્રાપ્ત સંશોધનગ્રંથનું પ્રકાશન પણ થતું રહ્યું. આકાશવાણી તથા પ્રસારભારતી–દૂરદર્શનના રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભૂજ, આહવા તથા મુંબઈ કેન્દ્રો પરથી અવારનવાર કલાકાર, કાર્યક્રમસંચાલન, તજ્ઞ, સંયોજક તરીકે પોતાની કલા પ્રસ્તુત કરે છે. નિરંજન રાજ્યગુરુ દ્વારા આનંદ આશ્રમ-ઘોધાવદર' ખાતે સત્ નિર્વાણ ફાઉન્ડેશન-સંત સાહિત્ય સંશોધન કેન્દ્રમાં સંગ્રહિત થયેલાં અતિ મૂલ્યવાન સાહિત્ય સંદર્ભગ્રંથો, અતિ વિરલ એવી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, સંતસાહિત્ય, ચારણી સાહિત્ય અને બારેટી સાહિત્યની હસ્તપ્રતો, જૂનાં સામયિકોની બહુમૂલ્ય ફાઇલો, સંશોધનકાર્યની નોંધ ફાઇલો, ફોટોગ્રાફ્સ, સંશોધનનિબંધોની નકલો, લોકસંગીત–ભક્તિસંગીતની સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં ફરીને ધ્વનિમુદ્રિત કરેલી ઑડિયો-વિડિયો કેસેટ્સ તથા કેટલાય જૂના દુર્લભ સિક્કાઓની જાળવણીનું કાર્ય થઈ રહ્યું છે. લોકસંસ્કૃતિ, સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણી–બારોટી સાહિત્ય, કંઠસ્થ પરંપરામાં જળવાયેલ લોકવિદ્યાની વિવિધ સામગ્રી, લોકકલાઓ, લોકસંગીત અને ભક્તિસંગીત વિષયે સઘન સંશોધનકાર્ય, અભ્યાસ અને પ્રકાશનની સાથોસાથ કોઈ પણ ક્ષેત્રના સંશોધકોને વિનામૂલ્યે આ સંદર્ભસામગ્રીનો ઉપયોગ કરવા અપાય છે. આ ઉપરાંત ગૌસેવા, અન્નદાન, વૃક્ષઉછેર, વનીકરણ, જળસંચય, આયુર્વેદ, શિક્ષણ, બિમાર પશુપક્ષીસારવાર, જનયોગ્ય અને સમાજઉપયોગી તમામ સેવાકીય ક્ષેત્રોમાં શક્તિ-મર્યાદા મુજબ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ ‘આનંદ-આશ્રમ' દ્વારા કરવામાં આવે છે. અહીં સચવાયેલી સામગ્રીનો લાભ દેશપરદેશની યુનિવર્સિટીઓમાં સંશોધનકાર્ય કરતા અનેક સંશોધકોએ વારંવાર લીધો છે અને આવા સંશોધકો-અભ્યાસીઓ માટે આ સ્થળ એક તીર્થરૂપ બન્યું છે. ‘આનંદ–આશ્રમ’નો પાયો આધ્યાત્મિક છે. અંગત સાધના પર આધારિત શુદ્ધ આધ્યાત્મિકતા અને સર્વજીવો પ્રત્યેની કરુણા ધરાવે છે. સાહિત્યિક સંશોધન ઉપરાંત સેવા, સાધના, સત્સંગ, સ્વાધ્યાય માટે પણ સમય ફાળવીને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, ભજનને કેન્દ્રમાં રાખીને સમાજના પ્રાણને બેઠો કરવાની પ્રવૃત્તિ કરનાર આ ગુજરાતી અને ભારતની એકમાત્ર સંસ્થા છે. સંતસાહિત્યનું સંશોધન અને સંવર્ધન કંઠસ્થ પરંપરાની અને લોકવિદ્યાની આજે ધીરે ધીરે લુપ્ત થઈ રહેલી આપણી ભવ્ય વિરાસતનું એકત્રીકરણ આજના યુગની તાતી જરૂરિયાત છે. (ફોન : ૦૨૮૨૫૨૭૧૫૮૨, મો. : ૯૮૨૪૩ ૭૧૯૦૪), લેખકશ્રીને ધન્યવાદ. —સંપાદક Page #301 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૮૫ આપણી ગુજરાતની ધરતી ઉપર અનેક ધર્મ-પંથ-સંપ્રદાયની સાથે જોડાયેલા તથા કેટલાક કોઈ પણ ધર્મ| પંથ-સંપ્રદાયની કંઠી બાંધ્યા વિના મુક્ત રીતે જ આધ્યામસાધના કરીને પોતાનો આગવો નીતિ-મૌલિક સાધનપરંપરા પ્રવાહ શરૂ કરનારા સાધકો-સિદ્ધ પુરષો થઈ ગયા છે. કેટલાકે પોતાની મૂળ ગુરુપરંપરાની સાધના કે પંથ, સંપ્રદાયમાં આગવી ઢબે ફેરફારો પણ કરીને પોતાના નવા સિદ્ધાંતો સ્થાપ્યા છે. પ્રથમ પોતાની જાતની ઓળખ કરીને, પોતાની જાતને સુધારીને, સાધના દ્વારા પિંડશોધન કરીને, જગતના કલ્યાણ માટે આગવા સાધનામાર્ગની કેડી કંડારી છે. અવધૂત-મસ્તદશાના મહાપુરુષો કે જે પોતાનો પંથ-સંપ્રદાય ઊભો નથી કરતા પણ સમસ્ત જગતને પોતાના જીવન અને કર્મદર્શન તથા સેવાકાર્યોથી માર્ગદર્શન આપતા રહે છે તો કેટલાક ઉપદેશ-આદેશના પ્રચાર માટે પંથ, સંપ્રદાયની સ્થાપના કરે છે અને પોતાના સાધનામાર્ગને વિશાળ શિષ્યસમુદાય સુધી પહોંચાડે છે. આવા સિદ્ધપુરષોમાં ઘણા પ્રકારભેદ જોવા મળે. અત્યંત પ્રાચીન એવી શેષશાકત-તંત્ર ઉપાસના સાથે, શિવ, શક્તિ, મહાકાલી વગેરે દશ મહાવિદ્યાઓ કે અન્ય દેવીદેવતાના ઉપાસકો, વેદાન્તી-જ્ઞાનવર્તી આત્મચિંતન કરનારા મહાપુરુષો, હઠયોગી સાધના કરનારા કબીરપંથી કે અન્ય સંતસાધનાને અનુસરનારા સંતકવિઓ, લોક દેવોદેવીઓની ઉપાસના કરનારા, ભૈરવ આદિ ઉગ્ર તાંત્રિક સાધના કરનારા, પ્રાણની સાધના, મનની સાધના, શબ્દની સાધના, નામવચનની સાધના, ક્રિયાયોગ, નામ-જ૫ કે સંકીર્તન કરનાર, સૂફી-મુસ્લિમધારાના સંતો આમ અનેક સાધના-પરંપરાઓ દ્વારા આત્મચિંતન અને પરમાત્મા સાક્ષાત્કાર સુધી પહોંચનારા મહાપુરુષોમાંથી અહીં માત્ર કેટલાક-તાત્કાલિક રીતે–સાવ ઉપરછલ્લી રીતે જેના વિશે માહિતી મળી છે એવા શબ્દબ્રહ્મના ઉપાસકો વિશે અત્યંત ટૂંકી જીવનનોંધ આપી છે. આવા તો અગણિત સંતો, મહંતો, સિદ્ધપુરુષો આ ધરતી પર થયા છે. એ સૌનો વિગતવાર | અભ્યાસ કરવા જઈએ તો વિશાળ પુરાણગ્રંથ જેવા પાંચ-સાત ગ્રંથો લખવા પડે, છતાં ભવિષ્યના સંશોધકો કે જિજ્ઞાસુઓને એમાં રસ લેવામાં થોડુંક દિશાસૂચન થાય એ હેતુથી સહજપ્રાપ્ય એવી સામગ્રી અહીં આપી છે. સંતસાહિત્ય સંશોધન કેન્દ્ર, આનંદઆશ્રમ, ઘોઘાવદરમાં આવા કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતના અને ભારતના અન્ય ના સિદ્ધ પરષો-મહાપરષો. જતિ-સતી, જ્ઞાની, વેદાન્ત યોગી, મૌની. સંતકવિઓ વિશેના સંદર્ભગ્રંથો અને હસ્તપ્રતો સચવાયેલી છે. એમાંથી અત્યંત મર્યાદિત શબ્દોમાં કેટલાક મહાપુરુષો વિશે અહીં ટૂંકમાં જીવનપરિચય અપાયો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના મહત્ત્વના સંતકવિઓ તથા સાધનાધારાના મશાલચીઓ તથા ભજનિકો વિશે નંદલાલ દેવલુક સંપાદિત “બ્રહદ્ ગુજરાત પ્રતિભાદર્શન', “પથપ્રદર્શક પ્રતિભાઓ” અને “ધન્યધરા શાશ્વત સૌરભ' જેવા સાંસ્કૃતિક સંદર્ભગ્રંથોમાં આ લેખક દ્વારા ઠીક પરિચયનોંધ અપાયેલી છે. રવિ-ભાણ સંપ્રદાયના આધપુરષ : સંત માતરનું ભલું થાય, સારું થાય, કલ્યાણ થાય એની રાત-દિ ચિંતા કર્યા કરે. નાનકડી એવી હાટડી માંડેલી-પરચુરણ વેપાર કવિ ભાણસાહેબ કરે પણ મૂળથી જ જીવ ભગતિ ને સતસંગવાળો. એટલે પંખીના માળા જેવું ચરોતર પ્રદેશનું કિનખિલોડ ગામ. આવ્યા ગ્યા સાધુ-સંતોને આશરો આપે છે, આદરમાન આપે ઈ ગામમાં એક વેપારી રયે. નાની એવી હાટડી ને છે, અભિયાગતને સાચવે. પંખીડાંને ચણ્ય નાખે ને કૂતરાંને ભગતીવાળો જીવ. નામ એનું કલ્યાણ ઠક્કર, રઘુવંશી લોહાણા રોટલો દેવાના–ને ગાયુંને લીલું નાંખવાનાં એનાં કાયમનાં નીમ કોમમાં એનો જનમ. ગળથુથીમાં જ રામ-ભગતિના સંસ્કાર છે ભાઈ! મળેલા ને એમાં ભંડારી અંબાબાઈ પણ મળ્યા સતસંગી. મૂળ વતન તો એનું મોટી જતવાડમાં. પાટણ જિલ્લાના કલ્યાણને સહુ લોક ભગતના નામથી ઓળખતા, પણ ભાઈ! નામ જેવા જ એના ગુણ હો! નામ કલ્યાણ ભગત....ઈ જીવ રાધનપુર પાંહેનું વારાહી ગામ, પણ વેપાર-ધંધા અરથે Jain Education Intemational Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ વારાહીથી નીકળી ગયેલા ને ચરોતર પ્રદેશમાં બોરસદ તાલુકાના કિનખિલોડ ગામે આવીને હાટડી માંડેલી. આવા સેવાભાવી ને ધરમનીમ પાળનારા અખાણી શાખાના રઘુવંશી લોહાણા કલ્યાણ ઠક્કરને ત્યાં સદગુરુ ભાણ સાહેબે અવતાર લીધો. આજથી બરોબર ત્રણસો ને અગિયાર વરસ પહેલાંની વાત છે. વિક્રમ સંવત ૧૭૫૪, મહા મહિનાની અંજવાળી અગિયારસ આવી, મંગળવારનો શુભ દિવસ છે. શુભ ઘડી ને શુભ નક્ષત્રમાં કલ્યાણ ઠક્કરને ત્યાં એક અવતારી પુરુષનો જન્મ થયો. જનમતાં–વંત મોઢામાં બે દાંત લઈને દત્ત ગુરુએ પોતાનો અંશાવતાર પ્રગટ કર્યો. જનમ થયો તયેં આ બાળક રોવાને બદલે દાંત કાઢે છે. મહાપુરુષની લીલા તો અલૌકિક જ હોય ને? કલ્યાણ ભગતે ગામના છોકરાંવને ખજૂર ને સાકરના ખોબા ભરીને દીધા. ગામ આખામાં વાયરે વાતું થઈ કે કલ્યાણ શેઠને ત્યાં બે દાંત સોતો છોકરો જભ્યો, ભારે કૌતૂક થયું છે. છોકરો દાંત કાઢે છે! ઈ જમાનો ય કેવો? આજથી ત્રણસો વરસ પેલાંનો! ઈ કાળે વેમ, અંધશ્રદ્ધા ને બીક મોટી. એને આ સિદ્ધ પુરુષની ઓળખાણ કેમ થાય? ભાગ્ય હોય તો થાય ને? દેવાંશી જીવ, અમર ભોમનો આતમો ઈ કાંઈ ચોરાશીના ફેરામાં થોડો ભટકે? માયામાં બંધાય એવો પ્રાણિયો આ નો'તો, જનમતાંવેત એણે તો લીલાયું કરવા માંડેલી, પણ લોકમાં વાતું હાલી...કોક કયે કલ્યાણ શેઠને ત્યાં કોક ચરિતર આવ્યું છે, કોક કયે ભગવાનનો અવતાર લાગે છે. કોક કયે ના ભાઈ ના, ભગવાન કેવા! ઈ તો રાક્ષસનો જનમ થયો છે. કોક વળી વાતું કરે એને ભોમાં ભંડારી ઘો. કોક સલાહ દયે કે કૂવામાં પધરાવી દ્યો નકર આખા ગામને ભરખી જાશે. ગામને માથે ઘાત આવી. હવે રોગચાળો હાલી નીકળશે. આ તો કળજુગનાં એધાણ લાગે છે. એવામાં એક દિ દિગંબર ખાખી અખાડાના સંતોની જમાત કિનખિલોડને પાદરે ઊતરી છે. ચિત્રકૂટથી સંતોનો સંઘ કિનખિલોડ ગામના પાદરમાં ઊતર્યો છે. નરવી કાઠીના સોટા જેવી કાયા, ભૂખરી ને ધૂળાળી હાથ હાથની લટરિયાંની જટા, હિંગોળ આંજેલી લાલ ગલોલા જેવી આંખ્યું, માથે દોઢ તસુના કપાળમાં વિધાતાએ ત્રણ ત્રણ ચાહના ત્રણ ટીહલાંય ભરીને ભેખ–લેખ માંડી દીધેલો, ઘાટ વળોટે નમણી કાયાની માથે એક વેતની લંગોટી સિવાય આખોય મનખાદેહ ઉઘાડો ઠઠ. ઊઘડતે પોરે ડીલને માથે ધૂણાની ભભૂત ચોળેલી, આંખની સ્વપ્ન શિલ્પીઓ ટશરું આભને માંડીને અગોચરની એંધાણિયુંને આંબવા મથતી હોય એવી મદભર ઘેઘૂર આંખડિયું..... હાલા રે સંતોને મારા જે જે સીતારામ....ભજન ગાતાં ગામને પાદરે ઉતારો કીધો છે...રાવટીયું નંખાણી છે, શમિયાણા બંધાણા છે, ભજન, ધૂન કીર્તનની ભલકું બોલે છે. એવામાં એક જણે જઈને મહંતજીને વાત કરી કે-“બાપુ! અમારા ગામના શેઠને ત્યાં ભારે કૌતક થયું છે. દીકરો જભ્યો પણ જન્મતાં વેંત મોઢામાં બે દાંત સોતો ; ને જનમથી રોવાને બદલે દાંત કાઢે છે...” મહંતે આ વાત સાંભળી. તરત જ ઊભા થઈ ગ્યા. બોલ્યા : “ચલ મુજે દેખના હૈ, કૈસા લડકા પૈદા હુવા હૈ?” બોલતાં બોલતાં આવ્યા કલ્યાણ ઠક્કરને ઘીરે.... મૈયા! તેરે બાલકકા દર્શન કરાવો.” અંબાબાઈ બાળકને તેડીને ફળિયામાં આવ્યા, પણ બાળકનું તેજ કેવું ભાઈ! આરસની પૂતળીને માથે ચંદનનો લેપ કર્યો હોય એવો વાન...વાંકડિયા વાળ...નટખટ આંખ્યું–પૂનમના ચાંદા જેવું મોટું ને ખિલખિલાટ કરે છે..જાણે બાળ કનૈયો જ જોઈ લ્યો હો! મહંતજીએ બાળકના હાથપગની રેખાયું જોઈ...મસ્તકની રેખાયું જોઈ, ને પછી બોલ્યા : “મૈયા! યે તો દત્તબાબાના અવતારી સંત હૈ....સૂરજકી તરહા અપના નામ રોશન કરેગા...તૂ ઇસકા નામ ભાણ રખના સમજી ન! સૂર્યદેવકા એક નામ ભાણ ભી હૈ...યે બચ્ચા સમર્થ સિદ્ધ હોગા. સૂરજ કી તરહ અંધેરા મિટાયેગા.” આમ સંતના આશીર્વાદ મળ્યા ને અમ્મર નામની ઓળખાણ થઈ ગઈ... સદ્દગુરુ મળે ને અમ્મર નામની ઓળખાણ કરાવે તો માયાનાં બંધન વછૂટી જાય ને જીતનાં ડંકા-નિશાન વાગી ઊઠે. આમ સંતના આશીર્વાદ મળ્યા, પારણામાંથી જ ભક્તિ પદારથની કંઠી ભાણગુરુને મળી ગઈ. કલ્યાણ ભગત ને અંબાબાઈના મનનો ઉચાટ ભાંગી ગ્યો. ધીરેધીરે બાળક ભાણ મોટા થાય છે...પણ ઘરના સંતસેવાના સંસ્કાર લાગી ગ્યા છે. આવ્યા–ગ્યા સાધુ-સંતની સેવા કરવી ને ભજન મંડળીઓમાં જઈને સત્સંગ કરવો ઈ જ એનો શોખ. જીવ માત્રની સેવાનો મહામંત્ર લઈને ભાણનું બાળપણ વીતે છે. આઠ વરસના ભાણ થ્યા ને કલ્યાણ ઠક્કરે કિનખિલોડ ગામ છોડ્યું. પોતાના મૂળ વતન વારાહીમાં આવ્યા. ત્યાં હાટડી માંડીને વેપાર શરૂ કર્યો...વેપારમાં મોટો દીકરો કાનો મદદ કરે છે ને ભાણ જીવતરની નિશાળમાં સેવા સતસંગના એકડા ઘૂંટે છે. યુવાની Jain Education Intemational Page #303 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ આવી. પચ્ચીસ-છવ્વીસ વરસના થયા ને વારાહીના મેઘા ઠક્કરની દીકરી ભાણબાઈ સાથે ભાણસાહેબના વિવાહ થયા. ભાણબાઈ ભંડારી પણ પૂરવ જનમનાં યોગસંગાથી હતા. સંતોની ભજનમંડળીમાં ભાણ ઠક્કર સત્સંગ કરે છે, ભજનો ગાય છે ને ઉપદેશ આપે છે કે—“તમે કૂડ કાયાનાં કાઢો રે, તમે વિખિયાના રૂખડાં વાઢો રે હે વીરા! આવ્યો આષાઢો....'' એકવાર ફરતાં ફરતાં ભાણસાહેબ શિષ્યમંડળી સાથે વડોદરા પહોંચ્યા છે. ઢિયારા બળદ જોડેલો સગરામ. રેશમી જરિયાત મૂલ, સતારાવાળા રેશમી રૂમાલ બાંધેલી સોનેરી સિંગડિયું-ગળામાં રણઝણતી ટોકરીઓ—રૂપાળો સીગરામ જોઈને વડોદરાના શેખ હુસેનદીનના મોઢામાં પાણી આવ્યું. વડોદરાના સૂબા પાસે ખોટી ફરીયાદ કરી કે મારો સગરામ આ સાધુ ઓળવી ગયો છે. સૂબાએ આ મિયાંનો પક્ષ લીધો. ભાણ સાહેબને ચોર ઠેરવી જેલમાં પૂર્યા. એ વખતે ભાણસાહેબે ગાયું—"અસુરા ને મન દયા આણો રે, એમ ભણે લુહાણો ભાણો...’ વડોદરાની જેલમાં ભાણ સાહેબ આ ભજન ગાય છે, તે રાત્રે વડોદરાના સૂબાને સપનું આવ્યું. પેટમાં ભારે પીડા ઊપડી. સદ્ગુરુ ભાણને શરણે જતાં ઈ પીડા ટળી ગઈ. ભાણ સાહેબને એણે દત્તાત્રેયના સ્વરૂપે જોયા. એનું અજ્ઞાન અંધારું ટળ્યું ને સવારે ભાણ સાહેબના ચરણમાં પડી ગયો. માનપાન આપીને એક જરકસી નેજો, એક ઘોડી ને એક જરિયન શાલ આપી ભાણ સાહેબ પોતના સદ્ગુરુ ધાર્યા. પછી તો ભાણસાહેબની ખ્યાતિ વધવા માંડી, વડોદરા પાસેના શેરખી ગામના ઠાકોરની બે રાણીઓને તાંત્રિકના પંજામાંથી છોડાવીને શેરખી ગામે પ્રથમ જગ્યા બાંધી. પોતાના મોટાભાઈ કાનજીદાસજીને શેરખીના પ્રથમ મહંત તરીકે નીમ્યા. પોતાની લોહાણા જ્ઞાતિનાં સાતસો ઘરની નાત બાંધીને મહી રેવા લોહાણા પંચ એક નામ આપ્યું. ગૃહસ્થ ધર્મનું પાલન કરતાં કરતાં સંત ભાણસાહેબ પરમાત્માની ભક્તિ ને વૈરાગ્યનો આદેશ આપતા રહે છે. આવા ભાણસાહેબના પ્રથમ શિષ્ય બંધારપાડાના કુંવરજી ઠક્કર, ને બીજા શિષ્ય થયા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણસા ગામના શ્રીમાળી વાણિયા મંછારામ અને માતા ઇચ્છાબાઈને ત્યાં ઈ.સ. ૧૭૮૩માં જન્મેલા રવિદાસ. ઈ.સ. ૧૮૦૩ ને મહા સુદ ૧ના દિવસે રવિદાસના અંતરનાં ૨૮૭ કમાડ ભાણસાહેબે ખોલી દીધાં ને એને નામ દીધું રવિસાહેબ...વિ.સં. ૧૮૦૫–ઈ.સ. ૧૭૪૯માં કચ્છના રાઓશ્રી દેશળજીએ ભૂજમાં શિવરામંડપનો સંતમેળો કર્યો. આ મેળા-મંડપમાં ભારતભરના સંતો-મહંતો-ભક્તોને નિમંત્રણ આપીને તેડાવેલા. ભાણસાહેબ અને તેમના શિષ્યમંડળને ખાસ આમંત્રણ આપી બોલાવેલા ને સારો સત્કાર કરેલો. આ વખતે કચ્છનાં ઘણાં સ્થળોની મુલાકાત લીધેલી, એમાં કચ્છ વાગડના રાપરમાં આવેલ દરિયાસ્થાનની જગ્યા પોતે સંભાળેલી. જ્ઞાન, ભક્તિ, યોગ, સેવા, સત્સંગ અને સાધનાના વિવિધ માર્ગોનો ઉપદેશ આપતાં આપતાં ભાણસાહેબ કચ્છ-સૌરાષ્ટ્રગુજરાતની યાત્રાઓ કર્યે જાય છે, એવામાં વિરમગામ પાસેના કમીજલા ગામે આવી પહોંચ્યા. આખી રાત સત્સંગ-ભજન થયાં, સવારે ઊઠીને સંતમંડળી રવાના થઈ, ગામના સેવકો ઝાંઝ-કરતાલ લઈને ભાણ ગુરુને વળાવવા ભજનની રમઝટ બોલાવે છે, ગામ બહાર આવેલા તળાવની પાળ પાસે મંડળી પહોંચી, ત્યાં પાછળથી પરગામ ગયેલો ભરવાડ ભગત મેપો દોડતો દોડતો સાદ પાડતો આવે છે : “ગુરુદેવ! ભાણબાપુ થોભો...ઊભા રયો....રોકાઈ જાવ...મારે ત્યાં પગલાં કર્યા વિના આમ હાલી નીકળાય? ઊભા રયો...હવે એક ડગલું ય આગળ વધો તો તમને રામદુહાઈ છે...” ‘રામદુહાઈ’ શબ્દ સાંભળતાં જ ભાણસાહેબ થંભી ગયા, એ જ ક્ષણે સ્થિર થઈ ગયા. ભાવાવેશમાં દોડતા વેલા મેપાભગતે ગુરુના પગ પકડી લીધા ત્યારે ભાણગુરુએ હસતાં હસતાં વેણ કાઢ્યાં : “મેપા! હવે તો એક ડગલું ય આદુંપાછું મૈં જવાય. તેં રામદુહાઈ દીધી. મારું આયખું પૂરું થયું. હવે આ જ ઠેકાણે સમાધિ ગળાવો...''ન છૂટકે ભાણસાહેબના દૃઢ નિશ્ચયનો અમલ કરવાનું કાર્ય શરૂ થયું. ભાણગુરુ હસતાં હસતાં ગાય છે : “હંસો હાલવાને લાગ્યો, આ કાયાનો ગઢ ભાંગ્યો, તમે પોરા પરમાણે જાગો...કૂડી છે કાયા ને કૂડી છે માયા, જૂઠડો આ જગ જાણો, સાચો નામ સાહેબકો તમે જાણો, ભણે લુહાણો ભાણો.' એ દિવસ હતો વિક્રમ સંવત ૧૮૧૧ના ચૈત્ર સુદિ ત્રીજનો. ઈ.સ. ૧૭૫૫માં બરોબર સત્તાવન વર્ષના આયુષ્ય સાથે અર્ધી રાત વીતી જતાં ભાણસાહેબે જીવતાં સમાધિ લઈ લીધી. સાથોસાથ ભાણસાહેબની વહાલી ઘોડી અને એક પાળેલી કૂતરીએ પણ પોતાના દેહ એ જ સમયે છોડી દીધા. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સ્વપ્ન શિલ્પીઓ પ્રેમલક્ષણા ભક્તિનું ઉત્તુંગ શિખર : અજવાળું...ગુરુજી તમ આવ્યે મારે અજવાળું....' દાસી દાસી જીવણ જીવણનો વંશપરિવાર દાસી જીવણના પુત્ર દેશળભગત પછી અટકી ગયો છે અને દેશળભગતના દોહિત્રોનો પરિવાર આજે ધણીના નામનો આધાર લઈને ભજનનો વેપાર કરનાર સાતમી પેઢીએ ઘોઘાવદરમાં વસવાટ કરે છે. તેઓ સોલંકી ભજનિક સંત કવિઓ આપણી ધરતી ઉપર ઓછા નથી સાખના છે. પાક્યા. એમાં દાસી જીવણનાં ભજનો અનોખું સ્થાન ધરાવે છે. વર્ષો થયાં લોકકંઠે સચવાતાં રહીને આજ સુધી ગવાતાં આવ્યાં | દીન-દુખિયાના બેલી : દવારામ છે. ખૂબ જ લોકપ્રિય બનેલાં એમનાં ભજનોની સંખ્યા જામનગર જિલ્લાનું ભાણવડ ગામ. ત્યાં વિ.સં. નાનીસૂની નથી. દાસી જીવણનું જીવન વિ.સં. ૧૮૦૬ થી ૧૯૦૫માં લોહાણા જ્ઞાતિના ભક્ત ત્રિકમજીભાઈને ત્યાં વિ.સં. ૧૮૮૧ સુધીનાં પંચોતેર વર્ષ જેટલા સમયગાળામાં દવારામનો જન્મ થયેલો. ત્રિકમજીભગતનું આખું જીવન વિસ્તરેલું છે. દાસી જીવણની જન્મભૂમિ અને કર્મભૂમિ સંતસેવામાં જ વ્યતીત થયેલું, રોજ સવારના પહોરમાં વહેલા ઘોઘાવદર ગામ એ સમયે ગોંડલ રાજ્યના જાડેજા ઊઠી ભાણવડના વેપારીઓ પાસેથી ખોબો ખોબો ભરીને રાજવીઓની સત્તા નીચે હતું. દાસી જીવણનું જન્મસ્થળ અનાજ માગી લાવે. એને દળાવી સાધુ-સંતો-અભ્યાગતોને ઘોઘાવદર ગામની વચ્ચે આવેલા અત્યારે હરિજનવાસ તરીકે ટુકડો આપે, કુતરાને રોટલા ખવરાવે, વધેલા અનાજની ઓળખાતા વિસ્તારમાં આવેલું છે. મધ્ય સૌરાષ્ટ્રના ગોંડલ પક્ષીઓને ચણ નાંખે. રોજ રોજ જેટલું અનાજ મળે એનો રાજ્યનું એ ગામ અત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સદુપયોગ જીવમાત્રની સેવા કરવામાં કરે. ત્રિકમજીભાઈને ત્યાં ગોંડલથી આઠ કિલોમીટર પૂર્વ દિશાએ ગોંડલ આટકોટ રાજ્ય ત્રણ સંતાનો થયાં. પુરષોત્તમ, દવારામ ને ગોવરધનદાસ. ધોરીમાર્ગ-(પોરબંદર-અમદાવાદ) પર આવેલું છે. પિતાના અવસાન પછી મોટા દીકરા પુરુષોત્તમે ભાણવડમાં હાલના દાસી જીવણના સમાધિ મંદિરથી પશ્ચિમે મીઠાઈની દુકાન માંડી. આજુબાજુનાં ગામડાંઓમાં ક્યારેક આવેલા એક કાચી ઈટોના બનાવેલા મકાનને દાસી જીવણના મીઠાઈનો કરંડિયો ભરી વેચવા નીકળે. અનાજના બદલામાં જન્મસ્થળ તરીકે ઓળખાવવામાં આવે છે. દક્ષિણ દિશા તરફ મીઠાઈ આપે. દવારામની ઉંમર નાની, પણ ક્યારેક એને પણ દ્વાર ધરાવતા ઊંચા પડથારવાળા આ મકાન માટે કહેવાય છે ધંધાનો અનુભવ લેવા બેસાડે કે કરંડિયો ભરી ગામડે મીઠાઈ કે એ જ જગ્યાએ દાસી જીવણના જન્મ સમયે એક નાનકડી વેચવા મોકલે. દવારામના અંતરમાં લગની લાગી છે પોતાના કાચી માટીની ઓરડી હતી, તેમાં દાસી જીવણનો જન્મ થયેલો. પિતાએ શરૂ કરેલી સેવાજ્યોત ફરી ચેતવવાની. મીઠાઈ વેચવા દાસી જીવણના જન્મસ્થાન તરીકે ઓળખાવવા એ ઓરડામાં નીકળ્યો હોય ને બાળકોને ભાળે તો પ્રસાદીરૂપે મીઠાઈ વહેંચી એક સૂતરની પાટી ભરેલ વર્ષો જૂનો ઢોલિયો (પલંગ) પણ આપે. કીડીઓ દેખે તો મીઠાઈનું કીડિયારું પૂરવા બેસી જાય. સચવાયો છે, જેને દાસી જીવણના પલંગ તરીકે ઓળખાવાય મોટાભાઈનો સ્વભાવ બહુ ગરમ. અવારનવાર દવારામને છે. એક અત્યંત પુરાણી જર્જરિત નાનકડી સિતાર (તંતુવાદ્ય) ધંધામાં પલોટવા ઠપકો આપ્યા કરતા, પણ આ તો અલગારી પણ દાસી જીવણના સ્મૃતિઅવશેષરૂપ સચવાઈ રહી છે. આજે ઓલિયો! તો કપડામાં વીંટી એક ખીંટીએ લટકાવી રાખવામાં આવે છે. મનમાં હરિસ્મરણ કરતો મોડી રાત્રે ઘેર આવ્યો. દાસી જીવણે સત્તર ગુરુ ધારણ કરેલા એ હકીકત અત્યંત ભાઈને આજ બરોબરની દાઝ ચડી છે. માથેથી કરંડિયો હેઠો વ્યાપક રીતે લોકજીભે પ્રચલિત છે, પરંતુ એ દરેક ગુરુ વિશે મૂક્યો ત્યાં પુરુષોત્તમ કહે; “દવલા! ક્યાં હતો અટાણ લગી? કોઈ નોંધપાત્ર જાણકારી પ્રાપ્ત થઈ શકતી નથી. માત્ર ગુરુ કેટલી કમાણી કરી?” “ભાઈ! આજે તો અલખ ધણીને ચોપડે તરીકે ભીમસાહેબનું એકનું જ નામ દાસી જીવણના કમાણી લખાવી છે, આ દુકાળના દવલા દી,” કીડિયુંને કણ જીવનવિષયક ઉલ્લેખો કરતી સામગ્રીમાંથી સાંપડે છે. જોવા મળતા નથી, મેં તો આજ કરોડ જીવને પરસાદી આપી ભીમસાહેબ ભેટ્યા અને અંતરમાં અજવાળું થયું, ખરા જ્ઞાનની છે." પ્રાપ્તિ થઈ ત્યારે જે સંવેદનની અભિવ્યક્તિ પોતાના ભજનમાં કરંડિયો ઉપાડીને નજર કરે છે તો જેટલો ભરીને કરી છે તે એ દૃષ્ટિએ નોંધપાત્ર છે. “અજવાળું રે હવે Jain Education Intemational Page #305 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ આપેલો એટલો જ ભર્યો છે. દવારામ વિનવણી કરે છે, “ભાઈ! મને રજા ઘો, મારાથી વેપાર મૈં થાય, હવે તો હરિનામનું હાટ માંડવું છે...” અને દવારામે ત્યારથી દુકાન છોડી. સવારના પહોરમાં ખભે કાવડ લઈ લોટ માગવા નીકળે. જે કંઈ ભિક્ષા મળે એમાંથી દવારામના મા રોટલા ઘડી આપે. સદાવ્રત ફરી ચાલુ થયું છે, સાધુ-સંતોની વણઝાર આવ્યા જ કરે. એવામાં માનું અવસાન થયું. ભાભીએ રોટલા ઘડી આપવાની ના પાડી એટલે દવારામે ગામની બહાર એક ઝૂંપડી બાંધી ધરમની ધજા ખોડી. દવારામ પોતે અનાજ માગી લાવે, દળણાં દળે, પાણી ભરે ને સાધુ-સંતોની સેવા કરે. અનેક સંતો-મહાત્માઓનો પરિચય થતો જાય. સેવાની સાથોસાથ ભક્તિ ને જ્ઞાન વધતાં જાય છે. ત્યાં ભાણવડથી એકાદ ગાઉ આઘે વરત. વેરડી ને સોનમતી નદી જ્યાં ભેળી થાય છે, ત્યાં ત્રિવેણીએ એક ખાખી સાધુ નરસંગદાસજી પધાર્યા. નરસંગદાસજીએ દવારામની ખ્યાતિ સાંભળેલી, અવારનવાર દવારામને મળવા ભાણવડ આવે. દવારામ પણ નરસંગદાસજી સાથે સત્સંગ કરવા ત્રિવેણી પહોંચી જાય. એકવાર નરસંગદાસે દવારામને હાથે રોટલા ઘડતાં દળણાં દળતાં જોઈ મનમાં વિચારી લીધું કે આનું ઘર અજવાળે એવા ભંડારી મળે તો દવારામ વધુ સાધુ-સંતોની સેવા કરી શકે. જ્ઞાતિ દ્વારા તો દવારામનો બહિષ્કાર થયેલો પણ નરસંગદાસજીએ દવારામના મોટાભાઈને મળીને જામજોધપુર ગામના કાનાણી કુટુંબના એક ભક્ત લોહાણાની દીકરી જમનાબાઈ સાથે દવારામને પરણાવ્યા. પછી તો ભગત ને ભંડારી, જતિને સતીએ સેવા કરવામાં પાછું વળીને જોયું નહીં. લાલજી મહારાજનું સ્મરણ કરીને હરિહરની હાકલું થાવા માંડી. થોડો વખત જતાં નરસંગદાસજીએ સમાધિ લીધી. ભાણવડ ગામ એ સમયે જામનગર રાજય નીચે, એકવાર જામસાહેબ ભાણવડ આવ્યા. ભગતની ઝૂંપડીએ આવી એમની સંતસેવા જોઈ. પોતે સંતો સાથે પ્રસાદ લેવા બેસી ગયા. અંગરક્ષકોએ આનાકાની કરી, “બાપુ! રાજના નિયમ પ્રમાણે આપનાથી બહારની વસ્તુ ચકાસ્યા વિના ન ખવાય.” પણ જામ વિભાજી (ઈ. ૧૮૫૨–૧૮૫)એ પ્રેમથી પ્રસાદી લીધી. એ પછી દર વરસે બે ગાડી અનાજ જગ્યામાં મોકલતા. ગામગરાસ આપવા જામસાહેબે પ્રયત્ન કરેલો, પણ દવારામે તેનો અસ્વીકાર કર્યો. દવારામની ખ્યાતિ વધતી ચાલી. જામનગર નજીક રંગમતી નદીને કાંઠે રહેતા મૂંડિયા સ્વામીએ ૨૮૯ સંતમેળો કર્યો ત્યારે યાત્રાળુઓ માટે સાકરવાળા મીઠા પાણીનું પરબ દવારામજીએ ખોલાવ્યું. ત્રણ દિવસ સુધી અનેક સંતભક્ત-મહંત-યોગી-સિધ્ધ ને યાત્રાળુઓને દવારામે શરબત પાયું. દવારામજીને ત્યાં સંતાન તરીકે વલ્લભરામનો જન્મ થયેલો. તેઓ પણ પિતાને પંથે ચાલીને સદાવ્રતની સેવા કરતા. આમ કરતાં વિ.સં. ૧૯૮૨ની સાલ આવી. કારતક મહિનો પૂરો થવાનો હતો, ત્યાં દવારામજીએ મહાત્મા ત્રિકમાચાર્યજીને બોલાવ્યા. સત્સંગ કરી, પોતાના પુત્ર-ભાઈ-ભત્રીજાઓ અને સંત-સેવકોને બોલાવી દ્વારકાની છેલ્લી યાત્રા કરી લીધી. ગોમતીમાં સ્નાન કરી છેલ્લાં રામરામ કરતાં આટલું બોલ્યા : “મારા મૃત્યુ પછી મારા દેહને ભૂસમાધિ દેતા નહીં, મારા અસ્થિ (ફૂલ)ને પણ સમાધિ દેવાની નથી. શરીરને અગ્નિસંસ્કાર પણ ન કરવો, કારણ કે લાકડાં સાથે હજારો જીવ બળી મરે. પણ દેહને દરિયામાં પધરાવી જલદાહ આપજો.” વિ.સં. ૧૯૮૨ના માગશર સુદ ૪ને ગુરુવારે દવારામજીએ ૭૭ વર્ષનું આયુષ્ય ભોગવી પોતાની જીવનલીલા સંકેલી લીધી. એમના વંશજોએ એમની આજ્ઞા પ્રમાણે જલદાહ આપ્યો અને તેમની સેવા–ભક્તિની પરંપરા જાળવી રાખી. જે આજ સુધી સતધરમની ધજા ફરકાવતી ભાણવડને આંગણે દવારામની સેવાસુવાસ ફેલાવી રહી છે. દૂધરેજ વડવાળા ધામના સ્થાપક સંત કવિ આંબા છઠ્ઠા ઝાલાવાડ પ્રદેશ તરીકે ઓળખાતા આજના સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રગરથી માત્ર કિલોમીટરના અંતરે દૂધરેજ ગામ આવેલું છે. માલધારી જાતિના પૂજનીય સ્થાન તરીકે આવેલું ‘વડવાળા ધામ' સૌરાષ્ટ્રનાં સંતસ્થાનોમાં આગવું સ્થાન અને માન ધરાવે છે. આ સ્થાનક નીલકંઠસ્વામી નામના સિદ્ધ મહાપુરુષની પરંપરામાં સ્થાપવામાં આવેલું. તેમનો મૂળ આશ્રમ ઝીંઝુવાડા-ઝંઝાવાટખાતે કચ્છના નાના રણને કાંઠે હતો. ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજજી અને રાણી ગંગાદેવીને ત્યાં સામંતસિંહજી નામે કુમારનો જન્મ વિ.સં. ૧૬૬૮ની સાલમાં થયો. એ પછી આંબાજી, અજયસિંહ, મંગળજી અને મેળાજી એ ચાર પુત્રો અને ચાંપાબાઈ નામે એક પુત્રીનો જન્મ થયો. નીલકંઠસ્વામીનો આશ્રમ એ સમયે એમના પ્રશિષ્ય યાદવસ્વામી સંભાળતા. અંબાજી અને સામંતસિંહજી એકવાર શિકાર માટે નીકળ્યા અને આશ્રમની Jain Education Intemational Page #306 -------------------------------------------------------------------------- ________________ હદમાં શિકાર કર્યો, યાદવસ્વામીએ ઠપકો આપી ઘાયલ એક સુંદર હરણી ચારો ચરતી હતી. તેના ઉપર દૃષ્ટિ પડતાં હરણને બચાવ્યું આ ચમત્કાર જોઈ બંને રાજકુંવરોના જીવનમાં તત્કાળ ગોળી છોડે છે. હરણી મરણચીસ પાડી તરફડવા પરિવર્તન આવી ગયું, વૈરાગ્યભાવના સુદ ૫ના રોજ લાગી. આ દૃશ્ય વાલ્મિકી હૃદયી ખદપરના શિવમંદિરના યાદવસ્વામી પાસે દીક્ષા લઈ પટપ્રજ્ઞસ્વામી અને અમરતન્ય પૂજારી મહંત હરિદાસજી જુએ છે. તેમનું હૃદય દ્રવી ઊઠે છે. સ્વામી નામ ધારણ કર્યા. સમય જતાં તીર્થાટન કરીને અંતરમાંથી હાયકારો નીકળે છે. “અરે! પાપિયા એક સાથે યાદવસ્વામીએ પોતાના શિષ્યો સાથે ઝીંઝુવાડા છોડ્યું અને ત્રણ જીવ મારી નાખ્યા?!” ગેમલજી યુવાની, રાજપૂતી તોર દૂધરેજમાં જગ્યા બાંધી. અને શિકારના નશામાં કહે છે “જા....જા....લંગોટા! તને પટપ્રજ્ઞદાસજી અને અમરચૈતન્યસ્વામીને લોકસમુદાય કોણ હળકારે છે?” હરિદાસજી સમસમી ચાલ્યા ગયા. સહેલા હુલામણા આંબા છઠ્ઠાને નામે ઓળખતો. એમાં ગેમલજી હરણીને ઉખેળે છે, તો તેનાં પેટના ગર્ભમાંથી મરેલાં નાનાભાઈ આંબાજી સંતકવિ હતા, પોતાની ભજનરચનાઓ બે બચ્ચાં નીકળે છે, ગેમલજીને થયું કે બાવો દૂરથી હરણીને બંને ભાઈઓના સંયુક્ત નામે તેમણે પ્રચલિત કરી. તેમનું બીજું જોઈ ત્રણ જીવની વાત કરી શક્યો. એટલે તે સામાન્ય બાવો નામ ભજનાનંદ પણ હતું, આંબાજીએ મેસવાણ ગામે સમાધિ નથી. થઈ, થાવાની જાણતલ ભેદુ છે. હું જ અભાગિયો લીધી હોવાનું નોંધાયું છે. એમનું સમાધિસ્થાન મેસવાણિયા મહાપાપી પેટને ખાતર શું કરી બેઠો? સાધુઓનું આદિસ્થાન બન્યું છે. ઈ.સ. ૧૬૧૬માં જન્મેલા ગેમલજીનું હૃદય-પરિવર્તન એક જ ઝાટકે થઈ ગયું આંબાજી-અમર ચૈતન્યસ્વામીએ ઉપદેશાત્મક ભજનવાણીની બંદૂકને ભાંગી કટકા કરી નાખ્યા, જાણે કે, નિજી અહમુના રચનાઓ આપી છે. “એવા સંતનાં જળ સીંચજો રે, માનવી ચૂરેચૂરા કરી નાખ્યા. હરિદાસ મહારાજ પાસે દોડતા ગયા, તો મૂળ વિનાનાં ઝાડ છે....” પણ હરિદાસ તેનું મોઢું જોવા પણ ના પાડે છે. હૃદયની ચોટ જ્યારે કરવટ બદલે, એક બહારવટિયો જ્યારે ભક્તિના માર્ગે ગેમલજી ખાંડાના ખેલ ખેલવા તૈયાર થાય ત્યારે તેનો રંગ અજબ હોય પ્રેમલક્ષણા ભક્તિમાં એક પ્રવાહ ગોપીભાવે ઈશ્વરને છે. ગેમલજી ત્રણ દિવસ ને ત્રણ રાત ખાધા-પીધા સિવાય ભજવાનો રહ્યો છે. તેમાં નરસિંહ, મીરાં, દયારામ, લાકડીની જેમ ઊભો રહે છે. આંખમાંથી પસ્તાવાના ચોધાર દાસીજીવણ મુખ્ય છે. આ પ્રવાહનો પ્રભાવ અનેક આંસુડાં ને મુખમાં હરિનામનું સ્મરણ ચાલે છે. હરિદાસજીને સંતકવિઓમાં પડ્યો છે. ગેમલજી આ ધારાના ભક્તકવિ હતા. જણાયું કે ગેમલજીનો માયલો વીંધાઈ ગયો છે. લોટું તપી ગયું ગેમલજી ગરબી-કવિ દયારામના સમકાલીન હતા. ગેમલજીની છે હવે ગુર બોધનો ‘ઘા મારવા જેવો છે. ગેમલજીને મોટાભાગની કાવ્યરચનાઓ ગરબી પ્રકારની છે. આ મંદિરમાંથી બોલાવીને ગુર બોધ આપે છે. ગેમલજીનો જીવ ગરબીઓમાં પ્રેમલક્ષણા ભક્તિનો મુખ્ય સૂર સંભળાય છે. જમીન, ગરાસ અને સંસારની માયામાંથી છૂટીને ભક્તિના હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે.' એ રંગમાં રંગાઈ ગયો. ગોપી ભાવે પગમાં ઘૂંઘરુ બાંધી ગોપાલની એમનું લોકકંઠે ગવાતું અતિ લોકપ્રિય ભજન રહ્યું છે. ગેમલજી મર્તિ સામે નાચવા લાગ્યા. સમાજમાં અનેક જાતની મશ્કરી ભાવનગર પાસેના તણસા ગામના રેલ્વે સ્ટેશનથી બે માઇલ દૂર ને નીંદા થઈ પણ આ હરિની દાસીને કોઈની પરવા ન હતી. નાનકડા ગામ કુક્કડના રહેવાસી હતા. જ્ઞાતિએ ગોહિલ ગરાસની જમીનની વિઘોટી સરકારને ભરવાની પંદર વર્ષની અટકના રાજપૂત હતા. ગેમલજીના જીવન પ્રસંગો સાથે બાકી રહી ગઈ. આથી દંડરૂપે ઘોઘાની જેલમાં જવું પડ્યું, ભાવનગરના ઠાકોર વજેસિંહનું નામ જોડાયેલું છે. વજેસિંહ ભક્ત જેલમાં પણ હરિભજન ચાલુ રાખ્યું ત્યાં પથ્થરના ઈ.સ. ૧૮૧૬થી ઈ.સ. ૧૮૫૨ વચ્ચે થઈ ગયા, તેથી બનાવેલ વાટકામાં ત્રણસો રૂપિયા મળી આવે છે તે સરકારમાં મલજીનો સમય પણ તેની આસપાસના ગણાવી શકાય, ભરી જેલમાંથી મુક્ત થાય છે. ગેમલજી શિકારના જબરા શોખીન હતા. ઊડતા પંખીને પાડે ગેમલજીની એક દીકરી સોરઠમાં કેવદરા ગામે સાસરે એવા નિશાનબાજ હતા. એક વખત ગેમલજી ખદપરની હતી. ત્યાં તેઓ ગયેલા. આ કેવદરા ગામે જીવંત સમાધિ લઈ સીમામાં આવેલ કાંધી નામની ધારમાં શિકાર કરવા ગયા. ત્યાં ગેમલજી હરિના ધામમાં ગયા. Jain Education Intemational Page #307 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ સંત કવિ જેઠીરામ કચ્છ–સૌરાષ્ટ્રની ભજનમંડળીઓમાં ગવાતી, ખૂબ જ લોકપ્રિય થયેલી ભજનરચનાઓમાં જેઠીરામનાં ભજનો એક નવી જ ભાત પાડે છે. કચ્છ પ્રદેશમાં થઈ ગયેલ આ સંત કવિ દેવા સાહેબના શિષ્ય હતા. જાડેજા વંશમાં કચ્છના રાવ રાયધણજી પહેલાને પાંચ કુંવર હતા. સૌથી નાના કુંવર ગોપાલજી. તેમની ચોથી પેઢીએ સતાજી જાડેજાને ત્યાં એક સેવાભાવી કુંવરનો જન્મ થયો. એનું નામ જેઠુજી જાડેજા. વિવાહ થયા, એક દીકરીના પિતા પણ થયા પરંતુ અંતરમાં ત્યાગ અને વૈરાગ્યની ભાવના પ્રબળ હતી. આથી પોતાની જાગીરનો વહીવટ નાનાભાઈ અલિયાજીને સોપી પોતે ગામ બહાર ખીતરાઈના મેદાનમાં ઝૂંપડી બાંધીને વિ.સં. ૧૯૧૭ની સાલના મોટા દુષ્કાળમાં અન્નક્ષેત્ર શરૂ કર્યું અને ભજનોની રચના થવા લાગી.... “અમને અમારી કાયા તણો નૈ વિસવાસ, પારકો આજો રે દિલડામાં ન આણીએ રે જી.... અમને અમારી દેયું રે તણો નૈ વિસવાસ, પારકો આજો રે દિલડામાં ન આણીએ રે જી....' કચ્છના સંત દેવા સાહેબને ચાર મુખ્ય શિષ્યો હતા એમાં વિહારીદાસજીએ વાંઢાયમાં આશ્રમ બાંધ્યો, સેવારામજીએ સિંધ પ્રદેશમાં જગ્યા બાંધી, કૃષ્ણદાસજીએ કોટડી ગામે ધૂણી ચેતાવી અને જેઠીરામજીએ દેવા સાહેબની સમાધિ પછી દેવા સાહેબના પૌત્ર રામસિંહજીને હમલાની ગાદી સોંપી પોતે રામસિંહજી ઉંમરલાયક થયા ત્યાં લગી જગ્યાની સેવા–વ્યવસ્થા સંભાળેલી. રામસિંહજી જગ્યા સંભાળે એટલા મોટા થયા એટલે પોતે જગ્યાનો બધો વહીવટ રામસિંહજીને સોંપી વાંઢાય વિહારીદાસજીને ત્યાં રહેતા. પોતાની સાથે નાનકડી સાધુ-સંતોની મંડળી લઈને જેઠીરામજીએ પગપાળા તીર્થસ્થળોની યાત્રા કરેલી. સંતકવિ જેઠીરામજી ભક્તિના માર્ગ ને ફૂલડાંની પાંખડી સાથે સરખાવે છે. ભક્તિનો માર્ગ તો શૂરાનો ખાંડાની ધાર જેવો માર્ગ છતાં જો આ કઠિન માર્ગની સાચી સમજણ કોક નૂરીજન–કોક સદ્ગુરુ-કો માલમી પાસેથી મળી જાય તો ભક્તિનો માર્ગ ફૂલની પાંખડી જેવો કોમળ લાગે. ‘ભતિ કેરો મારગ રે ફૂલડાં કેરી પાંખડી રે, સૂંઘે તેને રે આવે સવાદ’ Jain Education Intemational ૨૯૧ કરણીના પૂરા રે, શૂરા થૈ ચાલશે કાયર ખાશે માર–ભગતિનો....'' સોરઠી સંતવાણી-સંત સાહિત્યમાં ચારણ સર્જકો અને ગાયકોનું પ્રદાન આપણા ગુજરાતમાં સંતસાહિત્ય-સંતવાણી, ભક્તિસંગીત કે લોકસંગીતને પોતાની આગવી પ્રતિભા વડે નવું જ વિશિષ્ટ પરિમાણ બક્યું હોય અને છતાં ભજનના મૂળ અધ્યાત્મભાવ, શબ્દો, સ્વર, તાલ, રાગ, ઢાળ, લયની પરંપરાને જાળવી રાખી હોય એવા કેટલાક ચારણ સંતકવિઓ, સર્જકો, ભનકો-લોકગાયકોને યાદ કરવાનો ઉપક્રમ છે. આવા સર્જક કવિઓ-લોકગાયકો કે ભજનિકો વિશે કોઈ સળંગ સિલસિલાબંધ ઇતિહાસ કદીએ નહીં સાંપડે. કાળની ગર્તામાં વિલીન થઈ ગયેલા આ લોકસંસ્કૃતિના કલાધરો પોતાના શબ્દ અને સૂરનો વારસો ભવિષ્યની પેઢીઓ માટે સોંપતા ગયા છે. એ ઉપલબ્ધિ પણ નાનીસૂની નથી. આવા સર્જક–સંતકવિઓ, લોક-ભજનિકો કે ગાયક કલાકારોના જીવન વિશે, એમની પ્રકૃતિ કે પ્રવૃત્તિ વિશે પ્રમાણભૂત કહી શકાય તેવી વિગતો નથી મળતી. હા, કેટલાક જૂની પેઢીના જાણકારોને એમના વિશે માહિતી હોય ખરી પણ કોઈ એક જ સળંગ ગ્રંથમાં, પુસ્તક-પુસ્તિકામાં, પત્રિકા–સામયિકોમાં એમના વિશે પરિચયાત્મક રીતે નથી લખાયું અને ક્યાંક છૂટક લખાયું હશે તો તે આપણી નજરે નથી ચઢતું. અહીં તો થોડીક નામાવલી અને યાદી તથા જે હકીકતો સાંપડી છે તેની આછેરી ઝલક આપવાનો પ્રયાસ છે, જેથી ભવિષ્યના કોઈ સંશોધકો દ્વારા એમના વિશે પ્રમાણભૂત સંશોધનકાર્ય હાથ ધરી શકાય. લોકવાડ્મયને જીવતું રાખવામાં સૌથી વિશેષ, મહત્ત્વનો ફાળો આપનારી સમૃદ્ધ પરંપરાના વાહક : ચારણો લોકસંસ્કૃતિ અને લોકજીવન સાથે સંબંધ ધરાવતી લોકવિદ્યાઓ વિશે વાત કરવાની હોય ત્યારે; લોકવાડ્મયના એક અંગ તરીકે લોકસાહિત્યના ઉદ્ભવ, પ્રચાર અને પ્રસારની વાત કરવી હોય ત્યારે અમુક જાતિવિશેષને યાદ કર્યા વિના ચાલે જ નહીં, અને જે જાતિવિશેષોમાં ચારણજાતિ અતિ અગત્યનું આગવું સ્થાન અને માન ધરાવતી જાતિ છે. લોકસાહિત્યના ગદ્ય, પદ્ય કે અપદ્યાગદ્યમાં રચાયેલા વાડ્મય Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પ્રકારોમાં કથા, વાર્તા, દંતકથા, ટુચકા, ઓઠાં, ગીતો, દુહા, છંદ-ગીત-છકડિયા, ભજનો, આખ્યાન અને એવા અગણિત પ્રકારો હોય કે વજ્રભાષા કે ડિંગળી શૈલીમાં રચાયેલા ચારણી સાહિત્યનાં છંદગા કવિત-દૂહા-સોરઠા જેવી વી૨, શૃંગાર, કરુણ કે ભક્તિરસના મુક્તકથી માંડીને પ્રબંધપવાડા કે આખ્યાન જેવાં દીર્ઘકાવ્યો હોય એનું સર્જન અને રજૂઆત કરનારી ખાસ લોકજાતિ તરીકે ચારણ કવિઓ તથા કલાકારોને ક્યારેય ન ભૂલી શકાય. સાહિત્ય અને સંસ્કૃતિને જાળવનારી પરંપરાઓમાં ચારણ એક એવી જાતિ છે, જેણે એક તરફથી શુદ્ધ શાસ્ત્રીય અભિજાત સાહિત્ય (ક્લાસિકલ લિટરેચર) સાથે સંબંધ જાળવ્યો છે તો બીજી તરફથી લોકજીવન સાથેનો પ્રત્યક્ષ સંપર્ક અને સંબંધને કારણે લોકસાહિત્યને તથા લોકપ્રિય-લોકભોગ્ય સાહિત્યને પણ જીવંત રાખ્યું છે. જેમ સંતસાહિત્યમાં બે પ્રવાહો દૃષ્ટિગોચર થાય છે, એક ગૂઢ રહસ્યવાદી સાધનાત્મક પરાવાણીનો પ્રવાહ; જેની પરિભાષા, શબ્દાવલી શૈલી અને રજૂઆતની તરાહ પણ વિશિષ્ટ તો બીજી તરફ સર્વભોગ્ય, સરળ સીધી, સાદી ભક્તિવાણી જેનો સંબંધ લોકવાડ્મય કે લોકવાણી સાથે જોડી શકાય. તેમ ચારણી સાહિત્યમાં પણ બે પરંપરાઓના પ્રવાહો એક સાથે વહેતા રહ્યા છે. એક ઝડઝમકવાળી, નાદવૈભવ પ્રાસાનુપ્રાસ અને અનેક પ્રકારની શબ્દચાતુરીઓથી ઓપતી અલંકૃત ડિંગળી શૈલી અને બીજી લોકજીવન લોકસંસ્કારોના વળોટથી રંગાયેલી તળપદી પરંપરિત લોકબાનીની સહજ સરળ નિરાડંબરી શૈલી. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જેમને વધારે ઉચિત સ્થાન કે માન નથી મળ્યાં એવા કેટલાક મધ્યકાલીન તથા અર્વાચીન સમયના સર્જક કવિઓની અત્યંત લોકપ્રિય બનેલી અને આજલગી લોકહૈયામાં ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કરેલી કેટલીક ભક્તિરચનાઓના નિર્દેશ સાથે એના સ્વરો પોતાના ગળામાં ઘૂંટીને લોકસમાજમાં જીવતી રાખનારા ચારણ ભજનિકો—ગાયક કલાકારો વિષે પણ થોડીક નોંધ આપવા ધારી છે. માત્ર નિજાનંદ ખાતર, ધર્મ કે ભક્તિસાધના ખાતર ભજનગાનમાં મસ્ત રહેનારા કેટલાયે ચારણ ઓલિયાઓની યાદ આજે રહી નથી. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર ઈ.સ. ૧૯૫૪માં શરૂ થયું અને સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો, ગુજરાતના લોકસંગીત તથા ભક્તિસંગીતનો એક જુવાળ ઊઠ્યો. એ Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ પહેલાં ગ્રામોફોન, દેશી નાટકો અને જાહેર મેળાઓમાં ચારણ–બારોટ લોકકવિઓ, દેશી ભજનિકો કે લોકગાયકોએ નામના મેળવી હોય એવાં ઘણાં ઉદાહરણો મળે છે, જે ભજનગાનને વ્યવસાય તરીકે સ્વીકારીને જ આગળ વધ્યા હોય. છેલ્લાં પચાસેક વર્ષથી લોકસાહિત્યના પ્રચાર અને પ્રસારમાં ડાયરાઓ, આકાશવાણી, કેસેટ્સ, ફિલ્મ, દૂરદર્શન, પુસ્તકપ્રકાશન અને સામયિકોમાં પ્રકાશિત થતી સામગ્રી જેવાં અનેકવિધ માધ્યમો દ્વારા જે ઉછાળ આવ્યો છે તેમાં ચારણ તથા બારોટ જ્ઞાતિના કલાકારોનો ફાળો સવિશેષરૂપમાં ઉલ્લેખનીય છે. સ્વ. મેઘાણીભાઈ દ્વારા ગુજરાતના લોકસાહિત્યનું જે સંશોધન-સંપાદન થયું એ પહેલાં ચારણકવિઓ ભલે લોકસમુદાયમાં જ વસતા હતા, એમનો લોકજીવન સાથે પ્રત્યક્ષ સંબંધ પણ હતો છતાં સાહિત્યસર્જન અને રજૂઆતનું માધ્યમ બહુધા ડિંગળી શૈલી અને ચારણી વિશિષ્ટ ભાષામાં જ રહેતું. અલબત્ત જૂના સમયના કવિઓ–કલાકારોએ લોકભોગ્ય શૈલીમાં પણ કાવ્યરચનાઓ આપેલી પરંતુ ડિંગળી સાહિત્યની તુલનામાં અતિ અલ્પ પ્રમાણમાં. એની સરખામણીએ અર્વાચીન સમયના પિંગળશી પાતાભાઈ, કાગબાપુ, કવિ દાદ, આપાભાઈ ગઢવી, ભગુભાઈ રોહિડયા અને એ પરંપરામાં અનેક કવિઓએ લોકજીવન સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવતી લોકવાણીની શૈલીમાં અનેક લોકભોગ્ય રચનાઓ આપી, સાથોસાથ મેઘાણી સંપાદિત શુદ્ધ પરંપરિત લોકસાહિત્યનાં વિવિધ અંગોને જાહેર કાર્યક્રમો રેડિયો, ગ્રામોફોન, રેકોર્ડઝ કે કેસેટના સથવારે લોકસમુદાય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરનારા નામી કલાકારોમાં કાગબાપુ, મેરુભા ગઢવી, પિંગળશીભાઈ, હેમુ ગઢવી, લાખાભાઈ ગઢવી, કવિ દાદ, દાન અલગારી, પૂ. દેવી અન્નપૂર્ણાગિરિજી : રચનાઓ ભજનો-કાવ્યો (અમરનગર વાયા વડિયા જિ. રાજકોટ) જબરદાન ઝીબા, લાખાભાઈ ગઢવી, હેમુ ગઢવી (લોકગાયક, ચોટીલા પાસેના ઢાંકણિયા ગામે તા. ૪-૯-૧૯૨૯ના રોજ જન્મ. અવ. ૨૦-૮-૧૯૬૫ જન્માષ્ટમી. પડધરી ગામે. ઈ.સ. ૧૯૫૬થી આકાશવાણી રાજકોટમાં તાનપુરા કલાકાર તરીકે, પછી લોકસંગીતના પ્રોડ્યુસર થયેલા.) સાગરદાન ગઢવી, મૂળાભગત ગઢવી, કુંકાવાવ. રામસાગર સાથે પ્રાચીન-તળપદા ઢંગમાં ભજનો ગાતા બુજર્ગ ભજનિક, ડોલરદાન ગઢવી, કાળા ભગત - Page #309 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૨૯૩ ગઢવી,નાકા શિયા ગઢવી, ખીમરાજ ગઢવી, માનભા ગઢવી, અને એ રચનાઓ લોકભજનિકો દ્વારા વારંવાર ગવાઈને દેવરાજ ગઢવી (કચ્છ), શક્તિદાન ગઢવી (જામનગર), લોકકંઠે સચવાતી રહી છે. બનેસંગ ગઢવી (વઢવાણ) જેવા અનેક ચારણ કલાકારો ઇસરદાનજી ઉપરાંત બારોટ, રાવળ, ઢાઢી, મીર, લંઘા, નાથબાવા, તરગાળા, વ્યાસ, ભવાયા, હરિજન સાધુ અને તમામ કોમના (ઈ.સ. ૧૪૫૯-૧૫૬૬) મારવાડના જોધપુર પાસે ધંધાદારી લોકકલાકારો દ્વારા ભજનો, વાર્તા, દુહા-છંદ અને ભાદરેસ (જિ. લાડમેર) ગામે જન્મ........ ગુરુ પિતાંબર ભટ્ટલોકગીતો, લોકભોગ્ય સાહિત્યની પ્રાચીન–અર્વાચીન અનેક અવસાન ઈ.સ. ૧૫૬૬-વિ.સં. ૧૬૨૨ ચૈત્ર સુદ ૯ (સચાણા, રચનાઓ અને ચારણી સાહિત્યનો પ્રચાર-પ્રસાર થતો રહ્યો. જિ. જામનગર) જ્ઞાન, વેદાન્ત, તત્ત્વચિંતન અને ભક્તિની એ જ રીતે ઊર્મિ-નવરચના જેવાં સામયિક અને મુ. શ્રી વિવિધ ધારો જેમની શતાધિક કાવ્યરચનાઓમાંથી આપણને જયમલ્લભાઈ પરમાર દ્વારા અનેક સર્જકો તથા કલાકારોને સાંપડે છે એવા ઈસરદાનજીનો જન્મ ઈ.સ. ૧૪૫૯-સં. પ્રેરણા તથા પ્રોત્સાહન મળતાં રહ્યાં. ૧૫૧૫માં મારવાડ પ્રદેશના બાડમેર પરગણાના ભાદરેસ ગામે ચારણ જ્ઞાતિમાં થયેલો. પિતા સુરાજી બરહઠ અને માતા | વિદ્વાનો, પંડિતો, રાજદરબારી સભાઓમાં જે ચારણી અમરાબાઈના ભક્તિસંસ્કારોનો ઊજળો વારસો મેળવીને સાહિત્ય અમુક મર્યાદિત વર્ગ પૂરતા વર્તુળમાં જ રજૂ થતું તેને ઈસરદાનજીએ બાળપણથી જ પોતાના કાકા આશાનંદજી પાસે લોકસમુદાયના આંગણા સુધી પહોંચાડવામાં આ કલાકારોનો કાવ્યરચનાનું પ્રાથમિક શિક્ષણ મેળવેલું. ફાળો ઓછો નથી. પવિત્ર ધાર્મિક સંસ્કારો ધરાવતાં દેવલબાઈ નામની સંતવાણી-સંતસાહિત્ય સતી નારી સાથે એમના વિવાહ થયા, પણ થોડા સમય પછી ભજનવાણીનું ક્ષેત્ર ઝેરી વીંછીના ડંખથી દેવલબાઈનું અવસાન થયું. ઈસરદાનજી ભજન એટલે સંતોની શબ્દસાધના. શબ્દબ્રહ્મના વિહ્વળ થઈ ગયા. મનની શાંતિ માટે યાત્રા અર્થે નીકળી ગયા. ઉપાસકોને મળેલું પાણીનું વરદાન. સુરત શબ્દ યોગ કે આદિ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગિરનાર, સોમનાથ, પોરબંદર, દ્વારકા નાદની આરાધના. જે ધ્વનિ-નાદ–શબ્દથી સમગ્ર બ્રહ્માંડની વગેરે પવિત્ર યાત્રાધામોની યાત્રા કરીને પુષ્કર, વ્રજ, ગયા અને ઉત્પત્તિ થઈ છે તે અનહદ નાદને મધ્યમા, પશ્યતિ અને ઉત્તરહિંદનાં તમામ મુખ્ય તીર્થસ્થળોએ ફર્યા. કહેવાય છે કે પરાવાણી સુધી અભિવ્યક્ત કરવાનો પ્રયાસ એટલે કવિ આશાજી પણ આ યાત્રામાં સાથે હતા. એ પછી કચ્છના ભજનવાણીનું સર્જન. એમાં ત્રિવેણી સંગમ હોય શબ્દ, સ્વર કાવ્યપ્રેમી રાજવી રાવળ જામના સંપર્કમાં ઈસરદાનજી આવ્યા. અને ભાવનો ભક્તિ, જ્ઞાનનો, યોગનો. ત્યાં તેમને સંસ્કૃત કાવ્યશાસ્ત્રના, ધર્મગ્રંથોના અને છંદશાસ્ત્રના વિદ્વાન પંડિત પિતાંબર ભટ્ટનો ભેટો થયો. પિતાંબરભટ્ટને ભજનવાણીની એક એવી સરળ-સહજ અને છતાં ગૂઢ ગુરૂપદે સ્થાપીને ઈસરદાનજીએ અભ્યાસ શરૂ કર્યો. કચ્છના રહસ્યમય ધારા છે કે એનો મરમ ભલભલા વેદાન્તી વિદ્વાનો રાજ્ય રવિ તરીકે રાવળજામે કચ્છનું “ચડોપરી’ તથા સૌરાષ્ટ્રનું પણ ન પામી શકે, કારણ કે સંત કવિ-સિદ્ધ-સાધક કોઈ એક ‘સચાણા’ ગામો અર્પણ કર્યા. કવિ તરીકેની ખ્યાતિ વધતાં જ ચોકઠામાં કદી પણ બંધાય નહીં. એની વાણીમાં નિર્ગુણ સૌરાષ્ટ્રના અનેક રાજવીઓએ પોતાને ત્યાં ઈસરદાનજીને નિરાકાર બ્રહ્મની ઓળખાણ પણ હોય ને સગુણ-સાકારની અનેકવાર નિમંત્રેલા, જેમાં અમરેલીના ઠાકોર વજાજી લીલાનું ગાન પણ હોય, સાચા સદગુરુનો મહિમા ગાવાની સરવૈયાએ કવિને પોતાની અતિમૂલ્યવાન ઘોડી “છોગાળી' અને સાથોસાથ નુગરાં–પાખંડી-દોરંગા પ્રપંચીને ચાબખા પણ માર્યા ઈશ્વરિયા' તથા ‘વરસડા' એ બે ગામ આપેલાં. સાહિત્યના હોય. ચારણોમાં બે પ્રકારની સર્જકોની ભજનવાણી આપણને ક્ષેત્રમાં ઈસરદાનજીનું પ્રદાન વિપુલ છે. “હરિરસ’, ‘દેવિયાણ', પ્રાપ્ત થાય છે. એક તો પોતે જ સંતકવિ હોય, સંતસાધનાના ગુણવેરાટ’, ‘ગરુડ પુરાણ” અને “નિંદાસ્તુતિઉપરાંત ક્ષેત્રમાં સાધના કરીને અનુભૂતિ મેળવી હોય. બીજા એવા રામાયણ, શ્રીમદ્ ભાગવત અને અન્ય પુરાણોના કેટલાક કવિઓ છે જેમણે અધ્યાત્મસાધના નથી કરી પણ પોતાની પ્રસંગો વિશે નાનાં-મોટાં અનેક કાવ્યો તેમણે રચ્યાં છે. એ કવિત્વશક્તિના બળે અનેક ઉત્તમ ભક્તિરચનાઓ આપી છે રચનાઓમાં કર્મ, ઉપાસના, જ્ઞાન, યોગ, ભક્તિ અને ઉપદેશ Jain Education Intemational Page #310 -------------------------------------------------------------------------- ________________ co સ્વપ્ન 1શભા જેવાં તત્ત્વો નિરૂપાયાં છે. પ્રભુમહિમા, ગુરુમહિમા, બ્રહ્મદર્શન, સહજાનંદ સ્વામીના શિષ્ય, ખાણ (રાજસ્થાન) ગામે આશિયા આત્મસાક્ષાત્કાર, સૃષ્ટિની ઉત્પત્તિ, સર્જન, સગુણસાકાર અને શાખાના ચારણ ગઢવી કુટુંબમાં જન્મ. જન્મનામ લાડુદાન. નિર્ગુણ-નિરાકારની ઉપાસના વગેરે વિષયો ઉપર દોહા, ગાથા, ૧૫-૧૮ વર્ષની ઉંમરે ભૂજ ખાતે વ્રજભાષા પાઠશાળામાં બીઆખરી, મોતીદામ, છપ્પય, કવિત, ભૂજંગ-પ્રયાત, કળશ, રાજકવિ અભયદાનજી પાસે અભ્યાસ. ઈ.સ. ૧૮૦૪માં આરજા, ઝપતાલ વગેરે તમામ ચારણી છંદ પ્રકારોમાં કવિ સહજાનંદ સ્વામી પાસે દીક્ષા. ઈ.સ. ૧૮૩૨માં મૂળીના ઈસરદાનજીએ જુદી જુદી રચનાઓ આપી છે. મંદિરના મહંતપદે અવસાન. “રે શિર સાટે નટવરને વરિયે. દુર્લભરામ (મોરાર શિષ્ય) રે પાછાં તે પગલાં નવ ભરિયે....” પુનાદ (જિ. ખેડા) ગામે વરસડા શાખની ચારણ પૂણનિંદ સ્વામી જ્ઞાતિમાં જન્મ. રચના : ગુરુ વંશાવળી, બુદ્ધિવિલાસ, (ઈ.સ. ૧૮૩૬માં હયાત) સ્વામિનારાયણી સંત કવિ, ‘પ્રવીણસાગર'ની છેલ્લી ૮ લહેરો તથા મોરાર સાહેબને નામે હેબતપુર (તા. લખતર, જિ. સુરેન્દ્રગર) ગામે ટાપરિયા કેટલાંક પદોની રચનાઓ. દેવાવિલાસ, ગુરુ વંશાવળી, શાખની ચારણ જ્ઞાતિમાં જન્મ. મૂળનામ ગજાભાઈ દાદાભાઈ રામાનુજ વંશાવળી. ગઢવી. ધ્રાંગધ્રાના રાજવી રણમલજીએ આ કવિને રાજ્યના દેવાનંદ સ્વામી ખર્ચે ભૂજની વ્રજભાષા પાઠશાળામાં કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરવા મોકલ્યા હતા. સહજાનંદસ્વામીના વિરહને વર્ણવતાં (જન્મ ઈ.સ. ૧૮૦૩, વિ.સં. ૧૮૫૯, કારતક સુદ પરજ ઢંગનાં પદો એમની ઉત્તમ રચનાઓ છે. ૧૫) (હિન્દી-ગુજરાતી ભાષામાં ૧૨00 જેટલાં પદોના રાજકવિ પિંગળશી પાતાભાઈ નરેલા રચયિતા). અવસાન : વિ.સં. ૧૯૧૦ શ્રાવણ વદિ ૧૦ ઈ.સ. ૧૮૫૪માં. સ્વામિનારાયણી સંત કવિ, દલપતરામના ગુરુ. જન્મ. ઈ.સ. ૧૮૫૬, વિ.સં. ૧૯૧૨, આસો સુદ ૧. બળોલ (તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર)ના બાટી શાખના સિહોરમાં અવસાન, ૪-૩-૧૯૩૯ ફાગણ સુદિ ૧૪ ચારણ જીજીભાઈ અને માતા બહેનજીબાને ત્યાં જન્મ. છ ભાવનગર. રોજ એક પદ-ભજનની રચના કરતા. વર્ષની ઉંમરે સહજાનંદસ્વામી પાસે ગઢડા આવ્યા. ઈ.સ. ઈશ્વરભક્તિનાં કાવ્યોનાં પુસ્તકો “પિંગળ કાવ્ય' ભાગ-૧-૨, ૧૮૧૦માં દીક્ષા લીધી. બ્રહ્માનંદ સ્વામી પાસે કાવ્ય, શાસ્ત્ર, ‘ચિત્ત ચેતાવની', “કૃષ્ણ બાળલીલા' સુબોધકાવ્ય અને ‘પિંગળ પિંગળનો અભ્યાસ, ઈ.સ. ૧૮૨૯માં સહજાનંદ સ્વામીએ વાણી એમણે રચેલાં છંદ, દુહાઓ, પદો, વ્રજભાષાનાં કવિતો, કવિ તરીકેની પદવી આપી સન્માન કર્યું. ઈ.સ. ૧૮૩૨માં | ભજનો અને સવૈયાઓ વર્ષોથી લોકકંઠે ગવાતાં રહ્યાં છે. બ્રહ્માનંદસ્વામીનું અવસાન થતાં મૂળીના મહંતપદે ૨૨ વર્ષ ઝવેરચંદ મેઘાણીએ એમનું અવસાન થતાં તા. ૮ માર્ચ ૧૯૩૯ના જન્મભૂમિ પત્રના “તૂટ્ય ગરવાનું ટૂક' લેખમાં પૂનાદે અંજલિ આપતાં લખેલું : “સ્વ. પિંગળશીભાઈ ગયે જાણે કે છેલ્લુકો વાર્તાકાર ગયો ને સોરઠની પુરાતન સંતવાણીનો પ્યાલો બરડા પ્રદેશનાં ચારણ કવયિત્રી. ગામડાની એક અભણ પીનાર એક ભજનિક ગયો. એનાં ભજનો તો સદ્ભાગ્યે જીવી નારી પરમાત્મા પાસે શેની માગણી કરે છે? સૌરાષ્ટ્રની ગયાં છે અનેક ભજનિકોના એકતારાને તારે ચડી ને....' કવયિત્રી પૂનાદે પૂનમતિ કે પાનબાઈના નામાચરણ સાથે મળતી આ પ્રભાતી રચના એક નારીહૃદયની ઝંખનાને કાવ્યરૂપ એ પછી ફૂલછાબના ૧૦ માર્ચ ૧૯૩૯ના અંકમાં આપે છે. મેઘાણીભાઈએ મધ્યયુગનો છેલ્લો સંસ્કારમૂર્તિ ચારણ લાસ્ટ મિસ્કૂલ નામનો વિસ્તૃત લેખ પણ લખેલો.... “ભણતી સં કાનજી કાળા રે, માવા મીઠી મોરલીવાળા રે...” “ગજબ હાથે ગુજારીને, પછી કાશી, ગયાથી શું? બ્રહાનંદ સ્વામી - મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું? (અવ. ઈ.સ. ૧૮૩૨) સ્વામિ. સંપ્રદાયના સાધુકવિ. રહ્યા. BLE ". RET W T F S 1 257"" "મન કી : ડી . Jain Education Intemational cātion Intemational Page #311 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પ્રભુ વિના કોણ ઉતારે પાર.... છે મિથ્યા સંસાર....પ્રભુ વિના....” “વારજે તું વારજે, તારો વેગ મનનો વારજે, મૂળથી અભિમાન ત્યાગી, મોહ મમતા મારજે...” * મીઠી મીઠી મોરલીવાળા કાનજી કાળા, છેલ છોગાળા, લટકાળા નંદલાલ....” ‘‘હેજી વહાલા, જાગો જાગોને જદુરાયજી, મોહન જોવે તે માગો, દર્શન આપો દાસને, ત્રિકમ આળસ ત્યાગો...” “કહેવું શું રે હવે તમને કાના, નંદકુંવર નથી નાના રે... કાનકુંવર નથી. પેલી અમશું પ્રીત કરીને, હિર ગયા છો મનડા હરીને વાલા બેઠા કૂબજાથી વરીને, ફેરો ને આવ્યો ફરીને રે.. કહેવું શું રે...... * “અમને એની થઈ ઓળખાણ જી એની થઈ ઓળખાણ, તનડાની મટી તાણાવાણ્ય. અમને એની થઈ... -- ભક્તકવિ શ્રી દુલા કાગ રચિત ભજનવાણી દુલા ભાયા કાગ : જન્મ વિ.સં. ૧૯૫૮, સોડવદરી. નિર્વાણ : ૪-૨-૧૯૭૭ વતન મજાદર. ભક્ત કવિશ્રી દુલા કાગ પોતાનાં લોકઢાળનાં ગીતો અને ભજનોને કારણે આપણા ગુજરાતના ભજનિકો–કથાકારો અને ચારણી સાહિત્યના કલાકારોમાં વિખ્યાત છે. ભજન જ એમના કાવ્યસર્જનનો છેલ્લો વિસામો બની રહ્યાં. ગુજરાતનાં ગામડે ગામડે કવિ કાગનાં ભક્તિગીતો ગુંજવાં લાગ્યાં, ભાવિક ભક્તો ભજનિકોની ભજનમંડળીઓમાં આજે પણ કાગ રચિત ભજનઢાળની અને લોકઢાળની રચનાઓ ગવાય છે. ‘કાગવાણી’ના તમામ ભાગોમાં તપાસ કરીએ તો એકસોથી પણ વધુ ભજનો જોવાં મળે છે, જેમાં લગભગ Jain Education Intemational ૨૯૫ તમામ રચનાઓ ઉપર જૂની પારંપરિક ભજનવાણી કે લોકગીત, લગ્નગીત, રાસ, ગરબા, ધોળ, કીર્તનના સાઠ જેટલા ઢાળો. આ કવિએ નોંધ્યા છે અને પોતાના સર્જનમાં અને ગાનમાં બરાબર પકડ્યા છે. આ પ્રકારની કાવ્યરચનામાં ટેક પંક્તિ કે ઉપાડ મહત્ત્વનો ભાગ ભજવે છે એ કિવ બરાબર જાણે છે. ઘણાં ભજનોની શરૂઆતની પંક્તિઓ ખૂબ જ આકર્ષક છે. આ ભજનોમાં કવિએ જૂના ભાવો જ વ્યક્ત કર્યા છે. ઈશ્વરનું–પરમાત્માનું અકલિત રૂપ, તેની માયા, પ્રભુની દયા, જગતની રચનામાં, આ સૃષ્ટિના સર્જનમાં તેનું કૌશલ વગેરે વિષયો કવિએ મુખ્યત્વે લીધા છે. કવિ કાગની વાણીમાં આવાં ઘણાં તત્ત્વોની ધારા જોવા મળે. જીવનભર ભજનમાં જીવ્યા. સંતો, મહંતો, કવિઓ, કલાકારો, ભજનિકોની વચ્ચે જ રહ્યા, રામાયણના અઠંગ અભ્યાસી, લોકવાણીના પરખંદા મરમી અને શબ્દબ્રહ્મના સાધક ચારણી–ડિંગળી સાહિત્યની ઝડઝમકની સાથોસાથ આપણા ભનિક લોકસંતોની વાણીની સહજ–સરળતા એમની રચનાઓમાં જોવા મળે. ભારતીય ધર્મ-સંસ્કૃતિનું તત્ત્વજ્ઞાન એમાં ઝિલાતું આવ્યું છે. કાગવાણીના પ્રથમ ભાગની પાંચમી આવૃત્તિની પ્રસ્તાવનામાં કવિશ્રી કાગ જણાવે છે તેમ “ભજનોનું સર્જન કેવળ તેમના પોતાના આત્માના આનંદ માટે જ થયેલું. બાળપણથી જ જેણે ઉઘાડા પગે ગાયો ચારવાનાં વ્રત લીધાં હોય અને રામાયણની બધી ચોપાઈઓ કંઠસ્થ હોય અને મહાસંત મુક્તાનંદજીનો સિદ્ધ પંજો જેની ઉપર પડ્યો હોય એની કાવ્યસરવાણીમાંથી ભજનોની ધારા ન વછૂટે તો જ નવાઈ કહેવાય. મેઘાણીભાઈએ કહ્યું છે તેમ : “નાનપણથી જ અધ્યાત્મના વાયરા વાયેલા.'' કવિ કાગની ભજનરચનાઓને આપણે છએક વિભાગોમાં વહેંચી શકીએ. ૧. સંસારની અસારતા તથા ક્ષણભંગુરતાનું ગાન કરનારાં ભજનો. ૨. પરબ્રહ્મ પરમાત્માની અકળ લીલા વર્ણવતાં ભજનો. ૩. રામાયણ-મહાભારત આદિ પુરાણગ્રંથોના પ્રસંગોનું આલેખન કરતાં ભજનો. ૪. ગાંધીજીને ઉદ્દેશીને અથવા ગાંધીજીના કાર્યને, મનોભાવોને પકડીને બિરદાવનારા રાષ્ટ્રીય રંગે રંગાયેલાં ભજનો. ૫. તત્કાલીન જન સમુદાયનાં દુઃખદર્દો, યાતનાઓ, પીડાઓને વર્ણવતાં ભજનો. ૬. વિવિધ વિષયો–પ્રસંગોને કેન્દ્રમાં રાખીને લખાયેલાં પ્રચારશૈલીનાં ભજનો. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ પરંપરિત ભજનિક સંતોનાં અતિ પ્રચલિત એવાં લોકપ્રિય ભજનોના ઢાળ પસંદ કરીને કાગબાપુએ નવાં ભજનોનું સર્જન કર્યું છે. “કર મન ભજનનો વેપાર....”; “જી રે વટાવડા વાટના...વાટે ઘાટે રે વિલંબ ન કીજીયે....'; “રંગાવો રામાં ચૂંદલડી...” અને પ્રભાતી, પરજ, આરાધ, કટારી, પ્યાલો, સંદેશો વગેરે ભજન-પ્રકારોના વિવિધ ઢાળઢંગ પોતાની રચનાઓમાં પ્રયોજીને કવિ કાગ પ્રાચીન ભજન પરંપરા સાથે પોતાનું અનુસંધાન જાળવી રાખે છે. કે “આવશે નિરધાર, ઈ છે નોધારાના આધાર, ધણી તારો આવશે નિરધાર જી.. ચિત્ત રાખે સાવ સાચું, તે રૂપી તલવાર જી મોહ મનનો મારજે પણ, હિંમત કોઈ દિ ન હાર... ન ધણી તારો આવશે નિરધાર જી...", કોઠે કરાર રાખીને, અતૂટ શ્રદ્ધા-અડગ વિશ્વાસ રાખીને નિરાંતે જીવે તો કોક સંત-કોક ભગત-કોક અવધૂત જ જીવી શકે. આટલો ભરોસો હોય પછી પણ “અણુ અણુમાં ઈશ્વર! તારો, ભાસે છે ભણકાર છે, ‘કાગ’ કહે કઠણાઈથી તોયે આવે નહીં ઇતબાર, વાટેલા તારી કળા અપરંપાર જી...” “કીડીનાં આંતર કેમ ઘડિયાં” માફક જગતની રચના વિશેના સનાતન પ્રશ્ન છેડે છે. એમાં માયાની કઠણાઈને કારણે ક્યારેક શ્રદ્ધા ડગી જાય, મનુષ્યના જીવનમાં એ જ ખૂબી છે ને? કાયમ અટલ-અછલ ન રહી શકે. કાગબાપુ એ જ હકીકતને પોતાની ભજન રચનાઓમાં ઘૂંટી ઘૂંટીને મૂકે છે. “ભાઈ! તારો હેંકે ફૂલડાંનો બાગજી” ટા ક સ્વપ્ન શિલ્પીઓ આ ભજનો કવિના ગળામાં ચૂંટાઈ ઘૂંટાઈને બહાર આવ્યાં છે એટલે ગવાય છે ત્યારે સુંદર લાગે છે. જૂની શૈલી અને જૂના ભાવો હોવા છતાં કેટલાંક ભજનો કવિના અંતરની આરજૂ તેમનું સાચું ભક્ત-હદય દાખવી રહે છે. પગ મને ધોવા દ્યો રઘુરાયજી જ પ્રભુ! મને શક પડ્યો ઈ મન માંય,.. પગ મને ધોવાદ્યો..૦ રામ-લક્ષ્મણ-જાનકીના તીર ગંગાને જાય છે નાવ માગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ... જ પગ મને ધોવા દ્યો...૦ નાઈની કદી નાઈ લ્ય નહીં, આપણ ધંધા ભાઈ ‘કાગ’ લિયે નહીં ખારવાની, ખારવો ઉતરાઈ... કર પગ મને ધોવાયો...” મિત્રોની, સંબંધીની, સ્નેહીજનની વફાદારી કેવી હોય એનું દૃષ્ટાંત આ ભજન પૂરું પાડે છે. “વડલો કહે છે વનરાયું સળગી, મેલી દિયો ને જૂના માળા, ઊડી જાવ પંખી પાંખોવાળાં....” એમાં છેલ્લે “ભેળા જીવશું, ભેળા મરશું, ભેળા ભરશું ઉચાળા....” જેવો સમર્પણનો સંદેશ અહીં અપાયો છે, તો પ્રેમલક્ષણા ભક્તિનાં કૃષ્ણવિરહનાં ભજનોમાં કવિ શ્રી કાગબાપુની કલમ પરંપરાની વાણીમાં નવો પ્રાણ પૂરે છે. “કાનુડાને વિજોગે વેરાગણ થઈ રે...સાહેલી! હું તો વિજોગે વેરાગણ થઈ....” એનું નામ ફકીર જેની મેરુ સરખી ધીરજગમાં એનું નામ ફકીર” જેવી શરૂઆતથી “વિપતથી વણસે નિંઈ એનું સંતોષી શરીર જી.” પંક્તિઓથી પૂરું થતું ભજન ધીર-ગંભીર ભાવ પેદા કરી શકે છે, તો “માનવસંહાર’માં કવિ ઈશ્વરને માનવજીતને યુદ્ધપ્રિયતામાંથી પાછી વાળવા વિનવે છે. તેની છેલ્લી પંક્તિઓ કવિનો મનોભાવ પૂર્ણતઃ વ્યક્ત કરે છે : “કાગ ફૂલડાંને માથે હળ તો હંકાણાં, વાલા! તારી વાડીઉંમાં આદુ વવાણાં રે નારાયણ! ક્યારે ન્યાળશો જી?” દ્વારિકામાં દર્શને ગયા ત્યારે ભગવાન કૃષ્ણને ભક્તસુલભ પ્રશ્ન કરે છે કે– “વાલા! તમે સખડાં લીધેલાં કે સંતાપ રે! જન્મીને જુદકુળમાં જી..." . લાખા લોયણનાં ભજનોના ઢંગમાં રચાયેલાં કેટલાંયે ભજનો અત્યારે યાદ આવે. - જેનાં ચિત્તડાં ચડેલાં ચકડોળ રે. . સમજણ એને શું કરે હો જી? જેનાં હૈડાં માયામાં હાલકલોળ રે ગુરુજી એને શું કરે હોજી..” નો પ્રભુવિરહનાં પદોની સાથો સાથ જે દઢ વિશ્વાસ છે એક ભક્તહૃદયને કે– “રાત દિ' એનું રટણ કરજે, ઈ છે ખૂબ ઉદાર જી; ‘કાગ’ તું કલ્પાંત કર મા, કોઠે રાખ કરાર...ધણી તારો આવશે નિરધારજી...” Jain Education Intemational ucātion Intemational Page #313 -------------------------------------------------------------------------- ________________ 38 સ્વપ્ન શિલ્પીઓ “હે જી રે બાપુ! મનડું ન માને એને કેમ મનાવું હે જી ઈ તો દૃઢતા વિનાનું જ્યાં ત્યાં ઘોડે રે હાં....' ★ “હે જી રે બાપુ! કરજો ભજન એનો ભરોસો ન કરજો હો જી... અને દુઃખ તો અનાથનાં હરજો રે હાં... હે જી રે બાપુ! ‘કાગ' રે વૃત્તિનો તમે ત્યાગ કરીને જી... તમે ધારણ હંસ તણી ધરજો રે હાં......' મેરુભા મેઘાણંદ ગઢવી (લોકગાયક–ભજનિક) જન્મ : વિ.સં. ૧૯૬૨, ફાગણ સુદ ૧૪, છત્રાવા. નિર્વાણ ૧-૪-૧૯૭૭, પોરબંદર. એમનો મૂળ ભાવ તો ભજનનો જ....એમના કંઠ અને કહેણીનો મેરુદંડ હતો ભક્તિ. એ ભક્તિમાંથી જ આરાધના ભજનનો મોરલો ગહેકતો રહેતો. પિંગળશી મેઘાણંદ ગઢવી જન્મ : ૨૭-૭-૧૯૧૪, વિ.સં. ૧૯૭૦, છત્રાવા, ભજન-કાવ્યસંગ્રહો : સોરઠ સરવાણી, વેણુનાદ, આરાધ, નિજાનંદ કાવ્યધારા “તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, વન નો દે મારા રામને જી... હજી માગી લે ભલે તું મનને ભાવે રે, વન નો દે મારા રાજા ને...” ★ “સાધો! સંસારીની શેરી વાંકી ફૂંકી વિધન ભરેલી, તેમજ છે બહુ ગહેરી... સાધો સંસારીની શેરી....' “નામ ને ભરોસે નીરમાં, અમે હાંકી નાવડી અમે હાંકી નાવડી, તમે ઝાલો બાવડી રે.. નામ ને ભરોસે નીરમાં....' “મનવા! શું કરે મારું મારું, આમાં તલ ભારેય નહીં તારું...મનવા!...'' Jain Education Intemational ૨૯૭ નારાયણ સ્વામી/શક્તિદાન ગઢવી (ભજનિક) ગઢડા પાસેના આંડિયા ગામે લાંગવદરા શાખાના ચારણ મહિદાનજીને ત્યાં વિ.સં. ૧૯૯૪, અષાડ સુદિ ૨, તા. ૨૯-૬-૧૯૩૮ના રોજ શક્તિદાન ગઢવીનો જન્મ થયો. માતાનું નામ હતું જીવુબામા. ૧૦ વર્ષની ઉંમરે સ્વામી પ્રેમદાસજી ગુરુ રામદાસજી અને સ્વામી હરિહરાનંદજી જેવા સંતોનો સત્સંગ. હલેંડામાં ઈ.સ. ૧૯૬૯માં સન્યસ્ત દીક્ષાનો આદેશ. ઈ.સ. ૧૯૭૩માં હરદ્વારમાં સ્વામી ઈશ્વર ભારતીજીના ગુરુપદ નીચે સ્વામી નારાયણનંદ સરસ્વતી નામે સંન્યાસી થયા. માંડવી ચપલેશ્વર મંદિર, બિદડા, જૂનાગઢમાં આશ્રમો. આજની પરિસ્થિતિ આજના સમયમાં તો લોકસાહિત્ય અને ચારણ એ બંને શબ્દો જાણે એકબીજાના પર્યાય બની ગયા છે, આજે જનસમુદાયમાં એવો ભ્રામક ખ્યાલ પ્રવર્તે છે કે ગઢવી કલાકારો જે રજૂ કરે તે લોકસાહિત્ય અને આજના કેટલાક કલાકારો પણ ‘અમારું લોકસાહિત્ય.' એમ કહીને શુદ્ધ ડિંગળી શૈલીનું ચારણી સાહિત્ય, વ્રજભાષાનું સાહિત્ય કે રામચરિત માનસની ચોપાઈઓ રજૂ કરતા હોય ત્યારે ચારણી સાહિત્ય, સંતસાહિત્ય, લોકસાહિત્ય અને લોકપ્રિય સાહિત્ય એ ચારેય એકમેકથી તદ્દન જુદી જ સ્વતંત્ર ધારાઓ છે, એનાં લક્ષણો જુદાં છે, એની ભાષા શૈલી રજૂઆતમાં અનેકગણો તફાવત છે એવું પોકારી પોકારીને કેટલીક જગ્યાએ કહેવું? ડાયરાઓ અને જાહેર કાર્યક્રમોમાં આજે રજૂ થતા ટુચકાઓ, સસ્તી મનોરંજક જોક્સ, મન ફાવે તેવાં અર્થઘટન કરીને ભારતીય હિન્દુ સંસ્કૃતિના દેવીદેવતાઓનાં સ્વરૂપ, કાર્યો કે તત્ત્વદર્શનની ઉડાવાતી ઠેકડીને જ આજનો શ્રોતાવર્ગ લોકસાહિત્ય તરીકે ઓળખે છે. શુદ્ધ લોકવાર્તા, લોકગીતો કે લોકજીવનની મર્માળી વાતોનો દુષ્કાળ વરતાય છે ત્યારે લોકસાહિત્યની અને સંતસાહિત્યની સમૃદ્ધ પરંપરાને નુકસાન પહોંચાડવાનો આરોપ પણ આજના કેટલાક કલાકારોના શિરે જાય છે. જે જાતિ વિશેષ દ્વારા લોકવાડ્મયની તમામ શાખા–પ્રશાખાઓના પ્રચાર–પ્રસાર, સંવર્ધન, જતન, સંરક્ષણ, પોષણ અને રજૂઆતોનું ગૌરવવંતું કાર્ય થતું રહ્યું છે. એ જ જાતિવિશેષના કલાકારો દ્વારા પાર વિનાની વિકૃતિઓ આવે એવા સમયગાળામાં આપણે બેઠાં છીએ ત્યારે આ અંગે આત્મચિંતન પણ જરૂરી છે જ... Page #314 -------------------------------------------------------------------------- ________________ ..શુભકામનાઓ સાથે... ।। જય શ્રી પીઠડ મા II આર. એમ. ઇ. વર્ક્સ ફાફાડીહ ચૌક, રાયપુર, (છત્તીસગઢ) ૪૯૨ ૦૦૯ ફોનઃ ૦૭૭૧-૨૮૮૭૮૧૧, ૨૫૨૩૫૧૧ (ઓ.) ૨૫૨૫૫૯૩ (નિ.) અધિકૃત વિક્રેતા મેસીફર્ગ્યુસન ટ્રેક્ટર, કૃષિ ઉપકરણ, સ્વરાજ માજદા ગાડીઓ, એમકો બેટરી 75 Years R.M.E. WORKS Estd. - 1930 PLATINUM JUBILEE આર. એમ.ઇ. વકર્સ બ્લોક નં. ૨-જી, સેકટર-સી, સિરિગિટ્ટી ઇન્ડસ્ટ્રિયલ એરિયા, બિલાસપુર (છ.ગ.) ફોનઃ ૦૭૭૫૨-૫૯૫૫૭૩, ૨૫૨૭૦૩ રાજનાંદગાંવ મોટર ઇન્જીનિયરિંગ વકર્સ અગ્રવાલ ફયુલના સામે, જી.ઈ. રોડ, રાજનાંદગાંવ (છ.ગ.) ફોનઃ ૦૭૭૪૪-૨૨૬૭૪૪, ૩૨૫૩૯૬ કિશોરચંદ્ર નારાયણજી પીઠડિયા મોબાઇલ ૯૮૨૫૧ ૨૫૭૭૭ જયેશકુમાર કિશોરચંદ્ર પીઠડિયા ભૂપેશકુમાર કિશોરચંદ્ર પીઠડિયા આશુતોષ ફચુલ્સ (રિલાયન્સ પેટ્રોકેમિકલ્સના ફ્રેન્ચાઇજી) જી.ઇ. રોડ, સોમની, રાજનાંદગાંવ (છ.ગ.) ફોનઃ ૦૭૭૪૪-૩૨૫૪૯૩ શુભકામનાઓ સાથે પિથાલિયા કોમ્પલેક્સ ૧ ફાફાડીહ ચોક, ટેલિફોન એક્સચેંજની સામે, રાયપુર (છ.ગ.) કૈલાશચંદ્ર નારાયણજી પીઠડિયા મોબાઇલ : ૯૪૨૫૫ ૦૨૪૦૪ હિતેશકુમાર કૈલાશચંદ્ર પીઠડિયા ભરતકુમાર કૈલાશચંદ્ર પીઠડિયા Page #315 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૯૯ ધમથાળમાં સંસ્કામૂર્તિઓ : પુણ્ય પ્રવિભાઓ જીવનમાં સિદ્ધિ, સાર્થકતા અને સફળતા આપનાર જો કોઈ હોય તો તે માત્ર સમાજ પરત્વેની નિષ્ઠા અને સેવા. સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું હોય તેમાં સવાયું કરીને સમાજને પાછું આપવાની ઉદારતા ઘણામાં જોવા મળે છે. પોતાના વ્યવસાયમાંથી સમય મેળવીને વિવિધ સંસ્થાઓમાં માર્ગદર્શક બની રહેનારા, વિવિધ ક્ષેત્રે પુરુષાર્થની અનોખી ગાથા ઊભી કરનારા ઘરદીવડાઓના પ્રકાશમાન જીવનનું અત્રે અવલોકન કરીએ. કરુણાભાવથી ભરપૂર અને દીનદુઃખીઓના સાચા બેલી એવા ઘણા નરપુંગવોના ઉત્તમ સુકૃત્યોની હૈયાના ભાવથી આપણે અનુમોદના કરીએ. –સંપાદક શેઠ શ્રી અનંતરાય ગિરધરલાલ જ્યારે કોઈ વિરલા જ પરહિતાર્થે સામાજિક અને ધાર્મિક કાર્યમાં જીવણલાલ શાહ (જસપરાવાળા) વાપરી શકે છે, એ પણ ગણતરીનો હિસ્સો જ્યારે વિરલામાં વિરલ અઢળકમાંથી અઢળક સુકૃત્યોમાં વાપરે છે. અનુભાઈ ભાવનગર બાજુના એક એવા વિરલામાંના વીરલની પંક્તિમાં આવે છે. વળી પૂર્વજોની નાનકડા ગામ જસપરાના પુન્યાઈના કારણે તેમનાં ધર્મપત્ની દીનાબહેન તથા અનુજ મુંબઈમાં વસતા ઘોઘારી જ્ઞાતિના બંધુઓ શ્રી કીર્તિભાઈ તથા શ્રી કુમારભાઈનો જીવનના દરેક પ્રસિદ્ધ કુટુંબ શાહ ગિરધરલાલ ક્ષેત્રમાં તેમને સંપૂર્ણ સાથ મળ્યો છે, તે તેમના જીવનનું એક જીવણલાલને ત્યાં અનુભાઈનો ઉજ્વળ પાસું છે. જન્મ તા. ૪-૮-૧૯૪૨ના રોજ ધંધા સાથે ધર્મનું પાસું બરાબર સમતોલ રાખી ધર્મના થયો. ઉછેર તથા અભ્યાસ ધાર્મિક ઘણાં કાર્યો યશસ્વી રીતે કરેલાં છે અને હજુ વર્તમાનમાં મુંબઈમાં જ થયો. ચાલુ અભ્યાસે લગભગ ૧૪ વર્ષની ઉંમરે તેમના પણ કરતા જ રહે છે. પિતાશ્રીનું અવસાન થયું. પોતાની ઉંમર નાની હોવા છતાં ત્રણ સામાજિક ક્ષેત્રે પણ તેમનું પ્રદાન ઘણું મોટું છે. ઘોઘારી ભાઈઓમાં મોટા હોવાથી પિતાશ્રીએ સ્થાપેલી ચાલુ દુકાન વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ મુંબઈના માનદ્ મંત્રી તરીકે અગાઉ સ્થિર રાખી આગળ વધવાની જવાબદારી તેમના શિરે આવી. ઘણાં વર્ષો સેવા આપેલી અને હાલ સમસ્ત મુંબઈ જ્ઞાતિના જે તેમણે ખૂબ આત્મવિશ્વાસપૂર્વક સ્વીકારી-સંભાળી. આટલી ટ્રસ્ટી પદે બિરાજે છે. નાની ઉંમર હોવા છતાં તેમના મખમલ (વેલ્વેટ)ના ધંધાને માત્ર મુંબઈના જૈન સમાજમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન સંભાળ્યો જ નહી પણ તેનો અકલ્પનીય વિકાસ કર્યો. એ જ દેરાસર પાયધૂની-વિજય દેવસુર સંઘનું સ્થાન મહત્ત્વનું છે, રીતે પૂ. માતાપિતાના ધાર્મિક સંસ્કારને પૂ. માતુશ્રીની કહો કે અનન્ય છે. આ દેરાસરની સ્થાપના-પ્રતિષ્ઠા આજથી દોરવણીથી ખૂબ આગળ વધાર્યા. આજે વ્યાપારધંધાનો વિકાસ ૧૯૪ વર્ષ પૂર્વે કરી હતી અને ત્યારથી તે દેરાસર-તે સંઘ અને ધાર્મિક સંસ્કારોનો વિકાસ એમ બન્ને વિકાસની એમના સાથે તે દેરાસરના બંધારણ મુજબ સંઘના કુલ ૧૩ જીવનમાં ઉચ્ચ પ્રકારની હરીફાઈ છે. ટ્રસ્ટીઓમાં ઘોઘારી સમાજના ૪ ટ્રસ્ટીઓ હોય છે. દેરાસરની અઢળક લક્ષ્મી પ્રાપ્ત કરીને ઘણા સંઘરી રાખે છે. કોઈ આજુબાજુના પાયધુની–ગુલાલવાડી જેવા વિસ્તારમાંથી ઘોઘારી સ્વાનંદ-મોજશોખમાં વાપરે છે. કોઈ વિલાસમાં વેડફે છે. વસ્તીનો અતિ મોટો ભાગ-લગભગ સંપૂર્ણ ભાગ પરાઓમાં Jain Education Intemational For Private & Personal use only Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સ્વપ્ન શિપીઓ વસી ગયો છે, છતાં દેવસુર સંઘમાં હજુ ઘોઘારીઓએ સ્થાન સલામતી માટે સ્વ. પિતાશ્રી હીરાચંદ શાહની સ્મૃતિમાં જાળવી રાખ્યું છે. એવા મુંબઈના સિરમોર સંધ-વિજય દોઢલાખની રકમ પોતાની આપી ઈ.સ. ૧૯૮૦માં ‘ટ્રસ્ટ'નો દેવસુર સંઘમાં તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે. ગોડીજી દેરાસરની પ્રારંભ કરેલ, જે માનવતાનું ઉમદા કાર્ય આજે ચિરસ્મરણીય કાયમી ધજા, વરસગાંઠનું સ્વામીવાત્સલ્ય તથા પોશ-દશમીની બની ગયું. આજે આટલાં વર્ષો પછી પણ આ ટ્રસ્ટ અવિરત આરાધના જેવા લગભગ બધા કાયમી આદેશો તેમના સેવા આપી રહ્યું છે. તળાજાની શ્રી એન.આર. શાહ પરિવારના છે. મુંબઈની નજીકના-મુંબઈના જ ગણાય તેવા હોસ્પિટલના ટ્રસ્ટી હતા અને જૈન સમાજની નાની મોટી પ્રખ્યાત અગાસી તીર્થના પણ તેઓ ઘણા વર્ષો સુધી ટ્રસ્ટી અનેક સંસ્થાઓમાં રસ લઈ કાર્યરત રહેતા હતા. ભારતમાં રહ્યા. ધાર્મિક ઉપરાંત સામાજિક અને કેળવણી ક્ષેત્રે શ્રી બધે ફર્યા. પરદેશ પણ બે-ત્રણ વખત જઈ આવ્યા. તાલધ્વજ જૈન વિદ્યાર્થી ગૃહ-તળાજા, શ્રી વિતરાગ મહેસાણામાં માતુશ્રી કમળાબહેન હીરાચંદના નામે ધર્મશાળા એજ્યુકેશન ફાઉન્ડેશન, શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ બંધાવી. તેઓ ખૂબ જ પરગજુ વૃત્તિ ધરાવતા હતા. ગર્લ્સ હાઈસ્કૂલ ઇત્યાદિ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે સદગત શ્રી અનંતભાઈએ આરંભેલા સમાજ અને છે. વળી મુંબઈમાં જન્મ અને કાયમી વસવાટ હોવા છતાં જ્ઞાતિના સત્કાર્યોને હજી એમના સુપુત્રો શ્રી પ્રદીપભાઈ અને વડવાઓના-પોતાના વતનના ગામ જસપરાને ભૂલ્યા નથી. જગદીપભાઈ એટલી જ ઉદારતા અને પરોપકારવૃત્તિથી જસપરાની હાઇસ્કૂલમાં દાન, ભાવનગર, દાદાસાહેબ ઉત્સાહપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. શ્રી અનંતરાય હીરાચંદ ઉપાશ્રયમાં દાન દઈ દાનક્ષેત્રોમાં ખૂબ મોટી રકમનો સદ્વ્યય પરિવાર આજે વિશાળ ઘેઘુર વડલાનું રૂપ ધારણ કરી ચૂક્યો તેમના પરિવારે કર્યો છે. છે અને તેમના સમાજોપયોગી કાર્યોને લીધે જ્ઞાતિમાં પ્રતિષ્ઠા વળી પદમનગર-જૂનો મોહન સુડિયો-અંધેરી ખાતે અને કીર્તિને પામ્યા છે. વિધવા બહેનોને સહાયક થતા અને સ્વદ્રવ્યથી શિખરબંધી દેરાસરનું નિર્માણ કરવાનો લાભ પણ બિમારોને મેડીકલ સહાયક થતા વિશાલ ટ્રસ્ટ, વિશાલ આ પરિવારે લીધેલ છે. ફાઉન્ડેશન નામના ચેરીટેબલ ટ્રસ્ટ આટલા વરસો બાદ પણ કાર્યરત છે. આવા આ આપણા શ્રેષ્ઠીવર્ય છતાં શરીર અને મનથી ચિર–યુવાન ઉત્સાહી, જ્ઞાતિહિતચિંતક, ધર્મપરાયણ, બહુમુખી શ્રી અશોકભાઈ મધુસૂદનભાઈ શાહ પ્રતિભા ધરાવતા વ્યક્તિ જૈન સમાજનું ગૌરવ છે. રોહીડા વિશા ઓશવાળ જૈન સમાજના પ્રતિભાશાળી સ્વ. શ્રી અનંતરાય હીરાચંદ દાનવીર, સેવાભાવી અને કાર્યદક્ષ સજ્જન પુરુષ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી અશોકભાઈનું જન્મસ્થળ અને કર્મભૂમિ એ દાઠાના વતની અને મુંબઈમાં રહેતા સૌજન્યમૂર્તિ શ્રી બીલીમોરા નગરી છે. અનંતરાય હીરાચંદનું પ૬ વર્ષની નાની વયમાં તા. ૨૪-૧૮૬ના રોજ અવસાન થયું. શ્રી અનુભાઈ જીવનના અનેક બી.કોમ.ની પદવી પ્રાપ્ત કરીને સ્વતંત્ર રીતે પુરુષાર્થ ઝંઝાવાતોમાંથી પસાર થઈ જીવનને નવા વળાંક આપી, ઉદાર કરી કેમિકલના વ્યવસાયમાં જોડાયા. કેમિકલના વ્યવસાયમાં ભાવે સત્કાર્યોમાં લક્ષ્મી વાપરવા લાગ્યા હતા. તેઓ માતૃભૂમિ દિન-પ્રતિદિન પોતાની બુદ્ધિ અને હોંશિયારીના સમન્વયથી દાઠાના વિકાસમાં ખૂબ જ રસ લઈ રહ્યા હતા, એટલું જ સતત પ્રગતિના પંથે પ્રયાણ કરીને સંજરાજ કેમિકલ કં.ના નહીં, દાઠાની ભોજનશાળા અદ્યતન બને અને યાત્રિકોને દરેક નામથી વિશેષ સમૃદ્ધ થયા છે. પ્રકારની સગવડ મળે તે માટે સતત પ્રયત્નશીલ હતા. દાઠા શ્રી અશોકભાઈએ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં દેરાસરને મીનાકારી બનાવવામાં તથા ગામમાં હાઇસ્કૂલ ઊભી ટ્રસ્ટી, મંત્રી અને પ્રમુખપદ જેવા માનવંતા હોદ્દાઓ પર રહી કરવામાં શ્રી અનુભાઈનું આગવું પ્રદાન હતું. ભોજનશાળા તન-મન અને ધનથી સાચા દિલથી સેવા કરીને કુળદીપક માટે નિધિ એકઠી કરી આપવામાં તેમનો ઉમદા ફાળો હતો. તરીકે યશકીર્તિ પ્રાપ્ત કર્યો છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ટ્રસ્ટમુંબઈમાં શ્રી ઘોઘારી વીસાશ્રીમાળી જૈન સમાજમાં આગવી આગમ (મુંબઈ), શ્રી લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર-બોટાદ, શ્રી પ્રતિભા ઊભી કરી હતી. વિધવા બહેનોને ઉપયોગી થવા, સીમંધર-સ્વામી જિન મંદિર-ઓશિયાજીનગર-ભીલાડ, શ્રી તેમને આત્મનિર્ભર બનાવવા તેમ જ તેમના પૈસાની કાયમી શાંતિનાથ જૈન દેરાસરની પેઢી–બીલીમોરા જેવી ધાર્મિક Jain Education Intemational Page #317 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૩૦૧ સંસ્થાઓ અને બીલીમોરા વિભાગ કેળવણી મંડળ, માનવ ઉદ્યોગનગર બીલીમોરામાં ધર્મકાર્ય, સેવા પ્રવૃત્તિ અને દાનની સેવાકીય પ્રવૃત્તિઓ વિસ્તાર પામેલી છે. સરિતા વહેવડાવીને પોતાનાં વ્યક્તિત્વનો વિશિષ્ટ રીતે પરિચય શાસનસમ્રાટ પૂ.આ.શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ની કરાવ્યો છે. કરાવ્ય ગુરુમૂર્તિની ગુરુભક્તિ ભાવનાના પ્રતીક રૂપે પ્રતિષ્ઠા, સાકરચંદ બીલીમોરા તેમ જ આજુબાજુના વિસ્તારમાં રોટરી શેઠની ટૂંકમાં (પાલિતાણા) પ્રાચીન આદીશ્વર જિનબિંબની ફલબ, લેડીઝ કલબ, અખિલ હિન્દુ મહિલા પરિષદ, યુવક પ્રતિષ્ઠા, અંજનશલાકા, યશ-યક્ષિણીની સ્થાપના, સાધર્મિક મંડળ, શાંતિજિન–શીતળ જિનમંડળ, સોમનાથ સંકુલ, ગાયત્રી વાત્સલ્યમાં લક્ષ્મીનો સદ્વ્યય, ઓશિયાજીનગરના મંદિર ટ્રસ્ટ જેવી સંસ્થાઓને પણ પોતાનાં દાન ને સેવાથી જિનપ્રાસાદની મુખ્ય શિલાસ્થાપના કરવાનો ગૌરવવંતો લહાવો અલંકૃત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. બીલીમોરા મુકામે લેનાર, નંદીગ્રામમાં ભીડભંજન પાર્શ્વનાથ જિનાલયમાં - પ.પૂ.આ. શ્રી યશોવર્મસૂરિજી મ.સા.ની નિશ્રામાં સંઘ સમસ્તને મહાવીરસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા, જિનમંદિરના શિખરના અષ્ટપ્રકારી મહાપૂજાનો લાભ આપી તેનું મહત્ત્વ આયોજન મુખ્યશિલા સ્થાપક, આલીપોર તીર્થમાં આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા શ્રીસંઘને સમજાવ્યું હતું. શ્રી સીમંધર સ્વામી નંદીગ્રામ મુકામે જેવી ધર્મપ્રવૃત્તિઓ કરીને સુકૃતની કમાણી કરી છે. આ બધા શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠાનો લાભ પૂ.આ. શ્રી જ પ્રસંગોએ જૈન સમાજના લોકોને માનસહિત ભાગ લેવા માટે કલ્યાણસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં લીધો હતો. પણ જરૂરી સુવિધાઓ પૂરી પાડીને સફળતાના સુકાની બન્યા બીલીમોરામાં શાંતિસેવાસદન નામની વાડી પોતાના ખર્ચે બાંધી છે. એમની ધર્મપ્રવૃત્તિના ચાર ચાંદ લગાવે તેવી યાદગાર પ્રવૃત્તિ શ્રી સંઘને સુપ્રત કરેલ. કુલ પાંચ ભાગીદારો મળીને સ્વદ્રવ્યથી તે સમેતશિખરજીની યાત્રા માટેની સ્પેશ્યલ ટ્રેઇનની વ્યવસ્થા વાડી બાંધી અર્પણ કરેલ છે. શ્રી વલસાડ મુકામે ઉપાશ્રયમાં અને સંઘપતિ બનીને આવી મહાન પવિત્ર તીર્થભૂમિ અને અન્ય પાટ તથા ચંદરવાનો લાભ લીધો છે. કલ્યાણકોવાળી ભૂમિની સ્પર્શના, યાત્રા-પૂજાદિનો અમૂલ્ય શ્રી આલીપોર તીર્થ મુકામે જીર્ણોદ્ધારના એક બ્લોકનો લાભ લીધો છે. લાભ લીધો છે. શ્રી બીલીમોરા મુકામે સંપ્રતિ રાજાના ભરાવેલા શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓમાં યોગદાન, મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનના હીરાના ચક્ષુ-તિલકમાનવસેવા ટ્રસ્ટની માનવતાની પ્રવૃત્તિઓમાં સક્રિય, અગાસી સોનાની કપાળી તથા આખા ભગવાનની સંપૂર્ણ રત્નજડીત તીર્થમાં ઉપાશ્રયનું ઉદ્ઘાટન, કાંદીવલી (મુંબઈ) ઉપાશ્રયનો જાપાની હીરાની આંગીનો લાભ લીધો છે. હોલ, અગાસી તીર્થમાં કાયમી અખંડ દીવાનો લાભ લેવો, શ્રી બિલીમોરા ઉપાશ્રયના રત્નત્રયી આરાધના હોલનો બીલીમોરાના ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર અને ઉદ્ઘાટન, લાભ લીધો છે. શ્રી બીલીમોરા ઉપાશ્રયમાં શ્રી સર્વસાધારણ બીલીમોરામાં મણિભદ્ર વીરના અખંડ દીપકની સ્થાપના, ખાતાના મુખ્ય નામનો લાભ લીધો છે. સં. ૨૦૬૮માં શ્રી બીલીમોરામાં સકળ સંઘને અતિ નાની-મોટી તપસ્યા કરનાર બીલીમોરા મુકામે પ.પૂ.આ.શ્રી પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સાનું તપસ્વીઓનું બહુમાન કરવું, રોહીડા જૈન સમાજના ફાઉન્ડેશન ચાતુર્માસ દરમ્યાન બહારગામથી પધારેલ તમામનો સ્વામી ટ્રસ્ટી ને તેને સમૃદ્ધ અને વિકાસમાં દાન કરનારા, ઉવસગ્ગહરં વાત્સલ્યનો સંપૂર્ણ લાભ લીધો છે. તીર્થમાં ૨૮ કિલો ચાંદીની આંગીનો લાભ લેનાર, સુવર્ણાક્ષરે અમૃતલાલ મોહનલાલ (સોનાની સહીથી) કલ્પસૂત્ર લખાવીને શ્રુતજ્ઞાનની અપૂર્વ ભક્તિ કરનાર, અગાસી તીર્થમાં પૂર્ણિમાની યાત્રા નિમિત્તે શત્રુંજયનો શાહ પટ અર્પણ કરનાર, કસ્તૂરબા હોસ્પિટલ વલસાડ, સાધુ, સાધ્વી શ્રી શંખેશ્વરતીર્થમાં કરેલાં વૈયાવચ્ચમાં સદા તત્પર અને અન્ય સેવાકીય સંસ્થાઓમાં સુકૃતની યાદી :– કોઈપણ પ્રવૃત્તિ માટે ઉદાર સખાવત કરનાર, વિરલ વ્યક્તિત્વ મણુંદ (જિ. પાટણ)ના ધરાવનાર શ્રી અશોકભાઈ સૌ કોઈના લોક લાડીલા બન્યા છે. વતની ૭૩ વર્ષના શ્રી ઉપરોક્ત સર્વ કાર્યોમાં ઉદાર સખાવત કરીને લક્ષ્મીને બાંધી ન અમૃતભાઈના પરિવારમાં બે પુત્રો રાખતાં છૂટા હાથે દાન કરીને આ કલિકાળમાં નાનકડા Jain Education Intemational Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સ્વપ્ન શિલ્પીઓ. ત્રણ પુત્રીઓ. આ પરિવારમાં ધર્મસંસ્કારો વિશેષ જોવા પૂજ્ય સાધુ-ભગવંતોના નિકટના સંબંધો. મળ્યો. (૧) ગચ્છાધિપતિ શ્રી પ્રેમસૂરિમહારાજ તથા તેમના (૧) ચાંદીનો વિશાળ ૯ ફૂટ લાંબો ભંડાર બનાવી અર્પણ. સંપ્રદાયના આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ તથા (૨) પોષદશમીની આરાધના પ્રસંગે જાપ કરવા તપસ્વીઓ માટે શીલરત્નવિજયજી. પાંચ ફૂટ ઊંચો વિશાળ શ્રી શંખેશ્વર દાદાનો ચાંદીની ફેમમાં (૨) ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજ તથા બનાવેલ ફોટો અર્પણ કરેલ છે. (૩) શ્રી શંખેશ્વર જૈન તેમના શિષ્યો શ્રી હરિકાંતવિજયજી-શ્રી સૂર્યકાંત ભોજનશાળામાં મહાસુદ-૧૫ની કાયમી તિથિના નકરાના વિજયજી. રૂપિયા સવાલાખ આપેલ છે. (૪) શ્રી શંખેશ્વર નાસ્તાગૃહમાં યથાયોગ્ય દાન આપેલ છે. (૫) શ્રી પાલનપુરવાલી ઝવેરીની () આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજીના સંપ્રદાયના આચાર્યશ્રી ધર્મશાળામાં એક રૂમ આપેલ છે. (૬) શ્રી શંખેશ્વર તીર્થમાં મહાયશસૂરીશ્વરજી તથા મુનિ શ્રી સોમસુંદરવિજયજી. અઠ્ઠમતપની આરાધના સાથે ૭૨ કલાકના અખંડ જાપ કરાવ્યા પરિગ્રહવ્રત અમુક રકમથી વધુ રકમ થાય તો તે ખોટા માર્ગે હતા. અત્તરવાયણાં તથા પારણાં તપસ્વીને કરાવ્યાં હતાં. (૭) વાપરવાની છે. ૧૦ વર્ષ સુધી ફળ-મીઠાઈ ન વાપરવાનો શ્રી શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથપૂજન ગણાવ્યું હતું અને અભીગ્રહ લીધો હતો. જમતી વખતે અગર નાસ્તામાં છ'રીપાલિત ગિરનારજીનાં યાત્રિકોની ભક્તિ કરેલી હતી. (૮) ફકત ત્રણ વસ્તુ વાપરવાનો નિયમ છે. દિવસમાં પાંચ શ્રી શાંતિસ્નાત્ર-શ્રી સિદ્ધચક્ર મહાપૂજન અાઈ મહોત્સવનો ટંકથી વધારે વાપરવું નહીં. સંપતિ-મિલ્કત વધારી નહીં, લાભ સ્વદ્રવ્યથી લીધો હતો. ત્રણ દિવસ સ્વામીભક્તિ. ધર્મસ્થાનકોમાં મૌનવ્રત રાખવું. શ્રી શંખેશ્વર મહાતીર્થમાં શ્રી સમેતશિખરજી તીર્થમાં કરેલ સુકૃતની યાદી અઢાર અભિષેકના આયોજનમાં સહયોગ, સુજ્ઞાતિ પરિવારજનો લગભગ ૫00 જણાને શ્રી તળેગાં તીર્થમાં (૧) શ્રી શ્યામળા પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી યાત્રા કરાવી છે. મહાવીર નગરમાં શ્રી પદ્માવતી માતાની મોમિયાજીદાદાના મોટા વિશાળ ફોટા ચાંદીની Frameમાં મૂર્તિ ભરાવી ગોખલાનો લાભ લીધો છે. કેસર, બનાવી ત્યાંની પેઢીમાં નકરો આપી દર્શનાર્થે મૂક્યા છે. (૨) સુખડરૂમ બનાવી આપી છે. ગૌશાળામાં ગૌમાતાગૃહ પ.પૂ. પંન્યાસશ્રી મુક્તિસાગરજી મહારાજ આયોજિત ૧૦૮ લગભગ ૧૫૦૦ ગૌમાતા માટેનો શેટ બનાવી આપ્યો દિવસના છ'રીપાલિત સંઘ ઇન્દોરથી શિખરજીનો આવ્યો હતો છે. જીવનમાં ઘણી જ આરાધના કરી છે. તેમાં સંઘપતિનો લાભ લીધો હતો અને સજોડે સંઘમાળ પહેરી હતી. (૩) સુજ્ઞાતિમંડળ-મુંબઈ આયોજિત લગભગ ૧૭00 સાંસારિક વિગતો યાત્રિકના સંઘમાં શિખરજીમાં સંપૂર્ણ દિવસના જમણનો ખર્ચ (૧) મોટા પુત્ર પંકજ c.A. છે, સ્વતંત્ર પ્રેક્ટિસ કરે છે. આપ્યો હતો અને સંઘપૂજનનો લાભ લીધો હતો. (૨) નાના પુત્ર ઇન્દ્રવદન પૂનામાં કારખાનાની જવાબદારી શ્રી મણુંદ ગામમાં કરેલા કાર્યની વિગત સંભાળે છે. (૧) શ્રી મણુંદ ગામમાં સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ (૩) પૌત્ર સચિન શેરબજારનું ટર્મિનલ ચલાવે છે. કરવાનો મુખ્ય દાતા તરીકે લાભ લીધો છે, જે કાર્ય સારી રીતે (૪) મહિમા ઓરીસ સ્ટેશનરીના ઉત્પાદક અને સરકારી ચાલે છે. શ્રી મણુંદ ગામમાં નૂતન ઉપાશ્રય બાંધકામ ક્ષેત્રમાં સપ્લાયનો ધંધો. કાર્યાન્વિત થાય તે માટે સેવા. તા.ક. :-સુજ્ઞાતિમંડળ-અમદાવાદને જ્ઞાતિના વિવિધક્ષેત્રે ટ્રસ્ટીની સેવા સાધર્મિક કુટુંબનાં સભ્યોને સહાયતા આપેલ છે. તેમજ (૧) શ્રી ચંદ્રપ્રભુધામ મણુંદમાં ટ્રસ્ટી. દિપાવલીના શુભ-પ્રસંગે જરૂરતમંદોને મીઠાઈનું વિતરણ (૨) શ્રી મણુંદમાં પાંજરાપોળ-કબૂતરખાતું–ચકલાખાતુંમાં કરવાનો લાભ લીધો છે. ઉપપ્રમુખ. ધન્ય જીવન.....ધન્ય આરાધના Jain Education Intemational Jain Education Intermational Page #319 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ગુજરાતમાં મોરબી નજીક બેલારંગપર આંદરણાના સંઘવી પરિવારની યશોજ્વેલ ગૌરવગાથાનું એક તેજસ્વી પ્રકરણ 14 દાદા રામજીભાઈ શ્રી જેતશીભાઈ રામજીભાઈશ્રી ગોપાલભાઈ રામજીભાઈ શ્રી મગનલાલ રામજીભાઈશ્રી કસ્તુરચંદ જેતશીભાઈ શ્રી ગીરધરલાલ જેતશીભ પૂર્ણ આશા શ્રદ્ધા સાથે અનાસક્તવૃત્તિથી અખંડ સેવાધર્મ અનુભવસમૃદ્ધ કાર્યોમાંથી સદા વિકાસ અને પ્રગતિની જે વસંત બજાવીને આગવી શૈલીઓ અને સુંદર પ્રણાલિકાઓનું કાયમ મહોરી તેનું પ્રત્યક્ષ દર્શન શ્રીસંઘના દરેક કાર્યોમાં જોવા મળે માટે ગૌરવ-પ્રતિષ્ઠા વધારનાર ગુજરાતની તપોભૂમિના મોરબી છે. ગ્રામજનોની સુખાકારીના માટે સંઘવી પરિવારે તનમન નજીક બેલા રંગપરના સંઘવી પરિવારના ઉચ્ચત્તમ અને ઉન્નત વિસાહે મૂકી જે જે કાર્યો કર્યા તેને આજે સૌ યાદ કરે છે. આદર્શોએ ભાવી પેઢી માટે એક નવી જ કેડી કંડારી આપી છે. સંઘવી પરિવારના મોભી અને ધર્માનુરાગી શ્રેષ્ઠી શ્રી રામજીભાઈ મેઘજીભાઈ સંઘવી ધ્યેયલક્ષી નેતૃત્વનાં સફળ ચીલો પાડનાર પ્રગતિશીલ મહાનુભાવ અને શ્રીસંઘના એક આદર્શ શ્રાવક હતા. જીવનદૃષ્ટિ સ્વસ્થ અને સત્ત્વશીલ હતી. ધન કરતા એ ચારિત્રનું મૂલ્ય તેમને મન ઘણું જ ઉંચું હતું. તેમના સદ્ગુણોની સુવાસ રાજદરબારમાં ફેલાયેલી હતી. જ્ઞાનસંપદાના જબરા પીપાસુ હતા. ધર્મધુરંધર આચાર્યા આદિ ભગવંતો પાસે પ્રસંગોપાત સત્સંગ દ્વારા ખૂબ જ ઉંડુ અને વિશાળ જ્ઞાન પ્રાપ્ત કરેલ. જ્યોતિષના પણ ગજબના જાણકાર હતા. એ જમાનામાં વિરલ અને આગવું વ્યક્તિત્વ ધરાવનાર શ્રી રામજીભાઈ ઉત્તમ સંસ્કાર વારસો તેમના પુત્રો, પ્રપૌત્ર પરિવારમાં આજે સ્પષ્ટ જોવા મળે છે. શ્રી રામજીભાઈના વ્રજકુંવરબેન લોદરીયા પૂ. સમરતબેન જેતશીભાઈ શ્રીમતી જયાબેન ગોપાલજી સંઘવી પરિવારની ઉત્તરોત્તર સાંકળમાં અવિરતપણે સંપ, સહયોગ, ધર્મનિષ્ઠા, કુટુંબવત્સલતા, દાનશીલતા જેવા સદ્ગુણોએ જ આજનું ગૌરવશાળી ચિત્ર ઊભું કર્યું છે. આ પરિવારમાં નાની ઉંમરથી જ પોતાના આત્મબળ ઉપર અપાર વિશ્વાસ રાખીને જીવનપંથ સજાવનાર શ્રી કસ્તુરચંદભાઈ આ બધો યશ પરિવારના બધા જ સભ્યોને આપે છે. પોતે તો માત્ર નિમિત્ત બનીને સિદ્ધિની શિખર દાદા રામજીભાઈને આભારી ગણાવે છે. આ ધર્મપ્રેમી પરિવારમાં તા. ૧૭-૧-૧૯૩૫ના શુભ દિને શ્રી કસ્તુરભાઈનો જન્મ થયો. ઉન્નત કર્મયોગી અને વિરલ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી કસ્તુરભાઈનું સંધર્ષોના અનેક તાણાવાણા વચ્ચે જીવન ઘડતર થયું. દેવગુરુધર્મના સતત સ્મરણ સાથે પુરુષાર્થ આદર્યો. સામાન્ય અભ્યાસ પણ ગજબની નાન શ્રીમતી વનીતાબેન અ.સૌ. મંજુલાબેન કસ્તુરચંદ 303 મગનલાલ અ.સૌ. હંસાબેન ગિરધરલાલ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ કર્તવ્યનિષ્ઠા અને સેવાભાવનાની લગનીને કારણે આજે તેઓ આત્મસંતોષના ઉચ્ચત્તમ શિખરે બિરાજે છે. પોતાની આઠ વર્ષની કુમળી વયે પિતાનું અણધાર્યું અવસાન થયું એટલે અભ્યાસ અને આજીવિકા માટે સતત જજુમવું પડ્યું. ધંધાના વિકાસ માટે પડકારોને ઝીલવાની હૈયામાં હામ હતી. જીવનમાં કાંઈક કરી છૂટવાનો પાકો મનસૂબો હતો. પોતાની પચીશ વર્ષની ઉંમરે પોતાના સમાજના યુવકમંડળની નેતાગીરી ધારણ કરી વતનમાં સમાજોપયોગી કાર્યો હોંશથી કર્યા. છેલ્લે મંડળના ચેરમેન તરીકેની કામગીરી પણ ઠીક સમય સુધી બજાવી. બહોળા સમુહમાં સૌના પ્રીતિપાત્ર બન્યા. સંઘવી પરિવારનું નામ ઉત્તરોત્તર ઉજાગર કરતા રહ્યાં. ૧૯૭૨ના ભયંકર દુષ્કાળના કપરા કાળમાં વતન મોરબી પાસેના ત્રણ ગામોમાં એક વર્ષ સુધી અનાજ અને અન્ય જરૂરીયાતો પૂરી પાડવામાં અને નેત્રયજ્ઞો વગેરેમાં ભારે મોટું યોગદાન આ સંઘવી પરિવાર તરફથી અપાયું. ૧૨૦૦ના સૈકામાં વિધર્મીઓ દ્વારા જીર્ણશીર્ણ થયેલા કુળદેવી ભવાની વડાવલી માતાજીના મંદિરને નવો ઓપ આપી પરિવારમાં સૌને સાથે રાખી મંદિર બાંધકામમાં પૂરો રસ લીધો. પ્રતિષ્ઠા પણ ધામધૂમથી તેમના હાથે થઈ અને તેના ટ્રસ્ટી તરીકે પણ આજે સુંદર સેવા આપી રહ્યા છે. લક્ષ્મીદેવીની કૃપા ઉતરી, સંપત્તિ કમાયા, સંપત્તિનો સદુપયોગ કરી શ્રી સિદ્ધગિરિ તીર્થ પાલીતાણામાં તળેટી રોટ ઉપર પોતાના ખર્ચે સંઘવી ધર્મશાળાનું નિર્માણ કરાવ્યું. પ.પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિજી મ.સા.ના પુનિત હાથે ધર્મશાળા ખુલ્લી મૂકાવી. શ્રી કસ્તૂરચંદભાઈ તથા પાર્ટનરશ્રી હર્ષદભાઈ દોશી આ બંનેના સંયુક્ત યોગદાનથી અંદાજે ૩૨૦૦ વારના પ્લોટ ઉપર ત્રણ મજલાની ધર્મશાળા ઊભી છે. સિહોરથી સિદ્ધગિરિ તીર્થનો પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિજી મ.સા.ની નિશ્રામાં છ' પાલિત યાત્રા સંઘ નીકળેલ જે ખૂબ યાદગાર બની રહ્યો. આખો એ સંઘવી પરિવાર ધર્મારાધનામાં હંમેશા આગળ રહ્યો છે. શ્રીયુત કાન્તિલાલ સુખલાલ શાહ પૂજ્ય પિતાશ્રી શાહ સુખલાલ રાયચંદ કાગદી તથા પરમ શ્રાવિકા પૂ. માતુશ્રી સમજુબહેન પાસેથી ઉત્તમ સંસ્કારો પામીને શ્રી મચ્છુકાંઠા વીસા શ્રીમાળીસમાજના અગ્રણી દાતા તથા મોવડીમંડળ–સમાજના ટ્રસ્ટ બોર્ડના ચેરમેન મોરબી નિવાસી હાલ ઘાટકોપર-મુંબઈના રહીશ શ્રીયુત કાન્તિલાલ સુખલાલ શાહ પરિવારે રૂા. ૨,૫૧,૦૦૦/- જેવી માતબર રકમનું અનુદાન આપી મોરબીનિવાસી શ્રીમતી ચંદ્રકળાબહેન કાન્તિલાલ શાહ નેત્રચિકિત્સા ફંડ યોજનાની શરૂઆત કરેલ. સ્વપ્ન શિલ્પીઓ શ્રી કાન્તિલાલભાઈ વ્યાવસાયિક, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં સક્રિયપણે સંકળાયેલા છે. વ્યવસાયી ક્ષેત્રે કેસેન્ટ ઓપ્ટિકલ કંપની નામની રો મટિરિયલની ભારતમાં સર્વ પ્રથમ દુકાન સ્થાપીને ક્રાઉન ઓપ્ટિકલ નામની ચશ્માંની ફ્રેમો બનાવવાનું શરૂ કરી ઓપ્ટિકલમાર્કેટમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. ધાર્મિક ક્ષેત્રે શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘમાં છેલ્લાં ૩૨ વર્ષથી મંત્રી તરીકે અને સાહિત્યપત્રિકાના તંત્રી તરીકે ૫ વર્ષ સુધી સેવા પ્રદાન કરેલ. હાલમાં તેઓ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ તરીકે ઉચ્ચ સેવા આપી રહ્યા છે. ધાર્મિક શિક્ષણ સંઘમાં સમસ્ત મુંબઈની ૨૫૩ પાઠશાળામાં જે શ્રેષ્ઠ પાઠશાળા આવે તેમને તેમના પિતાશ્રીના નામનો ‘મોરબીનિવાસી શાહ સુખલાલ રાયચંદ કાગદી શ્રેષ્ઠ પાઠશાળા શિલ્ડ’ આ રીતે ચાંદીનો ભવ્ય શિલ્ડ આપવામાં આવે છે, સાથે જ તેમનાં માતુશ્રી સમજુબહેન સુખલાલ શાહના નામથી રૂા. ૧,૧૧,૧૧૧=૦૦ના વ્યાજમાંથી પારિતોષિકો આપવામાં આવે છે. ઉપરાંતમાં વર્ધમાન તપના થડા નાખનાર, વર્ષી તપ કરનાર વગેરેનાં કાયમી બહુમાન કરવામાં આવે છે. આ સિવાય અખિલ ભારતીય જૈન કોન્ફરન્સ કમિટિના સભ્ય, જૈન એજ્યુકેશન બોર્ડના ઉપપ્રમુખ, શ્રી ઘાટકોપર શ્વે. મૂ. જૈન સંઘમાં ટ્રસ્ટી તરીકે સેવા આપેલ છે. સાધુ-સાધ્વીજી મ.સા.ની વૈયાવચ્ચ એ તેમના જીવનનો મહામંત્ર છે. મુંબઈ મહાનગરના અતિ મોટા ગણાતા સંઘોમાંના એક શ્રી નવરોજબહેન જૈનસંઘમાં ટ્રસ્ટી તરીકે તન, મન, ધનથી વિનમ્ર ભાવે શ્રેષ્ઠ સેવાઓ આપી રહેલ હોવાથી તેમજ અન્ય ઘણી સંસ્થાઓમાં પણ નિઃસ્વાર્થ ભાવે વર્ષો સુધીની દીર્ધ સેવાઓના કારણે તેમણે ઘણી જ લોકચાહના પ્રાપ્ત કરેલ છે, સાથે જ લગભગ બધા Page #321 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ મહાન આચાર્યોશ્રી તથા મુનિ ભગવંતોશ્રીના શુભ આશીર્વાદ પણ પ્રાપ્ત કરેલ છે, જે તેમના જીવનની એક સિદ્ધિ ગણે છે. વિધવિધ સ્થાનોમાં લાભ લઈ મળેલ પુણ્યલક્ષ્મીને સાર્થક કરી : * મોરબીમાં સંપૂર્ણ કાચના શ્રેષ્ઠ કામગીરીવાળા નયનરમ્ય જિનાલયનું નિર્માણ (સમસ્ત મચ્છુકાંઠા સમાજમાં જિનાલયનિર્માણનો લાભ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ અને એક જ છે.) * મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની અંજનશલાકા-પ્રતિષ્ઠા, કાયમી ધ્વજાદંડનો લાભ * ભાયંદરના જિનાલયમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા * ગોધરામાં શ્રી ચન્દ્રપ્રભુસ્વામીની પ્રતિષ્ઠા * રાજકોટમાં મંગલમૂર્તિની પ્રતિષ્ઠા * અયોધ્યાપુરમાં શ્રી મેહુલ કાંતિલાલ શાહ આયંબિલભવન * કાવી તીર્થમાં ‘શ્રીમતી ચંદ્રકલાબહેન કાંતિલાલ શાહ ભાતાગૃહ'નો લાભ * ડભોઈમાં નૂતન ઉપાશ્રય * મોરબીમાં શ્રી ચન્દ્રરેખા જૈન પાઠશાળા * માતુશ્રીની સ્મૃતિમાં મોરબી શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષનો લાભ * મુંબઈની ૨૫૩ પાઠશાળા માટે મોરબીનિવાસી શાહ સુખલાલ રા. કાગદી શ્રેષ્ઠ પાઠશાળા નામક ચાંદીનો શિલ્ડ તથા પારિતોષિક * શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમમાં અનામત સીટો * પૂજ્યો લિખિત પુસ્તકોનાં વિમોચનનો લાભ તથા યાત્રા-પ્રવાસમાં અનેકવાર સંઘવીનો લાભ * મોરબીમાં શ્રી સુમતિનાથનગર સંઘમાં શ્રીમતી ચન્દ્રકળાબહેન કાન્તિલાલ શાહ આયંબિલ શાળા તથા શ્રી કાંતિલાલ સુખલાલ શાહ, જૈન પાઠશાળાનો લાભ તથા ચૈત્ર માસની ઓળી (પારણાં સાથે)નો લાભ * બોરીવલી સિમ્પોલીમાં શ્રી મેહુલ જૈન પાઠશાળાનો લાભ * સમાજના ૭૫ વર્ષના ઇતિહાસમાં નેત્રચિકિત્સા માટે સૌ પ્રથમ મોટી રકમનું અનુદાન * જ્ઞાતિના સેવાસમાજમાં ઘણાં વર્ષોથી રસ લઈને સંસ્થાને અનાજવિતરણ ક્ષેત્રે પ્રથમ હરોળમાં મૂકવામાં તેઓશ્રીનો અમૂલ્ય ફાળો * નયનરમ્ય શ્રી મલ્લિનાથ તીર્થ, દહાણુમાં ટ્રસ્ટીપદે સેવા * શ્રી આગમમંદિર, પૂનામાં શ્રી ચતુઃશરણ પયન્ના નામક આગમ સુવર્ણાક્ષરે લખાવવાનો લાભ * ઘાટકોપર નવરોજી જૈન સંઘ મધ્યે નૂતન આરાધનાભવનમાં માતબર રકમ દ્વારા ભવ્યાતિભવ્ય મોક્ષ સીડીનો લાભ લીધેલ. * શ્રી નવરોજ લેન જૈન સંઘના અતિ ભવ્ય દેરાસરજીના નિર્માણમાં પાયાના પત્થર તરીકે ખૂબ મોટા પાયે અનુપમ ભોગ આપેલ હતો. તેઓશ્રીએ મુંબઈ જૈન પત્રકારસંઘના ઉપપ્રમુખ તરીકે ઘણાં વર્ષો સુધી સેવા આપેલ છે. તેમજ ભારતભરના જૈન પત્રકાર માટે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડનું આયોજન કરેલ છે. ૩૦૫ સમ્મેત-શિખરજીનો પ વખત યાત્રાપ્રવાસ અને સમસ્ત તીર્થયાત્રાઓ અવારનવાર કરેલ છે. જૈન કલ્યાણ માસિકના તેઓ ઘણાં વર્ષોથી માનદ્ ટ્રસ્ટી છે. મોરબી વીસા શ્રીમાળી જ્ઞાતિના ટ્રસ્ટી તથા ઘાટકોપર મચ્છુકાંઠા મિત્ર મંડળના સ્થાપકપ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. તેમની પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્માનુરાગિણી ધર્મપત્ની ચન્દ્રકળાબહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહેલ છે. તેમનું જીવન ધર્મમય અને તપમય છે. ધર્મ પોતાના પૂરતો સિમિત ન રાખતાં આ ધર્મપ્રેમી દંપતીએ ધાર્મિક સુસંસ્કારોનું સિંચન તેમના સુપુત્રો શ્રી અશોકભાઈ, કેકીનભાઈ, પરેશભાઈ, મેહુલભાઈ તથા પુત્રવધૂ અ.સૌ. કલ્પનાબહેન, નિલનીબહેન, મયુરીબહેન, ભાવનાબહેન તથા પૌત્રોમાં કરેલ છે. આ પુણ્યશાળી પરિવારે સમાજના મોવડી મંડળ અને યુવક મંડળને પ્રસંગોપાત કાયમી ફંડોમાં સારું એવું યોગદાન આપેલ છે. આ રીતે જિનાજ્ઞા મુજબ સાતેય ક્ષેત્રમાં અતિ સુંદર સુકૃતો કરેલ છે, જેમાં જિનાલયનિર્માણ, અંજનશલાકાપ્રતિષ્ઠાઓ, ઉપાશ્રય, ભાતાગૃહ, ૨ આયંબિલશાળા, ૩ પાઠશાળા, શ્રાવક–શ્રાવિકા ઉત્કર્ષ વગેરે ખાસ નોંધપાત્ર છે. આ ધર્મપ્રેમી પરિવાર તરફથી સમાજની ઓફિસમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો ફોટો મૂકવા અર્થે રૂા. ૫૧,૦૦૦=૦૦નું અનુપમ યોગદાન આપેલ છે. તેઓશ્રી હજુ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરી પ્રાપ્ત થયેલ લક્ષ્મીનો સદ્બય કરે એ જ એક મનોકામના. મોરબી નિવાસી સ્વ૦ સમજુબહેન સુખલાલ શાહ જેમના આત્માની અમો શાંતિ ઇચ્છીએ છીએ. અનેક સમ્માનોથી વિભૂષિત શ્રી કાંતિલાલ સોમચંદ ગાંધી સંઘ અને શાસનને છેલ્લી સદીમાં જે ગૌરવશાળી કર્મઠ કાર્યકરો મળ્યા તેમાં ધ્રાગંધ્રાના ધર્મપરાયણ શેઠશ્રી કાંતિલાલ સોમચંદભાઈ ગાંધીનું યોગદાન પણ અવિસ્મરણીય છે. ધ્રાંગધ્રા રાજ્યમાં માનભર્યું સ્થાન ધરાવતા દશાશ્રીમાળી જૈન જ્ઞાતિના સોમચંદ ગાંધીનાં ધર્મપત્ની ગંગાબહેનની કૂખે સંવત ૧૯૬૮માં કાંતિલાલનો જન્મ થયેલ. ગંગાબહેન સરળ, સાદાં અને ધર્મભાવનાથી રંગાયેલાં અને બિલોરી કાચ જેવું નિર્મળ જીવન જીવતાં. કાંતિભાઈનો ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયો. શિક્ષણમાં બહુ મન ન લાગવાથી નોનમેટ્રિકે અભ્યાસ છોડી ૧૯ વર્ષની વયે ધંધાર્થે મુંબઈ– Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ કલકત્તા થોડાં વર્ષ ગાળ્યાં પણ ત્યાં પણ ધંધાને બદલે વધુ ને વધુ ધર્માભિમુખ રહેવા લાગ્યા. ધ્રાંગધ્રા તપાગચ્છ સંઘનો ઉપાશ્રય જીર્ણ હોવાથી નવેસરથી બાંધવાનું નક્કી થતાં શ્રી કાંતિભાઈએ જાતદેખરેખથી ઉપાશ્રયનું કાર્ય પૂર્ણ કરાવ્યું, જેમાં તેમને સહયોગ આપનાર તેમનાં ધર્મપત્ની કાંતાબહેન આજે ૮૫ વર્ષની ઉંમરે ગર્ભશ્રીમંતનાં દીકરી હોવા છતાં સાદું-સેવાભાવી અને પરોપકારી જીવન જીવે છે. પરિવારમાં એક જ દીકરી સરોજબહેન તેમણે પણ માતા-પિતાની સેવા ખાતર આજીવન બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરેલ છે. તેઓ હાલ શિક્ષણસંસ્થામાં સેવા આપી રહ્યાં છે કે માતા-પિતાના સંસ્કારવારસાને ઉજાળી રહ્યાં છે. શ્રી કાંતિભાઈ ૯૨ વર્ષની ઉંમરે પણ સારી તંદુરસ્તી ધરાવે છે. કાંતિભાઈને આખું ગામ “દાદા’ કહીને સંબોધે છે. ધ્રાંગધ્રા શ્રીસંઘનો અભ્યદયસમય શરૂ થયો ત્યારે સાધુ-સાધ્વીનાં, મહારાજોનાં આવાગમન અને ચોમાસાં થવાં લાગ્યાં. સંઘમાં ધાર્મિક ક્રિયાઓ, દીક્ષાઓ થવા લાગી, જેમાં દોઢ દાયકાથી તેઓએ સક્રિય સેવા આપી છે મહેસાણા જૈન પાઠશાળાના સંચાલન દ્વારા સૌનો પ્રેમ સંપાદિત કર્યો. હાલાર આદિ વિવિધ સ્થળોએ રહીને નુતન ઉપાશ્રયો, દેરાસરોમાં ધાર્મિક શિક્ષણનો પ્રચાર-પ્રસાર કર્યો. પુનઃ વતનમાં પધારતાં શ્રીસંઘે તેમના હસ્તે ઉપાશ્રયનું વિસ્તૃતીકરણ કરાવ્યું. આફ્રિકા વગેરે દેશોમાં પણ પૂ. આચાર્ય કુંદકુંદસૂરિજીના ધર્મસાહિત્યનો પ્રચાર કરી ધર્મપ્રભાવનામાં લોકોનો વિશ્વાસ અને આદર પામ્યા. સુરેન્દ્રનગરની જૈન બોર્ડિગના સંચાલનમાં સેવા ઉપરાંત પાલિતાણાની મુક્તિનિલય ધર્મશાળા, હસ્તગિરિ તીર્થોદ્ધાર વગેરે કાર્ય સુંદર રીતે પાર પાડ્યાં. જૈન સંસ્થાઓએ સોપેલા લાખો રૂપિયાનો વહીવટ તેઓએ યશસ્વી રીતે નિભાવ્યો. સં. ૨૦૪ માં શ્રી તપાગચ્છ સંઘની વિનંતીથી વાડીનું કામ ઉપરાંત સંઘનાં ભાઈબહેનોના બંને ઉપાશ્રયોનું વિસ્તૃતીકરણ તેમ જ કુમાર પાઠશાળાનાં નૂતન મકાન તેમના હસ્તે અને યોગદાનથી થયાં. હાલ ધ્રાંગધ્રા પેઢી સંચાલિત શ્રી અજિતનાથ જૈન દેરાસરના વિશાળ મંડપનું કામ નવેસરથી તૈયાર થઈ રહ્યું છે. ધન અને માનપાનથી નિર્લેપ અને પ્રામાણિકતા, નિસ્વાર્થતાને કારણે સૌની મુક્ત કંઠે પ્રશંસા પામ્યા અને અનેક સમ્માનોથી વિભૂષિત થયા. અમદાવાદજામનગરની તેમની સેવા પણ ચિરંજીવી બની રહેશે. સુકલકડી સ્વપ્ન શિલ્પીઓ કાયા પણ હૃદયમાં શ્રદ્ધાનો ઝળહળતો દીવડો અને પ્રતાપી પિતાના પગલે ચાલનારા, સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચ કે પાંજરાપોળનો વહીવટ, સમાજના દરેક કાર્યમાં પિતા-પુત્રનું યોગદાન અનુમોદનીય અને વંદનીય રહ્યું. સમ્યગૃજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે તેમની પ્રેરણાથી શ્રી ધ્રાંગધ્રાથી તપાગચ્છ જૈન સંઘ દ્વારા અલભ્ય-અમૂલ્ય પુસ્તકો સ્વ. પંડિત શ્રી પન્નાલાલ જગજીવનદાસ ગાંધી દ્વારા ચિંતન કરેલ પુસ્તકો ૧. સ્વરૂપમંત્ર, ૨. સૈકાલિક આત્મવિજ્ઞાન, ૩. સ્વરૂપ ઐશ્વર્ય વગેરે પ્રકાશિત થયાં. તેમ જ પાલિતાણામાં હિંમતવિહાર ધર્મશાળામાં પૂ. સાધુ, સાધ્વીજી અને ભગવંતોને ભણાવવા માટે ચાલતી પાઠશાળામાં પ્રતિ વર્ષ 60,000 રૂપિયા શ્રી ધ્રાંગધ્રા તપાગચ્છ સંઘ તેમના માર્ગદર્શનથી આપે છે, જે તેમની સમ્યજ્ઞાનની ભક્તિ-રુચિ દર્શાવે છે. તેમની પ્રેરણા અને માર્ગદર્શન નીચે શાહ મગનલાલ ચકુભાઈ પરિવારે ધ્રાંગધ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠામહોત્સવ કરાવેલ. ધ્રાંગધ્રા દેરાસરજીના રંગમંડપનું કાર્ય પૂર્ણ થયું અને શ્રી ગાંધીને યશ મળ્યો. ધ્રાંગધ્રા નજીકમાં ચુલી ગામ વિહારમાં આવે છે, ત્યાં ઉપાશ્રયના વિસ્તૃતીકરણ કાર્યમાં પણ વિદેશની એક પાર્ટીના સહયોગથી સારી રકમનો ખર્ચ કર્યો. શ્રી કાન્તિભાઈની ઇચ્છાથી તપાગચ્છના સંઘના ઉપાશ્રયમાં નવકારમંત્રની પીઠિકાનું કાર્ય પણ ચાલુ થયું અને પૂર્ણ થતાં દાતાના હાથે સંઘને અર્પણ સમારંભ પણ યોજાઈ ગયો. આવી પીઠિકા હાલારમાં આરાધના ધામ પછી ધ્રાંગધ્રામાં એ જાતની આ બીજી પીઠિકા હશે. આ કાર્યમાં નવકાર મંત્રના મહિમાને વધારતી ઘણી યોજનાઓનું સર્જન થશે. આ બધાં કાર્યોમાં શ્રી કાન્તિભાઈને સંઘ, સમાજ અને પૂજ્યોનો ઘણો સહયોગ મળ્યો છે. પોતાની શક્તિ મુજબ ધર્મકાર્યોમાં ઘણું બધું કાર્ય કરી રહ્યા છે, વળી શ્રી ધ્રાંગધ્રા પાંજરાપોળની નવી જગ્યા જે ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર આવેલ છે તેના બાંધકામમાં કાંતિભાઈને ટ્રસ્ટીઓએ વિનંતી કરતાં તે સ્વીકારી હાલ તેમાં સેવા આપી રહ્યા છે અને ત્યાં વિશ્રાંતિગૃહ બંધાવી આપવામાં આર્થિક સહાય પણ આપેલ છે. ધન્યવાદ! તે ઉપરાંત ત્યાં સિદ્ધગિરિનો પટ બનાવી તેનું મંદિર બનાવી આપેલ છે. ત્યાં દર વરસે ફાગણ સુદ ૧૩ના મેળો ભરાય છે તેની યાત્રાએ આવેલ યાત્રાળુઓને બુંદી, સરબત, ફૂટ વ.ની ભક્તિ થાય છે, તથા ત્યાં રહેલ ગાયો, વાછરડાં, Jain Education Intemational Page #323 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ભેંસો વ. પશુઓને ગોળ તથા ખોળ નખાય છે આમ સિદ્ધિગિરિની યાત્રાએ ન જઈ શકે તેઓ આ લાભ લે આમ ચાર-પાંચ વરસથી ચાલે છે. વળી ધ્રાંગધ્રાથી ફક્ત ૬ કિલોમીટર હોવાથી ઘણા ફરવા જાય છે ત્યાં બાળકો માટે ક્રિડાંગણ પણ છે. કાંતિલાલ નગીનદાસ શાહ મૂળ વતન : વડા તાલુકો : કાંકરેજ જિ. બનાસકાંઠા ઉ. ગુજરાત, હાલ મદ્રાસ. જન્મ તા. ૩૦-૮-૧૯૨૭, | ગુજરાતમાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વડા ગામમાં તા. ૩૦-૮-૧૯૨૭ના રોજ શ્રી નગીનદાસ સવાઈચંદ તથા શ્રીમતી મોંઘીબહેનને ત્યાં કથાનાયકનો જન્મ થયો. ૧૦ વર્ષની ઉંમર સુધી પોતાના જ ગામમાં અભ્યાસ કરી ૧૧મા વર્ષે થરા ગામમાં પટેલ રતનશી મૂળચંદ જૈન બોર્ડિગમાં અભ્યાસ કરી ૧૪મા વરસે શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણામાં દાખલ થયા. ત્યાં આગળ પાંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, તત્ત્વાર્થ, લઘુક્ષેત્ર સમાસ, બૃહત્ સંગ્રહણી, કમ્મપયડી આદિ પૂર્ણ અભ્યાસ કર્યો. ૧૬ થી ૧૮ વર્ષ સુધી મહેસાણાથી અલગ-અલગ ગામોમાં સંસ્થા તરફથી વ્યાખ્યાન માટે તથા પર્યુષણની આરાધના માટે ગયેલ. ૧૯મા વરસે મહેસાણા પાઠશાળાના આદેશથી શ્રી ચંદ્રપ્રભુ જૈન નવા મંદિર, મદ્રાસ ખાતે પંડિતવર્ય શ્રી પુખરાજજી સાહેબ સાથે શ્રી પર્યુષણ પર્વની આરાધના કરાવવા તથા વ્યાખ્યાન માટે આવવાનું થયેલ. તે વખતે મદ્રાસ બાજુ ગુરુદેવોનો વિહાર ઓછો હતો. પર્યુષણ પછી મહેસાણા પાછા ગયા ત્યાં ભણવા સાથે ભણાવવાનું ચાલુ જ હતું. મદ્રાસના શ્રી રિખવદાસજી સ્વામી આદિ મુરબ્બીઓના આગ્રહથી એક વરસ પછી પાછા મદ્રાસ આવવાનું થયું. મદ્રાસમાં દસ વરસ પાઠશાળા સંભાળેલ તથા પર્યુષણમાં આરાધના તથા વ્યાખ્યાન વગેરેનો લાભ પણ મળેલ. પાઠશાળા સિવાયના સમયે શ્રી જે. એમ. શેઠ, વાંકાનેરવાળા મુરબ્બીને ત્યાં નોકરી કરી. ૩૦૭ ૧૯૫૫માં શેઠશ્રીના સહયોગથી પોતાની દુકાન ચાલુ કરી. આયાત, ચમાં, ધીરધાર તથા ફેક્ટરીના રૉ મટિરિયલનો ધંધો કર્યો. ૧૯૫૫થી ૧૯૯૦ સુધી સંપૂર્ણપણે ધંધો સંભાળ્યો પણ સાથે જ્ઞાનદાન તથા સ્વ-આરાધના પણ ચાલુ રહી. નવકારશી, રાત્રિભોજન ત્યાગ, તિથિએ તપસ્યા, પર્વે પૌષધ આદિ આરાધના સાથે સાંસારિક કાર્યો પણ ચાલતાં રહ્યાં. ત્રણ દીકરા તથા એક દીકરીનાં લગ્નાદિ કાર્યો પતાવ્યાં. પોતે જ્યાં ભણીને આગળ વધ્યા તે પાઠશાળાને એ કદી ભૂલ્યા નથી. પાઠશાળાના ઋણને ફેડવા એ હંમેશાં તત્પર રહ્યા છે. મહેસાણા પાઠશાળાને ૫૦ વર્ષ પૂર્ણ થયાં ત્યારે ડૉ. મગનલાલભાઈ, શ્રી અંબાલાલભાઈ લગડી, વકીલ ચીમનલાલ, શ્રી માણેકલાલભાઈ, પરીક્ષક શ્રી વાડીલાલભાઈ પધારેલ ત્યારે સારું ફંડ કરી આપેલ. ૭૫ વર્ષના અમૃત મહોત્સવમાં પણ સારું ફંડ કરી આપેલ. પછી પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ, પંડિતવર્ય શ્રી શિવલાલ નેમચંદ તથા શ્રી ચીમનલાલ કડિઆ (અમદાવાદ) પધારેલ ત્યારે પણ સારો સહકાર આપેલ. શ્રી ચીમનલાલ કડિઆ (અમદાવાદ) દેવાસ તીર્થના મંદિર માટે આવેલ ત્યારે પણ ફંડ કરાવી આપેલ અને પોતે પણ ચક્રેશ્વરી દેવીના ગોખલાનો લાભ લીધેલ. સંસ્થાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયાં ત્યારે શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ, શ્રી સાયરચંદજી નાહર તથા શ્રી મોહનચંદજી ઢઢા ઘરે પધારેલ. શેઠશ્રીએ રૂબરૂમાં કહેલ કે “સંસ્થા માટે ૨૫ લાખ કરી આપશો”, પરંતુ કાન્તિભાઈએ ૪૦ લાખ કરી આપેલ. આજે પણ સંસ્થા માટે એ હંમેશાં તૈયાર છે. ૧૯૯૦માં ૬૩ વર્ષની ઉંમરે ધંધામાંથી નિવૃત્ત થયા અને કાર્મિક કાર્યભાર સુપુત્રોને સોંપી દીધેલ અને સ્વઆરાધનામાં સંપૂર્ણ રીતે જોડાઈ ગયા. આજ વરસમાં ૬૩ વર્ષની વયે એમણે સજોડે વરસીતપ ચાલુ કરેલ. ત્યારથી અત્યાર સુદી લગભગ ૨૦ વર્ષ થઈ ગયાં, તેઓની તપસ્યા ચાલુ જ છે. દરરોજ બે સમય પ્રતિક્રમણ, ૭ થી ૮ સામાયિક, ૩ સમય દેવવંદન, નવકારવાળી જાપ વગેરે તેમની દૈનિક આરાધના છે. આ સિવાય રોજ નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય વગેરે પાંચસો ગાથાનો સ્વાધ્યાય થાય છે. કાયમી અનાનુપૂર્વી અને સિદ્ધાચલની ભાવયાત્રા કરે છે. શ્રી ચંદ્રપ્રભુ નવા મંદિરમાં ત્રણ માળ થઈને ૨૫ આરસની Jain Education Intemational Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પ્રતિમાઓ તથા અન્ય ધાતુની પ્રતિમાઓની પૂજા કરીને સ્નાત્રપૂજા, શાન્તિકળશ કરી ઘરે આવી સામાયિક લઈ સ્વાધ્યાય તથા જાપમાં બેસી જાય છે. રોજની લગભગ ૧૩૦-૧૩૫ માળા ગણે છે. વરસ દિવસે ૧૧ લાખ નવકારમંત્ર તથા અન્ય જાપ મળીને લગભગ ૪૫ લાખ જાપ થાય છે અને ૧૩૧ ઉપવાસ જેટલું તપ થાય છે. મદ્રાસના આરાધનાભવનમાં મહારાજ સાહેબની નિશ્રા ના હોય ત્યારે કાન્તિભાઈ પ્રતિક્રમણ આદિ ભણાવે છે. અત્યાર સુધીના જીવનમાં કાન્તિભાઈએ ત્રણ ઉપધાન, ચાર વર્ષીતપ, વીસસ્થાનક તપ, કંઠાભરણ તપ, નિગોદનિવારણ તપ, ધર્મચક્ર તપ, શત્રુંજય તપ, પાંચ ચારમાસી તપ તથા અન્ય છૂટક તપ મળીને લગભગ ૧૯૫૦ ઉપવાસ કર્યા છે. નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૩૦મી ઓળી તથા એકાંતરે ૧૦૦૮ આયિબલ કર્યા છે. પાલિતાણામાં શ્રી આદિનાથ દાદાની પાંચ વખત નવ્વાણું જાત્રા કરેલ છે અને એ સિવાય અન્ય છૂટક જાત્રાઓ મળીને લગભગ ૭૮૦ જાત્રાઓ કરેલ છે. નવ ઉપવાસ તથા દશ અઠ્ઠાઈ પૌષધ સહિત કરેલ છે અને અન્ય પૌષધો મળીને લગભગ ૭૮૦ પૌષધો કરેલ છે. પાલિતાણામાં પાંચ ચોમાસાં કરેલ છે તથા મદ્રાસમાં બાર વ્રત અંગીકાર કરેલ છે. શ્રી શંખેશ્વર તીર્થમાં ૨૩ દિવસ રહી આયંબિલ સાથે છ'રી પાળીને શ્રી શંખેશ્વર દાદાની ૧૦૮ જાત્રા કરી અને ગામનાં દરેક દેરાસરનાં દર્શન, પૂજન તથા ચૈત્યવંદન કર્યા. | સંવત ૧૯૯ત્માં પાલિતાણામાં પૂ.આ. દેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મદ્રાસના શેઠશ્રી મૂલચંદ આસુરામે ઉપધાન તપ કરાવેલ ત્યારે શ્રી કાન્તિભાઈએ પ્રથમ ઉપધાન કરી મોક્ષમાળા પહેરેલ. દ્વિતીય ઉપધાન સંવત ૨000માં રાધનપુરમાં પૂ.આ. દેવ શ્રી જબ્બસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કરેલ. તૃતીય ઉપધાન સંવત ૨૦૦૨માં થરામાં પૂ.આ. દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કરેલ. કાન્તિભાઈએ પ્રથમ વરસીતપનું પારણું પાલિતાણામાં, બીજા વરસીતપનું પારણું હસ્તિનાપુરમાં, ત્રીજા વરસીતપનું પારણું શ્રી કેસરવાડી તીર્થ, મદ્રાસમાં કરેલ અને શ્રી સંઘ સ્વામીવાત્સલ્ય જમણ કરેલ. ચોથા વરસીતપનું પારણું શ્રી કેસરવાડી તીર્થ પર કરેલ. શ્રી કાંતિભાઈ પાંચ જિનપ્રતિમા, પાંચ પાઠશાળા તથા પાંચ ઉપાશ્રયમાં સહયોગી બનેલ છે. સ્વપ્ન શિલ્પીઓ શ્રી કાન્તિભાઈએ સાવOી તીર્થમાં શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા ભરાવેલ છે. મદ્રાસના શ્રી ચન્દ્રપ્રભુ નવા મંદિરમાં શ્રી મલ્લિનાથ ભગવાનની પ્રતિમા ભરાવેલ છે. હરિદ્વારમાં શ્રી પાર્શ્વયક્ષની પ્રતિમા ભરાવેલ છે. અંકેવાળિયા (ગુજરાત)માં શ્રી વાસુપૂજયસ્વામીની દેરીનો લાભ લીધેલ છે. સુજીપકુંજ-પાલડી, અમદાવાદમાં મૂળનાયક શ્રી કુંથુનાથ પ્રભુ બિરાજમાન કરી પ્રતિષ્ઠા કરેલ છે. રૂની તીર્થમાં મૂળનાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુ ભરાવવાનો, પ્રતિષ્ઠા કરાવવાનો તથા કળશ ચઢાવવાનો લાભ મળેલ છે. શ્રી ચન્દ્રપ્રભુ નયા મંદિર, મદ્રાસમાં શિલાસ્થાપનાનો લાભ લીધેલ છે. મદ્રાસમાં માધાવરમમાં શ્રી સુમતિનાથ મંદિરમાં શિલાસ્થાપનનો લાભ લીધેલ છે. ૫.પૂ. આચાર્યદેવ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી વિવેકાનંદ નગર, અમદાવાદમાં દેરાસર તથા ઉપાશ્રય માટે જગ્યા અર્પણ કરેલ. શ્રી કેસરવાડી તીર્થ મદ્રાસમાં નૂતન મંદિરમાં ભૂમિપૂજનનો લાભ લીધેલ. શ્રી મુનિસુવ્રત સ્વામી નવગ્રહ મંદિર મદ્રાસમાં ભટ્ટશિલા સ્થાપનાનો લાભ લીધેલ. પૂનાના વીરાયતનમાં પંન્યાસપ્રવર ડૉ. અરૂણવિજયજી મ.સા.ના ઉપદેશથી આકાર પામતું વીસસ્થાનક યંત્ર મંદિરમાં સહયોગ આપેલ. શ્રી રૂની તીર્થમાં દેરાસર ફંડમાં સહકાર આપેલ. શ્રી કુમારપાળ સોસાયટી પાટણમાં દેરાસરના ફંડમાં સહકાર આપેલ. પૂ.આચાર્યશ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મુંદ્રા, કચ્છમાં બની રહેલ શ્રી અરનાથ પ્રભુના મંદિરમાં મૂર્તિ ભરાવવામાં સહકાર આપેલ. કાન્તિભાઈનું મુખ્ય પ્રિય કાર્ય આયંબિલશાળાઓની સ્થાપના છે. તેમને આયંબિલ તપ અતિપ્રિય છે. અલગ-અલગ જગ્યાએ ૧૧ આયંબિલશાળા ચાલુ કરાવેલ છે. આના માટે જાતે ફરી ફંડ એકઠું કરી આયંબિલશાળાઓને સદ્ધરતા અર્પેલ છે. કંબોઈ (બનાસકાંઠા)માં આયંબિલખાતામાં સારું ફંડ કરાવી ભુવન તથા હૉલનો લાભ લીધેલ છે. થરામાં પાવાપુરી સોસાયટીમાં આયંબિલ ખાતામાં લાભ લીધેલ છે. રાણીપ (અમદાવાદ)માં આયંબિલભુવનનો લાભ લીધેલ છે. શ્રી કુલપાકજી તીર્થમાં શેઠશ્રી કેવળચંદજી ખટોડ સાથે મળીને આયંબિલશાળામાં લાભ લીધેલ. રાજકોટમાં કાયમી ઓળી કરાવવાનો લાભ લીધેલ છે. Jain Education Intemational Page #325 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ લફણીમાં કાયમી ઓળી કરાવવાનો લાભ લીધેલ છે. ઉણમાં આયંબિલશાળામાં કાયમી શાશ્વતી ઓળીનો લાભ લીધેલ અને અન્ય ફંડ કરાવી આપેલ. મહેસાણા આયંબિલ શાળામાં સહકાર આપેલ. મદ્રાસમાં શ્રી દલપતભાઈ બોથરાએ સ્થાપેલ ટ્રસ્ટમાં સુંદર સહકાર આપી સુંદર કાર્યો કરેલ છે. શ્રી રૂની તીર્થ (બનાસકાંઠા)માં આયંબિલ ભવનમાં પ્રવેશદ્વારનો લાભ લીધેલ. અમદાવાદમાં વાસણા, ઓપેરા સોસાયટી, શાહપુર, દશા પોરવાડ સોસાયટી, નારણપુરા તથા ડી–કેબિનમાં આયંબિલશાળામાં સહયોગી બનેલ. મંગલમૂર્તિ, ચાણક્યપુરી તથા રાણીપમાં કાયમી શાશ્વતી ઓળી કરાવવા ફંડ કરી આપેલ. શ્રી કેવળચંદજી ખટોડના સહકારથી આણંદ, ઈડર, નિડયાદ, થરા, ઉણ, પાલિતાણા, સાંગળી, સિકંદરાબાદ તથા શ્રી કુલપાકજી તીર્થ એમ નવ જગ્યાએ નવાં આયંબિલખાતાનું નિર્માણ કરેલ છે. શ્રી શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ તીર્થમાં ધર્મશાળામાં લાભ લીધેલ છે. શ્રી મુનિસુવ્રતસ્વામી મંદિર, મ્યુઝિયમ પરિસર મદ્રાસમાં ધર્મશાળામાં રૂમનો લાભ લીધેલ છે. પાલિતાણામાં તારાબહેન ડાહ્યાલાલ હેક્કડ જૂના ડીસા ધર્મશાળામાં લાભ લીધેલ છે. પાલિતાણામાં ગિરિવિહાર ભોજનશાળામાં લાભ લીધેલ છે. પાલિતાણામાં શ્રી ચંદ્રપ્રભુજી જૈન નયા મંદિર ટ્રસ્ટ દ્વારા બનતી ધર્મશાળામાં લાભ લીધેલ છે. પૂ. આ. દેવશ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી અમદાવાદમાં આરાધના ભવન બનાવવાનો લાભ મળેલ. પૂ. આ. દેવ શ્રી મહાબલસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. આ. દેવ શ્રી પુણ્યપાલસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી પૂ. આ. દેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજીના ૭૯મા દીક્ષા- દિવસ નિમિત્તે વણી (નાસિક-મહારાષ્ટ્ર)માં શ્રી રામચંદ્રસૂરી આરાધના ભવન બનાવવાનો લાભ મળેલ. સમ્રાટનગર થરા (બનાસકાંઠા)માં પાર્થ સોસાયટીમાં બંધ થયેલ પાઠશાળા ચાલુ કરાવેલ. ઉણ (બનાસકાંઠા)માં પાઠશાળા માટે ફંડ કરાવી પાઠશાળા ચાલુ કરાવેલ. પૂજ્ય આ. દેવ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી ડી કેબિન અમદાવાદ તથા રૈયારોડ (રાજકોટ) એમ બે જગ્યાએ પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના નામથી પાઠશાળા ચાલુ કરાવી. શ્રી સાવત્થી તીર્થમાં પ્રતિષ્ઠા વખતે ઇન્દ્ર-ઇન્દ્રાણી બનવાનો લાભ લીધેલ. મદ્રાસમાં શ્રી કેસરવાડી તીર્થમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ Jain Education Intemational ૩૦૯ ભગવાનની પ્રતિષ્ઠા વખતે સારો ચઢાવો બોલી નગરશેઠ બની ઉજવણી કરી. વડામાં ઉપાશ્રય તથા સંઘની વાડીમાં લાભ લીધેલ અને ધ્વજા ચઢાવવાનો લાભ લઈ શ્રી સંઘજમણ કરેલ. પાવાપુરી સોસાયટી, થરામાં ગજઅંબાડીએ બેસીને તોરણ બાંધવાનો તથા દ્વારોાટનનો લાભ મળેલ. મદ્રાસમાં માધાવરમ ખાતે સાધર્મિકોના આવાસોમાં એક આવાસનું દાન કરેલ છે. શ્રી બનાસકાંઠા પાલનપુર જૈન એસોસિએશન હસ્તક દર વરસે બાળકોને લગભગ ૬૦૦૦ નોટબુકોનું વિતરણ થાય છે. અમદાવાદમાં પૂ. આ. દેવ શ્રી મહાબલસૂરીના ઉપદેશથી પુસ્તકપ્રકાશનમાં ભાગ લીધેલ. પૂ. મુનિરાજ શ્રી ચંદ્રજિત સાગરજી મ.સા.ના ઉપદેશથી શ્રી ચંદ્રરાજાના રાસની ૧૦૦૦ પુસ્તિકા છપાવવામાં સહયોગ આપેલ. શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં ભોજન તિગૃહનો લાભ લીધેલ છે. એક દિવસ કાયમી સાધર્મિક ભક્તિનો લાભ લીધેલ છે. પૂજ્ય મુનિરાજ શ્રી અભયરત્ન મ.સા.ની વર્ધમાન તપની ૧૦૦મી ઓળીનાં પારણાંનો લાભ ૧૦૦૧ આયંબિલ બોલીને લીધેલ. કાન્તિભાઈને પોતાને એકાંતરે ૧૦૦૮ આયંબિલ પૂર્ણ થયેલ ત્યારે ત્રણ દિવસનો મહોત્સવ તથા સંઘજમણ કરેલ. બન્ને સમય દક્ષિણપ્રભાવક પૂ. આ. દેવ શ્રી કલ્પજયસૂરીશ્વરજી મ.સા. શિષ્ય સમુદાય સાથે વાજતે-ગાજતે ઘરે પધારેલ. બન્ને સમય ગુરુપૂજન તથા સંઘપૂજન કરેલ. પૂજ્યશ્રીએ ૧૭ લાખ જાપ માટે અનુગ્રહ કરેલ જે કાન્તિભાઈએ સ્વીકારીને તરત ચાલુ કરી દીધેલ. થરામાં ગામની પાઠશાળા, ભક્તિનગર પાઠશાળા, પાવાપુરી સોસાયટી, પાઠશાળા તથા ભોજનશાળાના ફંડમાં સહયોગ આપેલ. આ સિવાય ગામની પાંજરાપોળના ફંડમાં સહયોગ આપેલ. શ્રી વર્ધમાન સોશ્યલ ટ્રસ્ટ, થરામાં સાધર્મિક મદદ માટે તથા જૈન ભોજનશાળા માટે સહયોગ આપેલ. પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા. દ્વારા પ્રેરિત તપોવન અમીયાપુરામાં આ.દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થીના ભણતર માટે સહાય કરેલ છે. કર્મભૂમિ મદ્રાસમાં પણ આયંબિલ શાળા, ઉપાશ્રય, પાઠશાળા આદિમાં સતત લાભ લઈ રહ્યા છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ કાન્તિભાઈનું જીવન અત્યંત સાદગીભર્યું છે. આટલી તપસ્યા કરે છે, દાનવીર છે પણ જુઓ તો લાગે નહીં! તપસ્યા, દાન કે જ્ઞાનનું કોઈ અભિમાન નહીં. કોઈની સાથે ઝઘડો નહીં. જે મળે તે ચલાવી લેવું. સત્તાની મારામારીમાં ઊભા ન રહેવું તે તેમની વિશિષ્ટતા છે. પોતે જે બોલે એ પાળે છે એટલે કે એકવચની છે. આટલી ઉંમર હોવા છતાં શરીરનો પૂરો કસ કાઢી રહ્યા છે. ચઢાવો બોલ્યા પછી સમય ન થયો હોય તો પણ રકમ જમા કરાવે છે. સહચારિણી–સહધર્મિણી ત્રણ યાત્રા તથા શ્રીમતી કંચનબહેને બે ઉપધાન, બે વરસીતપ, ૧૦૮ પાર્શ્વનાથ તપ, ચોવીસ ભગવાનના એકાસણાં, વીસ સ્થાનકની ઓળી આદિ તપસ્યાઓ કરેલ છે. પાલિતાણામાં ચાર વખત નવ્વાણું યાત્રા, ચાર ચોમાસાં કરેલ છે. ગિરનારજીની સમેતશિખરજીની છ જાત્રા કરેલ છે. મદ્રાસમાં સજોડે પ.પૂ.આ. દેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં બાર વ્રત અંગીકાર કરેલ. અત્યારે ૮૨ વર્ષની જૈફ વય પણ વૈયાવચ્ચ માટે હંમેશાં તત્પર હોય છે. કાન્તિભાઈ નોકરી કરતા ત્યારથી લગાવીને આજે પોતે લાખો રૂ।.નું દાન કરે છે ત્યાં સુધી એજ સરળ સાદગીભર્યું–પ્રેમભર્યું જીવન છે. શ્રી કાન્તિભાઈએ અને શ્રીમતી કંચનબહેને સજોડે નીચે મુજબ જાત્રાઓ કરી છે. પૂ.આ. શ્રી ગુણરત્ન મ.સા.ની નિશ્રામાં શ્રી વચ્છરાજી તથા શ્રી સાંકળચંદજી દ્વારા નીકળેલ શિવગંજથી પાલિતાણા ૪૭ દિવસ છ'રી પાલિત સંઘમાં જાત્રા કરી છે. પૂ. આ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં શ્રી દેવીચંદજી સાકરિઆ દ્વારા નીકળેલ અમદાવાદથી પાલિતાણા ૨૫ દિવસીય છ'રીપાલિત સંઘમાં જાત્રા કરી છે. પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં જે. વી. શાહ દ્વારા નીકળેલ વડાથી શંખેશ્વર સંઘમાં અઠ્ઠમ સહિત જાત્રા કરેલ. સ્પેશિયલ ટ્રેઇન દ્વારા એક વખત ૪૮ દિવસ અને બીજી વખત ૨૫ દિવસ તીર્થંકર પરમાત્માની કલ્યાણક ભૂમિની સ્પર્શના કરી. શ્રી કાન્તિભાઈના દીકરાઓ અને દીકરી પણ ધર્મના સંસ્કારથી રંગાયેલાં છે. સાંસારિક કાર્યોની સાથે-સાથે આત્માના ઉત્થાનની તરફ આગળ વધી રહ્યા છે. પ્રથમ પુત્ર સ્વપ્ન શિલ્પીઓ મહેશભાઈ પાલડી, અમદાવાદમાં રહે છે. બે સમય પ્રતિક્રમણ, નવકારસી, ચોવિહાર વગેરેની દૈનિક આરાધના છે. અષ્ટપ્રકારી પૂજા કરીને જ નવકારસી કરે છે. સવારે બે કલાક મૌન રાખે છે. પાલડીમાં શ્રી કુંથુનાથ પ્રભુ બિરાજમાન કર્યા છે. ત્યાંનો વહીવટ સંભાળે છે. ત્યાંની પાઠશાળાનું સંચાલન કરે છે. બારે મહિના ગુરુભગવંતોનું આવાગમન રહે છે. તેમનાં વિનય, વૈયાવચ્ચ કરે છે. દર વર્ષે આજુબાજુનાં તીર્થોની તથા શ્રી સિદ્ધાચલજીની યાત્રા સપરિવાર, મિત્રો સહિત વર્ષમાં ત્રણ-ચાર વખત ઓછામાં ઓછી કરે છે. પ્રદીપભાઈ અમદાવાદમાં રહે છે. દરરોજ નવકારસી, ચોવિહાર, સ્નાત્રપૂજા આદિ આરાધના કરે છે. પ્રભુપૂજા કરીને જ નવકારસી કરે છે. દરરોજ સ્નાત્રપૂજા, મોટી પૂજા વગેરે ભણાવતી વખતે પ્રભુભક્તિમાં તરબોળ બની જાય છે. મહિને ચાર-પાંચ આયંબિલ કરે છે. હંમેશાં હસતો ચહેરો અને કુટુંબીઓને ખુશ રાખનાર સુપુત્ર છે. સુપુત્રી દીપિકાબહેન પાટણમાં રહે છે. હંમેશાં તપશ્ચર્યા હોય છે. અષ્ટપ્રકારી જિનપૂજા કર્યા પછી જ વાપરે છે. માસક્ષમણ, ત્રણ ઉપધાન, અઠ્ઠાઈ, બે વરસીતપ, વીસસ્થાનક તપ આદિ તપસ્યાઓ નિર્વિઘ્ને પૂરી કરેલ છે. નવપદ તથા વર્ધમાન તપની ઓળી કરેલ છે. બાર વ્રત ધારણ કરેલ છે. શરીરનો પૂરો કસ કાઢી આત્માને દેદીપ્યમાન બનાવી રહ્યાં છે. છેલ્લાં, કેટલાંયે વર્ષોથી ઉપવાસ, એકાસણાં આદિ તપશ્ચર્યા સળંગ ચાલી રહી છે. દીક્ષાની ભાવના છે. મૂકેશભાઈ મદ્રાસમાં રહે છે. ૮ વર્ષની ઉંમરે પ્રથમ ઉપધાન કરી મોક્ષમાળા પહેરેલ. ૯ વર્ષે અઠ્ઠાઈ કરેલ. દરરોજ નવકારશી, જિનપૂજા, નવકારવાળી આદિ ધાર્મિક ક્રિયાઓ કરે છે. સામાજિક કાર્યો તથા સાધર્મિકોની મદદનાં કાર્યો કરે છે. ઊંઝાના શ્રેષ્ઠીવર્ય : વિરલ વ્યક્તિત્વ શેઠ શ્રી કાન્તિલાલ લહેરચંદ શાહ વતન : ઊંઝા. જન્મ તારીખ : ૧૩-૨-૧૯૧૬. મહા સુદ-૧૦, ઉંમર : ૮૪ વર્ષ, અભ્યાસ : ૧૧ ધોરણ, સ્વર્ગવાસ ૩૦-૮-૧૯૯૬, શ્રા. વદ ૨. Page #327 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૩૧૧ કોઈ માનવચિરાગ જ એવો હોય છે કે જે સંસારમાં સુધી પોતાની મદદ સતત વધ્યા કરે, ગુપ્ત રીતે સાધર્મિક ભક્તિ વૈભવ-વિલાસ કે વૈર-વિરોધ અંધિયારી વચ્ચે જન્મ લે તથા સમાજના નાના સ્તરની મહિલાઓ પોતાના કાર્યથી આગળ છે....અંધારાંમાં અજવાળાં વેરતાં વેરતાં પોતાના પુણ્યબળને આવે તે માટે “મહિલા ઉદ્યોગ'માં સતત કાર્યશીલ રહ્યા, આગળ રાખી પોતાની હામથી આગળ વધનાર જેને મારા- ધર્મપ્રેમી સાલસ સ્વભાવના હતા, એટલે જ નીડર અને સ્પષ્ટ તારાની, આગળ-પાછળની, માન-પાનની કોઈ દુન્યવી દુવિધા વક્તા હોઈ ભલભલાને પણ પોતાના વ્યક્તિત્વથી આંજી દેતા ઝાંખી પાડ પાડી શકતી નથી એમના જીવનનું લક્ષ્ય એક જ અને સત્ય કહેતાં જરાપણ અચકાતા નહોતા. ઘરમાં આંગતુકમનોબળ મક્કમ, દઢ નિર્ધાર-સાથે પોતાનું જીવન આગળ આતિથ્ય-ભાવના અને તેઓ ઘર, દુકાને આવનારનું પ્રેમથી ધપાવનાર વિરલ વ્યક્તિત્વ શ્રેષ્ઠીવર્યશ્રી શાહ કાન્તિલાલ સ્વાગત કરતા. યોગ્ય સલાહ આપતા, પોતાના ભાઈના લહેરચંદનું ટ્રાન્સપરન્ટ જીવન. પરિવારનું યોગદાન, દઢ દીકરાઓને મહામૂલું સંયમ મળ્યું હતું તેનો ગર્વ હતો. ૫.પૂ. સંકલ્પશક્તિ, ઔદાર્યવૃત્તિ, કર્તવ્યનિષ્ઠા જેવા સગુણો કેળવી ચંદ્રોદય વિજયજી મ.સા. તથા પ.પૂ. દક્ષપ્રભવિજયજી મ.સા. સૌને પ્રેરણારૂપ બન્યું છે. તેમના જીવનના, ધર્મના આચરણ માટેના ગુરુ રહ્યા. તેઓની જૈન શાસનમાં આજ સુધીમાં સમયે સમયે અનેક પાસે રાતોની રાતો બેસી ધર્મચર્ચા તેમના જીવનના, ધર્મના નરવીરો થઈ ગયા છે. ધર્મવીરતાની સાથે સાથે કર્મવીરતા કે ઘડતરના, જ્ઞાનના, ધર્મના સાચા જ્ઞાતા બની શક્યા. સાદાઈ શૂરવીરતા પણ જોઈએ. પિતાશ્રી શ્રેષ્ઠીવર્યશ્રી લહેરચંદદાસ પ્રભુનું શાસન રોમેરોમમાં ભરેલુ. જ્ઞાનાભ્યાસમાં આગળ પીતામ્બરદાસ (ભા)ના નામે સમાજમાં જાણીતા હતા. પોતાની વધવાની ઉત્કંઠા, યોગ્ય સાતેક્ષેત્રોમાં ખુલ્લો મૂકેલો દાનપ્રવાહ આંખો ગયા પછી સતત ધર્મ એ જ જીવન! પૌષધવ્રત સતત એ ચતુરંગી યોગ ભાગ્યે જ કોઈ પુણ્યશાળી વ્યક્તિમાં વર્ષો સુધી કરતા રહ્યા. ફક્ત દાઢી કરવા, નહાવા પોતે પૌષધવ્રત દૃષ્ટિગોચર થાય છે. તેઓશ્રીનાં ભાભી પ.પૂ. સાધ્વીજી શ્રી પારતા ફરીથી સાંજે લઈ લેતા. ઉપાશ્રય ચોમાસા પછી સૂનો સમતાશ્રીજી મ.સા., ભત્રીજી પ.પૂ. પુષ્પાશ્રીજી મ.સા. અને થઈ જાય. તેથી ઘેર પૌષધશાળા બનાવી હતી તેવા ઉચ્ચ પ.પૂ. ભાવરત્નાશ્રીજી મ.સા. તથા ભત્રીજા પ.પૂ. આચાર્ય સંસ્કારનું સિંચન પામેલા અને તેમનાં માતશ્રીમાં પરષને છાજે માનતુંગસૂરીશ્વરજી મ.સા. સંયમપંથે વિચર્યા છે. તેમની પ્રેરણા તેવી શક્તિ, બળ અને બુદ્ધિ જે તેમના પુત્ર શ્રી કાન્તિલાલને તેમના જીવનમાં સતત વણાયેલી રહી છે. જન્મતાં મળેલાં, જેના કારણે આત્મિક શક્તિ, તાકાત અને જોમ વ્યાપારી કારકિર્દીમાં સતત ઊંઝા નગરના વ્યાપારી તેમનામાં આવ્યાં હતાં. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે અખૂટ શ્રદ્ધા સાહસની શરૂઆત કરનારમાં શ્રેષ્ઠીવર્યનું નામ મોખરે છે. નાની ધરાવનારા ઇન્દ્રધનુષ્ય જેવા નયનાભિરામ વ્યક્તિત્વના સ્વામી ઉંમરથી વ્યાપારનું લક્ષ તેમનું રહ્યું અને વેપારમાં હળીમળીને છતાં લાગણીશીલ, સુપાત્રદાન વૈયાવચ્ચ ભક્તિ, સાધર્મિક પ્રત્યે કામ કરતાં સ્વબળે અને સૂઝબૂઝથી આગળ આવેલ એટલે હૃદયમાં કૂણી લાગણી અને આદર, ઊંઝા નગરમાં કોઈપણને તેમનામાં કેટલાક આગવા ગુણો હતા. જન્મથી સ્વબળે આગળ બહાર અમદાવાદ વ.માં દવા કરવાની હોય તો તેમને લઈ આવવાની ભાવના સાથે સાથે પોતાની પ્રતિભા, ઊંચાઈ, પડછંદ હોસ્પિટલમાં રહેવાનું, સેવા કરવાનું કાર્ય એટલે શ્રેષ્ઠી શ્રી કાયા, સ્પષ્ટ વક્તાથી ઊપસી આવી હતી. ઊંઝા નગરમાં કાન્તિલાલ. વ્યાપાર પહેલાં સટ્ટો ચાલતો તેમાં પણ તેઓ અગ્રેસર રહ્યા. સમાજજીવનના ક્ષેત્રે જૈન યુવક મંડળના મુખ્ય રહી ઊંઝા નગરમાં વ્યાપારની શરૂઆત જીરુ, વરિયાળી વ. ગાડામાં પોતાની સાથે તમામ યુવાશક્તિને આગળ લાવવા સતત આવતા ખેડૂતોથી લગાવી આજ સુધીના, આજના એશિયાખંડના પ્રયત્નશીલ રહ્યા. R.s.s. સેવાદળના અનુયાયી. કસરત, માર્કેટયાર્ડના વ્યાપારની વિકાસયાત્રામાં તેઓશ્રી અગ્રગણ્ય અખાડા, તરણ સ્પર્ધા, શૂટિંગ વ.નો શોખ તેમની કાર્યશક્તિનું વેપારી તરીકેની છાપ તેમની બની રહી છે. પાસું રહ્યું છે. આત્મીયતા, પ્રેમ, લાગણી, સરળતા તેમની' જાહેર જીવનમાં નિઃસ્વાર્થ સેવાનો અભિગમ દાખવ્યો અંદરમાં રહેલી છતાં ઉપરથી મક્કમ મનના. ઝડપથી નિર્ણય હતો. “કલ્યાણ મંડળ'ની સ્થાપનાથી સતત સક્રિય રહ્યા અને શક્તિથી પોતાની પ્રતિભા વિકસાવી શક્યા હતા. સંસ્થાના મંત્રી પદે રહી વિરલ વ્યક્તિ શ્રેષ્ઠી શ્રી કાન્તિલાલે સમાજમાં UNTO THIS LAST છેક છેવાડાના વ્યક્તિ નૂતન દવાખાનું ફક્ત દેશ પૈસાના દરેથી શરૂ કરી કન્સલ્ટન્ટો Jain Education Intemational Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ અમદાવાદથી બોલાવવા અને વધારેમાં વધારે સુવિધાઓ છેવાડાના નાના વ્યક્તિઓને મળે તેવા અભિગમ સાથે સતત કાર્યશીલ રહ્યા. SELFSATISFACTIOIN—આત્માનો સંતોષ સેવાનો પમરાટ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઊંઝા નગરના ચારે ખૂણે શાળાઓના, પ્રાથમિક શાળાની બિલ્ડિંગોના ઊંઝા નગરના સર્જનના પાયામાં તેઓશ્રી રહ્યા. તેમનો ફાળો શાળાઓના સર્જનમાં નોંધનીય રહ્યો. અનેક અડચણોમાં સર્જન શક્ય બન્યું. સહાય સમાજની સંપત્તિના સાચા રાહી બની અનેકવિધ શુભ કાર્યોના અનેકવિધ સંસ્થાઓના કાર્યકર બની સેવાકીય સુવાસ ગુણગ્રાહી ર્દષ્ટિથી ફેલાવી શક્યા. વર્ષો પહેલાં આંખની માવજત કેવી રીતે કરવી? કોઈ ન જાણે, ત્યારે ઊંઝા નગરમાં ‘નેત્રયજ્ઞો' અમદાવાદના સર્જનો દ્વારા ઓપરેશન કેમ્પોને સફળ બનાવવાના વેપારી મંડળના અગ્રેસર રહી નગરમાં સેવાના પ્રદાનમાં મોખરે રહ્યા હતા. ઊંઝા નગરમાં હોસ્પિટલનું આયોજન થયું. સિવિલ હોસ્પિટલમાં પોતે કાર્યરત રહ્યા અને પોતાના નામે ‘એક્ષ–રે રૂમ' આપ્યો. સિવિલ હોસ્પિટલ અદ્યતન ઊંઝા નગરમાં બને તે માટે અથાગ પ્રયત્નો કર્યા. પ્રમુખ શ્રી મોહનભાઈ હરિભાઈ પટેલ અને મંત્રી શ્રી કાન્તિલાલ લહેરચંદ હોદ્દા ઉપર કલ્યાણ મંડળમાં સાથે રહી અનેકવિધ સેવાનાં કાર્યો કર્યાં, અનેકવિધ સંસ્થાઓમાં કારોબારી સભ્ય તરીકે તથા હોદ્દાઓ વગર સમાજમાં સતત કાર્યો કરતા રહ્યા. એશિયાખંડમાં સુપ્રસિદ્ધ માર્કેટિંગયાર્ડના કાર્યમાં કલ્યાણમંડળ દ્વારા કામકાજનો વહીવટ કુશળતાપૂર્વક, નિયમિત, શિસ્તબદ્ધ રીતે, કરકસરપૂર્વક પોતાની કુનેહથી કરીને પોતાની નેતાગીરીની ઝાંખી સમગ્ર નગરમાં કરાવી હતી. તેઓશ્રીનો વેપાર અંગેનો બહોળો અનુભવ સાહસિકતા, નીતિમત્તાથી વ્યાપારને આગળ વધારવામાં અને ઉત્તરગુજરાતના વેપારી મથકોમાં શ્રેષ્ઠી શ્રી શાહ કાન્તિલાલ લહેરચંદનું નામ મોખરાનું રહ્યું. જીવનમાં કારકિર્દીના શ્રી ગણેશ કઠોર પરિશ્રમ અને પારિવારિક સંજોગોના સંઘર્ષ વચ્ચે કરી જાહેર જીવનની સેવાનાં કાર્યોની શરૂઆત ૨૧ વર્ષની ઉંમરથી જ કરી દીધી હતી. પાકિસ્તાન–ભારતના છૂટા પડ્યા પહેલાંની વાત, આઝાદી પહેલાંના વ્યાપારી ઘડવૈયા શેઠ શ્રી કાન્તિલાલે તેમની હૈસિયતથી વધારે સાહસિક ધંધો ખેડ્યો હતો. ભારત દેશનાં મોટાં શહેરોને તે જમાનામાં ખૂંદી વળી પોતાના જોમથી તેઓ સ્વપ્ન શિલ્પીઓ વેપાર કાર્ય કરતા હતા. ઇતિહાસના પાને કંડારાય તેવો કિસ્સો સમગ્ર વેપારી આલમમાં જ્યારે પાકિસ્તાનમાંથી સરસવની સ્ટીમર ભરી બીલ્ટીઓ, કલકત્તા માર્કેટમાં વેચવી તેવું મોટું સાહસ માત્ર સાત-આઠ હજાર કમાવવા ચાર્ટર્ડપ્લેન કરી કલકત્તા રસીદો વેચી ત્યારે આવું મોટું સાહસ ઉત્તર ગુજરાતના અમદાવાદ–વડોદરાથી આબુ સુધી પડકાર ફેંકનાર શ્રેષ્ઠી શ્રી સાહસિક વેપારી હતા. તે જમાનામાં કોઈ વ્યાપારી પ્લેનમાં બેસવાનું નામ લેતા નહોતા ત્યારે ચાર્ટર્ડપ્લેનની વાત આશ્ચર્યજનક ઘટના સાહસ હતી. ઊંઝા નગરમાં ઊંઝા જૈન સંઘનું નૂતન દહેરાસર સ્ટેશન રોડ ઉપર બન્યું તેમાં તે કાર્યના તેઓ અગ્રેસર રહ્યા અને નિર્માણ થયા પછી તેની પ્રતિમાઓ આજે પણ આપણી સાથે વાતો કરે તેવી મુખાર્વિદવાળી કેશરિયા નગરમાં અંજનશલાકા શ્રી સંઘના નેજા હેઠળ થઈ હતી. પોતાની જાતે શ્રી ઊંઝા જૈન સંઘમાં પ્રતિમાઓને ઠાઠથી મોકલવામાં, ત્યારબાદ ત્રણે પ્રતિમાઓને તેમની જ ઓફિસ માર્કેટયાર્ડમાં પધરાવી ગંજબજારમાં મીઠાઈ વહેંચી વાજતેગાજતે નગરપ્રવેશ માટેની યાત્રાની શરૂઆત થઈ હતી. શ્રી શાંતિનાથ ભગવાનના નગરપ્રવેશના, અંજન શલાકાના તથા પ્રતિષ્ઠાના ચઢાવા લઈ પોતાની જાતને ધન્ય બનાવી હતી. પોતાની મહેચ્છા હતી. ઊંઝા નગરનાં તમામ જૈનોનો ‘શ્રી શંખેશ્વર તીર્થ' યાત્રાનો સંઘ કાઢવો. યાત્રા સંઘ અવિસ્મરણીય બની રહ્યો. સતત સાત દિવસ સુધી જમણવારો, સાચા ચાંદીના પાંચ છોડ ભરાવી ઉજમણું કર્યું હતું. પ.પૂ. આચાર્ય શાંતિચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા સંસારી ભત્રીજા પ.પૂ. ચંદ્રોદયવિજયજી મ.સા., પ.પૂ. દક્ષપ્રભવિજયજી મ.સા.ના આશીર્વાદ અને માળનો કાર્યક્રમ ઊંઝાના અગ્રગણ્ય વેપારી વ.થી મહેમાનોથી ભરચક બની રહ્યો હતો. સાધર્મિક ભક્તિ તેમનો આગવો સેવાનો શોખ હતો. ચૈત્ર માસની ઓળી પોતાનો વારસામાં મળેલો તપની અનુમોદના કરવાનો સતત રહ્યો. શ્રી ઊંઝા જૈન મહાજનમાં ચૈત્ર માસની ઓળીમાં પોતાનું નામ જોડાવી અનુદાન આપી સ્થાયી ફંડમાંથી થતી રહે તેવું કર્યું. હવે ત્યારબાદ સોસાયટીમાં રહેવા આવતાં પોતાના બંગલે જ બંગલામાં સતત સાત વર્ષ સુધી જાતની મહેનત–દેખરેખ નીચે ચૈત્ર-આસો માસની ઓળી કરાવતા રહ્યા અને વ્યવસ્થા નેટવર્ક ગોઠવાતાં. અનુદાન આપી કાયમી ધોરણે લાભ લીધેલ છે. ઊંઝા સંઘે શ્રી શંખેશ્વર તીર્થનો છ'રીપાલિત સંઘ કાઢ્યો Page #329 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ તેમાં પણ શ્રેષ્ઠી શ્રી કાન્તિલાલ મોખરે રહ્યા. શ્રી શંખેશ્વરતીર્થ, શ્રી પાલિતાણા તીર્થ, શ્રી સમેતશિખરતીર્થ તેમના જીવનમાં સતત વણાઈ ગયા હતાં. સંઘો કાઢવા, યાત્રાઓ કરવી અને કરાવવી તેમનો મુખ્ય શોખ હતો. શ્રી સમેતશિખરજીની યાત્રાઓ જૂના જમાનામાં કઠિન વખતમાં અનેકવાર યાત્રા કરી તથા સમગ્ર કુટુંબને અનેકવાર જાત્રાઓ કરાવી ઊંઝા નગર ઉત્તર ગુજરાતમાંથી યાત્રાળુઓ સરળતાથી જાત્રા કરે તે માટે પોતાના સ્પેશ્યલ ડબ્બાઓનું આયોજન તેમનો શોખ હતો. પોતાનાં ધર્મપત્ની અ.સૌ. કાન્તાબહેન ઉપધાન, અઠ્ઠાઈ, ચોમાસી, વીસસ્થાનકતપ, વર્ધમાનતપની ઓળીઓ વ. કરી હતી. ધર્મકાર્યમાં મગ્ન, સતત દરેક ધર્મકાર્યમાં ઘણો મોટો ફાળો, સંઘ સેવા, ગરીબો પ્રત્યેની લાગણી, પ્રભુસેવામાં અહર્નિશ રહેતા, તપશ્ચર્યા પોતે કરે બાળકોમાં સંસ્કારો પાડી તપશ્ચર્યા કરાવે પાલિતાણામાં પોતાનું રસોડું કરી ચાતુર્માસ કરે. આ વાત મીઠી સંભારણું બની ગયું છે. પોતાના બે પુત્રો જેમાં, એક ગિરીશભાઈ અને બીજા સુરેશભાઈ. બન્નેને પોતાના જ ધંધામાં જોતરી સાથે પોતાના ભાઈ શ્રી માણેકલાલના સુપુત્ર રવીન્દ્રભાઈને સાથે રાખી ધંધાની ધુરા સોંપેલી છે. સુરેશભાઈ–રવીન્દ્રભાઈની ‘વર્ષો સુધી’ પર્યુષણ આવે એટલે અઠ્ઠાઈ જ હોય તેવી તપશ્ચર્યામાં બન્નેને આગળ વધારનાર તેઓશ્રી હતા. તેઓનાં પુત્રવધૂઓ રમીલાબહેન, જયશ્રીબહેન, સુશીલાબહેન પણ ઘણાં જ ધર્મનિષ્ઠ છે. પોતાના સુપુત્રો ગિરીશભાઈ, રવીન્દ્રભાઈ, સુરેશભાઈને ઉપધાનતપ કરાવી તેમના પૌત્રો ભાવેશ, અભય, વિશાલ, ચંદ્રેશ, મયંક, સેજલ, લીના, નિકેતા, હીના સર્વેને નાની કુમળી વયમાં જ ઉપધાનતપ કરાવી નાની વયમાં જ સંસ્કારો દૃઢ બને તેટલા સજાગ હતા. પોતાના ભાઈ માણેકલાલની સુપુત્રી ભાવરત્નાશ્રીજીની દીક્ષા શ્રેષ્ઠી શ્રી કાન્તિલાલની ધર્મમય ભાવનાનો દાખલો હતો. દીક્ષા પ્રસંગે મહોત્સવ, વરઘોડો, શાન્તિસ્નાત્ર, સ્વામીવાત્સલ્ય વગેરેનો સારો લાભ લીધેલ. શાસનનાં કાર્યો શોભા વધારી કરવાના હિમાયતી હતા. પોતાના પિતાશ્રીનું નામ પુરુષોના ઉપાશ્રયમાં જોડાવી ઉપાશ્રયનો એક ભાગ તેમના નામે આપ્યો હતો. દાનનો પ્રવાહ વહેવડાવી સોનેરી તકને ઝડપી લેવાનું ચૂકતા નહીં. * આયંબિલ શાળામાં પોતાના પિતાશ્રીનું બાવલું મુકાવ્યું. સ્થાયી ફંડમાં દાન આપી પોતે તપ અનુમોદનાનો લાભ લેવાનું ચૂક્યા નથી. * પાઠશાળામાં પત્ની કાન્તાબહેનનું નામ ૩૧૩ જોડાવ્યું. * શ્રાવિકાઉપાશ્રય નવો બન્યો ત્યારે મુખ્ય દાતા બની પત્ની અ.સૌ. કાન્તાબહેન કાન્તિલાલ લહેરચંદનું નામ જોડાવ્યું. * ‘અતિથિગૃહ’માં પોતાનું નામ જોડાવી શ્રીસંઘમાં મળેલી તકને ઝડપી લીધી . અને ‘હોલમાં પોતાના ભાઈ માણેકલાલભાઈનું નામ જોડાવ્યું. * શાન્તિનગર જૈન સંઘમાં આરાધનાહોલ બન્યો તેના ઉદ્ઘાટન કરવાનો લાભ ‘શ્રેષ્ઠી શ્રી કાન્તિલાલ લહેરચંદ પરિવાર' દ્વારા લેવાયો. * સો વર્ષ જૂનો ભવ્ય ઉપાશ્રય આગમાં ભસ્મીભૂત થયો. ફરીથી સર્જનમાં પોતાનું અનુદાન પુત્રવધૂઓના નામે અર્પણ કરી ઊંઝામાં નૂતનનિર્મિત જૈન ઉપાશ્રયમાં સુંદર લાભ લીધો અને ઊંઝા જૈન સંઘ દ્વારા આ કાર્ય યશસ્વી રીતે ઝડપથી સંપન્ન થઈ ગયું. જીવનના ઘણા બધા પ્રેરણાદાયી પ્રસંગોને યાદ કરીએ તો ‘શ્રી શત્રુંજય મહાતીર્થમાં દાદાની' ટૂંકમાં નવીન દેરાસરમાં પ્રભુ શ્રીવાસુપૂજ્યસ્વામી પધરાવ્યા ત્યારે કુટુંબીજનોને શ્રીશત્રુંજય સાથે લઈ જઈ “અવસર બૈર............. નહીં મળે” તેવા ઉત્સાહથી પ્રતિષ્ઠા પ્રસંગને માણ્યો હતો. કેસરિયા નગરમાં ઊંઝા નગરમાંથી જેને આવવું હોય તેવા “નવ્વાણું કરવા આવનાર ” યાત્રિકોને ટિકિટ–ભાડું અને રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા કરી નવ્વાણુંયાત્રા કરી અને કરાવી તેવો લાભ લઈને પુણ્યાનુબંધી પુણ્યનું ભાથું બાંધ્યું. મુખ્ય શ્રાવક ઉપાશ્રયનું ખાતમુહૂર્ત કરવાનો લાભ પણ શ્રેષ્ઠી શ્રી શાહ કાન્તિલાલ લહેરચંદ પરિવારે લીધેલ છે. શ્રી શંખેશ્વરતીર્થમાં યાત્રિકભવનમાં બ્લોકમાં પોતાનું નામ આપ્યું. ભોજનશાળામાં નવકારશી ભવનમાં અનુદાન તથા શ્રી કલિકુંડ તીર્થમાં બનેલ ‘શ્રી શત્રુંજય પ્રતિકૃતિ'માં ભગવાન પધરાવવાનો લાભ લીધેલ. અનેકવિધ તીર્થમાં જેનું લિસ્ટ પણ ન બની શકે તેટલાં તીર્થોમાં કાયમી અંગોની તિથિઓ લખાવી. દર વર્ષે પાલિતાણાની યાત્રા કરવી, કરાવવી તથા ત્યાં કેટલાય દિવસો સુધી રોકાણ કરવું. તેમની મનની શાન્તિ યોગ– સાધના માટેનું પ્રિય સ્થળ રહ્યું. ઊંઝા પાંજરાપોળમાં અનુદાન તીર્થમાં સાધુ-સાધ્વીની વેયાવચ્ચ, ઊંઝાનાં સાર્વજનિક ક્ષેત્રોમાં, હોસ્પિટલો, આંખની હોસ્પિટલમાં, કેળવણી ક્ષેત્રોમાં, મંદિરોમાં પોતાની નાની-મોટી દેણગી આપ્યાનો સંતોષ હતો. ભારત દેશનાં લગભગ તીર્થોની યાત્રા પોતે કરતા અને કુટુંબને કરાવતા. આવા સંઘના શાસનનાં અનેકવિધ કાર્યોના પ્રેરણાદાયી, સમગ્ર પરિવારના મોભી દાનવીર, સ્પષ્ટવક્તા, સાહસિક, વિરલ વ્યક્તિત્વ, સરળતા, Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ નિખાલસતા અને ધર્મ પ્રત્યેની રુચિ કુટુંબને સાથે રાખીને, કુટુંબના સંસ્કારદાતા બની સમગ્ર નગરમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી શક્યા છે. ઊંઝા-મહેસાણા વચ્ચે અને ઊંઝા-પાટણની વચ્ચે વિહારધામ નિર્માણ થાય તેવું તેમનું સ્વપ્ન હતું. જ્યારે-જયારે સાધુ-સાધ્વી છંદ સગવડ નહોતી ત્યારે પોતે પોતાની ગાડીમાં વ્હોરવા પહોંચી જતા...વૈયાવચ્ચ કરવી એ પોતાના આત્માનો નિજાનંદ રહેતો હતો. તેથી જ્યારે શ્રી ઊંઝા જૈન સંઘ દ્વારા બાલીસાણા મુકામે ઉપાશ્રયનું કામ ઉપડ્યું ત્યારે હોલ ઉપર નામ આપી લાભ લીધો હતો. ભાડુ ખાતે ઊંઝા-મહેસાણાના વચ્ચે વિહારધામનું નિર્માણ થયું તે સંકુલમાં ઉપાશ્રયની મેઈન દરવાજાની ઉપર તકૃતીની સ્કીમમાં તેઓશ્રીએ લાભ લીધેલ છે. પોતાની વિકાસગાથામાં આધ્યાત્મિક ચેતનાના સાથી બીલીમોરાના મોતીચંદભાઈ, ભીખાભાઈ પટેલ સાથે કોઈ તીર્થમાં રહી જ્ઞાનને મેળવવા ઉત્સુક રહી પોતાના આત્માને ત્યાગધર્મના રંગને પાકો કરતા રહ્યા. એશિયા ખંડમાં નામચીન ગંજબજારની સુપ્રસિદ્ધ પેઢી “શાહ કાન્તિલાલ લહેરચંદ એન્ડ સન્સ'ના નામથી જાણીતી છે. દેશાટન ૫૦ વર્ષ પહેલાં સમગ્ર ભારતનાં ગામેગામ, શહેરેશહેરે વેપાર અર્થે અને યાત્રાની ભાવનાથી તીર્થદર્શન કરી પોતાના કુટુંબને ધર્મમાર્ગમાં વાળી સાચા પથદર્શક બની શ્રાવકજીવનને ઉજ્જવળ બનાવી અને કુટુંબીઓની એકતાની ભાવનાનો મહાન સદગણ રેતીમાં મહેલ ચણવાનો બની રહ્યો હતો. તેમનો પુરુષાર્થ ગજબનો રહ્યો. જેમનું જીવન જ “જીવદયા” બની ગયું છે અને જેઓ દરેકના “દોસ્ત’ બની ગયા છે એવા નોખી માટીના માનવી શ્રી કિશોરભાઈ શાહ -હિતેશ સંઘવી (એન્ટવર્ષ) બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરની ધન્ય ધરા ગૌરવ લઈ શકે તેવી અનેક વિભૂતિઓ આ ધરતી પર જન્મી આજે વિશ્વસ્તરે વતન માતૃભૂમિને ગૌરવ અપાવી રહેલ છે. આવું ઉમદા વ્યક્તિત્વ ધરાવતી વિભૂતિઓ પૈકી શ્રી કિશોરભાઈ અમૂલખભાઈ શાહનું નામ ગૌરવ સાથે લેવું પડે તેમ છે. જીવદયા અને સામાજિક સેવા ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી સ્વપ્ન શિલ્પાઆ છેલ્લાં ૨૫થી વધુ વર્ષોથી કરી રહેલા શ્રી કિશોરભાઈનું જીવન એટલી હદે જીવદયા સાથે વણાઈ ગયું છે કે તેમનું નામ જ લોકોએ “જીવદયા સાથે જોડી દીધું છે. આજે પણ તેઓ કિશોરભાઈ શાહ' નહીં બલ્ક ‘કિશોરભાઈ જીવદયા'ના નામે જાણીતા બન્યા છે અને “દોસ્ત'ના ઉપનામથી પણ ખ્યાત બન્યા છે. શ્રી કિશોરભાઈ શાહનું વ્યક્તિત્વ અને ઉદારતા એટલી ગહન છે કે તેની સપાટી કદાપિ માપી શકાય તેમ નથી. શ્રી કિશોરભાઈ શાહનો જન્મ ધાનેરા નિવાસી મણિબહેન અમૂલખભાઈ પ્રેમચંદભાઈ સવાણીના ગૃહાંગણે થયો હતો. તેમની માતૃભૂમિ ધાનેરા છે અને કર્મભૂમિ સુરત-એન્ટવર્ષ (બેલ્જિયમ) છે, પરંતુ આ નોખી માટીના માનવી સેવાક્ષેત્રને સમર્પિત થઈ ગુજરાત તેમ જ અન્ય વિસ્તારો સાથે પણ વતન જેટલી જ વહાલપ ધરાવે છે. તેમનાં પત્ની કોકિલાબહેન પણ પતિનાં પગલે ધર્મ અને સેવા કાર્યમાં હરહંમેશ સહયોગી બની અર્ધાગિનીની વ્યાખ્યાને સાર્થક કરી રહ્યાં છે, તો ‘વડ એવા ટેટા, બાપ એવા બેટા’ અને ‘મોરનાં ઈંડાને ચીતરવા ન પડે' તે લોકોક્તિઓને સાર્થક કરી તેમનાં સંતાનો મનીષ, મયૂર તથા મીનળ પણ સેવાક્ષેત્રે અને ધાર્મિક-સામાજિક કાર્યો સાથે વિશેષ લગાવ ધરાવે છે. સુરત ખાતે વર્ષોથી કાર્યરત અને જીવદયા ક્ષેત્રે સતત કાર્યરત રહી આગવી નામના મેળવનાર શ્રી શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરતના મુખ્ય આધારસ્તંભ એવા શ્રી કિશોરભાઈ શાહ (જીવદયા) વર્ષનો વધુમાં વધુ સમય ધંધાકીય ક્ષેત્રે એન્ટવર્પમાં ગાળે છે, પરંતુ તેમના જીવનની મુખ્ય કામગીરી તો પરોપકાર અને અબોલ જીવોની રક્ષા કરવાની છે. તેમણે પોતાના જીવદયા અને માનવતાનાં કાર્યોને વેગ આપવા જ સુરત ખાતે શ્રી શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી હતી. શ્રી કિશોરભાઈ શાહે આ સંસ્થાનો ઘણો સુંદર અને પ્રભાવક વિકાસ કર્યો છે. ઈગ્લેન્ડના લંડન ખાતે યંગ ઇન્ડિયન વેજિટેરિયન્સ સોસાયટી દ્વારા ક્વીન ગોલ્ડ જ્યુબિલીની ઉજવણી પ્રસંગે શાકાહાર તથા પ્રાણીઓની સુખાકારી માટે સક્રિય પ્રતિભાઓનું મહાવીર એવોર્ડથી સન્માન કર્યું હતું. દક્ષિણ લંડનમાં ક્વીન્સ ગાર્ડન ખાતે આયોજિત સમારોહમાં પાંચ વિભૂતિઓને આ એવોર્ડ એનાયત કરાયો હતો, જેમાં એક માત્ર ગુજરાતી એવા બેલ્જિયમ-એન્ટવર્પ સ્થિત શ્રી કિશોરભાઈ શાહ (જીવદયા)નો સમાવેશ થયો હતો. તેમની જીવદયા પ્રવૃત્તિની વિદેશની ધરતી પર થયેલ કદર માત્ર ધાનેરા જ નહીં, બનાસકાંઠા અને ગુજરાત Jain Education Intemational ation Intermational Page #331 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ માટે પણ ગૌરવપ્રદ બાબત છે. તેઓ નીચે મુજબ એવોર્ડ દ્વારા સન્માનિત થયા છે. ‘મહાવીર એવોર્ડ' લંડન વર્ષ ૨૦૦૨, ‘શ્રી મહાવીર ઇન્ટરનેશનલ એવોર્ડ' ગુજરાત વર્ષ ૨૦૦૩ (UN૦ ૨૦૦૩ના પ્રોગ્રામ હેઠળ), ‘હાયર એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ (હેડ) એવોડ' વર્ષ ૨૦૦૪ (અમેરિકા સ્થિત દ. એશિયાના હેડ ક્વાર્ટર, ન્યૂ દિલ્હીની ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ એજ્યુકેટર્સ ફોર વર્લ્ડ પીસ દ્વારા), ‘પ્રવાસી કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ' વર્ષ ૨૦૦૫. બાળપણથી જ જીવદયા-માનવતાના સંસ્કારો મેળવી આજે વિશ્વસ્તરે પરિવાર, સમાજ અને માતૃભૂમિને ગૌરવ બક્ષી રહેલા શ્રી કિશોરભાઈ શાહનો પૂરો પરિચય આપવા તો આખો ગ્રંથ લખવો પડે તેમ છે, ત્યારે તેમણે જીવન સાથે વણી લીધેલ જીવદયા પ્રવૃત્તિની આછેરી ઝલક અત્રે પ્રસ્તુત છે. શ્રી કિશોરભાઈને લેખન પ્રવૃત્તિ પ્રત્યે શોખ અને અભિગમ હોવાથી ‘દોસ્ત'ના ઉપનામથી જાણીતા છે. એસ.એસ.સી. સુધી અભ્યાસ કર્યો હોવા છતાં વાચન, ચિંતન અને મનનના કારણે તેમનામાં આવડત, અનુભવ અને સંસ્કાર ઉચ્ચ કોટિના છે. તેમને મળતાં, તેમના ગુણોનો પરિચય થયા વગર રહેશે નહીં. પૈસાનું કે કાર્યનું કંઈ જ અભિમાન જોવા મળશે નહીં. પરદેશમાં પણ જીવદયાની પ્રવૃત્તિઓ તથા શાકાહારના પ્રચાર દ્વારા જીવદયાના સંસ્કારો જાળવી રહ્યા છે. એન્ટવર્પ (બેલ્જીયમ)માં ફાર્મ સેન્ચુરી (પાંજરાપોળ)માં ૨૫૦ જીવોને સ્થાનિક મિત્રોના સહકારથી એક વર્ષ માટે દત્તક લીધા હતા. એન્ટવર્પ (બેલ્જિયમ)માં 'Dierenambulance Antwerpen' (પશુ એમ્બ્યુલસ) `Antwerp Indian Community' નામથી સ્થાનિક મિત્રોના સહકારથી સ્પોન્સર કરેલ છે. એન્ટવર્પ (બેલ્જિયમ)માં તા. ૩/૪ એપ્રિલ ૨૦૦૪ના રોજ Vegetarian Day (શાકાહારી દિન) સ્પોન્સર કર્યો હતો. તેની ઉજવણીમાં ત્યાંના લગભગ ૩૦૦૦ વ્યક્તિઓએ ભાગ લઈ સફળ બનાવ્યો હતો. જીવદયા ક્ષેત્રે નામના ધરાવતી શ્રી શાંતિનાથ ચેરિ. ટ્રસ્ટ, ૩૧૫ સુરતના આદ્યસ્થાપકે વિશ્વસ્તરે જીવદયા પ્રવૃત્તિમાં સક્રિય ભાગ ભજવી આખું જીવન જીવદયા-માનવતાનાં કાર્યોમાં સમર્પિત કરી દીધું છે.......! નં. ૧. .. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. નીચેની સંસ્થાઓમાં સેવા-ફૂલ ખીલવી રહ્યા છે...... સંલગ્ન સંસ્થાઓનાં નામ હોદ્દો શ્રી શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (સુરત) મેને. ટ્રસ્ટી મણિબહેન વ્રજલાલ મહેતા હોસ્પિટલ, ધાનેરા ટ્રસ્ટી વૃંદાવન ગૌશાળા–જીવાપર (જસદણ) ખજાનચી બ્યૂટિ વિધાઉટ *અલ્ટી, એક્ષ. ડાયરેક્ટર, સુરત શાખા એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા (મદ્રાસ) બનાસકાંઠા એસોસિએશન, સુરત શ્રી ધાનેરા મહાજન પાંજરાપોળ યુથ ક્લબ ઓફ ધાનેરા (સુરત) શ્રી ઘંટાકર્ણ મહાવીર આસ્થા મંડળ (સુરત) રિમાન્ડ હોમ, સુરત અંધજન શાળા, સુરત પ્રવૃત્તિ : કમિટીમેમ્બર ઓફિસર સભ્ય કમિટીમેમ્બર પ્રમુખ પ્રમુખ આજીવન સભ્ય આજીવન સભ્ય ૧. જીવદયાના દરેક ક્ષેત્રે (અ) પાંજરાપોળ અને ગૌશાળાને સહકાર, (બ) કતલખાનાના જીવો છોડાવવા, (ક) પ્રાણીઓની દેખરેખ તથા ઓપરેશનો કરાવવાં, (૨) માનવતાવાદી સંસ્થાઓને સહાયરૂપ થવું. (૩) ગરીબોને અભ્યાસ તથા દેવામાં આર્થિક, મેડિકલ સહાય કરવી. (૪) લેપ્રસી હોસ્પિટલ, ભિક્ષુક ગૃહ, રિમાન્ડ હોમ, ઘરડાંઘર, અંધજન શાળા, નારી–સંરક્ષણ ગૃહં, અનાથાશ્રમની પ્રવૃત્તિઓમાં યથાશક્તિ સહાય કરવી. ૫. અવાર-નવાર આવતી કુદરતી આફતોમાં માનવતાનાં કાર્યો. ૬. નેત્રયજ્ઞો તથા ઓપરેશન કેમ્પો કરવા. ૭. ભૂકંપ-કુદરતી હોનારતોમાં મદદરૂપ બનવું. શ્રી કિશોરભાઈ પી. કોરડિયા સ્વ. ઇન્દિરા ગાંધી પ્રિયદર્શિની એવોર્ડ ન્યૂ દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાનો ૨૦૦૫નો સેવાકીય એવોર્ડ શ્રી કિશોરભાઈ પી. કોડિયાને અર્પણ કરતાં કેન્દ્રીયમંત્રી શ્રી રાજશેખરન, વચ્ચેથી હરભજનસિંઘ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ભવ્ય ગોલ્ડન એવોર્ડ અને પ્રશસ્તિપત્રનો આ સમારોહ ન્યૂ દિલ્હીમાં તા. ૧૮ ૧ ૧ ૨૦૦૫ના ગોઠવાયેલ હતો. - IVA ક્વેિરભાઈ કોડિયા પી. રાજકોટની દરેક જ્ઞાતિ માટે ગૌરવશાળી વ્યક્તિ છે. સુદૃઢ સમાજ, સમૃદ્ધ સમાજ, ધર્મમય સમાજ, જીવદયા પ્રેમી સમાજનું નિરૂપણ કરવા માટે ૩૦ (ત્રીસ) વરસ થયાં સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આર્થિક સંસ્થાઓમાં જે દીર્ઘકાળથી સેવા આપી રહ્યા છે તે અવર્ણનીય છે. જિનાલયો, ઉપાશ્રયોનાં નવનિર્માણ સાથે જબરદસ્ત જીવદયાના કાર્યને ત્રીસ વર્ષ થશે અને અજાયબી એ છે કે છેલ્લાં દશ વરસથી મકરસંક્રાતિના દિવસે એક જ મંડપમાં, એક જ દિવસમાં રૂા. ૧૦૦/-થી માંડીને સાંજ સુધીમાં એક લાખ ને એંશી હજારનો જબ્બર ફાળો પાંજરાપોળનાં મૂંગાં પશુઓ માટે એકઠો કરેલ છે તે એક અજાયબી છે. આજે ચૂંટણી અને વાદવિવાદના' જમાનામાં ૩૦ (ત્રીસ) વરસ સુધી આટલી બધી સંસ્થાઓમાં કાયમી ઉચ્ચ હોદ્દા ઉપર ટકી રહેવું બહુ જ કઠિન બિના છે તે એક અજાયબી છે. સામાન્ય રીતે લાખો રૂપિયાની મિલ્કત હોય પણ જે સંસ્થાઓ પાસે એક રૂપિયો રોકડ ન હોય તે સંસ્થાની મિલ્કત ઓછી કર્યા વગર મિલ્કતને આર્થિક રીતે વટવૃક્ષ બનાવવી તે નવીનતા છે. શ્રી કિશોરભાઈ કોરડિયાએ રાજકોટનાં અનેકવિધ વેપારીમંડળો, વેપારી એસોસિએશનો, કો—બેન્કો, કો. ઓ. સોસાયટીઓ, વેપારી મહામંડળો, જૈન ઉપાશ્રયો, બોર્ડિંગો, જ્ઞાતિની અન્ય સંસ્થાઓ, ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ જેવી સંસ્થાઓમાં જબ્બરદસ્ત નેતૃત્વ પૂરું પાડેલ છે. સ્વપ્ન શિલ્પીઓ આજ કારણે માનનીય દાનવીર શ્રી દીપચંદભાઈ ગાર્ડી દ્વારા આ ‘મહામૂલ્ય સેવાકીય વિભૂતિ'નો એવોર્ડ એનાયત થયો હતો. પૂર્વે સંતરામનગરી નાગપુરમાં શ્રી કિશોરભાઈ કોરડિયાને વિવિધ સંસ્થાઓ, તેમજ સમસ્ત જૈનસમાજ દ્વારા ત્યાંના યુવરાજ ભોસલેના હસ્તે ૩૦ થી ૪૦ પત્રકાર મિત્રોની પત્રકાર પરિષદમાં અને વિશાળ જનમેદનીની હાજરીમાં ‘બહુરત્ન પ્રતિભા ગુજરાત' એવોર્ડ અર્પણ થયો. સમસ્ત જૈન સમાજ વિશા શ્રીમાળી જ્ઞાતિમાં સૌથી નાની ઉંમરમાં પ્રમુખ બન્યા. પૂર્વ માનનીય ગુજરાતના ગવર્નર સાહેબશ્રી સુંદરસિંહ ભંડારી સાહેબના હસ્તે સૌરાષ્ટ્રના અજોડ સેવાના ભેખધારી' તરીકેનો એવોર્ડ રાજકોટમાં વિશાળ ઉદ્યોગપતિપરિષદમાં અપાયો. શ્રી કિશોરભાઈ કોરડિયાએ સામાન્ય જનતા માટે અનેકવિધ નિદાન કેમ્પો, અનેકવિધ ઢોરો માટે, પશુઓ માટે ભવ્ય ઓપરેશન કેમ્પો, વિશાળ જીવદયાપ્રેમી પાસેથી ગંજાવર કક્ષાની દવાઓ મેળવી ફી ઓફ ઓપરેશનો, ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિઓમાં જબ્બસજસ્ત સેવા કામગીરી, કોમી હુલ્લડોમાં શાંતિ સરઘસ, શાંતિ સભાઓ, માનનીય પોલીસ કમિશ્નર સાહેબ સાથે ફરીને શાંતિની સ્થાપના કરવામાં સહાયરૂપ બન્યા હતા. આ જ સંસ્થા ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં સ્થાપનાથી આજ સુધી ટ્રેઝરર તરીકેની ઉમદા સેવાઓ આપી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રના પ્રધાનો તેમજ જુદા-જુદા દેશના એમ્બેસેડરો અને વિવિધ મહાનુભાવોની હાજરીમાં ‘સેવાકીય, જીવદયા, ધાર્મિકતાના સ્તંભ'ને મજબૂત જહેમતનો ૨૦૦૫નો સ્વ. ઇન્દિરા ગાંધી પ્રિયદર્શની એવોર્ડ ન્યૂ દિલ્હી ખાતે અર્પણ થયો છે. એ એવોર્ડ કેન્દ્રના પ્રધાન શ્રી રાજશેખરનજી અને અન્ય પૂર્વ કેન્દ્રના પ્રધાનો તેમજ અનેક દેશના એમ્બેસેડરોની શુભનિશ્રામાં અપાયો હતો. એ સમયે દિલ્હીમાં બિરાજમાન વિશ્વવિભૂતિ એવા ‘પ્રમુખ સ્વામી’એ સામેથી દર્શન આપી ‘અક્ષરધામ મંદિર’માં ભવ્ય સન્માન સાથે ‘આશીર્વાદ એવોર્ડ' અર્પણ કર્યો. આવી વિવિધ સેવાઓનો ઇતિહાસ સર્જનાર કિશોર પી. કોડિયાનું સમ્માન ગુજરાતના માનનીય ગવર્નર શ્રી નવલકિશોર શર્માજી સાહેબના હસ્તે થયું. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ સ્વપ્ન શિલ્પીઓ. શ્રી કિરીટભાઈ પી. શાહ ભાવનગરે વિદ્યા અને ધર્મક્ષેત્રે હંમેશાં તેજસ્વી પાત્રોની સમાજને ભેટ ધરી છે. વિવિધ પ્રવૃત્તિઓમાં આ શહેર હંમેશાં મોખરે રહ્યું છે. યુવાન કાર્યકર્તા અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી કિરીટભાઈ શાહ ભાવનગરની વિવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા છે. પુરુષાર્થ અને સ્વબળે વ્યાપારિક સંબંધો વિકસાવ્યા, વિચક્ષણ બુદ્ધિ, નીડરતા, સાહસિકતા વગેરે તેમની આગવી શક્તિને કારણે જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બન્યા છે. લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (વેસ્ટ)ના પ્રમુખ તરીકે તેમની સેવાઓ જાણીતી છે. લાયન્સ ડિસ્ટ્રિક્ટ ૩૨૩/બી ઝોન૨ રીજિયન-દના ઝોન ચેરમેન તરીકે તેમની સેવાનું યોગદાન પ્રશંસાપાત્ર બન્યું છે. ભાવનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં કારોબારીના સભ્ય ઉપરાંત ભાવનગર અને વિદ્યાનગર જૈનસંઘના સભ્ય તેમજ જૈનસેવા સમાજના કર્મઠ કાર્યકર બનીને સમાજની યથાશક્તિ સેવામાં પોતાનો મોટાભાગનો સમય આપતા રહ્યા છે. | સામાજિક ઉપરાંત શિક્ષણ સાહિત્યને ક્ષેત્રે પણ તેમની નાની મોટી સખાવતો જાણીતી છે. શહેરની ઘણી સંસ્થાઓમાં તેમનું માર્ગદર્શન ઉપયોગી અને ઉમદા બન્યું છે. શાસનસેવાનાં અનેકવિધ કાર્યોમાં તેમની નેતાગીરી મોખરે રહેલ છે. તેની પાછળ તેમની ઊંડી સૂઝ-સમજ છે. દશ વર્ષ ભાવનગર જૈનસંઘના મંત્રી તરીકે, આઠ વર્ષ ઉપપ્રમુખ તરીકે કામ કર્યું. ભાવનગર પાંજરાપોળ, ભા. જૈનસંઘ સંચાલિત દવાખાનું વગેરે તાલધ્વજગિરિ કમિટીમાં ટ્રસ્ટી તરીકે ચાલુ છે. ભાવનગરના વ્યાપારી સમાજમાં પણ તેમનું આગવું માન અને સ્થાન રહ્યું છે. આજે લક્ષ્મીદેવીની તેમના ઉપર પૂરેપૂરી કૃપા હોવા છતાં જીવન અત્યંત સાદું, નિરાભિમાની ને નમ્રતાભર્યું છે. તેમની વિકાસયાત્રામાં તેમનાં ધર્મપત્નીનો અને પરિવારનો ઉષ્માભર્યો સહયોગ મળતો રહ્યો છે. શ્રી કીર્તિભાઈ પોપટલાલ મેપાણી કીર્તિભાઈનો જન્મ ઉત્તર ગુજરાતમાં જૂના ડીસા ગામે તા. ૧૪૩-૩૫ના થયો. પોતાના ઉમદા વિચારવાણી-વ્યવહાર દ્વારા અનોખા વ્યક્તિત્વના અભુત અમીછાંટણા કરી જીવન સિદ્ધ કરી જનાર સત શ્રી કીર્તિભાઈ મેપાણીનો જીવનબાગ લીલોછમ રહ્યો હતો. તેમનાં પ્રત્યેક કાર્યો સુગંધિત બન્યાં હતાં. શ્રી કીર્તિભાઈની સમગ્ર કારકિર્દીમાં પ્રબળ પુરુષાર્થ દ્વારા સિદ્ધિ હાંસલ કરવાની અદમ્ય ઇચ્છા તથા સુયોગ્ય કાર્યને સતત વળગી રહેવાની શક્તિનો સમન્વય સધાયો હતો. શ્રી કીર્તિભાઈ મેપાણી તા. ૧૮-૭-૦૬ના રોજ સ્વર્ગવાસી થયા અને ઉચ્ચત્તમ વ્યક્તિત્વની સુવાસ બહોળી વેપારી આલમમાં પ્રસરાવી ગયાં. કાપડ ઉદ્યોગમાં દાયકાઓ પૂર્વે નક્કર કદમ ઉઠાવીને યુવાપેઢી સમક્ષ સાહસ અને સ્વાશ્રયની ભવ્ય ભાવનાની તેજરેખા આલેખી હતી. તેમનું જીવન સરળ, સેવામય, કુટુંબવત્સલતા, સમતા અને સદ્ભાવ કદી ભૂલાશે નહીં–તેઓ દાનધર્મ પણ વિશિષ્ટ રીતે કરતા કોઈને ખબર પડતી નહીં. જમણા હાથે આપે તો ડાબાને ખબર પણ ન પડે. કોઈ પણ દુખિયાના સહાયભૂત હતા. તેમના ઘેર આવેલ માણસ જગ્યા વગર કદી પણ જતા નહીં. વ્યવહારકુશળતા, અનેરી સાદાઈ અને ભારોભાર એટલી જ વિનમ્રતા. દાનધર્મને ક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું. અમદાવાદ સંસ્કૃતિ ધામમાં, કીર્તિસ્થંભમાં તેમના પરિવારજનોનું નામ તેજ વિલોરી (નાસિક પાસે) ભોજનશાળામાં તેમના પરિવારજનોએ મોટું યોગદાન આપ્યું. નવસારી તપોવનમાં તેમ જ આયંબિલ ઓળીના પ્રસંગોમાં સારી એવી દેણગી આપી. પોતાની હાજરીમાં જ અનેક સંસ્થાઓને નવપલ્લિત કરી છે. તેમનો મોટો દીકરો શૈલેષ પરિવાર સાથે બોસ્ટન રહે છે. કીર્તિભાઈનાં Jain Education Intemational Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ધર્મપત્ની કાન્તાબહેને પણ ધર્મની ઘણી આરાધનાઓ અને જાત્રાઓ કરી છે. તપશ્ચર્યાઓ પણ ઘણી કરી છે. સ્વ. પોપટલાલભાઈના પરિવારમાંથી અરધાથી પણ વધારે (સભ્યો) પુત્રો, પૌત્રો બધા જ બોસ્ટન (યુ.એસ.એ.)માં રહે છે. કીર્તિભાઈની પરમાર્થભાવનાના ગુણો તેમના વારસદારોમાં સારી રીતે સચવાયા છે. માણસ ધારે તો વેપારવાણિજ્યના ક્ષેત્રે હર્યુંભર્યું કરવા સાથે સમાજની પણ સેવા દ્વારા જીવનબાગને સાર્થક કરી જતા હોય છે. કીર્તિભાઈએ ઉદાર ભાવનાથી અનેક તીર્થસ્થાનોમાં સંપત્તિનો સદ્ઉપયોગ કર્યો છે. ગરીબો અને સાધારણ માણસો તરફ હંમેશાં તેમની અનુકંપા—લાગણીનાં દર્શન થતાં. કીર્તિભાઈના પરિવારમાં બે પુત્રો અને બે પુત્રીઓ ચારેયનાં લગ્ન થઈ ગયાં છે. મોટો દીકરો શૈલેષ U.S.A. બોસ્ટનમાં તેના પત્નિ નયના અને પુત્રી અનિશા સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. બીજો પુત્ર દીપક તેની પત્નિ જયશ્રીબહેન પુત્રપરિવાર સાથે રહે છે. શ્રી કીર્તિભાઈની બધી જ પ્રવૃત્તિઓનું મૂળ ધર્મ પ્રત્યેની ભક્તિ અને ઊંડી શ્રદ્ધામાં કેન્દ્રીત થયું હતું. ઉત્કટ ભાવના દ્વારા વેપારી આલમમાં ભવ્ય નામના કમાયા હતા. વિરલ ગુણોના સંગમ સરીખા, અનેક ધાર્મિક સંસ્થાઓના મોભી કુમારપાળ વિ. શાહ ચિરંજીવો! વિશિષ્ટ-કક્ષાના સાધુસંતોના મુખે, ઉદારસખી શ્રીમંતોના મુખે, ધર્માનુરાગી શ્રાવકવર્યોના મુખે, પવિત્ર અને સદાચારમય-જીવન જીવનારા વિદ્યાર્થીઓના મુખે, શ્રી કુમારપાળભાઈનું નામ ઘણા આદર, અહોભાવ તથા બહુમાન સાથે લેવાતું વારંવાર સાંભળ્યું છે. જેના વિરોધી ન હોય અને હોય તો તેને પણ એમના ગુણોનો સ્વીકાર કરવો પડે એવા વિરલ ગુણોના સ્વામી કુમારપાળભાઈ વિમળભાઈ શાહ આજના અવસરે સાંભર્યા છે. કામ હાથભર અને પ્રચાર વેંતભર પણ નહીં, અરે, આંગળીભર પણ નહીં એવું એમના જીવનકાર્યનું પ્રથમ સૂત્ર છે. જે કોઈ અવસરપ્રાપ્ત-કામ આવ્યું તેમાં જોડાયા, તે હાથમાં લીધું. પૂરું દિલ રેડીને એ કામ કર્યું; તન-મન-ધનને નિચોવીને, એ કાર્ય પાર પાડ્યું. જેવું, એ કામ પૂરું થયું કે તે ક્ષણે તેઓ સ્વપ્ન શિલ્પીઓ એ સ્થાન છોડીને બીજે જતા જ રહ્યા હોય! કોઈ સ્થાનનું કે કોઈ વ્યક્તિનું વળગણ નહીં, મમત્વ નહીં. એમનું જીવન અને જીવનકાર્ય, પારકા ઉપર અવલંબિત નથી રાખતા. જાણે કે— “પોતાને તુંબડે તરીએ, રૂડા–રૂપાળા સઢ કોકના તે શું કામના!” —એ એમની દૃઢ માન્યતા છે. જીવનની પ્રેરણાનું અખૂટ ભાતું બાંધી આપતી આવી કેટલીયે કવિતા, તેઓ જીવે છે અને એમાંથી વારંવાર પ્રેરણા પામે છે : ન “માળો બાંધ્ય, મારા મન! છાયાની માયા શું, આપણે; આખું યે વન, કોઈ ડાળ પર, માળો ન બાંધ્ય, મારા મન!” જ્યાં આપણું છે, પોતાના કરેલા કામની અન્ય પાસેથી એક અક્ષર જેટલી પણ કદર કે પ્રશંસાની આશા કે અપેક્ષા નહીં’—આ એમનું વ્રત છે. વિરલા પાળી શકે—એવું આ વ્રત છે. ગઈ ૨૬મી જાન્યુઆરીએ પ્રચંડ ભૂકંપ થયો અને કચ્છમાં સવિશેષ નુકશાન થયું ત્યારે કુમારપાળ ત્યાં દોડી ગયા. આ નવું ન હતું. તેઓ ઠેઠ બાંગ્લાદેશમાં શરણાર્થીઓની છાવણીમાં આમ જ દોડી ગયા હતા અને કામ પૂરું પાડ્યું હતું. અરે! આંધ્રનું વાવાઝોડું હોય કે પૂર હોય, લાતુરનો ધરતીકંપ હોય; કુમારપાળ ત્યાં દોડ્યા જ છે! વળી એમના કામમાં આંધળી દોટ પણ ન હોય. પૂરેપૂરી ચોક્કસાઈથી જોવે–તપાસેપ્લાન બનાવે પછી જ કામે વળગે. વિ.સં. ૨૦૪૧થી ત્રણ વર્ષ ચાલેલા ગુજરાતના દુષ્કાળમાં, તેઓનાં કેટલ–કેમ્પ જેવાં કામ જોઈ ગુજરાત સરકાર પણ, મોંમાં આંગળાં નાખી ગઈ! આ વ્યવસ્થા, આવી ચોક્કસાઈ, આવા હિસાબ-કિતાબ બીજે જોવા ન મળે. આવાં અનેક કામો આવ્યાં અને તેઓએ કર્યાં, પાર પાડ્યાં. જેવું કાર્ય પૂરું થયું, કારણ ગયું કે,−બસ, પછી તેની વાત જ નહીં. આવું તેમનું જીવન છે. આવો તેમનો જીવનમંત્ર છે. પાલનપુરના અમારા ચોમાસા પછી, તેઓ પરિચયમાં આવેલા. એકવાર, પ્રસિદ્ધ ગઝલકાર ‘શૂન્ય’ પાલનપુરીના ચેલા મુસાફિર પાલનપુરી સાથે વાતો કરતાં, કુમારપાળ વિ. શાહના વ્યક્તિત્વની વાત થઈ. તેમના ગુણોથી કવિ ખૂબ પ્રભાવિત થયા. Page #335 -------------------------------------------------------------------------- ________________ ગાયું. સ્વપ્ન શિલ્પીઓ ૩૧૯ મેં કહ્યું, “આ બધી વાતો ગીતોમાં ગૂંથી શકાય તો જોજો. શિક્ષણશિબિર રાખવામાં આવી. પંન્યાસ શ્રી ભાનુવિજયજી મનમાં ઊગે તો ગીત રચજો અને”, મારા આશ્ચર્ય વચ્ચે તેમણે મહારાજ આ શિબિરમાં જૈન ધર્મના હાર્દ અને મર્મ એક જ રાતમાં, આ સરસ ગીતની રચના કરી. એના શબ્દો કુશળતાથી શીખવાડતા. અને પંક્તિઓ સહજ જ ફરેલાં દેખાયાં. આ ગીત સાથે બેસીને સંવત બે હજાર, સત્તરે, ધોમ ધખત ઉનાળે, કાળ, મહા-વિકરાળ બન્યો ત્યાં, અચળગઢે એ કાળે; સાધ્વીજી મણિપ્રભાશ્રીજીએ આ ગીત માંગ્યું. તેમના આંધી કેરો દૈત્ય ભયંકર, ઢીમ અડીખમ ઢાળે, સાધ્વીજીએ એક જુદા જ રાગમાં, ભાવવાહી સ્વરે ગાયું. એ થરથર થરથર કંપે જીવો, કોઈ કશું નવ ભાળે. સાંભળતાં જ હૈયામાં અહોભાવની ભરતી ઊછળી. પ્રાણ હણે યમરાજ બનીને, વાયુનાં તોફાનો, હાં! તો હવે આપણે, આ ગીતના ભાવને અનુસરી, છત ઊડી, ઘર–છપ્પર ઊડ્યાં, ઊડ્યાં ભવ્ય મકાનો.-૩ વાગોળવાનો શુભારંભ કરીએઃ “ગભરુ-શિષ્યોએ જઈ લીધું, ગુરુવાત્સલ્યનું શરણું, “હૈયામાં ગુંજે છે હરદમ, પ્રેમનો મનહર પાવો, જેમ શિકારીથી બચવાને, આશ્રય શોધે હરણું ફરી-ફરી આ માતગુર્જરી, કુમારપાળ જન્માવો'. કહે ગુરુવર : “એક જ છે, બસ! આજે પાર ઊતરણું, મન મૂકીને વહેંચ્યો જેણે, અરિહંતનો લહાવો, શ્રેષ્ઠ કોઈ સંકલ્પ થકી, આ તાંડવ થાશે તરણું. ફરી-ફરી આ માત ગુર્જરી, કુમારપાળ જન્માવો’ કોણ છે એવો ઝીલે જે, મુજ બોલ સમયના કોપે, ચોગમ નાદ ગજવીએ પ્યારા, પ્રેમથી આવો આવો, કોઈ પુનીત સંકલ્પ તણું, જે બીજ હૃદયમાં શોધે.-૪ “ફરી-ફરી આ માતગુર્જરી, કુમારપાળ જન્માવો.” ૧ શિષ્યવૃંદમાં હતો વિરાજિત, કુમાર કામણગારો, જન્મ ધર્યો, ગુર્જર મૈયાની, ગોદ વિજાપુર ગામે, થયો કંઈક અંતરમાં એના, અજબગજબનો ઝબકારો; પ્રબળ–નિયતિ, અંગુલી ઝાલી, લઈ ગઈ મુંબઈ ધામે; થાય જો આ તાંડવથી, ભોળા જીવનો છુટકારો, ધર્મલાભનું ભાથું, આબુ-અચળગઢ જઈ પામે, ટેક વર્ષે હું બ્રહ્મચર્યની, મુનિવર! લ્યો સ્વીકારો!' વાટ નીરખતી ઊભી હતી, ત્યાં, કૈંક સિદ્ધિઓ સામે. અને પલકમાં શાંત થયું, તોફાન ખરેખર ત્યારે, વિરલ પ્રતિભા, વિરલ વિચારો, વિરલ હૃદયના ભાવો, સોળ વરસની તરુણાઈમાં, જોયું અચરજ ભારે!”-૫ ફરી-ફરી આ માતગુર્જરી, કુમારપાળ જન્માવો. ૨ કુમારપાળભાઈના જીવનની આ અણમોલ પળ હતી. કવિ મુસાફિરે, કુમારપાળભાઈને જોઈને પ્રેમનો વિ.સં. ૨૦૧૭ની વાત છે. ઉનાળાનો ધોમ-ધખતો તાપ. મનોહર પાવો હૈયામાં ગુંજતો સાંભળ્યો અને એમાંથી નાદ આબુ-અચળગઢનો ડુંગરાળ પ્રદેશ. સમી સાંજનો સમય. પ્રગટ્યો કે, હે ગુર્જરમાતા! આવા કુમારપાળને આ પૃથ્વીના શિબિરમાં જીવન-ઘડતરના પાઠ ભણાવાય છે. આ અઘરો પર પર ફરી ફરી અવતારો. અમે બધા પ્યારા મિત્રો, તેને વિષય, વિદ્યાર્થીઓ ખંતથી શીખી રહ્યા છે. આવો આવો'ના આવકારવચનથી આવકારવા થનગની રહ્યા અચાનક ત્યાં જોરદાર આંધી ચડી આવે છે. સાંજનો છીએ! ઉનાળુ પવન તોફાને ચડ્યો છે. મંડપ પરનાં લોખંડનાં પતરાં કુમારપાળભાઈનો જન્મ, ઉત્તર ગુજરાતના પ્રાચીન વંટોળની સ્પીડ સાથે ઊડ્યાં. પાણી ઠારવાની પરાંત પણ દૂરગામ વિજાપુરમાં થયેલો છે. ત્યાંથી, કાળક્રમે તેઓ, ભાઈઓ દૂર જઈને પડી. પવનના ઝપાટા અને સુસવાટા ભયાનક હતા. અને કુટુંબની સાથે મુંબઈ જઈને વસ્યા. માતા-પિતાના કુમળા કિશોરો અને સાધુઓ પણ, દાદા શ્રી પ્રેમસૂરિ સ્નેહસિંચનથી ધર્મના સંસ્કાર પામ્યા. સાધુમહારાજોનો સંપર્ક મહારાજની ફરતા વીટળાઈ વળ્યા. બધા થરથર ધ્રૂજતા હતા. આ અને ગાઢ-પરિચય પણ થતો રહ્યો. એ અરસામાં આચાર્ય વિકટ પળને કવિએ સુંદર ઉપમાથી વિભૂષિત કરી છે. શિકારીથી મહારાજ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના હૈયામાં જૈન બાળકો બચવા જેમ હરણાં સલામત આશ્રય શોધે તેમ બધા પૂજ્ય અને યુવાનોને ધર્મસન્મુખ કરવાના પ્રબળ સંકલ્પના પ્રભાવે, પ્રેમસૂરિ મહારાજના ચરણોમાં લપાઈ ગયા છે. દાદાએક ઉનાળામાં વેકેશનમાં, આબુ-અચળગઢ ઉપર મહારાજને મોટી ચિંતા છે. આટલા બધા વિદ્યાર્થીઓ પહેલી જ Jain Education Intemational Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ વાર માતા-પિતા–ઘર છોડીને અહીં આવ્યા છે. કોઈ પણ અણઘટતું બને તો પછી બીજી વાર કોણ પોતાના વહાલસોયા બાળકને અહીં ભણવા મોકલશે? આ તોફાન તો શમાવવું જ જોઈએ. પૂજ્ય પ્રેમસૂરિ મહારાજે શાંત-ચિત્તે બધાને ઉદ્દેશીને કહ્યું: “આનો એક જ ઉપાય છે. કોઈ વિદ્યાર્થી કે સાધુ, આ ક્ષણે કોઈ શ્રેષ્ઠ–સંકલ્પ કરે, તો જ આ ભયાનક તોફાન શમે! કોણ આ પડકાર ઝીલશે! પવિત્ર અને મહાન સંકલ્પ કોણ કરશે?” કટોકટીની આ ક્ષણે, વિદ્યાર્થીઓના વૃન્દમાં એક હતા કુમારપાળ વિ. શાહ. હૃદયમાં ગજબનો ઝબકારો થયો. પરમ સંયમધર પૂજય પ્રેમસૂરિ મહારાજના ચરણ-સ્પર્શ કરી વિનીત સ્વરે કહ્યું : આ આવેલી કુદરતની મહાન આપત્તિને શમાવવા આ ક્ષણે, હું આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા કરું છું.” હૃદયના ઊંડાણમાંથી પ્રગટેલી આ ભાવનાનો પ્રકૃતિએ પળવારમાં પુરસ્કાર આપ્યો. જાણે, કશું બન્યું જ ન હતું! ભયાનક અને બીકાળવું તોફાન, શાંત થઈ ગયું. બધાના જીવ હેઠા બેઠા. સૌને હાશ થઈ. મુનિમહારાજે બધાની વચ્ચે કુમારપાળની આ “ભીષ્મપ્રતિજ્ઞા'ની વાત કરી, અનુમોદના કરી. “જ્ઞાન મળ્યું, વરદાન મળ્યું, ને કુમાર બહુ હરખાયો, દૂર થયો અંતરથી એના, માયાનો ઓછાયો; જીવન બદલ્યું, દષ્ટિ બદલી, સાર-સકળ સમજાયો, જ્ઞાનશિબિરો સ્વયં સજાવી, પ્રેમ અમી રસ પાયો, ભર યૌવનમાં પીધો એણે, કર્મયોગનો કાવો, ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો”-૬ ભવિષ્યના રાજમાર્ગની કેડી કુમારપાળના જીવનમાં કંડારાઈ! જીવનના ઊધ્વરોહણનો પ્રારંભ થયો. ગુરુ મહારાજનું જન વરદાન મળ્યું. દાદા પ્રેમસૂરિ મહારાજના હાથે પ્રેમનો અમીરસ પીધો. હૈયું હરખથી છલકાઈ ઊઠ્યું. જીવન બદલાયું સાથે-સાથે યુ સાથે સાથે જીવન નીરખવાની દૃષ્ટિ પણ બદલાઈ. જીવનનો સાર શેમાં છે એ સમજાયું. કામનું ઔષધ કામ છે એ ન્યાયે કર્મયોગ આદર્યો. ામ છે એ ન્યાયે કર્મયોગ આ પરોપકારના કર્મયોગ તરફ દૃષ્ટિ માંડવા, યા–હોમ કર્યા. જનકલ્યાણને કાજે એણે, નિત્ય વિહારો કીધા, માનવ-મનની શાતા કાજે, લખ ઉપચારો કીધા; નાત ન જોઈ, જાત ન જોઈ, ધર્મપ્રચારો કીધા, સ્વપ્ન શિલ્પીઓ સૌને કાજે ખુલ્લાં એણે દિલનાં દ્વારા કીધાં. ભેખ થયો બસ એક જ! કરુણા વહેંચો-વહેંચાવો, ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો”-૭ કર્મયોગની દુનિયામાં પ્રથમ ડગ ભર્યું, વિદ્યાદાનથી. જન-જનના કલ્યાણ કાજે, ખૂબ પ્રવાસ કર્યા. માનવ–મનને શાતા પમાડવા “લખ ઉપચાર' -ઘણા ઘણા પ્રયાસ કર્યા. નાત-જાત તો ન જોઈ, દેશ-પ્રાન્તના સીમાડા પણ ન ગણકાર્યા. એમ.પી., યુ.પી., દક્ષિણ ભારતમાં બધે જ, જ્યાં-જ્યાં પૂજ્ય ગુરુ ભગવંતોનો સમાગમ પ્રાપ્ત ન થઈ શકતો હોય તેવાં ક્ષેત્રોમાં ઘણી બધી અગવડો વેઠીને પણ ધર્મના પ્રસાર માટે તેમણે પોતાના દિલના દરવાજા ખુલ્લા મૂકી દીધા. ભેખ લીધો. દુઃખ દેખી કરુણાથી દ્રવી જાય તેવા હૈયે માત્ર–કરુણા પ્રેરિત થઈને સમગ્ર દેશને પોતાનું ઘર-આંગણ બનાવી દીધું. “ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વ તણી વિશાળતા' એ પંક્તિને સાર્થક કરી દીધી. “જીવદયાને ખાતર એણે, જોઈ ન સાંજ-સવારો, પ્રેમ અને કરુણાથી જોડાયા, ભગ્ન-હૃદયના તારો; મંદિર બાંધ્યાં, તીર્થો સ્થાપ્યાં, વણિક થયો વણજારો, દાનનો એને પગલે પગલે, પ્રગટ્યો ભવ્ય કુવારો, પાલિતાણા જઈ લૂંટાવ્યો, સંતસેવાનો લહાવો, ‘ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો.”-૮ તેમના કાર્યક્ષેત્રની યાદી ઘણી લાંબી છે. એમાં પણ, સૌ પ્રથમ અને કાયમનું મહત્ત્વનું કાર્ય તો જીવદયાનું જ. મૂંગાંઅબોલ પ્રાણીની વાત આવે ત્યારે સવાર-સાંજ તો ઠીક પણ ખાવું-પીવું, ઊંઘ-આરામ બધું જ બાજુ પર! પોતાની જાતની સંપૂર્ણ બાદબાકી–એમ કહી શકાય ! દુષ્કાળમાં જીવો બચાવવા તેમણે તનતોડ કામ કર્યા. કેટલ-કેમ્પોની તો લાઇનો લગાડી. માત્ર પૈસા, વહીવટ કે વ્યવસ્થા પૂરતું એમનું કાર્યક્ષેત્ર સીમિત ન રહેતું. એ કામમાં એમનું દિલ રેડાતું. કેટલ-કેમ્પની ગાયો સાથે તો તેમનો અંતરનો નાતો! “ગૌરી’, ‘ગંગા’–આમ જરા ગાયોને બરકે કે ગૌરી, ગંગા ગાયો કુમારપાળભાઈ પાસે, આવી ઊભી રહી જાય! દિલમાં અને વ્યવહારમાં પ્રેમ અને કરુણા જ ભરેલાં છે. કેટલાંયે ભાંગેલાં હૈયાંને પણ તેમણે મમતાના દોર વડે જોડ્યાં તીર્થ અને મંદિરના જીર્ણોદ્ધારનાં ભગીરથ-કાર્યોમાં પૂરો Jain Education Intemational Page #337 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ રસ લઈને એ શ્રદ્ધાનાં પરબો સ્થાપ્યાં. પાલિતાણામાં સાધુસાધ્વીજીના વૈયાવચ્ચનું એક સુંદર અને અનુકરણીય કામ કર્યું. કુમારપાળભ ની આંગળી જે કોઈ કામને અડકે તે કામ સુંદર રીતે મહોરી ઊઠે, ખીલી ઊઠે, દીપી ઊઠે. “આંધ્ર ફરે, બંગાળ ફરે, એ ધસે મોરબી પૂરે, કોચીન, કર્ણાટક, મેવાડે, ધર્મ-સાથિયા પૂરે; નિર્મળ એની કર્મ–તપસ્યા, પહોંચી દૂર સુદૂરે, તોય કદી ના હૈયે એના, અંશ અહમનો સ્ફુરે! ડોળ ન કાંઈ ધર્મી હોવાનો, ના સેવકનો દાવો ‘ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો.’–૯ કુદરતસર્જિત કે માનવસર્જિત આપત્તિના અવસરે તેમને ક્યાં ને ક્યાં જવું પડ્યું છે. આંધ્રના વાવાઝોડા વખતે આંધ્રમાં, બાંગ્લાદેશના શરણાર્થીઓને સહાય કરવા બંગાળમાં; મચ્છુ નદીમાં પૂર આવ્યાં ત્યારે મોરબીમાં અને અનેક જ્ઞાનશિબિરો માટે કોચીન-કર્ણાટકમાં, તીર્થ ઉદ્ધાર અર્થે ચિત્તોડ-રાજસ્થાનમાં ગયા છે. દૂર દૂરના પ્રવાસો કર્યા છે. હમણાં જ જુઓને, આ ભૂકંપ વખતે તેઓ સામખિયાળીમાં ધૂણી ધખાવીને બેઠા, બેઠા– એ-બેઠા! એવા તો કામે લાગ્યા કે કલિકુંડથી ત્યાં પહોંચીને દિવસ--રાત જોયા વિના, કામમાં એવા તો ખૂંપી ગયેલા કે, સોળ દિવસે–રિપિટ સોળ દિવસે તેઓ પાછા કલિકુંડ ગયા ત્યારે નહાયા! આ એમની ધગશ! કામમાં જાત ઓગાળી દેવાની સજ્જતા! એવું ભગીરથ કામ કર્યા પછી પણ વાણી કે વર્તનમાં અહંની તો ગંધ તો નહીં, અણસાર સુદ્ધાં ન મળે! કર્તૃત્વનો લોપ એ જ યોગીની કક્ષા છે. ‘નિરહંકારી નેતૃત્વ એ પૂર્ણ સફળતાની પૂર્વ શરત છે.’—આ જાણીતું વાક્ય અહીં ચરિતાર્થ થાય છે. તેઓ અમને ભૂકંપ–રાહતનાં કામ શરૂ કરતાં પહેલાં મળ્યા હતા. પૂર્ણતાને આરે પહોંચ્યા ત્યારે પણ મળ્યા હતા. એવા ને એવા જ હતા! ભૂકંપ-પીડિતોનું વર્ણન કરતાં એમની ગદ્ગદ્ વાણી અને કરુણા-ભીની આર્દ્ર આંખો અમને સદાકાળ યાદ રહી જશે. એમની વાતોમાં ‘આ મેં કર્યું’—એવું હરગીજ ન આવે! ‘વર્ધમાન સેવા કેન્દ્ર તરફથી થયું'——એમ જ એમના મુખેથી નીકળે. “નમ્ર અને નિઃસ્પૃહ સદંતર, અંતરની અખિલાઈ, સ્વાશ્રયી જીવન જીવી જાણ્યું, પોષી પીડ-પરાઈ; ૩૨૧ ખર્ચે અઢળક, તોય ન મનને સ્પર્શે રાતી પાઈ, એક જનમમાં પૂરી એણે, કૈંક જનમની ખાઈ! ગુણ પોતે પણ ગર્વ કરે જ્યાં, ધન્ય ગુણીજનો આવો! ‘ફરી ફરી આ માત ગુર્જરી કુમારપાળ જન્માવો.’’-૧૦ આવાં આવાં મોટાં—મોટાં ગંજાવર કામો અણિશુદ્ધ પાર પાડે. લાખો અને કરોડો રૂપિયાના દાનનો ધોધ વરસે. દાતાઓ પણ કાંઈ પૂછ્યા વિના એમની પાસે ઢગલો કરી દે! કુમારપાળભાઈ એમાંની એક એક પાઈ નિશ્ચિત કામમાં વાપરે. કરોડોનો વહીવટ થાય તો ય પોતે નિર્લેપ રહે. પોતે તો નમ્ર અને નિઃસ્પૃહી જ રહે. પોતાનું સાદું અને સ્વાશ્રયી જીવન જીવે. સાદો પહેરવેશ, સાદાં ચશ્માં, ભાષા પણ સાદી, ઉત્તર ગુજરાતની તળપદી છાંટ એમના ઉચ્ચારમાં સાંભળવા મળે. વાતો કરતા હોય ત્યારે એમની વિનમ્રતા નજરે ચડે જ. એમના મિત્ર શિરીષભાઈ એકવચનથી સંબોધે એય સહજતાથી લે. સ્વભાવે જીભના જેવા ચોખ્ખા!—જેમ જીભ ઉપર ઘી-તેલ આવે તો પણ જીભ તો એવી ને એવી જ! . “દૂર-સુદૂરે ઘૂમી એણે, ધર્મ ધજા લહેરાવી, અલ્પ આયુમાં વિરાટ યાત્રા, સર્જીને શોભાવી ! જે આરંભ્યું પૂર્ણ કર્યું તે, ધન્ય છે લગની આવી! ભુવનભાનુજી મુનિવર કેરી, દીક્ષાને દિપાવી. સંસારી છે તોય, કહીને ‘સન્યાસી' બિરદાવો! ‘ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો.”-૧૧ દૂર-દૂરના પ્રદેશોમાં વારંવાર જઈને એમણે બધે ધર્મધજા લહેરાવી. જીવનનાં થોડાં જ વર્ષોમાં તેમણે ઘણાં વિરાટ કામો કર્યાં. અંતરંગ જીવન અને બહિરંગ જીવન નિષ્કલંક રાખી વ્રત શોભાવ્યાં. મુંબઈના એમના વસવાટ વખતે ૬૮, ગુલાલવાડી, એ સરનામું એટલું બધું જાણીતું હતું, કેટલીયે વ્યક્તિઓ માટે આ રાહતનું સ્થળ હતું. પછી જ્યારે એ સરનામું ૩૬, કલિકુંડ થયું ત્યારે એવું કહેનારા ય હતા કે અહીં ઠેઠ કોણ આવશે? પણ, બધાને પેલી કહેવતની ખબર નથી હોતી કે : પૂર્વમાં સૂર્ય ઊગે છે તે અર્ધ સત્ય છે, જ્યાં સૂર્ય ઊગે છે તેને પૂર્વ કહેવામાં આવે છે. આવા પુરુષો તો જ્યાં વસે ત્યાં જ સંસ્થા બની જાય છે. જે જે કામો હાથ ધર્યાં તે સાંગોપાંગ પાર ઉતાર્યાં, પરિપૂર્ણ કર્યાં. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરિ મહારાજના ચેલા તરીકે Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ તેમનું નામ શોભાવ્યું. કોઈ સમુદાયની કે ગચ્છની કે વ્યક્તિની ‘કંઠી' બાંધ્યા વિના તેઓ મુક્ત ધર્મના અનુરાગી રહ્યા છે. સંસારી છતાં વળગણ વિનાના તેઓ પરિવ્રાજક છે. “જે સંસારી જીવ મુસાફિર! એને પગલે ચાલે, દાવો છે મુજ નક્કી એ જન, સ્વર્ગ ધરા પર મહાલે; પામ્યા શું? ન પામ્યા શું? ની ખોટ કદી નવ સાલે, પાનખરે પણ, જીવન એનું, પુષ્પની પેઠે ફાલે! ધન્ય કથા છે! એની ગાથા, ઘરે ઘરે ગુંજાવો, ‘ફરી–ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો.’-૧૨ —મુસાફિર પાલનપુરી (રચના–સમય : ઈ.સ. ૧૯૯૬) આવી વિભૂતિના જીવનમાંથી પ્રેરણા પામી કોઈ સંસારી જીવ એને પગલે પગલે ચાલે તો તે ચોક્કસ ઉત્તમતાને પામે. શું પામ્યા શું ન પામ્યા એવો કોઈ હિસાબ રહેતો નથી. ગમે તેવી, પાનખર જેવી સ્થિતિમાં પણ નિત્ય વસંતનાં પુષ્પ ખીલેલાં રહે છે, ફૂલે છે અને ફાલે છે. ગુણોની સુગંધથી તરબતર જેવી જીવનગાથા છે તેમને ધન્ય છે. આવી ગાથાને પણ ધન્ય છે. આવા કુમારપાળ ફરી ફરી જન્મ ધારણ કરે, એવી માતગુર્જરીને ચરણે, પ્રાર્થના છે! શ્રી કુમારપાળ દેસાઈ અમદાવાદથી માંડીને લંડન અને છેક અમેરિકા સુધી જૈન ધર્મના મૂળભૂત અને મૂલ્યવાન વિચારોનો ફેલાવો કરનાર કુમારપાળ દેસાઈએ એમનાં પ્રવચનો અને પુસ્તકોથી ઘણું મૂલ્યવાન પ્રદાન કર્યું છે. દેશિવદેશમાં ફરીને તેઓએ જૈનધર્મનો ખૂબ જ પ્રચાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી વ્યક્તિ છે. જૈન ધર્મના સૌથી રહસ્યવાદી કવિ આનંદધનજી વિશે મહાનિબંધ લખ્યો છે અને અનેક કોન્ફરન્સમાં જૈન ધર્મ વિશે સંશોધન લેખો રજૂ કર્યા છે. એમનાં પાંચ પુસ્તકને ભારત સરકારનાં અને ચાર પુસ્તકને ગુજરાત સરકારનાં પારિતોષિકો એનાયત થયાં છે. ‘ઓલ સ્વપ્ન શિલ્પીઓ ઇન્ડિયા જેસીસ' સંસ્થા દ્વારા ટેન આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઓફ ઇન્ડિયા' તરીકે પસંદગી પામેલ કુમારપાળ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક છે. તો ગુજરાત સમાચારની ઈંટ અને ઇમારત', ‘ઝાકળ બન્યું મોતી' ને જન્મભૂમિની ‘ગુલાબ અને કંટક' જેવી લોકપ્રિય કોલમના લેખક છે. રમતગમતના નિષ્ણાંત તરીકે પણ એમનાં પુસ્તકો ગુજરાતી, અંગ્રેજી અને હિંદીમાં પ્રગટ થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, પ્રાકૃત વિદ્યા મંડળ અને યશોવિજય જૈન ગ્રંથમાળાના મંત્રી તરીકે તેઓ અનેકવિધ સેવાઓ આપી રહ્યા છે. તેઓ શ્રી મહાવીર શ્રુતિમંડળ તથા શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકે સંકળાયેલા છે. ધર્મ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં આગવું પ્રદાન નોંધાવનાર શ્રી કુમારપાળભાઈની સાહિત્યિક પ્રવૃત્તિ આજના સમયમાં આગવી ભાત પાડે છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને ઘડનારાં મૂલ્યોનો પુરસ્કાર કરનારું એમનું વિપુલ સાહિત્યસર્જન ખરેખર દાદ માંગી લ્યે છે. પરિસંવાદો કે પ્રવચનોનાં આયોજનોમાં તેમની વ્યવસ્થાશક્તિ ગજબની છે. ‘જયભિખ્ખુનો સાહિત્ય તથા સંસ્કારનો વારસો અકબંધ રીતે સાચવી રહેલા ડૉ. કુમારપાળભાઈની લેખસામગ્રી અખબારી કટારોમાં પ્રસંગોપાત પ્રગટ થતી રહી છે. તેમની આ સિદ્ધિઓ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી કેશવલાલ મોહનલાલ શાહ શિક્ષણપ્રેમી, ધર્મપ્રેમી અને માનવતાની વિવિધ પ્રવૃત્તિઓના ચાહક શ્રી કેશવલાલભાઈ એમ. શાહ મૂળ અમદાવાદના વતની હતા. લગભગ સત્યોતેરની ઉંમરે પહોંચેલા આ શ્રેષ્ઠીશ્રીએ એલ.એલ.બી. સુધીનું શિક્ષણ લીધું. શિક્ષણના આ જીવને શિક્ષણ, સંસ્કારની પ્રવૃત્તિઓમાં રસ અને રુચિ હોવાને કારણે પાટણ, કડી, અમદાવાદ, સી. એન. વિદ્યાલયના ગૃહપતિ તરીકેની યશસ્વી કામગીરી કરીને વિશાળ જનસમુદાયનો પ્રેમ સંપાદન કર્યો. સાડાત્રણ દાયકા પહેલાં મુંબઈમાં શેઠ શ્રી જીવતલાલ પ્રતાપશીભાઈની લાગણીથી મુંબઈમાં આગમન થયું અને ધાર્મિક શિક્ષણ સંઘમાં જોડાયા, છતાં મુંબઈ-અમદાવાદ બન્ને જગ્યાએ વસવાટ ચાલુ રાખ્યો. મોતી ધરમના કાંટાની પેઢીમાં પણ કેટલોક સમય કામગીરી બજાવી. બિલોરી કાચ જેવું તેમનું સ્વચ્છ હૃદય હંમેશાં સાત્ત્વિક પ્રવૃત્તિઓને ઝંખ્યા કર્યું. Page #339 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૩૨૩ નિબંધહરીફાઈ, કાવ્ય-સ્પર્ધાઓ, શિક્ષણસંઘની પત્રિકાનું સુપ્રિમ કોર્ટ સુધી ૧૯૫૪થી ૧૯૫૮ સુધી કર્યું તથા એડિટિંગ, નવકાર અને અન્ય સ્તવનોની કલાકેન્દ્ર દ્વારા રેકોર્ડ “અંતરિક્ષની તીર્થ'ના સંદર્ભમાં નાગપુર અને દિલ્હીની ઉતરાવી આધુનિક યુગમાં અતિ ઉપયોગી કેસેટ ઉતરાવવા હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટ સુધી લડત આપેલી છે. પ્રેરણાત્મક બન્યા. શિબિરોનું આબાદ રીતે ઓર્ગેનાઇઝિંગ કર્યું. કેશુભાઈના જીવનની સફળતામાં તેમના પરિવારનો ભારતભરમાં શિબિરોના સ્થાપક હતા, પ્રથમ શિબિર આબુ ખૂબ ખૂબ સહકાર રહેલો છે. તેમનાં ધર્મપત્ની સુશીલાબહેન દેલવાડામાં ૧૯૬૨-૬૩માં કરી જેમાંથી કુમારપાળ વિ. શાહ એક સહનશીલ ધર્મ-આરાધનાને વરેલ અને સરળ સ્વભાવી જેવા તેજસ્વી-ચારિત્ર્યશીલ કાર્યકરો તૈયાર થયા તથા પૂ. પતિપરાયણ વંદનીય વ્યક્તિ છે. તેમના પરિવારમાં પુત્ર સાધ્વીજી નિર્મળાશ્રીજીની નિશ્રામાં કન્યાશિબિર શરૂ કરાવી, રાજેન્દ્રકુમાર અને પુત્રી છાયાબહેન પછી પૌત્ર-પૌત્રીઓનો જેમાંથી અનેક કન્યારત્નો આદર્શ શ્રાવિકા બની શક્યા છે. વિશાળ સંસ્કારી સભ્યોનો સમાવેશ ગણાવી શકાય. તેથી કેશુભાઈ શિબિરવાળા કહેવાયા. તેમનું આધ્યાત્મિક વાલકેશ્વરમાં તેમના ફ્લેટમાં ઘર-દેરાસરની હાજરીને લીધે ઉત્થાન તેમનાં ધર્મપત્ની તપસ્વી સુશીલાબહેનને આભારી છે. આજની પેઢી સુધીનો સમસ્ત પરિવાર આરાધનામય સંસ્કારમાં પરિવાર સાથે ભારતના લગભગ બધાં જ તીર્થોની યાત્રાએ ઊછરેલો છે. જઈ આવ્યા. તેમના પુત્ર રાજેન્દ્રભાઈના ઉત્સાહથી પાલિતાણા શ્રી કેશુભાઈએ ઉપરનું કોઈપણ કામ ન કર્યું હોત કે સમવસરણ મંદિરમાં અને શંખેશ્વર ૧૦૮ તીર્થમાં, કોઈપણ સિદ્ધિ જીવનમાં પ્રાપ્ત ન કરી હોત તો પણ એમને અમદાવાદ, પાલડી–ઓપેરો સોસાયટીમાં ઉપાશ્રય તથા તીર્થકર નામકર્મ બંધાવે એવું જબરજસ્ત સાહસભર્યું કામ જે આયંબિલ ખાતામાં સંપત્તિનો સદ્ઉપયોગ પોતાના પરિવાર કર્યું છે તે માટે અમદાવાદનો જૈન સંઘ તેમને હંમેશાં યાદ દ્વારા ઉદારતાથી કરી સારો એવો લાભ લીધો હતો. રાખશે. અમદાવાદનાં કોમી તોફાનો અને કરફયુના દિવસોમાં તેમની નવકાર મંત્ર તથા ચત્તારી મંગલની સમૂહ મુસ્લિમ વિસ્તારોમાં આવેલા જમાલપુરના જૈન દેરાસરોની પ્રાર્થના મુંબઈમાં બહુ ખ્યાતિ પામવાથી તેઓ કેશુભાઈ પ્રતિમાઓને ત્યાંથી મિત્રોની સહાય લઈને ખસેડીને નદીપારના નવકારવાળા પણ કહેવાયા. વાચન, સંગીતકલા વગેરે શોખથી સુરક્ષિત વિસ્તારમાં લાવી જિનમંદિર-જિન પ્રતિમાઓની સુરક્ષા તેઓનું મન હંમેશાં સોળે કળાએ ખીલેલું જ જોવા મળ્યું છે. એકલે હાથે મિલિટરીની મદદથી જે કરી છે તે માટે એમની શ્રેયાંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ધર્મરક્ષા માટેની હિંમત પ્રશંસનીય છે, અનુમોદનીય છે. આજ ચલાવવામાં તેમણે હમણાં જ જૈનધર્મ ઉપર મુંબઈ સેટેલાઇટ વિસ્તારમાં ‘પ્રેરણાતીર્થ'માં બધા ભગવાન યુનિવર્સિટીમાં પીએચ.ડી કર્યું અને અમદાવાદમાં જાહેર પ્રતિષ્ઠાપૂર્વક બિરાજમાન છે અને આજે પૂ.આ. શ્રી સમ્માન પામ્યા રાજ્યસૂરીશ્વરજી મ.સાહેબની નિશ્રામાં નૂતન ૨૪ જિનેશ્વરોના પૂ.આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી તથા પૂ. આ. શ્રી જિનાલયનું નિર્માણ થયું. શ્રી કેશુભાઈ જૈનસમાજનું ગૌરવ ભુવનભાનુસૂરિજી મ.સા.ના તેમના દરેક કામમાં પ્રેરણા અને હતા. તેમના પુત્ર શ્રી રાજેન્દ્રભાઈએ વારસો જાળવી રાખ્યો છે. આશીર્વાદ મળતાં રહ્યાં. શ્રી કેશુભાઈ શિબિરવાલા | ગુપ્તદાતા હિમાયતી નવકારવાળા નામથી જૈન શાસનમાં તેઓ ખૂબ જ ખ્યાતિ શ્રી ખીમચંદ પામ્યા હતા. તેમના પરિવારનાં સભ્યોએ ઉપધાન પણ કરેલાં. તેમનાં પુત્રવધૂ પ્રવીણાબહેન ધાર્મિક શિબિરોનું સંચાલન કરે છગનલાલ શાહ છે. વ્રત-નિયમમાં આખું કુટુંબ ખૂબ જ ચોક્સાઈપૂર્વક અમલ શ્રી ખીમચંદભાઈ વૃક્ષ જેવું કરે છે. પરોપકારી જીવન જીવી ગયા. ભલે કુટુંબમાં પુત્ર-પ્રપૌત્ર વગેરે ચોથી પેઢી એક સાથે સદેહે વિદ્યમાન નથી પરંતુ દુઃખીની રહેતા હતા. એમના વકીલાતના અભ્યાસ અને અનુભવનો સેવા, વ્યાપારની પ્રામાણિક્તા, સત્યલાભ અનેક સંસ્થાઓને માર્ગદર્શનરૂપે મળેલો છે. ખાસ કરીને સદાચાર અને શ્રદ્ધાના ત્રિવેણી પબ્લિક ટ્રસ્ટ એક્ટ અંગેની અપીલનું કામ તેમણે દિલ્હી સંગમ, સુપાત્રદાન, અનુકંપાદાન Jain Education Intemational Page #340 -------------------------------------------------------------------------- ________________ અને શિક્ષણક્ષેત્રે સખાવત જેવા તેમના ગુણો આજે પણ વિદ્યમાન છે. તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેરવા (જતના) ગામે થયેલો. પ્રાથમિક અભ્યાસ ગામમાં કરી સુરેન્દ્રનગરની પાનાચંદ ઠાકરશી બોર્ડિંગમાં રહીને માધ્યમિક શિક્ષણ લીધું. રાષ્ટ્રપ્રેમને કારણે ૪૨ની કોંગ્રેસની ચળવળમાં આગળ પડતો ભાગ લીધો. ૧૯૪૯માં ૨૩ વર્ષની ઉંમરે મુંબઈ આવી કે.સી. શાહ નામની કાં. સ્થાપી. ૧૯૬૫માં ‘એ’ વર્ગના મિલિટરી કોન્ટ્રેક્ટર બન્યા. પોતાના અનુજ બંને ભાઈઓ ચિનુભાઈ તથા શાંતિભાઈના સહકારથી ગવર્નમેન્ટના કરોડોના કોન્ટ્રાક્ટથી કામો કરી દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેમણે જતવાડ' કેળવણી મંડળની સ્થાપના કરી અને શિક્ષણ ક્ષેત્રે સખાવતો આપી. અને ખેરવા ગામે હાઇસ્કૂલ સ્થાપી. તેઓ સુરેન્દ્રનગરની પાનાચંદ ઠાકરશી બોર્ડિંગના ટ્રસ્ટી બન્યા. તેઓ દેવદર્શન અને ગુપ્તદાનના હિમાયતી હતા. તેઓએ પૂ.આ.શ્રી. વિજયપ્રત સૂરીશ્વરજી, પ.પૂ.આ. ધર્મસૂરિજી મહારાજ, પૂ.આ.શ્રી. યશોદેવસૂરિજી વગેરે સાધુપુરુષોના આશીર્વાદ મેળવ્યા હતા. તેઓ ૪૫-૪૬ વર્ષની વયે અરિહંત પ્રભુનું સ્મરણ કરતાં વૈ.વ.૭, ૨૦૨૫માં સ્વર્ગે સિધાવ્યા હતા. અલબત્ત કન્સ્ટ્રક્શન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા તેમના પુત્રો દિલીપભાઈ - મહેન્દ્રભાઈ પિતાની પરંપરા રૂપે ઝાલાવાડ ફાઉન્ડેશનને સારું એવું ફંડ ઊભું કરવામાં તથા ધરતીકંપમાં ઝાલાવાડનાં ગામડાંમાં રહેતાં જૈનકુટુંબોને આર્થિક મદદ આપેલી, તેમ જ ભાયંદર ખાતે ખીમચંદ છગનલાલ માનવ સેવા ટ્રસ્ટ સ્થાપી જરૂરતમંદ કુટુંબોને શૈક્ષણિક તથા જીવનજરૂરિયાતની વસ્તુઓ વિતરિત કરેલ છે. દિલીપભાઈના પુત્રો રૂપેશ તથા પરાગ નાસિક પાસે સીન્નરમાં એમ.જી. ક્રાફ્ટ પેપરની ફેક્ટરી ધરાવે છે. અને કોરૂગેટેડ બોક્સ બનાવવા માટે ઉચ્ચ ક્વોલિટીનું પેપર ઉત્પાદન અને વેચાણ કરે છે. શ્રી દિલીપભાઈ શ્રી ઝાલાવાડ સંઘ મુંબઈના પ્રમુખ તથા શ્રી જોરાવરનગર વિકાસમંડળ સંચાલીત નવી અદ્યતન હૉસ્પિટલના પ્રમુખ છે. હમણાં જ થોડા સમય પહેલા પાલિતાણામાં મહિલાઓના વિકાસ માટે શ્રી દિલીપભાઈએ સારું એવું યોગદાન આપ્યું છે. ઘણા જ ઉદારદીલના દીલીપભાઈએ અનેકક્ષેત્રોમાં સહયોગ આપ્યો છે. ઉદારચરિત પુણ્યાત્મા સ્વ. શ્રી ખુમચંદ રતનચંદ શાહ વર્તમાન જૈન શાસનના ઇતિહાસમાં મંડાર–રાજસ્થાનનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. જેમણે ઉચ્ચ વિશુદ્ધ ચારિત્ર્યથી વિશેષ મહત્ત્વની કોઈ બાબત -----૧ ગણતરીમાં લીધી નથી એવા પરમ આદરણીય જૈન શ્રેષ્ઠી શ્રી ખુમચંદભાઈ જૈન સમાજનું ગૌરવશાળી રત્ન છે. મંડાર એમનું વતન પણ નાની કુમળી વયે મુંબઈમાં એમનું આગમન થયું. પિતાશ્રીએ શરૂ કરેલી ત્રાંબા-પિત્તળની દુકાન પોતાની હૈયાસૂઝ અને દીર્ધદષ્ટિથી વિકસાવી, ઉત્તરોત્તર ઘણો વિકાસ થતો રહ્યો. પરિણામે આજે ધંધાકીય ક્ષેત્રે નામના મેળવી છે, જે એમના પ્રચંડ પુરુષાર્થની સાક્ષી પૂરી પાડે છે. તેણે વ્યાપારમાં જે ૨સ લીધો તે કરતાં વિશેષ રસ એમણે નાનીવયે ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે લેવા માંડ્યો અને કહેવાય છે કે જૈનધર્મ આચારવિચારને નાની ઉંમરથી જીવતાં પચાવ્યો. જિંદગીમાં ક્યારેય અભક્ષ્ય પદાર્થોનો ઉપયોગ કર્યો નથી તેમ ક્યારેય તેમનું મોઢું છૂટું નથી. સં. ૨૦૧૩ની સાલથી બારે મહિના ઉકાળેલું પાણી વાપરે છે. દેવગુરુધર્મ પરત્વે એમની અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવ રહ્યાં છે. આ પુણ્યશાળી આત્મા હંમેશાં આરાધનામાં આગળ વધતા રહ્યા. સંપત્તિને પોતાની પાછળ ચલાવનારા આ ગુણસંપન્ન શ્રેષ્ઠીએ આજની તેમની વિશાળ પરિવારની જે કાંઈ અસક્યામતો છે તેમાંથી વિશેષ રકમ તેમણે ધર્મને ક્ષેત્રે અર્પણ કરી. દાનસરિતાનો આ આંકડો ઘણો મોટો થવા જાય છે. આવા ઉદારચરિત પુણ્યાત્માના જીવનનું મૂલ્ય આંકવું ઘણું જ કિઠન છે. શ્રીમંતાઈનો દોમદોમ વૈભવ છતાં તેમની સાદગી, વિનમ્રતા, સૌજન્ય અને નિરાભિમાનપણું સૌની પ્રશંસા અને દાદ માંગી લે છે. જિનભક્તિના રસિક આ પુણ્યાત્માએ પોતાના ગર્ભ– શ્રીમંતાઈભર્યા જીવનમાં પણ સંસાર અને સંસારના અનેકવિધ આકર્ષણોને તિલાંજલિ આપી, સર્વ વિરતિ ધર્મ'ની ઉપાસના કરવાની તીવ્ર ઝંખના સાથે દેશિવરિત જીવનથી આત્મકલ્યાણ માર્ગે આગળ વધવાપૂર્વક સ્તવન, છંદ, સજ્ઝાય આદિ કંઠસ્થ કરી, યથા સમયે મધુર કંઠે તેનો ઉપયોગ કરી આત્મમસ્તીમાણતા. શેઠશ્રીને દ્રવ્યાનુયોગાદિ ગ્રંથના અભ્યાસની પણ તીવ્ર ઉત્કંઠા, જેથી સામાયિકમાં સ્વાધ્યાય, વાચન તેમ જ ઓફિસમાં બેઠા હોય ત્યારે પણ ધર્મવાચન ચાલુ જ હોય. આ રીતે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ પંચસંગ્રહ, કમ્મપયડી, તત્ત્વાર્થસૂત્ર, બૃહત્સંગ્રહણી આદિનો અભ્યાસ કરી તે તે સૂત્રોની અનુપ્રેક્ષા કરી તત્ત્વજિજ્ઞાસુઓ સાથે ચર્ચા કરતા. શ્રી ખુમચંદભાઈનાં ધર્મપત્ની સ્વ. ચૂનીબહેનનું જીવન પણ એક શ્રાવિકાને શોભતું હતું. તેમના પરિવારમાં છ પુત્રો છે. અને તે દરેકને ધર્મસંસ્કારો આપવાનું તેઓ ચૂક્યાં નથી, જેનાં પરિણામે આજે વિવિધ ધંધામાં જોડાવા છતાં તેમની ધર્મશ્રદ્ધા Page #341 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ સારી છે. ધનના ઢગલા ઉપર બિરાજવા છતાં જરૂરતવાળા સાધર્મિક ભાઈ બહેનો તરફ હંમેશાં માયાળુ અને નમ્ર રહ્યાં છે. જૈનેતરો પણ એમના આંગણેથી ક્યારેય પાછાં ગયાં નથી. અર્થાત્ આંગણે આવેલાનો પ્રેમભાવથી આદર-સત્કાર કર્યો છે. સાદું જીવન જીવતાં આ દાનેશ્વરી લાખોની સખાવતોનો પ્રવાહ વહેડાવવા ઉપરાંત અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટોના સ્થંભ બનીને રહ્યાં છે. દાન, શીલ, તપ અને ત્યાગ ભાવનાથી એમનું વ્યક્તિગત જીવન અનેકોને ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યું છે. ધર્મ અને શાસનસેવાની અનન્ય લાગણી ધરાવનાર શ્રી ખુમચંદભાઈએ આચાર્યભગવંતોની નિશ્રામાં સંઘયાત્રા પણ કાઢેલ છે. ભારતભરનાં નાનાંમોટાં અનેક તીર્થોની યાત્રા ઉપરાંત ઉપાશ્રયો અને મંદિરોનાં શિલાસ્થાપન કરેલ છે. સંખ્યાબંધ જૈન પાઠશાળાઓમાં તેમની દેણગી અને જાતદેખરેખ હતી અને આજે પણ પરિવાર તરફથી થતી રહી છે. નવ્વાણું યાત્રાઓ કરી. ઉપધાન કરાવ્યાં, ત્રણ વખત ૫૦૦ યાત્રિકોની સ્પેશ્યલ ટ્રેઇન લઈ ગયા. જૈન દેરાસરો, ભોજનશાળાઓ, જ્ઞાનમંદિરો, વૃદ્ધાશ્રમો, પાઠશાળાઓ અને નાની મોટી અનેક સંસ્થાઓને તેમણે નવપલ્લવિત કરી હતી. આજીવન સેવાધારક : અનેકવિધ વ્યવસાયે સુજ્ઞ કર્મયોગી શેઠ ચારુચંદ્ર ભોગીલાલ બાવન વર્ષની સિદ્ધિ સમી ‘શેઠ' પદવીને પાવનતાથી વહન કરી, ખૂબ નાની વયે ‘શેઠ’ સ્થાન ગ્રહણ કરી સામાજિક અને ધાર્મિક ધન્યતાથી રસબસ બન્યા છે. ૧૬-૭-૧૯૨૨ના જન્મદિનના પ્રારંભથી આજ સુધી તેઓએ માત્ર પ્રગતિ આગેકૂચના આસવને અકબંધ જાળવ્યો છે. ૧૯૪૮થી પ્રગતિની વણથંભી કૂચ પ્રારંભ થઈ. જ્ઞાતિની વ્યવસ્થાપક કમિટીના સભ્ય ચૂંટાયા. ૧૯૫૧માં ૨૮ વર્ષની ઉંમરે ‘શેઠ'નું પદ સ્વીકારી, આજ સુધી સેવા આપી, જેની તુલના અતુલિત છે. ૧૯૬૦માં ડહેલાના ઉપાશ્રય ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે, પાનસર મહાવીર સ્વામી દેરાસરમાં ટ્રસ્ટી તરીકે, ૧૯૮૪થી મે. ટ્રસ્ટી તરીકે પણ સતત સેવા આપી. ૧૯૫૯માં આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદમાં જૈન સંઘના પ્રતિનિધિ તરીકે ૧૯૮૪માં વહીવટદાર પ્રતિનિધી તરીકે નિમાયા અને હાલ તેઓ બીજા વહીવટદારો સાથે રહી વહીવટ કરે છે. નીતિસૂરિ જૈન પુસ્તકાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ સારી સેવા આપી. ટેક્સેસન કેસોમાં અતિ અનુભવી, શહેરની સુવિખ્યાત ૩૨૫ મિલો જેવી કે કેલિકો, જ્યુપીટ૨, જહાંગીર અને અન્ય મિલોના સેલ્સ ટેક્ષ સલાહકાર બની કાર્યરત રહ્યા. ગુજરાત સેલ્સટેક્ષ બાર એસોસિએશનમાં વિવિધ હોદ્દાઓ–મંત્રી, પ્રમુખ તથા એડિટર– ધારણ કરી, વહીવટ અને અનુભવથી સજ્જ બનાવી ખૂબ જ સેવા આપી. લગભગ ૧ લાખ રૂપિયા જેવી આવક એ જમાનામાં તેમના એસોસિએશનને મેળવી આપનાર તેમનાં બે પુસ્તકો, જે અંગ્રેજી ભાષામાં વેચાણવેરા કાયદા અને નિયમો માટે બહુ ઉપયોગી રહ્યાં હતાં. ગુજરાત હાઇકોર્ટ તથા ટ્રિબ્યુનલમાં પણ તે પુસ્તકો સંદર્ભ પુસ્તકો તરીકે માન્ય બન્યાં હતાં. મા. શ્રી ગંગોપાધ્યાયજીના પ્રમુખપણા હેઠળ એક અભ્યાસજૂથ ગુજરાત સરકારે સેલ્સ ટેક્સના કાયદા માટે ૧૯૭૦માં રચાવ્યું, તેમાં તેઓ સભ્ય બનવાની પ્રતિષ્ઠાને પામ્યા. પ્રેક્ટિસ દરમ્યાન તેઓને મળતી ફીથી તેમનો સંતોષ સરાહનીય હતો, જે પ્રણાલિકા આજે તેમના પુત્ર ચિ. નિખિલેશભાઈએ જાળવી છે જે નોંધપાત્ર છે. નમ્ર સ્વભાવ, સૌની સાથે પ્રીતિ, આક્ષેપોની સામે દલીલ વિના નતમસ્તકે શાંત કાર્ય કરવાની પદ્ધતિ, કાર્યકાલ દરમ્યાન ત્રણ પેઢીઓ સાથે સંતુલિત સેતુ બનાવી કામ કરવાની રીત તથા કેળવણી ટ્રસ્ટ, ચેરિટેબલ ટ્રસ્ટ, ધર્માદા ટ્રસ્ટ અને અનેક સેવાભાવી કાર્યોને સુકાન આપ્યું છે. તેમના સમય દરમ્યાન વ્યવસ્થાપક કમિટીના ૧૮ સભ્યો ચૂંટાયા અને તેઓ રિટાયર્ડ થયા. કેટલાક સભ્યો સાથે સેક્રેટરી, જો.સેક્રેટરી અને ટ્રેઝરર સુધીની પદવી પ્રાપ્ત કરી અને તેમની સાથે તેમણે કાર્ય કર્યું. સમસ્ત જીવન અનેકલક્ષી પ્રવૃત્તિમાં સતત કાર્યમય રહેનાર કર્મઠ જીવ શેઠ ચારુચંદ્ર ભોગીલાલને જીવનયજ્ઞની પાવન પળોમાં માતુશ્રી મહાલક્ષ્મીબહેન, ધર્મપત્ની કુસુમબહેન, સુપુત્ર શ્રી નિખિલભાઈ, તેમની સુપુત્રી તરંગિનીબહેન અને અન્ય કુટુંબીજનોના સહકાર વિના કદાચ આટલી સિદ્ધિમય સફળતા ન મળી હોત. અવિસ્મરણીય ચિરંજીવ અંકિત રહે તેવો પરિવારનો પ્રેમ, જ્ઞાતિસેવાનો ભેખધારી કાર્યકાળ અને સામાજિક તથા વ્યક્તિગત સૌનાં દિલમાં પ્રેમપાત્ર સ્થાન પ્રાપ્ત કરેલ છે. શ્રી ચિમનલાલ ખીમચંદ મહેતા સત્યને જેમ શણગારની બિલકુલ જરૂર નથી તેમ સંસારમાં કેટલાંક માનવરત્નો સ્વયં સત્યથી પ્રકાશી ઊઠે છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ જીવનમાં ઘણું બધું નક્કર કામ કર્યું હોવા છતાં કશું જ કર્યું નથી એવી નિરપેક્ષ વૃત્તિથી પોતાનું કર્તવ્ય બજાવ્યે જાય છે. આવા આ સમસ્ત માનવજાતના કલ્યાણઇચ્છુક શ્રી સી. કે. મહેતા સાહેબને વર્ષો પહેલાં એકવાર રૂબરૂ મળવાનું બન્યું ત્યારે પ્રથમ પરિચયે જ એમના ઋજુ હૃદયની છાપ અંકિત થઈ હતી. આવું મમતાળું વ્યક્તિત્વ ધરાવતા શ્રી ચિમનલાલભાઈએ પુરષાર્થ અને અપૂર્વ આત્મવિશ્વાસથી નાની વયમાં જ સ્વતંત્ર ધંધામાં ઝંપલાવ્યું. નીતિમત્તા અને ઊંડી સૂઝ–સમજને કારણે ધીરે ધીરે પણ પ્રગતિકારક રીતે ધંધાનો વિકાસ થતો ગયો. ૧૯૭૧માં દીપક નાઇટ્રાઇટ લિ.ની સ્થાપના કરી અને ૧૯૭૯માં દીપક ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશનની સ્થાપના કરી વ્યાપારિક ક્ષેત્રે આગવું સ્થાન ઊભું કર્યું. સાથે ધર્મશ્રદ્ધાના સિંચનથી સંસ્કારછોડને પણ ઊછેર્યો. મૂળભૂત રીતે ધર્મના સંસ્કારસિંચનથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પણ સમાજસેવા અને અનુકંપાદૃષ્ટિથી ઉત્તરોત્તર દાનધર્મનાં સોપાનો ચડતા રહ્યા. પ્રબળ પુણ્યબળના યોગથી જ ધંધાની ઉન્નતિ અને ધાર્મિક, સામાજિક કાર્યોમાં પ્રગતિ સધાય છે. એવા એમના દૃઢ વિશ્વાસને લઈને ધંધામાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં આત્મિકઆધ્યાત્મિક સંબંધોને ઉચ્ચ પદ આપતા રહ્યા. વ્યાપાર, ઉદ્યોગક્ષેત્ર ઉપરાંત સામાજિક, ધાર્મિકક્ષેત્રે પણ તેમણે વિનમ્ર રીતે પોતાનો યશસ્વી ફાળો આપ્યો છે. વડોદરા નાંદેસરી ખાતે એક અદ્યતન હોસ્પિટલની સુંદર સગવડ ગ્રામીણ તેમજ ઔદ્યોગિક જનતા માટે એક ફાઉન્ડેશનની રચના કરી, જેનો લાભ સેંકડો લોકો લઈ રહ્યાં છે. દીપક મેડિકલ ફાઉન્ડેશન અને દીપક ચેરિટેબલ ટ્રસ્ટમાં લગભગ ૮૦ માણસોનો સેવાભાવી સ્ટાફ આજુબાજુના સંખ્યાબંધ ગામડાંઓમાં સેવા આપી રહ્યાં છે. તેઓ દાયણની તાલીમનું તથા આ વિસ્તારની મહિલાઓમાંથી સગર્ભાઓને અલગ તારવવાનું, ગામડાઓમાં ક્લિનિકની શ્રેષ્ઠત્તમ સુવિધા પહોંચાડવાનું, રસીકરણનું તેમજ મહિલાઓ તથા તરુણ તરુણીઓ માટે માહિતીશિક્ષણ અને સંદેશાવ્યવહાર પૂરા પાડવાની સેવા આપે છે. આ બધી જ માનવસેવાની પ્રવૃત્તિના પાયામાં શ્રી ચિમનલાલભાઈની પરગજુ સેવાપરાયણતા ધરબાયેલી પડી છે. ધંધામાં અને સમાજસેવામાં તેમનું કાર્યકૌશલ્ય હંમેશાં ઝળકી રહ્યું છે. ધંધાર્થે સમગ્ર વિશ્વની પ્રદક્ષિણા કરી હોવા છતાં સ્વપ્ન શિલ્પીઓ ભારતમાં હોય કે અમેરિકામાં હોય સુદેવ, સુગુરુ, સુધર્મ, સાથે જ રહ્યાં છે. એક આદર્શ શ્રાવક તરીકેના બધા જ સદ્ગુણોનું તેમનામાં દર્શન થાય છે અને તેથી જ તેમનું વ્યક્તિત્વ હંમેશાં નિરાળું ભાસે છે. કેમિકલ્સના વ્યાપારક્ષેત્રે વ્યાપક નામના મેળવીને અઢી દાયકાના કેમિકલમારકોના બહોળા અનુભવ પછી સને ૧૯૭૦માં ઉદ્યોગક્ષેત્રે ઘણું મોટું પ્રદાર્પણ કર્યું. સખત પરિશ્રમ બાદ દીપક નાઇટ્રાઇટના ઉત્પાદન ક્ષેત્રની દશાબ્દી ૧લી એપ્રિલ ૧૯૮૩માં શાનદાર રીતે ઊજવી. ૧૯૮૨ની દિવાળી સૌરાષ્ટ્ર માટે વાવાઝોડાના ઝંઝાવાતથી ખૂબજ કાજળઘેરી બની રહી ત્યારે દીપક ચેરિ. ટ્રસ્ટની પણ ત્વરિત સ્થાપના કરી અને જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા પીડિત આત્મિકોને શાતા બક્ષી. રહેવાનાં ઘર ખેડૂતોને અને માલધારીઓને હજારોની સંખ્યામાં પશુઓનું પુનઃસ્થાપન, ગામેગામ થઈને વાસણો, રેશન, વસ્ત્રો વગેરેનું વિતરણ લાખોને હિસાબે કર્યું. વહીવટી સૂઝ અને ત્વરિત કાર્ય કરવાની કુનેહ આપણા આ શ્રેષ્ઠીવર્યમાં જોવા મળે છે. સમાજને તેમની સેવાનો લાભ અહર્નિશ મળતો રહે એ જ અભ્યર્થના. અનેક ધાર્મિક સંસ્થાઓમાં માતબાર દાન આપનાર શ્રી ચન્દ્રકાન્ત મૂળચંદ શાહ શ્રી ચન્દ્રકાન્ત મૂળચંદ અગિયાળીના વતની છે. હાલ મુંબઈમાં વસવાટ કરે છે. નાની પિતાશ્રીનું વાત્સલ્ય ઉંમરમાં ગુમાવેલું. સાધારણ પરિસ્થિતિમાં માતાએ ત્રણે બાળકોને ઉછેર્યાં. મેટ્રિકનો અભ્યાસ સિહોર મુકામે કરી મુંબઈમાં આવી સર્વિસ ચાલુ કરી. આપમેળે મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી મુંબઈમાં સન ૧૯૫૦થી વસવાટ કરે છે. સર્વિસ કરી ત્યારબાદ ઇલેક્ટ્રિકલાઇનમાં ધંધો તથા મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું. પ્રભુએ સારી સફળતા આપી. કુટુંબના સહકારથી અને વડીલોના આશીર્વાદથી ૧૯૭૨માં નવા ધંધાનું સાહસ કન્સ્ટ્રક્શન લાઇનમાં કર્યું અને સફળતા પ્રાપ્ત કરી. શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિની અનેક સંસ્થાઓમાં Page #343 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ તન-મન-ધનથી શક્ય સહકાર આપવા પ્રયત્ન કરે છે. નાની ઉંમરમાં તેમણે પોતાના વતન સિહોરમાં પોતાના માતુશ્રી ગજરાબેન મૂળચંદના નામે સૌને ભેદભાવ વગર ફક્ત ૨૦ પૈસામાં દવા મળે તે માટે સાર્વજનિક દવાખાનું શરૂ કર્યું. સિહોરમાં ચાલતી આયંબિલશાળા અને ગરમ પાણી વિભાગ કાયમી માટે સારી રીતે ચાલુ રહે તે માટે સારી રકમ આપી. મહાવીર જૈન વિદ્યાલયમાં અંધેરી શાખામાં પોતાના પિતાશ્રીના નામે સારી રકમ ભોજનગૃહમાં આપેલ છે. મુંબઈમાં સાયનમાં ચાલતી આયંબિલશાળામાં આસો માસની શાશ્વતી ઓળી માટે રૂા. ૮૭૮૮૮ જેવી સારી રકમ આપી પોતાના માતુશ્રી ગજરાબેનના નામે અને અન્ય આદેશ તેમના કુટુંબીજનોના નામે લીધેલ છે. પાલીતાણા ડેમ ઉપર સેનેટોરિયમમાં પિતાશ્રીના નામે બ્લોક કરાવેલ છે. સુરત મહાવીર જૈન હૉસ્પિટલમાં પણ સારી રકમ આપેલ છે. તે ઉપરાંત જૈન જ્ઞાતિની ચાલતી સંસ્થા જેવી કે યશોવિજય જૈન ગુરુકુળ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, તાલધજ જૈ વિદ્યાર્થી ગૃહ, મહાવીર વિદ્યાલયમાં અને કન્યા છાત્રાલય વડોદરા શાખા જેવી અનેક સંસ્થાઓમાં સ્કોલરશીપ, ભોજન તિથિ અને અન્ય ક્ષેત્રે સારી રકમ આપેલ છે. તે ઉપરાંત પોતાના વતન સિહોરમાં ઉપધાનમાં પોતાનો સારો હિસ્સો આપી લાભ લીધેલ. તે ઉપરાંત કદમિગિરમાં પ.પૂ.શાસનસમ્રાટ મેરુપ્રભસૂરીશ્વર મહારાજની નિશ્રામાં વિધિ સહિત યોજેલ આયંબિલની ઓળીમાં પોતે સારો હિસ્સો આપી અમૂલ્ય લાભ લીધેલ અને તેઓની નિશ્રામાં અગિયાળી અને સિહોરમાં પ્રતિષ્ઠા કરાવી સારી રકમ આપેલી. અભ્યાસ ઓછો હોવા છતાં ખૂબ સમજણપૂર્વક દરેક કાર્યમાં પૂરી ધગશથી કામ કરે છે. દરેક જગ્યાએ ભોજનગૃહ, આરોગ્ય સુવિધા અને શિક્ષણ વિ. ક્ષેત્રમાં સારુ કાર્ય કરવાની ધગશ ધરાવે છે. ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિમાં એડવાઈઝરી બોર્ડમાં છે. શ્રી સાઉથ બોમ્બે ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી વીતરાગ ટ્રસ્ટ, શ્રી આચાર્ય મેરુપ્રભસૂરીશ્વરજી સ્મારક ટ્રસ્ટ, વિ. ટ્રસ્ટોમાં ટ્રસ્ટી તરીકે છે. પોતાના વતન સિહોરમાં અને અન્ય સ્થળે બીજાં શુભ કાર્યોમાં તેમનું યોગદાન આ મુજબ છે ઃ આરોગ્ય : * માતુશ્રીના નામે તથા પિતાશ્રીના નામે સાર્વજનિક દવાખાનામાં એક્સ–રે વિભાગ, નહીં નફા-નુકશાન ધોરણે. * નંદલાલ મૂળજી ભૂતા હોસ્પિટલ સિહોર–ડિલક્સ રૂમ માટે. * તળાજા હોસ્પિટલમાં પુરુષ વોર્ડ માટે. Jain Education Intemational ૩૨૭ * સંયોગ ટ્રસ્ટને કે. ઈ. એમ. હોસ્પિટલમાં મેડિકલ સુવિધા માટે. * BSES MG હોસ્પિટલ–અંધેરી સંચાલિતમાં ડોનેશન. ‘બ્રહ્માકુમારીઝ’ * ભાવનગર વૃદ્ધાશ્રમમાં ઇલેક્ટ્રિક રૂમ માટે ડોનેશન. * અમદાવાદ શ્રી નવનીતભાઈ ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં બાળ-વિભાગ' માટે યોગદાન. * લાઠી દવાખાનામાં યોગદાન. * મહુવા હોસ્પિટલમાં યોગદાન. શિક્ષણ : * સાવરકુંડલામાં વિદ્યાર્થીગૃહમાં એક રૂમ માટે ડોનેશન. * તપોવન નવસારીમાં એક સ્કૂલ વર્ગ. * MGT FoundationTkv "Knowledge of Wheelsનો મોબાઇલ વાન દ્વારા ગરીબાઈ રેખા નીચેના મહારાષ્ટ્રમાં વસતા વિદ્યાર્થીઓના કમ્પ્યૂટર્સ શિક્ષણ માટે રૂ. ૧૦,૦૦,૦૦૦નું યોગદાન. * સિહોર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ એન્ડ આર્ટ કોલેજમાં સિહોર એજ્યુકેશન ફાઉન્ડેશનને ૩. ૫,૦૧,૦૦૦. * દેવગાણા તથા કદમ્બગિરિ સ્કૂલમાં યોગદાન. ધાર્મિક અને અન્ય : * વડોદરામાં માતુશ્રીના નામે ઉપાશ્રય તથા ચૈત્ર અને આસો માસની શાશ્વત ઓળીનો કાયમી આદેશ. * અમદાવાદ પાલડીમાં આયંબિલહોલમાં પિતાશ્રીના નામે અષાઢ સુદ ૧૪થી કારતક સુદ ૧૫ સુધી આયંબિલની કાયમી યોજના. * આચાર્ય વિજય મેરુપ્રભસૂરીશ્વરજી સ્મારક ટ્રસ્ટ સંચાલિત અમિયાપુર સાબરમતીમાં તેમના માતુશ્રી ગજરાબહેનના નામે ભોજનશાળા માટે રૂ. ૯,૧૧,૦૦૦. * અમિયાપુરમાં અતિથિગૃહમાં યોગદાન. * ભાવનગર શ્રી શ્વેતામ્બર જૈન સેવાસમાજ મારફત સાધારણ સ્થિતિનાં કુટુંબોને અપાતી મદદમાં યોગદાન. * ભાવનગર આયંબિલશાળા અને ભોજનશાળામાં કાયમી સ્વામીભક્તિમાં યોગદાન. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ વન શિલ્પાઆ. * ભાવનગરમાં વૃદ્ધાશ્રમમાં કાયમી તિથિ માટે સારી રકમ આપી વૃદ્ધાશ્રમમાં રસિલાબેનના નામે રકમ આપી. * સિહોર, સાવરકુંડલા અને અન્ય પાંજરાપોળમાં યોગદાન. * શ્રી નેમિ લાવણ્ય વિવેક-વિહાર નેશનલ હાઇવે નં. ૮, કરમબેલી સ્ટેશન સામેના સંકુલમાં પૂ. સાધુ-સાધ્વીજીની માગશર માસની વૈયાવચ્ચ માટેની કાયમી વ્યવસ્થા માટે. * મુલુંડ તાંબેનગર ઉપાશ્રયમાં ‘આધારસ્તંભ' તરીકે યોગદાન * સિહોર શ્રી પરશુરામ બળવંત ગણપુલે મહિલામંડળ અને અન્ય મહિલામંડળમાં યોગદાન ક સિહોર મિત્ર મંડળ-ચેક ડેમ કરવા માટે યોગદાન * કેસરિયાજી પાલિતાણા સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચમાં યોગદાન. * અમદાવાદ સાધ્વીજી મહારાજના ઉપાશ્રયમાં યોગદાન. * પૂ. આ. વલ્લભ સૂરીશ્વરજી મહારાજ-દિલહી સ્મારકમાં યોગદાન. * સિહોર દુષ્કાળ રાહતફંડમાં યોગદાન. * સિહોર તથા રાજસ્થાનમાં ઉપાશ્રયમાં યોગદાન. * શ્રી શંખેશ્વર ભોજનશાળામાં યોગદાન. કચ્છ-ભદ્રેશ્વર, અજારા, મહુડી, તળાજા, ભોંયણી, સેરીસા, પાનસર, કાવી, કુલપાકજી, તારંગા વ. અનેક તીર્થસ્થાનોમાં ભોજનગૃહોમાં કાયમી નિભાવફંડમાં. * શ્રી જીવદયા મંડળી–મુંબઈ. * શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-પરલી ખપોલી નજીકમાં યોગદાન. કે વડાલા અચલગચ્છ સંચાલિત આયંબિલખાતામાં યોગદાન. * સિહોર અજિતનાથ ભગવાનની વર્ષગાંઠ નિમિત્તે કાયમી સ્વામીવાત્સલ્ય માટે. * મુંબઈ–શ્રી જૈન સહાયક ટ્રસ્ટમાં યોગદાન. * શ્રી વર્લ્ડ જૈન કોન્ફડરેશનમાં યોગદાન. કે હમણાં જ અમીયાપુરામાં ઓફિસ બિલ્ડિંગ માટે સેવંતીલાલ મૂળચંદના નામે મોટી રકમ આપી તથા ધર્મશાળા માટે રસિલાબેન ચંદ્રકાન્ત શાહના નામે રકમ આપી. ખડોલમાં પણ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે સારી રકમ આપી. હમણાં જ અમીયાપરમાં ઓફિસ બિલ્ડીંગ માટે સેવંતીલાલ મૂળચંદના નામે મોટી રકમ આપી તથા ધર્મશાળા માટે સરલાબહેન ચન્દ્રકાન્ત શાહના નામે રકમ આપી. ખડોલમાં પણ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે સારી રકમ આપી. આ સિવાય પણ નાનાં મોટાં ફંડફાળામાં તેમનો સહયોગ જૈનજૈનેતર સંસ્થાઓને અહર્નિશ મળતો રહ્યો છે. શ્રી ચંપકલાલ ગિરધરલાલ વોરા ઘોઘારી જૈન સમાજે જે કેટલાક દાનવીરો–સામાજિક સેવકોની ભેટ આપી છે તેમાંના એક સરળ ને ઋજુ સ્વભાવના શ્રી ચંપકભાઈ વોરા ઘોઘારી સમાજનું ગૌરવશાળી રત્ન હતાં. મધ્યમ અને સામાન્ય વર્ગના કુટુંબના મોભીનું અકાળે અવસાન થાય ત્યારે કારમા આઘાતના સમયે વિધવા થનારને સહાનુભૂતિપૂર્વક મુંબઈમાં ફંડ કરી આપવામાં ચંપકભાઈનું મહત્ત્વપૂર્ણ પ્રદાન હતું. એમના ગ્રુપ આગળ ૨૦૦-૨૫૦ વ્યક્તિનાં નામ હતાં. દરેકને ફક્ત ફોન કરી સૌની એક જ સરખી રકમ લખાવી દેતા અને ટીપેટીપે સરોવર ભરાય એ ન્યાયે સારી એવી રકમ ભેગી કરી દેતાં. આ ઉપરાંત તેઓશ્રી સામાજિક, ધાર્મિક અને કેળવણીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા સારું એવું દાન આપતાં. જીવનમાં સરળતા-ઉદારતા-ગુરુભક્તિ રૂપે પૂ. નંદિષણવિજય મહારાજ (સાંસારિક ભત્રીજા)ના આશીર્વચનોથી ગુપ્તાનગર અમદાવાદમાં ઉપાશ્રય બંધાવી આપેલ. તેમજ યશોવિજય જૈન ગુરુકુળ પાલિતાણામાં ભવ્ય અતિથિગૃહ બંધાવી આપેલ. તેમજ પોતાના વતનનાં નાનાં બાળકોને માટે પણ સુંદર બાળમંદિર બંધાવેલ. પોતાના વતન નવાગામ (બડેલી) સાથે સાથે પંચતીર્થ યાત્રા રૂપે બબ્બે વખત સંઘયાત્રા કાઢેલ. એમની વિશેષ પ્રવૃત્તિ સહાયક ટ્રસ્ટને જે ૫00-600 મનીઓર્ડર થતા એનું ફંડ એકઠું કરવાનું કાર્ય હતું. એમનું ગ્રુપ અલગ પ્રકારે સહાયક ટ્રસ્ટનું ફંડ ભેગું કરતું. આપને ત્યાંના પ્રસંગે ૩-૪ વડીલ વ્યક્તિઓ સહાયક ટ્રસ્ટના ફંડ માટે આવે. આગ્રહભરી વિનંતી કરે. સંસ્થાનો અહેવાલ આપે. પાર્ટી રૂા. ૭૫૦/- આપવાનું કહે એટલે ફરી સમજાવે કે આપ રૂ|. Jain Education Intemational Page #345 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧,૦૦૦/- આપો તો એની સામે તલકચંદભાઈ (ફાધર) રૂ।. ૨૫૦/- આપે અને બધા જ કાર્યકરો ૫૧, ૫૧ રૂ।. આપે જે ૧૫-૧૭ વ્યક્તિઓ હતી. એટલે રૂ।. ૧,૦૦૦/-ની સામે દરેક વખતે સંસ્થાને બીજાં રૂ।. ૧,૦૦૦ અંદાજે મળે. આ વાત છે ૧૯૬૫-૭૫ આસપાસની. આવા આજે કેટલા કાર્યકરો? ચંપકભાઈનાં ધર્મપત્ની ચંપાબહેનનો નાની ઉંમરમાં દેહવિલય થયેલ. માતા-પિતા બન્નેના સ્વર્ગવાસ પછી એમના લઘુપુત્ર અને અનેક સંસ્થા સાથે સંકળાયેલ જયસુખભાઈ વોરા સમાજસેવાનાં અનેક કાર્ય કરી રહેલ છે. ચંપકભાઈના મોટા પુત્ર વાડીભાઈનું નાની જ વયમાં અવસાન થયેલ. અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર શ્રી ચંદુલાલ ભાઈચંદ શાહ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરના વતની શ્રી ચંદુલાલભાઈનો જન્મ તા. ૧૧-૧૯૨૮ના રોજ થયો. મેટ્રિક સુધીનું શિક્ષણ અમદાવાદમાં શેઠશ્રી ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં ૧૯૪૦-૪૬માં લીધું પણ પછી ૧૯૪૮થી મુંબઈને કર્મભૂમિ બનાવી. ૧૯૫૩થી મુંબઈમાં દીપક મેડિકલ સ્ટોર્સની નાની દવાની દુકાનથી ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી, જેમાં ક્રમેક્રમે સારો વિકાસ થયો. દેવ-ગુરુ-ધર્મમાં અનન્ય શ્રદ્ધા-ભક્તિને કારણે તેમના સેવાજીવનની સુમધુરતા સદા મહેકતી રહે છે. વ્યવસાયમાં દીપક મેડિકલ સ્ટોર વીમા એજન્ટ તેમ જ યુનિટ ટ્રસ્ટના એજન્ટ તરીકેની જ્વલંત ઉજ્વળ કારકીર્દી ધરાવે છે. યાત્રાર્થે હિંદનાં ઘણાં સ્થળોનું પરિભ્રમણ કર્યું છે. શ્રી ચંદુભાઈ અનેક સામાજિક સંસ્થા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે, જેવી કે–જૈન સહકારી બેંકમાં ૧૯૭૪થી બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બર તરીકે તથા મુંબઈ ચમન છાત્રમંડળમાં પ્રમુખમંત્રી તરીકે ચાલુ છે. તેમજ શ્રી પ્રગતિ મંડળ સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ કો.ઓ. સોસાયટીમાં કમિટી મેમ્બર તરીકે બાર વર્ષ સેવા આપેલી. સી. એન્ડ ડી. કેમિસ્ટ ઝોનના ૧૯૭૫થી ૧૯૯૫ હાલમાં પ્રેસિડેન્ટ તરીકે ચાલુ હતા. મુંબઈમાં ઝાલાવાડ જૈન સંઘના મંત્રી તરીકે સેવા આપેલ. ૩૨૯ તેમજ સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ક્લબમાં તેમજ મહાવીર જૈન વિદ્યાલયમાં કમિટી મેમ્બર તરીકે તેમજ જિનાલય ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ મુંબઈ જીવદયા મંડળમાં ખજાનચી તેમજ મંત્રી તરીકે સેવા આપેલ છે. ઝાલાવાડ સોશ્યલ ગ્રુપ તથા શ્રી ગોવાલિયા ટેન્ક જૈન સંઘમાં કમિટી મેમ્બર તરીકેની સેવાઓ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલમાં શરૂઆતથી જ ખજાનચી મંત્રી, વાલકેશ્વર સર્કલના પ્રમુખ તરીકેની સેવા આપે છે. ઓગષ્ટ ક્રાંતિ કો. ઓ. સોસાયટીમાં ચેરમેન તરીકે તથા અન્ય નાની-મોટી સંસ્થાઓની સેવાઓ લક્ષમાં લઈ મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૨ના ઓગષ્ટથી જસ્ટિસ ઓફ પીસ (જે.પી.)ની પદવી એનાયત કરેલી, ઉપરાંત સરકારે ૧૯૭૪ના જૂનથી સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે તેમને પસંદ કર્યા છે. હાલમાં તેઓ એસ.ઈ.એમ. તરીકે નિમણૂક આપેલ. તેમની પ્રગતિમાં તેમનાં ધર્મપત્નીનો ફાળો જરાપણ નાનો-સૂનો નથી. કંચનબહેને માસક્ષમણ, સિદ્ધિતપ તેમ જ ઉપધાનતપ, વરસીતપ વગેરે અનેક તપશ્ચર્યાઓ કરેલ છે. આખુંયે કુટુંબ ખૂબ જ ધાર્મિક રંગે રંગાયેલું છે. કંચનબહેનનો સ્વર્ગવાસ ૧૦-૩-૦૩ આપણા એક રૂપિયાના નુકસાન સામે બીજાને પાંચ રૂપિયાનો ફાયદો થતો હોય તો આપણે નુકશાન ભોગવી લેવું, આ રીત તેમણે જીવનમાં અપનાવી છે. (આ રીતથી ગમે તેટલું ભોગવવું પડે) ગરીબ, બિમાર તેમજ સંજોગોના ભોગ બનેલાંઓ પ્રત્યે ખૂબ જ દયા રાખી યથાશક્તિ તન-મનધનનો ભોગ આપવો એ રીત પણ જીવનમાં અપનાવી છે. હમણાં જ થોડા સમય પહેલાં શ્રી ચંદુભાઈ અને તેમના લઘુબંધુ નવીનચંદ્રભાઈના પરિવારના સૌજન્યથી મુંબઈથી જેસલમેર–રાણકપુર વગેરે અનેક તીર્થસ્થાનોના યાત્રા–પ્રવાસનું આયોજન કરેલું. મુંબઈથી ૫૪ યાત્રિકો તથા જોરાવરનગર વગેરેનાં ૫૪ યાત્રિકો મળીને ૧૦૮ યાત્રિકોનો યશસ્વી યાત્રાપ્રવાસ યોજ્યો હતો. પરમ કૃપાળુ પરમાત્મા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપને સેવા કરવાની તક આપે તેવી પ્રાર્થના. ૨૦૦૪ નાગેશ્વર તીર્થની યાત્રા કરાવી ઘણી સંસ્થાઓમાં નાનાં-મોટાં ડોનેશનો આપેલ. તેમની એક દીકરી અનીતાબહેન કમલેશભાઈ વખારિયા છે. તેમને ત્રણ દીકરાઓ છે. કમલેશભાઈ વકીલાત તેમનો મોટો પુત્ર ડાયમંડની લાઇનમાં છે. નાનાભાઈ નવીનભાઈનું અવસાન ૧૭-૧૨-૦૧ થયેલ તેમના પત્ની તથા પુત્રી લીનાબહેન બે પુત્રો ધાર્મિક જીવન ગાળે છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ 330 શ્રી છોટાલાલ મણિલાલ શેઠ શ્રી છોટાલાલ અને તેમનું કુટુંબ જિનશાસને પ્રબોધેલા રંગે રંગાયેલું છે. સાવરકુંડલાના વતની શ્રી છોટાલાલ બેચરદાસ મુંબઈમાં મણિલાલ લાઇનમાં ખૂબ જ પામેલા આગેવાન વેપારી છે. ધંધાના પ્રભાવજનક વિકાસની સાથે ધર્મક્ષેત્રે એમનું અને એમના પરિવારનું ઘણું મોટું પ્રદાન છે. સાવરકુંડલા દેરાસરના વહીવટમાં પણ એમનું માર્ગદર્શન રહ્યું. દોઢસો વર્ષ પહેલાં મોતીશા ટૂંકમાંથી ધર્મનાથસ્વામીની પ્રતિમા લઈ આવ્યા ત્યારે એ વખતની પ્રતિષ્ઠા વખતે શરૂથી અંત સુધી આ શેઠ કુટુંબ મોખરે હતું, જે ધર્મપ્રભાવનાની પરમ્પરા આ પરિવારે આજ સુધી જાળવી રાખે છે. સં. ૨૦૦૨માં શ્રી મણિલાલભાઈના સ્વર્ગવાસ પછી વહીવટ શ્રી માનચંદભાઈએ કર્યો અને તે પછી શ્રી છોટાલાલભાઈ ધર્મ-આરાધનાનાં કાર્યોમાં રાહબર બની રહ્યા. ભારતના દક્ષિણ સિવાયના મોટાભાગનાં જૈનતીર્થોની યાત્રાએ સહકુટુંબ જઈ આવ્યા છે. શાન્તિસ્નાત્ર, ચાતુર્માસ, ઉપધાનતપ, અને કુટુંબમાં વર્ધમાનતપની ઓળી જેવાં વ્રતો થયેલાં છે. એમની સાધર્મિક ભક્તિ હંમેશાં આજ સુધી ચાલી રહી છે, જે એમની ધર્મનિષ્ઠાની પ્રતીતિ કરાવે છે. શ્રી છોટુકાકાના નામે સૌરાષ્ટ્રમાં તેમજ મુંબઈમાં તેઓ જાણીતા છે. પાંચ પુત્રોનો પરિવાર છે. સંયુક્ત કુટુંબમાં આનંદકિલ્લોલથી સૌ સાથે રહે છે. સૌરાષ્ટ્રના જૈન સમાજના જે અગ્રગણ્ય જૈન શ્રેષ્ઠીઓ ગણાવાયા છે તેમાં શ્રી છોટાલાલભાઈની પ્રથમ હરોળમાં ગણના થાય છે. સાધુ-સાધ્વીઓની શુશ્રુષા–વૈયાવચ્ચ સુંદર રીતે કરવામાં આ પિરવાર મોખરે રહ્યો છે. કાપડ યશકીર્તિ શ્રી છોટાલાલભાઈની ઉચ્ચતમ ભાવના અને મિલનસાર સ્વભાવને કારણે બહોળા જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બની રહ્યા છે. દિલની અમીરાતવાળા શ્રી છોટાલાલભાઈએ ઉત્તરોત્તર વિકાસ અને પ્રગતિ સાધી તેમાં તેના સદ્ગુણોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સમ્પત્તિના પોતે ટ્રસ્ટી છે, એમ માનીને જ્યાં જ્યાં સારાં કાર્યો થતાં રહ્યાં ત્યાં ત્યાં તેમણે અંતરના ઊમળકાથી લાભ લઈ વિવિધ ક્ષેત્રોમાં યથાયોગ્ય નાનાં-મોટાં ઘણાં દાન આપેલાં છે. તેમનું આ સ્વપ્ન શિલ્પીઓ પ્રદાન ખરેખર દાદ માગી લે તેવું છે. સાવરકુંડલાની જૈન બોર્ડિંગ અને શાળામાં એમની દેણગીએ પરિવારને ગૌરવ અપાવ્યું છે. ઊનાની ધર્મશાળામાં પણ એવી જ બાદશાહી સખાવત એમણે કરી છે. તેમનાં ધર્મપત્ની શાન્તાબહેન પણ એવાં જ ધર્મપરાયણ અને ઉદારરિત છે. ૨૦૪૦માં પાલિતાણામાં ચાતુર્માસ. એ વખતે ઉપધાનમાં પહેલી માળનો આ પરિવારે લાભ લીધો. ઉપધાન-અઠ્ઠાઈ વગેરે આ દંપતીએ ખૂબ જ ભાવથી કર્યાં. વર્ષો પહેલાં હસ્તગિરિમાં એક પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો પણ આ પરિવારે લાભ લીધો. શેઠશ્રી છોટાલાલભાઈ એમની પાછલી અવસ્થામાં વ્રત, જપ, તપ અને જિનશાસનની ધર્મમય જે કાંઈ પ્રવૃત્તિ થાય તેમાં વ્યસ્ત બની આનંદમંગલથી વિશાળ પરિવારને માર્ગદર્શન આપી રહ્યા છે. આવા શ્રેષ્ઠીઓ આપણી વંદનાના અધિકારી બને છે. શ્રી જયંતીલાલ રતનચંદ શાહ શ્રી જયંતીલાલ રતનચંદ શાહે મુંબઈ શ્રીસંઘના સામાજિક અને ધાર્મિક જીવન અને તેની જાહેર પ્રવૃત્તિઓ સાથે ઓતપ્રોત બની સેવાના ક્ષેત્રે જે પ્રગતિ અને સિદ્ધિ સાધી છે તે ભારતભરના જૈન સમાજ માટે પ્રેરણાદાયી અને ગૌરવરૂપ છે. મુંબઈ અને લંડન યુનિવર્સિટીમાં તેઓએ બી.એ. અને બી.કોમ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. પ્રથમ પાંચ વર્ષ ઇન્કમટેક્સઓફિસર તરીકે યશસ્વી કામગીરી બજાવી. ત્યારબાદ ૫૦ વર્ષ પૂર્વે ઇન્કમટેક્સની સ્વતંત્ર પ્રેક્ટિસની શરૂઆત કરી. શુભનિષ્ઠા, ચીવટભરી કામગીરી અને મમતાળુ સ્વભાવને લીધે આ ક્ષેત્રમાં તેઓએ ખૂબ જ નામના મેળવી. વ્યવસાયના વિકાસ સાથે અનેક સંસ્થાઓના વિકાસમાં તેઓએ સમય, શક્તિ અને દાનનો ઉદારતાપૂર્વક ઉપયોગ કરી ચિરસ્મરણીય ફાળો આપ્યો. તેમની સેવા–ભાવના, ઉદારતા અને કુશળતાનો લાભ મુંબઈ શહેરની અનેક સંસ્થાઓની જેમ, અન્ય સ્થળોની સંસ્થાઓને પણ મળી રહ્યો એ બિના જેમ તેમની સમાજ પ્રત્યેની વધતી મમતાની સૂચક છે, તેમ તેમની વિસ્તરતી નામના, કીર્તિ અને પ્રતિષ્ઠાને પણ અનુરૂપ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, જૈન દવાખાનું, શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ, શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી લોહાર ચાલ–પ્રિન્સેસ સ્ટ્રીટ જૈન Page #347 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૩૩૧ સંઘ અને બીજી અનેક સંસ્થાઓ સાથે સંકળાઈ તન-મન- ઉદારતા અને સેવાપરાયણતાના કારણે તેમના વ્યક્તિત્વની ધનથી સેવા અર્પી, તેનાં સંચાલન અને વિકાસમાં સુંદર ફાળો સુવાસ સર્વત્ર પ્રસરી રહી છે. આપ્યો છે. આ ઉપરાંત શ્રી વીશા પોરવાડ જ્ઞાતિના પ્રમુખ ફૂલ ગયું ફોરમ રહી તરીકે, સુરત જૈન ધર્મશાળાના મંત્રી તરીકે, શ્રી દલીચંદ વીરચંદ શ્રોફ વિદ્યાલય (સુરત)ના ઉપપ્રમુખ તરીકે અને શ્રી જયંતીલાલ વી. શાહ સુરત વર્ધમાન તપ આયંબિલ ભવન, શ્રી આત્મ-વલ્લભ-શીલ કોઈ માનવચિરાગ જ એવો હોય છે. સંસારના વૈભવસૌરભ ટ્રસ્ટ, શ્રી માણેકબાઈ રતનજી અરદેસર દુભાષ ટ્રસ્ટ, વિલાસ કે વૈર-વિરોધ–ધિક્કારની અંધિયારી વચ્ચે એ જન્મ લે શ્રી શાંતિદાસ ખેતસી ટ્રસ્ટ તથા શ્રી જે. આર. શાહ ફાઉન્ડેશન છે અને અંધારામાં અજવાળાં વેરતાં વેરતાં નિર્વાણ સાધે છે. ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ તેઓએ યશસ્વી કામગીરી બજાવી એમને મારા-તારાની, આગળ-પાછળની, માનપાનની કોઈ છે. શ્રી મહાવીર વિદ્યાલયના સુવર્ણમહોત્સવ પ્રસંગે તેઓએ દુન્વયી દુવિધા ઝાંખી પાડી શકતી નથી. એમના જીવનનું એક સહકાર્યકરોના સહકારથી ભગીરથ પ્રયાસો કરી જે રિદ્ધિ અને જ લક્ષ્ય હોય છે. એમના મૃત્યુનું પણ એક જ લક્ષ્ય હોય છે. સિદ્ધિ મેળવી છે તે તેમનામાં રહેલી વિરલ શક્તિનાં દર્શન “સત્યની વેદી પર આત્મસમર્પણ.” પ્રતિકૂળતાઓના કરાવે છે. વિવિધલક્ષી સંસ્થાઓની પ્રવૃત્તિઓ સાથે માનવ અંધારામાંથી સ્વપુરુષાર્થબળે એ આગળ આવે છે ને પોતાના રાહતનાં કાર્યોમાં પણ તેમની સેવા પ્રશંસનીય છે. બિહાર તથા ધ્યેયને સિદ્ધ કરવા ઝઝૂમે છે. આવો જ એક માનવ ચિરાગ સુરતના રેલસંકટ સમયે અને દુષ્કાળના કપરા સમયે તેઓએ એટલે કે ઉચ્ચ આદર્શનો અવતાર. સજ્જનતાનો સાગર શ્રી બજાવેલી કામગીરી સંસ્મરણીય છે. જયંતિલાલ વી. શાહ, જેમણે જીવનપંથને જ્યોતિર્મય બનાવવા તેઓ સુરત શહેરમાં તેના પ્રદાન બદલ જાણીતા છે. માટે ખમીર, ખુમારી અને ખાનદાનીનો અખંડ દીપ પ્રજ્વલિત તેઓ સુરતમાં મહાવીર જનરલ હોસ્પિટલ અને એસ. ડી. કર્યો. મહેતા કાર્ડિયાક હોસ્પિટલના સ્થાપક ચેરમેન રહ્યા. તેમનાં દર્શન, સ્વપ્ન અને છેલ્લાં ૧૫ વર્ષની અથાગ મહેનતને કારણે ગૌરવવંતી ગુજરાતના બેમિસાલ બનાસકાંઠાનું વીરક્ષેત્ર આ બન્ને હોસ્પિટલ માટે તેઓ જાહેર ફાળો એકત્ર કરી શક્યા વડાની વિરલ વસુંધરાએ તા. ૨૫-૧૨-૧૯૨૮થી શરૂ થતી છે. તેમણે ત્રીજી હોસ્પિટલ ન્યુરોલોજી અને ઓર્થોપેડિક્સ જીવનયાત્રા જ્યારે જે. વી. શાહના લોકસુપ્રસિદ્ધ હુલામણા સાથેનું ટ્રોમા સેન્ટર દર્શન જોયું હતું, જેનું બાંધકામ ચાલુ છે. નામના મુકામ પર આવી પહોંચી ત્યારે તેઓશ્રીની સામાજિક, શ્રી જે. આર. શાહનું ૪-૧૨-૨૦૦૧ના રોજ નિધન થયું. વ્યાવહારિક, સહકારી, રાજકીય, શૈક્ષણિક તેમજ આધ્યાત્મિક તેમના દેહવિલયનાં પાંચ વર્ષ પછી તેમનાં કુટુંબીજનો જ નહીં વિરાટતાનું દર્શન વિશ્વને કરાવ્યું. પરંતુ અસંખ્ય લોકો કે જેમને તેણે તેમના જીવનકાળ દરમ્યાન પોતાની વિચક્ષણ બુદ્ધિના પ્રભાવે ભલભલા માથાભારે મદદ કરી હતી તેઓ તેમને યાદ કરે છે. તત્ત્વોને રમતાં રમતાં અંકુશમાં લઈ શકતા હતા. પોતાની સારા કામમાં સામે ચાલીને સહભાગી થવાની ઉદારતા આગવી પ્રતિભાને ગમે તેવી આંટીઘૂંટીમાં પણ સ્વસ્થતા જાળવી તથા સમાજના અન્ય આગેવાનો પાસેથી ધર્મનાં; રાખતા હતા. વિકટ અને વિષમ પ્રસંગમાં જરાપણ વિચલિત સમાજકલ્યાણનાં તેમ જ શિક્ષણનાં કાર્યોમાં માતબર ફાળો થયા વિના કુશળતાથી રસ્તો કાઢી શકતા હતા એવા મૂઠી ઊંચેરા મેળવી આપવાની તેમની કાર્યકુશળતા ખૂબ જ વિરલ છે. માનવી તરીકે જીવન જીવીને યશોજ્વલ જીવનની ગરિમાને તેમની આવી વિશિષ્ટ શક્તિને લીધે અનેક સંસ્થાઓ પગભર ચાર ચાંદ લગાવ્યા હતા. તેમના જીવનમાં વિલક્ષણ પ્રજ્ઞા, બની છે અને પોતાનું સેવાકાર્ય સારી રીતે આગળ ધપાવી અપ્રતિમ પુરુષાર્થ અને જાજરમાન પ્રતિભાનો ત્રિવેણી સંગમ રહી છે. અવશ્ય જોવા મળતો હતો. ગ્રામકક્ષાએ વડા સેવા સહકારી મંડળીના, જિલ્લા કક્ષાએ બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી મિલનસાર અને સરળ સ્વભાવ, પરગજુ વૃત્તિ, ધર્મપરાયણતા, વિનમ્રતા અને વિવેકશીલતા જેવા સદ્ગુણોને બેંકના, ગુજરાત રાજ્ય કક્ષાએ ગુજ. કોમા સેલના અને દેશકક્ષાએ નાફેડના ચેરમેન તરીકે એક સાથે રહીને સેવા કરી જીવનમાં કેળવી જાણીને તેઓએ પોતાના કુટુંબના સંસ્કારવારસાને ખૂબ શોભાવી જાણ્યો છે. આવી અનન્ય ભાવના, પોતાનું નામ સુવર્ણઅંકિત કર્યું છે. તેઓશ્રીએ સહકારી ક્ષેત્રના Jain Education Intemational Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ પ્રતિનિધિ તરીકે વિદેશપ્રવાસ પણ ખેડ્યો હતો. ખોટમાં જતાં કે નબળી ગણાતી સહકારી સંસ્થાઓને અસરકારક નફો કરતી અને ધમધમતી બનાવી છે. સહકારી ક્ષેત્રનાં વિવિધ પાસાંઓનો તલસ્પર્શી અનુભવ અને અભ્યાસ કરી અનેરી કોઠાસૂઝને કારણે અનેકના સલાહકાર બન્યા. રાજકીયક્ષેત્રે પણ શ્રી જયંતીભાઈની સિદ્ધિ નાનીસૂની નથી. કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી જયંતીભાઈ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા. અને ઇ.સ. ૧૯૮૯માં અઢીલાખ મતની જંગી બહુમતીએ લોકસભામાં ચૂંટાયા. ૧૯૯૦માં કેન્દ્રના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના ખેતી અને સહકાર ખાતાના મંત્રી બન્યા અને છેલ્લે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કર્મઠ અને સક્રિય કાર્યકરની અદાથી કામ કર્યું. બનાસકાંઠાના હજારો લોકોને રોજગારી આપવામાં અગ્રેસર રહ્યા. જિલ્લા ખેડૂત મંડળના પ્રમુખ તરીકે, ગુજરાત રાજ્ય ખેતીવાડી પેનલના ચેરમેન તરીકે, તેમ જ બનાસબેંકના ચેરમેન તરીકે રહીને ખેડૂતોના વીજળી અને અન્ય પ્રશ્નો પોતાની આગવી કોઠાસૂઝથી ઊકેલી ખેડૂતોના લોકલાડીલા બન્યા હતા. વાત્સલ્યના વડલા શ્રી જયંતીભાઈના હૈયામાં માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાની ભાવના છલોછલ ભરેલી હતી. અત્યંત કુશળતા અને જાગૃતિની જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે એક જ વર્ષના ગાળામાં ચાલીશ હજાર વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કરીને અને ત્રણ વર્ષના ગાળામાં છ હજાર નવા શિક્ષકોની ભરતી કરીને શિક્ષણ ક્ષેત્રે વિક્રમ સર્જ્યો હતો. રાજકીય રંગે રંગાયેલા હોવા છતાં પણ ધાર્મિક ક્ષેત્રે પણ પોતાના આગવા સ્વરૂપને ટકાવી રાખી જિનશાસનની સેવાના યજ્ઞમાં પોતાનું ઉત્તમ કક્ષાનું ઉત્તરદાયિત્વ નોંધાવ્યું. વિશ્વનું એક માત્ર અજોડ, અદ્વિતીય, અલૌકિક, અદ્ભુત, દિવ્ય, ભવ્ય, શિલ્પ કલાયુક્ત, પદ્મ સરોવરાકારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ તીર્થ (શંખેશ્વર)ના નિર્માણમાં તેમની સેવા કીર્તિકળશ સમાન હતી. રૂની ગામે શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના જિનાલયના નિર્માણમાં પણ તેમની સેવા આજે પણ યશોગાથા ગાઈ રહેલ છે. સુવિશુદ્ધ ચારિત્ર્યમૂર્તિ પ.પૂ. આ. દેવેશ શ્રીમદ્વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક ગુરુવર્યોના અસીમ કૃપાપાત્રે શ્રી જયંતીભાઈ ઉચ્ચ વૈચારિક આસને બેઠેલી એક મહાન વિભૂતિ હતા. કેન્દ્રના મંત્રીમંડળમાં આદરણીય અને સન્માનનીય સ્થાન પામ્યા છતાં પણ દરરોજ સવારે નિયમિત બે કલાક મૌન, સ્વપ્ન શિલ્પીઓ રાત્રિભોજન તેમજ કંદમૂળનો ત્યાગ એ નિયમનું અડગપણે પાલન કર્યું. તેઓશ્રીએ સબિત કર્યું કે વિચારોની પવિત્રતા અને નિયમની દૃઢતાથી એક જ જીવનકાળમાં ઇતિહાસ બનાવી શકાય છે. આજે પણ તેઓશ્રી એક જીવતા-જાગતા ઇતિહાસ સ્વરૂપે વિદ્યમાન છે. તેઓશ્રીની અદ્ભુત જીવનશૈલી આકર્ષક અને સરાહનીય હતી. તેઓશ્રીએ બનાસબેંકના ચેરમેન તરીકે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાંજરાપોળ ચલાવી. પ્રદેશ ઉપપ્રમુખ તરીકે મહારાષ્ટ્રના ભૂકંપ પીડિતો માટે જિલ્લામાં ફરી ફાળો ઉઘરાવી તેમજ કોમી તંગદિલી સમયે પાલનપુર શહેરમાં હિંદુમુસ્લિમ વિસ્તારોમાં પગપાળા ફરી કોમી એકતા અને ભાઈચારાની ભાવના સ્થાપવામાં ઉમદા અને અભિનંદનીય સેવા આપી હતી. સંસારસાગરના પટ પર સાડા છ દાયકા સુધી નિરંતર, અસ્ખલિત, અખંડિતપણે ચાલતી તેઓશ્રીની જીવનનૈયા અચાનક તા. ૧૮ ઓક્ટો. ૧૯૯૪ના ગોઝારાદિને કાળમુખા તૂફાની વાવાઝોડામાં એકાએક તૂટી પડી, ભાંગી પડી અને મૃત્યુના મહાસાગરમાં વિલીન થઈ ગઈ. તેઓશ્રીનું પ્રાણપંખેરું દેહપિંજરને છોડી પરલોકની યાત્રાએ ઉડ્ડયન કરી ગયું. જૈન સમાજે નિઃસ્વાર્થ સેવાક્ષેત્રની ઉત્તમ માર્ગદર્શક, પ્રેરણામૂર્તિ, ધર્મોત્થાનમાં યોગદાન આપનાર સંસ્કારમૂર્તિ ગુમાવી. ચમકતો એક તેજસ્વી સિતારો ખરી પડ્યો. માત્ર બનાસકાંઠા જિલ્લાએ જ નહીં, સમસ્ત ગુજરાત રાજ્ય એટલું જ નહીં દેશના સ્તરે વિવિધ ક્ષેત્રના એક શુભહિતચિંતક મહામાનવ ગુમાવ્યો. તેઓશ્રીનું જીવન ધૂપસળી જેવું હતું. સુગંધી પુષ્પ જેવું હતું. તેથી જ ધૂપસળી નથી પણ સુવાસ છે. ફૂલ ગયું ને ફોરમ રહી . તેઓશ્રીના જીવનનાં સત્કાર્યો, ગુણરૂપી સુવાસ આજે પણ ચોમેર મહેંકી રહી છે. પરમ પ્રભાવક શ્રદ્ધાવર્ષોની પરંપરાના પ્રતાપી વીરપુરુષ શ્રી જયંતીભાઈએ સુસંસ્કારિતાના આગવા તેજ દ્વારા સદાયે સુસ્મિત ચહેરે જીવનને ઊજાળ્યું. મૃત્યુને મહોત્સવ બનાવ્યો અને વિશ્વમાંથી વિજયવંતી વિદાય લઈને પોતાનાં નામ અને કામ સદાને માટે રાજતાં, ગાજતાં અને ગૂંજતાં કરી દીધાં. જયસુખલાલ ચંપકલાલ વોરા નવાગામ (બડેલી) નિવાસી-મુંબઈના વેપારી ઘોઘારી સમાજના સંનિષ્ઠ કાર્યકર અને દાનેશ્વરી ચંપકલાલ ગિરધરલાલ વોરાના લઘુપુત્ર જયસુખભાઈ આજે મુંબઈની અનેક સંસ્થા સાથે કાર્યકર કે ડોનર તરીકે સંકળાયેલા છે. શ્રી Page #349 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ મહાવીર જૈન વિદ્યાલય-શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ જેવી માતબર સંસ્થા સાથે સંકળાયેલ ભારતભરનાં ઘોઘારીનાં બાળકોને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરતાં શ્રી ઘોઘારી જૈન સેવા સંઘમાં મંત્રી–પ્રમુખ તરીકે અનેક વર્ષ સેવા આપી છે. શ્રી અંધેરી ઘોઘારી જૈન સમાજઅંધેરીના માજી ખજાનચી તરીકે ૧૬-૧૬ વર્ષ સેવા આપી સમયસર કેમ હિસાબ આપવો એનો ઉત્કૃષ્ટ દાખલો પૂરો પાડેલ. શ્રી નવાગામ જૈન સંઘ, શ્રી પદ્મનગર જૈન સંઘના પ્રમુખ રહી ઉત્તમ સેવા આપી છે. ચંપકભાઈના અવસાન પછી એમનાં અધૂરાં રહેલ કાર્યમાં મૂળ વતન નવાગામ ખાતેના બાળમંદિર અને અમદાવાદ ખાતેના ઉપાધાનનું ભવ્ય ઉદ્ઘાટન કરાવી સંઘ કાઢેલ. પોતાના વતન ખાતે ગ્રામપંચાયતના સહકારથી–સંનિષ્ઠ કાર્યકરો સાથે રહી ચબૂતરાનો જીણોદ્ધાર કરાવી ઘણી જ વિશાળ જગ્યાનું આયોજન કરી રોજની ૩૦-૩૫ કિલો કબૂતરને ચણ નાખવાના ફંડની સારી એવી રકમ એકઠી કરવામાં જયસુખભાઈનો હરણફાળો છે. નવાગામ ખાતેના પ્રતિષ્ઠિત પ્રતિમા કોસબાડમલ્લિનાથ જૈન તીર્થ ખાતે લાવ્યા પછી કિરીટભાઈ પાનાચંદ વોરા અને પોતાના આર્થિક સહયોગથી નૂતન ઉપાશ્રયનું બાંધકામ ખૂબ જ સુંદર રીતે જાતમહેનતથી કરી તૈયાર કરી સંસ્થાને ચાવી સોંપી. હાલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી-દાનેશ્વરી શ્રી કે. જી. શાહના સહકારથી ભારતભરમાં પ્રથમ જ વખત બનતાં ‘પરોણાગત પ્રતિમાગૃહ'નું બાંધકામનું આયોજન ચાલી રહેલ છે. ગામડાના શ્રાવકોનાં ઘર બંધ થતાં પ્રતિષ્ઠા થયેલાં પ્રતિમાઓ કોઈજ દેરાસરો લેતાં નથી એ કોસબાડ તીર્થમાં લેવામાં આવશે એવું પૂરેપૂરું ધ્યાન તેમજ તન-મન-ધનથી શ્રી જયસુખભાઈ વોરા ધ્યાન રાખી રહેલ છે. ચંપકભાઈ વોરાની જેમ જ બીજે અનેક સંસ્થાનાં કાર્ય કરી રહેલ છે એ જ પુરવાર કરે છે કે માતા-પિતાના ઉત્તમ સંસ્કારનો વારસો એણે ફળીભૂત કરેલ છે. પહેલાં રડવું આવે અને મા-બાપ યાદ આવે હવે મા-બાપ યાદ આવે અને રડવું આવે. ૩૩૩ શ્રી જગજીવન માવજીભાઈ કપાસી સૌરાષ્ટ્રની ધન્યધરાના ચૂડા જેવા નાનકડા ગામના સ્વ. જગજીવનદાસ માવજીભાઈ કપાસી ઐતિહાસિક નવલકથાઓના લેખક હતા. લેખકે વીર શિરોમણિ વસ્તુપાળ ત્રણ ભાગમાં વસ્તુપાળ-તેજપાળ તથા નારીરત્ના અનુપમાદેવીનાં સુંદર કાર્યોનું જે સુંદર આલેખન કર્યું છે તે આજની પેઢીને વાંચી તેવી સંસ્કૃતિ તરફ વાળવાનું છે. હાલના ટી.વી. યુગના સમયમાં તેમનાં કાર્યોનું અનુકરણ કરી દરેક ક્ષેત્રે આગળ આવવું જોઈએ. તેમના સ્વ. પુત્ર જશુભાઈએ શ્રી નવકાર સાધના પુસ્તક (સચિત્ર) અધિક જહેમતથી પ્રગટ કરેલ, જે પૂ. સાધુ-ભગવંતો અને રૌને માટે પ્રશંસનીય બનેલ. તેમના સુપુત્ર શ્રી વિનુભાઈ લંડનમાં અનેક પ્રવૃત્તિ કરી રહ્યા છે તે સૌને સુવિદિત હશે. તેમના સુપુત્ર શ્રી નગીનભાઈ વડોદરા રહે છે અને તાજેતરમાં તેમણે “જનની’ બુકલેટ અને ‘પ્રેરણા’ પુસ્તિકા પ્રગટ કરેલ છે. શ્રી નગીનભાઈના પુત્ર શ્રી જીતુભાઈની પુત્રી કુ. મોનાએ તાજેતરમાં “સ્ત્રી ભૃણ હત્યા સમાજનો સળગતો પ્રશ્ન અને તેનો ઉકેલ’ સંબંધી નિબંધ લખેલ અને પ્રમાણપત્ર મેળવેલ. આ રીતે તેમનું ધાર્મિક કુટુંબ ધર્મસાહિત્યમાં આગવું શક્ય તમામ કાર્ય કરી રહેલ છે. એક જૈનેતર શ્રી નંદલાલભાઈ દેવલુક ધાર્મિક સાહિત્ય પીરસી શાસનની શોભા વધારી રહ્યા છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા. સર્વદા સૌ સુખી થાવ તેવી ઉત્તમ ભાવના સાથે. વડોદરા. વ્યાપારઉદ્યોગમાં અગ્રેસર : જાણીતા દાનવીર રાવબહાદુર શ્રી જીવતલાલ પરતાપશીભાઈ જૈન ધર્મપુરીઓનાં આગેવાન ગણાતા ઉત્તર ગુજરાતના રાધનપુર શહેરમાં પરમ ધર્મશ્રદ્ધાળુ અને સંસ્કારી પિતાશ્રી પરતાપશીભાઈ તથા માતા જયકારબહેનને ત્યાં શ્રી જીવાભાઈનો જન્મ વિ.સં. ૧૯૪૩ના જેઠ વદિ ને દિવસે થયો હતો. બાળપણમાં જ માતાપિતાના ઉત્તમ ધાર્મિક, વ્યાવહારિક સંસ્કારો અને શ્રદ્ધા સચ્ચાઈનો વારસો મળ્યો હતો. પ્રાથમિક અભ્યાસ રાધનપુરમાં જ પૂરો કરી માત્ર Jain Education Intemational Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સ્વપ્ન શિલ્પાઆ સોળ વર્ષની નાની વયમાં જ કુટુંબની આર્થિક જવાબદારી તપ આયંબિલ સંસ્થા, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની ઉપાડવા મુંબઈ શહેરમાં આવી નોકરીથી જીવનની શરૂઆત કમિટીમાં હાલ પણ સક્રિય ભાગ લઈ રહ્યા હતા. શ્રી કરી. ત્યારબાદ સોનાચાંદી બજારમાં સ્વતંત્ર દલાલીનો ધંધો સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ સંસ્થા જે ઈ.સ. ૧૯૫૦માં લગભગ શરૂ કરી ઉત્તરોત્તર ભાગ્ય દેવીની કૃપાથી મુંબઈના આગેવાન મૃત:પ્રાય બની ગઈ હતી અને બંધ થવાની તૈયારીમાં હતી તે વાયદાબજારો તેમાં શેરબજાર, રૂબજાર, એરડાબજાર તથા સંસ્થાનું સુકાન સ્થાનિક કાર્યકર્તા શ્રી મનસુખલાલ સોનાચાંદી બજારના માન્ય દલાલ બન્યા. શહેરમાં જીવાભાઈના સહકારથી હાથમાં લઈ મદ્રાસ, કલકત્તા, મુંબઈ સોનાચાંદીનો વાયદાનો બજાર વ્યવસ્થિત કરી સ્થાપવામાં તથા અમદાવાદ વગેરે સ્થળે પ્રવાસો કરી અથાગ મહેનત લઈ આવેલ ધી બોમ્બે બુલિયન એક્સચેંજ લિ.ના ફાઉન્ડર સંસ્થા માટે રૂા. ૧૧ લાખનું મોટું ભંડોળ ભેગું કર્યું અને ડાયરેક્ટર તરીકે બુલિયન એક્સચેંજ વિકસાવવામાં ઘણો જ સંસ્થામાટે રૂા. ૧૧૫ લાખના ખર્ચે પાલિતાણામાં નવું મકાન મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તે જમાનામાં થતાં અનેક ઊભું કર્યું જેમાં હાલમાં લગભગ બસો ઉપરાંત બાલિકાઓબેલાકબાડામાં પોતાની આગવી બુદ્ધિ પ્રતિભા અને વ્યાપારી સ્ત્રીઓ લાભ લઈ રહેલ છે અને વાર્ષિક ખર્ચ લગભગ રૂા. કુનેહથી ઊભી થતી આંટીઘૂંટીઓ અને ગૂંચો ઉકેલી બજારને ૨૫ લાખનો થાય છે, જે સમાજ ઉદારતાથી પૂરો કરી આપે સફળ માર્ગદર્શન આપવામાં આગળ પડતો ભાગ લીધો હતો. છે. તેમનાં સ્વ. ધર્મપત્ની શ્રીમતી જાસુદબહેનના સ્મરણાર્થે શેરબજારની ગર્વનિંગ બોર્ડના લાગલગાટ ૧૭ વર્ષ સુધી સ્થાપેલ શ્રી જાસુદબહેન જૈન પાઠશાળા સ્થાપી હતી. ડાયરેક્ટર તરીકે સેવા બજાવેલ હતી. હિન્દુસ્તાન બહાર રાધનપુરમાં ગુજરાતી સ્કૂલનું મકાન, હાઇસ્કૂલનું મકાન, લીવરપુલ કોટન એક્સચેંજ અને ન્યૂયોર્ક કોટન એક્સચેંજના કાંતિલાલ પ્રતાપશી વાણિજ્ય વિભાગનું મકાન આયંબિલ પણ મેમ્બર બનેલ. વાયદા બજાર ઉપરાંત અનેક ભવન વગેરે સંસ્થાઓમાં સારી નાણાંકીય સહાય કરી છે. ઇન્ડસ્ટ્રીઝમાં ડાયરેક્ટર તરીકે સેવા બજાવેલ અને એક સમયે સમાજના બીજા ઘણાં કામોમાં મદદ કરી છે અને કરી રહ્યા લગભગ કંપનીઓના ડાયરેક્ટર હતા. પોતાના ધંધાકીય હતાં. ધાર્મિક પ્રસંગો ઘણા નાના મોટા તેમના જીવનમાં વ્યવસાયમાં તેમના લઘુબંધુ સ્વ. ભાઈશ્રી કાન્તિલાલભાઈને ઊજવાયા છે. તેમાં ખાસ કરી શ્રી સિદ્ધાચલજીનો છ'રી જોડેલ હતા. આ સિવાય અનેક ઉદ્યોગો જેવા કે રંગરસાયણ, પાળતો સંઘ, નવ્વાણું યાત્રા, બે વખત પાલિતાણામાં ચાતુર્માસ, બેટરીઝ, સોના-ચાંદી, કાપડ, સાઇકલ, એન્જિનિયરિંગ, ઉપધાન તપ, તેમના ભત્રીજા ઈંદ્રવદન તથા ભત્રીજી બેહન પોટરીઝ, સ્યુગર અને પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેઓએ રસ મંજુલાબહેનના દીક્ષા પ્રસંગો, તેમના પિતાશ્રીના સ્મરણાર્થે લઈ ઉદ્યોગો સ્થાપેલ. ઉંમરના કારણે તેઓ સક્રિય ધંધામાંથી ઊજવેલ ઉજમણાનો પ્રસંગ તથા સં. ૨૦૦૫ની સાલમાં ૧૩ નિવૃત્ત થયા છે એટલે ફક્ત વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ લિ.ના માસ પાલિતાણા સળંગ રહી નવ લાખ નવકારનો જાપ કર્યો ડાયરેક્ટર ત્યારપછી ભત્રીજા પ્રફુલ્લભાઈએ ટેક્ષટાઇલ્સ હતો. આ બધા વિશિષ્ઠ પ્રસંગો હતા. ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી હતી. આજે ઉમરગામમાં બીઝનેસના રાધનપુરના મહૂમ નવાબસાહેબ સાથે ઘણા જ નિકટનામે વિશાળ ટેક્ષટાઈલ્સ ફેક્ટરી નાંખી ૧૦૦% અમેરિકા ગાઢ સંપર્કમાં આવવાથી અનેક ધાર્મિક તથા સામાજિક ખાતે એક્સપોર્ટ કરે છે. જીવતલાલભાઈએ જીવનમાં અનેક ઉપયોગી કાર્યો થઈ શકેલ. મહૂમ તથા હાલના નવાબ લીલીસૂકી જોઈ અને આજે એક આગેવાન વેપારી તરીકે સાહેબની પણ સારી એવી લાગણી સંપાદન કરી હતી. તેમના પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. કુટુંબમાં તેમના સ્વ. લઘુબંધુ કાન્તિભાઈના યુવાન પુત્ર તથા વેપાર સાથે સામાજિક તથા ધાર્મિક કાર્યોમાં પણ ખૂબ પુત્રીએ સંસારત્યાગ કરી જૈન દીક્ષા અંગીકાર કરી એક રસ લેતા હોઈ અનેક સંસ્થાના ટ્રસ્ટી તરીકે સેવા અર્પી અને ઉજ્વલ દૃષ્ટાંત પૂરું પાડેલ છે. તે પૂ. દીક્ષિતો પંન્યાસ શ્રી કામ કરેલ અને આજે પણ કરી રહ્યા છે. મુંબઈ શહેરના ચંદ્રશેખરવિજયજી તથા પૂ. સાધ્વીજી મહાનંદાશ્રીજી નામે આગેવાન જૈન મંદિર ટ્રસ્ટોના ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા કુટુંબના સંસ્કાર તથા ધાર્મિક જીવનની સુવાસ ફેલાવી રહ્યા આપ્યા બાદ હવે નિવૃત્ત થયા છે, છતાં શ્રી સિદ્ધક્ષેત્ર છે. તા. ૩૧-૧૨-૧૯૭૭ના રોજ ૯૧ વર્ષની વયે શ્રાવિકાશ્રમ, મહેસાણા જૈન સંસ્કૃત પાઠશાળા, મુંબઈ વર્ધમાન સમાધિપૂર્વક નિધન થયેલ. Jain Education Intemational Page #351 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ શ્રી જે. કે. સંઘવી ધર્મદંઢ, આચારવંત, કર્મઠ તેમજ સમાજોન્મુખી વિચારવાળા શ્રી જે. કે. સંઘવીનું પૂરું નામ જુગરાજ કુંદનમલજી સંઘવી છે. રાજસ્થાનના આહોરનગરમાં ૧૫ ઓગસ્ટે ૧૯૫૧ના રોજ એમનો જન્મ થયો. વર્તમાનમાં તેઓશ્રી થાણાનગરે વ્યવસાયમાં રત છે. તેમના પૂર્વજો છેલ્લા એકસો વરસથી રાજસ્થાનથી થાણામાં વ્યવસાય હેતુ આવ્યા હતા. વ્યવસાયી પરિવારમાં જન્મ લઈ પણ તેઓશ્રીની અભિરુચિ શરૂઆતથી જ લેખન તથા વાંચન પ્રતિ રહી છે. એકવીસ વર્ષની ઉંમરમાં રાષ્ટ્રસંત વર્તમાન આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ના સંપર્કમાં આવ્યા બાદ તેમણે જીવનને સામાજિક કાર્યોમાં લગાવી દીધું છે. અ.ભા. રાજેન્દ્ર નવયુવક પરિષદના કેન્દ્રિય મહામંત્રી તેમ જ ઉપાધ્યક્ષપદ પર આજે કાર્યરત છે. પરિષદની રજત જયંતિ સમારોહના અવસરે તેમની સામાજિક અને ધાર્મિક સેવા ભાવનાઓને જોતા અનુમોદના સ્વરૂપ તેમને પરિષદ રત્ન'ની ઉપાધિથી અલંકૃત કરી ગૌરવવંત કરવામાં આવેલ. સને ૧૯૭૭માં તેમને ‘શાશ્વત ધર્મ’ માસિકના સંપાદક ઘોષિત કરવામાં આવ્યા અને ત્યારથી આજ સુધી તેઓ ‘શાશ્વત ધર્મ'ને અત્યંત વાચનીય, મનનીય યોગ્ય તેમજ ઉન્નતિ કરવાના કાર્યમાં જોડાયેલા છે. ધાર્મિક પ્રવૃત્તિમાં હંમેશા તેમની ઊંડી રુચિ રહી છે. શ્રી ગુરુ રાજેન્દ્ર જનલ્યાણ ટ્રસ્ટ, શ્રીગુરુ રાજેન્દ્ર ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રી રાજ રાજેન્દ્ર પ્રકાશનના તેઓશ્રી ટ્રસ્ટી પણ છે. શ્રી કોંકણ શત્રુંજય તીર્થના શ્રી ઋષભદેવ સ્વામી જૈન ધર્મ ટેમ્પલ અને જ્ઞાતિ ટ્રસ્ટના મંત્રી સ્વરૂપે (૯૧થી ૯૩) તેમજ હાલ ટ્રસ્ટીરૂપે સેવાઓ આપી રહ્યા છે. તેઓશ્રી અત્યંત સુધારાવાદી વિચારો ધરાવતા આદર્શવાદી વ્યક્તિ છે. શ્રી આહોર જૈન સેવા સંઘ મુંબઈના મંત્રીપદે છેલ્લા ઘણા વર્ષથી તેઓશ્રી કાર્યરત છે. થાણામાં ધાર્મિક પાઠશાળા સંચાલન અર્થે તેઓશ્રી ઘણા વર્ષ વિશેષ રસ લઈ સહયોગ પ્રદાન કરેલ. તેઓશ્રી તથા તેમના ધર્મપત્ની વિમલાદેવીએ ૩૦ ૩૩૫ વર્ષની ઉંમરમાં જ શ્રી સમેતશિખરજી તીર્થે ચોથા બ્રહ્મચર્યવ્રત ધારણ કરી રાખેલ છે. પોતાના જીવનને જૈનધર્મના સિદ્ધાંતો મુજબ અનુસરવા માટે તેમણે હોટલની વસ્તુઓનો ત્યાગ, સિનેમા ત્યાગ, સુવર્ણના આભૂષણોનો યોગ નહીં, દરરોજ પૂજા-દર્શન આદિ અનેકાનેક નિયમોનું પાલન કરી રહ્યા છે. તેઓશ્રી કુશળ લેખક હોવા ઉપરાંત પ્રખર વક્તા પણ છે. તેમની વ્યસ્ત દિનચર્યામાં વધુ સમય સ્વાધ્યાય તેમજ લેખનમાં જ વિતાવે છે. કંઈક પત્ર-પત્રિકાઓમાં તેમના લેખો પ્રકાશિત થતાં રહે છે. ગુરુદેવ રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. તેમજ રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રીમદ્ વિજયજયંતસેનસૂરીશ્વરજી મ.સા. પ્રત્યે વિશેષ આસ્થા અને સમર્પણભાવ હોવાથી તેમના મંગળ આશીર્વાદ અને માર્ગદર્શનને જ તેઓશ્રી પોતાના જીવનમાં સફળતાનું કારણ માને છે. છ'રીપાલિત સંઘ આયોજન, ચૈત્ય પરિપાટીઓ, જિનમંદિર પ્રતિષ્ઠા આદિ જિનશાસન પ્રભાવનાના કાર્યો પાઠશાળા સંચાલન આદિ દ્વારા ભવિષ્યની પેઢીઓમાં સુસંસ્કારોના બીજારોપણ તેમજ જીવદયા અને અનુકંપાદાનના કાર્યોમાં તેમના પરિવાર દ્વારા સમયે-સમયે લક્ષ્મીનો સદુપયોગ થતો રહે છે, જે અભિનંદનીય અને અનુમોદનીય છે. શ્રી સિદ્ધચક્ર મંડળ-થાણા દ્વારા આયોજિત શ્રી સમેતશિખરજી–પાવાપુરી સહ કુલુમનાલીના યાત્રાસંઘમાં સંઘપતિ પણ બનવાનો લાભ પણ પોતાના પરિવારને મળેલ. શાકાહાર પ્રચાર તેમજ વ્યસનમુક્તિ અભિયાનમાં તેમને વિશેષ રુચિ છે. તેમના પિતાશ્રી દ્વારા અપાયેલ સુસંસ્કારથી તેમણે પોતાનું જીવન સુવાસિત બનાવ્યું છે. સને ૧૯૭૯થી તેઓશ્રી ખાદીના વસ્ત્રો પહેરે છે. સાદુ જીવન અને ઉચ્ચ વિચારોના તેઓશ્રી માલિક, સરળ સ્વભાવી શ્રી જે. કે. સંઘવી ઉચ્ચ આદર્શોના રાજમાર્ગ પર આગળ વધતા આત્મોન્નતિ કરે એવી શુભભાવના. નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થમાં યોગદાન આપનાર શ્રી દીપચંદ જૈન ઝાલાવડ રાજસ્થાનના જિલ્લાના નાગેશ્વર ઉન્હેલના શ્રી પન્નાલાલ જૈનનાં ધર્મપત્ની શ્રીમતી Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ઇન્દરબાઈ જૈનની પુણ્યકુક્ષિએ વિ.સં. ૧૯૮૯ની વસંતપંચમીના દિવસે એક પુત્રરત્નને જન્મ આપ્યો. ભવિષ્યમાં નામ અને કામ ઊજળું કરનાર આ પુત્રને નામ આપવામાં આવ્યું દીપચંદ. કહે છે “પુત્રના લક્ષણ પારણે પરખાઈ જાયે છે.”—એ ન્યાયે બચપણથી જ માતાના ઊજળા અને ઉચ્ચ સંસ્કાર અને ધાર્મિકતાને દીપચંદે ગ્રહણ કરવાનો આરંભ કરી દીધો. હાઇસ્કૂલ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ દીપચંદભાઈએ વ્યવસાયમાં ઝંપલાવ્યું. અનાજનો વેપાર તેમજ વસ્ત્ર અને ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યાં. લગ્નજીવન દરમ્યાન એમનો મોહનલાલ અને ધર્મચંદ નામે બે પુત્રો અને પાર્વતીબાઈ તથા દુર્ગાદેવી નામે બે પુત્રીઓનો સંસાર હતો. જીવનમાં પ્રતિક્રમણ વગેરે ધાર્મિક વિધિઓ નિરંતર કરતા રહ્યા છે. અનેક ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ પડેલા છે. એમણે કરેલાં ધાર્મિક અને સામાજિક કાર્યો દ્વારા જિન–શાસનમાં હંમેશાં એમનું નામ ગુંજતું રહ્યું છે. ધાર્મિક ક્ષેત્રે જોઈએ તો જગપ્રસિદ્ધ નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થના અકલ્પનીય વિકાસ અને નિર્માણમાં એમનું ઘણું યોગદાન છે. ક્ષેત્રનાં અન્ય મંદિરો તથા ઉપાશ્રયભવનોનાં નવનિર્માણ એમને આભારી છે. અનેક ઐતિહાસિક સ્થાપત્યોનાં એમના જીર્ણોદ્ધાર તેમજ વિશાળ ધર્મશાળાઓનાં નિર્માણમાં એમનું મહત્તમ યોગદાન રહ્યું છે. શ્રી નાગેશ્વરથી શત્રુંજય મહાતીર્થના ઐતિહાસિક સંઘના સંઘપતિ પણ તેઓ રહી ચૂક્યા છે. ક્ષેત્રના સામાજિક વિકાસમાં યોગદાન આપવામાં પણ દીપચંદભાઈએ પાછું વાળીને જોયું નથી. વિદ્યાલય અને ચિકિત્સાલય--ભવનોનાં નિર્માણ, નાના-મોટા પુલો, ડામરમાર્ગો વગેરેનું રાજકીય સરકાર દ્વારા નિર્માણ, પોતાના વિસ્તારની જનતાને મફત સારવારની સુવિધા પ્રાપ્ય બનાવવી, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય, બેરોજગારોને કામ, નાગેશ્વર ઉજ્જૈલમાં માર્કેટ–નિર્માણ વગેરે એમનાં ઉજ્જ્વળ કાર્યોની બોલતી તસ્વીરો છે. શ્રી દીપચંદભાઈ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ-પેઢી અને શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પબ્લિક ચેરિટી ટ્રસ્ટના સચિવ પદે સ્વપ્ન શિલ્પાઆ સેવા આપે છે. માનવસેવા જ જેનું પરમ લક્ષ્ય છે એવા શ્રીમતી સીતાબાઈ દીપચંદ જૈન ચેરિટી ટ્રસ્ટના પણ તેઓ અધ્યક્ષ છે. તેઓ શ્રી જિનકુશલ ગુરુ, દાદાવાડીના ન્યાસધારી અને શ્રી મહાવીર વિદ્યાલય, આલોટના સંચાલકપદે પણ સેવા આપે છે. શ્રી દીપચંદભાઈ જિલ્લા શિક્ષણ સમિતિ, ઝાલાવાડના સંયોજક છે. અને ભા.રે.કા.સો., રતલામના સદસ્ય પણ છે. શ્રી સિદ્ધાચલપટ્ટમંદિર, નાગેશ્વર વગેરે કેટલાંય ક્ષેત્રોમાં સંસ્થાપકરૂપે એમણે સક્રિય યોગદાન આપ્યું ચે. સમાજ–સેવાક્ષેત્રે ઉલ્લેખનીય ભૂમિકા ભજવવા બદલ રાજસ્થાન સરકારે ‘ભામાશા સન્માન'થી એમને નવાજ્યા છે. સમાજસેવાનાં કાર્યો અર્થ કૃતજ્ઞતા દર્શાવવાના લઘુપ્રયાસરૂપે અ.ભા. જૈન શ્વેતામ્બર શ્રીસંઘ દ્વારા દીપજ્યોતિ' અભિનંદન ગ્રંથ અર્પણ કરી એમને સમ્માનિત કરાયા છે. ધાર્મિક ક્ષેત્રમાં અનેક સંઘો દ્વારા પ્રશસ્તિપત્ર અર્પણ કરી એમનું સમ્માન કરાયું છે. જિનશાસનની અમૂલ્ય સેવાઓ બદલ સમગ્ર જૈન સમાજ તરફથી જૈનરત્ન' પદ પ્રદાન કરી એમનું સમ્માન કરાયું છે. આવાં જુદાં જુદાં અનેક ક્ષેત્રોનાં અનેક સમ્માનના અધિકારી એવા શ્રી દીપચંદભાઈ લેસ્ટર (લંડન)માં આયોજિત જૈન કોન્ફરન્સમાં પ્રતિનિધિ તરીકે સામેલ થઈ વિદેશયાત્રા પણ કરી ચૂક્યા છે. શ્રી દીપચંદભાઈને લાખ લાખ અભિનંદન! સ્વ. ધર્મવીર–દાતાશ્રેષ્ઠીવર્ય (મહેસાણાવાળા) શ્રી ડાહ્યાભાઈ ઘેલાભાઈની પુણ્યપ્રભા વિરલે પાર્લા (વેસ્ટ) શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સ્મારક શ્રી ઘેલાભાઈ કરમચંદ જૈન સેનેટોરિઅમ ટ્રસ્ટના સ્થાપક શેઠશ્રી ડાહ્યાભાઈ હતા, તેઓના પિતાશ્રીનું નામ ઘેલાભાઈ હતું અને દાદાનું નામ કરમચંદભાઈ હતું. તે બન્ને નામ ઉપરથી ઘેલાભાઈ કરમચંદ જૈન સેનેટોરિઅમ ટ્રસ્ટ' એવું નામ આ સ્થાનનું રાખેલ હતું. તેઓએ ૪૦ વર્ષની ઉંમર સુધી લક્ષ્મીને પ્રાપ્ત કરી, પછીના નિવૃત્તિમય જીવનમાં ધર્મને મુખ્ય પાયો બનાવ્યો હતો. Page #353 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૩૩૭ તેથી તેઓએ પોતાની સ્વોપાર્જિત લક્ષ્મીની વ્યાવહારિક ને પંચધાતુનાં છે, ચલપ્રતિષ્ઠિત છે અને તે પ્રતિમાજી ૧000 ધાર્મિક રીતે ખૂબજ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી, જેના કારણે એક હજાર વર્ષ જૂનાં છે. આ જ તેના મુખ્ય પ્રભાવનું અંગ આ સ્થળ-મુંબઈમાં સ્વતંત્ર ચોમાસું કરવાનું ક્ષેત્ર ગણાતું થયું. છે. મુંબઈમાં પધારો ત્યારે આ પ્રભુજીનાં દર્શને અવશ્ય જેના મીઠાં ફલો આજે અનેકાનેક જીવો વિશાલ વડલાની પધારજા. જેમ આત્મિક વિશ્રાંતિ પામીને ભોગવી રહ્યાં છે. સાહસિક, ઉદ્યોગપતિ અને સરળ સ્વભાવી તેઓ અત્યારના સમયમાં જેની વિશેષ જરૂર છે તેવા નવીનચંદ્ર છોટાલાલ શેઠ સાધર્મિકોને જરાય ભૂલ્યા નથી, તેમના ઘરેથી સામાન્ય (સાવરકુંડલાવાળા) સાધર્મિક ને ગરીબ માનવ કયારેય પણ ખાલી હાથે પાછો સૌરાષ્ટ્રની સુવર્ણભૂમિ પર ફરતો ન હતો, તેવા પ્રકારનો દાનનો અખંડ પ્રવાહ ચાલુ સમયે સમયે ધર્મશૂરાં અને કર્મશૂરાં રાખતા હતા. નરરત્નો નીપજ્યાં છે. પૂર્વ દિશામાં તેઓએ વિલેપારલે ઇષ્ટમાં પોતાના મોટાભાઈના નામે શ્રી શત્રુંજય મહાતીર્થ તેમ જ પશ્ચિમ અમથાભાઈ ઘેલાભાઈ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. તેની દિશામાં શ્રી ગિરનારજી મહાતીર્થની આવક દીનદુઃખીઓની દવા માટે ને મધ્યમવર્ગના ગરીબો માટે મધ્યમાં નાવલી નદીના કિનારે તથા જ્ઞાન અભ્યાસ માટે વાપરતા હતા અને આજે પણ તે વસેલા સાવરકુંડલા શહેરની શોભા રકમનો વ્યય થાય છે અને બીજા ક્ષેત્રોમાં પણ તેમનું દાન નિરાળી છે.. સદાય ચાલુ જ રહેતું હતું. ઝઘડિયા તીર્થમાં ધર્મશાળા બંધાવી આ શહેરે સમાજને અનેક નરબંકાઓ આપી છે. એવા હતી, મહુડી પાનસર વગેરે તીર્થોની ધર્મશાળામાં રૂમો બંધાવી અનેકવિધ પરિવારોમાં શેઠશ્રી મણિલાલ બેચરદાસનો પરિવાર હતી. આગવી હરોળનું સ્થાન દિપાવી રહ્યો છે. આ પરિવારના વડ તીર્થભૂમિ પાલિતાણામાં નવ્વાણું યાત્રા કરી ચોમાસું પણ સમા વિશાળ વૃક્ષની શતલ છાયામાં ત્રીજી પેઢીએ બિરાજતા શ્રી કર્યું હતું અને જીવનની સંપૂર્ણ શુદ્ધિ માટે ભવ આલોચના પણ નવીનભાઈને આજના સમારંભમાં અતિથિવિશેષ તરીકે પામીને લીધેલ, તેઓ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના પરમ ભક્ત હતા. આપણે કૃતકૃતાર્થતા અનુભવીએ છીએ. ઘંટાકર્ણ દેવના ઉપાસક હતા તે જૈન ધર્મના આરાધક હતા. | મુંબઈમાં મૂળજી જેઠા માર્કેટમાં વડિલોપાર્જિત પેઢી મે. તેમને ઘંટાકર્ણ દેવમાં અનન્ય ને અખંડ શ્રદ્ધા હતી. સી. છોટાલાલ એન્ડ કંપનીનું બંધુઓ શ્રી હસમુખભાઈ, શ્રી તેઓને સ્વપ્નમાં ઘંટાકર્ણ દેવે મત્યનો સંકેત આપેલ ચિમનભાઈ, શ્રી પ્રકાશભાઈ, શ્રી અરુણભાઈના સાથ સહકારમાં હતો. આવા વિનમ્ર-દયાળુ ને ધર્મિષ્ઠ આત્મા શેઠશ્રી કુશળતાપૂર્વક સંચાલન અને સંવર્ધન કરી રહેલા શ્રી ડાહ્યાભાઈ ૮૬ વર્ષની ઉંમરે ધર્મનું સ્મરણ કરતાં કરતાં નવીનભાઈએ ટેક્ષટાઇલ્સના ક્ષેત્રે હરણફાળ ભરેલ છે. સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા હતા. બહોળી ધંધાકીય પ્રવૃત્તિઓ અને વ્યાવહારિક તેઓએ સ્થાપેલા ટ્રસ્ટના ઉપાશ્રયમાં પ્રતિવર્ષે પૂ. સાધુ જવાબદારીઓના કારણે મેટ્રિક સુધી વિદ્યાભ્યાસ કરીને તેઓશ્રી સાધ્વી ભગવંતોનું ચોમાસું થાય છે. આયંબિલ ખાતું ને પિતાશ્રીની ધીખતી પેઢીમાં જોડાઈ ગ” અને પોતાની આગવી ઉકાળેલા પાણીના સગવડ ચતુર્વિધ સંઘ માટે સદાય ખુલ્લી રહે કોઠાસૂઝથી સમયની નાડ પારખીને પેઢીને પ્રથમ હરોળમાં લાવી મૂકેલ છે. જન્મજન્માંતરના ઊંડાં સંસ્કારો તથા કુટુંબની આગવી આ સ્થલમાં જ સ્થપાયેલ “શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિબેંડ' પ્રણાલીના સુભગ સંયોજનથી તેઓશ્રી ધર્મોપાર્જનને સમભાવધર્મનાં ગીતોથી જૈન ધર્મનો જયજયકાર કરે છે. પૂર્વક અગત્યતા આપતા રહ્યા છે. માત્ર પ્રાપ્ત એવી સુકૃત લક્ષ્મીનું અને ઘરદેરાસરની ગણતરીમાં ગણાતાં આ જૈનમંદિરમાં અનુદાન આપીને જ નહીં પરંતુ અનેક સ્થાનોએ પ્રત્યક્ષપણે રસજે મૂળનાયક પ્રભુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છે તે પ્રતિમાજી રૂચિ દાખવીને પોતાનો સિંહફાળો નોંધાવતા રહ્યા છે. Jain Education Intemational Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સ્વભાવે સરળ, નમ્ર અને મિતભાષી તેમ જ અંતરથી પૂર્ણપણે યૌવનના થનગનાટથી રંગાયેલા શ્રી નવીનભાઈ ધાર્મિકક્ષેત્રે શ્રી સાવરકુંડલા ગૌશાળામાં પ્રમુખ, શ્રી ધર્મદાસ શાંતિદાસની પેઢીમાં પ્રમુખ તથા શ્રી લલ્લુભાઈ ફાઉન્ડેશનમાં ટ્રસ્ટીસ્થાનેથી સેવાઓ આપી રહેલ છે. તવિશેષ શ્રી ઘોઘારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિ-મુંબઈની ભૂતપૂર્વ કમિટીમાં સભાસદ તરીકે પોતાની બહુમૂલ્ય સેવાઓ આપી ચૂક્યાં છે. વર્તમાને તેઓ શ્રી વિલેપાર્લે ઘોઘારી સમાજ તેમ જ શ્રી જૈન સંઘમાં પોતાની ભક્તિ અને શક્તિનો પ્રવાહ વહેવડાવી રહ્યા છે. દરેક સફળ પુરુષની પાછળ એક નારીરત્ન છુપાયેલું હોય છે. શ્રી નવીનભાઈનાં અર્ધાંગિની શ્રી નીલાબહેન પ્રેરણા, પુષ્ટિબળ તેમ જ હૂંફ આપીને સાચા અર્થમાં નારી ધર્મ દીપાવ્યો છે. આ દંપતીનાં સંતાનો પણ ધર્મના સંસ્કારોથી ઊંડાં રસે રંગાયેલાં છે. શ્રી અને સરસ્વતીનો આવો વિરલ સંગમ સમાજમાં જવલ્લે જ જોવા મળે છે. પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત લક્ષ્મીનો મોહ ત્યજીને તેનું ધર્મક્ષેત્રે તેમ જ સામાજિકક્ષેત્રે સોનાની કોદાળીએ વાવેતર થવું એ કોઈ વિરલવિભૂતિના જીવનમાં જ સંભવી શકે છે. સાવરકુંડલાનું શેઠ કુટુંબ આવા ઉમદા કાર્યોમાં સહભાગી બની પુણ્યનું પાથેય બાંધી રહ્યું છે. શેઠ પરિવાર ધર્મના સિંચન દ્વારા શાશ્વત સુખનો અધિકારી બને, સાથે સમાજોપયોગી કાર્યો દ્વારા સમાજનાં અંગોમાં સમૃદ્ધિ પ્રસરાવતો રહે તેવી અપેક્ષા અસ્થાને નહીં ગણાય. નિર્મળાબહેન રતિલાલ પરમાણંદદાસ શેઠ જન્મોત્સવ : સં. ૧૯૮૬, શ્રાવણ સુદ ૨, રવિવાર તા. ૩૧-૮-૧૯૩૦, સ્વર્ગવાસ : સં. ૨૦૬૩, ભાદરવા સુદ ૧૨, સોમવાર તા. ૨૪-૯-૨૦૦૭. ખૂબ જ વ્યવહારકુશળ, નામ પ્રમાણે નિર્મળ જીવન જીવી જનાર નિર્મળાબહેન, જેઓ આજથી અઠ્ઠાવીસ વર્ષ પૂર્વે ૧૯૮૦માં પતિનો સાથ ગુમાવ્યા બાદ સમગ્ર શેઠ પરિવારના શ્રેષ્ઠ ગુરુ, જવાબદાર પિતા અને પ્રેમાળ માતા એમ ત્રિવિધ ' સ્વપ્ન શિલ્પીઓ જવાબદારી નિભાવી આ કપરા સમયમાં સંપૂર્ણ સૂઝબૂઝ અને અડગતા પૂર્વક જિંદગી વ્યતિત કરતાં કરતાં પરિવારના તમામને ઉચ્ચ અભ્યાસ, સર્વશ્રેષ્ઠ વ્યાવહારિકતા સાથે કૌટુંબિક એકતાના સંસ્કારો અને થોડામાંથી પણ થોડું બીજાને અર્પણ કરવા દ્વારા ભૂખ્યાને અન્ન, શિક્ષણાર્થી બાળકો માટે વિદ્યાદાન અને સાધર્મિક માટે ગુપ્તદાન એ તેના અંતિમ શ્વાસ સુધીનો જીવનમંત્ર રહ્યો હતો. નાની ઉંમરમાંથી શરૂ થયેલ પોતાની તપશ્ચર્યાની શ્રૃંખલા પોતાના પુત્રો, પુત્રવધૂઓ, દીકરીઓ અને પૌત્રો-પૌત્રીઓની ત્રણ ત્રણ માસક્ષમણ, વર્ષીતપ, ઉપધાનતપ ૧૬, ઉપવાસ અને અટાઈ તપની તપશ્ચર્યા વડે વિસ્તરી હતી. દેશભરના સમગ્ર જૈન તીર્થોની વારંવાર યાત્રાઓ સાથે સમેતશિખર મહાતીર્થની છ-છ વાર યાત્રા તેમ જ પંતનગર, ઘાટકોપરના નૂતન જિનાલયમાં શ્રી શીતલનાથ ભગવાનની પ્રતિષ્ઠા અને નાયડુ કોલોની, ઘાટકોપર ખાતે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો અમૂલ્ય લહાવો લીધો હતો. અતિથિ દેવો ભવઃનું સૂત્ર જીવનમાં ચરિતાર્થ કરનાર નિર્મળાબહેને સાધુ–સાધ્વી વૈયાવચ્ચની પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ રાખી હતી અને આનાથી પ્રભાવિત થઈને ૫.પૂ. અશોકચંદ્ર સૂરીશ્વરજી, પ.પૂ. ચંદ્રોદય સૂરીશ્વરજી, પ.પૂ. સોમચંદ્રસૂરીશ્વરજી, શ્રી દાન સૂરીશ્વરજી તેમ જ પૂ. સાધ્વીજી કૈવલ્યરત્નાશ્રીજી આદિ અને સાધુ-સાધ્વીગણને તેઓના નિવાસસ્થાને સ્થિરતાનો અમૂલ્ય લાભ આપેલ. પોતાના વિશાળ પરિવાર સાથે અન્ય સગાંવહાલાં, આડોશી-પાડોશી વગેરે દરેકના સારા-નરસા પ્રસંગે રાતદિવસ જોયા વગર અન્યના સહારા માટે અચૂક તૈયાર રહેતાં. તેઓની હાજરી માત્રથી સામેની વ્યક્તિની ચિંતાઓ દૂર થઈ જતી. જીવનના શરૂઆતના તબક્કાથી જ દુઃખ માત્ર દુ:ખનો જ અનુભવ કરી ચૂકેલાં નિર્મળાબહેને નાનાપણમાં જ પિતા ગુમાવ્યા. મોસાળે મોટા થયાં. શરૂઆતના દિવસો ખૂબ જ કઠણાઈવાળા કાઢ્યા, પરંતુ પોતાનાં છ પુત્રો-બે પુત્રીઓને ઉચ્ચ અભ્યાસ સાથે સુ–સંસ્કારો આપીને ઉછેર્યાં, કપરા સમયને હસતારમતાં એકલવીરની જેમ પોતાની કોઠાસૂઝ વડે મક્કમ મનોબળથી સમતા, સમજણ અને સત્સંગ વડે ફરી સારા સમયમાં ફેરવી નાખ્યા અને ૩૬-૩૬ જણાના પરિવારને અકબંધ રાખવા, ખરતા જતા સંયુક્ત કુટુંબના કાંગરાઓ અને ખરડાતા જતા કૌટુંબિક સંબંધોના તાણાવાણાનો સરવાળો Page #355 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ વિશ્વાસમાં કેમ પલટાવવો તે નિર્મળાબહેનના જીવનકવનમાંથી શીખવા જેવો બોધ છે. સફળ ઉદ્યોગપતિ શ્રીયુત પ્રતાપભાઈ ભોગીલાલ શાહ જૈન સમાજના ગૌરવરૂપ યુવાન આગેવાન, કેળવણીપ્રેમી શ્રી પ્રતાપભાઈ ભોગીલાલનો જન્મ તા. ૨૫-૧૦૧૯૧૬ના શ્રેષ્ઠીવર્ય શ્રી ભોગીલાલ લહેરચંદને ત્યાં થયો હતો. જગતમાં બહુ જ થોડી વ્યક્તિઓ જ્ઞાન, સંસ્કાર અને સંપત્તિનો સુંદર સુયોગ જાળવી શકે છે. શ્રી પ્રતાપભાઈ આવી જ થોડી વ્યક્તિઓમાંના એક છે. શ્રી પ્રતાપભાઈ એક મોટા શ્રીમંત કુટુંબમાં જન્મ્યા તથા ઊછર્યા છે, છતાં એમના પિતાશ્રીની જેમ તેઓએ પણ સુખશાલિયાપણું કે એશ-આરામની વૃત્તિથી દૂર રહીને જીવનને પ્રગતિશીલ અને કર્તવ્યપરાયણ બનાવ્યું છે. શૈક્ષણિક દૃષ્ટિએ મૂલવતાં તેઓશ્રી મુંબઈ યુનિવર્સિટીની અર્થશાસ્ત્ર સાથેની એમ.એ.ની ડિગ્રી ધરાવે છે. સને ૧૯૩૮માં અભ્યાસ પૂરો કર્યા પછી તેઓએ પોતાની વ્યવસાયી કારકિર્દીની શરૂઆત એમના પિતાશ્રી જેમાં અધ્યક્ષ હતા, તે બાટલીબોય એન્ડ કા.થી કરી. યુવા વય સાથે અંતર પણ યુવા હોઈ કાંઈક કામ કરી બતાવવાની સતત તમન્ના તેમનામાં ઊભરાતી. આવા તરવરાટ સાથે આંતરસૂઝ અને આવડતના બળે એમણે આ કંપનીના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરીને ટૂંક વખતમાં જ નોંધપાત્ર એવો વિકાસ કર્યો. સુતરાઉ કાપડ-ઉદ્યોગમાં એક સારા જાણકાર ગણાતા હોવાથી અનેક મોભાદાર સ્થાનોએ રહીને એમણે પોતાની સેવાઓ આપી છે. શ્રીરામ મિલ્સના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે રહી તે મિલના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેઓએ મુંબઈના મિલઓનર્સ એસોસિએશનની કમિટીના સભ્ય તરીકે તથા લેબર સબ–મિટી (મજૂર પેટા સમિતિ)ના અધ્યક્ષ તરીકે વર્ષો સુધી કામગીરી બજાવી છે. મિલ ઓનર્સ એસોસિએશન તથા ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બર જેવી વિખ્યાત સંસ્થાના પ્રમુખ બનવાનું ગૌરવ પણ મેળવ્યું છે. બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કમિટીમાં તેમજ ઇન્ડિયન કોટન મિલ્સ ફેડરેશન અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સનું સભ્યપદ શોભાવી રહ્યા છે. આજે તેઓ મોટર ઉદ્યોગ, એન્જિનિયરિંગ ઉદ્યોગ, પ્લાસ્ટિક, રંગ અને રસાયણ એને ઉદ્યોગની વીમા ઉદ્યોગની નામાંકિત કંપનીઓના ડિરેક્ટરપદે રહી એ ૩૩૯ કંપનીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. આ અગાઉ બેન્કિંગ અને વહાણવટા ઉદ્યોગની કંપનીઓમાં ડિરેક્ટરપદે પણ રહી ચૂક્યા છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટના દશ વર્ષ સુધી ટ્રસ્ટી, મુંબઈ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશનના છ વર્ષ સુધી પ્રમુખ હાલમાં દિલ્હીમાં શ્રી આત્મવલ્લભસ્મારક શિક્ષણનિધિ યાને વલ્લભસ્મારકના પ્રમુખ અને ત્યાં ચાલતા ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીના સ્થાપક, વર્લ્ડ જૈન કાંત ફેડરેશનના ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ એમ ઘણી જગ્યાએ તેમનું યોગદાન નોંધાયું છે. સરકારે તેમની સેવાઓના બહુમાનાર્થે જસ્ટિસ ઓફ પીસ'ની માનદ પદવી આપી હતી. તેઓશ્રી કોટન એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ કંપનીમાં પણ સાએલ હતા. આ કંપની કેન્યા, યુ.એસ.એ. અને સુદાનમાંથી કોટનની વિપુલ પ્રમાણમાં આયાત અને જાપાન જેવા યુરોપિયન દેશોમાં નિકાસ કરતી હતી. બેંકોઆ રાષ્ટ્રીયકરણ પહેલા પોતે આઠેક વર્ષ સુધી બેંક ઑફ ઇન્ડિયા લિ.ના ડાયરેક્ટર હતા અને પાટણની ઉત્તર ગુજરાત એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હતા. આ શૈક્ષણિક સંકુલમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, લૉ, શિક્ષણ, પ્રશિક્ષણ, બાયોમેડિકલ સાયન્સ, મેનેજમેન્ટ વગેરે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. પાટણ સાથે સંલગ્ન કોલેજો અને તેમના પત્નીના નામે અંગ્રેજી માધ્યમની ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ચાલે છે. પોતે વર્લ્ડ જૈન કોન્ફેડરેશનના નિવૃત્ત ચેરમેન અને વર્લ્ડ કોન્ફરન્સ ઑફ રીલીજીયન્સ ફોર પીસ વિશ્વ શાંતિ અને સુસંવાદિતા આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટી છે. તાજેતરમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઑફ રીલીજીયસ ફોર પીસ(AKRP)નું દિલ્હીમાં ટ્રસ્ટ તરીકે ઉદ્ઘાટન કર્યું જે WCRPની સાથે નિકટતાથી કામ કરશે, અને તે ભારત અને અન્ય દેશોમાં શાંતિ અને સંવાદિતા માટે કમ કરતી પ્રથમ સંસ્થા હશે. વૈભવી અને વ્યવસાયી જીવનમાં રહેતા હોવા છતાં શ્રી પ્રતાપભાઈ પ્રભુભક્તિ, યથાશક્તિ તપ અને સમાજ તથા ધર્મની ઉન્નતિનાં કાર્યોમાં સારો એવો રસ લઈ રહ્યા છે. એટલું જ નહીં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો પૂરેપૂરો વિચાર કરીને ધાર્મિક, સામાજિક અને કેળવણીક્ષેત્રે દાનના પ્રવાહને અત્યારની જરૂરિયાત પ્રમાણે ઉદારતાથી વાળે છે. અંધેરીમાં લહેરચંદ ઉત્તમચંદ આર્ટ્સ કોલેજ તેઓની ચાલે છે. આવા એક સફળ ઉદ્યોગપતિ, બાહોશ વહીવટકર્તા અને દૃષ્ટિમાં સમયાનુરૂપ ફેરફાર કરવાના હિમાયતી શ્રી Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ પ્રતાપભાઈનું વલણ ધાર્મિક તેમ જ સમાજ-ઉત્કર્ષનાં કાર્યો તરફનું વધુ ને વધુ થાય એ ખૂબ આવકારદાયક બાબત ગણાય. તેઓશ્રીના કુટુંબમાં નિરભિમાનતાની, સુકૃત્યની જે પરંપરા ચાલી રહી છે તે ઉત્તરોત્તર વિકસતી રહે અને સમાજને તેઓશ્રીની શક્તિનો વધુ ને વધુ લાભ મળે એવી શુભ ભાવના રાખીએ છીએ. શ્રી પોપટલાલ તારાચંદ મેપાણી (જૂના ડીસાવાળા) શ્રી પોપટભાઈનો જન્મ જૂના ડીસા પાસે દામા ગામે સં. ૧૯૭૦ના જેઠ સુદ ૧૧, ગુરુવાર, તા. ૪-૬-૧૯૧૪ના શુભ દિને થયો હતો. સં. ૧૯૭૧માં એમના પિતાશ્રીએ પોપટલાલ લહેરચંદના નામથી ભાગીદારીમાં શરાફી પેઢી શરૂ કરી. પછી બીજી પેઢી સં. ૧૯૭૩માં એમના પિતાશ્રીએ સ્વતંત્ર શરાફી પેઢી પોપટલાલ તારાચંદના નામથી શરૂ કરી. ધંધાનો ૩૦ વરસની ઉંમરે ઘણો જ વિકાસ કરેલ હતો. સં. ૧૯૭૫માં એમના પિતાશ્રી સ્વર્ગવાસી થયા ત્યારે પોપટલાલભાઈની ઉંમર પાંચ વરસની હતી. ૧૨ વરસની ઉંમરે ડીસાથી મુંબઈ આવી થોડો સમય કાપડના બિઝનેસમાં સર્વિસ કરી. ટૂંક સમયમાં કાપડનો હોલસેલ વેપાર શરૂ કરેલ હતો. આજે બિઝનેસ તેમના સુપુત્રો સંભાળે છે તેઓશ્રી સત્તર વર્ષથી શ્રી અગાસી તીર્થમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી છે. બંને નૂતન ધર્મશાળાઓનું બાંધકામ તેમની દેખરેખ નીચે પૂરું થઈ ગયેલ છે. શ્રી સિદ્ધક્ષેત્રે શ્રાવિકાશ્રમ, પાલિતાણાના મંત્રી હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની વ્યવસ્થાપક કમિટીના સભ્ય હતા. છેલ્લાં પચીસ વર્ષથી હવે તેઓ સંપૂર્ણ ધર્મમય જીવન ગુજારતા હતા. મુંબઈની લક્ષ્મીદાસ માર્કેટમાં મેસર્સ કે. ચંદ્રકાન્ત એન્ડ કુંા.ના નામથી છેલ્લાં બાવન વર્ષથી કાપડનો વેપાર કરતા કરતા શ્રી પોપટલાલભાઈ છેલ્લાં પચીસ વર્ષથી નિયમિત સામાયિક, નવકારમંત્રનો જાપ, પ્રભુપૂજન આદિ ધર્મક્રિયામાં તત્પર રહેતા હતા. શ્રી ભીલડિયાજી તીર્થના ટ્રસ્ટી તરીકે વીસ વર્ષથી વધારે સારી સેવા આપી છે. નૂતન પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તેમની સંપૂર્ણ દેખરેખ નીચે તૈયાર થયેલ છે. પાલિતાણાની મહારાષ્ટ્રભવન ધર્મશાળાના ઉપપ્રમુખ તરીકે દસ વર્ષ સુધી સેવા આપી છે. સને ૧૯૮૩માં એમણે ઘણા દેશોની મુસાફરી કરી હતી. મુંબઈથી લંડન, બોસ્ટન, ન્યૂયોર્ક, આફ્રિકા, શિકાગો, ટોકિયો, હોંગકોંગ, બેંગકોક, સિંગાપોર, મલેશિયા, ઇન્ડોનેશિયામાં Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ જાકાર્તા, બાલી વગેરે ગયા હતા. એમનાં ધર્મપત્ની સાથે ૨૦ વર્ષ પહેલાં યુરોપનો ઝુરીચપ્રવાસ કરેલ તેમ જ દસ વર્ષ પહેલાં અમેરિકાનો પ્રવાસ કરેલ હતો. પરદેશના પ્રવાસમાં પણ શ્રી પોપટલાલભાઈ નિત્યનિયમ બરાબર પાળતા હતા. ધાર્મિક યાત્રામાં તેમણે શિખરજી વગેરે તીર્થોની યાત્રા કરી છે. સિદ્ધક્ષેત્રમાં પોતાનાં ધર્મપત્ની સાથે ચોમાસું કરી નવ્વાણું યાત્રાનો પણ લાભ લીધો હતો અને સાથે સાથે પાલિતાણા મહારાષ્ટ્ર-ભવનમાં જૂના ડીસા ઉપાશ્રય સંઘ તરફથી પરમ પૂજ્ય સંઘસ્થવીર આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રસૂરિ મહારાજ અને શ્રીમદ્ વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવર્યો અને પૂજ્ય મનકશ્રીજી સાધ્વીજી મહારાજ આદિ સાધુ-સંતોને ચોમાસું કરવાની વિનંતી કરી તે મુજબ લાભ લીધો હતો. દરેક ધાર્મિક કાર્યોમાં શ્રી પોપટલાલભાઈએ આગેવાની લઈ ખૂબ જ રસ લીધો હતો. મહારાષ્ટ્ર–ભવન પાલિતાણામાં નૂતન ભોજનગૃહ બંધાવી આપેલ છે તેમ જ જૂના ડીસાથી બે માઇલે આવેલ વડાવળ ગામે ધર્મશાળા બંધાવી આપેલ હતી. શ્રી પોપટલાલભાઈને ધાર્મિક સંસ્કારી પુસ્તકોનાં વાચન-મનનમાં ખૂબ જ રસ છે. સં. ૨૦૩૭માં એમનાં ધર્મપત્ની ચંચળબહેનને ૫૦૦ આયંબિલનું પારણું કરાવેલ ત્યારે પૂજ્ય આચાર્યદેવ વિજયભુવનભાનુસૂરીશ્વરજીની નિશ્રામાં મુંબઈમાં સિદ્ધચક્ર પૂજન ભણાવેલ હતું. નૂતન જૈન ઉપાશ્રયમાં જૂના ડીસામાં એમનાં માતુશ્રી ધાપુબાઈ તથા કાકી સમુબાઈના નામથી દેરાણી-જેઠાણી આરાધના હોલ બંધાવી આપેલ છે. તેમ જ શ્રીમદ્ વિજયકારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવરો અને મનકશ્રીજી આદિ ૭૦ સાધ્વીજી મહારાજોને ચોમાસું કરવા વિનંતી કરી હતી અને દરેક ધાર્મિક કાર્યમાં આગેવાની લઈ ભાગ લીધો હતો. તેમ જ વંદન કરવા આવનાર સાધર્મિક ભાઈઓ અને બહેનો માટે ભક્તિ કરવાનો લાભ લીધો હતો. અમેરિકામાં એમના પૌત્ર ચેતનનાં લગ્ન હોવાથી ત્યાં પણ હાજરી આપવા ગયા હતાં. એમના ઘરનાં ૧૨ મેમ્બરો અમેરિકા ગયાં હતા. અગાસીતીર્થમાં વિશાળ ભોજનગૃહ હોલ અને તેના ઉપર ધર્મશાળા, સેનેટોરિયમ તેમની દેખરેખ નીચે બની હતી. શ્રી પોપટલાલભાઈને છ પુત્રો અને એક પુત્રી છે. તેમનાં નામ કીર્તિલાલ, સેવંતીલાલ, બાબુલાલ, વસંતલાલ, ભૂપેન્દ્રભાઈ અને ચંદ્રકાન્ત તથા રમીલાબહેન છે. સેવંતીભાઈ એન્જિનિયર છે. ભૂપેન્દ્રભાઈ એમ.ડી. છે. ચંદ્રકાન્તભાઈ એમ.એસ., એમ.ટી.સી. સાયન્સ છે. પૌત્ર ચેતને બી.એસ.સી. કોમ્પ્યૂટર માસ્ટર પૂરું કરેલ છે. હાલમાં Page #357 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૩૪૧ ભૂપેન્દ્રભાઈ, ચન્દ્રકાન્તભાઈ પૌત્ર ચેતન પૌત્ર શૈલેષ, જયેશ, કહે છે કે આવાં સહચારિણી પુણ્યશાળીને જ મળે છે. સુમીત અમેરિકામાં પંચાગમાં રહે છે. જૂના ડીસામાં સં. આમ આવા કુટુંબને સમાજ માટે કંઈક કરી છૂટવાની ૨૦૪૨માં કીર્તિલાલે પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈ કરેલી તેમ જ ભાવનાવાળાને નતમસ્તક નમવાનું મન થાય છે. તન-મન અને બીજા ૫૦ તપસ્વીઓ નિમિત્તે સં. ૨૦૪૩માં કારતક માસમાં ધનથી વિકાસ પામી સમાજને ઉપયોગી થવાની સૌની ભાવના ઓચ્છવ થયેલ, તેમાં પોપટલાલભાઈ તરફથી કારતક સુદ એક ઉદાહરણ પૂરું પાડે છે. ૧૩ના શાંતિસ્નાત્ર મહાપૂજા તથા નવકારસીનું જમણ થયેલ હતું. ભીલડિયાજી તીર્થમાં આઠ રૂમની ધર્મશાળાનો એક બ્લોક તેઓનું કુટુંબ ધર્મના માર્ગે શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી પોપટલાલભાઈ તથા તેમનાં ધર્મપત્ની ચંચળબહેનનાં નામથી મ.સા.ના સમુદાયના સૌ આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો તથા બંધાવી આપેલ છે. હાલમાં તેઓ તેમના વિશાળ ફેમિલી સાથે સાધ્વીજી ભગવંતોના માર્ગદર્શનથી આગળ વધ્યું છે. ધર્મના મુંબઈ વાલકેશ્વરમાં સમ્રાટ અશોક સોસાયટી, ચંદનબાલા સંસ્કાર પ્રબળ બનાવવામાં સાધ્વીશ્રી પ.પૂ. જ્યોતિપ્રભાશ્રીજી સોસાયટી, પ્રકાશ બિલ્ડિંગ સોસાયટીમાં રહે છે. સૂરતમાં મ.સા. (બહેન મ.સા.)નો ખૂબ મહત્ત્વનો ફાળો છે. તેઓ કચ્છ ગોપીપુરામાં ચંચળબહેનના નામથી સાધ્વીજી મહારાજનો મોટો નખત્રાણામાં ચાતુર્માસ (૨૦૬૨). સમગ્ર કુટુંબ તેમનો બોલ ઉપાશ્રય બનાવી આપેલ છે. નવા ડીસામાં જૈન બોર્ડિંગમાં ઝીલે છે ને કચ્છમાં નખત્રાણા પાસે એક મહાનતીર્થ શ્રી પાર્શ્વપોપટલાલભાઈના પરિવારના નામથી ૨૬ બ્લોકો સાધારણ વલ્લભ-ઇન્દ્રધામ તેમની પ્રેરણાથી ઊભું થયું છે, જેની પ્રતિષ્ઠા માણસો માટે બંધાવી આપેલ છે. વિલોરી (નાસિકમાં) પણ આચાર્ય નિત્યાનંદસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે સં. ૨૦૬૩માં બધા ભાઈઓએ સારો લાભ લીધેલ છે. થઈ. આ તીર્થમાં મનુભાઈનો અનોખો તન, મન, ધનથી ફાળો શ્રીમતી પદ્માવતીબહેન મનુભાઈ ઝવેરી આદ્યસ્થાપક તથા પ્રણેતા ઉંમર ૬૪ વર્ષ અભ્યાસ ચાર ગુજરાતી. ગૃહકાર્યમાં નિપુણ છે. તેમનો જન્મ ગુજરાતના તા. પરમાગમ (ઉ.ગુ.)ની સ્વ. શ્રી ભરતભાઈ મોહનલાલ કોઠારી પાસે દેગોજ ગામમાં થયો છે. તેઓ સ્વભાવે પ્રેમાળ, ચૂડા (કંકણપુર)ના વતની લાગણીશીલ ને માયાળુ હોવાથી ઘરમાં સૌનાં માનીતાં છે. એવા અમદાવાદ સાબરમતી ખાતે તેમનામાં વૈયાવચ્ચ ગુણ ખૂબ વણાઈ ગયેલો છે. સાધુ-સંતોની રહેતા, વ્યવસાયે એવોકેટ સ્વ. સેવા તથા વડીલોની સેવા એમનો મહાન ગુણ છે. પતિ તથા મોહનલાલ જેચંદભાઈ કોઠારી કુટુંબનાં સૌ સભ્યોને પ્રેમથી સહકાર આપે છે. તેઓ ધાર્મિક જીવદયા અને કરુણાના પ્રખર કાર્યોમાં તપ-જપ-ધ્યાન તથા દાનમાં આગળ છે. પાલિતાણામાં હિમાયતી હતા. સ્વ. મોહનલાલ ચાતુર્માસ, હસ્તગિરિમાં ઉપધાનતપ તથા અનેક નાનાં મોટાં તપ કોઠારીએ વાંદરાઓની જીવનરક્ષા કર્યા છે. તેઓ પ્રેમાળ પત્ની, લાગણીશીલ માતા તથા મહાન માટે લડત ચલાવેલી તથા પુત્રવધૂ તરીકે માન પામ્યાં છે ને લોકોના દિલમાં સ્થાન મેળવ્યું ૧૯૪૭માં ગૌરક્ષા માટે ઉપવાસ આંદોલન કરેલું અને જેલવાસ ભોગવેલો. આવા જૈન શ્રેષ્ઠીવર્ય તેમણે નિખાલસ ને સરળ સ્વભાવથી કુટુંબને ખૂબ શ્રી મોહનભાઈ કોઠારીનાં ધર્મપત્ની તપ, ત્યાગ અને સંસ્કારની આગળ વધાર્યું છે. તેમના બે દીકરા પ્રશાંતભાઈ (સી.એ.), વાત્સલ્યમૂર્તિ સમાં ગુણિયલ નારી ગુણવંતી બહેનની કૂખે તા. વિનીતભાઈ બી.કોમ., પુત્રવધૂ સિદ્ધિબહેન (ગ્રહ સાયન્સ) ૧-૨-૧૯૩૫ના રોજ લીબડી મુકામે શ્રી ભરતભાઈ કોઠારીનો જિગિશાબહેન (બી.કોમ.) તથા દીકરી ક્ષમાબહેન (બી.કોમ.) જન્મ થયો હતો. થયેલાં છે ને સુખી ઘરસંસાર ચલાવે છે. શ્રી મનુભાઈના પિતાજીનાં પગલે-પગલે એલ.એલ.બી. ની પરીક્ષા અભ્યાસ તથા સામાજિક કાર્યોમાં ખૂબ સહકાર આપી તેમના પસાર કરી તેઓ એડ્વોકેટ થયા. ઇન્કમટેકસની વકીલાત શરૂ વિકાસ માટે અનોખો ફાળો આપેલ છે ને ઉત્તમ કામગીરી કરી. સને ૧૯૭૮માં તેઓ સાબરમતી લાયન્સ કલબમાં પ્રમુખ બજાવી મનુભાઈના દરેક કાર્યમાં સદ્ભાગી થયાં છે. મનુભાઈ તરીકે પસંદગી પામ્યા. સને ૧૯૭૨માં તેઓની નિમણૂક શ્રી Jain Education Intemational ducation Intermational Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ઝાલાવાડ મૂર્તિપૂજક જૈનસેવા સમાજના ઉપપ્રમુખ તરીકે થઈ અને તેઓ સતત આઠ વર્ષ સુધી આ પદ સંભાળતા રહ્યા. સને ૧૯૮૫માં શ્રી ભરતભાઈ ટેક્સ એડવોકેટ બાર એસોસિએશનના ગુજરાત રાજ્યના પ્રમુખ વરાયા, જ્યારે સને ૧૯૮૬માં શ્રી ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવાસમાજના પ્રમુખ તરીકે બે વર્ષ માટે શ્રી ભરતભાઈને જવાબદારી સોંપવામાં આવી, જે ખૂબ સારી રીતે પાર પાડી. સને ૧૯૮૮માં તેમની ઇન્કમટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી. પિતાશ્રીના વ્યવસાય સાથે વારસામાં મળેલા જૈન ધર્મના સંસ્કાર અને જીવદયાની પ્રવૃત્તિના ભાગરૂપે પિતાશ્રીએ સને ૧૯૫૧માં માદરે વતન ચૂડા ગામે સરકારશ્રી મારફતે શરૂ કરાવેલ પશુ દવાખાનાનું પણ ધ્યાન રાખતા હતા. આમ અનેક સંસ્થાઓમાં તેમણે પોતાની સેવા અને માર્ગદર્શન પૂરાં પાડી જે તે સંસ્થાની પ્રગતિમાં તન-મન-ધનથી સાથ અને સહકાર આપેલ છે. સને ૧૯૯૧માં તેમની તબિયત બગડી. ડૉક્ટરશ્રીના કહેવા પ્રમાણે લકવાની અસર હોઈ સંપૂર્ણપણે આરામ કરવાની સલાહ આપવામાં આવી. સતત પ્રવૃત્તિમાં રચ્યા-પચ્યા રહેતા માનવને સમય કઈ રીતે પસાર કરવો તે સવાલ ઊભો થયો, પણ ધર્મના રંગે રંગાયેલા એવા ભરતભાઈને તિથલવાળા બંધુ ત્રિપુટીના પરમ પૂજ્ય જિનચંદ્ર મહારાજ સાહેબની ધાર્મિક કેસેટ ‘શાંતસુધારસ’ શ્રવણ કરવાનો સુયોગ પ્રાપ્ત થયો, જેમાં છ બાહ્ય તપ અને ૭ અત્યંતર તપની વાત સાંભળી ભરતભાઈના મનમાં એક યોજના આકાર લેવા લાગી. શ્રી રમણિકભાઈ કપાસી અને શ્રી દિનેશભાઈ વોરા વગેરે મિત્રો સાથે ચર્ચા કરી સાધુ ભગવંતોની વૈયાવચ્ચની યોજના તૈયાર કરવામાં આવી. તબિયતમાં સુધારો થતાં મિત્રો સાથે સાબરમતી વિસ્તારના ઉપાશ્રયોમાં રૂબરૂ ફરીને સાધુ અને સાધ્વીજી મહારાજ સાહેબ ને જે વસ્તુઓનો ખપ હોય તે વહોરાવવાની શરૂઆત કરી. આમ એક સત્કાર્યનું બીજ રોપાયું, પણ વિચાર આવ્યો કે, હાલના સંજોગોમાં સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબને ઔષધ–દવાની તકલીફ પડે છે તેના માટે કંઈક શરૂઆત કરવી. આ મનોમંથન ચાલતું હતું. એવામાં પરમ પૂજ્ય હિતરુચિ મહારાજ સાહેબ સાથે આ બાબતમાં વિસ્તૃત વાતચીત થઈ અને તેઓની પ્રેરણા તથા આદેશ પ્રમાણે નિર્દોષ આયુર્વેદિક ઔષધ ઉપયોગમાં લેવામાં આવ્યાં. આ કામગીરી Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ ચલાવતાં ચલાવતાં વિચાર આવ્યો કે, વિહારમાં દવા-ઔષધિની જરૂરિયાત પડે તો? આપણને ક્યાં જાણ કરે? આથી તા. ૨૩૪-૧૯૯૩ને અખાત્રીજના શુભ અવસરે અમદાવાદ ખાતે શ્રી નવકાર સારવાર કેન્દ્રની વિધિવત સ્થાપના કરવામાં આવી. આગળની પ્રવૃત્તિઓ વિસ્તરતી ચાલી. આગળ લખ્યું છે તેમ જે સત્કાર્યનું બીજ રોપાયેલું તે આજે વિરાટ વટવૃક્ષ બની વૈયાવચ્ચની તથા તેને આનુસંગિક પ્રવૃત્તિઓ ઘટાટોપ કરે છે. સ્વ. શ્રી ભરતભાઈ દ્વારા શરૂ કરાયેલ આ શુભ કાર્યમાં તેમનાં પત્ની અ.ઔ. સરોજબહેન તથા તેમના સુપુત્રો ચિ. સંજયભાઈ, અલ્પેશભાઈ, જયદીપભાઈ તથા પુત્રવધૂ દિનાબહેન, નીતાબહેન, પ્રીતિબહેન, સેજલબહેન પણ સહકાર આપી રહ્યાં છે. અત્યારે તેમના પુત્ર સંજયભાઈ મેનેજિંગ ટ્રસ્ટી અને પુત્રવધૂ દિનાબહેન દીપકભાઈ કોઠારી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યાં છે. માલગાંવ (રાજ.)ના દાનવીરસંઘપતિ શ્રી ભેરમલજી હુકમચંદજી બાફના પ્રારંભિક જીવન : ઘણાં વર્ષો પૂર્વ આ પરિવારમાંથી સંઘ નીકળ્યો હતો, માટે આ પરિવાર સંઘવી પરિવાર તરીકે ઓળખાય છે. જીવનમાં પરિસ્થિતિ કદી એક સરખી નથી. સંઘવી ભેરમલજીની પરિસ્થિતિ સામાન્ય હતી, છતાં ઉદારતા અને હૃદયની સરળતા આકાશને આંબી જાય તેવી હતી. ગામમાં એવી પ્રસિદ્ધિ કે કોઈને પણ બે-પાંચ પૈસાની આવશ્યકતા હોય તોય ભેરમલભાઈ પાસે પહોંચી જાય. ઉછીના લાવીને પણ બીજાને પૈસા આપી દેતા. એક જ વાત “કોઈનું દુઃખ મારાથી જોવાય નહીં.” Page #359 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ શ્રી તારાચંદજી સંઘવી એક દિવસ સમાચાર સાંભળ્યા કે છ'રીપાલક સંઘ બાજુના ગામમાંથી પસાર થશે. ભેરમલજી પહોંચી ગયા. ગમે તે સંજોગે સંઘનાં પદાર્પણ અમારા નાનકડા ગામમાં થવાં જોઈએ. કાર્યકર્તાઓ એકના બે ન થયા. સંઘપતિના પગ પકડ્યા. પૂ. ગુરુદેવનાં ચરણ પકડી રડીને કરગર્યા. છેવટે સંઘ આવ્યો. ભેરમલજી તો હર્ષવિભોર થઈ ગયા. યથાશક્તિ સંઘની ભક્તિ કરી અને એ દિવસે પોતાના મોટા દીકરા તારાચંદભાઈને કહ્યું “દીકરા! જીવનમાં પુણ્યોદયે શક્તિ મળે, તો વધુ ને વધુ સાધર્મિક ભક્તિ કરજે.” પુણ્યે સાથ આપ્યો. લક્ષ્મીએ જાણે આ પુણ્યશાળીને ત્યાં વાસ કર્યો. પૂ.આ. શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મ.સા. (તે વખતે મુનિશ્રી)ની શુભ નિશ્રામાં પોતાના ગામમાં જ ઉપધાન તપ કરાવ્યાં. મહોત્સવ દરમ્યાન પ્રભાવના આપવા પોતે જ ઊભા રહે. બદામ, અખરોટ ભરી ભરીને આપે, લેનારને રૂમાલ પાથરવો પડે એ રીતે ઉદારતાથી આપતા. એમના જીવનમાં થયેલ અનેક સુકૃતો અને સામાજિક કાર્યો : ગિનેસ બૂક ઓફ જૈનીઝમમાં અંકિત થયેલ ૩૨૦૦ આરાધકોના જીરાવલા તીર્થમાં વિશિષ્ટ આયોજન ૧૮૦૦ અઠ્ઠમ થયેલાં. પ.પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ની શુભ નિશ્રામાં આ અદ્ભુત ઐતિહાસિક આયોજન થયેલ. શ્રી ૩૪૩ માલગામથી શત્રુંજય મહાતીર્થનો ૨૭૦૦ યાત્રિકોનો છ'રી– પાલિત સંઘ, સમસ્ત જૈન સમાજ દ્વારા શ્રી શંખેશ્વર તીર્થમાં દાનવીરપદ પ્રદાન (શ્રી શત્રુંજયનો ઐતિહાસિક છ'રીપાલિત સંઘ શંખેશ્વરમાં ચાર દિવસ રોકાયો, ૨૨૦૦ અઠ્ઠમ થયાં. હજારો યાત્રિકોએ આ સંઘનાં દર્શનનો લાભ લીધો. તે દરમ્યાન આ પદ પ્રદાન થયેલ.) શ્રી જીરાવલા તીર્થમાં ‘પરેશ ભોજનશાળા ભવન'નું ભવ્ય નિર્માણ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થમાં ‘સંઘવી ભેરુ વિહાર' નું ભવ્ય નિર્માણ, ‘સંઘવી ભેરુ વિહાર' ની બાજુમાં જ સંઘવી સુંદરબહેન, –દેલવાડા તીર્થમાં ‘સંધવી. ભેરુમલજી હુકમચંદજી ભોજનશાળા ભવન'–શ્રી અચલગઢ તીર્થમાં શ્રીમતી સુંદરબહેન ભેરુમલજી ભોજનશાળા ભવનનું નિર્માણ, શ્રી શંખેશ્વર તીર્થમાં શંખેશ્વર ધર્મશાળામાં એક વિંગનું નિર્માણ, જીવદયા અને સમાજસેવા હેતુ માલગાંવમાં ‘સંઘવી પરેશ સેવા કેન્દ્ર' ભવનનું નિર્માણ. હસ્તગિરિ તીર્થમાં પાણી તૃપ્તિગૃહનું નિર્માણ, શ્રીમતી સુંદરબહેનનાં વર્ષીતપનાં પારણાં નિમિત્તે સામૂહિક બિયાસણાં તેમ જ સામૂહિક પારણાનું આયોજન, શ્રી શત્રુંજય મહાતીર્થમાં શ્રી આદીશ્વરદાદાનાં જિનબિંબોના ભવ્યાતિભવ્ય ૧૮ અભિષેક તેમ જ સ્વામીવાત્સલ્યનું આયોજન, શ્રી માલગાંવમાં અતિભવ્ય ઉપધાનતપ, ઉજમણું તેમ જ અઠ્ઠાઈ મહોત્સવનું આયોજન. શ્રી શંખેશ્વર મહાતીર્થમાં અઠ્ઠાઈ-મહોત્સવનું આયોજન, શ્રી રાણકપુર આદિ પંચતીર્થ યાત્રાનું આયોજન, શ્રી જીરાવલાજી, અનાદરા, વરમાણ, માલગાંવ આદિ સ્થાનોમાં ૧૦ નેત્રશિબિરોમાં ૧૫૦૦ લગભગ ભાઈ– બહેનોનાં આંખનાં ઓપરેશન, ગુલાબગંજમાં જૈન મંદિર બનાવવામાં મહત્ત્વપૂર્ણ સહયોગ, શ્રી પાલિતાણા તીર્થે નવાણું યાત્રાનું આયોજન, દુકાળના સમયમાં ૭ ગામોમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા, સંઘવી ભેરુ વિહાર' પાલિતાણામાં પ્રતિદિન સાધુ સાધ્વીજીની ભક્તિનું આયોજન, શ્રી શત્રુંજય મહાતીર્થ પાલિતાણામાં સાર્વજનિક ભોજનશાળાનો પ્રારંભ, સંઘવી ભેરુમલજીના સ્વર્ગારોહણ સ્થાન અનાદરામાં હોસ્પિટલ નિર્માણ પ્રારંભ, સિરોહી (રાજ.) જનરલ હોસ્પિટલમાં નેત્રચિકિત્સાનું આયોજન, તા. ૫-૧૧-૯૬ના સિદ્ધગિરિ પાલિતાણાથી સમેતશિખરજી મહાતીર્થ સંઘવી ભેરુ એક્સપ્રેસ રેલ્વે દ્વારા મહાસંઘ યાત્રા, અર્બુદાચલ પર્વતની તળેટીમાં ‘અનાદરા તળેટી તીર્થ' યાને શ્રી સંઘવી ભેરુતારક ધામ મહાતીર્થ નિર્માણ, જેમાં—અતિ નયનરમ્ય શિલ્પકલાયુક્ત વિશાળ જિનાલય, રમણીય યાત્રિકનિવાસ, ઉપાશ્રય, Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ રવપ્ન શિલ્પીઓ જ્ઞાનમંદિર, ભોજનશાળા આદિનું નિર્માણ કાર્ય ૧૭ આચાર્ય રસ લીધો. રામ મીલ્સ લિ., બાટલીબોય એન્ડ કું.ના ચેરમેન ભગવંતો તથા ૬00 સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં પદે તેમજ બીજા ઘણા ઉદ્યોગોમાં ડાયરેક્ટર તરીકે રહ્યા. તેમની ઐતિહાસિક ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા, જે વસ્તુપાલ દીર્ધદૃષ્ટિ, ચપળતા, તત્પરતા વગેરેને કારણે ખૂબ માનપાન તેજપાલની યાદ આપનાર હતાં. તારાચંદભાઈ મોહનભાઈ મળ્યું. એક દાનવીર અને ધર્મપ્રેમી મહાનુભાવ તરીકે તેઓ જૈન અને લલિતભાઈ દ્વારા માતુશ્રી સુંદરબહેનની પ્રેરણાથી ઘણાં સમાજના સાચા અર્થમાં મહાજન બનીને રહ્યા. ગરીબ ધર્મકાર્યો સુસંપન્ન બન્યાં. દાનવીર શેઠ શ્રી તારાચંદજી વિદ્યાર્થીઓને સહાય આપવા “લહેરચંદ ઉત્તમચંદ ટ્રસ્ટ ફંડ' તથા ભેરમલજી સંઘવીને શ્રી શાંતિનાથ જૈન યુવા મંડળ આયોજિત “ચંપા ચેરિટેબલ ટ્રસ્ટ’, ‘રામ મિલ્સ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના જેન એકતા સંમેલન મુંબઈમાં ઓલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કરી. ઉજ્જવળ કાર્યોની સુવાસ પ્રસરાવી ૯૬ વર્ષની વયે તા. કોન્ફરસના ચેરમેન દાનવીર શેઠ શ્રી દીપચંદભાઈ ગાર્ડી અને ૭-૧૨-૧૯૭૯ના રોજ તેઓએ જગતની ચિરવિદાય લીધી. ભારત જૈન મહામંડળના પ્રમુખશ્રી કિશોરચંદજી વર્ધન અને માનવસેવાની અનેક પ્રવૃત્તિઓના પ્રેરક અને ચાલક : મહારાષ્ટ્ર સરકારના ગૃહનિર્માણના તેમ જ આવાસ મંત્રી રાજ કે. પુરોહિત દ્વારા ‘સમાજરત્ન'ની પદવીથી સમ્માનિત કરવામાં શ્રી મનુભાઈ શેઠ આવ્યા. મનુભાઈ શેઠનો જન્મ એક સંસ્કારી અને સુખી કુટુંબમાં. તેમને નાનપણથી જ સમાજને મદદ કરવાના અને માનવતાના દીક્ષા દાનેશ્વરી આચાર્યદેવશ્રી ગુણરત્ન સૂરીશ્વરજી સંસ્કાર મળ્યા. પાલિતાણા રાજ્યમાં રોગચાળો ફાટી નીકળ્યો મ.સા.ની નિશ્રામાં છરીપાલક સંઘ, બબિતાબહેન ત્યારે તેઓ ડોક્ટરો સાથે ગામેગામ ફર્યા. એ પછી તો તેઓ તારાચંદજીનાં પ00 આયંબિલ નિમિત્તે કાઢવામાં આવ્યો હતો, અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયા. તેમણે ઘણી તેમાં 3000 યાત્રિકો હતા. તેમ જ માલગાંવમાં શ્રી સંસ્થાઓની સ્થાપના પણ કરી. પ્રયોજન એક જ : માનવસેવા સુમતિનાથ જિનાલયની પ્રથમ શિલાનો અભૂતપૂર્વ ઉછામણિ એ જ પ્રભુસેવા. તેઓ ગુજરાતની આથમતી શ્રેષ્ઠીની પેઢીના સાથે લાભ લીધો તેમ જ પ્રતિષ્ઠા વખતે ફલેચૂનડી (ગામ છેલ્લા મણકામાંના એક છે. ધૂમાડો બંધ) અને કાયમી ધ્વજાનો ઐતહાસિક લાભ લઈને ઉજ્વલ ઇતિહાસ રચ્યો છે. | ગુજરાતમાં મહાજનપ્રથા પહેલેથી જ જોવા મળે છે. એક કાળમાં તો મહાજનો કે જેઓ શ્રેષ્ઠીઓ તરીકે પણ શ્રી ભોગીલાલ લહેરચંદ ઓળખાતા હતા તેઓ ગુજરાતના વિકાસમાં ઘણી મદદ કરતા ભારતના વ્યાપાર, વાણિજ્ય અને ઉદ્યોગક્ષેત્રના હતા. તેમનું સમાજ પ્રત્યેનું દાયિત્વ ઘણું મજબૂત હતું. આજે ગૌરવપ્રદ ઇતિહાસમાં અનેક મહાનુભાવોની જેમ શ્રી પણ ગુજરાતનાં કેટલાંક શહેરોમાં આવા શ્રેષ્ઠીઓ જોવા મળે ભોગીલાલ લટેરચંદે પણ પ્રશંસનીય પુરુષાર્થ સાધીને પોતાના છે. આવું એક વ્યક્તિત્વ ભાવનગરમાં છે. જીવનને ધન્ય બનાવ્યું છે અને સમાજને એક આદર્શ પૂરો ભાવનગરના શહેરીજનો શિયાળાની ઠંડીનો પ્રથમ પાડ્યો છે. આસ્વાદ માણતા હતા. દિવસ હતો માગશર સુદ એકમ. જીવનમાં સાદાઈ અને વિચારોમાં હંમેશાં ઉન્નતિનાં ભાવનગર શહેરમાં અનેક જૈન દેરાસર આવેલાં છે. અહીંના દર્શન કરાવ્યાં. પુરુષ અને મહિલાઓ અંગે સમદૃષ્ટિ અને એ દાદાસાહેબ જૈન દેરાસરે હમણાં જ એક સો વર્ષ પૂર્ણ થતાં તે અર્થે મહિલાઓના વિકાસ માટે અંધેરીમાં ગર્લ્સસ્કૂલના એ હવે ‘જૈન તીર્થ’ બન્યું છે. મુખ્ય સ્થાપક હતા. નિત્યક્રમ મુજબ આ દેરાસરે ભગવાન મહાવીરની સગત શ્રી ભોગીલાલભાઈએ મહાનગર મુંબઈમાં પૂજાવિધિ પતાવી શ્રેષ્ઠી મનુભાઈ શેઠ બહાર નીકળ્યા. છ ફૂટની ઝવેરાતના વ્યાપારથી કારકિર્દીનો આરંભ કરવાની સાથે કલ્ચર ઊંચાઈ, ઘઉંવર્ણી કાયા, તેજસ્વી લલાટ પર કેસરનો ચાંદલો, મોતીના સંશોધક શ્રી મિકી મોટો સાથે સહકાર સાધી પ્રતાપી અને પ્રેમાળ આંખો, પોપટિયું નાક, લાંબા અને મોટા ભારતભરમાં કલ્ચર મોતીનો વ્યાપાર વધાર્યો. ત્યારબાદ કાન, લાંબા હાથ, વાંકડિયા વાળ અને દઢ મનોબળવાળો ઇજનેરી સામગ્રીથી માંડીને અદ્યતન ટુલ્સ અને કાપડના ચહેરો, સફેદ ધોતી, સફેદ ખેસ અને ગળામાં પૂજા માટેનો ઉત્પાદનમાં તથા પ્લાસ્ટિકના ઉત્પાદન સહિત અનેક કાર્યોમાં Page #361 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૩૪૫ રૂમાલ, છટાદાર ચાલ સાથે તેઓ ઘર તરફ જઈ રહ્યા છે. ઝટ મનોવૃત્તિ જ એવી કે ચંદ્રકો પોતાની પાસે નહીં રાખતાં તેમણે માનવામાં ન આવે કે આ વ્યક્તિએ ૭૮ વર્ષ પૂર્ણ કર્યા હશે! સંસ્થાને અર્પણ કર્યા. કદાચ પહેલેથી જ તેમનું વ્યક્તિત્વ એવું તેમનું નામ મનુભાઈ શેઠ. ઈશ્વરે તેમને ઘણું બહ્યું છે અને તેનો હતું કે તેઓ સમાજ પાસેથી લેવાને બદલે સમાજને આપવામાં તેઓ સતત સમાજ માટે સદુપયોગ કરતા રહ્યા છે. માનતો. જૈનોની પવિત્ર અને ગૌરવવંતી સિદ્ધાચલ મહાતીર્થની પાલિતાણા રાજ્યમાં એક વખત રોગચાળાએ ભયંકર પવિત્ર ભૂમિ-પાલિતાણામાં ૧૮મી ઓગષ્ટ, ૧૯૨૪ના રોજ રૂપ ધારણ કર્યું. ગામેગામ મેલેરિયા તાવના દર્દીઓ જોવા સુખી અને સંસ્કારી કુટુંબમાં તેમનો જન્મ. પિતા નરોત્તમદાસ મળતા હતા. મનુભાઈ આ સંજોગોમાં આગળ આવ્યા. સરકારી અને માતા ચંચળબહેન પુત્રને લાડકોડથી ઉછેરે. પાલિતાણા અને સેવાભાવી ડોક્ટરો સાથે સહાયક તરીકે ૧૦૦ જેટલાં જૈન તીર્થે પધારતા મુનિવરો પાસે આ દંપતી બાળકને કાખમાં ગામડાંઓમાં દિવસરાત જોયા વગર તેઓ ફર્યા. માનવતાનાં નાખી મહારાજશ્રીનાં દર્શનાર્થે લઈ જતું. મહારાજશ્રી આ બીજ બાળપણમાં વવાયાં હતાં તે જીવનપર્યત વિકસતાં રહ્યાં. બાળકના માથે હાથ ફેરવી વાસક્ષેપ નાખે અને બાળક ભારતની આઝાદીની ચળવળમાં પણ તેઓ સક્રિય હતા. ખિલખિલાટ હસે. તેમણે ૧૯૪૨ની “ભારત છોડો' લડતમાં ભૂગર્ભમાંથી મિત્રો | ગુજરાતીમાં એક કહેવત છે કે “પુત્રનાં લક્ષણ પારણામાં સાથે રહી પત્રિકા-પોસ્ટરો ચલાવવાની પ્રવૃત્તિ કરી હતી, તેમને અને વહુનાં બારણામાં.” બાલ્યકાળથી જ ધર્મસંસ્કાર, શિક્ષણ, સ્વતંત્રતાની ભાવના એટલી બધી સ્પર્શી ગઈ હતી કે આઝાદી સેવાપરાયણતાં અને દેશદાઝના સંસ્કાર મળેલા હોઈ તેઓ જેન ન મળે ત્યાં સુધી તેમણે ખાંડનો ત્યાગ કર્યો હતો. સેવાસમાજમાં આઠ વર્ષની ઉંમરે જોડાયા. સમાજસેવાના પાઠ માત્ર બાવીસ વર્ષની ઉંમરે મનુભાઈ લગ્નગ્રંથિથી ભણી તેઓ સંસ્થાની દરેક પ્રવૃત્તિઓમાં ઉલ્લાસથી ભાગ લેતા જોડાયા. એ પછી ૧૯૫૦માં ધંધારોજગાર માટે તેમણે વતન ગયા. તેમણે સૌપ્રથમ પાલિતાણા ગોડીજી જૈન દેરાસર અને પાલિતાણા છોડી ભાવનગરને પોતાની કર્મભૂમિ બનાવી. તેમણે આગમ મંદિરની પ્રતિષ્ઠામાં સેવા બજાવી. કાપડના જથ્થાબંધ ધંધામાં પ્રગતિ કરી મિલોની સેલિંગ એજન્સી નાનપણથી જ તેમને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઊંડી રુચિ. દ્વારા વેપારીવર્ગમાં તથા મિલોમાં સારી ચાહના પ્રાપ્ત કરી. જોકે એ જમાનામાં સિનેમા કરતાં રંગભૂમિનું મહત્ત્વ ઘણું હતું. પોતાના પુત્ર નરેન્દ્રને બેન્કમાં ઓફિસર તરીકે નિમણૂક મળતાં સમાજે સ્ત્રીઓને હજુ રંગભૂમિના સ્ટેજ પર ઊતરવાની સ્વીકૃતિ તેમણે ધંધો સમેટી લઈ, સેવાને સંપત્તિ માનીને ધાર્મિક, આપી નહોતી. પુરુષો જ સ્ત્રીપાત્ર ભજવતા. આવા સમયે સને સામાજિક અને માનવતાવાદી પ્રવૃત્તિઓને જીવનધ્યેય બનાવ્યું. ૧૯૪૪માં પાલિતાણાના રાજાના રાજ્યાભિષેકની સિલ્વર ભાવનગરની આરોગ્યલક્ષી, શૈક્ષણિક કે વિકલાંગ ક્ષેત્રની જ્યુબિલી પ્રસંગે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા. સંખ્યાબંધ સંસ્થાઓ સાથે તેઓ જોડાયા છે. તેમણે આ બધી પાલિતાણાની હેરીઝ હાઇસ્કુલ દ્વારા નાટિકા “ગોપિકા' સંસ્થાઓને ગૌરવવંતી બનાવી છે. કવિ નાનાલાલ લિખિત ભજવાતી, મનુભાઈએ રાજકુમારનું કાશ્મીરથી કન્યાકુમારી સુધીનાં મુખ્ય મુખ્ય જૈન તીર્થોની પાત્ર એવું સુંદર ભજવેલું કે લોકોની વાહ વાહ અને શાબાશી મુનિવરો, સંઘપતિઓ, છરીપાળ યાત્રાળુઓના સંઘ સાથે પ્રાપ્ત કરી હતી. આ પ્રસંગે કવિ ન્હાનાલાલની હાજરીમાં તેમને વહીવટકર્તા તરીકે તેમણે યાત્રાઓ કરી છે. પોતાની કામગીરી પ્રથમ પારિતોષિક જામનગરના રાજા દિગ્વિજયસિંહજીના હસ્તે દ્વારા તેઓ મોટા જનસમુદાયમાં એક સેવાભાવી વ્યક્તિ તરીકે અપાયું હતું. એ દિવસોને યાદ કરતાં તેઓ કહે છે કે જૂનાગઢના ઊભરી આવ્યા. નવાબ સહિત જુદાં જુદાં સ્ટેટના રાજવીઓ આ કાર્યક્રમમાં તેમના એક નજીકના મિત્ર કહે છે કે મનુભાઈ ધાર્મિક ઉપસ્થિત રહ્યા હતા. મારા માટે એ દિવસો રોમાંચક હતા. વૃત્તિના હોવા ઉપરાંત અભ્યાસી જીવ, જૈન ધર્મના જ્ઞાની, અને એ પછી તો તેઓ કવિ ત્રાપજકરની કલમે લખાયેલા તેમની અન્ય એક વિશેષતા તેમની શ્રેષ્ઠ વસ્તૃત્વશક્તિ. તેઓએ નાટક ‘જય ચિત્તોડ', ‘રાણા પ્રતાપ’, ‘ભરત ચક્રવતી'માં મુખ્ય હંમેશાં બીજાના શ્રેયાંસે ઉદ્દબોધન કર્યું છે, જેનાથી અનેક પાત્ર ભજવી સુવર્ણ ચંદ્રકના હકદાર પણ બન્યા. તેમની સહજ સંસ્થાઓ અને વ્યક્તિઓને લાભ થયો છે. જેનસમાજમાં Jain Education Intemational Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ પર્યુષણ પર્વ દરમિયાન મહારાજશ્રીઓનાં વ્યાખ્યાનો કે પ્રતિક્રમણની ક્રિયાઓ અથવા મૂર્તિપ્રતિષ્ઠામહોત્સવ દરમિયાન બોલી બોલવામાં આવે છે. આ બોલી બોલવાનું કામ મનુભાઈને શિરે જ આવે. કરોડો રૂપિયાનાં ફંડ તેમના હસ્તક જુદી જુદી જૈન સંસ્થાઓ કે અન્ય સંસ્થાઓમાં અપાયાં છે. લોકોને સારાં માનવતાનાં કાર્યોમાં ૨કમ વાપરવા માટે મનુભાઈ શેઠનું માર્ગદર્શન, સલાહ ખૂબ ઉપયોગી થાય છે. તેમનામાં મુકાયેલ વિશ્વાસને તેઓ વફાદાર રહે છે અને જનતાની પાઈએ પાઈનો સદુપયોગ થાય તે રીતે પારદર્શક વહીવટ જોઈને જ તેઓ દાનની ભલામણ કરે છે. હમણાં જ સ્વર્ગવાસી બન્યા. તેમના પુત્ર શ્રી નરેન્દ્રભાઈએ મનુભાઈનો ઉત્તમ વારસો આજે પણ જાળવી રાખ્યો છે. શ્રી મનુભાઈ દલસુખભાઈ ઝવેરી (સી.એ.) ઉત્તર ગુજરાતની ભૂમિએ જે કેટલાક શક્તિસંપન્ન અને ધર્મસંપન્ન શ્રેષ્ઠીઓની જે ભેટ ધરી છે તેમાં ઉત્તર ગુજરાત શંખલપુર તીર્થ- નિવાસી મનુભાઈ ઝવેરીને પણ મૂકી શકાય. ઉત્તર ગુજરાતના ખાંભેલ ગામમાં તા. ૩-૫-૧૯૪૧ના માતુશ્રી કાંતાબહેનની કુક્ષીએ તેમનો જન્મ થયો. ધર્મસંસ્કારનો સુંદર વારસો માતા–પિતા તરફથી મળ્યો. ઉપરાંત ખંત, ચીવટ, ધગશ, નીતિમત્તા તથા પ્રામાણિકતા જેવા સદ્ગુણોનો પણ વારસો મળ્યો તેથી સી.એ.ના ઉચ્ચ અભ્યાસની સિદ્ધિ મેળવી જીવનની યશસ્વી કારકિર્દી ઘડી શક્યા છે અન પોતાના જ્ઞાનનો સામાજિક, ધાર્મિક અને કેળવણી ક્ષેત્રે લાભ આપી રહ્યા છે. પિતાશ્રીનો રંગૂન-બર્મામાં ઝવેરાતનો ધીકતો ધંધો હતો. વર્લ્ડવોર વખતે વતન પાછા આવી ધંધો શરૂ કરેલો. પિતાશ્રીની છત્રછાયા નાની વયે ગુમાવી પણ માતા કાંતાબહેને ધૈર્યથી, સેવા અને ધર્મસંસ્કારનું સતત સિંચન કર્યું. સ્વપ્ન શિલ્પીઓ ૧૯૬૧થી કપરા સંજોગોમાં પોતાના ઉજ્જ્વળ જીવનની કારકિર્દીના શ્રીગણેશ કર્યા. ૧૯૬૨થી જાહેર સેવાનાં કાર્યોની શરૂઆત કરી. ભારતની પ્રતિષ્ઠિત કુા. સોરાબ એસ. એન્જિનીયર કુા.માં સી.એ. થઈને ૪૫ વર્ષ ખંત, પ્રમાણિકતા, નિષ્ઠાથી ઉચ્ચ હોદ્દો સંભાળ્યો. ધાર્મિક સંસ્થાઓમાં સેવાની ભાવનાથી કાર્યો કરવાં, યથાશક્તિ ફાળો આપવો અને બીજાને મહદ્ અંશે ઉપયોગી થવું એ એમના જીવનની વિશિષ્ટતા છે. તેઓશ્રી અનેક નીચે મુજબની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જેમકે-૧. લાયન્સ ક્લબ ઓફ એલિસબ્રિજ (અમદાવાદ)ના પ્રેસિડેન્ટ-૧૯૯૪-૯૫, ૨. લાયન્સ ડીસ્ટ્રીક્ટ ૩૨૩-બીમાં ચેરમેન-૧૯૯૫-૯૬, ૩. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ચેરમેન—૧૯૯૯-૨૦૦૦, ૪. શ્રી મહાવીર આરાધના કેન્દ્ર-કોબામાં કારોબારી કમિટીના મેમ્બર, ૫. શ્રી આંબાવાડીના વાસુપૂજ્ય જૈન સંઘ-કારોબારી મેમ્બર, ૬. શ્રી લાયન્સ ક્લબ ઓફ એલિસબ્રિજ હેલ્થ કેર ચેરિટેબલ ટ્રસ્ટ–ટ્રસ્ટી તથા સેક્રેટરી, શેઠ આણંદજી કલ્યાણજી પેઢી– ઉપરિયાળાજી તીર્થના મેઇન સેક્રેટરી. ચાલુ સાલે વલ્લભસૂરિ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ કલ્યાણક તીર્થોદ્ધારક પૂ.આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ.સા.ની પ્રેરણાથી આત્માનંદ જૈન સભા અમદાવાદ શાખાની સ્થાપના કરી તેના ઓનરરી મહાસચીવ સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળી છે. અત્યારે ૭૧ વર્ષની ઉંમરે નિવૃત્ત જેવું જીવન ગાળી જીવનસંગીની પદ્માવતીબેન સાથે સિદ્ધગિરિમાં ચાતુર્માસ છેલ્લાં પાંચ વર્ષથી કરે છે. ધર્મક્રિયા દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. હમણા સારાયે ભારતના તીર્થોનું દર્શન કરી મહાપુણ્ય ઉપાર્જન કર્યું છે. ઘણા જ ઉદાર અને પરમાર્થી શ્રી મનુભાઈ મળવા જેવા માણસ છે. ધર્મપ્રેમી અને માનવતાવાદી શ્રી મણિલાલ બેચરદાસ શાહ દાનવીરો અને ધર્મવીરોની સમાજને છેલ્લા સૈકામાં જે ભેટ મળી છે તેમાં શ્રી મણિલાલભાઈ પણ પરગજુ અને ધર્મપ્રેમી તરીકે ઊજળી છાપ ધરાવનાર, સજ્જન શ્રેષ્ઠી હતા. તળાજા પાસે દાઠાના વતની. જૈન-જૈનેતર સંસ્થાઓના પ્રાણ સમા શ્રી મણિલાલભાઈએ ઘણાં વર્ષોથી ધંધાર્થે મુંબઈને કર્મભૂમિ બનાવી. કાપડબજારમાં અગ્રણી વ્યાપારી તરીકે એમનું સારું એવું માન હતું. એ ઉદાર આત્માનું જીવન આજની યુવાન પેઢી માટે એક Page #363 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ આદર્શ ઉદાહરણરૂપ હતું. પીડિતો અને નિરાધારો માટે આધારરૂપ હતા. મિત્રો સંબંધીઓ માટે અવલંબનરૂપ હતા અને ઊગતા આગળ વધતા વ્યવસાયીઓ માટે સાચે જ માર્ગદર્શક હતા. જૈનસમાજ માટે સૌજન્ય અને સુલભ્યની દૃષ્ટિએ દૃષ્ટાંતરૂપ હતા. તેમણે તેમની કારકિર્દીમાં હંમેશાં કુટુંબીજનોને વાત્સલ્ય અને એકતાની દિશામાં દોર્યાં છે. પોતાની વિવેકશક્તિ દ્વારા સૌને એકતાના અતૂટ બંધનમાં બાંધવાનો આદેશ આપી ગયા છે. એના એ સ્નિગ્ધ મધુર સ્વભાવનો ઉચ્ચતમ વારસો તેમના સુપુત્રોમાં ઊતર્યો છે. તળાજા–દાઠા અને અન્ય જૈન દેરાસરોમાં, ચોતરફ કેળવણીની સંસ્થાઓમાં ખાસ કરીને દાઠા–હાઇસ્કૂલ ઊભી કરવામાં તેમનો હિસ્સો રહ્યો છે. મોટી રકમનું દાન આપી નામ રોશન કર્યું છે. આ કુટુંબના અગ્રણી શ્રી ઓધવજી રાઘવજી પણ એવા ધર્મનિષ્ઠ અને ઉદાર સ્વભાવના છે. પોતે તેલના મોટા વેપારી હતા અને આજે કાપડલાઇનમાં સૌને માર્ગદર્શન આપી રહ્યા છે. દાઠામાં ચાલતી હાઇસ્કૂલમાં આ પરિવારની જ મોટી દેણગી છે. શ્રી મણિલાલભાઈના સુપુત્ર શ્રી રજનીકાન્તભાઈ પણ દાનધર્મની પ્રવૃત્તિઓમાં હંમેશાં મોખરે રહ્યા છે. જૈન સોશ્યલ ગ્રુપની પ્રવૃત્તિમાં ખૂબ જ રસ લ્યે છે. ભારતમાં બધે જ જૈન તીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે. ૫૮ વર્ષના યુવાન કાર્યકર શ્રી રજનીભાઈએ આ પ્રકાશનસંસ્થાને પણ ઉષ્માભર્યો સહયોગ આપ્યો છે. સાદું અને સાત્ત્વિક જીવન જીવે છે. વતનનાં દરેક કાર્યોમાં મોખરે રહ્યા છે. સાધુ-સંતો પરત્વેની પણ એટલી જ ભાવભક્તિ. તત્ત્વજ્ઞાનના કોઈ ગ્રંથો નથી વાંચ્યા પણ જીવનમાં સાર લીધો છે. “ધનના આપણે માલિક નથી પણ ટ્રસ્ટી છીએ.” આખુંયે કુટુંબ ધર્મપ્રેમી છે. શ્રી રજનીભાઈ તેમના પિતાશ્રીએ ઊભી કરેલી મંગલધર્મની કેડી ઉપર ચાલવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. સ્વ. મધુરીબહેન ચિમનલાલ શેઠ પૂ. ગણિવર્યશ્રી ધૂ ચંદ્રવિજયા જી મહારાજશ્રીએ એક જગ્યાએ લખ્યું છે કે “માણસની સાચી ઓળખાણ તે કેટલું કમાય છે તેના પરથી નહીં, પણ કમાયેલું કેટલું બચાવીને સદ્ઉપયોગ કરી શકે તેના પરથી જ ૩૪૭ સંપત્તિમાન કહેવાય છે.’’ સદાચાર અને સંસ્કૃતિથી જ માનવી ચારિત્ર્યવાન તરીકે ઓળખાય છે. ધર્મક્રિયા કેટલી કરે છે તેના પરથી નહીં, પણ અંતર પરિણતિ કેટલી વિકસી તેના પરથી જ ગણી શકાય છે. મુંબઈ શાંતાક્રુઝ વેસ્ટમાં રહેતા શ્રી ચિમનભાઈ કે. શેઠનું કુટુંબ આધ્યાત્મિક વિચારોથી રંગાયેલું છે. પરિવારના સભ્યો રૂઢિગત વિચારોમાંના વમળમાંથી બહાર નીકળીને શાંત, પ્રસન્ન અને પરમાનંદ સ્વભાવની સ્થિરતાને ખરેખર પામ્યા છે. આ પરિવારનાં સૌજન્યમૂર્તિ સ્વ. મધુરીબહેન એક આદર્શ સન્નારી તરીકેનું પારમાર્થિક જીવન જીવી ગયાં. “જનાર તો એક દિ ચાલ્યાં ગયાં, સદ્ગુણ સદા જેના સાંભરે, સંસ્કારનો વારસો આપી ગયાં, તે ઉપકાર કદીયે ન વીસરે.'' સૌરાષ્ટ્રની રળિયામણી ભૂમિ માંગરોળની પુણ્યભૂમિમાં મધુરીબહેનનો જન્મ થયો. માતાપિતાએ સંસ્કારસિંચન કર્યું. નાનપણમાં સુંદર ધાર્મિક સંસ્કારો મળવાને કારણે જીવનમાં દેવગુરુધર્મની પ્રાપ્તિ થયા પછી આંતરિક ગુણસંપત્તિની પણ વૃદ્ધિ થઈ. જીવનમાં સદ્ગુણો વિકસાવ્યા હતા. ઈ.સ. ૧૯૪૪માં મુંબઈમાં વસવાટ કરતા ધર્મપ્રેમી ચિમનલાલ કાનજીભાઈ શેઠ માંગરોળવાળા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. જીવનમાં સરળતા, વ્યાવહારિકતા, કુશળતા અને નિસ્વાર્થ સેવાગુણથી પરિવારમાં સૌનાં પ્રીતિપાત્ર બન્યાં. દર્શન, પૂજા, ભક્તિ, સામયિક, નવકાર, જાપ, વ્રત, નિયમાદિ આરાધનાપૂર્વક પરિવારમાં સૌની ઝીણામાં ઝીણી કાળજી લીધી. ભારોભાર નીતરતા વાત્સલ્યભાવને કારણે દાંપત્યજીવનનાં પિસ્તાલીશ વર્ષ પરમાર્થભાવથી સુવાસિત કરતાં ગયાં. ઈ.સ. ૧૯૮૭માં આખું કુટુંબ તથા સંબંધીઓના પરિવારો સાથે પાલિતાણા તીર્થભૂમિની ઉલ્લાસપૂર્વક ભાવથી યાત્રા કરી અને સૌને યાત્રા કરાવી. દિલમાં રહેલી ધર્મની લાગણીનાં દર્શન થયાં. આ પ્રસંગ દ્વારા ખરેખર જીવનમાં યાદગાર સુકૃતની કમાણી કરી. ઈ.સ. ૧૯૮૮ના જાન્યુઆરીની ૧લી તારીખે સમાધિપૂર્વક નવકારનું સ્મરણ કરતાં કરતાં નશ્વર દેહને તજી ગયાં. પરિવારને કદી ન ભુલાય તેવા ધર્મસંસ્કારનો મૂલ્યવાન વારસો આપી ગયાં. ઘણા જ ઉમદા સ્વભાવનાં શ્રી મધુરીબહેને જૈન ધર્મના આચારવિચારને જીવનમાં ખરેખર આત્મસાત કરેલ. તેઓ પરગજુ, સેવાભાવી અને તપસ્વિની હતાં. સાધના અને પ્રભાવનાનાં હંમેશાં સાધક રહ્યા હતાં. સંસારની અસારતાનો તેમને ઘણો વહેલો ખ્યાલ આવી ગયો હતો અને તેથી જ તેમનું Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સમગ્ર જીવન ધર્મપ્રવૃત્તિઓથી જ ધબકતું હતું. આવાં ધર્મપ્રેમી સન્નારીઓથી જ જૈનશાસન ગૌરવવંતુ બન્યું છે. શ્રીમતી મનહરબહેન કીરીટભાઈ શાહ વિદ્યાનગર સંઘનું એક જાજરમાન નામ. તેમનામાં શ્રી લક્ષ્મી અને સરસ્વતી સાથેનો અતૂટ નાતો. એમનું હૃદય જાણે અમીનો કૂંપો! જંગમ વિદ્યાપીઠ અને રત્નપારખુ કુશળ ઝવેરી. વ્યવહાર કુશળ સંચાલિકા, ઉત્તમ માર્ગદ્રષ્ટા, દૂરંદેશીપણું અને ચકોર શ્રી દાક્ષિણ્ય ધરાવતું વ્યક્તિત્વ. આવું બહુમુખી અને અજોડ વ્યક્તિત્વ ધરાવતાં મનહરબહેન સહુનાં એક પ્રતિભાશાળી વ્યક્તિત્વના માલિક છે. કુશળ ગૃહિણી, મમતામયી માતા, સુશીલ પત્ની, સ્નેહાળ સાસુ અને પ્રેમાળ સખી દરેક પાસામાં ઓપતું એમનું વ્યક્તિત્વ પહેલ પાડેલ હીરા જેવું છે. બાલ્યવયમાં મધ્યમવર્ગી પણ ખાનદાન અને ધર્મિષ્ઠ કુટુંબના ધાર્મિક સંસ્કારોથી તેમનું જીવન ઘડતર થયું. સંસ્કારી માતા-પિતા અને માસી તરફથી ધાર્મિક જ્ઞાન, શ્રદ્ધા અને સંસ્કારનાં બીજ રોપાણાં, જે આજે ફૂલ્યાં ફાલ્યાં. નાનપણમાં જ ધાર્મિક અભ્યાસ પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અર્થ સાથે કરેલાં. વ્યાવહારિક એસ.એસ.સી. પાસ તપસ્યામાં નવપદજીની ઓળી પાંચમ, આઠમ, ચૌદસ, અગિયારશ અને તેરશ તિથિની આરાધના. વીશ સ્થાનક તપ, અક્ષયનિધિ વ. નાનાં નાનાં તપ કરેલ તેમ જ સિદ્ધાચલજીની ૯૯ યાત્રા, સમેતશિખરજી અને ગિરનારજીની યાત્રા કરેલ. સાસરે આવ્યા પછી તેમના પતિ કિરીટભાઈ સાથે ભારતભરનાં તીર્થોની યાત્રા કરેલ છે અને હજી પણ કરે છે. એકસો જેટલાં સ્તવનો કંઠસ્થ છે. અગિયાર વર્ષ સુધી ગવર્નમેન્ટ જોબ કરેલી. સાસુ જયમતિબહેન પણ ખૂબ જ માયાળુ અને ઉચ્ચ વિચારસરણી ધરાવતાં હતાં. તેઓ પણ સર્વિસ કરતા હતાં. આમ તેઓ આગળ વધ્યા. તેમનાં બે પુત્રરત્નો અને બન્ને પુત્રવધૂઓ પણ ખૂબ જ સંસ્કારી અને ડાહી છે. મોટા નીલેશભાઈને પ્લાસ્ટિકની ફેક્ટરી છે અને નાના દ્વિજેશભાઈ ન્યુરોસર્જન છે. આખા ગુજરાતમાં નામાંકિત ડૉક્ટર છે. પતિ કિરીટભાઈ ભાવનગર સંઘના છેલ્લાં ૧૫ વર્ષથી ઉપપ્રમુખ છે અને સમસ્ત સંઘનું સંચાલન તેમની ચાણક્ય બુદ્ધિથી સુપેરે કરે છે. આ રીતે મનહરબહેન ઘરમાં પણ બધી રીતે સુખી છે. શ્રી સરસ્વતી અને સૌંદર્યનો ભાગ્યે જ જોવા મળતો સુભગ સમન્વય તેમનામાં જોવા મળે છે. કોઈ પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે લક્ષ્મી અને સરસ્વતીએ તેમની ઉપર અનરાધાર સ્વપ્ન શિલ્પીઓ કૃપા વરસાવી છે. તેઓ ધનવાન નહીં પણ સાચા અર્થમાં લક્ષ્મીવાન છે. સતત સ્વાધ્યાય અને નવું નવું શીખવાનો ઉત્સાહ હજી આજે ૭૦ વર્ષની વયે પણ જાળવી રાખ્યો છે. નાની ધાર્મિક સ્ટોરી ઉપરથી વિસ્તૃત નાટક લખવાં પ્રસંગને અનુરૂપ ગીતો, ગહુંલીઓ જોડીને ગાવી વ.ની કલા, શત્રુંજયતીર્થની ભાવયાત્રા તો તેમની સાંભળવી બધાં બહેનોને ખૂબ જ ગમે, જાણે શત્રુંજયતીર્થ અને આદિનાથદાદાના સાંનિધ્યમાં હોવાનું અનુભવાય. ગુરુ મહારાજ પધારે ત્યારે તેમના જ્ઞાનનો પૂરેપૂરો લાભ લે. સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ દિલ લઈને કરે. તેઓશ્રીને કાંઈ અગવડ ન પડે તેની તકેદારી રાખે. દેરાસર કે ઉપાશ્રયમાં પૂરતું ધ્યાન આપે. આયંબિલ શાળા તેમની દેખરેખ નીચે આજે સમૃદ્ધ બની છે. તેમની રગોમાં “મારું વિદ્યાનગર ’ અને શાસન પ્રત્યેનો પ્રેમ વહી રહ્યો હોય તેમ લાગે. તેમની પુણ્યાઈ એટલી કે જે કામ ધારે તે પાર પડે જ અને બધાં જ તેમનો પડ્યો બોલ ઝીલે. ધર્મ પર અતૂટ શ્રદ્ધા અને જૈન દર્શનનો ઊંડો અભ્યાસ. દરેક વ્યક્તિની સંભાળ રાખે. ખબર અંતર પૂછે. નિરાભિમાની સરળ અને સાલસ સ્વભાવ ધરાવતાં મનહરબહેન અને વિદ્યાનગર સંઘ જાણે એકબીજાના પર્યાય બની ગયાં છે. શાસનની શોભા એવાં મનહરબહેન સહુના પ્રેમાળ પથદર્શક, સ્નેહાળ સ્વજન અને વાત્સલ્યના અખૂટ ઝરણા સમાન છે. સંકલન : પ્રવિણાબહેન એમ. શાહ] અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર સ્વ. શ્રી માણેકલાલ સવાણી તા. ૨૨-૬-૧૯૨૮માં મુંબઈમાં જન્મ, વતન ધાનેરા (જિલ્લો બનાસકાંઠા) અનિવાર્ય સંજોગોને કારણે ભણતર અધૂરું છોડી ટ્રાન્સપોર્ટના ધંધામાં પિતાજી શ્રી વાડીલાલભાઈ સાથે ‘વાડીલાલ નથુભાઈ એન્ડ કું।'માં જોડાયા. ટ્રાન્સપોર્ટના ધંધામાં ઝંપલાવ્યું. ત્યાર પછી તેમણે ક્યારેય પાછા ફરીને જોયા વગર અદમ્ય Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ સ્વપ્ન શિલ્પીઓ. ઉત્સાહ અને દીર્ધદષ્ટિ વાપરી સખત પરિશ્રમથી દેશના વિવિધ પ્રદેશોમાં અલગ અલગ માલની હેરફેર કરવા લાગ્યા અને પોતાની જાતને આંતરરાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મજબૂત રીતે સ્થાપિત કરી. ઈ.સ. ૧૯૫૩માં “વાડીલાલ નભુભાઈ એન્ડ કું'નું નામ બદલીને ‘સવાણી ટ્રાન્સપોર્ટ કું” કર્યું. ધંધાના વિસ્તરણને કારણે ઈ.સ. ૧૯૫૯માં કંપની પ્રા. લિ. કંપની તરીકે સ્થાપિત થઈ. ઈ.સ. ૧૯૮૮માં કંપની “સવાણી ટ્રાન્સપોર્ટ લીમિટેડ’ બની, અને તેઓ તેના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર બન્યા. ધંધાની સિદ્ધિરૂપે ૧૦૦ બ્રાન્ચો અને રૂા. ૧ કરોડના ટર્નઓવર સાથે કંપનીની રજતજયંતીની ઉજવણી કરી. પછીના 10 વર્ષમાં જ ખંત અને ઉત્સાહથી કંપનીને દોરવણી આપીને ૨૦૦થી વધારે બ્રાન્ચો અને રૂ. ૩૦૫૦ કરોડના ટર્ન ઓવર સાથે ઝડપથી વિસ્તરણ કર્યું. ત્યારબાદ કંપનીએ રૂ. ૩૫ કરોડના ટર્નઓવર સાથે સુવર્ણજયંતીની ઉજવણી કરી. ધંધાનું વિસ્તરણ બહુ ઝડપથી કરવાની સાથે આજે ૪00થી વધારે બ્રાંચ દેશભરમાં પ્રસરેલી છે. પોતાના ધંધાની સાથે સાથે તેમણે ધંધાના બીજા માર્ગો જેવા કે પેટ્રોલપંપ, એક્સપોર્ટ, નાણાંકીય ધીરાણ, ગોદામો, જેવા ધંધામાં વિસ્તરણ કર્યું. એમની દોરવણીથી સવાણી ગ્રુપ”નો મજબૂત પાયો નખાયો. ગ્રુપનું ટર્નઓવર રૂ. ૯૦ કરોડથી વધારે છે, અને તેના નેજા હેઠળ નીચેના ઔદ્યોગિક સાહસો પ્રગતિ કરી રહ્યાં છે. (૧) સવાણી ફાયનાન્સિયલ લિમિટેડ, (૨) સવાણી હોલ્ડિંગ્સ પ્રા. લિ., (૩) સવાણી અપેક્ષ પ્રા. લિ., (૪) સવાણી કેરિંગ પ્રા. લિ., (૫) સવાણી એન્ટરપ્રાઈઝ, (૬) અમૃત ટ્રાન્સપોર્ટ કંપની, (૭) સવાણી સર્વિસ સ્ટેશન, (૮) સવાણી બ્રધર્સ, શ્રી એમ.વી. સવાણી “બોમ્બે ગુઝ કોર્પોરેશન એસોસિએશન’ સાથે ૧૯૫૦ની સાલથી જોડાયેલા હતા. ૧૯૫૮માં મેનેજીંગ કમિટીના મેમ્બર થયા અને ૧૯૭૩-૭૪માં પ્રમુખ બન્યા. ઈ.સ. ૧૯૫૯માં “સમગ્ર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મહામંડળ (ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ)માં જોડાયા. ૧૯૬૦માં મેનેજિંગ કમિટીના મેમ્બર થયા અને ૧૯૭૪-૭૬માં પ્રમુખ બન્યા. આ સંસ્થાએ તેમને તેમની ભવ્ય સેવાઓની કદરરૂપે મેનેજિંગ કમીટીના કાયમી સભ્ય બનાવવામાં આવ્યા. તેઓ ‘ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સના સભ્ય હતા. તેમજ તેની વિવિધ કમિટીમાં પણ સક્રિય હતા. તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી વાડીલાલ સવાણી રાજકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમના પિતાની દોરવણી હેઠળ યુવાન વયમાં શ્રી માણેકભાઈ સવાણીએ સામાજિક કાર્યોમાં રસ લેવાનો શરૂ કર્યો અને તેઓ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયા. તેઓ ઈ.સ. ૧૯૬૭ થી ૧૯૮૦ સુધી “ધાનેરા આરોગ્ય સમિતિના પ્રમુખ હતા. તેમના કાર્યકાળ દરમ્યાન તેમના વતન ધાનેરામાં જરૂરિયાતમંદ અને ગરીબલોકોને સેવા આપવા માટે વિશાળ હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ કરીને પૂર્ણ કરવામાં આવ્યો. તેઓએ તેમના વતન ધાનેરામાં બંગલાઓ બાંધવાનો નવીન વિચાર આજથી ૩૦ વર્ષ પહેલાં વહેતો મૂક્યો અને આ રીતે પારસ કો. ઓ. હાઉસિંગ સોસાયટી અસ્તિત્વમાં આવેલ, જેના તેઓ પ્રમુખ હતા. તેઓ ફક્ત ધાનેરાની જ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા ન હતા પણ બનાસકાંઠા જિલ્લાનાં નગરો જેવાકે ખીમત, ડીસા, પાલનપુર વ. નગરોની સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા. તેઓએ બનાસકાંઠા જિલ્લામાં બહોળા પ્રમાણમાં સામાજિક સેવાઓ કરેલ છે. તેઓ પાલનપુર સમાજ કેન્દ્ર, આત્માનંદ જૈન સભા, માટુંગા ગુજરાતી કલબ, ઓમ જયાલક્ષ્મી કો. લો. અને લોનાવલા કો. ઓ. હા. સો. લિ.ના પ્રમુખ હતા. તેઓ માનવસેવા સંઘ અને એમ.પી. કોલેજ ઓફ ગર્લ્સ (એસ.એન.ડી.ટી.)ના ઉપપ્રમુખ હતા અને બીજી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેઓ સને ૧૯૬૮માં “રોટરી ક્લબમાં જોડાયા અને ૧૯૮૮-૮૯ની સાલમાં પ્રમુખ તરીકે નિમાયા હતા. તેઓ “જાયન્ટ ગ્રુપ ઓફ સાયન’ અને ઉત્તર ગુજરાત સોશ્યલ ગ્રુપના પ્રમુખ હતા. તેઓ સક્રિય રીતે ધી ઇન્ડિયન વેજિટેરિયન કોંગ્રેસ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ વેલફેર, ધી આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા અને શ્રી માટુંગા ગુજરાતી સેવામંડળ સાથે જોડાયેલા. શૈક્ષણિક કાર્યોમાં તેમણે સ્કૂલ અને કોલેજો બંધાવવામાં મદદ કરીને ફાળો આપેલ છે. તેઓ સક્રિય રીતે શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ, એસ.એ. જૈન કોલેજ ઓફ ટ્રસ્ટ એન્ડ મેનેજમેન્ટ સોસાયટી અને શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ-પાલિતાણા સાથે સંકળાયેલ હતા. સવાણી સભાગૃહ (માનવસેવા સંઘ દ્વારા બનાવેલ ઓડડિટોરિયમ) તેમની કાર્યશીલતા તેમજ સામાજિક કાર્યોના જીવંત સ્મારક તરીકે યાદગાર બન્યું છે. Jain Education Intemational Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ તેમણે જુદી જુદી ધાર્મિક અને સખાવતી સંસ્થાઓમાં પણ પોતાનું યોગદાન આપેલ છે. તેમનું યોગદાન ભોજનશાળા, ધર્મશાળાદિ માટે મકાન બાંધવા અંગે શંખેશ્વર, મહેસાણા, નાગેશ્વર, અંબાલા વગેરે સ્થાનોમાં અંકિત થયેલ છે. તેઓ પ્રતિષ્ઠિત જૈન સંસ્થાઓ જેવી કે ભારત જૈન મહામંડળ, મહાવીર જૈન વિદ્યાલય, ઓલ ઇન્ડિયાઃ શ્વેતામ્બર જૈન કોન્ફરન્સ, શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ, શ્રી આત્માનંદ જૈન સભા અને મહારાષ્ટ્ર જૈન વિદ્યાભવન સાથે સંકળાયેલા હતા. સને ૧૯૭૭માં ૫૦૦ યાત્રિકો સહિત સ્પેશ્યલ ટ્રેન દ્વારા ઉત્તર પૂર્વ અને પશ્ચિમમાં આવેલા જૈન ધાર્મિક તીર્થોના ૪૦ દિવસ લાંબા યાત્રાપ્રવાસનું આયોજન કરેલું. તેમની અનેકવિધ સેવાની કદરરૂપે સને ૧૯૭૦માં મહારાષ્ટ્ર સરકારે તેમને જસ્ટિસ ઓફ પીસ' અને પછી ‘સ્પેશ્યલ એઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ' SEM તરીકે નિમણૂંક કરેલી. તેમને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પણ તેમની સેવાની કદરરૂપે સને ૧૯૮૫માં ‘ઉદ્યોગરત્ન’ તેમજ સને ૧૯૮૬માં ‘શિરોમણિ' એવોર્ડ ભારતના મા. રાષ્ટ્રપતિ ગ્યાની ઝૈલસિંહના હાથે અર્પણ કરવામાં આવેલ હતો. સને ૧૯૮૯માં નહેરુ સેન્ટિનરી એક્સલ્સ એવોર્ડ અને સને ૧૯૯૧માં ગ્લોરી ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો. તેઓનો વિશાળ હૃદય તથા ઉત્તમ ગુણોને કારણે જ્ઞાતિ તથા સમાજમાં એક અજોડ વ્યક્તિ તરીકે ઉપસી આવ્યા. જરૂરિયાતમંદ તેમજ યોગ્ય વ્યક્તિને મદદ કરવાના કારણે તેઓ સમાજના બધા વર્ગોમાં સન્માનનીય બન્યા હતા અને લાંબી બિમારી બાદ ૧૨ જૂન ૧૯૯૩ના રોજ ઝળહળતો તારો ખરી પડતા જૈન સમાજને ઘણી મોટી ખોટ પડી. તેમને વ્યાપારિક, સામાજિક તથા સખાવતી ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ મરણોત્તર ‘માનવસેવા પુરસ્કાર' પણ આપવામાં આવ્યો હતો. આ પરિવારના શ્રી નયનભાઈ સવાણીએ આ પ્રકાશનપ્રવૃત્તિને સારો સહયોગ આપ્યો છે. આ છે માચિયાળાના માનકુંવરબા માનકુવરબહેન તલચંદ વોરા જન્મભૂમિ : જેતપુર, જૂનાગઢ પાસે કર્મભૂમિ : માચિયાળા-તથા કલક્તા અમરેલીના માચીયાળાના વોરા તલકચંદ કાનજીભાઈ. Jain Education Intemational ખેતી-વાડીનો વ્યવસાય, ગ્રામીણ જીવન-પત્ની માનકુંવરબહેન આદર્શ, સુશીલ, સંસ્કારી, ધર્મના રંગે-રંગાયેલ, બાળકોને શિક્ષણસંસ્કારાર્થે ગ્રામ્યજીવન છોડી અમરેલી આવેલા! વોરા તલકચંદભાઈ વ્યાપારાર્થે કલકત્તા પહોંચ્યા, ત્યાં વસવાટ કર્યો. પુણ્યોદયે-પુરુષાર્થે બળ આપ્યું. આગળ વધ્યા. સમયનાં વહેણ થતાં વોરા પસાર સ્વપ્ન શિલ્પીઓ તલકચંદભાઈએ—અનંતની વાટ પકડી—દેહાવસાન થયું. ત્રણેય પુત્રો ધંધાકીય ક્ષેત્રે કાબેલ. સારું કમાયા. ત્રણેય લગ્નગ્રંથિથી જોડાયા—ત્રણેય પુત્રીઓ શ્વસુરગૃહે છે. મોટાં પુત્રી લગ્ન પહેલાં જ સંસારેથી છૂટી મૃત્યુ પામ્યાં. આ બાજુ માનકુંવરબહેને આધ્યાત્મિકક્ષેત્રમાં ઝંપલાવ્યું, ત્રણેય ઉપધાનતપ, વરસીતપ, વીસસ્થાનકતપ, અઠ્ઠાઈ તપ, પર્વતિથિતપ, સહસ્રકુટતપ, વર્ધમાનતપ તેમજ નાની-મોટી અનેકવિધ તપશ્ચર્યા, સિદ્ધગિરિમાં બે વાર ચાતુર્માસ, પૂર્ણિમાતપ, નવ્વાણું યાત્રાદિ કરેલ. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે મારવાડ, મેવાડ, રાજસ્થાન, બિહાર, સમેતશિખર, પંચતીર્થ—મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડની પંચતીર્થની સ્પર્શના અમરેલીથી જૂનાગઢ પદયાત્રાસંઘમાં પોતાના દ્રવ્યનો સહયોગ—કાયમ એકાસણાંપરમાત્માની ભક્તિ સ્નાત્ર-અષ્ટપ્રકારી પૂજા, ગુરુભક્તિધર્મારાધના જૈફ ઉંમરે કરી રહ્યા છે. લાગટ ૫૦૦ આયંબિલ કરેલ—સમતાભાવે ત્રણેય પુત્રો સાતેય ક્ષેત્રમાં સારો ધનનો વ્યય કરે છે સંસ્કારી-વિનયી છે, પુત્રવધૂઓ પણ એવાં છે. માનકુંવરબહેને કલક્તામાં સ્વદ્રવ્યથી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલ–ઉવસગ્ગહરં તીર્થમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશભવ કોતરાવેલ. તેમના મોટા પુત્ર, ત્રીજા નંબરના પુત્રે ઉપાશ્રયમાં આલિશાન વ્યાખ્યાન હોલ બંધાવેલ છે—બીજા નંબરના પુત્રે મા ભગવતીજી પદ્માવતી માતાનું ભવ્ય પૂજન સંઘપૂજનાદિ કરાવેલા આ રીતે આખુંય કુટુંબ ધર્મનિષ્ઠ છે. શ્રી મોહનલાલ બેચરદાસ મહેતા પરિશ્રમને પ્રાધાન્ય આપીને મહત્ત્વાકાંક્ષી માનવ કેવી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી શકે છે, તેનું આબેહુબ દર્શન શ્રેષ્ઠી શ્રી મોહનલાલભાઈના પ્રેરણાત્મક જીવનમાંથી મળી શકે છે. જીવનમાં Page #367 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પુરુષાર્થને બળે આગળ આવનાર તેઓ મૂળ ભાવનગર જિલ્લાના દુદાણાના વતની અને જૈનધર્મી અને શાસનપ્રેમી હતા. ૧૯૨૨માં જીવનમાં કાંઈક કરી છૂટવાના મનસૂબા સાથે મુંબઈ તરફ પ્રયાણ કર્યું અને જીવનની કારકિર્દી એક સામાન્ય નોકરીથી શરૂ કરી. તેમાં કુદરતે યારી આપી અને સ્વતંત્ર ધંધાના શ્રી ગણેશ કર્યા. ક્રમે ક્રમે દૂધના ધંધામાં ખૂબ વિકાસ સાધ્યો. જે સંપત્તિ કમાયા તે સારાયે સમાજની છે એમ માનીને તળાજાની જૈન બોર્ડિંગ, પાલિતાણા જૈન બાલાશ્રમ, પાલિતાણા જૈન શ્રાવિકાશ્રમ, શંખેશ્વર જૈનતીર્થ, સાવરકુંડલા-બેંગ્લોરના જૈન ઉપાશ્રયો, મુંબઈ-કોટના દેરાસરમાં અને અન્યત્ર નાનામોટા ફંડફાળામાં સંપત્તિનો છૂટે હાથે ઉદાર દિલથી ઉપયોગ કર્યો. પોતે અનેક જૈન તીર્થોની યાત્રાઓ પણ કરીને ઉજ્જવળ જીવનની જ્યોત રેલાવી. તા. ૧૦-૫-૧૯૭૨નારોજ તેઓ સ્વર્ગવાસી થયા. દાનધર્મના એ ઊજળા વારસાને તેમના પરિવારે જાળવી રાખ્યો. શ્રી શશિકાન્તભાઈ પણ એવા જ ધર્મપ્રેમી અને ઉદાર દિલના છે, જેઓ આજે પિતાશ્રીના વિકસાવેલા ધંધાનું સફળ સંચાલન ભાઈઓને સાથે રાખી કરી રહ્યા છે. નિર્મળભાઈ પણ ધંધામાં સાથે જ છે. સૌ સાથે રહીને નાનાં મોટાં સાર્વજનિક અને ધાર્મિક તથા શૈક્ષણિક કામોમાં યથાયોગ્ય ફૂલપાંદડી સહયોગ આપતા રહ્યા છે. તળાજામાં પ્રતિષ્ઠા કરાવી ત્યારે ચૌમુખજીમાં પૂર્વાભિમુખ ભગવાન બેસાડ્યા હતા. લાયન્સ ક્લબ, ઘાટકોપરમાં, હિન્દુ મહાસભામાં, લાયન્સ ક્લિનિકમાં એક બેડ તેમના કુટુંબ તરફથી આપેલ છે. ભાવનગરમાં વી.સી. લોઢાવાળા હોસ્પિટલમાં દંત વિભાગ શરૂ કરાવવામાં તેમનાં કુટુંબે વર્ષો પહેલાં ૨૧૦૦૦નું માતબર દાન અર્પણ કર્યું હતું. ૧૫૦ સ્નેહીઓને લઈને એક અઠવાડિયા સુધી આબુ, ઉત્તર ગુજરાતનાં શ્રી શંખેશ્વર, તારંગા, મહેસાણા વગેરે તીર્થોની યાત્રા કરાવી લાભ લીધો હતો. જીવદયાના પ્રખર હિમાયતી સ્વ. મોહનલાલ જે. કોઠારી શ્રી મોહનલાલ જે. કોઠારીનો જન્મ સને ૧૯૦૪માં ચૂડા મુકામે થયો હતો. નાનપણમાં માતા તેમ જ પિતાની છાયા ગુમાવી દીધેલ. સોળ (૧૬) વર્ષની નાની ઉંમરે આજીવિકા અર્થે ઝરિયા (બિહાર) જઈ વસવાટ કર્યો. ત્યાં ધંધાનો અનુભવ લઈ ૨૮ વર્ષની ઉંમરે અમદાવાદમાં ૩૫૧ સ્થાયી થયા અને ઇન્કમટેક્સના વકીલ તરીકે કારકિર્દી ચાલુ કરી. ધંધામાં નીડરતા અને પ્રામાણિકતાને લીધે એક બાહોશ ઇન્કમટેક્સના વકીલ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ઇન્કમટેક્સના કાયદા અંગે ગુજરાતીમાં સૌ પ્રથમ તેઓએ પુસ્તક બહાર પાડેલ. તેઓશ્રી જીવદયાના હિમાયતી હતા. તેમણે સને ૧૯૪૮માં સરકારે રચેલ વાંદરાટોળીના કાર્યક્રમને નિષ્ક્રિય બનાવવામાં ફાળો આપેલ. તે જ અરસામાં અમદાવાદમાં ગૌવધ વિરોધની ચળવળમાં સક્રિય ભાગ લીધો. પશુ પ્રત્યે ઘાતકીનિવારણ મંડળની કારોબારીમાં તેઓ વરસો સુધી સભ્ય હતા. પોતાની માતૃભૂમિ ચૂડામાં પશુદવાખાનું મોટું દાન આપી ચાલુ કર્યું, જે પશુદવાખાનામાં આજે વર્ષે પાંત્રીસસો (૩૫૦૦) મૂંગાં પ્રાણીઓ લાભ લે છે. ચૂડામાં પંખીઓ માટે ચબૂતરો કરાવેલ છે. તેઓનો નિયમ હતો કે દ૨૨ોજ સવારે ચબૂતરામાં આઠ શેર અનાજ નાખીને પછી જ દાતણ કરવું, જે તેઓના વારસદારોએ ચાલુ રાખેલ છે. ગરીબ પ્રત્યે તેમને અનહદ હમદર્દી હતી. ગરીબોને તેઓ હંમેશાં મદદ કરતા હતા. સાબરમતીના પોતાના રહેવાના નિવાસસ્થાને દેરાસર બાંધી સવાતેર ફૂટની ઊંચાઈના શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરેલ છે. આબુમાં શ્રી દેલવાડાનાં દેરાસરોમાં શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં મૂળનાયકની જમણી અને ડાબી બાજુએ શ્રી આદીશ્વર પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુ તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુને બિરાજમાન કરેલ છે. તેઓ તા. ૧૯-૮-૬૯ના રોજ સવારે અચાનક સ્વર્ગવાસી થયા. શ્રી સાબરમતી રામનગરના શ્રીસંઘે તેમના ફોટાની માંગણી કરતાં શ્રી વર્ધમાનતપ આયંબિલ ખાતામાં તેમનો ફોટો વારસદારોએ મુકાવેલ છે. તેઓશ્રીના આત્માના કલ્યાણાર્થે વારસદારોએ ભાગીદારી યોજિત શ્રી પાલિતાણા મુકામે સં. ૨૦૨૯માં શ્રી ઉપધાનતપ કરાવેલ છે. પ્રભુ તેઓશ્રીના આત્માને શાશ્વત શાંતિ અર્પે. ઉદારચરિત્–ધર્મપ્રેમી–ગુણગ્રાહી વહાલા વતનના રતન સમા શ્રેષ્ઠીવર્ય શ્રી રતિલાલ દુર્લભદાસ દોશી (મોટા ખુંટવડાવાળા-ઘાટકોપર) સૌરાષ્ટ્રની સુવર્ણભૂમિ પર સમયેસમયે ધર્મશૂરાં તેમજ કર્મશૂરાં નરરત્નો નીપજ્યાં છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ પૂર્વ દિશામાં શ્રી શત્રુંજય મહાતીર્થ અને પશ્ચિમે શ્રી ગિરનારજી તીર્થની મધ્યમાં માલણ નદીના તટે વસેલા રળિયામણા ગામ મોટા ખુંટવડાની શોભા નિરાળી છે અને ત્યાંના ધર્મભીરુ આત્માઓની વાત ન્યારી છે. ઇન્દ્રધનુષ્ય જેવા નયનાભિરામ વ્યક્તિત્વના સ્વામી એવા ધર્મપરાયણ અને અધ્યાત્મસેવી શ્રેષ્ઠી શ્રી રતિલાલ દુર્લભદાસ દોશીએ જીવનના લગભગ આઠ દસકા વતનમાં વિતાવ્યા બાદ છેલ્લાં પંદરેક વર્ષથી સુપુત્રો સાથે નિવૃત્તિ છતાં પ્રવૃત્તિમય એવું ધર્મોપાસનામય જીવન વ્યતીત કરી રહ્યા છે. જનમભોમકામાં અનાજ તથા ઘીનું હોલસેલ કામકાજ, બહોળા પ્રમાણમાં ઘીનો વેપાર કરતા તેથી ઘીવાળા તરીકેની નામના—શાખ પ્રાપ્ત કરેલ હતી. ગામમાંનાં જૈનનાં ત્રીસ ઘરમાંથી લગભગ સત્તાવીસ સ્થળાંતર કરી ગયાં છે, પણ તેઓ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી શ્રી મોટા ખુંટવડા જૈન સંઘ તેમ જ જિનાલયના વહીવટમાં ટ્રસ્ટીપદેથી સેવાઓ આપેલ છે. સંઘનાં કાર્યો સક્રિયપણે કરવા સાથે ધર્મધ્યાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં પૂર્ણપણે જીવન વિતાવ્યું છે. માલણના નિર્મળ પ્રવાહ જેવું જ નિર્મળ સાદગીસભર જીવન અને આત્મપ્રદેશના અણુઅણુમાં વ્યાપ્ત ધર્મના પરિણામે ધાર્મિક વાચનની જબરી રુચિ અને તપ-જપમાં અનેરી આસ્થા ધરાવે છે. તેમણે વતનમાં ઉપધાનતપ કર્યાં છે ને શાશ્વતા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં માતુશ્રી અનોપબહેન તેમ જ ધર્મપત્ની રંભાબહેન સાથે ૯ ચાતુર્માસ કર્યાં છે. સં. ૨૦૫૮માં તેઓને પાલિતાણામાં ચાતુર્માસમાં સહધર્મચારિણીનો વિજોગ થયો છે. તેમનાં પૂ. માતુશ્રીનું ૧૦૫ વર્ષની વયે તદ્દન સ્વાસ્થ્યમય અને સમતામય અવસ્થામાં દેહાવસાન થયેલ છે. વર્તમાને સુપુત્રો, પુત્રવધૂઓ, દીકરીઓ, જમાઈઓ, પૌત્ર, દોહિત્રીઓ દરેકના આદરપાત્ર, પ્રીતિપાત્ર બનીને જીવનનો મોટો સમય ગામડામાં ગાળવા છતાં માલણના આ મોજીલા માનવીઓ શહેરીજીવનમાં પણ કોઈ મંદિરમાં જ્યોતિનો પ્રકાશ ભળી જાય તેવી સહજ રીતે ભળી ગયા સ્વપ્ન શિલ્પીઓ છે. દીકરા ઘેર આવે નહીં ત્યાં સુધી નિદ્રાદેવીનું શરણું સ્વીકારે નહીં, એ જેણે અરિહંતનું શરણ સ્વીકાર્યું હોય જીવનમાં ધર્મ પચાવ્યો હોય તેના જ દૈનિક જીવનમાં પરિણમવા પામે છે. અનન્ય કુટુંબપ્રેમ અને દરિયાદિલી તેમજ નિઃસ્પૃહી રહેણીકરણી આ બધા તેમના ગુણવિશિષ્ટો છે. મુંબઈમાં વતન છોડીને આવ્યા ત્યારે લેણું માફ કર્યું છે તથા સારી એવી ઘરવખરી પણ ગ્રામજનોને આપતા આવ્યા છે. શરીરની સુખાકારી, સમય અને સંપત્તિની સાનુકૂળતાના સંયોગે કરીને ભારતવર્ષનાં લગભગ દરેક તીર્થોની સ્પર્શના કરવા દ્વારા પુણ્યનું ભાથું બાંધેલ છે. આજેય ૯૫ વર્ષની જૈફ વયે મુંબઈનાં જુદાંજુદાં પરાંઓમાંથી એક દેરાસરનાં દર્શને જવાનો તેઓને નિયમ છે. હંમેશાં વ્યાખ્યાનશ્રવણ, સેવા-પૂજા, જાત્રા-પ્રવાસ, ધાર્મિક-વાચન, આધ્યાત્મિક પ્રવૃત્તિમાં મગ્ન તેમજ તપ-જપાદિમાં રત રહીને તેઓ સદ્વિચારમય જીવન જીવી રહ્યા છે. ધર્માનુરાગી શ્રી રતિલાલભાઈએ આયુષ્યની પળોને પર્વ બનાવીને સૌના સ્નેહાદર જીત્યા છે. તે વર્તમાનયુગમાં સીનિયર સિટિઝનો માટે દિશાસૂચક, પ્રેરણાત્મક, પ્રોત્સાહક ને ઉત્તેજનાત્મક ઘટના છે. પુરુષાર્થી હીરેનભાઈએ અમદાવાદમાં પંચશીલ પાર્ટસની બ્રાન્ચ ખોલી ત્યારે શ્રી રતિલાલભાઈની અંતરેચ્છા હતી કે અમદાવાદ જઈને છોકરાઓના સાહસમાં સફળતા મળે તે માટે પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં અમદાવાદ આવીને પોતાના શુભહસ્તે દુકાનનું ઓપનીંગ કરવામાં આવ્યું. પરિવારના બહોળા પિરવારને અંતરના શુભ આશીર્વાદથી ભીંજવી દીધા. સૌને ખૂબ જ આનંદ મંગલ કરાવ્યો. ધન્ય છે આવા શ્રેષ્ઠીઓને!! સૃષ્ટિના સર્જનહાર ત્રણ ભુવનના નાથ શ્રી અરિહંત પરમાત્મા વટવૃક્ષ સમા, વાત્સલ્યવારિધિ એવા વડીલ મુરબ્બી શ્રી રતિલાલભાઈને સુદીર્ઘ, નિરામય તથા યશકીર્તિરસ્યું શતાયુ બક્ષે તેમજ તેઓશ્રી કુટુંબ-પરિવાર તેમજ સમાજ પર જીવન-પર્યંત શ્રેય–પ્રેયનાં વારિ સિંચતા રહે તેવી ભાવનાકામના હર-કોઈના મનમાં સદાસર્વદા સહજ રીતે રમતી હોય તે નિઃશંક છે. રતિલાલભાઈની દૈનિક ધાર્મિક પ્રવૃત્તિ હંમેશા વ્યવસ્થિત રહે તે માટે તેમના સુપુત્રો શ્રી પ્રવિણભાઈ અને મહાસુખભાઈનો પરિવાર હંમેશા તત્પર રહેતા હોય છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ શ્રી રતિલાલ મોનજીભાઈ ધર્માનુરાગી શ્રી રતિલાલભાઈનું જીવનકવન સ્વચ્છ અને નિરભ્રદર્પણ સમું જો મળે છે. મૂળ જામનગર તરફના અને તે પછી રાજકોટના વતની ગણાયા. નાની ઉંમરથી જ સુવ્યવસ્થિત કાર્યપ્રણાલિકામાં માનનારા શ્રી રતિલાલભાઈએ જીવનની એકપણ ક્ષણ નકામી જવા દીધી નથી, હાથ ઉપર લીધેલું કામ ક્યારેય અધૂરું મૂક્યું નથી. તેમના વ્યક્તિત્વમાં સાત્ત્વિકતા, સમદર્શિતા અને નિર્મોહીપણાનો સુભગ સમન્વય જોવા મળ્યો. કરાંચીમાં તેમનો ધીકતો ધંધો ચાલતો હતો, પણ બીજા વિશ્વયુદ્ધના ડંકાનિશાન વાગ્યા ત્યારે એ બધું સ્વેચ્છાએ છોડીને સૌરાષ્ટ્રમાં તેમનું આગમન થયું. રાજકોટમાં સ્થિર થયા. ઘડિયાળના સ્પેરપાર્ટ્સ તથા અન્ય એવી ચીજોના કમિશન બેઇઝથી વેચાણકામ માટે સમગ્ર ભારતનો પુરુષાર્થી પ્રવાસ કર્યો, મહિનાઓ સુધી સતત પ્રવાસ ખેડતા રહ્યા, જે તેમની તેજસ્વી કાર્યશક્તિની આપણને પ્રતીતિ થાય છે. હિંમત અને સાહસથી તેમણે વિકસાવેલ ધંધાની કાર્યશૈલીમાં જ તેમના જીવનનું સુંદર અને સુરેખ પ્રતિબિંબ દૃષ્ટિગોચર થાય છે. ૧૯૫૪થી ૧૯૬૨ સુધીનો ધંધામાં મંદીનો વસમો કાળ પણ એમણે જાતે જ અનુભવ્યો પણ નીતિમાર્ગથી ચલિત ન થયા. જીવનમાં અનેક ઝંઝાવાતોમાંથી પસાર થયા અને સ્વબળે જ આગળ આવ્યા. ૧૯૬૦માં શ્રી રતિલાલભાઈનું ભાવનગરમાં શુભ આગમન થયું. પરફ્યુમરી અને પાનમસાલા બનાવવાનું મોટા પાયા ઉપરનું કામકાજ શરૂ કર્યું, જેમાં સારી એવી સફળતા મેળવી. નાનપણમાં ધર્મસંસ્કારોથી પ્રેરાયેલી તેમની ધાર્મિક વૃત્તિને કારણે ગુપ્તદાનમાં વિશેષ માનતા, નાનામોટા ધાર્મિક ફંડફાળામાં તેમની યથાશક્તિ મદદ હોય જ. તેમનો એ ઉજ્જ્વળ વારસો તેમના સુપુત્ર શ્રી શશિકાન્તભાઈએ આજ સુધી જાળવી રાખ્યો છે. શ્રી શશિકાન્તભાઈ પણ ભાવનગરની જૈન અને જૈનેતર સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. શ્રી શશિકાન્તભાઈ પણ એવા જ વિનમ્ર અને મિતભાષી સ્વભાવના છે. વ્યવહારુ અને વ્યાપારવાણિજ્યનું જીવન–ઉપયોગી શિક્ષણ પિતાશ્રી પાસેથી જ મેળવીને તેનો સદુપયોગ તેઓ આજે ધંધામાં સફળ રીતે કરી રહ્યા છે. 343 ધર્મોલ્લાસભર્યા ઉન્મેષથી શ્રી રતિલાલભાઈએ કંડારેલા માર્ગે તેમના પરિવારની સર્વદેશીય કૃતિશીલતા અન્વયે અનુમોદનાનાં સુમન અર્પીએ તેટલાં ઓછાં છે. સ્વ. શ્રી રતિલાલ પરમાણંદ શેઠ તીર્થભૂમિ પાલિતાણામાં શેઠશ્રી માધવજી નથુભાઈના પુત્ર અને અગ્રણી વ્યાપારી તથા જૈન સાધુ–સાધ્વીઓની વૈયાવચ્ચ કરનાર અને પાલિતાણા સ્ટેટ સાથે નિઃવર્તી સંબંધ ધરાવતા શ્રી પરમાણંદભાઈના સૌથી નાના પુત્ર રતિભાઈનો જન્મ તા. ૩-૩-૧૯૧૮માં. શેઠ શ્રી રતિભાઈમાં બાળપણથી જ કોઠાસૂઝ અને વ્યવહારુ ડહાપણના સંસ્કારો ખીલ્યા અને પાંગર્યા. ૧૯૩૪માં મેટ્રિકની પરીક્ષા બાદ પોતાની શક્તિ સ્વતંત્ર વ્યવસાય તરફ વાળવામાં લગાડી. ઈ.સ. ૧૯૪૨માં પાલિતાણા સ્ટેટ હસ્તક કાપડના રેશનંગની સંપૂર્ણ વ્યવસ્થા તેમણે સફળ સંચાલન સાથે સંતોષકારક રીતે પાર પાડી. પાલિતાણા જૈન સેવાસમાજના દવાખાનાના સર્વગ્રાહી વિકાસને આવશ્યકતા અને અગ્રેસરતા આપવાની તેમની ઊંડી સૂઝ-સમજ ચિરંજીવ બની રહેશે. તેમને એક કુદરતી બક્ષીસ હતી કોઈપણ જાતની દવા-ટિકડી વિના અનેક દર્દીઓના દુખતા દાંત તેમણે બહુ જ સહેલાઈથી કાઢી આપ્યા છે. ૨૦૦૫-૦૬માં જૈન વીસા શ્રીમાળી જ્ઞાતિનું ગોહિલવાડનું સંમેલન પાલિતાણા ભરાયેલું ત્યારે સૌને અનુકૂળ અને સ્વીકાર્ય એવું બંધારણ ઘડી કાઢવામાં શ્રી રતિભાઈ શેઠનું ગૌરવપ્રદ પ્રદાન રહ્યું છે. ૧૯૪૭માં ભાવનગરમાં તેમનું આગમન થયું. ૧૯૫૨માં વિશ્વની ભયંકર મંદી અને કુદરતી અસામાન્ય મુશ્કેલીઓના કપરા દિવસોમાં પણ પોતાનાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે બનતું બધું જ કરી છૂટ્યા. માતૃભૂમિમાં ગુરુકુળ બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી–અનેક નાનીમોટી સંસ્થાઓને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે તેમની બહુમૂલ્ય સેવાઓ મળી છે. તેમની ધીરજ અને નિષ્ઠા, પ્રેમ અને પ્રતિષ્ઠા, સેવા અને સલાહ, નીતિ અને નિખાલસતા, ધર્મ અને માનવતાની મીઠી સુવાસ વર્ષો સુધી મહેકતી રહેશે. તા. ૩૦-૬-૧૯૮૦ના વિપુલ સમુદાયની હાજરીમાં તેમનો જીવનદીપ બુઝાયો–બહોળા જનસમૂહમાં સુમધુર સુવાસ મૂકતા ગયા. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ સ્વપ્ન શિલ્પીઓ. Shri Rashibhai Narechania અંતે કુટુંબમાં મોટા પુત્ર પ્રદીપનો ઉમેરો થયો. એક વાસ્તવિક જીવનસંગ્રામના અડગ મહારથી શ્રી તેમની જીવનચર્યા કદાચ કોઈ ન માને પરંતુ હકીકત એ રસિકલાલનો જન્મ ઈ.સ. ૧૯૧૯માં રાણપુર (સૌરાષ્ટ્ર) છે કે સ્થિર અને અનિવાર્ય પરિસ્થિતિમાં તીવ્ર મનોવેદનાને શાંત નામના નાના ગામમાં થયો. વઢવાણ અને સુરેન્દ્રનગરમાં શિક્ષણ પાડે તેવા બે મુખ્ય અનુકૂળ સંજોગો હતા. એક તો ઈશ્વરે તેમને લઈને તેઓ પ્રગતિને પંથે આગળ વધવા વતન છોડીને અભુત સહનશક્તિ અને દઢ મનોબળ આપ્યાં છે. બીજું ૧૯૩૭માં મુંબઈ આવ્યા અને ન્યુ ધોલેરા સ્ટીમ શિપ્સ લિ. કંપનીના માલિક સ્વ. શૂરજી વલ્લભદાસની તેમના પ્રત્યેની પુત્ર નામની એક આગેવાન વહાણવટી કંપનીમાં રૂ. ૩૫=00ના સમ ભાવના, જેને લીધે તેઓ તેની દરેક વિકટ પરિસ્થિતિમાં પગારથી નોકરીમાં જોડાયા. હાલ તેઓ ન્યુ ધોલેરા શિપિંગ સાંત્વન આપી એમની પડખે ઊભા રહ્યા હતા. આવી અનેકવિધ એન્ડ ટ્રેડિંગ કં. લિ.ના ડિરેક્ટરપદે તથા મલબાર સ્ટીમશીપ વિષમતાઓએ શ્રી રસિકલાલના અહંકારને ઓગાળી નાખ્યો કું. લિમિટેડના જનરલ મેનેજર તરીકે પોતાની સેવાઓ આપી અને જીવનના અનેક ઝંઝાવાતોમાંથી સફળતાપૂર્વક પસાર થવા રહ્યા છે. તેમની આ વિકાસ કેડી જીવનની અતિ ગંભીર છતાં તેઓ અસાધારણ નમ્રતા કેળવી શક્યા છે. “ઉમદા કુદરતે વિટંબણાઓ અને વાસ્તવિક ઝંઝાવાતો વચ્ચેથી કઈ રીતે માર્ગ મારા તરફ સ્મિત કર્યું છે. પરમાત્માના પરમ આશીર્વાદ મારા કરી આગળ વધી તે જાણવું કોઈપણ માનવી માટે માત્ર પર ઊતર્યા છે. ઈશ્વરની સહાનુભૂતિ અંગે મારે કશી ફરિયાદ ગૌરવભર્યું જ નહીં પરંતુ વધતેઓછે અંશે અનુકરણીય બાબત નથી.” અજેય વિષમતાઓ સામે ઝઝૂમીને તેમણે ખરેખર ગણી શકાય. સંતોષમય જીવન સિદ્ધ કરેલું જણાય છે. | ડગલું ભર્યું કે ના હઠવું” એ કાવ્યપંક્તિને જીવનનો હાલમાં તેમના ચાર પુત્રો અને પુત્રી પોતપોતાની રીતે મહામંત્ર બનાવી શ્રી રસિકલાલભાઈએ તેમની જીવનકથાને વિકાસના પંથે આગળ વધી રહ્યાં છે. તેમની કાર્યદક્ષતા સૂઝ એવા હૃદયસ્પર્શી વર્ણનથી સ્પષ્ટ કરી છે કે વાચક દુનિયાની અને વિશાળ અનુભવોને લીધે વિવિધ સામાજિક અને શૈક્ષણિક વાસ્તવિકતાને મૂર્તિમંત થયેલી જોવા લાગે છે. જીવન એ જીવવા સંસ્થાઓ તેમની વિવિધલક્ષી સેવાઓનો લાભ લઈ રહી છે. લાયક છે અને અનુકૂળ સંજોગોની સરવાણીથી સુખી બનાવી ઘણા જ ઉદારદિલ ધરાવનાર શ્રી રસિકભાઈએ અનેક શકાય છે. તેમ મર્દ માનવી જ વિચારી શકે છે. એવા મર્દ તાણાવાણામાંથી પસાર થઈને જીવનબાગને નવપલ્લિત લીલોછમ માનવીનું પ્રતીક એટલે શ્રી રસિકલાલ નરિચાણીયા જ્વલંત રાખ્યો છે. મળવા જેવા માણસ છે. ઉદાહરણ પૂરું પાડે છે. માનવી ધારે છે કંઈક અને કુદરત કરે ધર્મપ્રેમી : ઉદાર સખાવતી : છે કંઈક. ઈ.સ. ૧૯૩૭માં મુંબઈમાં તુરત નોકરી મળી જતાં ગુલાબી સ્વપ્નાંઓ સાથે તેમણે ચાર વર્ષ કર્તવ્યનિષ્ઠા અને શ્રી લહેરચંદ છોટાલાલ મહેતા શ્રદ્ધાથી કામ કરી ઈ.સ. ૧૯૪૧માં પહેલાં કરતા બમણો પગાર ભાવનગરમાં સાહસિક વૃત્તિથી વેપાર-વાણિજ્યનો મેળવ્યો. ઈ.સ. ૧૯૪૧નું વર્ષ તેમના માટે જીવનના મહત્ત્વના ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા ભવ્ય ઉત્કર્ષ સાધવામાં ગણનાપાત્ર ફાળો સીમાચિહ્ન રૂપ નિર્માણ થયેલ હતું. એ જ વર્ષે સુરેન્દ્રનગરના આપનાર તથા ધાર્મિક આયોજનોમાં સેવા-સખાવતો દ્વારા જેન ઉમદા કુટુંબની એક પુત્રી સુશીલા સાથે તેમણે પ્રભુતામાં પગલાં સમાજમાં જાણીતા બનેલા શ્રી લહેરૂભાઈ મહેતા મૂળ અમરેલીના માંડ્યા. મુંબઈમાં કુટુંબ સાથે સ્થિર થવાની તેમની મહેચ્છા પર વતની પણ ઘણાં વર્ષોથી ભાવનગરમાં સ્થિર થયા. જાપાનના યુદ્ધને કારણે થોડા સમય માટે ઠંડુ પાણી રેડાયું. અમરેલીના હંસરાજ માવજી મહેતાના વારસદારોમાં તેમનાં પત્ની પર માનસિક ગાંડપણનો અતિ વિકૃત અને ઉગ્ર તેઓશ્રી એક ગણાય છે. જૂના ગાયકવાડ રાજ્યના અમલમાં શ્રી હુમલો થયો. ઉજ્જૈનના આધ્યાત્મિક ઉપચાર કેન્દ્ર કલ્પવૃક્ષ હંસરાજ મહેતાએ પોતાની સર્વતોમુખી પાત્રતાને દીપાવી કાર્યાલયમાં તેમની પેઢીના માલિક સ્વ. શૂરજી વલ્લભદાસની ચોગરદમ ખ્યાતિ મેળવેલી. અમરેલીના જેઠા કુરાવાળાની ધીકતી મદદથી તેમના પત્નીને દાખલ કર્યા. પ્રાર્થનામય વાતાવરણથી વેપારી પેઢી. તેમની મુખ્ય પેઢી ચિત્તળમાં હતી. તેઓ દર વર્ષે તેમની પત્નીનાં માનસિક અસ્વસ્થતા પર થોડો અંકુશ જણાયો. ગાયકવાડી ગામોના ઇજારા રાખતા. તેમને ત્યાં ભારે રજવાડી દમામ અને ઠાઠમાઠ હતો. મુંબઈ આવી સ્થિર થયાં. બે ત્રણ વર્ષના સુખી દંપતીજીવનને Jain Education Intemational Page #371 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ જેઠા કુરાવાળાને ત્યાં તેમનો એક ભાણેજ માવજી મહેતા જેઓ મૂળ જૂનાગઢ પાસે મજેવડીના વતની હતા. માવજી મહેતા રાજકાજમાં ભારે પાવરધા અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા હતા. એ જમાનામાં વાલા વાઘેર અને રૂડા રબારી જેવા જાલીમ બહારવટિયાઓને એમણે ઝેર કર્યા હતા. માવજી મહેતાનો વહીવટી અમલ એટલે જૂની અને નવી પદ્ધતિનો સંધિકાળ. જૂના જમાનામાં રાજાઓ ગામો ઇજારે આપતા. એમણે એ પદ્ધતિ બંધ કરાવી. ખેડૂતોને સુખી અને આબાદ બનાવ્યા. ઇજારાશાહી વહીવટનો અંત લાવનાર પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા. એ પરિવારના સંસ્કારો ઉત્તરોત્તર શિસ્તબદ્ધ રીતે જીવન-ઘડતરમાં ખીલી રહે તે સ્વાભાવિક છે. બી. એસ. સી. એન્જિનિયર થયેલા ૭૯ વર્ષના શ્રીવ્હેરુભાઈ આધુનિક યુગ પ્રવાહ પ્રમાણે નૂતન અભિગમો વડે ૧૯૬૨-૬૩માં ફ્રેંચ ફેલોશીપથી આઠ માસ માટે ફ્રાંસના પ્રવાસે ગયેલા. ૧૯૭૩માં જાપાન-અમેરિકા, ૧૯૭૪૭૬માં પણ અમેરિકાના પ્રવાસે વખતોવખત જઈને જ્ઞાનઅનુભવનું પુષ્કળ ભાથું મેળવ્યું. ભાવનગરમાં ઔદ્યોગિક એકમની શુભ શરૂઆત ૧૯૭૦થી કરી જેમાં ક્રમે ક્રમે પ્રગતિ સાધી. સિહોરમાં ધંધાનો સારો વિકાસ કર્યો છે. તેમના પુત્ર કૈલાશભાઈ તથા પૌત્ર પ્રિતીશભાઈનો ધંધાના વિકાસમાં ઘણો જ અગત્યનો ફાળો છે. પ્રીતિશભાઈ મીકેનિકલ ડીપ્લોમાં કરી માર્કેટીંગનો કોર્સ કરી ધંધામાં પૂરેપૂરા સંકળાઈ ગયેલ છે. ધીરે ધીરે પ્રગતિ કરતાં કરતાં ૨૦૦૮માં વાર્ષિક ધંધો લગભગ ૬૫ થી ૭૦ ટકા મરીન ઉદ્યોગમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રિતીશભાઈના નવા પ્રોજેક્ટ સફળ રીતે વિકસાવવા બાબત ડૉ. ભૂપતભાઈ ઉંમર વર્ષ ૭૬ ખૂબ જ પ્રયત્નશીલ રહ્યાં છે. ૭૦ વર્ષ પૂરા કર્યા પછી નિયમ લીધેલ છે કે હવે જે કાંઈપણ ડૉક્ટરને લગતું કામ કરવું તે સંપૂર્ણ સેવારુપે કરવું. કાંઈપણ ફી લેવી નહીં. પોતાની પ્રેક્ટીસ બંધ કરી હાલ બ્રહ્મકુમારીની હૉસ્પિટલમાં સેવા આપે છે. મુંબઈમાં બંને ભાઈઓ સ્વતંત્ર ધંધો કરી રહ્યા છે સાથે સમાજસેવાના કાર્યમાં કાર્યરત છે. આખોય પરિવાર ખૂબ જ ધર્મનિષ્ઠ અને પરોપકારી છે. નિયમિત સેવા-પૂજા-દેવ-ગુરુવંદન અને ધર્મક્રિયાઓમાં તેમનું આખુંયે કુટુંબ ચુસ્ત રીતે બંધાયેલું છે. શ્રી લહેરુભાઈના નાનાભાઈ ડૉ. ભૂપતભાઈ મહેતાએ ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો. કેનેડા, શિકાગો, જાપાન, વોશિંગ્ટન વગેરે દેશોમાં તેમ જ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિયેશનના ટ્રેઝરર છે. સ્કોલર હોલ્ડર અને ઉચ્ચ પ્રતિભા ધરાવે છે. તાજેતરમાં અંધેરી વિસ્તારમાં થયેલ બ્રહ્મકુમારી સંસ્થાની હોસ્પિટાલની સ્થાપના કરવામાં તેમણે પ્રશંસનીય ફાળો આપ્યો છે. ૪૦ વર્ષના નાનાભાઈ શ્રી શશીકાંતભાઈ મુંબઈમાં હાર્ડવેર લાઈનમાં છે. સૌથી નાનાભાઈ ૩૫૫ શ્રી રવીન્દ્રભાઈ ભાવનગરમાં તેમની સાથે ધંધામાં. અને છેલ્લે મુંબઈ રહી માટુંગા જૈનસંઘમાં સેવા આપી રહેલ છે. મુંબઈમાં પોતાનો ધંધો હાર્ડવેર લાઈનનો છે. ખાનદાની, ખુમારી અને ખેલદિલીનાં ખમીરને સાચા અર્થમાં દીપાવનાર મહેતા કુટુંબ આપણા સૌની વંદનાને પાત્ર બન્યું છે. શ્રી શશિકાંતભાઈ મોહનલાલ મહેતા ડોંબીવલીમાં શ્રી શશીકાંતભાઈએ નવલાખ મંત્રના જાપ કર્યા. પૂ.આ.શ્રી મહાનંદસૂરિજી મ.સા.ની નિશ્રામાં બરોડાકારેલીબાગમાં નાકોડાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી, દેરી પણ બનાવરાવી. કાંદિવલીમાં ગૌતમસ્વામી પધરાવ્યા, વિવિધ પ્રકારનાં સાતેક પૂજન કરાવ્યાં, પાલિતાણા-ગુરુકુળ-તથા બાલાશ્રમમાં અને યશોવિજયજી ગુરુકુળ-મહુવામાં સારી એવી રકમ આપી. લોનાવાલામાં કેટલીક જમીન છે, જેના ઉપર દેરાસર બંધાવવાની ભાવના છે. ઉપરાંત સાધર્મિકભક્તિ અંગે પણ અવારનવાર દાનગંગા વહેતી રાખે છે. તેમનાં માતુશ્રી રંભાબહેનનો ચાર વર્ષ પહેલાં સ્વર્ગવાસ થયો, તેમની પણ ગજબની તપસ્યા હતી. આ પરિવાર તરફથી દરવર્ષે સરેરાશ બેથી અઢીલાખનું દાન અપાતું રહ્યું છે. ૨૦૫૭ના વૈશાખ માસમાં ગાર્ડન લેન-સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (મુંબઈ) મુકામે શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ, શ્રી ચકેશ્વરી માતાજી, શ્રી મહાલક્ષ્મી માતાજી એમ ત્રણ પ્રતિષ્ઠાઓ ધામધૂમથી કરાવી. દાનવીર, ધર્મપુરુષ શ્રી શશિકાન્તભાઈ રતિલાલભાઈ સેવાધર્મના ગુણો જેમની નસ-નસમાં વ્યાપેલા છે, સેવાનો કૂપ જે પરિવારના હૈયે હિલોળા લ્યે છે, સંઘર્ષ અને પુરુષાર્થ વડે જેમણે ભાગ્યદેવતાનાં દ્વાર ખખડાવ્યાં છે તેવા ભાવનગર જૈનસંઘના પ્રથમ હરોળના અગ્રણી શ્રી શશિકાન્તભાઈએ ઋજુ-હૃદયતા અને સમત્વભાવ સેવીને સેવાના ક્ષેત્રને જે રીતે વિસ્તાર્યુ છે તેમના આ દાક્ષિણ્યને અહોભાવથી વંદન કર્યા વગર રહી શકાતું નથી. ત્રણ પુત્રોનાં શુભલગ્ન પ્રસંગે સ્નેહીઓ તરફથી આવેલી ચાંદલાની રકમ માનવસેવાના યજ્ઞમાં સમર્પિત કરી–જે રકમ લાખોની થવા જાય છે. આજના યુગમાં આવું યોગદાન આપનાર પરિવાર સમગ્ર સમાજનું બહુમાન મેળવે છે. ઘણા જ કાર્યકુશળ અને સાહસપ્રેમી એવા શ્રી શશિકાન્તભાઈ વ્યવહારુ અને કાર્યદક્ષ વ્યાપારી તરીકે પણ જનસમૂહમાં સારી એવી ખ્યાતિ પામ્યા છે. ભાવનગર ચેમ્બર Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શશિકાન્તભાઈ તુષારભાઈ શશિકાન્તભાઈ નિલેશભાઈ શશિકાન્તભાઈ કેન્દ્ર હિતેનભાઈ ઓફ કોમર્સના પૂર્વપ્રમુખ તરીકેની તેમની સેવા, લોઢાવાળા હોસ્પિટલમાં વાઇસચેરમેન તરીકેની તેમની સેવા, મંદબુદ્ધિના બાળકોની શાળામાં ટ્રસ્ટી તરીકેની સેવા, વર્ધમાન કો.ઓ. બેન્કમાં ચેરમેન, ત્રણ વર્ષ ડાયરેક્ટર તરીકેની સેવા, જૈનસંઘના દવાખાનામાં ટ્રસ્ટી તરીકેની સેવા, બહેરાંમૂંગાની શાળા, અંધઉદ્યોગ શાળા વગેરેમાં તેમની સેવા જાણીતી છે. વિકલાંગો માટે માતુશ્રી પ્રભાકુંવરબહેનના નામે લાખોનું દાન-જેમાં અસંખ્ય દર્દીઓ લાભ લ્યે છે. ગરીબ-અસહાય માણસો માટે સાધનસહાયક અને આરોગ્યધામના આયોજન દ્વારા મોટી રકમની દેણગી આપી. અગરબત્તીના વ્યવસાયમાં ભારે મોટો વિકાસ કર્યો, બેંગલોરમાં બે ફેક્ટરીઓ સ્થાપી જે કાંઈ કમાયા તે દાનધર્મમાં સતતપણે દાનગંગા વહેતી જ રાખી. અગરબત્તીમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા. ધર્મકાર્યોમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંદ્રાબહેનનું પણ ઘણું મોટું પ્રદાન રહ્યું છે. વર્ષો પહેલાં પ.પૂ.આ. શ્રી મોતીપ્રભ-સૂરીશ્વરજીની મૂર્તિપ્રતિષ્ઠા અને શાસ્ત્રીનગરના જૈનદેરાસરમાં મૂર્તિપ્રતિષ્ઠામાં લાભ લીધો. વલ્લભીપુર પાસે તીર્થસ્થાન અયોધ્યાપુરમાં ભૂમિપૂજન, પ્રથમ શીલાસ્થાપન સ્વપ્ન શિલ્પીઓ તેમના હાથે થયું. ભગવાનને સો કિલો ચાંદીના મુગટનો લાભ તેમણે લીધો. અયોધ્યાપુરમ્ પાસે પાણવી ગામે સાધુસાધ્વીઓની વૈયાવચ્ચ માટે ભક્તિધામ યોજનામાં લાભ લીધો. ૧૯૯૩-૯૪માં બેંગલોર–રાજાજીનગરમાં દેરાસર શંખેશ્વર પાર્શ્વનાથ પ્રતિષ્ઠાનો લાભ લીધો. વડવા ભોજનશાળાના પ્રમુખ તરીકેનું તેમનું યોગદાન અને સેવા પ્રીતિપાત્ર બન્યાં છે. ભાવનગરની પાંજર પોળ, સ્મશાનગૃહ જેવી અનેક સંસ્થાઓના મોભી બન્યા છે. આ દરેક કાર્યોમાં તેના ત્રણ પુત્રો શ્રી હિતેનભાઈ, શ્રી તુષારભાઈ, શ્રી નીલેશભાઈ તથા પુત્રવધૂઓ અમીનાબહેન, નયનાબહેન અને અંજનાબહેન-એ સૌનો સહયોગ મળતો રહ્યો છે. હમણાં છેલ્લાં વર્ષોમાં અયોધ્યાપુરમાં વિવિધ યોજનાઓમાં ભક્તિનો જે લાભ મળ્યો છે તેમાં જંબૂટ્ટીપવાળા પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરિજી મહારાજ તથા બંધુબેલડી પ.પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ. અને પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણા મુખ્યત્વે રહી છે. માતુશ્રી પ્રભાકુંવરબહેનના નામે વિકલાંગ સાધનસહાયક કેન્દ્રમાં મુખ્ય સહયોગી બન્યા. પી.એન.આર. સોસાયટીમાં વાઇસચેરમેન તરીકેનું સ્થાન શોભાવી રહ્યા છે. અંધ ઉદ્યોગશાળામાં, રામમંત્રમંદિર સંચાલિત એકતા હાઇસ્કૂલમાં આ પરિવારનું ભારે મોટું યોગદાન નોંધાયેલું છે. અનેક સમાજસેવી સંસ્થાઓના રાહબાર શ્રી શાન્તિલાલ કપૂરચંદ મહેતા ગુજરાત ગૌરવ દિનના શુભ પ્રસંગે આપણા સમાજના જ એક અન્ય અગ્રણી ધર્માનુરાગી અને જીવદયાના હિમાયતી તરીકે સારી એવી ખ્યાતિ પામેલા અને શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ તેમજ અન્ય શૈક્ષણિક અને ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ છેલ્લાં ૪૦ વર્ષથી જેઓ જીવદયાના ક્ષેત્રે અવિરત સેવા આપી રહ્યા છે તેવા જેસરનિવાસી શાંતિલાલ કપૂરચંદ મહેતાનું પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે મહાવીર જીવદયા Page #373 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ એવોર્ડ ૨૦૦૫ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. જૈનશાસનના શણગાર સમા અને ઘોઘારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિના આધાર સ્તંભ જેવા ઉપર્યુક્ત મહાનુભાવ જ્ઞાતિનું નામ રોશન કરનાર જ્ઞાતિના હરકોઈ કામ માટે હંમેશાં તત્પર એવા જેસરનિવાસી શાંતિલાલ કપૂરચંદ મહેતાને ગુજરાત ગૌરવ દિનની ૪૬મી વર્ષગાંઠ ઉજવણી પ્રસંગે વિશાળ માનવમેદની વચ્ચે નામદાર ગુજરાત ગવર્નરની ઉપસ્થિતિમાં જે પ્રમાણે જીવદયા એવોર્ડથી નવાજવામાં આ-- તેનાથી હરકોઈ ઘોઘારી જૈન ઉન્નત મસ્તકે ગૌરવ અનુભવે છે. ૧૯૭૨ની સાલમાં ભતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈએ જ્યારે જેસરની મુલાકાત લીધી ત્યારે દુષ્કાળની પરિસ્થિતિમાં સફળતાપૂર્વક સમસ્યાઓ ઉકેલવાની શ્રી શાંતિલાલ કપૂરચંદ મહેતાની આવડતની પ્રશંસા કરી હતી. તેઓની ભારતીય જનતા પક્ષના ભાવનગર જિલ્લાના ઉપપ્રમુખ અને ભાવનગર ગ્રામીણ બેન્ક–ભારત સરકારના ડાયરેક્ટરની સેવા જાણીતી છે. તેમણે જેસરમાં મુંબઈ ફંડ એકઠું કરી શ્રી બળવંત- રાય મહેતાની સ્મૃતિમાં શાળાનું મકાન બંધાવ્યું. તેમનું ઘડતર ગાંધીવાદી સામાજિક કાર્યકર શ્રી લલ્લુભાઈ શેઠ હેઠળ થયું. તેમણે અનેક સ્વૈચ્છિક અને અર્ધ સરકારી સંસ્થાઓ મહત્ત્વના હોદ્દાઓ પર રહી કામ કર્યું. તેમણે શિક્ષણ પર અનેક કાર્યો કર્યા ૩૫૭ ચૂંટાઈ જિ.પં. સદસ્ય તરીકે જઈ અને હાલ જિ.પં. ભાવનગરમાં કારોબારી સમિતીના ચેરમેન તરીકે સેવા બજાવી રહ્યા છે. જે સ્થાન જિલ્લા પંચાયતમાં ખૂબ જ મહત્ત્વનું અને ઉચ્ચ સ્થાન આવેલ છે. (૨) હાલ ગુજરાત સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે ભાવનગર જિલ્લા જુવીન્યર જસ્ટીસ બોર્ડના મેમ્બર છે, જે સ્થાન મહત્ત્વનું છે કારણ આ (બાળ અદાલત) વિભાગ છે, જેમાં ખૂબ જ ખરી રીતે મહત્ત્વની કામગીરી આવેલી હોય છે. (૩) એનિમલ વેલ્ફર બોર્ડ ચેન્નાઈ (ભારત સરકારશ્રી)ના બોર્ડમેમ્બર તરીકે સેવા આપે છે. (૪) ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ બોર્ડમાં બોર્ડ ઓફ મેમ્બર તરીકે સેવા આપે છે. (૫) ભાવનગર જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે સેવા આપે છે. (૬) શ્રી કે. જે. મહેતા ટી.બી. હોસ્પિટલ અમરગઢમાં સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે સેવા આપે છે. વર્ષ ૨૦૦૪-૦૫માં ૧લી મે ગુજરાત શૈરવ દિન પ્રસંગે ભાવનગર ખાતે રાજ્યના માનનીય શ્રી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે ગુજરાત રાજ્યના જીવદયા ક્ષેત્રમાં વિશિષ્ઠ યોગદાન આપેલ હોય તે બદલ શ્રી મહાવીર જીવદયા એવોર્ડ એનાયત કરેલ છે. જે ભાવનગર જિલ્લા અને ઓલ ઇન્ડિયા જૈન સમાજના ગૌરવરૂપ છે. શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ, અમદાવાદમાં પ્રાદેશિક પ્રતિનિધિ તરીકે જીવદયા ક્ષેત્રમાં ખૂબ જ મહત્ત્વની કામગીરી કરેલ છે અને હાલ ચાલુ છે જે છેલ્લાં 10 વર્ષથી આ સંસ્થામાં છાપરિયાળી પાંજરાપોળમાં જીવદયાની કામગીરી કરી સેવા આપે છે. સ્વ. શ્રી શિવલાલભાઈ દીપચંદ શાહ શ્રી શિવલાલભાઈનો જન્મ કરાંચીમાં થયો હતો. ૧૯૪૨ની લડત વખતે , અભ્યાસ છોડી કુમળી વયે લડતમાં ઝંપલાવ્યું. પોતાની આર્થિક સ્થિતિ સાધારણ હતી માટે તેમણે લશ્કરી ખાતામાં ભાવનગર જિલ્લા પંચાયતમાં તેમની સેવાઓ જાણીતી છે. જેસરની નગરપંચાયતમાં વર્ષો સુધી યોગ્ય માર્ગદ અને સક્રિય સેવા આપી બ.ગો. મહેતા વિદ્યાલય-જેસરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અને જીથરી હોસ્પિટલમાં તેમનું યોગદાન નોંધપાત્ર ગણાયું છે. જેસર વિભાગમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની સંસ્થાઓમાં પાયાના કાર્યકર તરીકે તેમનું નામ અને કામ જાણીતું છે. જેસરના વિકાસ માટે, ઊભી કરેલી સંસ્થાઓના નિભાવ માટે બહારથી મોટું ફંડ લાવી આપવામાં તેમનો પુરુષાર્થ નોંધપાત્ર ગણાયો છે. તેમની સેવા બદલ સમાજે, તેમને અનેક વખત સમ્માન્યા છે; અનેક એવોર્ડ પણ તેમણે પ્રાપ્ત કરેલા છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ જૈન ફેડરેશનના સેક્રેટરી તરીકે, ઓલ ઇન્ડિયા જૈન શ્વે. કમિટીના મેમ્બર તરીકે અને જુદી જુદી અનેક ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે તેમની સક્રિય સેવાઓએ તેમને ઘણે ઊંચે આસને બેસાડ્યા છે. ભાવનગર જિલ્લાનું ખરે જ તેઓ ગૌરવ છે. (૧) ભાવનગર જિ.પં. કચેરીમાં જેસર વિસ્તારમાંથી Jain Education Intemational Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ સ્વપ્ન શિલ્પાઆ. નોકરી સ્વીકારી. બાવીસ વર્ષ લશ્કરી ખાતામાં કામ કરવાનો એમને બહોળો અનુભવ હતો. શિસ્ત, નિયમિતતા, ચોક્સાઈ, જવાબદારીની સભાનતા વગેરે ગુણો લશ્કરમાં કામ કરવાને કારણે શિવલાલભાઈમાં સહજ રીતે જોવા મળતા. લશ્કરી નોકરી છોડી તેમણે વ્યાપારમાં ઝંપલાવ્યું. અને પોતાના સાળા શ્રી ચીમનભાઈ કે. મહેતા સાથે મળીને મુંબઈ દીપક ટ્રેડીંગ કું. ચલાવી અને સમય જતાં વડોદરામાં દીપક નાઈટ્રાઈટ લિ.ની સ્થાપના કરી અને તેના તેઓ સેક્રેટરી બન્યા. એ ઉદ્યોગ દ્વારા તેમણે ઉદ્યોગના ક્ષેત્રે યશસ્વી સિદ્ધિ હાંસલ કરી હતી. પોતે નોકરી કરતાં કરતાં જીવનમાં ઊંચા સ્થાને પહોંચ્યા હતા એટલે નોકરી કરનાર માણસોની મુશ્કેલીઓ પ્રત્યે તેમને હંમેશા સહાનુભૂતિ રહેતી. તેઓ સ્વભાવે અત્યંત ઉદાર અને પરગજુ હતા. પરિચિત વ્યક્તિનું કામ તેઓ હોંશથી તરત કરી આપતા. છેલ્લી અવસ્થામાં તેઓ પૂરેપૂરા સ્વસ્થ હતા. જીવનમાં સક્રિય વર્ષો તો માણી લીધાં છે. આતો વધારાનાં વર્ષો છે એ ખેલદિલીથી હસતાં હસતાં કહેતા. કુદરતે એવી નોટીસ આપી છે કે જેથી ઉત્તમ ધર્મકાર્ય વેલાસર કરી શકાય. ત્યારે તેમની સ્વસ્થતા અને સમતા જોઈને એમના પ્રત્યે સૌને બહુ આદર થયો હતો. શિવલાલભાઈ વડોદરાની અનેક સામાજિક સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. એમની સુવાસ ઘણી મોટી હતી. અંગત રીતે પણ તેઓ અનેક લોકોને કશી પણ પ્રસિદ્ધિની કે નામ-નિર્દેશની અપેક્ષા વિના સહાય કરતા અને અનેકને અંગત મુશ્કેલીઓમાં મદદરૂપ થવા પ્રયત્ન કરતા. વડોદરાના સુપ્રસિદ્ધ કવિ ડો. રણજીતભાઈ પટેલે (અનામી) એમને અંજલિ આપતાં નીચેની પંક્તિઓ લખી છે : એક દીપક પ્રગટ્યો દીપ થકી જેણે શિવ-કલ્યાણની જ્યોત ધરી; જેની ચોગમ સૌમ્ય યુતિ ઊભરી, કે કૅની વિપદ-તિમિરહરી. એક દિવ્ય પ્રકાશ, પ્રકાશનકી; એક દીપક પ્રગટ્યો ચંદ થકી, જ એને જીવન કોડિયે સ્નેહ છલોછલ એનાં કર્મની વાટ અહો કશી નિર્મલ. સ્થિર સૈર પ્રકાશ ઝગી શું પલેપલ; નિશદિન નિશા હરવાનું કશું બલ ? મહાજ્યોતિ શું આખિર એ લપકી; એક દીપક પ્રગટટ્યો દીપ થકી. સેવાના વિવિધક્ષેત્રે અગ્રેસર શ્રી શાહ સુરેશભાઈ કાન્તિલાલ વતન : ઊંઝા, ઉત્તર ગુજરાત, જન્મતારીખ : ૧૨-૧૧૯૫૧. સમાજજીવનનાં, હરેક જ્ઞાતિ-જાતિનાં, નગરનાં કાર્યોમાં રસ ધરાવે છે. મુખ્યત્વે સેવાકાર્ય લાયન્સ ક્લબ, ઊંઝાના બેનર નીચે અવર્ણનીય રહ્યું છે. સેવાના ક્ષેત્રે સેવાનાં કાર્યોની વણથંભી વણઝાર ૧૯૭૩થી શરૂ કરી ૨૦૦૧ સુધી અવિરતપણે ચાલુ છે. જીવનની કારકિર્દીના શ્રી ગણેશ કોલેજકાળ દરમ્યાન “અસાઈત સાહિત્યસભાનાં મંડાણ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની સાથે કર્યા. કોલેજકાળે સેવા મુખ્ય હેતુ હતો. આર.એસ.એસ., એન.સી.સી. અને રમતગમત શોખના વિષયો હતા. શુટિંગ, બેડમિંગ્ટન, લોનટેનિસ, કેરમ, ટેબલટેનિસમાં અનેકવિધ એવોર્ડ હાંસલ કરેલ. ત્યારથી “યુનિવર્સિટી'માં ઉ. ગુજરાતના ચેરમેન પદે ૧૯૭૨માં ચૂંટાયા ત્યારથી, “એશિયા ૭૨'થી શ્રી ગણેશ થયા. ચડતી-પડતીનાં કાર્યોમાં આર્થિક ભીંસ અથવા બીજાં વિનો ગર્ભશ્રીમંતાઈના કારણે આવ્યાં નથી, પરંતુ ઊંચાં સેવાકીય કાર્યો કરતાં વિદનસંતોષીના કારણે વિદનો આવે પણ વાદળ આવીને જતાં રહે તેમ ઓસરાઈ જાય. માંગલિક જીવનની શરૂઆતમાં જ ધાર્મિક સંસ્કારોનું સિંચન, નાની ઉંમરે ઉપધાન તપની આરાધના, તેમના જીવનનું ઉચ્ચતમ પાસું રહ્યું છે અને પિતાશ્રી માઉન્ટ આબુ ખાતે પારિવારિક શિબિર ટૂરનું આયોજન કરતા ત્યારે બે-ચાર કલાક ઉપરાંતના અષ્ટ પ્રકારી પૂજાની એકધારી આધ્યાત્મિકતાની લીંક એમના જીવનનો યાદગાર પ્રસંગ છે. જીવન જીવવાની કલા પરમ પૂજ્ય પિતાશ્રી દ્વારા ઘડવામાં આવી. વિવિધ ક્ષેત્રોમાં “શ્રી જૈન નીતિ-કલ્યાણ મંડળ'ના પ્રમુખપદે જૈન સંઘના પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાનનાં મુખ્ય કાર્યોમાં આગળ પ્રતિભા ઉપસાવતો ભાગ લીધેલ ગ્રંથ બનાવ્યો તે શતાબ્દી ગ્રંથની કમિટીના મુખ્યપદે રહી સંપાદન કરવાનો લાભ મળેલ છે. લાયન્સ ક્લબ ઊંઝાના સભ્ય, સેક્રેટરી, પ્રમુખ ", , , Jain Education Intemational Page #375 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૩૫૯ અનેકવિધ હોદ્દા ભોગવેલ છે તથા ગુજરાતની ડિ. ૩૨૩ બીમાં આયોજન. નોંધનીય ફાળો રહ્યો છે. -પ્રેમચંદ ઈશ્વરલાલ ટ્રસ્ટ દ્વારા અનુદાનથી ઉત્તર -લાયન્સ ડિ-૩૨૩-બીના કેબિનેટના ડિ–ચેરમેન, ગુજરાતનાં ગામડાંનાં જૂનાં દેરાસરો, ઉપાશ્રયોના જીર્ણોદ્ધારનાં સાઇટ ફર્સ્ટ કમિટી ચેરમેન તથા નેચરલ કેલેમિટીના ચેરમેન કાર્યોમાં મુખ્ય રહી લણવા ગામનું કાર્ય પૂર્ણ થયેલ છે. તથા અનેકવિધ હોદ્દાઓ ભોગવ્યા. -યશોવિજય જૈન પાઠશાળા મહેસાણાના કારોબારી -શૈક્ષણિક સંસ્થાઓ “શિશુમંદિર', “ઊંઝા કેળવણી સભ્ય રહી સેવાઓનો અપૂર્વ લાભ મેળવેલ છે. તત્ત્વજ્ઞાનની બોર્ડ', “જી. એલ. પટેલ હાઇસ્કૂલ’, કે. એલ. પટેલ મહિલા પરમ સેવા કરવાનો પીડિતોના સંપર્કમાં લાભ શતાબ્દીસ્કૂલ', ‘નવજીવન કેળવણી મંડળની કારોબારીમાં અવિરત સેવાનું પ્રદાન. -નેતૃત્વ શક્તિ માટે સેમિનાર, પર્સનાલિટી ડેવલપમેન્ટ, -ઊંઝામાં નગરનાં જિમખાના, ગ્રાહક સુરક્ષા સમિતિમાં પ્રતિભા વિકાસ અભિયાનના કો. ઓર્ડિનેટર તરીકે કાર્ય કરેલ પ્રદાન. -ગુજરાત અસાઈત સભાના પ્રમુખપદે રહીને અનેકવિધ પત્ની જયશ્રીબહેન અનેકવિધ તપશ્ચર્યાઓ, ધાર્મિક “નાટ્યસ્પર્ધાઓ’, ‘વક્રુત્વશક્તિ ક્ષેત્રે', સ્પર્ધાઓનું આયોજન, લાગણીથી ગૂંથાયેલ, કુટુંબ-પરિવારની સાચી ગૃહિણી બની દરેક “સંગીતશાળા’, ‘નાટ્યજાલકા' વગેરેનાં ઉદ્ધાટનોમાં પ્રધાન કાર્યમાં સતત પ્રયત્નશીલ, પ્રેરણારૂપ બનેલ છે. પુત્રો ભૂમિકા. રમતગમત ક્ષેત્રે આગવી સિદ્ધિઓ મેળવેલ છે તથા ભાવેશભાઈ અને વિશાલભાઈ ધંધા-વ્યવસાયમાં પ્રવૃત્ત છે. જિમખાનામાં આગવું પ્રદાન. ૧૯૭૩થી ૨૦૦૧ સુધી અવિરત પુત્રી : સેજલ-બહેન અને ભાઈ ગિરીશભાઈ મોટાભાઈ સેવાકીય પ્રવૃત્તિઓ ‘લાયન્સ ક્લબ ઊંઝાના નેજા હેઠળ મુખ્ય તરીકેનો અપૂર્વ પ્રેમ, પ્રેરણાદાયી લાગણીઓથી ભીંજવી દઈ ભૂમિકા, ઝોન ચેરમેન, રિજિયન ચેરમેન પદે રહી સમગ્ર ઉત્તર પ્રેમનો ધોધ વહાવ્યો છે. ગુજરાતનાં ગામો ધાનેરા, ભાભર સુધી સાબરકાંઠામાં ભીલોડા, -પોતાની વિકાસગાથામાં સતત આધ્યાત્મિકતા વણાયેલી પ્રાંતિજ સાથે પ્રેમ અને લાગણીના તંતુથી સૌ મિત્રો સાથે રહી છે. શિખરજીની ધર્મશાળામાં વિભાગ ઉપર નામકરણ. બંધાયેલા છે. અમદાવાદ સિટિમાં અનેકવિધ સેવાકીય જૈનશાસનની અનેક સંસ્થાઓમાં દાનની સરવાણી ચાલુ છે. પ્રવૃત્તિઓમાં પ્રદાન. ૧૯૭૭માં સમગ્ર ગુજરાતના ભૂતપૂર્વ -ઊંઝા નગરના ૧૦૦ વર્ષ જૂનાં ઉપાશ્રય-વાડી ઊર્જામંત્રી શ્રી નલિનભાઈ પટેલની ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સનું આગથી ભસ્મીભૂત થતાં તેના નવસર્જનમાં આગવું પ્રદાન અને આયોજન કરી ચેરમેન પદે રહી, મુખ્યપ્રધાન શ્રી દિલીપભાઈ ખાતમુહૂર્ત કરવાનો અનેરો લાભ, શાંતિનગરમાં જૈન સંઘમાં પરીખની ડિ. ગવર્નરની નિયુક્તિ વખતે આગવું પ્રદાન, બનેલ આરાધનાભવનના ઉદ્ઘાટનનો લાભ, તથા નીચેના ૧૯૭૮માં સમગ્ર ગુજરાતની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ માટે હોલના વિભાગમાં નામાભિકરણમાં એક ભાલ ઉપર શ્રી ઇન્ટરનેશનલ ઇલિનોઇસ ખાતેથી એપ્રિશિયેશન સર્ટિફિકેટથી સુરેશભાઈ અને તેમના સુપુત્રોનું નામ તથા બીજા ભાલ ઉપર ઊજમિનિસ્ટર નલિનભાઈ પટેલ દ્વારા નવાજવામાં આવ્યા શ્રી ગિરિશભાઈ તથા તેમના પુત્રોનું નામ મૂકી ઉત્તમ હતા. સાઇટ ફર્સ્ટની આગવી કામગીરી ચેરમેન પદે રહી કરી. અનુમોદનીય કાર્ય કર્યું છે. ચૈત્ર આસો માસની ઓળીને કાયમી -ઇન્ટરનેશનલનું ‘એમ. જે. એફ.’ મેલ્વિન જોન્સ ફેલો ધોરણે અનુદાન આપેલ છે. કાર્તિક પૂર્ણિમાનું કાયમી ધોરણે તરીકે બિરુદ મેળવ્યું અને “આર.એમ. એફ.” રોહિત મહેતા ઊંઝા નગરમાં સ્વામીવાત્સલ્ય, શીતલનાથ ભગવાનની દેરીનું ફેલો” તરીકે સમ્માનિત કરવામાં આવ્યા હતા. અનેકવિધ અંજનશલાકા, પ્રતિષ્ઠા તથા ધજા-દંડન લાભ. એવોડૅ મેળવેલ છે. જીવદયાના કાર્યમાં અનેકવિધ પ્રવૃત્તિઓ ઊંઝા-મહેસાણા વચ્ચે ભાડુ વિહારધામમાં ઉપાશ્રયમાં તથા બે વર્ષ પહેલાં જ અઠવાડિયામાં બે વખત નિરાધાર કામ મેઈનગેઈટના ઉપરની મુખ્ય સ્કીમમાં લાભ લીધેલ છે. કરતા આશ્રિતોને ગામડેગામડે ફરી સુખડી વિતરણના ભગીરથ અનુમોદનીય કાર્ય... કાર્યના પ્રણેતા અને મુખ્ય ચેરમેન પદે રહી વિનિયોગ પરિવાર, ઊંઝા નગરમાં નૂતન દહેરાસરમાં બાવન જિનાલયમાં ડીસા મંડળીના સહયોગમાં રહી ઘાસ વિતરણ તથા ઢોરકેમ્પોનું Jain Education Intemational Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રી શીતલનાથ ભગવાનનો અંજનશલાકાનો ચડાવો, પ્રતિષ્ઠાનો ચડાવો તથા ધજાનો ચડાવો લઈ આખી દેરી પોતાની જ હોય તેમ સળંગ ચડાવા લઈ લાભ લીધેલ છે. પુસ્તકાલયમાં અનુદાન, કે. એલ. પટેલ મહિલા વિદ્યાલયમાં ઓરડાનું અનુદાન. –શિખરજીમાં ભાતાગૃહ પાસે બનતી ધર્મશાળામાં એક બ્લોકનું અનુદાન. શિશુમંદિરમાં અનુદાન, કુંથુનાથજીના જિનાલયે ‘રાણપગલાં'ની અંજનશલાકા, પ્રતિષ્ઠા, ધજા—દંડનો લાભ, પુસ્તકાલયમાં અનુદાન, સેવાકીય કાર્યોમાં અનુદાન, જૈનશાસનનાં અનેકવિધ કાર્યોમાં દાનની સરવાણી. પોતાના ક્ષેત્રમાં યશભાગી બનવા પૂજ્ય પિતાશ્રી કાન્તિલાલ શેઠ તથા તેઓશ્રીના મિત્ર બીલીમોરાના મોતીચંદ કાકાની પ્રેરણા દ્વારા આગેકૂચ. –ભારત દેશના ઘણાંખરાં શહેરોમાં જૈનતીર્થોની યાત્રા સંપૂર્ણ કરેલ છે. લાયન્સ પ્રવૃત્તિમાં મોખરે : સમગ્ર ગુજરાતની ડિ. ૩૨૩ બીનું મોભાનું સ્થાન જેમાં અમદાવાદ શહેર, સાબરકાંઠા, કલોલ, કડી, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, બનાસકંઠા વિ.ની તમામ ક્લબોના ડિ. ગવર્નરપદની ચૂંટણીમાં બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા તથા એફરમેટીવ વોટ બંધારણ મુજબ ૫૧ટકા લેવાના હોય તેમાં ૯૭ ટકા વોટ મેળવી ગુજરાતમાં ઊંઝાનું નામ રોશન કરેલ છે. સેવા એ જ એમનો પર્યાય છે. નિષ્ઠા એજ એમની બ્યુટી છે.. લાયન્સની સફરની વિકાસયાત્રા ડિ. ગવર્નર સુધી પહોંચાડી ISSAME FORAM દેશોની કન્વેન્શનમાં તેઓશ્રી દ. આફ્રિકા, નૈરોબી, કેન્યા અને ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં બેંગકોક ખાતે હાજરી આપી તેમની આગવી પ્રતિભા પાડી છે. માનવકલ્યાણની જ્વલંત જ્યોતિ સ્વરૂપ શ્રી ૧૦૮ આદિ અનેકાનેક ટ્રસ્ટોના ટ્રસ્ટી શ્રી સોમાભાઈ મણિલાલ જેમનાં નામ અને કામની સુવાસ માત્ર જૈન સંસ્થાઓ પૂરતી કે માદરે વતન કે કાંકરેજ ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત ન રહેતાં ચોમેર પ્રસરી છે તેવા વિરલ વ્યક્તિત્વધારી, દેવગુરુ શ્રદ્ધાસંપન્ન, ગુરુકૃપાપાત્ર, શ્રી સોમાભાઈનો આંતરવૈભવ દર્શનીય અને માણવાલાયક હતો. આજે ૭૨ વર્ષની જૈફ વયે સ્વપ્ન શિલ્પીઓ પણ શ્રી સોમાભાઈના મુખારવિંદ પર યુવાનીને શરમાવે તેવી ગજબની સ્ફૂર્તિ અને થનગનાટના કારણે તેજ ઝળકતું જોવા મળતું. જન્મ તા. ૩-૩-૩૦. શ્રેષ્ઠીવર્ય શ્રી આમલચંદ મગનચંદ પાંચાણી પરિવારના આ પુણ્યવંતા તેજ સિતારામાં ગુણરત્નોનો ઝગમગાટ સામાન્ય જનને પ્રભાવિત કરી દે તેવો ભવ્ય હતો. કુશળ વહીવટકર્તા એવા સોમાભાઈએ ગાંધીજીના ટ્રસ્ટીશીપ સિદ્ધાંતને જીવનમાં મૂર્ત કરી આપેલ. તેમનું બહુમુખી વ્યક્તિત્વ ‘વજાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ' ઉક્તિને સાર્થ કરનારું નીવડ્યું છે. તેઓ તન, મન, ધનથી શ્રી જિનશાસન અને જનસેવા કરી રહ્યા હતા. એક કુશળ કેળવણીકાર, સોમાભાઈ શાહે સ્કૂલ, હાઇસ્કૂલ, હોસ્પિટલ-આયંબિલખાતુદહેરાસર નિર્માણનું કાર્ય હોય કે જીર્ણોદ્ધારનું કાર્ય હો, દેવગુરુકૃપાબળે અને પોતાની આગવી અને અનોખી સખાવત મેળવવાની કુનેહથી ઘણી મોટી રકમની સખાવતો જે તે ટ્રસ્ટ કે સંસ્થા માટે મેળવી સમર્પણની સૂરીલી સરગમ બજાવી રહ્યા હતા. તેમની કોઠાસૂઝ અતિ ગજબની છે. ગચ્છાધિપતિ પ.પૂ. આ. દેવશ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા તેમના વડીલબંધુ પ.પૂ. આ.દેવશ્રી વિ. સુબોધસૂરીશ્વર મ.સા.ની પ્રેરણાથી શંખેશ્વરમાં નિર્માણ પામેલ ‘શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર'માં અગ્રણી અને પાયાના ટ્રસ્ટી છે. તેમ જ થરાથી ત્રણ કિ.મી. દૂર આવેલ રૂની તીર્થનું નિર્માણ પ.પૂ. આચાર્ય દેવશ્રી, વિનયચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા તેમના શિષ્યરત્ન પ.પૂ. આચાર્યદેવશ્રી, કલ્પજયસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી થયેલ છે. તેના પાયાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે બીજા ટ્રસ્ટીઓની સાથે જમીનસંપાદનથી માંડી બાંધકામ, જીર્ણોદ્ધાર આદિ તમામ કામગીરી ખૂબ પ્રશંસનીય રીતે કરી હતી. સદાય પરમાર્થે ઓલિયા જેવું જીવન જીવતા આ શાસનશૂરા શ્રાવકના જીવનમાં તેમનાં ધર્મપત્ની પર મૂલ તપસ્વિની, મિતભાષી, કુટુંબ ભાવનાશીલ સુભદ્રાબહેનનો અમૂલ્ય ફાળો છે. સુભદ્રાબેના ઉત્તમ આત્માએ ૫૦૦ આયંબિલના તપની પૂર્ણાહૂતિ તરફ પહોંચતાં જ પૂર્ણ સમાધિપૂર્વક ૪૦૫ આયંબિલે આ જગતને અલવિદા કરી લીધી, જેથી તેમના આત્મશ્રેયાર્થે કાયમી સ્મૃતિ સ્વરૂપે શ્રી ૧૦૮ મહાપ્રસાદ તીર્થમાં પ.પૂ. ગચ્છાધિપતિ પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની અમિદૃષ્ટિથી તથા તે ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ઉદારતાથી સોમાભાઈને કાયમી આયંબિલખાતું કરવાનો આદેશ આપેલ છે. તે આયંબિલખાતું Page #377 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ અત્યારે ચાલું છે. તપસ્વી સોમાભાઈએ માસક્ષમણ, સોળભથ્થુ, પંદરદસ-નવ-પાંચ વગેરે ઉપવાસ, વર્ષીતપ, ઉપધાનતપ, આયંબિલની ઓળીઓ આદિ વિવિધ તપસ્યાથી જીવનને અલંકૃત કરેલ છે. પાલિતાણામાં બે વખત ચોમાસું, ૨૪ વર્ષ પૂનમ કરી, સમેતશેખર સાત વખત જાત્રા કરેલ તથા ભારતના ૯૦ ટકા તીર્થોની યાત્રા કરી છે. હોંગકોંગ, બેંગકોક, સિંગાપોર, પાકિસ્તાન, શારજાહ, દુબઈ વગેરેનો વિદેશ પ્રવાસ પણ કરેલ છે. તેમણે પરમ મિત્ર અને મુરબ્બી શ્રી જયંતીલાલ વી. શાહ તથા હરગોવિંદ વી. શાહ તથા દલપતભાઈ એમ. શાહ સાથે ખભે ખભા મિલાવીને જે ઐતિહાસિક કાર્યો કર્યા છે તે જોઈને પ.પૂ. આચાર્યદેવશ્રી વિજયલબ્ધિસૂરિશ્વરજી મ.સા.એ કહેલું કે “ખરેખર બેતાલીસી સમાજના આ ચાર શ્રાવક બંધુઓએ એક ઇતિહાસ સર્જ્યો છે, જેને આવનારી પેઢી સદાય યાદ રાખશે.” જેઓએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જૈન તીર્થ અને શ્રી ગોડીજીનું તીર્થ પ્રભાવક ટ્રસ્ટ, રૂની સિવાય પણ સમેતશિખરજીનાં ધર્મમંગલ વિદ્યાપીઠ, પાલિતાણા, શ્રી ભક્તિ વિહાર જૈન ધર્મશાળા અને સુરાણી ભુવન જૈન ધર્મશાળાના ટ્રસ્ટીઓ તરીકે સેવા બજાવી રહેલ છે. તેમના સંસારી પક્ષે સગાં બહેન પૂ.સા. શ્રી સૂર્યકલાશ્રીજી મ.સા. આજે સ્વ-પર કલ્યાણકારી એવી સંયમજીવનની સાધના કરી રહ્યાં છે. ધન્ય છે આવા કુટુંબને! સોમાભાઈનું રાજકીય ક્ષેત્રે યોગદાન પણ અતિ નોંધનીય છે. ધી પ્રગતિ કો.ઓ. બેંક લિ. થરા, ધી નેશનલ સીડ સર્ટિફિકેશન એજન્સી-ન્યુ દિલ્હી, ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંક લિ. પાલનપુર, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર નિયંત્રણ સંઘ, અમદાવાદ, ધી અર્બન કો. ઓપ. બેંક ફેડરેશન અમદાવાદ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ, પાલનપુર આદિમાં ચેરમેન કે ડાયરેક્ટરની ભૂમિકામાં સુંદર યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત કાંકરેજ તાલુકા પંચાયત, થરા ગ્રામ પંચાયત અને બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં તેઓ સભ્ય છે તથા કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘ, બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ તથા બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘમાં ડાયરેક્ટર હતા. તેઓ નીચેની સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. (૧) અભિનવ ભારતી, વડા (ચાર સ્કૂલો સંભાળે છે.), (૨) જે. વી. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, થરાના ટ્રસ્ટી (હોસ્પિટલ ૩૬૧ નિર્માણ થઈ ગયેલ છે), (૩) શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ (જૈન બંધુઓને મદદગાર ટ્રસ્ટ), (૪) શ્રી રતનશી મૂળચંદ જૈન બોર્ડિંગ ટ્રસ્ટમાં ટ્રસ્ટી-થરા, (૫) શ્રી દશા શ્રીમાળી બેંતાલીશ જૈન સમાજ સંસ્થા સંચાલિત કાલીદાસ મંછાચંદ જૈન બોર્ડિંગના ટ્રસ્ટીવર્ય-પાટણ, (૬) શ્રી દશા શ્રીમાળી બેંતાલીશ જૈન મંડળ પાટણમાં ટ્રસ્ટી મહોદય, આ ઉપરાંત તેઓએ થરામાં દાદાશ્રીના નામે સાર્વજનિક વાચનાલય બંધાવેલ છે. આવા સર્વતોમુખી પ્રતિભાસંપન્ન શ્રી સોમાભાઈ હમણાં જ થોડા સમય પહેલાં નવકારનું સ્મરણ કરતાં કરતાં સ્વર્ગવાસી બન્યા. ધર્મવીર, કર્મવીર શ્રી હરગોવિંદભાઈ વી. શાહ “સૂરજની કિંમત એના પ્રકાશથી, દીપકની કિંમત એના ઉજાસથી, પુષ્પની કિંમત એની સુવાસથી છે તે જ રીતે માણસની કિંમત એની માણસાઈથી છે.” –આવું ચુસ્તપણે માનતા જ નહીં બલ્ક જીવનમાં ચરિતાર્થ કરી બતાવનાર હરગોવિંદભાઈનો જન્મ વડામાં ૧૯૩૧માં પિતા વીરચંદભાઈ પુંજમલભાઈના વીર સુપુત્ર અને માતા મોંઘીબહેનના રાજદુલારા તરીકે થયો. બાલ્યાવસ્થાથી જ જ્ઞાનરસિક, દેવગુરુભક્તિવંત, ધર્મશ્રદ્ધાસંપન્ન, તીવ્ર મેધાવી, વિનયી, વિવેકી અને ધારેલું કામ કરી છૂટવાની તમન્નાવાળા હોવાથી સ્કૂલ અભ્યાસ પૂર્ણ કરી હરણફાળ પ્રગતિ કરતા વાત્સલ્યના સુધાસિંધુસમ હાઇસ્કૂલના પ્રિન્સિપાલપદે બિરાજમાન થયા અને સં. ૨૦૨૧માં થરા વસવાટ બાદ તો અનેક ક્ષેત્રોમાં સિદ્ધિનાં સોપાનો સર કરતાં વિવિધ ટ્રસ્ટોમાં ટ્રસ્ટી બન્યા. (સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિકિંગ)માં માનતા જીવદયાપ્રેમી અનેક સુકૃતોના સભાગી, નિઃસ્વાર્થ શાસનસેવા અને માનવકલ્યાણનાં કાર્યો કરનાર શાસનાનુરાગી. એમનું યોગદાન ક્યાં ક્ષેત્રે નથી એ જ પ્રશ્ન છે? ચાહે ધર્મક્ષેત્રે હોય, સામાજિક ક્ષેત્રે હોય, કે રાજકીય ક્ષેત્રે સદા અગ્રેસર રહી સંપૂર્ણકાર્ય કુનેહ અને નિષ્ઠાપૂર્વક સુચારુરૂપે પાર પાડે જ. એની આગવી પુણ્યનિધિ અને ગુણવૈભવ એવાં કે નિરહંકાર અને લઘુતા, ઉદારતા અને કરુણા, ગંભીરતા અને ધીરતા, મૈત્રી અને પ્રેમ, નિઃસ્વાર્થતા અને સમર્પણતાથી ઘણી મોટી રકમની સખાવતો જે તે ટ્રસ્ટ માટે મેળવી આપવામાં નિમિત્તરૂપ બને જ. ગચ્છાધિપતિ પ.પૂ.આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. અને વડીલબંદ અને વડીલબંધુ પ.પૂ.આ.ભ.શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સાકાર પામેલ. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં Jain Education Intemational Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ સ્વપ્ન શિલ્પીઓ હામભર્યા હૈયાવાળા તેઓએ પાયાના ટ્રસ્ટી તરીકે તન, મન, અને દુઃખે દુઃખી’ થનાર આ ભવ્ય આત્માને જે ધન સંપૂર્ણ ન્યોચ્છાવર કરી દીધેલ છે અને રૂની તીર્થ પ્રભાવક હરગોવિંદભાઈએ ચતુર્થવ્રત સ્વીકારવાની વાત કરી તો તુરત જ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સતત પ્રવૃત્તિશીલ રહી નિર્માણ અને તૈયાર. ધન્ય છે આવી શ્રાવિકાઓને! પરિવારમાં ત્રણ દીકરા જિર્ણોદ્ધારમાં સેવાધર્મની પુણ્યસરિતા વહાવી રહ્યા છે. અને એક દીકરી. દીકરાને ઘરે પણ દીકરા-દીકરી. બધાં જ સમ્યજ્ઞાનની અનન્ય રુચિવાળા તેઓ વૈરાગ્યની વનરાજિમાં દેવગુરુધર્મશ્રદ્ધા સંપન. પનોતી પુણ્યાઈના ધારકને આવું વિહરવા ઉત્સુક હતા પરંતુ ચારિત્ર મોહનીય કર્મના ઉદયે ભલે સદાયે કિલ્લોલ કરતું કુટુંબ મળે! દોમદોમ સાહ્યબી હોવા સંસારી બન્યા પણ તેમના અને જીવન તો સંયમી જેવું જ. છતાં સાદગીપૂર્ણ, વિનમ્રપાન, સૌજન્યતા, શાલીનતા અને ધાર્મિક અભ્યાસ અતિ અનુમોદનીય. ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, નિરાભિમાનતાના માલિક હરગોવિંદભાઈ નીચેની સંસ્થાઓમાં બૃહત્ સંગ્રહણી, તત્ત્વાથભિગમસૂત્ર, વિતરાગસ્તોત્ર સાર્થ જેવા સમર્પણ ટ્રસ્ટી તરીકે સેવાની બંસરી બજાવી રહેલ છે. અનેક ગ્રંથોનું તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે તો સાથેસાથે સંસ્કૃત , (૧) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર-શંખેશ્વર અને અને પ્રાકૃતભાષા ઉપર પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે. ૩ની તીર્થપ્રભાવક ટ્રસ્ટમાં પાયાના ટ્રસ્ટી, (૨) શ્રી ધર્મમંગલ સોનામાં સુગંધરૂપ એટલે કે જ્ઞાન સાથે ક્રિયાનો વિદ્યાપીઠ મધુવન–શિખરજીમાં ટ્રસ્ટી, (૩) થરા-પાવાપુરી સમન્વય તેમનામાં ખૂબ સુંદર રીતે જોવા મળે છે. તેઓ છેલ્લાં વર્ધમાન જે. મૂ. પૂ. જૈન ટ્રસ્ટમાં ટ્રસ્ટી, (૪) સિદ્ધગિરિ ભક્તિ ૧૫ વર્ષથી બે સમય પ્રતિક્રમણ, સામાયિક, નવસ્મરણ, વિહાર ધર્મશાળા-પાલિતાણામાં ટ્રસ્ટી, (૫) થરા, જૈન શિક્ષણ ઋષિમંડળ વગેરે સ્તોત્રપાઠ, બાંધીમાળા, સ્વાધ્યાય, નવી સંઘના ટ્રસ્ટી, (૬) શ્રી વર્ધમાન સોશ્યલ ટ્રસ્ટ. થરામાં ટ્રસ્ટી ગાથા, ચૌદ નિયમ ધારવા, અષ્ટપ્રકારી પૂજા, સંથારે શયન, (જેમાં સાધર્મિકોને સહાય કરાય છે.), (૩) શ્રી જે.વી. શાહ રોજે ઉકાળેલું પાણી વાપરવું આદિ નિત્યક્રમ અને પાંચતિથિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી (હોસ્પિટલનું મકાન બંધાઈ ગયેલ એકાસણાં, ચોમાસામાં બેસણાં, સચિત્તનો ત્યાગ, વર્ષમાં પાંચ છે.), (૮) થરા રતનશી મૂળચંદ બોર્ડિગમાં ટ્રસ્ટી, (૯) શ્રી પૌષધ, અતિથિ સંવિભાગ વ્રત, દેસાવગાસિક આદિ ધર્મપ્રવૃત્તિ દશા શ્રીમાળી બેતાલીશી જૈન બોર્ડિગમાં પ્રમુખ તરીકે સાત તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વમાં શિખર ઉપર કળશ સમાન વર્ષ સુધી સેવા આપી છે. (૧૦) શ્રી અભિનવ ભારતી ટ્રસ્ટના શોભે છે. તેમનું જ્ઞાન અને ક્રિયાક્રમ જીવન તપનાં ઘરેણાં અને સંચાલક તરીકે વડા, તેરવાડા, ખીમાણા, રાનેર એમ ચાર આભૂષણોથી પણ વિભૂષિત છે. મહિનામાં પચીસ દિવસ તો ગ્રામ્ય બુનિયાદી હાઇસ્કૂલનું સંચાલન તેમજ ખીમાણા બક્ષીપંચ અનેકાનેક ટ્રસ્ટોની કામગીરી અંગે ઘરની બહાર રહેવા છતાં છાત્રાલયનું સંચાલન. કાંકરેજ તાલુકા કેળવણી મંડળ, થરાના વર્ષીતપ, અટ્ટાઈ આદિ દ્વારા કરેલ છે. ગચ્છાધિપતિ પ.પૂ.આ. મંત્રી તરીકે દસ વરસ સુધી સેવાની સૂરીલી સરગમ, પ્રગતિ ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. અને શાસનપ્રભાવક કો. ઓ. બેન્ક થરાની સ્થાપના કરી ૧૮ વર્ષ ચેરમેન પદે પ.પૂ.આ.ભ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની પાવનનિશ્રામાં રહ્યા. શ્રી દશા શ્રીમાળી બેંતાલીસ જૈન બોર્ડિંગમાં સાત વર્ષ સંયમી રત્નાકર ધરાની વિરલ વસુંધરા પાવાપુરી સોસાયટી ચેરમેન પદે રહ્યા. ટૂંકમાં બહોળો અનુભવ અને પોતાની મધ્યે શ્રી વર્ધમાન સ્વામી જિનાલયની ઐતિહાસિક અને આગવી સહજ સૂઝથી સંસ્થાઓને ખૂબ ઉપયોગી થયા છે. યાદગાર, ચિરસ્મરણીય પ્રતિષ્ઠામાં આકર્ષક ચડાવો લઈને જિનાજ્ઞાને અનુસરતું, ગુર્વાણાના કવચવાળું અને પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવેલ છે. ધન્ય છે આવા ઉદાર સ્વાધ્યાયની તત્પરતાવાળું ટ્રસ્ટીવનું જીવન જવલ્લે જ જોવા દરિયાદિલ શેઠ શ્રી અને સંઘવત્સલ સાધર્મિક વત્સલ, મળે. હરગોવિંદભાઈના જીવનમાં રહેલ આ ત્રિવેણી સંગમ કુટુંબવત્સલ, સમાજ વત્સલ દાનેશ્વરી રત્નને! સંપર્કમાં આવનાર સહુ કોઈને શાતા અને શાંતિ આપનાર બને આ બંને પૂજ્ય આ.ભ. શ્રીની પાવન નિશ્રામાં જ ભારે છે. સમતાવંત, સાત્ત્વિક, શુભસંકલ્પ અને શુભઅધ્યયને દબદબાપૂર્વક વડાથી શંખેશ્વરજીનો છ'રીપાલિત યાદગાર સંઘ સહચારી બનાવનાર રત્નત્રયીને મૂડી માનનાર, કુટુંબમાં પણ કાઢેલ, જેની સુવાસ આજે પણ મણાય છે. તેમના આ સંસ્કારોનું વાવેતર કરનાર, ધનવાનની સાથે ગુણવાનનું બિરુદ સમષ્ટિનાયક જીવનમાં ધર્મસંસ્કારોથી સિંચાયેલ તેમનાં મેળવનાર, વિરલ વ્યક્તિત્વશાળી હરગોવિંદભાઈનાં સુકૃતોની ધર્મપત્ની કંચનબહેનનો ફાળો અપૂર્વ છે. “પતિના સુખે સુખી ભૂરી ભૂરી અનુમોદના. તેઓ નિરામય દીર્ધાયુ પામી Jain Education Intemational Page #379 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ શાસનસેવા અને માનવસેવા દ્વારા ચારે દિશામાં યશોકીર્તિનાં તોરણો બાંધે અને તેમના ગુણનંદનવનની સુવાસ, કીર્તિ મઘમઘાયમાન બને એ જ અભ્યર્થના. આ છે અમરેલીનાં હરકોર બા આદર્શ શ્રાવિકા હરકુંવરબહેન જન્મભૂમિ : જેતપુર, જૂતાગઢ પાસે. કર્મભૂમિ : અમરેલી સૌરાષ્ટ્ર દેશનું વાણિજ્યવેપારથી ધમધમતું અમરેલી શહેર. મહેતા હરગોવિંદદાસ શામજીભાઈ, હુલામણા નામે બાબુભાઈથી ઓળખાય. સાદાગંભીર-અનુભવી-પીઢ-જૈનજૈનેતરના આદરપાત્ર. અમરેલીમાં પ્રતિષ્ઠિત જૈન વણિક કુટુંબમાં જન્મ થયો હતો અને સને ૧૯૭૬ની ૨૦મી નવેમ્બર-૬૮ વર્ષની વયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં, શાંત સ્વસ્થ ચિત્તે, કુટુંબના સર્વ સભ્યોની હાજરીમાં વિદાય લઈ, અંતિમ શ્વાસ લીધા હતા. શાંત, સરળ અને સૌમ્ય સ્વભાવનાં સ્વામી, અને વહીવટી સૂઝ ધરાવનાર એવા શ્રી મહેતા ત્યાગ અને મોક્ષની સાધના માટે— મહામંત્ર નમસ્કારનું રટણ, જાપ અવારનવાર કરતા હતા. તેઓનાં ધર્મપત્ની શ્રીમતી હરકુંવરબહેનને ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં, તપશ્ચર્યા, જાપ વ. કરવામાં, તેઓની હંમેશાં સંમતિ રહેતી અને સહકાર આપતાં. ૨૫૧ ધાર્મિક પ્રવૃત્તિ, સમાજનાં જીવનમાં સાદાઈ તેમજ પોતાની જરૂરીયાત બહુજ ઓછી હતી. નાની ઉંમરે પિતાશ્રીના ધંધામાં જોડાયા હતા અને સતત ૫૦-૫૦ વર્ષ સુધી સફળતાપૂર્વક સંચાલન કરી–વેપારની લાંબી કારકિર્દીમાં તેઓશ્રી અમરેલીમાં જ નહીં-પરંતુ આજુબાજુનાં ગામોમાં પણ અગ્રેસર રહ્યા હતા. આજે પણ તેઓના પુત્રોએ પિતાશ્રીનો વ્યવસાય ચાલુ રાખીને—તેઓનું નામ જીવંત રાખેલ છે. નાનામોટા વેપારીઓ, ખેડૂતવર્ગને સદાય માર્ગદર્શક, નબળા અને ગરીબના બેલી, કુટુંબ અને સમાજના દરેક પ્રત્યે પ્રેમ અને આત્મીયતા સમજપૂર્વક અને દીર્ઘદૃષ્ટિપૂર્વક કાર્યો કરવાની પદ્ધતિ–વ. ગુણોને લીધે તેઓ પ્રથમ હરોળના વેપારી અને કુટુંબ સમાજના વડા તરીકે સફળ રહ્યા હતા. ગમે તેવી ખરાબ-વિષમ પરિસ્થિતિઓમાં અડગ અને નીડર રહી શકતા હતા અને પરિસ્થિતિ એવી સફળતાપૂર્વક પાર કરી દેતા. ૩૬૩ હંમેશાં હસમુખો-સૌમ્ય અને શાંત ચહેરો, નીડર અને સ્પષ્ટ વક્તા અને સરળ સ્વભાવે એમના વ્યક્તિત્વને વધારે મોહક બનાવ્યું હતું. ધર્મના રંગે રંગાયેલાં પત્ની હરકુંવરબહેન : જન્મથી માતાએ ગળથૂથીમાં સંસ્કારનું સિંચન કરેલ. લગ્નગ્રંથિથી જોડાયાં—સંસાર રથ ચલાવતાં સાત પુત્રો અને એક પુત્રીને જન્મ આપેલ. એક શીલવતી નારી—આદર્શ શ્રાવિકા તરીકે જીવન જીવી રહ્યાં છે. હરકુંવરબહેનના જીવનમાં શ્રાવકનાં બાર વ્રત, ઉપધાન તપ, શ્રી શત્રુંજય તીર્થમાં ચાતુર્માસ, પાંચસો આયંબિલ, દરેક પર્વતિથિ-અઠ્ઠાઈ તપ, વીસ સ્થાનક તપ, વરસી તપ, વર્ધમાન તપજપ તેમજ લાખોની સંખ્યામાં નવકારાદિ મંત્રનો જાપ કરેલ. તપજપ-ત્યાગ જીવનમાં અદ્વિતીય છે. સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે કચ્છ, કાઠિયાવાડ, સોરઠ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મારવાડ, મેવાડ, મધ્યપ્રદેશ, બિહાર, સમેતશિખરાદિની પંચતીર્થની સ્પર્શના કરી જીવનને ધન્ય બનાવેલ છે. જૈફ ઉંમરે પણ આવશ્યક વિધિ-પરમાત્માની અષ્ટ દ્રવ્યથી પૂજા-ગુરુભક્તિ, વૈયાવચ્ચ પણ અજોડ, સુપાત્રદાન ધર્મારાધના સુંદર કરે છે સાત પુત્રો પૈકી છ પુત્રો વિનયી, સંસ્કારી, કોઈપણ જાતનાં વ્યસન નહીં, જીવન સાદાં-સ્વભાવે સરલ-સાતેય ક્ષેત્રોમાં પોતાના દ્રવ્યનો સુંદર ઉપયોગ કરી રહ્યા છે. શ્રાવકને યોગ્ય અદકેરું જીવન જીવી રહ્યાં. માતા-પિતાની ભક્તિ અદ્ભુત કરે છે. કોઈપણ ક્ષેત્રે તન-મનધનનો ભોગ આપવા અડીખમ ઊભા રહે છે. પુત્રી વિજયાબહેન પણ એવાં જ સુશીલ-ગુણિયલ છે. સમાજમાં, સંઘમાં આ કુટુંબનો માન-મરતબો સારો છે પરમાત્માની કૃપા ગુરુવર્યોના આશીર્વાદ વરસતા રહે! ધર્મારાધનાના પ્રભાવે કલ્યાણને પામે. PLACE OF ALL LIBERATED SOULS OOO જ્ઞાન KNOWLEDGE CONDUCT દર્શન સિદ્ધશીલા VISION ચરિત્ર ધર્મ-સદાચાર RELIGION GOOD CONDUCT અ EARNING 96 કામ SATISFACTION મો LIBERATION Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri T. L. Kapadia Public Charitable Trust Heartly weclomes you to stay at their AMRAT ATITHI GRUH 36. Kapadia Market, Kandaswamy Lane, Near to Hanuman Vyayamshala, Sultan Bazar, Hyderabad - 500 195. (A.P.) Phone: 24754389 & 24754972 In the Heart of city And yet Calm and Quite Advance Booking Facility available Bombay Thali Homely Atmosphere Latest New Building with Modern Facilities with reception Passenger lift, T.V. etc. A/C. Room Available Hall available for small get together, marriage, conferences etc. And even then lowest Service Charges only. Page #381 -------------------------------------------------------------------------- ________________ OVER 50 YEAR OF EXPERIENCE OF IMPORT/EXPORT PROJECT ON TURNKEY BASIS • For erection / shutdown jobs - Import / Export Customs • Site Handling Clearance • Hydraulic/Telescopic cranes • ODC Transportation • Range from 8MT to 350MT • Project Handling CRANE HIRING CO. HIRING OF TELESCOPIC/CRAWLER CRANE Express Hotel Building, R.C. Dutt Road, Vadodara 390 007. Tel : 0265-3055800. Fax : 3055200. E-mail : chco@expressworld.com • Website : chco@expressworld.com The name in cranes HIAB | Express :: Range :: Lifting 0.1-18 tonnes Max outreach 22 Meters We supply load handling solution with high productivity. TURBINE AIR VENTILATION SYSTEM Without use of any Electricity/Power OR Drive Mechanism | Glorious past, resplendent future Our competitive advantage is based upon a superior application knowledge. AUTHORISED SALES & SERVICE EXPRESS ENGINEERING CONSTRUCTION PVT. LTD. 427/428, G.I.D.C., Makarpura, Vadodara-390 010. (Guj.) India. Tel. : +91-265-2644388, 6546988, Fax : 91-265-2640089 E-mail: engg-service@expressworld.com Jain Education Intemational Page #382 -------------------------------------------------------------------------- ________________ . દ, f વિભાગ-3 શાહિત્ય કલા સંસ્કૃતિનું નંદનવન આ કામ છે, પ, એક પાન જ સંરઠાર અને સંસ્કૃતિના સંવર્ધકો * લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકઠલાના ૨ખેવાળો * ગુજરાતમાં કલા સંસ્કૃતિના તંભો અને ઉત્સવપ્રિય રાજવીઓ * રંગરેખાના સર્જક્કો અને સંતજ્ઞો * ગુજરાતના ગૌરવવંતા એકાવન વિદ્યમાન ગઝલકાશે Jain Education Intemational Page #383 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધકો ૦ વજુભાઈ વ્યાસ, ૭ મનુ પંડિત ૩૬૭ તમસો મા જ્યોતિર્ગમય ।યુગોથી માનવજાતની આ અભીપ્સા રહી છે, કારણ કે પૃથ્વી પર સત્ય-અસત્ય, સ-અસદ્, પ્રકાશ-અંધકાર, પાપ-પુણ્ય, સારું-નઠારું, જીવન-મૃત્યુનાં દ્વંદ્ર શ્વાસ અને ઉચ્છ્વાસની જેમ નિરંતર ચાલી રહ્યાં છે. આ દ્વંદ્વો એક તરફ મોહ, માયા, ક્રોધ, લોભ, ઈર્ષા, અસૂયા, વૈર, હિંસાથી ખરડાયેલાં છે, તેમ બીજી તરફ એની સામે પ્રેમ અને કરુણા, સત્ય અને અહિંસા, દયા અને દાન, પરોપકાર અને ત્યાગ, સંયમ વજુભાઈ વ્યાસ મનુ પંડિત અને સહકાર, સંપ અને સમાધાન જેવા સદ્ગુણો પ્રભાવ પાડી રહ્યા છે. આપણે એને આસુરી તત્ત્વો અને દૈવી તત્ત્વોથી ઓળખીએ છીએ અને પરાઈ પીડ જાણે એને વૈષ્ણવજન કહીએ છીએ. આ વિશ્વ એવી સવૃત્તિ, સદ્ગુણો, સદ્ભાવનાથી ટકી રહ્યું છે એમ સમજીએ છીએ. જીવનનાં ઢંઢો રાતદિવસ અને મિનિટે–મિનિટે માનવજીવનમાં સંઘર્ષ, ઘર્ષણ, યુદ્ધ, અરાજકતા, આઘાત, પીડા અને તંગદિલી જન્માવ્યા કરે છે, ત્યારે સામાન્ય માનવી વિચારે છે કે આમાંથી બહાર કેમ નીકળાશે? એવે સમયે કોઈ ને કોઈ દૈવી તત્ત્વ માનવીને ઉગારવા આવી પહોંચે છે. સામાન્ય માનવીની સામાન્ય સમસ્યાનું સમાધાન આવી જ કોઈ થિયરીથી રચાયું હોય છે અને સિદ્ધાંતને અમલમાં મૂકનાર એવી જ કોઈ સામાન્ય વ્યક્તિ હોય છે એ તો આપણને પછીથી ખબર પડે છે! સમાજમાં અનેક સમસ્યાઓ હોય છે. આર્થિક, સામાજિક, ધાર્મિક કે માનસિક. એ અંધકારને ભેદવા માટે પથદર્શક પ્રકાશ પાથરનાર દીવડાઓ કુટુંબ, ગામ, નગર, સમાજ કે રાષ્ટ્રમાં ઝળહળતા જોઈએ છીએ. એમના જીવનની કોઈ ને કોઈ સવૃત્તિ-સદ્ભક્ષણસદ્ભાવના સામાન્ય માનવીને પથદર્શક પ્રેરણા પૂરી પાડે છે. જેમ અસદ્ કે અસત્યનો ફેલાવ છે તેમ સદ્ અને સત્યનો પણ તોટો નથી એ અત્રેનાં પૃષ્ઠોમાં અંકિત થયેલાં મહાનુભાવોનાં ચરિત્રો દર્શાવે છે. આપણને એ જીવનસાફલ્યના અવસર પ્રાપ્ત થાઓ એ જ ધન્યતા! આ લેખમાળા રજૂ કરનાર શ્રી મનુભાઈ પંડિત અમદાવાદમાં જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિરનું સફળ સંચાલન કરી રહ્યા છે. કેળવણી વિષયક, જીવનચરિત્રાત્મક અને સ્મૃતિગ્રંથો દ્વારા પ્રેરણાદાયી સાહિત્ય અને પ્રકાશનમાં તેમના દ્વારા ૧૨૫ નાનાં-મોટાં પ્રકાશનો પ્રગટ થઈ ચૂક્યાં છે. ૧૯૯૩માં તેમની આ પ્રવૃત્તિ બદલ ના. ગવર્નર દ્વારા સંસ્કાર એવોર્ડ આપવામાં આવેલ. તેમનાં પ્રકાશનોમાં મોટાભાગનાં ગાંધીનાં આશ્રમવાસીઓ, અંતેવાસીઓ, અથવા તેમની પરંપરામાં જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપુત્રોનાં ચિરત્રો નોંધપાત્ર છે. તેઓ પોતાને લખવાની પ્રેરણા આપનાર, પોતાના ગુરુ વેડછી આશ્રમવાળા શ્રી જુગતરામ દવેને માને છે. વેડછીમાં ગ્રામસેવક દીક્ષિત થતાં શ્રી જુગતરામભાઈએ સૂચવ્યું કે, ગમે તે ક્ષેત્રમાં કામ કરો, તમારા માધ્યમ દ્વારા દેશનાં અજ્ઞાન, અક્ષરજ્ઞાનવિહોણાં, લાચાર ગ્રામવાસી કે ગ્રામજનને ભૂલશો નહીં. તમે જે કંઈ પ્રવૃત્તિ કરો ત્યારે www.jainelibrarv.org Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ સ્વપ્ન શિલ્પીઓ અહીંના આદિવાસીને નજર સમક્ષ રાખજો. એ રીતે તેમના પ્રારંભનાં દસેક પુસ્તકો શાળાના વિદ્યાર્થીઓ અને સમાજશિક્ષણનું કેન્દ્રમાં રાખીને ગુજરાત નઈ તાલીમ સંઘ, તેમજ સમાજ શિક્ષણ સમિતિ-સૂરતે પ્રગટ કર્યા. નવજીવન ટ્રસ્ટમાં ગાંધીજીના અક્ષરદેહ વિભાગમાં પંદર વર્ષ કામ કરતાં, તેમણે આ વિચારને પચાવવા પ્રયત્ન કર્યો. બાપુએ સાહિત્યકારોને વિનંતી કરેલી કે એક સામાન્ય કોશિયો પણ સમજી શકે એવી સરળ છતાં બોધદાયક શૈલી તમારાં લખાણોમાં હોવી જોઈએ. ૧૯૮૨માં તેમણે જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિરની સ્થાપના તેમનાં પત્ની ભારતીબહેનના સહયોગમાં કરી જેનો ધ્યેયમંત્ર-રીપ સે સીપ બને છે. એની મારફતે 100 જેટલાં પ્રકાશનો થઈ ચૂક્યાં છે અને છેલ્લાં પંદર વર્ષથી જીવનસ્મૃતિ ત્રિમાસિક પત્રિકા ચાલુ છે. આ પત્રિકા દ્વારા સત્સંગ-સેવા અને સ્વાધ્યાયને કેન્દ્રમાં રાખી ગુજરાતના સર્જનાત્મક ક્રિયાશીલ અને રચનાત્મક-સંસ્થાઓ તેમજ વ્યક્તિઓની પ્રવૃત્તિઓને સમાજ સમક્ષ મૂકવાનો નમ્ર પ્રયાસ ચાલુ છે. ઉચ્ચ જીવનશૈલીને મદદ કરનારાં તેમના પ્રકાશનો ખરેખર તો માણવા જેવાં હોય છે. પંડિત દંપતીને સો સો સલામ. શ્રી વજુભાઈ વ્યાસનો પરિચય : જન્મ ૭મી ડિસેમ્બર, ૧૯૧૯, વતન : વળા જિલ્લો : ભાવનગર જીવનસ્મૃતિ પરિવારની આરોગ્યદાયી, લોકોપકારક પુસ્તિકાઓ કેન્સર, ડાયાબિટીસ, હાઈ બલ્ડપ્રેશર, સંધિવા, હૃદયરોગ સારવાર વગેરેથી વૈદ્ય શ્રી વજુભાઈ સારી પેઠે પરિચિત છે, પરંતુ તેઓ શારીરિક રોગોના કેવળ ચિકિત્સક જ નહીં, સંશોધક પણ છે. તેમ જ એક પત્રકાર અને વન્ય પશુ – પક્ષીઓના અચ્છા અભ્યાસુ તેમજ મનોવૈજ્ઞાનિક છે. તેઓએ જિંદગીનાં પાછલાં વર્ષોમાં પ્રાચીન એવા આયુર્વેદ વિજ્ઞાન અને જીવન જીવવાની નૈસર્ગિક પદ્ધતિનો અભ્યાસ કર્યો, કેટલાંક સંશોધનો કર્યા. તેમના રસના વિષય છે : હૃદયરોગ, ડાયાબીટીસ. કિડની ફેલ્યોર અને કેન્સર ઉપરના અભ્યાસ પછી તેમણે ચાર-પાંચ પુસ્તિકાઓ લખી છે. તેમાં કેન્સર અંગે સમજ (ઉપાય) લોકભોગ્ય બની છે. તેઓએ યોગ, આયુર્વેદ, નેચરોપથી અને વિશેષ કરીને ઓટોયુરિન થેરપી સ્વમૂત્રોપચાર પદ્ધતિ વગેરેના મિશ્રણ દ્વારા આગવી ચિકિત્સા પદ્ધતિનું નિર્માણ કર્યું છે. તેઓ માને છે કે જે જે કારણોથી માનવીના શરીરમાં વાત, પિત્ત અને કફનું અસમતોલપણું થઈ જાય છે, તેને જીવન જીવવાના પરિવર્તન દ્વારા રોગ થનારાં કારણોનું નિવારણ કરવામાં આવે તો રોગ આપોઆપ મટે છે અથવા રોગનું મૂળ પકડાય જેથી પુનઃસ્વાથ્ય પ્રાપ્ત થાય છે. રોગનું મૂળ કારણ છે માનવીની ખામીભરી જીવન જીવવાની પદ્ધતિ, ઉપરાંત આહાર-વિહાર અને મનોવ્યાપાર. એમાં આહાર પ્રાધાન્ય ભોગવે છે. તેઓ દવાવાદમાં માનતા નથી. ઝાડપાન-વેલા-વનસ્પતિઓ તેમજ આંગણાનાં સાદાં ઔષધોથી રોગી વહેલો સાજો થવા પામે છે. એટલે કુદરતનું નજીક જવું એ એમનો મુખ્ય મંત્ર રહ્યો છે. છેલ્લાં થોડાં વર્ષોથી તે શિવામ્બુ ચિકિત્સક તરીકે પણ જાણીતા રહ્યા છે. વૈદ્ય વજુભાઈ વ્યાસે સમાજસેવા, પછાત વર્ગો તેમજ આદિવાસીઓની સેવાનું કાર્ય પણ કર્યું છે. ગીર, આલેચ, બરડા, ડાંગ, આદિ જંગલોમાં ફરીને વેલા-વનસ્પતિઓની ઓળખ મેળવી તેનું સંશોધન પણ કર્યું છે. આ અંગેનું વિશિષ્ટ જ્ઞાન તેમના ગુરુ સ્વ. કિરપાશંકરભાઈ ભટ્ટ (ગઢડાવાળા) તેમજ ખ્યાતનામ આધ્યાત્મિક વૈદ્ય શ્રી ભગતબાપા (મોરુકા-ગીર) પાસેથી Jain Education Intemational Page #385 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૩૬૯ મેળવેલ છે. વર્તમાનમાં તેઓ લોકસેવાનું કાર્ય કરી રહ્યા છે. આ કાર્યમાં તેમનાં પત્ની કુમુદબહેન વ્યાસ જેઓ અચ્છાં સમાજસેવિકા છે. (પુષ્પાબેન મહેતા વિકાસગૃહના હાથ નીચે તૈયાર થયેલ) તેમનું યોગદાન પણ રહેલું છે. આ રીતે વૈદ્ય શ્રી વજુભાઈ વ્યાસ શારીરિક-માનસિક રોગોના અચ્છા ચિકિત્સક, સારા લેખક, પત્રકાર, વહીવટકાર, સમાજસેવક અને વન્ય પ્રાણીમિત્રોના વફાદાર મિત્ર છે. તેમની સેવાનો લાભ શ્રી એમ. પી. પટેલ ફાઉન્ડેશને અગાઉ “કેન્સર ચિકિત્સા અને હૃદયરોગ ઉપચાર', “રોગમુક્ત જીવન’, ‘યોગ મટાડે રોગ' વગેરે પ્રગટ કરી જનતાને અપાવ્યો છે. ૨૦૦૩માં તેઓ આ વિષયના અનુભવ-અભ્યાસ અર્થે છ મહિના અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યા છે. અમને અફસોસ એટલો જ છે કે આ સમૃદ્ધ પ્રકાશન જોવા માટે તેઓ આ દુનિયામાં રહ્યાં નથી તેમને અન્નનળીનું કેન્સર થયું અને થોડા સમય પહેલાં જ સ્વર્ગવાસી બન્યા. સ્વર્ગસ્થને અમારી શ્રદ્ધાંજલી અર્પીએ છીએ. અમારા પ્રકાશનમાં શરૂઆતથી જ ખબ રસ લેતા. છેલ્લાં આઠ-દસ મહિનાની મા પણ તેમણે વારંવાર ફોન કરીને મને સતત બળ આપતા રહ્યા હતા. –સંપાદક 'સંતોના અનુજ પુણ્યાત્માઓ પ્રવેશદર્શન - આપણી આસપાસ અનેક સંતોનાં અનુજ પુણ્યઆત્માઓ વસેલા હતા અને વસેલા પણ છે, જેઓએ પોતાનું સમગ્ર જીવન પારકાનું ભલું કરવામાં ગાળ્યું છે, સાર્થક કર્યું છે. એમાંથી જીવન જીવવાની પ્રેરણા મેળવવા માટે એવા પુણ્યાત્માઓના જીવનકાર્યનું અહી ટૂંકમાં આલેખન કરવામાં આવ્યું છે. માનવજીવનનાં સુખદુઃખનો સિદ્ધાંત એવો છે કે જો સુખી થવું હોય તો બીજાને સુખ આપો. અન્યને સુખ આપવાથી જે સુખ મળે છે, દુઃખ આપવાથી દુઃખી થવાય છે. જેવું આપો, એવું જ પામો. જેવું વાવો એવું જ લણો. એટલે જો માનવી પોતાનું ભલું ઇચ્છતો હોય તો બીજાનું ભલું કરવું જ રહ્યું. અન્યનાં એટલે બીજાનાં સુખદુ:ખમાં ભાગ લઈએ તો જ બીજા આપણાં સુખદુઃખમાં ભાગ લે છે. એટલે જ મહાન તપસ્વી પૂ. રવિશંકર મહારાજ વારંવાર કહેતા હતા કે ઘસાઈને ઊજળા થવું. અહીં જે જે માનવીઓનાં જીવનનું આછેરા અનુભવોમાંથી મળેલું જીવનદર્શન કર્યું છે એ બધાંએ નિસ્વાર્થ ભાવે અન્યનાં સુખદુઃખમાં ભાગ લીધો છે. પોતે સહન કરીને બીજા પર ઉપકાર કર્યા છે. પોતે દુઃખ કે અગવડ વેઠીને પણ બીજાના સુખનો, સગવડ સુવિધાનો વિચાર કર્યો છે. એમાંનાં કેટલાંક જીવિત છે, તો કેટલાંક ચિરવિદાય પામેલાં છે. જેઓ કાયમી વિદાય પામ્યા છે તેઓનાં શુભકર્મો પ્રેરણાદાયી રહ્યાં છે એવા પુણ્યવંતા આત્માઓની જ્યોત સતત પ્રજ્વલિત રહી છે. અહીં મર્યાદિત સંખ્યામાં પુણ્યાત્માઓના જીવનનું આલેખન થયું છે પરંતુ આથી વિશેષ સંખ્યામાં પુણ્યાત્માઓ આસપાસ વસી રહ્યા છે, એમના તરફ નજર નાખવાથી આ પુસ્તકમાંથી અચૂક પ્રેરણા, માર્ગદર્શન મળશે જ. શ્રી વજુભાઈ શાહ રાષ્ટ્રસંગ્રામના લડવૈયા. તેમના બધા ભાઈઓએ પણ રાષ્ટ્રીય લડતોમાં ભાગ લીધો. શ્રી વજુભાઈ શાહનાં પત્ની શ્રીમતી જયાબહેને રાષ્ટ્રીય ઉત્થાનમાં ભાગ લીધો અને આજે પણ તેઓ જુદી જુદી સંસ્થાઓ મારફત લોકોમાં રાષ્ટ્રભક્તિ ઊભી થાય તેવાં કાર્યક્રમ અને કાર્યો કરી રહ્યાં છે. શ્રી વજુભાઈ શાહના પિતા ભાવનગર રાજ્યમાં શિક્ષક હતા, પરંતુ શ્રી વજુભાઈમાં બાળપણથી જ રાષ્ટ્રભક્તિનું સિંચન થયું. - અહીં દર્શાવેલા દાર્શનિકોમાં જીવનદર્શનની માહિતીના અભાવે અથવા અધૂરી માહિતીને કારણે કોઈ માહિતી ફેર છે કે અભાવ, ક્ષતિ હોય તો તે દરગુજર થવાને પાત્ર છે, કારણ છેવટે તો બીજાંઓનું ભલું કર્મ દર્શાવવાનો અહીં મુખ્ય હેતુ છે. સુધારાવધારાને અવકાશ છે. આપણી આસપાસ વસેલા અથવા વસતા મહામાનવીઓના જીવનમાંથી પ્રેરણા ન લઈએ, અનુસરીએ તેમ જ ઘસાઈને ઊજળાં થઈએ. આ મ - વજુભાઈ વ્યાસ, મનુ પંડિત કરો છે, Jain Education Intemational Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩eo સ્વપ્ન શિલ્પીઓ કારમો આઘાતથી એમણે જીવનનાં અંત સુધી કુટુંબીઓનાં ખબરઅંતર પૂછે તેમ જ ગાંધી ભક્તોના પરિવારનાં સુખદુઃખમાં ભાગ લે. જરૂર પડે તો આર્થિક સહાય કરે. રાજકોટ રાષ્ટ્રીય શાળામાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના શ્રી દેવીબહેન પટ્ટણી મહેમાનગૃહમાં અથવા શ્રી નારણદાસ કાકા કે શ્રી જયાબહેન દૂબળા-પાતળાં, બેઠી દડીનાં પરંતુ વાને ગોરાં, નમણાં શાહના નિવાસસ્થાને ઊતરે.. પરંતુ અસાધારણ વ્યક્તિત્વ ધરાવતાં વિશાળ પરિવાર જેમને પગભર થવા માટે એમણે કુંડલામાં વાડી રાખી. માતાતુલ્ય ગણે, “દેવીબા'નું સંબોધન સૌ કોઈ કરે એ હતાં જમરૂખ-દાડમની ખેતી કરી, પરંતુ એમના અતિ ઉદાર, શ્રીમતી દેવીબહેન પટ્ટણી. સૌરાષ્ટ્રના કંડલામાં જન્મેલાં પરંતુ માયાળુ સ્વભાવને કારણે ખેતી ખોટમાં રહેલી. જૂનાગઢના ઝંડુ ભટ્ટજીના કુટુંબમાં પરણીને નાની વયે વિધવા થયાં ત્યારથી કબીરપંથ આશ્રમના મહંત શ્રી વિજયદાસ મહારાજ પણ તેઓ ગાંધીરંગે રંગાયાં. ૧૯૩૦–૧૯૪૨ની દેશને આઝાદ દેવીબહેનને માતાતુલ્ય માનતા તેમ જ માર્ગદર્શક ગણતા. શ્રી કરવાની લડતોમાં તેમણે અગ્રીમ ભાગ લીધો. ધોલેરા મીઠા દેવીબહેન પટ્ટણી ૧૦૩ વર્ષ જીવ્યાં, પરંતુ ચુસ્ત ગાંધીવાદી સત્યાગ્રહમાં તેમણે સત્યાગ્રહીઓની ટુકડીનું નેતૃત્વ સંભાળ્યું હોઈ, રાષ્ટ્રભક્ત તરીકે જીવ્યાં. એમના જીવનની છેલ્લી અને બ્રિટિશ રાજના પોલીસોની ધડાધડ વીંઝાતી લાઠીઓથી અવસ્થામાં એક કરુણ ઘટના ઘટી, જેને પરિણામે એમને એમનું માથું લોહીલુહાણ થયું. આમ છતાં તેમણે મીઠું ભરેલી અસહ્ય વેદના, આઘાત લાગ્યો અને ત્યારથી તેમણે જીવનનાં થેલી છોડી નહીં. પૂ. ગાંધીએ એમને સિંહણનું બિરુદ આપેલું. છેલ્લાં ૨૦-૨૫ વર્ષથી અન્ન ખાવાનું છોડી દીધું અને માત્ર વિધવા થયા પછી તેઓ કાયમી કુંડલામાં જ દહીં શાક, દૂધ, ફળ-રસ પર જ છેલ્લા શ્વાસ સુધી રહ્યાં. ભત્રીજાઓની સાથે રહ્યાં. અમરેલીના ખ્યાતનામ ડૉ. કરૂણ બનાવ બન્યો એમના એક અપરિણીત સાથીએ એમની હરિપ્રસાદનાં તેઓ સાળી અને સૌરાષ્ટ્ર રાજ્યની રૂબરૂ એક કન્યાને પરણવાનું વચન આપ્યું, પછી એ અપરણિત વિધાનસભામાં બે વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલાં શ્રી ભાઈ કન્યા સાથે હર્યાફર્યા અને લગ્નગ્રંથિમાં જોડાવાની સુમિત્રાબહેન ભટ્ટનાં તેઓ મોટાંબહેન. નાગર કુળમાં જન્મેલાં. તૈયારીઓ કરી, પરંતુ પાછળથી એ ભાઈ સમાજના મોટા સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના રાજકીય તેમ જ રચનાત્મક ક્ષેત્રે આગેવાન હતા છતાં નિયત કન્યા સાથે લગ્નગ્રંથિથી જોડાવામાં પ્રથમ હરોળના ગણાતાં શ્રી વજુભાઈ શાહ, શ્રી રતુભાઈ ફસકી ગયા. વચનભંગ કર્યો એથી એમનાં માતાતુલ્ય ગણાતાં અદાણી, શ્રી જયાબહેન શાહ, શ્રી મનુભાઈ પંચોળી, શ્રી શ્રી દેવીબહેનને કાળજાતૂટ આઘાત લાગ્યો. ત્યારથી એમણે પુરુષોત્તમભાઈ ગાંધી, શ્રી રામનારાયણ પાઠક, શ્રી લલ્લુભાઈ અન ખાવાનું છોડી દીધું. આ ખબર જૂનાગઢમાં રહેલાં પૂ. શેઠ, શ્રી અમૂલખભાઈ ખીમાણી વગેરે અગ્રણીઓ શ્રી શ્રી પુષ્પાબહેન મહેતાને મળ્યા એટલે તેઓ જ્યારે રાજકોટ દેવીબહેનને “બા” અથવા “દીદી’ તરીકે સંબોધતાં, માનતાં. આવ્યાં ત્યારે શ્રી દેવીબહેન રાજકોટ આવેલાં ત્યારે એમને એવાં શ્રી દેવીબહેન પીઢ અને પ્રેમાળ, વાત્સલ્યપ્રેમી હતાં, મળ્યાં. અમે એના સાક્ષી હતા. શ્રી પુષ્પાબહેને ખૂબ સમજાવ્યાં સૌનાં માતાતુલ્ય. અને આઘાતમાંથી મુક્ત થવા કહ્યું. આમ છતાં તે પછી પણ ' જીવ્યાં ત્યાં સુધી સફેદ ખાદીનાં જ વસ્ત્રો ધારણ કરેલ. શ્રી દેવીબહેને અન્ન લીધેલું નહીં. શ્રી રતુભાઈ અદાણી તો તેમને મા તરીકે માનતા અને કુટુંબનો આ અરસામાં કંડલામાં આવો બીજો બનાવ બની વડો પુત્ર માની જેમ સંભાળ રાખે તેમ શ્રી રતુભાઈ એમની ગયો. ત્યાં નાવલી નદીના બંધ પાસે એક જટાધારી તપસ્વી સંભાળ રાખતા. સાધુની ગુફા હતી. અમોએ એ ગુફા જોયેલી અને તપસ્વી તેઓ પૂ. આનંદમયી માનાં ખાસ ભક્ત. અવારનવાર સાધુનાં દર્શન પણ કરેલાં. આ તપસ્વી સાધુ પાસે એક લુહાણા આનંદમયી માને મળવા કનખલ જતાં. આઝાદીના લડવૈયા જોડું-પ્રેમીઓ યુવક અને યુવતી આવ્યાં અને ભક્તિભાવથી તરીકે એમને એ સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી - સાધુની હાજરીમાં જ પરસ્પર લગ્નગ્રંથિથી જોડાવાનાં કોલ– તરફથી ફીડમ ફાઇટર એવોર્ડ એટલે તામ્રપત્ર મળેલ. તેઓ વચન આપ્યાં. સાધુના આશીર્વાદ મેળવ્યા, પરંતુ આમાંય જ્યાં જાય ત્યાં જૂના સત્યાગ્રહીઓની દેખભાળ રાખે. એમનાં ઉપરના કિસ્સામાં બન્યું હતું તેમ લગ્નગ્રંથિથી જોડાવાનાં વચન Jain Education Intemational Page #387 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પછી યુવક ફસકી ગયો અને આપેલા વચનની કિંમત ન સમજ્યો. યુવતી સાથે હર્યોફર્યો ખરો, પરિણામે આ સાધુએ યુવકને બોલાવી વારંવાર સમજાવ્યો અને વચનભંગ ન થાય તે માટે વિનંતી કરી અને છેલ્લે સમજાવ્યું કે વચન નહીં પાળે તો પોતે તેમના જીવનનું બલિદાન આપશે. આ માટે અવિધ નક્કી થઈ. યુવકનાં સગાવહાલાંને ખૂબ સમજાવ્યાં, પણ વચનભંગ ચાલુ રહ્યો. પરિણામે એ પવિત્ર સાધુએ અન્નજળ લેવાં છોડી દીધાં. એક પછી એક દિવસો પસાર થયા પરંતુ પરિણામ કાંઈ ન મળ્યું અને....અને છેવટે એ પવિત્ર સાધુએ ગુફાની જગા પર ભૂખ્યાતરસ્યા રહીને જીવન અર્પણ કર્યું. ત્યાં જ પ્રાણ તજી દીધા. એ સાધુની જગ્યા, પ્રાણ તજી દીધા પછીની સમાધિ હજુ ત્યાં મોજૂદ છે. મારા કુંડલાના પ્રવાસ દરમ્યાન આ સાધુનાં દર્શનમેં કરેલ. તેઓ ઊંડી જમીનમાં કોતરેલ ગુફામાં રોજ પ્રાતઃકાળે જઈને પ્રાણાયામ બાદ ધ્યાન ધરતા અને પછી બહાર આવીને ભક્તોને દર્શન આપતા. ગુફા જમીનમાં બે માથોડાં ઊંડી કોતરેલ કૂવા જેવી હતી અને ઊતરવાનાં પગથિયાં હતાં. હું એ ગુફા જોવા નીચે ઊતરેલો. આ તપસ્વી સાધુ બનારસ બાજુના હતા અને વર્ષોથી આ જગા ઉપર રહેતા હતા. કુંડલાવાસીઓને માટે એ પ્રભુભક્તિ સમાન હતા. તેમને પણ નિર્જળા ઉપવાસ છોડી દેવા શ્રી લલ્લુભાઈ શેઠ અને અન્ય ગાંધીખાદી-ભક્તોએ સમજાવેલા, પરંતુ એમણે વચનભંગને કારણે દેહનું બલિદાન કુંડલાની ધરતી પર આપ્યું. આ કુંડલામાં ખાદીમંડળના આશ્રયે થોડાં વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ તરફથી ગ્રામવિસ્તાર ખાદી–પ્રદર્શન યોજવામાં આવેલું. તે વખતે સમિતિના એ સમયના પ્રમુખ શ્રી મનુભાઈ પંચોળી આવેલા ત્યારે પણ શ્રી દેવીબહેન પટ્ટણી ત્યાં આવેલાં અને એમને જોઈને બધાંની વચ્ચે શ્રી મનુભાઈ ઊભા થઈને શ્રી દેવીબહેનને પગે લાગેલા. આ શ્રી દેવીબહેનને, છેલ્લે એમની સાથે રહેતા અને એમની સંભાળ સેવા કરતા ભત્રીજાને બ્લડ કેન્સર થયું. ઘણી દવા કરાવી પણ કામિયાબી ન મળી અને ભરયૌવનમાં વિદાય પામ્યા. એનો શ્રી દેવીબહેનને કારમો આઘાત લાગ્યો. કદી ન રડનારાં શ્રી દેવીબહેન ભત્રીજાને યાદ કરતાં કરતાં રડી પડતાં. આમ ઉપરા-ઉપરી આઘાત પછી પણ તેઓની મનોગત મજબૂતાઈથી તેઓ ૧૦૩ વર્ષ જીવ્યાં અને એમણે જેમને પ્યાર, વાત્સલ્યભાવ, માતૃભાવ આપ્યો એવાં વિપુલ સંખ્યાનાં ૩૭૧ સ્વજનોને આંસુઓ સરાવી કાયમી કુંડલાની નાવલી નદીના કિનારે માટીમાં મળી ગયાં. તેઓ સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ચુસ્ત ગાંધીભક્ત અને મહાન દેશભક્ત હતાં. વિશાળ ગાંધી અને ખાદીભક્તોનાં માતા બની રહ્યાં હતાં. અવસાન : ૧૦૩ વર્ષની ઉંમરે ૧૧મી ફેબ્રુઆરી ૨૦૦૫ની મહા સુદ ત્રીજ ને શુક્રવારે. વનવાસીઓ એમને પુષ્પા આઈ' કહીને પૂજતાં હતાં! મહિલા બાળ ઉદ્ઘાટક શ્રી પુષ્પાબહેન મહેતા યા દેવી સર્વભૂતેષુ માતૃરુપેણ સંસ્થિતા । નમઃ તસ્મૈ, નમઃ તસ્યે, નમઃ તસ્મૈ નમો નમઃ।। દેવીસ્તોત્રનો આ મંત્ર સાચા સ્વરૂપે ભગવદ્ જાજરમાન મહિલા અને અસંખ્ય દીનહીન દુ:ખી બેહાલ બનેલી સ્ત્રીઓને જીવનમાં પુનઃ વસવાટ કરાવતાં, નાગરકુળમાં જન્મેલાં, શ્રીમતી પુષ્પાબહેન મહેતાના જીવનમાં અનુભવવા મળ્યો. જ્યારે જ્યારે એમના નિવાસસ્થાન શ્રી શિશુમંગળ, જૂનાગઢમાં જવાનું ભાગ્ય મળ્યું ત્યારે તેઓ નાની નાની બાળાઓનાં માથાં ઓળતાં હોય કે પાસે બેસાડી ભણાવતાં હોય કે કથાવાર્તા કહીને માતૃત્વના પાઠ આપતી હોય. ગમે તેવા કામની વચ્ચે પણ તેઓ છાયાછત્ર વિનાનાં અનાથ નાનાં મોટાં બાળકોની સાથે હસતાં, હસાવતાં હોય છે. તેઓ પ્રભાસપાટણમાં જન્મ્યાં. એમના પિતાશ્રી હરપ્રસાદભાઈ દેસાઈ જૂનાગઢ રાજ્યમાં જંગલ ખાતાના વડા. શ્રી પુષ્પાબહેન ઘણીવાર કહેતાં કે બાળપણ તેમણે સાસણગીરમાં વિતાવ્યું. સિંહ–દીપડાનો ઘણીવાર સામનો કર્યો. સાસણમાં એમની ગાય ઉપર સિંહે તરાપ મારી ત્યારે શ્રી પુષ્પાબહેને લાકડી લઈ સામનો કરેલ તેમ બાળપણની એમની વાતથી માલૂમ પડ્યું. ઊંચાં પડછંદ, ગોરાં, નમણાં, પુષ્પાબહેન માબાપની એકની એક પુત્રી, પરંતુ લાડમાં ઊછરેલાં. બીજવરને પરણ્યાં. એક પુત્ર અને એક પુત્રી જન્મ્યાં. પુત્રી ઉષાએ તબીબનું ભણી અને તબીબી ક્ષેત્રે નામ રોશન કર્યું. પુષ્પાબહેન ગ્રેજ્યુએટ થયા પછી થોડો સમય સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાયાં પરંતુ અમદાવાદમાં શ્રી મૃદુલાબહેન સારાભાઈનો સાથ મળતાં તેઓએ ભેગાં મળી વિકાસગૃહની ૧૯૩૪માં સ્થાપના કરી, કારણ અમદાવાદની મિલોમાં કામ કરનારા કામદારોને પઠાણો વ્યાજે નાણાં ધીરતા અને નાણાં ન Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ સ્વપ્ન શિલ્પીઓ પાછા મળે તો કામદારોનાં બૈરાંને હેરાન કરતા. પરિણામે જીવનનાં સર્વશ્રેષ્ઠ પદ પ્રાપ્ત કર્યા. છેલ્લે ભારત સરકારે વ્યાજખોરો મારફત મહિલાઓને પારાવાર ત્રાસ અને ‘પદ્મવિભૂષણ'થી નવાજ્યાં. આ બધાં ઉચ્ચતર રાજકીય સ્થાનો હેરાનગતિ થતાં. આ પછી વિકાસગૃહ અમદાવાદમાં જ નહીં, મળવા છતાં તેમણે જીવનભર દુઃખી-દીન, બેહાલ જીવન પરંતુ ગુજરાતનાં ઘણાં સ્થળોએ સ્થાપ્યાં. મહિલામંડળો ઊભાં સંસારમાંથી ઊખડી પડેલ, ત્યાગ પામેલ મહિલાઓ, કર્યા તેમ જ કન્યાઓને શિક્ષણ આપવા શિક્ષણ સંસ્થાઓ વિધવાઓને પુનર્વસવાટના મહાન કાર્ય પરત્વે જ વધુ સક્રિય ખોલી. બહેનો અવારનવાર આપધાતો કરતાં તો તે નિવારવા ધ્યાન આપ્યું છે. આપઘાત-નિવારણ સમિતિ સ્થાપી. બીજું મહત્ત્વનું જીવનકાર્ય તે ગીર, સાસણ, આલેચ વિશેષ કરીને વિધવા, ત્યક્તા બહેનોની બેહાલત જોઈ બરડોના જંગલમાં ડુંગરમાળમાં રહેતાં માલધારીઓને એવી બહેનોના પુનઃ વસવાટનાં અનેક પગલાં લીધાં. ઉદ્યોગો અનુસૂચિત જનજાતિમાં મુકાવી તેમના કલ્યાણની ઢગલાબંધ સ્થાપ્યા. એવી બહેનોને આશ્રય આપવા વિકાસગૃહોની સંખ્યા યોજનાઓનો અમલ કરાવ્યો. માલધારી આશ્રમશાળા, વધારી. સાથોસાથ દરેક જિલ્લામાં ખડતલ અને હિંમતબાજ માલધારી સંસ્કાર શિક્ષણકેન્દ્રો, શિક્ષણ સંસ્થાઓ સ્થાપી, ઊભી મહિલા-કાર્યકરો ઊભાં કર્યાં. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહેલાં કરી. માલઢોરમાં ઘસાઈ ગયેલાં માલધારીઓ-હજારો રજવાડાં વખતે સ્ત્રીઓનું, છોકરીઓનું વેચાણ થતું. માથાભારે માલધારીઓના જીવનમાં નવચેતન પૂર્યું. તેઓને પડતર જમીન, લોકો લોહીનો વેપાર કરતાં. સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના બાદ જંગલમાં ચરિયાણના હક્કો, ઘાસનાં બીડ વગેરે અપાવ્યું. માટે સરકારના સહકારથી તેમણે લોહીના વેપારનાં મૂળ ઉખેડી જ માલધારી સ્ત્રીપુરુષો શ્રી પુષ્પાબહેનને “પુષ્પાઆઈ' તરીકે નાખ્યાં. પૂજતાં રહ્યાં. સૌરાષ્ટ્ર સરકારમાં એમને ખૂબ જ માન મળતું નાની ઉંમરના બાળકો માટે શિશુમંગલની જૂનાગઢ અને શ્રી ઢેબરભાઈની સરકાર એમના બોલ્યા બોલને માન ખાતે સ્થાપના કરી બાળાઓ–બાળકોના શિક્ષણ પુનર્વસવાટનું આપતાં. આમ માલધારીને આદિવાસી ગણાવી એમની કલ્યાણ કામ હાથ ધર્યું. પ્રવૃત્તિઓમાં વ્યાપક કામ કર્યું. હજારો અનાથ બાળકોનાં તેઓ માતા બન્યાં. બાળકોનો ઉછેર કર્યો. તેઓ જીવનભર વિધવા પોતાની ભત્રીજી શ્રી અરુણાબહેનને સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખાતે વિકાસવિદ્યાલય સ્થાપીને સ્ત્રીઓ, બન્યા પછી કાળી સાડી જ ધારણ કરતાં. “ઓઢું હું કાળો બાળકોની સેવાનું, શિક્ષણનું કામ પૂ. ગાંધીજીના આશીર્વાદથી કામળો, દૂજો ડાઘ ન લાગે કોઈ”-મીરાંબાઈના એ સુવાક્ય શરૂ કરાવ્યું. આજે વિકાસ વિદ્યાલય સંસ્થા વટવૃક્ષની જેમ મુજબ તેમણે આખુંય જીવન ખૂબ સાદગી, સાદાઈ અને ફૂલીફાલી છે અને અનેક શિક્ષણ સંસ્થાઓ શરૂ કરી છે. સરળતાથી વિતાવ્યું. સ્ત્રીઓ અને બાળકોની સંસ્થા માટે લાખો બાળકોની અને સ્ત્રીઓની સેવા માટે શ્રી અરુણાબહેન દેસાઈને રૂપિયાનાં દાન મેળવ્યાં પરંતુ તેઓ ખૂબ સાદગી, કરકસરથી અસંખ્ય એવોર્ડ, પારિતોષિકો મળ્યાં છે. આ સંસ્થાએ મોરબી રહ્યાં. માલધારીઓના કામે દિલ્હી ભારત સરકારમાં રજૂઆત ખાતે વૃદ્ધાશ્રમ પણ સ્થાપેલ છે. વિકાસ વિદ્યાલય રાષ્ટ્રીય સ્તરે કરવા ગયેલાં ત્યાં અકસ્માતમાં એમના પગે ઈજા થઈ છતાં પણ ખ્યાતનામ થયું છે. તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું. તેઓ જ્યાં જાય ત્યાં પહેલાં સંસ્થામાં રહેલ કે ભણેલ વિદ્યાર્થિનીની ખબર કાઢે, છોકરીઓ રાજકીય ક્ષેત્રે પણ સર્વશ્રેષ્ઠ રહ્યાં. તેઓ આરઝી હકૂમત વિકાસગૃહને પોતાનું પિયર માનીને વિકાસગૃહમાં રહી જાય પછી જૂનાગઢ રાજ્યની સરકારનાં પ્રધાન રહ્યાં. સૌરાષ્ટ્ર રાજ્ય એવો પ્રેમ લગ્ન પછી પણ વિકાસગૃહ પ્રત્યે રખાતો. વિધાનસભાના સ્પીકર રહ્યાં. ધારાસભ્ય પછી પાર્લામેન્ટનાં તેમ જ રાજસભાના સાંસદ રહ્યાં. અખિલ હિંદ મહિલા વેલફેર પશુપક્ષીઓ વન્ય પ્રાણીઓનાં અભ્યાસી. એમનું લેખનબોર્ડનાં, ગુજરાત મહિલા વેલફેર બોર્ડનાં, બૃહદ્ મુંબઈ રાજ્ય કાર્ય સાહિત્યની દષ્ટિએ શ્રેષ્ઠ ગણાયું. એમણે માલધારીઓના મહિલા વેલફેર બોર્ડનાં એમ રાજ્ય અને રાષ્ટ્રવ્યાપક જીવનપર “ખડ ખૂટ્યા' નામે નવલકથા લખી. “આલોકસંસ્થાઓનાં અધ્યક્ષ રહ્યાં. સરદાર પટેલનાં ખાસ વિશ્વાસુ, પરલોક પર નવલકથા લખી, ઉપરાંત સમાજજીવન પર '૪૨ની કરેંગે યા મરેંગે લડતમાં ભાગ લીધો. તેઓ અખિલ અસંખ્ય લેખો લખ્યા. ખોટા અને બેહુદા સામાજિક રિવાજો હિંદ કોંગ્રેસ પક્ષની કારોબારીના સભ્ય તરીકે પસંદ થયાં એમ દૂર કરવા મથામણ કરી. પ્રહારો કર્યા. “કન્યાદાન' શબ્દ એમને Jain Education Intemational Page #389 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પસંદ ન હતો. તેઓ કહેતાં કે કન્યાનું દાન ન હોઈ શકે. તેઓ માનવતાથી ભરપૂર ઉદાર દિલનાં હતાં. અમદાવાદમાં પહેલાં થતા કોમી દૂંગાની આગ બુઝાવવા તેઓ હિંદુ-મુસ્લિમ બંને વિસ્તારોમાં ફરતાં. ચુસ્ત રાષ્ટ્રવાદી, ગાંધીવાદી અને માનવતાને વરેલાં નીડર અને હિંમતવાન હતાં. એમના આખરી જીવનમાં પક્ષાઘાત થયો. પથારીવશ બન્યાં. પુત્રી ડો. ઉષાબહેનની સેવા સારવારથી સાજાં–સારાં થયાં, પરંતુ પુત્રી ઉષાનું કમળામાંથી કમળી થવાથી નિધન થયું. તેનો તેમને ખૂબ આઘાત લાગ્યો. અને યુગાવતાર સમાં શ્રી પુષ્પાબહેન મહેતા કાયમ માટે ચીરનિદ્રામાં પોઢ્યાં. બ્રહ્મતેજના તણખા વેરતા ચુસ્ત ગાંધીભક્ત શ્રી આત્મારામ ભટ્ટે છેવટે સંથારો સાધ્યો! શ્રી આત્મારામ ભટ્ટ જૂના જામનગર રાજ્યના પાટનગર જામનગરમાં જીવા સતાનો ડેલો જાણીતો. જે કોઈ રાજ્યના કાયદા-કાનૂનનો વિરોધ કરે તેને આ જીવા સતાના ડેલામાં પ્રવેશવાની શિક્ષા થતી અને ડેલામાં બંદીવાન થયા પછી ભાગ્યે જ કોઈ દાખલ થનાર જીવતો બહાર આવતો. જૂના જામનગર રાજ્યમાં ખાદી પ્રવૃત્તિ કરવી એ રાજ્યનો ગુનો ગણાતો. ખાદી, ગાંધીટોપી પણ પહેરી ન શકાય. રાજ્યની એટલી હાક, કડપ અને તકેદારી હતાં. પરિણામે દેશી રાજ્યોની જેમ જામનગરમાં સભા સરઘસ બંધી ઉપરાંત રાષ્ટ્રીય ચળવળને કોઈ અવકાશ ન હતો. જામસાહેબનું એટલે ત્યાંના રાજવીનું નામ પડતાં જેવો તેવો માણસ પેશાબ કરી જતો. ત્યાંના પ્રથમ ગાંધીભક્ત કાર્યકર શ્રી લવણપ્રસાદ શાહને વારંવાર જેલમાં જવું પડતું અથવા માર ખાવો પડતો. દેશભક્તોને ત્રાસ અપાતો અને ન માને તો જીવા સતાનો ડેલો બતાવવામાં આવતો. જામનગર રાજ્યમાં એ સમયે ૩૦–૩૨ની સાલમાં કોઈ ગાંધીનું નામ લે તો મર્યો સમજવો. રાષ્ટ્રવિરોધી વાતાવરણમાં પ્રજા બાપડી હીબકાં ભરતી. એવા સમયે ભાવનગરના આજીવન ગાંધીભક્ત સત્યાગ્રહી શ્રી આત્મારામભાઈ ભટ્ટથી સહન ન થયું અને એથી એમણે જામનગર જઈને પ્રજાજાગૃતિ માટે ચળવળ કરવાનો નિર્ધાર કર્યો અને જાહેરાત કરી કે અમુક દિવસે તેઓ ગાંધીટોપી પહેરીને હાથમાં ત્રિરંગો ધ્વજ લઈને જામનગરમાં પ્રવેશ કરશે ને કરશે જ. એ જાહેરાત મુજબ શ્રી આત્મારામ ભટ્ટ ગાંધીટોપી પહેરી, હાથમાં ત્રિરંગો ઝંડો લઈ જામનગરમાં 393 પ્રવેશવા ગયા અને શહેરમાં ખુલ્લી છાતી રાખીને પડકાર ફેંક્યો કે મને પ્રવેશવાં અટકાવી શકશો નહીં. આ છાતી રાજ્યની બંદૂકોની ગોળીઓ ઝીલવા ખુલ્લી છે અને ગાયું કે, હમ મરેંગે લડતે લડતું, નહીં લડાઈ મરને વાલી......' આમ આત્મારામ ભટ્ટે જામનગરમાં પ્રવેશ કર્યો. સામે બંદૂકોના નાળચાં ભોંયભીતર થયાં. આવા બળૂકા, અતિ હિંમતવાન, સાહસિક શૂરા હતા ભાવનગરના સર્વોદય-ગાંધીભક્ત શ્રી આત્મારામભાઈ ભટ્ટ. તેઓ અન્યાય સામે સતત લડનારા તેમ જ જરૂર પડે તો આમરણાંત ઉપવાસ પર જનારા બહાદુર સત્યાગ્રહી હતા. ભાવનગર રાજ્યનો જ નહીં, પરંતુ કોઈ પણ અન્યાય બહારનો દૂરનો હોય તો પણ તેઓ સામનો કરવા તત્પર રહેતા. કાયમી લડાયક મિજાજના હતા. આ આત્મારામ ભટ્ટ મૂળ ભાવનગરના. ઓછું ભણેલા, રળવા માટે મુંબઈ ગયા. ત્યાં તેઓ સોબતને કારણે કેમ કમાવવું, પૈસા કેમ મેળવવા, યેનકેન પ્રકારેણ કમાવું—એ જ માત્ર હેતુ હતો પરંતુ એક એવી પળ જીવનમાં આવી અને ગાંધીનું નામ એમના હૃદયમાં કોતરાઈ ગયું અને એમણે દેશસેવા કાજે મુંબઈ છોડ્યું. ભાવનગર રાજ્યનું જવાબદાર તંત્ર મેળવવા ભાવનગરમાં જ ડેરાતંબુ તાણ્યા. તેમણે નાની નાની બાબતમાં પણ લડત આપી. ‘જન્મભૂમિ’ અખબારે ક્રોસવર્ડ પઝલ શરૂ કરી, તો તેનો સખત વિરોધ કર્યો. લોટરીને તેઓ જુગાર ગણતા અને લોટરીનો વિરોધ, નબળાં લોકો કમાવા આંકડા માંડે તો તેનો વિરોધ–એમ જે તે દુરાચારો પ્રજામાં જોયા, તેનો તેમણે જાહેરમાં સખત વિરોધ કર્યો. દેશી રાજ્યોની લડતોમાં નીડર રહી ખુલ્લેઆમ ભાગ લીધો. જેલ ભોગવી અને જ્યાં જ્યાં અન્યાય માલૂમ પડે ત્યાં ત્યાં લડતા રહ્યા. જરૂર પડે તો ગાંધીચીંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસનો પણ આશ્રય લે. એમનાથી ભલભલા અમલદારો ડરે. લાંચરુશ્વત અને ભ્રષ્ટાચાર સામે પણ મોરચા માંડે. દેશમાં નશાબંધી દાખલ કરાવવા તેઓ દિલ્હી પહોંચેલા અને વડાપ્રધાનને મળી હાથોહાથ આવેદનપત્ર આપ્યું. ગૌવધ પ્રતિબંધ માટે તેઓએ જાગૃતિ ઊભી કરી. વ્યસનબંધી અંગે ઝુંબેશ ઉપાડેલ. આવા નીડર અને કરાફાડ, સાહસિક સ્વભાવના છતાં હૃદયે તેઓ સૌમ્ય હતા. ગરીબોનાં દુ:ખ જોઈને તેઓ કરુણા વરસાવતા. ભાવનગરની પ્રજા એમને અડીખમ સેનાની ગણી માન આપતી. બેઠી દડીના, ખાદીનો ઝબ્બો, લેંઘો અને માથે Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ખાદીટોપી. જીવનભર ખાદી પહેરતા રહ્યા. સૌરાષ્ટ્ર રાજયનું એકમ રચાયા પછી તેઓ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે વિધાનસભાની ભાવનગર શહેરની બેઠક ઉપર ઊભા રહ્યા. એમનું એ સમયે પ્રચારનું સૂત્ર હતું–કુટુંબનિયોજનનો વિરોધ–એટલે કુટુંબનિયોજન માટે જે બિનજરૂરી પ્રચાર કે સાધનોના વપરાશનો પ્રચાર થતો તેનો વિરોધ. તેઓ કહેતા કે સાધનોથી નહીં પરંતુ આત્મસંયમથી નિયોજન થવું જોઈએ. લગ્નજીવનમાં સંયમનું મહત્ત્વ છે, આવશ્યક છે-નિયોજન માટે પરાણે કરાવવાની શસ્ત્રક્રિયા બિનજરૂરી છે. જોકે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા પરંતુ ચૂંટણીપ્રચારમાં પ્રજાને સંયમ–આત્મસંયમના પાઠ ભણાવ્યા. ' જેવા શ્રી આત્મારામભાઈ નીડર અને બળુકા, ચુસ્ત ગાંધીભક્ત એવાં જ એમનાં પત્ની શ્રીમતી દુર્ગાબહેન ભટ્ટ નીડર અને રાષ્ટ્રપ્રેમી, સુધારક અને ખાદીધારી. પતિના દરેક કાર્યમાં એમનો હિસ્સો. તેઓ લાંબું ન જીવ્યાં પરંતુ આઝાદીની લડતમાં એમનો હિસ્સો રહ્યો. એમના પુત્રો શ્રી અનિલ ભટ્ટ, શ્રી અરુણ ભટ્ટ આજે પણ વિધવિધ દેશસેવાના કામે લાગેલા છે. શ્રી અરૂણ ભટ્ટ અને એમનાં પત્ની શ્રીમતી મીરાંબહેન ભટ્ટ વર્ષોથી વિનોબા ભાવેનીવિચાર શ્રેણીના પ્રચારક બની દેશસેવાનાં કામે સક્રિય રહ્યાં છે. શ્રી અનિલ ભટ્ટ આંબલાની શ્રી નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી આંબલા લોકશાળાનું સંચાલન કરે છે. બુનિયાદી શિક્ષણના તેઓ તજજ્ઞ છે. શ્રી અનિલભાઈના પુત્ર પણ જસદણ વિસ્તારમાં અતિ પછાત એવા પ્રદેશમાં ઢેઢુકી ગામને કેન્દ્રસ્થાને રાખી આસપાસના ગ્રામવિસ્તારમાં લોકજાગૃતિ અને લોકઉત્થાનનું કાર્ય હાલ કરી રહ્યા છે. આ બધા પરિવારના પિતામહસમા શ્રી આત્મારામ ભટ્ટ જીવ્યા ત્યાં સુધી લોકસેવક બની અન્યાયનો સામનો કરી, ગાંધીજીએ પ્રબોધેલા સત્યાગ્રહોમાં ભાગ લઈ નિઃસ્વાર્થભાવે લોકસેવા કરી, પુરુષાર્થથી પગભર રહ્યા. શરીર ધીમે ધીમે ઘસાતું ગયું. ઉંમર પણ વધવા પામી. જીવનમાં જોમ હતું ત્યાં સુધી દેશકાજે ગાંધીબાપુનું નામ લઈ ઝઝૂમ્યા. જ્યારે એમને લાગ્યું કે શરીર હવે થાકી ગયું છે, જર્જરિત થતું જાય છે ત્યારે તેમણે સ્વેચ્છાએ જીવન સંકેલવાનો અડગ નિશ્ચય કર્યો. પ્રથમ અન ખાવાનું છોડ્યું, પછી જળ પીવાનું છોડ્યું, અને એમ ને એમ સંથારો (જૈનધર્મનો શબ્દ) સીઝવીને ધરતી માતાને પ્રાણ અર્પણ કરી દીધા. બ્રહ્મતેજ આત્મતેજમાં વિલય પામ્યું. ભાવનગરની ધરતી પુણ્યવંતી બની. સ્વપ્ન શિલ્પીઓ. જાણે ગાંધીજીનું નાનું સ્વરૂપ, આવો પુણ્યવંતો પુરુષ ન ભૂતો ન ભવિષ્યતિ! શ્રી ઉચ્છંગરાય ઢેબર ૨૨૨ રજવાડાંને ભાંગીને ૧૯૪૮માં સરદાર પટેલ ભારતના એ સમયના પ્રથમ ગૃહપ્રધાનની અદ્ભુત કુનેહ અને સમજણ, ભય અને સૌમ્યતાને પરિણામે સૌરાષ્ટ્રનું એકમ રચાયું. સૌરાષ્ટ્ર સરકારનું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવ્યું. રાજપ્રમુખ તરીકે એક વખતના ગાંધી વિચારના કટ્ટર વિરોધી, પરંતુ પાછળથી સરદાર પટેલના અનુયાયી બનેલા જામનગર રાજ્યના રાજવી શ્રી દિગ્વિજયસિંહજી જામસાહેબ પસંદ થયા ત્યારે કસોટી કરવા સૌરાષ્ટ્રમાં દુષ્કાળ ત્રાટકી પડ્યો, એટલી હદ સુધી કે પીવાના પાણીના ઠેર ઠેર સાંસા પડ્યા. હોટલમાં ચા મળે પણ પીવાનું પાણી ન મળે. જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓની અછત ઊભી થઈ. સૌરાષ્ટ્ર રાજ્યની પ્રથમ સરકાર પર જાણે આભ તૂટી પડ્યું. એ સમયે પ્રજાને આશ્વાસન, હિંમત આપવા તે સમયના મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈ (ઉ.ન. ઢેબર) અને રાજપ્રમુખ શ્રી જામસાહેબ તાલુકે તાલુકે ફરેલા. લોકોનાં સુખદુઃખ નજરે નિહાળી સહાનુભૂતિથી ઘટતા તમામ ઉપાયો યોજ્યા. એમાં વળા (વલ્લભીપુર)ના દરબારગઢમાં તે સમયના રાજવી શ્રી ગંભીરસિંહજી ગોહિલ (જેઓ એક સમયે પં. નેહરુની સાથે લંડનમાં ભણેલા)ની વિનંતીથી શ્રી ઢેબરભાઈ અને જામસાહેબ ભોજનમાં જોડાયા. ભોજન સમારંભમાં બધા મહેમાનોએ જમવાનું શરૂ કર્યું પરંતુ મુખ્ય અતિથિ શ્રી ઢેબરભાઈ પાસે ભોજનની થાળી છતાં હાથ અડાડતા નથી અને બોલી ઊઠ્યા કે, “જેઠાભાઈ ક્યાં છે? કેમ દેખાતા નથી?” જેઠાભાઈ જોષી એટલે શ્રી ઢેબરભાઈના ડ્રાઇવર. એટલે જેઠાભાઈ આવ્યા, એમની થાળી પંગતમાં પીરસાણી પછી જ–પછી જ શ્રી ઢેબરભાઈએ મોંમાં કોળિયો ભર્યો. પત્રકાર તરીકે હું એ સમયનો સાક્ષી હતો. શ્રી ઢેબરભાઈ પોતે નાગર. એમની મોટરનો ડ્રાઇવર જેઠાલાલ જોષી બ્રાહ્મણ અને એમના નિવાસસ્થાન સેનેટોરિયમમાં ચપરાશી તરીકે પ્રેમજી એ હરિજન (ભંગી). મુખ્યપ્રધાનના કાર્યાલયમાં આસિ. સેક્રેટરી તરીકે શ્રી ચુનીભાઈ હરિજન. એમનું કાયમી નિવાસસ્થાન કોઈ બંગલો નહીં, પરંતુ Jain Education Intemational For Private & Personal use only Page #391 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ શહેરના છેવાડે એ વખતે આવેલું દર્દીઓ માટેનું સૅનેટોરિયમ. એમાં શ્રી ઢેબરભાઈ એક જાળીવાળા મકાનના બે રૂમ, એમાં એક રૂમમાં એમની પથારી, બીજા રૂમમાં બેઠક, ઢાળિયું અને શેતરંજી પર બેસી ઓફિસ કામ કરે. રોજ સવારે અરજદારોનો ખુલ્લો દરબાર ભરાય. તેમાં આવેલા અરજદારોને વારાફરતી સાંભળે. વિગતો નોંધાવે અને ઓફિસે જઈને જે તે ખાતાને અરજીઓ કંટ્રોલ એવો સિક્કો મારી ત્રણ દિવસમાં નિકાલ લાવવાનો આદેશ આપે. કોઈ અરજીનો તત્કાળ નિકાલ ન થાય એવી બાબત હોય તો વચગાળાનો જવાબ અરજદારને ઘેર બેઠાં મળે. મોટાભાગની અરજીઓનો ત્યાં જ ફેંસલો લાવે. આવી હતી એમની રોજની દિનચર્યા. સેનેટોરિયમના સામેના ભાગમાં કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ દરબાર શ્રી ગોપાળદાસ દેસાઈ રહે. શ્રીમતી ભક્તિલક્ષ્મીબા રસોઈ કરે. શ્રી ઢેબરભાઈ તેમની સાથે જમે અથવા એમની બાજુના નિવાસસ્થાનમાં રહેતા કોંગ્રેસ અગ્રણી અને ઢેબરભાઈના સાથી શ્રી વજુભાઈ શાહ અને શ્રીમતી જયાબહેન શાહને ત્યાં પણ જમી લે. સેનેટોરિયમના એક ભાગમાં એમના પર્સનલ આસિસ્ટન્ટ શ્રી નલિનકાંત મહેતા રહે. આમ જૂનાં એવાં જાળીવાળાં મકાનોમાં શ્રી ઢેબરભાઈ, દ. સા. ગોપાળદાસ, શ્રી વજુભાઈ શાહ, જયાબહેન શાહ વસતાં હતાં. ત્યાં ન કોઈ પોલીસ, રક્ષક કે સિક્યોરિટી. શ્રી ઢેબરભાઈ વહેલા ઊઠી લોટો લઈને સેનેટોરિયમના છેડા ઉપરના સાર્વજનિક જાજરૂમાં મળશુદ્ધિ માટે જાય. આવું હતું રાજ્યના મુખ્યપ્રધાન શ્રી ઢેબરભાઈનું નિવાસસ્થાન-ખખડધજ પુરાણા સેનેટોરિયમનો ખૂણાનો એક ભાગ. ૨૦૦૭ના વર્ષમાં દેશમાં આવેલાં ૨૪ રાજ્યોના મુખ્ય પ્રધાનોમાંથી સાદાઈથી રહેનારા માત્ર ત્રણ પ્રધાનોનાં નામ સર્વેક્ષણમાં જણાયાં. એ ત્રણ તે પં. બંગાળના ભટ્ટાચાર્ય. બીજા તે કેરળ રાજ્યના અચ્યુતાનંદ અને ત્રીજા તે પોંડીચેરીના રંગાસ્વામી, પરંતુ આ બધાને આંટી દે તેવી સર્વશ્રેષ્ઠ સાદાઈ, અકલ્પનીય સાદાઈ મુખ્યપ્રધાન તરીકે શ્રી ઢેબરભાઈની હતી. શ્રી ઢેબરભાઈ મુખ્યપ્રધાન તો ખરા પરંતુ સૌરાષ્ટ્ર રાજ્યનું વિલીનીકરણ થયા પછી ભારતના અખિલ હિંદ ખાદી ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ રહ્યા તે શ્રી ઢેબરભાઈ. અખિલ હિંદ કોંગ્રેસ કારોબારી સભ્ય બન્યા શ્રી ઢેબરભાઈ અને છેલ્લે કોંગ્રેસના પ્રમુખ બન્યા તે શ્રી ઢેબરભાઈ. આવા દેશનાં ઉચ્ચ પદો પર છલાંગ મારીને સર્વોચ્ચ પદે કે હોદ્દા પર પહોંચેલા Jain Education Intemational 394 શ્રી ઢેબરભાઈના જીવનવહેવારની સાદાઈને કોઈ આજના કે પહેલાંના મુખ્યમંત્રી પહોંચી શકે એમ નથી. દેશના સર્વોચ્ચ સ્થાન પર એ સમયની કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી પણ શ્રી ઢેબરભાઈ રાજકોટના સેનેટોરિયમમાં ઝૂંપડી જેવા મકાનમાં રહેતા હતા. પત્રકાર તરીકે અમોએ આજ સુધી માત્ર-માત્ર બે જ મુખ્યમંત્રીઓને સાદાઈમાં સાદાઈ તરીકે જીવતા રહેતા પિછાણ્યા છે એક તે શ્રી ઢેબરભાઈ અને બીજા એ સમયે ભારતમાં એક રાજ્ય બની રહેલા સરહદ પ્રાંત (જે હાલ પાકિસ્તાનમાં છે)ના પઠાણોના આગેવાન ખાન અબ્દુલ ગફારખાન-સરહદના ગાંધીના મોટાભાઈ ડૉ. ખાનસાહેબ. ડો. ખાનસાહેબ સરહદ પ્રાંત (રાજ્યના) મુખ્યમંત્રી તરીકે અતિ સાદાઈથી રહેતા હતા. તેમનો હું ત્યારે મહેમાન બનેલો, પરંતુ શ્રી ઢેબરભાઈની સાદાઈ, જીવનવહેવાર, વહીવટી દૂરંદેશી, પારદર્શિકા અને નેતૃત્વશક્તિ અજોડ હતાં. આવો પુરુષ દેશની સેવા માટે મળવો ન ભૂતો ન ભવિષ્યતિ. શ્રી ઢેબરભાઈ આધ્યાત્મિક રાજપુરુષ, યોગીજન, સરદાર પટેલે એમને દેશી રાજ્યોના ભંગારમાંથી એક નવા શક્તિશાળી, પ્રભાવિત રાજ્યનું સર્જન કરવા પસંદ કર્યા તે પહેલાં શ્રી ઢેબરભાઈને બહુ ઓછા પિછાણતા હતા. તેઓ એક પ્રામાણિક અને બાહોશ વકીલ હતા એટલું જ. એમનાં પત્ની શ્રી મનુબહેન ઢેબર અને વારસદાર તરીકે એક પુત્ર. શ્રી ઢેબરભાઈ વિધુર બન્યા પછી માનસિક રીતે વૈરાગ્યવૃત્તિ ધરાવતા હતા. તેમને એક પુત્ર છે અને તેય બેંકમાં સામાન્ય કારકુન છે, તે બાબત તો તેમના નિધન પછી લોકોએ જાણી. વર્ષોથી ખાદી ધારણ કરેલ. રેંટિયો કાંતે, પોતાના જ કાંતણનાં બને તો વસ્ત્રો પહેરવાં. એમની વસ્ત્રોની મૂડીમાં ત્રણ વાર ઝબ્બા, ત્રણ ખાદીનાં ધોતિયાં અને બે ગાંધી ટોપી. આવા મોટા ઉચ્ચસ્થાન ધરાવતા માનવીની ઘરવખરી કે મૂડી નહીંવત. ઊંચા પાતળા, ગોરા, કટમૂછો રાખનાર, પગમાં સાદી ચંપલ જ પહેરે. બૂટમોજાંનું તો નામનિશાન નહીં. દ. શ્રી ગોપાળદાસ દેસાઈનાં પત્ની (ઠકરાણા) શ્રી ભક્તિલક્ષ્મીબા (ભક્તિબા તરીકે જ જાણીતાં)ને ઢેબરભાઈ માતા ગણતા. કોઈ વાર હીંચકે બેસીને ભક્તિબા સાથે વાતો કરતા જોવા મળે. કોંગ્રેસ કાર્યાલયનું કામ સંભાળતા શ્રી જેઠાલાલભાઈ જોશી (સાંસદ બનેલા તે) એમના સાથીદાર શ્રી વજુભાઈ શાહ, શ્રી જયાબહેન શાહ પણ સાથીદાર. એમણે પ્રજાકીય વહીવટમાં અનેકવિધ દિશામાં નવા ચીલા પાડ્યા. વહીવટની અનુકૂળતા Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ માટે વિધાનસભા મારફત સ્ટેચ્યુટરી બોર્ડો-નાણાંકીય ખર્ચવાની સત્તા સાથે સ્થાપ્યાં. તેજસ્વી કાર્યકરોને જે તે ખાતામાં હોદ્દા પર લીધા. સ્ત્રીઓ, બાલિકાઓ માટે વિદ્યાલયો સ્થાપ્યાં. ગામેગામ પંચાયતગૃહ, પાકા બાંધેલા ચોરા, પુસ્તકાલયો, સંસ્કૃત પાઠશાળા, સેનેટરી, કૂવા, અખાડાઓ, રમતગમતનાં મેદાનો, સહકારી ધોરણે વાહનવહેવાર, શાળાઓમાં રેંટિયા, વણાટકામ, ઉદ્યોગોનું શિક્ષણ, જમીન વિકાસ બેંક, કાયદો અને વ્યવસ્થામાં સુધારા એમ પ્રજાસેવાનાં અનેક કાર્યો કર્યાં. સૌથી મોટું કામ જમીનસુધારણાનું. ખેડૂતોને જમીન મળી, જમીનદારોને વેચાણ-નાણાં મળ્યાં. વાવે તેની જમીનનો સિદ્ધાંત પૂરજોશથી અમલમાં મૂક્યો. રાજાઓનાં રાજ્ય ગયાં પરંતુ તેમનામાં કડવાશ ન આવે એવી સાલિયાણાં, જિવાઈ, પોષણખર્ચની જોગવાઈ કરી. જામનગરના મહારાજા જામસાહેબ રાજપ્રમુખ, ભાવનગરના મહારાજા મદ્રાસના ગવર્નર એમ રાજવીઓની સમસ્યાઓ ઉકેલી. ખાદી ગ્રામોદ્યોગના વિકાસ માટે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની સ્થાપનામાં ભાગ લીધો. સરકારી અમલદારો ખાદીધારી બન્યા. પંચાયતીરાજના શ્રીગણેશ થયા. ગૌચરો અને વીડિયો ખુલ્લી મુકાઈ. આદિવાસી, હરિજનો, પછાત વર્ગોની સ્થિતિની સુધારણા હાથ ધરી. સૌરાષ્ટ્ર રાજ્ય થોડો સમય રહ્યું પણ શ્રી ઢેબરભાઈ અને તેમના ચુનંદા સાથીદારોના સહકારથી સૌરાષ્ટ્ર રાજ્ય ભારતમાં સર્વોચ્ચ, સર્વોદયનું બેનમૂન રાજ્ય બન્યું ઢેબરભાઈના નેતૃત્વથી. પારામાંથી સોનું બનાવનાર મોરૂકા ગીરના ભગતબાપા લંગોટીભર જીવ્યા ભગતબાપા સૌરાષ્ટ્રમાં તાલાળા ગીર (જિ. જૂનાગઢ)થી ૨૫ કિ.મી દૂર ગીરના જંગલની સરહદ પરના નાના મોરૂકા ગામની સીમમાં ઝૂંપડી બાંધી રહેનારા ભગતબાપા વૈધ (ઉ. વર્ષ ૮૭)ને અમોએ પૂછ્યું, “હેં ભગતબાપા, તમો પારામાંથી સોનું બનાવવાની વિદ્યા જાણો છો તો તમો તમારા પુત્ર ગોરધનને (ભગતબાપાના મોટાપુત્ર)એ વિદ્યા કેમ શીખવાડતા નથી? તમે તો હવે ખર્યું પાન છો તો આ પુત્રને આ વિદ્યા શીખવાડો તો સારું ને?' જવાબમાં ભગતબાપાએ સમજાવ્યું કે, હું જે પારામાંથી સંસ્કાર આપીને સોનું બનાવવાનો જે પ્રયોગ જાણું છું, તે મારો પુત્ર કે તમો કે અન્ય કોઈ વૈદ્ય કરી શકો એમ સ્વપ્ન શિલ્પા નથી, કારણ કે એ ખરું છે કે મેં એ પ્રયોગ ગીરના સાધુ પાસેથી જાણ્યો છે, અનુભવ્યો છે, પારંગતતા મેળવી છે, પરંતુ એ ક્યારે સિદ્ધ થયો છે, જ્યારે સોનુંરૂપું કે પૈસા પરનો મોહ છૂટી ગયો ત્યારે એ વિદ્યા સાધી શક્યો છું. એને માટે નિર્વાહથી લાંબી સાધના કર્યા પછી જ આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ હતા મોરૂકા ગીરના ભગતબાપા, જેમનું નામ હતું શ્રી વેલજી ફડદુ, પરંતુ લોકોમાં તે ભગતબાપા વૈદ્ય તરીકે ખૂબ જાણીતા બન્યા હતા. મોરૂકા ગામ વેરાવળ-સોમનાથ અને ગિરનાર જંગલની વચ્ચે રસ્તા પરનું એટલે જે જે સાધુસંતો સોમનાથ જવા ગિરનારથી નીકળે, પદયાત્રાએ નીકળે ત્યારે વાટમાં મોરૂકાનું પાદર આવે તો ભગતબાપાની આંબાની વાડી વાટમાં આવે. એટલે ભગતબાપાએ પોતાની વાડીમાં નાનીનાની પાકી ઝૂંપડીઓ બાંધી અને દરેક ઝૂંપડીમાં ખાટલો, ઓઢવા, પાથરવાનાં. કબાટ, કબાટમાં ચા ખાંડના ડબ્બા, પ્રાયમસ, બાકસ વગેરે વસાવેલ જેથી યાત્રિક સાધુને જો રાતવાસો રહેવો હોય તો રાત રહેવા ખાવાપીવાની બધી સગવડ રાખી. ઉપરાંત રોટલા માટે લોટ, ઘી, તેલ, મીઠું, મરચું વગેરે પણ જરૂર મુજબ મંગાવી આપે અથવા માણસને મોકલી ઘરેથી તૈયાર બાજરાના રોટલા અને તાજું શાક મંગાવી આપે. આ એમનો નિયમ હતો. શ્રી વેલજીબાપા ધોરાજી (જિ. રાજકોટ)ના લેઉઆ કણબી, ખેતી કરનાર પરંતુ એમને વર્ષો પહેલાં ખબર પડી કે મોરૂકા ગીરના ગામે ખેતીની જમીન સસ્તા દરે મળે એમ છે એટલે તેઓ નાનપણમાં ધોરાજી છોડીને કાયમી મોરૂકા ગીરના ગામમાં વસ્યા. ત્યાં પાકાં મકાન બનાવ્યાં. ખેતીનાં સાધનો વસાવ્યાં અને આંબાનું-કેસર કેરીના આંબાનું ફાર્મ ઊભું કર્યું. આ ફાર્મને તેઓ વાડી કહેતા. ગામથી બે કિલોમીટર દૂર એટલે વાડીમાં રહેવાનું મકાન ઉપરાંત યાત્રાળુઓ માટે ઝૂંપડીઓ પાકી બાંધી અને રાતવાસો રહેવાની સગવડ કરી. જે સાધુસંતો પસાર થાય તેમને દરેકને ઓઢવાની ધાબળી અને એક કોરું ધોતિયું ભેટ આપે. રાત રોકાવાના હોય તો બધી સગવડ કરી આપે. પોતાને માટે ઘરેથી સવાર-સાંજ ભાથું આવે, જેમાં રોટલો, છાશ, મગની દાળ અને લીલોતરી શાક માત્ર ખાવા પૂરતું હોય. આ સ્થિતિ તેમને કોઈ ગિરનારી સંત ભેટી ગયો જે પારા (મરક્યુરી)ના અષ્ટ સંસ્કાર જાણતા હતા, પારાને બાંધી જાણતા હતા અને પારાને અગ્નિના સંસ્કાર આપી. અમુક વનસ્પતિનો ભૂકો નાખીને પારામાંથી સોનું Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ સ્વપ્ન શિલ્પીઓ બનાવવાનો પ્રયોગ શ્રી ભગતબાપાને શીખવાડ્યો. આમ શ્રી ભગતબાપા વૈદ્ય હતા. અનેક કષ્ટસાધ્ય રોગની દવા, ઔષધ જાણતા હતા. આયુર્વેદનાં પુસ્તકોનું વાચન હતું. એમણે પોતાની વાડીમાં જ સૂરણ, પીપર, આદુ, હળદર, તુલસી, શ્યામતુલસી, કુંવાર, અરીઠો આકડો વગેરે અસંખ્ય વૃક્ષ કે છોડ વાવેલાં. તેઓની વાડીની ઊપજ કેરીના વેચાણમાં દર વરસે દોઢ બે લાખ રૂ.ની આવતી. વાડીમાં કેસર કેરીનાં અસંખ્ય વૃક્ષો હતાં. આવડી મોટી ઊપજ છતાં તેઓ વિધુર બન્યા પછી લંગોટીભર (ચડી અને ગંજીફરાક) જ. પોતાની વાડીમાં વર્ષોથી એકલા રહેતા હતા. વિધુર બન્યા પછી પોતાના ઘરે એમણે પગ મૂક્યો નહીં. ભગતબાપા આયુર્વેદના પ્રયોગો, નુસખાઓ, ઉપાયો જાણવામાં ખ્યાતનામ હતા. એથી મોરૂકા ગામે ચિકિત્સા માટે દૂરદૂરથી દર્દીઓ આવતાં હતાં. એટલા માટે એસ.ટી.એ તલાળાથી મોરૂકા જવાની છેલ્લી બસ ગોઠવી હતી. દર્દીઓ તલાળાથી મોરૂકા આવે. પાછા ફરવાની ખૂબ મુશ્કેલી એટલે ભગતબાપાએ ઝૂંપડીઓ બાંધેલી તેમાં દર્દીઓ રાતવાસો રહે. દવા પણ આપે અથવા લખી આપે. વધુ ભાગે દવા પોતે જ બનાવી આપતા. દવા માટે ભટ્ટી વગેરે વાડીમાં કરે. એમની આ ખ્યાતિને કારણે શ્રી ભગત બાપાને જૂનાગઢ જિલ્લાના તેમ જ આસપાસના વૈદ્યો પોતાના જ્ઞાનમાં વધારો કરવા મારૂકા જતા આવતા. મારૂકા આ યાત્રાનું સ્થળ બની ગયું. અમો એટલે વૈદ્ય વજુભાઈ, અમરેલીના વૈદ્ય શાંતિભાઈ અધ્વર્યું તેમ જ ગુજરાત વૈદ્યમંડળના અધ્યક્ષ તરીકે રહેલા તેવા ગઢડાના ખ્યાતનામ વૈદ્ય મુ. શ્રી ક્રિપાશંકર ન. ભટ્ટને લઈને અમો મોરૂકા પારામાંથી સોનું બનાવવાનો પ્રયોગ પ્રત્યક્ષ જોવા મોરૂકા ગયા. ત્યાં રોકાયા. ભગતબાપાને પ્રયોગ કરી બતાવવા વિનંતિ કરી તો તેમણે વાડીમાં જ ભટ્ટી કરી બકડિયામાં માટીનું વાસણ મૂકી પારાને સંસ્કાર આપવા માંડ્યા. પારાને અષ્ટ સંસ્કાર આપવાની વિધિ કરી. અંતમાં જુદી જુદી વનસ્પતિઓનો ભૂકો નાખીને પાંચ કલાક બાદ ત્યાં જ પારાનું બંધન કરી અમારી હાજરીમાં સોનું બનાવ્યું. સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. એમણે અગાઉ એક વાર પારાનું સોનું બનાવેલું, જે પ્રાયોગિક વેચાણ માટે વેરાવળ મોકલેલું. સાવ સોનું નહીં પરંતુ અમુક કેરેટ સોનું થયેલું. તેઓ સોનું બનાવી કમાવાની વૃત્તિ રાખતા નહીં પરંતુ માત્ર પ્રયોગ કરી બતાવવાનું રાખેલું. અમારા ગયા પછી રાજકોટના વૈદ્ય શ્રી ડાહ્યાભાઈ પટેલ પણ એમને મળવા ગયેલા. ભગતબાપા સાવ સાદાઈથી રહેતા. દર્દીઓને દવા વગેરે નિ:શુલ્ક આપતા. જવા-આવવા બસ-ભાડાના પૈસા પણ આપતા. એમ છૂટથી ઉદારતાથી વૈદ્યક વિદ્યા દ્વારા લોકસેવા કરતા. તેઓનું સમગ્ર જીવન બાળપણથી જ પ્રભુમય અધ્યાત્મથી રંગાયેલું હતું. તેઓને આંબાવાડીની મોટી આવક છતાં સાદું સરળ નિઃસ્વાર્થ જીવન ઉપરાંત ઉદારવૃત્તિને કારણે છૂટથી નાણાં વાપરતા. ગરીબોને, જરૂરવાળાને સહાય કરતા. તેઓ પતંજલિ યોગ - અષ્ટાંગ યોગના પણ અભ્યાસી હતા. તેઓ ધ્યાન, પ્રાણાયામ આદિ યોગક્રિયા કરતા પરંતુ સ્વરોદય સાધનામાં તેઓ તજજ્ઞ રહેલા. સ્વરોદય-શ્વાસોશ્વાસનું આધ્યાત્મિક વિજ્ઞાન છે. જે સૂર્યનાડી (પીંગળા) અને ચંદ્રનાડી (ઇડા) ઉપરાંત મધ્યસ્થ નાડી સુષુમણા પર આધારિત છે. તેઓ આ નાડીવિદ્યા સ્વરોદયથી ગર્ભવતી સ્ત્રીના ગર્ભમાં પુત્ર છે કે પુત્રી તે કહી શકતા હતા. એવા ઘણા સફળ પ્રયોગો તેમણે કરેલા. દર્દીનો રોગ મટશે કે નહીં એટલે કે સાધ્ય અથવા અસાધ્ય છે કે નહીં તેઓ સ્વરોદય વિજ્ઞાન-વિદ્યાથી કહી શકતા, પરંતુ દર્દીઓ જાણીને નિરાશ થાય તેથી એ સ્વરોદયનું વિજ્ઞાન તેઓએ અજમાવવાનું બંધ કરેલ. તેમને તેમના જીવનના અંતનો ખ્યાલ આવી ગયો. તેમણે એ માટે સગાંવહાલાં, મિત્રો, સ્વજનોને મોરૂકા બોલાવી લીધા અને નિધન પછી શી શી ક્રિયા કરવી તે બધું પુત્રાદિને સમજાવેલ. અંતિમ ૨૪ કલાક તેપણે ધ્યાનસમાધિમાં ગાળ્યા અને જાહેર કર્યા મુજબ પોતાની વાડીમાં જ છેલ્લા શ્વાસ લીધા. તેઓ ઈશ્વરી શક્તિમાં માનનારા પવિત્ર આત્મા હતા. જેમણે પોતાની જાતને અને આખાય કુટુંબને સ્વાતંત્ર્ય સંગ્રામમાં હોમ્યું. શ્રી વજુભાઈ શાહ સૌરાષ્ટ્ર પુણ્યભૂમિની કૂખે કેટલાક મહાન મનીષીઓ પાક્યા છે, જેમ કે અહિંસાના પૂજારી પૂ. ગાંધીજી, આર્યસમાજના દેશભરમાં ફેલાવો કરનાર સ્વામી શ્રી દયાનંદજી, વર્ષો સુધી કોંગ્રેસના મહામંત્રી તરીકે કામ કરનાર, ઠરાવોના ઘડવૈયા શ્રી બળવંતરાય મહેતા, ગાંધીજીના તબીબ તરીકે જાણીતા ગાંધીભક્ત તબીબ ડૉ. જીવરાજ મહેતા, સ્ત્રીઓ, બાળકો અને વનવાસીઓના પુનર્વસવાટની કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરનાર શ્રી પુષ્પાબહેન મહેતા. આ સિવાય અનેક Jain Education Intemational Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ સ્વપ્ન શિલ્પીઓ. મહાનુભાવો પાક્યા તેમાંના એક મહાનુભાવ હતા શ્રી અને રાષ્ટ્રભાષાનું જોમ વધારવામાં વિશેષ રહ્યો. વજુભાઈ શાહ. વર્ષો સુધી તેઓએ દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં શ્રી વજુભાઈ શાહ સારા લેખક, વક્તા તેમ જ સંગઠક યોદ્ધા થઈને કામ કર્યું, એટલું જ નહીં પરંતુ એમનું આખુંય (ઓર્ગેનાઇઝર)માં નિપુણ ગણાતા. દેશી રજવાડાંની લડતોમાં કુટુંબ દેશની આઝાદી મેળવવામાં હોમાયું. વર્ષો સુધી સ્વાતંત્ર્ય બહાર રહીને અનેક લડતો જેવી કે રાજકોટ લડત, ધ્રાંગધ્રાસંગ્રામમાં સક્રિય ભાગ લીધો. તેમના ભાવનગરના ખાખરેચી લડત, વળાની લડત, લીંબડીની લડત અને પછીની નિવાસસ્થાનનું નામ હતું “ઇન્કિલાબ'. મૂળ ભાવનગર હિજરત, જૂનાગઢની પ્રજાલડત અને પાછળથી રચાયેલ આરઝી જિલ્લામાં એક શિક્ષકના ઘરે જન્મેલ તેજસ્વી યુવાન અને હકૂમત વગેરેમાં તેઓએ સક્રિય જ નહીં પરંતુ આગળ પડતો પ્રખર રાષ્ટ્રપ્રેમી વક્તા. એમણે મીઠાસત્યાગ્રહથી માંડીને ભાગ લીધો અને સફળ થયા. એમના જીવનનું મહત્ત્વનું પ્રદાન '૪૨ની આખરી આઝાદીની લડત કરેંગે યા મરેંગે'માં સક્રિય તે આઝાદી બાદ લોકજાગૃતિ લાવવાનું તેમ જ લોકોને ભાગ લીધો. જેલવાસ ભોગવ્યો. સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંના લોકશાહીમાં જાગ્રત રહી, સ્વરાજ્ય પછી સ્વરાજધર્મ કેમ રાજવીઓ, ઠાકોરો અને દરબારોના જુલ્મો સામે ઠેરઠેર નિભાવવો અને સર્વોદયવિકાસ કેમ સાધવો એ રહેલ. લડતના મંડાણ મંડાયાં. તેમાં તેઓએ કાઠિયાવાડ રાજકીય ખાદીગ્રામોદ્યોગના વિકાસમાં એમનો અનન્ય ફાળો રહ્યો અને પરિષદમાં રહી એવી લડતોમાં પણ ભાગ લીધો અને છેલ્લે તેઓ વર્ષો સુધી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાજકોટના પ્રમુખ ૨૨૨ રજવાડાં ભાંગીને સૌરાષ્ટ્ર રાજ્યનું એકમ રચાયું. પણ રહ્યા. રાષ્ટ્રભાષાના પ્રચાર માટે તેઓએ જબરું અભિયાન સૌરાષ્ટ્ર રાજ્યની સરકારની રચના થઈ તેમાં પણ તેઓ એ ચલાવ્યું. પંચાયત અને સહકારી ક્ષેત્રે નવા ચીલા પાડ્યા. તેઓ સમયના સૌરાષ્ટ્ર રાજ્યના અગ્રણી અને પાછળથી મુખ્યપ્રધાન જીવ્યા ત્યાં સુધી અંત સુધી લોકસેવક તરીકે લોકોનાં બનેલા શ્રી ઢેબરભાઈ (ઉ. ન. ઢેબર)ના સાથીદાર સલાહકાર સુખદુઃખની પ્રવૃત્તિઓના માર્ગદર્શક તેમ જ હામી બની રહ્યા. રહ્યા. તેઓ વર્ષો સુધી રાજ્યનાં, રાષ્ટ્રનાં ઉત્પાન કાર્યો માટે તેમનો રાષ્ટ્રીય ઉત્થાનમાં મોંઘેરો ફાળો રહ્યો. તેઓ સ્વાશ્રયી લોકોને સ્વરાજ્ય મળ્યા પછીનો ધર્મ સમજાવવા રાજકોટમાં જીવન અને આયુર્વેદ, નૈસર્ગિક ઉપચાર પદ્ધતિમાં માનનારા સેનેટોરિયમ ખાતે નિવાસ કરીને ત્યાગી દરબાર શ્રી ઉપરાંત પોતે પણ કુદરતી જીવન જીવનારા હતા. આમ છતાં ગોપાળદાસ દેસાઈ, શ્રી ભક્તિલક્ષ્મીબા તેમ જ શ્રી તેઓ પાછલી જિંદગીમાં વારસાથી મળેલ અસ્થામાથી ઢેબરભાઈની વચ્ચે રહ્યા. તેમનાં પત્ની હાલના (૨૦૦૬) હેરાન પરેશાન થઈ ગયા હતા. સદાય હસતા, દરિદ્રનારાયણને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાજકોટનાં પ્રમુખ શ્રીમતી ઉપયોગી થતા અને ચુસ્ત દેશપ્રેમી મરજીવા હતા. એમના જયાબહેન શાહે પણ દેશના સંગ્રામમાં તેમ જ આઝાદી જીવનમાં અનેક અનુકરણીય બનાવો બનેલા. યુવાનો માટે મેળવવામાં મહામૂલું યોગદાન આપ્યું છે અને આપી રહ્યાં છે. પ્રેરણાદાયી રહ્યા. શ્રી જયાબહેન શાહ સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભામાં - પૂ. ગાંધીજી અગાઉના સમયમાં રાજકોટ આવનાર ચૂંટાઈને શિક્ષણ ખાતાના પ્રધાન બનેલાં. બે વખત તેઓ હોઈ, તેમને મળવા તેઓ ભાવનગરથી રાજકોટ ગયા. વર્ષો વેરાવળ-સોમનાથની બેઠક ઉપરથી લોકસભાના સભ્ય તરીકે પહેલાંની આ વાત છે. રાજકોટના મોઢ વણિક છાત્રાલયમાં ચૂંટાઈ આવ્યાં. તેમણે બાળકોના ઉત્થાનમાં, કલ્યાણકારી કામો ઊતર્યા. ગાંધીજીને તેઓ મળ્યા. વિષય હતો દેશી રાજ્યોકર્યા અને હજુયે કરી રહ્યાં છે. રજવાડાંના રાજવંશીઓના જુલ્મોથી પ્રજાને કેમ બચાવવી તેમ શ્રી વજુભાઈ શાહનું આખું કુટુંબ ખાદીધારી અને જ જુલ્મોનો સામનો કરવા પ્રજાને કેમ લડાયક બનાવી જાગૃત સમાજસેવામાં મોખરે. ચુસ્ત ગાંધીભક્ત શ્રી વજુભાઈ શાહ કરવી વગેરે. રાજકોટથી પાછા ફરતાં ભાવનગર રેલવે સ્ટેશને કાઠિયાવાડ રાજકીય પરિષદની દેશી રાજ્યોની પ્રજામાં જાગૃતિ ઊતર્યા. તે સમયે ટેલિફોન જેવાં સાધન પ્રચલિત ન હતાં. લાવવામાં સક્રિય રહેવા ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સ્ટેશને કોઈ ઘોડાગાડી કે બીજું વાહન ન મળ્યું તો તેઓ સમિતિના મહામંત્રી પણ રહ્યા. ગુજરાત રાજ્યના સહકારી બિસ્ત્રો-થેલો ખભા પર, માથા પર મૂકીને પોતાના ઘરે ચાલતાં ખાતાના પ્રધાન પણ રહ્યા. એમનો ફાળો વહીવટી કામો કરતાં ચાલતાં ચારેક કિ.મી. દૂર ગયેલા. યુવાનોને તેઓ વારંવાર સંગઠન અને સુધારણામાં, યુવાનોને આગળ લાવવામાં રાષ્ટ્રપ્રેમ કહેતા કે સેવકમાંથી નેતા બનવું હોય તો જાતમહેનત Jain Education Intemational Page #395 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૩૭૯ જિંદાબાદની જેમ આવો બધો પરિશ્રમ કરવો પડે. તેઓ આમ શ્રી વજુભાઈ શાહનું જીવન ઉત્તમ, આદર્શમય, ભૂતપ્રેત કે વહેમ-વળગાડના સખત વિરોધી હતા પરંતુ વર્ષો અનુકરણીય અને પુણ્યવંતું હતું. પહેલાં જ્યારે અમદાવાદ શહેર એટલું વિકસ્યું ન હતું, બધે ગરીબાઈમાં જીવીને પણ ગુરુએ આપેલી ત્રણ ઝાડપાન અને ઝાડી જેવું હતું ત્યારે ગૂજરાત વિદ્યાપીઠથી પ્રતિજ્ઞા એમણે પાળી! ગાંધીઆશ્રમ જતાં તેમને ચરિતરનો પરચો જોવા મળેલો. (એમ તો સ્વ. નાનાભાઈ ભટ્ટનું દ. આફ્રિકાના પ્રવાસ દરમ્યાન શ્રી મથુરદાસ જે મકાનમાં ઊતરેલા ત્યાં તેમને પણ ચરિતરનો પરચો થયેલો ગુરુએ કહ્યું, “બેટા, હું જ્યોતિષનું જ્ઞાન અને મંત્રવિદ્યા જે તેમની આત્મકથા “ઘડતર અને ચણતર'માં ઉલ્લેખ થયેલો આપું છું, તે તો જ સાધ્ય થશે જો એની સાથે નીચેની ત્રણ છે. તેઓ પોતે મંત્રવિદ્યાના જાણકાર સાધક હતા. પ્રતિજ્ઞાઓ બરાબર પાળી બતાવીશ.......નહીંતર બધું જ્ઞાન | શ્રી વજુભાઈ શાહ સર્વધર્મમાં માનનારા, માનવતાવાદી ફોક જવાનું. માટે મારું કહેવું માન્ય છે? જવાબમાં જૂનાગઢના હતા. હરિજનસેવાનું પણ વળગણ હતું અને એથી તેઓએ શ્રી રહીશ, રળવા માટે મુંબઈ આવેલા લુહાણા સટોડિયા શ્રી હરિભાઈ રાણાભાઈ (ચમાર), શ્રી ટપુભાઈ વાઘેલા (ભંગી), મથુરાદાસે કહ્યું, “હા, બાપુ હા મને માન્ય છે અને વચન શ્રી મનહર ચાવડા (વણકર) વગેરેને રાજ્યની વિધાનસભામાં આપું છું કે હું એ પાળી બતાવીશ.....પાળીશ જ” અને ચૂંટાઈ આવવાના પ્રયત્નોને ટેકો આપેલો. હરિજન છાત્રાલયો, જૂનાગઢમાં “મથુરાબાપા' તરીકે ખ્યાત થયેલા જ્યોતિષનું શાળાઓ, બાલવાડીઓ સ્થપાય તેમાં સક્રિય રસ લીધેલો. જાણકાર એ પીઢ પુરુષને સૌ કોઈ ઓળખતું થયું. આ શ્રીમતી જયાબહેન શાહે વર્ષોથી ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ મથુરાદાસનો ભૂતકાળ જાણવા જેવો છે. નશાબંધી મંડળ, હાથસાળ મંડળ વગેરે પ્રજાકીય મંડળોમાં આ શ્રી મથુરાદાસ યુવાન વયે મુંબઈમાં રળવા ગયા ઊંચા સ્થાને રહી લોકોપયોગી પ્રવૃત્તિઓ કરી છે. તેઓએ તે સમયે સટ્ટો ખૂબ રમાતો હતો, તો પૈસાની લાલચમાં શ્રી અમેરિકાના પ્રવાસે જઈ ત્યાંની સામાજિક સંસ્થાઓમાં મથુરાદાસ ઠક્કર પણ સટ્ટો રમવા લાગ્યા. એમાં જીતે તેમ જ સંચાલનનો અભ્યાસ કર્યો. હાલ તેઓ લોકભારતી સણોસરાના હારે પણ. દર વખતે તેઓ હારશે કે જીતશે તે જાણવા એકના અધ્યક્ષ છે. તેઓએ “સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકો અને લડતો’ આઠ ગણા થાય તે માટે લગાવવાનો નંબર (આંકડો) જાણવા પર વિશદ્ અભ્યાસ અને માહિતીસભર ગ્રંથ પ્રગટ કર્યો છે. તેઓ પાયધૂની મુંબઈમાં પડાવ નાખી રહેલા એક સાધુને આજે તે ગ્રંથ ઇતિહાસનો ભાગ બની રહ્યો છે (એ મળવા અવારનવાર જતા. મોટાભાગે સાધુ તો આંકડો આપે, ગ્રંથરચનામાં આ નોંધના લેખક શ્રી વજુભાઈ વ્યાસે પણ એ સટ્ટામાં આવે. એમ શ્રી મથુરાદાસ પૈસેટકે સુખી થવા માહિતી મેળવવામાં સહાય કરી છે.). સૌરાષ્ટ્ર રચનાત્મક લાગ્યા. પૈસા કમાય, તેમાંથી સાધુને આપવા જાય પરંતુ સાધુ સમિતિ, રાજકોટના મુખપત્ર “સ્વરાજધર્મ' (પાક્ષિક)ના એનો સ્વીકાર ન જ કરે. સૌપ્રથમ તંત્રી હતા શ્રી વજુભાઈ શાહ, એ પછી તંત્રી બન્યા એમ કરતાં કરતાં એક દિવસ એ સાધુએ મથુરાદાસને શ્રી મનુભાઈ પંચોળી (દર્શક) અને છેલ્લે (૨૦૦૯) હાલ તંત્રી સમજાવ્યું કે જ્યોતિષમાં, મંત્રતંત્રમાં શ્રદ્ધા હોય તો એ તને છે. શ્રી જયાબહેન શાહ. દેશના રાજકારણના આંતરપ્રવાહોના શીખવાડું. એ શીખીને લોકોની સેવા કરી શકાશે પરંતુ એનો તેઓ ચુનંદા અભ્યાસી છે. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના, ઉપયોગ કરી કમાવાનું નથી. અંધાપો દૂર કરવા ઠેર ઠેર નેત્રયજ્ઞો કરતા સંસ્થાના તેઓ અધ્યક્ષ છે. સક્રિય સેવા આપી રહ્યાં છે. સ્વ. શ્રી વજુભાઈ સાધુએ મથુરાદાસને ત્રણ પ્રતિજ્ઞાઓ પાળવા સમજાવ્યું : શાહની પુણ્યતિથિ ૧૧મી જાન્યુઆરી પર છેલ્લાં ૨૯ વર્ષથી પ્રતિજ્ઞા (૧) જે કાંઈ જ્યોતિષમાં જોવા મળે તે વાત શ્રી ગ્રામસ્વરાજ્ય મંડળ સેવા ટ્રસ્ટ તરફથી ગાંધીભક્તો- અન્ય કોઈને કહેવી નહીં. સમાજસેવકોને પારિતોષિક તેમ જ સમ્માનપત્ર એનાયત પ્રતિજ્ઞા (૨) જે કાંઈ જ્યોતિષના વર્તારા સંબંધે કાંઈ કરવામાં આવે છે. ૧૫થી વધુ મૂલ્યનિષ્ઠ લોકસેવકોને આવાં પણ નાણું, ચીજ, વસ્તુ લેવી નહીં. પારિતોષિક–સમ્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રતિજ્ઞા (૩) જ્યોતિષ જોવરાવવા ગમે તે સમયે આવે Jain Education Intemational Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ત્યારે જ એ જોઈ દેવું, ના પાડવી નહીં. આ પછી શ્રી મથુરદાસ પોતાના વતન જૂનાગઢમાં આવ્યા અને જ્યોતિષ જોવા માંડ્યા. જૂનાગઢના બંગડી બજારમાં એમનું મકાન, નીચે બે દુકાનો, જે ભાડું મળે તેમાંથી ગુજરાન ચલાવે. પોતે મેડી ઉપર રહે. આખો દિ, હીંચકા ખાય અને પછી ખાધા કરે. તેમ જ આખો દિવસ નવરા પડે એટલે ગુરુએ આપેલ મંત્ર મનમાં બોલ્યા કરે. એમને કોઈ સંતાન ન થયું. પતિપત્ની બંને મોજથી રહે અને સવારથી સાંજ સુધી જે કોઈ પૂછવા આવે તેને બેસાડીને સમય મુજબ સમયકુંડળી કાઢીને તત્કાળ પરિણામ જણાવે. ન કહેવા જેવી બાબત હોય તો આડકતરી સમજ આપે અથવા આડકતરું કહેવાનું રાખે. અમારા જૂનાગઢમાં લાગલગાટ છ વર્ષના વસવાટ દરમ્યાન અમારા મિત્ર અને ત્યાંના વૃદ્ધાશ્રમના સંચાલક શ્રી વિનુભાઈ રાણાની સાથે મુ. શ્રી મથુરબાપાને અવારનવાર મળીએ. અમો એટલે હું અને વિનુભાઈ એમને ત્યાં બેઠેલા, દરમ્યાન એક સોની પૂછવા આવ્યા. કહે 'મારે પૂછવું છે’– એથી અમો ઊભા થઈ ગયા. ચાલવા માટે પરંતુ અમો તો એમના આત્મજન હોઈ અમને બેસાડ્યા. સોનીએ પૂછ્યું, “બાપા, મારો પુત્ર મુંબઈ મોટી રકમ લઈ દાણચોરીથી સોનું લેવા ગયો છે. ત્યાંથી સોનું લઈને નીકળી ગયાને ૨૪ કલાક થયા છતાં એના કોઈ વાવડ નથી તો બાબાનું શું થયું તે જોઈ આપો.” મથુરાબાપાએ ઘિડયાળ સામે જોયું અને સમય માપીને છોકરાનું નામ પૂછી સમય કુંડળી કાઢી અને ફલાદેશ જોયો. જોઈને ગંભીર બની ધીમેથી કહ્યું કે “ઈશ્વરને ઈષ્ટદેવને પ્રાર્થના કરો કે છોકરો સુખરૂપ ઘેર પાછો ફરે.” પૂછનાર સોનીની વિદાય પછી મથુરાબાપાએ નિસાસો નાખ્યો કે છોકરો જીવિત નથી, આ જગતમાં નથી. તેઓએ બીજે દિવસે મુંબઈના અખબારમાં વાંચ્યું કે વસઈની ખાડી કિનારે એક મડદું મળ્યું છે. તેના ખિસ્સાના પાકિટના કાગળ પરથી જાણ્યું કે તે જૂનાગઢના સોનીનો પુત્ર હતો. વસઈ ને પુલ પરથી ટ્રેન પસાર થતી વખતે જ એની પાસેથી સોનું લઈને એને બારીમાંથી ખાડીમાં ફેંકી દીધેલ. બીજો પ્રસંગ : એ સમયે ભાવનગર વિધાનસભાની ચૂંટણી. કોંગ્રેસ આગેવાન શ્રી. બળવંતરાય મહેતા સામે ત્યાંના સમાજવાદી યુવાન શ્રી પ્રતાપ શાહ ઊભેલા. ચૂંટણી પૂરી થયા સ્વપ્ન શિલ્પીઓ પછી મથુરાબાપાને પરિણામનું પૂછ્યું. બાપાએ કહ્યું કે શ્રી બળવંતરાય મહેતા મોટા ગજાના નેતા હારી જવાના. પરિણામ આવ્યું ત્યારે શ્રી બળવંતરાય મહેતાની હારના સમાચાર મળ્યા. મથુરાબાપાએ સમય-કુંડળી કાઢીને આ આગાહી કરેલ જે સાચી પડી. ત્રીજો પ્રસંગ : અમારા સાથી અધિકારી શ્રી કાંતિલાલ ત્રિવેદી (નામ ફેર કરેલ છે). પુત્રીનાં લગ્ન લેવાયાં. પુત્રી અને ભાવિ પતિ વચ્ચે પત્રવહેવાર ચાલ્યો. એનાથી પુત્રી નારાજ રહેવા લાગી. એથી શ્રી મથુરાબાપાને આમ થવાનું કારણ પૂછ્યું. બાપાએ સમયકુંડળી કાઢીને કહ્યું કે “દીકરીનાં ભલે લગ્નનું નક્કી થયું પરંતુ દીકરીનાં લગ્ન થાય એમ કુંડળીનો ફળાદેશ નથી. લગ્ન થવાનાં નથી એટલું જ નહીં પરંતુ કાયમી થવાની જોગવાઈ નથી અને થયું એમ જ. પુત્રીના ભાવિ પતિ મુંબઈમાં સાથે કામ કરનારી સાહેલીને પરણી ગયો. લગ્ન નિષ્ફળ ગયાં એટલું જ નહીં પરંતુ એ પુત્રીનાં લગ્ન વર્ષો પછી હજુયે થયાં નથી અને એ પુત્રી વર્ષામાં વિનોબા આશ્રમમાં રહી આવ્યા પછી પૂનામાં હાલ કોઈ સંતનો આશ્રમ સંભાળે છે. આમ શ્રી મથુરાબાપાએ વર્ષો સુધી વિનામૂલ્યે જ્યોતિષનું કામ કર્યું અને નિર્વાહ માત્ર દુકાનના ભાડાથી મળતી રકમથી ચલાવ્યો. વર્ષો સુધી ગરીબાઈમાં રહ્યા પરંતુ ગુરુની ત્રણ પ્રતિજ્ઞાઓ બરાબર પાળી બતાવી. રામભક્ત હનુમાનજીની જેમ રતુભાઈએ આખુંય મંદિર ઊંચકાવીને અક્ષયગઢમાં સ્થાપ્યું! શ્રી રતુભાઈ અદાણી રામાયણમાં એક પ્રસંગ છે કે લક્ષ્મણજી બેભાન અવસ્થામાં મુકાયા ત્યારે ભગવાન શ્રી રામે સેવક હનુમાનજીને ઔષધ લેવા વનમાં મોકલ્યા પણ હનુમાનજી ઔષધ લેવા ગયા ત્યારે લક્ષ્મણજી માટે ક્યું ઔષધ લઈ જવું તેની ભાંજગડમાં પડવાથી પછી તેમણે આખોય વનસ્પતિઓનો ડુંગર ઊખેડીને શ્રીરામ પાસે ખડો કર્યો. એવો અદ્ભુત પ્રસંગ રચનાત્મક ક્ષેત્રના અનન્ય ચુસ્ત ગાંધીભક્ત સેવક શ્રી રતુભાઈ અદાણીએ પ્રધાનપદમાંથી નિવૃત્ત થયા પછી આચર્યો. તેમણે પોતાના માનવંતા સાથી, ગુજરાત રાજ્યના એક વખતના મુખ્ય મંત્રી શ્રી જીવરાજ મહેતાની સ્મૃતિમાં ગુજરાતમાં પોરબંદર, જૂનાગઢ પાસે અક્ષયગઢ અને અમરેલીની ડુંગરમાળમાં ભવ્ય એવાં મોટાં દવાખાનાંઓ સ્થાપ્યાં. એમાં અક્ષયગઢ તો તેમણે Page #397 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૩૮૧ કેશોદ (જૂનાગઢ જિલ્લા)ની નજીક ડુંગરમાળના કિનારે નવું જ નગર વસાવ્યું. સૌરાષ્ટ્રમાં ક્ષયનું એક માત્ર દવાખાનું જિંથરી- સોનગઢ પાસે રહેલું છે. ત્યાં આબોહવાને પરિણામે ક્ષયના દર્દીઓ જલદી સાજાસારા થાય છે, પર્યાવરણ એટલું સૂકું અને અનુકૂળ. એવું જ એક ક્ષયરોગનું માત્ર દવાખાનું શ્રી રતુભાઈએ કેશોદ નજીકમાં વસાવ્યું અને એનું નામ અક્ષયગઢ-ક્ષયરોગનો નાશ કરનાર ગઢ. આખું નગર જ અસંખ્ય નિવાસસ્થાનો પાકા પથ્થરનાં ઊભાં કરી, મોટું દવાખાનું જુદાજુદા દર્દીઓ માટેના વોર્ડ, બગીચા, તબીબી ક્વાટર્સ, કાર્યકરક્વાટર્સ, મહેમાનગૃહ, જળવિધુત, સેનિટેશન – એમ લગભગ પાંચ કિલોમીટરમાં નવું જ નગર-અક્ષયગઢ વસાવ્યું અને ક્ષયના દર્દીઓને પ્રવેશ આપી ક્ષયનિવારણનું અભિયાન શરૂ કર્યું. આ નવા નગર માટે લાખો રૂપિયાનાં દાન મેળવ્યાં. પરંતુ આ નગરમાં દેવમંદિર નહોતું તો શ્રી રતુભાઈએ બુદ્ધિ દોડાવી હળવદ પાસેના એક ગામના પાદરમાં અવાવરું પરંતુ ભવ્ય નકશીથી બંધાયેલું શ્રી શંકરનું મંદિર હતું, અપૂજ હતું. શ્રી રતુભાઈએ ગામલોકોની સહમતીથી આખુંય મંદિર ઊંચકીને અક્ષયગઢમાં સ્થાપ્યું. મૂળમંદિરના એક-એક પથ્થર ઊખેડીને તેને નંબર આપવામાં આવ્યા. એમ એ સ્થળે આખુંય મંદિર જેમનું તેમ ઉખેડવામાં આવ્યું અને એ મંદિરના એકે એક પથ્થર ઈટો જેમની તેમ અક્ષયગઢ લાવી ત્યાં હૂબહૂ મૂળમંદિર જેવા જ મંદિરનું સ્થાપન કર્યું અને ભગવાન શ્રી શિવની પ્રતિમાનું ધામધૂમથી સ્થાપન કરી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આવાં તો શ્રી રતુભાઈએ એમના જીવન દરમિયાન અનેક મહાન કાર્યો કર્યા. માનવજાતની બહુ મોટી સેવા કરી. તેઓ દેશના એક પ્રખર રચનાત્મક કાર્યકર શિલ્પી બની રહ્યા. એમના સેવાકાર્યની શરૂઆત અમરેલી જિલ્લાના શેત્રુંજી નદીને કિનારે આવેલા તરવડા ગામેથી થઈ. યુવાન સાથીદારોને ભેગા કરી ચર્માલય શરૂ કર્યું. નિર્જીવ ચામડાનાં ચંપલ આદિ બનાવ્યાં. ખેતીની જમીન લઈ જાતખેતી કરી જેને ઋષિખેતી કહે છે. ખાદી ગ્રામોદ્યોગના કામ માટે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની સ્થાપનામાં મંત્રી બની રહ્યા. ગાંધીજીએ પ્રબોધેલાં રચનાત્મક કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું. મોટી ઉંમરે લગ્ન કર્યા. શ્રી ગાંધીજીના ભત્રીજા શ્રી નારણદાસ ગાંધીના કુટુંબમાં પરણ્યા. સૌરાષ્ટ્ર રાજ્યની રચના સમયે તેઓ ખાદી ગ્રામોદ્યોગ અને પંચાયતના તેમ જ સહકારી વાહન વહેવારના ક્ષેત્રના મંત્રી તરીકે પસંદ થયા. તેમાં તેમણે આગવી સૂઝથી નવા ચીલા પાડ્યા. રતુભાઈને એક બહેન અને એક ભાઈ બહેનને અમરેલીના મોટા લીલિયામાં પરણાવેલ. મોટાભાઈ શ્રી જેઠાલાલભાઈ વર્ષોથી રાજકોટ રહેતા. રતુભાઈનું કાર્યક્ષેત્ર આમ તો આખુંય સૌરાષ્ટ્ર, પરંતુ જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ ખાતે એમણે વસવાટ રાખેલો. ખાદીધારી, શરીરે ભરાઉં, નમણા અને મજબૂત બધૂકા. નાનપણમાં એમને સ્વામી વિવેકાનંદજીનો રંગ લાગ્યો અને આખુંય જીવન રચનાત્મક કાર્યો દ્વારા ગરીબોની સેવામાં ગાળ્યું. તેમને બહોળો મિત્ર, સાથીઓનો સમૂહ, એમના જીવનમાં અભુત ઘટનાઓ બની સૌરાષ્ટ્ર સરકારમાં વાહનવ્યવહાર ખાતાના પ્રધાન બન્યા. સહકારી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાની દૃષ્ટિએ એમણે શ્રી લલ્લુભાઈ શેઠ સ્થાપિત કંડલાવિભાગ વાહનવહેવાર સહકારી મંડળીને કુંડલાની આસપાસના રૂટ (માગ) આપ્યા, તો શિહોરના ખાદી કાર્યકર શ્રી ચંદ્રશંકર યાજ્ઞિકે શિહોરની આસપાસના રૂટ સહકારી ધોરણે માગ્યા, પરંતુ કેટલાક નિયમોને આધીન એ રૂટ ન મળ્યા એટલે અન્યાય થયો માની ભાવનગરના બેતાજ બાદશાહ જેવા દુઃખભંજક સર્વોદય આગેવાન શ્રી આત્મારામભાઈ ભટ્ટને ફરિયાદ કરી. શ્રી ભટ્ટ અન્યાય નિવારવા આમરણાંત ઉપવાસ પર ઊતરી ગયા અને તેય રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન શ્રી રતુભાઈની સામે એમના જ રાષ્ટ્રીય શાળાના નિવાસસ્થાને. શ્રી રતુભાઈના ઘરમાં જ આમરણાંત ઉપવાસ! રતુભાઈએ એમને માટે સગવડવાળો ઓરડો કાઢી આપ્યો. આત્મારામભાઈ થેલીમાં એક જોડી કપડાં, ટુવાલ અને પીવાનો પ્યાલો લઈને રતુભાઈના ઘરમાં જ આસન પાથરીને બેસી ગયા. રતુભાઈ એમને દાતણ આપે, મોં ધોવા જળ આપે, સાથે પ્રાર્થનામાં બેસે, સાથે કાંતવા બેસે, સાથે માળા ફેરવવા બેસે એમ આખો દિ મૌન રાખી આત્મારામભાઈની સેવા કરે. કપડાં પણ ધોઈ–સૂકવી સંકેલી આપે. બંનેમાંથી કોઈ બોલે નહીં. મૌન રાખે, પ્રાર્થના કર્યા કરે. આસપાસના પડોશીને એમ કે રતુભાઈને ત્યાં આત્મારામભાઈ મહેમાન બનીને રહ્યા છે, એથી રતુભાઈએ ગમેતેવાં કામ છોડી થયેલા કહેવાતા અન્યાયની બીના સમજાવી, જવાબમાં રતુભાઈએ બસ વ્યવહારના રૂટ ન અપાયાનાં કારણો, કાયદાકાનૂન સમજાવ્યા. આત્મારામભાઈને વાત ગળે ઊતરી અને કહેવાતા Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ સ્વપ્ન શિલ્પીઓ અન્યાયમાંથી મુક્ત થઈ ઉપવાસ છોડી રતુભાઈના હાથે જ ઊંચા અને પહેરવેશમાં ઝબ્બો, ધોતિયું, ઝબ્બા ઉપર મોસંબીનો રસ પી પારણું કર્યું અને પછી સાથે બેસી ભોજન લાંબો કોટ, માથે પાઘડી અને પગમાં દેશી જોડા. સફેદ વસ્ત્રો લીધું. આ બનાવનો હું સાક્ષી હતો. સૌરાષ્ટ્રના પ્રધાનમંડળ પહેરતા. ઉંમર વધ્યા પછી રૂપેરી હાથાવાળી પાતળી લાકડી સિવાય આ વાત કોઈ જાણતું નહીં. આવા તો અનેક બનાવો અને ખભા ઉપર સફેદ એસ. રૂઆબભેર ચાલે. વ્યક્તિત્વ એમના જીવનમાં બનેલા છે. દીપી ઊઠે, ગળામાં રુદ્રાક્ષના ઝીણા પારાની માળા. ૮૦ એમણે નશાબંધી મંડળ, પછાત વર્ગ બોર્ડ ખાદી વર્ષની ઉંમર વધ્યા પછી એમને જોયા તો તેઓ એવા જ ગ્રામોદ્યોગ બોર્ડ, પંચાયત બોર્ડ, સહકારી બોર્ડ એમ સ્ટેચ્યટરી રૂઆબદાર ! બોડૅ, મંડળો લોકોનાં કામ છૂટથી કરી શકાય એટલે સ્થાપ્યાં. અતિ વિદ્વાન, સંસ્કૃતનું અગાધ જ્ઞાન એટલે એ સમયે તેઓ બહારવટિયા ભૂપતના આમંત્રણથી નિશસ્ત્ર ગીરના અમદાવાદના અખંડાનંદ ગ્રંથ પ્રકાશન તરફથી આયુર્વેદના મૂળ જંગલમાં મળવા ગયા, પરંતુ ડરપોક ભૂપત ન મળ્યો. સંસ્કૃતમાંથી ગુજરાતીમાં તરજૂમો કર્યા પછી ગ્રંથો પ્રગટ થતા, જૂનાગઢની આરઝી હકૂમતમાં ચુનંદા સેવકો લોકોનું લશ્કર તેમાં કેટલાક સંસ્કૃત શ્લોકોનો અર્થ ન બેસે તો એમને ઊભું કરી અનેક મોરચે જૂનાગઢના બાબીવંશનો સામનો કર્યો. પૂછવાનું રખાતું. સૌરાષ્ટ્ર-ગુજરાત વૈદ્ય સભાના તેઓ પ્રમુખ જૂનાગઢના નવાબે જ્યારે રાજ્યને પાકિસ્તાનમાં ભેળવી દેવાની ચૂંટાયેલા. આમ તો આયુર્વેદ વિજ્ઞાનમાં મુખ્ય બે શાખાઓ છે વાત કરી ત્યારે એમણે અસંખ્ય સાથીઓ, ખાદી ગાંધી- : (૧) કાષ્ઠ ઔષધો-હર્બલ ઔષધો. ઝાડપાન વેલાવૃક્ષ ભક્તોની સેવા કરી, અસ્પૃશ્યતાનિવારણ, નશાબંધી વગેરે વનસ્પતિઓમાંથી બનતી આયુર્વેદની દવાઓ (૨) બીજી પ્રવૃત્તિઓ વિકસાવી. જૂનાગઢમાં લોકસાહિત્ય વિદ્યાલય સ્થાપ્યું. શાખા તે રાસાયણિક ઔષધો, જેમાં પારો તેમ જ સોનારૂપાની વડાપ્રધાન શ્રી ઈદિરા ગાંધી સાથે વાંધો પડવાથી નવો રાજકીય ભસ્મો, અન્ય ભસ્મો, રાસાયણિક દ્રવ્યો વગેરે. રાસાયણિક પક્ષ સ્થાપ્યો. છેલ્લે ડાયાબીટીસના રોગે એમનું હૃદય બંધ ઔષધોમાં ખૂબ કાળજી રાખવી પડે અને ઔષધોના નિર્માણનું પાડ્યું અને સરકારી માનપાન સાથે વિદાય લીધી. પ્રાયોગિક જ્ઞાન હોવાનું અતિ આવશ્યક રહે. વૈદ્ય શ્રી તેઓએ આયુર્વેદને રગેરગમાં ઉતારી શતાયુ ક્રિપાશંકર આ બંને શાખાના ઔષધ નિર્માણમાં તજજ્ઞ હતા પરંતુ તેમનો વધુ ઝોક કાષ્ઠ ઔષધ તરફનો રહેતો. જીવવાનો સંકલ્પ પૂર્ણ કર્યો. - પથ્યાપથ્ય પાલનના તેઓ અતિ આગ્રહી, ચુસ્ત તેમ જ વૈધ ક્રિપાશંકરભાઈ ગમે તે રોગમાં ગમે તે સ્થિતિએ પથ્યપાલન ગંભીરતાથી સૌરાષ્ટ્રમાં સ્વામીના ગઢડામાં બ્રાહ્મણકુળમાં જન્મેલા દર્દીઓ પાસે કરાવતા. તેઓ કહેતા કે આયુર્વેદમાં ઔષધોનું વૈદ્યો પેટના રોગની સફળ ચિકિત્સા માટે જાણીતા છે. હરડે જેટલું મહત્ત્વ છે એટલું જ પથ્યપાલનનું મહત્ત્વ છે. વૈદ્ય તરીકે એ જ કુળના વૈદ્ય શ્રી પ્રભાશંકરભાઈ ભટ્ટ પણ રોગીઓની દવા કરતી વખતે પથ્યપાલન ચુસ્ત રીતે થાય તો જાણીતા છે. એવા જ પ્રખ્યાત વૈદ્યો વંશપરંપરાગત વૈદું જ તેઓ દવા સારવારમાં આગળ ધ્યાન આપે. પથ્ય ન પાળે કરવામાં વલ્લભીપુર પાસેના નાના એવા ગામ પચ્છેગામના તેની લગીર દવા ન કરે. પથ્ય પાલનનું પૂછીને જ દર્દી સાથે પ્રશ્નોરા કુળમાં થઈ ગયા. પચ્છેગામ એ શિક્ષણશાસ્ત્રી શ્રી આગળ ચિકિત્સાની વાત કરે. નાનાભાઈ ભટ્ટનું સાસરું. આજે તો ગઢડામાં કે પચ્છેગામમાં પોરબંદરના એક બહુ જ મોટા ઉદ્યોગપતિને કોઈ એવા મોટા ગજાના આયુર્વેદના જ્ઞાતા વૈદ્યો મળવા મુશ્કેલ છે. કારણે જળોદર થયું. જળોદરની સારવાર ભલભલા વૈધની ગઢડામાં જન્મેલા છેલ્લા વૈધ તો શ્રી ક્રિપાશંકર ભ. ભટ્ટ. તેઓ કસોટી કરતી હોય છે, પરંતુ પેટના રોગનિવારણમાં ગઢડાના વર્ષોથી અમદાવાદની સારંગપુર પીપળિયા પોળમાં રહેતા અને વૈિદ્ય એટલે વૈદ્ય શ્રી ક્રિપાશંકરભાઈ નિષ્ણાત ગણાય. એટલે છેલ્લે કેન્સર-ચિકિત્સા માટે જાણીતા બન્યા પછી મુંબઈ જળોદરની ચિકિત્સા કરવા શ્રી ક્રિપાશંકરભાઈને પોરબંદર બોરીવલી ખાતે રહેતા, પરંતુ એમનું આયુર્વેદના પ્રચારનું ક્ષેત્ર તેડાવ્યા. પોતાના બંગલામાં જ દર્દીએ રહેવા ખાવા-પીવાની હતું સૌરાષ્ટ્ર- અમરેલી ખાતે વર્ષમાં ત્રણ-ચાર વખત આવતા સવલતો કરી આપી. વૈદ્ય કહે એ એ ઔષધો લાવી, ખરલ રહેતા. કરાવી, ઉદ્યોગપતિ દર્દીને આપવા માંડ્યા. ઔષધોની સાથે Jain Education Intemational Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ સ્વપ્ન શિલ્પીઓ પથ્યનું કડકાઈથી પાલન કરવાનું હતું. દર્દીની શારીરિક સ્થિતિ સુધરતી રહી. વૈધ કાંટે તોળી તોળીને પ્રવાહી આહાર આપે. એમાં કાંઈ ફેરફાર ન થાય એની ચોક્સાઈ રાખે. એમાં દર્દીનું જળોદર (પેટમાં પાણીનો ભરાવો થવાનો અસાધ્ય ગણાતો, કાળજીથી દવા ન કરાવાય તો મરણ નિપજાવતો ભયંકર રોગ) મટતું જતું હતું, પરંતુ ઘરનાં સભ્યોની લાગણી કે વહાલને કારણે દર્દીને જે પથ્ય આહાર અપાતો હતો તેમાં વૈદ્યને પૂછ્યા સિવાય વધારો કર્યો અને તે ય વૈદ્યને અંધારામાં રાખીને, પરંતુ તેની વિપરીત અસર થાય એવું પૂછપરછમાં વૈદ્ય શ્રી ક્રિપાશંકરભાઈએ જાણ્યું અને જાણ્યા પછી પથ્યપાલનમાં ગરબડ થઈ રહી છે તેવું પાકું જાણ્યા પછી વૈદ્ય શ્રી ક્રિપાશંકરભાઈએ પોતાના ઉતારામાંથી સામાનની ગાંસડી પોટલીવાળી, બિસ્ત્રાને ખભે નાખી, દર્દીને કે દર્દીના સગાંવહાલાંને પૂછ્યા સિવાય નિવાસ્થાન છોડી રસ્તા પર ચાલી નીકળ્યા અને ભાડે ગાડી કરીને સીધા રેલવે સ્ટેશને પહોંચી ગયા, કારણ એ હતું કે અપથ્ય આહારથી જળોદર ન મટે અને ન મટવાને પરિણામે દર્દીની સ્થિતિ વણસે અને એથી પોતાને તો ઠીક પણ આયુર્વેદને અપજશ મળે. દર્દીનાં સગાં પાછળ દોડીને વૈદ્યને મનાવવા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ સ્ટેશનેથી પુનઃ પાછા ન જ ફર્યા. સારવારની ફી પણ ન લીધી. આવા હતા પથ્યપાલન કરાવનાર શ્રી ક્રિપાશંકર વૈદ્ય! પાછળથી તેઓ “દાદા વૈદ્યને નામે દર્દીઓમાં ઓળખાતા રહ્યા. આ શ્રી ક્રિપાશંકરભાઈએ શતમ્ ની શરઃ |સો શરદ ઋતુ જીવવાનો સંકલ્પ કર્યો હતો અને વાતચીતમાં તેઓ કહેતા કે આયુર્વેદના તજજ્ઞ વૈદ્ય લાંબું નીરોગી જીવે તો જ સાચો વૈદ્ય ગણાય. તેઓએ જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષ કેન્સર રોગની ચિકિત્સાના સંશોધનમાં, વાચનમનનમાં ગાળ્યાં અને તેમણે એવું શોધી કાઢ્યું કે અબુંદ કે ગાંઠ–એ કેન્સરનું સ્વરૂપ નથી. તેમણે અસંખ્ય પ્રાચીન ગ્રંથોના અભ્યાસ પછી શોધ્યું કે માનવીને પ્રમેહ (જે ૨૦ જાતના અસાધ્ય પીડાકારી રોગપેદા કર્યા છે.) થયા પછી પ્રમેહનું વિકૃત સ્વરૂપે જે લગભગ દસ (૧૦) પ્રકારની પિટીકાઓ છે તે જ કેન્સરનું સ્વરૂપ છે. આ પિટીકાઓ જ કેન્સર કરનારી છે. આયુર્વેદમાં એવી દસ પિટીકાઓ છે (૧) શરાવિકા (એવીથીઅલ કાર્સિનોમા) (૨) કચ્છપિકા (કાર્સિનોમાં સિરહસ) (૩) જાલિની (વેક્યુલર રાઉન્ડ સેલ્સ સારકોમા) (૪) વિનતા (કારબંકલ) (૫) અલજી (સાર્કોમા) (૬) પુત્રિણી (એપિડરમોઈડ કાર્સિનોમા) (૭) વિદારિકા (એડીનો સારકોમા) (૮) વિદ્ધધિકા (ડીપ સીટેડ એમ્બેસ) (૯) મસૂરિકા (૧૦) સર્પપિકા (એક્સિથોમાં ડાયાબીટીક કોરમ). આ દસ પિટીકાઓની સારવારમાં એમણે ૧૧ ઉપક્રમો બતાવેલા છે. (૧) આલેપ : લેપ કરવો (૨) પરિપેક : કવાથથી ધારાવાહી કરવી (૩) અત્યંગ : ૧૦૦ વખત ધોયેલા ઘીનું માલીશ (૪) વિશ્લાપન : સોજાને ચોળવો (૫) ઉપનાહ : ઔષધોની પોટલીનો શેક કરવો (૬) સ્નેહન : ઔષધ ધૃતથી સ્નેહન કરવું (૭) પાચન (૮) વિસ્રાવણ : શસ્ત્રક્રિયા ૯) વેદ (૧૦) વમન અને (૧૧) વિરેચન : આ બધી ક્રિયાઓ માટે તેઓએ પ્રાચીન આયુર્વેદના ગ્રંથો ફંફાળી અનેક ઔષધો શોધી કાઢ્યાં. વૈદ્ય ક્રિયાશંકર દાદાએ કેન્સર ઉપર ‘આયુર્વેદિક ડાયગ્નોસીસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ કેન્સર’ આ કેન્સરના ઉપચાર અંગે અમોએ વૈદ્ય શ્રી બાલકૃષ્ણભાઈ દવે સાથે સવિસ્તર ચર્ચા કરેલી. તેમણે આ સંશોધનને અનુમતિ આપી ઉપયોગી ગયું હતું. આ કેન્સર અંગે જેમણે જેમણે ઔષધ–નિર્માણ કે સંશોધન કરેલ છે તેમને બધાને એક યા બીજા સ્વરૂપે કેન્સર થયાં છે. અતિ ચિંતન-અર્ધ જાગૃત અવસ્થામાં એ નિર્માણનું કારણ બને છે. વૈદ્ય ક્રિપાશંકરભાઈને છેલ્લી અવસ્થામાં પોતાને કેન્સર થયું. તે તેમણે હાથલા થોરનાં ઝીંડવાં અને પોતે શોધેલાં ઔષધોથી મટાડ્યું. તેઓએ પાછલી અવસ્થામાં મુંબઈ બોરીવલી ખાતે કેન્સર રોગ-ચિકિત્સા માટેનું ક્લિનિક શરૂ કરેલ અને મુંબઈમાં અસંખ્ય કેન્સર-દર્દીઓની જાતે સારવાર કરેલ. સૌરાષ્ટ્રમાં તથા મુંબઈમાં તેઓએ કેન્સર–ઉપચારના પ્રચાર માટે. શિબિરો અને નિદાનકેમ્પો રાખેલા. તેમણે અમરેલી, રાજકોટ તેમ જ અનેક સ્થળોના વૈદ્યોને કેન્સરસારવાર પ્રત્યક્ષ કરી બતાવી સમજાવી. આવા મોટા ગજાના વૈધ છતાં તેઓ પારામાંથી સોનું બનાવવાનો પ્રયોગ જાણકાર મોરૂકા સ્થિત વૈદ્ય વેલજીબાપા ભગત પાસે પ્રત્યક્ષ જોવા-જાણવા મોરૂકાગીર અમારી સાથે આવેલ અને આખો દિવસ રોકાઈને ભગતબાપાએ પારામાંથી સોનું નિર્માણ કર્યું તે જોયું. તેઓ પૂરાં સો (૧૦૦) વર્ષ સંકલ્પ મુજબ જીવ્યા અને વિદાય પામ્યા. Jain Education Intemational Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ગાંધીજી અને ગાંધી–સેવા કાજે એમણે આખુંય જીવન અર્પણ કર્યું. છગનલાલ જોષી રાષ્ટ્રપિતા ગાંધીજી પાસે નિકટમાં રહેનારાઓમાં શ્રીમતી આભા ગાંધી, શ્રી મનુબહેન, શ્રી કનુભાઈ ગાંધી, શ્રી કિશોરલાલભાઈ મશરૂવાળા, શ્રી પ્યારેલાલજી, શ્રી મહાદેવભાઈ દેસાઈ તેમ જ સાબરમતી આશ્રમમાં મૂળ દ્વારકાના રહીશ પરંતુ લાંબા સમયથી રાજકોટમાં રહેતા શ્રી છગનલાલ ન. જોષી પણ હતા. આ શ્રી છગનલાલ જોષી ઘણો સમય પૂ. ગાંધીજીના મંત્રી તરીકે પણ કામગીરી બજાવતા હતા. ગાંધીજીની દાંડીકૂચ થઈ તેમાં પણ તેઓ સામેલ હતા. બાદ વર્ષો સુધી તેમણે હરિજન સેવાનું કામ ઉપાડેલું. સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારે તેઓ રાજકોટમાં રહેતા હતા અને હરિજન આદિવાસીઓ, પછાત વર્ગોની પ્રવૃત્તિઓ વિકસે તે માટે તેમના પ્રયત્નો રહ્યા હતા. સક્રિય સેવા કરતા હતા. સૌરાષ્ટ્રના મુખ્ય મુખ્ય મંદિરોમાં હરિજનપ્રવેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે દ્વારકાધીશ મંદિરમાં હરિજન– પ્રવેશની તેઓએ આગેવાની લીધી. હિરજન સેવક સંઘના તેઓ વર્ષો સુધી માર્ગદર્શક તેમ જ દોરનાર હતા. શ્રી છગનલાલ જોષી મુંબઈની વિખ્યાત એલ્ફિસ્ટન કોલેજમાં ગ્રેજ્યુએટ થયા પછી તેમને સારી જગ્યાએ સ્થાન મળે અને ઊંચા હોદ્દા મુજબ આવક મળે એવી સ્થિતિ હતી, પરંતુ તેમણે એવા હોદ્દાની પરવા કર્યા સિવાય દેશસેવામાં ગાંધીજીની અસરથી ઝંપલાવ્યું અને ગાંધીજીનું નિવાસસ્થાન ગાંધીઆશ્રમનો વહીવટ એમણે સંભાળ્યો હતો. ગાંધીજી પાસે રહેવું તેમ જ ગાંધીજી બતાવે તે કામ કરવાનું ખૂબ મુશ્કેલીભર્યું તેમ જ કસોટી કરે તેવું હતું, તો છગનલાલ જોશી એ કસોટીમાંથી પાર ઊતરી ગયા. આમ પૂ. ગાંધીજી પાસે રહેવાની અને એમનું કામ, સેવા કરવાની અતિ આકરી કસોટી અને તાપણીમાંથી શ્રી છગનલાલ જોષી, જેઓ પાછલી ઉંમરમાં છગનબાપા તરીકે જાણીતા થયા તેઓ પસાર થયા. કહે છે કે ગાંધી–સાબરમતી આશ્રમનો સઘળો વહીવટ સંભાળતા શ્રી છગનબાપાને કૌટુંબિક કામે રાજકોટ જવાનું થયું. ગાંધીજી પાસે રજા લેવા ગયા અને કહ્યું કે શનિવારે સાંજે પાછા આવી જશે. ગાંધીજીએ રજા સ્વપ્ન શિલ્પીઓ આપી. કહ્યું કે ભલે જાઓ ને શનિવારે સાંજે અચૂક આવી જો નહીં આવો તો માનીશ કે કાં છગનલાલ આ દુનિયામાં જીવિત નથી અથવા માનીશ કે છગનલાલની ફરીથી આશ્રમમાં આવવાની ઇચ્છા જ નથી, જો કે શ્રી છગનબાપા શનિવારે સાંજે અચૂક આવી જ ગયા. શ્રી છગનલાલ જોષી ગાંધી–સાબરમતી આશ્રમનો સઘળો વહીવટ કરતા. એ માટે તેમણે ગાંધીજીની સાથે વિચારવિમર્શ કરી આશ્રમવાસીઓ માટે નિયમો બનાવ્યા હતા. દંપતી સાથે જેઓ આશ્રમમાં રહે તેમણે બ્રહ્મચર્ય પાળવાનું અનિવાર્ય હતું. આવા આકરા, અતિ આકરા નિયમો આશ્રમના હતા જે સ્વૈચ્છિક પાળવાના હતા. પૂ. ગાંધીજીએ દાંડીકૂચ પછી સાબરમતી આશ્રમ છોડ્યો અને શ્રી જમનાલાલ બજાજના કહેવાથી સેવાગ્રામ (વર્ષા) રહેવા ગયા પછી ગાંધીજીના ઇચ્છા-આદેશ મુજબ શ્રી છગનબાપાએ જીવ્યા ત્યાં સુધી હરિજનોની પછાતવર્ગોની સેવા કરી. શ્રી ઢેબરભાઈ સાથે ઘણી વખત યાત્રા કરેલી. દિલ્હી પણ રહેતા. ખાદી ગ્રામોદ્યોગ તેમ જ રચનાત્મક પ્રવૃત્તિઓને વરેલી શ્રી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાજકોટના તેઓ વર્ષો સુધી ઉપપ્રમુખ રહ્યા. અનેક રચનાત્મક પ્રવૃત્તિઓમાં છેવટ સુધી તેઓ તેમ જ તેમનાં પત્ની શ્રીમતી રમાબહેન જોષી સક્રિય રહ્યાં. સત્યવક્તા, પ્રામાણિક, મહેનતુ, ગાંધીભક્ત અને ગાંધીએ પ્રબોધેલાં સેવા કાર્યો કરતાં કરતાં પ્રથમ તેઓ અને પાછળ તેમનાં પત્ની આ જગતમાંથી વિદાય થયાં. એમની સાથે કામ કરવાનો અમોને મોકો મળેલો. હાથની નાડી જોઈને નિદાન-ચિકિત્સા કરનાર ખ્યાતનામ આધ્યાત્મિક વૈદ્ય શ્રી બાલકૃષ્ણ દવે કોઈની પણ હાથની નાડી (ઇંડા અથવા પીંગળા) જોઈને રોગનું બરાબર નિદાન કરી ચિકિત્સા કરનારા આધ્યાત્મિક વૈદ્ય હતા શ્રી બાલકૃષ્ણભાઈ દવે. બ્રાહ્મણ કુળમાં જન્મેલા, બાપદાદા શિહોર વસેલા, પરંતુ પોતે વધુ વખત રાજકોટ રહ્યા બાદ ભારતની સૌ પ્રથમ શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે જામનગર રહ્યા પછી તો તેઓ વર્ષો સુધી જામનગર જ રહ્યા. એમના જીવનમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્ત્વ પરંતુ સર્વધર્મમાં માનનારા જીવનનાં અંતિમ વર્ષોમાં તો તેમણે યોગીની જેમ ધ્યાન, Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ દવેએ કેટલાંક પુસ્તકો લખ્યાં, પ્રગટ કર્યો છે. એમના અનુભવોનો નિચોડ એ ગ્રંથોમાં દર્શાવ્યો છે. તેમનું છેલ્લું પુસ્તક રોગનું કારણ “પ્રજ્ઞાપરાધ' છે. એ આયુર્વેદની અધ્યાત્મષ્ટિના સચોટ નિદાનરૂપ છે. હૃદયરોગ ઉપર પણ તેમનું ચિંતન રહ્યું. અત્યારે આ જમાનામાં રોગનિદાન માટે અમૂલ્ય ઉપકરણો શોધાયાં છે પરંતુ જ્યારે નાડી જોઈ તપાસીને રોગનું નિદાન થતું ત્યારે શ્રી બાલકૃષ્ણભાઈ દવેનું નામ મોખરે રહેલ. ન મટે એવા હ સ્વપ્ન શિલ્પીઓ. પ્રાણાયામ, સ્વાધ્યાય આદિ ક્રિયાઓને જીવનમાં વિકસાવી. તેમના જીવન પર બે માનવીઓનો પ્રબળ પ્રભાવ. એક તે ઢેબરભાઈનો (સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ઉ. ન. ઢેબરનો) અને બીજો તે આસ્થિત પૂ. શ્રી વિમલાબાઈ ઠકારનો. શ્રી ઢેબરભાઈના કારણે તેમણે આયુર્વેદ તબીબીશાસ્ત્રની પ્રેક્ટિસ રાજકોટથી શરૂ કરી. પોતે ચુસ્ત ખાદીધારી અને ગાંધીભક્ત એટલે પ્રથમ દવાખાનું રાજકોટમાં કબાગાંધીના ડેલામાં શરૂ કર્યું અને અનેક માનવીઓનાં દુઃખદર્દમાં ભાગ લીધો. ગુજરાતના વૈદ્યોની પ્રતિષ્ઠા વધારવામાં, વૈદ્યમંડળની રચનામાં, આયુર્વેદ ઔષધોના સંશોધનમાં, તેમ જ છેલ્લે જામનગર ખાતે ભારતની સૌ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી સ્થાપવામાં એમના જીવનનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેઓ શુદ્ધ આયુર્વેદમાં માનનારા હતા. આયુર્વેદ વિજ્ઞાન અંગેનું તેમ જ વાચન જીવનના અંત સુધી રહ્યું. તેઓને આધુનિક તબીબીશાસ્ત્રનું પણ જ્ઞાન હતું તેથી તેઓ વૈદ્ય તરીકે સફળ થયા, ખ્યાતિ પામ્યા. જામનગરના મહારાણી શ્રી ગુલાબકુંવરબાને આયુર્વેદનું ભારે લઢણ. તેઓ આ વિજ્ઞાનને વ્યાપક વધારવામાં માનતાં હતાં. જામનગર રાજયમાં પણ તેમણે આયુર્વેદ વિજ્ઞાનને ખૂબ મહત્ત્વ આપ્યું. ભારતના સોલર એટલે સૂર્યતાપથી રોગ મટાડવાનું અભિયાન જામનગરમાં શરૂ થયું અને તેથી ભારતમાં એક માત્ર જામનગરમાં સોલેરિયમની રચના થઈ, જેમાં દર્દીને સૂર્યતાપ દ્વારા રોગ અનુસાર જુદા જુદા રંગના કાચ દ્વારા શેક અપાય. આવું સોલેરિયમ બીજું માત્ર જર્મનીમાં છે. વિશ્વમાં બે જ સ્થળે છે. સૂર્યકિરણો દ્વારા રંગીન કાચમાંથી સૂર્યકિરણોનો શરીરના જુદા જુદા ભાગમાં શેક આપવાની ઉપચાર પદ્ધતિ (રંગચિકિત્સા) મુજબ જામનગરમાં સોલેરિયમની યાંત્રિક રચના કરવામાં આવેલી. આવાં બધાં કારણોથી ભારતમાં પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં સ્થપાઈ. જે હેતુ અને ધ્યેયથી એ સ્થપાયેલ છે તે હેતુ અને ધ્યેય હજુ પૂરાં ફળ્યાં નથી. મુખ્ય ધ્યેય હતું આયુર્વેદ ઔષધોનું સંશોધન કરવાનું. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોનું નવીનીકરણ કરવાનું. તજ્જ્ઞ વૈદ્યોને પેદા કરવાનું તેમ જ આધુનિક રોગ મુજબ સચોટ એવા આયુર્વેદિક ઔષધોનું નિર્માણ કરવાનું, પરંતુ એમાંનું કોઈ પરિણામ દૃશ્યમાન થયું નહી. બીજી બાજુ આધુનિક વૈદ્યો પણ એલોપથી દવાનો ઉપયોગ કરે છે તેવા પ્રકારનાં ટીકાટિપ્પણ વધતાં ગયાં છે. વૈદ્ય શ્રી બાલકૃષ્ણભાઈ શ્રી બાલકૃષ્ણભાઈના જીવનનું મહત્ત્વનું પાસું તે રચનાત્મક રાજકારણ. શ્રી ઢેબરભાઈ વકીલમાંથી પ્રગતિશીલ રાજ્ય રચવામાં મુખ્યપ્રધાન બન્યા બાદ દેશની મોટી સંસ્થા અખિલ હિંદ ખાદી ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ બન્યા અને છેલ્લે તેઓ એ સમયના વડાપ્રધાન પં. નહેરુ અને સરદાર પટેલની શુભેચ્છાને પરિણામે અખિલ હિંદ કોંગ્રેસના પ્રમુખ બન્યા-એ બધી પ્રગતિ માટે શ્રી ઢેબરભાઈની આસપાસ જે ચુનંદા રચનાત્મક દૃષ્ટિ ધરાવતા વિચારવંતો હતા તેમાંના એક તે શ્રી બાલકૃષ્ણભાઈ દવે હતા. રચનાત્મક ક્ષેત્રમાં વિશેષ કરીને ખાદી ગ્રામોદ્યોગ વિકાસમાં અગ્રતમ ફાળો આપનાર સૌરાષ્ટ્ર રચનાત્મક મતિ, રાજકોટના પણ તેઓ ટ્રસ્ટી અને સલાહકાર છેવટ સુધી રહ્યા હતા. . ઊંચા, ગોરા અને ગાંધી રંગે રંગાયા ત્યારથી ખાદીનો ઝબ્બો, ધોતિયું અને તેના પર જવાહર જાકીટ, માથે ગાંધી ટોપી-એ એમનો કાયમી પહેરવેશ હતો. ચુસ્ત ગાંધીવાદી તેમ જ ખાદીધારી એના ઘરે કુટુંબમાં પણ તેઓ ખાદીનો આગ્રહ રાખતા. જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેમના ઉપર આબુસ્થિત પૂ. શ્રી વિમલાદીદીનો ભારે પ્રભાવ તો ખરો પરંતુ વારંવાર તેઓ દીદીને (તાઈને) મળવા, આધ્યાત્મિક વિચારવિમર્શ કરવા આબુ જતા. પોતાના સ્વાધ્યાયમાં પણ તેમણે અધ્યાત્મ બાજુ વિકસાવી અને તેનું જ મનોમંથન કરતા રહ્યા. વધુ સમય અધ્યયનમાં વિતાવતા. છેલ્લે એમણે લેખનકાર્ય ઓછું કરી નાખ્યું. અંગ્રેજીનું જ્ઞાન હોઈ તેઓ કુશળ અનુવાદક પણ હતા. જ્યાં જાય ત્યાં નિકટનાં સ્વજનોને મળવાનું ભૂલતા નહીં. તેમનાં પત્નીનો સ્વભાવ પણ અત્યંત ઉદાર અને દયાળુ હતો. તેમના પુત્રાદિ બધાં સુખી અને સંતોષી હતાં. પોતે સ્પષ્ટવક્તા અને સાચું કહેવાની હિંમત ધરાવતા હતા. રાષ્ટ્રીય સંગ્રામમાં, ૧૦ Jain Education Intemational Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ રાજકોટની લડતમાં તેમનો ફાળો રહ્યો હતો. તેમણે રાજકોટની લડત પર એક પુસ્તિકા પણ લખી હતી. આમ તો તેઓ ગાંધીયુગની જૂની કોંગ્રેસના કોંગ્રેસી પણ વિશેષ ગાંધીજીએ પ્રબોધેલ રચનાત્મક દૃષ્ટિ અને કાર્યના પુરસ્કર્તા રહ્યા. અષ્ટાંગ યોગ પરત્વે તેમનું ચિંતન છેલ્લી અવસ્થા સુધી રહ્યું. ધ્યાન, પ્રાણાયામ, આસન આદિ વિષયોનું તેઓ સમ્યક જ્ઞાન ધરાવતા હતા. એથી શ્રી વિમલાતાઈની યોગશિબિરમાં તેઓ અવશ્ય જોડાય. વિચારોમાં સર્વોદય, કર્મમાં રચનાત્મક, આયુર્વેદમાં શુદ્ધ આયુર્વેદ, યોગિક ક્રિયાઓના પુરસ્કર્તા એમ વિવિધક્ષેત્રે એમણે જીવનવિકાસ સાધ્યો અને લાંબું તંદુરસ્ત જીવીને તેઓ ચિરવિદાય પામ્યા. લૂંટારો વાલિયો ભીલ વાલ્મિકી ઋષિ બન્યો તેમ ખૂંખાર દિગ્વિજયસિંહ નહેરુ કુટુંબના વડીલબંધ બન્યા ! જામસાહેબ "" “લે લે બોન, માથું ખુલ્લું કર્યું, તો હવે મારા માથામાં નાળિયેર ફોડ......” એમ એક વખતના ખૂંખાર મનાતા અને પાછળથી સૌરાષ્ટ્ર રાજ્યના રાજપ્રમુખ બનેલા જામનગર રાજ્યના ભૂતપૂર્વ રાજવી જામસાહેબે તેમના રાજમહેલના ચોગાનમાં આવી, માથા પરથી હેટ ઉતારી સામે ઊભેલી મહિલાને સંબોધીને કહ્યું. એમણે ફરીથી નમ્ર ભાષામાં આહ્વાન કર્યું કે, “.......સામે શું જોઈ રહી છે બોન! મારા માથાપર નાળિયેર ફોડ અને માનતા પૂરી કર.....' સામે ઊભેલી પેલી બહેન તો ડઘાઈ ગઈ, સ્તબ્ધ બની ગઈ, ઝાડની જેમ ઊભી, ન હાલે કે ચાલે! એ મહિલા બહેનની ભારે મૂંઝવણ ઊભી થઈ. વાત એમ બની હતી કે જામનગરની એક રાજપૂત બહેને એવી પ્રતિજ્ઞા લીધી, હરસિદ્ધિ માતાના મંદિરે જઈને કે દીકરો સાજો થાય તો “હે માતા ! હું જામસાહેબના માથામાં નાળિયેર વધેરીને, ઘીનો દીવો કરી તારી પૂજા કરીશ......’ જામનગરના ભૂતપૂર્વ રાજવી જામસાહેબ આ બનાવ બન્યો ત્યારે રાજપ્રમુખપદે રહેલા અને એમના જીવનમાં રાજપ્રમુખ બન્યા પછી આમૂલગ્રાહ પરિવર્તન આવ્યું. એમને ખબર પડી કે જામનગર શહેરની રહીશ રાજપૂતાણીએ આવી રીતે જામસાહેબના માથામાં નાળિયેર વધેરવાની આસ્થા લીધેલી. એથી ખુદ જામસાહેબે એ બહેનને રાજમહેલમાં તેડાવી, ઉપર મુજબ એમની સામે સ્વપ્ન શિલ્પીઓ માથું ધરીને નાળિયેર ફોડવા કહ્યું. પ્રતિજ્ઞા પૂરી થાય એટલે જામસાહેબે એ બહેનને સમજાવ્યું કે “જો માથામાં નાળિયેર વધેરવું ન હોય તો મારા પગના અંગૂઠા પાસે નાળિયેર વધેરી, પ્રતિજ્ઞા કે આસ્થા પૂરી કર.” એથી એ રાજપૂતાણી બહેને જામસાહેબના જમણાપગના અંગૂઠા પાસે થોડે દૂર નાળિયેર વધેરીને પ્રતિજ્ઞા પૂરી કરી. આ બીના જામસાહેબે પોતે સૌરાષ્ટ્રના દુષ્કાળ સમયે ખાસ રેલવે સલૂન જોડાવી સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં દુષ્કાળ રાહત માટે પ્રવાસ ખેડેલો, સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈ સાથે પ્રવાસમાં હતા ત્યારે પત્રકારોને વર્ણવી હતી. હું પણ તે સમયે પ્રચારમાં પત્રકાર તરીકે ફૂલછાબ’ દૈનિક તરફથી જોડાયેલો. જામસાહેબે એમની બાપુની ભાષામાં ઉપરોક્ત બનાવનું વર્ણન કર્યું હતું. જામનગર રાજ્ય આમ તો સમૃદ્ધ ગણાતું. રાજવી તરીકે જામસાહેબ એ સમયે (એટલે સૌરાષ્ટ્ર રાજ્યની રચના પહેલાં) સૌરાષ્ટ્રનાં નાનાં મોટાં ૨૦૨ રજવાડાંના રાજવીઓ, દરબારો અને ઠાકોરોના વડા ગણાતા. જામસાહેબનું બ્રિટિશકાળ દરમ્યાન વાઈસરોય સાથેના સંબંધોને કારણે, દિલ્હી સાથેના સીધા સંબંધોને કારણે દેશી રાજ્યોના રાજવીઓ પર ખૂબ વર્ચસ્વ હતું. તેઓ પહેલાં કોંગ્રેસના સરદાર પટેલના ખૂબ વિરોધી હતા. એમના રાજ્યમાં એક પણ ચળવળ થાય નહીં તેવો એમનો કડપ, હુકમ હતો અને છેલ્લે તેમણે સૌરાષ્ટ્રના રાજવીઓનું જૂથ ઊભું કરેલ જેનું નામ રખાયું ‘જામજૂથ યોજના’ અને તેઓ રાજવી તરીકેના પોતાના હક્કો, હિતો છોડવા માગતા ન હતા. જામસાહેબ રાષ્ટ્રવિરોધી ઉગ્ર માનસ ધરાવતા હતા. તેમની મહેચ્છા દેશી રાજ્યોનું એકીકરણ કરી, ભારતમાં એક નવો દેશ રચવાની હતી. એથી એમણે દેશી રાજ્યોના રાજાઓ વતી ખુલ્લેઆમ આગેવાની લીધી હતી. એ માટે જામસાહેબ દરેક રાજવીઓને, દરબારોને સ્વતંત્ર અસ્તિત્વ રાખવા જોરદાર અપીલ કરી હતી. પછી જૂથ રચ્યું હતું, પરંતુ એ સમયના ગૃહપ્રધાન સરદાર પટેલ વલ્લભભાઈની દૂરંદેશી, કુનેહ, આવડત અને રાજાઓ પ્રત્યેની સહાનુભૂતિ, દયાની લાગણીથી જામસાહેબના જીવનમાં અજબનું પરિવર્તન થયું. ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને મદ્રાસના ગવર્નર બનાવ્યા. જામસાહેબને ગવર્નર કરતાંય વિશેષ પદધારક સૌરાષ્ટ્ર રાજ્યના રાજપ્રમુખ બનાવ્યા અને નાના એવા રાજ્યના રાજવી કરતાં મોટું પદ Page #403 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પ્રદાન કર્યું. જામસાહેબના વિચારોમાં પરિવર્તન થયું. લૂંટારો વાલિયો ભીલનું જેમ વાલ્મીકિ ઋષિમાં પરિવર્તન-રૂપાંતર થયું તેમ જામસાહેબનું સૌરાષ્ટ્ર રાજ્યના રાજપ્રમુખપદથી એમના પદનું રૂપાંતર થયું. રાજપ્રમુખ થવાથી તેઓ સરદાર પટેલ પરત્વે ખુશ થયા. ઓછામાં પૂરું એ સમયે ભારતના વડાપ્રધાન પંડિત નહેરુનાં જોબનવંતા રૂપાળાં, ઊંચાં પડછંદ બહેન શ્રી વિજ્યાલક્ષ્મી પંડિત યુનોમાં ભારતના ખાસ પ્રતિનિધિ તરીકે નિમાયાં તો પંડિત વિજ્યાલક્ષ્મીજીએ યુનો એટલે યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કમિટી-સલામતી સમિતિના અધ્યક્ષ તરીકે જામસાહેબની પસંદગી કરી એથી જામસાહેબ ઔર ખુશમિજાજમાં રહ્યા અને કહેતા હતા કે “શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત તો મારાં બહેન છે. She is my beloved sister. અને હું (જામસાહેબ) તેણીનો મોટોભાઈ બન્યો છું.” આમ જામનગરના રાજવી શ્રી દિગ્વિજયસિંહજી (જામસાહેબ) નહેરુ કુટુંબના વડીલબંધુ બન્યા. શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિતનું સાસરું સૌરાષ્ટ્ર એટલે રાજકોટમાં હતું. રણજિત પંડિત રાજકોટ રહેતા હતા. એમનું મકાન નિવાસસ્થાન રાજકોટમાં પરાવિસ્તારમાં હાલના ‘ફૂલછાબ’ દૈનિક અખબારના કાર્યાલયની બાજુમાં જ હતું. સુંદર નિવાસસ્થાન હતું અને એથી જ શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત અવારનવાર કહેતાં કે તેઓ તો ગુજરાતની વહુ છે. (જેમ શ્રીમતી ઇંદિરા ગાંધી કહેતાં કે તેઓ ગુજરાતની વહુ છે. શ્રીમાન ફીરોજ ગાંધી મૂળ ગુજરાતના હતા.) સૌરાષ્ટ્ર પ્રધાનમંડળના સભ્યો જામસાહેબનું ખૂબ માન સાચવતા. વિશેષ કરીને મુખ્યમંત્રી શ્રી ઉ. ન. ઢેબરને રાજપ્રમુખ શ્રી જામસાહેબ સાથે સારું એવું બનતું. એકબાજુથી જમીન– સુધારણા, જેમાં ગરાસદારોને, દરબારોને જમીન છોડવાની સ્થિતિ, કારણ ખેડે તેની જમીન-એ સિદ્ધાંત સૌરાષ્ટ્ર સરકારે સ્વીકાર્યો. બીજી બાજુ ભૂપત બહારવટિયો અને એમના સાથી ડાકૂઓ ખેડૂતોનાં ઉપરાઉપરી ખૂન કરવા માંડ્યા અને આ ખૂનામરકીમાં કેટલાક રાજવંશીઓનો સીધો કે આડકતરો સાથ હોવાનું સાબિત થયું, જેમાં ધ્રોળ ઠાકોર ઉપરાંત જામનગરનાં મહારાણી શ્રી ગુલાબકુંવરબાનું (જામસાહેબનાં રાણીનું) નામ સંડોવાયું–એવા કપરા સંજોગોમાં પણ સૌરાષ્ટ્ર રાજ્યના મંત્રી– મંડળના છેવટ સુધી રાજપ્રમુખ જામસાહેબ સાથે સુખદ અને હર્યાભર્યા સંબંધો છેવટની ઘડી સુધી રહ્યા હતા એનું શ્રેય જાય છે શ્રી ઢેબરભાઈને. અષ્ટાંગ યોગનું સાતમું પગથિયું ધ્યાનસાધના એમણે સિદ્ધ કર્યું. શ્રી મા કુંદનમા ૩૮૭ માનવીના સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રાચીનકાળથી મુનિશ્રી પતંજલિએ માનવજાતને યોગનું શાસ્ત્રપ્રદાન કર્યું છે, એમાં મુખ્યત્વે છે અષ્ટાંગ યોગ. યોગનાં આઠ અંગો જેવાં કે (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ. એ સ્વસ્થ જીવન માટેનાં ઉતરોત્તર પગથિયાં છે, જેમ કે સીડી પર ઊંચે ચડવા એક પછી એક પગથિયું ચડવું જોઈએ, એક સામટો ઠેકડો મારીને ઊંચે ન ચડાય, તેવું અષ્ટાંગ યોગનું છે. અષ્ટાંગ યોગની વિસ્તૃત સમજણ નીચે મુજબ છેઃ અષ્ટાંગ યોગનાં આઠ અંગોમાંથી પ્રથમ પાંચ અંગો યમ, નિયમ, આસન અને પ્રાણાયામ, પ્રત્યાહાર એને બહિરંગ કહે છે, જ્યારે બાકીનાં ત્રણ અંગો ધારણા, ધ્યાન અને સમાધિને અંતરંગ કહે છે. બહિરંગની સાધના મુખ્યત્વે આરોગ્યમય, સ્વસ્થ જીવન માટે છે. જ્યારે આગળ વધીને અધ્યાત્મજીવન માટે ધારણા, ધ્યાન અને સમાધિ છે. બહિર્ડંગમાં મુખ્યત્વે આસન અને પ્રાણાયામ છે. શરીર જો સ્વસ્થ હોય તો જ ધારણા, ધ્યાન અને સમાધિ તરફ આગળ વધવાનું અનુકૂળ ગણાય. આજકાલ આસન ઉપર વધુ ધ્યાન અપાય છે, એ જરૂરી ગણાય, પરંતુ એથીય વધુ જરૂરી છે પ્રાણાયામ, કારણ શ્વાસ એ જ જીવન છે. શ્વાસ બંધ તો માનવીનું જીવન સમાપ્ત થાય છે. વળી શ્વાસમાં પણ ઈશ્વરનો વાસ છે. પ્રાણાયામના ઘણા પ્રકારો છે તેમાં મુખ્યત્વે (૧) ભસ્તિકા, (૨) કપાલભાતિ, (૩) બાહ્યકપાલભાતિ-૨, (૪) અનુલોમ–વિલોમ, (૫) ભ્રારિ, (૬) ઉજ્જાઈ, (૭) ઉગ્રંથ અને ૐ પ્રાણાયામ. આધ્યાત્મિક જીવન માટે છે ધારણા એટલે મનને, ચિત્તને સ્થિર કરવું. ચિત્તને ધીમે ધીમે સૂક્ષ્મ તરફ લઈ જવું. શ્વાસ અને ચિત્તને (મનને) પરસ્પર સંબંધ છે. ચિત્તને સ્થિર કરવા પ્રાણાયામ સાધના કરવી રહી. ચિત્ત સ્થિર થાય પછી આવે છે ધ્યાન. સીધા ધ્યાન પર જવાનું સહેલું નથી. મન ભટકતું હોય તો ધ્યાન ન લાગે. ધ્યાનમાં ચિત્તની એકાગ્રતાની ખૂબ જરૂર છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ | ગુજરાતમાં એક મોટા ગજાના ધ્યાનયોગી થઈ ગયા. એમનું નામ જ મધુસૂદનદાસજી ધ્યાનયોગી મહારાજ. તેઓએ આબુના પહાડોમાં રહી ધ્યાનયોગની સાધના કરી અને પછી ગુજરાતમાં અસંખ્ય સાધકોને ધ્યાનની દીક્ષા આપી. આજે શ્રી ધ્યાનયોગી મહારાજ જીવિત નથી, પરંતુ એમના મુખ્ય સાધક-ઉપાસક અને વર્ષો સુધી શ્રી ધ્યાનયોગી મહારાજ પાસેથી યોગનું જ્ઞાન મેળવેલ, વિશેષ કરીને ધ્યાનમાં ઉચ્ચત્તર સાધના મેળવેલ મા શ્રી કુંદનબા હાલ અમદાવાદના પ્રગતિનગર વસેલાં છે. એમણે વર્ષો સુધી ધ્યાનની સાધના કરી છે. તેઓ ધ્યાનમાં બેસે ત્યારે અનેક બાબતો દશ્યમાન થાય છે અને જે કોઈ પ્રશ્નો પૂછવામાં આવે તેના સાચા જવાબ મળે છે. તેઓ સોની જ્ઞાતિનાં છે. તેમના પતિનું નામ છે શ્રી ઠાકોરભાઈ પારેખ. ગાંધીજીએ સ્થાપેલ નવજીવન સંસ્થામાં શ્રી ઠાકોરભાઈ પારેખ સેવા આપતા. હાલ નિવૃત્ત છે. અમદાવાદના પ્રગતિનગરના છેડા પર નિર્ણયનગરના બ્લોક નં. પાંચમાં તેઓ રહે છે. તેઓ સાધકને શક્તિપાત કરે છે. એમના ગુરુ ધ્યાનયોગી શ્રી મધુસૂદનદાસજીએ માં શ્રી કંદનમાને શક્તિપાતના વિધિવિધાનનું જ્ઞાન આપીને સાધકને શક્તિપાત કરવાની અનુમતિ આપી છે. તેઓ એમનું પારદર્શક અને પવિત્ર જીવન ધ્યાનસાધનામાં વિતાવે છે. લાંબા લગ્નજીવન પછી સંતાન ન થતી સ્ત્રીઓને તેઓ ધ્યાન કરીને મંત્ર આપે છે, જે સફળ થાય છે. તેઓ સુખી ઘરનાં છે. નિઃશુલ્ક કલ્યાણકારી સલાહ અને માર્ગદર્શન આપે છે. સમાજમાં, સંસારમાં એમની ધ્યાનયોગી તરીકેની પિછાણ છે. એક સાધક શ્રી માં કુંદનમાને મળવા બહાર ગામથી આવેલ. તેમની પાસે મા કુંદનમાનું સરનામું લખેલું કાગળ ખિસ્સામાં હતું, પરંતુ રેલવે સ્ટેશનેથી ઊતરતાં સરનામાનો કાગળ પડી ગયો, તો હવે શું કરવું? ક્યાં જવું? આગંતુકે મનમાં પ્રાર્થના કરી અને આગળ ચાલવા માંડ્યું. અમદાવાદના આશ્રમરોડ ઉપર આવતાં સાધકે ગૂજરાત વિદ્યાપીઠ પાસે કુંદનમાનું યાદ રહેલું નામ આપીને પૂછપરછ કરી પરંતુ કોઈએ કુંદનમાનું ઠેકાણું આપ્યું નહીં, તેથી આંગતુક ગુજરાત વિદ્યાપીઠની ગલીમાં ગયા અને ત્યાં નવજીવન કાર્યાલમાં પૂછપરછ કરી તો મા કુંદનમાંનું ઠેકાણું ત્યાંથી મળ્યું. આવા બનાવમાં ધ્યાન દ્વારા મા કુંદનમાએ સાધકને માર્ગદર્શન કર્યું. ધ્યાનથી આવા બનાવમાં કુદરત જ માનવીને સ્વપ્ન શિલ્પીઓ આગળનો માર્ગ બતાવે છે. કોઈ ચીજવસ્તુ ગુમ થઈ ગઈ હોય, પડી ગઈ હોય કે ચોરાઈ ગઈ હોય તો સાધકો મા કંદનમાને પૂછે છે. એ પછી માં ધ્યાન લગાવે તો ચીજવસ્તુ ક્યાં પડી છે તેનું સ્થળ કે પ્રતીતિ તેમને થાય છે. શ્રી મા કુંદનમા શરીરે ભારે છે, બેઠી દડીનાં છે, ગોરાં છે અને સ્વભાવે હસમુખાં છે. એમને કોઈ જાતિભેદ કે ઊંચનીચનો ભેદ નથી. એમનું જીવન સરળ બાળક જેવું નિર્દોષ રહેલું છે. તેઓ બાળકો, કુટુંબ સાથે રહે છે. આખો દિવસ નિયત સમયે ધ્યાનની સાધના કરે છે. સાધકોનાં ઓળખીતાઓનાં સુખદુઃખમાં ભાગ લે છે. તેમને બે પુત્રો અને બે પુત્રીઓ છે, બધાં સુખી સ્વસ્થ છે. ૨૦૦૬ના વરસમાં એમના પુત્રાદિ કુટુંબનાં સભ્યોએ પોતાનાં માતાપિતા એટલે મા કુંદનમાં અને પિતા શ્રી ઠાકોરભાઈનું પૂજાવિધિ સાથે સમ્માન કર્યું હતું. તે પ્રસંગે બધાં ઓળખીતાં તેમ જ સગાંવહાલાં, સ્વજનો વગેરેને તેડાવી ઉત્સવ કર્યો હતો, તેમ જ સમૂહભોજન કર્યું હતું. મુંબઈ, સુરત, નવસારી, વલસાડ તેમ જ બીજા સ્થળેથી આ ઉત્સવમાં ભાગ લેવા મહેમાનો અને આમંત્રિતો મોટી સંખ્યામાં આવ્યાં હતાં. એ પહેલાં ૨૦૦૫માં પોતાના લંડનના સાધકોના આમંત્રણથી તેઓ એક મહિના માટે લંડન ગયાં હતાં. ત્યાં તેમણે ધ્યાન એટલે કે જીવનમાં શાંતિ, સુખ, સુમેળ સ્થાપવા માટેની યોગક્રિયા પ્રત્યક્ષ સમજાવીને બતાવી હતી. મા શ્રી કુંદનમાના પતિ નવજીવન સંસ્થામાં કામ કરતા હતા ત્યારે એમના ગુરુ ધ્યાનયોગી શ્રી મધુસૂદનદાસ મહારાજ એમના અન્ય ભક્તોના આમંત્રણ છતાં મા શ્રી કુંદનમાને ત્યાં જ ઉતારો રાખતા. સંકડાશ હોય તો પણ ભક્તનો ભાવ જોઈને ત્યાં જ ઊતરવાનું પસંદ કરતા. શ્રી ઠાકોરભાઈ પારેખ એટલે મા શ્રી કુંદનમાના પતિ પણ ધ્યાન ધરવામાં પારંગત છે. હાલ તેઓ નિવૃત્ત થઈને મોટા પુત્ર શ્રી વિજયકુમાર પારેખની સાથે રહે છે. તેઓ શિવામ્બ ઉપચાર પદ્ધતિના પ્રખર હિમાયતી છે અને રોજ પોતાના સ્વાથ્ય માટે અચૂક શિવામ્બનું પાન, માલીશ, નસ્ય આદિ ક્રિયામાં ઉપયોગ કરે છે. આ માટે તેઓ એમના નિવાસ નજીકના પ્રગતિનગર બાગમાં અચૂક શિવામ્બુ માલીશ કરવા ખુલ્લી જગ્યા અને તડકામાં આવી બેસી સૌ જુએ એમ માલીશ Jain Education Intemational Page #405 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ કરે છે. સાથોસાથ શિવામ્બુ ઉપચાર પદ્ધતિનો પ્રચાર કરે છે. એમનું આ કાર્ય જોઈને સંખ્યાબંધ માનવીઓ–સ્રીઓ અને પુરુષોએ શિવામ્બુ–ઉપચાર સ્વસ્થજીવન માટે સ્વીકાર્યા છે. તેઓ માને છે કે શિવામ્બુ-ઉપચારથી શરીરમાં કાયમી સુખાકારી જળવાશે. એ રોજ-રોજ બગીચામાં ફરવા અથવા વ્યાયામ કરવા આવનારાંઓને વ્યક્તિગત રીતે આ સમજ આપે છે. એમની આ નિર્દોષ અને બિનખર્ચાળ ક્રિયાને અનુસરનારા સંખ્યાબંધ માનવીઓ છે અને એની સંખ્યા વધતી જાય છે. તેઓ ભલા, માયાળુ, પારદર્શક અને બીજાના સુખે સુખી થનાર, બીજાના દુઃખે દુ:ખી થનાર છે, વળી ચુસ્ત ગાંધીભક્ત હોઈ ગાંધીજીના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી યથાશક્તિ અનુસરે છે. તેઓનું વાચન આરોગ્યમય નૈસર્ગિક જીવનથી કેમ જીવવું એ દૃષ્ટિનું એટલે બને એટલું કુદરતમય જીવન જીવવાનું છે. આમ મા શ્રી કુંદનમા અને શ્રી ઠાકોરભાઈ તેમનો સમગ્ર પિરવાર પરદુઃખભંજક છે. શિવામ્બુ–ઉપચાર પદ્ધતિના પ્રચાર પાછળ આખું આયખું ગાળ્યું શ્રી અમરશીભાઈ ખારેચા નહોતા એ તબીબ કે નહોતા એ વૈદ્ય પરંતુ અમેરિકામાં વસ્યા પછી પણ એમનું જ્ઞાન, વિજ્ઞાન, સમજ તેમ જ અનુભવ કોઈ પણ તબીબ કે વૈદ્યની બરોબરી કરી શકે એટલું વિશાળ અને વ્યાપક હતું. તેઓની જીવન જીવવાની પદ્ધતિ પણ અલૌકિક અને વિશિષ્ટ હતી. વિજ્ઞાનપ્રચૂર દેશ અમેરિકામાં પુરુષાર્થથી એકલે હાથે ખૂબ કમાયા, કમાતા રહ્યા પરંતુ તેમને થયું કે ભારત જેવા ગરીબાઈમાં સબડતા દેશમાં દુઃખદર્દનિવારણ માટે શિવામ્બુ ઉપચાર પદ્ધતિ શ્રેષ્ઠ છે, જેના તેઓએ પોતાની જાત ઉપર તેમ જ સ્વજનો પર પ્રયોગો કર્યા અને સફળતા મળવા લાગી. એ હતા શ્રી અમરશીભાઈ ખારેચા. જોડિયા (જિ. જામનગર)માં જન્મ્યા અને સગાસંબંધીઓ બધાં રાજકોટમાં એટલે રાજકોટ એમનું કાર્યમથક બની રહ્યું. તેમના પુત્રો અમેરિકામાં બાપના ધંધામાં પારંગત થયા. પુત્રીઓને રાજકોટ તેમ જ વડોદરા જ્ઞાતિમાં પરણાવી. એમનાં પત્ની પ્રથમથી જ રાષ્ટ્રપ્રેમી અને રાષ્ટ્રીય શાળા રાજકોટ સાથેનો એમનો પુરાણો સંપર્ક. આમ બધી વાતે તેઓ સુખી, પરંતુ જીવન જીવવાની પોતાની નિજી પદ્ધતિ. અમેરિકામાં રહેવા છતાં ટ્રીઝના પાણી કે ફ્રીઝમાં મુકાયેલ ૩૮૯ ચીજો ન વાપરે. કોઈ પણ ઠંડાં પીણાં ન પીએ, તેના વિરોધી. બને ત્યાં સુધી પંખો પણ ન વાપરે. ખુલ્લા આકાશ નીચે સૂવામાં માનનારા. આહાર તદ્દન સાદો. કુદરતી જીવન જીવવાની અદ્ભુત લગની અને એ મુજબ જ તેઓ અમેરિકા જેવા દેશમાં પણ રહ્યા. તેમનું અંગ્રેજી જ્ઞાન સારું એટલે ડૉ. આર્મસ્ટ્રોંગનું ‘વોટર ઓફ લાઇફ', ગાંધીજીના એક સમયના ૬. આફ્રિકાના સાથી શ્રી રાવજીભાઈ પટેલનું ‘માનવમૂત્ર’ પુસ્તક (જેની ૧૪થી વધુ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે) તે વાંચ્યું. બીજું સાહિત્ય વાંચ્યું. ઉપરાંત રોગનિવારણ અંગે તેઓએ પોતે પોતાની જાત ઉપર પ્રયોગો કર્યા. તેઓ ભારતમાં ગુજરાતમાં શિવામ્બુ એટલે સ્વમૂત્ર ઉપચારનો બહોળો ઉપયોગ થાય એમ ઇચ્છતા હતા. એ માટે જરૂરી એટલી મૂડી ખર્ચવા પણ તૈયાર હતા. એથી તેમણે શિવામ્બુ ઉપચારની વાત વડોદરા ‘ભૂમિપુત્ર’ (પાક્ષિક)ના સંપાદક અને જાણીતા સર્વોદય અગ્રણી શ્રી જગદીશભાઈ શાહને મળ્યા અને શિવામ્બુ-ઉપચારની વાત એમને ગળે ઉતરાવી. આ પછી તો શિવામ્બુ-ઉપચાર અને સંશોધન મંડળની વડોદરા ખાતે સ્થાપના થઈ. ‘શિવામ્બુ’નામનું સાયિક વડોદરાથી શરૂ કરાવ્યું અને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિવામ્બુ સંમેલનો, સેમિનારો, શિબિરોની ઝુંબેશ શરૂ થઈ અને લોકોને પોતાનાં દર્દ મટાડવાની એક તદ્દન નવી, સાદી, સરળ, સુલભ ઉપચાર-પદ્ધતિ મળી. = ‘શિવામ્બુ’એ ભારતની પુરાણી ઉપચાર-પદ્ધતિ છે. શિવામ્બુ એટલે શિવ + અંબુ માનવમૂત્ર. આયુર્વેદના ગ્રંથોમાં રોગનિવારણ માટે માનવમૂત્રના ઉલ્લેખો છે. એમ તો માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના મૂત્રથી કેટલાક રોગ મટે છે તેવા ઉલ્લેખો છે, જેમાં ગાયનું મૂત્ર-ગોમૂત્ર મુખ્ય છે. વળી સાધુ-સંતો સંયમિત જીવન માટે, વાસનાઓ પરનો કાબૂ મેળવવા માટે અમરોલી (માનવમૂત્ર)નું પ્રાશન કરે છે અને એ પણ ભારતની પુરાણી પરંપરા છે. એ બધી દૃષ્ટિએ શિવામ્બુના પ્રચારમાં વધુ અને વધુ લોકોએ રસ લેવા માંડ્યો. ગુજરાતમાં ગામડે–ગામડે એનો પ્રચાર થવા માંડ્યો. એમાં કેટલાક અનુભવી નામાંકિત તબીબો અને વૈદ્યોએ પણ ખરા દિલથી સાથ સહકાર આપવા માંડ્યો એટલે શિવામ્બુની ઝુંબેશે ઝડપ વધારી. અમરશી ખારેચા અને એમના સાથીદારો, અનુયાયીઓ વગેરેની ઇચ્છા હતી કે રાજકોટમાં શિવામ્બુ દવાખાનું શરૂ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ થાય અને શિવામ્બુ ઉપચાર પદ્ધતિનું વૈજ્ઞાનિક સંશોધન વધે. ઉપરાંત કેન્સર, હૃદયરોગ, આર્થરાઇટિસ, દમ, શ્વાસ, કિડનીદોષ, સોરાયસિસ, ખરજવા, સાતપડા જેવા રોગ શિવામ્બુથી મટે તે માટે જે તે દર્દીઓને રાખી, પ્રત્યક્ષ પ્રયોગો કરવા એ દૃષ્ટિએ રાજકોટ રાષ્ટ્રીયશાળામાં શિવામ્બુ ઉપચારનું રીતસર દવાખાનું શરૂ કરવા તેમણે પ્રથમ દરજ્જે મકાન વગેરે માટે રૂપિયા દસ લાખની સહાય કરી, જેથી રાષ્ટ્રીય શાળામાં શિવામ્બુના ઉપાયથી જે તે રોગ મટાડવાનું દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું પરંતુ થોડા જ સમયમાં જ દવાખાનું વ્યવસ્થાને અભાવે બંધ પડ્યું. પાછળથી એ દવાખાનાનું મકાન, જમીન વગેરે બીજા ઉપયોગ માટે વેચાઈ ગયું. શ્રી અમરશીભાઈએ “શિવામ્બુ” (સામયિક)ના પ્રચાર માટે, શિવામ્બુને લગતાં પુસ્તકોના પ્રકાશન માટે નાણાંકીય સહાય ઉદાર હાથે આપી. આજે એ માસિક પૂરજોશમાં પ્રગટ થઈ રહ્યું છે. સંખ્યાબંધ લેખકોએ ગુજરાતી તેમ જ અન્ય ભાષાઓમાં શિવામ્બુ–ઉપચારના ગ્રંથો પ્રગટ કર્યા છે. ગુજરાતમાં તો શિવામ્બુનો જોરદાર પ્રચાર થયો, થઈ રહ્યો છે, પરંતુ હવે તો ગુજરાત બહાર હિંદી પ્રદેશો તેમ જ દેશના બીજા પ્રદેશોમાં શિવામ્બુ અંગે જોરદાર પ્રચાર થઈ રહ્યો છે. જાણીતા વૈદ્ય શ્રી શોભન વસાણી તેમ જ અન્ય વૈદ્યો, તબીબોએ શિવામ્બુ ઉપચાર પદ્ધતિને સ્વીકારી લીધી છે એટલું જ નહીં પરંતુ એનું વૈજ્ઞાનિક સંશોધન આગળ વધી રહ્યું છે. શ્રી અમરશીભાઈ ખારેચાની ઇચ્છા, તમન્ના મુજબ શિવામ્બુ ઉપચાર પદ્ધતિ વ્યાપક રીતે આગળ વધી રહી જો કે એ જોવા માટે તેઓ લાંબા સમય સુધી જીવિત ન છે, રહ્યા. શ્રી અમરશીભાઈએ વૃક્ષો વાવવાં, રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી ગાંધીવાદી તેમ જ સર્વોદયની કામગીરી કરતી સંસ્થાઓને છૂટા હાથે નાણાકીય સહાય કરી. આ માટે તેઓ દર છ છ મહિને અમેરિકાથી રાજકોટ આવતા જતા રહ્યા. એમણે મોટું મિત્રમંડળ જમાવ્યું હતું. તેઓ લેખન કાર્ય કરતા. · ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને શિવામ્બુપ્રેમી શ્રી મોરારજીભાઈ દેસાઈના અમેરિકાના પ્રવાસ દરમ્યાન તેઓ અમેરિકા ખાસ રોકાયેલા. તેમ જ શ્રી મોરારજીભાઈ દેસાઈના અમેરિકાના કાર્યક્રમોમાં, વિશેષ કરીને શિવામ્બુ–પ્રચાર અંગેના કાર્યક્રમોમાં એમણે ભાગ લીધો. એવા બધા પ્રચારથી ભારતની પ્રજાને વાકેફ રાખી. સ્વપ્ન શિલ્પીઓ શ્રી અમરશીભાઈ અમેરિકા રહ્યા એ દરમ્યાન અચાનક માંદા પડી ગયા અને ધાર્યું ન હતું તેમ તેમનું અચાનક નિધન થયું. શિવામ્બુ પ્રેમીઓને ખૂબ વસમો આઘાત લાગ્યો. એમની ચિરવિદાય પછી એમના પરિવાર તરફથી શિવામ્બુ અંગે પ્રચારકાર્ય ચાલુ રહેલ છે. હવે તો અગ્રણી સર્વોદય સિદ્ધાંતને વરેલા શ્રી જગદીશભાઈ શાહ અને એમના સાથીદારો શિવામ્બુ ઉપચાર તેમ જ સંશોધનની પ્રવૃત્તિઓ આગળ ધપાવી રહ્યા છે, જેનો વ્યાપ વધતો જાય છે. ભારત ઉપરાંત વિશ્વના દેશોમાં પણ ‘માનવમૂત્ર’ એટલે શિવામ્બુનું મહત્ત્વ વધતું જાય છે. શિવામ્બુ–ઉપચાર કેન્સર, એઇડ્સ, હૃદયરોગ જેવા રોગમાં અકસીર જણાયો છે. શ્રી અમરશીભાઈ ખારેચા આજે હયાત નથી, પરંતુ એમણે જે ખુમારીથી શિવામ્બુ–પ્રચાર અને પ્રસારના બી વાવેલાં છે તે આજે વધુ વિકસ્યાં છે. અને વિકસતાં રહ્યાં છે. શિવામ્બુ અમર રહેવાનું છે. એમ શ્રી અમરશીભાઈ ખારેચાનું શિવામ્બુ ઉપચાર દ્વારા લોકસેવાનું મહાકાર્ય પણ અમર રહેવાને સર્જાયું છે. શ્રી અમરશીભાઈ ખારેચા આ લોકોપયોગી ઉપચાર પદ્ધતિની સાથે જ લાંબા સમય સુધી યાદગાર રહેવાના છે. નાગરકુળમાં જન્મી, જિંદગીભર કુંવારા રહી વૃદ્ધોની સેવા કરી વિનુભાઈ રાણા એમનું નામ વિનુભાઈ રાણા, જૂનાગઢમાં રાણાનાગર કૂખે જન્મેલા, પરંતુ શરૂઆતથી અલગારી સ્વભાવ. ગ્રેજ્યુએટ થયા. એમને પરણાવવા માબાપ તેમ જ સગાંસંબંધીઓએ કાળજાતૂટ પ્રયત્નો કર્યા, પણ કુંવારા રહ્યા અને જીવનભર વૃદ્ધોની સેવા કરી. ગાંધીરંગે રંગાયેલા. '૪૨ની કરેંગે યા મરેંગેની લડતમાં સક્રિય ભાગ લઈને જૂનાગઢમાં અને પછી સાબરમતીમાં જેલ ભોગવી. વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી ત્યારે પણ તેમને જેલમાં લઈ જવામાં આવ્યા. તેઓ વૈદકનું ભણેલા હતા અને જરૂર મુજબ જે તે રોગના દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદ ઔષધી આપતા તેમ જ રોગનિવારણ અંગે માર્ગદર્શન આપતા. તેઓ જૂની કોંગ્રેસના ચુસ્ત અનુયાયી તેમ જ રચનાત્મક રાજકીય દૃષ્ટિ ધરાવતા હતા. રાજકારણનું એમનું ક્ષેત્ર જૂનાગઢ શહેર પૂરતું મર્યાદિત હતું અને એટલે સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં તટસ્થ Page #407 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ રહીને ચૂંટાઈ આવતા લોકસેવાનું કાર્ય કરતા. શરીરે મજબૂત બાંધાના, ખાદીધારી, ઝબ્બો, ધોતિયું અને માથે ખાદી–ટોપી. ઝબ્બો અને ટોપી ભગવા રંગનાં, ભગવો રંગ એમને ખૂબ પ્રિય કારણ નાનપણમાં એમના ઉપર સ્વામી વિવેકાનંદની અસર, પતંજલિના અષ્ટાંગ યોગનું વાચન, અવારનવાર પ્રાણાયામ અને ધ્યાનસાધના કરતા રહ્યા. વરસોથી તેઓ જીવ્યા ત્યાં સુધી જૂનાગઢનો વૃદ્ધઆશ્રમ સંભાળતા રહ્યા, તેને માટે દાન પણ મેળવતા અને દિવસનો મોટો ભાગ વૃદ્ધાશ્રમની સેવામાં આપતા. તેમ જ એમનું કાયમી રહેવાનું સ્થળ પણ વૃદ્ધાશ્રમ જ રહ્યું. વૃદ્ધ સ્ત્રીપુરુષોને કથા, વાર્તા, રામાયણ-મહાભારતના પ્રસંગો, ગીતા તેમ જ રાષ્ટ્રીય પ્રસંગો બનાવો અવારનવાર સંભળાવતા રહ્યા. વૃદ્ધોને ચોખ્ખું દૂધ મળે એટલે વૃદ્ધાશ્રમમાં ગાયો રાખેલી. વૃદ્ધોના સ્નાન માટે ઊનું પાણી ક૨વા સૂર્યકૂકર વસાવેલા. વૃદ્ધોને પૌષ્ટિક આહાર મળે એટલે ખૂબ કાળજી લેતા. વૃદ્ધ માંદા પડે તો જાતે દવા આપી સેવા કરતા. વૃદ્ધોની સેવા કરવી એ જ એમણે જીવનનું ધ્યેય રાખ્યું. તહેવારોની ઉજવણી કરતા. બહારથી સંત-સાધુ- પુરુષોને તેડાવી આશ્રમનું વાતાવરણ હર્યુંભર્યું રખાવતા. અમો જૂનાગઢ જિલ્લામાં સરકાર તરફથી સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ કરતા ત્યારે અને ત્યારપછી પણ આ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવાનું અવારનવાર બનતું, ઉપરાંત વૈદ્ય તરીકે શ્રી વિનુભાઈ સાથે મળી ચર્ચાવિચારોની આપલે કરતા. આ આશ્રમમાં જ સ્વામી આનંદ મુલાકાતે આવ્યા ત્યારે સ્વામીજીને મળવાનું બન્યું. દેશમાં કટોકટી સમયે હું આશ્રમમાં શ્રી વિનુભાઈના નિવાસસ્થાને હતો. મધરાત્રે પોલીસ વાહન લઈને શ્રી વિનુભાઈ રાણાને પકડવા આવી. અમને મધરાતે ઊંધમાંથી ઉઠાડ્યા. વિનુભાઈએ એમની પાસે રહેલી આશ્રમની મૂડી, અગત્યના કાગળો અને ચાવી મને સોંપીને તેઓ પોલીસવાનમાં જેલ ભેગા થયા. મને એટલે વૈદ્ય વજુભાઈ વ્યાસને. સવારે અમોએ શ્રી વિનુભાઈ રાણાના સાથી શ્રી કનુભાઈ દેસાઈ (પત્રકાર)ને બધી વસ્તુઓ સોંપી દીધી. જીવ્યા ત્યાં સુધી એક રંગે રહ્યા. નિસ્વાર્થ જીવન, સાદાઈ, સરળતાને વરેલા, દુ:ખી ગરીબો માટે અપાર કરુણા લાગણી, સતત વાચન કરે, જ્ઞાનવિજ્ઞાનમાં અપાર શ્રદ્ધા, બીજાને ઉપયોગી થવાની અતૂટ ભાવના. વૃદ્ધજનો માટે અપાર લાગણી અને જીવ્યા ત્યાં સુધી વૃદ્ધાશ્રમમાં રહેલાં કે બહાર રહેલાં વૃદ્ધ સ્ત્રીપુરુષોની એમણે હૃદયપૂર્વક દિલ દઈને ૩૯૧ સેવા કરી. દેશકાળના નિમ્ન કોટીના વાતાવરણને કારણે એને પાછલી જિંદગીમાં આકરું થઈ પડ્યું અને નાની ઉંમરે આ ફાની દુનિયામાંથી એમણે હસતા મુખે વિદાય લીધી હરિ: ૐના રટણ સાથે. નાનપણમાં મળેલા વૈધવ્યનું સ્થિતપ્રજ્ઞતામાં રૂપાંતર કરી જીવન બાળસેવાને અર્પણ હરિઇચ્છાબહેન વૈધ કદમાં જરા નીચાં, શ્યામ રંગ અને વિધવા બન્યા પછી જીવનભર સફેદ ખાદીનાં વસ્ત્રો ધારણ કરેલ, પ્રસિદ્ધિથી દૂર રહેલ એ હતાં–છે શ્રીમતી હરિઇચ્છાબહેન વૈદ્ય. પ્રસિદ્ધ સિદ્ધપુર—પાટણમાં બ્રાહ્મણકુળમાં જન્મ-કુટુંબ વૈદ્ય તરીકે જાણીતું એટલે શાખે વૈદ્ય બન્યાં. શ્રીમતી હરિઇચ્છાબહેન–ત્રણ બહેનો—મોટાં કંચનબહેન, વચલાં ખુશમનબહેન અને સૌથી નાનાં બહેન પણ વિધવા. આ ત્રણેય બહેનોને પૂ. શ્રી પુષ્પાબહેન મહેતાએ અમદાવાદ બોલાવી લીધી અને અમદાવાદ વિકાસગૃહમાં રાખી સેવાની તાલીમ આપવા માંડી. પુષ્પાબહેને પોતાના મહિલા–સેવાના અભિયાનમાં ત્રણેયને જોડી બાદ મોટીબહેન કંચનબહેનને અમદાવાદ વિકાસગૃહમાં ગૃહમાતા તરીકેનું પદ મળ્યું. શ્રી ખુશમનબહેનને જૂનાગઢના શ્રી પુષ્પાબહેન સ્થાપિત શિશુમંગળ એટલે માબાપ વિનાનાં બાળકોના ગૃહની સેવાનું કામ સોંપ્યું અને સૌથી નાનાં બહેન શ્રીમતી હરિઇચ્છાને વઢવાણ વિકાસવિદ્યાલયમાં સ્થાપકસંચાલક શ્રીમતી અરુણાબહેન દેસાઈની મદદમાં રહેવાનું કામ સોંપ્યું. આમ શ્રીમતી હરઇચ્છા વઢવાણ આવી વિકાસ વિદ્યાલયની શૈક્ષણિક, સંસ્કારિત તેમ જ માનવસેવાની પ્રવૃત્તિઓમાં જોડાયાં. શ્રીમતી હરિઇચ્છાબહેન વઢવાણ વિકાસ વિદ્યાલયમાં કાયમી સ્થાયી બની રહ્યાં અને ત્યાં પણ ગૃહમાતા તરીકે સરેરાશ ૨૫૦થી વધુ બાળકો, બાળાઓ, ત્યક્તાઓ, વિધવાઓ તેમ જ સમાજ કે સંસારથી તરછોડાયેલાં માનવીઓનાં પુનર્વસવાટમાં વિરાટ સેવાકાર્યમાં વર્ષોથી સેવા આપી રહેલ છે. આ વિકાસવિદ્યાલયે સુરેન્દ્રનગર જિલ્લામાં કોલેજ શિક્ષણથી માંડીને તે બાળવાડી સુધીની અનેકવિધ શિક્ષણસંસ્થાઓ સ્થાપી વિકસાવી છે અને નાના એવા વડના છોડમાંથી મોટું વટવૃક્ષ વિકસાવ્યું છે. શ્રી હરિઇચ્છાબહેનનું એ સર્વ સેવાકાર્યમાં શ્રી અરુણાબહેન દેસાઈની સાથે ખભેખભા Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ મિલાવીને યોગદાન રહેલું છે. શ્રી હરિઇચ્છાએ તેમની આખીય જિંદગી વિકાસવિદ્યાલયને અર્પણ કરેલ છે. શ્રીમતી હરિઇચ્છાનાં વચલાં બહેન એટલે ખુશમનબહેને પણ એમનું આખું જીવન જૂનાગઢના શ્રી પુષ્પાબહેન મહેતા સ્થાપિત શિશુમંગળના સેવાકાર્યમાં વિકસાવ્યું છે. આ શિશુમંગળ સંસ્થાના આશ્રયે વેરાવળ પાસે સોમનાથ મંદિરના દર્શને આવતાં યાત્રાળુઓ માટે ભોજનગૃહ સ્થાપેલ અને ત્યાં આગળ ખાદીમંદિર, બાલવાડી, હિરજન સંસ્કારકેન્દ્ર પણ સ્થાપેલ. ઉપરાંત સોમનાથ નજીક બહેનો માટે બી.એડ્. કોલેજ પણ સ્થાપેલ. પૂ. પુષ્પાબહેનનાં પ્રેરણા અને માર્ગદર્શન મુજબ આ બધી પ્રવૃત્તિઓ સ્થાપેલ, જેમાં શિશુમંગળના મંત્રી શ્રી વિક્રમ કિશોર બુચનો પણ ફાળો રહેલ. આમ તો શ્રી શિશુમંગળના આશ્રયે ગીરના જંગલમાં, પોરબંદર પાસેના આલેચ–બરડાના જંગલમાં માલધારી શાળાઓ, માલધારી સંસ્કાર અને શિક્ષણ કેન્દ્રો વગેરે દ્વારા માલધારીઓના શિક્ષણનું કાર્ય વિશાળ પાયા પર રચવામાં આવ્યું, જેમાં સાસણ ગીરની આશ્રમશાળાની તે સમયના ભારતના વડાપ્રધાન પં. નહેરુએ પણ મુલાકાત લીધેલી. આ ત્રણેય વૈદ્ય બહેનોમાં શ્રી કંચનબહેન અને શ્રી ખુશમનબહેન હાલ હયાત નથી. ખુશમનબહેનનો ભોગ ડાયાબીટીસ રોગે લીધો. એમનાં બે બાળકો આજે સુખરૂપ પોતાના સંસારમાં મશગૂલ છે. શ્રી હરિઇચ્છાબહેનની સેવાની જનતાએ કદર કરી છે. ગુજરાતની અને દેશની મહિલા સંસ્થાઓ તરફથી એમનું સમ્માન કરવામાં આવ્યું છે. આમ તો તેઓ મૂક સેવિકા જ રહ્યાં છે. પ્રસિદ્ધિથી દૂર રહ્યાં છે. આમ છતાં વિકાસ વિદ્યાલયમાં રહી, ભણી, મોટાં થયેલાં યુવકયુવતીઓ હજુએ શ્રી હરિઇચ્છાબહેનને પ્રેમપૂર્વક ચાહી રહ્યાં છે. કપરા કાળમાં ઘસાઈને ઊજળા થવાનું પૂ. રવિશંકર મહારાજનું સૂત્ર એમણે જીવી બતાવ્યું શ્રી બિપિનભાઈ દેસાઈ એમનું નામ બિપિનભાઈ ધીરુભાઈ દેસાઈ, સુરત જલ્લાના કાલિયાવાડીમાં ૧૯૨૫ની ૨૦મી નવેમ્બરમાં જન્મેલા અનાવિલ બ્રહ્મક્ષત્રિય ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈની નાતના તેમ જ તેમનાં કુટુંબીજન. બાળપણમાં પિતૃછાયા ગુમાવી વિધવા માતાને માથે જીવનઘડતરનું માથે પડ્યું. એમના બાળપણના ગોઠિયા શ્રી સ્વપ્ન શિલ્પીઓ ગુણવંતભાઈ દેસાઈનાં માતાપિતાની હૂંફ મળી. તેઓ ખેડૂતપુત્ર. ઘરની મોટી જમીન એટલે માત્ર ખેતીની આવક નિર્ભર. '૪૨નો ‘કરેંગે યા મરેંગે’નો સ્વાતંત્ર્યસંગ્રામ દેશભરમાં ફરી વળ્યો ત્યારે એમણે ભણવાનું છોડી દીધું અને મિત્ર સાથી શ્રી ગુણવંતભાઈની સાથે લડતમાં ભાગ લીધો. ૧૯૪૭માં લડતનાં વળતાં પાણી થયાં ત્યારે તેમણે પુનઃ અભ્યાસ શરૂ કર્યો અને પૂનાની કૃષિ મહાવિદ્યાલયમાં કૃષિક્ષેત્રે ગ્રેજ્યુએટ થયા. તેઓ તથા મિત્ર ગુણવંતભાઈએ ખેતી ઉપર જીવનનિર્ભર કરવાનો સંકલ્પ કર્યો અને ભટાર ગામ (જિ. સુરત)માં શ્રી ગુણવંતભાઈના પરિવારની ખેતીની જમીન ઉપર ખેતીવાડી શરૂ કરી. સુરત જિલ્લો નદીઓથી ભરપૂર, ઉપર ખેતી માટેની તક એટલે તેમણે તેમ જ તેમના મિત્ર શ્રી ગુણવંતભાઈએ સાથે મળીને ખેતીવાડીમાં અનેક પ્રયોગો ર્યાં. આદર્શ ખેડૂત બન્યા. દરમ્યાન ૧૯૬૪માં ચલથાણા ગ્રૂપ ગ્રામપંચાયતના તેઓ સરપંચ ચૂંટાયા. આમ તો તેમના પર બાળપણથી જ ગાંધીજીની અસર, પૂરા ગાંધીભક્ત અને એમાંય સ્વાવલંબી ખેડૂત તરીકેનું જીવન જીવવાના કોડ એટલે ચલથાણા વિસ્તારમાં બુનિયાદી શાળા, વિદ્યાલય, બાલવાડી વગેરે શિક્ષણની પ્રવૃત્તિઓ શરૂ કરી અને સર્વોદય ટ્રસ્ટની સ્થાપના દ્વારા વિદ્યાસંકુલ ઊભું કર્યું. તેઓ અને તેમના સાથીદારોને લાગ્યું કે કેળવણી જો સાચી અને પાયાની મળે તો જીવનમાં સંસ્કાર અને રાષ્ટ્રભક્તિ ખીલી ઊઠે. તેમણે સાથીમિત્રોની મદદથી સહકારી ખેતીમંડળી સ્થાપી અને એના વિકાસમાં જીવંત રસ લીધો. ખેતીક્ષેત્રે નવા નવા પ્રયોગો કર્યા અને કૃષિવિજ્ઞાન દ્વારા કૃષિક્ષેત્રે અસાધારણ પ્રગતિ સાધી. તેઓએ અમેરિકા, જાપાન વગેરે દેશોની યાત્રા કરી. ખેતીક્ષેત્રના જે તે દેશોના વિકાસનો જાતઅનુભવ મેળવ્યો અને ભારત પાછા ફરીને રાજ્યના તેમ જ કેન્દ્ર સરકારના કૃષિક્ષેત્રમાં આનુસંગિક સુધારાવધારા કરાવ્યા. તેઓ ગુજરાત યુનિવર્સિટી તેમ જ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટમાં બે વર્ષ સુધી સભ્યપદે રહ્યા. બિનરાજકીય ખેડૂતસંગઠનમાં સક્રિય ભાગ લીધો. આમ તો એમનું જીવન સૈદ્ધાંતિક પરંતુ સંઘર્ષમય રહ્યું, પરંતુ જોગાનુજોગ એમને નિજી જમીન સંપત્તિના વેચાણમાં Page #409 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૩૯૩ મોટી નાણાંકીય સવલત મળી, મોટી રકમ મળી, જેનું તેઓએ મુનિ શ્રી સંતબાલજી જૈનધર્મના સિદ્ધાંતોને પૂરેપૂરા ટ્રસ્ટ બનાવ્યું અને મૈત્રી ટ્રસ્ટની રચના કરી. અનુસર્યા એટલું જ નહીં, એમણે જૈનધર્મને દિપાવ્યો. તેઓ તેમના અને તેમના સાથીદાર શ્રી ગુણવંતભાઈ દેસાઈ માનતા કે જરૂર પડે તો જૈન સાધુએ વાહનમાં મુસાફરી કરવી. પર પૂ. રવિશંકર મહારાજનો ખૂબ પ્રભાવ. ગાંધીભક્તિ, વલસાડ જિલ્લામાં તિથલ ગામે શાંતિનિકેતન નામે જૈનમંદિર રાષ્ટ્રવાદ, સહકારી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાની મહેચ્છા સ્થાપીને રહેલા બંધુત્રિપુટી ત્રણ જૈન સાધુઓ વાહનના એટલે તેમણે દર વરસે પૂ. રવિશંકર મહારાજના જન્મદિવસે ઉપયોગમાં માનતા. એમાંના એક સાધુ તો અમેરિકા વિમાનમાં ગાંધીભક્તોનું, ગાંધીપથિકોનું જીવનમિલન યોજવાનું પણ જઈ આવેલ. કેટલાક જૈન સાધુઓએ નિવાસસ્થાન એક રાખેલું. આવાં મિલન દર વર્ષે ઊજવીને ગાંધી વિચારધારાને જગાએ કાયમી રાખેલ છે, જેમાં કચ્છના વિજ્ઞાનમાં પારંગત વરેલી રચનાત્મક સંસ્થાઓને નાણાંકીય સહાય કરે છે. આજ અને પાછળથી જૈન સાધુ બનેલા મુનિ અમરેન્દ્રવિજયજી સુધીમાં મૈત્રી ટ્રસ્ટ દ્વારા વીસ લાખ જેટલી રકમનું નિઃસ્વાર્થ મહારાજનો સમાવેશ થાય છે. રાજકોટમાં પણ એક જૈન ભાવે વિતરણ કર્યું છે. તેમનો મુખ્ય ઉદ્દેશ ગાંધી– વિચારના સાધ્વી મકાન રાખીને વર્ષો સુધી સ્થાયી રહ્યાં અને તેઓ ફેલાવાનો છે. ૨૦૦૭ના વર્ષમાં તેમને સ્વ. વજુભાઈ શાહની પતંજલિ યોગના પુરસ્કર્તા હોઈ, પોતાના નિવાસસ્થાને ધ્યાન, પુણ્યસ્મૃતિ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું, સાથે એક લાખ પ્રાણાયામ, આસન આદિ અષ્ટાંગ યોગનું પ્રશિક્ષણ અન્ય જૈન અને એક હજારની રકમ અર્પણ કરવામાં આવી. આ જ સાધ્વીઓને તેમ જ બહેનોને આપતાં હતાં. તેઓ સ્વાધ્યાયમાં વર્ષમાં સરદાર ભગતસિંહના ક્રાંતિકારી જીવનને આલેખતું માનતાં હોઈ, એમણે ધ્યાન, મંત્ર, તંત્ર ઉપર પુસ્તકો પણ પુસ્તક પ્રગટ કર્યું. તેઓની દેશસેવાની જ્યોત ઝળહળે છે. લખ્યાં છે. તિથલના બંધુત્રિપુટી પણ સ્થાયી એક જગાએ ઉમદા જીવનનું ઉમદા કાર્ય ચાલુ છે તેમનું કર્મયોગી જીવન મુકામ રાખી સ્વાધ્યાયમાં માનનારા છે. એમાંના એ સમયના યોગમાર્ગે વહી રહ્યું છે. તેમણે પોતાની આત્મકથા-‘અદીઠ- શ્રી સંતબાલજી વિખ્યાત જૈન સાધુસંત થઈ ગયા. તેઓએ ઐક્ય’ લખી છે. રાષ્ટ્રભાવના અને દેશભક્તિને કેન્દ્રસ્થાને રાખી લોકોને શુદ્ધ અજોડ, અનન્ય, ગુરુભક્તિમાં જીવનને સમર્પણ આચરણ, શુદ્ધ આચારવિચારથી જીવવા પ્રબોધેલ. એમનો આ દેશમાં બહુ મોટો અનુયાયી વર્ગ છે. કરનાર સાધુજીવી મહિલા એમાંના એક અનુયાયી ભક્ત તે અમદાવાદમાં વસેલાં શ્રી લીલાબહેન શાહ શ્રી લીલાબહેન શાહ. એમની ગુરુભક્તિ ગજબની. જીવંત, જૈનધર્મ એટલે ભગવાન શ્રી મહાવીરે પસંદ કરેલ સંતબાલજીએ મહિલાઓમાં સામાજિક, ધાર્મિક અને વહેવારુ, સમ્યક જીવન જીવવાનો માર્ગ, પરંતુ દેશકાળ અનુસાર તેના જાગતિ માટે માતસંસ્થા (એક પ્રકારનાં મહિલામંડળો) સ્થાપી સ્થાપેલા સિદ્ધાંતોમાં જેમ અન્ય ધર્મોમાં પરિવર્તન આવ્યું છે, તેમ શ્રી લીલાબહેને ગુરુની આજ્ઞા મુજબ અમદાવાદમાં તેમ શુભમાર્ગે પરિવર્તનની જરૂર રહે છે, જેમ કે ઉપાશ્રયમાં માતૃસંસ્થા સ્થાપી. તેઓ પોતાના ઘરે જ મહિલાજાગૃતિ અને વસતાં જૈન સાધુસાધ્વીઓને મળશુદ્ધિ, મૂત્રશુદ્ધિ, માંદાં પડે તો મહિલાઉત્થાનની પ્રવૃત્તિઓ જીવનભર કરતાં રહ્યાં. ઔષધ ઉપયોગ વગેરેની સગવડ સવલત આધુનિક સમાજજીવનના પરિપેક્ષ્યમાં ખાસ જરૂરી છે. જીવહિંસાનાબૂદીની છેલ્લી અવસ્થામાં તેમને કેન્સર થયું, છતાં અવારનવાર પાયાની દૃષ્ટિને ખ્યાલમાં રાખીને દેશકાળ મુજબ પરિવર્તન માતૃસમાજ દ્વારા બહેનોમાં આત્મશક્તિ અને આત્મસંયમ આવશ્યક રહે છે. ઊભાં કરવાં નવો ચીલો પાડ્યો. તેઓ પ્રસિદ્ધ વક્તાઓને તેડાવી બહેનોને એકઠી કરી વાર્તાલાપ, સંબોધન કરાવતાં. જૈનોમાં એવા ક્રાંતિકારી સાધુ શ્રી સંતબાલજી સંતબાલજીનાં પુસ્તકો મેળવી સૌને વહેંચે. મુનિ શ્રી સૌરાષ્ટ્રમાં મોરબી પાસેના એક ગામ નામે ટોળમાં થઈ ગયા. સંતબાલજીની જન્મશતાબ્દી ભારે ઠાઠમાઠથી ઊજવે અને એ જ વિસ્તારમાં એવા જ બીજા આત્મજ્ઞાની શ્રીમદ્ લહાણી કરે. વર્ષો સુધી તેઓ એકલાં રહ્યાં પરંતુ પોતે રાજચંદ્રજી મહારાજ જન્મેલ, જે પણ એ સમયના બહુ મોટા મહિલાઓના ઉદ્ધાર-સેવાની સંસ્થા સ્વયં બનીને જીવ્યાં. તેમને સંત થઈ ગયા Jain Education Intemational Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ કેન્સર હોઈ, સારવારની સલાહ માટે તેમને મળવાનું અવારનવાર બનતું. બહુ નમ્ર, વિવેકી, ઉદાર અને ભલાં માયાળુ સ્વભાવનાં. જીવનનાં અંત સુધી પોતાના ગુરુ સંતબાલજીએ પ્રબોધેલા સિદ્ધાંતો મુજબ લોકસેવાની વિશેષ કરીને મહિલા ઉત્થાનની પ્રવૃત્તિઓ કરતાં રહ્યાં. તેમની આત્મશક્તિ ખૂબ બળવત્તર હતી. ગત ૮મી જુલાઈ (૨૦૦૬)એ તેઓએ પોતાની આ ફાની દુનિયામાંથી કાયમી વિદાય લીધી. જીવનના અંત સુધી એમણે ઊભી કરેલ માતૃસમાજ–માતૃસેવાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ કર્યા કરી. તેઓએ અનેક સંસ્થાઓને નાણાંકીય સહાય આપી. તેઓ દિલના બહુ ઉદાર હતાં, મહાજનોને આમંત્રીને શાલ ઓઢાડી સ્વાગત કરતાં હતાં. બે હજારની મેદની બોલી ઊઠી, વાણિયાનો બેટો ચારણ ગઢવીને ભૂ પાઈ ગયો..... શ્રી ઝવેરચંદ મેઘાણી રાજકોટમાં ઘણાં વરસ પહેલાં અખિલ હિંદ ચારણ સંમેલન મળ્યું. તેમાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, સિંધ, થરાદ, માળવા, મેવાડ, મારવાડ અને મધ્ય પ્રદેશના ચારણ કવિઓ અને વાર્તાકાર આવેલા. એક ચારણ બેઠો હોય તો પણ વાત કરવાનો અન્ય માણસને સંકોચ થાય એને બદલે બે હજાર ચારણ ગઢવીઓનું મિલન, એમાં ઘણા તો ચારણ કવિરાજો હતા. એ બધાની વચ્ચે બધાના આગ્રહથી ખૂણામાં એક બાજુએ બેઠેલ શ્રી મેઘાણીભાઈ ઊભા થયા. એમણે મેદની પર નજર નાખી પછી લાંબા હલકારે ઘૂંટેલા ગળામાંથી ચારણી ગતો, દૂહા, છંદ, પિંગળ આદિ ગાવા માંડ્યું. મેદનીમાં બેઠેલા બે હજાર ચારણ મેઘાણીભાઈને સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. પોણા બે કલાક સુધી મેઘાણીભાઈને સાંભળ્યા. એ સમયે લીંબડીના રાજકવિ શ્રી શંકરદાનજી ઊભા થઈને દોટ મૂકી મેઘાણીભાઈને ભેટી પડ્યા અને બોલ્યા, “વાણિયાનો બેટો ચારણગઢવીને ભૂ પાઈ ગયો. કળજુગ આવ્યો છે—એ સિવાય કાંઈ વાણિયો ગાય અને બે હજાર ચારણો ચૂપચાપ ઘેટાંની જેમ સાંભળે એ બને ખરું?” આવા હતા શ્રી મેઘાણીભાઈ. બેઠી દડીના પણ એની આંખો કસુંબલ હતી. થોડી થોડી મૂછો રાખતા. માથે સફેદ ફેંટો અને ઝબ્બો, ઝબ્બા ઉપર જાકીટદેશી જોડા, ચૂડીદાર સુરવાલ (ચોરણી) ચાલ ધીરગંભીર. બોલે ત્યારે ભાઈ, ભાઈ શબ્દ વાપરે. કરુણાભર્યું હૃદય, કોઈ "" સ્વપ્ન શિલ્પીઓ એવો કરુણ બનાવ વાંચે કે જાણે ત્યારે આંખોમાંથી ડબડબ આંસુની ધારા વહે. કોઈ શૌર્યવંતો બનાવ બને ત્યારે ઝાલ્યા ન રહે ભાગ લેવા દોડી જાય! શ્રી મેઘાણીભાઈના તંત્રીપણા નીચે સાડાત્રણ વર્ષ સુધી ‘ફૂલછાબ’ કાર્યાલયમાં કામ કરવાનો આ લેખક (વૈદ્ય વજુભાઈ વ્યાસ)ને મોકો મળેલ જે માટે સદ્ભાગી છીએ. ‘ફૂલછાબ’ના તંત્રી તરીકે બહારવટિયાના એમના ઉપર કાગળ આવતા, પરંતુ ભેટો થયો નહીં. એક વાર રાણપુરની બાજુમાં નાગનેસ ગામની સીમમાં ધાડ પડી ત્યાં બહારવટિયા રાત રહેલા એટલે સવારે પોલીસના ઘેરામાં ઘેરાઈ ગયા. ઉપરાઉપરી ગોળીબાર થયા. એની ખબર ‘ફૂલછાબ’ કાર્યાલયમાં રહેલા શ્રી મેઘાણીભાઈને પડી એટલે મેઘાણીભાઈ તો બહારવિટયાને મોરચે જવા થનગની રહ્યા. ‘સોરઠી બહારવટિયા'ની સત્યકથાઓ એમણે આલેખેલી એટલે એમને થયું કે બહારવિટયા સાથેનું ધીંગાણું નજરે જોવાનો મોકો મળ્યો છે, પરંતુ ત્યાં જવાનું હિતાવહ ન હોવાથી એમને જતાં રોકી રાખવા પડ્યા. એવો જ પ્રસંગ તુલશીશ્યામ પાસે ગીરના જંગલમાં બન્યો. એ સમયે ભાવનગરના લોકકવિ શ્રી દુલાભાયા કાગ એમની સંગાથે હતા. શ્રી મેઘાણીભાઈ અને શ્રી દુલાભાયા કાગ બંને તુલસીશ્યામ પાસેના ખજૂરીના નેસડે ચારણને મળવા ગયા. ત્યાં રીડ થઈ, સાવઝ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. સાંજ વેળા હોઈ ખાડું ધણ નેસડે પરત આવતું હતું. એની સાથે હીરબાઈ નામની ચારણકન્યા પાછળ પાછળ આવતી હતી. તેમાં સાવઝે એક વોડકીનું ગળું ઝાલ્યું એટલે ચારણકન્યા હીરબાઈ હાથમાં સોટો લઈને સિંહ સામે જઈને સિંહને સબોડવા માંડી અને સિંહના ગળામાંથી વોડકીને છોડાવી. એ વખતે જ નેસમાં રહેલા મેઘાણીભાઈને જાણે શૂર ચડ્યું હોય એમ સાવઝ તરફ દોડવા લાગ્યા, પરંતુ કવિ શ્રી કાગે એમને ઝાલીને માંડ માંડ રોક્યા. મેઘાણીભાઈએ ત્યારે અને ત્યારે ‘ચારણ કન્યા’ નામનું ગીત લખી નાખ્યું. આમ આવા પ્રસંગોએ મેઘાણીભાઈને શૂર ચડતું અને સ્થાન પર દોડી જવાનું મન થતું. શ્રી મેઘાણીભાઈ પોતાને પહાડનું બાળક માનતા. એમનું વતન બગસરા. એમના પિતા પોલીસ જમાદાર. એમની બદલી ચોટીલા થાણે થઈ. ત્યાં શ્રી ધોળીમાની કૂખે ચોટીલામાં એમનો જન્મ થયો. શ્રી ધોળીમા બહુ ગોરાં, દેખાવડાં એટલે એમનાં રૂપરંગ મેઘાણીભાઈમાં ઊતર્યાં. જન્મ ૧૮૯૭ની ૧૭મી Page #411 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ઓગષ્ટે. ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી ૧૯૪૭ની ૯મી માર્ચે કાયમી વિદાય લીધી. એમની ચિરવિદાય વખતે અમો ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં જોડાયેલા હતા. બહુ ઓછા સમયની માંદગીમાં તેઓ વિદાય પામ્યા. વિદાય પામ્યા પછી એમનાં બાળપણનાં સ્મરણોની માહિતી લેવા ‘ફૂલછાબ'વતી વિડયા ગયેલો અને મેઘાણીભાઈના બાળપણના મિત્ર સાથી દ. શ્રી વાજસુરવાળા તેમ જ શ્રી ગિરધરભાઈ દેસાઈને વડિયા તેમ જ બગસરા ખાતે મળેલ. એમને નાનપણમાં ‘વિલાપી’ કવિ કહેતા. અમરેલીમાં મેટ્રિક પછી ભાવનગર શામળદાસ કોલેજમાં ગ્રેજ્યુએટ. સનાતન હાઇસ્કૂલમાં શિક્ષક, ત્યાંના ઔદીચ્ય છાત્રાલયના ગૃહપતિ. એમ.એ. થયા પછી કલકત્તા શ્રી જીવણલાલ લિમિટેડમાં જોડાયા. ત્રણ મહિના કંપનીના કામે લંડન ગયા. કલકત્તામાં બંગાળી શીખ્યા. ૧૯૨૧માં શ્રી અમૃતલાલ શેઠે રાણપુરથી ‘સૌરાષ્ટ્ર' અખબાર શરૂ કર્યું. તેમાં જોડાયા. પહેલો લેખ ‘મોતીની ઢગલીઓ' લખ્યો. જેતપુરનાં શ્રી દમયંતીબહેનને પરણ્યા. ૧૯૨૮માં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો અને સાહિત્યજગતે બહુમાન કર્યું. ૧૯૩૦માં મીઠાસત્યાગ્રહ વખતે ‘જોધાણી'ને બદલે પોલીસ સમજી મેઘાણી અને એમની ધરપકડ કરી. બે વર્ષ જેલની સજા થઈ. સજાની જાહેરાત વખતે જ એમણે કોર્ટમાં સ્વરચિત ગીત ગાયું : હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી ભય કથાઓ.....’ એ ગીત સાંભળીને સજા કરનાર ન્યાયાધીશ રડી પડેલા. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ..... કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ મરેલાનાં રુધિર ને જીવતાનાં આંસુડાંઓ સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ...." ૧૯૩૧માં પૂ. ગાંધીજી આમંત્રણથી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગયા ત્યારે સ્ટીમર પર એમને સ્વરચિત ગીત : ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ.....' ગાંધીજીને પહોંચાડ્યું. ગાંધીજીએ એ સમયે ગીત વાંચીને શ્રી ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. તેઓ ‘સૌરાષ્ટ્ર' બંધ થયું તે પછી શાંતિનિકેતન કવિવર ટાગોરને મળવા ગયેલા. ૧૯૩૨માં ‘સૌરાષ્ટ્ર'ને બદલે ‘ફૂલછાબ’ ЗСЧ સાપ્તાહિક શરૂ થયું. તે પછી તેઓ મુંબઈ જન્મભૂમિ’માં જોડાયા અને કલકિતાબનું પાનું એમણે શરૂ કર્યું. ૧૯૩૬માં આગલાં પત્નીના અવસાન બાદ નેપાલી મહિલા શ્રીમતી ચિત્રાદેવી સાથે પુનઃ પરણ્યા અને મુંબઈ છોડી બોટાદ રહેવા આવ્યા. ૧૯૩૨માં રાણપુર ખાતેના ‘ફૂલછાબ' કાર્યાલયને સીલ કરવામાં આવ્યું. અમો એટલે શ્રી જયમલ પરમાર, શ્રી નિરંજન વર્મા અને શ્રી વજુભાઈ વ્યાસ '૪૨ની લડતમાં જોડાવા માટે ‘ફૂલછાબ'ની સેવામાંથી મુક્ત થયા. જોકે શ્રી મેઘાણીભાઈનો આગ્રહ હતો કે ‘ફૂલછાબ’માં રહીને પણ દેશની સેવા કરી શકાશે. ૧૯૪૫માં તબિયતને કારણે તેઓ ‘ફૂલછાબ'ના તંત્રી તરીકે નિવૃત્ત થયા અને અગાઉ વર્ણવ્યું તેમ ૧૯૪૭ની માર્ચની તા. ૯મીએ બોટાદ ખાતેના એમના નિવાસસ્થાને નિધન થયું. તા. ૨-૧૦-૧૯૫૦થી ‘ફૂલછાબ' દૈનિક અખબાર તરીકે રાજકોટથી પ્રસિદ્ધ થવા પામ્યું છે. સ્વ. ઝવેરચંદ મેઘાણીના નિધન પર એમના પરમમિત્ર અને સંગાથી ચારણ લોકકવિ શ્રી દુલાભાયા કાગે નીચેના દૂહા રચી, ગાઈને એમને અંજલિ આપી : ‘લેખક સઘળા લોકની ટાંકુ તોળાણી, એમાં વધી તોલે વાણિયા તારી લેખણ મેઘાણી; વેધુ ચારણ વર્ણની, ક્યાંય બીજે ન બંધાણી, પણ વેંધ્યું કાળજ વાણિયા તારી મરમે મેઘાણી; તારી ગંગા તણું જેણે પીધેલ છે પાણી, એને લાખું સરોવર લાગિયાં, મોળાં મેઘાણી; સૂતા જઈ સ્મશાનમાં, એની તેં સોડ્યું તાણી, વધુ જિવાડ્યા વાણિયા, તે કંઈક મડદાં મેઘાણી; મન મળવા તલખે ઘણું પણ પરા અનપાણી, ઈશ્વર આધીન આપણે, પાછા મળશું મેઘાણી....... અમેરિકાની ધીકતી પ્રેક્ટિસ છોડી વતનમાં ‘હૃદયરોગ નિર્મૂળ’નું અભિયાન આદર્યું. ડૉ. રમેશભાઈ કાપડિયા અમેરિકાની યાત્રા દરમ્યાન જ્યાં જ્યાં જવાનું થયું ત્યાં ત્યાં હૃદયરોગ તજ્જ્ઞ કાર્ડિયોલોજિસ્ટ ફિઝિશ્યન ડૉ. રમેશભાઈ કાપડિયાનું નામ અને કામ સાંભળવા મળ્યું. આમ તો તેઓ પૂરા ગુજરાતી, વલસાડના મૂળ રહીશ પરંતુ હૃદયરોગના તબીબ તરીકે તેઓ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ રહ્યા. અમેરિકામાં ત્યારે હૃદયરોગનું પ્રમાણ અસાધારણ અને હૃદયરોગ સાથે સ્થૂળતા (ઓબેસિટી)એ મોટી સમસ્યા હતી. હજુયે છે, ત્યારે ડો. કાપડિયાની ખ્યાતનામ તબીબ તરીકે ધીકતી પ્રેક્ટિસ હતી. એમને મળવા સપ્તાહ પહેલાં મુલાકાત માગવી પડે. એક તો હ્રદયરોગ અંગેની એમની પાયાની સમજણ ઉપરાંત દવાનો ઓછામાં ઓછો ઉપયોગ અને તબીબ તરીકે દર્દી પરની કાળજી, નિખાલસતા તેમ જ આત્મીયતાને પરિણામે એમનું નામકામ કાર્ડિયોલોજિસ્ટ તરીકે વધુ અને વધુ લોકપ્રિયતાની ટોચ ઉપર પહોંચતું રહ્યું, પરંતુ તેઓ માત્ર તબીબ ન હતા, તેઓ એક કર્મયોગી અને માનવતાને વરેલા અધ્યાત્મ પુરુષ એટલે કંઈ પણ બિનજરૂરી કે ખોટું થવાની વૃત્તિથી તેઓ સો ગાઉ દૂર રહેનારા, પરિણામે તેઓ માનવીના હૃદયની ગતિવિધિઓ સાથે પવિત્ર આત્માનું જોડાણ છે, પ્રત્યેક શ્વાસમાં ઈશ્વરનો વાસ છે, શરીર એ ઇષ્ટદેવનું પવિત્ર મંદિર છે વગે૨ે વિચારધારાને વરેલા હતા. હૃદય એ માત્ર શરીરમાં રક્તભ્રમણ કરનારો પંપ નથી પરંતુ રક્તભ્રમણની ક્રિયામાં પણ ઈશ્વરનો વાસ રહેલો છે. ઈશ્વર પ્રેરિત એ ગતિવિધિઓ છે વગેરે દિશાની મારી અને પરિણામે તેમણે હ્રદયરોગના નિર્મૂલ માટે નવી દિશા કે નવી પ્રણાલી તરફ ચિંતન કર્યું અને ભારતમાં પાછા ફરી ગુજરાતના પાટનગર અમદાવાદમાં સ્થિર થવાનું સાહસ કર્યું છે. આ વાત ત્રણ દાયકા પહેલાંની છે. તેમણે અમદાવાદવાસી શ્રી યુનિવર્સલ હિલિંગ ટ્રસ્ટની ગાંધીજયંતીના શુભ દિવસે સ્થાપના કરી અને તેના દ્વારા હૃદયરોગ સંબંધે આમજનતાને પાયાની સમજણ મળે એ માટે હિલિંગ એટલે કે હૃદયરોગની પાયાની સુધારણા માટે યોગ અને આરોગ્યનાં કેન્દ્રો શરૂ કર્યાં છે. અમદાવાદ, રાજકોટ, મુંબઈ અને બીજા ઘણાં સ્થળોએ આવાં હિલિંગ-કેન્દ્રો કાર્યરત રહ્યાં છે અને તેના ... હજારો હૃદયરોગીઓને સાજાંસારાં થવાનું, બહુ મામૂલી ખર્ચે સાજાંસારાં થવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે અને હજુ યે કાર્યરત છે. આવાં કેન્દ્રો ભારતમાં નહીં પરંતુ પોતાના સાથીદાર તબીબો મારફત અમેરિકા જેવા વિજ્ઞાનપ્રચૂર દેશમાં ચાલી રહ્યાં છે. અમેરિકામાં આવું કામ ત્યાંના ખ્યાતનામ ડૉ. ડીન ઓર્નિશ કરી રહ્યા છે-જેમાં જરૂરી દવા ઉપરાંત આહાર, વિહાર અને મનોવ્યાપારમાં પરિવર્તન, સાથે પ્રાણાયામ, સ્વપ્ન શિલ્પીઓ આસન અને ધ્યાનની યૌગિક પ્રક્રિયાઓ, રહેણીકરણીમાં આમૂલ પરિવર્તન-Change of Life એ સિદ્ધાંત, જેને કારણે હ્રદયરોગ થવા પામેલ હોય તેવાં બધાં કારણો પાયામાંથી નિર્મૂળ કરવાનું માનસ, ચિંતન ઉપરાંત ઈશ્વરી કે કુદરતી શક્તિઓ પર પૂરેપૂરી શ્રદ્ધા. ડૉ. કાપડિયાનું હૃદયરોગ પાયામાંથી નિર્મૂળ કરવાનું આધુનિક તબીબીશાસ્ત્રનાં થતાં રોજબરોજના વૈજ્ઞાનિક સંશોધન સાથે, આધુનિક શોધાયેલી દવા, ટેનિકો સાથે યોગ અને અધ્યાત્મનું જોડાણ છે. તેઓ સ્પષ્ટ અનુભવોને આધારે માને છે કે એકલી દવા હૃદયરોગીને બચાવી શકતી નથી. દવા જરૂરી છે, પરંતુ તેની સાથે ચાલુ જીવનવહેવારનું પરિવર્તન બિલકુલ આવશ્યક છે. સાથે જરૂરી એવી યૌગિક ક્રિયાઓ અથવા યૌગિક વ્યવસાય, જે સૌ કોઈ હૃદયરોગી પોતે સહેલાઈથી આચરી શકે એવો યૌગિક વ્યાયામ તે શ્રી કાપડિયા માને છે કે હૃદયને બગાડનાર, હૃદયરોગ સર્જનાર ડાયાબીટીસ, સ્થૂળતા, અસ્થમા, કિડની દોષ, યકૃતનું બગડવું, રક્તભ્રમણ કરનારી નળીઓ-નાડીઓનું કંદાઈ જવું વગેરે ઉપદ્રવો છે, તેમ જ ઉશ્કેરાટ, ક્રોધ, વૈર, ઈર્ષા, બદલો લેવાની વૃત્તિ, તનાવ, તાણ, ટેન્શન, વ્યથા, કંજુસાઈ—લોભ ઉડાઉપણું, દુવૃત્તિઓ, કુપોષણ, એકલતા, આળસ, અસૂયા વગેરે દુર્ગુણોથી હૃદયરોગ વિશેષ થાય છે. એ માટે દવા કારગત નથી પરંતુ જીવનવહેવાર અથવા જીવનજીવવાની પદ્ધતિ આમૂલ પરિવર્તન માગે છે તેઓએ ધ્યાન, આસન, શવાસન, પ્રાણાયામ, યામ અથવા શરીરનાં અંગોને ખેંચતાણ–સ્ટ્રેચિંગ પદ્ધતિઓ પર ભાર મૂક્યો છે. પાંચ મિનિટના ધ્યાનથી શરીરને ઘણો ઓછા પ્રાણવાયુ ઓક્સિજનની જરૂર રહે છે. આ ઉપરાંત શવાસનથી શરીરમાં અજબ સ્ફૂર્તિ આવે છે, હૃદયને સુધરવા માટે શવાસન ખૂબ જરૂરી છે તેવા સંખ્યાબંધ તબીબોના પ્રયોગોથી સાબિત થયેલું છે. પ્રાણાયામ ક્રિયાથી માત્ર હૃદયરોગીની છંદાયેલી, કોલેસ્ટરોલથી પીડિત રક્તનળીઓ આપોઆપ ખુલ્લી થાય છે, એટલું જ નહીં પરંતુ હૃદય વધુ સ્ફૂર્તિલું, સૂક્ષ્મ બને છે. ભારતમાં ડૉ. રમેશભાઈએ તેમ જ અમેરિકામાં ડૉ. ડીન ઓર્નિશે સેંકડો હૃદયરોગીઓ પર કરેલા પ્રયોગો તેમ જ સારવાર પરથી એ સિદ્ધ કરેલું છે. ડૉ. કાપડિયા હૃદયરોગની દવા છેલ્લામાં છેલ્લી દવાના ઉપયોગમાં માને છે, પરંતુ તેઓ દવાનું પ્રમાણ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ સ્વપ્ન શિલ્પીઓ આજકાલ જે વધી ગયું છે, તબીબો ઢગલાબંધ દવાઓ લખી આપે છે, તેનાથી ખૂબ નારાજ છે. ઓછામાં ઓછી જરૂરિયાત મુજબ દવાઓનો ઉપયોગ થવો જોઈએ અને અતિ ઉગ્ર કે પ્રત્યાઘાત આડઅસરો ઊભી કરતી દવાથી દૂર રહેવું જોઈએ, એવું એમનું સ્પષ્ટ અનુભવોને આધારે માનવું છે. મોટા મોટા રોગ સાદા ઉપચારોથી મટી ગયાના અસંખ્ય ઉદાહરણો મેડિકલ જગતમાં મોજૂદ છે. આજકાલ એવી માન્યતા વ્યાપક છે કે કેટલાક તબીબો બિનજરૂરી હૃદયરોગમાં બાયપાસ સર્જરી કરે છે કે કરાવે છે. બાયપાસ કરાવવું એ જાણે કમાવાનો ધંધો થઈ ગયો છે! ડૉ. કાપડિયા તો સ્પષ્ટ માને છે કે જરૂર હોય તો બાયપાસ સર્જરી કરાવવી પરંતુ તે પહેલાં આ વિષયના તજ્જ્ઞ તબીબોને (સેકન્ડ ઓપિનિયન) અભિપ્રાય કે સલાહ લેવાનું યોગ્ય છે. ડૉ. કાપડિયાએ નોંધ્યું છે કે એમના પોતાના ભાઈની બાયપાસ સર્જરી અમેરિકામાં સારામાં સારા કાર્ડિયોલોજિસ્ટ સર્જન પાસે કરાવી, છેલ્લામાં છેલ્લી શોધાયેલી હૃદયરોગની દવા લેવામાં આવી પરંતુ આ બધા ઉપચાર પછી પણ તેમના ભાઈ બચી શક્યા નહીં. એમનું માનવું છે કે એકલી દવાની કે શસ્ત્રક્રિયાની સારવાર હૃદયરોગીને બચાવી શકે તેમ નથી, એટલે કે સારવાર સાથે યૌગિક ક્રિયાઓ કરવાનું તેમ જ જીવન જીવવાની પદ્ધતિમાં કે આચારવિચારમાં આમૂલ પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે. ડૉ. કાપડિયા સંચાલિત અથવા એમની સારવાર પદ્ધતિથી ચાલતા યોગકેન્દ્રમાં સેંકડો માનવીઓ બાયપાસ સર્જરી કરાવ્યા વિના, ઢગલાબંધ દવા ખાધા સિવાય સાજાં સારાં થયાં છે. | ડૉ. કાપડિયાએ હૃદયરોગની સારવાર પર પુસ્તકો-ગ્રંથો લખ્યાં છે, પત્રિકાઓ પ્રસિદ્ધ કરી છે. એમના ગ્રંથો ગાંધીજીનું સાહિત્ય પ્રસિદ્ધ કરતી શ્રી નવજીવન સંસ્થા, અમદાવાદ તરફથી પ્રાપ્ય છે. હૃદયરોગીઓ માટે આવું સાહિત્ય ઉપકારક બન્યું છે. ડૉ. કાપડિયાએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં હૃદયરોગનાં તબીબો તેમ જ યોગવિદ્યાનાં પારંગત માર્ગદર્શકોને ભેગાં કરી ૨૦૦૫ના વર્ષમાં અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠ ખાતે સેમિનાર-વિચાર વિનિમય તેમ જ વક્તવ્યો યોજીને બોલાવેલ. ડૉ. કાપડિયાનાં પત્ની બાળકોનાં તબીબ છે, તેમના પુત્ર પણ હૃદયરોગના તબીબ છે. તેમનાં પુત્રી અમેરિકામાં વસેલાં છે. તેઓ બધા લોકપ્રિય અને માનવતાવાદી ગાંધીવિચારને અનુસરનારાં છે. આવળ, બાવળ અને બોરડી ઊગે એવી મભૂમિમાં સુગંધિત ગુલાબ ઉગાડ્યાં! - શ્રી અરુણાબહેન દેસાઈ સૂકીભટ્ટ અને ખારાશવાળી, નપાણિયા ભૂમિમાં જ્યાં માત્ર આવળ, બાવળ અને બોરડી જ ઊગે એવી મરુ રેતાળ ઉજ્જડ ભૂમિમાં પૂ. ગાંધીજીના આશીર્વચન, શ્રી પુષ્પાબહેન મહેતાની હૂંફથી અને એક દૂબળીપાતળી નાગરપુત્રી નામે શ્રી અરુણાબહેન દેસાઈએ પ્રચંડ પુરુષાર્થ કરીને ફૂલ સુગંધિત ગુલાબો ઊગાડ્યાં છે અને એની ફોરમ ચોતરફ ફેલાઈ રહી છે. આવાં સુગંધિત ગુલાબ ઉગાડવા માટે શ્રી અરૂણાબહેને પોતાનું સમગ્ર જીવન સ્વાર્પણ કરી દીધું છે. લગભગ ૬૦ વર્ષ પહેલાં એ સમયે ઝાલાવાડ તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ સામાજિક પ્રવૃત્તિઓ એટલી વિકસી ન હતી. પ્રજા દેશી રજવાડાની સદી પુરાણી પ્રણાલિકાઓમાં જીવી રહી હતી. લોહીનો વેપાર પુરજોશમાં હતો. સ્ત્રીઓ પરના ત્રાસની માઝા મુકાઈ હતી–એવા કપરા કાળમાં શ્રી પુષ્પાબહેન મહેતાએ તેમની જ ભત્રીજી, હાથ નીચે સમાજસેવાનું પ્રશિક્ષણ પામેલી, ગ્રેજ્યુએટ નીડર, શરીરે ઊગતી નમણી એવી ભત્રીજીને થોડોક સામાન, બાળકો માટેનાં થોડાં કપડાં અને પાંચેક જેટલી નાની બાળાઓ સાથે જૂનાગઢથી તે સુરેન્દ્રનગર આવતી ટ્રેનમાં બેસાડી દીધી. સુરેન્દ્રનગર સ્ટેશને કોઈ લેવા ન આવ્યું. એટલે માથે બિસ્તર પોટલાં ઉપાડીને સ્ટેશન બહાર બધાં આવ્યાં, તો થોડીવાર પછી પુષ્પાબહેનના સંદેશા મુજબ ત્યાંના કાર્યકર શ્રી શિવાનંદજી ગાડું લઈને આવ્યા અને પછી વઢવાણ શહેરથી ઘણે દૂર વગડામાં રહેલા ઘરશાળાના મકાનમાં, અવાવરુ મકાનમાં વાળીચોળીને હાલના વિકાસ વિદ્યાલયનું બીજારોપણ કર્યું. પછી ધીમે ધીમે બાલવાડીમાંથી બાળમંદિર અને એમાંથી નિવારા–કન્યા છાત્રાલય અને વિકાસ પામતાં પામતાં વઢવાણ શહેરને છેડે આવેલા માજેશ્વર બાગમાં વિકાસ વિદ્યાલય નામની સંસ્થાનું રૂપાંતર થયું. જ્યાં આઠ આઠ દિવસે પીવાનાં ખારાં–ભાંભળાં પાણી મળે, ખાધા ખોરાકીની ચીજ વસ્તુઓ લેવા ઠેઠ વઢવાણ કે સુરેન્દ્રનગર જવું પડે તેવી અસહ્ય મુસીબતોમાં શ્રી અરુણાબહેન અને એમના ચુનંદા સાથીદારો એ સમયે સાથે રહેલાં શ્રી હરિઇચ્છાબહેન વૈદ્ય તેમ જ અન્ય સેવિકાઓએ જાતને હોમીને, પ્રચંડ પુરુષાર્થ રેડીને, રાતદિવસ ચિંતા સેવીને વાવેલી વડની નાનકડી Jain Education Intemational Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ સ્વપ્ન શિલ્પીઓ ડાળીમાંથી ધીમે ધીમે ઘેઘૂર વટવૃક્ષ ઉગાડ્યું, નિર્માણ કર્યું અને મળ્યાં છે. ગુજરાત સરકારે બહુમાન કર્યું છે. ૧૯૯૭માં વડલો તો ઠીક પણ કબીરવડ-ઘેઘૂર અનેક વડવાઈઓ સાથેનો કોંગ્રેસના પ્રમુખ સ્વ. ઢેબર ભાઈની પુણ્યસ્મૃતિમાં કબીરવડ ઉગાડ્યો. આજે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ અરુણાબહેનનું બહુમાન કરી પારિતોષિકથી અભિવાદિત કર્યા દેશની એક બહુવિધશિક્ષણ-સંસ્કાર-સમાજજીવનની શાખા છે. સંસ્થાઓ દુભાવેલી તરછોડાયેલી, સંસારમાં ઉઝડાઈ ધરાવતી સંસ્થા વિકાસવિદ્યાલય કોળી રહી છે. ચોતરફ સેવાની ગયેલી સ્ત્રીઓ માટે કાયદાકીય સહાય કરવા કાયદાસુગંધ પ્રસરાવી રહી છે. સલાહકેન્દ્ર રાખ્યું છે. સામાન્ય માનવી માને કે વિકાસ વિદ્યાલય એટલે શ્રી અરૂણાબહેન, એ શ્રી શંકરપ્રસાદ હરપ્રસાદ આજકાલ ઠેકઠેકાણે ફાલી રહ્યાં છે તેવું કક્કાબારાખડી કે દેસાઈનાં પુત્રી, એમના કુટુંબમાં સંસ્કૃત તેમ જ ફારસી ભાષાનું એબીસી ભણાવતું ચાર દીવાલો વચ્ચેનું ભણવાનું વિદ્યાલય જ્ઞાન હતું. શ્રી હરપ્રસાદ એ સમયે ગીરજંગલના વડા હશે પરંતુ એવું નથી જ. આ વિદ્યાલયનો મુખ્ય હેતુ અને ધ્યેય અધિકારી રહેલા. કાદુ મકરાણી બહારવટિયાને કાન પકડીને અનેરાં છે. એ સંસ્થામાં સરેરાશ ૩૫૦થી વધુ નાનાં-તાજાં કરાંચીથી જૂનાગઢ લાવેલા. શ્રી અરુણાબહેનનું વતન જન્મેલાં બાળકથી માંડીને તે રસ્તે રઝળતાં, રખડતાં, પોલીસ સોમનાથ-પાટણ જ્યાં ભગવાન સોમનાથ મહાદેવના રોજરોજ કે સામાજિક કાર્યકરને હાથ પડીને મૂકેલાં બાળકોની સંખ્યા સમુદ્ર પગ પખાળી રહ્યો છે તે સ્થળ. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ સતત રહેશે. અસંખ્ય સૌથી વધુ સંસારમાં પિલાયેલી ત્રાસ અંતિમ શ્વાસ લીધેલા તે સ્થળ. શ્રી અરુણાબહેન શ્રી પામેલી નિરાધાર બનેલી ત્યક્તા, વિધવા કે સંકટમાં આવી પુષ્પાબહેનનાં ભત્રીજી તેમ જ જાણીતા ઇતિહાસલેખક શ્રી પડેલી સ્ત્રીઓનું એ આશ્રયસ્થાન છે. ઉપરાંત આ સંસ્થા શંભુભાઈ દેસાઈનાં પણ ભત્રીજી. તેમના જીવનનો ઉછેર તેમ મોરબીમાં મહાપૂરમાં મોતને વરેલાં માબાપ વિનાનાં બાળકો, જ પ્રશિક્ષણ, તાલીમ શ્રી પુષ્પાબહેન પાસેથી મળી. સ્ત્રીઓ બાળાઓને રાખે છે. વૃદ્ધો-સ્ત્રીપુરુષોને વૃદ્ધાશ્રમ તરીકે પાળે અને બાળકોની સેવા અર્થે તેઓ અપરિણીત રહ્યાં. ચુસ્ત પોષે છે. સાથે બાલવાડીઓથી માંડીને તે હાઇસ્કૂલો, કોલેજો, ખાદીધારી તેમ જ ગાંધી-સિદ્ધાંત મુજબ જીવનારાં આટલી અધ્યાપન મંદિરો, ઉદ્યોગમંદિર, ચિત્રકોલેજ, વ્યાયામકોલેજ, મોટી ઉંમરે પણ તેઓ સંસ્થાના કામે, સ્ત્રીઓ અને બાળકોના ખાદીગ્રામોદ્યોગની વિશાળ ફલક પરની પ્રવૃત્તિઓ ખાદી પ્રશ્નોને કામે વણથાક્યા પ્રવાસ કર્યા કરે છે. તેઓની સંસ્થાની ઉત્પાદન કેન્દ્રો, ખાદીભંડારો, અમદાવાદ, પ્રભાસપાટણ તેમ જ મોટાભાગની પ્રવૃત્તિઓ આકાશીદાન પર ચાલે છે. કદી કોઈ અન્ય સ્થળોએ ખાદી ગ્રામોદ્યોગ એમ્પોરિયમ વગેરે અનેકવિધ બાળક ભૂખ્યું રહ્યું નથી. ઈશ્વરની મહાન કૃપા આ સંસ્થા પર પ્રવૃત્તિઓ વિકાસવિદ્યાલયના નામ નીચે ચાલી રહેલ છે. વરસી રહી છે. શ્રી અરુણાબહેને છેલ્લાં ૬૦ વર્ષથી આ બધી સંસ્થાને પોતાનું બહેનોને પ્રિન્ટિંગની તાલીમ આપવાનું સામાજિક, શૈક્ષણિક તેમ જ સંસ્કારિત પ્રવૃત્તિઓ એકલા હાથે પોતાનું પ્રેસ છે. “વિદ્યાલય' નામનું માસિક મુખપત્ર વર્ષોથી એટલે બધાં અંતેવાસીઓને રોજ સવાર પડ્યે શું ખવરાવવું, નિયમિત પ્રકાશિત થાય છે. શ્રી અરુણાબહેને સ્ત્રીઓની પિવરાવવું, કપડાં–લતાં, ચીજવસ્તુઓ ક્યાંથી મેળવવી વગેરેની આપદ્વતી તેમ જ યાતનાઓ પરત્વે કેટલાક ગ્રંથ પ્રગટ કર્યા ચિંતા કરીને ચલાવી રહ્યાં છે. એમની સંસ્થાના, છે. તેઓ સામાજિક જીવન પરની કથાઓનાં અચ્છા લેખિકા આશ્રયસ્થાનનાં, વૃદ્ધાશ્રમનાં દ્વાર કાયમ ખુલ્લાં રહે છે. કેટલાંક પણ છે. નિરાભિમાની, નમ્ર વિવેકી, સારા વક્તા, દેશભક્ત, કિસ્સામાં સંસ્થા પોલીસની સહાયથી બેહાલ બનેલી કે ગોંધી ગાંધીખાદી ભક્ત, પરિશ્રમથી જીવનારાં છે. એમની વિશાળ રાખેલી સ્ત્રીઓને, બાળાઓને મેળવી રાખે છે. ફલક પરની સેવાને કારણે વિધાનસભાની બેઠક માટે ઘણી વાર વિકાસવિદ્યાલયમાં વિકાસગૃહની બધી પ્રવૃત્તિઓનો સમાવેશ ઓફર થઈ છે, પરંતુ તેઓનું મુખ્ય લક્ષ્ય રઝળી પડેલાં થાય છે. નિરાધાર સ્ત્રી–બાળકોને જીવનમાં પુનઃ વસવાટ કરાવવાનું આવા મહાન સેવાના કાર્ય માટે શ્રી અરૂણાબહેનને હોઈ, કોઈ પણ રાજકીય પદ કે હોદ્દો તેમણે સ્વીકાર્યો નથી. રાષ્ટ્રીય બજાજ પારિતોષિકથી માંડીને તે એક ડઝન રાષ્ટ્રીય એમનું જીવન ગંગાના પ્રવાહ જેવું નિર્મળ સદાય વહેતું છે. અને આંતરરાષ્ટ્રીયક્ષેત્રનાં એવોઝ, પારિતોષિકો, ચાંદમાન વઢવાણનું વિકાસ વિદ્યાલય સુરેન્દ્રનગર જિલ્લામાં Jain Education Intemational Page #415 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૩૯૯ યાત્રાસ્થળ બન્યું છે. રોજ-રોજ અસંખ્ય મુલાકાતીઓ સંસ્થાની શ્રી નાનાભાઈ ભટ્ટ. વલ્લભીપુરની બાજુના નાના એવા ગામ પ્રવૃત્તિઓ નિહાળવા આવે છે. સંસ્થાનું મહેમાનગૃહ કદી ખાલી પચ્છેગામમાં પરણેલા, એમનાં પત્નીનું નામ શ્રીમતી રહેતું નથી. સંસ્થાએ મોરબી ખાતે વૃદ્ધાશ્રમ શરૂ કર્યા પછી અજવાળીબહેન. પચ્છેગામમાં હજુય પ્રશ્નોરા બ્રાહ્મણ છે, ત્યાં પણ ભરતી રહ્યા કરે છે. આ વૃદ્ધાશ્રમ એ સમયના જેઓ પેટનાં દર્દી માટેના જાણીતા ઉદ્ય છે. આ બધા એ સમયે માનવતાપ્રેમી શ્રી બાબુબાઈ જશભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી , જુનવાણી બ્રાહ્મણ ગણાતા. શ્રી નાનાભાઈ ભટ્ટ સૌરાષ્ટ્ર હતા ત્યારે રાજ્ય સરકારની વિનંતીથી શરૂ કરવામાં આવેલ. રાજ્યની રચના થઈ અને પહેલી સરકારની રચના થઈ તેમાં કચ્છના દારુણ ધરતીકંપ પછી માબાપ વિનાનાં બાળકોને પ્રધાનમંડળમાં જે તે બાબતના તજૂન્ન, કુશળ, જાણીતા નીવડેલા ઉછેરવાનું, તેઓ બધાંને પુનઃ જીવનમાં સ્થિર કરવાનું કાર્ય આ ગાંધીભક્તોને સ્થાન મળ્યું, જેમ કે અનેક બેંકોના સલાહકાર, મોરબીની સંસ્થા, વઢવાણ વિકાસ વિદ્યાલયની એક શાખા નાણાં શાસ્ત્રી શ્રી જગજીવનદાસ (જગુભાઈ) પરીખને નાણાં તરીકે કરે છે. ખાતું, ઉદ્યોગના તજ્જ્ઞ શ્રી ગિરધરલાલ કોટકને ઉદ્યોગ ખાતું, દર વરસે વિકાસ વિદ્યાલયે તેમના આશ્રયદાતાઓને, બેરિસ્ટર બનેલા શ્રી રસિકભાઈ પરીખને ગૃહખાતું એમ સહકાર્યકરોને, સ્વજનોને બળેવ પર્વે રક્ષાબંધન પર રક્ષા શિક્ષણના તજ્જ્ઞ શ્રી નાનાભાઈ ભટ્ટને શિક્ષણખાતું સોંપાયું. મોકલી સંભારણું તાજું કરે છે. દીપોત્સવી અંક પ્રગટ કરી સર્વોદય વિચારધારાને વરેલા અને હાડોહાડ રચનાત્મક પ્રસાદી તરીકે મોકલે છે. સંસ્થાનું એક વિશિષ્ટ કાર્ય છે મહિલા પ્રવૃત્તિઓને વરેલા શ્રી રતુભાઈ અદાણીને ખાદી–ગ્રામોદ્યોગ, પ્રવૃત્તિઓને વરલા શ્રી રતુભાઈ અદાણાન ખ કાર્યકરોને તૈયાર કરી તાલીમ આપવાનું. એ મુજબ આજ નશાબંધી અને પંચાયત, સહકારી ખાતાં સોંપાયેલાં. સુધીમાં સંખ્યાબંધ કાર્યકરોને નિર્ભયપણે જીવવાનું પ્રશિક્ષણ | શ્રી નાનાભાઈ ભટ્ટ સિદ્ધાંતવાદી, પાયાની કેળવણીમાં આપેલ છે. સંસ્થામાં રહી ગયેલી બહેનોનું એ પિયર પણ રહ્યું માનનારા, શિક્ષણમાં નવા નવા ચીલા પાડનાર ગાંધીભક્ત. છે. શ્રી અરુણાબહેનની વિશિષ્ટ પ્રવૃત્તિઓમાં અંગત સંપર્ક અને પોતે ઊચ્ચ શિક્ષણ પામેલ. ભણી રહ્યા બાદ ભાવનગર દીવાન પત્રલેખનની છે. રોજબરોજ સંખ્યાબંધ સ્વજનો સાથે શ્રી પટ્ટણીએ એમને શિક્ષણખાતાના અધિકારીની ઓફર કરી. વિચારવિમર્શ તેમ જ પત્રવહેવાર ચાલુ જ રાખે છે. જ્યાં જાય તેનો નાનાભાઈએ અસ્વીકાર કર્યો, તો એ સમયે તાજી જ છે ત્યાં ત્યાં અંતેવાસીઓને, આશ્રય પામેલાઓને અચૂક મળી સ્થપાયેલ શ્રી શામળદાસ કોલેજના પ્રિન્સિપાલ પદની ઓફર સુખદુઃખ જાણે છે. થઈ તેનો પણ નાનાભાઈએ અસ્વીકાર કર્યો. તેઓ શિક્ષણના એમણે જાહેરસભામાં વર્ણવ્યું, “મારી બૈરીએ કહ્યું નવા ચીલા પાડનાર હોઈ, તેમણે ભાવનગરમાં જ તખતેશ્વર ટેકરીના પાછળના ભાગમાં વિશાળ જમીન મેળવી બુનિયાદી કે નાહીને પછી જ ઘરમાં ગરજો!” શિક્ષણના સિદ્ધાંત મુજબ શિક્ષણસંસ્થા સ્થાપી જેનું નામ નાનાભાઈ ભટ્ટ બિલખાના યોગી શ્રી નથુરામ શર્માની સલાહ મુજબ આ સમાજમાં અસ્પૃશ્યતા કેટલી હદે હતી અને તેય દક્ષિણામૂર્તિ સ્તોત્ર પરથી ‘દક્ષિણામૂર્તિ' રાખ્યું, જેમાં પ્રથમ વાર વ્યાપક સ્વરૂપે તેની આજે કલ્પના કરવી મુશ્કેલ છે. વર્ષો જ છોકરા અને છોકરીઓ ભેગાં, સહશિક્ષણ મેળવવામાં પહેલાં ભાવનગરથી રાજ્ય (ભાવનગર રાજ્ય)ની ટ્રેન સહભાગી બન્યા. વળી એ સંસ્થામાં એવી જ વિચારધારાને વિરમગામ જતી હતી ત્યારે તેમાં “ઢેઢનો ડબો’ જોડાતો, જેમાં વરેલા શ્રી હરભાઈ ત્રિવેદી, શ્રી ગીજુભાઈ બધેકા, શ્રી માત્ર એ સમયના ઢેઢ (આજના હરિજનો)ને જ બેસવાનું. ગિરીશભાઈ ભટ્ટ, શ્રી તારાબહેન મોડક, શ્રી મૂળશંકર ભટ્ટ, ભંગી (આજના ઋષિપુત્ર) બજારમાં નીકળે તો તેમણે શરીર શ્રી ગોપાળદાસ વિક્રાંસ, શ્રી મનુભાઈ પંચોળી, શ્રી મોંઘીબહેન પાછળ ઝાડુ-સાવરણી બાંધવાનું જેથી એમનાં પગલાં ભૂંસાતાં બધેકા વગેરે જોડાયાં. જાય. આવી એ સમયની કઠણ, કારમી સમાજની મનોદશાની પ્રારંભમાં સહશિક્ષણને પરિણામે દક્ષિણામૂર્તિ સંસ્થા સ્થિતિની વચ્ચે સૌરાષ્ટ્રમાં એક મહાન ગાંધીવાદી દેશભક્ત ટીકાપાત્ર બની પરંતુ એ સંસ્થામાં જે પ્રકારનું પાયાનું જીવનજન્મ્યા, જે મોટા ગજાના કેળવણીકાર તથા સમાજસુધારક ઘડતરનું શિક્ષણ અપાયું તેના પરિણામે ભારતભરમાં આ બની રહ્યા. એ હતા ભાવનગરના પ્રશ્નોરા કુળમાં જન્મેલા સ્વ. દક્ષિણામૂર્તિની જે પ્રસિદ્ધિ મળી, ગીજુભાઈ બધેકા Jain Education Intemational Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ બાળશિક્ષણના બ્રહ્મા અને મુછાળી મા શિક્ષિકાનું બિરુદ પામ્યા. હરભાઈ ત્રિવેદીએ દક્ષિણામૂર્તિ વિનયમંદિર સ્થાપી સૌ પ્રથમ ડોલ્ટન યોજનાનો પ્રયોગ કરી સફળતા મેળવી. આમ લગભગ ૨૦ વર્ષ સુધી દક્ષિણામૂર્તિએ અનેક લાક્ષણિકતાઓ પ્રણાલિકાઓ શિક્ષણક્ષેત્રે ઊભી કરી, જેના કેન્દ્રમાં રહ્યા શ્રી નાનાભાઈ ભટ્ટ. શ્રી નાનાભાઈ ભટ્ટે સંસ્થાનાં દાન મેળવવા દ. આફ્રિકાનો અને પછી એ સમયના મહાન ચિત્રકાર ભાવનગરના શ્રી રવિશંકર રાવળ સાથે જાપાનનો પણ પ્રવાસ કરેલો. દ. આફ્રિકાના પ્રવાસ બાદ શ્રી નાનાભાઈએ ત્યાંના પ્રવાસનાં સંસ્મરણો વર્ણવ્યાં હતાં, ત્યારે ખબર પડી કે તેઓ મંત્રવિદ્યાના જાણકાર હતા. આમ તો તેઓ બિલખાના યોગી શ્રી નથુરામ શર્માના અનુયાયી અને શ્રી નથુરામ શર્મા પાસેથી તેઓએ મંત્રવિદ્યાની દીક્ષા લીધેલી. એ વિધાનો ઉપયોગ લોકજીવનની ભલાઈ માટે કરતા રહ્યા. દ. આફ્રિકાના પ્રવાસ દરમ્યાન નૈરોબીમાં તેઓ જેમના નિવાસસ્થાને ઊતરેલા તે નિવાસમાં કંઈક ભૂતપ્રેત જેવું થતું. મૃતઆત્મા એક યા બીજા સ્વરૂપે દેખા દઈ, રહીશોને હેરાન કરતો. એની શ્રી નાનાભાઈને જાણ થતાં, તેમણે મંત્રવિદ્યાથી એ મૃતઆત્માને વિદાય આપી, શાંતિ સ્થાપેલ. તેમણે લખેલા જીવનના પ્રસંગો ‘ઘડતર-ચણતર’માં વર્ણવેલ છે. તેઓ સ્ત્રી-સ્વાતંત્ર્યમાં માનનારા હતા. તેમ જ સમજાવટથી કામ લેવામાં માનનારા હતા. શ્રી નાનાભાઈ ભટ્ટ શિક્ષણપ્રધાન બન્યા પછી રાજકોટમાં રહેવા આવેલા ત્યારે અસ્પૃશ્યતાનિવારણનો કાર્યક્રમ વિચારવા, મંદિરપ્રવેશનો કાર્યક્રમ વિચારવા એક સભા રાજકોટની રાષ્ટ્રીયશાળાના પ્રવચનગૃહમાં યોજવામાં આવી (જેમાં પત્રકાર તરીકે અમે એટલે વજુભાઈ વ્યાસ પણ હાજર હતા) શ્રી નાનાભાઈ ભટ્ટે એ સભાનું પ્રમુખપદ લેવાની ના કહી અને કાંઈ પણ પ્રવચન કરવાની ના કહી. ઊભા થઈને એમણે એટલું કહ્યું, “હું અસ્પૃશ્યતામાં બિલકુલ માનતો નથી. તે ધર્મવિરોધી છે. અસ્પૃશ્યતા રાખવી એ અધર્મ છે. પૂ. ગાંધીજીએ સાચું જ કહ્યું છે કે અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મનું કલંક છે. પણ.....પણ આથી વધું હું કાંઈ કહી શકું એમ નથી. કારણ હિરજનવાસમાં જઈને હું મારા ઘરે આવું છું. ત્યારે મારી બૈરી કહે છે કે નાહીને પછી જ ઘરમાં ગરજો. હજુ હું ઘરવાળાંને અસ્પૃશ્યતા નિવારણની વાત ગળે ઉતરાવી શક્યો નથી એટલે સ્વપ્ન શિલ્પીઓ અહીં હું વિશેષ બોલી શકું તેમ નથી.....'' શ્રી નાનાભાઈ ભટ્ટ વૈદિક ધર્મના પણ મોટા અભ્યાસી હતા. પોતાના પૂજ્યગુરુ શ્રી નથુરામ શર્માને કારણે તેઓએ વેદકાલીન ગ્રંથો રામાયણ, મહાભારત, ભાગવદ્કથા, ગીતા, ઉપનિષદો આદિનો તલસ્પર્શી અભ્યાસ, ચિંતન, મનન કર્યાં હતાં અને એના પરથી તેઓએ અભ્યાસપૂર્ણ રામાયણ, મહાભારતના દરેક પાત્ર પર એક એક પુસ્તક લખ્યું, જે ખૂબ પ્રસિદ્ધિ પામેલ છે. હજુ એ રામાયણ, મહાભારતનાં પાત્રોની કથાઓ વંચાય છે. લોકભોગ્યભાષામાં ભાગવકથા પણ તેમણે લખી અને અધ્યયન કરી બતાવ્યું. (સંતબાલજી મહારાજે પણ ભાગવદકથા લોકભોગ્ય ભાષામાં લખી છે. શ્રી હરભાઈ ત્રિવેદીએ ૨૦ વર્ષ પછી ૧૯૩૯માં દક્ષિણામૂર્તિમાંથી છૂટા થઈને ઘરશાળા નામની શિક્ષણસંસ્થા સ્થાપી. એ જ અરસામાં શ્રી નાનાભાઈ ભટ્ટે આંબલા ગામમાં ગ્રામદક્ષિણામૂર્તિ શરૂ કરી. એ પછી સણોસરામાં વિશાળ ફલક પર ૧૯૫૮માં લોકભારતી નામની શિક્ષણસંસ્થા શરૂ કરી, જેમાં ચાલુ શિક્ષણ ઉપરાંત ગ્રામનેતૃત્વ કરનારા તેમ જ કૃષિવિદો તૈયાર કરવાનું શિક્ષણ અપાયું અને હજુયે અપાય છે. ઉદ્યોગ, ખેતી, ગોપાલન, વણાટ વગેરે શાખાઓમાં પ્રેક્ટિકલ શિક્ષણ આપવાનું રાખ્યું. શ્રી ગીજુભાઈએ રાજકોટમાં અધ્યાપન મંદિર બેરિસ્ટર શ્રી પોપટલાલ ફૂડગરના સહકારથી સ્થાપ્યું. તેમની ઇચ્છા બાળવિદ્યાપીઠ અને બાળ જ્ઞાનકોશ સ્થાપવાની હતી, પરંતુ તેઓ ૧૯૩૯માં અવસાન પામ્યા. તે દરમ્યાન તેમણે ૧૭૪ જેટલાં નાનાં મોટાં પુસ્તકો પ્રગટ કર્યાં. તેઓ વલ્લભીપુર ટીંબાના રહીશ હતા, જે ટીંબાએ જૈન મુનિ શ્રી નાનચંદ્રજી મહારાજ, શ્રી બેચરદાસ પંડિત, શ્રી પ્રેમચંદભાઈ શાહ, શ્રી દેવશંકર બધેકા જેવાં વીરરત્નો જન્મ્યાં છે. શ્રી મૂળશંકર ભટ્ટ ૧૯૩૦થી ૧૯૩૯ સુધી ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના ગૃહપતિ રહ્યા. તે પછી ઘરશાળામાં અને છેલ્લે સણોસરાની લોકભારતીમાં મુખ્ય આચાર્યપદે જોડાયા. શ્રી નાનાભાઈ ભટ્ટે ગૃહપતિઓને પ્રશિક્ષણ આપવા ‘છાત્રાલય’ નામક સામયિક શરૂ કરેલું, જે લોકપ્રિય બનેલ. શ્રી નાનાભાઈ ભટ્ટ ઉંમરને કારણે પડી ગયા અને પથારીવશ હતા ત્યારે સ્વામી આનંદ એમને મળવા ગયેલા ત્યારે શ્રી ભટ્ટ સાથે સૂતાં સૂતાં શિક્ષણના સિદ્ધાંતોની ચર્ચા વિચારણા કરેલી જેનું પણ ગ્રંથસ્થ થયું છે. નાનાભાઈ ભટ્ટ ગાંધી શિક્ષણપ્રથા અથવા Page #417 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૪૦૧ ગાંધી શિક્ષણ ફિલોસોફીના પિતામહ ગણાયા. આજેય આંબલા ગુજરાતીને પરણેલાં છે. આભાબહેન ગાંધી-વિચારઆચારથી ગ્રામદક્ષિણામૂર્તિ ચાલુ છે, લોકભારતી સણોસરામાં ચાલુ છે, પ્રભાવિત થઈને પૂ. ગાંધીજીના આશ્રમમાં રહ્યાં તે દરમ્યાન ભાવનગરમાં ઘરશાળા ચાલુ છે, પરંતુ શ્રી નાનાભાઈ ભટ્ટના એમની અને શ્રી કનુભાઈ ગાંધી વચ્ચેના સંપર્ક અને સમયમાં જે શિક્ષણના ચીલા પડેલા છે, તે ચીલે બધું ચાલી સહકાર્યકરના નાતે શ્રી આભાબહેનની ઇચ્છા મુજબ શ્રી રહ્યું છે. છેલ્લે શ્રી મનુભાઈ પંચોળીએ લોકભારતીને કનુભાઈ ગાંધી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. બંનેના ધ્યેય, ગ્રામવિદ્યાપીઠનું સ્વરૂપ આપ્યું અને વિદ્યાનાં અનેક ક્ષેત્રોમાં મકસદ અને ગાંધી–પ્રીત્યર્થ પ્રેમ સરખા એટલે પૂ. ગાંધીજીએ ઝળહળતી જ્યોતની જેમ પ્રકાશ ફેલાવ્યો છે. શ્રી મનુભાઈ લગ્નજોડાણમાં આશીર્વાદ આપેલ. બંને સુખી, માયાળુ અને પંચોળીએ એમનું આખુંય જીવન લોકભારતી સંસ્થાને પ્રતિષ્ઠિત કર્મયોગીની ભૂમિકામાં હતાં. શ્રી કનુભાઈ ગાંધી એ શ્રી કરવામાં ગાળ્યું છે. શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ગુજરાતી નારણદાસ કાકા (એમને બધા કાકા કહેતા)ના નાના પુત્ર. સાહિત્યના ચિંતક-લેખક તરીકે જાણીતા બન્યા. શ્રી નાનાભાઈ મોટા પુત્ર તે શ્રી પુરુષોત્તમભાઈ ગાંધી જેઓ ચોરવાડના ભટ્ટ પછી લોકભારતીનું સુકાન શ્રી મનુભાઈએ સંભાળ્યું અને ઉદ્યોગપતિના કુટુંબમાં પરણેલ. એમનાં પત્નીનું નામ શ્રીમતી તેમની વિદાય પછી હાલ સંસ્થાના ટ્રસ્ટીમંડળના અગ્રણી શ્રી વિજ્યાબહેન. તેઓ પણ ગાંધી–ખાદીરંગે રંગાયેલા. શ્રી જયાબહેન શાહ સંભાળી રહ્યાં છે. પુરુષોત્તમભાઈ ગાંધીએ રાજકોટની વિખ્યાત રાષ્ટ્રીય શાળાનો જ્યાં એક સમયે ગાંધીયુગના આચારવિચારની વહીવટ સંભાળ્યો. આ ગાંધીયુગની નામાંકિત સંસ્થા જેની સ્થાપનામાં પાછળથી સામ્યવાદી નેતા બનેલા શ્રી વજુભાઈ જ્યોત ઝળહળી રહી હતી શુક્લ અને હળવદના બ્રાહ્મણ શ્રી રતિભાઈ રાવળનો પણ આભાબહેન ગાંધી હિસ્સો રહેલ. આજે જેમને યુગપુરુષ વર્ણવીને વંદના કરે છે, આ રાષ્ટ્રીયશાળા માટે શ્રી લાખાજીરાજ રાજકોટના મહાન વિશ્વવિભૂતિ માને છે એવા પ્રાતઃ સ્મરણીય પૂજય રાષ્ટ્રપ્રેમી રાજવીએ પૂજ્ય ગાંધીજીને ગાંધી પ્રવૃત્તિઓ કરવા ગાંધીજીના જીવનની છેલ્લાં વર્ષોમાં ટેકણ લાકડી બની રહેલ - રાજકોટ શહેરની વચ્ચોવચ વિશાળ જમીન દાનમાં આપેલ તે શ્રીમતી આભાબહેન ગાંધીને કોઈ નામે ન ઓળખતું હોય એટલું જ નહીં, પરંતુ આ રાષ્ટ્રીયશાળાને તે પછીનાં વર્ષો સુધી એવું બને નહીં. શ્રી આભાબહેન અને શ્રી મનુબહેન ગાંધી કોઈ કરવેરા આપવા પડતા નહીં, દરબારશ્રી તરફથી માફ બંનેએ ગાંધીજી સાથે પશ્ચિમ બંગાળના નોઆખલી વિસ્તારની કરાયેલા, ચાલુ રહ્યા લાંબા સમય સુધી. યાત્રા કરી હતી. ગવર્નર સુહરાવર્દિજીના કહેવા અનુસાર શ્રી કનુભાઈ અને શ્રીમતી આભાબહેન , આ હિંદુ-મુસ્લિમનાં દંગલને શાંત કરવા ચોમાસાનો સમય હતો, રાષ્ટ્રીયશાળાની વસાહતમાં રહેતાં. થોડો સમય રાજકોટની ચાલવાની કેડી ખાડાખડિયાવાળી હતી, જ્યાં ત્યાં પાણીનાં બાજુમાં આવેલ ૧૦ કિ.મી. દૂરના ત્રંબા ગામે રહેવા ગયાં. ખાબોચિયાં ભર્યા હતાં. આ છેલ્લી યાત્રા નીવડી. એનું આ ત્રંબાનું નામ “કસ્તુરબાધામ’ પડ્યું. આ રાજકોટ સત્યાગ્રહ કરુણાભર્યું વર્ણન ગાંધીજીના સેક્રેટરી શ્રી પ્યારેલાલજીએ ગ્રંથ વખતે પૂ. શ્રી કસ્તૂરબાને ત્રંબા દરબારના દરબારગઢમાં છેલ્લો વિસામો'—લાસ્ટફેઇઝમાં કરેલું છે, જે વાંચીને રૂંવાં જેલવાસ-અટકાયતમાં રખાયેલ. એ દરબારી મકાનોમાં શ્રી ઊભાં થઈ જાય છે. કનુભાઈએ ગાંધીઆશ્રમ શરૂ કર્યો અને ગાંધીજીને પ્રિય એવી ગાંધીજીની ચિરવિદાય પછી શ્રી કનુભાઈ ગાંધી અને પ્રવૃત્તિઓ શરૂ કરી. કસ્તૂરબાધામમાં બહેનોનું છાત્રાલય, ખાદી શ્રીમતી આભાબહેન ગાંધી રાજકોટની રાષ્ટ્રીયશાળા વસાહતમાં ગ્રામોદ્યોગ ભંડાર, હાથ કાગળ ઉત્પાદન કેન્દ્ર, ગ્રામોદ્યોગ સાબુ રહેવા આવ્યાં. શ્રી કનુભાઈને થયું કે ગાંધીવિચાર–આચાર, વગેરે રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ થઈ, પરંતુ શ્રી કનુભાઈનું રચનાત્મક પ્રવૃત્તિઓ ફેલાય, લોકભોગ્ય બને એટલે એક દિલ્હી જતાં વાટમાં જ હૃદયરોગનો હુમલો થવાથી, નિધન સામયિક પોતાના ગાંધી ચિત્રાલય પ્રેસમાં શરૂ કરેલું પરંતુ થવાથી કસ્તૂરબા ધામની પૂ. કસ્તૂરબાના સ્મરણાર્થે શરૂ થયેલી એની આવરદા વધી નહીં. અલ્પજીવી નીવડ્યું. શ્રી સઘળી પ્રવૃત્તિઓ ધીમે ધીમે બંધ થઈ ગઈ. ત્યાં તે પછીથી આભાબહેન ગાંધી મૂળ બંગાળનાં, એમનાં એક મોટાંબહેન ચીલાચાલુ શિક્ષણની હાઇસ્કૂલ શરૂ થવા પામી. આ શ્રી Jain Education Intemational Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ કસ્તૂરબાધામને ઝળહળતું કરવા એ સમયના દેશના વડાપ્રધાન શ્રી નરસિંહરાવજીએ મોટી રકમનું દાન મંજૂર કરેલું, પરંતુ પાયાના માનવીઓના પુરુષાર્થના અભાવે, શ્રી કસ્તૂરબાધામની પ્રવૃત્તિઓ સંકોચાઈ ગઈ. પછી એ ધામની જગા–જમીન ખેતીમાં ઉપયોગી બની. તેમ જ એ પવિત્ર ભૂમિ પાછળનાં વર્ષોમાં શ્રી કનુભાઈ-આભાબહેન દંપતીની ભૂમિશૈયા બની. શ્રી કનુભાઈ ગાંધીની આકસ્મિક વિદાય પછી શ્રી આભાબહેન એકલાં બની ગયાં. શ્રી કનુભાઈએ તેમની હયાતીમાં કસ્તૂરબાધામમાં શ્રી આભાબહેનના સગાનું કુટુંબ કસ્તૂરબા ધામમાં રહેવા આવેલ, તે કુટુંબની ગીતા નામની બાળકીને શ્રી કનુભાઈ ગાંધીએ ખોળે લીધેલ. પુત્રીની જેમ લાલનપાલન કરી મોટી કરેલ એ ગીતા અને તેમના ભાવનગરવાસી પતિશ્રી પિયરપક્ષ બનેલ. શ્રી સિંધિયા નેવીગેશન કંપનીના વડા શ્રી સુમતિબહેન તરફથી આભાબહેનને ખર્ચની રકમ મોકલવામાં આવતી ઉપરાંત અન્ય આર્થિક સહાયથી આભાબહેનનું જીવનપોષણ ચાલુ રહેલું. રાષ્ટ્રીયશાળા તરફથી પણ ધ્યાન રખાતું હતું. આ સ્થિતિની વચ્ચે શ્રી આભાબહેન ગાંધી કે જેમણે સતત કર્મયોગીની જેમ ગાંધીજીની સેવા કરેલ તે પછી એકલાં નીરસ, નિષ્ક્રિય બની રહ્યાં. પરિણામે એમની તબિયત ઉપર અસર થઈ, તબિયત ઘસાવા લાગી. છાતીની મૂંઝવણ અને હૃદયનો દુઃખાવો વધવા લાગ્યો. હાર્ટએટેક આવ્યો, તો પણ મનની સબળતાને કારણે બચી ગયાં. શ્રી આભાબહેન અમારી (એટલે શ્રી વજુભાઈ વ્યાસની) પાડોશમાં રહેતાં એથી અમને વારંવાર મળવાનું થતું. ગાંધીજીથી–બાપુજી સાથેનાં સ્મરણો વાગોળતાં. તેઓ કહેતાં કે ગાંધીજીના જીવનનો એક પણ એવો દિવસ ગયો ન હોય જ્યારે એમણે ઈશ્વરને યાદ કરતી પ્રાર્થના કરી ન હોય. ગમે તેવા સ્થળે, સમયે, કામના ભરાવા વચ્ચે, રાત હોય કે દિન પરંતુ બાપુ (ગાંધીજી) પ્રાર્થના કરીને જ રહેતા. પ્રાર્થના એટલે રામનામ એ એમનો શ્વાસ હતો. પ્રાર્થના એ જ એમનો જીવનપ્રાણ હતી. એમના જીવનનો નિચોડ પ્રાર્થના એટલે રામનામ હતો. તેઓ સત્યને ઈશ્વર માનતા. સત્ય અહિંસા એમનાં રગેરગમાં પ્રસરેલાં હતાં. શ્રી આભાબહેનના અંતિમ જીવનનું કારુણ્ય એ હતું કે તેઓ વારંવાર કહેતાં કે, પોતે એકલાં પડી ગયાં છે. જીવનનો સ્વપ્ન શિલ્પીઓ રસ સુકાતો જાય છે. બહુ જ મોટા વિશ્વવંદનીય આત્માનો મહાત્માનો વર્ષો સુધી એકધારો પડછાયો બની રહ્યા પછી– એમને એકલાં રહેવાનું વસમું થઈ પડ્યું અને એમનું જીવન મૂંઝાઈ જવા પામ્યું. હૃદયનો દુ:ખાવો આખરી બન્યો અને એમણે ગાંધીનામના જાણીતા કુટુંબમાંથી ચિરવિદાય લીધી. જ્યાં કસ્તૂરબાધામમાં પોતાના પતિએ ધરતી પર સોડ તાણેલી, તેની બાજુમાં જ તેમણે કાયમી સોડ તાણી. પંચતત્ત્વમાં ભળી ગયાં. ધન્ય આભાબહેનને ! ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે! ભાનુભાઈ ત્રિવેદી રામચંદ્રજીને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે આવતી કાલે રાજ્યાભિષેકને બદલે વનમાં જવાનું છે! એમ ભાલની મરુભૂમિમાં જન્મેલ, બ્રહ્મદેવતા તરીકે જાણીતા બનેલ ભાનુભાઈ ત્રિવેદીને કાયમી આંખો પર અંધકાર છવાયેલો રહેશે! બાળકોના શિક્ષણ અંગે નવા ચીલા પાડનાર મોન્ટેસરી, શિક્ષણ પદ્ધતિના તજ્જ્ઞ તેમ જ ગિજુભાઈ બધેકાના સાથી ભાનુભાઈ નાની ઉંમરે મુંબઈ ગયા ત્યાં મોન્ટેસરી શિક્ષા પદ્ધતિનો પ્રચાર કર્યો. બાળમંદિરો સ્થાપવાની ઝુંબેશ કરી જ્યારે શિક્ષણમાં બાલવાડીનો કાર્યક્રમ અમલમાં ન હતો ત્યારે ભાનુભાઈએ બાલવાડીઓ સ્થાપવાની પણ ખ્વાહિશ રાખી અને મુંબઈમાં બાલવાડીઓ સ્થાપવાનું રાખ્યું. બાલકનજી-બારી જેવો જ કાર્યક્રમ અમલમાં આવે તેવા પ્રયત્નો કર્યા, પરંતુ ઈશ્વરે કાંઈક જુદું ધાર્યું. એમની આંખોમાં વેલ (એક પ્રકારની સૂક્ષ્મ રક્તનળી) છવાવા માંડી એટલે તેમણે એ સમયમાં મુંબઈમાં શ્રેષ્ઠ ગણાતા આંખોના સર્જન ડૉ. બનાજી પાસે ઓપરેશન કરાવ્યું. આંખોમાં વેલ કપાવાને બદલે એ તજ્જ્ઞ તબીબે બે આંખમાં આંસુ સારતી અને આંખોને સદાય ભીની રાખતી નળીઓને ભૂલથી કાપી નાખી, પરિણામે એમની આંખો સુકાવા માંડી. આંખો ભીની રહે તો જ વિઝન (દૃષ્ટિ) આવે, તો જ જોવાનું અનુકૂળ બની રહે. તેને બદલે વિપરીત બન્યું. જિંદગીમાં અંધકાર છવાઈ રહ્યો. વિશ્વમાં આવું ભાગ્યે જ બને છે, તેવું ભાનુભાઈ ત્રિવેદીના જીવનમાં બન્યું. તો કરવું શું? પરંતુ ભાનુભાઈ હિંમત હારે એવા ન હતા. તબીબી સલાહ મુજબ તેમણે પોતાની આંખમાં સતત કૃત્રિમ આંસુઓ ટપકાવવાં પડ્યાં. આ માટે આંખોની દવા બનાવનાર જર્મનીની બરોઝ Page #419 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ વેલકમ કંપનીનો સંપર્ક સાધ્યો અને કંપનીએ આ વિશ્વમાં ભાગ્યે જ જોવા મળતી આંખની અંધાપાની સ્થિતિ જાણી નિઃશુલ્ક દવા શ્રી ભાનુભાઈ જીવે ત્યાં સુધી મોકલ્યા કરી. એ દવાને ડિસ્ટિલ વોટરમાં નાખીને દસ-દસ મિનિટે ટ્યૂબ મારફત આંખોમાં કૃત્રિમ આંસુ નાખવાનું રહ્યું અને તો જ તેઓ દેખી શકે. એટલે જીવનભર ખિસ્સામાં આંખોની દવાની પ્રવાહીની શીશી રાખી, તેઓ દસ દસ મિનિટે આંખોમાં કૃત્રિમ આંસુઓ નાખતા રહ્યા. તેમનું નિધન જ્યારે ઉચ્ચસ્થાને હતા ત્યારે થયું. તેમણે રાષ્ટ્રીય લડતમાં ભાગ લીધો. તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા અને લોકસેવાનાં કાર્યો કર્યાં. અચ્છા લોક સાહિત્યના અભ્યાસી, ગળું પણ લોકગાયકનું, પ્રતિષ્ઠિત નેતા બન્યા. નેધરલેન્ડની સરકારે ભાલની ખારી જમીનને મીઠી ફળદ્રુપ કરવાનો કાર્યક્રમ યોજ્યો. એ સમયના વડાપ્રધાન પં. નહેરુ એ કાર્યક્રમના અમલના શ્રીગણેશ કરવા આવેલા ત્યારે વળાદરબારના રાજમહેલમાં વળા દરબાર શ્રી ગંભીરસિંહજીના કહેવાથી શ્રી નહેરુજી સમક્ષ શ્રી ભાનુભાઈએ ચારણકન્યાનું શ્રી મેઘાણી લિખિત લોકગીત ગાયેલું : “ભણતી હું કાનજી કાળા, મીઠી રૂડી મોરલીવાળા....... કૃષ્ણ ભગવાન પાસે ચારણકન્યા આ ગીતમાં ભગરી ભેંસો માગે છે, જેથી બાળકોને તેમ જ પડોશીને તાજાં દૂધ આપી શકાય. વળી આ ચારણકન્યા વહુવારુ (પુત્રવધૂઓ) માગે છે કે જેઓ ઘમ્મર વલોણાની છાશ કરી પડોશીને, નેસનાં લોકોને આપી શકાય. વળી તે કોઠી ભરીને અનાજ માગે છે કે જેથી મહેમાનોને રોટલા પીરસી શકાય અને છેલ્લે એવી ભેંસ માગે છે કે જે સિંહનો સામનો કરી શકે. ચારણકન્યા ગીરમાં વસેલી છે. આ ગીત સાંભળીને પં. નહેરુ ખૂબ ખુશ થયેલા, કારણ કે તેઓ આ પ્રસંગ પછી સાસણ સિંહ-દર્શને જનાર હતા. શ્રી નહેરુ વન્ય પ્રાણીઓના અભ્યાસી હતા અને તેમણે પોતાને ત્યાં વડાપ્રધાન બન્યા પહેલાં કીડીખાંઉં સાળવું (અં. પેંગોલિન) પાળી રાખેલું. શ્રી ભાનુભાઈએ વલ્લભીના પુરાતની અવશેષોનું ખોદકામ કરાવવા ૨સ લીધેલો. ખોદકામ દરમ્યાન એક ફૂટ પહોળી અને દોઢ ફૂટ લાંબી પુરાતની ઈંટો મળેલી. ઉપરાંત શીલાદિત્ય કાળનાં તામ્રપત્રો પણ મળેલાં. વલ્લભીપુર પુરાતની ૪૦૩ શહેરનો વિનાશ ત્યાં પહેલાં દરિયાનો ભાગ હતો, તેથી સુનામીથી તેમ જ જ્વાળામુખીના લાવારસથી થયેલો એમ હાલના અવશેષો પરથી માલૂમ પડે છે, કારણ નજીકમાં જે ડુંગરમાળ છે તે ગ્રેનાઈટ પથ્થરની એટલે લાવારસમાંથી બનેલા પથ્થરની માલૂમ પડી છે. મહાપ્રજ્ઞાવાન કિડનીતજ્જ્ઞ તબીબના આગમનને ખુદ તબીબોએ જ અટકાવવા પ્રયત્નો કર્યા! ડૉ. એચ. એલ. ત્રિવેદી પોતાની ધીકતી પ્રેક્ટિસ અમેરિકામાં હતી ત્યાં નવાં નવાં સંશોધનોને પૂરો અવકાશ હતો, ત્યાં સાથી કિડની-તજ્ઞ તબીબોનો સહકાર હતો પરંતુ હળવદી બ્રાહ્મણને થયું કે હું જે ભણ્યો છું, શીખ્યો છું, સંશોધનો કર્યાં છે, તેનો મારા દેશવાસીઓને, ગુજરાતીઓને લાભ આપું, તબીબીસેવા દેશવતનભક્તિ સાથે માનવસેવા કરી શકાય એથી આ બ્રાહ્મણ તબીબ ગાંસડીપોટલાં બાંધીને કેલિફોર્નિયા (અમેરિકા)થી રાષ્ટ્રપ્રેમથી પ્રેરાઈને અમદાવાદ આવ્યા, પરંતુ આવ્યા પછી એમનું ધ્યેય પાર પાડવામાં લોઢાના ચણા ચાવવા જેવું થયું. ન કોઈના સાથ-સહકાર મળ્યા; ન સહાનુભૂતિ મળી પરંતુ ખુદ દ્વેષઅહભૂખ્યા કેટલાક તબીબોએ જ એમના આ નવપ્રયાણનો સોય ઝાટકીને વિરોધ કર્યો, પરંતુ પુરુષાર્થ, ધૈર્ય, હિંમત અને સાહસિક પ્રેમાળ એવા આ કિડની તબીબે છેવટે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં અનોખું વિશ્વસનીય પોતાના વ્યવસાયમાં મહામૂલું સ્થળ અને માન પેદા કર્યું છે, કરી રહ્યા છે. એ કિડનીતજ્જ્ઞ તબીબ શ્રી એચ. એલ. ત્રિવેદીને નામે જાણીતા બન્યા છે. તે શ્રી ડૉ. હરગોવિંદભાઈ લક્ષ્મીશંકર ત્રિવેદી, જેઓ ૧૯૩૨માં સૌરાષ્ટ્રના હળવદને અડીને આવેલા નાના એવા ગામ ચરાડવામાં જન્મેલા છે. એમના પિતા શ્રી લક્ષ્મીશંકર ત્રિવેદી ત્યાં શિક્ષક હતા. (શ્રી મનુભાઈ પંચોળીના પિતા પણ એમની સાથે જ ચરાડવામાં નિશાળમાં શિક્ષક રહેલા) શ્રી લક્ષ્મીશંકર અને શ્રી રાજારામ બંને સોબતી રહેલ, સાથે કામ કરતા. શ્રી ઈ.સી.એફ.એમ.જીની પરીક્ષા અમેરિકાના ક્લિવબેડમાં ૧૦૦માંથી ૯૬ ગુણ મેળવીને પાસ કરી, એ પહેલાં ગુજરાતમાં પણ તેમણે અમેરિકા જવાની લગનીમાં ઊંચા ગુણ મેળવી પરીક્ષા પાસ કરેલી. અમેરિકામાં ત્યાંના Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ સ્વપ્ન શિલ્પીઓ ખ્યાતનામ ડો. વિલેમ કોલ્ફ અને અન્ય નેફ્રોલોજિસ્ટ (કિડની ત્યાં અટકી પડી. એક તો દિલ્હીને, કેન્દ્ર સરકારને ગુજરાત તજજ્ઞોની સાથે રહી એક પછી એક કિડનીદોષ-નિવારણ પ્રત્યે નમાયું વલણ એમાં રસ લેનાર મુખ્ય શ્રીમતી ઇન્દિરા સંબંધે સંશોધનો કર્યા. ગાંધીની વિદાય થઈ અને આંતરવિગ્રહ ઊભો થયો એટલે ડૉ. એમના હૈયામાં દેશભક્તિથી દેશના ગરીબ ત્રિવેદીની દરખાસ્ત ત્યાં જ હવા ખાતી રહી. દરિદ્રનારાયણની સેવાનું વ્રત રહેલું એટલે ધીકતી પ્રેક્ટિસ છોડી પરંતુ ડૉ. ત્રિવેદી ઝાલ્યા રહે એવા નહોતા. માંડમાંડ અમેરિકાથી અમદાવાદ આવ્યાં, પરંતુ અમદાવાદમાં તો એમનાં તબીબોના વિરોધ વચ્ચે સંસ્થાના પાયા નાખવા સિવિલ શુભ સ્વપ્નાંઓ ચૂરેચૂરા થાય એવું વાતાવરણ સાંપડ્યું. હોસ્પિટલમાં જમીન મળી અને મુંબઈવાસી મિત્રોના નાણાંકીય પરંતુ વિપરીત સ્થિતિમાં હિંમત હારે એ હળવદી સાથ-સહકાર મળ્યા. ડૉ. ત્રિવેદીને ઈશ્વરમાં ખૂબ શ્રદ્ધા એટલે બ્રાહ્મણ નહીં, એમણે પોતાનું સ્વપ્ન સિદ્ધ કરવા પડકાર ઝીલ્યો એમની આશા મુજબ છેવટે ગુજરાતમાં નમૂનેદાર કિડનીદોષ અને અથાક મહેનત, પુરુષાર્થ તેમ જ પ્રભુ પ્રીત્યર્થે નિવારણ સંસ્થા સ્થપાઈ અને આજે તો આ સંસ્થા અમદાવાદની સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં જ છેવટે વડવાઈમાંથી વડલો બની રહી છે. ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટર” સ્થાપીને આ કાર્યમાં એમનાં પત્ની શ્રીમતી સુનીતાદેવીનો પૂરા જંપ્યા. આજે આ કિડની સંસ્થા (દવાખાનું) માત્ર ભારતમાં જ સાથસહકાર રહ્યા છે. ડૉ. ત્રિવેદી અતિ નમ્ર વિવેકી છે. એમને નહીં પરંતુ વિશ્વમાં નામાંકિત બન્યું છે અને તે અનેક જાણ થઈ કે “ફૂલછાબ'ના તંત્રી શ્રી હરસુખભાઈ સંઘાણી પારિતોષિકો તેમ જ અકરામોથી વિભૂષિત છે. આજ સુધીમાં કિડનીરોગથી પિડાય છે અને સોજાને કારણે ચાલી શકે એમ આ સંસ્થાએ લગભગ ૧૫૦૦થી વધુ માનવીઓને નવી નથી. એથી ડૉ. ત્રિવેદી એમને સારવાર આપવા સ્ટાફ સાથે કિડનીનું પ્રત્યારોપણ કરી નવજીવન બક્યું છે. ઉપરાંત રાજકોટ ગયેલા. શ્રી મનુભાઈ પંચોળીની બંને કિડનીઓ રોજબરોજના કિડનીદોષ ધરાવતાં દર્દીઓને કિડનીદોષ નિષ્ફળ ગઈ ત્યારે તેડાવીને એમણે એમના દવાખાનામાં નિવારવા તપાસ તેમ જ દવા વગેરેથી સાજાંતાજાં કર્યાં છે. સારવાર આપેલ. ડાયાબીટીસ રોગ કિડનીઓને જલ્દી બગાડે આ કાર્ય રાતદિવસ સાથીઓના સહકારથી વણથંભ્ય ચાલી રહ્યું છે. કિડનીદોષ એટલે શું? ડૉ. ત્રિવેદીએ પોતાના એ પહેલાં શરૂમાં ડૉ. ત્રિવેદીએ ગુજરાતના અનુભવોના પુસ્તક 'Trust with Destiny'માં એમની આરોગ્યપ્રધાન શ્રી વલ્લભભાઈ પટેલનો સંપર્ક કર્યો, પરંતુ શ્રી વિશિષ્ટ કામગીરી અને સંશોધનઅનુભવો વર્ણવ્યાં છે. (આ વલ્લભભાઈને આ મહાભયંકર સાક્ષાત મોત લાવનાર રોગની | દળદાર ગ્રંથનો ડૉ. શરદ ઠાકરે ગુજરાતી અનુવાદ કર્યો છે; ગંભીરતા ન લાગી છતાં બધો સહકાર રાજ્ય ધોરણે આપવા પુરુષાર્થ પોતાનો–પ્રસાદ પ્રભુનો.') એમાં ડૉ. ત્રિવેદીના સહમત થયા. ડૉ. ત્રિવેદીને પોતાનો આયોજન-કાર્યક્રમ, રોમાંચક અનુભવો છે. પ્રપોઝલ તૈયાર કરવા કહ્યું એ મુજબ આખો કાર્યક્રમ તૈયાર ત્રિવેદી કિડનીનું મહાકાર્ય : આ માનવ શરીરમાં બંને થયો ને સરકારમાં રજૂ થયો પરંતુ શ્રી વલ્લભભાઈનું ખૂન થયું બાજુએ આવેલ કાજુ આકારની કિડનીઓ પોતાના સૂક્ષ્મથી એટલે ફાઇલ એમ ને એમ પડી રહી, તો માંડ ધક્કો મારવાથી પણ વધુ સૂક્ષ્માતીત છિદ્રો-ગળણી દ્વારા પ્રત્યેક બે મિનિટે દિલ્હી ખાતે કેન્દ્રના આરોગ્યખાતામાં ગઈ. વડાપ્રધાન શ્રી લોહીનું ટીપું ગાળે છે, જે છિદ્રોને નેફ્રોન કહે છે. એમ આખાય ઇંદિરા ગાંધીએ ખૂબ રસ લીધો. શ્રીમતી ઇંદિરા ગાંધીને જાણ શરીરનું રક્ત રાતદિવસ શુદ્ધ થાય છે. કચરો પેશાબ વાટે થયેલ કે ડૉ. ત્રિવેદીએ આચાર્ય ક્રિપાલાનીજીની કિડની બગડી મૂત્રથી દૂર થયા કરે છે. (૨) કિડનીઓ લોહીનું નિયમન અને ગયેલી, તેમાં સારવાર આપી સાજા-સારા કર્યા. વડાપ્રધાનને સમતુલન કરી હૃદયને શુદ્ધ લોહી સમગ્ર શરીરમાં ભ્રમણ કરવા ખૂબ રસ હતો કે દેશમાં આવા નિષ્ણાત તબીબ કામ કરતા પૂરું પાડે છે. (૩) પાચનક્રિયા ચયાપચયને મદદ કરે છે. રહે એથી દેશનું ગૌરવ વધે, પરંતુ ડૉ. ત્રિવેદીને ત્યાં દિલ્હી બી.પી. બ્લડપ્રેશરનું નિયમન કરે છે અને હાડકાંને મજબૂત બોલાવ્યા, ચર્ચાવિચારણા કરવા બરાબર એ જ સમયે શ્રીમતી કરતા આહારનું વિટામિન-ડી.નું કેલ્શિયમમાં રૂપાંતર કરે છે. ઇન્દિરા ગાંધીનું ખૂન થયું એટલે અપશુકન થયાં અને બધી વાત Jain Education Intemational Page #421 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ બેમાંથી એક કિડની પર માનવી આખું જીવન કાઢી શકે છે. બંને કિડનીઓ બગડે એટલે મૃત્યુ થાય છે. કિડનીને બગાડનાર દોષિત આહાર–જંકફૂડ અને મધુપ્રમેહ રોગ. રોગીએ પ્રોટીનયુક્ત ખોરાક, ફળોનો રસ અને પ્રવાહી પીણાં ઘટાડવાં. ૧૮ થી ૫૫ વર્ષનો માનવી પોતાની સ્વસ્થ કિડનીનું દાન કરી શકે. માનવી જીવતો હોય તો પણ કિડનીદાન થાય અને મગજ મરી ગયા પછી માનવીની કિડનીનું તુરત દાન થાય, જેને કેડેવર કિડનીદાન કહેવાય છે. બ્લડગ્રુપ જોઈને કિડનીનું પ્રત્યારોપણ થાય છે. અમુક સ્થિતિમાં એન્ટીબોડીઝ હોય તો કિડની ઉપયોગી બનતી નથી. ડૉ. ત્રિવેદીએ એ શોધ કરી છે કે કિડની પ્રત્યારોપણ વખતે ઢગલાબંધ ખર્ચાળ દવાઓ ખાવી પડે, તેને બદલે શરીર નવી કિડની સ્વીકારી લે તેવી વિશ્વમાન્ય શોધ કરી છે. એ દિશામાં વધુ શોધ ચાલુ છે. ડૉ. ત્રિવેદી વિશ્વના કિડની તજ્ઞોનો સેમિનાર અમદાવાદમાં બોલાવવાની ખ્વાહિશ રાખે છે. નવી નવી શોધ ચાલુ છે. ભારતમાં ૧૦ લાખથી વધુ માનવીઓ કિડની રોગથી પિડાય છે. ગુજરાતમાં ડાયાબીટીસ રોગ પુરજોશમાં હોવાથી ગુજરાતમાં કિડની નિષ્ફળ જવાના, મોતના કિસ્સા વધી રહ્યા છે. અમેરિકાની મહાકાય ડૂબતી પેઢીઓના તારણહાર કુંડલાના વાણિયા ડૉ. નટવર ગાંધી સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના કુંડલા નામે કસ્બામાં જન્મેલ તેમ જ ત્યાં બાળપોથીનો પહેલો પાઠ ભણેલ એક વણિક પુત્ર આજે અમેરિકામાં ડૂબતી મોટી મોટી કંપનીઓને કેમ પુનર્જિવિત કરવી, ખોટમાંથી ઉગારવી, તરતી કરવી એ માટે લોકપ્રિય બનેલ અર્થશાસ્ત્રી છે શ્રી નટવર ગાંધી. એનાં સલાહ અને માર્ગદર્શનથી અનેક પેઢીઓ અમેરિકામાં પૂર્વવત્ સ્થિતિમાં આવી છે. હાલ તેઓ અમેરિકાના રાજ્ય મેરિલેંડ કાઉન્ટીના, ત્યાંના મેયરના અર્થશાસ્ત્રના ખાસ સલાહકાર પદે છે. તેઓ મેરિલેંડના પાટનગર રોકવિલે ખાતે રહે છે. તેમ જ તેમની કચેરી અમેરિકી પાટનગર વોશિંગ્ટન ડી.સી.માં આવેલ છે. મેયરની કેબિનની બાજુમાં બેસે છે, જ્યાં ભારતના મહાન પુરુષ ગાંધીજીનું પૂરા કદનું પ્રતીક–છબી મૂકવામાં આવી છે. શ્રી નટવર ગાંધીએ ગ્રેજ્યુએશન મુંબઈની સિડહામ ૪૦૫ કોલેજમાં કરીને અમેરિકાનો માર્ગ પકડ્યો. ત્યાં આગળ ભણ્યા અને પીએચ.ડી. એટલે ડૉક્ટર બન્યા. અર્થશાસ્ત્રના ડોક્ટર. તેઓએ અમેરિકાની ફેડરલ એટલે કેન્દ્ર સરકાર વહીવટી તંત્રનો તેમ જ કાયદાકાનૂનનો અભ્યાસ કર્યો. વિશેષ કરીને કરવેરા (ટેક્સેશન)નો. બાદ એમની સલાહ લેવા અમેરિકાની મોટા ગજાની પેઢીઓ, સંસ્થાઓ, કંપનીઓ આગળ આવી તો એમણે પેઢીઓના કામકાજ તેમ જ વહીવટનો, કર્મચારીગણનો ઊંડો અભ્યાસ કરી ખોટ ખાઈ રહેલી પેઢીઓના તેઓ તારણહાર બન્યા છે અને હજુયે એમની એ કામગીરી ચાલુ રહી છે. દરમ્યાન મેરિલેન્ડ રાજ્યની કાઉન્ટી (મ્યુનિસિપલ કોર્પોરેશન) પણ ખોટમાં કામ કરતી હતી. કરવેરા નાખવામાં અને કરવેરા વસૂલ કરવામાં કોઈ ધડો ન હતો તેથી તેમણે થોડા સમયમાં મેરિલેન્ડ કાઉન્ટીને તરતી કરી દીધી અને તેથી તેઓને એ કાઉન્ટીના કરવેરાના સલાહકાર અર્થશાસ્ત્રી તરીકે સ્થાન મળ્યું છે, એ પદ ભોગવે છે. શ્રી નટવર ગાંધીને અમેરિકી સરકાર સાથે સારો મેળ છે, તેમ અમેરિકા ખાતેના ભારતીય એલચીખાતા સાથે પણ મેળ છે. અમેરિકામાં વસતાં ગુજરાતીઓમાં શ્રી ગાંધી લોકપ્રિય છે, કારણ ભારતની, ગુજરાતની કેટલીક શિક્ષણ સંસ્થાઓને માટે દાન મેળવી આપે છે. સહાયરૂપ બનવા પ્રયત્નો કરે છે. વળી ગુજરાતના જે કોઈ સમાજસેવક અથવા સાહિત્યકાર અથવા નામાંકિત વ્યક્તિઓ અમેરિકા જાય ત્યારે તેઓને સહાયરૂપ બને છે. મોટાભાગે એવાઓનો ઉતારો એમને ત્યાં હોય છે. દાખલા તરીકે શ્રી મનુભાઈ પંચોળી (દર્શક) અમેરિકા પ્રવાસે ગયા ત્યારે શ્રી પંચોળીનો કાર્યક્રમ અમેરિકામાં ગોઠવવા એમણે સહાય કરેલી એટલું જ નહીં પરંતુ શ્રી મનુભાઈ પંચોળીની સંસ્થા લોકભારતી માટે જરૂરી દાનની રકમ પણ એમણે મેળવી આપેલી. તેઓ પોતે અચ્છા લેખક, કવિ અને વક્તા છે. એમના સોનેટકાવ્ય ઉપરના ગ્રંથો પ્રગટ થયા છે અને લોકપ્રિય બન્યા છે. તેઓ અમેરિકામાં નોકરી, ધંધા કે અન્ય કોઈ કામે ભારતીય કે ગુજરાતી જાય તો તેમને નોકરી કે કામકાજ મેળવી આપવામાં મદદ કરે છે. કેટલાયને ગજા અને લાયકાત મુજબ નોકરી અપાવી છે, કારણ એમને અમેરિકામાં વ્યાપક ઓળખાણ રહેલી છે. તેઓ ગુજરાતી સાહિત્યના રસિયા છે. એમણે પુસ્તકાલય વસાવેલું છે. ભારતના રાજકીય પ્રવાહોથી તેઓ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ માહિતગાર, સંપર્કમાં રહે છે. વરસે એકાદ વખત ભારત આવે છે. એમની આ બધી કામગીરી અને સેવા પાછળ એમનાં પત્ની શ્રી નલિનીબહેન ગાંધીનો પૂરો ફાળો, હિસ્સો છે. શ્રીમતી નલીનીબહેન સ્વભાવે ખૂબ માયાળુ અને મળતાવડાં છે, એટલાં જ નમ્ર અને વિવેકી છે. તેમનું મૂળ પિયર અમરેલી પરંતુ વધુ સમય તેમનો ઉછેર મુંબઈમાં થયો છે. તેમને પુત્ર, પુત્રી બંને છે, બંને મોટી ઉંમરનાં પરિર્ણત પોતાના કુટુંબ સાથે છે. બંને તેજસ્વી અને સેવાના ગુણને વરેલાં છે. શ્રી નટવર ગાંધી અને શ્રીમતી નલિનીબહેન ગાંધી બંને ગાંધીવિચાર, ખાદીવિચારને વરેલાં છે. બંનેનું ત્યાં અમેરિકામાં બહોળું મિત્ર મંડળ છે. તેઓ બધાં મિત્રો અને સ્વજનો વારંવાર મળે છે અને એકબીજાને ઉપયોગી બને છે. ઉપરાંત સુખદુ:ખમાં સહભાગી બને છે. અમેરિકામાં ઉચ્ચ સ્થાને હોવા છતાં શ્રી ગાંધી કુટુંબ સાદાઈને વરેલું, ભલું અને માયાળુ છે. અમેરિકામાં મેડિકલ સેવા બહુ મોંઘી છે. ગ્રીનકાર્ડ સિવાયના વસાહતીઓને આકસ્મિક માંદગીમાં સારવાર મેળવવી બહુ મુશ્કેલ હોય છે, તેવા કિસ્સામાં શ્રી ગાંધી દંપતી ખડેપગે ઊભાં રહીને બનતી બધી સહાય કરે છે. મેડિકલની ખર્ચાળ સેવામાં આર્થિક સહાય કરે છે અથવા મેળવી આપે છે. અમેરિકામાં નવાં વસનારાંઓને શરૂમાં ઠીકઠીક મુસીબત નડે છે, તો તેવી સ્થિતિમાં શ્રી નટવર ગાંધી નોકરી, મકાન તેમ જ અન્ય જરૂરી સેવા મેળવી આપવામાં નિઃસ્વાર્થ ભાવે સહાયરૂપ બની રહે છે. શ્રી નટવર ગાંધીને અમેરિકામાં તેમ જ ભારતમાં, ગુજરાતમાં બહોળુ મિત્રમંડળ છે. ભારતમાં એમને ઘણા સંપર્ક છે. ભારતની, ગુજરાતની, સામાજિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ખૂબ રસ લે છે અને તેય ઉપયોગી થવાની દૃષ્ટિએ. શ્રી ગાંધી દંપતીએ જિ. ભાવનગરમાં પણ રસ લઈને વતનની સેવા કરે છે. વતનમાં સ્વજનોની સાથેના સંપર્ક ચાલુ રાખ્યા છે. ભારત આવે ત્યારે મુંબઈ, અમદાવાદની જેમ સાવરકુંડલાની યાત્રા યોજે છે. સગાંવહાલાં, મિત્રોને મળી લે છે, જન્મભૂમિનાં દર્શન કરે છે. શ્રી ગાંધીએ અર્થશાસ્ત્રના કેટલાક પાયાના સિદ્ધાંતો નક્કી કર્યા છે. એ મુજબ રાજતંત્ર ચલાવવાના વહીવટી ખર્ચની સામે કરવેરાની આવકનું બેલેન્સ રહેવું જોઈએ. (૨) વસ્તુ કે સ્વપ્ન શિલ્પીઓ પ્રોડક્ટનું ઉત્પાદન ખર્ચ અને એ વસ્તુ પ્રોડક્ટની વેચાણ આવક વચ્ચે અમુક તબક્કે બેલેન્સ રહેવું જોઈએ. (૩) લોકોની નાગરિક સુખાકારીનાં સાધનો વધારવાં કે પૂરા પાડવાંની સાથોસાથ એને પહોંચી વળવા કરવેરાની આવક વધારવી જોઈએ વગેરે વગેરે. આવા અર્થશાસ્ત્રના સિદ્ધાંતો શ્રી ગાંધીએ નિયત કરેલા છે, જે એમની આગવી કૌશલ્ય બુદ્ધિ તેમ જ આવડત છે. શ્રી નટવર ગાંધી પુરુષાર્થી તો છે, પરંતુ જે જે કાર્ય હાથમાં લે છે, તે તે કાર્યને પૂરી તાકાત, જોમથી પહોંચી વળવા રાતદિવસ ચિંતનશીલ રહે છે. શ્રી નટવર ગાંધી અને તેમનાં પત્ની શ્રીમતી નલિનીબહેન ગાંધીએ અમેરિકામાં રહી લોકપ્રિયતાની સાથે સેવા પરમાર્થે કરવાનાં શિખર સર કર્યાં છે. લોકસેવા અને રાજસેવા વચ્ચે ઘડાયેલું સર્વોદયગાંધીભક્તનું રોમાંચક જીવન અમૂલખભાઈ ખીમાણી બાળપણથી જ જૈનધર્મના માતા-પિતા દ્વારા મળેલા સંસ્કારો, પરિણામે આખુંય જીવન સાધુસંતોની સેવામાં વિતાવ્યું અને ચુસ્ત ગાંધીભક્ત હોવાથી દેશના દુષ્કાળ, પૂરરાહતનાં, દલિત અને દરિદ્રનારાયણોની સેવાનાં અનેક કામોમાં ઝંપલાવી આરપાર ઊતરનાર હતા કુંડલાના લોકસેવક શ્રી અમૂલખભાઈ ખીમાણી. એમણે રવિશંકર મહારાજ, મા શ્રી મા આનંદમયી, રણછોદદાસજી મહારાજ, જૈન મુનિ શ્રી નાનચંદ્રજી મહારાજ, શ્રી સંતબાલજી, સ્વામી નિર્મળાનંદજી, બગદાણાનાશ્રી બજરંગદાસ બાપા, શ્રી વિમલાતાઈ ઠકાર તેમ જ જીવનનાં અંતિમ વર્ષોમાં રાષ્ટ્રીય મહાપુરુષ વિનોબાજી વગેરેના સાંનિધ્યમાં રહીને લોકસેવા ગુજરાતમાં અને ગુજરાત બહાર બિહારમાં કરી. સૌથી વ્યાપક કામ કર્યું ખાદી ગ્રામોદ્યોગના વિકાસનું અને સર્વોદય પ્રવૃત્તિ ભૂદાનનું. એમના જીવનનો ઝોક રહ્યો . આધ્યાત્મિક કર્મયોગીનો. ગીતાના બીજા અધ્યાયમાં વર્ણવ્યા મુજબ આખુંય જીવન સ્થિતપ્રજ્ઞની જેમ જીવ્યા. જ્યાં એમનું મુખ્ય કાર્યક્ષેત્ર હતું તે કુંડલા પંથકનાં તેમ જ સૌરાષ્ટ્રના સર્વોદય વિચારશ્રેણી ધરાવતાં લોકો એમને સતત યાદ કર્યા કરે છે. શ્રી અમૂલખભાઈએ પોતે જ નવરાશની પળોમાં એમના પોતાના જીવનનાં ઉષ્માભર્યાં અનુભવો, સંસ્મરણો લખ્યાં છે, જેનું ગ્રંથસ્થ ‘અમૂલખ વસ્તુ જડી'ને નામે થયું છે. એ વાંચતાં આ કર્મયોગીનું જીવન કેટલું રોમાંચક હતું તેનું દર્શન થાય છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ શ્રી અમૂલખભાઈનો જન્મ ૧૯૧૬માં ભાવનગર જિલ્લાના ઉમરાળામાં, મૂળ રહીશ કુંડલાના પરંતુ તેમના પિતા શીતળાદાક્તર એટલે ઉમરાળામાં જન્મ્યા. પિતાની નિવૃત્તિકાળમાં કુંડલા ધજડી ગામમાં રહ્યા. ભણ્યા કુંડલામાં, નાપાસ થયા મેટ્રિકમાં. પછી ભણવામાંથી મન ઊઠી ગયું, તો પછી શું કરવું તેની ગડમથલ ચાલી અને મન વૈરાગ્ય તરફ ઢળ્યું. એક સવારે ઈશ્વરની શોધમાં ગૃહત્યાગ, બચકું લઈને ખૂબ ફર્યા, પણ મન સ્થિર ન થયું. વૈરાગ્યભાવ કોળ્યો નહીં અને મિત્રોના સહકાર, પ્રેમથી માતાપિતાના ઘરે પાછા ફર્યા. કુંડલામાં ગાંધીભક્ત શ્રી લલ્લુભાઈ શેઠ જેવા તરવરિયા, પ્રેમાળ માનવીનો એમને સાથ મળ્યો. કુંડલામાં ‘જવાહર ભંડાર’ ખાદી ગ્રામોદ્યોગની ચીજો વેચવી શરૂ કરી બાદ કુંડલામાં ખાદી ગ્રામોદ્યોગની બનાવટો તૈયાર કરવા વિશાળ પાયા પર કામગીરી શરૂ કરી. પોતે મૂળ જૈન એટલે મુનિ સંતબાલજીની પ્રવૃત્તિઓ, પ્રવચનોમાં ખૂબ રસ લીધો. સક્રિય રહ્યા. દરમ્યાન કુંડલાના કુદરતી આરોગ્ય કેન્દ્રના ડૉ. અગમપ્રસાદજીના કાકા શ્રી શરણપ્રસાદજી વૈરાગ્યને પરિણામે હિમાલયની યાત્રાએ ગયા તે પાછા ફર્યા અને તેમના ગુરુના સાથીભાઈ સ્વામી નિર્મળાનંદજી મૌન તપસ્યા માટે કુંડલા આવ્યા ત્યાંથી તેઓ ખડસલી એકાંતવાસમાં રહ્યા. ૧૯૩૫માં પૂ. રવિશંકર મહારાજ અવારનવાર તરવડા શ્રી રતુભાઈ અદાણી પાસે આવતા, તેઓ કુંડલા થઈને તરવડા જતા, તો શ્રી અમૂલખભાઈ પૂ. રવિશંકર મહારાજના નિકટના સંપર્કમાં આવ્યા અને રવિશંકર મહારાજના કામના કાર્યકર બની ગયા. એ સમયે બિહારમાં કારમો દુકાળ તો લગભગ પાંચસો (૫૦૦) સ્થળોએ રસોડાં શરૂ કર્યાં તેમ જ કરાવ્યાં. દર રસોડે ૫૦૦ થી ૨૦૦૦ માનવીઓ જમતાં. શ્રી જયપ્રકાશ નારાયણના સંપર્કમાં અમૂલખભાઈ રહ્યા. આ અરસામાં શ્રી ઢેબરભાઈ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ હતા એટલે સૌરાષ્ટ્રના કાર્યકરોના કામની ત્યાં બહુ મોટી કદર થઈ. તૈયાર ખાવાનું મળે એટલે લોકોની આળસ પોષાય એટલે પૂ. રવિશંકર મહારાજની સૂચનાથી બિહારના દુષ્કાળ પીડિતો માટે રેશનકાર્ડ વહેંચીને દરેકને કાર્ડ મુજબ અનાજ નિઃશુલ્ક વહેંચવાની ગોઠવણ થઈ. તે પછી કિસાનો માટે ખેતીના કૂવા ગળાવવામાં સહાય તેમ જ સામગ્રી વહેંચવાનું ઠર્યું, તો એ વિસ્તારમાં માત્ર બે મહિનામાં ૮૦૦ કૂવા ગાળવામાં આવ્યા. આવાં બધાં કામોમાં શ્રી અમૂલખભાઈએ પોતાના સૌરાષ્ટ્ર ૪૦૭ વિસ્તારના કાર્યકર-સાથીઓની સહાયથી આ બધાં અઘરાં કાર્યો પૂરાં કર્યાં અને બિહારવાસીઓનો દુષ્કાળ પાર ઉતરાવ્યો. અજાણ્યો પ્રદેશ, અજાણ્યાં માનવીઓ, ભાષાની મુશ્કેલી વગે૨ે કઠણાઈની વચ્ચે શ્રી અમૂલખભાઈએ રાતદિવસ ઉજાગરા સેવીને સર્વોદય કાર્યકર બની અઘરું કામ પાર પાડી સૌને યશ અપાવ્યો. વણથાક્યા કામ કર્યું. ભૂદાન પ્રવૃત્તિઓમાં પૂ. વિનોબાની યાત્રામાં સાથે રહીને ફરીને ઊડિયા તેમ જ હિરજનો વગેરેને ભૂદાનની જમીનો અપાવવાનું કાર્ય લાંબા સમય સુધી કર્યું. એટલા માટે તેઓ વર્ધા–વિનોબા આશ્રમમાં રહી આવ્યા. શ્રી વિમલાતાઈની સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે જે શિબિરો થઈ, તેની ગોઠવણ, વ્યવસ્થાનું સઘળું કાર્ય કર્યું. વચ્ચેના સમયમાં શ્રી દેવીબહેન પટ્ટણી સાથે શ્રી મા આનંદમયીના હરદ્વાર-કનખલ આશ્રમમાં જઈ આવ્યા. વિનોબાજીના પ્રતિનિધિ તરીકે વિનોબા આશ્રમનાં શ્રી દેવીબહેન સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભૂદાનયજ્ઞનો પ્રચાર કરવા ફર્યાં તો તેમના પ્રવાસની બધી ગોઠવણો શ્રી અમૂલખભાઈએ કરી. તેઓ ધારાસભામાં બેવાર ચૂંટાયા. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી બન્યા. સર્વોદય મંડળના પ્રમુખ બન્યા. એમ એમણે અનેક લોકસેવાની જવાબદારીઓ ઉપાડી અને જીવનને સદાય સક્ષમ અને કાર્યરત રાખ્યું. તેઓ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ તે પછીના વચગાળાના સમયમાં જિલ્લા પંચાયત અધિકારી નિમાયા, એ પછી તેઓ કુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. સૌરાષ્ટ્રમાં જ્યારે જ્યારે દુષ્કાળ કે હોનારતો થઈ તેમાં તેઓએ નિષ્ઠાવાન, પ્રામાણિક કાર્યકર બની સાથીઓ સાથે રહી સેવાકાર્ય કર્યું. ગાંધીજીએ પ્રબોધેલી બધી રાષ્ટ્રીય લડતોમાં કામ કર્યું. તેઓએ રાજકારણ કરતાંય રચનાત્મક કામોમાં, પ્રજાજીવનનાં ઉત્થાનકાર્યોમાં વધુ કામ કર્યું અને જીવનને સાર્થક કર્યું. સૌથી મોટું અને કાયમી કામ તે શ્રી લલ્લુભાઈ શેઠ, શ્રી કેશુભાઈ ભાવસાર અને પોતે એમ ત્રિપુટી બનીને કુંડલા તાલુકાના ઉત્થાનમાં સક્રિય યોગદાન આપ્યું અને પ્રજાને જાગૃત બળવાન બનાવી, જે પ્રવૃત્તિઓ હજુય એમણે કંડારેલ કેડા મુજબ ચાલી રહી છે અને વિકસી રહી છે. આ ત્રિપુટીએ સૌરાષ્ટ્રગુજરાતમાં કુંડલા તાલુકાને પ્રાણવાન બનાવી નામ રોશન કરાવ્યું. જીવનનાં છેલ્લાં વરસોમાં એમણે શ્રી વિમલાતાઈ અને Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ સ્વપ્ન શિલ્પીઓ અન્ય રાષ્ટ્રીય દૃષ્ટિ ધરાવતા સંતસાધુઓ સાથે પત્રવહેવાર એલ.એલ.બી. વકીલ થયા પરંતુ એમને વકીલાત સદી નહીં, કરીને તેમ જ રૂબરૂ ચર્ચાવિચારણા કરીને સત્યના એટલે કે કારણ તેઓ પ્રથમ જ અસીલને કહી દે કે પોતે ખોટા ઈશ્વરદર્શન માટે જીવનમાં તપસ્યા કરવાનું રાખ્યું. જે જે વ્રતો, માનવીની વકીલાત કરવામાં માનતા નથી. (ગાંધીજીએ પણ ઉપવાસો કે યોગક્રિયા કરવાની હોય તે મુજબ જીવનને - બેરિસ્ટર થયા પછી ખોટા કેસ લેવાની ના કહેલી). પરિણામે અધ્યાત્મપ્રવાહ તરફ વાળ્યું અને આત્માની શાંતિ માટેના બધા એમના મિત્રો મોટા વકીલો છતાં આ સત્યવાદી માનવીની પ્રયત્નો, પુરુષાર્થ કરવા માંડ્યા. મૌન, એકાંત, પ્રાણાયામ, વકીલાત ન ચાલી. એમણે સત્યની ખાતર કેટલાય કેસો છોડી આસન, યોગસાધના વગેરે તરફ એમણે પ્રયાણ તેમ જ પ્રયત્નો દીધેલા. એ સત્યનું આચરણ કરનારા હતા વલ્લભીપુરના શ્રી કર્યા. આમ તો તેઓની માન્યતા રહી હતી કે માનવસેવા કરવી | દેવશંકર કૃ. બધેકા. વલ્લભીપુર એટલે બ્રાહ્મણોનું ગામ. એ જ ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ છે. એમણે પોતાની મુખ્યત્વે બધેકા અને ત્રવાડી (ત્રિવેદી) શાખના જ બ્રાહ્મણોની આત્મકથામાં સાધુસંતો સાથેના એમના વિચારવિમર્શના અનેક બહુમતી. શ્રી દેવશંકર બધેકાને બધા દેવુભાઈ” “દેવુભાઈ” પ્રસંગો આલેખ્યા છે. એમની લોકસેવા તેમ જ રાજકીય કહે. ગરીબના બેલી, નબળા માનવીઓના હામી, ગમે ત્યારે સેવામાં એમનાં પત્નીશ્રી મંછાબહેન તેમ જ કુટુંબ-પરિવારના ઘરનું ગોપીચંદન ઘસીને અન્યને ઉપયોગી થવાની ખ્વાહિશ. બહુ મોટો ફાળો રહ્યો છે. એમના એક પુત્ર શ્રી રાજેન્દ્રકુમાર સમજણા થયા ત્યારથી જ ખાદી પહેરે અન્યને ખાદી પહેરવા ખીમાણી હાલ ગૂજરાત વિદ્યાપીઠમાં કુલસચિવ તરીકે કામ કરી પ્રોત્સાહન આપે. રહ્યા છે. શ્રી અમૂલખભાઈ વૃદ્ધાવસ્થાને કારણે માંદા રહ્યા દેશને આઝાદી આપવા માટેના રાષ્ટ્રીય સંગ્રામમાં ત્યારે તેઓ પુત્રના ઘરે ગૂજરાત વિદ્યાપીઠમાં રહ્યા હતા અને ૩૦ની મીઠાની લડત, બાદ વ્યક્તિગત સત્યાગ્રહ બાદ '૪૨ની છેલ્લા શ્વાસ પુત્રના ઘેર જ લીધા. કરેંગે યા મરેંગે લડતોમાં ભાગ લીધો, જેલ પણ ભોગવી. કુંડલા તાલુકા ગ્રામસેવા મંડળ અને ખાદી કાર્યાલય, ૨૨૨ દેશી રાજ્યોને એક માળામાં પરોવીને કંડલા એવાં એમનાં કાયમી સેવા કેન્દ્રો રહ્યાં અને જીવ્યા ત્યાં કાઠિયાવાડમાં સૌરાષ્ટ્ર રાજ્ય સ્થપાયું ત્યારે એ સમયના નેતૃત્વ સુધી જોડાયેલા રહ્યા. એમના જીવનનું મોટું પારિતોષિક તે કરનાર શ્રી ઢેબરભાઈએ સત્યવાદી, પ્રામાણિક અને કર્મઠ મૂલ્યવાન અને સત્યનિષ્ઠ સાધુસંતો સાથેનો જીવંત સંપર્ક. માનવીઓને ગોતી ગોતીને વહીવટીતંત્રમાં જોતર્યા. તેમ શ્રી સાધુ-સંતોએ દર્શાવેલ, બતાવેલ જીવનને માંગલિક કરવાની દેવુભાઈ પણ સૌરાષ્ટ્રની સરકારમાં મજૂરોના કમિશનરપદે સાધના. તેઓ સૌ સાથીઓના પ્યારા મિત્ર બનીને રહ્યા. મુકાયા. એમને કાયદાનો, વિશેષ કરીને મજદૂર-કાયદાનો દેશભક્ત, રાષ્ટ્રીય રંગે રંગાયેલા, ગાંધીખાદીને વરેલા, પરિશ્રમ વિશેષ અભ્યાસ, મહાવરો, સૂઝ હતાં. અને પુરુષાર્થમાં માનનારા, ગુજરાતના અને દેશના એક અડીખમ લોકસેવક બની રહ્યા. માંદગીના બિછાને રહીને પણ આગળ જતાં ગુજરાત રાજ્યમાં તેઓ પ્રોવિડન્ટ ફંડ કમિશનર, આઈ.એ.એસ. (IAS)ના વહીવટી કેડર (પદ)માં દેશની, સ્વજનોની ચિંતા કરતા રહ્યા. સમજ્યા ત્યારથી ખાદીધારી જ કાયમી શ્વેતખાદી વસ્ત્રધારી અને માથે ગાંધીટોપી મુકાયા પછી કલેક્ટર થયા પરંતુ ખોટું નહીં કરવાની તીવ્ર ધારણ કરનાર પ્રજ્ઞપુરુષની જેમ જીવ્યા અને ૨૦૦૬ના વર્ષમાં મનોવૃત્તિને કારણે કલેક્ટરપદ ન ફાવ્યું તો તેઓ ગુજરાત સરકારમાં લેબર સેક્રેટરી તરીકે મુકાયા. એ સમયના ચિરવિદાયને પામ્યા. મજૂરપ્રધાન શ્રી ઘનશ્યામભાઈ ઓઝા રહેલા અને તેમણે જ ગાંધીજીના રંગે રંગાઈને પારદર્શક નિર્લેપ રહી શ્રી બધેકાની માગણી કરી મજૂરખાતાના સચિવપદે મુકાવ્યા. જીવનને સાર્થક કર્યું એ સમયે અમદાવાદની મિલોની અનેક મજૂરીને લગતી દેવશંકર કૃપાશંકર બધેકા સમસ્યાઓ, કારીગરો અને માલિકો વચ્ચે ઘર્ષણ. ઉદ્યોગોના, નાનપણથી જ ગાંધીરંગે રંગાયા અને વ્રત લીધું કે મિલોના માલિકોએ પોતાની તરફેણમાં ચુકાદો આવે એ માટે જીવનભર ગાંધીએ ઉપદેશેલ કામ કરવું. સામાન્ય કુટુંબમાં યેનકેન પ્રકારેણ માન અકરામ, ભેટ સોગાદ કે મોટી રકમ આપવાની લાલચો આપેલ પરંતુ તેમણે ગાંધીસિદ્ધાંત પાળ્યો જન્મેલ પરંતુ ભણવામાં તેજસ્વી એટલે નાની ઉંમરે બી.એ., Jain Education Intemational Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ સ્વપ્ન શિલ્પીઓ અને જીવનને સાદગીમાં રાખી લાલચ, લોભ સામે પારદર્શિતા, હતા શ્રી ચંદ્રશંકર અંતાણી, એમના નાના ભાઈનું નામ શ્રી સત્યતા જાળવી રાખ્યાં. એમણે પોતાના નિવાસસ્થાને મોટા જન્મશંકર અંતાણી, જેઓ સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન શ્રી અક્ષરે સૂત્ર મુકાવ્યું કે, “કોઈએ ઘરે આવી મળવું નહીં. ઢેબરભાઈના વર્ષો સુધી સાથી રહ્યા. પાછળથી પંચાયત ઘરનાને મળવું નહીં. ઓફિસનું કામ ઓફિસે જ લાવવું.” અધિકારી બનેલા આ ડૉ. અંતાણીએ પોતાના રાજકોટ ઘણા એને ‘વેદિયા' કહેતા. મોટા હોદ્દા પર છતાં ભક્તિનગરમાં આવેલા મકાનનું નામ રાખ્યું “મનુષ્યયન ચાલીને અથવા ભાડૂતી રિક્ષામાં ઓફિસે જાય. નિયમિત જાય. ઈશ્વરકૃપા'. મોટા અક્ષરે કોતરાવેલું, એટલું જ નહીં પરંતુ રોજનું કામ રોજ પતાવે. કોઈની સાડીબાર ન રાખે. સ્પષ્ટ નિવૃત્ત થયા પછી પોતાના મકાનમાં રહેવા ગયા ત્યારે રોજ વક્તા. સવારે ઊઠીને ફળીમાં ઊભા રહી મકાન પર કોતરાવેલ સૂત્ર મનુષ્યયન, ઈશ્વરકૃપા' એ વાંચતા. આ એમનો નિત્યક્રમ. એમનાં પત્નીનું નામ સુધાબહેન બધેકા. એ પણ પતિ તેઓ સામાન્ય વાતચીતમાં પણ સલાહ આપે કે જો મનુષ્ય જેટલાં જ સત્યને જ ઈશ્વરતુલ્ય માનનારાં. ગરીબાઈને પૂરા દિલથી પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, નિરાશ સ્થિતિમાં પણ સ્વેચ્છાએ સ્વીકારી લીધેલ અને એમાં સુખ ગમ્યું. આવા આશાવંત રહીને પોતાના ધ્યેય હેતુ માટે લાગી રહે તો અવશ્ય માનવી લાંબું જીવતાં નથી તેમ શ્રી બધેકા લાંબું ન જીવ્યા, એમના ઉપર ઈશ્વરની કૃપાદૃષ્ટિ થાય જ છે, એ સનાતન સત્ય પરંતુ સત્ય, પ્રામાણિકતા અને પુરુષાર્થમાં જ ઈશ્વરનો વાસ છે છે. દવાખાનામાં દર્દીઓને પણ આ વાત સમજાવે કે ઈશ્વરની તે મુજબ જીવીને જીવનને સાર્થક કર્યું. કૃપાથી વહેલા સાજા-સારા થઈ જવાય. એ તબીબે પોતાના નિવાસનું નામ રાખ્યું : આજના તબીબો સામાન્ય દર્દમાં પણ ઢગલાબંધ દવા મનુષ્યયત્ન, ઈશ્વરકૃપા’ લખી આપે છે, તેવા તબીબી માનસના વિરોધી હતા. ઓછામાં ચંદ્રશંકર અંતાણી ઓછી દવા પરંતુ દવા સાથે દુવા હોય તો વહેલા સાજા સારા થવાય. એકલી દવા કારગત નીવડતી નથી એવી એમની મોટા ગજાના એ તબીબ નાગરકુળમાં જન્મેલા, પરંતુ સજ્જડ માન્યતા હતી. એથી તેઓ ઓપરેશન થિયેટરમાં જાય એમને લશ્કરમાં સેવા આપવાની બહુ ઇચ્છા અને તેઓ એ પહેલાં દર્દીનું ઓપરેશન સફળ થાય એ માટે ઈશ્વરને બે ભારતીય લશ્કરમાં તબીબી સેવાદળમાં જોડાયા. વર્ષો સુધી હાથ જોડી પ્રાર્થના કરતા, ઉપરાંત ઓપરેશન સમયે હાજર લશ્કરમાં સેવા આપી. જૂના સમયના એલ.સી પી.એસ., જે રહેલાં દર્દીનાં સગાંવહાલાં, મિત્ર, સ્વજનોને પણ દર્દી માટે એમ.બી.બી.એસ.ની કક્ષાનું હતું તે પાસ કરેલું. લશ્કરમાં કુશળ પ્રાર્થના કરવા ઈશ્વર પાસે દુવા માગવા વિનંતી કરતા. તબીબ તરીકે માન્યતા રહી. અમેરિકામાં એવાં ઘણાં દવાખાનાં છે, જેમાં દર્દીને રાજકોટના રહીશ એટલે નિવૃત્તિ પછી સૌરાષ્ટ્ર ઓપરેશન કરતાં પહેલાં અને પછી બાઇબલમાંથી ઈસુ સરકારની રાજકોટની વિવિધ હોસ્પિટલમાં આર. એમ. ઓ. ભગવાનનાં સૂત્રો સંભળાવવામાં આવે છે]. (રેસિડેન્સિયલ મેડિકલ ઓફિસર) તરીકે જોડાયા. એમની દવાખાનામાં હાક કે એ જયારે રાઉન્ડમાં નીકળે ત્યારે નર્સે દવા, દુવા અને દ્રવ્ય આપનાર તબીબ તેમ જ આસિસ્ટન્ટ તબીબો-મદદનીશ તબીબો પૂરાં એલર્ટ ડૉ. અંતાણીને મળવા રજાના દિવસે ઘરે ગયો. તો જાગૃત બની જતાં. સ્વભાવે માયાળુ, વાણીમાં મીઠાશ, તેમની પાસે બાજુના ત્રંબા ગામના એક ગરીબ બહેન પોતાના પ્રભાવશાળી પરંતુ લશ્કરમાં રહેલા એટલે કડક શિસ્ત ૧૫ વર્ષના પુત્રને બતાવવા આવેલા. બાળક શરીરે બેવડ વળી પાલનમાં માને. સમયપાલનના આગ્રહી. પોતે પણ સમયસર ગયેલ. એ બંનેને એમ કે રવિવારે ડૉ. અંતાણી દવાખાનામાં આવે. તેમનું એ સમયનું નિવાસસ્થાન હોસ્પિટલના મળશે, પરંતુ ડૉ. અંતાણી મળ્યા નહીં એથી ડૉ. અંતાણીના કંપાઉન્ડમાં. રજાના કે તહેવારના દિવસોમાં કોઈ દર્દી એમના - ઘરે આવેલ. ડૉક્ટરે બાળકને તપાસ્યો, પોતાના ઘરમાંથી દવા ઘરે સલાહ પૂછવા જાય તો પણ દર્દીને માન આપે. પણ આપી. બાળકને વારંવાર ઉધરસ-ખાંસી આવતાં ત્યારે માનવદેહની એમને બહુ કિંમત. એવા મોટા ગજાના તબીબ પીડા પામતો. એથી એ બહેનની હાલત પૂછી અને પોતાના Jain Education Intemational Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ સ્વપ્ન શિલ્પીઓ ખિસ્સામાંથી રૂ. ૧૦૦ની નોટ કાઢીને એ બહેનને દવા સાથે અને તેના પરથી ડૉ. નરેન્દ્રભાઈ પટેલ ધર્મજ ગયા અને આપી અને સમજાવ્યું એ નાણાંથી ગાયનાં દૂધ–ઘીને રોજ દવાખાનું શરૂ કર્યું. ધર્મજને વતન બનાવ્યું. સવારે ઊનું કરી, હળદર સૂંઠ નાખી બાળકને પિવરાવે, જેથી થયું એવું કે પૂ. રવિશંકર મહારાજના કહેવાથી ડૉ. બાળકને શક્તિ આવે, રાહત થાય. નરેન્દ્રભાઈ પટેલે ધર્મજ રહીને દાંતનું દવાખાનું શરૂ કર્યું તો એ બહેનની વિદાય પછી અમોએ ડૉ. અંતાણીને પૂછ્યું ખરું પણ તેઓ ત્યાં એટલા લોકપ્રિય બની ગયા કે, ધર્મજ તો માલૂમ પડ્યું કે એ બાળક દર્દીને ફેફસાં પર ક્ષયની અસર ગામમાં શ્રી સી. જી. ફ્રિઝીવાળા આરોગ્યભવનના મકાનમાં હતી એથી દૂધનો આહાર જરૂરી હતો. ક્ષયરોગનું દવાખાનું ચાલુ હતું તે ગામ લોકોની વિનંતીને માન આમ ડૉ. અંતાણી અવારનવાર જરૂરિયાત મુજબ આપીને ડૉ. નરેન્દ્રભાઈ પટેલે આ ક્ષયરોગના દવાખાનાનો ગરીબ દર્દી માટે દવા, દુવા ઉપરાંત ખિસાખર્ચા પણ આપતા. વહીવટ સંભાળ્યો અને આ જ દવાખાનામાં તેઓએ પોતાના અભ્યાસ અને અનુભવોને આધારે કેન્સરનું દવાખાનું શરૂ કર્યું, જાણીતા હાડવૈદ્ય પારસી મંચેરશાને પણ આવી રીતે જ જે વધુ જુસ્સાથી ચાલ્યું અને કેન્સરના દર્દીઓને એ દર્દીને સારવાર ઉપરાંત દવા અને ખિસ્સાખર્ચી આપતાં દવાખાનામાં સારી અસરકારક સેવા મળી. દવાખાનું અતિ જોયેલા. એમનું સૂત્ર હતું “વિદ્યા વેચાય નહીં' એમના જીવન લોકપ્રિય બની રહ્યું. કરમની કઠણાઈ એવી થઈ કે ડૉ. ઉપર શ્રી મનુભાઈ પંડિતે પરમાર્થ, પારકાને ઉપયોગી થવાની નરેન્દ્રભાઈ પટેલને પોતાને અષ્ઠિલા (પ્રોસ્ટેટ ગ્લેડ)નું કેન્સર વૃત્તિ, સેવાભાવના વર્ણવતી પુસ્તિકા લખેલી, જેનું શીર્ષક હતું થયું. વિકસ્યું. તેઓએ સંખ્યાબંધ આણંદના, અમદાવાદના તેમ વિદ્યા વેચાય નહીં'. એમ આ રાજકોટ (સૌરાષ્ટ્ર)ના નાગર જ મુંબઈના તબીબોની સારવાર લીધી પરંતુ કેન્સરને આગળ તબીબનું સૂત્ર હતું. “મનુષ્યયત્ન, ઈશ્વરકૃપા.' ડૉ. અંતાણી હાલ વધતું કોઈ તબીબ અટકાવી શક્યા નહીં. દેવ થઈ ગયા છે પરંતુ એમનાં આ સકૃત્યોને લોકો યાદ કરે છે. તેઓનું જીવન પ્રેરણાદાયી હતું. એથી ડૉ. નરેન્દ્રભાઈ પટેલે વિશ્વભરનાં નિસર્ગોપચાર દવાખાનાંઓનો તેમ જ તબીબોનો સંપર્ક સાધ્યો પરંતુ રોગ કેન્સર રોગ મટાડવાની મૂળભૂત વિચારણા કરી મટાડી શકે એવા અનુકૂળ જવાબ ન મળ્યા. ડૉ. પટેલે પોતે લાંબું પીડારહિત જીવ્યા જ કેન્સર રોગ પરત્વે સાહિત્ય, પુસ્તકો મેળવી વાંચ્યાં અને ડો. નરેશ પટેલ પોતે જ પોતાની જાત પર પ્રયોગો શરૂ કર્યા. પરિણામે એલોપથી તબીબોની ગણતરી કરતાંય તેઓ વધુ વરસ પૂ. રવિશંકર મહારાજ સાથે નેત્રયજ્ઞમાં તેમ જ પીડારહિત જીવ્યા. દંતયજ્ઞમાં જોડાનાર ધર્મજ (જિ. આણંદ)ના ધર્મવીર સરીખા ડૉ. નરેન્દ્ર પટેલના જીવનની કહાણી રોમાંચક છે. તેઓ પોતે અમારે ડૉ. નરેન્દ્રભાઈ પટેલને અવારનવાર મળવાનું જ તબીબ, પૂ. રવિશંકર મહારાજના સ્વર્ગીય પુત્ર શ્રી મેઘાવત થતું. એમની સાથે કેન્સર રોગનિવારણની અનેક વખત ચર્ચા પંડિતજી સાથે કાંગડી ગુરુકુળની આયુર્વેદ તબીબી કોલેજમાં થઈ પરંતુ એમનો રોગ અટકી શક્યો નહીં. એમનાં પુત્રી ભણ્યા ઉપરાંત શ્રી મહારાજની ઇચ્છા મુજબ તેઓ મુંબઈ અમેરિકામાં ડલાસ-ટેક્સાસમાં ગ્રોસરી–સ્ટોર ચલાવે છે. રહીને દંતવિદ્યા શીખ્યા. એવામાં ધર્મજ ગામનાં લોકોએ પૂ. તેમની મારફત ઘઉંના જવારા રસ માટે યંત્ર-જ્યુસર વગેરે મહારાજને વિનંતી કરી કે બોચાસણ શ્રી ગંગાબહેન વૈદ્ય જે મંગાવેલ. અમેરિકામાં એ સમયે ભીંડીતેલનો કેન્સર મટાડવામાં દવાખાનું ચલાવતાં, વર્ષો સુધી લોકોની સેવા કરી (ભાલમાં પૂ. ઉપયોગ થતો, તો તેમણે પોતાના ખેતરમાં ભીંડી વાવેલ. સંતબાલજીના અનુયાયી શ્રી કાશીબહેન દવાખાનું ચલાવતાં જવારા વાવેલ, બકરીનું દૂધ લેતા. અનેક લીલાં પાંદડાંની અને લોકસેવા કરતાં હતાં, તેમ ધર્મજમાં દવાખાનું ચલાવવા વનસ્પતિઓનો રસ લેતા. ફણગાવેલા અનાજ લેતા. અને કોઈ સેવાભાવી તબીબને મેળવી દેવા વિનંતી કરી, તો એમણે કરેલા કેન્સર-ઉપચારના પ્રયોગો એટલા બધા મહારાજે ડૉ. નરેન્દ્રભાઈ એ. પટેલ, જેઓ પંડિતજી સાથે જ અસરકારક રહ્યા જે માટે કેટલાક તબીબમિત્રો એમની પાસે ભણેલા અને તેમની સાથે રહીને દંતયજ્ઞમાં સેવા આપતા ડૉ. માહિતી મેળવવા આવતા રહ્યા. એમના કેન્સરના દવાખાનામાં નરેન્દ્રભાઈ પટેલને ધર્મજ જઈ લોકસેવા, દંતસેવા કરવા કહ્યું વિટામિન સી'ના ઇજેક્શનો અપાતાં, જેથી દર્દીઓને રાહત Jain Education Intenational Page #427 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ રહેતી, પોતે જે જે સારવાર પોતાના કેન્સર રોગમાં કરેલી તે બધી જ સારવાર એમના કેન્સરના દવાખાનામાં કરતા રહ્યા. ડૉ. નરેન્દ્રભાઈએ પોતાના અભ્યાસ અને અનુભવોના નિચોડરૂપ સૌ પ્રથમ એવું પુસ્તક લખ્યું અને પોતે જ પ્રગટ કરાવ્યું. એ પુસ્તકનું નામ છે “કેન્સર સમજીએ” (કારણો અને ઉપચાર). સાવ મામૂલી કિંમતે કેન્સરના દર્દીઓને એ પુસ્તક મળતું થયું. | ડૉ. પટેલે એ પુસ્તકમાં પાયાની વિચારણામાં રોગ મટાડવામાં કઈ શક્તિ કામ કરે છે, તેનું બયાન આપ્યું છે. | તેઓએ વર્ણવ્યું છે કે, કેન્સરની સારવારમાં શરીરને પૂરતો પ્રાણવાયુ મળવો જોઈએ અને શરીરને વિષહીન કરવું જોઈએ. આ બે બાબત પર ધ્યાન આપવામાં આવે (આજના તબીબો ધ્યાન આપે તો) તો કેન્સર સામેનું અર્ધ યુદ્ધ જીતી ગયા છીએ તેમ માનવું. કોઈ પણ સારવાર આ બે બાબતોને નજર સમક્ષ રાખીને કરવામાં આવે તો સફળતાની પૂરી આશા છે. આજે જે સારવાર અપાય છે તેમાં સફળતાની તક ઓછી રહેલી છે. તેથી આપણે તિચાર છે. તે પાની એ ખબરોનો એિપેશિ૮ 2 આયુર્વેદિક પદ્ધતિ અથવા તો શસ્ત્રક્રિયા, વિકિરણ (રેઇઝ લેવા) કે રાસાયણિક ચિકિત્સા (કેમોથેરપી) જવાબ આપી શકે એમ છે ખરાં? આટલાં વર્ષોના પ્રયત્નો પછી પણ મૃત્યુનું પ્રમાણ અને કેન્સર રોગ વધવાનું પ્રમાણ બંને વધી રહ્યાં છે. આ બે બાબતો માટે યકૃત (લીવર) અને સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ)નું મહત્ત્વ સ્વીકારવું પડશે. જે અંગો શરીરના વિષને દૂર કરવાનું કામ કરે છે.....લીલાં શાકભાજીનો અભાવ, ખાદ્ય પદાર્થોને વધુ ગરમ કરવાની પ્રથા, ન લેવા જેવા આહારનો વધુ પડતો ઉપયોગ, પ્રોટીન અને પ્રાણીજ પ્રોટીનનો વધુ પડતો ઉપયોગ વગેરે કારણોથી શરીરને મળવા જોઈતાં પ્રજીવકો મળતાં નથી અને એની ઊણપ દૂર કરવા પૂરતા ઉપાયો લેવા જોઈએ.” | ડૉ. નરેન્દ્રભાઈ પટેલે કેન્સર મટાડવામાં આહારની ગુણવત્તા પર વધુ ભાર મૂકેલ છે. ડૉ. પટેલે કેન્સર જેવા રોગમાં પણ યોગક્રિયા-પ્રાણાયામ કરવા પર ભાર મૂકેલ છે, કારણ કે પ્રાણાયામથી શરીરને પૂરતો પ્રાણવાયુ મળે છે, જેથી કેન્સરના જીવકોષોનો ઉગાવો, ફેલાવો થતો અટકે છે. (આ જ વાત હાલ ભારતમાં યોગચિકિત્સાનો પ્રસાર કરી રહેલા ૪૧૧ યોગચિકિત્સક સ્વામી રામદેવજી મહારાજ લોકોને તેમ જ તબીબોને પણ સમજાવી રહ્યા છે.). કેન્સરના દર્દીઓના શરીરમાં રહેલા કેન્સરયુક્ત જીવકોષો (કેન્સર બોડીસેલ્સ) પ્રાણવાયુ નહીં મળવાથી વિકસે છે. પ્રાણવાયુ પૂરતા પ્રમાણમાં મળે તો કેન્સર કોષોનો ઉગાવો ઘટે છે. અમેરિકામાં વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે કેન્સરગ્રસ્ત માનવીને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ (ઓક્સિજન) મળે તો રોગ અટકે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે. ડૉ. નરેન્દ્રભાઈ પટેલે જીવનભર પૂ. રવિશંકર મહારાજના સૂત્ર “ઘસાઈને ઊજળાં થવું' એ મુજબ જીવ્યા. તેઓ માનવતાને વરેલા હતા. એમણે કેન્સર પોતાનું મટાડવા અથાક પ્રયત્નો, પ્રયોગો કર્યા. પરિણામે તેઓ લાંબુ ન જીવ્યા. છેવટે આ દારૂણ રોગે એમનો ભોગ લીધો. હાલ કેન્સર તજ્ઞ મા શ્રી મા અનંતાનંદ સ્વામી કેન્સર રોગ અંગે પાયાનું સંશોધન કરી અસંખ્ય કેન્સરના દર્દીઓનાં દર્દ મટાડ્યાં છે. તેમણે તેમના વહેલાલ (અમદાવાદ જિલ્લો) ખાતેના આશ્રમમાં કેન્સર રોગ સામે ઝુંબેશ–પાયાની સારવાર શરૂ કરી ત્યારે ડૉ. નરેન્દ્રભાઈ પટેલને ખાસ વહેલાલ તેડાવ્યા. ડૉ. નરેન્દ્રભાઈ હાલ ચિરવિદાય પામ્યા છે પરંતુ તેમણે તેમનું જીવન કેન્સરની પાયાની સારવારના સંશોધનમાં તેમ જ માનવના કાર્યમાં વિતાવ્યું હતું. એમના જીવનનું વ્રત હતું : ઘસાઈને ઊજળાં થવાનું ને ઊજળાં થયાં ભાનુબહેન પારેખ બેઠી દડીનાં, શરીરે જરાક સ્થળ પરંતુ કોઈ પણ કામમાં, સાહસમાં આગળ વધવામાં અતિ ફૂર્તિલાં, એનર્જેટીક. પોતે જ શક્તિનો ભંડાર. એમને ખબર પડે કે કોઈ વિધવા સધવા, ત્યક્તા કે ત્યજાયેલ બાળક દુઃખી છે, દરિદ્ર છે, પીડિત છે, પાંગળું છે કે નિરાધાર છે તો તેઓ દોડી જાય અથવા તત્કાળ ઇલાજ શોધે અને નાણાંકીય સહિત તમામ સહાય પહોંચાડે. સ્વભાવે ઉતાવળાં કંઈક કરી છૂટવાની વૃત્તિ ધરાવનાર. પોતે વૈધવ્ય ધારણ કરેલ એટલે જ વિધવાના દુઃખોથી પૂરા પરિચિત. કરુણાની દેવી પણ ખરાં, કરુણાથી ભરપૂર એવાં હતાં મૂળ ધંધુકાનાં વતની પરંતુ લાંબા સમયથી વિધવા બન્યાં પણ એમનાં કાકા શ્રી વેણીભાઈ પારેખના ઘરે જ ભાવનગર રહ્યાં. એમનું નામ : ભાનુબહેન મણીલાલ Jain Education Intemational Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ સ્વપ્ન શિલ્પીઓ રકમમાંથી અમદાવાદના હાલના વિકાસગૃહ સાથે જોડાયેલી માધ્યમિક શિક્ષણની શાળા શરૂ કરાવી તેમ જ શાળા માટે મકાનોનું બાંધકામ કરાવ્યું. ચુસ્ત વૈષ્ણવધર્મી. બહેનો માટે દર વરસે ભારતનાં જોવાલાયક સ્થળોની યાત્રા કરાવતાં. રાષ્ટ્રીય રંગે રંગાયેલાં તેમ જ ગાંધીભક્ત, ખાદીધારી, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતાં. ભાવનગરની સમાજસુરક્ષા સંસ્થાઓ, અંધશાળા, બહેરાંમૂંગા શાળા, વિકાસગૃહ, ઓન્ઝર્વેશન હોમ, કુષ્ટધામ, માનસિક અસ્થિર લોકોનું ગૃહ, પાલિતાણા, સિહોર, વલ્લભીપુર વગેરે કસ્બાઓનાં મહિલામંડળો, બાળમહિલા કલ્યાણ યોજના (ભારત સરકાર) મહિલા બેંક વગેરે અનેકવિધ સેવાકીય સંસ્થાઓમાં જીવંત રસ લેતાં અને જ્યાં જરૂર પડે ત્યાં નાણાંકીય દાન મેળવી આપતાં. એમણે શાકભાજીનાં અથાણાં કરવાની વિધિ શોધી કાઢીને એવા અથાણાં કરી વેચાણથી નિર્વાહ કરવાનું બહેનોને શિક્ષણ આપેલું. પારેખ. એમના ભાઈનું નામ નટુભાઈ પારેખ. કાકાભત્રીજા બધાં એક જ ઘરે, એક જ કુટુંબમાં ભાવનગરમાં રહ્યાં. તેઓ મોઢવણિક અને જ્ઞાતિમાં એમની પ્રભાવિત છાપ. શ્રી ભાનુબહેનનું લગ્ન અમદાવાદના જ્ઞાતિના શ્રેષ્ઠી શ્રી ત્રિકમભાઈ સાથે થયું. થોડો સમય સાસરે રહ્યાં પરંતુ એમના પતિનું નાની ઉંમરે જ અકસ્માતથી મૃત્યુ થયું અને તે પછી ભાનુબહેન શ્રીમંત-સાસરું છોડી પૂ. શ્રી પુષ્પાબહેન મહેતાના સંસર્ગથી ભાવનગર કાકાને ત્યાં રહેવા આવ્યાં અને ભાવનગરમાં મહિલામંડળ સ્થાપીને બહેનો અને બાળકોની સેવાનું કાર્ય શરૂ કર્યું. શું મહિલામંડળ વિધવા અને બાળકોનું કાર્ય કરી શકે? આ મહિલામંડળ જ આવાં કરુણાનાં કામને, સેવાને વધુ મહત્ત્વ આપતું હતું. આ મહિલામંડળના મકાનની સામે જ વિકાસગૃહ ચાલતું હતું. ગૌરીબહેન ત્રિવેદી નામના એક પીઢબહેન એનાં સંચાલક હતાં. શ્રી ભાનુબહેન મહિલાઓના ઉત્કર્ષ સાથે, વિકાસગૃહનું કામ પણ સંભાળતાં હતાં. એમના મહિલા મંડળમાં ભાવનગર શહેરના શ્રીમંત કુટુંબની બહેનો અને યુવતીઓ જોડાયેલી, જ્યાં સીવણ વર્ગો, ભરતગૂંથણ વર્ગો, ટાઇપ, ચિત્રકામ, અથાણાં, પાપડ, વડી બનાવવાની તાલીમ અપાતી. આવાં કામ ઉપરાંત ત્યક્તાબહેનોને બાળકોને તેઓ મહિલા મંડળના મકાનમાં રાખી, પુનર્વસવાટની પ્રવૃત્તિઓ કરતાં રહ્યાં, ભણાવતાં. તેઓ પોતાની મહિલા મંડળની પ્રવૃત્તિઓ માટે દાન મેળવતાં, પાઈએ પાઈ જે હેતુ માટે દાન મળ્યું હોય એ હેતુમાં વાપરતાં. ઉપરાંત પોતાની મૂડીમાંથી જરૂરમંદને નાણાંકીય તેમ જ કપડાં–અનાજ વગેરેની સહાય કરતાં. એમને પ્રસિદ્ધિનો મોહ ન હતો. ખૂબ સાદું નરવું ભોજન લેતાં. તેઓ પુષ્પાબહેન મહેતાના કામમાં, સેવાનાં, સક્રિય સાથી રહ્યાં. ભાવનગર જિલ્લામાં મહિલા પ્રવૃત્તિઓમાં એમનું નામ જાણીતું રહ્યું. અમદાવાદમાં ચારુમતીબહેન યોદ્ધા, મૃદુલાબહેન સારાભાઈ, જામનગરમાં મંજુલાબહેન દવે, અમદાવાદ વિકાસગૃહમાં સુમિત્રાબહેન ઠાકોર, રાજકોટમાં શ્રી હીરાબહેન શેઠ એ બધાં પુષ્પાબહેનનાં સાથીઓ રહેલાં, તેમ ભાનુબહેન પારેખ ભાવનગરમાં પુષ્પાબહેનનાં પ્રતિનિધિ બનીને સક્રિય કામ કરી રહેલાં. શ્રી ભાનુબહેનને એમના શ્રીમંત-પૈસાવાળા શ્વશુર પક્ષની બહુ મોટી રકમનું દાન મળેલ, તો આ દાનની ભાનુબહેન પારેખના કાકાશ્રી વેણીલાલભાઈ પારેખ ભાવનગર નગરપાલિકાના મેયર-પ્રમુખ તરીકે વખતોવખત ચૂંટાતા. ભાવનગર નાગરિક સહકારી બેંકમાં પણ પ્રમુખસ્થાને રહેલા-ભાવનગર શહેરના અગ્રણી નાગરિક તરીકે એમની પ્રતિષ્ઠા રહેલી. શ્રી ભાનુબહેનના ભાઈ શ્રી નટુભાઈ પારેખ સરદાર પૃથ્વીસિંહજીના મોતીબાગ અખાડામાં વ્યાયામની પ્રવૃત્તિઓ ચલાવતા. ભાવનગરનો મોતીબાગનો શહેરની વચ્ચે આવેલો અખાડો એ સ્વામીરાવ એટલે સરદાર પૃથ્વીસિંહજીના ઉતારાનું સ્થળ હતું. સરદાર પૃથ્વીસિંહજી ભાવનગર આવે ત્યારે આ અખાડામાં નિવાસ રાખી, આખો દિવસ માત્ર દૂધ પીને વિતાવતા. બોઘરણું ભરીને તાજું ગાયનું દૂધ એ એમનો આહાર હતો. અખાડાની રોજબરોજની ડ્રિલ, મલખમ, લેઝિમ, ડમ્બેલ્સ આદિ પ્રવૃત્તિઓ શ્રી નટુભાઈ પારેખ સંભાળતા. શ્રી ભાનુબહેન પારેખ ભાવનગર માટે શ્રી પુષ્પાબહેન મહેતાનાં મહિલા અને બાળસેવાની નાની આવૃત્તિ સરીખાં હતાં. પુષ્પાબહેનનો ઉતારો મહિલામંડળમાં રહેતો. આ મંડળ તરફથી નબળાં માબાપની કુંવારી કન્યાઓના લગ્નોત્સવ યોજાતા. મંડળ તરફથી અવારનવાર સમ્માનિત અગ્રણીઓના સમાજસેવા અંગેનાં પ્રવચનો યોજાતાં. આમ શ્રી ભાનુબહેનને કારણે ભાવનગર મહિલામંડળ (જેનું વિશાળકાય મકાન ભાવનગરના વિદ્યાનગરમાં આવેલું છે)ની સંસ્થા શહેરની અનેકવિધ સેવાપ્રવૃત્તિઓમાં ભાગ લેતું રહેતું. Jain Education Intemational ducation Intemational For Private & Personal use only Page #429 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ શ્રી ભાનુબહેન પારેખ લાંબુ જીવ્યાં નહીં. અતિ પરિશ્રમ અને મહિલા–બાળસેવાની વિસ્તૃત પ્રવૃત્તિઓને કારણે, ટૂંકી માંદગીમાં હૃદયરોગના હુમલાથી નિધન પામ્યાં. એમણે જે જે પ્રવૃત્તિઓ શરૂ કરેલી તે બધી એમના નિધન બાદ અન્ય અનુભવી બહેનો તરફથી ચાલી રહી છે અને શ્રી ભાનુબહેન પારેખનું નામસ્મરણ જીવંત જોવા મળે છે. હજુયે જીવંત છે. જિંદગીભર સ્ત્રીઓ, બાળકો અને વનવાસીઓની સેવા કરી..... દેવીપ્રસાદ દવે સૌરાષ્ટ્રના ગીર જંગલમાં ચારણ, રબારી અને ભરવાડ, જે માલધારીઓ તરીકે પંકાય, એ બધાં ભેંસો રાખે અને ભેંસોનાં દૂધ વેચવાની ભારે હરકત, દૂર દૂર શહેરમાં અથવા ગામડે જવું પડે. જે માલધારીઓને પોસાય નહીં. બૈરાંઓ દૂધ-ઘી વેચવા નીકળે નહીં. પુરુષો માલઢોર પાછળ વનમાં ઢોર ચારવા સવારથી સાંજ સુધી નીકળી પડે. પરિણામે ભેંસના દૂધમાંથી બનાવેલું ઘી નેસડે નેસડે વેપારી આવી ફરીને પાણીના મૂલે લઈ જાય. જોખમાં પણ ગરબડ થાય. શેર ઘીને બદલે સવાશેર ઘી ઓછા મૂલે લઈ જાય. વળી વેપારી રોકડાં નાણાં ન આપે. કહે કે દુકાને આવીને ચીજવસ્તુઓ લઈ જજો. કપડાં, ચા, ખાંડ, અનાજ, ચારોલું, કપાસિયા લઈ જજો અને માલધારીને ચોપડામાં રાખે એટલે કે રોકડ ઉછીનાં નાણાં આપે તો મુદ્દલ રકમ કરતાં વ્યાજ વધી જાય એવું કરે. વરસો સુધી માલધારીનું નામું ચોપડે રહ્યા કરે. ગીરનાં માલધારીઓનું વેપારીઓ દ્વારા ભયંકર શોષણ થતું, હદબહાર થતું અને વાત સાંભળીએ તો કાળજાં કંપી જાય એવું શોષણ થતું હતું. ગીરના જંગલની જેમ પોરબંદર-જામનગર વચ્ચે આલેચ–બરડાના જંગલમાં વસતાં રબારી, ચારણ, ભરવાડ માલધારીઓનું વેપારી દ્વારા ભયંકર શોષણ થતું. ખંભાળિયાનું ઘી વખણાતું–એ માલધારીઓનાં ઢોર-ભેંસોનું ઘી. સાસણમાં પણ વેપારીઓ, વિસાવદરના વેપારીઓ, તલાળાના ગીરના વેપારીઓમાંના મોટા ભાગના વેપારીઓ દ્વારા માલધારીઓનું ખૂબ શોષણ થતું. વ્યાજખોર વેપારીઓ અભણ માલધારીઓનું શોષણ કરતા હતા. આ સ્થિતિની વચ્ચે માલધારીઓના ‘આઈ' ગણાતાં શ્રી પુષ્પાબહેન મહેતાએ કચ્છભૂજના રહીશ વર્ષો સુધી હરિજન અને પછાતવર્ગોની વચ્ચે રહી સેવાકાર્ય કરનાર, યુવાન શ્રી Jain Education Intemational ૪૧૩ દેવીપ્રસાદ જગન્નાથ દવેને ગીરના જંગલમાં શોષણ પામતાં માલધારીઓનું શોષણ પાયામાંથી અટકાવવાનું કાર્ય સોંપ્યું અને ભૂજથી તેડાવી સાસણ મોકલેલ. ખાદીધારી ગાંધીભક્ત શ્રી દેવીપ્રસાદે સાસણમાં થાણું નાખી નેસડે–નેસડે ફરી માલધારીઓને સમજણ આપવા તેમ જ શોષણ અટકાવવાનું ભગીરથ કાર્ય બે પાંચ વર્ષ નહીં પરંતુ ૨૫ વર્ષ સુધી સાસણ રહીને શોષણને ધરમૂળથી અટકાવવા અનેક મુસીબતો વચ્ચે પુરુષાર્થ કર્યો. તેઓ માલધારીઓમાં ‘દવેભાઈ' તરીકે જાણીતા રહ્યા. શ્રી દેવીપ્રસાદને સમજાયું અનુભવોને આધારે કે માલધારીઓનું શોષણ અટકાવવું હોય તો શિક્ષણ-સંસ્કારનો પાયામાંથી પ્રચાર કરવો રહ્યો, તો એ માટે સાસણમાં માલધારીઓની ઘરશાળા પૂ. શ્રી પુષ્પાબહેન મહેતા મારફત શરૂ કરાવી. માલધારી યુવાનોને તેડાવી સંસ્કારો આપવા માંડ્યા. માલધારીઓ તરસ લાગે તો પાણી નદી–વહેળામાં મો ડુબાડીને પીવે, તેને બદલે ગાળેલું પાણી ડોયાથી પીવાનું. માલધારીઓ નહાવાનાં આળસું પરિણામે ચામડીના રોગ વધુ એટલે નહાવાનો મહિમા સમજાવ્યો. દોરી બાંધીને કપડાં સૂકવવાં, ડાસિયો રાખી ખાદ્યપદાર્થો રાખવા, ઢોરનો વાડો રહેઠાણથી જરાક દૂર રાખવો, ધૂપેડો આપવાનો રિવાજ, માંદગીમાં દવા લેવી, દવાખાને જવું, બાધા આખડી કે દાણા જોવરાવવાની જરૂર નથી. વારતહેવારે ખોટા ખર્ચા ન કરવા વગેરે નેસડે–નેસડે ફરી, માલધારીઓને ભેગાં કરી સમજણ આપી. બીજી બાજુ માલધારી શાળા, માલધારી સંસ્કાર કેન્દ્રો, માલધારી બાલવાડીઓ શરૂ કરાવી. વળી માલધારીઓને વનવાસીઓ (શેક્યુઅલ ટ્રાઇબ) તરીકે સ્ટેટસ–માન્યતા મળે એ માટે પૂ. પુષ્પાબહેન મહેતા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી શકે એ માટે વાતાવરણ તૈયાર કર્યું અને છેવટે કેન્દ્ર સરકારે ગીર, આલેચ, બરડામાં નેસડા બાંધી રહેતાં માલધારીઓને શેડ્યુઅલ ટ્રાઇબ તરીકે– અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરવા પડ્યાં અને એથી માલધારીઓને ઉત્કર્ષ માટે ભારત સરકારની યોજનાઓનો, શિક્ષણનો, નોકરીઓનો લાભ મળ્યો. આ ભગીરથ કાર્યનું સફળ પરિણામ જોઈને શ્રી દેવીપ્રસાદ દવેને–દવે દંપતીને મોરબી પાસેના માળિયા– મિયાણા મુસ્લિમોમાં સુધારાનું કામ કરવા માળિયા મોકલ્યા. આ મિયાણા એક વખત ગુનેગાર જાતિ ગણાતી. કેટલાક મિયાણાને રોજ હાજરી પુરાવવા પોલીસચોકીએ જવું પડતું. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ આ જાતિ નાનામોટા ગુનામાં સામેલ ગણાતી હતી. શિક્ષણ નહીંવત્. વળી મિયાણા–સ્રીઓની બૂરી હાલત હતી. શ્રી દવે કંપનીએ (શ્રી દેવી પ્રસાદ અને એમનાં પત્ની શ્રીમતી રુદ્રાબહેન) માળિયામાં થાણું નાખી સંસ્કાર-શિક્ષણ મિયાણાઓમાં વધે તેવા જોરદાર પ્રયત્નો કર્યા. આ કોમ પર ત્યાંના ભૂતપૂર્વ રાજવીનું ખૂબ વર્ચસ્વ એટલે રાજવીનાં પત્નીરાણીસાહેબાનો સહકાર મેળવીને સમાજસુધારણાનું કાર્ય લગભગ ૧૦ વર્ષ સુધી માળિયામાં રહીને કર્યું. ગુનેગાર ગણાતી મિયાણા કોમમાં સંસ્કાર-શિક્ષણથી ગજબનું પરિવર્તન થયું. છેલ્લે કેન્દ્ર સરકારના સમાજકલ્યાણ બોર્ડ (જેનાં અધ્યક્ષ શ્રી પુષ્પાબહેન મહેતા હતાં) દવે દંપતીને ખંભાતના પછાત વિસ્તારમાં સુધારણાનું વિશેષ કરીને મહિલા-બાળ સુધારણાનું કામ સોંપ્યું અને ત્યાં પ્રોજેક્ટ શરૂ કરાવ્યો, તો શ્રી દેવીપ્રસાદે ત્યાં પણ સમાજસુધારણાનું પાયાનું કામ કર્યું. ખંભાતના દરિયાકિનારાનાં ગામડાં ખૂબ પછાત એટલે ત્યાં સંસ્કાર કેન્દ્રો, બાલવાડીઓ શરૂ કરાવી. ખંભાત શહેરમાં વિકાસગૃહની જેમ ‘નારી સંરક્ષણ કેન્દ્ર’ શરૂ થવાથી સમાજસુધારણાના કામને ખૂબ વેગ મળ્યો છે. આમ શ્રી દવે દંપતીએ શ્રી પુષ્પાબહેન મહેતાની પ્રેરણા અને સમાજસુધારણાના કાર્યક્રમ મુજબ ગીરના જંગલમાં, માળિયાની ગુનેગાર ગણાતી કોમ મિયાણામાં તેમ જ પછાત પ્રદેશ ખંભાતના દરિયાકાંઠાનાં વિસ્તારના ગ્રામ પ્રદેશમાંશિક્ષણ અને સંસ્કારની પ્રવૃતિઓ મારફત વ્યાપક ફલક પર પાયાનું સમાજસુધારણાનું કામ જિંદગીભર એટલે વર્ષો સુધી કર્યું અને એ કામમાં ઈશ્વરનાં દર્શન કર્યાં છે. જાહેર કાર્યો અંગે લાખોનાં દાન મેળવ્યાં પરંતુ પોતે ભાડુતી બસમાં ગિર્દી વચ્ચે ફર્યા! લલ્લુભાઈ શેઠ દાનમાં લાખો રૂ. મેળવ્યા અને માનવ-દુઃખદર્દો દૂર કરવા એ દાનની રકમમાંથી પાઈએ પાઈ ખર્ચીને મહાન કાર્યો કર્યાં પરંતુ સાદાઈભર્યું જીવન જીવવા પોતે ભાડૂતીબસમાં ગિર્દાગિર્દી વચ્ચે ફર્યા. ન ટેલિફોન વસાવ્યો, ન મોટર વસાવી. વસાવ્યો એક માત્ર રેંટિયો. ગાંધીનું ગાન ગાઈને રોજ નિયમિત કાંત્યું. એ હતા સાવરકુંડલાના શ્રી લલ્લુભાઈ શેઠ. ખ્યાતનામ સ્વપ્ન શિલ્પીઓ ડૉ. જીવરાજ મહેતાના ભત્રીજીવર. કુંડલા, મહુવા, રાજુલા વિસ્તારના કપોળ મહાજનો શ્રીમંત ગણાય છે. શેઠિયા ગણાય છે. મોમાં રૂપેરી ચમચો લઈને જન્મે છે. મુંબઈમાં વસી મોટા ઉદ્યોગ-ધંધા કરે છે. એ જ કપોળ જ્ઞાતિમાં જન્મેલ શ્રી લલ્લુભાઈ શેઠે ગાંધીજીવન સ્વીકાર્યું અને જીવનના અંત સુધી અનેક ગાંધીચીંધ્યાં સેવાકાર્યો, રચનાત્મક કાર્યો કર્યાં. શ્રી લલ્લુભાઈ, શ્રી અમુલખભાઈ અને શ્રી કેશુભાઈ ભાવસાર એ ત્રણેયની ત્રિપુટીએ નાના એવા કુંડલાનો નગરમાં વિકાસ કર્યો અને પ્રજાજોગ કલ્યાણ કાર્યો કર્યાં. તેઓનું સૌથી મોટું કાર્ય કુંડલા ગ્રામસેવા મંડળ દ્વારા સમગ્ર કુંડલા પંથકના અસંખ્ય ગામોનો વિકાસ. કુંડલા તાલુકાના એકેએક ગામનું નાનું બાળક પણ શ્રી લલ્લુભાઈને ઓળખે, કારણ જીવ્યા ત્યાં સુધી તેઓ તાલુકાનાં એકેએક ગામમાં પ્રજાનાં, ખેડૂતોનાં, સ્ત્રીઓ અને બાળકોનાં સુખદુઃખ જાણવા હર્યાફર્યા. તેઓ જીવ્યા ત્યાં સુધી દરેક ગામમાં વારાફરતી રવિવારી બેઠક રાખતા. રવિવારી બેઠક એટલે નિયત દિવસે, સમયે ગામના ચોરા પર અથવા ગામના ધર્મસ્થાનમાં રાત્રિ બેઠક, જેમાં કુંડલા ગ્રામસેવા મંડળના આગેવાનો, શ્રી લલ્લુભાઈ પણ અચૂક હાજર રહે અને ગામનાં દુઃખદર્દો સાંભળે, નોંધે, ઉકેલે બતાવે તેમ જ ઉકેલવા માટે સરકારમાં લખાણ કરે. મામલતદાર, મહાલકારી અથવા બીજા તાલુકાના અધિકારીઓનો સંપર્ક સાધી જે તે પ્રશ્નોનો ઉકેલ લાવે. જિલ્લા કે રાજ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ખુદ લલ્લુભાઈ જઈને ઉકેલ લાવે. કુંડલા ગ્રામસેવા મંડળનું મુખપત્ર. તેમાં પણ બધા પ્રશ્નો અને ઉકેલોનો સાર છપાય. કુંડલામાં સ્થાનિક તેમ જ ગ્રામપ્રદેશમાં દાન મેળવીને અનેકવિધ કલ્યાણનાં કાર્યો કર્યાં. શાળાઓ સ્થાપી, કોલેજ, કુદરતી ઉપચાર કેન્દ્ર, હરિજન છાત્રાલય, સંસ્કારકેન્દ્રો, બાલવાડીઓ, બાલમંદિર, અખાડો (આ અખાડામાં તેઓ રોજ કસરત કરવા જતા) ગાંધી ધર્મશાળા, આશ્રમશાળા, આંખનું દવાખાનું, પાણી માટે બંધ, સહકારી ધોરણે વાહનવહેવાર (જે પાછળથી બંધ રહ્યો) પથિકાશ્રમ, પુસ્તકાલય, મહિલાવિદ્યાલય, મહિલાછાત્રાલય, ખાદી કાર્યાલય, ખાદીવણાટશાળા, ખાદી ગ્રામોદ્યોગ સાબુ (માથું ધોવામાં કુંડલાના સાબુ ખાસ વખણાય છે) ગાંધી ધર્મશાળામાં સસ્તું ભોજનગૃહ, ગ્રામરક્ષક દળની પ્રવૃત્તિ વગેરે. એમનું મુખ્યકામ ખાદી ગ્રામોદ્યોગનું. ઊની ધાબળા ધાબળી વણાય (જૈન સાધુઓની ઊની ધાબળી કુંડલામાં જ Page #431 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૪૧૫ બને છે) કંડલાની લીલી લાલ કોરની સફેદ ખાદી સાડીઓ, શ્રી મનુભાઈ પંચોળીએ ગીતા શ્લોકો ટાંકી, ઉત્તરાયણ ધોતી વખણાય. કુંડલાની ખાદી મજબૂત, બત્તારી, ચોકારી પણ પર્વ પછીના મરણને મોક્ષદાયી ગયું. અમોએ આ અંગે વૈદ્ય વણાટકામ વખણાય. કંડલાના ખાદીકામના વણકરો સૌરાષ્ટ્ર- શ્રી બાલકૃષ્ણભાઈ દવે સાથે ચર્ચા કરી તો તેમણે દર્શાવ્યું કે ગુજરાતનાં જુદાં જુદાં ખાદી કેન્દ્રો અને ખાદીભંડારોનું સૂતર કોઈવાર અતિ હર્ષ કે અતિ આઘાત કે અતિ પીડાથી હૃદય મેળવી ખાદી વણી આપે. શ્રી લલ્લુભાઈ પોતે અખાડિયન, બંધ પડી જાય છે. હર્ષોન્માદ પણ કારણ હોઈ શકે. જે છતાં કંડલા પથિકઆશ્રમમાં જાણીતા કુદરતી ઉપચારક ડૉ. માનવીએ આરોગ્ય માટે કુદરતી ઉપચાર કેન્દ્ર સ્થાપ્યું, કસરત અગમપ્રસાદજીને ખાસ રાખી લાંબા સમય સુધી કુદરતી વ્યાયામ માટે અખાડો સ્થાપ્યો, રોજ રોજ નિયમિત કસરત ઉપચાર કેન્દ્ર ચલાવ્યું. છેલ્લે એમની ઇચ્છા સાવરકુંડલામાં કરે એવા પરગજુ ઉદાર ભલા માયાળુ માનવીની વિદાય આધુનિક સુવિધાઓ સાથેનો વૃદ્ધાશ્રમ સ્થાપવાની હતી. તેને દુઃખદ રહી. માટે જરૂરી જમીન કુંડલાના પથિકઆશ્રમ પાસે ખરીદી હતી સાદાઈ તો ગજબની. રાજકોટ સૌરાષ્ટ્ર રચનાત્મક અને વૃદ્ધાશ્રમના મકાન માટે ગુજરાતના સાડીના મોટા વેપારી સમિતિમાં આવે, વહેલા ઊઠે. પોતાનાં કપડાં પોતે ધોવે અને તરફથી દાન મળવાનું હતું. એ વૃદ્ધાશ્રમ ચલાવવા સૌરાષ્ટ્ર સાંજની જામનગર-કંડલાની રાજકોટ જતી બસમાં રાજકોટ રચનાત્મક સમિતિમાં કાર્યકર તરીકે રહેલા વૈદ્ય શ્રીનું કામ બસ સ્ટેશનથી બેસે. એ સમયે બસમાં ભરચક ગિર્દી હોય તો વૈદ્ય વજુભાઈ વ્યાસને સોંપવા માટે ચર્ચાવિચારણા કરેલી, કેટલીક વખત ઊભાં ઊભાં મુસાફરી કરે. આમાં કોઈ કારણ શ્રી વજુભાઈ વ્યાસ ડૉ. શ્રી અગમપ્રસાદની સાથે ઓળખીતા હોય અને એમને બેસવાની જગા કરી આપે તો કુદરતી આરોગ્ય કેન્દ્રમાં રહી ગયેલા, પરિચિત હતા. શ્રી પણ એ કહે, “પેલાં છોકરું તેડેલાં બહેનને બેસાડો, હું ઊભો વ્યાસનાં પત્નીએ આરોગ્યકેન્દ્રમાં સારવાર લીધી હતી. રહીશ.....” આવા હતા શ્રી લલ્લુભાઈ શેઠ. અતિ સાદા અને પરંતુ કુદરતે કંઈક જુદું જ ધાર્યું. શ્રી લલ્લુભાઈનો પૂરા ગાંધીભક્ત. એમણે સત્યાગ્રહમાં જેલ ભોગવી, સૌરાષ્ટ્ર જન્મદિવસ આવ્યો. એમનો જન્મદિન ઊજવવાની નારાજી રાજ્યની ધારાસભામાં બે વાર ચૂંટાયા. જનતા સરકાર વખતે હતી. તેમને પ્રસિદ્ધિ પસંદ ન હતી. જન્મદિવસે વહેલા ઊઠ્યા. પુરવઠાપ્રધાન બન્યા. ભાવનગરની વિખ્યાત સંસ્થા રોજની જેમ પ્રાર્થના કરી, સ્નાનવિધિ હળવી કસરત કરી “ગાંધીસ્મૃતિ'નો વહીવટ સંભાળ્યો. અનેક સ્થળોએ ખાદીભંડાર ઘરઆંગણે રેંટિયો કાંતવા બેઠા. તેઓ નિયમિત રેંટિયો કાંતતા સ્થાપ્યા. ભાવનગરની મહાગૌશાળાનો વહીવટ કર્યો. ગૌસેવા, હતા. એ સમયે કુંડલાસ્થિત શાંતિનિકેતન પેઢીના સાડીના ગૌસંવર્ધન પ્રવૃત્તિઓ વિકસાવી તેમ જ જૂનાગઢના નવાબે વેપારી વૃદ્ધાશ્રમ માટે દાન દેવા આવ્યા. દાનવીરે રૂપિયા પાંચ જૂનાગઢના પાકિસ્તાનમાં ભળવાની જાહેરાત કરી ત્યારે લાખની વાત કરી. “વૃદ્ધાશ્રમ માટે પાંચ લાખ લઈ લો.” આરઝી હકુમતમાં જોડાઈને કુંડલા તાલુકા નજીકના તો શ્રી લલ્લુભાઈ કહે, “ભલા, પાંચ લાખ હોય? જૂનાગઢના પ્રદેશનો લશ્કરી કબજો સંભાળ્યો. કંઈક વધારો કરો? એટલી રકમ ઓછી ગણાય.” તેઓ નીડર, હિંમતવાન, ઉદાર, દયાળુ તેમ જ દાનવીર કહે તો, “છ લાખ, સાત લાખ”.....થોડીવાર માનવપ્રેમી. તેમનાં આ બધાં ઉમદા કાર્યોમાં તેમનાં પત્ની શ્રી પછી કહે “તો રૂ. દસ લાખ પૂરા....”આમ દાનવીર રકમ નિર્મળાબહેન શેઠનું બહુ મોટું યોગદાન. તેણીએ બધો વધારતા ગયા.........અને શ્રી લલ્લુભાઈ અતિ હર્ષોન્માદમાં કાંઈ કારોબાર અને પ્રવૃત્તિઓ સંભાળી અને શ્રી લલ્લુભાઈની બોલી ન શક્યા ને એમનું કુમળું હૃદય બેસી ગયું. શ્વાસ ખોટ પડવા ન દીધી, પરંતુ તેઓએ પણ ૨૦૦૬ના વર્ષમાં રૂંધાઈ ગયો અને કાયમ માટે વિદાય પામ્યા. તે ખબર પોતાના પતિની પાછળ ચિરવિદાય લીધી. તેઓ પણ એટલાં વાયુવેગે ચોતરફ ફેલાયા. હજારો માનવીઓને અશ્રુધારા વહી. જ પ્રેમાળ અને ગાંધીભક્ત, ખાદીભક્ત, રચનાત્મક કાર્યકર્તા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટમાં તેઓ સક્રિય ઉપપ્રમુખ રહ્યાં. હાલ એ બધી પ્રવૃત્તિઓ શ્રી મનુભાઈ મહેતા, શ્રી રહેલા એટલે શ્રી મનુભાઈ પંચોળી, શ્રી જયાબહેન, શ્રી હર્ષદભાઈ ત્રિવેદી અને એમના ચુનંદા સાથીદારો સંભાળી દેવેન્દ્રભાઈ દેસાઈ વગેરે તેમ જ ભાવનગરનો કાર્યકરગણ રહ્યા છે. કંડલા એ ગુજરાતનું નજરાણું, સર્વોદય કાર્યકરોનું પણ કંડલા પહોંચ્યો અને આખુંય કુંડલા શોકાતુર બન્યું. કેન્દ્ર ગણાય છે. Jain Education Intemational Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ દર્દીઓને દવા સાથે ગાડીભાડું તેમ જ ફળફળાદિ માટે નાણાં આપનારા દાક્તરો! દર્દીઓને જોઈ તપાસી દવા સાથે દુઆ અને દામ આપનારા કેટલાક તબીબો આ પુણ્યવંતી ધરતી પર વિહરતા રહ્યા છે. એવા તબીબોમાં ભાવનગરના સર તખ્તસિંહજી હોસ્પિટલ (સરકારી હોસ્પિટલ)ના સ્થાપક તબીબ શ્રી હેમંતકુમાર વૈદ્ય, રાજકોટના ડૉ. ચંદ્રશંકર અંતાણી, મોરૂકાગીરના વૈદ્ય શ્રી વેલજી ફડદુ (ભગત બાપા), મઢીના હાડવૈદ્ય શ્રી મંચેરશા મઢીવાળા, ભાવનગરના હાડવૈધ શ્રી કલ્યાણજીભાઈ ચૌહાણ, વહેવાલ (અમદાવાદ જિલ્લો)ના વૈદ્ય સ્વામી અનંતાનંદ તીર્થ, ગઢડાના આયુર્વેદના વૈદ્ય શ્રી ક્રિપાશંકર ભટ્ટ, હરડેવૈદ્ય શ્રી પ્રભાશંકર ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે. મુંબઈની સર હરિકસનદાસ હોસ્પિટલના સ્થાપક ડૉ. શાંતિલાલ શાહ પણ ખરા. શ્રી શાહ મુંબઈની એ હોસ્પિટલના સંચાલક તબીબ પણ હતા. મૂળ ધ્રાંગધ્રા (સૌરાષ્ટ્ર)ના વતની હતા. આ બધા તબીબો, વૈદ્યોએ પોતાના ગજા મુજબ ગરીબ, નબળાં કે આધાર વિનાનાં દર્દીઓને દવા સાથે સાજા થવાની દુઆ (શુભેચ્છા) તેમ જ જવાનું ગાડીભાડું અથવા વાટમાં ખાનપાન માટે ફળફળાદિ માટે રોકડ રકમ પણ આપી છે. વર્ષો પહેલાં આધુનિક શસ્રો કે ઉપકરણો ઓપરેશન માટે ઉપલબ્ધ ન હતાં ત્યારે ડૉ. હેમંતકુમાર વૈદ્યે એક બાળકના આંતરડાનાં ઓપરેશન કરતાં પહેલાં પ્રાતઃકાળે ઊઠીને પ્રાર્થના કરી કે ઓપરેશન સફળ થાય. ઓપરેશનની છરી હાથમાં લેતાં પહેલાં પ્રાર્થના-ગાયત્રી મંત્રની પ્રાર્થના કરી કે ઓપરેશન સફળ થાય અને સફળ થયું. દર્દીને ફળફળાદિ માટે ખિસ્સાખર્ચી આપી. મઢીના હાડવૈદ્ય શ્રી મંચેરશા (પારસીબાબુ) મઢીવાળાએ તો એક નહીં પરંતુ અનેક દર્દીઓને હાડવૈદું કરી, ઘરે રાખી, ખાવાપીવાનું આપી સાજાં થયાં પછી વાટ ખર્ચી આપી પરત મોકલેલ. એવા બનાવનો હું (વૈદ્ય વજુભાઈ વ્યાસ) પણ સાક્ષી છું. તેઓના જીવન અંગે શ્રી મનુભાઈ પંડિતે વિદ્યા વેચાય નહીં' તેવી પુસ્તિકા લખી, લોકોને આ પરોપકારી હાડવૈદ્યનો પરિચય કરાવ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલના એ સમયના સી.એમ.ઓ. ડૉ. અંતાણીએ પણ દર્દીને રજાના દિવસે સ્વપ્ન શિલ્પીઓ દવાખાનામાં સવલત ન થવાથી ઘરે બોલાવી તપાસી દવા તો આપી, પરંતુ ખાનપાન માટે રોકડ રકમ પણ આપી અને દર્દીનાં માતાને સમજાવ્યું કે ઘરે જઈને દર્દીને ફળફળાદિ અને દૂધ ખવરાવજો. અને મોરૂકાગીરના વૈદ્ય શ્રી વેલજીબાપા તો કટાણે કે અસુરસવા૨ે દર્દી આવે તો એમને ખાનપાન આપી, દવા દુઆ આપી રોકડ રકમ પણ આપતા હતા. એવા બે પાંચ નહીં, પરંતુ સેંકડો દર્દીઓની એમણે સેવા કરી હતી, જેના ઉપચાર પ્રયોગોનું પુસ્તક પણ ‘ભગતબાપાના સિદ્ધ પ્રયોગો’ નામનું શ્રી મનુભાઈ પંડિતે સંપાદન કરેલ છે. તેઓ મોરૂકાગીરની પોતાની વાડીમાં ઝૂંપડી બાંધી રહેતા હતા, પરંતુ આંગતુકો માટે બધી સગવડ રાખતા હતા. ગઢડા કુળના વૈદ્યો શ્રી ક્રિષાશંકર ભટ્ટ, વૈઘ શ્રી પ્રભાશંકર ભટ્ટ બંનેએ દર્દીઓની દવા, દુઆ સાથે જરૂર મુજબ દામ આપીને સેવા કરી છે. તેઓ બંને ખ્યાતનામ વૈદ્યો હતા.. જ્યારે હાલ વહેલાલમાં (દસક્રોઈ તાલુકો) ‘અનંતધામ આશ્રમ' બાંધી કેન્સર જેવા મહાભયાનક રોગની સારવાર, દવા, સલાહ આપનારા શ્રી મા શ્રી અનંતાનંદ તીર્થ સ્વામી પણ કેન્સરનાં દૂરદૂરના પ્રદેશોમાંથી આવતાં દર્દીઓની મૃત્યુંજયમંત્રના ગાન સાથે સેવા શુશ્રુષા કરી રહ્યા છે. પોતે બનાવેલાં ઔષધો આપે છે. ગરીબ અને આર્થિક સંકડામણ ભોગવતાં કેન્સરનાં દર્દીઓને વિનામૂલ્યે નિઃશુલ્ક દવાસારવાર આપે છે અને જેનો લાભ રોજેરોજ અમદાવાદ ખાતે શ્રી દરિદ્રનારાયણ કેન્સર ક્લિનિકમાં આવતાં સંખ્યાબંધ કેન્સરના દર્દીઓને મળી રહ્યો છે. તેઓ કેન્સરના પાયાના ઉપચાર માટે ખ્યાતનામ છે. જેમણે જિંદગીભર હજારો માનવીઓનાં તૂટેલાં હાડકાં સાંધવાનું કામ કર્યું કલ્યાણજીભાઈ હાડવૈધ ભાવનગરમાં દેશના મહાન ક્રાંતિકારી સરદાર પૃથ્વીસિંહજી બ્રિટિશ જેલ આંદામાન-નિકોબારમાં પૂરવા લઈ જતાં, વાટમાં બેડી સાથે ચાલુ ટ્રેને ભૂસકો મારીને નાસી છૂટ્યા અને સ્વામીરાવ (વ્યાયામ શિક્ષક) તરીકે આશરો લીધો ત્યારે તેમના પરિચયમાં હાડવૈદ્ય શ્રી બાઉદ્દીનભાઈ શેખ આવેલા. એમના સાથસહકારથી ભાવનગરમાં શ્રી ગણેશક્રીડા મંડળને નામે વ્યાયામશાળા શરૂ થઈ, જેમાં સ્વામીરાવ ભાગ લેતા Page #433 -------------------------------------------------------------------------- ________________ =2 સ્વપ્ન શિલ્પીઓ હતા. આ જ વ્યાયામ શાળામાં એક યુવાન તળપદા કોળી પણ જોડાયેલા. એમનું નામ હતું કલ્યાણજી, જેઓ પાછળથી કલ્યાણજીભાઈ હાડવૈદ્યને નામે ભાવનગરમાં તેમ જ સૌરાષ્ટ્રમાં જાણીતા બન્યા છે. તેમણે છેલ્લાં ૫૦થી વધુ વરસથી હાડવૈદ્ય તરીકે કામ કર્યું છે. હાલ એ જ કામ અનુભવોના આધારે તેમના પુત્ર શ્રી દિનેશભાઈ અને પૌત્ર શ્રી નીલેશભાઈ કરી રહ્યા છે. શ્રી કલ્યાણજીભાઈ ભાવનગરના હાડવૈદ્ય તરીકે ઓળખાય છે. એમના નામે પૂછતાં પૂછતાં અસંખ્ય લોકો રોજ તેમના ઘરે હાડકાં સંધાવવા આવે છે અને સવારના લાંબી લાઇન લાગે છે. પહેલાં કલ્યાણજીભાઈ હાડકાં પરની પાટાપીંડીના ચાર આના લેતા. ગરીબ દર્દીઓનું કાંઈ લેતા નહીં. હવે માત્ર રોજના પાંચ રૂ. લે છે અને દૂરદૂરથી આવેલાં દર્દીઓને પાટાપીંડી કરીને પહોંચતાં સાજાં કરે છે. હાડકાના અમુક કેસો એમનાથી ન સુધરે તેવા હોય તે માટે હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલે છે. આજકાલ બે પૈડાનાં વાહનોનો વધારો થયો છે અને એથી પડવા–આખડવાના બનાવો બહુ બને છે. હાથપગ મરડાવાના બનાવો ખૂબ બને છે. લોહી મરીને ઢીમણું થવાના, હાડકામાં તિરાડ પડવાના, હાથપગનાં હાડકાં વળી જવાના, ફેક્ચર થઈ જવાના બનાવો ખૂબ બને છે અને તેવે વખતે ઓર્થોપેડિક દાક્તરી સેવા સારવાર લેવાનું ખૂબ ખર્ચાળ તેમ જ મુશ્કેલ બની રહે છે ત્યારે નાનાંમોટાં સૌ હાડવૈદ્યનો આશરો લે છે. ઓછા ખર્ચમાં, સમયમાં નિષ્ણાત હાડવૈદ્ય સેવા આપે છે, જેમાં હાડવૈદ્ય શ્રી કલ્યાણજીભાઈનું નામ મોખરે છે. તેઓ ગરીબોના બેલી પ્રખ્યાત હાડવૈદ્ય છે. તેઓ ભાવનગરમાં એસ.ટી. બસ સ્ટેશન સામેના વડવા વિસ્તારમાં રહે છે. એમના મકાનમાં જ દવાખાનું છે. મકાનનું નામ છે ગોપાળભુવન, ભારતી સોસાયટી, વડવા, ભાવનગર– ૩૬૪ ૦૦૧. ઘરનો ટેલિફોન નં. ૬૫૪૧૬૬૬ છે. તેઓ બધા પ્રકારનાં હાડકાં ઉપરાંત કરોડના રોગ-સ્લિપડિસ્ક, ફ્રોઝનસોલ્ડર, ઘૂંટણ–ગોઠણના દુઃખાવા, પીંડીના, કમ્મરના દુઃખાવા વગેરે સ્નાયુઓ, હાડકાંના રોગ મટાડે છે. આ માટે એમણે સચિત્ર નાની નાની પત્રિકાઓ બુકલેટ પ્રગટ કરી છે, જેમાં બધા ઉપાયો સચિત્ર દવા અને ઉપયોગ સાથે, તેલ તેમ જ લેપ આદિ બનાવટોની વિગતો આપેલ છે. આવી પત્રિકાઓ– બુકલેટ હજારોની સંખ્યામાં છૂટથી લોકોમાં વહેંચી તેમ જ ૪૧૭ મામૂલી કિંમતે વેચી છે. શ્રી કલ્યાણજી હાડવૈધે ભાવનગર અને ભાવનગર બહાર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મુંબઈમાં પણ હાડકાની સારવાર સલાહ માટે શિબિરો યોજી છે, હા.વૈ. કલ્યાણજીભાઈના પુત્ર શ્રી દિનેશભાઈ હાડવૈદ્યનું કામ કરે છે. સારવારનો મામૂલી ચાર્જ લે છે. તેઓ પોતાના પિતાના પગલે દર્દીની સારવાર કરતાં પહેલાં દર્દી વહેલો સાજોસારો થાય એ માટે પ્રભુપ્રાર્થના કરે છે. કેટલાક અતિ ગરીબ દર્દી હોય તો હાડવૈદ્ય મંચેરા મઢીવાળાની જેમ દવા તેમ જ ગાડીભાડાનાં પૈસા પણ આપે છે અથવા જમવાનું આપે છે. કલ્યાણજીભાઈ હંમેશાં કહેતા કે આ વિદ્યા તેમના પિતામાતા તરફથી ભેટરૂપે મળી છે એટલે કમાવાનું સાધન તો ખરું પરંતુ માત્ર નિર્વાહ માટે. દર્દીઓની ગરજનો લાભ લેવો એ પાપ સમાન છે. હાડવૈદ્ય કલ્યાણજીભાઈનું જૈન સાધુસાધ્વીઓ તરફથી સમ્માન થયું છે, કારણ જૈન સાધુસાધ્વીઓની તેઓ સામે ચાલીને નિઃશુલ્ક સેવા-સારવાર કરતા. તેઓ માનતા કે જૈન સાધુઓનાં પુણ્યપ્રતાપે તેમને આ સેવા-સારવારમાં યશ અને સફળતા મળતાં રહ્યાં છે. હાલ હાડવૈદ્ય શ્રી કલ્યાણજીભાઈ હયાત નથી, પરંતુ તેમના પુત્ર શ્રી દિનેશભાઈ ચૌહાણ પિતાને પગલે પગલે હાડવૈદું કરી રહ્યા છે. રોજ સવાર-સાંજ એમના ઘરદવાખાનાનાં દ્વાર દર્દીઓ માટે ખુલ્લાં રહે છે. તેમના દવાખાનાનો ટેલિફોન નંબર ૦૨૭૮ ૬૫૪૧૬૬૬ છે. ખાસ કિસ્સામાં તેઓ ટેલિફોન પર સલાહ સૂચના આપે છે. બાપની જેમ પુત્ર દિનેશભાઈ પણ સ્વભાવે સૌમ્ય, વિવેકી, નમ્ર અને લાગણીમય છે. આમ તો તેઓ તળપદા કોળી જ્ઞાતિના છે, પરંતુ સંસ્કારે ઉચ્ચ જીવન ગાળે છે અને આધ્યાત્મિક રીતે માને છે કે સૌના કલ્યાણમાં જ એમનું ‘કલ્યાણ' રહેલું છે. હાડવૈદ્ય શ્રી કલ્યાણજીભાઈએ વર્ષો પહેલાં પોતાની આત્મકથા લખી છે, જેમાં તેઓએ કેવા કેવા ઉગ્ર અને હઠીલા કેસોની સફળ સારવાર પરમેશ્વરનું નામ લઈને કરી છે તેનું વર્ણન આપેલું છે. ઉદ્યોગભારતીના ૠત્વિજ હરગોવિંદભાઈ ગાંધીજીના એકાદશ વ્રતમાં–સ્વદેશી વ્રતને પણ સ્થાન છે. આવું આ પહેલાં કોઈએ આપણને શીખવ્યું નહોતું. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ સ્વપ્ન શિલ્પીઓ આશ્રમમાં નિત્ય ગવાતાં વ્રતોમાં–સ્વદેશી સ્પર્શભાવના–આવે હતાં–તેમ તેમણે ખાદીને બધી બાજુથી પોષી આજના છે. આ અંગે સમજાવતાં બાપુ કહે છે : ગ્લોબલાઇઝેશનમાં તેના સતીત્વને અખંડ રાખ્યું છે. તેમાં જ મેં ખાદીમાં સામાજિક શુદ્ધસ્વદેશી ધર્મ જોયો. બધાં હરગોવિદભાઈનું હીર છુપાયેલું છે. સમજી શકે તેવો, બધાંને જે પાળવાની આ યુગમાં, આ દેશમાં ગોંડલના પાંજરાપોળની મેડીએ પ્રસૂત થયેલ બહુ આવશ્યકતા છે, એવો કયો સ્વદેશી ધર્મ હોઈ શકે? જેના ઉદ્યોગભારતી તેના સ્વતંત્રનિવાસમાં વસંતની ફોરમે ફોરી રહી સહજ પાલનથી પણ હિન્દુસ્તાનના કરોડોની રક્ષા થઈ શકે છે. કેટલી બધી પ્રવૃત્તિઓ અને કેટલાં બધાં કેન્દ્રો! એવો કયો સ્વદેશી ધર્મ હોય? જવાબમાં રેંટિયો અથવા ખાદી અંબરપરિશ્રમાલયોની દીપમાળામાં અખંડ કાંતણ! અંબરને મળ્યાં.” એમણે અક્ષયપાત્રમાં ઢાળ્યો. તેનો સ્પર્શ–નાનાં મોટાં સૌને બાપુના આશ્રમમાં કાંતણયજ્ઞાથે કાંતણને નિત્યના સુલભ કરી આપ્યો. એની પાછળ કેવળ ઉત્પાદનની સ્થૂળદષ્ટિ દૈનિક જીવનમાં સ્થાન મળ્યું. એને પરમ આસ્થાથી ધર્માચરણ કે રોજી-રોટી પૂરી પાડવાનું કૌશલ્ય જ નહોતું પણ આ પ્રવૃત્તિ લેખે કેટલાય આશ્રમીઓએ આજીવન પાળ્યું. પાછળ ભૂખ, ભય અને ભ્રષ્ટાચારને તિલાંજલિ આપી દેશની કરોડરજ્જુને મજબૂત કરવાનું હતું. નાના–શા વિસ્તારમાં આવાં આશ્રમવાસીઓની કુળપરંપરામાં ખાદી એ જ હજાર જેટલાં બહેનો સ્વયં સ્વાવલંબી અને ખુમારીથી જીવે એ સત્યેશ્વરનો પ્રાણ છે, એમ સમજીને પોતાનાં જીવન તેમણે કેવો મોટો ચમત્કાર ગણાય! આ વસ્તુ શબ્દોથી સમજાવી કે ખાદીમાં અર્પણ કર્યા. આવી ગુજરાતની પુણ્યવંતી વિભૂતિઓનાં સમજવી સહેલી નથી, એનું તો પ્રત્યક્ષ દર્શન જ માણસને દર્શન કરવાની, તેમની નિકટતમ રહેવાની અને તેમનાં નિર્મળ પોરસાવે! પવિત્ર જીવનને સમજવાની કંઈક કોશિશ પણ મેં કરી છે. ગાંધીજીએ એક વખત નારણદાસકાકાને લખ્યું હતું કે વેડછી આશ્રમના સ્થાપક મૂળપુરુષ શ્રી ચુનીભાઈ “હું ખાદીનાં નવસો નવ્વાણું ગુણ ગાઉં, તો પણ જેમને શ્રદ્ધા મહેતા આવા ખાદીઘેલા હતા. દાંડી પાસેના ગાંધીકુટિર નથી, તેને તો તે નહીં જ નજરમાં આવે”–આવા દુર્ગમ કામને કરાડીમાં અખંડ ખાદીયજ્ઞ ચલાવતા શ્રી દિલખુશ દીવાનજી હરગોવિંદભાઈએ સુગમ બનાવ્યું. કોઈ પણ આવો અને આવા યાજ્ઞિક હતા. રાજકોટમાં રાષ્ટ્રીય શાળામાં એકાસને અમારી ખાદીને વસ્ત્રની કસોટીમાં કસો. મજબૂતાઈ, અખંડ હરિનામસ્મરણ જેમ, તારે–તારે બાપુનું સ્મરણ બોધ રંગબેરંગી-વિવિધતા, ટકાઉપણું અને આરોગ્યરક્ષણ બધા કરતા શ્રી નારણદાસ ગાંધી આવા ખાદીભક્ત હતા. પડખે અખતરા થયા પછી ગોંડલની ખાદીએ સ્વયંવર જીત્યો છે. ચલાળામાં શ્રી નાગરદાસ દોશીએ યુવાવસ્થાથી જ ખાદીનું એની પાછળ હરગોવિંદભાઈ અને એમના સાથીદારોની ૫૦ દ્વિજત્વ ધારણ કરી, સઘળાં કામોને ગૌણ બનાવી આ એક જ વરસની તપશ્ચર્યા છે. અદ્વિતીય હોડી માનવજાતને તારનાર છે, એમ માની ઝુકાવ્યું અને સેંકડો માતાઓની આશિશ મેળવી છે : “માડી નાગર | દર વર્ષે અહેવાલ મળે, તે હું રસથી જોઉં. તેમાં નવું બાપ તું તો રાંકનો માળવો.” સાવરકુંડલામાં કેશુભાઈ, શું બન્યું તે શોધી કાઢ્યું અને “જીવનસ્મૃતિ'ના સભ્યોને તેની લલુભાઈ અને અમૂલખભાઈની ત્રિપુટીએ આખા વિસ્તારને જાણ પણ કરું. ખાદી જડવત્ર નથી, એ ચેતનવંતી સજીવ ખાદીથી ઢાંકી દીધો. આ લખતાં કેટકેટલાં નામો હૈયે-હોઠે જણસ છે, તેની સાથે સજીવ જેવો જ વહેવાર કરવો રહ્યો! આવે છે. રતિભાઈ ગોંધિયા, રામુભાઈ પટેલ, ઉત્તમચંદ શાહ, આટલી ઊંચી સિદ્ધિ હાંસલ કર્યા પછી પણ ઊકાભાઈ, પ્યારભાઈ વગેરે. આ ગાંધી-ખાદીભક્તોને ખાદીનું ઉદ્યોગભારતીની એક વિશેષતા જોવા મળે છે, તે ક્યારેય કોઈ ઘેલું લાગ્યું હતું. બાપુનો સીધો-આડકતરો સ્પર્શ પામ્યા હતા. સંસ્થા સાથે સ્પર્ધામાં કે હરીફાઈમાં ઊતરી નથી. તેની આ ખાદીની કુળપરંપરામાં ગોંડલમાં શ્રી હરગોવિંદભાઈ મહત્ત્વાકાંક્ષા ઊંચી છે, પણ સ્પર્ધા નથી. અર્થોપાર્જનના કાર્યમાં અનોખી ભક્તિસિદ્ધિથી અત્યારે આખા પંથકમાં કે ગુજરાતમાં આ અશક્ય વસ્તુ છે. હા, એ કેવળ માનવઅર્થશાસ્ત્રમાં જ જ નહીં, દેશભરમાં તેમની નામના કાઢી રહ્યા છે. ખાદીની બની શકે. માણસ પહેલો, પછી બધી વાત! જે પ્રવૃત્તિના કટોકટીમાં-દ્રૌપદીનાં વસ્ત્રાહરણ વખતે જેમ શ્રીકૃષ્ણ ચીર પૂર્યા કેન્દ્રમાં માનવ અને વિકાસ હોય તે હંમેશાં સચેત અને સજીવ Jain Education Intemational Page #435 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૪૧૯ જ હોય! આની પાછળ હરગોવિંદભાઈનું માનસ જોવા મળે તેમના જેવા અનાસક્ત, વિરક્ત અને છતાં સદા છે. જે લોકો સ્પર્ધા કે હરીફાઈમાં ઊતરે છે તેમાં ક્રોધ અને ઉદ્યમી, ઐશ્વર્યપ્રેમી, સેવકનું બહુમાન એ એમનું વ્યક્તિગત ઈર્ષ્યા જેવા દુર્ગુણો સહેજે ઊતરી આવે છે. ઉદ્યોગ ભારતીને નહીં, પણ એમની ખાદી-ઉપાસનાનું સમ્માન છે. સંસ્થાએ એ આમાંથી અણિશુદ્ધ બહાર રાખીને હરગોવિંદભાઈએ તેમની સમ્માન ગોઠવ્યું તેમાં અમારો અને ભારતીબહેનનો હૃદયનો સાધકવૃત્તિને અખંડિત રાખી છે. સૂતકતાઈ અને પોલિવસ્ત્રનો ઉલ્લાસ સાથે તેમની સેવાઓ સમાજને દીર્ધકાળ મળતી રહે પ્રશ્ન આવ્યો. ઊંચામાં ઊંચા કાઉન્ટનું સૂતર કંતાતું; વણાતું પણ એવી પ્રાર્થના! જ્યારે પોલિવસ્ત્રનો પ્રશ્ન આવ્યો ત્યારે વડીલોના માર્ગદર્શન પ્રમાણે એને પણ અપનાવ્યો અને ગ્રામોદ્યોગમાં તેને અવિચળ ગાંધી વિચારધારાના સ્થાને મુકાવ્યો. અગ્રેસશે ભારતીબહેન ગોંડલનાં, તે રીતે અમારો ‘પ૧-પરના વર્ષથી ગોંડલ સાથેનો સંબંધ. તેમના ઘરમાં એક મોટું પીંજણયંત્ર વરંડામાં ધૂળખાતું પડ્યું હતું એ જોઈ મને દુ:ખ થતું. ખાદી વેચાણ સામાન્ય! આવડા મોટા ગોંડલમાં ખાદીનું આ સ્થાન! પણ જયારે ઉદ્યોગભારતીનું કામ જોયું, ત્યાંની ખાદી જોઈ અને અમારું મન મોહી પડ્યું. કેટલાંક વર્ષ અમે ગોંડલની જ ખાદી પહેરતાં–તેમાં ક્યારેક હરગોવિંદભાઈ ઉપહાર તરીકે મોકલતા ત્યારે લેતાં સંકોચ થતો. તેમનો એક બીજો પ્રેમોપહાર પણ યાદ આવે છે. આર્યનાયકમ્ • આશાદેવી ૧૯૯૮ની ગાંધીડાયરી-બાપુનું સુંદરચિત્ર ખાદીનું અસ્તર અને ઉપર ભારતીબહેનનું નામ છાપેલું. ભારતીબહેને ઉદ્યોગ ભારતીની આ ભેટને સાચવી રાખી, કારણ કે તેમાં પોતાના વતનની એક મીઠી સુગંધ હતી. આ ઉદ્યોગગૃહ ૩૬૦૯ માણસોને રોજી આપતું અને એનું ઉત્પાદન હતું રૂ. ૬,૦૧,૯૫,૮૩૯ આને પૂરો દસકો થઈ ગયો, અત્યારે તો એ ક્યાંય પહોંચ્યું છે! ગોંડલમાં અમારી મુલાકાતનાં બે પાત્રો-કવિ શ્રી મકરન્દ દવે અને શ્રી હરગોવિંદભાઈ. તેમાં કવિશ્રી દૂર ચાલ્યા પૂ. રવિશંકર મહારાજ ગયા, રહ્યા હરગોવિંદભાઈ. ગોંડલ જાઉં ત્યારે રાજકોટમાં જેમ પૂ, જુગતરામ દવે નારણદાસકાકાને મળવા જતો – એટલા જ ભાવથી ઉદ્યોગ ભારતીને આંગણે જતો. તેની વિવિધ પ્રવૃત્તિઓ જોઈ મન આનંદથી ભરાઈ જતું. ખાદીની ચર્ચા ચાલે ત્યારે ક્યારેક ગોંડલની વાત પણ થઈ જતી. હરગોવિંદભાઈ સમત્વદૃષ્ટિવાળા છે, તેમનું ખાદીક્ષેત્રનું ચિંતન કેવળ આર્થિક પાસાનું નહીં, સમગ્ર માનવતાના પાસાનું રહ્યું છે, તેથી તેમને પોતાના સર્જનમાંથી જ અઢળક આનંદ અને લોકોનો પ્રેમ મળી રહે છે. બબલભાઈ મહેતા નવલભાઈ શાહ Jain Education Intemational in Education Interational Page #436 -------------------------------------------------------------------------- ________________ મંદિર સ્વયં એક મહાશાળા છે, જ્યાં અધ્યાત્મના અને પ્રેમ કરુણાના પાઠો શીખવા મળે છે, જ્યાં સહાનુભૂતિ અને સંવાદિતાનું શિક્ષણ અપાય છે. મંદિર સ્વયં એક હોસ્પિટલ છે, જ્યાં મનના આત્માના રોગોનું નિવારણ થાય છે. સંસ્કૃતિના ધ્વજધારીસમા આ મંદિરો પરમાત્માને પામવાના આલંબિત પગથિયાં છે. (ફોટોગ્રાફી : શ્રી જસુભાઈ સી. શાહ—મુંબઈ) Page #437 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાના રખેવાળો —કેશુભાઈ બારોટ, જૂનાગઢ માનવીની સામાજિકતાને સંવર્ધિત કરવામાં સૌથી અગત્યનો ફાળો ભજવ્યો હોય તો તે લોકગાયકોએ. જ્યારે મુદ્રણની કે પ્રસારણની કોઈ સુવિધા નહોતી ત્યારે આ લોકકલાકારોએ માનવજાતની ઊર્મિઓ અને ભાવનાઓ, માનવજાતના વિચારો અને ચિંતનો, માનજાતના ગુણકીર્તન અને સિદ્ધિઓને, માનવજાતની ધાર્મિકતા અને આધ્યાત્મિકતાને પ્રસારવા-પ્રચારવામાં મોટો ભાગ ભજવ્યો. ઉમદા વ્યક્તિના શુભ અવસરોને, પ્રેમશૌર્યના પ્રસંગોને, ભક્તિભાવની ભાવનાઓને મંગલવાણીમાં ગૂંથીને એક સ્થળેથી બીજે સ્થળે, એક માનવસમૂહથી બીજા લોકજીવનમાં વહેતી કરી. કોઈએ એ ભાવનાઓને ગીતોમાં અને ભજનોમાં રેલાવી, તો કોઈએ એને કથાવારતાઓમાં વહેતી કરી. આજે જોઈએ છીએ તો ખબર પડે છે કે ગામડે ગામડે બેસતી રાતે કહેવાતી કથાઓ કે ભાંગતી રાતે ગવાતાં ભજનોએ સમગ્ર લોકજીવનને સંસ્કારવામાં કેવો મોટો ફાળો આપ્યો છે ! ૪૨૧ એ માટે સમાજમાં કેવો મોટો વર્ગ હતો, જે રોજ રોજ આ પ્રવૃત્તિમાં રત રહેતો. ચારણ, બારોટ, ગઢવી, ભાંડ, ભવાયા, મીર વગેરે વંશપરંપરાગત આ પ્રવૃત્તિ ચલાવતા. એમનું જીવન જ એના પર નિર્ભર રહેતું. એમાં આદાન કરતાં પ્રદાનને મહત્ત્વ રહેતું. વાર્તા તો કે આ ભાઈની! ભજન તો કે આ ભાઈના!' એવી કહેતી થઈ જતી એવી આ લોકગાયકોની કેળવણી હતી. માનવી વર્તમાનમાં જીવે છે, પણ એ વર્તમાન ભૂતકાળના ખભે ચડીને ચાલતો હોય છે. આજે પણ અનેક સુવિધા વચ્ચે, અનેક સુખ-સગવડો વચ્ચે આપણને આપણી પ્રાચીન પરંપરાને માણવાનું જાણવાનું મન રહે છે અને તેથી જ આજે આપણે ‘ડાયરાઓ'માં ડોલી ઊઠીએ છીએ. સારાસાર વિવેક જાણીએ છીએ. માનવજીવનના આદર્શો અને ભાવનાઓને અંકે કરીએ છીએ. એટલે સમાજના સંસ્કારજીવનના સંવર્ધન માટે આ લોકગાયકો-લોકકલાકારોનો આભાર માનીએ તેટલો ઓછો છે. અફસોસ એટલો જ છે કે આ લેખમાળા રજૂ કરનાર કેશુભાઈ બારોટે આ લેખમાળાનું છેલ્લું ફાઈનલ પ્રૂફ તપાસીને થોડા કલાકોમાં જ આ દુનિયામાંથી વિદાય લીધી. લોકવાર્તાનો છેલ્લો સૂરજ એકાએક અસ્ત થયો. આ પ્રકાશન જોવા તે ન રહ્યાં. તેમનું તા. ૨૪-૯-૦૯ના રોજ ટૂંકી બિમારી બાદ જૂનાગઢ ખાતે અવસાન થયું. આ લેખમાળાનું આલેખન કરનાર જૂનાગઢના સ્વ. શ્રી કેશુભાઈ બારોટ પાસે યશસ્વી કવિઓનાં સાતસો Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ સ્વપ્ન શિલ્પીઓ જેટલાં જીવનચરિત્રો ઉપલબ્ધ છે. તેમાંથી ટૂંકાવીને અમુક ચરિત્રો પૂરા પરિચય વગર અત્રે રજૂ કરાયાં છે. વર્ષોથી સિતાર સાથે લોકસમુદાયમાં વાર્તાઓ કરનાર કેશુભાઈ આકાશવાણી-ટી.વી.ના ૪૫ વર્ષ જૂના કુશળ કલાકાર હતા. ગોંડલ પાસે પાટખીલોરી તેમનું જન્મસ્થાન. જન્મ તારીખ ૨૧-૮-૧૯૬૪ જીવનમાં ઘણા સંઘર્ષો અને તાણાવાણામાંથી પસાર થયા, મુશ્કેલીઓ વેઠીને આગળ આવ્યા. કલાકો સુધી લોકસાહિત્ય રજૂ કરનાર આ કલાકારના વેરાવળથી માંડી આકોલા, જમશેદપુર સુધી મુંબઈ, વડોદરા, અમદાવાદ, સુરત, જામનગર, ભાવનગર વગેરે સ્થળોએ સ્વ. શ્રી કેશુભાઈની ૩૫૦ ગામોમાં અવરજવર હતી. લોકસંસ્કૃતિની મશાલ જલતી રાખવામાં તેમનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે. ત્રણ દાયકાની મહેનતને અંતે ભારતભરના બારોટો ઉપરનો ૧૧૦૦ પાનાંનો ગ્રંથ પ્રશંસાપાત્ર બનેલ છે. ‘સમાજશિલ્પી’ ‘બારોટ અસ્મિતા', ‘લોકસંસ્કૃતિના આધારસ્તંભો', ‘લોકસાગરનાં મોતી’, ‘સદ્ગુરુ જીવનદર્શન’ વગેરે ગ્રંથો પૂ. મોરારિબાપુના હાથે પ્રગટ થયા છે. તેમના કેટલાક અપ્રગટ ગ્રંથો પણ પ્રસિદ્ધ થવાની તૈયારીમાં છે. જે ‘સત્યમેવ જયતે’, ‘ ભારતના ભડવીર’, ‘મરદો મરવા તેગ ધરે’, અને ‘સ્વાતિનાં બિંદુ' વગેરે ગ્રંથોમાં લોકકલાસાહિત્યની વિપુલ સામગ્રી ઉપલબ્ધ છે. અત્રે રજૂ કરાયેલ કવિઓના પૂરા પરિચયોથી પણ તેમની પુષ્કળ કવિતાઓ આ લેખક પાસે ઉપલબ્ધ છે. ખૂબ નમ્ર, વિવેકી આ કલાકારનું હમણાંજ સુરેન્દ્રનગરમાં બારોટ સમાજ તરફથી તેમનું શાહી સમ્માન થયું. સ્મરણશક્તિ ગજબની હતી. મનન, ચિંતન અને પ્રભુ સ્મરણમાં દિવસે દિવસે લીન થતા હતા. સંસ્કૃતિના સમર્થકો સમા બધા જ લોકગાયકોને બહાર પ્રકાશમાં લાવવામાં શ્રી કેશુભાઈ બારોટે ઘણી મહેનત લીધી છે. આ પ્રકાશન સંસ્થા શ્રી કેશુભાઈને શ્રદ્ધાંજલી અર્પે છે. લોકગીત-ભજનિક કલાકાર અરવિંદ બારોટ અરવિંદ બારોટનો જન્મ બારોટ જ્ઞાતિની વિસાણી શાખામાં સાવરકુંડલા મુકામે થયો. તેમના પિતાશ્રી બચુભાઈ બેચરદાસ પણ બુલંદ કંઠના માલિક હતા. વિસાણી શાખાના આ બારોટ પિરવાર પર મા શારદાના ચારેય હાથ છે. સાવરકુંડલામાં વાણિજ્ય સ્નાતક પદવી લઈને અરવિંદભાઈ બેન્ક ઓફ બરોડામાં જોડાયા, ઉપરાંત કલાની ઉપાસનાના એક પછી એક પગથિયાં ચડતા રહ્યા અને આ ક્ષેત્રે આ કલાકારે સારું એવું ગજુ કર્યું. આકાવાણી અને દૂરદર્શનના કાર્યક્રમો ઉપરાંત દેશવિદેશમાં લોકસંગીતના કાર્યક્રમો આપીને પોતાનો વિશાળ ચાહક વર્ગ ઊભો કર્યો. અષાઢી મેઘ ગાજતો હોય, વનરાજિમાં મોર ટહુકતો —સંપાદક હોય એવા ગરવા અને બુલંદ ગળાની ગાયકી એટલે અરવિંદ બારોટ. સૂર અને શબ્દ તો એના લોહીનો વારસો છે, પણ એમાં ભળ્યો . લોકસાહિત્યનો ઊંડો અભ્યાસ અને આધુનિક શિક્ષણથી કેળવાયેલી દૃષ્ટિ. તેઓ જે કાંઈ ગાય છે, બોલે છે એમાં એમની મૌખિક સમજણના શણગાર ભારે રૂડા લાગે છે. અનેક ગુજરાતી ફિલ્મમાં તેમણે કંઠ આપ્યો છે. તેમાં મુખ્યત્વે ‘સંત રોહિદાસ’, ‘માલીમેથણ’, ‘સિંદૂર થાપા’, ‘લાડી લાખની અને સાયબો સવા લાખનો', ‘રૂમાલ મારો લેતા જાજો’, ‘ભાદરને કાંઠે', ‘રામદુહાઈ’, ‘સાબર તારાં વહેતાં પાણી', ‘વીર બાવાવાળો' અને તે પછી તો અનેક ફિલ્મમાં પ્લેબેક આપી એક સફળ પાર્શ્વગાયક તરીકે સફળ થયા છે. ઇંગ્લેન્ડ, દુબઈ, શારજાહ, અબુધાબી અને અન્ય દેશોની યાત્રા કરી ગુજરાતી લોકસંગીતની આબરૂ વધારી છે. સતત વિડિયો, ઓડિયો સીડી અને કેસેટો, મંચના કાર્યક્રમોથી આ યુવાન કલાકારે લોકસંગીતનું એક નવું મોજું ઊભું કર્યું છે. અરવિંદભાઈએ પોતે પણ એક ફિલ્મ બનાવી દીકરીનો માંડવો' તેમાં અભિનય પણ પોતે જ આપેલ છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૪૨૩ ખૂબ જ ઉજ્જવળ ભવિષ્યની આશા અને જ્ઞાતિનું પૂરી થતાં નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને ૧૯૮૨થી ગૌરવ ઉત્તરોત્તર વધારે એવી કામના. પ્રોગ્રામની યાત્રા શરૂ કરી. તેઓ સાવરકુંડલાથી ભાવનગર અને ત્યાંથી હાલ ૧૯૯૭માં રાજકોટ દૂરદર્શન શરૂ થયેલ ત્યારે પ્રથમ અમદાવાદ રહે છે. વખત હાસ્યરસનો ૩૦ મિનિટ પ્રોગ્રામ આપેલ. ૧૯૯૫માં સંપર્ક : જાધવી બંગલોઝ, સરકારી બોર સામે, આકાશવાણીના રાજકોટ કેન્દ્ર ઉપર લોકવાર્તાનો કાર્યક્રમ બોપલ-અમદાવાદ. આપેલ. અમદાવાદ દૂરદર્શન ઉપર ‘ડાયરો’ અને ‘ગમ્મત ગુલાલ' બન્ને પ્રોગ્રામ ઘણીવાર આપ્યા. મુંબઈથી શરૂ થયેલ લોકસાહિત્ય કલાકાર પ્રથમ ગુજરાતી ચેનલ ગુર્જરીમાં ‘ડાયરા'નો કાર્યક્રમ આપેલ. ઈ. અમુદાન ગઢવી ટી.વી.માં “વગડાનાં ફૂલ' ડાયરામાં એક વાર્તા આપેલ અને જૂનાગઢના ઇતિહાસપ્રસિદ્ધ વાહ ભાઈ વાહ' હાસ્યનો પ્રોગ્રામ આપેલ. મોણિયા આઈ નગબાઈની એકવીસમી અમેરિકામાં ૨૦૦૦માં પ્રથમ પ્રોગ્રામ આપવા ગયા, પેઢીના વારસદાર–અમુભાઈ ગઢવીનો જેના ઓર્ગેનાઇઝર કનુભાઈ નાયક હતા. ન્યૂયોર્કથી લઈ જન્મ મોટા મોસાળ ગોરવીયાળી ગામે અમેરિકાની લગભગ વીસેક રાજ્યની સફર કરી અને ત્યાંના તા. ૫-૫-૧૯૫૮ના રોજ થયો હતો. ઓડિટુરિયમ અને ટેમ્પલના અનેક હોલમાં ગુજરાતી સમાજના તેમના પિતાનું નામ રામદે અને કાર્યક્રમ કરીને ગુજરાતની સંસ્કૃતિને ગુંજતી કરેલ. માતાનું નામ અનોપબા. તેમની સાત અમેરિકામાં ૨૦૦૬માં વિશ્વ ગુજરાતી સંમેલનમાં એક વર્ષની ઉંમરે પિતાનો સ્વર્ગવાસ થયો. સંસ્થા આયોજિત વિશ્વમાં વસતા અનેક ગુજરાતી મહાનુભાવોના તેમણે અભ્યાસ મોણિયા, ગોરવીયાળી અને જૂનાગઢમાં કર્યો. સંમેલનમાં આમંત્રણ મળતાં, ગુજરાતમાંથી પ્રફુલ્લ દવે, તેમનો અભ્યાસ એસ.એસ.સી. સુધીનો છે. શાહબુદ્દીન રાઠોડ, અમદાવાદના રમેશ પટેલ સાથે હતા. જૂનાગઢ આઈશ્રી સોનલમાના સાનિધ્યમાં ૧૯૭૧માં અમેરિકા, દુબઈ, મસ્કત અને શારજાહમાં ગુજરાતી સમાજમાં કુમાર ચારણ છાત્રાલયમાં સાત ધોરણથી આવેલ. પછી પ્રોગ્રામ આપેલ. જૂનાગઢમાં નાનીમાની દેખભાળ નીચે એસ.એસ.સી. સુધીનો સૌરાષ્ટ્રમાં કચ્છ, કાઠિયાવાડ અને સમગ્ર ગુજરાતમાં અભ્યાસ કર્યો. અનેક કલાકારો સાથે અને વનમેન શો કરેલા. આ સિવાય તેમના પિતાશ્રી રેલવેમાં નોકરી કરતા હતા. તેમનું ગુજરાત સિવાય ભારતનાં ઘણાં રાજ્યોમાં પ્રોગ્રામ આપેલ. નોકરી દરમિયાન અવસાન થયું. તેથી અમુદાનભાઈને વારસાઈ ઓડિયો કેસેટનો યુગ શરૂ થયો ત્યારે રાજકોટના નોકરી મળી. કૌટુંબિક જવાબદારીના કારણે નોકરી સ્વીકારવી સંગીતા ટુડીયોમાં પ્રથમ કેસેટ કરેલ “અમર પ્રેમ', જેમાં સંગીત પડી પણ મન તો સાહિત્યની દુનિયામાં લાગેલું જ હતું, છતાં નાનજી મિસ્ત્રીએ આપેલ. ઓડિયો કેસેટમાં “જગદંબા ચારણ કુટુંબની જવાબદારી નાનાભાઈ અને બહેનના અભ્યાસ માટે કન્યા’, ‘ગિરનારની ગૌરવગાથા', 'ડાયરો' ભાગ ૧-૨ અને બા અને નાનીમાની જવાબદારી પણ તેમને શિરે હતી. ‘અમરનાથની અમર ગાથા’, જેમાં બાર જ્યોતિર્લિંગની વાત નોકરી અને લોકસાહિત્યના પ્રોગ્રામ અનેક મુશ્કેલી સહન કરીને અને અમરનાથની વાત, ગિરનારની ગૌરવગાથા'માં ગિરનારના પણ કરવા પડતા. વર્ણનની વાત. આ કેસેટોમાં કરી છે. આ કેસેટ ઉપરથી ઘણા નોકરીમાં સારી કામગીરીના કારણે ફોર્થ ક્લાસના કલાકારો વાત કરે છે. ક્લિનરથી લઈ રેલવેડ્રાઈવર સુધીનાં પ્રમોશન મળેલ. જીવનમાં અનેક સુખ-દુઃખના પ્રસંગો આવેલા અને લોકસાહિત્યની દુનિયામાં નામ બની જતાં પરદેશમાં પણ , દરેકના જીવનમાં આવે છે, પણ હિંમત હાર્યા વિના મહેનત, આમંત્રણ મળવા લાગ્યાં. ધીરજથી જીવનયાત્રા ચાલુ રાખેલ છે. લોકસંસ્કારની વાતું લોક પોતાનાં બહેન અને ભાઈના અભ્યાસની જવાબદારી સાહિત્યના માધ્યમથી લોકો સુધી પહોંચાડી છે. Jain Education Intemational Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ “કદમ સ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.” ઠક્કર, ૨૦૦૬માં નવી મુંબઈમાં મોહનભાઈ વિષ્ણુદાસ હોલમાં અનેક મહાનુભાવોની હાજરીમાં અમુદાનભાઈનો પ્રોગ્રામ કરેલ. ડાયરામાં પ્રફુલ્લ દવેએ હાજરી આપી ડાયરાને ઊજળો કરેલ. આ વખતે અમુદાનભાઈને રૂા. બે લાખની થેલી અર્પણ કરેલ. મુંબઈમાં અનેક ડાયરા ગજવી સોરઠની ધરાના અવાજની, શબ્દોની તાકાતથી ગુજરાતી સમાજને ડોલાવી દીધો છે. અમુદાનભાઈની જીવનયાત્રા સફળ હો. મુંબઈમાં જે સમ્માન થયું તેની અનેક દૈનિકોએ મોટા અક્ષરે નોંધ લીધી છે. સંપર્ક : ‘સૂરપ્રતિભા’ શિવનગર, શિવમંદિર પાસે, જોશીપુરા, જૂનાગઢ ભજન-લોકગીતના કલાકાર અભેસિંહ રાઠોડ અભેસિંહ રાઠોડનો જન્મ રાજપૂત જ્ઞાતિ રાઠોડ શાખામાં તા. ૩-૧૧-૧૯૫૨ના રોજ થયો. તેમના પિતાનું નામ માવુભા. તેઓનો અભ્યાસ બી.એ.,બી.એડ્. ગુજરાતી અને સંસ્કૃત સાથે. તેઓ ભરૂચની સાધના હાઇસ્કૂલમાં નોકરી કરતા પણ હાલ ધી પ્રોગ્રેસિવ હાઇસ્કૂલ પોતાની છે અને આચાર્ય પદે પણ પોતે છે. તેઓની માતૃભાષા ગુજરાતી અને તેઓ પાર્શ્વગાયક છે. તેઓનો ગાયક તરીકેનો પ્રારંભ રાસ, ગરબાથી થયો. આકાશવાણી-વડોદરા, અમદાવાદ દૂરદર્શન, અમદાવાદ મુંબઈ અને દિલ્હી ખાતે લોકગીત, ભજનો રજૂ કર્યાં. ઓડિયો, વિડિયો સીડી, ૫૦ કેસેટો છે. તેમના કાર્યક્રમો ભારતનાં મહાનગરો, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, દિલ્હી, બેંગલોર, સિક્કીમ, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, ઉદેપુર, લખનૌ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ, ભાવનગર, જામનગર, ભૂજ, ગોધરા, દાહોદ, મહેસાણા, અમરેલી, જૂનાગઢ અને રાજ્યના બધા જિલ્લામાં થયા. મહાત્મા ગાંધી કોમ્યુનિટી સેન્ટર હ્યુસ્ટન, આર્થિક ભંડોળ સહયોગ . સ્વપ્ન શિલ્પીઓ ગુજરાતી સમાજ, ન્યૂયોર્ક, શિકાગો, એટલાન્ટા, સ્વામી ચિન્મય મિશન–અમેરિકા, ગુજરાતી સાહિત્ય એકેડેમી લંડન, ભારતર્ન શૈક્ષણિક સંસ્થાઓ, મંદિરો, હોસ્પિટલો માટે પ્રોગ્રામો આપ્યા. વિશિષ્ટ સમ્માન લાયન્સ, ક્લબ ભરૂચ દ્વારા સમ્માનપ એનાયત, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન, અમેરિકા દ્વાર સમ્માનપત્ર, ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક અમેરિકા દ્વાર સમ્માનપત્ર એનાયત, રાષ્ટ્રીય પર્વ ઉજવણી પ્રસંગે ભરૂર જિલ્લાની ગૌરવશાળી વ્યક્તિઓ પૈકી મા. મુખ્યમંત્રીશ્રી તેમજ રાજ્યપાલ દ્વારા સમ્માન, ગુજરાત રાજ્ય પુરસ્કારથી સમ્માન પરદેશમાં કાર્યક્રમો—દુબઈ, કેનેડા, અમેરિકા, યુ.એસ.એ. સાઉથ આફ્રિકા, કેન્યા વગેરેમાં થયા. જાહેર ક્ષેત્રોની પ્રવૃત્તિ ૧૮૫૦ના મહાસંગ્રામ–ઉજવર્ણ સમિતિના સભ્ય, ગુજરાત સરકારની લોકસાહિત્ય એકેડેર્મ બંધારણ સમિતિના સભ્ય, ગુજરાત રાજ્ય યુવા સાંસ્કૃતિ વિભાગ નિવૃત્ત કલાકાર સહાય સમિતિના સભ્ય, ગુજરા રાજ્ય મેઘાણી જન્મ શતાબ્દી વર્ષ-ઉજવણી સમિતિના સભ્ય ગુજરાત રાજ્ય પરિવહન નિગમના ડાયરેક્ટર, ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય, આચાર્યસં ભરૂચ જિલ્લા અધ્યક્ષ, ગત પાંચ વર્ષ ભારતીય જનતા પાર્ટ ભરૂચ જિલ્લા અધ્યક્ષ પાંચ વરસ, ભારતીય જનતા પાર્ટી ભરૂર જિલ્લા આમંત્રિત કારોબારી સભ્ય, ભરૂચ સ્કાઉટ ગાઇડ ટ્રસ્ટ તરીકે સેવા કાર્યરત. વિવિધ ધાર્મિક, સામાજિક સેવાકીય અ શૈક્ષણિક સંસ્થાઓના ઉત્થાન માટે કાર્યક્રમો યોજી માનદ સેવાઓ આપી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ પ્રકલ્પો જેવ કે સંકલ્પ શિબિર, તરુણ શિબિર, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનમાં વડોદરા, સુરત ભરૂચ ખાતે સાંસ્કૃતિક ઘણા કાર્યક્રમો કર્યા. તેઓ સીધા, સાદ અને સરળ છે. તેણે સમાજના ઘણા ક્ષેત્રોમાં ભાગ લીધો છે. કલા, સામાજિક, શૈક્ષણિક અને રાજકારણમાં ભાગ લેતા રહ્ય છે, લેતા રહેશે અને તેમાં તેઓ સફળ થયા છે. સંપર્ક : બી, ૯૦ આશ્રય સોસાયટી, નંદેલાવ રોડ-ભરૂચ ૩૯૨ ૦૦૧ લોકગીતના ગાયક કરશન પઢિયાર કરસન પઢિયારનો જન્મ લીંબડી મુકામે રાવળ જ્ઞાતિમાં થયો હતો. Page #441 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ કરસનભાઈનો પરિવાર કવિશ્રી શંકરદાનજીના સંપર્કમાં હતો. તેથી કદાચ કરસનભાઈમાં લોકસાહિત્યનાં બીજ રોપાયાં હશે. તે પછી તો તે ફાલીફૂલી વટવૃક્ષ બન્યું હશે. એ વખતના કરશનભાઈ લોકગીતના સારામાં સારા ગાયક હતાં. છંદ, દુહા તો તેમને સાધ્ય હતા. કરશનભાઈ જ્યારથી આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર શરૂ થયું ત્યારથી તેના કલાકાર હતા, ત્યારે તો રેડિયોનું ઘણું ચલણ. કરસનભાઈ ગાતા હોય એટલે આખા રેડિયોમાં છવાઈ જતાં. પછી તો તે આકાશવાણીના એ વર્ગના કલાકાર થયા હતા અને સ્વરપરીક્ષા લેનાર ઓડિશન કમિટિના પણ સભ્ય હતા. તેમની કેસેટો તો થઈ છે જ. ટી.વી.ની ચેનલોમાં પણ આવી ગયા છે. તેમણે શ્રી રતુભાઈ અદાણીના સાન્નિધ્યમાં અક્ષયગઢ કેશોદ ટી.બી. હોસ્પિટલમાં પણ ઘણાં વરસ સેવા આપી. તેમાંથી નિવૃત્તિ લઈ હાલ વઢવાણ સુરેન્દ્રનગર રહે છે. મારા ખૂબ જૂના મિત્ર છે. તેઓ મારા પ્રોગ્રામમાં અવશ્ય હાજર રહેતા જ. મારા મુંબઈના અને જૂનાગઢના ડાયરામાં તેઓ હાજરી આપતા. કરસનભાઈ જૂની પેઢીના કલાકાર છે. શ્રી જયમલ્લ પરમારે ‘લોકસાહિત્ય પરિવાર મિલન'ની શરૂઆત કરી કરસનભાઈ તેના પણ સભ્ય હતા અને જ્યાં જ્યાં આ પરિવાર મિલનના કાર્યક્રમ યોજાતા તેમાં અચૂકપણે તેઓ હાજર રહેતા. કરસનભાઈના એક ભાઈ ડોક્ટર છે. કરસનભાઈની ઉંમર પણ હવે ૮૦ વરસ આસપાસ હશે. નાથા વોરાની શેરી, રબારીના નેહમાં, વઢવાણસુરેન્દ્રનગર. . કથાકાર કલાકાર કનુભાઈ રાજ્યગુરુ જન્મ કનુભાઈ રાજ્યગુરુ. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના તાજપુર ગામે કૌશિક ગોત્રીય ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં પ્રિયશ્રી નાગરદાસજીને ત્યાં સ્મરણીય ૪૨૫ તપસ્વિની માતા નર્મદાબાની કૂખે ૧૯૫૦ના ડિસેમ્બર માસર્ન ૧૬મી તારીખે થયો. કર્મકાંડી અને ભજનાનંદી પિતાશ્રી દ્વારા જ સંગીતજ્ પ્રારંભિક જ્ઞાન પુત્ર કનૈયાલાલ કનુભાઈ રાજ્યગુરુને પ્રાપ્ત થયું સને ૧૯૬૫ સુધીમાં તેમણે તાજપુર, બોટાદ, બરવાળા અને મહુવામાં ધોરણ ૯ સુધીનો અભ્યાસ કરીને સૌરાષ્ટ્રના આ સંત ગંગાજીના કિનારે ભગવાન વિશ્વનાથની નગરી કાશીપુરીમાં શ્ર સંપૂર્ણાનંદજી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં શાસ્ત્રી સુધી ભણીને શાસ્ત્રીની ઉપાધિ પ્રાપ્ત કરી. વિદ્યા, અધ્યયન કરીને વતનમાં પરત ફરી ૧૯૬૮થી કથા વાંચવાનો પ્રારંભ કર્યો. પ્રથમ કથા પોતાની જન્મભૂમિમાં શ્રાવણમાસમાં વ્રત, નિયમોના પાલન સાથે ગ્રામજનોને એક માસ સુધી સંભળાવેલ. રાજ્યગુરુજીના કંઠમાં કામણ છે. આકાશવાણી રાજકોટ દ્વારા લોકો માણતાં હતાં. ૧૯૬૯માં એચ.એમ.વી. ગ્રામોફોન કંપનીએ તેમના કંઠને કેદ કરી ગ્રામોફોન રેકર્ડ દ્વારા સમાજમાં પહોંચાડી ત્યારબાદ તેમની ઇ.પી. અને એલ.પી. રેકોર્ડ પણ બની. ધારપીપળા ગામના જોશી પરિવાર શ્રી મકનજીભાઈ હરખજીભાઈ જોશીની ભક્તિમતિ સુપુત્રી ક્ષમાબહેન સાથે સને ૧૯૭૦માં લગ્ન થયાં અને ચિ. દીપકભાઈ તથા ચિ. હર્ષાબહેન એમ બે સંતાનના પિતા થયા. સૌરાષ્ટ્રની ધરતી ઉપર દુષ્કાળ આવ્યા જ કરે છે. તેથી તેઓ શ્રી રોજીરોટીના પ્રશ્ને સુરત પધાર્યા અને હીરાના વ્યવસાયમાં સંકળાયા. હીરા ઘસવાનું મજૂરી કામ શરૂ કર્યું પણ સંતત્વ-સાધના અને સાધુતાથી ચમકતા આ હીરાને હરિએ વિશ્વકલ્યાણ માટે મોકલ્યા હતા. પરોઢ થતાં પહેલાં રાત્રિનો અંધકાર ભયંકર રીતે સર્વત્ર છવાયેલો હોય છે પણ તેની સમયમર્યાદા હોય છે. સુરતના બાલાજી રોડ રામજીમંદિરના ગાદીપતિ શ્રી મહામંડલેશ્વર સ્વામી શ્રી જયરામદાસજી બાબાએ આ હીરાને પારખ્યો અને તેમના સહયોગથી સમાજને સુંદર વિચારો આપવાનું સદાવ્રત શરૂ કર્યું. સાત વર્ષ સુધી એક જ જગ્યાએ રામજીમંદિરના હોલમાં કથા કરી. ભાદ્રપદ પૂનમથી આસોમાસની શરદપૂર્ણિમા સુધી શ્રી રાજ્યગુરુજી હિમાલયમાં કેદારનાથ રહીને સાધના કરતા હતા. આવાં સાત વર્ષ સાધના કરી. પૂ.શ્રીના ધીરજ, ખંત, સહનશીલતા, આત્મવિશ્વાસ, Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ સ્વપ્ન શિલ્પીઓ નિખાલસતા, નમ્રતા, શિસ્ત, સંયમપાલનનો આગ્રહ, સરળતા, કરવાનો અવસર લોકોને પ્રાપ્ત થાય, તેટલું જ નહીં પોતે સાદાઈ, સગુણસેવનની વૃત્તિ અને આ વિશાળ સૃષ્ટિમાં જે પામેલા જીવનપાથેયમાંથી ઉત્તમ પ્રસાદી સમાજને મળે તેવા કાંઈ ઉત્તમ છે તેને જીવનમાં સાકાર કરવાની તાલાવેલી જેવા હેતુથી આજે પણ હનુમાન ચાલીસાના “દ્વિતીયકલ્પરૂપે દર સદ્ગુણોને કારણે વિદ્યા, વિદ્વતાભર્યા પૂ.શ્રીની સહજ-સરળ પૂનમે ૧૧૧ લાડુનો ભોગ ધરાવવાનો ક્રમ આજે પણ ચાલુ છે. અને સંગીતમય લોકભોગ્ય કથાઓનો ક્રમ શરૂ થયો. આજ દિન રઘુવીરધામ આશ્રમની કાયાપલટ થઈ રહી છે. વિશાળ સુધીમાં તેઓશ્રીએ ૯૧૫ જેટલી શ્રીમદ્ ભાગવદ સપ્તાહ અને “સતસંગ ભવન'. શિખરબંધ અદ્વિતીય શ્રી રામમંદિર શ્રી રામકથાઓ કરી છે અને હજારો માનવીઓની માનવ- દુર્ગામંદિર, શિવાલયનું કાર્ય પ્રગતિ પર છે. શ્રી કૃષ્ણમંદિર, ચેતનાને સંકોરીને ઉજાસમાં લઈ જવા અથાગ પ્રયાસો કર્યા છે. શિવાલયનું કાર્ય પૂર્ણતાને આરે છે અને ભોજનશાળાને વધુ માનવજીવનને આચ્છાદિત કરી દેતા અજ્ઞાનનાં અંધારા ઉલેચાઈ વિશાળ બનાવવામાં આવી છે. જાય અને માણસની ભીતર સમજણની ચેતના પ્રજ્વલિત થાય પૂ. શ્રી દ્વારા સ્થપાયેલ “સત્સંગ પરિવાર' વિશ્વભરમાં તે માટે પૂ. રાજ્યગુરુજી શાસ્ત્રોમાંથી ચૂંટીઘૂંટીને સુંદર વિચાર કાર્યાન્વિત છે. દર વરસે સત્સંગ પરિવાર દ્વારા તીર્થમાં કથા, સામગ્રી વહેંચવા માંડ્યા કે જેનાથી માનવજીવન ઊજળું અને શિબિરોનાં આયોજન થાય છે. હજારો ભાવિકો લાભાન્વિત થાય ઉલ્લાસમય બની જાય. છે. એક અદના ઇન્સાનરૂપે પધારેલ સંત શ્રી કનુભાઈ પૂ.શ્રીએ અષ્ટોત્તરશતકુંડીના મહાયજ્ઞો જેવા કે રાજ્યગુરૂજી. રાજ્યગુરુજીનાં કથા-પ્રવચનને માણવાનું ચૂકશો નહીં. ષડાક્ષરમંત્ર, રાજ મહાયજ્ઞ–અતિ વિષ્ણુ મહાયાગલક્ષચંડી પૂ. રાજ્યગુરુજીએ કથાઓ ભારતમાં જ નહીં પણ અન્ય મહાયાગ, અતિરુદ્ર મહાયાગ, મહારુદ્ર મહાયાગ, દત્તયાગ, સવા લાખ હનુમાન ચાલીસાનો હોમાત્મક હનુમંત યોગ જેવા અનેક દેશો જેવા કે ઇષ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, મલાવી, ટાન્ઝાનિયા, મોઝાબીર વગેરે આફ્રિકન કન્ટ્રીથી લઈને તમામ યજ્ઞો કર્યા છે. એશિયન કન્ટ્રી સિંગાપોર, બાલી, ઇન્ડોનેશિયા, શ્રીલંકા વગેરે સને ૧૯૯૦માં કામરેજ તાલુકાના કોસમાડી ગામના દેશોનો પ્રવાસ કર્યો છે. છેલ્લાં ૧૨ વર્ષમાં અમેરિકામાં ૧૯ ભૂલાભાઈ પટેલે જમીન દાનમાં આપી, ત્યાં નિવાસ કરવા કથાઓ કરી છે. વિનવ્યા અને “શ્રી રઘુવીરધામ આશ્રમ'ની સ્થાપના થઈ. વિશ્વવંદનીય પૂ. મોરારિબાપુના વરદ્હસ્તે ત્યાં ધર્મધજા ફરકાવી બદનસીબે હમણાં જ પૂ. ગુરુજીનાં ધર્મપત્ની ક્ષમાબહેને અને સૌરાષ્ટ્રના માન્યવર સંતો અને ભારત વર્ષના મહાપુરુષો, વિદાય લીધી છે. તેથી ગુરુજીનું જીવન અટુલું, એકલવાયું અને સદ્દગુરુ શંકરાચાર્યો, મહામંડલેશ્વરો, અનેકાનેક આચાર્યો, એકાકી બની ગયું છે. ક્ષમાબહેનનો ગુરુજીના જીવનમાં બહુમૂલ્ય કલાકારો, સાહિત્યકારોએ પોતાના પાવન ચરણો પધરાવીને શ્રી ફાળો હતો અને તેનો હું સાક્ષી છું. પૂ. ગુરુજીની પ્રગતિમ રઘુવીરધામ આશ્રમના ઓટલાને ઊજળો કર્યો. ક્ષમાબહેન પ્રેરણાઓ ને સાથ સહકાર આપતાં રહ્યાં હતાં અને તે જ ગુરજીના જીવનમાં કારગત નીવડ્યાં છે. જો સુલક્ષણા પત્ન સને ૧૯૯૩માં ચૈત્રપૂનમથી દર મહિનાની પૂનમના હોય તો જ માણસ પ્રગતિ કરી શકે છે. આ આઘાત ગુરુજીને દિવસે આ આશ્રમમાં ૧૧૧ શ્રી હનુમાન ચાલીસાના પાઠ અને હોય જ પણ તે જ્ઞાની અને સમજુ છે એટલે તેના ધ્યેયમાં અને હનુમાનજી મહારાજને ૧૧૧ લાડુનો ભોગ ધરાવીને ભંડારાનું આયોજન શરૂ કર્યું. જીવનપથમાં અડગ રહેશે તેવી મને શ્રદ્ધા છે. સને. ૨૦૦૫માં ચૈત્ર પૂનમે ૧૨ વર્ષ પૂરાં થયાં. બાર કનુભાઈના જીવનની શરૂઆત તો લોકસાહિત્યથી થઈ બાર વર્ષની પૂનમને “કલ્પોત્સવ' નામ અપાયું. એકસોને તઆ લાકસ તેઓ લોકસાહિત્યના અનેક ડાયરામાં ભાગ લેતા રહ્યા છે. તે પચ્ચીસમુંડના યજ્ઞ દ્વારા શ્રી હનુમાન ચાલીસાની સવાલાખ સારા ભજનિક પણ છે. અમે ઘણા ડાયરા સાથે કર્યા છે પણ આહુતિ આપીને (૧૧૧) એકસો અગિયાર મણ લાડુનો ભોગ હવે તેમનો જીવનપ્રવાહ બદલી ગયો છે. આજે તો તેઓ સમર ધરાવાયો, લાખો લોકોને પ્રસાદ પહોંચ્યો. કથાકારની હરોળમાં છે. હજુ પણ તેમના જીવનધ્યેયમાં આગળ વધતા રહે તેવી શુભકામના. માનવજીવનના અંધારિયા ખૂણાને ઉજાગર કરતી અખૂટ પ્રેરણાદાયી શ્રદ્ધાની સરિતામાંથી ચાંગળું ભરીને આચમન સંપર્ક : રઘુવીરધામ કોસમાડી, સુરત Jain Education Intemational For Private & Personal use only Page #443 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૪૨૭ ભજનિક– કલાકાર પછી તો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી, ટી.વી. કરશન બારોટ કેન્દ્ર પરથી કાર્યક્રમો પ્રસારિત થતા રહ્યા. ખંભાલિયાથી મુંબઈ, અમદાવાદ, કચ્છ, ભૂજ, કાલિકટ વગેરે શહેરોમાં ડાયરો અને કરશનભાઈનો જન્મ કાર્યક્રમ ગોઠવાતા રહ્યા. જામખંભાળિયા ગામે તુંબેલ શાખાના આકાશવાણી રાજકોટના સવારના કાર્યક્રમ ‘અર્ચના'માં વહીવંચા બારોટ ભારાભાઈ ભાગ્યે જ એવો દિવસ હશે જેમાં કરશનભાઈનું ભજન ન હોય! વીરમભાઈને ત્યાં થયો. તેમનાં માતાનું કરશનભાઈ એક સફળ કલાકાર તરીકે બધા કાર્યક્રમમાં ભાગ નામ વાલબાઈ. લેતા રહ્યા છે. આમ જોતાં તેમની વેશભૂષા અને રહેણીકરણી બારોટ એટલે દેવની પદવી તો કનુભાઈ બારોટ તરફ વધુ ઢળતી રહી. કરશનભાઈ આ ક્ષેત્રે વધુ હતી જ પણ દેવ ત્યારે બને જો આગળ વધે અને બારોટોના ગૌરવને વધારે. એનામાં કાંઈ દૈવીશક્તિ હોય. સંપર્ક : જિલ્લો : જામનગર મુ. : જામ ખંભાળીયા કરશનભાઈને નાનપણથી જ ભક્તિનો રંગ લાગ્યો. ગળું ભવાઈ–વેશ કલાકાર પણ કાંઈક જુદા પ્રકારનું. જ્યારે મસ્તીથી ગાતા હોય ત્યારે આપણને સાંભળ્યા કરવાનું મન થાય. એક પ્રકારની મસ્તી કાશીરામ વ્યાસ કાશીરામ વ્યાસ ખાખરાળાના નાનપણથી મોજીલું જીવન. શરૂઆતમાં તો કુહાડી, વતની અને ભવાઈ વેશના ભેખધારી. ભાલાં અને છરી જેવાં હથિયારો પણ રાખે. કલાકારોના જીવન આપણા સમાજમાં જે જ્ઞાતિગત આમેય મોજીલા અને સ્વતંત્ર હોય. તેને લોકોની ટીકા ઓછી વિશેષતાઓ છે તે ભવાઈઓમાં સહજ અસર કરે છે. તેમના પિતાજી સાથે યજમાનોમાં પણ જાય, રીતે જોવા મળે છે. જ્યાં તેમના પિતા દાતારો, ભક્તો, સંતો અને શૂરાઓની વાતું | ગુજરાતમાં લુપ્ત થતી જતી માંડે. કરશનભાઈ તે ધ્યાનથી સાંભળે. નાનપણથી જ ભક્તિ લોકકળાઓ અને લોકકલાકારોનું અને શક્તિનો સંબંધ જોડાયો. તેઓ શક્તિના ઉપાસક બન્યા. સર્વેક્ષણ કરી એમની કળાઓને વિડિયો કેસેટમાં કચકડે મઢી ચારણો પણ તેમને ખૂબ માનથી સાંભળે. કેસેટ લાઇબ્રેરીમાં સાચવી રાખવા ગુજરાત લોકકલા ફાઉન્ડેશન કલા એ કુદરતી દેણગી છે. તેમાં પણ બારોટ જાતિને તરફથી જોરાવરભાઈએ કામગીરી આરંભી. ૧00 વર્ષ કરતાંય તો લોહીના અને જન્મના સંસ્કાર કુદરત તરફથી જ બક્ષિસ વધુ જૂની પરંપરાની જે કલાને કલાકારોએ જીવની પેઠે જાળવી મળે છે અને આવા એક કલાકાર એટલે કરશન બારોટ. છે એવા ધરતીની ધૂળમાં રમનારા કલાકારો એટલે આ એકવાર જામનગર કાલાવાડનાકે કનુભાઈ બારોટનો મૂલ્યવાન વારસાનું દસ્તાવેજીકરણ ઓડિયો, વિડિયો કેસેટો અને ભજનનો કાર્યક્રમ. કરશનભાઈ સાંભળવા ગયા. કનુભાઈ તો ફોટોગ્રાફ્સ દ્વારા જાળવી રાખવાનું નક્કી કર્યું. મોજીલા ગાયક. એના કંઠમાં તો નર્યું માધુર્ય ટપકતું હોય. ભવાઈમાં બે શબ્દો સચવાયા છે. ભવ એટલે શિવ અને સાંભળનારનું ગજુ નહીં કે તે ત્યાંથી છટકી શકે અને એણે આઈ એટલે શક્તિ. શિવશક્તિની ઉપાસના એટલે ભવાઈ. શિવ ધીરે ગાડી હાંક મારા રામગાડીવાળા” અને “અબ મત છોડો અમારા આરાધ્ય દેવ છે એટલે પહેલાં જડેશ્વર. પહેલી રમત અમને એકલા” આ બે ભજન કરશનભાઈના મન ઉપર ઊંડી કરીએ છીએ. અત્યારે જે મૃતપ્રાય દશામાં આવી ગઈ છે તે અસર કરી ગયાં. બસ ત્યારથી ભજનનો રંગ લાગી ગયો. વળી ભવાઈ કેટલી જૂની છે? ભક્તિનો મારગ ફૂલ કેરી પાંખડી સુંઘે તેને સ્વાદ” કરશનભાઈએ આ ફૂલ પાંખડીને સુંઘી અને પછી તેને બરાબર સિદ્ધપુરમાં અસાઈત નામે બ્રાહ્મણો. તેમણે ૩૬૦ વેશ સ્વાદ લાગી ગયો છે. લખ્યા ત્યારથી ભવાઈ શરૂ થઈ. આ ભવાઈ વેશ ઈ.સ. ૧૩૩૪માં લખાયા. Jain Education Intemational Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ કાશીરામભાઈ જણાવે છે “મારી નજર અસાઈતના વેશ પર પડી. માંડણ નાયકે લખેલા ઝંડા ઝૂલણ પર પડી. મેં તે પાત્ર તૈયાર કર્યું અને પહેલા પહેલા પરબની જગ્યામાં મેં તે વેશ ભજવ્યો. ઝંડાના વેશે મને કચ્છ, કાઠિયાવાડ નહીં પણ ઇરાન, ઇરાક અને ફ્રાંસ સુધી કીર્તિ અપાવી અને ૬૨ વર્ષની ઉંમર સુધી આ વેશ કરતો રહ્યો. પછી જોરાવરભાઈ અને મિત્રોની હાજરીમાં ૭૪ વરસની વયે ઝંડાનો વેશ પહેર્યો”. સુરવાળું ઘેરદાર જામો, કસોવાળું અંગરખું, કબજો ભેટ, ઉપર ટોપ પહેર્યો, મોઢા ઉપર દાઢી, કાનમાં એરિંગ, ગળામાં માળા કાંડે કાંડિયાં, બે હાથમાં તલવાર, કાશીરામભાઈની કાયામાં જાણે જુવાનીએ પ્રવેશ કર્યો.! પછી કહે “આવો હૈયાં હલાવી નાખે એવો રંગબેરંગી વેશ પહેરીને હું એવું ઝંડાનું આવણું એવું જોરદાર કરતો કે જોનારના હૈયાં થંભી જાય.” જોરાવરભાઈ કહે : “આવણાની વાત તો કરો!” “આ વેશ પહેરી ચોરાની દશ-પંદર ફૂટ પડથાળ પર ઊભો રહી ત્યાંથી ઠેકડો નાખી મેદાનમાં આવતો. કેલ્વે ૧૮ તલવાર બાંધી હાથમાં બે તલવાર લઈ ગોળ ગોળ ફરતો. જમીન સાથે તલવાર ટેકવી દાઢીએ અણી ભરાવી વાળી નાખતો, મારો ઝંડાનો વેશ અજોડ હતો.” “તમારું મંડળ કયા કયા ભવાઈવેશ ભજવતું?” જોરુભાઈ! એ જમાનાની વાત જ જુદી. ગામડાંની પ્રજાને ભવાઈકલામાં ભારે રસ. ગાડી લઈ તેડવા આવે. ખૂબ સાચવે. એ વખતે અમે ઝંડોઝૂલણ, કેરબો, છેલબટાઉ, પૂરબિયો, કૃષ્ણલીલા, મોર કળા, મૈયારી, રામદે, જસમા ઓડણ, કાબો, મણિયારો, વણઝારો, ગોરખ મઢી, વામન મઢી, રામદેવ, સુલૂણા રામ-લક્ષ્મણ, રાવણ, કુંભાર, મિયાંબીબી, કજોડાનો વેશ, કન્યાવિક્રય, કાબોકાબી-આવા વેશો ભજવતા. આ વેશોની રાગરાગણી પણ જુદી જુદી.” “ભવાઈમાં સંવાદ, ગીત અને ભૂંગળ મહત્ત્વનાં છે. ભૂંગળ વાગવાના પણ ચાર પ્રકાર છે. તે વગાડનાર ભંગળિયા કહેવાય છે.” ભવાઈમાં સ્ત્રીપાઠ કરનાર માતાજીના ખેમાં કહેવાય છે.” હજુ થોડાં વર્ષો પૂર્વની વાત છે. ભવાઈકલાકાર જયશંકર સુંદરીનો તે દિ' ડંકો વાગે, એમનાં નાટકો મુંબઈમાં સ્વપ્ન શિલ્પીઓ. ટંકશાળ પાડતાં. જયશંકર સુંદરી જે ઢબની સાડી પહેરતા તે જોવા મુંબઈની શેઠાણીઓ આવતી.” “ભવાઈવેશમાં ત્યારે કેવાં નૃત્ય થતાં?” ગીત, સંગીત અને નાચ ભવાઈના પ્રાણ હતા. “જાંગી નામ' આ નાચ નાચતાં પગના ઘૂઘરા વગાડે. “લાંક ભમરી’ મોરનૃત્ય ભવાઈમાં સાત બેડા માથે મૂકી રમવાનું ભારે મહત્ત્વ, કલાકાર સાત બેડાં લઈ રમે.” “આ સિવાય “શીશાનૃત્ય”—આ નૃત્ય પણ ખૂબ જાણીતું છે. કલાકાર માથા પર કાચની શીશો મૂકી નૃત્ય કરતા.” ભમરી નૃત્ય કેમ કહ્યું હશે?” “તમે ભમરી જોઈ હશે. ભમરી પછાટ ખાય એટલે જમીન પર ગોળ ગોળ ફરવા માંડે. આવા નૃત્યને ભમરી નૃત્ય કહીએ છીએ. આમાં બધે જીવ સટોસટીના ખેલ હતા.” “ભવાઈ કલાકાર થવું અઘરું છે. વેશ પહેરી લેવાથી કલાકાર નથી થવાતું અને ૯ નાયિકાભેદ, ૩૦ ભેદ અભિનય દર્શાવતાં આવડવું જોઈએ.” ભવાઈના પણ નિયમ છે. “યતિ' સાધુ જેવા નિયમો પાળવા પડે. ગામડે ગામડે ફરવાનું, રાત બધી જાગવાનું. જે મળે તે ખાવાનું. ભોંયતળિયે પથારી, બ્રહ્મચર્ય પાળવું પડે, રમવા નીકળ્યા પછી ઘેર જવાય નહીં, એકલા સૂવાય નહીં, એકલા ક્યાંય જવાય નહીં. બાઈ માણસ સામે ઊંચી આંખ કરાય નહીં. “તમારા ભવાઈવેશોની લોકોમાં અસર કેવી થતી?” “પહેલાં ભવાઈ વેશની જબરી અસર હતી. રાણપુરભેંસાણના બાબી દરબારને ઘરવાળા સાથે અબોલા હતા. એવામાં જવલા બેચરિયાનું મંડળ ત્યાં રમવા ગયું. તેણે મીયાંબીબીનો વેશ કર્યો. આ જોઈ બેય માણસના અબોલા તૂટી ગયા. એ પછી ભવાયાને બોલાવી આ વેશ કરાવતા.” “એ જમાનામાં દીકરીઓની ભારે અછત? પૈસા લઈ દીકરીઓને પરણાવતા. ગીરકાંઠાના એક ગામમાં દીકરીને પૈસા લઈને મુંબઈ પરણાવી. તે છેવટે વેશ્યા બની. “આ પછી તે ગામમાં ‘કન્યાવિક્રયનો ખેલ થયો. દીકરીનો બાપ પોકે પોકે રોયો અને ભવાઈ કલાકારને પગે પડ્યો. પશ્ચાત્તાપ કરી સાધુ થયો. આમ ભવાઈ વેશો સમાજ સુધારાનું કામ પણ કરતા.” Jain Education Intemational Page #445 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. કાશીરામભાઈએ આ ઉંમરે જોરાવરભાઈ સામે ભવાઈ વેશ પણ કર્યો. આમ સમાજમાં ભવાઈનું આગવું સ્થાન હતું અને તે વખતે મનોરંજનનું મુખ્ય સાધન જ એ હતુંને? પણ આજ આ કળા વિલોપાતી જાય છે–ગઈ હવે માત્ર કેસેટો કરવાથી કે ફોટોગ્રાફ લેવાથી આ વારસો જળવાઈ રહે તેવું લાગતું નથી. કેસેટો અને ફોટોગ્રાફ લેવાથી પણ શું? ભૂતકાળમાં આવી કળા હતી તે બતાવવા પૂરતું જ ને? લોકસાહિત્ય-હાસ્ય કલાકાર ગુલાબદાન બારોટ ગુલાબદાન બારોટનો જન્મ વહીવંચા બારોટ જ્ઞાતિમાં તા. ૪-૨૧૯૫૨માં વવાણિયા ગામે થયો હતો. તેના પિતાનું નામ ભીમજીભાઈ. તેઓ પણ સારા સાહિત્યકાર અને વાર્તાકાર હતા. તેમનો અભ્યાસ નોનમેટ્રિક સુધીનો છે, પણ તેઓ ફોરેસ્ટર છે, તે હાસ્યરસના કલાકાર તો છે પણ લેખક, કવિ અને સંશોધક પણ છે. તેણે સાહિત્યસર્જનમાં “બોરીચાની બાવન શાખા” નામનું પુસ્તક લખ્યું છે. કવિતાસંગ્રહ, હિન્દુ શાસ્ત્ર વિષે તમામ ધર્મોની સભર માહિતી સાથે દળદાર ગ્રંથપુસ્તકો પણ પ્રગટ થશે. તેઓ ઇ.ટી.વી., જી.ટી.વી. અને દૂરદર્શનમાં અનેક કાર્યક્રમ આપે છે. સીડી કેસેટો પણ થઈ છે અને તેમની ઓડિયો, વિડિયો કેસેટો બજારમાં ઉપલબ્ધ છે. સ્ટેજ પ્રોગ્રામ તો સતત ચાલુ છે જ. તેઓએ દુબઈ, શારજાહ અને આફ્રિકામાં વનમેન શો કરેલા છે. ભારતમાં ગુજરાતમાં તો અનેક પ્રોગ્રામ આપ્યા છે પણ દિલ્હી, મદ્રાસ, બેંગલોર, કલકત્તા અને મુંબઈમાં પણ અનેક પ્રોગ્રામમાં ભાગ લેતા રહ્યા છે. તેમનો શોખ સંગીત, લેખન, ગીત, ગઝલ, ભજન, દુહા, છંદ, પિંગળ સાહિત્ય સાથે ઐતિહાસિક સંશોધન, ધાર્મિક સંશોધન, લોકસાહિત્ય અને મૌલિક હાસ્ય. ગુલાબદાન કહે છે. “એક વાત ન ભૂલો કે હાસ્યની” ૪૨૯ જનેતા વેદના છે. જો તમે જીવનમાં વેદના ભોગવી હશે તો તમે સારા હાસ્યકાર થઈ શકશો. લોકસાહિત્યકાર કે સર્જક થવા ખૂબ વાંચો, સાંભળતાં શીખો અને પછી જ સ્ટેજ પર જાવ. નવોદિત કલાકારે આ ગાંઠ બાંધવા જેવી છે.” સંપર્ક : ગાંધીગ્રામ, શ્યામનગર મેઇન રોડ, ગિરિરાજ મંડપ સર્વિસ સામે, રાજકોટ | ભજનિક કલાકાર જગમાલ બારોટ જગમાલ બારોટનો જન્મ તા. ૨૫-૫-૧૯૫રના રોજ જામખંભાળિયામાં બારોટ જ્ઞાતિમાં થયો. તેમના પિતાનું નામ વાલજીભાઈ. માતાનું નામ રંભાબહેન. તેઓ બોરીચા આહીરના બારોટ એટલે તેને જન્મથી આ સંસ્કારો મળ્યા હોય તે સ્વાભાવિક છે. તેઓ આઠ ધોરણ સુધી જ ભણી શક્યા છે, પણ ભણતરને અને કલાને શો સંબંધ? નાનપણથી જ તેમને ભજનો ગાવાની રૂચિ. તેની સાથે ગળાની બુલંદી. ચોમાસાની ઋતુમાં ગાતો હોય તો મોરલા ભૂવો ખાય સામી સામી ગળકું દે–પડછંદા પડતા હોય. એમાં મુંબઈના સંત શ્રી કહાનદાસ બાપુનો આધાર મળ્યો. જગમાલભાઈ કહાનદાસ બાપુને કલાગુરુ માને છે અને તેથી તે આગળ વધતા રહ્યા. આજે પોતે જે છે તે કહાનદાસ બાપુના પ્રતાપે છે એમ તેઓ માને છે. “ગુરુ વગર જ્ઞાન સંભવે નહીં.” પૂ. કહાનદાસ બાપુના સત્સંગથી તેમના જીવનમાં વળાંક આવ્યો અને સંપૂર્ણ ભજનના રંગે રંગાયા. પછી તો તેની કળાની સુવાસ ચોમેર ફેલાણી. આકાશવાણી રાજકોટ-અમદાવાદ-ભૂજ ઉપરથી તેઓના કાર્યક્રમો પ્રસારિત થતા રહ્યા. આ સમયમાં ડાયરા છેક સૌરાષ્ટ્રથી મુંબઈ સુધી યોજાતા રહ્યા અને જગમાલભાઈ તેમાં ભાગ લેતા રહ્યા. તે વખતે ઓડિયો કેસેટોનો પણ વાયરો વાયો. જગમાલભાઈની ૧૦૧ ઉપર ઓડિયો કેસેટો થઈ અને હાલ સીડી-કેસેટના યુગમાં તેમની સીડી-કેસેટોનાં આલ્બમ અનેક થયાં. તે ટી.વી.ની જુદી જુદી ચેનલો પરથી અવારનવાર પ્રસારિત થાય છે. તેઓ અનેકવાર વિદેશપ્રવાસ પણ કરી આવ્યા છે. Jain Education Intemational Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ સ્વપ્ન શિલ્પીઓ પૂ. કહાનદાસ બાપુની કૃપા અને સંતસમાગમથી જાળવી રાખવાનો અથાગ પ્રયત્ન છે, પણ કળા બચાવી શકશે જગમાલભાઈ સારું સ્થાન મેળવી શક્યા અને લોકચાહના નહીં. આવી કળાઓને સમાજમાંથી સહકાર મળે તો જ બચી મેળવી શક્યા. તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે. હાલ તેઓ શકે. બાકી આવી કળા વિલોપાતી જાય છે. રાજકોટ રહે છે. જોરાવરભાઈએ આવા લોકકલાકારોના પરિચય માટે સંપર્ક : શ્રીનાથ સોસાયટી, શેરી નં. ૧, એક પુસ્તક “લોકકલાના વૈતાલિકો' લખ્યું છે. તેમાં ઘણા વિશ્વેશ્વર મંદિર સામે, મવડી મેઇન રોડ, રાજકોટ. કલાકારોનો પરિચય કરાવ્યો છે. આ ઉપરાંત લોકરિવાજો, સંશોધક– સંપાદક–લેખક પહેરવેશ, પાઘડી, હથિયાર વગેરે ઉપર ઘણું સંશોધન કરીને પુસ્તકો લખ્યાં છે. તે તેની લોકસંસ્કાર વિષેની અભિરુચિ છે. જોરાવરસિંહ જાદવ સંપર્ક : સજનસ્મૃતિ, નવરંગપુરા, અમદાવાદ ૩૮૦ ૦૦૧ જોરાવરસિંહ જાદવનો જન્મ આકરૂ ગામે કારડિયા રાજપૂત લોકગીત-ભજનિક કલાકાર સમાજમાં થયો હતો. દીપક જોશી તેઓ લોકસાહિત્ય, લોકકલા દીપક જોશીનો જન્મ અને લોકસંસ્કૃતિના પરમ ઉપાસક છે. બ્રાહ્મણ જ્ઞાતિની જોશી શાખામાં તેઓ અમદાવાદમાં “લોકકલા જૂનાગઢમાં થયો. તેઓ બી.એ., ફાઉન્ડેશન' નામે સંસ્થા પણ ચલાવે છે એલ.એલ.બી. સુધી ભણ્યા છે અને અમદાવાદમાં ગુજરાત રાજ્યના E (એડવોકેટ). તેઓ નાની ઉંમરમાં સહકારી સંઘમાં હોદ્દેદાર પણ રહી ચૂક્યા છે. તેઓએ જ ગાતા રહ્યા છે, તેઓ લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિને અનુલક્ષી ૧00 આકાશવાણી રાજકોટ કેન્દ્રના એ જેટલાં પુસ્તકો પણ લખ્યાં છે, એવોર્ડ પણ મેળવ્યા છે. તેઓ વર્ગના કલાકાર છે અને ભજન માટે બી વર્ગના કલાકાર છે. લોકકલાના ચાહક અને આશ્રયદાતા છે. તેઓએ અમદાવાદમાં ઈ.ટી.વી. ગુજરાતી ચેનલમાં પ્રસારિત થયેલ કાર્યક્રમમાં ઘણા લોકસાહિત્યના ડાયરાનાં આયોજન પણ કર્યા છે એટલું “કોટે મોર ટહુકિયા” લોકસંગીત પર આધારિત કાર્યક્રમમાં સતત જ નહીં પણ લોકનૃત્ય, ભવાઈ ને જાદુના કલાકારના પ્રોગ્રામનાં ત્રણ વર્ષ સંચાલન કર્યું. આયોજન પણ કર્યા છે અને વિષયના કલાકારોને વિદેશ પણ ઈ.ટી.વી. ગુજરાતી અને ઝી ટી.વી. ગુજરાતી ચેનલમાં લઈ ગયા છે અને કલાકારોનાં સમ્માન પણ કર્યા છે. “ફોક મસ્તી” અને “શૂરશૃંગાર” અવારનવાર પ્રસ્તુતિ. જોરાવરભાઈ ગાયક કે વાર્તાકાર નથી પણ સુપ્રસિદ્ધ સંગીતકાર ઈસ્માઈલ દરબારની સુરત ખાતે લોકસાહિત્યના મર્મજ્ઞ છે એટલે અનેક ડાયરા સંચાલન પણ કરે યોજાયેલ વર્લ્ડ બેસ્ટ નવરાત્રિમાં ગાયક તરીકે પસંદગી. છે. ટી.વી. સહિત તેઓ લોકસાહિત્યના સફળ વક્તા પણ છે. ટી.વી. સિરીઝ, સૂરમંદિરથી લઈને તમામ કંપનીઓમાં નાનાં મોટાં માસિકો–દૈનિક પત્રોમાં તેમના લેખો ઓડિયો, વિડિયો આલ્બમ. અવારનવાર છપાય છે. અમુક દૈનિકોમાં તો કટાર ચાલે છે. મારા પ્રોગ્રામો પણ કર્યા છે અને મારા પુસ્તકના વિમોચન લોકસંગીત તેમ જ ગુજરાતી સાહિત્ય-સંગીત સાથે સમારોહમાં છેક અમદાવાદથી જૂનાગઢ પણ હાજરી આપે છે. જોડાયેલ વિશ્વવિખ્યાત કલાકારો સૂરસમ્રાટ નારાયણસ્વામી, તે તેમની મારા પરત્વેની લાગણી બતાવે છે. પ્રાણલાલ વ્યાસ,. પદ્મશ્રી દિવાળીબહેન ભીલ, લલિતા ઘોડાદરા, દમયંતી બરડાઈ, નિરંજન પંડ્યા, લક્ષ્મણ બારોટ, વાર્તાકાર શ્રી તેઓ કવિ શ્રી દુલા કાગ અને અન્ય મહાનુભાવોના કેશુભાઈ બારોટ જેવા કલાકારોને પ્રિય છે, અને તેમનાં સંપર્કમાં પણ આવ્યા છે. આશીર્વાદ અને હૂંફ મળતા રહ્યાં છે. અને આ તમામ કલાકારો આ તેનો લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિને સાથે અવારનવાર જાહેર કાર્યક્રમોમાં ભાગ લેતા રહ્યા છે. ' Jain Education Intemational For Private & Personal use only Page #447 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૪૩૧ , ભજન, ગીત, ગઝલ, રાસ, ગરબા વગેરે સાહિત્ય, પૂર્વે યશવાટમાં ઊછરી વૃદ્ધિ પામ્યું હતું. વેદકાળના ખૂબ લોકભોગ્ય પ્રસ્તુતિથી શ્રોતાઓમાં દીપકભાઈ ખૂબ ઋષિમુનિઓ દિવના દિવસો અને વર્ષોનાં વર્ષો સુધી ચાલતાં લોકપ્રિય છે. કર્ણપ્રિય આખ્યાનો સાંભળી શાંતિ અનુભવતા. નાનપણથી ગાવાનો ખૂબ શોખ, અંતરની લાગણી, આ પરંપરાના પ્રવાહમાં મધ્યકાલીન ગુજરાતી કુદરતી બક્ષિસ, કુળદેવી અને દાદા સોમનાથની કૃપા તે તેમની આખ્યાનના પ્રણેતા ભાલણને ગણવામાં આવે છે. ભાલણ પછી સફળતાનું કારણ છે. માતા, પિતાના આશીર્વાદ તો સાથે હોય ભટ્ટ પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી લોકપ્રિય જ. કોઈના પણ ટેકા વગર આપબળે જીવનમાં કાંઈક કરવું, કવિ અને આખ્યાનકાર ગણાય છે. વિ.સં. ૧૭૦૧થી ૧૭૭૦ મેળવવું છે એવી ઊંચેરી ધગશ, સરળ વ્યક્તિત્વ અને દરમિયાન વડોદરામાં થઈ ગયેલા પ્રેમાનંદે ગુજરાતી ભાષાને આત્મસૂઝને કારણે સમાજમાં સારા અને પ્રતિષ્ઠિત વ્યક્તિ અને સમૃદ્ધ કરવા માથે પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કલાકાર તરીકેનું સ્થાન અને એ માટેનું સમગ્ર શ્રેય તેમનાં પોતાના ગાગરગાન વડે ગુજરાતના લોકજીવનને રસઘેલું કરનાર પત્ની, પુત્ર અને પરિવાર છે. ભટ્ટ પ્રેમાનંદના વંશજ એવા ધાર્મિકલાલ પંડ્યાએ ગુજરાતની આમેય કલાના ક્ષેત્રે આગળ વધવું તેમાં અન્યનો ટેકો લુપ્ત થવા લાગેલી આખ્યાન પરંપરાને માત્ર જીવતી જ નથી નકામો છે. જો વ્યક્તિ પોતાનામાં શક્તિ હોય તો જ તે આગળ રાખી પણ દેશપરદેશ સુધી પહોંચાડીને ગૌરવ પણ અપાવ્યું છે. વધે છે. આ ક્ષેત્રે કોઈના ટેકાની અપેક્ષા નકામી છે. અન્ય ગમે માણવાદનના અજોડ કસબી ધાર્મિકલાલભાઈને તેવો ટેકો અને સહકાર હોય તો પણ લોકો સ્વીકારે જ નહીં સાંભળવા એ જીવનનો એક લહાવો ગણાય. વર્ષો પૂર્વે તેઓ ને? આમાં પોતાની શક્તિ જ કારણભૂત બને છે. ગામડાં ગામમાં જતા ત્યારે ચોકમાં લાકડાની ઊંચી પાટ મુકાતી. સર્વ સંતોના પ્રિય અને કૃપાપાત્ર કલાકાર છે. તેના પર રજાઈ અને ચાદર બિછાવી વ્યાસપીઠ તૈયાર કરવામાં ગાયકીમાં દરેક પ્રસ્તુતિ વખતે કાંઈક વિશેષ, અનોખું આવતી. અને પોતાની આગવી શૈલીને લીધે કલાક્ષેત્રમાં તેમણે એક માથે જરી ભરેલી પ્રેમાનંદી પાઘડી, સફેદ અંગરખું, અલગ જ ગુજરાતી ફિલ્મ “મા બાપને ભૂલશો નહીં’, ‘રાધા સફેદ ધોતી અને ખભે શાલ નાખી માણભટ્ટ પાટ માથે વિનાનો શ્યામ” અને “માડી જાયા'માં પ્લેબેક આપ્યું છે. બિરાજમાન થતા. મનોહર મોતીથી મઢેલી ઈંઢોણી પર ત્રાંબાની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, કવિ કાન્ત, કવિ કાગ માણ મૂકી, શક્તિના પ્રતીકરૂપે તેમાં ત્રિશૂળ પધરાવી, કંકુ વડે જેવા ગૌરવવંતા કવિઓની રચના તેમની ગાવી વધુ ગમે છે. પૂજન કરી પછી હાથની દશેય આંગળીએ વેઢ પહેરી માણભટ્ટ આખ્યાનની શરૂઆત કરે. તેમનું ધ્યેય છે કે ગુજરાતી ભાષાને વિશ્વમાં ગૌરવવંતુ સ્થાન આપવું. પાંચ કિલોની સાંકડા મોવાળી અને મોટા પેટવાળી માણ પર કરડા પહેરેલ આંગળિયું ફરવા માંડે ત્યારે ત્રિતાલ, દાદરો, તેમનું ધ્યેય છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી સૂરીલા જપતાલ, ચૌતાલ અને એકતાલ જેવા તાલો જ નહીં પણ સમગ્ર સ્વરે ગાતા રહો. તેમની ઇચ્છાઓ કુદરત પરિપૂર્ણ કરે. તાલશાસ્ત્રમાં જાણે રમવા માંડે! સંપર્ક : શાલિગ્રામ કોમ્પલેક્ષ, સી. ૧૬/૧૭ નવા પ્રેમાનંદ પોતાનાં આખ્યાનોમાં શ્રોતાઓને એક રસમાંથી નાગરવાડા, વણઝારી ચોક, જૂનાગઢ ૩૬૨ ૦૦૧. બીજા રસમાં સહજ રીતે લઈ જાય છે તેમ શ્રી ધાર્મિકલાલ માણભટ્ટ કલાકાર પંડ્યા એક તાલમાંથી બીજા તાલમાં શ્રોતાઓને સહજ રીતે લઈ ધાર્મિકલાલ પંડ્યા જાય છે. ‘વ્યાખ્યાન પૂર્વવૃત્તોક્તિઃ' અર્થાત્ કામણગારો કંઠ અને આગવી શૈલી ધરાવતા શ્રી પંડ્યાને પૂર્વે બની ગયેલા બનાવનું કથન તે પ્રેમાનંદનાં ૩૬ આખ્યાનો કંઠસ્થ છે. પોતે શાસ્ત્રીય સંગીતના આખ્યાન, પ્રાચીન આર્યાવર્ત યજ્ઞવિદ્યાનું પ્રખર અભ્યાસી હોવાથી પ્રેમાનંદના આખ્યાનોમાં આવતા જૂના ઉપાસક હોવાથી, અહીંયાં આખ્યાન ઢાળ, ચાલ તથા વસંત, નટ, મલ્હાર, સારંગ, કેદાર વગેરે રોગો Jain Education Intemational Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ વડે શ્રોતાઓને રીઝવે છે. તેઓ રચિયતા પણ છે. હરિવંશપુરાણ, શિવપુરાણ, શ્રીમદ્ ભગવદ્ અને ગોવિંદ ગુણસાગર જેવી રચનાઓ ઉપરાંત અનેક ભક્તિપદો અને ધૂનોનું સર્જન કર્યું છે. આકાશવાણી અમદાવાદ, વડોદરામાં હિરવંશપુરાણ અને શિવપુરાણનું ધ્વનિમુદ્રણ પણ કરવામાં આવ્યું છે. દૂરદર્શને તેમના કાર્યક્રમો રજૂ કર્યા છે. ધાર્મિકલાલ પંડ્યા માત્ર ગુજરાતીમાં જ આખ્યાનો કરે છે તેવું નથી તેઓ હિન્દી, અંગ્રેજી પણ આખ્યાનો આપે છે. મહારાષ્ટ્ર, આંધ્ર, ગુજરાત ઉપરાંત સને ૧૯૭૯માં યુ.કે.માં, સને ૧૯૮૨માં ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, કેનેડા અને અમેરિકામાં આખ્યાન અને ભજનના કાર્યક્રમો રજૂ કરી ગુજરાતની કીર્તિને વધુ ઉજ્વળ બનાવી. થોડાં વરસ પહેલાં બેંગલોરમાં મળેલ સાર્કના સાત દેશોના વડાઓની શિખર પરિષદમાં પણ માણભટ્ટની કલા રજૂ કરવાનું ગૌરવ તેમણે પ્રાપ્ત કર્યું. સંગીત નાટક અકાદમી નવી દિલ્હી, ગુજરાત સંગીત નાટક અકાદમી, ગુજરાત લોકકલા કેન્દ્ર, અમદાવાદ અમૃત વિચાર ટ્રસ્ટ અને વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી તેમનું સમ્માન કરી ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. હવે આ માણભટ્ટની પરંપરા તૂટી રહી છે. આપણી પાસે ફક્ત એક ધાર્મિકલાલ પંડ્યા રહ્યા છે. હાસ્યકલાકાર ધીરુભાઈ સરવૈયા ધીરુભાઈ સરવૈયાનો જન્મ ખાંટ જ્ઞાતિની સરવૈયા શાખામાં ખરસરા (રણમલજી) ગામે તા. ૧૭-૫૧૯૬૫ના રોજ થયો. તેમના પિતાનું નામ હિરભાઈ અને માતાનું નામ કુંવરબહેન. પરિવારમાં ચાર ભાઈઓ છે. તેમના પિતાનો વ્યવસાય ખેતી છે. ધીરુભાઈ કહે છે મને જે સિદ્ધિ મળી તે મારા પિતાજીની પ્રેરણાથી. તેમના પિતા રાસ, ગરબા વગેરે ગવરાવતા ને સારા ગાયક હતા તેમની પ્રેરણાથી ધીરુભાઈમાં લોકવાર્તા, દુહા, છંદનો શોખ કેળવાયો. તેઓનો અભ્યાસ માત્ર ચાર ધોરણનો સ્વપ્ન શિલ્પીઓ છે, પણ ભણતર અને કળાને શો સંબંધ? કળા એ તો કોઠાસૂઝ છે. તેઓ બચપણથી શાળામાં પણ પ્રોગ્રામ આપતા. તેમના મોટાભાઈ મનાભાઈ પણ સારા ભનિક છે. આ બધી કળા ધીરુભાઈને વારસામાં મળી છે. એક નાના ખીરસરા જેવા ગામમાં જન્મી દેશવિદેશમાં ખ્યાતિ મેળવી છે. તેઓએ પ્રથમ પ્રોગ્રામ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત કર્યો. તેના ત્રણ વિષય હતા. લોકવાર્તા, દુહા, છંદ, લોકસાહિત્ય અને હાસ્યરસ. તેઓના પ્રોગ્રામ આકાશવાણી દૂરદર્શન, રાજકોટઅમદાવાદ, ઈ.ટી.વી., જી.ટી.વી. અને અન્ય ચેનલો પરથી પ્રસારિત થતા રહે છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે કે જે દિ કોઈ ચેનલ ઉપરથી ધીરુભાઈનો પ્રોગ્રામ પ્રસારિત થયો ન હોય! હાલમાં તેઓના ૨૪ આલ્બમ પ્રસારિત થયાં છે. તેઓએ પ્રોગ્રામ અર્થે સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, મેંગલોર, બેંગલોર, હૈદરાબાદ, મદ્રાસ, કોલ્હાપુર અને વિદેશોમાં પરિભ્રમણ કરેલ છે, તેમજ અમેરિકા, ઇંગ્લેન્ડ, દુબઈ અને સિંગાપુર વગેરે શહેરોમાં હાસ્યરસના પ્રોગ્રામો આપેલા છે. આ ઉપરાંત તેઓ ગુજરાતના બાવન જેટલા નામાંકિત કલાકારોના પરિચયમાં આવેલ છે એટલે બહોળો અનુભવ છે. આ ઉપરાંત તેમની અનેક સીડી-કેસેટો પણ થઈ છે. ધીરુભાઈ એક ઉદારદિલ કલાકાર છે. કવિ અને કલાકાર ભાગ્યે જ ઉદાર હોય, જે વર્ગ સમાજ પાસેથી લઈ શકે છે તે આપી શકતા નથી. આજે ઘણા કલાકારો પાસે સગવડ છે પણ લાયક માણસની કદર કરી શકે એવા નથી. મારો અનુભવ કહું તો એક પ્રોગ્રામમાં અમે મળ્યા-બેઠા હતા. તો મેં કહ્યું ધીરુભાઈ! મારા પુસ્તકવિમોચન સમારોહમાં તમને બોલાવવાનું મન થાય પણ પુરસ્કાર આપી શકું નહીં એટલે નથી બોલાવતો. તો ધીરુભાઈ અને ગુલાબદાને કહ્યું “અમે ક્યારે પુરસ્કાર માંગ્યો? અમે તો તમને સામો પુરસ્કાર આપીશું.” આવું ધીરુભાઈ અને ગુલાબદાન જ કહી શકે. મેં જ્યારે ધીરુભાઈનો ફોટો અને પરિચય મંગાવ્યા ત્યારે તેમણે સાથે ૩૦૦૦ રૂપિયા પણ મોકલ્યા. Page #449 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ મેં કહ્યું : “ધીરુભાઈ! મેં ફોટો અને પરિચય જ મંગાવ્યા છે. પૈસા નહીં તો તેમનો જવાબ હતો હવે મેં મોકલી દીધા છે. સ્વીકારી લેશો.” એક બીજો પ્રસંગ. કાનજી ભુટા બારોટના લાભાર્થે ચલાળા મુકામે ડાયરો હતો. તેમાં પણ ધીરુભાઈએ મોટી રકમની સખાવત કરી. આવા ઉદારદિલ કલાકાર મારા અનુભવમાં તો નથી પણ કમાવું અને તેને સન્માર્ગે વાપરવું એ બીજી વાત છે. લાયક માણસની કદર કરવી એ ત્રીજી વાત છે. કવિ-કલાકારમાં આ ગુણ ભાગ્યે જ હોય. ધીરુભાઈ ઉપરથી મને કવિ હરનાથની વાત યાદ આવે છે. હરનાથ ઘણા સારા વિ હતા અને જેને અકબરે મહાપાત્રની પદવી આપી હતી તેવા નરહિર બારોટના તે પુત્ર હતા. તેને સન્માનમાં હાથી, ઘોડા, રથ, પાલખી પણ મળતાં. એકવાર આમેર નરેશ સવાઈ માનસિંહને બે દુહા કહ્યા. બલી બોય કીર્તિ લતા, કરણ કિર સિદ્ધપાન, સીંચી માન મહિપને, જબ દેખી કુમલાત, જાતિ જાતિ ને ગુન અધિક, સુન્યો ન કબહુ કાન, સેતુ બાંધી રઘુવીર તરે હેલો દે નૃપ માન. આ સાંભળી માનસિંહજીએ એક લાખ અશરફી દાનમાં આપી. મોજ લઈ હાથી ઉપર બેસી ઘેર જતા હતા ત્યારે અચાનક નાગપાસ મળ્યા અને એક દુહાથી કવિને બિરદાવ્યા. દાન પાય દોનો બઢે, હિરને હરનાથ, ઉને બઢાયે બંગડી, ઇને બઢાયે હાથ. આ દુહો સાંભળી કવિએ જે એક લાખ અશરફીની મોજ મળી હતી તે નાગપુત્રને આપી દીધી. આવી ઉદારતા રહીમ કવિમાં હતી. તે જે મળે તે છૂટથી વાપરી નાખતા. તેનું રસોડું ગરીબ–ગુરબા માટે અવિરત ચાલુ રહેતું અને તે લાડવામાં સોનામહોર મૂકી ગુપ્ત દાન આપતા અને આખું વરસ જે ભેગું કર્યું હોય તે વરસમાં એક બધું દાનમાં આપી દેતા! સંપર્ક : તા.-લોધિકા, જિ. રાજકોટ મુ. ખીરસરા (રણમલજી) ભજનિક કલાકાર નિરંજન પંડ્યા નિરંજનભાઈ પંડ્યાનો જન્મ બ્રાહ્મણ જ્ઞાતિની પંડ્યા શાખામાં તા. ૧૭-૫-૧૯૫૫ના રોજ જેતપુર મુકામે નાનાલાલ બાપાને ત્યાં થયો હતો. તેમના માતાનું નામ અનસૂયાબહેન. તેઓએ બી.એ., બી.એડ. સુધી અભ્યાસ કર્યો છે. ૪૩૩ તેઓ રેડિયો, ટી.વી.ના જૂના કલાકાર છે. તેઓએ અનેક શહેરોમાં કાર્યક્રમ કર્યા છે. હાલ જે પ્રખ્યાત ભજન સરવાણીના ગાયક છે તેમાં નિરંજનભાઈનું નામ પણ મોખરે છે. પૂ. મોરારિબાપુના સાન્નિધ્યમાં ઘણીવાર કાર્યક્રમ કર્યા છે. મોરારિબાપુ નિરંજનભાઈના ચાહક છે. જ્યારે પૂ. બાપુની કથા માનસરોવર હતી ત્યારે નિરંજનભાઈને પણ સાથે તેડી ગયા હતા, ઉપરાંત આફ્રિકા, લંડન, અમેરિકા, દુબઈ, અબુધાબી, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરેના પ્રવાસમાં પણ નિરંજનભાઈ સાથે રહ્યા હતા. આ ઉપરાંત મોટે ભાગે ભારતના અને ગુજરાતના તમામ શહેરોમાં પ્રોગ્રામ કરી ચૂક્યા છે. પૂ. નારાયણસ્વામી, કહાનદાસ બાપુની સાથે પણ સંતવાણીના કાર્યક્રમો કર્યા છે. નિરંજનભાઈને હું ઘણાં વરસથી ઓળખું છું. તે નાની વયથી જ સારું ગાય છે, પણ મેં તો ત્યારે આગાહી કરી હતી “આ ભાઈ મોટા થતાં સારા કલાકાર બનશે.' અને તે પણ સાચી પડી. તેમની ઓડિયો, વિડિયો, સીડી કેસેટો પણ ઘણી થઈ છે. સંપર્ક : જૂનાગઢ રોડ, પરામાં, જેતપુર લોકગીત ભજનિક કલાકાર પૂનમબહેન બારોટ પૂનમબહેન બારોટનો જન્મ મોરબી મુકામે તા. ૩૦-૧-૭૨ના રોજ જયંતભાઈ દેવરાજભાઈ બારોટને ત્યાં થયો હતો. તેઓ ચારણોના બારોટ છે. જયંતભાઈ પણ શિક્ષણશાસ્ત્રી અને સંગીત વિશારદ છે અને તેમણે જ પૂનમબહેનને સંગીતનું જ્ઞાન ઘૂંટીઘૂંટીને પાયું છે. તેમનાં માતા નિર્મળાબહેન પણ શિક્ષિકા અને કવિયત્રી હતાં. તેમના દાદા દેવરાજભાઈ પણ સારા ભજનિક હતાં. અને માતૃપક્ષે દાહાબાપુ રાજકવિ અને શીઘ્રવિ હતા. તેમણે તો ભૂજની Page #450 -------------------------------------------------------------------------- ________________ પાઠશાળામાં પણ અભ્યાસ કર્યો હતો. માતામહ શિવદાનબાપા કર્યું. આ કાર્યક્રમમાં ૩000 વ્યક્તિઓના ઇન્ટરવ્ લેવાયા હતા. પણ રામાયણી અને શિક્ષણશાસ્ત્રી અને બારોટ સમાજના પ્રમુખ સને ૧૯૮૯માં સૌરાષ્ટ્ર યુનિ.ની સંગીત સ્પર્ધામાં શ્રેષ્ઠ હતા એટલે પૂનમબહેનને કલાનો વારસો મળેલો છે. ગઝલ ગાયક તરીકેનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કર્યું. '. પૂનમબહેનને સંગીતની સમજ નાનપણથી જ હતી. તા. ૪ અને ૧૫-૧૧-૯૦ના રોજ નારાયણ સરોવર રેટરેકેટ ક્લબમાં સંગીતસ્પર્ધામાં પૂનમબહેને ગાયું. મુકામે યોજાયેલ ભક્તિસંગીત સંમેલનમાં ગુજરાત યુવા શ્રોતાઓમાંથી સારો આવકાર મળ્યો અને પૂનમબહેનની સાંસ્કૃતિક બોર્ડ તરફથી તેમની વરણી થઈ. ઉપરોક્ત સાંસ્કૃતિક સંગીતક્ષેત્રની કારકિર્દીનો શુભ આરંભ થયો. ખાતાએ તેમની અનોખી રજૂઆતથી પ્રભાવિત થઈ તુરત જ મોરબીની લખધીરજી ઇજનેરી કોલેજમાં પૂનમબહેનને તા. ૩૦-૧૧-૯૦થી ત્રણ દિવસ યોજાયેલ ભૂજ જાણીતા હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડના કાર્યક્રમમાં તેમનો ખાતેના અખિલ ગુજરાત લોકસંગીત સંમેલનમાં પણ આમંત્રણ સમાવેશ થયો અને ત્યાં પણ સારો આવકાર મળ્યો. ત્યાર પછી મળ્યું. તો કાર્યક્રમની વણઝાર ચાલી. અત્યાર સુધીમાં ૫૦૦ ઉપરાંત પૂનમબહેન એમ.એ. સુધી ભણ્યાં છે. શાસ્ત્રીય સંગીતની કાર્યક્રમ થયા અને ૧૯૮૨માં ઇફકો કંપની ગાંધીધામમાં કાર્યક્રમ તાલીમ લ્ય છે. તે ભજન, લોકગીત, ફિલ્મીગીત, ગઝલ, રાસ, થયેલો અને ત્યાં તેને છોટી લતા તરીકે નવાજવામાં આવી. ગરબા અને લગ્નગીતોના પ્રોગ્રામ આપે છે અને શાસ્ત્રીય સંગીત ઈ.સ. ૧૯૮૩માં લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર સારંગ પણ ગાઈ શકે છે. ઇ.ટી.વી. ગુજરાતમાં એક અઠવાડિક બારોટના અભિવાદનનો કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ કાર્યક્રમ કોટે મોર ટહુકિયા’ ચાલતો તેમાં પૂનમબહેને ઘણો સોલંકીના પ્રમુખપદે મુંબઈ ખાતે યોજાયો ત્યાં ગુજરાતના વખત નિયમિત ભાગ લીધો. આ રીતે આ ક્ષેત્રમાં પૂનમબહેન નામાંકિત સાહિત્યકારો, કવિઓ અને ગુણીજનો વચ્ચે ગાવાની આગળ વધતાં રહે છે અને રહેશે. તક મળી. સંપર્ક : મહેન્દ્રપરા, શેરી નં. ૩, મોરબી. તા. ૩-૯-૮૩ના રોજ જયશંકર સુંદરી હોલ અમદાવાદમાં સંગીતકાર નૌશાદના પટ્ટશિષ્ય શ્રી અંબરીષ ભજનિક કલાકાર પરીખ આયોજિત કાર્યક્રમમાં મહેસૂલ મંત્રી શ્રી હરિસિંહ ભાનુભાઈ બારોટ મહિડાના હસ્તે ખાસ એવોર્ડ આપવામાં આવ્યો. ભાનુભાઈ બારોટનો જન્મ સને ૧૯૮૫માં અમદાવાદ ટી.વી. પરનું “મેરૂ ડગે જેના મોણવેલ ગામમાં બારોટ જ્ઞાતિની મનડા ડગે નહીં' ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરી. તેને કારણે સોનરાત કે સોનરાજ શાખામાં થયો અમદાવાદના ટી.વી. ડાયરેક્ટરશ્રીએ તેમનાં અન્ય ૧૫ ગીતોનું હતો અને તે તેમના મોસાળનું ગામ રેકોર્ડિંગ કર્યું. છે. તેમના મામા જસાભાઈ કાઠી પંડિત ઓમકારનાથજીના પટ્ટશિષ્ય અતુલ દેસાઈએ જય દરબારોના બારોટ. સાઉન્ડ અમદાવાદ દ્વારા પૂનમ બારોટ ભા-૧ ભજનની કેસેટ તે કુટુંબમાં બે ભાઈઓ છે પ્રગટ કરી. પણ તેના મોટાભાઈ સાધુ થઈ ગયા છે અને ગંભીરદાસ બાપુ તા. ૨૨, ૨૩-૯-૧૯૮૭ના રોજ સિમલા મુકામે ' તરીકે ઓળખાય છે. અખિલ ભારતીય લોકસંગીત સંમેલનમાં ગુજરાતના પ્રતિનિધિ ભાનુભાઈએ નાનપણથી માતાપિતાની છત્રછાયા ગુમાવી તરીકે પૂનમબહેનની વરણી થઈ ત્યાં સિમલા રેડિયો પર પણ છે બેથી ત્રણ વરસની ઉંમરે જ, તેઓ તેમના મોસાળમાં મોટા ત્રણગીત રેકોર્ડ કર્યા. • થયા. તેઓ આવા સંજોગોમાં વધુ અભ્યાસ કરી શક્યા નહીં. સિમલા નાટ્ય એકેડેમીએ પૂનમબહેન બારોટને તેમના મામા રેલ્વેમાં નોકરી કરતા તેથી તેમણે આમંત્રિત કાર્યક્રમ રાખી પ્રશંસાપત્ર અર્પણ કરેલ. અમદાવાદ ભાનુભાઈને પણ રેલ્વેમાં નોકરી અપાવી. તેમણે જામનગર ટી.વી.ની “મહેફિલ ૮૭” કાર્યક્રમમાં પ્રથમ દશમાં સ્થાન પ્રાપ્ત અને દ્વારકા નોકરી કરી. હવે નિવૃત્ત છે. Jain Education Intemational n Education Interational Page #451 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ તેઓને લોહીના સંસ્કારને કારણે ગાવાનો પહેલેથી શોખ હતો. નાનામોટા કાર્યક્રમમાં હાજરી આપતા. નવરાત્રિમાં ગરબા ગવરાવે એમ કરતાં ભજન તરફ વળ્યા અને સારા ભજનિક થયા. કંઠ પણ મઝાનો છે. તેઓ પ્રખ્યાત ભજનિક કનુ જગમાલ બારોટ, કનુભાઈ રાજ્યગુરુ, અમરનાથ નાથજી, પ્રાણલાલ વ્યાસ, મુગટલાલ જોશી, કેશુભાઈ બારોટ, અમરદાસ ખારાવાળા, હેમલતા પરમાર, ભારતીબહેન કુંચાલા, દિવાળીબહેન ભીલ જેવાં ધુરંધર કલાકારો સાથે ભાગ લેતા રહ્યા છે અને તેમાંથી તેમને ખૂબ અનુભવ મળ્યો અને તેથી જ તેમણે સારી લોકચાહના મેળવી છે. આમ નાનામોટા કાર્યક્રમ કરતાં મુંબઈ સુધીના ટિકિટ શો સુધી પહોંચી ગયા. સંપર્ક : મહાકાળી સોસાયટી, સિલ્વર પાર્ક, ગોંડલ. લોકસાહિત્ય-લગ્નગીતોના કલાકાર મીઠાભાઈ પરસાણા મીઠાભાઈ પરસાણાનો જન્મ પટેલ જ્ઞાતિની પરસાણ શાખામાં થયો. તે રાજકોટમાં ગુંદાવાડીમાં રહેતા. તેઓ મેટ્રિક સુધી ભણ્યા. પછી કરણસિંહજી હાઇસ્કૂલમાં માસિક રૂા. ૨૦ના પગારથી શિક્ષકની નોકરી સ્વીકારી પછી બધા તેને મીઠા માસ્તર નામે ઓળખતા. મીઠાભાઈને લોકસાહિત્ય તરફ લઈ જવામાં નાનપણમાં બાયું, બહેનો જે રાસ, ગરબા ગાય, લગ્નગીતો ગાય, તેમના આતા વાર્તાયું માંડે તે તેમને ખૂબ ગમતાં અને મીઠાભાઈ લગ્નગીતો ગાતા થયા તે રાસમંડપ રમતા. તેમાંથી તેમને ગાવાની પ્રેરણા મળી. ‘હવાઈચકરી’ તેમની ખાસ વિશિષ્ટતા છે. જૈફ વયે પણ તેઓ ‘હવાઈચકરી' મારી શકતા! મેટ્રિક સુધી ભણીને પણ તેમની મૂળ વેશભૂષા ચાલુ રાખી’તી. પાસાબંધી કેડિયુ, સુરવાલ અને પાઘડી તેમણે જીવન પર્યંત પહેર્યાં હતા. નોકરી છોડ્યા પછી જાહેર કાર્યક્રમો આપવા શરૂ કર્યા. ૧૯૬૫માં તેઓ રશિયા ગયા. ત્યાં તાસ્કંદ, સમરકંદ, મોસ્કો, લેનિનગ્રેડ વગેરે નગરોમાં કાર્યક્રમ આપ્યા પણ ત્યાં કોઈ ગુજરાતી તો સમજે નહીં પણ હાલરડાં, લગ્નગીતો ગુજરાતીમાં ગાઈને એ જ ઢંગઢાળમાં અંગ્રેજીમાં અભિનય સાથે રજૂ કર્યાં અને શ્રોતાઓ ઝૂમી ઊઠ્યા. Jain Education Intemational ૪૩૫ સને ૧૯૫૫માં પૂર્વ આફ્રિકા, કંપાલા, નાઇરોબી, મુમ્બાસા, દારેસલામ, ઝાંઝીબાર અને મબાલેથી કબાલે સુધી કાર્યક્રમ આપ્યા. મીઠાભાઈ મેટ્રિક ભણતા હતા ત્યારે મેઘાણીભાઈ અને ગોકળદાસ રાયચુરાના પરિચયમાં આવ્યા. રાયચુરાના પ્રમુખપદે એકવાર વડોદરામાં મીઠાભાઈનો લોકસાહિત્યનો કાર્યક્રમ હતો ત્યારે તેમને મોઢે લગ્નગીતો સાંભળી રાયચુરા બોલી ઊઠ્યા “મીઠાભાઈ ! તમારા કંઠે લગ્નગીતો સાંભળી આજ મારા કાળજામાં ૬૦ વર્ષે ફરી પરણવાના કોડ જાગ્યા!” લોકકલાકાર મીઠાભાઈની કલાની કદર કરીને ગુજરાત સરકારે અને ગુજરાત લોકકલા ફાઉન્ડેશને ગૌરવ પુરસ્કાર આપ્યો. મીઠાભાઈ જોરાવરભાઈને કહેતા, “જોરાવરભાઈ! મારી એક મહેચ્છા છે. અમદાવાદમાં જાહેર જનતા પાસે ‘પ્રવીણ સાગર' ગ્રંથની સાત દિવસ કથા કરવી અને બીજો કાર્યક્રમ નાયિકાભેદ અને શૃંગારરસનો કરવો છે.” સંપર્ક : ગુંદાવાડી, રાજકોટ. અગ્નિનૃત્ય કલાકાર રાજેન્દ્ર જૈન લોકનૃત્ય એ ભારતીય લોકસંસ્કૃતિનું મહામૂલું નજરાણું છે, જ્યારે સંસ્કૃતિનું પારણું બંધાણું હશે ત્યારે લોકનૃત્ય કળાનો જન્મ થયો હશે. લોકનૃત્ય અતિ પ્રાચીન સંસ્કૃતિ છે તે શિષ્ટ સમાજ અને આદિવાસીઓમાં પણ છે. લોકોત્સવ, મેળા, જન્માષ્ટમી, હોળી જેવાં પર્વમાં સૌ સાથે મળી લોકનૃત્ય કરે છે. આમ તો રાસ, ગરબા પણ એક રીતે લોકનૃત્ય જ છે ને! હવે તો લગ્ન જેવા પ્રસંગે પણ લોકનૃત્યના પ્રોગ્રામ યોજાય છે. ધગધગતા અંગારા પર ચાલવાની વિદ્યા લક્ષદ્વીપ ટાપુના આદિવાસીઓને જ સાધ્ય છે એવું નથી, ગુજરાતના આદિવાસીઓને પણ આ વિદ્યા વરેલી છે. પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓને આ વિદ્યા વરેલી છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ હોળીના બીજા દિવસે વડોદરા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ‘ચૂલમેળો' ભરાય છે. આ મેળામાં ૧૦-૧૨ ફૂટ લાંબો અને ૭૮ ફૂટ પહોળો ખાડો ગાળી એમાં બાવળના મોટા લાકડા નાખી સળગાવીને ધગધગતા અંગારા પાડવામાં આવે. એ અંગારા પર આદિવાસીઓ હાથમાં નાળિયેર અને પાણીનો લોટો લઈને સાતસાત વાર ઉઘાડે પગે ચાલે છતાં એમના પગ પર કોઈ ઈજા વતી નધી! આદિવાસીઓમાં જેમ અગ્નિ પર ચાલવાનું કાર્ય ધાર્મિક મનાય છે તેમ મુસ્લિમોમાં પણ ધાર્મિક મનાય છે. આ કોઈ જાદુ, મંત્ર નથી પણ ધાર્મિક વિધિ સાથે જોડાયેલ ચમત્કાર છે. તાવડામાં ઊકળતા તેલમાં ઘઉંના લોટનો પાપડ નાખીને હાથ વડે કાઢવાનું કામ હિન્દુ સમાજમાં ભૂવા ભરાડી માતાના માંડવા વખતે કરે છે પણ આત્મવિશ્વાસથી સાધ્ય કરી શકાય છે. એવા ચમકારસાધકનો અહીં પરિચય કરાવવાનો છે. મેળાવડા અને ધાર્મિક પ્રસંગો પર જોવા મળતી આ ભારતીય લોકવિદ્યાઓ અને કળાને રંગમંચ પર લાવીને એને ગૌરવ આપનાર કલાકારનું નામ છે રાજેન્દ્ર જૈન. અશોકનગર મધ્યપ્રદેશમાં જન્મેલા ૫૫ વર્ષના તરવરિયા લોકકલાકારને ગળથૂથીમાં જ લોકનૃત્ય અને લોકસંગીતનો વારસો મળ્યો છે. અગ્નિ, પવન અને પાણીને કોઈ માઈનો પુત્ર નાથી નથી શક્યો પણ આ કલાકાર અગ્નિથી જરાય ડર્યા વગર પગે ઘૂઘરા બાંધીને સળગતા અંગારા પર લોકનૃત્ય કરે છે. ઘડા, બેડાં, દેગડા, ધોણિયાં, બઘોણાં અને મટકી દ્વારા થતા ગરબા અને નૃત્યો આપણે જોઈએ છીએ પણ એમાં નવીનતા ન લાવે તો રાજેન્દ્ર જૈન શાના? રંગીન વેશભૂષામાં સજ્જ થઈ પગે બાંધેલા ઘૂઘરાના તાલે જૈન રંગમંચ પર આવે એટલે મધુર સંગીત લહેરાવા લાગે. જૈન ૨૦–૨૨ લિટર પાણીનો ઘડો વગર ઇંઢોણીએ માથે મૂકે છે. લોકસંગીતની વિવિધ ધૂનો સાથે નૃત્ય કરે છે. ત્યારે તેની સાધના જોઈ લોકો વાહવાહના પોકારો કરે છે. “હવે કલાકાર અગ્નિજ્વાળા પર નૃત્ય આરંભે છે.’” આ સાંભળતાં જ સન્નાટો છવાઈ જાય છે. સાજિંદાઓ, સંગીતની સુરાવલિઓ છેડે જાય છે. રંગમંચ પર પાથરેલી રેતી પર પાંચેક લિટર પેટ્રોલ છાંટવામાં આવે છે. દીવાસળી ચાંપતાં ભફ દેતાં અવાજ સાથે રંગમંચ પર ત્રણ ત્રણ ચાર ચાર ફૂટની અગ્નિજ્વાળા લબકા લેવા માંડે છે. રાજેન્દ્ર આ જ્વાળા વચ્ચે સ્વપ્ન શિલ્પીઓ જઈ ઊભા રહે છે. અગ્નિદેવ અને પ્રેક્ષકોને પ્રણામ કરી તે સંપકત જ્વાળાઓ વચ્ચે અદ્દભુત નૃત્ય કરે છે. જ્યાં અગ્નિજ્વાળા શાંત થઈ જાય ત્યાં પેટ્રોલ છાંટીને પ્રગટાવવામાં આવે છે. પ્રેક્ષકોના શ્વાસ ઊંચે ચડી જાય છે, પણ અગ્નિદેવ તેને કાંઈ ઈજા કરતા નથી! અગ્નિનો સ્વભાવ બાળવાનો હોવા છતાં પણ આ ક્લાકારને રમર પણ ઈજા થતી નથી! જ્વાળાઓ બુઝાઈ જતાં કલાકાર પળવારમાં અગ્નિવિદ્યાનું બીજું આશ્ચર્ય રજૂ કરવા તૈયાર થાય છે. પ્રાયમસ ઉપર મૂકેલા તાવડામાં તેલ ઊકળે છે. તેમાંધી નરાળો નીકળે છે. પ્રેક્ષકોની હાજરીમાં આ કલાકાર સાબુથી હાથ ધોઈ નાખે છે જેથી કોઈને શંકા ન થાય કે હાથ પર લેપ લગાવ્યો હશે. પ્રેક્ષકોના શ્વાસ સાથે લોકવાદ્યોની ધુન તેજીલી બને છે. આગમાં નૃત્ય કરીને કલાકારના હજુ પગના તળિયા ઠર્યા નથી ત્યાં તેલની કડાઈ ફરતા તેના પગ નૃત્ય કરવા માંડે છે અને ક્લાકારે ઊકળતા તેલમાં હાથ ઝબોળી દીધા! કલાકાર ઝૂમી ઊડ્યા. આ નૃત્યયોગ રજૂ કર્યા પછી જાહેરાત થાય છે. હવે અગ્નિનર્તક જૈન ભડભડતા અંગારા ઉપર દિલ હલાવી નાખનાર અદ્ભુત નૃત્યયોગ રજૂ કરશે. રંગમંચ પર ખુલ્લા મેદાનમાં ૨૦-૩૦ મણ લાકડાની હોળી પ્રગટાવવામાં આવી. લાકડા બળી જતાં તેમાંથી જે અંગારા પડ્યા તેનાં તગારાં ભરી રંગમંચ પર લાવ્યા. અગ્નિપાટ તૈયાર કરવામાં આવી. થોડા ચામડીના નિષ્ણાત ડોક્ટર પાસે પરીક્ષા કરાવવામાં આવી. ચેતનાની જાણે ચિનગારી પ્રગટી. સંગીતની ધૂને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. કલાકારના પગના ઘૂઘરા મધુરવ કરવા લાગ્યા અને કલાકારે સ્વસ્થપણે અંગારા પર નૃત્ય કરતાં પ્રવેશ કર્યો! પ્રેક્ષકોના માનસપટ પર અગ્નિનૃત્યનું આકર્ષણ ન ઓસરે ત્યાં કલાકાર ભવાઈ નૃત્ય સાથે ઉપસ્થિત થાય છે અને તલવારની ધાર ઉપર કલાકાર ઉઘાડે પગે નૃત્ય કરે છે. પછી આરતી નૃત્યનો આરંભ થાય છે. માથે પ્યાલો અને પ્યાલા ઉપર માટલું અને માટલા ઉપર દીવો મૂકી, માટલા ઉપર ઊભા રહી નૃત્ય કરે છે. શ્રોતાઓ નાચી ઊઠે છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ સ્વપ્ન શિલ્પીઓ ૧૦૮ અણિયાળા ખીલા ઉપર ઉઘાડા પગે નૃત્ય કરનાર કલાકાર ત્રણ બાટલીઓ, લોટો ને ગ્લાસ મૂકી નૃત્યની જમાવટ કરે છે. શ્રી જૈન સાત સાત બેડાંનું નૃત્ય કરે છે. શરીર પર અનેક દીપ પ્રગટાવી આરતી નૃત્ય કરે છે. ભારતીય લોકકળાના ઉપાસક આ કલાકારે ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં, વિદેશોમાં ભારતીય કલાનો ડંકો વગાડ્યો છે. પછી તેઓ લબ્ધપ્રતિષ્ઠ સાંસ્કૃતિક સંસ્થા, ગુજરાત લોકકલા ફાઉન્ડેશન અમદાવાદનું આમંત્રણ સ્વીકારી અમદાવાદ આવ્યા ત્યારે દિનેશ હોલમાં અદ્ભુત કાર્યક્રમ આપ્યો. પછી તે આ સંસ્થાના કાયમી સભ્ય બની ગયા. આવી લોકવિદ્યાઓ રાજેન્દ્ર જૈનને ઘણી સાધ્ય છે. લોકગીત-લગ્નગીત રાજશ્રીદેવી પરમાર રાજશ્રીદેવીબહેન પરમાર એટલે ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લોકકલાવિદ્ અને ખ્યાતનામ લોકસાહિત્યકાર શ્રી જોરાવરસિંહ જાદવનાં સપુત્રી. તેમની માતાનું નામ હેમકુંવરબા. તે રાજપૂત જ્ઞાતિની જાદવ શાખામાં અમદાવાદમાં જન્મ્યાં. લોકસંગીતનો વારસો એમને ગળથૂથીમાંથી મળ્યો છે. કુદરતે તેમને કોયલ જેવો કંઠ આપ્યો છે. ગુજરાતના લોકજીવન અને લોકોત્સવો અને લોકગીતો, રાંદેલગીતો, લગ્નગીતો, ભજન અને દુહા, છંદની છાબ ભરી આપી છે. રાજશ્રીદેવીનાં લગ્ન ભાવનગરના લબ્ધપ્રતિષ્ઠ ચિત્રકાર અને રાજ્ય સરકારનો રૂા. એક લાખનો ‘ઝવેરચંદ મેઘાણી’ એવોર્ડ વિજેતા શ્રી ખોડીદાસભાઈ પરમારના સુપુત્ર, શ્રી અમૂલકુમાર સાથે થયાં. તેમના પતિ અમૂલકુમાર સારા તસ્વીરકાર અને વિડિયોગ્રાફર છે અને રાજશ્રીદેવી સાથે ‘તાલગુલાલ' નામે રાસગરબાનું ગ્રુપ ચલાવે છે અને આ સંસ્થાના ઉપક્રમે લગ્નગીતો, સાંઝીનાં ગીતો અને ફટાણાંના રસઝરતા કાર્યક્રમો આપે છે. લોકકલા ફાઉન્ડેશનમાં જોડાયા પછી એમના કાર્યક્રમને પાંખો ફૂટી. પોતાના કાર્યક્રમના આરંભે ધીંગીધરાના લોક સંગીતકાર શ્રી પ્રાગજીભાઈ પટેલ પાસે પાંચ વરસ સુધી લોક સંગીતનો અભ્યાસ કરી ડાયરા, આકાશવાણી અને દૂરદર્શનના કાર્યક્રમ ક્ષેત્રે પદાર્પણ કર્યું. પછી રાજશ્રી કેસેટ્સ તરફથી અને તેમણે રાંદેલગીતોની વિવરણ સહિતની કેસેટ બજારમાં મૂકી. આ પછી તો “ઊંચી રબારણ” “પરથમ પહેલાં સમરીએ” “હાલો માનવીઓ મેળે', માધવાનંદ સ્વામીનાં ભજનો’ આમ એક પછી એક કેસેટ બજારમાં આવતી ગઈ. વનમેન શો અને કેસેટોની રજૂઆત બાદ બેંગલોર ગુજરાતી સમાજના નિમંત્રણથી ગુજરાત રાજ્યના ઉપક્રમે તેઓ બેંગલોરમાં ગયાં અને ત્યાં યોજાયેલ લોકડાયરામાં લોકગીતની રજૂઆત કરી પછી તો તેની પ્રશંસાના શ્રોતાવર્ગ તરફથી ઢગલાબંધ પત્રો આવ્યા. | દિલ્હી, બેંગલોર, કલકત્તા, પૂના, મદ્રાસ, સુરત, ભાવનગર, કંડલા, રાજકોટ, ભૂજ જેવાં અનેક શહેરોમાં કાર્યક્રમો આપી લોકચાહના પ્રાપ્ત કરી છે. અમદાવાદ ખાતે યોજેલ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ' પ્રસંગે હસ્તકલા કારીગરોને એવોર્ડ આપવા નિમિત્તે યોજાયેલ સમારંભમાં હાજર રહેલા ગુજરાતના ગવર્નર શ્રી રામકૃષ્ણ ત્રિવેદીએ રાજશ્રીદેવીના સૂરીલા કંઠે લોકગીત સાંભળી આનંદથી અભિનંદન આપ્યાં હતાં. વિશ્વના ૭૫ જેટલા દેશોમાં રત્નની પેઢી ધરાવનાર મુંબઈના વિશ્વવિખ્યાત ઝવેરી કીર્તિલાલ મહેતાના પરિવારમાં લગ્નઉત્સવ પ્રસંગે કાઠિયાવાડી લગ્નગીત ગાવા રાજશ્રીદેવીને ખાસ આમંત્રણ મળેલ. - ગુજરાતને વિશાલા હોટેલ આપનાર શ્રી સુરેન્દ્ર પટેલનાં દીકરીનાં લગ્નપ્રસંગે રાજશ્રીદેવીએ લગ્નગીત અને ફટાણાં રજૂ કરી જાનૈયા, માંડવિયાને ભારે મોજ કરાવી, આમ ફટાણાં ગાઈને તો રાજશ્રીદેવી ડાયરાને મોજ કરાવે છે પણ કન્યાની વિદાય વેળાએ જ્યારે ગીત ગાય છે : “દાદાને આંગણે આંબલો, આંબલો ઘોર ગંભીર જો, દાદાને વહાલા દીકરા, અમને દીધાં પરદેશ જો.” આ ગીતમાં કન્યાનું હૃદય કેવું દ્રવે છે, કરુણતા છવાઈ જાય છે. આ ગીત ગાઈ રાજશ્રીદેવી સાંભળનારનાં હૈયાં ભારેખમ બનાવી દે છે. કરુણતા છવાઈ જાય છે. સંપર્ક : પરમાણંદ ભવન, કાળુભા બસ સ્ટેન્ડ સામે, કાળાનાળા, ભાવનગર-૨ Jain Education Intemational Page #454 -------------------------------------------------------------------------- ________________ હાઇસ્કૂલ ફી ૪૩૮ સ્વપ્ન શિલ્પીઓ હાસ્યકલાકાર રહ્યું છે. તેઓએ બેલ્જિયમ, ઇંગ્લેન્ડ, ઓમાન, અમેરિકા, સાઉદી અરેબિયા, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, બહેઝાઝ, દુબઈ, શાહબુદ્દીન રાઠોડ સિંગાપોર, પનામા, બહેરીન, કેન્યા, યુગાન્ડા વગેરે ૧૧ દેશોમાં શ્રી શાહબુદ્દીન રાઠોડનો જન્મ પ્રોગ્રામ આપી ચૂક્યા છે. તા. ૯-૧૨-૧૯૩૭ના રોજ તેમનાં પુસ્તકોનું અન્ય ભાષામાં પણ રૂપાંતર થયું છે. સીદીકભાઈ રાઠોડને ત્યાં થાન મુકામ ‘દર્પણ જૂઠ ન બોલે'નું હિન્દીમાં ભાષાંતર થયું છે. એમની થયો. અભ્યાસ તેઓએ બી.એ., સી.ડી.ની ૨૦ કેસેટો પ્રગટ થઈ છે. બી.એડ. સુધી કર્યો છે. મ્યુ. હાઇસ્કૂલ થાનગઢમાં આસિ. શિક્ષક તરીકે દૂરદર્શનમાં હાસ્યના બધા પ્રોગ્રામમાં રજૂઆત કરતા જોડાયા, જે તેર વરસ રહ્યા પછી રહ્યા છે. તેઓએ સમાજસેવાને ક્ષેત્રે ગર્લ્સ હાઈસ્કૂલ-થાનગઢ આચાર્ય તરીકે બઢતી મળતાં ૩૫ વર્ષ આચાર્ય તરીકે સેવા માટે ડોનેશન રૂા. ૩,૨૦,૦00 કાર્યક્રમો કરી એકત્ર કરી આપી. તેમનો પહેલો કાર્યક્રમ લીંબડીમાં થયો. તેમનું પહેલું આપેલ છે. વાસુકી નવરાત્રિ મહોત્સવમાં ૩૫ વર્ષથી આયોજન. પુસ્તક “શો મસ્ટ ગો ઓન' પ્રગટ થયું. બાકી ૩૮ વર્ષથી સ્ટેજ ફ્રેન્ડ ક્લબમાં ૨૭ વર્ષ અખિલ ગુજરાત રાત્રિ પ્રકાશ પ્રોગ્રામ ચાલુ છે. તેમનું પ્રથમ નાટક “આજ અને કાલ' પાસિંગ વોલિબોલ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. તરણેતરના ગુજરાત રાજ્યમાં નાટ્યસ્પર્ધામાં પ્રથમ આવેલ. બીજું નાટક મેળામાં ૩૩ વર્ષથી આયોજનમાં સહકાર. તેમણે શૈક્ષણિક, કરમની કઠણાઈ' અભિનય સાથે “સૂરજ દાદાનો ગોખ' નાટક સાંસ્કૃતિક, ધાર્મિક આવી સેવાકીય શિબિરો ૨૨ જેટલી કરી છે. ગુજરાત રાજય નાટ્યસ્પર્ધામાં પ્રથમ અને પછી “માંગડાવાળો', આ ઉપરાંત વિચરતી જાતિ વાદીવસાહતનાં ૩૦ જેટલાં લખ્યું. આ સિવાય તેમણે ૧૦ પુસ્તકો પ્રગટ કર્યા છે. અંગ્રેજી, મકાનો બની ગયાં અને બીજાં ૭૦ મકાનોનો પ્રોજેક્ટ ચાલુ છે. ગણિત અને વિજ્ઞાન માટે ૩ વિષયોના વર્ગનું ૧૦ વર્ષ ભૂકંપપીડિતો માટે હાઉસિંગ બોર્ડ સોસાયટીના નિર્માણમાં સંચાલન કર્યું છે. તેમનું મ્યુનિસિપાલિટી થાનગઢ વિશિષ્ટ પ્રયત્નો કર્યા છે. થાનગઢની જળસમસ્યા ઉકેલવા માટે સમ્માન કર્યું છે. તેમ જ સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘે પણ અવાણિયા ચેકડેમનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકારમાં સફળ તેમનું સમ્માન કર્યું છે. આ ઉપરાંત લાયન્સ ક્લબ થાનગઢ રજૂઆત. પણ તેમને સમ્માન્યા છે. આમ શાહબુદ્દીનભાઈ અનેક ક્ષેત્રે સિદ્ધિ મેળવી અમેરિકાના ન્યૂજર્સીના એડિસન સિટીમાં વર્લ્ડ ગુજરાતી હાસ્યક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, સમાજ સેવાક્ષેત્રે, લેખનક્ષેત્રે આ બધે કોન્ફરન્સમાં વિશ્વનાં વિવિધ ક્ષેત્રના જે મહાનુભાવોએ જે સફળ રહ્યા છે. ઘણા કલાકારો બોલી શકે પણ લખી ન શકે. વિશિષ્ટ પ્રદાન કર્યું હોય તેમનું સન્માન કરવામાં આવેલ, જેમાં શાહબુદ્દીનભાઈને બન્ને કળા સાધ્ય છે એ તેની યશસ્વી હાસ્ય ક્ષેત્રે પ્રદાન બદલ શ્રી શાહબુદ્દીનભાઈને વિશ્વના ૧૮૦ કારકિર્દી છે. તેમના જીવનમાં વધુને વધુ આગળ વધે તેવી શુભ દેશોના 30,000 ગુજરાતીઓની ઉપસ્થિતિમાં સન્માન લાગણી સાથે. કરવામાં આવેલ. તેમને આ સાથે ચિત્રકળાનો પણ શોખ છે. સંપર્ક : “આશિયાના' મંગળદીપ સોસાયટી, ‘હાસ્યનો વરઘોડો’ પુસ્તકને ૨૦૦૭ના વર્ષનું ગુજરાતી થાનગઢ (જિ. સુરેન્દ્રનગર). સાહિત્ય પરિષદ અમદાવાદ દ્વારા શ્રી જ્યોતીન્દ્ર દવે પારિતોષિક ભજન-3 કલાકાર તા. ૨૬-૧૨-૦૮ કિમ મુકામે એનાયત થયું. હાલમાં તેઓની એક ફિલ્મ બની રહી છે. “શાહબુદ્દીન શિવદાન બારોટ રાઠોડનો હાસ્ય વરઘોડો’ તેમાં તેમનો રોલ પણ છે. શિવદાન બારોટનો જન્મ ૧૯૫૫થી ૨૦૦૭ સુધી ૧૦ પુસ્તકોની ૩૪ આવૃત્તિ વહીવંચા બારોટ જ્ઞાતિની સોણ પ્રગટ થઈ છે. હાલમાં સાહિત્યકાર ડૉ. જગદીશ ત્રિવેદી દ્વારા શાખામાં જામનગર જિલ્લાના વિજરખી ગામે થયો. તેમના પિતાનું શાહબુદ્દીન રાઠોડનાં જીવન અને કવન ઉપર પીએચ.ડી. થઈ Jain Education Intemational Page #455 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ નામ નાનજીભાઈ. તે પણ સારા હાસ્યકલાકાર હતા. શિવદાનભાઈને નાનપણથી સાહિત્ય, ગાવાનો શોખ છે. તે તેમના લોહીના સંસ્કાર છે. તેઓને ભજન, લોકગીત, ગઝલ, ગરબા, દુહા, છંદ ગાવાનો અને સાંભળવાનો શોખ છે. આ તેમની અંતરની લગની છે. આઠ વર્ષની નાની ઉંમરમાં જ તે ગાતા થયા છે. નાનપણમાં પણ તે પદ્ધતિસર તાલબદ્ધ ગાતા. આ નાનપણમાં રોપાયેલ બીજ આગળ જતાં વટવૃક્ષ બન્યું અને ફાલ્યુકલ્યું. તેઓ આકાશવાણી રાજકોટ કેન્દ્રના બી. હાઇ ગ્રેડના કલાકાર છે. તેમની ૧૫ કેસેટો થઈ છે. તેમ જ સીડી કેસેટો પણ થઈ છે. દૂરદર્શન પરથી પણ તેમના કાર્યક્રમો અવારનવાર પ્રસારિત થતા રહે છે. નામાંકિત ભજનિકોની હરોળમાં તેનું નામ ગૂંજતું થયું છે. તેમણે ઘણા નામાંકિત કલાકારો સાથે ડાયરામાં ભાગ લીધો છે. તેમનો અવાજ સૂરીલો છે. તેઓમાં નારાયણસ્વામી, કેશુભાઈ બારોટ, જગમાલ બારોટ, નિરંજન પંડ્યા, લક્ષ્મણ બારોટ, ધીરુભાઈ સરવૈયા, હેમંત ચૌહાણ, બિહારી ગઢવી, લલિતા ઘોડાદરા, ફરીદા મીર, મીના પટેલ, દમયંતી બરડાઈ, અરવિંદ બારોટ, રાજુ બારોટ, ગોપાલ બારોટ આવા નામી કલાકારો સાથે ભાગ લેતા રહ્યા છે. આ તેમનું અનુભવનું ભાથું છે. સરકારશ્રી દ્વારા થતા લોકસાંસ્કૃતિક જાહેર પ્રોગ્રામમાં ભાગ લેતા રહ્યા છે. તેમને બારોટ સમાજમાં જન્મ થવા બદલ ખૂબ ગર્વ અને સંતોષ છે. આ રીતે મા શારદાની તેમના પર કૃપા વરસે છે. સંપર્ક : ભવાની પાર્ક—૨, ખોડિયારકૃપા, બ્લોક-૨, બજરંગવાડી, સર્કલ સામે, પુનિત સોસાયટી સામે, રાજકોટ. જાદુકલાકાર સમનાથ વિસ્મય પમાડે એવી ડિસેમ્બર ૨૦૦૦ની આ વાત ત્રિવેન્દ્રમ કેરાલાની છે. વિશ્વભરમાંથી આવેલા ૫૦૦ ઉપરાંત જાદુગરો એક રૂખડિયા જેવા અભણ મદારીના ખેલ જોઈ રહ્યા હતા. પાંચ હાથ પૂરી પડછંદ કાયા, માથે ભગવી પાઘડી, પહોળી બાંયનું ભગવા Jain Education Intemational ૪૩૯ રંગનું પહેરણ, નીચે સફેદ રંગની લૂંગી, ગળામાં અકીક, ટકિયા પારાની ને રુદ્રાક્ષની માળા, રામાપીરના ચકતા, મારવાડી પગરખાં, ધોતી બાસ્તા જેવી દાઢી, આવા મૂછવાળા મદારીએ મોમાંથી એક પછી એક જીવતાં સાપોલિયાં અને વીંછી કાઢીને રંગમંચ ઉપર રમતા મૂક્યા ત્યારે તો ભાઈ મલક આખાના જાદુગરો ભીંતડા પર ચીતર્યા હોય એમ ચીતરાઈ ગયા! જોનારનાં હૃદય ઘડીભર થડકો લેવાનું વીસરી ગયાં. પોતાની જાતને મહાન જાદુગર ગણાવતા અને મૂછે લીંબુ લટકાવીને ફરતા ભલભલા જાદુગરને ભૂ પાઈ દેનાર મદારી બીજા કોઈ નહીં પણ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની વાદી વસાહતના ૭૫ વર્ષની વયના મદારી સમજુનાથ લાલનાથ હતા. જાદુગરો સૌ જૈફ વયના મદારીને ટગર ટગર જોતાં રહ્યા અને ‘વિસ્મય’ એવોર્ડ સમજુનાથે ઝડપી લીધો! દેશ અને દુનિયામાં આ કરમી કલાકારના નામે ડંકો વાગી ગયો. ગુજરાતના કલાજગતે સંગીત નાટક અકાદમી કે યુવક સાંસ્કૃતિક સેવા પ્રવૃત્તિ વિભાગે જેની નોંધ સુદ્ધાં નથી લીધી એવા ચીંથરે વીટ્યા રતન સમા સમજુનાથને આજથી ૨૦ વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના ગામડાની શેરી વચાળે ખેલ કરતાં ગુજરાત લોકકલા ફાઉન્ડેશને શોધી કાઢ્યા. એટલું જ નહીં દેશભરનાં રાજ્યોમાં દેશના પાટનગર દિલ્હીના પ્રગતિ મેદાનમાં અને મુંબઈ જેવી મહાનગરીમાં સંખ્યાબંધ કાર્યક્રમો કરાવ્યા અને મદારીની કલા અંગે દૈનિકો, દૂરદર્શન અને પ્રચાર માધ્યમો દ્વારા એમની કલાનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું. આ બધાના પરિણામરૂપે સમજુનાથ કલાજગત પર જાણે છવાઈ ગયા! રાજ્યની લબ્ધપ્રતિષ્ઠ લોકકલા સંસ્થા ગુજરાત લોકકલા ફાઉન્ડેશને ગયા વર્ષે સમર્પિત લોકકલાકારો અને કલાસંસ્થાઓ માટે પણ લોકકલા ગૌરવ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી, જે રાજપૂતપરા રાસમંડળી બાંટવા, ડૉ. રૂપસિંગ શેખાવત, જયપુર (રાજસ્થાન) અને ઝાલાવાડના કલારત્ન સમજુનાથ મદારીને ૨૯ જુલાઈ ૨૦૦૧ના રોજ ટાગોર હોલ ખાતે યોજાયેલ દબદબાભર્યા સમારંભમાં એનાયત કરવામાં આવ્યો. જેમની આંખોનાં તેજ હવે તો ઓલવાવાં માંડ્યાં છે. ઈશ્વરના વિમાનની વાટ જોવાની વેળાએ ધૂળમાં રમનારા શેરીના મદારી સમજુનાથે ગુજરાતને, સૌરાષ્ટ્રને, ઝાલાવાડને અને ધ્રાંગધ્રા નગરને ઊજળાં કરી બતાવ્યાં છે. આજ અહીં વાચકોને મદારી જગતની સહેલ કરાવવાનો Page #456 -------------------------------------------------------------------------- ________________ ४४० સ્વપ્ન શિલ્પીઓ ઉપક્રમ રાખ્યો હતો. ઘણા પ્રસંગો આલેખવાની ઇચ્છા હતી પણ સંજોગોવશાતુ એ બધી વિસ્મય પમાડતી વાતો રજૂ નથી કરી શકતા. સમજુનાથ અમારી સાથે દિલ્હી, બેંગલોર, મુંબઈ, પૂના, મદ્રાસ, કચ્છ અને કલકત્તા વગેરે અનેક નગરોમાં ફર્યા. સુરેન્દ્ર પટેલને વાત કરી એમને ઘણા વરસ વિશાલા હોટેલમાં કાર્યક્રમ કર્યા. એમને પરદેશના પ્રોગ્રામ માટે પણ નિમંત્રણ મળે છે, પણ પ્લેનમાં સાપ, સસલાં, વીંછી લઈ જવાની મનાઈ છે એટલે એમના ભવિષ્ય પર તાળું મારેલું છે. કાઠિયાવાડનાં ગામડેગામડે ચીંથરે વીંટ્યાં આવા કલારત્નો પડેલાં છે. સમજુનાથ મદારી, દલસુખ રાવળ, સિદીકભાઈ જત, સંતોકબા દુધાત, સોનીબહેન, તેજીબહેન, કેશરબહેન, બાબુભાઈ પરમાર જેવાં કલારત્નોને આંગળી પકડીને કલાજગતના ચોકમાં મૂકવામાં આવે તો શું કરી બતાવે છે એનાં તો આ માત્ર થોડા ઉદાહરણો છે. આવા કલાકારોની આંગળી ઝાલીને ઓળખ આપનારા કોણ છે? ઘણા કલાકારોનો અહીં પરિચય આપવા જેવો છે છતાં લેખમાળા વિસ્તૃત થઈ જવાથી આ લેખનું સમાપન કરી તેમનાં નામો દર્શાવું છું. સૌરાષ્ટ્રના છેલ્લા સુરંદાવાદક સિદ્દિકભાઈ જ. ગુજરાતની રંગભૂમિના કલાકાર પ્રાણસુખ નાયક. એશિયાડ રાસની સફળતાના યશભાગી નૃત્યકાર મધુ પટેલ. લોકનૃત્યનું બીજું નામ પ્રતિભા પંડિત. નિર્જીવ પૂતળીઓમાં પ્રાણ પ્રગટાવતા મહિપત કવિ. અઢાર ઉઘાડી તલવારો સાથે નૃત્ય કરતા દલસુખ રાવળ. અણબોટ્યા વાર્તાકાર દેવજી બારોટ. . શ્રી જોરાવરભાઈએ લોકસાહિત્ય, લોકકલા, લોકસંસ્કૃતિ ક્ષેત્રે ઘણી કામગીરી કરી છે. આથમતી પેઢીના કલાકારોને સમાજ સામે લાવવા તેમણે ભારતનાં ઘણાં શહેરોમાં કાર્યક્રમો યોજ્યા છે. વિદેશ લઈ જવાના પણ પ્રયત્નો કર્યા છે એટલે લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિને જાળવી રાખવા અથાહ પ્રયત્નો કર્યા છે અને આ માટે તેમણે અમદાવાદમાં ગુજરાત લોક કલા ફાઉન્ડેશન' નામની સંસ્થા પણ ઊભી કરી છે, જેના ૨000 જેટલા સભ્ય છે. ઢોલક- કલાકાર હાજી રમકડું હાજી રમકડાનો જન્મ મુસ્લિમ સમાજની મીર જ્ઞાતિમાં તા. ૨૭ (મહિનો યાદ નથી) ૧૯૫૧માં આદ્રી મુકામે થયો. તેના પિતાનું નામ કાસમ જમાલ અને માતાનું નામ નૂરબાઈ. કાસમભાઈ પણ સારા તબલાવાદક હતા. આ કળા હાજીભાઈને વારસાગત મળી છે. તેઓ નાની ઉંમરથી સારું ઢોલક વગાડતા. આજથી ૩૦ | ૪૦ વર્ષ પહેલાં તો ડાયરાના વાયરા હતા. છેક વેરાવળથી મુંબઈ સુધી ડાયરાના ટિકિટ શો થતા. પણ તેમના મુખ્ય કલાકાર હતા પ્રાણલાલ વ્યાસ, વેલજીભાઈ ગજ્જર અને અન્યો. વાદક કલાકાર નાનજીભાઈ મિસ્ત્રી (વાયોલિન), હાજી રમકડું અને ટપુ દેગામા. પણ નાનજી મિસ્ત્રીનું વાયોલિન, હાજી રમકડાનું ઢોલક અને ટપુ દેગામાનાં મંજીરાં આમ ત્રિવેણી સંગમ થાય અને તેમાં પ્રાણલાલ વ્યાસનો કંઠ ભળે એટલે ડાયરામાં વાવાઝોડું થાય, હાકલા, પડકારા અને તાળીઓના ગડગડાટ થાય. વાતાવરણ બંધાઈ જાય. હાજી રમકડાએ ભારતનાં અનેક રાજ્યોમાં અને શહેરોમાં કાર્યક્રમ આપ્યા જ છે, ઉપરાંત વિદેશની અનેકવાર જુદા જુદા કલાકારો સાથે યાત્રા કરી છે. | ડાયરામાં હાજી રમકડાનું ઢોલક નખરાં સાથે વાગતું હોય ત્યારે કલાકાર કરતાં ઢોલક મુખ્ય બની જાય. ડાયરો ડોલે. આવી છે તેના આંગળાની કરામત! આ છે કુદરતી દેણગી! હાજી રમકડાને આકાશવાણીના રાજકોટ કેન્દ્ર તબલા અને ઢોલક વાદન માટે બી. હાઇ.નો ગ્રેડ આપ્યો છે. ટી.વી.ની અનેક ચેનલોમાં તેના પ્રોગ્રામ થઈ ચૂક્યા છે. આમ તેણે બહોળી લોકચાહના પ્રાપ્ત કરી છે. હાજી રમકડાને ડાયરામાં સારી રકમ એકત્ર કરી અને તે રકમ પૂ. મોરારિબાપુના હાથે અર્પણ કરી સન્માન કર્યું અને બાપુએ કહ્યું, “હાજી રમકડું જ નથી, હિન્દુ, મુસ્લિમ કોમને કલાથી જોડતો સંવાદિતાનો સૂર પણ છે.” હાજી રમકડું એટલે ઢોલકનો બેતાજ બાદશાહ. તેમને તો અનેક ગામડાં, શહેર, સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી સમ્માન પત્રો પણ એનાયત થયાં છે. સંપર્ક : ઢાલ રોડ, જૂનાગઢ Jain Education Intemational Page #457 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૪૪૧ ગુજmતમાં કલા-સંસ્કૃતિના તંભો અને ઉત્સવપ્રિય રાજવીઓ જોરાવરસિંહજી જાદવ ગુજરાતની લોકકલા લોકસંસ્કૃતિને નવપલ્લવિત રાખવામાં મેઘાણીજી, દુલા કાગ, પીંગળશીભાઈ, જયમલ્લભાઈ, મેઘાણંદભાઈ, મેરૂભા, હેમુભાઈ, અમરદાસ ખારાવાલા, દરબાર પૂંજાવાળા, પુષ્કર ચંદરવાકર, ડૉ. હસુ યાજ્ઞિક વગેરે નામો સ્મૃતિપટ પર તાજાં થાય છે. આ લેખમાળા રજૂ કરનાર જોરાવરસિંહજી જાદવ વિષે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડૉ. ચંદ્રકાન્ત મહેતાએ એક જગ્યાએ ઠીક નોંધ્યું છે કે “લોકસંસ્કૃતિના “એકતારા'નો જોરાવર” બજવૈયો જોરાવરસિંહ જાદવ એટલે લોકસાહિત્યના મર્મજ્ઞ.” | ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના કર્ણધાર જોરાવરસિંહ જાદવ- ગુજરાત લોકકલા ફાઉન્ડેશન' એક સંસ્થા ત્ર નથી, એ તો છે તુલસી-ક્યારો, બળ્યા-ઝળ્યા લોકકલાકારોનો થાકોડો ઉતારી ટાઢક અનુભવવાનો એક વિસામો, ચીંથરે–વીંટ્યાં રત્નોને કદરદાન ઝવેરીઓ સમક્ષ ખડા કરી દેવાનો એક લોકમંચ. સ્વ. મેઘાણીજીએ ઉચિત જ કહ્યું છે કે “પ્રકૃતિએ ભારતવર્ષના પ્રત્યેક પ્રાંતને કોઈ ને કોઈ પ્રકારની સમૃદ્ધિ ઉદારતાપૂર્વક પ્રદાન કરી છે. કાશ્મીરને હરિયાળી ચૂંદડી અર્પી તો બંગાળને વર્ષાનાં ઝાપટાંથી ભીંજવી દીધો. મહારાષ્ટ્રને અભ્રભેદી પર્વતોથી વિભૂષિત કર્યો, તો રાજપૂતાના (રાજસ્થાન)ને પૂર્ણ નાજુકતાથી વંચિત રાખી તેની નસેનસમાં પારાવાર વીરતા ભરી દીધી. પ્રકૃતિનો આ લાડકો એવો ગૂર્જર લોકસમાજ વિવિધ રસોમાં ડૂબીને એવો ધન્ય થઈ ગયો કે પક્ષીવૃંદના કલરવ સમાન મધુર ગીતો પ્રગટ્યાં. ગુજરાતી લોકજીવનનો સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજનૈતિક ઈતિહાસ એનાં લોકગીતોમાં સુરક્ષિત છે.” લોકસંસ્કૃતિ ખરા અર્થમાં મુક્ત વિશ્વવિદ્યાલય છે અને શ્રી જોરાવરસિંહ જાદવ આ મુક્ત વિશ્વ વિદ્યાલયના લોકનિયુક્ત કુલપતિ' છે, તેઓ પોતે જ હરતી-ફરતી લોક યુનિવર્સિટી' છે. વર્ષો પહેલાં લોકસંસ્કૃતિ શોધ સંસ્થાન, ચૂર (રાજસ્થાન) દ્વારા મેઘાણી સુવર્ણચંદ્રક માટે શ્રી જોરાવરસિંહ જાદવના લોકસાહિત્ય ક્ષેત્રે પ્રદાનને અનુલક્ષીને તેમના પર પસંદગીનો કળશ ઢોળાયો ત્યારે અમદાવાદમાં જ માન. યશવંતભાઈ શુક્લના અધ્યક્ષસ્થાને એમને સુવર્ણચંદ્રક એનાયત કરવાનો ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. પુરસ્કૃત પુસ્તક “લોકસાહિત્યનાં મોતી'ની સમીક્ષા કરવાનું સૌભાગ્ય મને સાંપડ્યું હતું. મેં એ પુસ્તકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ દ્વારા પ્રકાશિત લોકજીવનનાં મોતી' ગુજરાતના લોકજીવન અને લોકસંસ્કૃતિનું આબેહૂબ ચિત્ર રજૂ કરનાર સચિત્ર અને માહિતી સમૃદ્ધ ગ્રંથ છે. Jain Education Intemational Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ સ્વપ્ન શિલ્પીઓ : Tel: The ભારતનાં ગામડાંઓમાં ચીંથરે વીંયાં રતન જેવાં અનેક કલાકારો પડ્યા છે, જે અનેક કલાઓમાં કૌશલ્ય ધરાવે છે. લોકતૃત્ય એમાંનો એક પ્રકાર છે. શ્રી જોરાવરસિંહ જાદવ સંચાલિત “ગુજરાત લોકકલા ફાઉન્ડેશન' આવા કલાકારોને ખૂણે-ખાંચરેથી શોધી રંગમંચ પર લાવવાનું અને કલાકારોને પ્રોત્સાહિત કરવાનું પ્રશંસનીય કાર્ય કરે છે. એ વાતની પ્રતીતિ ઉપરની તસ્વીરમાં કલાકારોની વિવિધ મુદ્રાઓ જોતાં થાય છે. પાંચ વિભાગોમાં અને ચોપ્પન પ્રકરણોમાં વહેંચાયેલા આ ગૌરવશાળી ગ્રંથના અનેક લેખો કુમાર, નવચેતન, અખંડાનંદ, ગુજરાત દીપોત્સવી અંક વગેરે પ્રતિષ્ઠિત સામયિકો પ્રકાશિત થયેલાં છે. જોરાવરસિંહની સિદ્ધહસ્ત કલમે કંડારાયેલ એ ગ્રંથમાં ગુજરાતનું લોકજીવન મૂર્તિમંત થાય છે. એમની પ્રવાહપૂર્ણ અને પ્રભાવશાળી શેલી વાચકને જકડી રાખવાનું સામર્થ્ય ધરાવે છે. “લોકસાગર'ને જોરાવરસિંહે પુસ્તકની ગાગરમાં ભર્યો છે. અલબત્ત આ સાગર “મીઠાપાણીનો’ છે, ખારાશમુક્ત. ગુજરાતના મૂર્ધન્ય સમીક્ષક અનંતરાય રાવળે પ્રસ્તાવના–લેખનમાં જાદવની પીઠ હોંશે-હોંશે થાબડી છે. એમનાં પુસ્તકો ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી વગેરેના લોકસાહિત્યલક્ષી અભ્યાસક્રમોમાં સ્થાન પામ્યાં છે તો બીજી તરફ શાળા કક્ષાએ ધો. ૬ થી ૯ અને ૧૦નાં ગુજરાતી પાઠ્ય પુસ્તકોમાં ‘અમરો ઢોલી', “ઘોડીની સ્વામીભક્તિ', “આપણી પાઘડીઓ’, ‘દુશ્મનની દિલાવરી” જેવી રચનાઓ સ્થાન પામી છે. ' લોકકલા ફાઉન્ડેશન' અને લોકકલા કેન્દ્ર અમદાવાદના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વિશિષ્ટ કાર્યક્રમો દ્વારા કર્ણાવતી નગરીને “આશાવલ'કાલીન લોકસંસ્કૃતિનાં નજરાણાં અર્પનાર શ્રી જોરાવરસિંહ વિશ્વ ગુજરાતી સમાજના માનાર્ડ સભ્ય તરીકે સમ્માનિત છે. વિશ્વકોશ નિર્માણ સમિતિ, ભારતીય સાહિત્ય સંસદ, ગૂર્જર ગ્રંથભવન ટ્રસ્ટ, ઓડિશન કમિટિ આકાશવાણી, એડવાઈઝરી અને પ્રિવ્યુ કમિટિ દૂરદર્શન, ગુજરાત ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી, એથિક્સ કમિટિ, ડૉ. બાવીશી ફર્ટિલિટી ઇનસ્ટિટ્યૂટ અમદાવાદ, સાર્વજનિક કેળવણી મંડળ વગેરે વિવિધ સંસ્થાઓમાં ક્યાંક સભ્યપદે તો ક્યાંક ટ્રસ્ટીપદે રહીને પોતાની સેવાઓ તેઓ અર્પી રહ્યા છે. આકાશવાણી અને દૂરદર્શન એમને વારંવાર યાદ કરે છે/સાદ કરે છે. ગુજરાત સમાચાર' અને “ગુજરાત ટાઇમ્સ', અમેરિકાના તેઓ માનવંતા કટારલેખક છે. ૫000 જેટલા લોકકલાકારોને સાંકળીને અઢી દાયકામાં ૧000થી પણ વધુ કાર્યક્રમો ભારત ઉપરાંત દુબઈ–મસ્કત સહિત વિવિધ દેશોમાં યોજીને એમણે વૈશ્વિક આદર પરિપ્રાપ્ત કર્યો છે. લોકસાહિત્યમાં Jain Education Intemational For Private & Personal use only Page #459 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૯૦ જેટલાં સચિત્ર અભ્યાસગ્રંથો સરસ્વતીને ચરણે ધર્યાનો એમને આનંદ અને ગુજરાતને ગૌરવ છે. શ્રી જાદવના સંશોધન, લોકસાહિત્ય, લોકકલા, લોકસંસ્કૃતિ સંશોધન અને જીવનકાર્ય પર મોરબી કોલેજના અધ્યપક શ્રી વાઘેલા પીએચ.ડી. થિસિસ લખી રહ્યા છે. જોરાવરસિંહ આર્થિક રીતે ભાંગેલા (લોક) કલાકારોના ભેરુ છે. લોકસંસ્કૃતિરથના સમર્પિત સારથિ છે. લોકસંસ્કારોના જબરજસ્ત સંત્રી છે. લોકકલાઓના કર્તવ્યનિષ્ઠ પ્રહરી છે. લોકહૈયાનાં સ્પંદનોનાં ભાવભીના શબ્દકાર છે. જોરાવરસિંહ લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિની જંગમ વિદ્યાપીઠ છે. તેઓ મિતભાષી છે, ભાષણબાજ નથી, પણ સહજાનંદ સ્વામીએ કહ્યું છે તેમ વર્તન વાતો કરશે’–એમનું કામ બોલે છે અને બોલતું રહેવાનું છે. આજે પશ્ચિમી સંસ્કૃતિનું ભારતીય-જીવન પર હચમચાવી નાખે તેવું આક્રમણ થઈ રહ્યું છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ-ગુર્જર સંસ્કૃતિના એવા રખેવાળોની જરૂર છે, જે આપણા પોતીકા રિવાજો, ઉત્સવો અને સમૃદ્ધ લોકજીવનનાં ગીતો-કથાઓદુહાઓ અને શૌર્યકથાઓના રક્ષક–સંરક્ષક બની શકે. એ જવાબદારી વિનમ્રપણે અદા કરતા રહેવાનો ‘૭૦ વર્ષના જવાન’ જોરાવરસિંહનો શિવસંકલ્પ છે. એમને સર્વોચ્ચ માન-સમ્માન અર્પવામાં સમાજરાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઔદાર્યની અમીવર્ષા કરતી રહે અને લોકસંસ્કૃતિ પોતાના આ ખમતીધર ગજવૈયા, બજવૈયા અને સરવૈયા સપૂતને બહુ શતાયુની દુઆ પાઠવે એ જ અભ્યર્થના. વિશેષમાં આ ગ્રંથ શ્રેણીમાં શરૂઆતથી જ મદદરૂપ બનેલા શ્રી જોરાવરસિંહજીને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર. -સંપાદક પુરુષાર્થ વડે પ્રારબ્ધને ઘડનાર કલાકાર પી. ખરસાણી ૪૪૩ આ વાત છે આજથી પાંચ દાયકા પૂર્વની. યુવાનીન ઉંબરે અલપઝલપ કરતો હું કોલેજનું પગથિયું માંડ ચડેલો. એ યુગ સાક્ષરો અને સાહિત્યકારોનો હતો. ઉમાશંકરભાઈ જોષી, પીંતાબર પટેલ, ઈશ્વર પેટલીકર, જયંતી દલાલ, રવિશંકર રાવળ, બચુભાઈ રાવત, પન્નાલાલ પટેલ, પુષ્કર ચંદરવાકર એ બધાનો સુવર્ણકાળ. એ સમયે પન્નાલાલભાઈની નવલકથા ‘મળેલા જીવ' અને કલાપીના પ્રણયરસ નીતરતાં કાવ્યો કોલેજિયનોનાં અત્યંત લોકપ્રિય. ‘મળેલા જીવ' નવલકથા ઉપરથી ત્રણ કલાકનું નાટક તૈયાર થયેલું. અમદાવાદના ટાઉનહોલમાં એની પ્રથમ રજૂઆત થઈ. એ કાળે હું પણ નાટકોના રંગે થોડો રંગાયેલો. આ નાટકમાં મારા ગામપડોશી (ભલગામડા તા. ધંધુકા) શ્રી મધુ પટેલ કલાકાર તરીકે. એક વખત હું એક નાટક જોવા ગયો. નાટકની રજૂઆત હૃદયંગમ હતી. કલાકારોએ પોતપોતાના પાત્રને પૂરો ન્યાય આપ્યો હતો. એ બધામાં એક કલાકાર પોતાની આગવી અદા, અભિનય, સંવાદો બોલવાની છટા અને હાસ્યરસ નિષ્પન્ન કરવાની આગવી શક્તિથી પ્રેક્ષકો પર છવાઇ ગયા. એક ચિરંજીવ છાપ મૂકી ગયા. એ કલાકાર હતા પ્રાણલાલ દેવજીભાઈ ખરસાણી. આજે પી. ખરસાણી તરીકે ગુજરાત આખું એમને ઓળખે છે. રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મના ઊંચા ગજાના કલાકાર તરીકે આદર અને માનપાન આપે છે. પી. ખરસાણીએ રંગભૂમિ ગજાવવા માંડી. ત્યારબાદ ગુજરાતી ફિલ્મોનો યુગ આરંભાયો. ગુજરાતી ફિલ્મમાં હાસ્ય કલાકાર તરીકે પી. ખરસાણી છવાઈ ગયા અને પ્રત્યેક ગુજરાતીના હૃદય સુધી સફળતાપૂર્વક પહોંચ્યા. એ પછી મારું ક્ષેત્ર બદલાઈ ગયું. હું લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાના લેખન–સંશોધનમાં પડી ગયો. અમારું મળવાનું કોઇ કોઈ કાર્યક્રમો દરમ્યાન બનતું પણ લાગણીના સંબંધો એવાને એવા લીલાછમ આજેય રહ્યા છે. પી. ખરસાણી ઊંચા ગજાના કલાકાર છે, પણ અહી સુધી પહોંચવાની યાત્રાનો માર્ગ કેવો કઠિન હતો! જીવનસંઘર્ષ સાથે જીવનાર આ કલાકાર એમની જીવનકથા લખે તો આ ક્ષેત્રમાં આવનારા કલાકારોને એમાંથી પ્રેરણા મળે એવું એમનું Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ સ્વપ્ન શિલ્પીઓ જીવન છે. એમના પિતાશ્રી દેવજીભાઈ મૂળ રાજકોટના. અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ભણવા આવ્યો હતો. વ્યવસાયે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર. ધંધાના કામકાજ માટે કલોલ ગ્રામ્ય સંસ્કૃતિ અંગેનાં મારાં રસ અને રુચિ જાણી પૂ. રહેવાનું થયું. સને ૧૯૨૬માં પ્રાણલાલભાઈ ઉર્ફે પી. શાસ્ત્રીજીએ મને લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાના ખરસાણીનો જન્મ. પ્રાથમિક શાળાનો અભ્યાસ કરીને માધ્યમિક કાંટાળા માર્ગે સૌ પ્રથમવાર પા પા પગલી ભરાવી. એ પછી શાળામાં ભણવા ગયા. મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડતનો મારી સંશોધનયાત્રા આરંભાઈ. આજે ગુજરાત લોકકલા આરંભ કર્યો અનેક યુવાનો અભ્યાસને અલવિદા કરીને ફાઉન્ડેશન દ્વારા લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાઓ આઝાદીની લડતમાં જોડાઈ ગયા. ભૂગર્ભ પ્રવૃત્તિ શરૂ કરી. અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્ય થઈ રહ્યું છે. તેના પ્રેરક પોલીસના હાથનો મેથીપાક પણ ખાધો ને જેલ પણ જોઈ. અને સંસ્થાના પ્રમુખ પણ શાસ્ત્રીજી જ હતા. આઝાદી તો આવી ગઈ હવે શું? ભણવાનું તો છોડી દીધું હતું. સને ૧૯૫૮ના વર્ષથી આરંભાયેલા અમારા ગુરુશિષ્યના કંઈક કામધંધો તો કરવો જ પડે ને! એમણે પેઇન્ટર તરીકે સંબંધો ઠેઠ સુધી એવા ને એવા લીલાછમ્મ રહ્યા છે. ૪૬ વર્ષના સાઇનબોર્ડ બનાવવાનો આરંભ કર્યો. ફિલ્મોનાં સાઇનબોર્ડ સંબંધો પર નજર કરું છું ત્યાં તો એઓશ્રી સાથેનાં સંખ્યાબંધ બનાવતાં બનાવતાં ફિલ્મ કલાકાર બનવાનાં સ્વપ્નાં જોવા સંસ્મરણો વયુંના ઘેરાની જેમ સ્મૃતિપટ પર છવાઈ જાય છે. લાગ્યા પણ સ્વપ્ન જોયે કલાકાર થોડા જ થવાય છે. એને માટે ચોરવાડ પાસે આવેલું લીલી નાઘેર જેવું માંગરોળ ગામ જીવનભર તપ કરવું પડે. સંઘર્ષ કરવો પડે, પણ સ્વપ્નને સાકાર એમનું માદરે વતન. માધવપુર (ઘેડ) એમનું પૂજનીય તીર્થ. પ્રતિ કરવા જીવનભર મથનાર માનવીને નસીબ યારી આપે તો વર્ષ ચૈતર માસમાં માધવરાયજીનો મેળો ભરાય અને કીર્તિના સર્વોચ્ચ શિખર સુધી અવશ્ય પહોંચે છે. ખરસાણી માધવરાયજી નગરયાત્રાએ નીકળે એ પ્રસંગે શાસ્ત્રીજી અચૂક ભાઈના જીવનમાં પણ એમ જ બન્યું. ત્યાં હાજર હોય જ હોય. વર્ષોનો આ વણલખ્યો નિયમ. સને ૧૯૪૬માં “રક્ષાબંધન' નાટકથી એમણે રંગભૂમિ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના ગરવા શિખરરૂપ પર પોતાની કારકિર્દીના શ્રીગણેશ માંડ્યા. પછીથી નાટકો અને ગણાતા શાસ્ત્રીજીની સાદગી પણ નોંધનીય. અંગ પર ફિલ્મોમાં કામ કરવામાં પાછું વાળીને કદી જોયું નથી. એમના વૈષ્ણવજનની આંગડી, ધોતી માથે ટોપી ને હાથમાં સોટી. કદ સંઘર્ષકાળના અમે સાક્ષી રહ્યા છીએ. આજે તેઓ કલાજગતમાં ગૌરવપૂર્ણ માનપાન ને સ્થાન મેળવી શક્યા છે, તેની પાછળ વામન પણ સાહિત્ય ક્ષેત્રે પ્રતિભા વિરાટ, છતાં ધરતીથી વેત ઊંચા ચાલવાને બદલે ધરતી પર જ સદાય ચાલ્યા છે. જેવો તેમનો ધબકતો પુરુષાર્થ પડ્યો છે. એમાં એમની સાદગી, વિનમ્રતા આ બધા ગુણ ભળ્યા છે. ૭૫ થી વધુ નાટકો અને સાદગીભર્યો પહેરવેશ એવું જ સાદગીભર્યું એમનું ભોજન. ૬૦ જેટલી ફિલ્મોમાં અભિનય આપ્યો છે. સાહિત્ય-સંસ્થાઓ અને સાહિત્યકારો તરફથી એમની જાયે અજાણ્યે અવહેલના પણ થઈ હશે, છતાંયે કોઈના માટે કડવાશ ઈશ્વરની એમના પર અપાર કૃપા છે. આજે ૮૨ વર્ષની નહીં. કોઈના માટે ફરિયાદ નહીં. વિનમ્રતા ધારણ કરીને સદાય જૈફ વયે પણ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજર રહી એને મનભરીને કાર્યરત રહ્યા છે. સાહિત્યની સાથે ઈશ્વરને-શ્રીનાથજીને માણે છે. એક કલાકાર તરીકે અને ઉમદા સંસ્કારી માનવ તરીકે જીવનભર અંતરની આરતથી આરાધ્યા છે. તેઓશ્રી યશસ્વી આનંદપૂર્વક જીવન માણી રહ્યા છે. અને ઉજ્વળ કારકિર્દીનાં ૯૯ વર્ષ પૂરાં કરીને ૨૮ જુલાઈના સાહિત્ય સંસ્કાર અને સંસ્કૃતિના તીર્થરૂપ રોજ તંદુરસ્ત તબિયતે ૧00માં વિક્રમી વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે એ શ્રીનાથજી-શ્રીકૃષ્ણ તરફની ભક્તિ અને જીવનભરની બ્રહાર્ષિ પૂ. કે. કા. શાસ્ત્રીજી કાર્યનિષ્ઠાને આભારી છે એમ કહી શકાય. શાસ્ત્રીજીની | મારી ૧૮ વર્ષની ઉંમરે સાહિત્ય, સંસ્કાર અને આત્મશ્રદ્ધા પણ એટલી જ અડગ. અમે પૂછીએ : “શાસ્ત્રીજી! સંસ્કૃતિના તીર્થરૂપ બ્રહ્મર્ષિ કે. કા. શાસ્ત્રીજીનાં સૌ પ્રથમવાર તમે ૯૯ વર્ષે આટલા તંદુરસ્ત રહીને દોડતા રહો છો એનું દર્શન કર્યા. મને એક વિનમ્રતાની મૂર્તિ સમા ગુરુ મળ્યા ને મેં રહસ્ય તો કહો.” ધન્યતાની લાગણી અનુભવી. એ દિવસોમાં ધંધુકા તાલુકાના તેઓ હસતા હસતા કહેય ખરા : “ચિંતા બધી ઈશ્વરને આકરૂ ગામના ખેડૂત પરિવારમાંથી હું સૌ પહેલો પહેલો Jain Education Intemational Page #461 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ સોંપીને બસ કર્મ કરું છું. ખાનપાનમાં મિતાહારી અને કુદરતના ક્રમ સાથે તાલ મિલાવતો ચાલું છું. માણસ ખાનપાન, આહારવિહારમાં પ્રકૃતિથી દૂર જાય એટલે દુઃખી થાય છે.' નિયમિત જીવન અને કુદરતે જ પૂ. શાસ્ત્રીજીને નિરામય આરોગ્ય બક્યું છે. તેઓ શ્રદ્ધાટંકાર કરતાં કહે છે “હું સદી પૂરી કરવાનો છું.” લોકવાર્તાઓનો સમર્થ રખેવાળ : મૌલિક માણિગર કાનજી ભુટા બારોટ પૃથ્વીના પટ પર વસતો કાળા માથાનો માનવી ઈશ્વરની અકળ લીલાનો પાર ક્યારેય પામી શક્યો છે ખરો? નોરતાની નવમી રાતે કાળદેવતાએ ચૂપચાપ આવી સૌરાષ્ટ્રના સમર્થ લોકવાર્તાકારને આપણી વચ્ચેથી એકાએક જ ઉપાડી લીધા. એ તારીખ હતી ૨૮મી સપ્ટેમ્બર. એ વર્ષ હતું ૧૯૯૦નું અને એ કલાકાર હતા. લોકવારતાના મરમી અને કામણગારી કથનશૈલીના શહેનશાહ સ્વ. કાનજી ભુટા બારોટ. એમના અલખને દરબાર ગયાને આજે દસ વર્ષનાં વહાણાં વાયાં ભાઈ! કાનજી ભુટા બારોટની સ્મૃતિને એક દાયકા પછીયે લોકસાહિત્યના પ્રેમીઓ પોતાની હૈયા-કટોરીમાં હેમખેમ સાચવીને બેઠા છે. લોકહૈયાં પર અહર્નિશ રાજ કરનારા સમર્પિત કસબી કલાકારોની યાદનાં પગલાંને તો કાળદેવતાય ભૂંસી શકતા નથી. એમના વ્યક્તિત્વની છાપ મારા સ્મરણપટ પર આજેય એવીને એવી અકબંધ છે. દેશી સુરવાળ, પહોળી બાંયની કફની, કાળા રંગની બંડી અને માથે બારોટશાહી ધોળો ફેંટો ધારણ કરી કાઠિયાવાડના કોઈ ગામડે, કાઠી દરબારની ડેલીએ કે ગામના ચોરે બેસી કાનજીબાપા દેશી સતારના તાર રણઝણાવતા ‘રાજા વીર વિક્રમ', ‘હોથલપદમણી’, વીર માંગડાવાળો', ‘રા’નવઘણ’, ‘કસ્તુરી મૃગ’, ‘કન્યાદાન’, ‘સાંઈ નેહડી', ‘સતી વિકોઈ', ‘સોન કંસારી', ‘જીથરો ભાભો', ‘હકો ભાભો’, ‘કાળિયો ઢગો’ જેવી કંઈક કંઈક વાર્તાયું માંડતા ત્યારે મોરલી માથે મણિધર ડોલે એમ હજારોની માનવમેદની ડોલવા માંડતી. વિશિષ્ટ લોકભોગ્ય તળપદી શૈલીમાં વાઘા પહેરી ગીતસંગીતથી મઢાઈને આવતી વારતાઓનું સામ્રાજ્ય શ્રોતાઓનાં હૈયાં પર અજબગજબની અસર ઊભી કરતું. મધરાતનો ગજર ભાંગી ગયો હોય, બારોટજીએ પોતાની દેશી સતારના સથવારે કોઈ લાંબી વારતાની જમાવટ કરી દીધી હોય અને હોંકારા, પડકારા ૪૪૫ ને વાહવાહથી વાર્તાકારને દાદ દેતા હોય, ઝમઝમ કરતી રાત વહેતી જાય. પ્રાગડના દોરા ફૂટે પણ બારોટજીની વાર્તા નો ખૂટે. એક જ વારતા એક આખી રાત કે પછી બબ્બે ત્રણ ત્રણ રાતો ચાલે. શ્રોતાઓ બેઠાં ઈ બેઠાં. નો હાલે નો ચાલે. નો બોલે નો ડોલે. ચીત્તરમાં ચીતરાઈ ગયાં હોય એવો માહોલ, ઠાઠ અને ઠસ્સો. આ લેખક અને આ ગ્રંથના સંપાદકે પણ માણ્યો છે. સૌરાષ્ટ્રમાં ચારપાંચ પ્રકારે વારતાઓ કહેવાય છે. ચારણો દુહા, છંદ સાથે ગીતો મઢી વારતા માંડે છે. ભરથરી રાવણહથ્થા પર વારતારસ રેલાવે છે. રાવળદેવ ડાક માથે વારતાની બઘડાટી બોલાવે છે, જ્યારે બારોટ વારતાકારો સિતારના સૂરના સથવા૨ે વારતાયું માડે છે. સ્વ. કાનજી ભુટા બારોટ જ્યારે વારતા માંડતા ત્યારે વાણીના નવેય રસ એમની વાર્તાસૃષ્ટિમાં વિહાર કરવા ઊતરી આવતા. એમાં અદ્ભુત અને શૃંગાર રસ આવે. ફરહાણરૂપે હાસ્યરસ આવે ત્યારે હસી હસીને સાંભળનારના પેટમાં આંટિયું પડી જતી. વીરરસની વાણીમાં અભિનય સહ તેઓ શૌર્યકથા માંડતા ત્યારે આપણી આંખ આગળ ઘોડાઓની તડબડપાટી. તરવારોનો તાશીરો અને મારો મારો’ના ધીંગાણાંનાં દૃશ્યો દેખાવા માંડતાં, કાચાપોચા માનવીના તો કાળજાંય થડકવા માંડતાં. એમનાં રૂવાડાં બણણાટ દેતાં બેઠાં થઈ જતાં. એમની વારતાની સાથે દેશી સિતારનું સંગીત સતત સંગત કર્યા કરતું. એમાં આવતા કરુણ રસ વખતે પરજના કરુણ સ્વરો બારોટજી છેડતા ત્યારે હૃદયના તાર હલબલાવી નાખતા. વારતાકળાની એમની બીજી ખૂબી એ હતી કે વાર્તાઓમાં આવતાં જુદાં જુદાં પાત્રોને અનુરૂપ બોલીનો લહેકો તેઓ જે તે પાત્રમાં ઓતપ્રોત થઈને રજૂ કરતા, જેથી શ્રોતાઓ પર એમનો ધાર્યો પ્રભાવ પડતો. કથાની વારતાના બધાં પાત્રોને જીવંત કરવા એટલા ઓતપ્રોત થઈ જતા કે જાણે કોઈ પ્રસંગ અત્યારે જ બની રહ્યો છે! અને છેલ્લે છેલ્લે ખૂબ જ બુલંદ સ્વરે ભાવાવેશ સાથે કહેવાતી આવી વારતાઓ કરવાનો થાક ૭૧ વર્ષની જૈફ વયે દેખાતો. એને કારણે એકાદ કાર્યક્રમ પછી બે ત્રણ દિવસનો વિરામ એમના માટે અનિવાર્ય બની ગયો હતો. જીવનભર લોકસંસ્કૃતિનો મૂલ્યવાન વારસો જાળવનાર લોકવારતા કળાના ઘેઘૂર વડલાસમ આ કલાકારની જનભોમકા સૌરાષ્ટ્રનું ટીંબલા ગામ. માતા અમરબાઈની કૂખે એમનો જન્મ. ઉછેર પણ ત્યાં જ થયો. બાપદાદાનો વારસાગત ધંધો વાળા, Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ કાઠી દરબારો અને મેર કુટુંબોની વંશાવળી રાખવાનો. એમના પિતા ભુટા બારોટ અને કાકા સૂરા બારોટ સમર્થ વાર્તાકાર. એમની આંગળીએ વળગીને દસબાર વર્ષના કાનજી બારોટ જજમાનોમાં જાતા. આથી એ જમાનોનાં આંગણાં ડેલી– ડાયરા અને ગામના ચોરા એમના માટે તાલીમ કેન્દ્રો બની રહ્યાં. આમ કાનજીભાઈ બારોટને ગળથૂથીમાંથી વારતાકળાનો વારસો અને મૂલ્યવાન સંસ્કારો મળ્યા. આ સંસ્કારવારસાને પોતાની કોઠાસૂઝ વડે ગૌરવવંતો બનાવીને વધુ દિપાવ્યો. કંઠ પણ એવો કામણગારો. નાનપણથી ભજનની લગની લાગી ગઈ. યુવાનવયે એમના હૈયામાં વૈરાગ્યની ભાવના જાગી અને પૈસાને સ્પર્શ ન કરવાનું આકરું વ્રત લીધું. ભજન, ભક્તિ અને ભગવાનો રંગ લાગી જતાં કુટુંબીઓને ચિંતા થવા માંડી કે નક્કી આ બાવો બની ને એક'દી હાલી નીકળશે, પણ અંતરમાં સારીપેઠ ઊગી ગયેલી વાર્તાકળાએ જ એમને બાવા બનતાં બચાવી લીધા. બાવા બનવાનો વિચાર પડતો મૂક્યા પછી યુવાન કાનજીભાઈ લોકવારતાકાર તરીકે ખૂબ જ ખીલ્યા. લોકસાહિત્યના ડાયરાઓમાં એમના બુલંદકંઠની વારતાઓ ઝકોળા લેવા માંડી. દૂરદર્શન અને આકાશવાણી પરથી એ વહેતી થઈ. ગુજરાતે પાંચ ચોપડી ભણીને નિશાળેથી ઊઠી ગયેલા આ કલાકારની કદર ન કરી પણ અજોડ લોકવારતાકાર તરીકેની એમની ખ્યાતિ ઊડતી ઊડતી દિલ્હીના દરબાર સુધી પહોંચી. રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીએ એમના માટે રાષ્ટ્રીય એવોર્ડ જાહેર કર્યો. સને ૧૯૮૮ના વર્ષમાં લખનૌ ખાતે એક વિશિષ્ટ દબદબાભર્યા ભવ્ય સમારંભમાં રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરામને કાનજીબાપાને શાલ ઓઢાડી, તામ્રપત્ર અને રોકડ રકમનું ઇનામ અકરામ આપી એમને નવાજ્યા. આ સમારંભ પ્રસંગે એમણે લખનૌમાં એક ચોટદાર પ્રસંગને વણી લઈને લોકવારતાની ઝલક રજૂ કરી હતી. એમના ઐતિહાસિક જ્ઞાન અને તીવ્ર સ્મરણશક્તિથી શ્રોતાઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ એવોર્ડ દ્વારા કાનજીભાઈ બારોટે રાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતને ગૌરવ બક્ષ્ય. પોતે વાર્તાકાર હોવા છતાં ભજનો અને ભક્તિ એમને ખૂબ જ ગમતાં. ડાયરાઓમાં જાતા ત્યારે કનુ બારોટ, કરસન સાગઠિયા, નારાયણ સ્વામી, નિરંજન પંડ્યા, હેમંત ચૌહાણ સ્વપ્ન શિલ્પીઓ ઇત્યાદિ કલાકારોના કંઠે ભજનો સાંભળતા ત્યારે એમના અંતરના આનંદમોરલા ટહુકા કરવા માંડતા. કારકિર્દીના પ્રારંભનાં વર્ષોમાં લખીરામ બાપુ સાથે એમનો સત્સંગ સારા પ્રમાણમાં રહ્યો. બાપુની મંડળી જ્યાં જ્યાં ભજન કરવા જાય ત્યાં ત્યાં કાનજીભાઈ જતા અને ભજનની અનોખી મોજ માણતા અને લોકવારતાની રસલહાણ રેલાવી શ્રોતાઓને અને ભજનમંડળીવાળાને રાજી કરી દેતા. એમના દેશી ગામઠી પહેરવેશ, બોલી અને રહેણીકરણી પરથી કોઈને કલ્પના સરખીય ન આવે કે આ આવો મહાન કલાકાર હશે! આમ થવાનું કારણ એ ખૂબ ઊંચા ગજાના લોકવારતાકાર હોવાની સાથે અંદરથી ભક્તિના રંગે રંગાયેલા એક નેકદિલ ભક્ત હતા. લાખો લોકોની ચાહના મળવા છતાં અહંકાર એમના અંતરને સ્પર્શી શક્યો નહોતો. એ સીધા, સાદા, સરળ, સાચાબોલા અને નિરાભિમાની ગામડાના માણસ થઈને જીવ્યા. ૭૧મા વરસે એમના અવસાન પ્રસંગે અંજલિ આપતાં વિનુભાઈ મહેતાએ સાચું જ કહ્યું છે : “પૂ. કાનજીબાપા એટલે હાલતીચાલતી લોકવારતાની વિદ્યાપીઠ, લોકહૈયાંની કાળના પેટમાં ધરબાઈ ગયેલી વાતુંને જીવતી કરનાર વાર્તાવનરાજ. લોકવારતાનો રખેવાળ, અડાબીડ વગડાનો ઘેઘૂર વડલો, મૌલિક માણીગર, રૂંવાડે રૂંવાડે મબલખ વાતુંનો ખજાનો, જુવાનીને શરમાવે એવું એમનું વૃદ્ધત્વ, ધૂળના ઢેફામાંથી ધાવણ કાઢી આપે તેવી લોકભાષાની જીવતી મિસાલ. ગાંડી ગીરનું સ્મરણ થઈ આવે તેવી એમની બળકટ ત્રાડ. નરવો રણકતો અવાજ, દુહા, છંદ ને લોકસાગરનાં મોતીનો મરજીવો.” લોકસંસ્કૃતિ, લોકકલાના ઉપાસક શ્રી ખોડીદાસ પરમાર પ્રા. શ્રી ખોડીદાસ પરમાર એટલે ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક, લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાના સંનિષ્ઠ સંશોધક, સંગ્રાહક, સંપાદક અને ભારતીય ચિત્રકલા જગતને લોકચિત્રણની નિજી ચિત્રશૈલીની ભેટ આપી, આંતરરાષ્ટ્રીય કલાજગતમાં માનપાન પામેલા ઊંચા ગજાના ચિત્રકાર. એમણે ગુજરાતી સાહિત્ય અને કલાજગતને આ વિષયો પર અનેક સંશોધનમૂલક સચિત્ર અભ્યાસગ્રંથો સંપડાવ્યા છે. તેમના આ મૂલ્યવાન પ્રદાનને ધ્યાનમાં લઈને સને ૧૯૯૪માં ગુજરાત સરકારે રૂપિયા એક લાખનો સ્વ. ઝવેરચંદ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ સ્વપ્ન શિલ્પીઓ મેઘાણી (લખપસાવ) લોકસંસ્કૃતિ એવોર્ડ અને રજત સ્મૃતિચિહ્ન અર્પણ કરી એમનું બહુમાન કર્યું હતું. શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ગોહિલવાડના ભાવનગર શહેરમાં ૩૧ જુલાઈ ૧૯૩૦ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ભાયાભાઈ પરમાર, માતાનું નામ વખતબા. જ્ઞાતિએ કારડીઆ રાજપૂત. તેમના વડવાનું મૂળ વતન ભાવનગર જિલ્લાનું વાળુકડ ગામ. કારડીઆ ખેતી કરનારી કોમ પણ તેમના પિતા ભાયાભાઈ ગરીબાઈના કારણે પેટિયું (રોટલો) રળવા ભાવનગર આવ્યા અને એક શેઠના બંગલામાં ચોકિયાત તરીકે રહ્યા. નવરાશની વેળાએ તેઓ ગામમાં ઘોડાગાડી ફેરવતા. ભાયાભાઈને સંતાનમાં માત્ર દીકરીઓ જ હતી. તેમણે શિહોર પાસે શામપરાની સીમમાં આવેલા તાંતણિયા ધરાવાળી મા ખોડીયારની બાધા રાખી. દીકરાનો જન્મ થતાં એનું નામ ખોડો' રાખ્યું. પોતે અભણ હોવા છતાં માતા વખતબા અને પિતા ભાયાભાઈના દિલમાં એવાં અરમાન હતાં કે એકનો એક દીકરો ભણગણીને બાજંદો બને. અનેક આર્થિક વિટંબણાઓ વચ્ચે એમણે “ખોડા’ને નિશાળે ભણવા બેસાડ્યો. વિદ્યાર્થીપ્રેમી શિક્ષક નાનુભાઈ દૂધરેજિયાએ ખોડા'નું નામ સંસ્કારીને ખોડીદાસ રાખી દીધું ત્યારે તો એમનેય કલ્પના નહીં હોય કે ગરીબ ખોરડામાં જન્મેલો ખોડીદાસ માતાપિતાનું સ્વપ્ન સાકાર કરી ગુજરાતી સાહિત્ય, લોકસંસ્કૃતિ અને ચિત્રકલાજગતને અજવાળનારો ઘરદીવડો બની રહેશે. ખોડીદાસના જન્મસમય દરમ્યાન એ કાળે કારડીઆનું ખોરડું લોકગીતો અને ભરતકામના કલાકસબથી હર્યુંભર્યું રહેતું. ખોડીદાસમાં બાળપણથી કલાકારી સાથે લોકસંસ્કૃતિના સંસ્કારો સીંચાતા જતા હતા. ઘરમાં બહેનો, ભાભી અને માતાનાં ભરેલાં ભરતચીતર અને મોતીપરોવણાંની ગૂંથણી સાથે દિનરોજ ગવાતાં લોકગીતોના સથવારે બાળક ખોડાભાઈની બાળકિશોર વય પરિપુષ્ટ થઈ ગઈ. આમ લોકકલા કસબની લહેમાં નિજાનંદ માણતા ખોડીદાસ સને ૧૯૪૦માં ગુજરાતી શાળા નંબર સાતમાં દાખલ થયા. સને ૧૯૫૪માં પિતા ભાયાભાઈનું અવસાન થયું. કુટુંબમાં બીજું કોઈ કમાનાર નહોતું એટલે ખોડીદાસ રૂા. ૪૦ના પગારથી મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલયમાં ચિત્રશિક્ષક તરીકે નોકરીમાં રહી ગયા. ૧૯૫૮માં ઘરશાળામાં જોડાયા. નોકરી અને ચિત્રકામ કરતાં કરતાં કુટુંબનું ગાડું ગબડાવતાં ૧૯૬૯માં એમ.એ. થયા. એ પછી શ્રી ઈશ્વરભાઈ દવે પાસે “સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં પ્રતિબિંબિત થતી લોકકલાકારીગરી’ વિષય ઉપર પીએચ.ડી. કરવા યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું. દરમ્યાનમાં ભાવનગરની વળિયા આર્ટ્સ એન્ડ મહેતા કોમર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. ત્યાં સુધીમાં તો લોકસાહિત્યના સંશોધક, લોકસંસ્કૃતિના અભ્યાસી અને લોકશૈલીના ચિત્રકાર તરીકે પ્રતિષ્ઠા મળી ચૂકી હતી. પોતે પીએચ.ડી. ન કરી શક્યા પણ એ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ વિદ્વાન સંશોધકને સને ૧૯૮૩માં લોકવાડમયમાં પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે માન્યતા આપી. એમના હાથ નીચે એક એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીએ પીએચ.ડી. કર્યું. સને ૧૯૯૦માં વળિયા આર્ટ્સ કોલેજમાંથી તેઓ નિવૃત્ત થયા. એ પછી લેખન, સંશોધન અને ચિત્રકળાના ક્ષેત્રે કામ કરવામાં પાછું વાળીને જોયું નથી. ખોડીદાસ સૌરાષ્ટ્રની ધરતીની ધૂળમાં આળોટી, લોકસંસ્કૃતિનું ધાવણ ધાવીને ઊછર્યા હોવાથી લોકજીવનમાં એમને ઊંડી અભિરુચિ હતી. આથી એમણે ગોહિલવાડની ધરતીનાં ગામડાં ખૂંદી, રખડી, રઝળી કોઠાસૂઝવાળા માનવીના હૈયાંકપાટ ઉઘડાવી લોકગીતો, લોકકથાઓ, કહેવતો, ઉખાણાં, ઓઠાં, રામવાળા, સલુકા ઇત્યાદિનો સંગ્રહ કર્યો. સલાટી, કમાંગરી અને લોકશૈલીનાં ભીંતચિત્રો, કચ્છી રબારીઓના ભૂંગાની લીપણનકશી, ખરક અને પલેવાળ બાઈઓનાં આલેખચીતરનું અવગાહન કરી કાગળ પર પ્રતિકારરૂપે ઉતાર્યા. આ સંશોધનપ્રવાસોના ફળરૂપે એમણે લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકળા વિષયક સોળ જેટલાં સમૃદ્ધ, સચિત્ર પુસ્તકો અમણ ગુજરાતના સપડ શ્રી ખોડીદાસ પરમારના પ્રદાનની વાત કરીએ ત્યારે તેમણે લખેલા ૨૦૦ ઉપરાંત સંશોધનલેખોની પણ નોંધ લેવી જોઈએ. ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલ “ભાવનગર જિલ્લા ગેઝેટિયર'માં એમણે લખેલ તળપદ લોકજીવન તેમ જ લોકસંસ્કૃતિનાં અધિકરણોમાં બાળજન્મથી માંડી મૃત્યુપર્યતનાં વિધિવિધાનો, વિવિધ જાતિઓ, તેમનાં પહેરવેશ, ઘરેણાં, મેળા, રમતો, આલેખ, ચીતરની અધિકૃત અને રસપ્રદ માહિતી આપી છે. સને ૧૯૮૫-૮૬થી તેમણે “ગુજરાત વિશ્વકોશ'માં ગુજરાતની લોકકળા, પટ્ટચિત્રો, ભીંતચિત્રો, ભરતકામ, મોતીપરોણું, ટેરાકોટા, ઓઠાં, જોડકણાં, આરણ્યું, ઘરેણાં, પ્રતીકો ઉપર ઘણાં અધિકરણો પણ લખ્યાં છે. “કુમાર', અખંડાનંદ', ‘ઉમિનવરચના', 'નવચેતન', 'ગુજરાત Jain Education Intemational Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ દીપોત્સવી', ‘ઉત્તરા' વગેરે સામયિકોમાં એમના લેખો પ્રગટ થયા છે. શ્રી ખોડીદાસ પરમારે સને ૧૯૫પથી નિજી શૈલી (લોકશૈલી)ની લઢણથી ચિત્રાંકન કરી દિલ્હી, કલકત્તા, મુંબઈ, મદ્રાસ, હૈદ્રાબાદ, પૂના, રાજકોટ, અમદાવાદથી લઈને ઇંગ્લેંડ અને શારજાહના પ્રદર્શનોમાં ચિત્રો પ્રદર્શિત કર્યાં. તળપદ લોકશૈલીના સંસ્કારવાળાં ચિત્રો ચોમેરથી પ્રશંસા અને પુરસ્કારો પામ્યાં. સને ૧૯૫૨થી ૧૯૬૯ના ગાળામાં ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ સોસાયટી નવી દિલ્હીનાં કુલ સાત ઇનામો, સને ૧૯૬૦ થી ૧૯૬૯ સુધીમાં કાલિદાસ અકાદમી ઉજ્જૈનનાં છ પારિતોષિકો, ધી બોમ્બે આર્ટ સોસાયટીનાં બે ઇનામો, ગુજરાત લલિતકલા અકાદમીનો ગૌરવ પુરસ્કાર, ગુજરાત લોકકલા કેન્દ્રનો લોકકલા એવોર્ડ ઉપરાંત સંખ્યાબંધ ઇનામો, એવોર્ડ્સ અને સમ્માનો એમને જીવનભર મળતાં રહ્યાં. નવી દિલ્હી, પંજાબ, ગાંધીનગર, મુંબઈ, ભાવનગર, કચ્છ અને કાશ્મીરના કલાશોખીનોના સંગ્રહમાં એમનાં ચિત્રો સચવાયાં. સિંધિયા સ્ટીમ નેવીગેશન કું।. ના સુ.શ્રી સુમતિબહેન મોરારજીએ એમની પાસે કરાવેલાં મિનિએચર અને વહાણનાં લોકશૈલીનાં ૨૨ જેટલાં ચિત્રો આજે દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. ગુજરાત લોકકલા ફાઉન્ડેશને શ્રી પરમારનાં લોકશૈલીના ચિત્રોનાં વીસેક જેટલાં શુભેચ્છા કાર્ડ્સ પણ પ્રગટ કર્યાં છે. ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય નવી દિલ્હી તરફથી સને ૧૯૯૪માં સિનિયર ફેલોશિપ મળતાં શ્રી ખોડીદાસે ભાવનગર જિલ્લાના સિહોર દરબારગઢ, મહુવા, ગોપનાથજી, ખદરપર, ભૂંભલી, કોળિયાક, વેળાવદર, વાળુકડ, પીથલપુર, ખંઢેરા વગેરે સ્થળોએ આવેલ સલાટ શિલાવત, કમાંગરી અને લોકશૈલીનાં ભીંતચિત્રો પર શોધનિબંધ તૈયાર કર્યા. સને ૧૯૯૮માં શરીર અનરવું થયું, ત્યારે પરિવારનું છલકાતું સુખ, સગાસંબંધી, મિત્રો સૌનો પ્રેમભાવ, આદર, કીર્તિ બધું જ મળ્યું હોવાથી જીવનબસરમાં જે જોયું, જાણ્યું, માણ્યું એને એમણે સંભારણાંરૂપે લખ્યું. ગુજરાત લોકકલા ફાઉન્ડેશને એને ધરતીના ચિત્રકાર ખોડીદાસ પરમારનાં સંભારણાં' રૂપે પ્રગટ કર્યું. સો વર્ષ પૂર્વેના ભાવનગરના લોકજીવનનું દસ્તાવેજી મૂલ્ય ધરાવતા આ ગ્રંથને અંતે ખોડીદાસે સ્વરચિત બે કાવ્યો ‘તાંબડી' અને પરિયાણ માંડ્યાં દેહીના’ લખ્યાં છે. પ્રથમ કાવ્યમાં તાંબડી ભંગારમાં ગળાઈને સ્વપ્ન શિલ્પીઓ ભગવાનની મૂર્તિરૂપે આકાર લે છે એમ આ જીર્ણ દેહને ઈશ્વરમાં ભળી જવાની કલ્પના કરી છે, જ્યારે બીજું ગીત ‘છાજિયું’ મૃત્યુગીતરૂપે પીઢ કવિની અદાથી મૂક્યું છે : ‘કંકુવરણી રંગની બિછાત જોને, સંધ્યા ફૂલીને દિન આથમ્યો, ઝાંખીપાંખી ઝાડવાની છાંય જોને, ઝાલર ઝણકીને તેતર બોલિયાં, દાદા મોરા ઝીલજો સલામ જોને, ભવના ફેરા મારા પૂરા થિયા.’ આમ ભવનાં ફેરા પૂરા થતાં ખોડીદાસ પરમાર હાર્ટએટેકથી તા. ૩૧-૩-૨૦૦૪ના રોજ ૭૪ વર્ષની ઉંમરે સ્વર્ગે સિધાવ્યા. ગુજરાતમાં કલા-સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્સવપ્રિય રાજવીઓ કવિશિરોમણિ કાલિદાસ કહે છે કે ‘ઉત્સવપ્રિયાઃ વસ્તુ નના:’ માનવી માત્રને ઉત્સવ પ્રિય છે. લોકસંસ્કૃતિના ફાલસમા આવા અસંખ્ય ઉત્સવો ભારતની ધરતી પર આદિકાળથી ઊજવાતાં આવ્યા છે. આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રીકૃષ્ણ ગોકુળ, મથુરા ને વૃંદાવન મૂકીને સૌરાષ્ટ્રની સમૃદ્ધ ભૂમિ પર આવ્યા. દ્વારિકાનગરીને પોતાની રાજધાની બનાવી. ગોપગોવાળો ને આહિરોને સાથે લાવ્યા હોવાથી સૌરાષ્ટ્રની ધરતી પર ગોપસંસ્કૃતિનો ઉદય થયો. શ્રીકૃષ્ણ વિચક્ષણ બુદ્ધિમતા ધરાવતા રાજવી તો હતા પણ સાથોસાથ ગીત, સંગીત, નૃત્યના પ્રથમ પંક્તિના જાણકાર અને ઉત્સવપ્રેમી હતા. ઉત્સવોની ઉજવણી દ્વારા પ્રજાના હૃદય સુધી પહોંચનાર કદાચ સૌ પ્રથમ રાજવી રહ્યા હતા. એમના આગમન પછી પાંગરેલી ગોપ સંસ્કૃતિએ ગુજરાતને ભાતીગળ પહેરવેશ અને ખાનપાનની સાથે રાસ, ગરબા, મેળા, નૃત્યો અને ઉત્સવોની અનુપમ ભેટ આપી. સૌરાષ્ટ્રના લોકજીવનને આનંદ અને ઉલ્લાસથી ભર્યુંભર્યું બનાવ્યું અને પ્રજાહૃદયમાં નવી ચેતના પ્રગટાવી. પરિણામે આજે પાંચ હજાર વર્ષ પછીયે લોકહ્રદયનો ધબકાર બનીને લોકગીતોમાં, રાસડાની રંગતમાં, ગરબીમાં, લોકવારતાઓમાં, લોકચિત્રણકલામાં, ભરતકામમાં, મોતીપરોવણીમાં, કાષ્ઠકળામાં, ધાતુકામમાં અને મનોહર મૂર્તિઓમાં ધબકતા રહ્યા છે. પરિણામે જન્માષ્ટમી આવતાં જનહૃદયમાં આનંદનાં અબિલ ગુલાલ ઊડવા માંડે છે. ગુજરાત જાણે કે ગોકુળ, વૃંદાવન બની Page #465 -------------------------------------------------------------------------- ________________ થયા. સ્વપ્ન શિલ્પીઓ. ૪૪૯ જાય છે! સંસ્કૃતિ અને કલાપ્રેમી રાજવીનો પ્રજા જીવન પર ગયાં છે. એકલા રાજવીઓ જ શા માટે? સંતોએ પણ કેવો પ્રભાવ પડે છે તે સહેજે સમજાય છે. | ઉત્સવોની ઉજવણીને એટલું જ મહત્ત્વ આપ્યું છે. સવા બે સૈકા - સમયાન્તરે ગુજરાત દેશી રજવાડાંઓની સરહદો વચ્ચે પૂર્વે છપૈયાથી સૌરાષ્ટ્રમાં આવેલા સહજાનંદ સ્વામીએ વહેંચાઈ ગયું. આ રાજવીઓના સમયમાં સાહિત્ય, કલા, સંગીત સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે સમૈયા દ્વારા અનેક ઉત્સવોને અને નૃત્યની પ્રવૃત્તિઓને ઉત્તેજન મળતું. અનેક ઉત્સવો જોડીને એને નવું પરિમાણ બક્યું અને ભક્તહૃદયના ઉરધબકાર ઊજવાતા. તેમાં રાજવીઓ પણ જોડાતા. આવા કલાપ્રેમી રાજવીઓનો પ્રજા અંતરથી આદર કરતી. પ્રજાની નાડને રાજવીયુગ પૂરો થતાં ભારતની ધરતી પર આઝાદીનાં પારખનારા રાજવીઓના નામો આજે ઇતિહાસના પાને અમર . અજવાળાં પથરાયાં. ગુજરાતનું નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. બની ગયાં છે. ભાવનગરના પ્રજાવત્સલ રાજવી રાજ્યની ધુરા વહન કરનાર પ્રજાતંત્રના નવા પરિવેશમાં કૃષ્ણકુમારસિંહજી નવરાત્રિના અવસરે ગોહિલવાડના કોઈ મુખ્યમંત્રી તરીકે ઓળખાયા. મુખ્યમંત્રીપદે વરાયા પછી શ્રી ગામડે રસાલા સાથે પહોંચી જતા અને ગ્રામપ્રજાની ભેગા ભળી નરેન્દ્ર મોદીએ જૂના ચીલા ચાતરીને કરેલી સંનિષ્ઠ, દૃષ્ટિપૂર્ણ જઈને ગરબી રમતા. રમનારાંઓનાં હૈયાં હેલે ચડતાં. યશસ્વી કામગીરીના ર૩રપ દિવસ કરીને સફળ સુકાની સાબિત કચ્છના મહારાવો પણ એટલા જ કલા અને ઉત્સવપ્રિય હતા. ભૂજમાં પ્રતિ વર્ષ નાગપંચમીની સવારી ધામધૂમથી ગુજરાતના લોકજીવનમાં હજારો વર્ષથી રમાતો આવેલો નીકળતી. મહારાવ એમાં ભાગ લેતા. પરિણામે આનંદના ઓઘ ગરબો શક્તિની ભક્તિનું પ્રતીક ગણાય છે. આ ગરબાને ઊછળતા. ભૂજિયા ડુંગર પર નાગપંચમીનો મેળો ભરાતો. ગુજરાતની ધરતી પરથી ઉપાડીને જગતચોકમાં મૂકી વૈશ્વિક કચ્છના મહારાવ લખપતજીના સમયમાં તો ભૂજનગર ગીત, સ્તરે માનસમ્માન અપાવવાના મહામૂલા કાર્યનો યશ શક્તિમાં સંગીત, અને નૃત્યની સૂરાવલીઓથી સતત ગુંજતું રહેતું. શ્રદ્ધા ધરાવતા આપણા મુખ્યમંત્રીશ્રીના ખાતામાં જમા કરી વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડે પ્રજાવિકાસ માટેનાં શકાય. શાસનનાં સાત વરસના સમયગાળા દરમ્યાન એમણે અસંખ્ય કાર્યો કર્યાં. કન્યાકેળવણી ફરજિયાત બનાવી. ઠેર ઠેર ગુજરાતને ઉત્સવોથી ઝૂમતું કર્યું. પ્રજાજનોને અને પુસ્તકાલયો શરૂ કર્યા. ગુજરાતમાં સૌપ્રથમ સંગીતશાળા શરૂ ઉદ્યોગપતિઓને એમાં રસ લેતાં કર્યા. પતંગઉત્સવ, નવરાત્રિકરાવનાર આ રાજવી હતા. ગોંડલના મહારાજા ઉત્સવ, કચ્છઉત્સવ, શરદઉત્સવની શાનદાર ઉજવણીઓમાં ભગવતસિંહજીની સાહિત્યપ્રીતિ અજોડ હતી. એમણે ગુજરાતી ભાગ લેવા અને ઉત્સવો માણવા માટે વિદેશોમાં વરસોથી સાહિત્યને “ભગવદ્ગોમંડલ' શબ્દકોશના ૯ ભાગ સંપડાવ્યા. વસવાટ કરતાં એન. આર. આઈ.ઓ અને એન. આર. જી.ઓ એમની દીર્ધદષ્ટિ પણ અનોખી હતી. ગોંડલ રાજ્યમાં બાળકોનું આતુર બન્યા, એટલું જ નહીં પણ કરોડો રૂપિયાનું મૂડીરોકાણ આરોગ્ય જળવાઈ રહે તે માટે બાળકોને ધવરાવવાના સમયે ઔદ્યોગિક ક્ષેત્રે આવતું થયું. રાજ્યના વિકાસની હરણફાળમાં માતાઓ માટે સાદ પાડવામાં આવતો. વનવગડેથી માથે ભારા આમ એક મહત્ત્વનું પરિબળ ઉમેરાયું. લઈને આવતા એકલદોકલ ખેડૂત પુરુષોને ભારા ઉતારીને મૂકવા | નવરાત્રિઉત્સવ ગુજરાતમાં રાજ્યકક્ષાએ ઊજવાતો માટે થાકલા બનાવ્યા હતા. સિદ્ધરાજે સાહિત્યને ઉત્તેજન હોવાથી ગામડાંની ધરતીની ધૂળમાં પડેલાં ચીંથરેવીંટ્યાં રતન તો આપવા માટે હેમચંદ્રાચાર્ય રચિત “સિદ્ધહેમ' વ્યાકરણની પોથીને જેવાં કલાકારો, ગરબાઝુંપો, રાસમંડળીઓ, આદિવાસી હાથીની અંબાડી પર મૂકીને નગરયાત્રા કરાવી હતી. રાજકોટના નૃત્યકારો, ગાયકો, ભવાઈ કલાકારો, ભારતભરનાં રાજ્યોનાં રાજવી મહેરામણજીએ ડીંગળી સાહિત્યના અજોડ ગ્રંથ પ્રવીણ કલાસૃપો અમદાવાદના આંગણે જતાં આવતાં થયાં. એમને નવી સાગરની અમર રચના આપી. જૂનાગઢના નવાબ વારતહેવાર પ્રેરણા મળી. એમનો આત્મવિશ્વાસ વધ્યો. આ વરસના અને લગ્ન જેવા પ્રસંગે જાફરાબાદથી સીદીઓને બોલાવી નવરાત્રિ ઉત્સવની સાથે ગુજરાતની રાજ્ય કક્ષાની રાસ, પ્રાચીન એમનાં ધમાલ નૃત્યો યોજતા. ચોરવાડથી ખારવા અને કોળી અને અર્વાચીન ગરબાની સ્પર્ધા પણ ઉમેરાઈ. રાજ્યના વિવિધ બાઈઓને બોલાવી ટીપણી નૃત્યોનો આનંદ માણતા. એને જિલ્લાઓમાંથી આવેલી ૧૭૦ જેટલી રાસ-ગરબામંડળીઓ પરિણામે આજે ટીપણી અને ધમાલ નૃત્યો લોકજીવનમાં જીવી આ લેખકે નિર્ણાયક તરીકે નિહાળી. ગુજરાતનું યુવાધન આપણા Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ પરંપરિત રાસ-ગરબાને જીવની જેમ જતન કરીને જાળવવા માટે જાગૃત છે અને ખૂબ મહેનત કરે છે તેની પ્રતીતિ પણ થઈ. અગાઉ સાયન્સ સિટીમાં યોજાયેલ આવા જ એક ઉત્સવમાં ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના ગ્રામવિસ્તારોનાં ૧૨૦૦ જેટલાં સાચુકલાં લોકકલાકારો જોડાયાં હતાં. વાઇબ્રન્ટ ગુજરાતના આવા કાર્યક્રમો વર્ષોથી કાંકરિયા તળાવ, સાબરમતીના તટે, સરિતાઉદ્યાન, જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ-અમદાવાદ, ગાંધીનગર અને કચ્છમાં એકધારા ઊજવાતા આવ્યા છે. આ ઉત્સવોના સ્થળની પસંદગી પણ કાબિલેદાદ છે. સરિતા ઉદ્યાન ગાંધીનગરમાં વસંતપંચમીથી આરંભાતા વસંતોત્સવ વેળાએ ગુજરાતનાં અને ભારતનાં અન્ય રાજ્યોનાં કલાકારો પોતાની કૃતિ રજૂ કરે છે. કલાઓનું આદાનપ્રદાન થાય છે. આ કાર્યક્રમો માણવા હજારો લોકો ઊમટી પડે છે. અહીં હસ્તકલા કારીગરોના હાટ મંડાય છે. ઇન્ડેક્ષ સી દ્વારા યોજાતા પ્રસંગ હસ્તકલા પ્રદર્શનો પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થાય છે. પ્રતિ વર્ષ રાજ્ય કક્ષાએ આદિવાસી લોકકલા ઉત્સવોનું આયોજન થાય છે. રાજ્ય સરકાર તરફથી કલાક્ષેત્રે કાર્યરત કલાકારોનું ગૌરવ પુરસ્કાર અને લાખ રૂપિયાના “લક્ષપસાવ' પુરસ્કારથી સમ્માન કરવામાં આવે છે, જેમાં કલાકારો ઉપરાંત સાહિત્યકારો, ચિત્રકારો, રમતવીરો વગેરેનો સમાવેશ થાય છે. | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા કલાકારો અને કલાસંસ્થાઓ વિદેશોમાં રાસ-ગરબા અને લોકનૃત્યો પ્રસ્તુત કરી શકે તે માટે આર્થિક સહાય અપાય છે. આવી વિવિધલક્ષી યોજનાઓને કારણે જેમણે મુંબઈ, દિલ્હી કે પૂના નહોતું જોયું એવાં કલાકારો એરોપ્લેનમાં બેસીને વિદેશોમાં જતાં આવતાં થયાં છે. ગુજરાતીઓને પોતાનાં ઇતિહાસ, કલા કે સંસ્કૃતિ માટે અભિમાન કે ગૌરવ નહીં હોય તો તેની પાસે ગમે તેટલું નાણું હશે એની કોઈ કિંમત નથી. પોતાનાં ઇતિહાસ, કલા અને સંસ્કૃતિ માટે સ્વાભિમાન ન ધરાવતી પ્રજાનું દેશ કે દુનિયામાં કોઈ સ્થાન નથી.” જામનગરના પ્રજાવત્સલ રાજવી : જામવિભાજી આ જામનગર સંખ્યાબંધ પુરાતન પ્રસિદ્ધ મંદિરોને કારણે છોટા કાશી તરીકે, અહીં મળતાં કાજળ, કંકુ, બાંધણી અને પાનેતરને લઈને સૌરાષ્ટ્રના સૌભાગ્યનગર તરીકે તથા સ્વપ્ન શિલ્પીઓ એની નગરરચના, કલાકારીગરી અને જાહોજલાલીના કારણે કાઠિયાવાડના પેરિસ તરીકે પણ પ્રખ્યાત થયું છે એની વાત કરી કોઈવાર, પણ આજે મારે દોઢસો વર્ષ પૂર્વે થઈ ગયેલા પ્રજાવત્સલ રાજવીની વાત કરવી છે. લોકો જેમને દેવતાઈ પુરુષ માનતા. કેટલાંક લોકો તો એમનાં દર્શન કરીને પછી જ જમતાં અને આજેય જામનગર જિલ્લાની ઉંમરલાયક બાઈઓએ પોતાનાં ઓઢણાં પર જેમની સ્મૃતિને જાળવી રાખી છે એ રાજવીનું નામ છે જામ શ્રી વિભાજી (બીજા). જામ રામસિંહજી (પહેલા) પછી જામનગરની નવરચનાનું શ્રેય જામ શ્રી વિભાજીને આપી શકાય. રાજગાદી સંભાળ્યા પછી વિભાવિલાસ પેલેસનું નિર્માણ કરાવ્યું. જામનગરથી માઇલ દૂર રોઝી માતાના સ્થાનકે મોટો કિલ્લો, મહેલ, ઝરૂખા, અગાશી, અખૂટ જળથી ભર્યા રહે તેવાં વિશાળ ટાંકા, ઓરડા તથા દોઢીવાળા દરવાજા, મજબૂત કોઠો અને તેના પર દીવાદાંડી બંધાવી. કિલ્લા બહાર કેટલાંક સુશોભિત મકાનો બંધાવ્યાં. જામ વિભાજી ઝાઝું ભણેલા નહોતા પણ સાહિત્ય, કળા અને સંગીતમાં એમને ઊંડી અભિરુચિ હોવાને કારણે જામનગરમાં વિવિધ પ્રવૃત્તિઓ વિકાસ પામી હતી. તેમનો દરબાર સંસ્કૃતના પ્રકાંડ પંડિત કેશવજી શાસ્ત્રી, વૈદ્યરાજ ઝંડુ ભટ્ટ, શુકનાવણી (ભવિષ્યવેત્તા) શ્રી ટકા જોષી, સંગીતાચાર્ય શ્રી આદિત્ય રામજી જેવા વિવિધ ક્ષેત્રના બે ડઝન જેટલા વિદ્વાનોથી શોભતો હતો. જામવિભાજી સંગીતપ્રેમી હોવાથી અનેક ગવૈયાઓ દૂરદૂરથી આવીને ગીત સંગીત સંભળાવતા. સંગીતકારોને મોજ આપવામાં તેઓ ખૂબ જ ઉદાર હતા. મારુ ચારણકવિ ભીમજીભાઈ રત્નને રાજ્યકવિ તરીકે પોતાની પાસે રાખીને એમને રાજવડ નામનું ગામ ઇનામમાં આપ્યું હતું. વિભાવિલાસ' ગ્રંથના રચયિતા ચારણ કવિ વજમાલજીને લોંઠીઆ નામનું ગામ લાખપશાવ (લાખ રૂપિયાનું દાન) કરી બક્ષિસમાં આપ્યું હતું. જામવિભાજી ધાર્મિક વૃત્તિ ધરાવતા રાજવી હોવાથી બ્રાહ્મણોનો ખૂબ જ આદર કરતા. વિ.સંવત ૧૯૨૧-૨૨ અને ૨૩નાં વર્ષોમાં એમણે ખૂબ મોટો ખર્ચ કરી દૂરદેશાવરોમાંથી વિદ્વાન બ્રાહ્મણોને તેડાવી મહારુદ્ર અને સવા કોટિ પાર્થિવ કરાવી મહાદેવનું પૂજન કરાવ્યું. મહાવિષ્ણુયાગ કરાવી પોતે અસ્ત્રશસ્ત્ર તુલામાં બેસી સોનાની તુલા કરી તે સોનાનું દાનયાચકોને આપ્યું. વિ.સંવત ૧૯૪૬માં સવાલક્ષ ચિંતામણિ, મહારુદ્ર સહસ્ત્રચંડી Jain Education Intemational Page #467 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૪પ૧ અને રામાયણ, મહાભારતના પાઠ કરાવી ૬૫૦ બ્રાહ્મણોને ચીભડાં, શેરડી, મગની શીંગ, ઝીંઝરા લઈને મારગ માથે ઊભાં શિરપાવ, દક્ષિણા અને અનેક પ્રકારની ધાતુઓની તુલા કરી તેનું રહે. બાળકોને જોતાં જ પોતે બગી ઊભી રખાવે. બાળકો દાન આપ્યું. જામશ્રી સર્વકુટુંબ અને જનાના સહિત આનંદ આનંદભેર બગી પર ચડી જઈને વિભાજીને સ્વહસ્તે એ બધું કરવા જોડિયા, બાલંભા, કાલાવાડ મહાલવા જતા. ત્યાં કેમ આપે. દરેક બાળકની ભેટ આનંદપૂર્વક સ્વીકારીને કોથળીમાંથી રાખીને થોડા દિવસ રોકાતા. બ્રહ્મચોરાશી કરી બ્રાહ્મણોને કોઈને બે, કોઈને ચાર કોરીઓની ભેટ આપતા. ત્યાંથી ફરીને સ્વહસ્તે આગ્રહ કરીને લાડુ જમાડતા ને એક લાડુ વધુ ખાય પરબારા દરબારગઢમાં પધારતા. એને એક કોરીનું ઇનામ આપતા. જમાનામાં ગામની સ્ત્રીઓ શ્રી માવદાનજી રત્ન નોંધે છે કે એ વખતે બજારમાં રાસડા લેવા આવતી એમને રાણીઓ તરફથી ખોબા ભરીને ઘણા પ્રેમી પ્રજાજનો રાજવીનાં દર્શન માટે આતુરતાથી રાહ સાકર અને સોપારીઓ વહેંચાતી. જોતાં બેસી રહેતાં. કેટલાંક શહેરીજનોને તો જામશ્રીનાં દર્શન | ‘વિભાજી જીવનચરિત્ર'ના કર્તા લખે છે કે જામશ્રી કર્યા પછી જ અનાજનો દાણો મોંમાં મૂકવાનાં નીમ હતાં. આમ વિભાજી ઉદારતામાં આડો આંક જ હતા. ગ્રંથકારો, કવિઓ દરેકની સલામો ઝીલીને બરાબર આઠ વાગે દરબારગઢમાં અને વિદ્વાન પુરુષોની કદર કરી તેમને યથાયોગ્ય બક્ષિસો પધારતા. ગૃહસ્થો, વેપારીઓ, પ્રજાજનોના પ્રશ્નો સાંભળતા આપતા. ધર્મકાર્યો અને પ્રજાહિતનાં કાર્યો પાછળ લાખો રૂપિયા અને એનો યોગ્ય નિર્ણય કરતા. જામદારખાનાની ચિટ્ટીઓ અને વાપરતા. શહેરના તમામ બ્રાહ્મણોની ચોરાશી તથા ભંડારા લખાણોમાં સહીઓ કરી જનાનખાનામાં રાણીઓના અધિકાર કરાવતા. સંક્રાંતિ અને સોમવતી અમાસે તેલનો મોટો લાડુ પ્રમાણે ખાલસા, વડારણો, નાજરો સહિત પધારી સર્વ અને એક એક કોરી બ્રાહ્મણો તથા બાળકોને વહેંચતા. રાણીઓની મુલાકાત લઈ અરજો સાંભળી યોગ્ય સૂચનો ઋતુઋતુનાં ફળો, દિવાળીએ ફટાકડા નગરનાં બાળકોને આપતા. બપોરે જમ્યા પછી કોઈવાર આરામ કરતા નહીંતર આપવામાં એમને આનંદ આવતો. પોતાની હજૂરમાં રહેતા શતરંજ કે ચોપાટ રમતા. તળાવમાં વહાણની સહેલગાહ કરતા માણસોને નવી નવી ચીજો અને પોષાકો આપતા. ખાસ કે પુરાણોની કથા સાંભળતા. મહેરબાનીવાળા માણસોને સોનાના જડાઉ તોડા, જમૈયા, વિ.સંવત ૧૯૨૯માં કાશી, મથુરા, પ્રયાગની યાત્રા તરવારની મૂઠો, મોટાઓ, ખોળીઓ, મોનાર, છરીના હાથા, કરીને આવ્યા પછી રાજ્યની ટંકશાળમાં સોનાની કોરીઓનો હમેલો, મોતીની માળાઓ, કંઠીઓ અને પોતાની છબી જડાઉ સિક્કો પડાવી, સોનામહોરો પડાવી એનું ચલણ શરૂ કર્યું. સંવત દુગદુગીઓ આપીને રાજી કરતા. પટ્ટાવાળા જેવા નીચેના ૧૯૩૪માં ચોત્રીસા નામનો ભયંકર દુષ્કાળ પડ્યો. હજારો સેવકોને ઘોડાગાડી, સીગરામ ને ઘોડા ભેટ આપતા. લોકો જામનગર આવી ચડ્યાં. એ બધાંને માટે ચોખાની કડાઓ મુત્સદ્દીઓને ભેટમાં બાંધવાની દોતો (કલમદાન, ખડિયો, પકાવવાની અને તમામને જમાડવાના હુકમો કર્યા. આવા કઠણ રજીયું, ગુંદિયું, જળપાત્ર ઈ.) રૂપાની બનાવી પોષાક આપી કાળમાં જામશ્રીએ દૂરદેશાવરથી અનાજનાં વહાણો મંગાવી બંધાવતા. મિત્ર રાજવીઓને અવનવી કિંમતી ભેટો મોકલતા. ચરુઓ અને કડાઓ ચડાવી અન્નદાનની ધજા બંધાવી. કોઈ કારીગરો આવીને તેમની ઉત્તમ કલાકારીવાળી ચીજો રાજાને ભૂખ્યો ન સૂવે એ માટે સવારસાંજ સાદ પડાવીને સૌને ભેટમાં મૂકી જતા. વિભાજી કારીગરોને ભારે ઇનામો આપીને જમાડવાનો બંદોબસ્ત આખા વર્ષ દરમ્યાન કર્યો. એમને પ્રોત્સાહિત કરતા. સને ૧૮૭૭ જાન્યુઆરીની પહેલી તારીખે મહારાણી જામ વિભાજી રાજવી હોવા છતાં અત્યંત સરળ અને વિક્ટોરિયાએ કૈસરે હિંદ' પદ ધારણ કર્યું ત્યારે દિલ્હીમાં પ્રજાવત્સલ હતા. એમની પ્રજાપ્રિયતાની પ્રતીતિ એમની લોર્ડ કર્ઝને ભવ્ય દરબાર ભર્યો. તેમાં હિન્દુસ્તાનના તમામ દિનચર્યા પરથી થાય છે. તેઓ સવારે ત્રણ વાગે ઊઠી રાજવીઓને નોતર્યા. આ રાજામહારાજાઓ સમક્ષ ગવર્નર લોર્ડ પ્રાતઃક્રિયા પતાવી નહાઈ-ધોઈ માળા ફેરવી એક પાત્રમાં ઘી, લીટને જામશ્રી વિભાજીને અપાતી અગિયાર તોપોની સલામીને ગોળ, લોટ, ધોતી અને કોરી મૂકી નિત્ય પરદેશી બ્રાહ્મણોને કોરું બદલે ૧૫ તોપોની સલામીનું માન, એક બાદશાહી વાવટો તેમ સીધું આપતા. પાંચ વાગે બગી લઈને ફરવા નીકળી પડતા. જ કે.સી.એસ.આઈ. તથા ‘સર’ના માનવંતા ખિતાબો એનાયત મારગ માથે વાડિયો આવે. ખેડૂતોનાં બાળકો હાથમાં બાજરિયાં કર્યા. Jain Education Intemational Page #468 -------------------------------------------------------------------------- ________________ કરાવ્યાં. ૪૫૨ સ્વપ્ન શિલ્પીઓ. જામવિભાજી કલાપ્રેમી રાજવી હોવાથી વસ્ત્રવણાટની, ભાષામાં શિક્ષણ આપતી ઉત્તમ શાળાઓ શરૂ કરાવી. રંગાઈની અને છાપકામની કલાઓ સાથે ભીંતચિત્રોની કલા પણ પેટલાદની હાઇસ્કૂલમાં કરમસદથી સરદાર વલ્લભભાઈ પટેલ વિકાસ પામી. તે સમયે ચિતારાઓએ બનાવેલાં ચિત્રો જૈન ભણવા આવતા. હરિજનોનાં શિક્ષણ અને વિકાસ માટે પણ દેરાસરો અને મંદિરોની દીવાલો પર આજેય જોવા મળે છે. ઉત્તમ કામ થયું. શ્રી આંબેડકરને વડોદરા રાજ્યમાં સારી નવાનગરથી રાજકોટ સુધી, ધ્રોળથી જોડિયા સુધી, નવાનગરથી નોકરીએ રાખ્યા અને પછી વિલાયત જવા આર્થિક સહાય બેડી તથા રોઝી સુધી, ખંભાળિયાથી સલાયા બંદર સુધી પાકી આપી. તેઓ બેરિસ્ટર બનીને પરત આવ્યા ને દેશના સડો બનાવી વૃક્ષો રોપાવ્યાં. શાળાઓ અને પુસ્તકાલયો શરૂ બંધારણના ઘડવૈયા બન્યા. મહારાજાના મનમાં શિક્ષણ વિશે અપાર માસ્થા હતી. સમગ્ર કાઠિયાવાડમાં રાજરજવાડાંઓમાં રાજ્યમાં પ્રતિવર્ષ ત્રીસ શાળાનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. જામવિભાજીની પરોણાગત ખૂબ વખણાતી. શેતાના રાજ્યમાં શિક્ષકોને તાલીમ આપવા માટે ટીચર્સ ટ્રેનિંગ કોલેજનો જે બ્રેઈ મહેમાન-મિજબાન આવે તેની બરદાસ કરવા દરેક શુભારંભ કર્યો. આદિવાસી વિસ્તારો માટે આશ્રમશાળાઓ અને મહેલોમાં ખાસ હજૂર હુકમો હતા. જામનગરમાં આવતા છાત્રાલયો શરૂ થયાં. ઇજનેરી શિક્ષણ માટે કલાભવનની મહેમાનોની આગતા-સ્વાગતા જામવિભાજી જાતે જ કરતા. સ્થાપના કરી. વૈદિક સનાતન ધર્મશાસ્ત્રોના અભ્યાસ અર્થે મહેમાનો એમની સભ્યતા, સરળતા, વિવેક, નિરાભિમાનીપણું સંસ્કૃત મહાવિદ્યાલય અને ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યના એ બધાથી ખૂબ જ પ્રભાવિત થતા. જામનગરના પ્રજાજનો તો સંશોધન-પ્રકાશન માટે પ્રાચ્યવિદ્યામંદિરના સંકૂલો ઊભાં કર્યાં. પોતાના પ્રિય રાજવીને દેવતાઈ પુરુષ ગણતા. તેમના નામની પ્રત્યેક ગામે પુસ્તકાલય હોય જ એવા આશય સાથે વિશાળ માનતાઓ પણ મનાતી. અમરઝૂડ સ્થિત તેમનું સમાધિસ્થાન લાઇબ્રેરીની સ્થાપના દેશમાં સૌપ્રથમ આ રાજવીએ કરી. કોઈ ઘણા સમય સુધી પૂજાતું રહ્યું હતું એમ ડૉ. હસમુખ વ્યાસ નોંધે ગામના પરદેશી શિક્ષણ પામેલા વિદ્વાન વ્યક્તિને લાયબ્રેરીના ક્યુરેટર નીમ્યા અને ૧૯૩૬માં મહારાજાના હિરક મહોત્સવ સંવત ૧૯૫૧ના રોજ ૬૯ વર્ષની ઉંમરે તેમનું અવસાન ઊજવાયો ત્યારે વડોદરાના નગરશેઠ રાજરત્ન હરિભક્તિએ થયું. ૪૩ વર્ષની એમની રાજકીય કારકિર્દી દરમ્યાન જામનગર એમને સમ્માનપત્ર અર્પણ કર્યું અને લબ્ધ પ્રતિષ્ઠત ચારણ કવિ રંગોનું નગર બની રહ્યું. એ સમયે જામ વિભાજી ઘણું જીવો'ની મેરૂભા ગઢવીએ પ્રશસ્તિ કાવ્ય રજૂ કરીને અભિવાદન કર્યું એ છાપવાળાં ઓઢણાં બનતાં. એ ઓઢણાં આજેય સૌરાષ્ટ્રની પ્રસંગે સયાજીરાવે લાખો રૂપિયાનું ટ્રસ્ટ ઊભું કર્યું, જેનો બાઈઓ ઓઢે છે એની રસપ્રદ વાતો ઘણી છે. ઉપયોગ આજેય વડોદરા રાજ્યના વિદ્યાર્થીઓના શિક્ષણઅર્થે કરવામાં આવે છે. વડોદરાને ગુજરાતનું સાંસ્કૃતિક નગર મહારાજા સાહિત્ય, શિક્ષણ અને કલાપ્રેમી હતા. આથી બનાવનાર રાજવી એમણે વિચાર્યું કે ભારતીય સંગીતનું શાસ્ત્રશુદ્ધ શિક્ષણ આપી મહારાજા સયાજીરાવ શકે એવી સંસ્થા રાજ્યમાં હોવી જરૂરી છે. આથી તેમણે સયાજીરાવ ગાયકવાડ માત્ર રાજવી જ નહોતા પણ એક વડોદરામાં મ્યુઝિક કોલેજની મનોરમ ઇમારતનું નિર્માણ સ્વપ્નદ્રષ્ટા પણ હતા. વહીવટમાં નૈતિકતા, અર્થવ્યવસ્થા અને કરાવ્યું. આ ઇમારતની સામે સુંદર સરોવર તૈયાર કરાવ્યું. શિક્ષણને પાયાના મુદ્દા બનાવ્યા. ગુજરાતી પ્રજા પર શાસન તળાવને પ્રાપ્ત થયેલ સંગીતના સાંનિધ્યને નજર સમક્ષ રાખીને કરતા મરાઠા રાજવીએ ગુજરાતી ભાષાને રાજભાષાનો દરજ્જો એનું નામ પણ “સૂરસાગર' રાખ્યું. સને ૧૮૮૬માં સંગીતશાળા બક્યો. વડોદરા રાજ્ય પ્રગતિશીલ અને આદર્શ રાજ્ય બનાવવા શરૂ કરીને એના આચાર્યપદે ભારતના સુપ્રસિદ્ધ સંગીતકાર માટે સયાજીરાવે અનેકવાર યુરોપનો પ્રવાસ ખેડી વૈચારિક, મૌલાબને નીમ્યા. એ સમયે ભારતભરમાં પહેલીવાર નોટેશન શૈક્ષણિક અને સમાજસુધારણાનું અભિયાન આદર્યું. રાજ્યમાં પદ્ધતિ શરૂ કરી સૌ સંગીતકારોને આશ્ચર્યચકિત કરી દીધા. પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત દાખલ કરનાર તેઓ સંગીતના શિક્ષણ માટેનો અભ્યાસક્રમનો આરંભ થયો. સંગીત ભારતના પ્રથમ રાજવી હતા. તેમણે મરાઠી અને ગુજરાતી વિષયક સામયિક શરૂ થયું. મૌલાબલે વડોદરામાં રહીને અનેક Jain Education Intemational Page #469 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૪૫૩ શિષ્યો તૈયાર કર્યા. છેલ્લાં સો વર્ષમાં ગુજરાતમાં રાજ્યાશ્રય | (બીજા) રાજગાદી પર આવ્યા અને સને ૧૮૧૩ સુધી પામેલા સંગીતકારોની નામાવલી પર નજર કરીએ તો સૌથી વધુ રાજગાદી પર રહ્યા. દરમ્યાનમાં ઈ.સ. ૧૭૮૫માં છાયાની સંગીતકારો તો માત્ર વડોદરા રાજ્યમાંથી મળી આવે છે. ગાદી પોરબંદરમાં લઈ આવ્યા. પોરબંદર રાજધાનીનું નગર આજે વડોદરાની સાંસ્કૃતિક વિરાસત બની રહેલ બનતાં એમણે કાવ્યમય સરતાનબાગથી સમૃદ્ધ બનાવ્યું. શ્રી સંગ્રહાલયના ઉલ્લેખ વગર આપણી વાત અધૂરી રહે. રતિલાલ છાયા નોંધે છે કે રાજવી કવિ રાણા સરતાનજી સયાજીરાવની દીર્ધદષ્ટિ અને સંસ્કૃતિ પ્રેમના કારણે સંગ્રહસ્થાન વ્રજભાષામાં કાવ્યરચનાઓ કરતા અને તેમણે એ જમાનામાં માટેની ખાસ ઇમારત પ્રાપ્ત કરવાનું સદભાગ્ય વડોદરાને આ કવિતામય બાગની રચના કરી. તેમાં તેમની કવિ તરીકેની સાંપડ્યું. આ ઇમારત આજે શિલ્પ-સ્થાપત્યના અનુપમ નમૂના સર્જકશક્તિ તેમ જ સૌંદર્યદૃષ્ટિ કાર્ય કરી રહી હતી એમ સૌ તરીકે વિશ્વવિખ્યાત બની રહી છે. સને ૧૮૪૯માં ખુલ્લા કોઈને લાગ્યા વગર નહીં રહે. વ્રજભાષામાં સૂરતાનજીએ મુકાયેલ આ સંગ્રહસ્થાનમાં આજે શિલ્પ-સ્થાપત્ય-ચિત્રો, કાવ્યપ્રકાશ’ અને ‘અલંકારમાલાનામના બે મૂલ્યવાન ગ્રંથો પોશાક વગેરેના ત્રેસઠ હજારથી વધુ નમૂના ઉપલબ્ધ છે. લખ્યા હતા. વિશ્વવિખ્યાત ચિત્રકારોનાં મૂળ ચિત્રો મહારાજાએ અહીં એક કાળે સૌંદર્યથી છલકાતો પોરબંદરનો સરતાનબાગ પ્રદર્શિત કરાવ્યાં છે. જૈન, હિંદુ લઘુચિત્રો તથા રાજસ્થાની અને આજે પુરાતન સ્વરૂપે અસ્તિત્વમાં નથી રહ્યો. અત્યારે ત્યાં મુગલ શૈલીનાં ચિત્રો અહીં જતનપૂર્વક જળવાયાં છે. મહારાજા સિનેમાગૃહ અને પેટ્રોલપંપ ઊભાં છે. રાણા સરતાનજીની એમના ભાષણોમાં કહેતાં કે “કોઈ પણ દેશની સંસ્કૃતિનું રસદૃષ્ટિ અને સૌંદર્યવૃત્તિનું રહ્યુંસહ્યું એકમાત્ર સંભારણું ‘રાણા મૂલ્યાંકન કરવું હોય તો તે દેશની લલિતકળા, સંગીત, સરતાનજીના ચોરા'ના નામથી સંગીતના શિલ્પસમૃદ્ધિથી લચી ચિત્રકળા, શિલ્પકામ, સ્થાપત્ય ઇત્યાદિનું નિરીક્ષણ કરવું રહ્યું, પડતી ઇમારત એના ભવ્ય ભૂતકાળને વાગોળતી અહીં ઊભી કારણ સંસ્કૃતિની એ પારાશીશી છે. એ માધ્યમમાંથી જ રાષ્ટ્રના છે. શ્રી છાયા લખે છે કે “ઈ.સ. ૧૯૫૫થી રક્ષિત ઐતિહાસિક આત્માની ચેતના વહેતી હોય છે.” અને સાંસ્કૃતિક વિરાસત તરીકે એ સચવાઈ રહી છે. ફતેપુર વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડે ત્રેસઠ વર્ષ દીર્ધ સિદીની પંચમહાલની નાની પણ સપ્રમાણ આકૃતિ હોય એવા સત્તા ભોગવી, ૬ ફેબ્રુઆરી ૧૯૩૯માં મુંબઈમાં પોતાની આ ચેતોહર સ્થાપત્યરચનાના સ્તંભો પર ફરતી વાદ્યો સાથેની જીવનલીલા સંકેલી લીધી. વડોદરાની વાત આરંભાય છે સ્ત્રીપુરુષોની રમણીય શિલ્પાકૃતિઓ છે અને તેની આસપાસની છત્રપતિ શિવાજી મહારાજના મરાઠા સામ્રાજ્યથી. વડોદરા કમાનોનું ભાસ્કર્ટ સંપૂર્ણ સુખચિત્ત, શોભનશીલ વસ્તુરચનાની રાજ્યના સ્થાપક દામાજીરાવ હતા, જે પહેલા ગાયકવાડ હતા. પ્રતીતિ કરાવે છે. એ ઉપરાંત ભૂતકાળમાં આ બગીચામાં ઈ.સ. ૧૭૩૯માં દામાજીરાવના પુત્ર દામાજીરાવ બીજાએ વિશાળ જયપુરી શૈલીનો હોજ હતો અને તેના મધ્યભાગમાં એક વડોદરા જીતી લીધું એ પછી સમયાન્તરે ગાદીએ આવેલ આકર્ષક છત્રી પણ હતી. રાણા સરતાનજીના ચોરાના અંદરના સયાજીરાવે વડોદરાને નખશીખ સંસ્કાર નગરીનું ગૌરવ બક્યું. ભાગમાં આકર્ષક હિંડોળો ઝૂલતો. તેની આસપાસ જળ વડોદરા શહેર સંસ્કૃતિનો માંડવો બની રહ્યું. આજે પણ આ ભરવાની સુંદર વ્યવસ્થા હતી. છતમાં આકર્ષક કલાપૂર્ણ શહેર, સંસ્કૃતિ, કલા અને સ્થાપત્યથી ધબકી રહ્યું છે. જડાઉકામ હતું. આખાયે બાગમાં સ્થળે સ્થળે આરામ માટેની છત્રીઓની છૂટી છૂટી રચનાઓ કરેલી હતી. આવા કાવ્યમય સંગીત, કલા અને સાહિત્યના ઉપાસક વાતાવરણ વચ્ચે રાણા સરતાનજી પોતાનો નિવૃત્તિનો કાળ પોરબંદરના રાજવી સરતાનજી નિર્ગમન કરતા. આવા સુંદર સ્થાપત્યરચનાની અંદર હિંડોળે જેઠવા રાજવીઓની રાજધાની પોરબંદરમાં આવી તે પૂર્વે ઝૂલતા ઝૂલતા કવિતાઓ રચતા.” છાયા, રાણપુર, ધુમલી, ઢાંક, શ્રીનગર (મોરબી પાસે)માં પોરબંદરના સ્વપ્નદ્રષ્ટા અને સર્જક રાજવી માટે શ્રી હોવાની વાત ઇતિહાસ અને કિંવદંતીઓમાંથી મળે છે. ઈ.સ. નરોત્તમ પલાણ નોંધે છે કે “સરતાનજી કુલ ૫૬ વર્ષ રાજગાદી ૧૭૫૭માં રાણા વિકમાનજીનું અવસાન થયું. એ પછી માત્ર પર રહ્યા. ૨૮ વર્ષ છાયાનરેશ તરીકે અને ૨૮ વર્ષ પોરબંદર૧૩ વર્ષની વયે છાયાના સાતમા રાજવી તરીકે સરતાનજી નરેશ તરીકે. સરતાનજીનો પોરબંદર નિવાસ વધારે સમૃદ્ધ અને Jain Education Intermational Jain Education Intemational Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ સ્વપ્ન શિલ્પીઓ સાહિત્ય, સંગીત, કાવ્યગોષ્ઠિ, રમતગમત, નિશાનબાજીથી આ ઝૂંપડીમાં જ કરવામાં આવ્યા. આજે અહીં કલાપ્રેમી રાજવી ભરપૂર હતો. તેઓ પાંચ હાથ પૂરા, સશક્ત, ઘઉંવર્ણા અને સરતાનજીની સ્મૃતિને તાજી કરાવતી અને પોરબંદરના એકલે હાથે યુદ્ધ લડી શકે તેવા શૂરવીર હતા. વ્રજભાષાના સાહિત્યસંસ્કારની છડી પોકારતી એમની છતરડી ઊભી છે. તમે વિદ્વાન, સારા કવિ, શાસ્ત્રીય સંગીતના જાણકાર અને અચ્છા કોઈવાર પોરબંદર જાવ તો પૂ. ગાંધીજીનું જન્મસ્થળ રાજનીતિશાસ્ત્રી હતા.” કીર્તિમંદિર, સુદામામંદિર અને રામઝરુખા સાથે અદ્ભુત રાણા સરતાનજીનો સમય એ દેશી રજવાડાંઓનો વખત શિલ્પ સ્થાપત્ય ધરાવતો રાણા સરતાનજીનો સંગીતચોરો જોવાનું હતો. એ કાળે દેશી રાજ્યોના રાજકવિઓમાં વ્રજભાષા ખૂબ રખે વીસરતા. તમે કલારસિક હશો તો તમારા અંતરના તાર લોકપ્રિય બની હતી. શબ્દસૌંદર્યની શક્તિ, ઝડઝમક અને ઝણઝણી ઊઠશે. તસવીરો : ભાટી એન. પ્રાસાનુપ્રાસ આ બધાને કારણે વ્રજભાષા રાજદરબારોમાં જ ભારતીય સંગીત- સામ્રાજ્યના મહારાજા નહીં પણ પુષ્ટિમાર્ગનાં વૈષ્ણવમંદિરો અને ત્યાં ગવાતાં કીર્તનો ૬. પ્રભાતદેવજી-ધરમપુર સુધી, દેવદરબારની ભાષા સુધી પહોંચી. સરતાનજીના બંને કાવ્યગ્રંથોની રચના પણ વ્રજભાષામાં થયેલી જોવા મળે છે. સંગીત એ ઈશ્વરે માનવીને આપેલી અનુપમ અને તેમાંની “કાવ્યપ્રકાશ' કૃતિ ઉચ્ચ સાહિત્યિક કૃતિ છે. દોહા, અલૌકિક ભેટ છે. વાદીની મોરલીનો સૂર સાંભળીને ફણીધર છપ્પઈ અને કવિત જેવા માત્રામેળ છંદોનો પ્રયોગ કરીને નાગ ડોલવા માંડે છે. બિન માથે બહાવરુ બનીને હરણ જેવું કાવ્યપ્રકાશમાં પ્રથમ ગણના માપ સમજાવે છે. તેનો પ્રારંભ પ્રાણી પોતાની કાયા કુરબાન કરી દે છે. ભારતીય સંગીતના પિંગળપ્રવેશથી થાય છે જ્યારે “અલંકારમાળા' માત્ર ૩૪ સૂરોની દિવ્ય અસર માનવીના જ નહીં, પશુપક્ષીના અંતરના શ્લોકની રચનામાં સમાય છે અને તેની નકલ સુદામાપુરી તારને ઝંકૃત કરી દે છે. સોએક વર્ષ પૂર્વેની એક અત્યંત રસપ્રદ નિવાસી કાન્યકુન્જ જ્ઞાતિના લહિયા જોષી જયકૃષ્ણએ કરી છે ઘટના છે. શ્રાવણિયા સોમવારની સોહામણી સાંજ હતી. થોડાક તેવું નામાચરણ જોવા મળે છે. સંગીતપ્રેમી શ્રોતાઓની મહેફિલ જામી હતી. એક રસિક શ્રોતાએ ફરમાઇશ કરી : “કુમાર સાહેબ! ઝરમર ઝરમર ઊતરતી અવસ્થામાં સરતાનજી રાજવી જીવનનો મેહુલો વરસે છે. મદમાતી મોસમ છે. ઉનાળાની તપેલી ધરતી ઠાઠમાઠ છોડીને આધ્યાત્મિક અને વૈરાગ્ય તરફ વળી ગયેલા પર વરસાદનું પહેલું સરવડું વરસે ને માટીની જે ફટકેલ ફોરમ એમ કહેવાય છે. આમેય તેઓ વૈષ્ણવ વેશધારી તો હતા જ. છૂટે એવો આ ઝટતુને અનુકૂળ રાગ આજ અમારે સાંભળવો છાયાને રાજધાની બનાવનાર રાજમાતા કલાંબાઈ અને તેમના છે.” એ પછી તીથલરોડ પર આવેલા “પ્રભાતવિલા'ના પુત્ર રાણા ખીમાજી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરંપરાની જયગોપાલ પ્રાંગણમાં કુમારસાહેબે બીન બજાવવાનું શરૂ કર્યું. વર્ષાને શાખાના હતા. શ્રી સરતાનજી પોતે કવિ હતા. એમના વધામણાં દેતાં હોય એમ સાવન રાગની શરૂઆત કરી. વ્રજભાષામાં લખેલા “દુઃખ દોષહરન મંગલકરન હરિહરપદ સાંભળનારના અંતરના આનંદમોરલા એકસામટા ટહુકાર કરી સુલતાન ભજ’ એવાં “કહત રાજ સરતાન' નામાચરણવાળાં પદો ઊઠ્યા. ઋતુ અને રાગની જાણે કે જુગલબંદી રચાઈ ગઈ! આજ સુધી હવેલીઓમાં ગવાતાં. એવામાં કોણ જાણે ક્યાંથી એક બુલબુલ પક્ષી ઊડતું ઊડતું ત્યાં ૬૯ વર્ષના આયુષ્યકાળ દરમ્યાન સરતાનજી અનેક યુદ્ધો આવ્યું ને બીનની ખૂટી પર શ્રોતા બનીને બેસી ગયું. એકાદ લડ્યા. સંગીતની મહેફિલો માણી. કવિમિત્રો સાથે સાહિત્ય કલાક સંગીતની મોજ માણીને ઊડી ગયું. શ્રોતાઓ ભાવવિભોર સર્જનનો આનંદ માણ્યો. ચારણકવિઓને અશ્વોનાં દાન આપી બની ગયા. એ બીનવાદક કુમાર સાહેબ હતા ભૂતપૂર્વ ધરમપુર રાજીના રેડ થયા. આ બધાને અંતે ૬૦મા વર્ષે સંસારના સઘળાં સ્ટેટના મહારાણા કુમાર શ્રી પ્રભાતદેવજી. વિશ્વ વીણાકલાકાર, સુખોને છોડી સરતાનજીએ રાજવહીવટ દીકરા હાલોજીના સંગીતાચાર્ય અને વિરલ રાજવી વિભૂતિ એવા કુ. હાથમાં સોંપી વાનપ્રસ્થ આશ્રમ સ્વીકાર્યો. પ્રભાતદેવજીની ૧૨૧મી જન્મજયંતીના પર્વ પ્રસંગે જીવનનાં અંતિમ વર્ષો સરતાનજીએ રામઝરૂખાની સામે હિંમતસિંહજી જાડેજાએ ૨ નવેમ્બર ૨૦૧૩ના રોજ વાપીમાં સુદામાના સાનિધ્યમાં પ્રભુમય જીવન જીવીને વિતાવ્યાં હોવાથી સંગીતપ્રેમી મિત્રોના સહકારથી શાસ્ત્રીય સંગીત સમારોહનું અને છેલ્લા શ્વાસ પણ ત્યાં લીધા હોવાથી એમના અગ્નિસંસ્કાર આયોજન કરી એમની યાદોને તાજી કરી હતી. Jain Education Intemational mational Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ સ્વપ્ન શિલ્પીઓ જૂના કાળે રાજવીઓ સંગીત-કલાના પ્રેમી હોઈ દેશી બંને સંગીતપરિષદોમાં તેઓ પ્રમુખપદે હતા. પોતાના આગવા રજવાડાંઓમાં ભારતીય સંગીતને સતત પોષણ મળતું રહ્યું હતું. કૌશલ્યથી આ સંગીતસભાઓ અત્યંત સફળ રહી. એ પછી કચ્છના રાજવી રાવ લખપતજી સ્વયં સંગીતકાર હતા. ભરૂચમાં કુમાર સાહેબે પંડિત ઓમકારનાથજી સમક્ષ પોતાની મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા રાજ્યમાં ભારતની બીનવાદનની કલા રજૂ કરી એમનો પ્રેમ જીતી લીધો. પ્રથમ સંગીતશાળા શરૂ કરાવી હતી. ભૂજમાં કવિઓની કુ. પ્રભાતદેવજી રાગના ઊંડા અભ્યાસી અને પ્રખર પાઠશાળા હતી. એમ દક્ષિણ ગુજરાતમાં આવેલા ધરમપુર પરખંદા હતા. શબ્દને સમજીને લખવાનું કે કાવ્યમાં પ્રયોજવાનું રાજકુટુંબના કુ. શ્રી પ્રભાતદેવજી દ્વારા ભારતીય શાસ્ત્રીય કામ જેટલું કઠણ છે એટલું રાગને સમજીને વિવિધ વાદ્યો પર સંગીતની કીર્તિ દેશવિદેશમાં પ્રસરી હતી. વલસાડથી આશરે વગાડવાનું મુશ્કેલ છે. ગતાનુગત અનુકરણ કરવું અને રાગના ૩૦ કિલોમીટર દૂર આવેલા ધરમપુર વિસ્તાર પર કુદરતની અંગ-ઉપાંગના રૂપસૌંદર્યને સમજીને એની રજૂઆત કરવી એ અપાર કૃપા રહી છે. ડુંગરાની ગાળિયું, જંગલ ને ઝાડિયું તથા બેમાં આભજમીન જેટલું અંતર છે. એમણે પં. ભાતખંડેજીના વનવાસીઓથી વીંટળાયેલું એક જમાનાનું રજવાડું ધરમપુર. આ સંગીતગ્રંથનો અભ્યાસ કરી અંતરસૂઝથી પરંપરિત બંદિશોના ધરમપુરના સૂર્યવંશી સિસોદિયા મહારાજા મહારાણા શ્રી નારણ વિશ્લેષણ દ્વારા રાગોને સમજવાનો એમણે પ્રયત્ન કર્યો હતો. દેવજીને ત્યાં તા. ૬ નવેમ્બર ૧૮૮૨ના રોજ વાઘબારશના વિભાસ, ગુણકી, પંચમ ઇત્યાદિ રાગો પર એમણે લખેલું દિવસે નાના રાજકુમાર તરીકે પ્રભાતદેવજીનો જન્મ થયો. વિવરણ આપણું ધ્યાન ખેંચે છે. શ્રી હિંમતસિંહજી જાડેજા નોંધે પૂર્વજન્મના સંગીતના સંસ્કારો લઈને ધરમપુર પેલેસમાં જન્મેલા છે કે “રાગોના વિભાગીકરણમાં તેઓશ્રીએ દસને બદલે બાર કુમારશ્રી યુવાનવયે શાસ્ત્રીય સંગીતના કસુંબલ રંગે રંગાઈ ગયા. થાટનો વિનિયોગ કરેલો છે. જાણીતા દસ થાટોમાં “પિલુ થાટ' સંગીતમાં ઊંડી અભિરુચિને લઈને એમને વધુ અભ્યાસ તથા “જોગિયા' (આશા) થાટ એમ બે થાટ એમણે ઉમેર્યા છે. અર્થે રાજકોટની રાજકુમાર કોલેજમાં દાખલ કર્યા. અભ્યાસકાળ પીલુ રાગમાં ગાંધાર અને દૈવત કોમલ સ્વરો છે, જ્યારે “આશા દરમ્યાન જ કુ. શ્રી પ્રભાતદેવજીએ જામનગરના સુપ્રસિદ્ધ જોગિયા'માં રિષભ, ધૈવત અને નિષાદ કોમળ છે. રાગમાં સંગીતપંડિત શ્રી આદિતરામજી પાસેથી પદ્ધતિસર થાટનું ઉમેરીકરણ એ કુ. પ્રભાતદેવજીની દેણગી છે. યથેચ્છ સંગીતયાત્રાનો શુભારંભ કર્યો. એ પછી જેમના ગળામાં બીનની વિવરણ દ્વારા રાગોમાં રહેલા સામ્યવસમ્યને તેઓ સુરેખ રીતે બધી બારીકીઓ નિષ્પન્ન કરવાની શક્તિ હતી એવા (ઉસ્તાદ રજૂ કરતા. સંગીતના તલસ્પર્શી અભ્યાસને એ આભારી હતું. બંદઅલીખાના શિષ્ય) ચૂન્નાજીએ પ્રભાતદેવજીને બીન સાથેની સૌદર્યપ્રેમી અને રસિકહૃદયી રાજવી ગાયકીની કલાની તાલીમ અને જ્ઞાન આપ્યાં. એ પછી એમણે બીન (રુદ્રવીણા)ની કઠોર તાલીમ અત્યંત પરિશ્રમ પછી ઉસ્તાદ કચ્છનો લાખો ફૂલાણી કાદરબક્ષ પાસેથી મેળવી. એ પછી એ સમયના સુવિખ્યાત કચ્છના પ્રતાપી રાજવી લાખા ફૂલાણીના જીવન સાથે બીનકાર રહીમખાં, ઉસ્તાદ મુરાદખાં, ઉસ્તાદ જલાલુદ્દીનખાં, જોડાયેલા અનેક દુહા લોકસાહિત્યમાંથી સાંપડે છે. ઉસ્તાદ રહીમખાં તથા ખાંસાહેબ બંદઅલીખાં જેવા ધુરંધરોના “લાખા પુત્ર સમુદ્રકા, ફૂલ ઘરે અવતાર; સહવાસથી એમને અમૂલ્ય માર્ગદર્શન મળતું જ રહ્યું અને પારેવાં મોતી ચુગે, લાખા રે દરબાર.” તાનસેન ઘરાનાની સંગીત પરંપરાને એમણે આગળ ચલાવી. રોજ રિયાઝ ચાલતો રહ્યો. કુ. પ્રભાતદેવજીના બીનવાદનના કાર્યક્રમો દેશભરમાં “પલ્લારી હીરે જડી, સૂરત પંચાણી; વિધવિધ સ્થળોએ યોજાવા શરૂ થયા. અલ્હાબાદમાં યોજાયેલ પચ્છમ હિન્દરો પાતશા, લાખો ફૂલાણી.” એક સંગીત સમારોહમાં બીનવાદનની કલાથી પ્રભાવિત થયેલા અર્થાત્ “લાખા ફૂલાણીએ જામ ફૂલને ઘેર જન્મ લીધો બ્રિટિશ સરકારના ભારત ખાતેના વાઇસરોયે એમને ‘ઓથોરિટી છે, તે સમુદ્રનો પુત્ર (મેઘનો અવતાર) છે અને લક્ષ્મીનો ઓફ હિન્દુસ્તાની મ્યુઝિકના ખિતાબથી સમ્માન્યા. સને સહોદર છે. તેના આંગણે પારેવાં મોતી ચણે છે. તેની મુખમુદ્રા ૧૯૨૪માં અમદાવાદમાં અને ત્યારબાદ લખનૌમાં યોજાયેલી સિંહ જેવી તેજસ્વી છે. તેના ઊંટનો કાઠો (પલાણ) પણ Jain Education Intemational Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ સ્વપ્ન શિલ્પીઓ હીરાજડિત છે. તે પશ્ચિમ હિંદનો બાદશાહ છે.' કચ્છના શક્તિ પણ હૃદય માખણ જેવું મુલાયમ, વૈભવ અને ઐશ્વર્યના કેરાકોટમાં એની રાજધાની હતી. કચ્છનો શક્તિશાળી શાસક ઉપભોગમાં ઈન્દ્ર જેવો અબાધિત, સત્યનિષ્ઠામાં હરિશ્ચંદ્ર જેવો લૂણી નદીથી સિંધુ નદીના સાગરસંગમ સુધીના પ્રદેશોનો માની, સૌંદર્ય, રૂપ અને ગુણથી સર્વસંપન્ન હતો. માલિક હતો. તેના નામ અને પરાક્રમથી સતલજથી અરબી પ્રબંધચિંતામણિના એક દુહા મુજબ એ કહેતો “ઊગતા શત્રુને સમુદ્ર સુધીનો પ્રદેશ પ્રૂજતો હતો. કહેવાય છે કે કચ્છ અને દાબી ન દઈએ તો આપણે ગણ્યાગાંઠ્યા આઠ કે દસ દિવસ રાજસ્થાનના કશપગઢ, સૂરજપુરા, અંધાનીગઢ, જગરુપુર અને જ જીવવાનું રહે.” ફૂલગઢ પર એની હકૂમત અને આણ પ્રવર્તતાં હતાં. મંદિર, કલા, મહેલો અને ભવનનિર્માણનો શોખીન “કચ્છના જ્યોતિર્ધરો'માં ડૉ. ગોવર્ધન શર્મા અને ડૉ. લાખો ફૂલાણી માત્ર યોદ્ધો, પ્રતાપી રાજવી જ નહોતો પણ ભાવના મહેતા લખે છે કે “લાખા ફૂલાણીના સંબંધમાં એટલી સંવેદનશીલ, સૌંદર્ય અને પ્રકૃતિપ્રેમી કવિહૃદયી રાજવી હતો. બધી કિવદંતીઓ પ્રચલિત છે, તેના પર એટલી લોકોક્તિઓ, શિયાળામાં સાઇબિરિયાથી ઊડીને કચ્છમાં આવતાં સુરખાબ એટલાં કાવ્યો અને ગીતો છે કે તે ઐતિહાસિક પાત્ર ન રહેતાં પક્ષીઓને મારવાનો એણે પ્રતિબંધ ફરમાવ્યો હતો. નિર્જધરી કથાઓનો નાયક બની ગયો છે. સોનલ અપ્સરા અને કચ્છના આ પ્રતાપી રાજવીની સાથે ઇતિહાસ, ચંદ્રવંશી જામફૂલનો પુત્ર લાખોમાં એક પોતાનું દૃષ્ટાંત પોતે જ લોકવિશ્વાસ, કલ્પના, તથ્ય, અનુશ્રુતિ, કિંવદંતીઓ, હકીકતો, વૈભવશાળી, રોજ સવારે નવો કૂવો ખોદાવી તેના પાણીથી મોટું કાવ્યસત્ય, કથાનકરૂઢિઓ પ્રચુર માત્રામાં જોડાઈ ગયાં છે. ધોનારો, સૂર્યોદય થતાં જ સવામણ સોનાનું દાન દેનાર, રાત્રે કચ્છમાં લાખા ફૂલાણીને મેઘરાજાના અવતાર તરીકે અપ્સરાઓની સાથે તેમના લોકમાં વિહાર કરનાર, રસિક ઓળખવામાં આવે છે. મધ્યકાલીન રાજપૂત સામંતની કવિહૃદય, મેઘનો અવતાર, કવિઓ, શિલ્પીઓ અને યોદ્ધાઓનો દિનચર્યાનો ઉલ્લેખ કરતાં બાકીદાસે નોંધ્યું છે કે “તેણે આશ્રયદાતા, વૃદ્ધાવસ્થામાં પણ રણોત્સુક, વિક્રમાદિત્ય, ઉદયન બ્રાહ્મમુહૂર્તમાં “બિભાસ બિલાવલ' રાગમાં લાખો ફૂલાણી તથા ભોજની જેમ લોકહૃદયમાં આસીન, અતિપ્રાકૃત પ્રસંગોથી સાંભળવો જોઈએ. સંગીત અને કાવ્યના આ નાયકને તેના આચ્છાદિત લાખા ફૂલાણીના જીવનચરિત્રને મનોરંજક પુરુષાર્થને કારણે પ્રાતઃસ્મરણીય અને પ્રેરક માનવામાં આવે છે. આખ્યાનની કોટિમાં ગણાવી શકાય.” ડૉ. ગોવર્ધન શર્મા એક અત્યંત રસપ્રદ વાત નોંધે છે કે એક પરંપરિત માન્યતા મુજબ લાખાનો જન્મ શક સંવત “પશ્ચિમી ભારતનાં કેટલાંક ગામોમાં એવી પરંપરા હતી કે ૭૭૭ અર્થાતુ ઈ.સ. ૮૫૫માં થયો હતો. આ મતના સમર્થકો ચારણોમાં જ્યારે વરવધૂ લગ્નમંડપમાંથી બહાર નીકળે ત્યારે નીચેનું પદ રજૂ કરે છે : તેમને વધાવતાં “લાખા ફૂલાણી” ગવાતી અને તે સમયે ગાયકને “શાકે સાત સતોતેર (સુદ) સાતમ શ્રાવણ માસ; ન્યોછાવર મળે તે લાખાણીની ન્યોછાવર કહેવાતી. આમ છતાં સોનલ લાખો જનમિયો, સૂરજ જોત પ્રકાશ.” લાખા ફૂલાણીની, ઐતિહાસિકતા અને અસ્તિત્વ પર સંદેહ કરી શકાય તેમ નથી.” જ્યારે બીજા મત અનુસાર લાખાનો જન્મ વિ.સં. ૯૭૬ અર્થાતુ ઈ.સ. ૯૨૦માં થયો હતો. પ્રથમ મત મુજબ એની લાખા જામના મૃત્યુ સંબંધમાં અધિકાંશ વિદ્વાનો માને છે ઉમર ૧૨૪ વર્ષ અને બીજા વધુ સ્વીકાર્ય મત મુજબ એનું કે લાખો ફૂલાણી સંવત ૧૦૩૫ અર્થાતુ ઈ.સ. ૯૭૯માં આયુષ્ય ૧૯ વર્ષનું ગણાય. સૌરાષ્ટ્રમાં રાજકોટ પાસે આવેલા આટકોટ ગામ પાસે મૂળરાજ સોલંકી સાથે લડતાં રણસંગ્રામમાં કામ આવ્યો. વિલિયમ ૨૫ વર્ષની વયે ગાદીએ બેસી કચ્છને અસાધારણ રીતે રશખ્રક લખે છે કે એ વખતે લાખા ફૂલાણીની ઉંમર ૧૯ વર્ષની વિકસાવનાર લાખા ફૂલાણીની ઉજ્જવળ કીર્તિનાં ગુણગાન કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતથી લઈને છેક મારવાડ સુધી ગવાતાં. કવિઓ એની પ્રશંસા કરતા કહેતા : “લાખો ફૂલાણી રાજકોટથી ત્રીસેક માઇલ દૂર અગ્નિખૂણામાં આવેલ દાનશીલતામાં કર્ણસમાન ઉદાર, મિત્રની સહાયતામાં કૃષ્ણ જેવો આટકોટ લાખા ફુલાણીના પાળિયાનાં દર્શન કરવા સ્વ. દુલેરાય તત્પર, યુદ્ધભૂમિમાં યમસદેશ ભયંકર, શરીરમાં ભીમ જેવી કારાણીની સાથે આ લેખક પણ ગયા હતા. ત્યાં એક મોટા ઓટલા ઉપર અંબાજીનું મંદિર અને મહાદેવનું દહેરું આવેલ હતી. Jain Education Intemational Jain Education Interational Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ સ્વપ્ન શિલ્પીઓ છે. નીચે બાજુમાં પૂર્વાભિમુખ જામ લાખાનો પાળિયો ઊભો છે. એ પાળિયાના કંડારણમાં એની મૂર્તિ એક મરોડદાર વંકા ઘોડા પર કંડારેલી છે. લાખા ફૂલાણીના એક હાથમાં તરવાર અને બીજા હાથમાં ઢાલ છે. માથા પર મુગટ જેવી પાઘ છે. ઉપર કાંગરા છે. પાળિયા પર ડાબે જમણે સૂરજ-ચંદ્ર છે. આટકોટથી નૈઋત્યે એકાદ ગાઉ દૂર આ સ્થાન આવેલું છે. ત્યાં લીમડાનાં વૃક્ષોની મોટી હાર છે. ત્રણ બાજુ નદીનું પાણી ફરી વળે છે. દિવાળીના પડવાને દિવસે રાજપૂતો પાળિયા પર કસુંબો ચડાવે છે. ભરવાડણો આવીને શ્રદ્ધાપૂર્વક પાળિયાને દૂધથી નવરાવે છે. વિક વણઝાણનો ભવાઈવેશ કરતા જોવા સૌરાષ્ટ્રની લોકભવાઈ અલમાવાડીના આદિવાસી નર્તકો શ્રી જોરાવરસિંહ જાદવ સંચાલિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું ગુજરાત “લોકકલા ફાઉન્ડેશન' આવા કલાકારોને ખૂણે-ખાંચરેથી શોધી રંગમંચ પર લાવવાનું અને કલાકારોને પ્રોત્સાહિત કરવાનું પ્રશંસનીય કાર્ય કરે છે. આજે ફાઉન્ડેશન સાથે દેશભરના ૫૦૦૦ જેટલા કલાકારો જોડાયેલ છે. એ વાતની પ્રતીતિ ઉપરની તસ્વીરમાં કલાકારોની વિવિધ મુદ્રાઓ જોતાં થાય છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ ભાવાંજલ શ્રી ચંદ્રકાંતભાઈ ધૂપાલાલભાઈ ગાંધી કલાકો, દિવસો અને મહિના....! સમય સરતો જાય છે....! સરતો જશે... પણ...તમારી યાદોનાં તોરણ હજય છે લીલાંછમ! તમે અમારા રહીને ય સોના બન્યા, હૃદયમાં વહેતાં કરુણાનાં અમીઝરણાંએ - તરસ્યાંને આપી તૃપ્તિ. તમે કંડારેલી સેવાની કેડી પર અમેય ચાલીએ નિરંતર એવા તમ આશિષની યાચના સહ આ ભાવાલિ શ્રીમતી ગુણવંતીબેન ચંદ્રકાંતભાઈ ગાંધી સુનિલભાઈ-સ્મિતાબેન રાજેશભાઈ–કલ્પબેન આદિત્ય-કેટી સની અંશુલ શોત A loving tribute from SUNRAJ DIAMOND EXPORTS LTD 1008 Panchratna, Mama parmanand Marg, Opera House, Mumbai-400 004. CHORON DIAMOND L.L.C PRIMORSKY DIAMONDS L.L.C. Proezd Beryozovoy Roshi, 1 "B" Muravyova-Amurskogo St. No. 6, 3rd Floor, Mascow-125-252 Vladivostok-690 001 Russian Federation Russia Jain Education Intemational Page #475 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૪પ૯ રંગરેખાના સર્જકો અને સંગીલો ચન્દ્રકાન્ત કંસારા સાંસ્કૃતિક વારસામાં કળાનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે, કારણ કે કળા એ પ્રજાજીવનના સંસ્કારોનું પ્રતિબિંબ છે. માનવજીવનની સંવેદનાઓનો સરવાળો છે. ભાવવિશ્વની રૂપલીલા છે. ભૂતકાળની માનવસંવેદનાને વર્તમાનમાં સુંદર રીતે દર્શાવીને ભાવિની સંવેદનાઓને સમૃદ્ધ અને સંમાજિત કરવામાં કળાનો ફાળો અનન્ય છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, સાહિત્ય વગર માનવસંસ્કૃતિનું અસ્તિત્વ કલ્પવું અશક્ય છે. આ સાતત્યને લીધે માનવજીવનના ઇતિહાસમાં કળા અમર છે. સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર દેશ્ય કળાઓ છે અને સંગીત તથા સાહિત્ય શ્રાવ્ય કળાઓ છે, પરંતુ દશ્યકળાઓમાં ચિત્ર વિશાળ ફલકને આવરી શકે છે. એટલે એ બધું વૈવિધ્યપૂર્ણ લાગે છે અને કુશળ કલાકાર ચિત્રમાંના વિવિધ ભાવોને વાચા આપી શકે તો તે કવિતા પણ બની શકે છે. એટલે બધી લલિતકળાઓમાં ચિત્રનું સ્થાન વિશિષ્ટ છે. ગુફાવાસી માનવીએ દોરેલાં દેવાલયોનાં પરિસરમાં, રાજમહેલોની અટારીઓમાં, નગરોનાં સંથાગારોમાં. પ્રાચીન હસ્તપ્રતોમાંવસ્ત્રોપર-ધાતુઓ કે સ્ફટિકો પર ચિત્રોનો ભવ્ય ઇતિહાસ પથરાયેલો જોવા મળે છે. વિશ્વની કોઈ સભ્યતા એવી નથી, જેણે ચિત્રમાં પોતાના સાંસ્કૃતિક વારસાને રંગરેખાબદ્ધ ન કર્યો હોય ! | ગુજરાતમાં વડોદરાના ત્રિંબકવાડાના અલભ્ય ચિત્રાંકનો, ભાવનગર પાસે સિહોરના દરબારગઢના કમાંગરી અને સલાટી શૈલીનાં નયનરમ્ય ચિત્રો, કચ્છ-ભૂજનાં મ્યુઝિયમોમાંનાં મનોહર ચિત્રો, અમદાવાદ સ્વામિનારાયણ મંદિરનાં સુંદર ચિત્રો, પાલિતાણા તળેટીમાં સમવસરણ જૈન મંદિરમાં શ્રી ચતુર્વિધ સંઘના ૧૦૮ ઐતિહાસિક ચિત્રાંકનો તથા આજ સુધીમાં સમર્થ કલાકારોએ પ્રયોજેલી વિવિધ ચિત્રશૈલીઓ એ સાંસ્કૃતિક વારસાના કીર્તિસ્થંભો છે. એ કલાભવનો અત્રે પરિચય કરાવે છે શ્રી ચન્દ્રકાન્તભાઈ કંસારા. નાદબ્રહ્મના સ્વરસાધકો માટે એવું કહેવાય છે કે વિશ્વની ઉત્પત્તિ ઓમકારના નાદથી શરૂ થઈ. નાદ અથવા સ્વરને બ્રહ્મરૂપ કહેવાય છે. સરસ્વતી, નારદજી, ચિત્રસેન આ બધાં દેવલોકના સ્વરસાધક-સિદ્ધો છે. સામવેદથી સંગીત પ્રગટ્યું. સંગીતમાં કંઠ્ય અને વાદ્ય આ બે પ્રકારો મુખ્ય. રાગ-રાગિણીઓ દેવ-દેવીઓ છે. ભારતીય સંગીતની વ્યાખ્યા ગાયન, વાદન અને નર્તનથી જ સંપૂર્ણ બને છે. આધુનિક જગત સુધી આ વ્યાખ્યાને સૌ કોઈ સ્વીકારે છે અને અનુસરે છે. સંગીત એ જીવનનો આનંદ છે, પરમાત્માને પ્રસન્ન કરવાનું મૂલ્યવાન સાધન અને સાચો સાથી છે. સાચું ધન છે. સ્વ. રમણલાલ વ. દેસાઈએ એક જગ્યાએ નોંધ્યું છે કે “સંગીત એ તપશ્ચર્યા, સંયમ, શિક્ષણ અને સમૃદ્ધિ છે. જેની તુલનામાં સોનું, ચાંદી, હીરા, માણેક કે મોતી મૂકી શકાય નહીં. એક સમયે સમર્થ ગુજરાતની વિશાળકાય હવેલીઓમાં શિષ્ટ સંગીતજ્ઞો હતા. તેમ આજે પણ જૂની પદ્ધતિથી ગાનારાં ઘણાં માલુમ પડે છે. સોમનાથ એ પશ્ચિમ ભારતનું સમર્થ મહાનતીર્થ હતું. – ત્યાં ઉત્તમ કોટિના સંગીતજ્ઞો હતા. પછી પંદરમી શતાબ્દીમાં નરસિંહ મહેતાએ કાવ્ય, સંગીત અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચી કેદાર, મલ્હાર, સારંગ, દેશિકા, વેલાવલી, માલકોશ વગેરે રોગો દ્વારા ભજનો લખ્યાં અને ગાયાં. ગુજરાતમાં શૈવ, વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયે આ સંગીતકળાને પોષણ Jain Education Intemational For Private & Personal use only Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ આપ્યું તો જૈન મંદિરોમાં પણ ભોજક ભાઈઓ દ્વારા ભારે મોટું પ્રોત્સાહન મળ્યું. સંગીતની દિવ્યજ્યોતિ પ્રગટાવનારા બૈજુ, આદિત્યરામ, ઓમકારનાથજી જેવા મહાન સંગીત જ્યોતિર્ધરો તો જરૂર જોવામાં આવે છે. જેમની કલાનાં તેજસ્વી કિરણો સદીઓનાં અંધારાં વચ્ચે આજ સુધી ગુજરાતની ધરતીને પ્રકાશમાન અને દેદીપ્યમાન બનાવે છે. સંગીતશાસ્ત્રમાં સૌ કોઈ રસ લેતા થાય તે આશયથી ગુજરાતમાં અનેક મનનીય ગ્રંથો રચાયા છે. ‘રસકૌમુદી’, ‘સંગીતાદિત્ય’, ‘સંગીતકલાધર', આ ગ્રંથો ધ્યાન ખેંચે તેવા છે. ચિત્રકલા અને સંગીતકલાના કલાવિદોનો પરિચય કરાવે છે કલાસાધક શ્રી ચંદ્રકાન્ત કંસારા કંસારા સાહેબ વિષે શ્રી અશોકભાઈ ખાંટ લખે છે તે મુજબ નિડયાદના વતની અને હાલ અમદાવાદની કલા સંસ્થા સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટના આચાર્ય ચંદ્રકાન્ત કંસારાને નાનપણથી ચિત્રો તરફ લગાવ! હાઇસ્કૂલનાં ચિત્રશિક્ષક શ્રી કાંતિભાઈ ત્રિવેદીએ તેમની કલાશક્તિની નોંધ લીધી તેમ જ પિતાની હૂંફભરી સંમતિથી અમદાવાદમાં આ સંસ્થામાં જ તેમણે અભ્યાસની શરૂઆત કરી. શ્રી રસિકલાલ પરીખ, કનુભાઈ શાહ જેવા પ્રખર અને સિદ્ધહસ્ત ચિત્રકારોનું અમૂલ્ય સાંનિધ્ય તેમને સાંપડ્યું છે. ચિત્ર તરફનો પ્રેમ વધુ ઉત્કંઠા સાથે બહાર આવ્યો. સ્વપ્ન શિલ્પીઓ કોઈ પણ ક્ષેત્રનો કલાકાર સતત સાતત્ય સાથે કામ કર્યા કરે એટલે એક અનોખી શૈલી આપોઆપ ઊપસતી જાય. ચિત્રના આકારો-રંગો એકબીજા સાથે સંવાદિતા જાળવતા રહે અને વિષયનારૂપ ચિત્રના અવયવો ગોઠવાતા જાય ત્યારે એક ઉત્તમ કૃતિનું નિર્માણ થાય છે તેની સાથે ચિત્રકારનો અહમ્ શૂન્ય ભાવ ભળે એટલે આપોઆપ એક અનોખી ઓળખ ઊભી થાય ઇલેસ્ટ્રેશન, પોટ્રેઇટ, કંપોઝિશન, પોસ્ટર, પ્રેસલે આઉટના અભ્યાસ કરાવતાં તેની સાથેનું અદમ્ય જોડાણ પણ શ્રી કંસારા સાહેબે અનુભવ્યું છે. આજે કલા ક્ષેત્રે ધીરેધીરે પરિસ્થિતિ બદલાતી જાય છે. ચિત્રકાર ગુજરાતમાં પોતાનું સ્થાન પામતો જાય છે તેની સાથે આંતર રાષ્ટ્રીય પ્રવાહોમાં પણ તેને પ્રતિષ્ઠા મળે છે. તેનાં ચિત્રો યોગ્ય કિંમત મેળવતાં થયા છે. મૂળ વાત ચિત્ર કેવું છે?' તેની ઉપર આધાર રાખે છે. ચિત્ર અને ચિત્રકારની કદર પહેલાંના સમય કરતાં અનેક ગણી વધી છે તેવું તેઓ દૃઢપણે માને છે. જીવંત પાત્રોનો એનોટોમીનો તલસ્પર્શી-અભ્યાસ સ્કેચિંગ કે લેન્ડસ્કેપ, પેન, પેન્સિલ, કલરનાં માધ્યમોની જાણકારી, કેનવાસ હોય કે પેપર તેમ જ હાલના કલાપ્રવાહોથી સતત માહિતગાર રહેવા તેઓ આવતી પેઢી પર ખાસ ભાર મૂકે છે. આ ચિત્રકારનું જીવનવૃત જોતાં લાગે છે કે, ચિત્રની સાથે સાથે સંગીત ક્ષેત્રે પણ એટલું જ પદાર્પણ છે. ૧૯૭૬, ૭૮, ૮૩ અને ૨૦૦૬માં ગુજરાત રાજ્ય લલિતકલાના ઇનામો તેમણે પ્રાપ્ત કર્યાં છે. લંડન, મુંબઈ તેમજ અમદાવાદમાં તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો પણ યોજાયાં છે. અમદાવાદ દુરદર્શન માટે દસેક પ્રખ્યાત ચિત્રકારો ઉપર દસ્તાવેજી ફિલ્મ કરવામાં પણ તેમનો ફાળો અભિનંદનીય છે. રસના, ક્રાઉન ટી.વી., ઇટાલિયન બેકરીની ટી.વી. એડ્. પણ તેઓએ તૈયાર કરી વળી દર્દ ન જાને કોઈ’, ‘પ્રેમસગાઈ’ તેમ જ ‘કાકા ચાલે વાંકા’ જેવી ટી.વી. શ્રેણીઓમાં સંગીતકાર તેમજ ગાયક તરીકે પણ તેઓએ પોતાની કલાનાં દર્શન કરાવ્યાં છે. આ કલાસાધકના વ્યક્તિત્વસંબંધે વિશેષમાં શ્રી નવીનભાઈ સોની લખે છે તે મુજબ કચ્છ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા તાજેતરમાં રણોત્સવમાં યોજાયેલી ચિત્રસ્પર્ધાના નિર્ણાયક તરીકે આવેલા ચન્દ્રકાન્ત કંસારા Page #477 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૪૬૧ ગુજરાતના ખ્યાતનામ મહાવિદ્યાલય સી.એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં ૧૯૬૯ થી ૨૦૦૩ દરમ્યાન લેકચરર તરીકે કાર્ય કર્યા બાદ ૨-૩ થી ૨૦૦૮ દરમ્યાન આચાર્ય તરીકે સેવાઓ આપી છે. કચ્છમાં જેમનું મોસાળ છે એવા શ્રી કંસારાનો જન્મ ૧૩-૫-૧૯૫૦માં નડિયાદમાં થયો હતો. કલાનાં ત્રણેય ક્ષેત્રો પેઇન્ટિંગ, શિલ્પ અને એપ્લોઈડ આર્ટ્સનો ડિપ્લોમા મેળવી ૧૯૬૯માં સી.એન. કોલેજમાં પ્રાધ્યાપક બન્યા. તેઓએ સંગીત વિશારદની પરીક્ષામાં ગુજરાતના પ્રથમ વર્ગના પ્રથમ નંબર અને સંગીત અલંકારમાં ગોલ્ડ મેડલ સાથે વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરેલ છે. રંગ-પીંછીના આ કલાકાર સંગીતક્ષેત્રે પણ આગળ પડતા રહ્યા છે. તેઓ ગાંધર્વ સંગીત મહાવિદ્યાલય દ્વારા સંગીત અલંકાર થયા છે એક કલાની સાધનામાં જ્યાં આખો જન્મારો ઓછો પડે એવી બન્ને કલામાં તેઓ પારંગત બન્યા છે. તેમણે પોતે સંગીતબદ્ધ કરેલી ત્રણ ઓડિયો કેસેટ બહાર પડી છે. “માતૃવંદના” (ભજન) “તુમ સાથ ચલો’ અને ‘દર્દ ન જાને કોઈ શીર્ષકવાળા આ આલ્બમો પ્રચલિત રહ્યા છે. તેમણે લલિતકલાના ચિત્રકારો વિશે દૂરદર્શન માટે દસ્તાવેજી ફિલ્મ બનાવેલ છે જેમાં વિન્સેટ વોન ગોગ, રવીન્દ્રનાથ ટાગોર અને ગુજરાતનાં જાણીતા કલાકારોનો સમાવેશ કર્યો છે. તેઓ સારા લેખક પણ છે. ભુજની મુલાકાત વખતે ચિત્રકારો સાથેના મિલનમાં શ્રી કંસારાએ જો કચ્છના કલાકારોને જિલ્લા બહાર પ્રદર્શન યોજવું હોય તો પૂરા સાથ સહકારની ખાત્રી આપી હતી. તેમણે કેટલાંક ઉપયોગી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી નિમિત્તે ૯૭ પ્રસંગ ચિત્રો તૈયાર કર્યા, જે-કુમાર', “અખંડ આનંદ', નવનીત સમર્પણ', ‘ભવન્સ જર્નલ' વગેરે સામયિકમાં ત્રીસ માસ દરમિયાન પ્રસારિત થયાં. | ગુજરાતના પ્રતિષ્ઠિત દૈનિક “સંદેશ'માં છેલ્લાં પાંચ વર્ષથી રવિવારની પૂર્તિમાં “સરગમ' કોલમમાં સંગીત તેમજ સંગીતકાર અને “આર્ટગેલેરી” કોલમમાં ચિત્રકલા તેમ જ ચિત્રકારોના જીવનપરિચયનું લેખનકાર્ય કરી રહ્યા છે. ધન્યવાદ. –સંપાદક ત્રણ મહામાનવોઃ માઇકલ એન્જલો, લિયોનાર્દો દ વિન્ચી અને રફાએલ ઇટાલીની પંદરમી સદી એવી છે કે જે સદી દરમિયાન અકલ્પનીય કલાશક્તિ ધરાવતા ત્રણ કલાકારો એ દેશ તરફથી જગતને મળ્યા. ત્યારબાદ એવી દેવીશક્તિ સાથેના કલાકાર આજસુધી બીજા નથી થયા. એક-માઇકલ એન્જલો, બેલિયોનાર્દો દ વિન્ચી અને ત્રણ–રફાએલ. ત્રણેય મહામાનવ સમાન આ કલાકારોએ પોતાના જીવન દરમિયાન જે સર્જન કર્યું તે જોઈને દરેકને એમ થાય છે કે એક જ જીવનમાં આટલું બધું અને આટલું અદ્ભુત કાર્ય કેવી રીતે થઈ શકે? માઇકલ એન્જલો ૮૮ વર્ષ જીવ્યા હતા, વિન્ચી ૬૭ વર્ષ અને રફાએલ ૩૭ વર્ષ! માઈકલ એન્જલો ચિત્રકાર. શિલ્પી સ્થપતિ. કવિ અને એન્જિનિયર હતા. તેમના આ પ્રત્યેક પાસામાં એમણે કરેલ સર્જનો આજેય અદ્વિતીય રહ્યાં છે. કોઈ એક માનવ શરીરમાં આટલી બધી શક્તિ-તાકાત હોય એ માની ન શકાય એવી બાબત રહી છે. | * માઇકલ એન્જલોનો જન્મ માર્ચ ૬, ૧૪૭૫ અને અવસાન ૧૮ ફેબ્રુઆરી ૧૫૬૪–ઇટાલી * લિયોનાર્દો દ વિન્ચીનો જન્મ ૧૫ એપ્રિલ, ૧૪૫ર અને અવસાન મે-૨, ૧૫૧૯-ઇટાલી. * રફાએલનો જન્મ ૬ એપ્રિલ ૧૪૮૩ અને અવસાન ૬ એપ્રિલ ૧૫૨૦ (જન્મ અને મૃત્યુની તારીખ સરખી જ)ઇટાલી. માઇકલ એન્જલોના જગવિખ્યાત શિલ્પ “પિએટા અને ‘ડેવિડ’ એમની ત્રીસ વર્ષની ઉંમર પહેલાં એમણે સર્યા હતાં. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ સ્વપ્ન શિલ્પીઓ રોમના સિસ્ટાઇન ચેપલની છત પર એમનું પેઇન્ટિંગ “ધ લાસ્ટ પોટ્રેઇટ, પેઇન્ટિંગ્સ, સ્થાપત્ય મળ્યાં. જે જોઈને સદાય જજમેન્ટ’ તેમજ રિલિફ સ્કલ્પચર “મેડોના' દ્વારા એમની અભિભૂત થતા રહેવાય છે. સર્જનશક્તિનો સાચો ખ્યાલ આવે છે. એમને દૈવીપુત્ર તરીકેની ચિત્રકાર બની શકવા અને રહી શકવા બદલ હું ઓળખ ઇટાલીમાં મળી હતી. સિસ્ટાઇન ચેપલ ચર્ચની છતના ઘણો ભાગ્યશાળી ગણાઉં.......” પેઇન્ટિંગ માટે ચાર વર્ષનો સમય લાગ્યો હતો. રોમમાં માઇકલ એન્જલો સાન્તા મારિઆ દ. લોરેટો –વિન્સેન્ટ વાન ગૉગ ચર્ચ નજીક રહેતા હતા. તેમનું એ નિવાસસ્થાન ૧૮૭૪માં તોડી શેરલોક હોમ્સના અમર પાત્રનું સર્જન કરનાર અરવિન્ગ પાડવામાં આવ્યું હતું. આજે માકલ એન્જલોનું નવું રિકન્સ્ટ્રક્ટ સ્ટોને ડિટેક્ટિવ કથાઓ તો અનેક લખી છે–અદ્ભુત લખી છે, કરેલ મકાન ત્યાંની જિનિકોલો હીલ પર છે. પરંતુ એમણે જીવનકથાત્મક કથાઓ પણ એટલી સુંદર લખી લિઓનાર્ડો દ વિન્ચી, તેમના સુવિખ્યાત પોર્ટઇટ છે. માઇકલ એજ્યોની જીવનકથા “ધ એગની એન્ડ એક્ટસી', મોનાલિસા તથા પ્રભુ ઈસુ સાથેના “ધ લાસ્ટ સપર” લવ ઇઝ ઇટર્નલ'મેરી ટોડ લિન્કનની જીવનકથા, “પેશન્સ પેઇન્ટિંગથી વધારે ઓળખાય છે. ઓફ ધ માઈન્ડ'-ફોઈડની જીવનકથા અને “લસ્ટ ફોર લાઈફ' ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગની જીવનકથા. આ ઉપરાંત પણ લોરેનૂસમાં એમનો જન્મ, નોટરી પિતા અને ખેતરમાં બીજી પચીસેક જીવનકથાઓ એમણે લખી. કામ કરતી સ્ત્રીના તેઓ ગેરકાયદેસર પુત્ર હતા. પિતાનું નામ પિએરો દ વિન્ચી અને માતાનું કેટરિના. ‘લસ્ટ ફોર લાઇફ' એ વાન ગોગના જીવનની અસરકારક રીતે રજૂ થયેલી નવલકથા છે. આ નવલકથાનો લિઓનાર્દો અનેક પ્રતિભાઓથી સંપન્ન હતા. વૈજ્ઞાનિક, અનુવાદ “સળગતાં સુરજમુખી' શીર્ષક સાથે વિનોદ મેઘાણીએ ગણિતજ્ઞ, એન્જિનિયર, એનાર્કોમિસ્ટ, ચિત્રકાર, શિલ્પી, કર્યો છે. આર્કિટેક્ટ, વનસ્પતિશાસ્ત્રી, સંગીતકાર અને લેખક-આમ અનેક શક્તિથી ભરપૂર તેમનું વ્યક્તિત્વ હતું. તેમનું વ્યક્તિત્વ સુપર | વિન્સેન્ટ વાન ગૉગ ૧૮૮૯માં માનસિક અસ્થિરતાને હ્યુમન ગણાતું. કારણે પાગલખાનામાં હતા ત્યારે પોતાની માતા ઉપર લખેલ પત્ર વાંચીએ તો એમને પાગલખાનામાં લઈ જનાર પાગલ વૈજ્ઞાનિક તરીકેના તેમના જ્ઞાન દ્વારા એમણે હેલિકોપ્ટર લાગે-વાન ગૉગ નહીં! અને ટેન્કની રચનાની ડિઝાઇન તૈયાર કરી હતી. પત્ર નીચે મુજબ છે. લિઓનાર્ડો દ વિન્ચીના ગુરુનું નામ વેરૉસિઓ હતા. તેઓ ફ્લોટેન્ટાઇન પેઇન્ટર હતા. એમની પાસેથી ચિત્ર અને વહાલી મા, શિલ્પની તાલીમ મળી. જીવનની શરૂઆતનો સમય મિલાન .....તને આપેલું વચન આજે પાળી રહ્યો છું. થોડાં શહેરમાં અને ત્યારબાદ રોમમાં વ્યતીત થયો. અંતિમ વર્ષો લેન્ડસ્કેપ ચિત્રો, એક મારું પોતાનું નાનકડું પોર્ટેઇટ અને એક દરમિયાન ફ્રાન્સમાં રહ્યા હતા. એમનામાં અનેક વિષયોની ઘરની અંદરનું દશ્ય મોકલાવું છું. જો કે મને ભય છે કે આ શક્તિ હોવા છતાં, ચિત્રકાર તરીકેની એમની ખ્યાતિ જગતમાં ચિત્રો જોઈને તને નિરાશા થશે અને એમાંના કેટલાક અંશ તને વધારે રહી છે. એમના ઓઇલ કલરના કેનવાસ પેઇન્ટિંગની નીરસ અને કદાચ કુરૂપ પણ ભાસશે. આ ચિત્રોનું શું કરવું તે સાથે પેન્સિલ દ્વારા કરેલા એમના બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રોઈંગ તું અને વિલ મળીને નક્કી કરજો. તમને મન થાય તો થોડાં પણ અદભત છે જે વિશ્વની મોટી આર્ટ ગેલેરીમાં સચવાયેલ ચિત્રો મારી બીજી બહેનોને પણ આપજો.... હું તો એમ ઇચ્છે કે આ બધાં એક જગ્યાએ જ સચવાય કારણ કે એમનું મૂલ્ય માત્ર સાડત્રીસ વર્ષનું આયુષ્ય લઈને આવેલ રફાએલ એક સમૂહ તરીકે એક દિવસ વધારે અંકાશે. અલબત્ત, તારે માઇકલ એન્જલો અને લિઓનાર્દો વિન્ચીની જેમ ચિત્રકાર અને ઘેર એ બધાં સાચવી શકાય એટલી મોકળાશ નથી તે હું જાણું આર્કિટેક્ટ હતા. ત્રણેય મહામાનવ સમાન વ્યક્તિત્વો એક છું એટલે એમ સૂચવું છું કે હમણાં એ બધાં તારી પાસે જ બીજાના હરીફ હતા અને કદાચ એટલે જ જગતને ઉચ્ચકક્ષાના રહેવા દે; એમાંથી તને ક્યાં ચિત્રો વધારે ગમે છે એ તું એ Jain Education Intemational Page #479 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ચિત્રો થોડો સમય જોયા કરવાથી જ વધારે સારી રીતે નક્કી કરી શકીશ...... થોડાં વધારે ચિત્રો આ સાથે જ મોકલી શક્યો હોત તો સારું લાગત પણ હવે એ આવતા વર્ષ માટે બાકી રાખું છું. મેં મોકલેલા મારા પોર્ટઇટને જોઈને તને થશે કે પેરિસ, લંડન અને એવાં મહાન નગરોમાં વર્ષો વિતાવવા છતાં હું લગભગ ગામિડયા ખેડૂત જેવો જ દેખાઉં છું. મને ક્યારેક ક્યારેક એમ પણ થાય છે કે વિચારે અને ભાવે પ્રતિભાવે પણ હું ખેડૂત જેવો જ છું. ફેર ફક્ત એટલો જ છે કે ખેડૂતો આ દુનિયા માટે મારા કરતાં વધારે ઉપયોગી છે. માનવીની ભૌતિક જરૂરિયાતો સંતોષાય પછી જેને પુસ્તકો, ચિત્રો વગેરેમાં રસ જાગ્રત થાય છે અને એની જરૂર જણાવા લાગે છે. ખેડૂતો ખેતરોમાં જે તનતોડ મજૂરી કરે છે એટલો જ સખત પરિશ્રમ હું મારાં ચિત્રો ચીતરવા પાછળ કરું છું એ સાચું, પણ મારી પોતાની મૂલવણી અનુસાર એ સ્પષ્ટ છે કે ઉપયોગિતાની દૃષ્ટિએ ખેડૂત મારાથી ઘણી ઉચ્ચ કક્ષાએ છે. એ તો જાણે ઠીક પણ મારા આ વ્યવસાયમાં બધું સીધું નથી ઊતર્યું. સાચું કહું તો હંમેશાં એવું જ થતું આવ્યું છે...... પીંછી ચલાવવાનું શીખવાની મહેનત કરનાર માણસને પછી ચિત્રકામમાં કોઈ અંતરાય નથી. બીજાની સરખામણીમાં તો હું ખુશનસીબોમાંનો એક ગણાઉં, આ વ્યવસાય અપનાવ્યા પછી નિષ્ફળતાને કારણે ચિત્રકામ પડતું મૂકવું પડ્યું હોય એવાંના શા હાલ થયા હશે એનો વિચાર કરીએ; એવા લોકો ઓછા નથી.....ચિત્રકાર બની શકવા અને રહી શકવા બદલ હું ઘણો ભાગ્યશાળી ગણાઉં. બિચારાં બીજાં! કોઈએ ભ્રમણામાં ન રહેવું જોઈએ; તને સાવચેત કરવા માટે આ લખું છું......... આ પાગલખાનાના એક દર્દીનું પોટ્રેઈટ હમણાં હું ચિતરી રહ્યો છું. આ જીવન વિચિત્ર તો લાગે પણ થોડો સમય પાગલો સાથે વિતાવ્યા પછી ટેવાઈ જાય છે અને પછી એમને પાગલ તરીકે જોવાનું રહેતું નથી. તને ચુંબન કરી રહેલો તારો વહાલસોયો—વિન્સેન્ટ વિન્સેન્ટ વાન ગૉગનું જન્મ વર્ષ ૧૮૫૩ અને અવસાન વર્ષ ૧૮૯૦. ૪૬૩ તેના મૃત્યુનાં સો વર્ષ-૧૯૯૦માં એનું એક ચિત્ર નેવું લાખ રૂપિયામાં વેચાયું હતું–ત્યાર પછીનાં વર્ષોમાં એન ચિત્રોની કિંમત કરોડોમાં અંકાતી રહી છે. વાન ગોંગનું જીવન અને તેનાં ચિત્રો બંને હૃદયદ્રાવક અને અમૂલ્ય છે જે, સદાય ચિત્રકારોને એક સંદેશ આપતાં રહે છે. સંવેદનશીલ અને સમર્થ કાર્ટૂનિસ્ટ રાસીપુરમ્ ક્રિશ્નાસ્વામી લક્ષ્મણ (આર. કે. લક્ષ્મણ) ભારતમાં જ નહીં, પરદેશમાં પણ ઉત્તમ કાર્ટૂનિસ્ટ તરીકે જેમને ખ્યાતિ મળી છે એ આર. કે. લક્ષ્મણ એમના સી. એમ.’—કોમનમેન પાત્ર દ્વારા અનકોમન પર્સનાલિટી તરીકે આપણી વચ્ચે છે. ભારતનું ગૌરવ છે એ. પદ્મવિભૂષણ આર. કે. લક્ષ્મણના રાજકીય વ્યંગ અત્યંત ચોટદાર હોય છે. સૂક્ષ્મ નિરીક્ષણ સાથે હાસ્ય નિપજાવતી તેમના `You said it સિરીઝની બુક એક ઉત્તમ કાર્ટૂનસંગ્રહ છે. હાસ્ય સાથે ગંભીરતાસભર એમનાં વાક્યોની પંચલાઇન અત્યંત અસરકારક હોય છે. અર્થકારણ ઉપરનું એમનું એક કાર્ટૂન યાદ આવે છે : એક શેઠે ભિખારીને એક રૂપિયો આપ્યો એટલે એણે કહ્યું, “તમે એમ ના માનશો કે, મને તમે એક રૂપિયો આપ્યો છે–દુનિયાના બજારમાં આની કિંમત તેર પૈસા છે તે હું જાણું છું!” આર. કે. લક્ષ્મણની અનેક જાણીતી ઉક્તિઓ છે, જેના દ્વારા એમના વ્યંગ અને વ્યથા બંને બહાર આવે છે. ``The day that the quality of our leaders improves, I will have to retive and go away."/ ``Our politics is so sad that if I had not been a cartoonist, I would have commited suicide./"What politics is all about today......Blah-blah-blah" વગેરે. આઝાદીના પચાસમા સ્વાતંત્ર્ય દિવસે (૧૫ ઓગષ્ટ ૧૯૯૭) એમણે રચેલ એક કાર્ટૂનમાં એમનાં દુ:ખ, કટાક્ષ અને વાસ્તવિકતા પ્રકટ કર્યાં હતાં. રસ્તાની બાજુ પર ચાલતા કામકાજના સિમેન્ટના મોટા ભૂંગળામાં છાપું વાંચતો વૃદ્ધરસોઈ કરતી એની પત્નિને કહે છે : “પંદરમી ઑગષ્ટ ૧૯૪૭! યાદ આવે છે. આપણે આ દિવસે અહીં રહેવા આવ્યા હતા!' કાર્ટૂનની મધ્યમાં કચરાપેટીની વચ્ચે ઊભું Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ સ્વપ્ન શિલ્પીઓ રાખેલું "Work in progress" બહુ સૂચક રીતે બોલતું ઊભું લેખક. ગાઇડ ફિલ્મ આર.કે. નારાયણની નવલકથા પરથી બની ચીતરેલું. હતી. તેમ જ ખૂબ લોકપ્રિય થયેલ ટી.વી. સિરીયલ “માલગુડ આર. કે. લક્ષ્મણને બાળપણથી સ્કેચિંગનો જબરો શોખ. ડેઝ'માં વાર્તા આર.કે. નારાયણનની–ગ્રાફિક્સ આર. કે. કોઈનું માર્ગદર્શન નહોતું, પરંતુ આજુબાજુનાં ઘર, વૃક્ષ, ચાલી, લક લક્ષ્મણના હતા. રસ્તા વગેરે પેન્સિલથી સ્કેચબુકમાં આપોઆપ આવતાં રહેતાં આર. કે. લક્ષ્મણ એમના કોમન મેનના પાત્રથી જાણીતા હતાં. પરિસ્થિતિનું મનોમન વિશ્લેષણ કરી વ્યંગ કરવાની વધારે છે પરંતુ એમનું પ્રિય પાત્ર છે “કાગડો'. આ પક્ષી પર એમની મનોવૃત્તિ કુદરતી રીતે એમનામાં હતી. ભણવું ગમતું અસંખ્ય ડ્રોઈગ્સનાં પ્રદર્શન એમણે કર્યા છે. એમને સમય મળે નહીં-ચિત્ર કરવું બહુ ગમે. “પંચ' મેગેઝિનમાં આવતા કાર્ટૂન એટલે એ કાગડા દોર્યા કરે. ચતુર કાગડો એમનું પ્રિય પક્ષી જોઈને અદમ્ય ખેંચાણ કાર્ટૂન તરફનું અનુભવતા. પંચમાં છે એના કાળા રંગ અને ચપળતાને કારણે. ભોળો એટલો કે આવતા કાર્ટૂનની કોપી કરવામાં આનંદ અનુભવતા પણ એક કોયલના ઈડા સેવી, બચ્ચાંને પોતાના સમજી ઉછેરે! લક્ષ્મણને વખત એમને આ રીતે કાર્ટૂનની કોપી કરતાં જોઈને એમના મન ભારતની ભોળી પ્રજા જેવો! ભાઈ આર. કે. નારાયણે એમને કહ્યું : “તું તારું પોતાનું કાંઈક ગરિમાપૂર્ણ ચિત્રકાર કર, એ સિવાય તું આર્ટિસ્ટ નહીં થઈ શકે. કોઈકની કોપી કરવી એ તો કોઈના જમ્યા પછી એની થાળીમાંથી વધેલું જગ્યા જેવું અમિત અંબાલાલ છે.” ત્યારબાદ કદીય એમણે કોઈની કોપી નથી કરી. અમદાવાદનો જાણીતો લૉ ગાર્ડન-જેનું મૂળ નામ આર. કે. લક્ષ્મણને મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ ફાઇન મોતીલાલ હીરાભાઈ છે એ એમના પરદાદાના નામ સાથે મોતીલાલ | આર્ટમાં ભણવું હતું, પરંતુ એમને એડમિશન નહોતું મળ્યું. સંકળાયેલ છે. અમીતભાઈ અંબાલાલ, અંબાલાલ હિંમતલાલ, કાર્ટૂનિસ્ટ તરીકેની સફળ કારકિર્દી બાદ એક વખત એમને એ હિમતલાલ મોતીલાલ, મોતીલાલ હિરાભાઈ–આમ પાંચ પેઢી કોલેજના વાર્ષિક પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે વિદ્યાર્થીઓને થઈ. અમીતભાઈના પરિવારની અમદાવાદમાં મિલ હતી–એ ઈનામ વિતરણ કરવા આમંત્રણ મળ્યું ત્યારે એમણે એ સ્વીકારી સમયે કે જ્યારે અમદાવાદ ઇન્ડિયાનું માન્ચેસ્ટર કહેવાતું. લીધું અને કાર્યક્રમના ભાષણમાં એમણે કહ્યું : “આજે હું સફળ ગર્ભશ્રીમંત પરિવાર–સુસંસ્કૃત પરિવાર, શ્રીનાથજીમાં શ્રદ્ધા કાર્ટૂનિસ્ટ થયો એનો યશ આપની કોલેજને જાય છે-જ્યાં મને એડમિશન નહોતું મળ્યું જો મળ્યું હોત તો હું પેઇન્ટિંગનો અમિતભાઈની ખ્યાતિ આજે ગુજરાતથી આગળ વધીને ડિપ્લોમિસ્ટ હોત-કાર્ટૂનિસ્ટ નહીં!” નેશનલ કક્ષાએ ચિત્રકાર તરીકેની છે. આર્ટ્સ, કોમર્સ અને આર. કે. લક્ષમણને એમની સફળ કારકિર્દીને ધ્યાનમાં લૉના ગ્રેજ્યુએટ અમિતભાઈએ પિતાની મિલમાં દસેક વર્ષ સુધી રાખીને એક લાખ રૂપિયાનો બી.ડી. ગોએન્કા એવોર્ડ તથા દુર્ગા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું. પરંતુ જીવ કલાકારનો એટલે રતન ગોલ્ડ મેડલ મળેલ છે. સૌથી મોટો એવોર્ડ તો એમને કાંઈ બહુ ગોઠતું નહીં. લીનાબહેન સારાભાઈની શ્રેયસ સ્કૂલમાં ભારતનાં કરોડો લોકોનાં હૃદયમાં એમના માનવંતા સ્થાનનો છે. અભ્યાસ કરતા હતા તે સમયે તેમના ચિત્રકળા તરફના લગાવને સવાર પડે અને છાપુ હાથમાં લઈ એમના You said it કાર્ટૂન લીનાબહેને પ્રોત્સાહન આપ્યું હતું. સારું ચિત્ર દોરવા બદલ વાંચી–ચહેરા પર મર્માળા સ્મિત સાથે વાચકો બાકીના સમાચાર પ્રોત્સાહિત કર્યા હતા. ઘરે અમિતભાઈના માતુશ્રીને ચિત્ર વાંચે છે. શીખવવા જાણીતા ચિત્રકાર છગનલાલ જાદવ આવતા ત્યારે બાજુમાં બેસીને અમિતભાઈ પણ ધ્યાનપૂર્વક જોતા-શીખતા કન્નડ પરિવારના આર. કે. લક્ષ્મણનો જન્મ મૈસુર, અને ચિત્રો બનાવતા. સમય જતાં વર્ષ ૧૯૭૯થી તેમણે પોતાનો ૧૯૨૭માં. પિતા સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા, માતા ખૂબ સારાં સંપૂર્ણ સમય ચિત્રકળામાં આપવો શરૂ કર્યો. એમનો જન્મ ટેનિસ પ્લેયર, બ્રિજ અને ચેસના ચેમ્પિયન–બાળપણમાં એ વધુ ૧૯૪૩માં–આમ છત્રીસ વર્ષની ઉંમરે તેઓ ચિત્રકળાને સમય પિતાની નજીક અને માતાથી દૂર રહેવાનું પસંદ કરતા, પણ રાત્રે માતાના ખોળામાં શાંતિથી સૂઈ જતા. છ ભાઈઓમાં સમર્પિત થયા ત્યારથી ૨૦૦૮ માર્ચ સુધીમાં એમના એકત્રીસ વનમેન શૉ તથા બોતેર ગ્રુપ શો ભારત અને ભારત બહાર થઈ સૌથી નાના લક્ષ્મણ. મોટાભાઈ આર.કે. નારાયણ ખૂબ જાણીતા Jain Education Intemational Page #481 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૪૬૫ ગયા. કોઈ પણ ફાઈન આર્ટ્સ કોલેજમાં ગયા વિના, માત્ર વિષય નથી, કારણ કે એ શીખવી શકાતી નથી. વ્યક્તિ કે જે પોતાના ચિત્ર-પ્રેમને લઈને જ તેઓ ચિત્રકાર બની રહ્યા. અતિ સંવેદનશીલ છે, જેની લાગણી કલા પ્રત્યે અતિ ઉત્કટતાથી ગુજરાત લલિતકળાનો એવોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ આકર્ષાયેલી છે–તેનો લગાવ તેની જાણ બહાર તેને કલાકાર કોર્પોરેશનનો એવોર્ડ તથા ઇટાલીના સિવિટેલા રાત્રેરી બનાવી દે છે!” બીજો પ્રશ્ન :–જો એ શીખવી શકાતી ન ફાઉન્ડેશનની ફેલોશિપ તેઓને પ્રાપ્ત થઈ છે. તેમનાં ચિત્રો હોય, તો કલા શીખવી હોય તે ક્યાં જાય?-કલા સંસ્થામાં કે જાણીતાં સંગ્રહાલયોમાં સ્થાન પામ્યા છે, જેમાં નેશનલ ગેલેરી કોઈ કલાકાર પાસે? જવાબ : “કલાના શિક્ષણ માટે અનિવાર્ય ઓફ મોડર્ન આર્ટ, દિલ્હી, , લલિતકલા અકાદમી-દિલ્હી, એવી સંવેદનશીલતા, ઋજુતા, જીવન પ્રત્યેનો સ્પષ્ટ અભિગમ, ગુજરાત લલિતકલા અકાદમી ગાંધીનગર, બ્રિટિશ મ્યુઝિયમ- માનસિક તૈયારી, ગંભીરતા હોય તો તેવી વ્યક્તિને તે માટેનું યુનાઇટેડ કિંગ્ડમનો સમાવેશ થાય છે. યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું હોય છે–એ એણે કોઈ ચિત્રકળા સાથે સંકળાયેલ પ્રત્યેક બાબત સાથે સંસ્થામાંથી કે કલાકાર પાસેથી–જ્યાંથી સંભવિત જણાય ત્યાં નિષ્ઠાપૂર્વકનું ચિંતન કરે છે, કોમ્પોઝિશન, કલર તથા વિષયની જવું જોઈએ. માવજત પોતાની આગવી દૃષ્ટિથી કરતા રહે છે. સમકાલીનોથી પ્રશ્ન :–“આપે જણાવ્યા તે ગુણો કેવી રીતે કેળવે અલગ રીતે તરી આવતાં એમનાં ચિત્રો દર્શકને જુદી જ શકાય?” દુનિયાનો અનુભવ કરાવે છે. ચિત્રો ઉપરાંત હવે તો તેઓ શિલ્પ જવાબ :–“સાધના દ્વારા. તપસ્યા દ્વારા. એ માટે પણ કરે છે, પેપરના માવા દ્વારા, લાકડામાં તેમ જ બ્રોન્ઝમાં શિસ્ત, ઉચ્ચ સાહિત્ય, વાચન, કવિતા, અધ્યાત્મ વ. એને પણ શિલ્પ કરે છે. મદદરૂપ બની શકે. આ સંપર્ક જીવનપર્યત સતત ચાલુ રહેવો નાથદ્વારાનાં ચિત્રો તેમ જ ચિત્રકારો તરફ તેમનો પ્રેમ જોઈએ. આદર્શ કલાકાર માટે આદર્શ જીવનની ભૂખ ક્યારેય વાતવાતમાં ઊભરાઈ આવતાં અનુભવાય છે. “ક્રિષ્ના એઝ ઓછી ન થવી જોઈએ અને સુયોગ્ય વાતાવરણ મળી જાય શ્રીનાથજી” નામનું અભ્યાસ પૂર્ણ પુસ્તક પણ તૈયાર કર્યું જેમાં પછી કલા સાથે સંકળાયેલ પ્રત્યેક બાબતોનો ઝીણવટભય નાથદ્વારા સ્કૂલ ઓફ પેઇન્ટિંગ્સનું બારીકાઈથી નિરૂપણ કર્યું છે. અભ્યાસ કરવો જોઈએ. રંગ, રેખા, છાયા, પ્રકાશ, પ્રમાણભાર આજના બદલાયેલા સમયમાં યુવા ચિત્રકારો જે કામ કરે પસ્પેક્ટિવ, કેનવાસ કે પેપરમાં દોરાયેલ જગ્યા–છોડી દેવાયેલ છે તેનાથી આનંદ અનુભવે છે. અનેક આર્ટ ઓર્ગેનાઈઝેશન જગ્યા (નેગેટિવર્પોઝેટિવ સ્પેસ) વિષય નિરૂપણ વગેરેથે સાથે સંકળાયેલ રહીને સતત પ્રવૃત્તિમય રહે છે. ચિત્ર અને અવગત થવું જોઈએ.” ચિત્રકારોની વચ્ચે રહે છે. પ્રશ્ન :–“વર્તમાન ચિત્રકળા બાબતે આપનું મંતવ્ય?' કલા એ શીખવવાનો વિષય નથી, જવાબ :–“દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના વેષમ કારણ કે એ શીખવી શકાતી નથી.” સ્વચ્છંદતા જોવા મળે છે ત્યારે દુઃખ થાય છે. સર્જકતાના નામ અણઘડતા જોવા મળે ત્યારે ગુસ્સો અને સહાનુભૂતિ બને થાય કે. બી. કુલકર્ણી છે. જે વિષયમાં નિપુણતા મેળવી કારકિર્દી ઘડવાની હોય છે જેમનું સંપૂર્ણ જીવન ચિત્રકળા માટે અને ચિત્રકળાના તેમાં રહેલી ગંભીરતાની ગેરહાજરીને કારણે ભવિષ્ય ઊજઇ વિદ્યાર્થીઓ માટે સમર્પિત રહ્યું–હંમેશ જેઓ ચિત્રકારો માટે એક મળે તે શક્યતા જણાતી નથી. કલા એ એક સંપૂર્ણ ભાષા છે આદર્શ રહ્યા એવા કે.બી. કુલકર્ણીનો જન્મ ૪ ફેબ્રુ-૧૯૨૦, સ્વયં ક્રૂરતી કવિતા જેવી છે. ભાષાના જ્ઞાન વિના કવિતા ' કર્ણાટકના બેલગાંવમાં. દેશના જાણીતા ચિત્રકારો જ્હૉન થઈ શકે એમ કલાની ભાષા સમજ્યા વિના કલા નિર્માણ * ફર્નાન્ડીસ, રવિ પરાંજપે, બી. આર. કુલકર્ણી, મારુતી પાટિલ, પામી શકે. કલા વ્યક્તિત્વ તરીકે આવિર્ભાવ પામે છે.” વિકાસ પાટનેકર વગેરેએ એમને આદર્શ માની દેશમાં પોતાની પ્રશ્ન :-“ચિત્રમંદિર' વિશે આપ જણાવશો?” ઓળખ ઊભી કરી. એમની સાથેનો સંવાદ ખૂબ રસ પડે એવો છે. એમને જ્યારે એમ કહેવામાં આવ્યું કે “ફાઇન આર્ટ્સના (‘ચિત્રમંદિર' એ કે. બી. કુલકર્ણીએ સ્થાપેલ કલાસંસ્થ શિક્ષણ બાબતે કશુંક જણાવો” તો કહે : “કલા એ શીખવવાનો Jain Education Intemational For Private & Personal use only Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ જવાબ : “સાંઈઠ વર્ષ પહેલાં બેલગામમાં બ્રિટિશ આર્મી મહારાષ્ટ્રિયન અને કન્નડ, ગોવા અને પોર્ટુગીઝ સંસ્કૃતિનું મહત્ત્વનું સ્થળ ગણાતું ત્યારે સ્ટુડિયો-કમ-આર્ટ ક્લાસના સ્વરૂપે ‘ચિત્રમંદિર’ શરૂ થયેલ. જ્યાં કલાની પ્રવૃત્તિ થયા કરતી–આવનાર વ્યક્તિ અહીં માત્ર પેઇન્ટિંગ જ નહોતી શીખતી. અહીં સંગીત, ફિલ્મી સાહિત્ય, અધ્યાત્મ વગેરે સાથે ચર્ચા, વાર્તાલાપ દ્વારા પ્રરિચયમાં આવતો. કુદરતી આકર્ષણથી આકર્ષાઈને આવનાર પોતાની સાથે આત્મસંતોષની લાગણી અનુભવતો. જેમને ચિત્રકળા શીખ્યા બાબતનું સર્ટિ. જોઈતું હોય–તે સરકારી ચિત્રકળાની પરીક્ષાઓ આપી મેળવી લેતા. આજે પણ પહેલાંની જેમ જ ચિત્રમંદિર'માં મારા માટે ચિત્રકળા એ આદર્શ છે. આનંદની અનુભૂતિનો વિષય છે. આંખ સામેના દૃશ્યમાંથી કેટલું ચિત્ર માટે લેવું, ક્યાંથી શરૂ કરવું? ક્યાં અટકવું વગેરેની સમજ કલાકૃતિ સર્જતી હોય છે. રિધમ, કોન્ટ્રાસ્ટ, સ્પેસ ડિસ્ટ્રિબ્યુશન વગેરેનું નિરૂપણ સુંદર કૃતિ સર્જે છે.” પ્રતિભાવંત આચાર્ય અને કલાકાર એવા અજિત પટેલ કલાકાર હોવું અને કલાના અધ્યાપક પણ હોવું એ સામાન્ય ઘટના નથી. આ બંનેનો અજિત પટેલમાં સુંદર સુમેળ રહ્યો છે. ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા સ્થપાયેલ વલ્લભ વિદ્યાનગરની ફાઇન આર્ટ્સ કોલેજમાં પ્રથમ વિદ્યાર્થી તરીકે, પછી અધ્યાપક તરીકે અને કારકિર્દીનાં છેલ્લા સોળ વર્ષ એ કોલેજના આચાર્ય તરીકે કાર્યરત રહીને ગુજરાતને પોતાની પ્રતિભાનો પરિચય એમણે કરાવ્યો. ત્યારે એમનો કલાઅભ્યાસ ચાલતો હતો ત્યારે પેઇન્ટિંગના છેલ્લા વર્ષની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવેલ. ત્યારબાદ વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ-એમ.એસ. યુનિવર્સિટીમાં એમ.એ. ડિપાર્ટમેન્ટમાં બ્લોક મેકિંગ પ્રોસેસ અને મુંબઈ જઈ એડવાન્સ પ્રિન્ટિંગ ઇન સિલ્ક સ્ક્રીનનો અભ્યાસ કરી પાછા વલ્લભ વિદ્યાનગર આવી એ.એમ. (આર્ટ માસ્ટર)ની પરીક્ષામાં ડિસ્ટ્રિકશન સાથે ઉત્તીર્ણ થયા. આમ કલાના ક્ષેત્રની દરેક દિશામાં પારંગત થયા. ગુજરાતના (−અને એમના પોતાના પણ) સુંદર પ્રારબ્ધ સાથે એમને પોતાની માતૃસંસ્થામાં અધ્યાપક તરીકે જોડાવાની તક મળી અને ત્યાર પછીના જીવનને એમણે Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ એટલી સુંદર રીતે ઘડ્યું—જેના પરિણામ સ્વરૂપે ગુજરાતપ્રતિભાવંત કલા અધ્યાપક સાથે કલાકાર પણ મળ્યો. પોતાન પેઇન્ટીંગ્સના અગિયાર વન મેન શૉ કર્યા. બત્રીસ ગ્રુપ શૉ કર્યા દેશની પ્રતિષ્ઠિત લલિતકલા અકાદમીઓ સહિત દસ એવોર્ડ્સ મેળવ્યા. દેશ-વિદેશનું ભ્રમણ કરી ત્યાંની કલાસંસ્થાઓ, આર્ટ ગેલેરીઝ-કલાપ્રવાહોનો પરિચય મેળવ્યો અને તેનો લાભ કલાના વિદ્યાર્થીઓને આપતા રહ્યા. જે વર્ષે તેઓ માતૃસંસ્થામાં આચાર્ય તરીકે નિમણૂ પામ્યા તે કલાગુરુ રવિશંકર રાવળનું જન્મશતાબ્દીનું વર્ષ હતું એટલે ગુરુ પ્રત્યેના ભક્તિભાવ સાથે સંસ્થામાં એમનું બસ્ટપોર્ટ્રેઇટ (શિલ્પ) મુકાવ્યું. આ કાર્યની શુભ અસર ગુજરાતર્ન કલાસંસ્થાઓમાં તેમ જ ગુજરાતના કલા ક્ષેત્રે થઈ હતી. સરકારે પણ આ ઘટનાની નોંધ લીધી હતી. ઓઇલ કલર્સ દ્વારા પેઇન્ટિંગ્સ, સ્ક્રીન પ્રિન્ટિંગ દ્વારા સેટિગ્રાફિ અજિત પટેલે કલાના વિવિધ ક્ષેત્રે સર્જનો કર્યા છે. પેઇન્ટિંગ્સ, લિથો, લીનો ગ્રાફિક્સ, બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રોઇન્સ્પ તેમ એપ્લાઇડ આર્ટ સાથે સંકળાયેલ એડવર્ટાઇઝીંગ, પ્રિન્ટિંગ એન્ડ માર્કેટિંગના ક્ષેત્રે પણ તેઓ સફળતાપૂર્વક કાર્યરત રહ્યા છે. તેઓ સફળ એપ્લાઇડ આર્ટિસ્ટ પણ છે. એમનાં કેનવાસ તેમ જ પેપર પર કરેલ ચિત્રોમાં રસ્તો, વૃક્ષ, ડાળી, ફૂલ, સૂર્ય આકાશ, પર્વત વગેરે પ્રતીકાત્મક રીતે આવતાં રહ્યાં છે. રિયાલિસ્ટિક અને એબસ્ટ્રેક્ટ બંને શૈલીમાં એમનું પ્રભુત્વ રહ્યું છે. એમના સેરીગ્રાફિક પેઇન્ટીંગ્સમાં રેખાઓ અને ટેક્ષ્ચર દ્વારા સુંદર પરિણામ આવેલ જોવા મળેલ છે. જરૂર જણાય ત્યાં લાઇટ શેડ પણ કરતા રહ્યા છે-બાકી વધારે સિમ્પલીફાઇડ પેન્ટિંગ્સ વધારે છે. જ્યારે જ્યારે વન મેન શૉ કરે ત્યારે ત્યારે નવા અભિગમ સાથે પ્રગટ થતા રહ્યા છે. અલગ અલગ વિચાર સાથે પ્રદર્શિત થતા રહ્યા છે. સમકાલીન કલાપ્રવાહને ધ્યાનમાં રાખી પરંપરાગતતાને પણ જાળવતા રહ્યા છે. તેમના કોઈ પણ સર્જનમાં કલાનો ગહન અભ્યાસ પ્રતિબિંબિત થયા વિના રહેતો નથી. દેશ તેમ જ પરદેશથી પ્રકાશિત થતાં કુલ આઠ પ્રતિષ્ઠિત પ્રકાશનોમાં એમની બાયોગ્રાફીની નોંધ લેવાઈ છે. વર્ષ ૨૦૦૭માં આચાર્યપદેથી નિવૃત્ત થતાં હાલ વિદ્યાનગરની ડી.સી. પટેલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. આ સંસ્થામાં રહીને પણ કળા Page #483 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૪૬૭ ગીસ ક પ્રવૃત્તિ જાળવી રાખીને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના કમાયા પુસ્તકોમાંથી ય કમાયા. વાત વાતમાં કહી દે-“મારા શિલ્પ વિભાગનો સેમિનાર પંદર દિવસ સુધી આ નવી સંસ્થામાં પ્રથમ પુસ્તકમાંથી દીકરીનાં લગ્ન ઊકલી ગયાં!” કર્યો. જેમાં રાજ્યના ઇનામવિજેતા નવ શિલ્પકારોએ સ્ટૉનમાં ગુજરાતના સફળ વયસ્ક ચિત્રકારની પ્રથમ હરોળમાં સ્કલ્પચર્સ તૈયાર કર્યા. આ સેમિનાર દરમિયાન દેશમાં જેમની સ્થાન પામેલા નટુ પરીખ ચિત્ર પ્રદર્શનોના ઉદ્દઘાટક તરીકે ખ્યાતિ વર્ષોથી રહી છે એવા સર્વ શ્રી મહેન્દ્ર પંડ્યા, પ્રો. રાઘવ પોતાના વક્તવ્યમાં ભારતના ચિત્રકારો, પરદેશના ચિત્રકારો, કનેરિયા, શ્રી રોબિન ડેવિડ, શ્રી રાજેન્દ્ર ટીકુ તથા શ્રી ચિત્રશૈલીઓ વગેરે ઉપર તલસ્પર્શી વાતો કરી, ભાવકોને રાજશેખરન વગેરે ખાસ મુલાકાતે આવ્યા હતા અને તરબોળ કરી દે. નટભાઈએ રંગોને ચાહ્યા છે. રંગના પ્રકાશને આર્કિટેક્ટના વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. જોયો–અનુભવ્યો છે. ૧૯૬૩થી ૧૯૮૯ સુધી શેઠ સી. એન. પેરિસ, લંડન, આર્મસ્ટરડેમ, જર્મનીના ફોટોકીના- કૉલેજ ઑફ ફાઇન આર્ટ્સમાં એક સંનિષ્ઠ કલાશિક્ષક તરીકે કૉલોન તેમ જ યુ.એસ.એ.નાં મોટા શહેરોમાં પ્રવાસ દરમિયાન સેવા આપી–વચ્ચેના સમયમાં વિભાગીય વડા તરીકે પણ કરેલ ફોટોગ્રાફીનો શો અમદાવાદ તથા મુંબઈની આર્ટ ગેલેરીમાં જવાબદારી સંભાળી. આચાર્ય થવાની મહત્ત્વકાંક્ષા હતી પણ એ હજી ગયા વર્ષે જ કર્યો હતો–અસંખ્ય અલભ્ય તસવીરોનું આ કહે છે : “હિંમત નહીં, હું તો વાણિયાનો દીકરો ને? ગભરૂ પ્રદર્શન કરીને પોતાની ફોટોગ્રાફી સેન્સનો પણ પરિચય એમણે બહુ!” પણ આચાર્ય પાસે રાખીએ એ સર્વે અપેક્ષાઓકરાવ્યો હતો. પ્રામાણિકતા, સંસ્થા પ્રત્યેની નિષ્ઠા વગેરે અધ્યાપક તરીકે રહીને નિવૃત્તિમાં પ્રવૃત્ત એવા આ અજિત પટેલ આજે પણ એમણે પૂરી કરી. પ્રોફેસર અને કલાકાર એમ બેવડી ભૂમિકા ભજવી રહ્યા છે. નટુ પરીખનું વતન ખેડા જિલ્લાનું બાંધણી ગામ સફળ ચિત્રકાર અને કલા સમીક્ષક “બાંધણી ભૂલાતું નથી”—એમ નટુભાઈ વારંવાર બોલે. ચિત્રકળાને લઈને જીવતો છું-જીવંત છું, એ જો કોઈ છીનવી નટુ પરીખ લે તો ‘તરત જ મરી જઉં” એમ પણ બોલે. એમની આંખો “હું તો વાણિયાનો દીકરો ને?” અઠ્યોતેર વર્ષની વયના ઘરના વાતાવરણમાં એમનાં પત્ની શારદાબહેનને શોધતી રહે નટુભાઈને એવું બોલતાં સાંભળીને કોઈ કલ્પી ન શકે કે આ છે. જીવનસંગિની સાથેના સાંનિધ્યના દિવસો લાગણીભર્યા કંઠે વ્યક્તિ નખશિખ ચિત્રકાર હશે! આ ઉંમરે ય રોજના પાંચથી અને ભીની આંખે વાગોળે. પત્નીના અવસાન બાદ એકલા પડી સાત કલાક ચિત્રકળામાં ગાળે. દરરોજ સવારના આઠ સાડા ગયાનો ભાવ એમની આંખોમાં વંચાય, પણ ચિત્રો અને મિત્રોની આઠથી બાર સુધી અને બપોરે ત્રણથી પાંચ-જેવો મૂડ! પ્રો. સંગતમાં સતત રહી રહીને હસતાં હસતાં વાતો કરે. લાકડીના એન. એસ. બન્ને સાહેબના શિષ્ય હોવાની વાત ગૌરવ સાથે ટેકે પ્રદર્શનોમાં જાય, લલિતકલા અકાદમીએ યોજેલ સહુને કરે. સાથે સાથે ચિત્રકાર રસિકલાલ પરીખના સાંનિધ્યની કલાવિદ્યાર્થીઓ માટેની કલાશિબિરોમાં તજજ્ઞ તરીકે જાય. જે વાત પણ ગૌરવપૂર્ણ રીતે કરે. અમદાવાદની સી.એન. વિષયમાં એમનું પ્રભુત્વ અને આગવી સૂઝ છે તે વોટરકલરના વિદ્યાલયમાં આઠમા-નવમાં ધોરણમાં જી.એસ. તરીકે હતા લેન્ડસ્કેપ કેવી રીતે કરવા તેનાં રહસ્યો શીખવે, પોર્ટેટમાં ત્યારે કરેલા ભાષણની વાત પણ જુસ્સાભેર કરે. બી.એ.ના વેસ્ટર્ન-ઇસ્ટર્નનો ભેદ બતાવે. ગમતા ચિત્રકારોના જીવન વિશે. અભ્યાસ બાદ ડી.ટી.સી. ડી.એમ. અને જી.ડી.એ. ઈન એમની કલા વિશે પ્રેમપૂર્વક રસપૂર્વક વાતો કરે. પેઇન્ટિંગ પણ કર્યું. કલાવિવેચન ઉપર એમ.એ. કર્યું. અલબત્ત હોલેન્ડનો ચિત્રકાર વઝિયર નટુભાઈને ગમે, રેસ્બા ગમે. એમના પિતાશ્રીની ઇચ્છા એમને વકીલ બનાવવાની હતી, થઈ લિયોનાદો-દ-વિન્ચી–માઇકલ એન્જલો ગમે, પણ રિવર થેમ્સ ગયા ચિત્રકાર. એક સંતુષ્ટ ચિત્રકાર. એમણે ચિત્રો કર્યા, પોર્ટેટ અને દરિયો ચીતરનાર ટર્નર સહુથી વધુ ગમે-કદાચ એ જ કર્યા, લેન્ડસ્કેપ્ત કર્યા–કલાવિષયક પુસ્તકો પણ લખ્યાં. કળાના કારણ હશે નટુભાઈના લેન્ડસ્કેપ પરના પ્રભુત્વનું. વિન્સે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવા “કલાવૃત્ત', “કલાસંસ્કાર', વાનગોગ જે રીતે જીવી ગયો તે કારણસર એ બહુ ગમે. દુઃખ કલાયાત્રી નટુ પરીખ” તથા “વિષયના મહાન ચિત્રકારો” એમ જેનો ખોરાક હતુ એ વાનગોગની વાત કરતાં કદી ય થાક્યા તટસ્થભાવે રહીને કલાવિષયક સુંદર પુસ્તકો આપ્યાં-ચિત્રોમાંથી નથી નટ પરીખ. Jain Education Intemational Page #484 -------------------------------------------------------------------------- ________________ છે. ૪૬૮ સ્વપ્ન શિલ્પીઓ. નટુ પરીખના વન મેન શો અમદાવાદ, મુંબઈ, ગોવાની આચાર્ય તરીકે અને ત્યાર પહેલાંનાં વર્ષો કોમર્શિયલ આર્ટના આર્ટગેલેરીઝમાં થતા રહ્યા છે. સફળતા પામતા રહ્યા છે. વિભાગીય વડા તરીકે ફરજ બજાવી. સી. એન. ફાઇન ચિત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆતના તબક્કા કરતાં વર્તમાન આમાં કોમર્શિયલ આર્ટ (આજનો એપ્લાઇડ આટ) વિભાગ તબક્કાનું એમનું કામ એકદમ અલગ છે. સમયને અનુસરીને શરૂ કરનાર અરવિંદભાઈ. ત્યારબાદ ગુજરાતની બીજી કલા મોડર્ન ટચ સાથેનાં પેઇન્ટિંગ્સ કરે છે. દરિયો, વહાણ અને સંસ્થાઓમાં તે પ્રસર્યો. જાહેરાતના ક્ષેત્ર સાથે સંકળાયેલ આ આકાશ હવે આધુનિક પદ્ધતિથી કેનવાસ પર નિરૂપે છે. માનવ વ્યાવહારિક કલાનું બીજ રોપવાનું કાર્ય એ એમના જીવનનું પાત્રો નટુભાઈને ગમે, પોટ્રેટ સુંદર કરે. ઓઇલ કલર દ્વારા અણમોલ કાર્ય. કલા દ્વારા આંતરિક આનંદ મેળવવા સાથે ઉત્તમ પરિણામ કેનવાસ પર કેવી રીતે લવાય તેની સંપૂર્ણ આર્થિક સદ્ધરતા પણ મળે ત્યારે કલાકાર વધુ સ્થિર અને સમૃદ્ધ ટેક્નિકલ માહિતી એમને છે અને તેનો સુંદર ઉપયોગ કરી થાય–આ દિશામાં વિચારીએ તો અરવિંદભાઈનું કાર્ય કલાના ચિત્રની લાઇફ વધારી દે. અમદાવાદના ટાગોર હોલમાં વિદ્યાર્થીઓ માટે ઉપકારક પણ બની રહ્યું. આજે માત્ર ગુજરાત રવીન્દ્રનાથ ટાગોરનું લાઈફ સાઇઝનું ઊભું પેઇન્ટિંગ એમની જ નહીં, સમગ્ર દેશમાં એમના વિદ્યાર્થીઓ એડવર્ટાઇઝિંગ કલાકાર તરીકેની ઉત્તમ કૃતિઓમાંનું એક છે. સાબરમતી ફિલ્ડમાં ઉચ્ચ હોદ્દા પર કાર્ય કરતા કૃતજ્ઞતાપૂર્વક તેમને યાદ આશ્રમમાં ગાંધીજીનું પેઇન્ટિંગ પણ પશ્ચાભૂમિમાં દર્શાવેલ કરે છે. (આ લખનાર પણ). આકાશ સાથે ભાવવાહી બની રહ્યું છે. સરદાર વલ્લભભાઈને અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરીમાં એમનાં છેલ્લા પણ લોખંડી પુરષ તરીકેની સ્પષ્ટ છાપ સાથેના એમણે દોયો બે વર્ષ દરમિયાન કરેલ ઑઇલ ઑન કેનવાસ-યાત્રાધામોનાં લેન્ડસ્કેપ્સના પ્રદર્શનનું ઉદ્ઘાટન જાણીતા શિલ્પકાર પદ્મશ્રી નટુ પરીખને જૂની અલભ્ય કલાકૃતિઓ, શિલ્પ, કાન્તિભાઈ પટેલ દ્વારા થયું-પ્રાસંગિકમાં એમણે બહુ માર્મિક સ્થાપત્યના નમૂના વગેરે સંગ્રહ કરવાનો પણ ખૂબ શોખ છે. વાત કરી : “અરવિંદભાઈએ પ્રદર્શનનું નામ “વન્ડરિંગ ઓફ ઘરમાં નાનાં મોટાં શિલ્પ, પથ્થરના ટોડલા, ઝરૂખા વગેરે ઠેર એ રેસ્ટલેસ સૉલ' રાખ્યું છે પરંતુ એમનાં ચિત્રો જોતાં મને ઠેર જોવા મળે. જ્યાં પોતે કામ કરે છે તે ટુડિયોમાં પુસ્તકોથી લાગે છે કે એમણે “વન્ડર્સ ઓફ રેસ્ટફૂલ સોલ’ રાખવું જોઈતું ભરેલા કબાટ, ચારે ય દીવાલો પેઇન્ટિંગ્સથી ભરેલી જોવા મળે. હતું. એમનાં ચિત્રો દ્વારા એમની ધાર્મિકતા અને સ્થિરતા પ્રકટ વાચન અને લેખન એમના વ્યક્તિત્વનું એક અનેરું પાસું રેડ થાય છે. અતિથી વિશેષ ચિત્રકાર શ્રી અમિત અંબાલાલે આર્ટ છે. “કુમાર', “નવચેતન', “અખંડ આનંદ'મા’ કલા વિષય લેખો ગેલેરીમાં આવેલ અરવિંદભાઈના વિદ્યાર્થીઓ, કલાકારો, લખી ગુજરાતને કલા સંસ્કૃતિનો સાચો પરિચય આપતા રહે છે. કલારસિકો-સ્નેહીઓના સમૂહને અરવિંદભાઈની લોકપ્રિયતાનું શુભ પરિણામ ગણાવ્યું, તો બીજા અતિથિવિશેષ શ્રી પરમાનંદ ક્યારેક મિત્રો સાથે તો ક્યારેક એકલા પણ પ્રવાસે દલવાડીએ પોતે કેમેરા પાછળના માણસ તરીકે પોતાને ઊપડી જઈ સાથે સ્કેચબુક અને રંગો લઈ ગુજરાતની શેરીઓ ગણાવી–અરવિંદ કેનવાસ સમક્ષના ચિત્રકાર ગણાવ્યા–જે કામ નદીઓ-પર્વતો-મંદિરોના લેન્ડસ્કેપ કરતા રહેતા નટુ પરીખ કેમેરા યાંત્રિક રીતે કરે છે તે કામ તેમની પીંછી અને રંગના એક સફળ ચિત્રકાર અને ચિત્રસમીક્ષક છે. ફાઈન આર્ટના સહારે તેમણે લાગણી સાથે કર્યું છે. વિદ્યાર્થીઓના ગુરુ અને મિત્રોના લાગણીશીલ મિત્ર છે. અરવિંદભાઈનું મૂળ વતન વલસાડ, અમદાવાદ એમનું "WANDERINGS OF કાર્યક્ષેત્ર અને નિવૃત્તિ બાદ વડોદરા તેઓ સ્થાયી થયા છે. ચિત્રો A RESTLESS SOUL" અને મ્યુરલ કરવાનું હજી ચાલુ છે. લગભગ પંચોતેરથી વધુ આચાર્ય અરવિંદ દેસાઈનાં મ્યુરલ્સ એમનાં ગુજરાતના જાહેર તેમ જ ખાનગી સ્થળોએ યાત્રાચિત્રો. પ્રદર્શિત છે. એમની બંને દીકરીઓ ભાવના અને નાઝુએ પણ એપ્લાઇડ આર્ટ્સ અભ્યાસ કર્યો છે. પડછાયો પણ સાથ છોડી અરવિંદ દેસાઈ કલાજગતનું એક જાણીતું નામ છે. શેઠ ચાલ્યો જાય એવા વિટંબણાના સમયમાં એમનાં પત્નિ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં ૧૯૬૧થી ૧૯૬૩ ઉષાબહેનનો સથવારો ભરપૂર એમને સાંપડ્યો છે. સુધી કલાશિક્ષણ સાથે સંકળાયેલા રહ્યા, જેમાં છેલ્લાં અઢાર વર્ષ Jain Education Intemational Page #485 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ નિવૃત્તિ બાદના અરવિંદભાઈના આ પ્રથમ ચિત્રપ્રદર્શનના સંચાલનમાં ચિત્રકાર જય પંચોલીએ યોગ્ય જ કહ્યું કે : “વાદળનો ડૂમો કંઈ સદીઓથી બાઝ્યો વરસી અનરાધાર હવે જવાની વેળાએ’’ નગરમાં વસે છે એક શિલ્પકાર નામે રતિલાલ કાંસોદરિયા જીવનમાં સફળતા મળે એટલે ઈર્ષા કરનાર પણ કોઈક મળે, એટલે કે ઈર્ષા કરનાર કોઈક મળી જાય તો સમજવું કે આપણને સફળતા મળી ગઈ છે-રતિલાલ કાંસોદરિયાને ચોક્કસ એકથી વધારે વ્યક્તિ આવી મળી હશે. ઈર્ષાળુ વ્યક્તિઓના તે હકદાર છે. શિલ્પકાર છે, શિલ્પસર્જનમાં આધુનિકતા સાથે રહીને પણ ભારતીય પરંપરાને એમણે જાળવી રાખી છે. અમદાવાદની લાંબેશ્વરની પોળમાં કવિ દલપતરામનું ધાતુનું શિલ્પ, ખડિયાની દેસાઈ પોળમાં અખા સોનીનું પશ્ચાદ્ભૂમિમાં તેની દુકાન દેખાય છે તેવું બ્રોન્ઝનું શિલ્પ, ઘોડાસર સ્વામિનારાયણ મંદિર માટે ૧૫ ફૂટનું ભગવાન સ્વામિનારાયણનું માણકી ઘોડી પરની છટાદાર સવારીનું શિલ્પ, મહેસાણા જિલ્લાના ઊંઝાના મુખ્ય માર્ગ પર ઊંઝા માર્કેટના વિષયવસ્તુને પ્રતીકાત્મક રીતે રજૂ કરતું પત્થરનું શિલ્પ, ગુજરાતની જાણીતી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ સી. એન. વિદ્યાવિહારમાં વૃક્ષારોપણ કરવા જતા વિદ્યાર્થીઓ સાથેનું પૂ. ગાંધીજીનું ફાઇબરનું શિલ્પ ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓની સહાય સાથે) વગેરે દ્વારા તેઓ ભારતીય પરંપરાને જાળવી રાખીને પોતાના વન મેન શૉ એક્ઝિબીશનમાં બાળપણને– પોતાના ગામને–ગામની શેરીને, ગામના તળાવને, કૂતરાઓને, પશુ-પંખી વગેરેને આધુનિકતાનો પરિવેશ પહેરાવીને શિલ્પરચનાઓ પ્રદર્શિત કરતા રહ્યા છે. પી.ટી.સી. કર્યા પછી કોઈ કલાકાર બની ગયું હોય એવું સાંભળ્યું નથી. રિતલાલે શરૂઆતમાં મોરબીની પી.ટી.સી. કોલેજમાં અભ્યાસ કર્યો. ગુજરાતમાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થઈને ગોલ્ડમેડલ પણ મેળવ્યો—ત્યાંથી જીવનની દિશા અચાનક બદલાઈ અને ગુરુ રાઘવ કનેરિયા પાસે વડોદરાની એમ. એસ. ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના શિલ્પ વિભાગમાં પહોંચી ગયા અને શરૂ થઈ એક નવીન દિશાની જિંદગી, જેમાં એમને માટી, Jain Education Intemational ૪૬૯ પ્લાસ્ટર ઓફ પેરિસ, આરસ, લાકડુ, ધાતુ, ફાઇબર, તૂટેલ ટાયર, દોરડાં, સ્ક્રેપ વગેરે સાથેનું સાંનિધ્ય સાંપડ્યું. ખુશ રહેવા લાગ્યા. કલાપારખુઓની પ્રશંસા મેળવવા લાગ્યા. રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એમની કલા વિસ્તરી. દેશ-પરદેશના કલાવિવેચકોએ એમને પારખ્યાપ્રતિષ્ઠિત કલાકાર અને આર્ટક્રિટિક સર્વશ્રી ડૉ. રતન પારીમુ ગુલામ મહંમદ શેખ, અલકાઝી, હકુ શાહ, દિલ્હીના ટી.એમ. પાંડે, આર. એન. શર્મા, શૈલ ચોએલ, સુમિત ચોપડા, નિસર્ગ આહીર વગેરેની પ્રશંસા પામ્યા અને કલારસિકોએ માણ્યા. રતિલાલ કાંસોદરિયા એટલે તરવરાટભર્યું વ્યક્તિત્વ વાણીમાં સૌરાષ્ટ્રની છાંટ, અત્યંત સંવેદનશીલ, પોતાની લાગણીઓને શિલ્પનાં વિવિધ માધ્યમો દ્વારા પ્રગટ કરે—પોતાના બાળપણને, જીવનની અસરકારક ઘટનાઓને સાંપ્રત સમાજની સમસ્યાઓને શિલ્પ દ્વારા વાણી આપે. ‘કલ્ચર ઇન ટ્રબલ નામના એમના શિલ્પમાં એમણે આજની સંસ્કૃતિને દોરડેથી બાંધી છે—દોરડાં પણ અમુક કિલોમીટરની લંબાઈનાં અત્યંત જાડાં, ક્રેઇન દ્વારા ગાંઠો વાળી વાળીને વચ્ચે ફાનસ ગોઠવીને તૈયાર કરેલ આ શિલ્પ ભોપાલના ભારતભવન માટે એમણે તૈયાર કર્યું હતું–આજે ત્યાં એ પ્રદર્શિત છે. મુંબઈની બ્રિટિશ કાઉન્સિલે ઓફિસ માટે લાકડાનું શિલ્પ તૈયાર કરાવ્યું–જે ત્યાં છે અને પ્રશંસા પામતું રહ્યું છે. અમેરિકન એમ્બેસી–દિલ્હી ક્વિન ઓફ મોરોક્કા, જર્મન ટેકનિકલ કો-ઓપરેશન-જર્મની આફ્રિકામાં નૈરોબી, દારેસલામ, જાપાન, બોમ્બે આર્ટ સોસાયટી–મુંબઈ લલિતકલા અકાદમી ગોવા, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને આવાં તો અનેક પ્રતિષ્ઠિત સ્થળોએ એમનાં શિલ્પ કશુંક બોલી રહ્યાં છે-જે સાંભળવાનું સહુને ગમે છે. વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં ૧૯૮૭મ બી.એ. ઇન સ્કલ્પચર અને ૧૯૯૦માં એમ.એ. ઇન સ્કલ્પચર કર્યા બાદ ૧૯૯૦થી ૯૩ સુધી ત્યાં જ શિલ્પ વિભાગમ અધ્યાપન કાર્ય કર્યું. ૧૯૯૩થી અમદાવાદની શેઠ સી. એન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના શિલ્પ વિભાગમાં અધ્યાપ તરીકે જોડાયા–જે આજ પર્યંત ચાલુ છે. ઇન્ટરનેશનલ આર્ટ હોરાઇઝન—ન્યૂયોર્કનો એવો ૧૯૯૧માં મેળવ્યો. ગુજરાત લલિતકલા અકાદમીના ત્રણ એવોર્ડ, બોમ્બે આર્ટ સોસાયટીના (જે દેશની પ્રતિષ્ઠિત આર્ટ સોસાયટી છ) ચાર એવોર્ડ, નેશનલ કાલિદાસ અકાદમી Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ઉજ્જૈન, ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ સોસાયટી, ન્યૂ દિલ્હી, છઠ્ઠું રાષ્ટ્રીય પ્રદર્શન-નાગપુરનો એવોર્ડ–આમ અનેક પારિતોષિકથી નવાજાયેલા શિલ્પકાર વસે છે અને શ્વસે છે. અમદાવાદમાં–નામે રતિલાલ કાંસોદરિયા. ઋષિતુલ્ય કલાગુરુ રસિકલાલ પરીખ આપણા ગુજરાતમાં એક સમય એવો હતો જ્યારે એક સાથે ચાર રસિકલાલ પરીખ પ્રતિષ્ઠા પામ્યા હતા. ચારેયના ક્ષેત્ર એકબીજાથી અલગ. એક હતા સાહિત્યકાર-બીજા વૈદ્યરાજ, ત્રીજા હતા રાજકારણી તો ચોથા હતા ચિત્રકાર! ચારે ય પોતપોતાના ક્ષેત્રમાં અગ્રેસર. ચિત્રકાર રસિકલાલ પરીખનું નામ ગુજરાતમાં પૂજ્યભાવથી લેવાય છે. સાતપુડાની ગિરિમાળાઓ વચ્ચે ગરુડેશ્વર નજીક રાજપીપળા સ્ટેટના વાલિયા ગામે રસિકભાઈનો જન્મ ૧૬મે ૧૯૧૦ રસિકભાઈની જન્મતારીખ. પિતાજીનું નામ નરસિંહદાસ, માતા પાર્વતીબહેન. ખડાયતા વૈષ્ણવ વણિક જ્ઞાતિના પરિવારમાં રસિકભાઈથી મોટા બે ભાઈ અને એક બહેન—જેમનાં નામ હિરભાઈ, નગીનભાઈ અને રુકમણીબહેન. વૈષ્ણવ પરિવારમાં રસિકભાઈનો ઉછેર થયો અને એક સાચા વૈષ્ણવની જેમ એમનું જીવન વીત્યું. નરસિંહ મહેતાની અપેક્ષા મુજબના વૈષ્ણવ સમાન હતા રસિકભાઈ. પિતા નરસિંહદાસ વાલિયા ગામમાં મામલતદાર હતા. પોતાના કામમાં અત્યંત નિયમિત, સતત કામમાં રચ્યાપચ્યા જ રહે-શિસ્ત બાબતે અત્યંત કડક અને એટલે એમની ધાક પણ વધારે ! પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને નિયમિતતા રસિકભાઈને એમના તરફથી જ મળ્યાં હશે. માતા પાર્વતીબહેન શાંત–પ્રેમાળ અને ધર્મિષ્ઠ પ્રકૃતિનાં. માતાના આ ગુણો પણ રસિકભાઈમાં ભરપૂર ઊતરી આવ્યા હતા. પરિવારમાં કે શાળામાં કળા પ્રત્યેનું એવું કાંઈ ખાસ વાતાવરણ નહોતું, પરંતુ ગામને પાદર આવેલ તળાવ, મંદિર, વૃક્ષો વચ્ચે કુદરતી વાતાવરણમાં રમતાં રમતાં રસિકભાઈનું બાળપણ વીત્યું–એ વાતાવરણે એમના ચિત્તમાં સ્થાયી સ્થાન લીધું, જે તેમનાં ચિત્રોમાં અવારનવાર-વારંવાર પ્રગટ થતું રહ્યું. રસિકભાઈનાં ચિત્રોમાં છલકાતો સૌંદર્યનો વૈભવ આ રીતે જ આકાર પામ્યો હશે! એમ કહેવાય છે કે ગંગા નદીના સ્વપ્ન શિલ્પીઓ સ્નાનથી સ્વર્ગ મળે, પરંતુ જેનાં ‘દર્શન’ માત્રથી સ્વર્ગ મળે એ રેવા નદી-નર્મદા નદી–ગામથી બહુ દૂર નહોતી વહેતી-એ પણ એમના ચિત્રોમાં વારંવાર પ્રગટ થતી રહી. બાળપણમાં મળેલા નૈસર્ગિક વાતાવરણનો પ્રભાવ જીવનભર એમનાં ચિત્રોમાં રહ્યો. રાજપીપળામાં રણછોડરાયજીના મંદિર સામે જ એમનું ઘર. ઘરમાંથી દેખાતું મંદિરનું દૃશ્ય એમણે પેન-શાહીથી પેપર પર ઉતાર્યું–જે જોતાં જ મહોલ્લો અને રાજપીપળાનું વાતાવરણ તાદૅશ્ય થઈ જાય, આ સ્કેચનું નામ એમણે આપ્યું : ‘ગામડાની શેરી' ઘરના ખૂણામાં એક મોટી ઘંટી હતી—હાથે અનાજ દળવાની. દાદરની નીચે રહેલ આ ઘંટી એમણે દોરી, જેના ઉપરથી એમણે ‘વુડકર ગ્રાફિક્સ’ દ્વારા પ્રિન્ટ કાઢી ચિત્રને નામ આપ્યું ઘરની સેવા', જેમાં રંગ, ટોન, ઊખડી ગયેલ ભીંતની તિરાડ−ટેક્ષ્ચર વગેરે આબેહૂબ એમણે ઝીલ્યાં. રસિકભાઈ રાજપીપળામાં શાળાજીવન સિવાય બહુ રહેલા નહીં-અમદાવાદ વધુ રહ્યા હતા. મુંબઈ અને મદ્રાસ કલાના અભ્યાસઅર્થે રહ્યા હતા. ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્ર શીખવા એમના મોટાભાઈ નગીનભાઈ લઈ આવેલા. રસિકભાઈમાં રહેલ કલાને પારખી શકેલ મોટાભાઈએ યોગ્ય ગુરુના હાથમાં નાનાભાઈનો હાથ આપ્યો. રવિભાઈએ રસિકભાઈનાં ચિત્રો જોયાં—ગમ્યાં-અને તરત જ એમને સ્વીકારી લીધા. રસિકભાઈની ઉંમર તે વખતે સોળ વર્ષની. દિવસ હતો ૭ ઓગષ્ટ, ૧૯૨૬. જીવનમાં બનેલી આ અતિ મહત્ત્વની ઘટના બાદ જે વળાંક આવ્યો તેનાથી ગુજરાતને એક ઉત્તમ ચિત્રકાર-ઋષિતુલ્ય ચિત્રકાર મળ્યો, જેના દ્વારા હજારોની સંખ્યામાં બીજા ચિત્રકારો તૈયાર થયા. ગુજરાતનાં ગામડે ગામડે સ્કૂલ, શાળા, કોલેજોમાં ચિત્રકળા શીખવતા થયા. ‘ભાઈનો ઘોડલો’ નામના એમના ચિત્રમાં ગામને પાદરે આવેલ ઘેઘૂર વૃક્ષની છાયામાં નાનકડી દેરી પવિત્ર વાતાવરણ ઊભું કરે છે. સાથે સાથે નાનોભાઈ ઘોડલાના રમકડાથી રમત રમે છે–નિર્દોષ બાળસહજ રમત અને બહેન જાણે વહાલાભાઈના જીવન માટે માનતા માનતી હોય એમ વૃક્ષની નમેલી ડાળે કપડું બાંધે છે. પગની પાનીએ ઊભી રહેલ આ ફિગરનો ગ્રેસ-દેહ લાલિત્ય-ચહેરો ન દેખાતો હોવા છતાં બહેન સુંદર છે તેવી છાપ ઊભી કરે છે. વૉટર કલર દ્વારા દોરાયેલ આ ચિત્રમાં વૃક્ષની ઘેઘૂરતા ધ્યાનાકર્ષક છે, જે Page #487 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૪૭૧ બપોરની શાંતિનો પણ અનુભવ કરાવે છે જાણે! બાજુમાં ચિત્રોમાં આશ્ચર્ય સર્જનાર પડેલ નાનું માટલું, નારિયેળનું કાચલું, પ્રસાદ વગેરેથી ઈમ્પોસિબલ રિઆલિટીના આર્ટિસ્ટ ગામડાની શ્રદ્ધા પ્રગટ થાય છે. એમ. સી. એલર ‘દેવદાસી’ નામના ચિત્ર માટે રસિકભાઈને સુવર્ણચંદ્રક મળ્યો હતો. આ પેઇન્ટિંગમાં નર્તકીના પ્રત્યેક અંગનું અનુપમ પૂરું નામ જેમનું મૌરિસ કોર્નેલિસ એશર છે, પરંતુ સૌદર્ય, ચહેરા પરના ભાવ, મહેંદીવાળા હાથની સુંદર એમ.સી. એશર નામ દ્વારા આખા જગતમાં જેઓ મશહૂર છે. આંગળીઓ, વક્ષ:સ્થળ પરથી પવનની છાલકે ખસતું વસ્ત્ર, એમનું નાનપણનું લાડકું નામ “મૌક’ હતું. કમર પર રહેલ ઊડાઊડથી નૃત્યની છબિ અત્યંત જીવંત બની અશક્ય વાસ્તવિકતાના આ ચિત્રકારની કૃતિઓ છે. પશ્ચાદભૂમિમાં અજન્ટાની ગુફામાં છે તેવાં ચિત્રોથી આશ્ચર્યકારક રહી છે હંમેશાં. પહેલી નજરે જોતાં એમનું ચિત્ર રાજદરબારનો આભાસ થાય છે. સાહજિક લાગે–અને ધ્યાનથી જોઈએ તો “આવું કેવી રીતે પનઘટ', “કમલિની’, ‘ઢીંગલી’, ‘ગરીબનું સ્વર્ગ, બની શકે?” એ પ્રશ્ન અચૂક થયા વિના રહેતો નથી. ‘ઝરખે', 'નવધાન્ય’ વગેરે એમનાં ખૂબ જાણીતાં ચિત્રો છે. ઇમ્પોસિબલ રિઆલિટિના આ ડચ આર્ટિસ્ટનાં ચિત્રો, બંગાળની વોશ ટેકનિકથી તૈયાર થયેલ એમના ચિત્રોમાં રંગ, ગ્રાફિક્સ, વુડકટ, યુરલ્સ જોનારને હંમેશાં આશ્ચર્યમાં ગરકાવ રેખા, ચિત્રસંયોજન અને વિષય હંમેશા સમતોલ રહ્યા છે. કરી દે છે. ઈ.સ. ૧૯૩૮થી ઈ.સ. ૧૯૭૪ સધી શેઠ સી. એન. એમનાં ચિત્રોનું સહુથી જમા પાસું હોય તો તે છે. કોલેજ ઓફ ફાઈન આર્ટસમાં કલાનું શિક્ષણ આપીને તેમ જ તેમનું ચિત્ર દોરવાનું ગણિત. સામાન્ય રીતે એમ થાય કે આચાર્ય તરીકેની જવાબદારી સંભાળતાં સંભાળતાં હજારો ગણિતને અને ચિત્રને શું લાગેવળગે? પરંતુ તેમણે જે અદ્ભુત કલાકારોને દીક્ષા આપી. તેમના શિષ્યવૃંદમાં પિરાજી સાગરા, ગણિત ગણીને પોતાના વુડકટ, લિથોગ્રાફ તેમ જ મ્યુરલ્સ નટવર ભાવસાર, શાંતિ દવે, સી. ડી. મિસ્ત્રી, નાગજીભાઈ તૈયાર કર્યા છે કે, જે જોતાં જોતાં નજરને ભ્રમણામાં નાખી દે ચૌહાણ, શરદ પટેલ, વિનોદ રાવલ, અમૃત પટેલ, પીરભાઈ છે! મનસૂરી, નટુ પરીખ, નટુ મિસ્ત્રી, પુત્રી ઊર્મિ પરીખ, ચંદ્રકાન્ત એમનાં અનેક ચિત્રો સુપ્રસિદ્ધ છે, પરંતુ વધારે જાણીતાં કંસારા, જવાહર સોલંકી, ભરત પંચાલ વગેરે વગેરે અનેક છે, ચિત્રોમાંનું એક છે જેનું ટાઇટલ છે “સ્કાય એન્ડ વૉટર” જેઓએ ગુજરાતની કલાના વિકાસમાં પોતાનો ફાળો આપ્યો, પાણીમાં રહેલ માછલીઓમાંથી ધીમે ધીમે આકાશના હંસની જાતે પ્રસિદ્ધિ પામ્યા સાથે ગુરુજી રસિકભાઈને પણ સંતોષ હરોળમાં ફેરવાઈ જતું ચિત્ર. પોઝિટિવ અને નેગેટિવ સ્પેસનું આપ્યો. અભુત આલેખન આ ચિત્રમાં એમનું રહ્યું છે. રસિકભાઈના સમકાલીન કલાકારોમાં સર્વશ્રી એન. બીજું એમનું સુપ્રસિદ્ધ સર્જન છે “ડ્રોઈગ હેન્સ', જેમાં એસ. બેન્દ્ર, કે. જી. સુબ્રમણ્યમુ, કનુ દેસાઈ, સોમાલાલ શાહ, એમણે દર્શાવ્યું છે–એક પેપરમાં હાથનો પંજો કશુંક દોરે છેજગન મહેતા, કે. આર. યાદવ, વૃજલાલ શાહ, છગનલાલ અને એ છે બીજા હાથનો પંજો! મતલબ કે, બંને પંજા જાદવ, દત્તાત્રય કેલકર, યજ્ઞેશ્વર શુક્લ વગેરેનો સમાવેશ થાય એકબીજાનું ચિત્ર કરી રહ્યા છે. આ ચિત્ર વર્ષ ૧૯૪૮માં એમણે તૈયાર કરેલ. આજે સમગ્ર દેશમાં જે પ્રસિદ્ધિ પામી છે તે શેઠ સી. આભાસ અને પર્સપેક્ટિવનો યુક્તિપૂર્વકનો તેમ જ એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના પાયામાં રસિકલાલ ન. બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરીને એમ.સી. એશરે માસ્ટર પરીખનો અદ્વિતીય ફાળો રહ્યો છે. તેમના ગુજરાતના ગુરૂ આર્ટિસ્ટની હરોળમાં પોતાની એક આગવી ઓળખ ઊભી રવિશંકર રાવળ ઉપરાંત મદ્રાસ સ્કૂલ ઓફ આર્તા દેવીપ્રસાદ કરેલ છે. રાયચૌધરી પ્રત્યેની એકનિષ્ઠ ભક્તિએ ગુજરાતમાં કલાનું સમૃદ્ધ આ ડચ આર્ટિસ્ટનો જન્મ નેધરલેન્ડના લિવોર્ડન ગામે વાતાવરણ ઊભું કર્યું છે. થયેલ. જન્મ તારીખ ૧૭ જૂન, ૧૮૯૮ અને અવસાન તારીખ છે. Jain Education Intemational Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ સ્વપ્ન શિલ્પીઓ છે ૨૭ માર્ચ ૧૯૭૨. કુલ તોંતેર વર્ષનું આયુષ્ય. સચવાયાં છે–તેમના શરૂઆતનાં મૂળ ચિત્રોનો સંગ્રહ ધરાવતું બાળપણમાં ભણવામાં બિલકુલ રસ નહીં, સ્કૂલમાં એશર મ્યુઝિયમ પણ અસ્તિત્વ ધરાવે છે. નબળા વિદ્યાર્થી તરીકેની ઓળખ–એમને રસ રહેતો હંમેશાં અદ્યતન કલાના મરમી કલાકાર ચિત્ર દોરવામાં અને તેમાંય આર્કિટેક્ઝરલ તેમ જ ડેકોરેટિવ ભાન શાહ આર્ટમાં વધારે. ભાનુભાઈને પ્રિય-પેઇન્ટિંગ, પતંગ અને પાન! એમને ગ્રાફિક્સનાં અનેક માધ્યમો છે–વડકર, લિથોગ્રાફી, અદના આદમી સાથે વાતો કરવી પણ બહુ ગમે. કોઈ પણ લીનોકટ, ફોટોગ્રાફી અને વર્તમાન સમયમાં કોમ્યુટર ગ્રાફિક્સ, વ્યક્તિ એમને મન અજાણી નથી હોતી. ભાનુભાઈ વાત શરૂ વિડિયોગ્રાફી વગેરે......એમ. સી. એશરને લિથોગ્રાફી અને કરે-કુતૂહલથી પ્રશ્નો પૂછે, ગમતા જવાબો સ્મરણમાં રાખે, વડકટમાં વધારે રસ પડતો અને એ માધ્યમ દ્વારા પોતાના આભાર પણ માને, નહીં તો સલાહ આપીને છોડી દે! બુદ્ધિચાતુર્યથી હંમેશાં એમણે ઉત્તમ સર્જનો કર્યા છે. એશરનાં સર્જનોમાં જે આશ્ચર્યમાં ગરકાવ કરી દેનારું ચિત્રકાર તરીકેની બાવન વર્ષની સુદીર્ઘ કારકિર્દીમાં શ્રેષ્ઠ પેઇન્ટિંગનો પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ તો એમને છેક ૧૯૬૮માં ગણિત રહેલું હોય છે, તે બાબતમાં ય વધારે આશ્ચર્ય પામવા મળી ગયો હતો. ત્યારપછી પણ અનેક વખત કલાક્ષેત્રે પુરસ્કૃત જેવી બાબત તો એ છે કે, એમણે ક્યારેય-ક્યાંય પણ ગણિતનો થતા રહ્યા. એમને મન ગુજરાત લલિતકલા અકાદમી દ્વારા પદ્ધતિસરનો અભ્યાસ કરેલ નથી. માત્ર પોતાની આંતરસૂઝથી ૨000ની સાલનો મળેલ ગૌરવ પુરસ્કાર વિશેષ મહત્ત્વ ધરાવે એક આકૃતિની પોઝિટીવ સ્પેસ (દોરાયેલ જગ્યા) અને નેગેટિવ છે. આ એવોર્ડ લેતી વેળા સ્ટેજ પર જઈ ઓડિયન્સને કહ્યું હતું સ્પેસ (નહીં દોરાયેલ જગ્યા)નો ઉપયોગ કરીને એક ચિત્રમાંથી : “મને માફ કરજો, પણ હું બે મિનિટમાં હમણાં અહીં પાછો બીજા ચિત્રમાં નજરને લઈ જનારું તત્ત્વ ઊભું કરેલ છે અને આવું છું.” અને એ સાથે ડાયસ પર આંખો બંધ કરીને ઊભા એ આપણને સારું લાગે છે-જે ખરેખર એક ભ્રમણા હોય છે. રહી ગયા હતા–પછી કહે “હું પાછો આવી ગયો છું, મારા ઇમ્પોસિબલ રિયાલિટીના આ સર્જકનું એક ચિત્ર છે ગુરુજી બેન્દ્ર સાહેબના ચરણે આ એવોર્ડ અર્પણ કરી આવ્યો જેમાં–મકાનની છત પરથી નીચે પાણી પડે છે–અને પડતું પડતું છું.”—ગુરૂજી પ્રત્યેની આટલી તીવ્ર તેમજ અનન્ય ભક્તિ એ જ્યાં પહોંચે છે ત્યાં આપણી નજર જાય તો તે પાછું જ્યાંથી એમની વાતોમાંથી પણ પ્રગટ થતી રહે છે. પડતું હોય છે ત્યાં જઈને અટકી જાય છે! આશ્ચર્ય આ સમયે ભાનુભાઈનું વતન કઠલાલ. શાળાકીય અભ્યાસ બાદ દર્શકને થાય છે કે, આમ કેવી રીતે બન્યું? આ ચિત્રનું ટાઇટલ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી ૧૯૫૬માં બી.એ. છે ‘વોટરફોલ'. એશરે આ ચિત્ર ૧૯૬૧માં તૈયાર કરેલ. ફાઇન આર્ટ્સ પૂર્ણ કર્યું. (એપ્લાઈડ આર્ટ્સ). ૧૯૬૦માં પોસ્ટ પોતાના ચિત્રસર્જનમાં રહેલ ગણિતને ધ્યાનમાં રાખીને ગ્રેજ્યુએશન ઇન મ્યુઝિઓલોજી કર્યું. ત્યારબાદની કારકિર્દીમાં ૧૯૪૧માં એમણે પોતાની કેફિયત દર્શાવતું લખાણ તૈયાર એક સિદ્ધહસ્ત કલાકારની જેમ ઊભરાતા રહ્યા. ગુજરાત રાજ્ય કરેલ, જેમાં ગણિત દ્વારા આર્ટવર્કના સિદ્ધાંતો એમણે દર્શાવ્યા લલિતકલા અકાદમી, ગાંધીનગર, નેશનલ લલિતકલા અકાદમી છે. એશરને ત્યારબાદ કળામાં ગણિતના સમન્વયના સંશોધક દિલ્હી, બોમ્બે આર્ટ સોસાયટી–મુંબઈ એમ રાજ્ય તેમ જ તરીકેની નવી ઓળખ મળી હતી. એમણે આકાર, કલર, રાષ્ટ્રીયકક્ષાએ થઈને ૧૪ એવોર્ડસ એમને મળ્યા છે. ૩૦થી વધુ સપ્રમાણતા વગેરેને ધ્યાનમાં રાખી, તેનો કેવી રીતે ઉપયોગ કરી વન મેન શૉ એમના પેઇન્ટિંગ્સના થયા તે પણ રાષ્ટ્રીય તેમ જ શકાય એ વિગતો પોતાની કેફિયતમાં દર્શાવ્યું છે. ૧૯૫૩ બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાએ થયા. અનેક આર્ટ ઓર્ગેનાઇઝેશનમાં એમણે પોતાનાં વક્તવ્યો આપ્યા. ભાનુભાઈ અદ્યતન કલાના મરમી કલાકાર છે. રંગ, એશર ઑન એશર’ નામનું એમનું પુસ્તક ૧૯૬૯માં પ્રસિદ્ધ રેખા અને ચિત્રસંયોજન (કોમ્પોઝિશન) દ્વારા એમનાં ચિત્રો થયું છે, જેમાં એમના મૃત્યુ પહેલાંનું છેલ્લું વડકર સર્જન પ્રિન્ટ ચિત્રરસિકો તેમ જ ચિત્રકારોમાં આદર પામતા રહ્યાં છે. થયું છે જેનું ટાઇટલ છે “સ્નેક્સ'. કેનવાસ અને પેપર પર તેઓ પેઇન્ટિંગ કરે છે. વોટર કલર, વિશ્વની અનેક નેશનલ આર્ટ ગેલેરીઝમાં એમનાં સર્જનો પોસ્ટર કલર, ઓઇલ કલર, એક્રેલિક કલર, પેસ્ટલ કલર, Jain Education Intemational Page #489 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ કલર ઇંક મિક્સમીડિયા-આમ વિવિધ માધ્યમો પાસેથી ઉત્તમ કામ લે છે. સામાન્ય માનવીની સમજથી કંઈક પર રહેતાં એવાં એમનાં ચિત્રો ચિત્રની સાચી સમજ ધરાવનારને અભિભૂત કરાવનાર રહ્યાં છે. પ્રત્યેક વીતી ગયેલી પળ કરતાં કંઈક જુદી આવતી પળની જેમ તેમની કલા પણ નૂતન આવિર્ભાવ પામતી રહી છે. દરરોજ નિયમિત ચારથી પાંચ કલાક પેઇન્ટિંગ કરતાં કરતાં કલર ટ્યૂબ સાથેનો ઘરોબો એવો થઈ ગયો છે કે તેના બંદલાયેલા આકારને કારણે આંગળીના સ્પર્શ માત્રથી ઓળખી લે છે કે એ ક્યા રંગની ટ્યૂબ છે-રંગ વાંચવાની જરૂર નથી પડતી! અમદાવાદની માર્વેલ આર્ટ ગેલેરીમાં પ્રસ્તુત એમના છેલ્લા વન મેન શૉમાં કેનવાર પર કરેલા એક્રેલિક કલરના પેઇન્ટિંગ્સ અદ્ભુત હતા. (મે, ૨૦૦૮) અવનવા કોમ્પોઝિસન્સ, મનોરમ્ય રંગસંયોજનો તેમની ૠજુતાનો અનુભવ કરાવતા હતા. મીઠા રંગ-મીઠા કોમ્પોઝિસન્સલયબદ્ધ લસરકા, જોનારની નજરને જલદી હટવા નહોતા દેતા. ૪૭૩ કૃષ્ણ અને ગોપીઓની ગોષ્ઠીની સુંદર રચના એક્રેલિક કલરમાં કરી હતી. આ પતંગ એમણે દુબઈ તથા અમદાવાદમાં થયેલ પતંગ મહોત્સવમાં ઊડાડ્યો હતો. ભારતીય આકાશમાં પતંગોનું વૃંદાવન રચાયું હતું. ભાનુશાહ વિશે વાત કરવી હોય તો ઘણું બધું છે એમનામાં. કળા વિષયક બાર પુસ્તકો લખ્યાં છે, જેમાં ત્રણ કાવ્યસંગ્રહો પણ છે. એમને બોલતાં સાંભળવા જેવા છે– સંગીતની પરિભાષામાં કહીએ તો, એમના અવાજમાં ખરજની જીવારી ભારોભાર છે. છેલ્લે એમનું પાન! બાપ રે–એમનું બનાવેલું પાન ખાવા માટે જિગર જોઈએ અને એમને પાન વિનાના જોવા માટે નસીબ જોઈએ. તોતેર વર્ષના ભાનુ શાહ અમદાવાદમાં રહે છે. ગુજરાત ગૌરવ લઈ શકે એવા ચિત્રકાર હતા તૈયબ મહેતા જ્યારે કોઈ વ્યક્તિ પોતાનામાં રહેલ અસામાન્ય બુદ્ધિ, શક્તિ કે કલાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરે છે ત્યારે, તેની સાથે સાથે તેનો દેશ—તેનું ગામ પણ વિશ્વકક્ષાએ પ્રસિદ્ધિ પામે છે. નડિયાદ નજીક આવેલ કપડવણજ ગામ અને ગુજરાત બંને તૈયબ મહેતાના નામ સાથે એ રીતે ગૌરવ મેળવતા રહ્યા છે. ભાનુભાઈની ઓળખ એક ચિત્રકાર ઉપરાંત બીજી પણ છે. એમને પતંગ ખૂબ પ્રિય. કુશળ કારીગર દ્વારા તૈયાર થયેલી રંગબેરંગી ડિઝાઇનોવાળી પતંગો જોઈને એમને ખબરેય ન રહી એ રીતે એવી પતંગો એમના ઘરે સંગ્રહાવા લાગી. આ શોખ વધતાં વધતાં એ કક્ષાએ પહોંચ્યો, જેના પરિણામ સ્વરૂપે અમદાવાદને એક આખું પતંગ મ્યુઝિયમ મળ્યું. સુંદર ભારતના વિશ્વપ્રસિદ્ધ ચિત્રકારોમાં ગુજરાતના તૈયબ થોડા દિવસો પહેલાં એમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતના કલાકારોમાં એક ઘેરા દુઃખની અને આમ અચાનક આવેલ સમાચારને કારણે–આઘાતની લાગણી ફેલાઈ ગઈ. મ્યુઝિયમ! બેનમૂન મ્યુઝિયમ–જેને જોઈને શ્યામ બેનેગલે કહ્યું મહેતાનું નામ હંમેશાં માન-આદર સાથે લેવાતું રહ્યું છે. હમણાં “સૌંદર્યનો ચેપ લગાડનારી આ જગ્યા છે—અદ્ભુત!” અગણિત વેળા પ્રેસ તેમ જ ટેલિવિઝન મીડિયા દ્વારા આ મ્યુઝિયમની નોંધ લેવી અને પ્રસિદ્ધિ જગવિખ્યાત થઈ. અમેરિકાના ચિત્રકાર ટૉલ સ્ટ્રીટરે તૈયાર કરેલ કળાના પુસ્તકમાં ૧૬ પાનાં ભરીને ભાનુભાઈના આ પતંગકલા પરના યોગદાન બાબતે લખ્યું! આ પતંગપ્રેમે ભાનુભાઈના સમગ્ર પરિવારને ધ ફ્લાઇંગ ફેમિલી'ની ઓળખ આપી છે. મદ્રાસ, ગોહાટી, જોધપુર, ત્રણ વખત ફ્રાન્સ, બે વખત લંડન, થાઇલેન્ડ, બેલ્જિયમ તથા નેધરલેન્ડમાં થયેલ પતંગ મહોત્સવમાં એમને જવાની તક મળી—ત્યાં ભારતીય કળાકારીગરીવાળા પતંગો ઊડાડ્યા-વ્યાખ્યાનો આપ્યાં. એક પતંગ તો એમણે ૨૨ ફૂટ બાય ૧૬ ફૂટની સાઇઝનો તૈયાર કરેલ જેમાં આપણા ભારતની ઓળખ રહે એ રીતે વૃન્દાવનમાં કદમ્બવૃક્ષની છાયામાં રાધા જુલાઈની ૨૬મીએ એમનો જન્મ દિવસ છે—(વર્ષ ૧૯૨૫). તેમનું ગામ કપડવણજ. ખેડા જિલ્લાનું એક નાનકડું ગામ. ચિત્રકાર તરીકે જાણીતા થયા તે પહેલાં તેઓ ફિલ્મ એડિટર હતા. મુંબઈમાં સિનેમા લેબોરેટરીમાં ફિલ્મ એડિટિંગની—ખૂબ મહત્ત્વની અને સંવેદનશીલ કહી શકાય એવી જવાબદારી સંભાળતા પરંતુ તેમનામાં રહેલ ચિત્રકળાની અદમ્ય ભૂખને કારણે એડિટિંગનું કામ છોડીને મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ શરૂ કર્યો. ત્યાં એમણે ૧૯૪૭ થી ૧૯૫૨ દરમિયાન પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો. દરમિયાન Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ત્યાં જ તેઓ ચિત્રકાર અકબર પદમશીના પરિચયમાં આવ્યા અને પ્રોગ્રેસીવ આર્ટિસ્ટ ગ્રુપમાં જોડાઈ ગયા. ૧૯૫૪માં તેઓ ચિત્રપ્રદર્શન માટે લંડન અને પેરિસ ગયા હતા—ચાર મહિનાના પ્રવાસ બાદ ભારત પાછા ફર્યા હતા. પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપના વખતોવખત થતા રહેતા ગ્રુપ શૉમાં નિયમિત રીતે તેમનાં ચિત્રો પ્રદર્શિત થતાં અને કલારિસકો-કલાસમીક્ષકો અને કલાકારોના મન પર એક ચોક્કસ છાપ પાડતા રહેતાં. તેમનો પ્રથમ વન મેન શો ૧૯૫૯માં જહાંગીર આર્ટ ગેલેરી–મુંબઈમાં યોજાયો હતો જેમાં પેઇન્ટિંગ ઉપરાંત એમનાં ડ્રોઇંગ્સ તેમજ શિલ્પ પણ પ્રદર્શિત થયેલ. તે જ વર્ષે તેઓ ફરીથી લંડન ગયા હતા અને પછી ૧૯૬૫ સુધી ત્યાં રહીને ચિત્રકળાના ક્ષેત્રમાં કામ કર્યું હતું. ૧૯૬૫માં ભારત પાછા ફર્યા બાદ તેઓ દિલ્હીમાં સ્થાયી થયા. તેમને રૉકફિલર સ્કોલરશિપ ૧૯૬૮માં મળવાથી થોડો સમય પાછા અમેરિકા ગયા. ત્યાંથી પરત થયા બાદ ૧૯૮૦માં શાંતિનિકેતનમાં રહ્યા. આમ તેમનું કાર્યક્ષેત્ર બદલાતું રહ્યું. તેમનાં અનેક ચિત્રો પ્રસિદ્ધ છે, જેમાં મહિસાસૂરમર્દિની જાણીતું છે. તેમના ચિત્રોમાં રેખાઓ નથી દેખાતી–માસ– આકાર-સૉલિડ ટૉન દ્વારા તૈયાર થયેલ ચિત્રમાં રંગો અને વિષય બંને નોંધપાત્ર રીતે આકર્ષક રહેલ હોય છે. ‘ગેચર' ટાઇટલવાળું એક પેઇન્ટિંગ એમનું વર્ષ ૨૦૦૫-ડિસેમ્બરમાં ૩૧ લાખ રૂપિયામાં વેચાયું હતું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક પ્રદર્શનોમાં એમનાં ચિત્રો પ્રદર્શિત થતાં રહેતાં, જેમાં ‘ભારતના દસ સમકાલીન ચિત્રકારો' ટ્રેન્ટોન અમેરિકા/ફેસ્ટિવલ ઓફ ઇન્ટરનેશનલ પેઇન્ટર–ઇન ટ્રાન્સ/ મોડર્ન ઇન્ડિયન પેઇન્ટિંગ્સ એટ હિરકૉમ મ્યુઝિયમ ઓફ વોશિંગ્ટન અને સેવન ઇન્ડિયન પેઇન્ટર્સ પેરિસ ઉલ્લેખનીય છે. તૈયબ મહેતાએ તૈયાર કરેલ ‘કુંડલ’ ફિલ્મને ૧૯૭૦માં ફિલ્મફેરનો ક્રિટીક એવોર્ડ મળેલ. મધ્યપ્રદેશ સરકાર દ્વારા ‘કાલિદાસ સમ્માનપત્ર' ૧૯૮૮માં મળેલ. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતના ચિત્રકારો એસ. એચ. રાજા, એફ. એન. સુઝા સતીષ ગુજરાલ, જતીનદાસ, અમૃતા શેરગીલ વગેરેના સમકાલીન તૈયબ મહેતા માટે ગુજરાત સદાય ગૌરવ લઈ શકશે. . સ્વપ્ન શિલ્પીઓ સમયપ્રવાહમાં પોતાને ઓગાળતા કાન્તિભાઈ પંચાલ ક્લેન્દ્ર' ચિત્રકાર તરીકેના જીવનની સંતોષકારક કહી શકાય એવી પરમ મંઝિલ સુધીની સફરમાં અનેક ચઢાવ-ઉતાર એણે અનુભવ્યા, પરંતુ નિયતી એટલી આશીર્વાદરૂપ રહી એની કે ઉતાર કરતાં ચઢાવ વધારે મળ્યા જીવનમાં. પોતાને મળેલ શિક્ષકોના સદ્ભાવ-સંસ્કારને ૠણ સહિત યાદ કરતાં કાન્તિભાઈ પંચાલ-કે. એસ. પંચાલ તથા ‘કલેન્દ્ર’ના નામે ઓળખાય છે. નવસારીના શાળાજીવન બાદ મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સમાંથી એપ્લાઇડ આર્ટનો અભ્યાસ કર્યા બાદ ૧૯૬૫માં અમદાવાદની શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં અધ્યાપક તરીકે જોડાયા. કલાનો અભ્યાસ કરનાર અનેક વિદ્યાર્થીઓને ઉત્તમ માર્ગદર્શન આપ્યું. કલાકારમાં હોવી જોઈતી શિસ્ત અને નિષ્ઠાના પા શીખવ્યા અને ૧૯૯૪ થી ૧૯૯૯ દરમિયાન સંસ્થાના આચાર્ય તરીકે જવાબદારી પણ સંભાળી. ૧૯૬૬માં જ્યારે કાન્તિભાઈ એપ્લાઇડ આર્ટ પ્રથમ વર્ષના વર્ગમાં વિદ્યાર્થીઓને એડવર્ટાઇઝિંગ આર્ટન એ.બી.સી.ડી. શીખવતા હતા ત્યારે વર્ગની પ્રથમ હરોળમ બેઠેલ ત્રણ વિદ્યાર્થીઓ સંપૂર્ણ શ્રદ્ધા સાથે એકત્ર થઈને એમને સાંભળ્યા કરતા. એમાં એક સાઠ વર્ષની ઉંમરે અમદાવાદ દૂરદર્શનમાં ગ્રાફિક વિભાગના સીનિયર આર્ટિસ્ટ તરીકે બે વર્ષ પહેલાં, બીજો ગ્રાફિક ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે આ વર્ષે નિવૃત્ત થયા અને ત્રીજો સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના આચાર્ય તરીકે ૧૯૦૮માં નિવૃત્ત થયો. નામ એમના ક્રમશઃ બિમલ પટેલ, ગુણવંત પરમાર અને ચન્દ્રકાન્ત કંસારા. ઉપરોક્ત ત્રણેય વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક એવા વિદ્યાર્થીઓ છે જેઓ એડવર્ટાઇઝિંગ દુનિયામાં કામ કરતાં કરતાં માનસહિત એમને યાદ કરે છે. ગુજરાત, ગુજરાત બહાર અને પરદેશમાં ય તે સૌએ પોતાની કારકિર્દી સફળ બનાવી કાન્તિભાઈનું સ્મરણ હૃદયમાં રાખ્યું છે. કલામહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે સેવા આપત આપતાં કાન્તિભાઈએ ગુજરાત રાજ્યનો પેઇન્ટિંગનો તથા શિલ્પના ડિપ્લોમાનો અભ્યાસ પણ કર્યો. ગુજરાત રાજ્ય Page #491 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૪૭૫ લલિત કલા અકાદમી-ગાંધીનગરના ત્રણ એવોટ્સ એપ્લાઇડ મિત્ર સમાન મૃત્યુ વિશે ડૉન વાનનું કથન છે : “મૃત્યુ હંમેશ આર્ટમાં તથા કાલિદાસ સમારોહ–ઉજ્જૈનના બે એવોર્ડ અને આપણા ડાબા પડખે, એકાદ હાથ છેટે ઊભું હોય છે. એ મધ્યપ્રદેશ કક્ષા પરિષદનો એક એવોર્ડ-પેઇન્ટીંગ વિભાગમાં હંમેશાં તમને નીરખતું રહે છે, છેક સુધી અને છેવટે એક એમણે મેળવ્યા. વન મેન શૉ તથા ગ્રુપ શૉ મળીને પંદર દિવસ એ તમને નાની ટપલી મારે છે અને કહે છે-“ચાલો, ચિત્રપ્રદર્શનો એમણે યોજ્યાં. વખત થઈ ગયો છે.” ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ રહે એ કવિ સુરેશ દલાલની પણ એક સુંદર અભિવ્યક્તિ છે : હેતુસર ‘ગુજરાતી લેટરિંગ બુક” તથા “કલા સંપર્ક-કલર “મરણ તો ભિક્ષુ જેવું થિએરી’ નામનાં બે પુસ્તકો પણ તૈયાર કર્યા. ગુજરાતની કોઈને પણ બારણે અનેક પ્રકાશન સંસ્થાઓ માટે ઇલસ્ટ્રેશન્સ બનાવ્યાં. કારણે-અકારણે સી.એન.માં કલાશિક્ષણ આપતાં આપતાં વિઝિટિંગ લેક્ટર આવીને ઊભું રહે તરીકે આર.સી. ટેકનિકલ અમદાવાદમાં તથા ગૂજરાત અને કહ્યા વિના કોણ જાણે કેટલુંય કહે, વિદ્યાપીઠમાં પણ સેવાઓ આપી. કરી મૂકે સ્તબ્ધ; નિઃસ્તબ્ધ.” કાન્તિભાઈના પત્ની રમાબહેને એપ્લાઈડ આર્ટનો આ આર્ટ ગેલેરીમાં જગદીપનાં સ્મૃતિચિત્રો નિહાળીએ અભ્યાસ ત્રણ વર્ષ સુધી કરી સંસારની ધુરા સંભાળી દીકરા બૈજુએ તથા મોનાર્ક એપ્લાઇડ આર્ટનો અભ્યાસ પૂરો કર્યો છે. જગદીપ સ્માર્ત, ચિત્ર, નાટક અને કવિતા એમ ત્રણેયમાં વાસ્તવલક્ષી ચિત્રકળામાં રૂચિ અને વિશ્વાસ ઊંડો રસ ધરાવનાર કલાકાર, પરંતુ મુખ્યત્વે ચિત્રકાર. ધરાવતા કાન્તિભાઈને જૂના ફિલ્મી ગીતો પ્રત્યે એટલો બધો લગાવ છે કે, વાત વાતમાં જો એનો ઉલ્લેખ થઈ જાય તો કાકા વાસુદેવ સ્માર્ત ચિત્ર કરતા હોય ત્યારે બાળ જગદીપ ઘરમાં એમની આગળ પાછળ પીંછી અને આખા ને આખા ગીતો ગાવા લાગે અને સંગીત પ્રત્યેની કલર લઈને ફર્યા કરતો, ઘરની ભીંતને કેનવાસ સમજી મુગ્ધતા એટલી બધી છે કે આ ઉંમરે પણ કે ગીતના શબ્દોને તાલબદ્ધ કેવી રીતે ગોઠવાયા એનું આશ્ચર્ય એ બાળકની જેમ - ચીતર્યા કરતો. વ્યક્ત કર્યા કરે! * રંગ અને રેખા ઉપર બારીકાઈથી અભ્યાસ કરવાની વાસુદેવકાકાએ આપેલી સલાહ કારગત નીવડી. અડસઠ વર્ષની ઉંમરે જીવનના આ તબક્કામાં સતત આગળ ને આગળ વહેતા રહેતા સમયના પ્રવાહમાં પોતાને પરિણામે એમનાં ચિત્રોમાં રંગની પ્રતિભા અને રેખાની ઓગાળીને આજે તેઓ સંપૂર્ણ સમર્પિત ભાવથી દાદા સરળતા ખૂબ મીઠાશનો અનુભવ કરાવતી બની. ભગવાનની ભક્તિમાં રત રહ્યા કરે છે. એમના વિદ્યાર્થીઓ કે કેનવાસ હોય કે પેપર હોય, એક્રેલિક હોય કે વોટર શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. શક્ય છે, નવસારીના બજારના પેલા કલર, તેની માવજત પર જગદીપનું પ્રભુત્વ દાદ માંગી સાઇનબોર્ડ પણ એમને યાદ કરતા હોય. લે તેવું. શોક ન કરીએ, પ્રાર્થના કરીએ * પ્રથમ નજરે લોકકલાની યાદ અપાવી દે તેવાં ચિત્રો પરંતુ શૈલી પોતાની વિકસાવી. સ્વ. ચિત્રકાર જગદીપ સ્માત * એમ. એફ. હુસેનની બાયોગ્રાફી ‘દાદાનો ડંગોરો લીધો, એકબીજાનો પરિચય અમારો આમ તો ઘણા વર્ષોનો, તેનો મેં ઘોડો કીધો.....” નામથી ગુજરાતી પુસ્તક મિત્ર પણ છેલ્લા કેટલાક મહિના થયા–એમાં આત્મીયતાનો ઉમેરો શ્રી અનિલ રેલિયા સાથે તૈયાર કર્યું. થયો હતો. સુરતથી એમનો ફોન આવે અહીં અમદાવાદમાં અને લાંબી લાંબી વાતો થાય કલાના ક્ષેત્રની. રૂબરૂ મળવાની કે સુરત શહેરના સાંસ્કૃતિક વારસા સમાન જૂનાં મકાનોનાં વાત સાથે ફોન પૂરો થાય. જગદીપ સ્માર્તના અવસાનની જાણ અમૂલ્ય સ્કેચ-હજારોની સંખ્યામાં જગદીપની સ્કેચ સાથે એક પ્રકારનો ખાલીપો અનુભવાય છે. અનંતકાળના બુક્સમાં સચવાયેલ પડ્યાં છે—જે સ્થળોએ હાલ નવાં Jain Education Intemational Page #492 -------------------------------------------------------------------------- ________________ ક ૪૭૬ સ્વપ્ન શિલ્પીઓ મકાનો-રસ્તા થઈ ગયાં છે. રેખાચિત્રો, પ્રસંગચિત્રો પ્રકાશિત થતાં રહ્યાં છે. * અનેક પ્રતિષ્ઠિત એવોસ-કલાક્ષેત્રના મળતા રહ્યા. તા. ૧૦ નવેમ્બરથી ૧૫ નવેમ્બર દરમિયાન એમનાં ક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શરૂ થયેલ ચિત્રોનું પ્રદર્શન અમદાવાદની ગુફા-આર્ટ ગેલેરીમાં યોજાયું. શ્રી ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં એપ્લાઇડ આર્ટ, પેઇન્ટિંગ અનિલ રેલિયા અને શ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા પ્રદર્શન અને સ્કલ્પચરના અભ્યાસક્રમ ચલાવવાની જવાબદારી ખુલ્લું મૂકવામાં આવ્યું. એમનાં ચિત્રોનાં પાત્રોમાં સૂર્ય સાથે જીવનના અંત સુધી સંભાળી. આકાશ, પર્વત, વૃક્ષ, નદી, પંખી, પશુ, પવન, માનવ અને ચન્દ્ર પણ રહ્યાં છે. ઝીણવટભર્યું રેખાંકન ચિત્રને નયનરમ્ય અને પપેટ ચિત્રો દ્વારા પોતાની આગવી ઓળખ અને સૌમ્ય બનાવતાં હતાં. બ્લેક એન્ડ વ્હાઈટ આ ડ્રોઇગ્સ તૈયાર લાક્ષણિકતાનો પરિચય સૌને કરાવ્યો, જેમાં નાટ્ય કરવા માટે અનિવાર્ય એવી અપૂર્વ ધીરજ એમને કુદરત તરફથી દિગ્દર્શકની દૃષ્ટિએ પોતાની સર્જકતાને સુંદર રીતે મળેલ બક્ષિસ છે. અભિવ્યક્ત કરી. પોરબંદરથી સોમનાથ જતાં હાઇવે પર શ્રી મોચા મલયાલમ કવિ અને કલાવિવેચક ઈ.વી. રામક્રિશ્નનને હનુમાન આશ્રમ આવેલ છે. આ આશ્રમનાં સવજીભાઈએ જગદીપનાં પપેટ ચિત્રોથી ખાસ પ્રભાવિત થયા-ખૂબ અનેક ડ્રૉઇગ્ન કર્યા છે અને એ ડ્રોઈગ્સ-રેખાંકનોનો સંગ્રહ સરાહના કરી. પુસ્તિકરૂપે તૈયાર કર્યો છે. એ આશ્રમ પુસ્તિકાના ચિત્રો વિશે * પ્રામાણિકતા અને જીવનનિષ્ઠા સાથે કલાના ક્ષેત્રમાં સાહિત્યકારો, ચિત્રકારો અને મહાનુભાવોએ જે જે અભિપ્રાય કાર્યરત રહેવાની એમની પ્રકૃતિ બની રહી. આપ્યા તેને પાછું એક નાની પુસ્તિકાનું સ્વરૂપ એમણે આપ્યું માર્ચ ૯-૧૯૫૮માં જન્મ અને ૪ નવે-૨૦૦૯માં છે. સર્વશ્રી નારાયણ દેસાઈ, જયંત મેઘાણી, ડૉ. હસુ યાજ્ઞિક, અવસાન. ત્રેપન વર્ષની ઉંમર એ કાંઈ જવા માટેની ઉંમર ચન્દ્રકાન્ત શેઠ, હરિકૃષ્ણ પાઠક, શિરીષ પંચાલ, પ્રતાપસિંહ ન કહેવાય-પણ, ડૉન વાને કહ્યું છે કે, “મૃત્યુ હંમેશ જાડેજા, જોરાવરસિંહ જાદવ, રમેશ પારેખ જેવા મહાનુભાવોએ આપણા ડાબા પડખે, એકાદ હાથ છેટે......” એ ચિત્રો જોઈને પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે. શ્રી મુકુંદ આર. દવેએ સવજીભાઈની એ ચિત્રશ્રેણીને અનેરા રિયાઝ ચિત્રો : સૂર્ય-સંવેદનાનાં.... તરીકે ઓળખાવ્યો છે. એમણે તો એક જ કલ્પન પર આધારિત સવજી છાયા ચિત્રશ્રેણીને લાંબા સમય સુધી ચાલેલી ચિંતનપ્રક્રિયાની ફલશ્રુતિ અર્જનને “હું સુર્ય છે........” કહેનાર શ્રીકણની દ્વારિકા પણ ગણાવી, જેમાં પોતાના વિષય પ્રત્યેનો કલાકારનો અનુરાગ જેમનું વતન છે એ સવજીભાઈ પોતાની સૂર્યોપાસના ચિત્રો દ્વારા કે ભક્તિભાવ સુવાચ્ય બની રહ્યા હોય. કરી રહ્યા છે. એમની એ ઉપાસના વિશે તેઓ કહે છે : વ્યક્તિગત કલાસંગ્રહોમાં ફાન્સ, ઓસ્ટ્રેલિયા, સ્પેન, “સૂર્યનાં ચિત્રો મારી ડાયરીનાં સચિત્ર પાનાંઓ છે. બાળપણથી ઇટાલી, યુ.કે., જાપાન, ઇઝરાયેલ, સ્વીઝર્લેન્ડ, સ્વીડન અને આજ સુધીમાં ગમતા-અણગમતા સવાલોના જવાબો એમાં રાજકોટ તથા વડોદરામાં એમની કૃતિઓ રહી છે. છુપાયેલા છે. સુખ દુઃખ, રાગ દ્વેષ, પીડા જે કાંઈ મેં અનુભવ્યું સવજીભાઈના પરિવારનો વ્યવસાય હાર્ડવેરનો હતોતે સૂર્યના ઓળા હેઠળ પ્રતીકાત્મક રીતે ઢાળવાનો પ્રયત્ન રહ્યો જેમાંથી નિવૃત્તિ મેળવીને હવે અંતરના સોફટવેર સાથે પોતાનો નાતો જોડ્યો છે એમ તેઓ કહે છે. એમ. એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં કલાકારની આંતરિક યાત્રા સતત ચાલતી જ રહેતી હોય પેઇન્ટિંગનો ડિપ્લોમા કર્યા બાદ કલાક્ષેત્રે સતત કાર્યરત રહીને છે. કોઈક થોડે સુધી પહોંચે તો કોઈ દૂર સુધી પહોંચે. ગુજરાત લલિતકલા અકાદમીના બે એવોર્ડ્સ તેમ જ વડોદરા સવજીભાઈની સર્જનયાત્રા સતત ને સતત ચાલતી રહે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લિથોગ્રાફીમાં અને સૌરાષ્ટ્ર સૂર્ય, ચન્દ્ર અને આકાશગંગાની ય પેલે પાર સુધી પહોંચે એ યુનિવર્સિટી દ્વારા બેસ્ટ ડ્રોઇગના એવોસ એમણે મેળવ્યા છે. અપેક્ષા. નવ વન મેન શૉ કર્યા છે અને પ્રતિષ્ઠિત સામયિકોમાં એમનાં Jain Education Intemational Page #493 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૪૭૭ રહને કો સદા દહર મે આતા નહીં કોઈ, આજે પણ જો તેઓ હયાત હોત તો એ બાબતમાં તેઓ તદ્દન તુમ જૈસે ગયે વૈસે તો જાતા નહીં કોઈ નિર્લેપ રહ્યા હોત. તેમણે ચિત્રને વ્યાવસાયિક દૃષ્ટિથી ક્યારેય જોયું નથી–પ્રેમથી કોઈ માંગે તો ‘તાજમહાલનું તેમનું ચિત્ર ચિત્રકાર કે. આર. યાદવ એમને એમ આપી દે!—એવા. પિરાજી સાગરા જેને “કનૈયો’ કહેતા અને અન્ય યાદવ સાહેબનું આખું નામ કનૈયાલાલ રામચન્દ્ર યાદવ. ચિત્રકારો જેમને “યાદવ સાહેબ' કહીને સંબોધતા એ કે. આર. ( પત્નીનું નામ રામદુલારી-યાદવ સાહેબનો જન્મ રામનવમીના યાદવ કલાના વિદ્યાર્થીઓ માટે “પોતાના કહી શકાય એવા દિવસે-૧૦ એપ્રિલ ૧૯૩૨માં. પત્ની રામદુલારી ટીચર હતા. નિર્દોષ, નિખાલસ ને ખુલ્લા મનના ચોખ્ખા વૃન્દાવનના!! “કૃષ્ણ” અને “રામ’ બને તેમની સાથે કેવા માણસ, દંભનો છાંટો ય નહીં એવા પારદર્શક યાદવ સાહેબને આશ્ચર્યજનક રીતે ગોઠવાઈ ગયા છે? ચિત્રકાર નટુ પરીખ જાહેરમાં ગુજરાતની વાનગોદ્ય' કહીને બિરદાવે. આમ પણ યાદવ સાહેબનું જીવન અને કળા બંને | શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાંથી ‘વાનગોઘ’ની યાદ અપાવી દે તેવાં. ડી.ટી.સી. પાસ કરેલ-પિરાજી સાગરા તેમના ક્લાસમેટ. જે. જે. સ્કૂલ ઓફ ફાઈન આર્ટ, મુંબઈથી તેમણે ડી.એમ., એ.એમ. -ખબર નહીં કયા ભવની આત્મીયતા અધૂરી રહી ગઈ અને જી.ડી.એ. પેઇન્ટિંગ કરેલું.-પેઇન્ટિંગના છેલ્લા વર્ષમાં હશે તે, તેમના જીવનનાં છેલ્લાં લગભગ વીસ વર્ષ દરમિયાન સેન્ટરમાં પ્રથમ આવેલ. ગુજરાત લલિતકલા અકાદમી તરફથી અન્ય કોઈ સાથે નહીં અનુભવેલી આત્મીયતા એમણે મારી અનેક એવોર્ડ તેમનાં ચિત્રો માટે મળેલ છે. જેમ કે ગુજરાત સાથે અનુભવેલી ને મેં એમની સાથે. અમારી વચ્ચે વીસેક રાજ્ય કલા પ્રદર્શન ૧૯૬૩/૧૯૬૪/૧૯૬૬/૧૯૭૪/૧૯૭૫/ વર્ષની ઉંમરનો તફાવતનો ગાળો તો ક્યાંય ઓગળી ગયો હતો. ૧૯૭૬, રાજ્ય બહારનાં નેશનલ પ્રદર્શનોમાં બોમ્બે આર્ટ મને એમનાં ચિત્રો ગમતાં-એમને મારાં ગીતો. સોસાયટીના ૧૯૫૯/૧૯૬૦ એવોર્ડ હવે યાદવ સાહેબ ફાઇન આર્ટ્સમાં ક્યાંય રસ્તામાં નથી મૈસુર દશેરા એક્ઝિબિશન–૧૯૬૫ તથા ઑલ ઇન્ડિયા મળી જતા, ચા પીવા લઈ જનાર એ હવે નથી, છતાં એમની પેઈન્ટીગ્સ એન્ડ સ્કલ્પચર એક્ઝિીબિશન એમ.પી.નો એવોર્ડ, હાજરી ફાઈન આર્ટ્સમાંથી ક્યાંય ગઈ નથી, ભલે એ દિવાલ આમ અનેક વખત તેઓની કૃતિઓ રાષ્ટ્રીય સ્તરે સમ્માનનીય , પરની છબી કે આલ્બમનો ફોટો બનીને રહી ગયા હોય. યાદવ ઈનામને પ્રાપ્ત થઈ છે. સાહેબનો સંબંધનો સેતુ નાના બાળકથી માંડી વૃદ્ધ સાથેનો એક દાહોદગોધરાની આદિવાસી પ્રજા પરનાં ચિત્રો સરખો રહેતો. વાસ્તવલક્ષી ચિત્રકળાના અભુત કસબી યાદવ નોંધપાત્ર બન્યાં છે. ચિત્રસંયોજન માટેની તેમની સૂઝ, કલર સાહેબની વાતો પૂરેપૂરી એક્સ્ટ્રક્ટ રહેતી. જોવાનું ગમે એવા અમૂર્ત ચિત્ર જેવી. અને વિષય નિરૂપણ માટેની તેની સજ્જતા બીજા સમકાલીન ચિત્રકારોથી કાંઈક અલગ હતી. મોર તથા કબૂતરોના સ્કેચમાં તેઓ ધૂની હતા પણ પ્રેમાળ હતા, વિદ્યાર્થી કે તેમની આગવી શૈલી સ્પષ્ટ રીતે જુદી તરી આવતી હતી. સહકાર્યકર્તા સાથેનો તેમનો સંબંધ અંતરંગ લાગણીથી જોડાયેલો નજરને પણ ચિત્રની મીઠાશનો અનુભવ કરાવે તેવાં તેમનાં હતો. હંમેશાં પૈસાની અછતમાં રહેનાર યાદવ સાહેબ તેની પેઇન્ટિંગ્સ ખૂબ ઉચ્ચ કોટીનાં ગણાય છે. હરિ , લેવડદેવડની બાબતમાં અતિ વ્યવહારુ, પરંતુ સાચવવાની કે વાપરવાની બાબતમાં પૂરેપૂરા અવ્યવહારુ હતા. ઘણી વખત અક્ષર પુરુષોત્તમ સંસ્થા–બોચાસણવાસીના સ્વામીજી શ્રી મારી કે ગિરીશ દેસાઈ પાસેથી ઉછીના લીધેલા પૈસા પરત કૃષ્ણસ્વરૂપદાસ તથા શ્રી શ્રીજીસ્વરૂપ સ્વામીજીને યાદવ સાહેબ કરતી વખતે કહેતા-“સાચવી રાખવો, ફરી જોઈશે મારે!” ચિત્રકળાની તાલીમ આપવા મંદિરે જતા. ત્યાં પરમ આદરણીય પ્રમુખ સ્વામીનું પોર્ટેટ-નાઈફ ટેકનિક દ્વારા તેઓએ તૈયાર આજના સમયમાં તો પેઇન્ટિંગ ક્ષેત્રમાં આધુનિકતા સાથે કરેલ, જે જોવું એક લહાવો છે તેમજ હીંચકા પર બેઠેલા એટલી બધી સજ્જતા આવી ગઈ છે–જેને પરિણામે જાણીતા યોગીજી મહારાજનું નિર્દોષ હાસ્ય સાથેનું-આછા આછા તડકા ચિત્રકારોનાં ચિત્રોની કિંમત કરોડોમાં અંકાવા લાગી છે, છતાં છાંયડાવાળું કેનવાસ પેઇન્ટિંગ પણ અદ્ભુત છે. જે ગોંડલ Jain Education Intemational Education International For Private & Personal use only Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ સ્વપ્ન શિલ્પીઓ. મંદિરના મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે. યાદવ સાહેબ રંગ જાતને સમકાલીન કે પરંપરાગત એ બેમાંથી એકેય શૈલીનો નથી પાસેથી જે કુમાશ સાથે કામ લેતા એ જોઈને ચિત્રકારો ગણતો. ૧૯૮૦માં જહાંગીર આર્ટ ગેલેરીમાં મારો પ્રથમ વન અભિભૂત થઈ જતા. જેમાંથી ગાંધીજી સરદાર વલ્લભભાઈ, મેન શૉ હતો ત્યારે મારી ઉંમર પિસ્તાલીસ વર્ષની હતી. મારા રવીન્દ્રનાથ ટાગોરનાં બનાવેલ પોર્ટેટ નડિયાદની જાણીતી સંસ્થા જીવનનો એ ટર્નિંગ પોઈન્ટ હતો. તે સમયે મારી ગણના એક વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં સંગ્રહાયેલ છે. વર્ષો સુધી કળાના વિશિષ્ટ કલા કૌશલ્ય ધરાવતા ઇલસ્ટ્રેશન આર્ટિસ્ટની જ માત્ર વિદ્યાર્થીઓને તેમની કળાનો લાભ મળતો રહ્યો. શેઠ સી. એન. હતી–અને તેથી એક સંપૂર્ણ કલાકારની ઓળખ મેળવવામાં કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાં અધ્યાપનકાર્ય સાથે સાથે તેઓ મારા ઉપરોક્ત વનમેન શોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.” ચિત્રકળાના ક્ષેત્રમાં પણ સક્રિય રહીને પ્રતિષ્ઠા પામ્યા. ઇલેસ્ટ્રેશન આર્ટીસ્ટ અને પરફેક્ટ પેઇન્ટર વચ્ચે પાતળી ૨૧ જૂન ૧૯૯૨ના દિવસે કેનવાસ પર ભગવાન વિષ્ણુ પારદર્શક ભેદરેખા છે. સંગીતમાં જેમ હુમરી અને ખયાલ અને લક્ષ્મીજીનું પેઇન્ટિંગ કરતાં કરતાં–તેમનામાં ભળી ગયા. ગાયકીમાં છે–લગભગ એવી જ ભેદરેખા. ઇલસ્ટ્રેશનનું સ્તર મૃત્યુ સમયે હાથમાં પીંછી હાથમાં રહી હતી. કૈફી આઝમીના પેઇન્ટિંગ કરતાં એક સ્ટેપ ઓછું ગણાય. પરંતુ રવિ પરાંજપે શબ્દો જે ગુરુદત્તની યાદમાં લખાયેલ હતા તેયાદવ સાહેબ એક સંપૂર્ણ કલાકાર હતા અને તે જહાંગીરના પ્રથમ વન મેન માટે પણ લાગુ પાડી શકાય. શો દ્વારા પ્રતિપાદન થઈ ચૂક્યું હતું. વર્ષો પછી હજી આજે પણ એમના મનમાં એ પ્રથમ પ્રદર્શનથી પ્રાપ્ત થયેલ કીર્તિ-ચિત્ર “રહને કો સદા દહર મેં આતા નહીં કોઈ, અકબંધ છે. તુમ જેસે ગયે વૈસે તો જાતા નહીં કોઈ”. ચિત્રકાર તરીકેની આમ સમાજમાં ખ્યાતિ અને કલા –ચન્દ્રકાન્ત કંસારા વિવેચકોનાં વિવેચન લગભગ વિરુદ્ધ દિશાઓના હોય છે, પરંતુ ચિત્રોમાં શાંત સ્વરોની સંગીતલહેરીઓ રવિ પરાંજપેના કિસ્સામાં મા સરસ્વતીની કૃપાથી બંને એક જ લહેરાવનાર કલાકાર દિશામાં-સમાંતર ચાલતાં રહ્યાં છે. રવિ પરાંપે એમનાં ચિત્રોમાં નિતનવા વિષયો, તેનું કોમ્પોઝિશન, કલર અને ટેસ્ચરની માવજત તેમ જ માનવપાત્રોનું આલેખન વેદ ઉપનિષહ્માંથી લઈ લઈને જે વાત કહેવામાં આવેલ હંમેશાં મનમોહક રહ્યું છે. જોનારની આંખમાં વસી જાય એવાં હોય તે સાંભળવામાં કે તે સાંભળેલી વાત બીજાને કહેવામાં એક અવર્ણનીય આનંદનો અનુભવ થતો હોય છે. આવી જ એમનાં ચિત્રો રહ્યાં છે. એક વાંચેલી વાત લખવાનો લોભ રોકી શકાતો નથી. શ્રી એમનાં ચિત્રોમાં પરસ્પેક્ટિવ સપાટ છે. આપણા સરસ્વતી દેવી વિશેષરૂપથી કલાકારની રક્ષા કરતી રહે છે. જે મીનીએચર શેલીનાં પેઇન્ટિંગ્સમાં હોય છે એવાં સ્પેશ ડિવિઝન કલાકાર દુન્યવી વ્યવહારથી અજાણ્યો છે, પરંતુ પોતાની કલામાં એટલું બધું બુદ્ધિપૂર્વકનું છતાં હૃદયસ્પર્શી હોય છે કે આંખ ચિત્ર સદાય મગ્ન રહે છે તેને તેની કલા સાચવી લેતી હોય છે. શરત જોતાં-જોતાં ધરાતી નથી. એક સંસ્કારિતા ઊભરી આવતી એ કે તેનામાં ભારોભાર નિર્દોષતા હોવી જોઈએ. ચિત્રોમાંથી અનુભવાય છે. વૃક્ષ, મકાન, મોર, ચકલી, પોપટ, હંસ, કોયલ, હરણ, ગાય, બળદ, બકરી, બિલાડી, ગાડું, ઘાસ, કલાની આરાધના કરવી એ કલાકારનો ધર્મ છે અને તે ચોતરો, ઝૂપડું, ગામનું પાદર, પર્વત, ગગન, વાદળ–વગેરે આરાધનામાં પ્રયોગ અને સિદ્ધાંત બંનેનું સમાન મહત્ત્વ રાખી વગેરે વગેરેમાંથી વીણી વીણીને એમણે સુંદરતા ઝીલી હોય છે. પોતાનો માર્ગ બનાવતા રહેવાનો હોય છે. સાત્ત્વિક મનથી કેનવાસને મીઠાશથી ભર્યું ભર્યું બનાવ્યું હોય છે. માનવપાત્રો, શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી કળા હંમેશાં ફળદાયી નીવડે છે. તેમનાં પરિવેશ, હાવભાવ, બેસવા-ઊઠવાની લાક્ષણિકતા, આવા કલાકારમાં સાદગી અને સૂચિતા આપોઆપ આવી જતાં હોય છે. વિવિધ વૃક્ષોના આકાર તે સહુનાં વિવિધ આકારનાં ફૂલ-પાંદડા, તેનાં થડ, ડાળીઓ, ડાળીઓનાં વળાંક વગેરેને સંપૂર્ણ ન્યાય પનાસ્થિત આ કલાકારનાં ચિત્રો સમકાલીન કલાકારોમાં આપી ચિત્ર તૈયાર કરતા રહ્યાં છે.. એક આગવી ઓળખ ધરાવે છે. તેઓ કહે છે : “હું મારી મોટે ભાગે એક્રેલિક કલર અને પેસ્ટલ કલર દ્વારા તેઓ Page #495 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ચિત્ર કરે છે. મીડિયમ પરનું પ્રભુત્વ સતત ચિત્રસર્જનને કારણે સિદ્ધ તેમ જ હૃદયસ્થ થઈ ગયેલું છે. તેમનું કોઈ પણ ચિત્ર જોઈએ–પરાંજપે શૈલી તરત જ ઓળખાઈ આવે છે-જુદી પડેલી તરી આવે છે. ચિત્રમાંથી શાંત સ્વરોની લહેરીઓ ગુંજતી રહેતી સંભળાયા કરે, ધીમા ધીમા અવાજે–લયબદ્ધ રીતે સંગીત સંભળાયા કરે. ડેકોરેટિવ તત્ત્વ ભારોભાર હોય છતાં આંખને ખૂંચે નહીં. સ્કેચ હોય કે લેન્ડસ્કેપ, એમનું અભ્યાસપૂર્ણ નિરૂપણ દેખાઈ આવે. પછી તે ગણેશજીના મંદિર બહાર બેઠેલ ફૂલ વેચનારી માલણ હોય કે મહારાષ્ટ્રિયન ટોપી પહેરી બે હાથ જોડીને ઊભેલ વૃદ્ધ હોય કે મંદિરની અર્ધ ખૂલેલી જાળી હોય, મંદિરનાં પગથીયાં હોય, મંદિરની ધજા હોય કે આકાશમાંથી ઊતરી આવેલ ચાંદનીનો પ્રકાશ હોય, દર્શકની આંખને ટાઢક આપનારું જ એમનું ચિત્ર બની રહેલું હોય છે. ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે તેમજ ચિત્રકળામાં રસ ધરાવનાર રસિકજનો માટે વિ પરાંજપેનાં ચિત્રો અભ્યાસપૂર્ણ બની રહે તેવાં છે-માર્ગદર્શક બની રહે તેવાં છે. વિખ્યાત મહાનુભાવોનાં આબેહૂબ શિલ્પોનું અદ્વિતીય મ્યુઝિયમ માદામ ચૂંસાડસ અમિતાભ બચ્ચનનું શિલ્પ લંડન તેમ જ હોંગકોંગ બંને મ્યુઝિયમમાં છે, ઐશ્વર્યા રાયનું શિલ્પ લંડન તેમ જ સલમાનખાનનું તેમ જ શાહરૂખખાનનું શિલ્પ પણ લંડનના મ્યુઝિયમમાં છે. મહાત્મા ગાંધીજીનાં શિલ્પ લંડન, ન્યૂયોર્ક, આમસ્ટરડેમ તેમજ હોંગકોંગ એમ ચાર મ્યુઝિયમમાં છે. હિટલર-લંડન, બર્લિન અને હોંગકોંગમાં છે. કપિલદેવ, સચિન લંડનના માદામ ચૂંસાડસ મ્યુઝિયમમાં એક અનુભવ લગભગ દરેક જોનારને થાય છે–જીવંત મનુષ્યોનાં આબેહૂબ તેંડુલકર, શેન વૉર્ન, વિવ રિચાર્ડ્સ લંડનના મ્યુઝિયમમાં છે. પૂતળા જોતાં જોતાં અચાનક કોઈ પૂતળું જોઈને હબકી જાય! કેમ કે એ પૂતળું એની સામે જોઈ હસ્યું હોય કે હાલ્યું હોય કે આંખ પટપટાવી હોય! હકીકત એ હોય કે, જોનાર જીવંત વ્યક્તિને જ પૂતળું માનીને જોતી હોય! આખા મ્યુઝિયમમાં એટલાં બધાં શિલ્પો જીવંત' બનાવ્યાં છે–જેનાં હાવભાવ– પરિવેશ-એક્શન વગેરે તદ્દન વાસ્તવિક જ લાગે. આ પ્રકારનાં શિલ્પોની હરોળમાં કોઈ ને કોઈ જીવતી વ્યક્તિ પણ સ્થિર થઈને ઊભી રહી જાય તો એને અલગ તારવી ન શકાય–અને જોનાર થાપ ખાઈ જાય! વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓને શિલ્પોમાં કંડારીને હંમેશ માટે તેને સ્થાન આપતા માદામ ચૂંસાડસ મ્યુઝિયમમાં જગ મશહૂર એવા ૮૮ સંગીતકારો-ગાયકો, ૬૫ એક્ટર–એક્ટ્રેસ, ૬૮ રાજકીય નેતાઓ, રાજવીઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રોની જાણીતી એવી ૭૭ પ્રતિભાઓને સમાવવામાં આવ્યાં છે. ચિત્રકાર વિન્સેન્ટ વાનગોગ, સેલ્વાડૉર ડાલી, રેજબ્રાં અને પાબ્લો પિકાસો પણ શિલ્પ સ્વરૂપે અહીં છે. વિલિયમ શેક્સપીયર અને ઑસ્કાર વાઇલ્ડ પણ છે. ઇંગ્લેન્ડનાં રાણી ઇલિઝાબેથ-૧, ઇલિઝાબેથ-૨, રાણી વિક્ટોરિયા અને ડાયના પણ આ મ્યુઝિયમમાં છે. ચર્ચિલ પણ છે. જગમશહુર આ માદામ ચૂસાડસ મ્યુઝિયમમાં વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં મીણનાં શિલ્પો જે તે વ્યક્તિના ચોક્કસ માપનાં તેમ જ તેમની જાણીતી મુદ્રાને ધ્યાનમાં રાખીને બનાવેલાં છે. ૪૭૯ ફ્રાન્સમાં ૧૭૬૧માં સ્ટ્રાસબર્ગ ગામે મેરી ચૂંસાડસનો જન્મ. તેની માતા ડૉ. ફિલિપ કર્ટિસ નામના ફિઝિશિયનને ત્યાં કામ કરતી—તેમણે એ કળા મેરી ચૂસાડસને શીખવી. ડૉ. કર્ટિસ દ્વારા ૧૭૬૫માં મેરી જેન દ બેરીનું શિલ્પ જે શિલ્પ બનાવ્યું છે તે મ્યુઝિયમનું સૌથી જૂનું શિલ્પ છે. ત્યારપછી વર્ષો વર્ષ તે મ્યુઝિયમમાં શિલ્પો ઉમેરાતાં ગયાં અને ૨૦૦૯ના વર્ષ સુધી તો લંડન ઉપરાંત આમસ્ટરડેમ, બર્લિન, લાસ વેગાસ, ન્યૂયોર્ક સીટી, હોંગકોંગ, શાંધાઈ અને વૉશિંગ્ટન જેવાં અનેક મહાનગરોમાં આ મ્યુઝિયમની શાખાઓ થઈ ગઈ. આ પ્રત્યેક મ્યુઝિયમમાં લંડનની જેમ જ સંપૂર્ણ ઝીણવટભર્યા અભ્યાસ બાદ બનાવેલ શિલ્પો ગોઠવવામાં આવ્યાં છે. સ્યૂસાડસ મ્યુઝિયમમાં ઐતિહાસિક રાજવી પ્રતિભાઓ, ફિલ્મ સ્ટાર્સ, રમતવીરો, સંગીતકારો, કલાકારો તેમ જ ખૂબ જાણીતા તેમ જ ચર્ચાસ્પદ બન્યા હોય એવા ખૂનીઓના પણ પૂતળાં રાખવામાં આવ્યાં છે. માદામ ચૂસાડ્સની પ્રસિદ્ધિ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ મ્યુઝિયમના નામમાંથી નામ સાથે સંકળાયેલ અંગ્રેજી એપોસ્ટોપી એસ કાઢી નાખી સળંગ એક નામ ‘માદામ ચૂસાડ' રાખવામાં આવ્યું છે. Jain Education Intemational સુવિખ્યાત પ્રતિભાને આ મ્યુઝિયમમાં સ્થાન મળે છે ત્યારે તેનું બહુમાન થયાની લાગણી સૌ કોઈ અનુભવે છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ ४८० માદામ ચૂસાડ દ્વારા શરૂ થયેલ શિલ્પ-કલાકૃતિના સર્જનની પ્રક્રિયા આજે વૈજ્ઞાનિક ઢબે અને ખૂબ મહેનત સાથે કરવામાં આવે છે. શિલ્પકારો બદલાતા રહે છે. માપદંડ એના એ જ રહે છે. ૧૭૬૧માં જન્મેલ મેરી ચૂસાડ ૧૮૫૦માં અવસાન પામ્યાં. એમણે તૈયાર કરેલ પહેલું શિલ્પ ૧૭૭૭માં વૉલ્ટરનું હતું. મેરીના ફ્રેન્કોઝ ચૂસાડ સાથેના લગ્ન બાદ તેઓ માદામ ચૂસાડ બન્યાં. લંડનના બેકર સ્ટ્રીટ વિસ્તારમાં ૧૮૩૫માં તેઓ આવ્યાં અને પહેલા મ્યુઝિયમની સ્થાપના ત્યાં કરી. એ મ્યુઝિયમના ‘ચેમ્બર ઓફ હૉરર'ની ખ્યાતિ વધારે થઈ હતી. જેમાં અનેક જાણીતા ખૂનીઓનાં શિલ્પો જે રીતે ખૂન કરવામાં આવ્યું હોય એ જ રીતે દર્શાવવામાં આવ્યાં હતાં! ૧૭૬૫માં જેન ડ્યુ બેરીના પ્રથમ શિલ્પ સર્જનથી શરૂ થયેલ શિલ્પયાત્રા આજે ૨૦૦૯માં પણ અવિરત ચાલુ છે. સરગમ રાસબિહારી દેસાઈ/ વિભા દેસાઈ સૂરીલું સંગીત, મધુરું જીવનસંગીત સંત સમાન ભક્ત કવિ અબ્દુલ સતાર શાહની પંક્તિ છે : એવી પ્યાલી પીધી મેં તો, મારા સદ્ગુરુને હાથે રે, પીતાં મારે પ્રીત બંધાણી પ્રીતમજી સંગાથે રે' સંગીતના અનેક વિદ્યાર્થીઓના મનમાં રાસભાઈ માટે ઉપર મુજબનો ભાવ હશે, તો રાસભાઈ પણ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના “સામવેદી સ્વર મિલાવીને ગઝલ આલાપિયે”ની જેમ સંગીતના સ્વરોને પૂરી શ્રદ્ધા સાથે વિદ્યાર્થીઓમાં આરોપતા રહેતા હોય છે. સુગમ સંગીતના ક્ષેત્રે રાસભાઈનું નામ અત્યંત આદર સાથે લેવાય છે. દાયકાઓથી ગુજરાતમાં સુગમ સંગીત માટે ધૂણી ધખાવીને કામ કરે છે. રાસભાઈનું વતન વિસનગર અને જન્મ ૨૩ જૂન ૧૯૩૫ની નિર્જળા એકાદશીએ પાટણમાં. પિતા રમણલાલ અને માતા દુર્ગાબા. ૨ાસભાઈની ચાર સાડા વર્ષની ઉંમરે દુર્ગાબાનું અવસાન થયેલ. ત્યારથી તેમનાં ફોઈમા નિર્મળાબહેને માતા સમાન પ્રેમ આપ્યો, લાગણી આપી, વાત્સલ્ય આપ્યું. સ્વપ્ન શિલ્પા વર્ષો સુધી રાસભાઈએ અમદાવાદની ભવન્સ કૉલેજમાં ફિઝિક્સના પ્રાધ્યાપક તરીકે અને વિભાગીય વડા તરીકે કાર્ય કર્યું, સાથે સાથે સંગીત સાધના દ્વારા ઉચ્ચતમ શિખરો પણ સર કર્યા. ઈશ્વરે બક્ષેલ ખરજદાર જીવારી સાથેનો અવાજ અને એમાં ભળ્યો અભ્યાસપૂર્ણ રિયાઝ—પરિણામે સમકાલીન અન્ય ગાયકોથી નોખા તરી આવ્યા, અનોખા બન્યા અને પ્રભાવપૂર્ણ પણ થયા. ગાયકના કંઠનું માધુર્ય દીપી ઊઠે છે, જ્યારે તેને સમજપૂર્વકનો સ્વર અભ્યાસ મળે છે. માત્ર ફિઝિક્સના જ નહીં, સંગીતના પણ પ્રાધ્યાપક અને સુગમસંગીતના વિભાગીય વડા તરીકેની તેમની પ્રતિભા રહી છે. સહુએ આનંદસહ એમને સ્વીકાર્યા છે, તૃપ્ત પણ થયા છે. સંગીત રાસભાઈના જીવન સાથે એ રીતે વણાઈ ગયેલ છે કે, રાસભાઈને સંગીત વિના ન ચાલે અને સંગીતને ય રાસભાઈ વિના ન ચાલે-સુગમ સંગીતમાં જરૂરી છે એ સમજદારી પૂર્વકનો રિયાઝ, કાવ્ય કે ગીતના શબ્દોનો ઊંડો અભ્યાસ-શબ્દરચનાના ભાવને આત્મસાત્ કરીને ભાવપૂર્ણ રજૂઆત—આ સર્વે બાબતો રાસભાઈ માટે સહજ બની રહી છે. ક્યાંય પદ્ધતિસરનું સંગીતશિક્ષણ લીધા વિના, માત્ર પોતાની આત્મસૂઝ અને સંગીત પ્રત્યેની લગનને કારણે તેઓ આ સિદ્ધિ પામ્યા છે. ખૂબ શરૂઆતમાં શ્રી સૂર્યકાન્ત દવે, શ્રી સુરેશ જાની તથા શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય પાસેથી માર્ગદર્શન અને પ્રેરણા એમને મળેલ અને ત્યારબાદ પોતાનો અવિરત સંગીતયજ્ઞ. રાસબિહારી દેસાઈ આજે તો ગુજરાતી સુગમ સંગીતના પ્રતિષ્ઠિત અને આદરણીય કલાકાર છે. રેડિયો અને દૂરદર્શનના ટૉપ ગ્રેડના ગાયક અને સ્વરકાર છે. નવોદિત પ્રતિભાશાળી કલાકારોને સંગીતની યોગ્ય તાલીમ આપવામાં સદાય પ્રવૃત્ત રહે છે. ભારતીય વિદ્યાભવન-અમદાવાદ કેન્દ્રના સુગમ સંગીત વિભાગના માનદ્ સંચાલક તરીકે ૧૯૬૭થી સાતત્યપૂર્ણ સેવા આપી રહ્યા છે અને ભવન્સ ગાયકવૃંદ દ્વારા એ વખત પ્રથમ પારિતોષિક મેળવવાનું સદ્ભાગ્ય પણ પ્રાપ્ત કરેલ છે–(એક વખત લોકગીત પ્રસ્તુતિ અને બીજી વખત ક્લાસિકલ આધારિત ગીત પ્રસ્તુતિ). ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના ત્રણ વખત માન્ય સભ્ય તરીકે કાર્યરત ઉપરાંત વેસ્ટ ઝૉન સેન્ટર (ઉદેપુર) તથા યુવક કલ્યાણ બોર્ડ, ગુજરાત યુનિવર્સિટીના સભ્ય તરીકે પણ પ્રવૃત્ત રહી ચૂક્યા છે. ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર'/આકાશવાણી અમદાવાદ તરફથી “સુદીર્ધ પ્રસારણ સેવા એવોર્ડ/સંગીતમાં Page #497 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ગણનાપાત્ર પ્રદાન માટે ‘ત્રિવેણી' એવોર્ડ (વડોદરા) તથા ‘આનર્ત’એવોર્ડ (મહેસાણા) આમ અનેક પારિતોષિકોથી રાસભાઈ સમ્માનિત છે–ગુજરાતી ફિલ્મ “કાશીનો દીકરો'માં સ્વ. રાવજી પટેલની રચના “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા” માટે શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકે પણ એવોર્ડ મળેલ છે. રાસભાઈ સાથેનાં લગ્ન બાદ વિભાબહેન વિભા દેસાઈ બન્યાં—મૂળ વિભાબહેન વૈષ્ણવ. જન્મસ્થળ પોરબંદર. માતા કનકતારાબહેન અને પિતા જયેન્દ્રભાઈ વૈષ્ણવ. જયેન્દ્રભાઈ તો આગ્રા ઘરાણાના માન્ય શાસ્ત્રીય ગાયક, કનકતારાબહેન પણ સંગીત સાથે સંકળાયેલ અને મધુરકંઠનાં ગાયિકા. વિભાબહેને સંગીતની પ્રારંભિક તાલીમ ઉસ્તાદ ગુલામ અહેમદખાન પાસેથી મેળવી હતી. ત્યારબાદ રાસભાઈની જેમ જ પોતાની વૈયક્તિક સંગીતસાધનાથી આપમેળે પ્રતિષ્ઠિત ગાયિકા તરીકે પ્રસિદ્ધિ પામ્યા વિભાબહેનની પ્રોફેશનલ કેરિયર ખૂબ રસપ્રદ છે. તેઓએ ઇકોનોમિક્સ-સ્ટેટિસ્ટિક્સ સાથે બી.એ. થયા બાદ ૧૯૬૩થી સેલ્સ ટેક્સ ઓફિસરથી કારકિર્દી શરૂ કરી, ત્યારબાદ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જોડાયાં. ડાયરેક્ટ રીક્રુટમેન્ટ એક્ઝામ આપીને ૧૯૬૫માં ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે નિમાયા. ૧૯૭૩માં ઇન્કમટેક્સ ઑફિસર બન્યાં. ૧૯૮૭માં ઇન્કમટેક્સ આસિ. કમિશ્નર/૧૯૯૧માં ડેપ્યુટી કમિશ્નર/૨૦૦૦ના વર્ષમાં જોઇન્ટ કમિશ્નર થયા ૨૦૦૧થી ફેબ્રુ ૨૦૦૪ સુધી એડીશનલ કમિશ્નર તરીકે ઇન્કમટેક્સ વિભાગમાં એક નિષ્ઠાવાન ઑફિસર તરીકે જવાબદારી સંભાળી–પ્રતિષ્ઠા પામ્યા. હાલ નિવૃત્ત છે—ગુજરાત એમને સુગમ સંગીતનાં પ્રતિષ્ઠિત ગાયિકા તરીકે ઓળખે છે— એ એમની સંગીતસાધનાના ફળ સ્વરૂપે છે. એચ.એમ.વી. એવોર્ડ કંપનીએ ૧૯૬૩માં એમનાં ગીતોની રેકર્ડ ‘નજર્યુંના કાંટાની ભૂલ' રીલિઝ કરી હતી. આકાશવાણી અને દૂરદર્શનનાં બાદ માન્ય કલાકાર બની રહીને અનેક કાર્યક્રમો એમના પ્રસારિત થતા રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ ફિમેલ સિંગર'નો એવોર્ડ ૧૯૭૯માં પ્રાપ્ત થયો છે. ફિલ્મ હતી 'કાશીનો દીકરો'. રાસભાઈ અને વિભાબહેનની અનેક કેસેટ્સ, રેકર્ડ્સ વગેરે તૈયાર થઈ છે, જેમાં ગુજરાતી સુગમ સંગીત સુપેરે સચવાયું છે–ઉત્કૃષ્ટ સ્વર–રચનાઓ, કાવ્યરચનાઓ,-સુંદર રીતે સચવાઈ છે, જેમાં ‘શ્રૃતિ’ગ્રુપ દ્વારા ગવાયેલ અને એચ.એમ.વી. કંપની દ્વારા રિલીઝ થયેલ ‘સાગરનું સંગીત’ ૪૮૧ તેમજ ‘શ્રવણ માધુરી’ ખૂબ વખણાઈ છે. ઉપરાંત ‘ને તમે યાદ આવ્યાં/બિલીપત્ર–ત્રિનેત્રા/રાધા માધવ લીલાગાન/આત્મનિવેદન/ સાયુજ્ય/દાંડી પડે ને ઢોલ વાગે સે—આમ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત રચનાઓ ગાઈને સુગમ સંગીતના ક્ષેત્રમાં પ્રાણવાન યોગદાન આપેલ છે. રાસભાઈ અને વિભાબહેનનું સંગીતજીવન સૂરીલું છે. એ જ રીતે જીવનસંગીત પણ સૂરીલું છે. જીવનસંગીતમાં બેસૂરા ન થવાય-કદાચ ગાવામાં એમ બની જાય તો ક્ષમ્ય છે, પણ જીવન તો સર્વાંગ સૂરીલું હોવું જોઈએ એમ એમનું માનવું છે અને એમાં તેઓ સફળ પણ થયાં છે. પ્રેરણાદાયી પણ બન્યાં છે. નાદબ્રહ્મના ઉપાસક રામભક્ત-દક્ષિણ ભારતના ત્યાગરાજ જેમ આપણા ગુજરાતના આદ્યકવિ નરસિંહ મહેતા, ઉત્તર ભારતના સૂરદાસ અને તુલસીદાસ તથા બંગાળના ચૈતન્ય મહાપ્રભુજી એમ–દક્ષિણ ભારતના સંતકવિ ત્યાગરાજનું નામ કવિતા ઉપરાંત સંગીતના ક્ષેત્રે પણ પ્રથમ પંક્તિમાં મૂકી શકાય એવું છે. આંધ્રમાં ઈ.સ. ૧૭૬૭માં એમનો જન્મ. પરિવાર બ્રાહ્મણ, માતા શાંતિદેવી અને પિતા રામબ્રહ્મ. સંપૂર્ણ રીતે રામભક્તિમાં લીન રહેનાર માતા પિતા-પરિવારમાં સંસ્કારિતાનું વાતાવરણ સદૈવ રહેતું. પિતા રામબ્રહ્મ સંસ્કૃતના પ્રખર વિદ્વાન એટલે પુત્ર ત્યાગરાજ પણ સંસ્કૃતના પંડિત બને એવી ઇચ્છા ધરાવતા. સંજોગો અને પરિસ્થિતિને કારણે આંધ્ર છોડીને તામિલનાડુ જઈ વસવાટ કરવાનું બન્યું અને ત્યાં પિતા રામબ્રહ્મએ પુત્ર ત્યાગરાજના ઉપનયન સંસ્કાર બાદ ગુરુ રામકૃષ્ણાનંદ દ્વારા ‘રામધરાક્ષરી’મંત્રનો ઉપદેશ અપાવ્યો. પિતા દ્વારા આ વારસાગત સંસ્કારને પરિણામે હોય કે પૂર્વ જન્મના ઈશ્વરદત્ત સંસ્કારને કારણે હોય પરંતુ ત્યારબાદ યાગરાજમાં ભગવાન શ્રીરામ પ્રત્યેની શ્રદ્ધા અતૂટ બની. વાલ્મીકિ રામાયણના અધ્યયનથી પણ એ શ્રદ્ધા ગહન બની. ભગવાન શ્રીરામના મંત્ર દ્વારા તેમનું અંતર સંપૂર્ણ રીતે રામમય બની ગયું–જેમ નરસિંહ મહેતા કૃષ્ણમય હતા એમ. જીવનયાત્રા જ્યાંથી પૂરી થઈ હોય તે, બીજા જન્મમાં ત્યાંથી આગળ ચાલે એ આપણી હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે હોય કે ગમે તે કારણ પણ ત્યાગરાજને સંસ્કૃત પાઠશાળામાં જઈ અભ્યાસ કરવાથી વિશેષ સંગીત તરફનું આકર્ષણ વધારે રહેતું, Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ સ્વપ્ન શિલ્પીઓ એટલે ઘર અને પાઠશાળાની વચ્ચે રસ્તામાં આવતા વેંકટ રમૈયા ત્યાગરાજની સ્મૃતિ સાથે થતા સંગીત સમારોહમાં સાધારણ નામના વીણાવાદકના ઘરે જઈ બેસી જતા–એમનું સંગીત માણસથી માંડીને પ્રખર સંગીતકારો ઉત્સાહપૂર્વક ભાગ લે છે. સાંભળ્યા કરતા. સિતારનો ઉદ્ભવ જેમાંથી થયો છે એ વીણા ત્યાગરાજ દ્વારા તૈયાર થયેલ શબ્દ તેમજ સ્વરરચનાઓ ગાઈને સાંભળતાં સાંભળતાં તેઓ એના સ્વરોમાં લીન થઈ જતા–આમ આનંદમાં ડૂબેલા રહે છે. વીણા દ્વારા સંગીત એમનામાં પ્રવેશ્ય. ભારતીય ફિલ્મ-સંગીતના આદર્શ કલાકાર શ્રીરામ પ્રત્યેની ભક્તિના સંસ્કાર સાથે સંગીતના પંડિત રામપ્રસાદ શર્મા સ્વરોની ભક્તિ પણ પ્રગટી. કવિત્વશક્તિ હતી તેમાં સંગીત ભળ્યું અને તેમની પોતાની જ રચનાઓને સ્વરાંકન કરવાનું શરૂ ભારતીય ફિલ્મ જગતની મશહૂર સંગીતકાર જોડી થયું. એક અલૌકિક આનંદની સુષ્ટિ ઊભી થવા લાગી. કીર્તન. લક્ષ્મીકાંત-પ્યારેલાલમાંથી પ્યારેલાલના પિતા પંડિત રામપ્રસાદ ભજન અને ગીતોની સ્વરલહેરીઓ વહેવા લાગી. પોતાના શબ્દો શર્મા, જેમનું નામ સંગીતકારોમાં અત્યંત આદર સાથે લેવાય છે. ઉપરાંત અન્ય સંતકવિઓના શબ્દોને પણ સ્વરદેહ આપી- ફિલ્મ સંગીત સાથે સંકળાયેલ આ કલાકારે કઠિન સંગીત સંગીત રચનાઓ થવા લાગી એમાં સંતકવિ જયદેવ, રામદાસ, સાધના અને પ્રખર મહેનત દ્વારા પોતાનું સ્થાન ફિલ્મ જગતમાં પૂરનદાસ વગેરેની વાણી પોતે ગાવા લાગ્યા. બનાવ્યું હતું. એમના દ્વારા ભારતીય સંગીતને વેસ્ટર્ન નોટેશનમાં લખીને રેકોર્ડિંગ ટુડિયોમાં એમણે અલાયદુ સ્થાન મેળવેલું હતું. - ત્યાગરાજના ગુરુ રામકૃષ્ણાનંદ પ્રખર સંગીતકાર હતા. તેમને તેઓ નારદના અવતાર તરીકે બિરદાવતા. ભારતીય ઈ.સ. ૧૯૩૨માં પંડિત રામપ્રસાદ શર્મા કામની શોધમાં સંગીતના રાગ-રાગિણી, સ્વર-લય-તાલનું એમનું જ્ઞાન ખૂબ મુંબઈ આવ્યા. મૂળ વાયોલિનવાદક શર્માજી રેકોર્ડિંગ ટુડિયોમાં ઊંડુ હતું અને તે બધું જ ત્યાગરાજમાં એમના દ્વારા પ્રગટ્ય પોતાને કામ કરવા મળે એ માટે સંપર્ક કર્યા કરતા હતા. હતું. ગુરુ રામકૃષ્ણાનંદે “સ્વરાર્ણવ' નામનો સંગીતનો એક ગ્રંથ શરૂઆતમાં ઉપેક્ષા અને અપમાનનો અનુભવ એમને મળ્યો. લખ્યો હતો જેના અભ્યાસ દ્વારા ત્યાગરાજની સંગીત પ્રતિભા આવી પરિસ્થિતિમાં મુંબઈના જાણીતા રણજિત મ્યુડિયોના ખીલી ઊઠી હતી. માલિક ચંદુલાલ શાહ સાથે એમને એક વખત મળવાનું થયું. રામપ્રસાદ શર્માની કાબેલિયત અને અંગ્રેજી નોટેશનની ત્યાગરાજે “ઉત્સવ સંપ્રદાય સંગીત', “નૌકાચરિત્રમ', જાણકારીને ધ્યાનમાં રાખી પોતાના રેકોર્ડિંગ સ્ટડિયોમાં એમને ‘પ્રહલાદ ભક્તવિજય', નૃત્યનાટિકાઓ લખી, જેનું સ્વરાંકન રાખી લીધા. પણ પોતે કર્યું. તે દક્ષિણ ભારતમાં આજે પણ કોઈ જ પ્રકારના ફેરફાર વિના એ જ સ્વર, લય, માત્રા સાથે ગવાય છે. દક્ષિણ સંગીતકાર સી. રામચંદ્રએ પોતાના સંગીતવૃંદમાં પંડિત ભારતના સંગીતકારો આજે પણ ત્યાગરાજની સંગીત રચનાઓ રામપ્રસાદ શર્માજીનો સમાવેશ કરીને વાયોલિન તથા ટ્રમ્પટ ભક્તિભાવપૂર્વક ગાય છે અને તલ્લીન થઈ જાય છે. વગાડવાનું કાર્ય એમને સોંપ્યું. પોતાના પર મૂકવામાં આવેલ વિશ્વાસને સંપૂર્ણ જવાબદારીપૂર્વક એમણે નિભાવ્યો અને અનેક ત્યાગરાજની સંગીતરચનાઓની સંખ્યા હજારોમાં ગણાય ગીતોમાં એમના વાયોલિનવાદનથી એમણે ચિરસ્મરણીય કામ છે, પરંતુ આજે બધી જ પ્રાપ્ત નથી–લગભગ ૫૦૦ની કર્યું. ફિલ્મ અલબેલાની અમર લોરી “ધીરે સે આજા રી આસપાસ સુલભ છે. ‘ત્યાગરાજ હૃદય’ નામનો તેમનો અખિયનમેં નિંદિયા આજા રે આજા ધીરે સે આજા” આ પદ્યસંગ્રહ છે જેમાં તેમના રચેલાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનાં ગીતના બે લાઇન વચ્ચેના જોઇનિંગ પીસ વાયોલિનના અત્યંત પદો સ્વરાંકન સાથે સંગ્રહ થયેલાં છે. મધુર અને બહેલાવી દેનારા છે. ઉત્તર ભારતમાં સંગીતસમ્રાટ ભાઠીસેન અને બૈજુ પંડિત રામપ્રસાદ શર્માનું વતન ગોરખપુર. બાળપણમાં બાવરાના ગુરુ સ્વામી હરિદાસની જેમ દક્ષિણ ભારતમાં માતાપિતા ગુમાવેલાં. તેમનો ઉછેર ભરતપુરમાં થયો. અભ્યાસ ત્યાગરાજનું નામ સર્વોચ્ચ સ્થાને રહેલું છે. દક્ષિણ ભારતમાં પણ ત્યાં જ થયો. આજે પ્યારેલાલના પિતા તરીકે એમની કાવેરી નદીને કિનારે ત્યાગરાજની સમાધિ છે–એ સ્થળ પણ ઓળખ આપવી પડે છે, તે રામપ્રસાદ શર્મા કુશળ ધાર્મિક સ્થળની જેમ પૂજાય છે. સંગીતના કાર્યક્રમો થાય છે. વાયોલિનવાદક અને ભારતીય તથા વેસ્ટર્ન નોટેશનના મરમી Jain Education Intemational ation Intermational For Private & Personal use only Page #499 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ જાણકાર હતા. સંગીતકારે તૈયાર કરેલ બંદિશને કાગળ પર સ્વરાંકન લિપિમાં લખવીએ કપરું કામ છે. લય-તાલ–ઠહરાવશ્રૃતિભેદ વગેરેને ધ્યાનમાં રાખી ગીતની ધૂનને યથાર્થ રીતે કાગળ પર ઉતારવાનું કામ પંડિત રામપ્રસાદજી બખૂબી કરી લેતા હતા. અનેક શિષ્યોને ફિલ્મ સંગીતના એરેન્જરમાંથી સંગીતકાર બનાવનાર પં. રામપ્રસાદ શર્માએ જીવનમાં અનેક સારા-નરસા અનુભવો મેળવ્યા, પણ સાથે સાથે ઘણા મ્યુઝિક એરેન્જરને ઉત્તમ તાલીમ આપી સ્વતંત્ર સંગીતકાર પણ બનાવ્યા. ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના સંગીતકાર ઉત્તમસિંહ પણ એમની પાસે જ તૈયાર થયા હતા. બીજા શિષ્યોમાં તિલકરાજ, મહેશ કિશોર, શ્યામસુંદર, જગજિત શોઢી, સુરેન્દ્ર રાવ, જુગલિકશોર વગેરેએ પણ પોતાની અલગ પહેચાન ફિલ્મ ઉદ્યોગમાં બનાવી. પોતાની આ નોટેશન લખવાની આવડતને એમણે માત્ર પોતાની પાસે જ નહીં રાખતાં અનેકને એ શીખવી પણ ખરી. સંગીતમાં રસ ધરાવનાર તથા સંગીતની તાલીમ લેનાર વિદ્યાર્થીઓને તેઓ પોતાના ઘરે નોટેશન લખવાની તાલીમ આપતા હતા. પુત્ર પ્યારેલાલને પણ એમણે સ્વરરચના કેવી રીતે કરવી તેમ જ તેના સ્વરાંકનને પેપર ઉપર કેવી રીતે ઉતારવાં તે શીખવ્યું હતું. પ્યારેલાલ અને લક્ષ્મીકાન્તે ત્યારપછી તો સાથે મળીને ભારતીય ફિલ્મ જગતમાં પોતાનું એક આગવું સ્થાન બનાવી લીધું. શરૂઆતમાં કલ્યાણજી-આણંદજી સાથે સહાયક સંગીતકારના સ્વરૂપે રહીને અનુભવ મેળવ્યો. ફિલ્મ પારસમણિ’થી સ્વતંત્ર સંગીતકાર તરીકે લક્ષ્મીકાન્ત પ્યારેલાલે સત્તર વર્ષની ઉંમરે પંજાબી ફિલ્મ ‘ગુલબલોચ’માં પ્રથમ ભારતીય સંગીત આકાશમાં અલાયદું સ્થાન પ્રાપ્ત કરી લીધું. સોલો ગીત ગાઈને સંગીતયાત્રા શરૂ થઈ. એ ૧૯૪૧થી પં.રામપ્રસાદના પુત્ર મહેશ શર્માએ પણ સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ કર્યું છે–ફિલ્મો ઓછી જાણીતી છે, જેવી કે ‘સૂર્યકાન્ત’, ‘ચાંદકા ટુકડા’, ‘ધારો કે યાર', ‘દિલ દિયા એક બાર’, ‘કમસીન’, ‘દુશ્મન જમાના’, ‘બલવાન', ‘નજર કે સામને’ વગેરે–પં. રામપ્રસાદના એક શિષ્ય સરદાર બિકાનેરીને ઉતરપ્રદેશ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ સંગીતકારનો પુરસ્કાર મળેલ છે. આમ, પંડિત રામપ્રસાદ શર્માજીની આશાઓને તેમના શિષ્ય પૂરી કરતા રહ્યા છે-૨૫ ઑગષ્ટ ૧૯૯૫માં એમનો દેહાંત થયો પણ એમની શીખવેલ વિદ્યા દ્વારા અનેક શિષ્યોમાં આજે ય તેઓ જીવંત છે. ૪૮૩ મહંમદ રફી : ક્યારેક માઇક બગડે તેનું સારું પરિણામ પણ આવે. સાયગલ સાહેબના એક જાહેર કાર્યક્રમમાં માઇક બગડ્યું અને બાળ રફીએ વગર માઇકે ગાઈને બધાંને રસતરબોળ કર્યા. જવાબમાં સાયગલ સાહેબે રફીને કહ્યું-“ભવિષ્યમાં જરૂર મોટો ગાયક થઈશ.” પરંતુ આ શુભ વાણીથી ય આગળ વધીને પોતાનાં સાહિત્ય, શીલ અને સંગીતથી રફી સાહેબ મહાન ગાયક' બની રહ્યા. માત્ર ૫૬ વર્ષ અને સાત મહિનાના આયુષ્ય સાથે પૃથ્વી પર આવનાર આ કલાકા૨ના અવાજનું આયુષ્ય સદીઓ સુધીનું છે. ભારતની ભૂમિ પરથી કદી લુપ્ત ન થનારો એક શુભ સ્વર, ગંભીર સ્વર, કરુણ સ્વર, વજનદાર છતાં મૃદુ સ્વર, ભક્તિથી ભરેલો સ્વર, રસિક તેમ જ ચુલબુલિયા સ્વર, મીઠો સ્વર, શુદ્ધ જળ જેવો પારદરર્શક પુરુષસ્વર. ૧૯૮૦ સુધી વણથંભી ચાલી–એકધારી ચાલી–પ્રત્યેક ભારતીયના માન્ય ગાયક તરીકે રહીને રફી સાહેબનો અવાજ પોતાની અસર ઉપજાવતો રહ્યો. તેમનું છેલ્લું ગીત ‘આસપાસ’ ફિલ્મ માટે રેકોર્ડ થયેલ-ત્યારપછી તે ‘ચોતરફ’ વિખરાઈ ગયા, પરંતુ આ પ્રથમ અને અંતિમ ગીત વચ્ચે તેમણે જેટલું પણ ગાયું ઓતપ્રોત થઈને ગાયું–સંપૂર્ણ સમર્પિત ભાવથી શતપ્રતિશત ગાયું, જેની અસર યુગો સુધી રહેશે. એમણે દિલીપકુમાર માટે દિલીપકુમાર બનીને, દેવઆનંદ માટે દેવઆનંદ બનીને, જૉની વૉકર માટે જૉની વૉકર, શમ્મીકપૂર માટે શમ્મીકપૂર અને રાજેન્દ્રકુમાર માટે રાજેન્દ્રકુમાર બનીને ગાયું–આમાંથી કોઈ મહંમદ રફી બન્યું? નૌશાદ સાહેબ પોતાનાં સંભારણામાં નોંધે છે. “એક દુબળો–પાતળો છોકરો ભલામણપત્ર લઈને કારદાર સ્ટુડિયોમાં મળવા આવ્યો હતો—જેને પહેલે આપ' ફિલ્મમાં સમૂહગાનમાં ઊભો રાખેલ. ગીતના શબ્દો હતા “હિન્દોસ્તાં કે,હમ હૈ, હિન્દોસ્તાં હમારા” જે ભવિષ્યમાં ધુરંધર ગાયક બન્યો મહંમદ રફી તરીકે.” —આપણે કહી શકીએ મહંમદ રફી કે હમ હૈ, મહંમદ રફી હમારા!' રફી સાહેબે લયલા મજનૂ'નાં ગીતો ગાયાં હતાં–સાથે Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ સ્વપ્ન શિલ્પીઓ ૨૮ ચાહૂંગા મેં તુજે સાંજ સવેરે ૨૯. બાબુલ કી દુઆએં લેતી જા એમનાં પ્રેમસભર ગીતો, ભક્તિસભર ગીતો, દેશપ્રેમનાં ગીતો, યુગલગીતો, શાસ્ત્રીય રાગ આધારિત ગીતો, હલકાંડૂલકાં તથા તોફાની ગીતો-પ્રત્યેકમાં તેઓ છવાઈ ગયા છે. લતા લતા નથી, ભારતીય નારીની પ્રત્યેક ભાવનાઓની અભિવ્યક્તિ છે- એ ભારતીય નારી છે કે જે પ્રત્યેક ભારતીય પુરુષની અંદર છુપાયેલી હોય છે. લતા મંગેશકર લતા મંગેશકરના જીવનકાળ દરમિયાનમાં પોતાના અસ્તિત્વના હોવાપણા બાબતે અહોભાગ્ય માનનાર અનેક સંગીતકારો છે–આમ આદમી પણ છે. લતાના જીવનકાળ દરમિયાન આપણા હોવાપણાનો ગર્વ અનુભવવા' જેવી બાબત છે. રાધાના સમયમાં હું હતો કે હતી અથવા મીરાંનાં સમયમાં હું ‘હતો’ કે ‘હતી’ એમ કહી શકાય એ કેટલી રોમાંચકારી વાત લાગે? ખૌફનાક હૈ યહ જગહ દુસ્તર ઔર ગંભીર લતા તુમ કૌન હો-શ્યામલ ગૌર શરીર? બ્રાહ્મણના વેશમાં હનુમાનજી રામ-લક્ષ્મણને સૌ પ્રથમ વખત મળે છે ત્યારે પૂછે છે એ પ્રશ્ન “મહારાજની જગ્યાએ ‘લતા’ મુકીને પુછવાનું મન થાય છે. જેનો અવાજ પૃથ્વીના અંત સુધી અમર છે–જેને સાંભળીને ભારતીય શાસ્ત્રીય સંગીતના ધુરંધર ગાયકો અભિભૂત થઈને અદબ સાથે લતા મંગેશકરનું નામ લે છે–ઉસ્તાદ બડે ગુલામ અલીખાન લતા માટે “તીન મિનિટ કી જાદુગરની’ કહે લતાનાં અમુક ગીતો મોડી રાતના સાંભળીને પાગલ થઈ જવાય કે દુનિયા છોડી દેવાની તીવ્ર ભાવના મનમાં થઈ આવે એટલી હદે અસર કરી દે તે લતા મંગેશકર ભારતના સંગીતક્ષેત્રનો એક અદ્ભુત ચમત્કાર જ છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે લતા મંગેશકરે ગાવાનું શરૂ કર્યું-પિતા દીનાનાથ મંગેશકરના અવસાન બાદ પરિવારની જવાબદારી સંભાળતાં સંભાળતાં સંગીતમાં એ હદે એકરૂપ થઈ જીવન વ્યતીત થવા લાગ્યું કે દાયકાઓ વીતતા ગયા અને લતા મંગેશકર ભારતીય સંગીતનો એક ચમત્કાર બની ગઈ! એમ નાની ભૂમિકા પણ ભજવેલી, “સમાજ કો બદલ ડાલો’ તથા ‘જૂગનું’ ફિલ્મોમાં પણ અભિનય કરેલો, પરંતુ આપણને તો સદાય યાદ રહેશે તેમના સ્વરોનો અદ્વિતીય અભિનય..... રફી સાહેબના સ્વરોના અભિનયનું સ્મરણ કરીએ : ૧. યે જિંદગી કે મેલે દુનિયા મેં કમ ન હોંગે, ૨. તેરે કૂચે જ અરમાનોં કી દુનિયા લે કે આયા હું, ૩. સુહાની રાત ઢલ ચુકી ન જાને તુમ કબ આઓગે, | (જેની તર્જ ફ્રેન્ચ ગયાના રાષ્ટ્રમાં રાષ્ટ્રગીતની તર્જ તરીકે સ્વીકારાઈ.). ૪. હુએ હમ જિનકે લીએ બરબાદ, ૫. નસીબ દર પે તેરે આજમાને આયા હું, ૬. મેરી કહાની ભૂલનેવાલે તેરા જહાં આબાદ રહે, ૭. દિલ મેં છુપા કે પ્યાર કા તૂફાન હમ ચલે, ૮. માન મેરા અહેસાન–અરે નાદાન, ૯. ઇનસાન બનો કરલો ભલાઈ કા કોઈ કામ, ૧૦. મન તરપત હરિ-દરશન કો આજ, ૧૧. ઓ દુનિયા કે રખવાલે, ૧૨. મહોબત કી રાહોં મેં ચલના સંભલ કે, ૧૩. ના તુફાં સે ખેલો ના સાહિલ સે ખેલો ૧૪. ઓ દૂર કે મુસાફિર, હમ કો ભી સાથ લે લે રે૧૫. મેરે મહેબૂબ તુજે મેરી મહોબત કી કસમ ૧૬. કોઈ સાગર દિલ કો બદલાતા નહીં. ૧૭. કલ રાત જિંદગી સે મુલાકાત હો ગઈ ૧૮. સર જો તેરા ચકરાએ યા દિલ ડૂબા જાયે ૧૯. હમ બેખુદી મેં તુમકો પુકારે ચલે ગયે ૨૦. પુકારતા ચલા હૂં મેં ૨૧. મન મોરા બાવરા (પડદા પર કિએરકમાર- ર સાહેબનો.) ૨૨. મૈને ચાંદ ઔર સિતારોં કી તમન્ના કી થી. ૨૩. ટૂટે હુએ ખ્વાબોં ને હમ કો યે નિખાયા હૈ ૨૪. કહ દો કોઈ ના કરે યહાં પ્યાર ૨૫. જિંદગીભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત ૨૬. ન કિસીકી આંખકા નૂર હું ૨૭. જિયા હો જિયા હો જિયા કુછ બોલ દો “ સમયમાં : રાધાના સમય એ કેટલી Jain Education Intemational Page #501 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૪૮૫ કહી શકાય કે પિતાના મૃત્યુ બાદ લતાએ જીવનમાં એક સંન્યાસ અવસ્થામાં એણે ગાવાનું શરૂ કર્યું ત્યારે–તે ઉંમરે એની પાસે સ્વીકારી લીધો-તે અશરીરી બની ગઈ, તેનું સંપૂર્ણ અસ્તિત્વ શું એટલી બધી સત્તા હતી કે તે સમયના જાણીતા સમર્થ તેનો “અવાજ બની રહ્યું! કિશોરી અવસ્થાથી લઈને આજે ૭૫ ગાયકોને તે ચૂપ કરાવી શકે? કેમ તે સમયના સમકાલીન થી વધુ વર્ષની ઉંમર સુધીમાં એના અવાજે કેટલા બધા અવતાર ગાયિકાઓની વિસ્મૃતિ થઈ અને લત્તા મંગેશકર ચિરકાલીન ધારણ કર્યા? બાળકીના રૂપમાં, કિશોરીના રૂપમાં, ભારતીય બની ગઈ? કોઈ એક દૈવી તત્ત્વ લત્તામાં છે, જે કારણસર કાવ્ય તથા શૃંગારશાસ્ત્રની નાયિકાની જેમ-નારી જે જે સ્વરૂપે પિતાની યાદ હૃદયમાં રાખીને ઈશ્વરપરાયણ રહીને, દઢ સંકલ્પ જીવતી હોય છે તેમ સાધ્વી, વિવાહિતા, પરિત્યક્તા, વિધવા, સાથે મહેનત કરીને, પ્રતિભાવન બનીને જીવન વ્યતીત કરતાં વિરહિણી, નોકરાણી, પટરાણી, અભણ, સુસંસ્કૃત, કોઠાવાલી, કરતાં પોતે ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પવિત્રતા–આમ ભારતીય સ્ત્રીની એવી કઈ ભાવના બાકી રહી વિશ્વભરમાં પોતાના સ્વર દ્વારા રાજ કરતી રહી છે. છે કે જે લતા ન જીવી હોય? દેવી, મા, સહિયર જેવાં લગભગ મન્ના ડે પ્રત્યેક સ્વરૂપે એ ગીતોમાં આવિષ્કાર પામતી રહી છે. પૂછો ના કેસે મૈને નૈન બિતાઈ....”ના રેકોર્ડિંગ બાદ એવું નથી કે જીવનની શરૂઆતમાં મળેલી ગરીબીએ લતામાં રહેલ સ્ત્રીને બાળપણમાં જ કચડી નાંખી હોય–પરંતુ સચિનદેવ બર્મન મન્ના ડેને તેમને ઘર સુધી મૂકવા ગયા હતા પોતાની કારમા. રસ્તામાં એક શબ્દની વાતચીત થઈ શકતી લતાનું જીવન જ આ દુનિયાને એક નૈતિક પ્રત્યુત્તર સ્વરૂપે છે. નહોતી બંનેનાં હૃદય અકથ્ય વેદના અનુભવતાં હતાં. નિષ્કામ કર્મયોગી બનીને તલવારની ધાર પર ચાલવા સમાન જીવન જીવીને લતાએ એક બેમિસાલ દાખલો બેસાડી આપ્યો -આજે પણ જ્યારે આ ગીત સાંભળવા મળે છે ત્યારે છે. પોતાની અકલ્પનીય નૈતિક શક્તિ સાથે સંગીતજગતમાં કોઈ અકળ રુદનથી અંતર ભરાઈ આવે છે. સચિનદેવ બર્મનની પોતાનું ઉચ્ચત્તમ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. લતાની સાધના બંદિશનો જાદુ છે-શબ્દોની અસર છે કે મન્ના ડેના દર્દનીઅને ઊંચાઈઓમાંથી તેના સમકાલીન અનેક પુરુષ કલાકારોએ કશું સમજાતું નથી, બસ અનુભૂતિ થાય છે. પણ પ્રેરણા લીધી છે. ભારતના ઇતિહાસમાં અમુક ચોક્કસ સમય ભક્ત માત્ર ભારતમાં જ નહીં-પુરા વિશ્વમાં તેના અવાજનો કવિઓના યુગ તરીકે ઓળખાય છે એમ વીસમી સદીનો જાદુ છવાયેલ રહયો. ભારતીય ફિલ્મ સંગીત દ્વારા-સફેદ સાડી મધ્યકાળ ભારતીય ફિલ્મજગત માટે અમર સંગીતકારો અને પહેરીને છેલ્લા કેટલાય દાયકાઓથી લતા ગાઈ રહી છે. અને ગાયકોનો સમય છે. જેઓ સંગીતને થોડું ઘણું પણ સમજે છે એના ગાયેલાં ગીતો કરોડો લોકો સંસારના ખૂણે ખૂણે ગાઈ રહ્યાં તેઓ આ ગાયકો શું છે-સંગીતકારો શું છે તેનું મૂલ્ય સમજે છે. લત્તાએ સમયને રોકી રાખ્યો છે. એના રહસ્યમય અને છે. કેવા કેવા દિગ્ગજ કલાકારો-સંગીતકારો? સંમોહિત કરી દેતા કંઠને કારણે અત્યંત ભાવુક બની જવાય છે. સંગીતકારોમાં નૌશાદ, સચિનદેવ બર્મન, સી. રામચન્દ્ર, અનેક ગીતો એવાં છે જે સાંભળીને વિમુખ થઈ જવાય છે. આ મદનમોહન, રોશન, શંકરજયકિશન, વસંત દેસાઈ, સલિલ બાબત અપ્રાકૃતિક લાગે છે. લતામાં ઘણી બધી બાબતો એવી છે ચૌધરી, જયદેવ, ખય્યામ, ઓ.પી. નૈયર, રવિ, હેમંતકુમાર, જે પ્રાકૃતિક નિયમોને તોડતી રહી છે–લતા સો ટકા રાધા ને કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંતપ્યારેલાલ, આર.ડી. બર્મન, મીરાં નથી, એ ગમે ત્યારે કોઈ પણ મૂડનાં ગીતો ગાઈને પોતાના એન દત્તા, સરદાર મલિક, રામલાલ, હનલાલ ભગતરામ, અસ્તિત્વનો અહેસાસ કરાવે–એ નટખટ-અભિસારસભર ગીતો ખેમચંદ પ્રકાશ-તો ગાયકોમાં લત્તા મંગેશકર, મહંમદ રફી, ગાઈ લે છે, પણ તેના શબ્દોચ્ચાર–સ્વરોચ્ચાર–ભાવ મન્ના ડે, મૂકેશ, તલત મહેમૂદ, બર્મન, હેમંતકુમાર, પ્રદીપજી, અભિવ્યક્તિમાં એક પવિત્રતાનું વસ્ત્ર પહેરેલું અનુભવાય છે. કિશોરકુમાર, ગીતા દત્ત, આશા ભોંસલે, સુરૈયા, સુમન એનાં ઉચ્ચારણોમાં લગભગ કોઈ દોષ દેખાતો નથી. કલ્યાણપુર, મીનુ પુરુષોત્તમ, સુધા મલ્હોત્રા, કમલ બારોટ, લતા મંગેશકર સાથે સંકળાયેલ એ વિવાદાસ્પદ મુબારક બેગમ-ઓહ! આમાં કોઈ કોઈનાથી પાછળ નહીંબાબતની ચર્ચા કરવી અસ્થાને લાગે છે કે તે કોઈ ગાયિકા- દરેક દરેકથી આગળ. કોઈ કોઈનાથી નીચું નહીં–પ્રત્યેક ઊંચા, કલાકારને આગળ આવવા નથી દેતી–કેમકે, જ્યારે કિશોર પોતપોતાની વિશિષ્ટતાથી. Jain Education Intemational Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ સ્વપ્ન શિલ્પીઓ. સમયને અતિક્રમી ગયેલ આ સર્વેને વંદન! આકાશ આજના સમયને જોઈને કેવી વેદના થતી હશે એમને? જેવી ગંભીરતા સાથે અમૃતની મીઠાશ જેવા કંઠના માલિક મન્ના ક્યાં ગયા એ શબ્દો લખનારા, ક્યાં ગયા એ તર્જ ડેનો જન્મ પહેલી મે ઓગણીસો વીસમાં–ગામ કલકત્તા. બનાવનારા? ક્યાં ગયા એ દિવસો જ્યારે રોજ કોઈ એક પિતાજી તેમને બેરિસ્ટર થયેલ જોવા ઇચ્છતા હતા પરંતુ મના અમર ગીત જન્મ લેતું'તું! ડેનો જીવ સંગીતનો. (થેક્સ ગોડ!) કાકા કે. સી. ડે જાણીતા ગાયક હતા. તેમની પાસેથી શરૂઆતમાં સંગીત શીખ્યા. પછી જગજિતસિંહ કલકત્તામાં જ ઉસ્તાદ કબીરખાન પાસે તાલીમ લીધી. ત્યારબાદ આઈને અકબરી'માં એક ઉલ્લેખ છે કે કોઈ કારણસર વિશેષ શિક્ષા મુંબઈમાં ઉસ્તાદ અમાન અલીખાન પાસેથી લીધી. જો તાનસેન એક દિવસ પણ રિયાઝ કર્યા વિના ગાય તો એને પોતાને ખ્યાલ આવી જતો કે તેની કળામાં કશુંક ખૂટે છે–જો પાર્શ્વગાયન શરૂ કર્યા પહેલાં “મહોબત', “કાદમ્બરી', મજબૂર” અને “બેગમ' ફિલ્મમાં સહાયક સંગીતકાર તરીકે અને બે દિવસ રિયાઝ ન કર્યો હોય તો બાદશાહ અકબરને પણ શુકરંભા’, ‘મહાપૂજા', ‘ગૌરીપૂજા’, જય મહાદેવ'માં સ્વતંત્ર ખબર પડી જતી કે આજકાલ તાનસેનનો સંગીત–અભ્યાસ છૂટી ગયો છે અને જો ત્રણ દિવસ સુધી રિયાઝ ન થયો હોય સંગીતકાર તરીકે સંગીત આપ્યું. ત્યારબાદ તેમનું પાર્શ્વગાયક તો સમગ્ર દરબારને ખબર પડી જતી કે મિયાં તાનસેનનો તરીકેનું પ્રદાન શરૂ થયું. “રામરાજય’માં ......અજબ વિધિકા ખેલ, ચલ તુ દૂર નગરિયા’થી પ્રસિદ્ધિ મળવા લાગી...અને સંગીત અભ્યાસ હવે રહ્યો નથી! આમ સંગીતકારના જીવનમાં ત્યારપછી તો કેટકેટલાં ગીતો યાદ કરવાં? રિયાઝનું કેટલું બધું મહત્ત્વ છે તેનો ખ્યાલ આવે છે. તેમનાં સોલો તેમજ ચૂઓટ ગીતોની યાદી લંબાતી જ ગઝલગાયકીના લોકપ્રિય ગાયક જગજિતસિંહનો જાય, ગીત તેમનું જાણીતું હોય કે ઓછું જાણીતું તેમની મૂળમંત્ર છે-“સંગીત એક એવું માધ્યમ છે જે વ્યક્તિને ગાયકીનું પ્રદાન સો ટકાનું રહેલું હોય. એક એક ગીત એક માનસિક રીતે સમતોલ રાખે છે. સાથે સાથે યોગ છે, અધ્યાત્મ એક કૃતિ બની રહેલું હોય. ક્યાંય કશું ખૂટતું ના હોય-ગીતની પણ છે, જે સાધકને આંતરિક શક્તિ આપી મજબૂત બનાવે શરૂઆતથી પૂરું થાય ત્યાં સુધીની પ્રત્યેક બાબત અસરકારક છે. જગજિતસિંહના પુત્ર વિવેકનું મુંબઈમાં એક અકસ્માતમાં લાગે–સંપૂર્ણ લાગે. મૃત્યુ થયું-જુવાનજોધ વિવેકનું આમ આકસ્મિક જીવનમાંથી ચાલી જવું જગજિતસિંહ અને ચિત્રાસિંહ માટે અત્યંત મન્ના ડે શાસ્ત્રીય રાગ પર આધારિત ગીત ગાય, હલકુ આઘાતજનત બાબત હતી. આ વિષમ પરિસ્થિતિમાં માત્ર ફૂલકું કોમેડી ગીત ગાય કે ભજન ગાય તેમના અવાજની સંગીત જ એક અમોધ ઓસડ તરીકે એમના ઉપયોગમાં દિવ્યતા આપણને સ્પર્ધો વિના રહેતી નથી. માધુર્ય ક્યારેય આવ્યું–સંગીત દ્વારા સ્થિતપ્રજ્ઞ અવસ્થા આવી. ઓછું થતું નથી. દેશમાં અને વિદેશમાં પોતાના કાર્યક્રમો દ્વારા વ્યસ્ત ટી.વી. ઉપર આવેલો એમનો એક ઇન્ટરવ્યું યાદ આવે રહેતા જગજિતસિંહ છેલ્લાં લગભગ ચાળીસ વર્ષથી મુંબઈ રહે છે. તેમની સાથેના વાર્તાલાપ બાદ અંતમાં તેમને તેમનું કોઈ પ્રિય છે–પંજાબ તેમનું વતન. તેમના પ્રથમ ગુરુ જમાલખાન-જેમની ગીત ગાવાનું કહેવામાં આવ્યું. ઇન્ટરવ્યુ લગભગ તેમના ઘરમાં પાસેથી સંગીત શીખવાની શરૂઆત કરી અને સંગીત એમના જ લેવાતો હતો. તેમણે તાનપુરો હાથમાં લઈ ગાવાનું શરૂ જીવનનું અવિભાજ્ય અંગ બની રહ્યું-કુરુક્ષેત્ર યુનિવર્સિટી દ્વારા કર્યું...“તૂ પ્યારકા સાગર હૈ, તેરી ઇક બુંદ કે પ્યાસે હમ... એમ.એ. કરતા હતા તે સમયે જ મનોમન એમણે નિશ્ચય કરી અને અંતરામાં લીધો હતો કે, કારકિર્દી તો સંગીતજગતમાં જ બનાવવી છે. “......ઘાયલ મન કા પાગલ પંછી, અને આજે ગઝલગાયકીની દુનિયામાં એમનો અવાજ વર્ષોથી ઉડને કો બેકરાર....ઉડને કો બેકરાર.......” શ્રોતાગણને સંમોહિત કરતો રહ્યો છે–તેમની ગઝલપ્રસ્તુતીમાં ગાતાં ગાતાં આંખો ભીની થઈ ગઈ એમની, પાંપણ એક અલગ અંદાજ છઅવાજભા દદ પલળી ગઈ-ગળે ડૂમો બાઝી ગયો. ભાવઅભિવ્યક્તિ સાંભળનારને જકડી રાખે છે. જગજીતસિંહ માને છે કે ગઝલગાયકીમાં શબ્દોનું મહત્ત્વ વધારે છે–આમાં ગાવાનું બંધ કર્યું! પહેલાં શબ્દ અને ત્યારબાદ ગાયકીનું મહત્ત્વ છે–એટલે Jain Education Intemational For Private & Personal use only Page #503 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ સાંભળનારને શબ્દ તુરત જ સમજાઈ જવો જોઈએ–અર્થ તરત જ પ્રગટ થઈ જવો જોઈએ અને એટલે પોતાની ગઝલની સ્વરરચના કરતા પહેલાં—કઈ ગઝલ ગાવી તે નક્કી કરતા પહેલાં ખૂબ અધ્યયન કરે છે ત્યારબાદ ગઝલ પસંદ કરે છે—સુધી ધૂન બનાવે છે, સંગીત તૈયાર કરે છે અને રેકોર્ડિંગની પણ સંપૂર્ણ જવાબદારી જાતે જ સંભાળે છે. સંગીતમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થી માટે તેઓ કહે છે કે શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ અનિવાર્ય છે. સખત રિયાઝ અને પોતાની ક્ષમતા સંગીતના કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે તે સમજી લઈને તે દિશામાં કામ કરવું જોઈએ.” જેમ ડૉક્ટર બનવા માટે એમ.બી.બી.એસ. કરવું જરૂરી છે અને ત્યારબાદ વિશેષ યોગ્યતા માટે હાર્ટ સ્પેશ્યાલિસ્ટ બનવું છે કે કિડની સ્પેશ્યાલિસ્ટ વગેરે નક્કી કરાય છે તેમ વિશેષ અભ્યાસ કરીને ગાયક બનવું છે કે વાઘકાર બનવું છે–સિતારીસ્ટ બનવું છે કે તબલાંપ્લેયર તે નક્કી કરવું જોઈએ અને તેમાં પારંગત થવા મહેનત કરવી જોઈએ— ૧૯૯૮માં મધ્યપ્રદેશની સરકાર દ્વારા ‘લતા મંગેશકર’ એવોર્ડ જગજિતસિંહને મળ્યો છે. પુત્ર વિવેકના અવસાન બાદ ચિત્રાસિંહે ગાવાનું બંધ કર્યું છે–માત્ર સમ વન સમ વ્હેર’માં પુત્રની યાદમાં ગાયું છે. દેશના અનેક સંગીતપ્રેમીઓની ઇચ્છા છે કે તેઓ પણ હવે જગજિતસિંહ સાથે સાંભળવા મળે. આપણે પણ ઇચ્છીએ. ફિલ્મ ‘પ્રેમગીત’ / ‘અર્થ’ / ‘સાથ સાથ’ / ‘આશિયાના’ માં જગજિતસિંહના સ્વરમાં ગીતો છે. એ ઉપરાંત ટી.વી. સિરીયલ્સ–‘દરાર’, ‘સૈલાબ’, ‘મિટ્ટી કે રંગ’, ‘કહકશાં’ તથા ‘મિરઝા ગાલિબ’માં પણ એમણે ગાયું છે. શ્રીમતી પિયુ સરખેલ ઇન્દોર ઘરાનાના સુપ્રસિદ્ધ સંગીતકાર ઉસ્તાદ અમીર ખાં સાહેબથી સંગીતજગતનાં સહુ કોઈ પરિચિત છે. તેમના સમયના તેઓ શ્રેષ્ઠ ખયાલ ગાયકો પૈકી એક હતા. તેમના શિષ્ય શ્રી કમલ બંદોપાધ્યાય કે જેઓ કલકત્તાના છે અને કલકત્તામાં જ રહે છે. અમીરખાં સાહેબ સાથે લગભગ એકવીસ વર્ષ સુધી શિષ્યભાવે રહીને ઘણું બધું પ્રાપ્ત કર્યું એમણે સંગીતના ક્ષેત્રમાં, એમનાં દીકરી પિયુબહેન બંદોપાધ્યાય કે જેઓ લગ્ન બાદ પિયુ સરખેલ તરીકે જાણીતાં થયાં છે-એક સિદ્ધ કલાકારની પ્રતિષ્ઠા પામ્યાં છે, પોતાના પિતા કમલ બંદોપાધ્યાય પાસેથી શિષ્યભાવે ૪૮૭ સંગીત સાધના કરતાં કરતાં અમીરખાન સાહેબની ગાયન શૈલી સાંગોપાંગ એમણે પ્રાપ્ત કરી છે. આમ ગુરુ-શિષ્ય પરંપરામાં ઉ. અમીરખાં સાહેબ આજે પિયુબહેન સરખેલ દ્વારા ત્રીજી પેઢી વિસ્તરિત થયા છે. શ્રીમતી પિયુ સરખેલની ગાયન શૈલી સંપૂર્ણ રીતે ઉસ્તાદ અમીરખાં સાહેબની રહી છે—ખયાલ અને તરાનાની રજૂઆત એમની પોતાની રીતે રાખીને અસાધારણ કૌશલ્યપૂર્ણ રીતે વિકસાવી છે. ૧૯૬૫ કલકત્તામાં એમનો જન્મ. પિતા કમલ બંદોપાધ્યાય દ્વારા અમીરખાં સાહેબની સંગીત શૈલી એમનામાં ઊતરી આવી. સખત રિયાઝ અને ચિંતનથી સંગીતકળામાં નિત્ય નવીન કાંઈક મેળવતાં ગયાં–ઉમેરતાં ગયાં. ધીમે ધીમે જાહેર કાર્યક્રમો દ્વારા પ્રસિદ્ધિ પામતાં ગયાં. કલકત્તા, મુંબઈ, દિલ્હી, અમદાવાદ એમ અનેક શહેરોમાં એમને સાંભળીને શ્રોતાગણ રસતરબોળ થતો રહે છે. શ્રીમતી પિયુ સરખેલ અતિ વિલંબિત લયમાં બડા ખયાલ, ક્રમશઃ રાગની માંડણી–સ્વરોની માવજત–ઝીણી ઝીણી બારિકીઓ દ્વારા વાતાવરણમાં સ્વરોનું સામ્રાજ્ય રચતા જાય છે. મુશ્કેલ અને તીવ્ર સ્વરોની તાનો સરળતાથી લઈ આશ્ચર્યચકિત કરી દે છે એમના પ્રિય રાગોમાં શુદ્ધ કલ્યાણ, પૂરિયા કલ્યાણ, મધુવંતી, બાગેશ્રી છે. ગાયનને નિરંતર સૂરીલું રાખીને રસ નિષ્પન્ન કરવામાં તેઓ સફળ રહેતાં હોય છે. બંદોપાધ્યાયમાંથી લગ્નબાદ સરખેલ બનેલાં શ્રીમતી પિયુબહેન હાલમાં રાજકોટની સંસ્થા સંગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલયમાં આચાર્યા તરીકે સેવાઓ આપી રહ્યાં છે. બંગાળની સંસ્કૃતિ–ગુજરાતમાં સુવાસ ફેલાવી રહી છે. ગુજરાત સંગીત નાટ્ય અકાદમી-ગાંધીનગર દ્વારા આયોજિત તાનારીરી સંગીત સમારોહમાં પોતાની કલા દ્વારા પ્રસિદ્ધિ પામેલ શ્રીમતી પિયુ સરખેલને મુંબઈની સંસ્થા સૂરસિંગાર તરફથી ‘સૂરમણિ'નો એવોર્ડ મળેલ છે. એમની ઑડિયો કેસેટ્સ ટાઇમ્સ મ્યુઝિક કંપની દ્વારા ધરોહર' અને ટી. સીરીઝ દ્વારા ‘ટ્રિબ્યુટ' પ્રસિદ્ધ થઈ છે. રાજકોટ સાથે અંતરના તાર સાથે જોડાયેલ બંગાળના શ્રીમતી પિયુ સરખેલ હવે પોતાને ગુજરાતનાં ગણાવીને ગૌરવ પ્રાપ્ત કરે છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ગ્રંથ ઉપરતા આવરણચિત્રના સર્જક ચિત્રકલા-સંગીત અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ શ્રી અશ્વિનભાઈ રમણીકલાલ ભટ્ટ પરમ આપણું સદ્ભાગ્ય છે કે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં ઘણા જ વર્ષોથી આપણને ઉત્તમ ચિત્રસર્જકો અને વિશિષ્ટ કલાઓના રસિકો સતતપણે મળતા રહ્યાં છે. કલાસંસ્કારની ભૂમિ ગણાતા ભાવેણાએ પણ ઘણા અલગારી કલાવિદો મેળવ્યા છે તેમાં શ્રી અશ્વિનભાઈ આર. ભટ્ટ પ્રથમ હરોળમાં નજરે પડે છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દેવલી પાસે વડીયા તેમનું જન્મસ્થાન, લાડકોડમાં તેમનો ઉછેર થયો. અંગ્રેજી સાહિત્યના મુખ્ય વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી તુરતમાં જ સ્ટેટ બેન્ક ઑફ સૌરાષ્ટ્રમાં એક અધિકારી તરીકે નિષ્ઠાપૂર્વકની ઠીક સમય સુધી સેવા આપી, સમય જતાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની બરોડાની એક શાખાના મેનેજર તરીકે સેવા આપીને ૨૦૦૯માં મેનેજરપદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. કલાજીવનનો પ્રારંભ શાળા કોલેજના અભ્યાસકાળથી જ ઉદ્ભવ પામ્યો હતો જે તેમના રસ અને રૂચી પ્રમાણેનો આ શોખ આજસુધી અવિરતપણે જળવાઈ રહ્યો છે. શ્રી ભટ્ટને ચિત્રકલાનું પાયાનું પ્રાથમિક શિક્ષણ બંગાળના શાંતિનિકેતનમાં તૈયાર થયેલા શ્રી વિરેન્દ્રભાઈ પંડ્યા પાસેથી મળ્યું સ્વપ્ન શિલ્પીઓ પછી તો ઓઈલ પેઈન્ટિંગમાં પણ પ્રબુદ્ધ ચિંતક અને શ્રેષ્ઠ ચિત્રકાર શ્રી ચંદુભાઈ પંડ્યાએ દિલ દઈને આબાદ તાલીમ આપી. ઘણા કલાસાધકોના સંપર્કમાં રહ્યા. વોશ ટેકનિક અને સંયોજન વગેરેમાં તેમની દિલચશ્પી વિશેષ રહેવાથી સહજભાવે બધી જ સાનુકુળતાઓ ઉભી થતી ગઈ ચિત્રકામમાં તેમની આંતરિક ખુશી સોળે કળાએ ખીલી ઉઠી. કુદરતી નયનરમ્ય વાતાવરણ અને ભાવપ્રધાન નિરાળા તેમના ચિત્રોમાં રંગોનું અદ્ભુત માધુર્ય નજરે પડે છે. જળરંગ અને ઓઈલ પેઈન્ટિંગમાં તેમની આગવી શૈલીથી તેઓ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા છે. વર્ષો પહેલા તેમના અલભ્ય અને કિંમતી ચિત્રોની આભાથી સૌ કોઈ ભારે પ્રભાવિત થતા રહ્યા છે. ઘણા ઉંચા ગજાના કલાસાધક હોવા છતાં તેમની નમ્રતા અને સરળતા ખાસ ધ્યાન ખેંચે તેવા છે. તેમની આધ્યાત્મિક વિચારધારાને વંદન કર્યા વગર રહી શકાતું નથી. તેમનામાં રહેલા પ્રેમ કરુણા અને વાત્સલ્યભાવથી હું હમેશા તેમના તરફ ખેંચાતો રહ્યો છું. બેન્ક ઓફિસર બનવાને બદલે માત્ર ચિત્રકલાને જ જીવનનું ધ્યેય બનાવ્યું હોત તો આ કલાસાધક પરદેશોમાં દોમ દોમ સાહ્યબીના ઉચ્ચત્તમ શિખરે બિરાજતા હોત. સાચે જ તેઓ કલાજગતનું છુપું રત્ન ગણાયા છે. સંગીતમાં પણ વાયોલીન તેમની પસંદગીનું વાદ્ય છે. ચિત્રોમાં અને સંગીતમાં કલાકો સુધી ખોવાઈ જતાં તેમને અમે જોયા છે. તેમની આ કલાસાધના સાચે જ એક ભક્તિ ઉપાસના છે. જેમાં સૌથી વિશેષ તો તેમના ધર્મપરાયણ માતા-પિતા અને વડીલ બંધુઓની પ્રેરણાને યશ આપે છે. તથા સ્વર્ગસ્થ ધર્મપત્ની અને વહાલસોઈ પુત્રીઓએ તેમને સતત પ્રાણવાયુ પૂરો પાડ્યો છે. શ્રી ભટ્ટ મળવા જેવા માણસ છે. અમારા તો કાયમના સુખદુઃખના સાચા સંગાથી રહ્યાં છે. –સંપાદક SONIL VENTIL FABRIK Mfg. of Auto Tyre ValueS B-48, G.I.D.C., SHANKAR TEKARI, JAMNAGAR-361004. With Best Compliments to Arihant Prakashan to Published Swapana Shilpio Page #505 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ મુાતના ગૌરવવંતા એકાવન વિદ્યમાન ગઝલકારો ૪૮૯ જેમ ગુજરાતમાં પારસીઓને ગુજરાતીઓએ અપનાવી લેતાં તેઓ પૂરેપૂરાં ગુજરાતી બની ગયાં છે તેમ અરબી-ફારસી-ઉર્દૂના કાવ્યપ્રકાર ગઝલને પણ ગુજરાતી કવિઓએ અપનાવી લેતાં જાણે મૂળ ગુજરાતી હોય એવું ગુજરાતીપણું ગઝલે પ્રાપ્ત કરી લીધું છે. પ્રારંભની ગુજરાતી ગઝલોમાં ઉર્દૂની ઘણી અસર દેખાતી હતી, ઉર્દૂ શબ્દોની ભરમાર રહેતી, પરંતુ શયદા પછી એ અસર ઓછી થવા લાગી અને હવે તો સંપૂર્ણ ગુજરાતીપણું ગુજરાતી ગઝલે ધારણ કરી લીધું છે. હવે તો એમ પણ કહી શકાય કે ઉર્દૂ કરતાં ગુજરાતી ગઝલે સારો વિકાસ સાધ્યો છે. હવે ગઝલ માત્ર પ્રેમવિષયક જ નથી રહી, વિવિધ વિષયક ગઝલો ગુજરાતીમાં લખાતી થઈ છે. ઉર્દૂ ગઝલોમાં આટલું વિષય વૈવિધ્ય જોવા મળતું નથી. આવી વિવિધ વિષયલક્ષી ગઝલો લખતા વર્તમાન સમયના વિદ્યમાન એકાવન ગઝલકારોનો પરિચય કરાવતો આ લેખ રજૂ કરનાર શ્રી રાહીભાઈ ઓધારિયાને મળવું એ એક લહાવો છે. એમની નિખાલસતા અને સાલસાઈ આપણને આકર્ષે છે અને મિલનસાર પ્રકૃતિ હૃદયને સ્પર્શી જાય છે. —રાહી ઓધારિયા પિતા જયંતીલાલ અને માતા હીરાબહેનના બીજા સંતાન તરીકે તા. ૨૧-૦૩-૧૯૪૬ના રોજ જન્મેલા રાહી ઓધારિયાનું નામ તો અરવિંદ છે. ‘રાહી’ એમનું તખલ્લુસ એટલે કે ઉપનામ છે. મુખ્ય વિષય હિન્દી અને ગૌણ વિષય ગુજરાતી સાથે બી.એ. કર્યા પછી એન્ટાયર હિન્દી રાખી એમ.એ.ની ડિગ્રી અને હિન્દી-ગુજરાતી પદ્ધતિઓ રાખી બી.એડ્.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ શિક્ષણક્ષેત્રે કાર્યરત થયા. શાંતિનિકેતન હાઇસ્કૂલ-સમઢિયાળા (મૂલાણીના) પછી ભાવનગરની શારદા મંદિર હાઇસ્કૂલ, અભ્યુદય હાઇસ્કૂલ અને શાંતિલાલ શાહ (આલ્ફ્રેડ) હાઇસ્કૂલમાં બત્રીસ વર્ષ શિક્ષણકાર્ય કરી માર્ચ ૨૦૦૪માં નોકરીમાંથી નિવૃત્ત થયા, પરંતુ શિક્ષણનો જીવ એટલે ભાવનગરની સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલમાં આજે પણ ગઝલ-શિક્ષણ આપી રહ્યા છે. છઠ્ઠી માર્ચ-૧૯૮૦ના રોજ રાહીભાઈ રંજનબહેન સાથે લગ્ન-ગ્રંથિથી જોડાયા. બંને પ્રસન્ન દામ્પત્યજીવન પસાર કરે છે. શ્રદ્ધા અને ચિતાર–બે એમનાં સંતાનો છે. બચપણથી સંગીતનો શોખ વરેલો છે. સંગીતક્ષેત્રે સ્વ. હર્ષદભાઈ શર્મા, શ્રી મહંમદભાઈ દેખૈયા અને સ્વ. ગુલભાઈ દેખૈયા એમના ગુરુ છે. તબલાં, ઢોલક, નાળ વગેરે તાલવાદ્યો વગાડી જાણે છે અને શાસ્ત્રીય રાગોની ઓળખ ધરાવે છે. Jain Education Intemational સંગીતની સાથે જ રાહીભાઈને સ્વ. કવિ શ્રી નાઝિર દેખૈયાનો પરિચય થયો. એમના જ ગુરુપદે ગઝલ લખવાનું શરૂ થયું. ૧૯૬૨ના એક વર્ષ દરમ્યાન ફિલ્મનાં ગીતોના ઢાળ પર લખતા. ૧૯૬૩માં અરબી– Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ સ્વપ્ન શિલ્પીઓ ફારસી છંદશાસ્ત્ર શીખ્યા અને એમાં પ્રથમ ગઝલની રચના કરી. ત્યારથી આજ સુધી ગઝલ અને ગીતલેખન રાહીભાઈની પ્રિય પ્રવૃત્તિ છે. તેમના છ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. ૧. ‘આભ વસ્તું આંખોમાં’ (ગઝલસંગ્રહ)-૧૯૭૭, ૨. ‘તમે કહો તે’ (ગીતસંગ્રહ)-૧૯૮૨, ૩. ‘હમણાં હમણાં (ગઝલસંગ્રહ)-૧૯૮૭, ૪. ‘તમને જોઈને’ (ગીત-ગઝલસંગ્રહ)-૧૯૯૦, ૫. ‘એટલે તમે’ (ગઝલસંગ્રહ)–૨૦૦૦ અને ૬. ‘લીલીછમ પહેચાન' (ગીતસંગ્રહ)-૨૦૦૦. સંગીતના માહિર હોવાથી તેઓ સંગીતકારે આપેલી ધૂન કે ઢાળ પર પણ ગીતો લખી શકે છે. પરિણામે એમનાં ગરબા, ગીતો, ભજનો, હાસ્યગીતોની સાઠ જેટલી ઑડિયો કેસેટ અને ઑડિયો-વિડિયો સી.ડી. માર્કેટમાં વેચાય છે. ગુજરાતી-હિન્દી ટી.વી. સીરિયલોનાં શીર્ષક ગીતો પણ રાહીભાઈએ લખ્યાં છે. ‘કોને હતી એવી ખબર', ‘કાકા ચાલે વાંકા’, ‘ઝંઝા’, ‘જિંદગી એક સફર’, ‘જૂહી’, ‘ઇટ્ટાકિટ્ટા’, ‘અકબર-બિરબલ’, ‘ચાલો તીરથ જઈએ’, ‘કલ્યાણી’, ‘વિકાસ : આપણા સૌનો’, ‘હિર ઔર પરી', ‘ખટ્ટી-મીઠી બાતેં’, ‘નાદાં કી દોસ્તી', ‘ખિલૌનેવાલા’, ‘જ્ઞાન કા ખેલ, વિજ્ઞાન કા ખેલ’, ‘ચિત્કાર', ‘મેરે ઘર આઈ એક નન્હી પરી' વગેરે ટી.વી. સીરિયલોનાં શીર્ષકગીતો, ટેલિફિલ્મ ધૂમ્રસેર' તથા બે ગુજરાતી ફિલ્મો ‘ખાંડાના ખેલ’ અને ‘હું, તું ને રમતુડી'નાં ગીતો પણ રાહીભાઈએ લખ્યાં છે. બચપણથી શુદ્ધ જોડણીનો શોખ. ભાવનગરના ગઝલગુરુ અને પોતાના દાદાગુરુ સ્વ. કિસ્મત કુરેશી પાસેથી પ્રફરીડિંગની તાલીમ રાહીભાઈએ લીધી. આજે એક સારા પ્રફરીડર તરીકે રાહીભાઈનું નામ લેવાય છે. આ ગ્રંથના સંપાદકના છેલ્લા ચારેક ગ્રંથનું પ્રૂફરીડિંગ તેમ જ અત્યારે આપ વાંચી રહ્યા છો તે ગ્રંથનું પ્રફરીડિંગ પણ રાહીભાઈએ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. —સંપાદક દિલહર સંઘવી, બરબાદ જૂનાગઢી, મનોજ ખંડેરિયા, ભગવતીકુમાર શર્મા, મનહર મોદી, રમેશ પારેખ, હરીન્દ્ર દવે, હેમંત દેસાઈ, હેમંત ધોરડા, અદમ ટંકારવી, અંજુમ ઉઝયાનવી, આશિત હૈદરાબાદી, કાયમ હઝારી, ઝાહિદ શિનોરવાળા, દેવદાસ ‘અમીર’, નયન હ. દેસાઈ, રવીન્દ્ર પારેખ, બાપુભાઈ ગઢવી, મનોહર ત્રિવેદી, મૂળશંકર ત્રિવેદી ‘પૂજક’, શોભિત દેસાઈ, સુરેન ઠાકર ‘મેહુલ', સંજુ વાળા, હરીશ મીનાશ્રુ, હિતેન આનંદપરા જેવા અસંખ્ય ગઝલકારોનો ફાળો છે. અહીં ગુજરાતમાં જ વસતા હોય એવા અને વિદ્યમાન માત્ર એકાવન ગૌરવશાળી ગઝલકારોનો પરિચય એમના એક-એક શેર સાથે કરાવ્યો છે. આનો અર્થ એવો હરગિજ નથી કે અહીં દર્શાવેલ ગઝલકારો જ સારા અને ગૌરવશાળી છે. આજે તો ગુજરાતની ગલીએ ગલીએ ગઝલકારો અસ્તિત્વ ધરાવે છે અને એમાં અસંખ્ય ગઝલકારો ઉત્તમ કોટીના અને સફળ છે, પરંતુ મર્યાદિત પૃષ્ઠ-સંખ્યાના કારણે અહીં સમાવેશ ન થયો હોય એવા ગઝલકારોનો ક્ષમાપ્રાર્થી છું. હવે જોઈએ એ એકાવન ગઝલકારો વિષે. ગઝલ એ અરબી-ફારસી અને ઉર્દૂમાંથી ગુજરાતીમાં ઊતરી આવેલો કાવ્યપ્રકાર છે. ભારતની ઘણી ભાષાઓમાં ગઝલો લખાય છે, પણ એ સૌમાં આજની ગુજરાતી ગઝલ મુઠ્ઠી ઊંચેરી છે, એમ કહેવું જરાય અતિશયોક્તિભર્યું નથી. હવે તો ઉર્દૂ ગઝલકારો પણ ગુજરાતી ગઝલને આદરપૂર્વક જોતાં થયા છે, એવી પાણીદાર ગઝલો ગુજરાતીમાં આજકાલ લખાય છે. ગુજરાતી ગઝલને હાલની કક્ષાએ પહોંચાડવામાં બાલાશંકર કંથારિયા, કલાપી, કાન્ત, મણિલાલ દ્વિવેદી, શયદા, અકબરઅલી જસદણવાળા, અમર પાલનપુરી, અમૃત ‘ઘાયલ’, અમીન આઝાદ, કુતુબ આઝાદ, કિસ્મત કુરેશી, ખલીશ બડોદવી, ગની દહીંવાળા, જટિલ વ્યાસ, મુબિલ કુરેશી, જમિયત પંડ્યા ‘જિગર', નસીમ, નાઝિર દેખૈયા, નૂર પોરબંદરી, બરકત વિરાણી ‘બેફામ’, મનહર ચોક્સી, મનહર ‘દિલદાર', મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ', મરીઝ, રતિલાલ ‘અનિલ’, રુસ્વા મઝલૂમી, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, પંકજ શાહ, સાકિન કેશવાણી, સાબિર વટવા, હસનઅલી નામાવટી, આદિલ મનસૂરી, કૈલાસ પંડિત, જવાહર બક્ષી, Page #507 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ નોંધ : આ લેખ પૂરો કર્યા પછી ચોથા દિવસે ૪૬ વર્ષથી મારા અંગત કવિ મિત્ર શ્રી દિલેરબાબૂનું દુઃખદ અવસાન થયું, પરંતુ દિલી મિત્રતા ધરાવતા એ મિત્રનો પરિચય આ વિદ્યમાન ગઝલકારો વિષેના લેખમાંથી કમી કરી શકતો નથી, એ લાગણીવશતાનું મને ગૌરવ છે (૧) અગમ પાલનપુરી અગમ પાલનપુરીના નામે લખતા પઠાણ હુસેનખાન ઉંમરખાનનો જન્મ તા. ૧૦-૧૨-૧૯૪૩ના રોજ પાલનપુરમાં થયો હતો. એસ.એસ.સી. સુધી અભ્યાસ કરી એમણે મિકેનિકલ ડિપ્લોમા મેળવ્યો. તેઓ ઘડિયાળ–રિપેરિંગનું કામ કરે છે. એમનાં પ્રકાશનોમાં ‘અચરજ’ અને ‘અઢળક’ નામે બે ગઝલસંગ્રહો છે. ‘ઝળહળાટ' નામના પ્રતિનિધિ ગઝલસંગ્રહનું એમણે સંપાદન કર્યું છે. એમનું સરનામું છે : પરકોટા, દિલખુશાલ બાગ માર્ગ, પાલનપુર-૩૮૫૦૦૧. એમનો એક શે'ર માણીએ : બે ઘડી તો બે ઘડી પાછાં ફરો, બે ઘડી પાછી ફરે છે જિંદગી. (૨) અઝીઝ ટંકારવી અઝીઝ ટંકારવીનું મૂળ નામ ઉધરાતદાર ઉંમર અહમદ છે. ટંકારીઆ, જિ. ભરૂચમાં એમનો જન્મ તા. ૧-૬-૧૯૪૪ના રોજ થયો હતો. બી.એ., બી.એડ. સુધી અભ્યાસ કરી તેઓ ‘ગુજરાત ટુડે', અમદાવાદમાં પત્રકાર તરીકે કાર્યરત છે. ‘ગઝલના દરવાજે’, ગઝલના ગુલમહોર’, ‘ગઝલના મેઘધનુષ્ય', ‘મારા પ્રિય શેર', ‘એકસો આઠ ગઝલો' વગેરે એમનાં પ્રકાશનો છે. એમનું સરનામું છે : ‘ગુજરાત ટુડે' (દૈનિક) એ-૨૦, બાગેનવાબ ફ્લેટ્સ, શાહઆલમ, અમદાવાદ, ૩૮૦ ૦૨૮, ફોન : (મો.) ૯૮૨૫૩ ૨૫૬૧૭. એમનો એક શે'ર જોઈએ : અમે હાર માણી વિજયની છટાથી, પછી મેળવી છે વિજયની દિશાઓ. (૩) અરુણ દેશાણી પૂરું નામ છે દેશાણી અરુણકુમાર મોજીરામ. એમનો જન્મ તા. ૧-૮-૧૯૫૦ના રોજ અમદાવાદ જિલ્લાના રંગપુર ગામે થયો હતો. એમનું વતન ભાવનગર જિલ્લાનું ઢીંકવાળી ગામ. અભ્યાસ એસ.વાય. બી.એ. સુધીનો. તેઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ૪૯૧ ભાવનગરના નિવૃત્ત ડેપ્યુટી રજિસ્ટ્રાર છે, એમનાં પ્રકાશનોમાં ગઝલસંગ્રહ ‘ઓછપ’, ‘કાવ્ય ગુર્જરી’, સંયુક્ત સંગ્રહ ‘લહર’ અને ગીત-ગઝલસંગ્રહ ‘જરા તમારું નામ લખી દો!' છે. એમનું સરનામું : સાધના બંગલોઝ, વી.પી. સોસાયટી સામે, ન્યૂ એરપોર્ટ રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ છે. એમનો એક સુંદર શે'ર જુઓ : પાંખ ઉછીની મળે છે ક્યાં અહીં? ઊડવાના લાખ અવસર હોય છે. (૪) અશોકપુરી ગોસ્વામી ગોસ્વામી અશોકપુરી હીરાપુરી એમનું નામ છે. આણંદ જિલ્લાના બોરસદ ગામે તા. ૧૭-૮-૧૯૪૭ના રોજ એમનો જન્મ થયો હતો. આશી એમનું વતન. ઇન્ટર સાયન્સ સુધીનો અભ્યાસ. તેઓ લેખન તેમ જ ખેતીવાડીનું કામ કરે છે. ‘અર્થાત્ ' નામે કવિતાસંગ્રહ પ્રકાશિત થયેલ છે. સરનામું : મુ.પો. આશી-૩૮૮ ૧૩૦ તા. પેટલાદ, જિ. આણંદ, ફોન : (ઘર) (૦૨૬૯૭) ૨૮૭૬૧૨. જુઓ એમનો કેવો મજાનો શે'ર છે ઃ કોઈ ખોલે કે ન ખોલે તું ટકોરા મારજે, માનવી મૂંગા હશે તો બંધ ઘર પણ બોલશે. (૫) અશોક ચાવડા ‘બેદિલ' ‘બેદિલ’ તખલ્લુસ ધારણ કરનાર ચાવડા અશોક પીતાંબરદાસનો જન્મ ભાવનગરમાં તા. ૨૩-૮-૧૯૭૮ના રોજ થયો હતો. તેઓ જાનડાસરના વતની છે. એમનો અભ્યાસ બી. કોમ., બી.એ., એમ.ડી.સી. છે. તેઓ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરમાં માહિતી અને જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવે છે. એટલું જ નહીં, તેઓ પત્રકાર અને પૂર્વ સંપાદક ‘કુમાર’માસિક છે. પગલાં તળાવમાં' એમનો ગઝલસંગ્રહ છે. તેઓ ૩, મધુવન એપાર્ટમેન્ટ, ગાયત્રી જ્ઞાનપીઠ પાસે, જૂના વાડજ, અમદાવાદ-૩૮૦ ૦૧૩માં રહે છે તેમનો ફોન નં છે : (મો.) ૯૪૨૬૬ ૮૦૬૩૩. એમનો શે'ર : તમારું રાહમાં મળવું અને થંભી જવું મારું, ચરણને પણ, જુઓ, કેવો સમયસર થાક લાગે છે! (૬) અંકિત ત્રિવેદી અંકિતકુમાર અમરીષકુમારનો જન્મ તા. ૯-૩૧૯૮૧ના રોજ અમદાવાદમાં થયેલો. બી.કોમ. સુધી અભ્યાસ Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ કરનાર અંકિત પત્રકારત્વ કરે છે અને ફ્રીલાન્સ ઇન પોએટ્રી છે. ‘ગઝલવિશ્વ’ત્રૈમાસિકના સંપાદક છે. ‘ગઝલપૂર્વક’ એમનો ગઝલસંગ્રહ ‘મૈત્રીવિશ્વ' નિબંધ છે. ‘અવિનાશી અવિનાશ', ‘મેંદીનાં પાન’, ‘માસૂમ હવાના મિસરા', ‘મિસિંગ બક્ષી', ‘કહેવવિશ્વ’એમનાં સંપાદનો છે. સરનામું : ૭૦૧, ‘સાંઈસંનિધિ’જી.બી. શાહ કૉલેજ સામે, વાસણા બસસ્ટેન્ડ પાસે, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭ તથા ફોન : (ઘર) (૦૭૯) ૩૨૫૧૬૭૦૭ અને (મો.) ૯૩૭૪૯૮૬૯૬૯ છે. એમનો મજેદાર શે'ર : એક પંખી જેમ તું ઊડી ગઈ ને અમારા હાથમાં આકાશ છે. (૭) આહમદ મકરાણી આહમદ લાલ મોહંમદ મકરાણીનો જન્મ તા. ૫-૧૦૧૯૪૧ના દિવસે દેવળિયા, જિ. ભાવનગરમાં થયો હતો. એમ.એ., બી.એડ. થયેલ તેઓ ઉપલેટાની મ્યુનિ. આર્ટ્સ કૉલેજના નિવૃત્ત અધ્યાપક છે. ‘આયનો’, ‘હસ્તરેખા’, ‘શબ્દની મોસમ' એમના ગઝલસંગ્રહ છે. ‘ગઝલની ગલી (જયંત વસોયાનાં કાવ્યો'માં એમનું સંપાદન છે. એમનું સરનામું છે ઃ ‘મા મારિયમ મંઝિલ’ ગુરુ નાનક શેરી, સિંધી માર્કેટ પાસે, ઉપલેટા-૩૬૦ ૪૯૦, જિ. રાજકોટ ફોન : (ઘર) (૦૨૮૨૬) ૨૨૨૯૨ અને (મો.) ૯૮૭૯૨ ૪૭૫૦૯ તથા ૯૯૨૫૪૭૨૭૯૭ છે. એમનો એક ચોટદાર શે'ર માણીએ : મિત્ર અંતે ક્યાં ગયા કોને ખબર! દુશ્મનોનું નામ લઈ બેઠા છીએ. (૮) એસ.એસ. રાહી એમનું નામ વર્ષાવાળા શક્કત સૈફુદ્દીન છે. ધ્રાંગધ્રામાં તા. ૯-૩-૧૯૮૧ના રોજ એમનો જન્મ થયો. એમણે બી.કોમ., એમ.એ., પીએચ.ડી.નો અભ્યાસ કરેલ છે. કમ્પ્યૂટરાઇઝ્ડ ટાઇપિંગ અને લેસર પ્રિન્ટિંગનો વ્યવસાય છે. પ્રકાશનોમાં કવિતાસંગ્રહો ‘પરવાઝ’, ‘ઘટના’, ‘થાક’, ‘તલપ’; ગઝલસંગ્રહ ‘સંજ્ઞા અને સંપ્રત્યય’ તથા સંપાદન ‘અમર શેર' છે. સરનામું : C/o રમેશ આચાર્ય, ‘કવિતા’, ૧૦, અંકુર સોસાયટી, નવા જંક્શન માર્ગ, સુરેન્દ્રનગર-૩૬૩ ૦૦૧ છે. ફોન ઃ (મો.) ૯૩૭૩૧૩૭૯૫૨ છે. એમનો એક સરસ શેર માણીએ : વૃદ્ધને સામે ઊભેલો જોઈને— આયનો ડૂબી ગયો ભૂતકાળમાં! Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ (૯) કરસનદાસ લુહાર ‘નિરંકુશ' ‘નિરંકુશ’ઉપનામ ધરાવતા કરસનદાસ ભીખાભાઈ લુહારનો જન્મ રાણીવાડા, જિ. ભાવનગરમાં તા. ૧૨-૮૧૯૪૨ના રોજ થયો હતો. તેઓ જુનિયર પી.ટી.સી.ની ડિગ્રી ધરાવતા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક છે. કવિતાસંગ્રહ : ‘એક મુઠ્ઠી આકાશ', ‘ઝાંઝવાની ડાળી પર વાદળ બેઠાં', ‘જળકૂકડી’; નિબંધ : ઈશ્વરના હસ્તાક્ષર', ‘બિરબલ, તારી બલિહારી', ‘પ્રેરણાનો પ્રકાશ’; બાળસાહિત્ય : ‘અંધકારમાં શિક્ષણનો ઉજાસ’, ‘તરુણ બહાદુર મિત્રો', ‘અદૃશ્ય યુવાન' એમનાં પ્રકાશનો છે. ‘હોમ સ્વીટ હોમ' એમણે સંપાદિત કરેલ કાવ્યસંગ્રહ છે. એમનું સરનામું છે : ૩૯ ‘કલ્પદ્રુમ’, શ્રીજીનગર, મહુવા-૩૬૪ ૨૯૦, જિ. ભાવનગર છે. એમની મજાની કલ્પના તો જુઓ આ શેરમાં : પંખીનું ટોળું થઈ અને બેઠું હશે ગગન, આ વૃક્ષ, જુઓ, કેટલું નીચું નમી ગયું! (૧૦) કિશોર વાઘેલા કિશોર વાઘેલા નામે લખતા ડૉ. કિશોરકુમાર જીવણલાલ વાઘેલાએ અવાણિયા તા. ઘોઘામાં તા. ૧૩-૯૧૯૬૦ના રોજ જન્મ લીધો. એમનું વતન ટાણા, તા. સિહોર છે. તેઓ એમ.બી.બી.એસ., એમ. ડી. (ગાયનેક) છે અને ગાયનેકોલિજસ્ટની પ્રેક્ટિસ કરે છે. ‘સૂર્યની શોધ પહેલાં' એમનો ગઝલસંગ્રહ છે. ‘આરોગ્ય સમસ્યા સ્ત્રીની : નામ મેનોપોઝ' તેમનું સ્ત્રીઓને ઉપયોગી પ્રકાશન છે. એમનું સરનામું : ૩૦૬, શિવસાગર ફ્લેટ, હરભાઈ ત્રિવેદી માર્ગ, તખ્તેશ્વર તળેટી, ભાવનગર-૩૬૪ ૦૦૧ છે. એમનો ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૪૨૨૩૬૩ અને (હોસ્પિટલ) ૨૫૧૫૭૧૧ છે. એમના શે’૨માં તેમણે હરિવર પાસે શું માગ્યું છે તે જુઓ : દોડી દોડી થાકી જાતો આજે માણસ, હળવે એ ચાલે એવું બળ ધોને હરિવર! (૧૧) કિસન સોસા કિસન નાથુભાઈ યાને કિસન સોસા ‘અનામય’ ઉપનામ ધરાવે છે. એમનો જન્મ તા. ૪-૪-૧૯૩૯ના રોજ સુરતમાં થયો હતો. વતન એમનું સથરા. ગુજરાતી ધોરણ સાતનો અભ્યાસ છે. સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી છે. એમના કવિતાસંગ્રહો ‘સહરા’ અને ‘અવનિતનયા’ તથા ‘અડધો Page #509 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ સૂર્ય' ગઝલસંગ્રહ છે. એમનું સરનામું : પ્રણામી મંદિર સામે, સૈયદપરા, સુરત-૩૯૫ ૦૦૩. એમનો એક અદ્ભુત શે'ર : રોજ રસ્તામાં મળી, વાતો કરી, છૂટી પડી, જિંદગી ક્યારેય મારા ઘર સુધી આવી નહીં! (૧૨) ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી નામે લખતા મકરાણી ખલીલ ઇસ્માઇલનો જન્મ તા. ૧૨-૧૨-૧૯૩૮ના રોજ વડોદરા જિલ્લાના ધનતેજ ગામે થયો હતો. નોનમેટ્રિક કરી તેઓ લેખન, પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ, ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલા છે. એમનાં પ્રકાશનોમાં ગઝલસંગ્રહ ‘સાદગી' અને ‘સારાંશ'; નવલકથા : ‘ડૉ. રેખા’, ‘તરસ્યાં એકાંત’, ‘મીણની આંગળીએ સૂરજ ઊગ્યો', ‘લીલા પાંદડે પાનખર’, ‘સાવ અધૂરાં લોક’, ‘સન્નારીની ચીસ’ અને ‘લીલોછમ તડકો’ છે. એમનું સરનામું : પટેલ ફળિયા, યાકુતપુરા, વડોદરા-૩૯૦ ૦૦૬ તથા ફોન નં. (ઘર) (૦૨૬૫) ૨૫૧૦૬૦૦ અને (મો.) ૯૮૯૮૨૧૫૭૬૭ છે. એમના શે'રમાંની ખુમારી જુઓ : કહે તો મારું આ માથું મૂકી લાવું હથેળી પર, પરંતુ હાથ જોડીને તને મળવા નહીં આવું. (૧૩) ગુણવંત ઉપાધ્યાય ગુણવંતરાય રામશંકર ઉપાધ્યાયનો જન્મ તા. ૯-૫૧૯૪૯ના રોજ ખાંભા, જિ. અમરેલીમાં થયો હતો. એમનો અભ્યાસ એસ.એસ.સી. સુધીનો છે. તેઓ નિવૃત્ત સીનિયર સેક્શન સુપરવાઇઝર, ટેલિકોમ, ભાવનગર છે. ‘સિસ્મોગ્રાફ', ‘ઉત્ખનન’, ‘ફૂલની શાહી સવારી', ‘પાને પાને ફૂલ’, ‘તત્પરા’ અને ‘યથાવત' એમના ગઝલસંગ્રહો છે. ‘ગઝલગ્રાફ’ નામે વિવેચન છે. ‘સરદારવંદના' એમના દ્વારા સંપાદિત કાવ્યસંગ્રહ છે. ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગઝલ'ના તેઓ સ્થાપક, ટ્રસ્ટી અને અધ્યક્ષ છે. એમનું સરનામું : બી-૫-૬, ઋષભ એપાર્ટમેન્ટ્સ, ન્યૂ એરપોર્ટ રોડ, મુનિ ડેરી, ભાવનગર૩૬૪ ૦૦૧ છે. ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૨૦૦૧૧૧ અને ૨૨૦૦૫૫૫ છે. એમનો એક સુંદર શે'ર માણીએ : ક્યાં ભરાયે છે હવે એવાય મેળાજ્યાં સ્વયં ખોવાઓ ને ઊકલે ઉખાણું! (૧૪) ગુલામ અબ્બાસ 'નાશાદ' ‘નાશાદ’ તખલ્લુસ ધરાવતા ગુલામ અબ્બાસ શમસુદ્દીન ૪૯૩ એડનવાલાનો જન્મ વડોદરામાં તા. ૧૫-૫-૧૯૪૯ના રોજ થયો હતો. બી.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યા બાદ તેઓ રેડિમેડ ગારમેન્ટ્સનો વેપાર કરે છે. ‘સાદ આપે છે તમારું વતન’ અને ‘પહેલાં હું આવો હતો' એમના કાવ્યસંગ્રહો છે તો ‘ગુંજારવ’, ‘અણસાર’, ‘ઉચાટ', ‘ખંડિત અસ્મિતા' એમના ગઝલસંગ્રહો છે. ‘સાહિબે ઝૂલ્ફીકાર’ અને ‘ગઝલ-શિરોમણિ મરીઝ' એ બે ચરિત્રો પણ એમણે લખ્યાં છે. ‘અધિક્રમણ’ અને ‘કંઈ કહેવાય નહીં' નવલકથાઓ છે. ‘આચમન' અને ‘અનરાધાર’ નામના બે વિવેચન–પુસ્તકો છે અને બાળગીતસંગ્રહો ‘ચાંદામામા કંઈ વાત કરોને’, ‘હાહા કરતાં, ના ના કરતાં’, ‘આંખ મીંચું ને ઊંઘ જો આવે’, ‘જાગ્યો છે મનમાં ઉમંગ’ નામે પ્રકાશિત થયા છે. એમનું સરનામું છે : શ્રી ૬૦૪, ફતેહસાગર કૉમ્પ્લેક્સ, કૉન્વેટ સ્કૂલ સામે, ફતેહગંજ–વડોદરા૩૯૦ ૦૦૨ છે. ફોન : (ઘર) (૦૨૬૫) ૨૭૮૪૧૦૪, (મો.) ૯૮૨૪૦૭૪૨૪૯ છે. એમનો એક ધારદાર શેર : કેવા અજાણ થઈને નિહાળે છે લોક સૌકોઈના દુઃખને જ્યારે સમજવાનું હોય છે! (૧૫) ગોવિંદ ગઢવી 'સ્મિત' ‘સ્મિત’ ઉપનામધારી ગોવિંદભાઈ નાગભાઈ ગઢવીનો જન્મ છત્રાલા જિ. જૂનાગઢમાં તા. ૫-૪-૧૯૪૫ના રોજ થયો હતો. બી.એ. (ઓનર્સ) છે તેઓ. બેન્ક ઑફ ઇન્ડિયા, જૂનાગઢમાં સેવા બજાવી નિવૃત્ત થયેલા છે. એમનાં પ્રકાશનોમાં ગઝલસંગ્રહ ‘વિકલ્પ’ છે. ‘અમરેલ્લીલ્લીલ્લી’નું એમણે સંપાદન કરેલું છે. એમનું સરનામું : ‘આરાધ’, એ-૧૪, બેન્કર્સ કોલોની, એગ્રિકલ્ચર કેમ્પસ સામે, જૂનાગઢ છે. ફોન નં. (ઘર) (૦૨૮૫) ૨૬૭૩૧૫૬ અને (મો.) ૯૪૨૮૧૮૯૦૧૫ છે. એમના શે'રમાં વ્યક્ત થયેલું સત્ય જુઓ : કેટલી કરવી પડે છે બાંધછોડ? જીવવાનો એ જ ઢાંચો હોય છે. (૧૬) ચંદુ મહેસાનવી ચંદુલાલ શંકરલાલ ઓઝાનું વતન મહેસાણા હોવાથી તેઓ પોતાના નામ પાછળ ‘મહેસાનવી’ લખે છે. એમનો જન્મ ચાણસ્મા ગામે તા. ૫-૯-૧૯૪૪ના દિવસે થયો હતો. તેઓ બી.એ., એલ.એલ.બી. છે. સિટી સેશન્સ જજના હોદ્દા પરથી ભદ્ર અમદાવાદમાંથી સેવાનિવૃત્ત થયા છે. તેમનાં પ્રકાશનોમાં કવિતાસંગ્રહ : ‘તારી ગલીમાં’, ‘હઝલ કભી કભી’, ‘પડછાયા’, Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ‘લક્ષ્યવેધ'; ચરિત્ર : “મહેક મહેસાણા જિલ્લાની' અને સંપાદન : ‘ગુંજન', “કવન’, ‘ઝળહળાટ’, ‘ગુલશન' અને “મૃત્યુના માંડવે મહેફિલ' છે. સરનામું છે : ૩૦, ગણેશપાર્ક બંગલોઝ, સાયોના સિટી પાસે, આર. સી. ટેક્નિકલ રોડ, ઘાટલોડિયા, અમદાવાદ-૩૮૦ ૦૬૧ અને ફોન : (ઘર) (૦૭૯) ૨૭૭૭૪૨૩૪, (મો.) ૯૪૨૭૩૦0૮૭૫ છે. એમના શે'રનો ધારદાર વ્યંગ્ય જુઓ : નહીં તો તબીબો મને કાં બતાવે? બધી કામની છે નકામી દવાઓ. (૧૭) ચિનુ મોદી “ઇર્શાદ', બિરેન રૉય' ઇર્શાદ' અને “બિરેન રૉય” બે ઉપનામ ધરાવતા ચિનુભાઈ ચંદુભાઈ મોદીનો જન્મ તા. ૩૦-૯-૧૯૩૯ના રોજ વિજાપુર, જિ. મહેસાણામાં થયો હતો. એમનું વતન કડી. તેઓ એમ. એ., પીએચ.ડી., એલ.એલ.બી. અને “સાહિત્ય સુધાકર'ની ડિગ્રી ધરાવે છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ, ભાષાભવનના નિવૃત્ત રીડર છે. “ક્ષણોના મહેલમાં', “દર્પણની ગલીમાં', “અફવા', “ઇનાયત' અને આઘાપાછા શ્વાસ’ ગઝલસંગ્રહો છે. આ ઉપરાંત બીજાં પણ અનેક સંપાદનો એમના નામે બોલે છે. સરનામું : ૧૬, જિતેન્દ્રપાર્ક સોસાયટી, શંકર આશ્રમ પાસે, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ છે. એમની સુંદર કલ્પના આ શે'રમાં માણીએ : પુષ્પ પર ડાઘો પડે એ બીકથી જીવવાની જીદ ઝાકળ ના કરે! (૧૮) જગદીશ ધનેશ્વર ભટ્ટ (સાન્થલવાલા) : ઉદ્યોગ ખાતું, ગુજરાત રાજ્યના નિવૃત્ત ઉદ્યોગઅધિકારી જગદીશ ભટ્ટનો અભ્યાસ બી.એસસી., વિનીત સુધીનો છે. એમનો જન્મ તા. ૨-૫-૧૯૩૭ના દિવસે સાન્થલ, જિ. મહેસાણામાં થયો હતો. એમનાં અનેક પ્રકાશનો છે. કવિતાસંગ્રહ “લીલીછમ વેદના'; ગઝલસંગ્રહ : “રણમાં તરાપો'; બાળકાવ્ય : “ફૂલડાં લ્યો!', “ફોરમ લ્યો!', ‘પતંગિયાં', ફૂલવાડી’, ‘અચરજ', “ફૂલડાં વહાલાં લાગે' વગેરે છે. એમનું સરનામું : ૨, દીપકુંજ, ગણેશગલી, ગોપાલ ટાવર પાછળ, મણિનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૮ અને ફોન નં. (ઘર) સ્વપ્ન શિલ્પીઓ. (૦૭૯) ૨૫૪૯૫૯૪૬ છે. એમનો એક સરસ મલાનો શે'ર માણીએ : રંગ-મેડીના રવેશે એક દીવો તરફડે, પાંપણોની પાર પેલે એક દીવો તરફડે. (૧૯) જયેન્દ્ર શેખડીવાળા જયેન્દ્ર શેખડીવાળા નામે લખતા જયેન્દ્રકુમાર મણિલાલ પટેલનો જન્મ આણંદ જિલ્લાના શેખડી ગામે તા. ૨૩-૮૧૯૫૨ના રોજ થયો હતો. તેઓ એમ.એ., એલ.એલ.બી., પીએચ.ડી.ની ડિગ્રી ધરાવે છે અને સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં રીડક તરીકે સેવા આપી રહ્યા છે. એમનાં પ્રકાશનોમાં કવિતાસંગ્રહ : ‘કિંવદંતી', “કર્દમપલ્લી’, નાટક : “નાટ્યાંજલિ'; સંપાદન : ‘નખશિખ” (ગઝલસંગ્રહ), “પ્રેરણા” અને “શ્રમિકસૂર’ છે. એમનું સરનામું : ૪, વૈજયંત બંગલોઝ, મોટા બજાર, બેંક રોડ, વલ્લભવિદ્યાનગર-૩૮૮ ૧૨૦. જિ. આણંદ છે. ફોન નં. (ઘર) (૦૨૬૯૨) ૨૩૩૬૦૬, (મો.) ૯૮૨૫૪૭૪૬૦૫ છે. એમનો એક સુંદર શે'ર : બાળકની જેમ જોઈ શકું છું હવે તને, પયગમ્બરી મિજાજની આંખોમાં છાપ છે. (૨૦) જયેશ ભટ્ટ જયેશ ત્રંબકલાલ ભટ્ટનો જન્મ તા. ૧૮-૪-૧૯૬૦ના રોજ મુંબઈમાં થયેલ છે. એમનું વતન ભાવનગર છે. બી.કોમ., ડિપ્લોમા ઇન લેબર લો પ્રેક્ટિસ, ડિપ્લોમા ઇન કંપની લો પ્રેક્ટિસ ક્ય બાદ તેઓ સહાયક સચિવ, પી.જી.વી.સી.એલ.માં રાજકોટ મુકામે ફરજ બજાવી રહ્યા છે. ‘તેજવલયનાં તીર્થ” કાવ્યસંગ્રહ મુદ્રિત થઈને વિમોચનના વાંકે તૈયાર પડ્યો છે, જે ટૂંકમાં વિમોચિત થશે. ‘આવો હરિવર આવો’ એમની ઑડિયો સી.ડી. છે. તેમનું સરનામું : ૩૧, સાંઈ મંદિર, બેન્ક કોલોની, બોરતળાવ પાસે, ભાવનગર પરા-૩૬૪ ૦૦૩ અને ફોન નં. (મો.) ૯૯૨૫૨૭૯૩૦પ છે. એમનો એક સુંદર શે'ર : હોય છે વાત એવી કવિતામાંકૃષ્ણ બોલ્યા નથી જે ગીતામાં. (૨૧) જયેશ ઠક્કર જયેશ હરિદાસ ઠક્કરનો જન્મ ખંભરા, તા. અંજાર મુકામે તા. ૮-૮-૧૯૪૨ના રોજ થયો હતો. એમનું વતન Jain Education Intemational Page #511 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૪૫ અંજાર છે. એમ.એ., બી.એ. અને રાષ્ટ્રભાષારત પાસ છે. (૨૪) તુરાબ 'હમદમ હાલ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. એમનો સંયુક્ત કવિતાસંગ્રહ હમદમ' નામે લખતા તુરાબ આઝાદ પ્રસિદ્ધ ગઝલકાર ‘ત્રિવેણી’ નામે પ્રકાશિત થયો છે. સરનામું : પ્લોટ નં. ૧ કુતુબ આઝાદના પુત્ર છે. અમરેલી જિલ્લાના બગસરા ગામે તા. ‘હરિકૃપા', શ્રીનાથજીનગર-૩, ભરતનગર, ભાવનગર ૭-૭-૧૯૫૮ના રોજ એમનો જન્મ થયો હતો. અભ્યાસ ૩૬૪ ૦૦૨ અને ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૫૭૮૧૩૧ છે. એસ.એસ.સી. સુધીનો છે. તેઓ ‘તમન્ના' માસિકના તંત્રી છે. એમનો શે'ર જુઓ : ‘અંકુર', “સ્પર્શ’ અને ‘પ્રતીક્ષા' એમના ગઝલસંગ્રહો છે. એમનું તમે તો હાથતાળી દઈ અને સરકી ગયા સાજના સરનામું છે : ‘તમન્ના' કાર્યાલય, “કવિતાસદન', દલાલ ચોક, પછી આ હસ્તરેખાઓ મિલનની આમ ભટકે છે. નવી મસ્જિદ પાસે, બગસરા-૩૬૪ ૪૪૦, જિ. અમરેલી છે. (૨૨) જલન માતરી ફોન નં. (ઘર) (૦૨૭૯૬) ૨૨૨૦૪૫ (મો.) ૯૪૩૬૯૩૩૪૩૮ અને ૯૩૭૪૬૬૫૮૫ર છે જલન' તખલ્લુસધારી ખલવી જલાલુદ્દીન સાદુદ્દીન (સૈયદ)નો જન્મ માતર (ખેડા)માં તા. ૧-૯-૧૯૩૪ના રોજ કેદ થઈ જાવું પડે કો' આંખમાં, થયો હતો. એસ.એસ.સી. પરીક્ષા પાસ કર્યા બાદ એસ.ટી. સાવ કંઈ સહેલું નથી કાજળ થવું. વર્કશોપ, અમદાવાદમાં નિરીક્ષક તરીકે ફરજ પૂરી કરી હાલ (૨૫) દાન વાઘેલા નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. “ગઝલવિશ્વ' સૈમાસિકના તેઓ દાનભાઈ દેશાભાઈ વાઘેલાનો જન્મ તા. ૨૦-૪પરામર્શક છે. “ઊર્મિની ઓળખ' અને “જલન' એમના ૧૯૫૫ના દિવસે ખદરપુર, જિ. ભાવનગરમાં થયો હતો. કવિતાસંગ્રહો છે. એમનું સરનામું : “નશમન', રાયખડ માખણિયા એમનું વતન છે. પી.ટી.સી., એમ.એ., બી.એ. કરી દરવાજા પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૧ અને ફોન નં. (ઘર) તેઓ રેલ્વે વિદ્યાલય, ભાવનગરમાં આચાર્ય તરીકે ફરજ (૦૭૯) ૨૫૩૫૭૦૧૬ અને (મો.) ૯૮૨૪૧૨૫૭૬૫ છે. બજાવી રહ્યા છે. “દ્વિદલ’, ‘ ત્રિજ્યા', “સુરોર્મિ' અને “સ્વયંભૂ એમનો સાચી શ્રદ્ધા વિષયક શે'ર છે : એમના કવિતાસંગ્રહ છે. તેઓ ગઝલ, ગીત, ભજન, વિવેચન શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? વગેરે લખે છે. એમનું સરનામું છે : ૧૧, કૃષ્ણ સોસાયટી, કુરનિમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી. દેશવીર મેન્સન, કેન્દ્રીય વિદ્યાલય પાસે, કુંભારવાડા, ભાવનગર-૩૬૪ ૦૦૬ અને ફોન નં. (ઘર) (૦૨૭૮) (૨૩) જિતુ ત્રિવેદી ૨૪૩૮૨૫૨, (મો.) ૯૮૯૮૬૩૨૫૬૦ છે. એમના શે’રમાં જિતુ ત્રિવેદી નામે લખતા જિતેન્દ્ર માનશંકર ત્રિવેદીનો શબ્દની તાકાત કેવી સુંદર રીતે વ્યક્ત થઈ છે! : જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામે તા. ૬-૧૨-૧૯૫૬ના શબ્દ પળમાં થઈ શકે હીરોશિમા, રોજ થયો હતો. બી.કોમ થયા બાદ તેઓ એસ.બી.આઈ., શબ્દને દીવાસળી ચાંપી જુઓ! ભાવનગરમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહ્યા છે. એમનાં પ્રકાશનોમાં ગઝલસંગ્રહ : “ઉઘાડી બારી'; બાળવાર્તા : “પંડિત (૨૬) દિનકર “પથિક' ચકલી'; વિવેચન : “સમજીએ ગઝલનો લય', બાળગીતો : દિનકર ‘પથિક' નામે લખતા દિનકરરાય એન. ત્રિવેદી ‘ગમતો ગેલ કરવા દે’ અને ‘રે વાહ!' તથા પ્રફરીડિંગ વિષયક નિવૃત્ત રેલ્વે કર્મચારી છે. એમનો અભ્યાસ ઇન્ટર આર્ટ્સ પુસ્તક : “પ્રફરીડિંગ : લેખન અને જીવનનું છે. સરનામું : સુધીનો છે. એમનો જન્મ ભાવનગરમાં તા. ૨૮-૯-૧૯૨૮ના શ્રી', ૨-ડી, માલધારી સોસાયટી, સરદારનગર, ભાવનગર- રોજ થયો હતો. “પીછું હવાનું' એમનો ગઝલસંગ્રહ ૩૬૪ ૦૦૧ છે. ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૫૬૫૬૭૪ છે. છે. સરનામું : બી-૪, શ્યામસુંદર એપાર્ટમેન્ટ, ટી.વી. કેન્દ્ર પૂરની ભયાનકતા આ શે'રમાં વ્યક્ત થઈ છે : સામે, ઘોઘાસર્કલ, ભાવનગર છે. એમનો એક સુંદર શે'ર માણીએ : નજર સામે વસ્તીની વસ્તી ડૂબી ગઈ, નજરમાં જે કેવળ બચી, એ નદી છે. વાતમાં ને વાતમાં ભૂલી ગયો અસ્તિત્વને, મેં ખરેખર મારા પડછાયાને પડકાર્યો હતો! Jain Education Intemational Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ (૨૭) દિલેરબાબૂ દિલેરબાબૂ તખલ્લુસધારી દેવેન્દ્રપ્રસાદ વિષ્ણુપ્રસાદ નિમ્બાર્કનો જન્મ તા. ૧૪-૬-૧૯૪૪ના રોજ ભાદ્રોડ, તા. મહુવામાં થયો હતો. એમનું વતન ભાવનગર. એસ.એસ.સી. સુધી અભ્યાસ કર્યા બાદ પોસ્ટઓફિસ ભાવનગરમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી નિવૃત્તિ ભોગવી રહ્યા છે. ભાવનગરની સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ (ગુજરાતી ગઝલ વિદ્યાપીઠ)ના સ્થાપકોમાંના એક અને ટ્રસ્ટી છે. જુદા જુદા પ્રતિષ્ઠિત સામયિકોમાં તથા પ્રતિનિધિ ગઝલસંગ્રહોમાં એમની ગઝલો સ્થાન પામતી રહી છે. એમનાં પ્રકાશનોમાં ગઝલસંગ્રહ ‘કાવ્યગુર્જરી’ અને ‘સરદાર વંદના’ વગેરે સંપાદનો છે. ટૂંક સમયમાં એમનો ગઝલસંગ્રહ પ્રકાશિત થવા જઈ રહ્યો છે. મનહર ઉધાસ અને અન્ય ગઝલગાયકોએ એમની ગઝલોને સ્વર આપેલો છે. તેઓ ખરા દિલથી ગઝલને વરેલા છે. એમના માર્ગદર્શનમાં તૈયાર થયેલ અનેક ગઝલકારો સફળ ગઝલકાર તરીકે નામના મેળવી ચૂક્યા છે. એમનું સરનામું ટી-૧૪, નિરનાદ એપાર્ટમેન્ટ, માલદાર વિલા સામે, રૂપાણી દીવડી પાસે, ભાવનગર-૩૬૪૦૦૧ છે. અને તેમનો ફોન નં. છે (ઘર) (૦૨૭૮) ૨૫૬૧૫૯૫ અને (મો.) ૯૮૨૫૪૩૯૨૪૧ છે. એમનો શે'ર : લોકો વળાંક જોઈ વળી જાય છે તરત, કોણે કર્યો વિચાર અહીં લાગણી વિશે! (૨૮) ધૂની માંડલિયા ધૂની માંડલિયા નામે લખતા અરવિંદભાઈ લીલચંદભાઈ શાહ સુરેન્દ્રનગર જિલ્લાના માંડલ ગામના વતની હોવાથી પોતાના ઉપનામ પાછળ તેઓ ‘માંડલિયા' લગાડે છે. બી.એ. સુધી અભ્યાસ ધરાવતા આ પત્રકારનો જન્મ તા. ૧૨-૧૧૧૯૪૫ના રોજ ઝીંઝુવાડા મુકામે થયો હતો. એમનો કવિતાસંગ્રહ છે ‘વૃક્ષોપનિષદ’; ગઝલસંગ્રહો માછલી સાથે દરિયો નીકળ્યો’ તથા ‘તારા અભાવમાં' છે; નિબંધ : જીવન ઉપવન તથા ‘અસ્તિત્વનો આયનો' છે. એમનું સરનામું : ૧૭, દેવભૂમિ બંગલોઝ, બસ-સ્ટેન્ડ સામે, સાબરમતી-કલોલ હાઇવે, મુ.પો. ઝુંડાલ-૩૮૨ ૪૨૧ તા. જિ. ગાંધીનગર તથા ફોન નં. (ઘર) (૦૭૯) ૨૩૯૭૦૦૩૭ છે. એમનો એક શે'ર માણીએ : રોજ નમણું રૂપ સામે જોઈને જો, અરીસો પણ આ નમણો થાય છે. Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ (૨૯) નટુભાઈ પંડ્યા પંડ્યા નટવરલાલ પ્રભાશંકર એટલે કે ડૉ. નટુભાઈ પંડ્યાનો જન્મ તા. ૧૧-૮-૧૯૪૦ના રોજ મોજીદડ ગામે થયો હતો. એમનું વતન રોયલ, તા. તળાજા. આયુર્વેદ વિશારદના અભ્યાસ પછી સરકારી કર્મચારી તરીકે નિવૃત્ત થઈ હાલ વૈદ્યકીય અને લેખનપ્રવૃત્તિ કરે છે. તેમના ગઝલસંગ્રહો ‘ત્રિવેણી’ અને ‘ક્યા સુધી હવે?' અને ગીતસંગ્રહ ‘લખલૂટ લીલાશ' છે. એમનું સરનામું : ‘જીવનસંગીત' સી-૧૬૨૭, આનંદ હોલ સામે, શ્રીરામનગર, કાળિયાબીડ, ભાવનગર૩૬૪ ૦૦૨ છે. તેમનો ફોન નં. (મો.) ૯૪૨૭૫૫૮૦૫૩ છે. એમનો એક શે'ર : ઊતારું કેમ અલ્પ એનાથી? ઈશની ભારોભાર થાવું છે! (૩૦) પથિક પરમાર પથિક પરમારના નામે લખતા પરમાર જીવરાજભાઈ ગીગાભાઈનો જન્મ તા. ૧૫-૬-૧૯૫૬ના રોજ ભાવનગરમાં થયો હતો. એમ.એ., પીએચ.ડી. થયા બાદ તેઓ ભાવનગરની કાપડિયા મહિલા આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક છે. તેમ જ સ્કૂલ ઑફ ગઝલના ટ્રસ્ટી પણ છે. ઝંખના પથિકની’, ‘દ્વિદલ', ‘વત્તા’ એમના ગઝલસંગ્રહો છે. કવિતાસંગ્રહ ‘પ્રત્યન્ત' તથા વિવેચન ‘પ્રતીત’, ‘હરીશ મંગલમ્', ‘ગંતવ્ય’ છે. આ ઉપરાંત પણ એમનાં અનેક પ્રકાશનો છે. એમનું સરનામું : ૩૮૯૩/ ૧૬૦, અર્બન, તળાજા રોડ, કાચના મંદિર પાસે, ભરતનગર, ભાવનગર-૩૬૪ ૦૦૨ અને ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૫૬૬૨૫૦ છે. એમના શે'રની આ ઉદારતા જુઓ : ઝીલી શકો તો ઝીલો ઝવેરાત શબ્દનાં, અર્થોના રાજપાટ લૂંટાવીને ચાલીએ! (૩૧) પ્રદીપ રાવલ ‘સુમિરન’ પ્રદીપ રાવલ ‘સુમિરન' નામે લખતા પ્રદીપકુમાર જયશંકર રાવલનો જન્મ રાજકોટ જિલ્લાના ખાખરા ગામે તા. ૨૭-૪-૧૯૫૩ના રોજ થયો હતો. એમનું વતન સરપદડ, જિ. રાજકોટ છે. એમ.એ., પીએચ.ડી. કર્યા પછી બેન્ક ઑફિસર તરીકે કાર્યરત છે. રાજકોટની ‘પરિઘ’ સંસ્થાના તેઓ પ્રમુખ છે. ‘નયન’ અને ‘શિલાલેખ' એમના ગઝલસંગ્રહો છે. એમનું સરનામું : માઁ, ૫, મંગલમૂર્તિ ટેનામેન્ટ્સ, સેન્ટ મેરીઝ સ્કૂલ Page #513 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ સામે, સંકીર્તન મંદિર પાસે, રાજકોટ-૩૬૦ ૦૦૫ તથા ફોન એમનો એક સુંદર શે'ર માણીએ : નં. (ઘર) (૦૨૮૧) ૨૫૮૭૮૮૦ અને (મો.) ૯૪૨૮૩ ૪૫૯૦૮ છે. કેવી સહજતાથી તેઓ આ શે'રમાં મૃત્યુને સ્વીકારે છે! જેવા મૃત્યુને મૃત્યુ લગ્ન માક નોતરું! (૩૨) પ્રફુલ્લ નાણાવટી પ્રફુલ્લચંદ્ર નૌતમલાલ નાણાવટીનો જન્મ મહુવા મુકામે તા. ૫-૯-૧૯૩૦ના રોજ થયો હતો. બી.એ., એલ.એલ.બી.નો અભ્યાસ કરી હાલ તેઓ વકીલાત કરી રહ્યા છે. ‘પગેરું’ એમનો ગઝલસંગ્રહ છે. સરનામું : ૧૦૧, અમૃત પેલેસ, આગાખાન હોસ્ટેલ પાસે, કૉલેજ રોડ, જૂનાગઢ-૩૬૨ ૦૦૧ છે. ફોન નં. (ઘર) (૦૨૮૫) ૨૬૫૧૪૯૭ અને (મો.) ૯૮૨૫૨૬૬૦૯૭ છે. આ શે'૨માં એમની સુંદર કલ્પના જુઓ! તમે આવ્યાં તો જાણે હરતું-ફરતું આવ્યું એક ઉપવન! પડ્યાં પગલાં તમારાં જાણે દ્વારે ફૂલ વેરાયાં! (૩૩) પ્રફુલ્લા વોરા પ્રફુલ્લા રસિકલાલ વોરાનો જન્મ ભાવનગરમાં તા. ૬૧-૧૯૫૧ના દિવસે થયો હતો. અભ્યાસ એમ.એ., એમ.એડ., પીએચ.ડી. સુધી કર્યો છે. હાલમાં જી.એચ. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય, ભાવનગરમાં અધ્યાપિકા તરીકે કાર્યરત છે. ‘શ્વાસનો પર્યાય’ એમનો ગઝલસંગ્રહ; ‘શ્રી તીર્થંકર ચરિત્ર' તથા ‘ઉડ્ડયન’ અનુક્રમે ચરિત્ર અને ચિંતન છે. એમનું સરનામું : બી૧, પલ્લવ એપાર્ટમેન્ટ, રબર ફેક્ટરી સામે, ભાવનગર૩૬૧ ૦૦૪. ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૫૨૩૯૪૯ છે. આ રેશમિયા સંબંધોનો વ્યવહાર મને મંજૂર નથી, બસ, અંગત અંગત પથ્થરિયો ઘેરાવ લઈને દોડું છું. (૩૪) બેન્યાઝ ધૌલવી બેન્યાઝ ધ્રોલવીના નામે લખતા અબ્દુલ ગફાર કાસમમિયાંનો જન્મ જામનગર જિલ્લાના ધ્રોલ મુકામે તા. ૬૨-૧૯૪૭ના રોજ થયો હતો. મેટ્રિક પાસ કર્યા પછી તેઓ ઘડિયાળ-રિપેરિંગનો વ્યવસાય કરે છે. ‘સૂર્યનો દસ્તાવેજ' અને ‘શબાબ’ એમના ગઝલસંગ્રહો છે. એમનું સરનામું : કાઝી વૉચ કંપની, જેલ રોડ, ધ્રોલ-૩૬૧ ૨૧૦ છે. ફોન નં. (ઘર) (૦૨૮૯૭) ૨૨૨૧૫૪ અને (મો.) ૯૮૨૫૫૧૯૨૫૬ છે. આ અષાઢી આંખ રાધાની હશે, કૃષ્ણ તો ઝરમર વરસતા હોય છે. (૩૫) ભરત વિંઝુડા ભરતભાઈ ખેતાભાઈ વિંઝુડાનો જન્મ સાવરકુંડલા મુકામે તા. ૨૨-૭-૧૯૫૬ના રોજ થયો હતો. બી.એ. સુધી અભ્યાસ કરી તેઓ હાલમાં અમરેલીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. પંખીઓ જેવી તરસ’, ‘પ્રેમપત્રોની વાત પૂરી થઈ’ અને ‘સહેજ અજવાળું થયું' એમના ગઝલસંગ્રહો છે. એમનું સરનામું : ‘રામકૃપા', ખાદી કાર્યાલય પાસે, સાવરકુંડલા, જિ. અમરેલી છે. ફોન નં. (ઘર) (૦૨૮૪૫) ૨૯૫ ૦૨૫ અને (મો.) ૯૭૨૬૫૧૭૩૩૭ છે. એમનો એક શે'ર માણીએ : ના ગમે તો વાત સાંભળવી નથી, કાન એ કોઈની થૂંકદાની નથી. (૩૬) મદનકુમાર અંજારિયા ખ્વાબ' મદનકુમાર ઝવેરીલાલ અંજારિયાનો જન્મ તા. ૧૪-૫૧૯૫૧ના રોજ કચ્છના કેરા મુકામે થયો હતો. અભ્યાસ એમ.એ., બી.એડ્. સુધીનો છે. હાલમાં તેઓ આકાશવાણી ભૂજમાં ઉપસંપાદક તરીકે કાર્યરત છે. ‘સમક્ષ' એમનો કાવ્યસંગ્રહ છે. એમનું સરનામું : ૩૮-સી, પ્રસાદી પ્લોટ, સંસ્કારનગર, ભૂજ-૩૭૦ ૦૦૧ છે. ફોન ઃ (ઓ.) (૦૨૮૩૨) ૨૨૧૭૫૩ અને (મો.) ૯૯૭૮૭૩૫૭૮૬ છે. આ શે'ર : તરસ્યા હરણને કંઈક તો બહાનું મળ્યું!દુષ્કાળમાંયે ઝાંઝવાં અણનમ હશે! ૪૯૭ (૩૭) મધુકર ઉપાધ્યાય મધુકર છગનલાલ ઉપાધ્યાયનો જન્મ મુંબઈમાં તા. ૨૯-૮-૧૯૫૪ના રોજ થયો હતો. એમનું વતન ટાણા, તા. સિહોર છે. બી.કોમ. અને સંગીત વિશારદની ડિગ્રી ધરાવે છે. એસ.બી.આઈ., ભાવનગરના કર્મચારી છે. સંગીતવર્ગ પણ ચલાવે છે. .....ને તમે છો' એમનો કવિતાસંગ્રહ છે. એમનું સરનામું : પ્લોટ નં. ૧૧૭૯, એ-૨, આંબાવાડી, ભાવનગર– ૩૬૪ ૦૦૧ છે. ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૨૦૩૫૨૭ છે. બધાથી અલગ તરી આવતો એમનો આ શે'ર જુઓ : Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ સ્વપ્ન શિલ્પીઓ છું છેદધારી વાંસનો કટકો જ હું છતાં– બારડોલી રોડ, ઉધના, સુરત-૩૯૫ ૨૧૦ અને ફોન નં. (ઘર) ભરપૂર છેડી જાય છે તારી લહર મને! (૦૨૬૧) ૨૭૫૯૨૯૩ છે. એમનો એક સુંદર શે’ર જુઓ :(૩૮) મુકુલ ચોકસી નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો, ‘અનિલ’ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો! મુકુલ મનહરલાલ ચોક્સીનો જન્મ સુરતમાં ૨૧-૧૨૧૯૫૯ના રોજ થયો હતો. એમ.બી.બી.એસ., ડી.પી.એમ. (૪૧) રઈશ મણિયાર સુધીનો અભ્યાસ કરી હાલમાં તેઓ સાકિઆટ્રીસ્ટ તરીકે રઈશ એ. મણિયારનો જન્મ કિલ્લા પારડી, જિ. કાર્યરત છે. પ્રકાશનોમાં કવિતાસંગ્રહ : ‘તરનુમ'; વલસાડમાં તા. ૧૯-૮-૧૯૬૬ના રોજ થયો હતો. એમ.ડી. ગઝલસંગ્રહ: ‘તાજા કલમમાં એ જ કે’, ‘આજથી પત્રોને (ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ)ની ડિગ્રી મેળવી તેઓ બાળ બદલે લખજે નક્ષત્રો સજનવા', અને ચિંતનપ્રધાન : “આ મનોચિકિત્સક તરીકે કાર્યરત છે. “કાફિયાનગર', “શબ્દ મારા મનપાંચમના મેળામાં', મન વિષે, માણસ વિષે', “મનની ગૂંચ સ્વભાવમાં નથી’ અને ‘નિહાળતો જા’ એમના ગઝલસંગ્રહો છે. ઉકેલો’ છે. સરનામું : પ૬, આશીર્વાદ સોસાયટી, નવયુગ એમણે અનુવાદો અને વિવેચન પર પણ હાથ અજમાવ્યો છે. કૉલેજ પાસે, ચંદેર રોડ, સુરત છે. ફોન નં. (ઘર) (૦૨૬૧) સરનામું : ૬-બી, રત્નસાગર એપાર્ટમેન્ટ, શારદાયતન સ્કૂલ ૨૬૮૬૪૦૨, ૨૬૮00૫૬, ૨૪૭૩૨૪૩ છે. એમનો એક પાછળ, પીપલોળ, સુરત-૩૯૫ ૦૦૩ છે. ફોન નં. (ઘર) સુંદર મજાનો શે'ર : (૦૨૬૧) ૨૪૬૫૮૧૫ છે. આ શે'રની મજા માણીએ : પાણીના વેશમાં મને ઘેર્યો છે કોઈએ, આ તામ્રપત્ર બાહુ ઉપર ક્યાં લગાડશો? જ્યાં ભાગવાને માટે કોઈ વહાણ પણ નથી. જીતો જો યુદ્ધ, હાથ ગુમાવાયો હોય છે. (૩૯) મુસાફિર પાલનપુરી (૪૨) રશીદ મીર મુસાફિર પાલનપુરી નામે લખતા અમીર મહંમદ રશીદ કમાલુદ્દીન મીરનો જન્મ તા. ૧-૬-૧૯૫૦ના દીન મહંમદ સિંધીનો જન્મ પાલનપુરમાં તા. ૨૧-૬-૧૯૪૭ના રોજ પડાળ, જિ. ખેડામાં થયો હતો. એમ.એ., પીએચ.ડી.ની રોજ થયો હતો. એમણે પ્રાથમિક છ ધોરણ સુધી અભ્યાસ કર્યો 1 ડિગ્રી મેળવી તેઓ આચાર્ય તરીકે ફરજ બજાવે છે. “ધબક’ છે. નિવૃત્ત પ્રાથમિક શિક્ષક છે. પ્રકાશનોમાં ‘ચિત્કાર', ‘આગવી ગઝલ-સામયિકના તંત્રી છે. ‘કેસ’, ‘ચિત્કાર’, ‘ખાલી હાથનો ઊર્મિઓ” અને “અવિરામ' ગઝલસંગ્રહો તથા અન્ય છે. વૈભવ', ‘અધખૂલાં દ્વાર’ એમના ગઝલસંગ્રહો છે. એમણે સરનામું : “સુકૂન', જૂના ડાયરા, સલીમપુરા પાસે, પાલનપુર વિવેચનનાં પ્રકાશનો પણ કર્યા છે. સરનામું : ૧૫૫, સબીના ૩૮૫ ૦૦૧ છે. ફોન નં. (ઘર) (૦૨૭૪૨) ૨૬૩૬૭૭ છે. પાર્ક, આજવા રોડ, વડોદરા-૩૯૦ ૦૧૯ અને ફોન નં. (ઘર) એમનો એક શે'ર જોઈએ : (૦૨૮૫) ૨૫૬૪૧૭) અને (મો.) ૯૪૨૭૩૦૧૫૫૫ છે. દૂર હરદમ દૂર ઓ મના ધર્મના ભેદો થકી, એમના શે'રમાંની આ ચિંતા જુઓ : એ વમળમાંથી ઊગરવા એક ભવ ઓછો પડે! એ વિચારે ન ઊંઘ આવે છે(૪૦) રતિલાલ ‘અનિલ” “સાંદીપનિ' કાલ પાછી સવાર પડવાની. રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા ગુજરાતી ગઝલકારોમાં (૪૩) રાજેન્દ્ર શુકલ સૌથી વયોવૃદ્ધ ગઝલકાર છે. તા. ૨૭-૧૨-૧૯૧૯ના રોજ રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ તા. ૧૨-૧૦સુરતમાં એમનો જન્મ થયો હતો. અભ્યાસ બે ધોરણ સુધીનો ૧૯૪૨ના રોજ બાંટવા, જિ. જૂનાગઢમાં થયો હતો. વતન છે. પત્રકાર છે. “ડમરો અને તુલસી’, ‘રસ્તો', “અલવિદા' જૂનાગઢ છે. એમ.એ. (સંસ્કૃત-પ્રાકૃત) સુધી અભ્યાસ છે. તેઓ એમના ગઝલસંગ્રહો છે. આ ઉપરાંત બીજા અનેક પ્રકારનાં પૂર્વ અધ્યાપક છે. પ્રકાશનોમાં “ગઝલસંહિતા' ભાગ ૧ થી ૫, પ્રકાશનો છે. એમનું સરનામું : કંકાવટી ભવન, ૧૩-૧૪, કોમળ રિષભ”, “અંતર ગંધાર’, ‘સ્વવાચકની શોધમાં' વગેરે સાંઈસમર્પણ સોસાયટી, આશીર્વાદ ટાઉનશિપ નં. ૧ની પાછળ, છે. સરનામું ૨૨-૫૨૯, સત્યાગ્રહ છાવણી, જોધપુર ટેકરા, Jain Education Intemational Page #515 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૪૯૯ અમદાવાદ-૩૮૦ ૦૧૫ છે. ફોન નં. (ઘર) (૦૭૯) ૨૬૮૬૧૭૬૪ છે. એમનો એક શે'ર જોઈએ : મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, આ સમજ, આ અણસમજ એ ખુદ સરજતું હોય છે. (૪૪) રાજેશ વ્યાસ 'મિસ્કીન' ‘મિસ્કીન' ઉપનામધારી રાજેશ જયશંકર વ્યાસનો જન્મ તા. ૧૬-૧૦-૧૯૫૫ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓનું વતન ભડિયાદ છે. એમ.એ. સુધીનો અભ્યાસ છે. નિવૃત્ત છે. પણ ‘ગઝલવિશ્વ' વૈમાસિકના સંપાદક છે. “તૂટેલો સમય’, “છોડીને આવ તું', “એ પણ સાચું, આ પણ સાચું, ‘કોઈ તારું નથી’ વગેરે કાવ્યસંગ્રહો ઉપરાંત વિવેચન અને સંપાદન પણ કર્યું છે. સરનામું : ૧, સરસ્વતી સોસાયટી, જૈન મરચન્ટ સોસાયટી પાછળ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ તથા ફોન નં : (ઘર) (૦૭૯). ૨૬૬૦૨૧૫૪ છે. એમનો એક અદ્ભુત શે'ર માણીએ : તારું કશું ન હોય તો છોડીને આવ તું તારું બધું જ હોય તો છોડી બતાવ તું! (૪૫) રાહી ઓધારિયા ‘રાહી' તખલ્લુસ ધરાવનાર અરવિંદ જયંતીલાલ ઓધારિયાનો જન્મ ભાવનગરમાં તા. ૨૧-૩-૧૯૪૬ના રોજ થયો હતો. એમ.એ., બી.એ. કરી માધ્યમિક શિક્ષકની નોકરી કરી નિવૃત્તિમાં પ્રફરીડિંગનું કાર્ય કરે છે. “આભ વસ્યું આંખોમાં’, ‘હમણાં હમણાં’ અને ‘એટલે તમે’ એમના ગઝલસંગ્રહો છે. ‘તમે કહો તે” અને “લીલીછમ પહેચાન' ગીતસંગ્રહ અને ‘તમને જોઈને' ગીત-ગઝલસંગ્રહ છે. સરનામું : ૨૨૫૮-૯, “શ્રદ્ધા', વિશ્વેશ્વર સોસાયટી નં. ૨, ફૂલવાડી પાસે, હિલડ્રાઇવ, ભાવનગર-૩૬૪ ૦૦૨ અને ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૪૭૧૨૩૩ છે. એમનો એક શે'ર જોઈએ : તમને નિહાળવાના પ્રયાસો રહ્યા અફળ, ‘રાહી’ અનુભવાતો પવન એટલે તમે. (૪૬) રિષભ મહેતા રિષભ રમણલાલ મહેતાનો જન્મ વેડછા, જિ. નવસારીમાં તા. ૧૬-૧૨-૧૯૪૯ના રોજ થયો હતો. એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓ જે. એલ. કે. કોટેચા આર્ટ્સ કોલેજ, કાંકણપુરના આચાર્ય તરીકે કાર્યરત છે. ‘આશકા' એમનો કાવ્યસંગ્રહ અને ગઝલસંગ્રહો “સંભવામિ ગઝલે ગઝલે’ અને ‘તિરાડ' છે. તેઓ એક સારા ગાયક અને સ્વરકાર પણ છે. સરનામું : ૩૫-બી, સમ્રાટનગર, બામરોલી રોડ, ગોધરા-૩૯૯ ૦૦૧, જિ. પંચમહાલ અને ફોન નં. (ઘર) (૦૨૬૭૨) ૨૪૫૩૦૫ અને (મો.) ૯૮૨૫૦૩૨ ૨૦૧ છે. એમના આ શે'રની મજા જુઓ : તોફાનોનું ગજું શું કે નાવને ડુબાડે? દરિયાનું દિલ ન તૂટે એથી ડૂબી ગયો છું! (૪૭) લક્ષ્મી પટેલ “શબનમ' શબનમ' ઉપનામ ધરાવતાં લક્ષ્મીબહેન અંબાલાલ પટેલનો જન્મ વિસનગર, જિ. મહેસાણામાં તા. ૮-૭૧૯૫૭ના રોજ થયો હતો. બી.એ., બી.એડ, એલ.એલ.બી. કરી તેઓ પત્રકારત્વ કરે છે. “કેકારવ' સાપ્તાહિકના તંત્રી છે. ‘તરસ્યાં પાણી’ અને ‘પ્યાસે નગમે' એમના ગઝલસંગ્રહો છે. સરનામું : ખજૂરી મહોલ્લો, દરબાર રોડ, વિસનગર૩૮૪ ૩૧૫, જિ. મહેસાણા અને ફોન નં. (ઘર) (૦૨૭૬૫) ૨૩૧૪૫૮ છે. પરમને શોધવાની આગવી રીત એમના આ શે'રમાં જુઓ : હું જ મારું કોચલું તોડ્યા કરું, એ રીતે પણ હું તને શોધ્યા કરું. (૪૮) સાગર નવસારવી સાગર' ઉપનામથી લખતા અબ્દુલ મજીદ ગુલામરસુલ શેખનો જન્મ તા. ૧૨-૪-૧૯૩૫ના રોજ નવસારીમાં થયો હતો. બી.એ., એલ.એલ.બી. કર્યા બાદ જેલ સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિવૃત્ત થઈ હાલ વકીલાત કરે છે. “અવતરણ” અને “યાદ’ એમના કવિતાસંગ્રહો અને “કોઈ” તથા “સ્પર્શ' ગઝલસંગ્રહો છે. એમનું સરનામું : વકીલ હાઉસ, લંગરવાડ, ઘાટીવાડ પાછળ, નવસારી-૩૯૬૪૪૫ અને ફોન નં. (ઘર) (0૨૬૩) ૨૫૧૨૩૦ છે. ગયેલાનો અફસોસ જુઓ એમના આ મક્તાના શે'રમાં : ક્યાંક લટકે તોરણો લીલાં હજી, અવસરો “સાગર'! ગયેલા ના મળ્યા. (૪૯) સાહિલ “સાહિલ' તખલ્લુસ ધરાવતા પ્રવીણ શામજીભાઈ ચૌહાણનો જન્મ ભાવનગરમાં તા. ૨૯-૮-૧૯૪૬ના રોજ થયો Jain Education Intemational Page #516 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ હતો. એમ.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરી શિપિંગ કંપનીની નોકરીમાંથી નિવૃત્ત થયા છે. ‘શતક વત્તા એક’ એમનો ગઝલસંગ્રહ છે. એમનું સરનામું : નીસા’, ૩૧૫, દયાનંદનગર, રાજકોટ-૩૬૦ ૦૦૨ અને ફોન નં. (ધર) (૦૨૮૧) ૨૩૭૯૪૫૫ અને (મો.) ૯૪૨૮૭૯૦૦૬૯ છે. એમનો એક ઉમદા શેર જોઈએ ઃ પહોંચી શકીશ કે નહીં ‘સાહિલ'! ખબર નથી, મારા સુધી જવાની મેં ઇચ્છા કરી તો છે. (૫૦) હર્ષદ ચંદારાણા હર્ષદ નાયાલાલ ચંદારાણાનો જન્મ અમરેલી જિલ્લાના ચલાલા ગામે તા. ૨૬-૬-૧૯૪૭ના રોજ થયો હતો. બી.એસસી. સુધી અભ્યાસ કરી તેઓ પોતાનું સ્વતંત્ર વ્યાપારગૃહ સંભાળે છે. ગઝલસંગ્રહ : હાથની ઘોડી'; કવિતાસંગ્રહ : ફીણ મોજાં’, ‘નદીને મળ્યા પછી'; સંપાદન ગઝલસંગ્રહ-૮૧-૮૨. ૮૩-૮૪, ‘અમરેલી લીલી’, લીલીછમ વેલી અમરેલી ગિરા નદીને તીર' તેમ જ બાળગીતો : ‘પંખો, પવન ને પતંગિયું' વગેરે એમનાં પ્રકાશનો છે. એમનું સરનામું : પો.બો. નં. ૪૬, સેન્ટર પોઇન્ટ, મહાત્મા ગાંધી રોડ, અમરેલી-૩૬૫ ૬૦૧ અને ફોન નં. (ઘર) (૦૨૭૯૨) ૨૨૨૬૪૬, ૨૨૨૫૬૬ અને ૨૨૨૭૬૬ તથા (મો.) ૯૮૨૫૭૫૧૭૫ છે. એમનો આ શે'ર જુઓ : રાહ પમની તારા જોયા પછી થાય કે મારા ઉપર કાગળ લખું! સ્વપ્ન શિલ્પીઓ (૫૧) હરદ્વાર ગોસ્વામી હરદ્વાર ગિરિવરબાપુ ગોસ્વામીનો જન્મ તળાજા, જિ. ભાવનગરમાં તા. ૧૮-૭-૧૯૭૬ના રોજ થયો હતો. એમ.એ., એમ.ફિલ., પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી તેઓ એસ.એલ.યુ. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક તરીકે કાર્યરત છે. ‘હવાને કિનારે' એમનો ગઝલસંગ્રહ છે. એમનું સરનામું : ‘અભિરામ–અનુગ્રહ’, રામ ટેકરી, મુ. તળાજા-૩૬૪ ૧૪૦, જિ. ભાવનગર છે. ફોન નં. (ઘર) (૦૨૮૪૨) ૨૨૩૧૧૩ અને (મો.) ૯૮૭૯૨૪૮૪૮૪ છે. આ શે'રમાં કવિ કેવી ઊંચાઈ નથી ઇચ્છતા અને શા માટે એ જુઓ : આવી ઊંચાઈ ના કદી આવે, પ્રેમમાં કોઈએ પછાડ્યો છે. આ ઉપરાંત છેલ્લાં થોડાં વર્ષોમાં લખતા થયેલાં ગઝલકારોમાં પણ અનેક એવાં ગઝલકારો છે કે જેમને સારાં અને સફળ ગઝલકાર માની શકાય. નિનાદ અધ્યાર્યુ, લક્ષ્મી ડોબરિયા, દિનેશ કાનાણી, છાયા ત્રિવેદી, કવિ રાવલ, જિંગર જોષી ‘પ્રેમ', કલ્યાણી મહેતા, નટવર આહલપરા, ભરત ભટ્ટ 'પવન', વિજય રાજ્યગુરુ, સૌમ્ય જોશી, જાતુષ જોશી, હરજીવન દાફડા, હરીશ પંડ્યા, સુંદરમ્ ટેલર, હર્ષા દવે, સલીમ શેખ, સલીમ દેખૈયા, ફિરદૌસ દેખૈયા, પરેશ કળસરિયા, અલ્પેશ કળસરિયા, પ્રદીપ શેઠ, ભરત પાઠક, અભિજિત પંડ્યા વગેરેની ગઝલો જોતાં ગુજરાતી ગઝલની આવતી કાલ ઊજળી હશે એવી આશા બંધાયા વિના રહેતી નહી. અસ્તુ, ગ્રંથ સંપાદકનું જાહેર સન્માન શ્રી લબ્ધિવિક્રમ સમુદાયના પરમ પ્રભાવક આચાર્યશ્રી વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં ૭૦૦ પાનાનો નંદલાલ દેવલુક સંપાદિત વિશ્વ અજાયબી ન શ્રમણ” ગ્રંથના વિમોચન સમારોહ તા. ૧-૧૨૦૧૦ના રોજ નવા વર્ષની સુપ્રભાતે પાલિતાણામાં આરીસા ભુવનના વિશાળ પરિસરમાં યોજાયો હતો. દેશના જુદા જુદા પ્રાંતોમાંથી અનેક જૈન અગ્રેસરોની ઉપસ્થિતિ હતી. પચીસ ગ્રંથોના સફળ સંપાદક નંદલાલ દેવલુકનું જાહેર સન્માન થયું તે ચિત્રમાં નજરે પડે છે. Page #517 -------------------------------------------------------------------------- ________________ 'With best Compliments' from Sarvodaya Public Charitable Trust 803, Sahajanand Complex Shahibag road Ahmedabad 380 004 Page #518 -------------------------------------------------------------------------- ________________ છે. આ વિભાગ-૪ સમર્પિત 'જીવન દર્શન પાત છે he Ka આ છે * જીવનકાર્યને સર્મપત મહાનુભાવો * વીસમી સદીના વિશેષાર્થના અધિકારીઓ * વિદેશોમાં ખ્યાતનામ ગુજરાતીઓ * વીસાતા સવાઈ ગુજરાતી સ્વપ્નાલ્પીઓ : એક મરણયાત્રા આપણા પત્રકાશે અને - ઇટારલેખકો સાહસિક ઉદ્યોગપતિઓ : ઉદાહરત દાનવીશે : સમ સમાજસેવકો Jain Education Intemational For Private & Personal use only Page #519 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ જીવનકાર્યને સમર્પિત મહાનુભાવો —ડૉ. ઉષા રા. પાઠક ભારતમાં અને ગુજરાતમાં વીસમી સદી એ નવજાગૃતિનો કાળ. પૂ. મહાત્મા ગાંધીજી, તેમની વિચારધારા અને પ્રવૃત્તિઓના પ્રભાવને કારણે એ સમય ગાંધીયુગ તરીકે ઓળખાયો. ગાંધીયુગમાં દેશની સ્વતંત્રતા માટેનાં આંદોલનો; યુવાનોના સર્વાંગી વિકાસ અને ઘડતર માટે રાષ્ટ્રીય કેળવણી; પ્રજાના ઉત્થાન માટે રચનાત્મક પ્રવૃત્તિઓ અને સમાજહિતનાં કાર્યો શરૂ થયાં. મહાન વિચારક કાર્બાઈલે કહ્યું છે કે ``Blessed is he who has found his work" એ રીતે પોતાનું જીવનકાર્ય મળી જતાં, સમર્પણ ભાવ અને નિષ્ઠાથી પોતાના ક્ષેત્રમાં યત્કિંચિત્ વિશેષરૂપે જેમણે કામ કર્યું છે, જેઓ દીવાદાંડીરૂપ બન્યાં છે તેવાં કેટલાંક પ્રેરક વ્યક્તિત્વોનાં જીવન અને કાર્યની અહીં સંક્ષેપમાં ઝાંખી કરાવવાનો ડૉ. ઉષાબહેન રા. પાઠકે પ્રયત્ન કર્યો છે. પ્રા. ડૉ. ઉષાબહેન રામનારાયણ પાઠક (એમ.એ., પીએચ.ડી.) ૧૯૬૩થી ૧૯૯૮ સુધી ભાવનગરની શ્રીમતી ગાંધી મહિલા કૉલેજમાં ગુજરાતી ભાષા સાહિત્યનાં એક સફળ વિદ્યાર્થીપ્રિય પ્રાધ્યાપિકા હતાં. તો કૉલેજના અધ્યાપન કાર્ય સાથે એન.સી.સી. ઓફિસર તરીકેની જવાબદારી પણ તેમણે વહન કરેલી. પરંતુ એક વ્યક્તિ તરીકે તેઓ જે નિરંતર વિકાસ કરતાં રહ્યાં છે તે આનંદ અને વિસ્મય જગાવે તેવી ઘટના છે. ૫૦૩ સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રીમ સેનાની માતાપિતા પાસેથી જે કેટલાંક આદર્શો-જીવનમૂલ્યો પામ્યાં એ તેમનું સદ્ભાગ્ય. તેઓ જીવનભર સતત જાગ્રતપણે એ મૂલ્યોનું સંવર્ધન કરતાં રહ્યાં છે તેના આજે ઘણા સાક્ષીઓ છે. વિદ્યાવ્યાસંગી સાહિત્યકાર પિતા પાસેથી વિદ્યાનો–સર્જનનો અને ‘રવાધ્યાયાત્ મા પ્રમવઃ એ સૂત્ર દ્વારા સ્વાધ્યાયનો, તથા માતા પાસેથી કૃષિનો વારસો મળ્યો. કૉલેજના અધ્યાપનકાર્યની સાથે તેમની સાહિત્યિક પ્રવૃત્તિ પણ સતત ચાલતી રહી છે. તેઓ ઉત્તમ વક્તા છે. તો યથાવકાશ નિજાનંદ અર્થે ચિત્રો દોરતાં રહે છે. ‘રામભાઈની બાલવાર્તાઓ' ૧૯૯૨, ‘સ્મરણોની પાંખે' (રામનારાયણ ના. પાઠક સ્મૃતિ ગ્રંથ)-૧૯૯૨, ‘મહામના મનુભાઈ બક્ષી’ સ્મૃતિગ્રંથ-૧૯૯૪ અને ‘સમર્પિત જીવનની ઝાંખી' (શ્રી રતુભાઈ અદાણીનાં જીવન સંસ્મરણો)-૧૯૯૭નાં સંપાદનો તેમણે કર્યાં છે. તદુપરાંત રામનારાયણ ના. પાઠક (તેમના Jain Education Intemational. અખિલ ભારતીય કાલિદાસ સમારોહ ઉજ્જૈન દ્વારા ૨૦૦૮માં ‘માલવિકાગ્નિમિત્ર' નાટક પર આધારિત ચિત્ર પ્રદર્શનમાં આ કૃતિ પસંદગી પામી હતી. ચિત્રનું શીર્ષક ‘સનૂપુરા માલવિકા’ —ઉષા પાઠક Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ સ્વપ્ન શિલ્પીઓ પિતાશ્રી)ના સાત પુસ્તકો (૧) ભાગવત કથામૃત, (૨) ગાંધીકથા, (૩) ક્રાંતિકારી શહીદો, (૪) જીવનની ઉપાસના, (૫) બહુજન હિતાય, બહુજન સુખાય, (૬) જગતના ક્રાંતિકારી જ્યોતિર્ધરો, (૭) જગતની પ્રતિભાસંપન્ન મહિલાઓ–નું તેમણે સંપાદન કર્યું છે. પૂ. મુક્તાનંદબાપુ ‘જ્ઞાનતુલા અભિયાન’ નિમિત્તે ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા ૨૦૦૯માં તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. ઉષાબહેનનાં મૌલિક સર્જનોમાં ટૂંકી વાર્તાઓ, ચરિત્રાત્મક લેખો અને પ્રવાસ વર્ણનો મુખ્ય છે. ગમી ગયેલી કૃતિઓનો અનુવાદ તેમની પ્રિય પ્રવૃત્તિ રહી છે. અંગ્રેજી અને હિન્દીમાંથી વાર્તાઓ અને શિક્ષણ વિષયક લેખોના તેમણે અનુવાદો કર્યા છે. આકાશવાણી રાજકોટ પરથી તેમનાં પુસ્તક પરિચય, સમીક્ષાઓ, પ્રસંગકથાઓ, હળવી શૈલીના વાર્તાલાપો, સાહિત્ય અને કલાવિષયક વાર્તાલાપો પ્રસારિત થતાં રહ્યાં છે. ૧૯૫૫માં હેલસિન્કી (ફિલેડ)માં યોજાયેલ શાંતિ પરિષદમાં વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ લીધેલો ત્યારે રશિયા અને ઝેકોસ્લોવેકિયાનો પ્રવાસ કર્યો હતો. ‘રશિયાનું આછેરું દર્શન' એ શીર્ષક નીચે ‘જનસત્તા’ દૈનિકના મેગેઝીન વિભાગમાં પ્રવાસ સંસ્મરણોની તેમની લેખમાળા પ્રસિદ્ધ થયેલી. ૧૯૬૦-૬૧ બે વર્ષ ‘ગુજરાત બાલવિકાસ સમિતિ’ રાજકોટના મુખપત્ર ‘દેવનાં દીધેલાં'ના તંત્રી તરીકે તેમણે કામ કરેલું. ૧૯૯૯-૨૦૦૦માં કેલિફોર્નિયા (યુ.એસ.એ.)ની મુલાકાત લીધી ત્યારે ત્યાંની સ્થાનિક સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકસાહિત્ય અને લોકવાર્તાઓ, હિન્દુ ધર્મ, સાહિત્યમાં ભક્તિતત્ત્વ ઇત્યાદિ વિષયો પર વ્યાખ્યાનો આપેલાં. સાન્તા ક્લારા અને સાનહોઝે (કેલિફોર્નિયા)માં તેમનાં ત્રણ ચિત્ર પ્રદર્શનો ગોઠવાયાં હતાં. કૉલેજમાં વિદ્યાર્થિનીઓની કલારુચિને પ્રેરક અને માર્ગદર્શક હોબી સેન્ટર તેઓ ચલાવતાં હતાં. કૉલેજમાંથી નિવૃત્ત થયાં પછી લેખન અને ચિત્રકામ તેમની મુખ્ય પ્રવૃત્તિ રહ્યાં છે. ઉષાબહેન દ્વારા સંપાદિત રામનારાયણ ના. પાઠક કૃત દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ (બોધકથાઓ) અને ધર્મ ત્યાં જય' (ધર્મકથાઓ) તદુપરાંત તેમનાં પોતાનાં પુસ્તકો : ‘ક્યાં સાદ પાડું?' (નવલિકાસંગ્રહ), ‘સ્મૃતિના સથવારે' (સંસ્મરણાત્મક લેખો) તથા પંચામૃત’ (લઘુકથાઓ અને પ્રસંગકથાઓ) હવે પછી પ્રગટ થવાનાં છે. હાલમાં રામનારાયણ ના. પાઠક (તેમના પિતાશ્રી)ના અગ્રંથસ્થ સાહિત્યનું તેઓ સંપાદન કરી રહ્યાં છે. તો નિર્બન્ધ રીતે ચિત્રો કરે છે. નિજાનંદ અર્થે કરેલાં ચિત્રોમાં દૃશ્યચિત્રો, પ્રકૃતિનાં વિવિધરૂપો, સ્ટીલલાઈફ, માનવપાત્રો, પરંપરાગત શૈલીનાં ચિત્રો અને અમૂર્ત શૈલીનાં ચિત્રો મુખ્ય છે. સુશોભન કલા પ્રત્યે પણ તેઓ રુચિ ધરાવે છે. તેમાં બાટિક અને ફેબ્રીક પેઈન્ટીંગ તેમના શોખના વિષયો છે. ૨૦૦૪માં સરદાર સ્મૃતિ ભાવનગરમાં તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. જેનું ઉદ્ઘાટન સુપ્રસિદ્ધ કલાકાર સ્વ. ખોડીદાસભાઈ પરમારના હસ્તે થયું હતું. ખોડીદાસભાઈએ તેમને ‘નિસર્ગના ચિત્રકાર' તરીકે ઓળખાવ્યાં છે. ભાવનગર અને મુંબઈ મુકામે યોજાયેલાં સમૂહ ચિત્રપ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો હતો. સાહિત્ય, ચિત્રકલા, સંગીત, કૃષિ વગેરે અનેક ક્ષેત્રે સતત કાર્યરત ઉષાબહેન મિત્રપરિવાર અને અન્ય સામાજિક સંબંધોમાં પણ પ્રવૃત્ત રહીને બધાની ચાહના મેળવી શક્યાં છે. વિદ્યા વિનયથી શોભે છે' એ પ્રચલિત ઉક્તિનું સાર્થક્ય ઉષાબહેનના વ્યક્તિત્વમાં દીપે છે. ‘આંબો ફળે ત્યારે નમે’ ઉષાબહેનની અનેક ઉપલબ્ધિઓ છતાં તેમની નમ્રતા, ૠજુતા અને લાગણીસભર વ્યવહાર સૌને પ્રભાવિત કરે છે. ધન્યવાદ. —સંપાદક Page #521 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૫૦૫ સાધુચરિત છગનબાપા વ્યક્તિ હતા. બિહારની ચિરકુટા કોલિયારી ખરીદવાના પ્રશ્ન ખાસ મિત્રો મેસર્સ કે. વોરાની કંપનીના માલિક શેઠશ્રી છગનલાલ કરમશી પારેખ હરિશંકરભાઈ તથા શેઠશ્રી ખટાઉભાઈ શેઠિયા વચ્ચે વિખવાદ “સમાજ અને નવયુવાનોને પ્રેરણા તથા માર્ગદર્શન ઊભો થયો. છગનબાપાએ બન્નેને લાગણીપૂર્વક સમજાવ્યા અને આપનાર ને ત્યાગ, ભાવ અને નિષ્ઠાની ત્રિમૂર્તિ એવા કોલિયારી કોઈ એકની માલિકીની ન રહે પણ તેનું સ્વતંત્ર ટ્રસ્ટ જ્યોતિર્ધર શ્રદ્ધેય છગનબાપા સમગ્ર દેશ અને સમાજ બને અને તેની આવક સાર્વજનિક હિતમાં વપરાય. એ ટ્રસ્ટનું માટે સદૈવ દીવાદાંડીરૂપ બની રહેશે.” નામ “શ્રી લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ'. જે ટ્રસ્ટ દ્વારા આજે પણ વિવિધ –શ્રી ગોરધનદાસ આણંદજી ઠક્કર સાર્વજનિક પ્રવૃત્તિઓ ચાલે છે. ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ, મુંબઈ હાઈકોર્ટ વ્યવસાય ધર્મપરાયણ, કાર્યકુશળ અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભા શ્રી છગનભાઈ સન ૧૯૧૨માં ઝરિયા ગયા, ત્યાં ધરાવતા સ્વ. શ્રી છગનલાલ પારેખ છગનબાપાના વહાલસોયા શરૂઆતમાં કોલિયરીમાં સેલિંગ એજન્ટ અને પછી ભાગીદાર નામે સુપ્રસિદ્ધ હતા. બન્યા. તેમણે વેપાર-રોજગાર સાથે સાર્વજનિક હિતનાં અનેક જન્મ-અભ્યાસ કામો કર્યો. ૧૯૩૯માં તેમણે પોતાના જીવનનું સરવૈયું આપીને મૂળ ગોંડલના વતની શ્રી કરમશી પારેખ રાજકોટ જઈને જીવનનું ધ્યેય નક્કી કર્યું : “મારો જન્મ તા. ૨૭-૨-૧૮૯૪ને વસેલા. છગનબાપાનો જન્મ ૨૭ જૂન, ૧૮૯૪ના રોજ રાજકોટ દિવસે હોવાથી તા. ૨૭-૬-૧૯૪૯ના દિવસથી મને ધનમુકામે થયેલો. નાનપણથી જ ધર્મમાં આસ્થા. અભ્યાસમાં ઉપાર્જન કરવાનો અધિકાર નથી. તે દિવસે આ સંસારની તમામ તેજસ્વી. મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. અંગ્રેજી પર સારું એવું માયામાંથી નિવૃત્ત થવાનો પાક્કો નિર્ધાર કરું છું.” આ પ્રભુત્વ મેળવેલું. ખંતથી અંગ્રેજી પાઠ વાંચે ત્યારે તેમના પિતા કરારનામામાં તેમણે ધર્મપત્ની અને પુત્રોની સહીઓ લીધી. સૌને કહેતા કે “મારે છગનને બારિસ્ટર બનાવવો છે.” ૧૯૪૭માં જીનીવામાં ભરાયેલી આંતરરાષ્ટ્રીય મઝદૂર પરંતુ કરમશીભાઈના પડોશી કુંવરજીભાઈના સૂચનથી પરિષદમાં ખાણના માલિકોના પ્રતિનિધિ તરીકે તેઓ ગયેલા છગનભાઈને ઝરિયા કોલસાની ખાણો માટે મોકલવાનું નક્કી છતાં ત્યાં મજૂરોના પ્રશ્નને પણ સરસ રીતે રજૂ કરેલો. થયું. ૧૯૧૨માં ૧૯ વર્ષની વયે પશ્ચિમમાંથી પૂર્વમાં કાળા જીનીવાથી પેરિસ, લંડન, હોલેન્ડ વગેરે સ્થળોએ આવેલા હીરાના પ્રદેશમાં છગનભાઈ ભાગ્ય અજમાવવા જઈ પહોંચ્યા. ખાણપ્રદેશની પણ મુલાકાત લીધી હતી. સચ્ચાઈ, પ્રમાણિકતા અને કાર્યકુશળતાથી સમગ્ર | નિવૃત્તિની નિર્ધારિત તારીખથી છ મહિના વહેલા બિહારના ખાણ પ્રદેશમાં તેઓની નામના પ્રસરી. વળી, અંગ્રેજી ૧૯૪૮ના ડીસેમ્બર માસમાં તેઓ ધંધામાંથી છૂટા થયા. જે ભાષા પરના પ્રભુત્વને કારણે તેઓ અંગ્રેજ ઓફિસરોને પોતાની વખતે સાત ખાણોમાં તેમની ભાગીદારી ચાલતી હતી. પુત્રોને વાત સરળતાપૂર્વક સમજાવી શકતા. પણ તેમણે દઢતાથી જણાવ્યું કે અહીંથી હવે મારું આર્થિક જીવન પૂરું થાય છે. કુટુંબજીવન ૪માં શ્રીમતી મણિબહેન સાથે લગન ડીને નિવૃત્તિકાળની પ્રવૃત્તિઓ શરૂઆતમાં ઝરિયામાં પછી કલકત્તામાં સ્થાયી થયા. | નિવૃત્તિ બાદ એક વર્ષ પોતે સમગ્ર ભારતમાં તીર્થાટન છગનબાપાને અતિથિસત્કારનો ભારે શોખ. શ્રીમતી મણિબહેને કર્યું. વડોદરામાં એક દૈનિકપત્રમાં પૂજય ઠક્કરબાપાના સન્માનતેમના ગૃહસ્થાશ્રમને જવાબદારીપૂર્વક નિભાવ્યો, છગનબાપાના સમારંભ પ્રસંગે મહાનુભાવોએ આપેલ અંજલિઓથી પ્રભાવિત વિશાળ મિત્ર સમુદાયની–અતિથિઓની તેઓ ભાવપૂર્વક થઈ તેમને ચરણે બેસી જવાનો વિચાર કર્યો. રૂબરૂ મુલાકાત સરભરા કરતા. એ જ પરંપરા તેમના પુત્રો રતિલાલભાઈ અને વખતે ઠક્કરબાપાને તેમણે કહ્યું કે મારે ધાર્મિક અને સામાજિક મૂળચન્દભાઈએ, પુત્રવધૂઓએ પણ પૂર્ણપણે નિભાવી. સેવા કરવી છે પણ તે પહેલાં મારે બે મહિના કાષ્ઠમૌન લેવું છે, અને પછી પત્ની સાથે કુંભયાત્રાએ જવું છે. - પૂ. છગનબાપા પરમાર્થપરાયણ, નિષ્પક્ષ અને ન્યાયપ્રિય Jain Education Intemational Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ સ્વપ્ન શિલ્પીઓ. કાષ્ઠમૌન એ ઉગ્ર સાધનાનો એક પ્રકાર છે. કલકત્તામાં અણધાર્યો હદયરોગનો હુમલો આવ્યો. ડોક્ટરી આત્મશુદ્ધિના અનેક માર્ગોમાં ૬૦ દિવસની આકરી સારવાર શરૂ થઈ. માંદગી દરમ્યાન પણ તેઓ અધૂરાં કામોની તપસાધનાનો આ માર્ગ છે. છગનબાપાએ ૨૧-૧-૧૯૫૦ના જ ચિંતા કરતા હતા. જાહેર સેવાક્ષેત્રે મુંબઈમાં બાલિકાશ્રમનું રોજ રામનગરમાં કાલીકમલીવાલાના અન્નક્ષેત્રમાં એકાંત આલિશાન મકાન તૈયાર થતાં, તેના સમારંભમાં હાજરી આપી. જગ્યાએ કાષ્ઠમૌનનો પ્રારંભ કર્યો. ધર્મગ્રંથોનું વાંચન-મનન કચ્છની પાણીની યોજના, નારાયણ સરોવર અને કોટેશ્વર કર્યું. ભોજનમાં ફળાહાર, શાકભાજી અને દૂધ લેતા. એકાંત મહાદેવના પુનરુદ્ધાર વગેરે કાર્યો સુપેરે પાર પડે તેની વ્યવસ્થા ઓરડામાં દીવાબત્તી નહોતા. નાનકડા ગોખલામાં ભોજનથાળી અને ચિંતા કરતા હતા. સાથોસાથ કૌટુંબિક જવાબદારી પણ કોઈ મૂકી જાય. આ બધા સખત ઠંડીના દિવસો હતા. ૩૮ પૂરેપૂરી નિભાવી. મૂળચંદભાઈનાં પુત્રી ચિ. જયશ્રીબહેન અને દિવસો પૂરા થયા. ઠંડી, પવન, વરસાદને કારણે છાતીમાં અસહ્ય રતિલાલભાઈના પુત્ર ચિ. વસંતભાઈના વેવિશાળ અને પછી દુ:ખાવો ઊપડ્યો. ઠક્કરબાપાનું વચન યાદ આવ્યું કે “ન કરે લગ્નના પ્રસંગો આનંદ-ઉલ્લાસના વાતાવરણમાં ઉજવાયા. નારાયણ ને એવો વખત આવે ને આફત જેવું લાગે તો એમાંથી અચાનક તબિયત વધારે અસ્વસ્થ થઈ, નર્સિંગહોમમાં નીકળી જવું.” છગનબાપા હઠયોગી ન હતા. તેમણે કાષ્ઠમૌન દાખલ કર્યા. ૧૪-૧૨-૬૮ અને શનિવારે, હેમરેજ થતાં છોડ્યું. હરદ્વાર જઈને ડૉક્ટરી સારવાર લીધી. ઠક્કરબાપાને (મગજની નસ તૂટી જતાં) અનેકોના જીવનશ્વાસ બનેલા જણાવ્યું કે “મેં પ્રવૃત્તિમાર્ગ સ્વીકાર્યો છે અને એપ્રિલ બાદ છગનબાપાએ છેલ્લો શ્વાસ લીધો. આપની પાસે આવીશ.” | ‘મુંબઈ સમાચાર' અને ‘નવરોઝ'માં ‘કર્મયોગી ૧૯૫૦ના એપ્રિલ માસમાં છગનબાપા દિલ્હીમાં મહામાનવ' ઉપર અગ્રલેખો લખાયા. તેમના વિશે સૌનો એક ઠક્કરબાપાને મળ્યા અને નિષ્કામભાવથી પ્રાણીમાત્રની સેવા અર્થે જ ઉદ્ગાર હતો : “ધન્ય જીવન, ધન્ય મૃત્યુ !' તેમને કહ્યું કે “કમ્પલીટ સરેન્ડર ટુ યુ.” (આપનાં ચરણોમાં સર્વાર્પણ). ઠક્કરબાપાના માર્ગદર્શન નીચે આદિવાસીઓના સ્વધર્મનિષ્ઠ દાનવીર ઉદ્યોગપતિ ધીરજલાલ ઝવેરી પહાડી પ્રદેશોમાં પ્રવાસ અને સેવાકાર્યથી તેમની પ્રવૃત્તિનો પ્રારંભ (મહેતલીઆ) થયો. આસામમાં રેલરાહતકાર્ય, હરદ્વારમાં ગુજરાત ભવન- પૂર્વજ : પ્રેમીભક્ત આંબાશેઠ મકાનની રચના, મુંબઈમાં લોહાણા મહાપરિષદના અધિવેશનની શ્રી ધીરજલાલ ઝવેરીના પ્રપિતામહ આંબાશેઠ ગઢડાથી વ્યવસ્થા સંભાળી. ૧૯૫૬માં અંજારમાં અચાનક ધરતીકંપનો છ કિલોમીટર દૂર આવેલા ગઢાળીના વતની. તેમને બાળપણથી આંચકો આવ્યો. એ વખતે જિલ્લાના અગ્રણીઓ, સરકારી ભગવદ્ સાક્ષાત્કાર માટે ગુરુની ખોજ હતી. એક વખત અધિકારીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો સાથે મળીને–અંજાર ઈશ્વરી સંકેતરૂપ આકાશવાણી સાંભળીને આંબા શેઠ ગઢડા ભૂકંપ રાહત અને કચ્છના પુનરુત્થાન માટે કુશળ વહીવટકર્તારૂપે ગયા. શ્રીજી મહારાજને દંડવત્ પ્રણામ કર્યા. મહારાજ તેમને ૧૫ વર્ષ સુધી યજ્ઞકાર્ય કર્યું. હેતથી ઊભા કરીને ભેટ્યા અને માથે હાથ મૂક્યો. ત્યારથી નાની મોટી અનેક સંસ્થાઓનું તેમણે ઘડતર કર્યું. તેમાં આંબા શેઠ શ્રીજીના આશ્રિત થયા. સૌથી મોખરે છે “શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ” આંબા શેઠના પ્રેમભર્યા નિમંત્રણથી શ્રીજી મહારાજ ત્રણ સંસ્થા. ૧૯૫૯માં એક પ્રયોગરૂપે મુંબઈમાં “લિજ્જત” વખત ગઢાળીમાં પધારેલા. પ્રથમવાર આંબાશેઠના નવા ઘરમાં સંસ્થાનો પ્રારંભ થયો. આજે તેની અનેક શાખાઓ છે. તે પગલાં કર્યો. આંબા શેઠે શ્રીજી મહારાજને અને સંતોને મહિલા ગૃહ-ઉદ્યોગક્ષેત્રે વિશાળ વટવૃક્ષ સમાન વિકસી છે. જમાડ્યા, અનેકના જીવનને ન્યાલ કરી દેનારા શ્રીજી મહારાજનું છગનબાપા શરીરને ધર્મનું સાધન માનતા પરંતુ શરીરની ચાલકરણ' નામ પાડ્યું અને તેના હરખમાં પ્રસાદીરૂપે ૧૦ આળપંપાળ કરવાનું તેમના સ્વભાવથી વિરુદ્ધ હતું. ૧૯૫૪માં મણ સાકર ગામમાં વહેંચી. ગંભીર માંદગી આવી ત્યારે જરૂરી સારવાર લઈને પાછા બીજીવાર પાંચસો પરમહંસો, દાદા ખાચર અને ગઢડાના પોતાના સેવાકાર્યમાં લાગી ગયા. સ્વીકૃત જવાબદારીઓ પૂરી સર્વસત્સંગીઓની ગઢાળીમાં પધરામણી કરાવીને જમાડ્યા. કરવામાં તેમણે જાત ઘસી નાંખી હતી. ૧-૯-૧૯૬૭ના રોજ Jain Education Intemational Page #523 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૦૭ શેઠની વિનંતિથી શ્રીજી મહારાજે આત્માનંદ સ્વામીને ગઢાળીમાં બીજા વિશ્વયુદ્ધ પછી અકયાબ છોડવું પડ્યું. થોડો સમય મૂક્યા. જેમણે ગઢાળીમાં સત્સંગીઓના સહકારથી મંદિર દેશમાં–જૂનાગઢ વગેરે સ્થળોએ કામ કર્યું, પછી મુંબઈમાં બનાવ્યું. ગામમાં ભક્તિનું વાતાવરણ રચ્યું. સ્થાયી થયા. અન્ય ભાગીદારો સાથે મહાવીર સીલ્ક મીલ્સની ત્રીજી વાર શ્રીજી મહારાજ માટે રોજ દાતણ લઈને સ્થાપના કરી. ૩૫ વર્ષ કામ કર્યું. પ્રમાણિકતા અને ગઢડા જતા. તેમાં તેમની ભક્તિ અને નમ્રતા જોવા મળે છે. વ્યવહારકુશળતાને કારણે વ્યવસાયક્ષેત્રે તેઓ સૌને માટે મહારાજશ્રીનાં દર્શન કર્યા પછી જ અનજળ લેવાનો તેમણે આદર્શરૂપ હતા. છેલ્લાં વર્ષોમાં ધંધામાંથી નિવૃત્ત થઈ આકરો નિયમ લીધેલો. ગઢાળીમાં આંબાશેઠની દુકાન “માલ પ્રભુધ્યાનમાં જ સમય વ્યતીત કરતા હતા. તોલ અને ભાવ વ્યાજબી” માટે જાણીતી હતી. ભગવદ્ભક્તિથી કુટુંબજીવન રંગાયેલા શેઠ માલ જોખતી વખતે પણ ‘જય ચાલકરણ'નું ઇ.સ. ૧૯૨૪માં પ્રભુપરાયણ, સંસ્કારસંપન્ન કુટુંબનાં રટણ કરતા હતા. પ્રતિષ્ઠિત નગરશેઠને સૌ ‘પ્રેમી ભક્તરાજ પુત્રી શ્રીમતી અચરતબહેન સાથે તેમનાં લગ્ન થયાં. તરીકે ઓળખાવતા હતા. વિવેકપૂર્ણ જીવન જીવનારા આંબા શેઠ અચરતબહેન કુટુંબવત્સલ, ધર્મિષ્ઠ અને ધીરુભાઈના સહવાસે હંમેશા કહેતા કે “પ્રભુ અર્થે અને પરમાર્થ અર્થે વપરાય એ જ ગાંધી વિચારધારાથી રંગાયેલાં. સ્વામીનારાયણ ભગવાનના સાચી મૂડી.” ભક્ત પૂજાપાઠ કરનારા, વિશાળ કુટુંબ પરિવારની સારસંભાળ ધીરજલાલભાઈ ઝવેરી લેનારાં. અષાબમાં એ જમાનામાં (ઈ.સ. ૧૯૩૦)માં પોતાને ઘેર હરિજન બાળકોને જમાડેલાં, તે વખતે એ પગલું ખૂબ જ જન્મ અને અભ્યાસ ઉદ્દામવાદી ગણાયું હતું. ધીરુભાઈ અને અચરતબહેને ખાદી આંબા શેઠની ભક્તિમય તપશ્ચર્યાથી સત્સંગીઓમાં ધારણ કરેલી. તેમનાં મોટા પુત્રો શ્રી ચન્દ્રકાન્તભાઈ અને શ્રી જાણીતું થયેલું ગઢાળી ધીરજલાલભાઈનું મૂળ વતન. પિતા બળવંતભાઈ, પુત્રીઓ શ્રીમતી સૌ. ઇન્દુબહેન અને સૌ. દુર્લભજી ઝવેરી, માતા ગંગાબહેન. જન્મ તા. ૨૫-૧૨-૧૯૦૧ રંજનબહેન પણ ખાદી જ પહેરે છે. પુત્રો શ્રી ચંદ્રકાન્તભાઈ, નાતાલ. સ્વજનો અને પરિચિતો તેમને ધીરુભાઈના ટૂંકા નામે શ્રી બળવંતભાઈ, ડૉ. સુરેશભાઈ, શ્રી શરદભાઈ પોતપોતાનાં સંબોધતા હતા. કાર્યક્ષેત્રમાં સુપેરે પ્રતિષ્ઠિત છે. ધાર્મિક સંસ્કારો વચ્ચે ઉછરેલા શ્રી ધીરુભાઈ ૧૧ વર્ષની ધીરુભાઈનાં ચાર પુત્રો, પુત્રવધૂઓ, ત્રણ પુત્રીઓ અને ઉંમરે ગઢડા શ્રીજી ભગવાનના દર્શને ગયેલા. તે સમયે ત્યાં એક જમાઈઓ, પૌત્રો અને પૌત્રીઓનો વિશાળ પરિવાર ધર્મસંસ્કાર, સાધુ મહારાજ પાસે દીક્ષા આપવાની વિનંતી કરી. પરંતુ સાધુ કુટુંબવત્સલતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી રંગાયેલ છે. સર્વ મહારાજે “તમે હજી નાના છો” એમ કહીને સમજાવીને ઘેર સંતાનોમાં ધીરુભાઈની વત્સલતા, ધાર્મિકતા અને પાછા મોકલેલા. પરમાર્થપરાયણતાની ભાવના મહોરેલી છે. નાનપણમાં જ પિતાનું છત્ર ગુમાવેલું તેથી મોટાભાઈની સ્વાતંત્ર્યસંગ્રામના સૈનિક : જેલયાત્રા છત્રછાયા નીચે તેમનું ઘડતર થયું. જુદાં જુદાં સ્થળોએ રહીને (૧) નમક સત્યાગ્રહ અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો. ઇ.સ. ૧૯૩૦માં પૂ. મહાત્મા ગાંધીજીએ ઐતિહાસિક વ્યવસાય દાંડીકૂચ કરી અને નમક સત્યાગ્રહનું રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ ઈ.સ. ૧૯૧૯માં અઢાર વર્ષની ઉંમરે વ્યવસાય અર્થે થયું. શ્રી ધીરુભાઈમાં ધર્મભાવનાની જેમ રાષ્ટ્રપ્રેમ પણ જવલંત મોટાભાઈ પાસે રંગૂન, બ્રહ્મદેશ ગયા. ત્યાં શ્રી મોહનલાલ હતો. ઝવેરાતનો વેપાર છોડીને સત્યાગ્રહમાં ભાગ લેવા માટે જસાણીની પેઢીમાં છ મહિના ઝવેરાતનું કામ શીખ્યા. ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્રમાં આવ્યા અને વીરમગામની છાવણીમાં જોડાઈ અક્યાબ (બ્રહ્મદેશ)માં શરૂઆતમાં પેઢીના ભાગીદાર તરીકે ગયા; જ્યાં શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી ચમનભાઈ વૈષ્ણવ જેવા પછી સ્વતંત્ર રીતે ઝવેરાતનો વ્યવસાય કરતા હતા. તદુપરાંત નિષ્ઠાવાન સેનાપતિઓ હતા. દક્ષિણામૂર્તિ, ભાવનગર, વઢવાણ ચોખાનો વ્યવસાય પણ કરેલો. રાષ્ટ્રીય શાળા તથા રાજકોટ રાષ્ટ્રીયશાળાના અધ્યાપકો અને Jain Education Intemational Jain Education Intermational Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ સ્વપ્ન શિલ્પીઓ. વિદ્યાર્થીઓ જોડાયેલા હતા. શ્રી ઉમાશંકર જોશી, શ્રી સૌનો આદરપૂર્વક સત્કાર કરતા. રામનારાયણ ના. પાઠક જેવા ભાવનાશાળી યુવાનો હતા. આ શ્રી ધીરભાઈની ધર્મભાવના સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌના સહવાસનો લાભ શ્રી ધીરુભાઈને મળ્યો. વીરમગામ જ સીમિત નહોતી. અન્ય ધર્મના સાધુસંતો સાથે પણ જ્ઞાનતાલુકાના માંડલ ગામની છાવણીના તેઓને થાણાપતિ નીમવામાં વૈરાગ્યની સમજણ મેળવવા સત્સંગ કરતા. પ્રબુદ્ધ જૈન મુનિશ્રી આવેલા. માંડલના આગેવાન વેપારી મિત્ર સાકરચંદભાઈ સાથે સંતબાલજી અને ૫.પૂજ્ય વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ પ્રત્યે મળીને પરદેશી કાપડના પીકેટીંગના કાર્યક્રમમાં તેઓ તેઓ અપાર આદર ધરાવતા હતા. વેપારીઓને સમજાવીને દુકાનોને સીલ કરાવતા હતા. સરકારે બને મિત્રોની એકસાથે ધરપકડ કરીને પહેલાં સાબરમતી | ગુજરાતના જાણીતા સાહિત્યકારો, કેળવણીકારો અને સમાજસેવકો, કવિશ્રી ઉમાશંકર જોશી, શ્રી રામનારાયણ જેલમાં અને પછી તે બન્ને મિત્રોને યરવડાની જેલમાં મોકલાવેલા. જેલમાં ઊભા ઊભા દળવાનું, પત્થર તોડવાનું જેવાં નાગરદાસ પાઠક, મનુભાઈ પંચોળી (દર્શક), કવિશ્રી સખત કામો આપવામાં આવતાં. પરંતુ ધીરુભાઈ શરીરે નબળા મકરન્દભાઈ દવે, શ્રીમતી કુન્દનિકાબહેન કાપડિયા, શ્રી હતા તેથી તેમને કડબ વાઢવાની અને બીજાં થોડાં હળવા કામ કાન્તિભાઈ કાલાણી, શ્રી ગુણવન્તભાઈ પુરોહિત વગેરે સાથે ઘણો જ આત્મીય સંબંધ હતો. તો પત્રકારો શ્રી શાન્તિકુમાર સોંપવામાં આવેલાં. જોકે શ્રી ધીરુભાઈએ ધર્મબુદ્ધિથી જેલનાં ભટ્ટ, શ્રી જયન્તિભાઈ શુકલ, શ્રી હરિભાઈ ત્રિવેદીને નાનાંમોટાં કામ કરીને આનંદથી દિવસો પસાર કરેલા. અવારનવાર મળતા રહેતા. તેઓ સત્સંગી હતા. કોઈ દિવસ (૨) આખરી સંગ્રામ : ૧૯૪૨ કોઈની નિંદા સાંભળતાં નહીં અને હંમેશાં દરેકની ઊજળી બાજુ ૧૯૪૨ની “કરેંગે યા મરેંગે”ની લડતમાં ભાગ લેવા જ જોતા હતા. માટે ધીરુભાઈ ભાવનગર પહોંચી ગયેલા. બંદર ઉપર સત્યાગ્રહ લોકહિતની પ્રવૃત્તિઓ કરવા જતાં પકડાયા. સત્યાગ્રહીઓને આંબલા તથા બુધેલની શ્રી ધીરુભાઈ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક લોકહિતની કાચી જેલમાં રાખવામાં આવેલા. બહુવિધ પ્રવૃત્તિઓમાં સહાયરૂપ બનતા હતા. ઘાટકોપર જેલનિવાસ દરમિયાન ધીરુભાઈ સૌને તેમના સત્સંગનો મુંબઈમાં શ્રી ગોહિલવાડ દશાશ્રીમાળી વણિક મિત્રમંડળના વર્ષો લાભ આપતા હતા. સુધી તેઓ પ્રમુખ રહ્યા હતા. જ્ઞાતિની વિશાળ વાડી ઊભી ધર્મનિષ્ઠા કરવામાં તેમનો મહત્વનો ફાળો હતો. શ્રી ધીરુભાઈના જીવનનું ચાલકબળ ધર્મશ્રદ્ધા હતી. શિક્ષણ માટે તેમને ખાસ પ્રેમ હતો. અકયાબ તેઓ શ્રીજી મહારાજના પરમ ઉપાસક હતા. ગઢાળીમાં તેમના બ્રહ્મદેશ)માં તેમણે ગુજરાતી નિશાળ સ્થાપેલી. તેમાં સુરતથી પ્રપિતામહ આંબા શેઠને ઘેર શ્રીજી મહારાજ પધારેલા ત્યારે જે શિક્ષકને બોલાવેલા. પછી એક પારસી બહેનને શિક્ષિકા તરીકે આંબલીના વૃક્ષ પર બેસીને ઉપદેશ આપેલો તે પવિત્ર સ્થળે- રાખ્યાં અને હરિજનો માટે નિશાળ કરાવી આપેલી. તેઓ આંબલીના વૃક્ષ નીચે શ્રીજી મહારાજનાં પુનિત પગલાંની વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે આર્થિક સહાય કરતા અને સ્થાપનાનો મહોત્સવ ધીરુભાઈએ ઉજવેલો. સાધુસંતોના ઉતારા અભ્યાસ અંગે જરૂરી વ્યવસ્થા કરી આપતા. માટે ત્યાં ઓરડાઓ કરાવ્યા છે. આજે પણ ગઢાળીમાં આવેલી વતન ગઢાળીમાં બાલમંદિર, દવાખાનું, પ્રસૂતિગૃહ વગેરે એ આંબલીને પુનિત પ્રસાદીની આંબલી તરીકે તેમના પુત્રો શ્રી સાર્વજનિક સંસ્થાઓ માટે ઉદાર હાથે ફાળો આપ્યો હતો. ચન્દ્રકાન્તભાઈ અને શ્રી બળવત્તભાઈએ સાચવી લીધી છે. ગઢાળીમાં ધીરુભાઈએ માતુશ્રી ગંગાબહેન દુર્લભજીના નામની શ્રી સ્વામિનારાયણ ધર્મના મુંબઈના સત્સંગ સમાજના પ્રાથમિક શાળા કરાવી હતી. જે હવે સરકારના નિયમાનુસાર તેઓ પ્રમુખ હતા. રાજકોટના શ્રીસ્વામિનારાયણ ગુરુકુળના સરકારી પ્રાથમિક શાળા તરીકે ચાલે છે. ઉનાળામાં વતન આદ્યસ્થાપક ૫. પૂજ્ય સદ્ગુરુ શ્રી ધર્મજીવનદાસજીનો તેમનો ગઢાળીમાં છાસકેન્દ્ર, પશુઓને માટે નીરણકેન્દ્રો ચલાવવાની નિકટનો સત્સંગ સાંપડ્યો હતો. પ.પૂ. શાસ્ત્રીજી અને સાધુસંતો વ્યવસ્થા કરતા. મુંબઈમાં, વતનમાં અને આસપાસના પ્રદેશમાં મુંબઈમાં શ્રી ધીરુભાઈને ઘેર જ ઊતરતા અને સમગ્ર પરિવાર ગ્ર પરિવાર એક ઉદાર પ એક ઉદાર, પરગજુ મહાજન તરીકેની તેમની નામના અને સુવાસ Jain Education Intemational For Private & Personal use only Page #525 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૦૯ પ્રસરેલી હતી. તેમની પ્રવૃત્તિ અને પ્રતિભા સર્વતોમુખી હતી. રહે છે. જેમણે ક્યારેય મોટા બિલ્ડીંગો કે સમુદ્ર જોયેલો નહી તા. ૩-૬-૧૯૮૨ના રોજ ૬ કલાકની ટૂંકી માંદગીમાં એવા ૨૫૦ આદિવાસી બાળકોને ૨00૮માં મુંબઈમાં સ્પેશ્યલ તેમણે અંતિમ શ્વાસ લીધા. અંતકાળે તેમના હાથમાં માળા અને લોચમાં બેસાડીને, નાસ્તો અને સંગીતના કાર્યક્રમ સાથે ચાર મુખમાં પ્રથ: નામ હતું. તેમને શ્રદ્ધાંજલિઓ આપનારાના કલાકે સમુદ્રમાં મોજમસ્તીભરી સહેલ કરાવી હતી. અંતરના એક જ ઉદ્ગાર હતા “પરમાર્થપરાયણ વૃત્તિથી કરેલાં * શ્રી રમેશભાઈ સંઘવી, કચ્છના છેવાડાના સત્કાર્યો અને ભક્તજીવનથી તેઓ ધામમાં બિરાજે છે.” રણપ્રદેશમાં, રાપર, ખદીર, નીલપર વગેરે સ્થળોએ “ગ્રામ શ્રી ચન્દ્રકાન્તભાઈ મહેતલિયા અને શ્રી સ્વરાજય સંઘ' નામે સંસ્થા ચલાવે છે. ત્યાં નિયમિતરૂપે આર્થિક સહાય કરતા રહે છે. આદિવાસી કન્યાઓને શિક્ષણ આપે છે. બળવંતભાઈ મહેતલિયા દ્વારા જેમણે જિંદગીમાં ક્યારેય સાયકલ જોઈ નહોતી એવી સમાજહિતની પ્રવૃત્તિઓ કન્યાઓને માટે સાયકલો મોકલી આપી. આજે દીકરીઓ હોંશે શ્રી ધીરુભાઈના મોટા પુત્ર ચંદ્રકાન્તભાઈ (સીવિલ હોશે સાયકલ ચલાવે છે. એન્જિનિયર) અને શ્રી બળવંતભાઈ (આર્કિટેક્ટ એન્જિનિયર) * વતન ગઢાળી–ગઢડામાં અબોલ પશુઓ માટે બને મોટા પાયા પર સ્વતંત્ર રીતે કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે મહાજન પાંજરાપોળમાં છાપરાં, અવેડા, ઘાસચારા માટેનાં છે. સાથોસાથ ધર્મિષ્ઠ પિતાના પુત્રોએ સત્સંગ-ધર્મશ્રદ્ધા અને આર્થિક દાન આપતા રહે છે. લોકહિતની પ્રવૃત્તિઓનો પિતાનો વારસો પૂરેપૂરો સાચવ્યો છે * ગઢાળીમાં ૧૦ વર્ષથી દસમા ધોરણ સુધીની શાળા એટલું જ નહીં સમયની માંગ પ્રમાણે તેઓ લોકોપયોગી હતી. ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટે સરકારની મંજૂરી મળતાં, પ્રવૃત્તિઓ કરતા રહે છે. ઉદાર હાથે અનુદાન આપે છે. છે. ૨૦૦૮માં ૧૧માના વર્ગો અને ૨00૯માં ૧૨માના વર્ગો શરૂ “શ્રી ન્યાલકરણ ચેરિટેબલ ટ્રસ્ટ' કરવામાં આવ્યા. આ વર્ગોના મકાન માટે શ્રી ચન્દ્રકાન્તભાઈએ શ્રી ધીરુભાઈની હયાતી દરમિયાન ૧૯૩૭માં અઢીલાખ અને શ્રી બળવત્તભાઈએ અઢી લાખ રૂપિયાનું દાન ‘ચાલકરણ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલી, જેના આપ્યું છે. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચન્દ્રકાન્તભાઈ મહેતલિયા છે. તેની કેટલીક | * બિનખેડાણની પડતર જમીન સરકાર પાસેથી લઈને, વિગતો જોઈએ : જમીનવિહોણા ઊભડિયા મજૂરોને અપાવવાની પ્રશંસનીય * પ. પૂજ્ય શાસ્ત્રીજી ધર્મજીવનદાસજીએ સ્થાપેલ કામગીરી કરતા શ્રી ચુનીભાઈ વૈદ્યની આર્થિક સહાય માટેની રાજકોટ સ્વામિનારાયણ ગુરકળની હોસ્ટેલમાં રહીને શાળામાં ટહેલને ન્યાલકરણ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સંતોષકારક પ્રતિસાદ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર એક રૂપિયામાં સંસ્થા પહોચી ગયો છે. તરફથી બે વખતનું ભોજન, નાસ્તો અને પુસ્તકો-દવાઓ વગેરે * કુદરતી પ્રકોપ સમયે, પીડિતો માટે સહાયના મળી રહે તે માટે આર્થિક સહાય કરે છે. કાર્યક્રમોમાં, રામકૃષ્ણ મિશનની સાથે ચાલકરણ ચેરીટેબલ કે વડોદરા નજીક શ્રમમંદિરમાં (સંચાલક રમણભાઈ ટ્રસ્ટ’ની સહાય પણ પહોચી જાય છે. સોની) રક્તપિત્તના દર્દીઓને મફત સારવાર મળે તે માટે ત્યાંના આમ સ્વામિનારાયણ મંદિરોમાં, અન્ય ધાર્મિક ૭00 અંતેવાસીઓના પુનર્વસવાટ માટેના મકાનો માટે દાન સંસ્થાઓમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ફી–પુસ્તકોઆપેલ છે. યુનિફોર્મ માટે, હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓને દવાનંદીગ્રામમાં કુન્દનિકાબહેન કાપડિયા. સારવાર માટે; સામાજિક સંસ્થાઓને તેની વ્યવસ્થા માટે, આદિવાસીઓની વસ્તીમાં ધૂણી ધખાવીને બેઠેલાં તારાબહેન- સાંસ્કૃતિક કાર્યક્રમો માટે, ન્યાલકરણ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી હરિશ્ચન્દ્ર અને એવા જ બીજા સર્વોદય કાર્યકરોની સંસ્થાઓના તથા શ્રી ચન્દ્રકાન્તભાઈ અને શ્રી બળવંતભાઈ તરફથી આદિવાસી બાળકોને જરૂરિયાત પ્રમાણે નિયમિત દાન આપતા વ્યક્તિગત રૂપે દાનની સરવાણી હરહંમેશ વહેતી રહી છે. સંતાનોએ પિતાનો વારસો સવાયો કરીને દીપાવ્યો છે. Jain Education Interational a Education Interational Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ સમર્પિત રાષ્ટ્રસેવક, કર્મયોગી અને આદર્શ સત્સંગી શ્રી મનુભાઈ બક્ષી “આમેય પહેલેથી જ ગાંધીચીંધ્યા માર્ગના પથિક તો હતા જ એટલે જીવનમાં સાદાઈ, સ્વાશ્રિયતા અને સંયમ તો હતાં જ. એમાં શ્રીજી ચીંધ્યા માર્ગનો રંગ ભળતાં સોનામાં જાણે સુગંધ ભળી. તેઓ આજીવન ખાદી અને સંત સમાગમના ઉપાસક રહ્યા.' —પ્રમુખસ્વામી મહારાજ. પરહિત સરિસ ધરમ નહીં ભાઈ !'' સૌરાષ્ટ્રના પ્રથમ કક્ષાના સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીચીંધ્યા માર્ગે રચનાત્મક પ્રવૃત્તિ કરનારા, આદર્શ સત્સંગી અને સ્નેહાળ મનુભાઈ બક્ષી જીવનભર તન-મન-ધનથી વ્યક્તિઓને અને સંસ્થાઓને સહાયરૂપ બનતા રહ્યા હતા. પૂર્વજો મનુભાઈના પિતા મણિલાલ છ. બક્ષી ઝારોળા વિણક જ્ઞાતિના ધાર્મિક વૃત્તિના વૈષ્ણવ. માતા શ્રીમતી મુક્તાલક્ષ્મીબહેન. મણિભાઈ મૂળ ભાવનગરના વતની. વ્યવસાય અર્થે મુંબઈ જઈને વસેલા. ખંત, પુરુષાર્થ અને સતત પરિશ્રમથી શેરદલાલ તરીકે પ્રતિષ્ઠિત અને આર્થિક રીતે પણ ખૂબ સમૃદ્ધ થયા. ધર્મનિષ્ઠ અને ઉદાર રાષ્ટ્રપ્રેમી વિચારસરણી ધરાવતા મણિભાઈ જીવનમાં નીતિ, પ્રમાણિકતા અને સદાચારના આગ્રહી હતા. મનુભાઈ આઠ વર્ષના થયા ત્યારે ત્રણેય ભાઈઓએ માતા મુક્તાલક્ષ્મીની હૂંફ ગુમાવી પરંતુ મણિભાઈએ માતૃવાત્સલ્યથી, ઉમદા શિક્ષકભાવે પુત્રોને ઉછેર્યા. તેઓ તંદુરસ્ત શરીર, સાદું અને ધર્મયુક્ત જીવન, સ્વાવલંબન, સેવાભાવના તથા અપરિગ્રહી વૃત્તિ ઉપર હંમેશા ભાર મૂકતા. મણિભાઈ “હવે વધારે કમાવું નથી, ભેગું કરવું નથી.” એવા નિર્મોહી ભાવે, વ્યવસાયમાંથી નિવૃત્ત થયા ત્યારે તેમણે પોતાની કમાણીમાંથી પુત્રો અને પરિવારજનોને જે રકમ આપી તેનાથી વિશેષ રકમ લોકહિતાર્થે દાનમાં આપી. ધર્મપત્નીની સ્મૃતિમાં ભાવનગરમાં મુક્તાલક્ષ્મી કન્યા વિદ્યાલય શરૂ કર્યું. શિશુવિહાર સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે તેઓ સહાયરૂપ થતા હતા. જન્મ, અભ્યાસ અને લગ્ન : મનુભાઈનો જન્મ ૨૮-૫-૧૯૦૮ના રોજ ભાવનગરમાં થયો હતો. અવસાન : ૧૯૯૨. સ્વપ્ન શિલ્પીઓ તેમના પિતાશ્રી ત્યારે મુંબઈમાં રહેતા હતા. મનુભાઈએ પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું. એ અરસામાં સરદાર પૃથ્વીસિંહ છુપા વેશે ‘સ્વામીરાવ’ના નામે ભાવનગરમાં રહેતા હતા અને મોતીબાગ અખાડામાં, ગણેશસ્ક્રીડા મંડળમાં વ્યાયામની તાલીમ આપી યુવાનોને તૈયાર કરતા હતા. તેમાં શ્રી મનુભાઈ, બાઉદ્દીનભાઈ વ. મિત્રો મુખ્ય હતા. મનુભાઈ અને તેમના મિત્રો દેવશંકરભાઈ બધેકા, ભાઈચંદભાઈ શાહ, વકીલ પ્રેમચન્દ્રભાઈ શાહ દેશભક્તિના રંગે રંગાયેલા હતા. સૌ મિત્રો સાથે મળીને જીવનના આદર્શોની ચર્ચા-વિચારણા કરતા રહેતા. કોલેજના અભ્યાસ માટે મનુભાઈ મુંબઈ ગયા. બી.કોમ.નો અભ્યાસ કરતા હતા તે દરમ્યાન ૧૯૩૦ની નમક સત્યાગ્રહની લડતમાં ભાગ લેવા અભ્યાસ છોડીને ધોલેરા પહોંચી ગયા. ૧૯૩૪માં લડત પૂરી થયા પછી પુનઃ અભ્યાસમાં લાગી ગયા અને બી.કોમ. થયા. ૧૯૩૪માં વડોદરાના સંસ્કારી શ્રોફ કુટુંબના પુત્રી રમાબહેન સાથે મનુભાઈના લગ્ન થયાં. પિતાજી અને શ્વસુરપક્ષે આગ્રહ કરીને બન્નેને વધુ અભ્યાસઅર્થે ઇંગ્લેન્ડ મોકલ્યા. મનુભાઈએ ત્યાં ‘અર્થશાસ્ત્ર' વિષયમાં અભ્યાસ કર્યો. બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં તેઓ ભારત પાછા ફર્યા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં મનુભાઈને સાદાઈ, શ્રમ, અપરિગ્રહના સંસ્કાર પિતાશ્રી મણિભાઈ તરફથી પ્રાપ્ત થયા હતા. રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા મણિભાઈની અંતરની એવી ભાવના હતી કે “તેમના ત્રણ પુત્રોમાંથી એક પુત્ર દેશસેવામાં રંગાય તો ખોટું નહીં”. ગાંધી વિચારધારાથી રંગાયેલા મોટા પુત્ર મનુભાઈએ રાષ્ટ્રસેવાને પોતાનું જીવનધ્યેય બનાવ્યું. ૧૯૩૦માં ગાંધીજીએ નમક સત્યાગ્રહ શરૂ કર્યો. મનુભાઈ મુંબઈથી કોલેજનો અભ્યાસ છોડીને ધોલેરા (સૌરાષ્ટ્ર) મુકામે નમક સત્યાગ્રહમાં ભાગ લેવા પહોંચી ગયા. પીંગલપુર ગામની છાવણીના તેઓ નાયક હતા. રતુભાઈ અદાણીએ તેમનો પરિચય આપતાં લખ્યું છે કે : બેઠી દડીનો ઠીંગણો દેહ, વ્યાયામથી કસાયેલી કાયા, ગુલાબી છાંટ સાથેનો ઊજળો વાન, મોં પર સદાય ફરકતું મંદ મંદ હાસ્ય, બહુ જ ચોક્સાઈથી ઓળેલા માથાના વાળ, ખાખી રંગની ચડ્ડી અને બાંડિયું, એવા મનુભાઈએ થોડા જ સમયમાં અમારી છાવણીની જે વ્યવસ્થા ગોઠવી કાઢી એના ઉપરથી એમની આયોજન અને વ્યવસ્થા શક્તિ, તેમ જ એમના સ્વચ્છતા અને શિસ્તના આગ્રહનો ખ્યાલ આવી ગયો." Page #527 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ તેમની ટુકડીમાં રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી, મોહનલાલભાઈ મહેતા (સોપાન), વજુભાઈ શાહ જેવા યુવાન સૈનિકો હતા. બિનજકાતી મીઠું ઉપાડીને લાવ્યા પછીના સમયમાં સૈનિકો છાવણીમાં હોય ત્યારે નાના મોટા કાર્યક્રમોમાં મનુભાઈએ વ્યાયામનો કાર્યક્રમ પણ ઉમેરેલો. મનુભાઈએ ૧૯૩૦ની લડત વખતે બે માસ અને ૧૯૩૨ની લડત વખતે દોઢ વર્ષની જેલની સજા ભોગવી. ઘણોખરો સમય વીસાપુરની ઘણી આકરી ગણાતી જેલમાં ગાળ્યો. ત્યાં રવિશંકર મહારાજ જેવા સંત પુરુષનો સહવાસ મળ્યો. રોહિત મહેતા, બાલુભાઈ વૈદ્ય, પ્રતાપભાઈ જેવા સાથીદારો મળ્યા. જેલમાં આરેશ જેલરની સહાનુભૂતિથી દેશ અને દુનિયાની ક્રાન્તિનાં પુસ્તકો વાંચવા મળ્યાં. માનસ પૃથક્કરણ શાસ્ત્રના ફોઈડ એડલર, જુંગ, બર્ટ્રાન્ડ રસેલ વ.નાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. મિત્રો સાથે ચર્ચાઓ કરતી વખતે મનુભાઈ ભૌતિક વિજ્ઞાન અને બુદ્ધિપ્રામાણ્ય પર વધુ ભાર મૂકતા. ૧૯૪૨નો આખરી સંગ્રામ ૧૯૪૨ના આખરી સંગ્રામમાં શ્રી રતુભાઈ અદાણી, મનુભાઈ બક્ષી, ગુણવંતભાઈ પુરોહિત, જયમલ્લ પરમાર, બંસીભાઈ શાહ વ. મિત્રોએ સાથે મળી ચર્ચા કરી. “કાઠિયાવાડ ક્રાંતિકારી દળ”ની સ્થાપના કરી અને અંગ્રેજ સરકારના તંત્રને ખોરવી નાખવા ભૂગર્ભમાં રહીને ભાંગફોડના કાર્યક્રમો શરૂ કર્યા. મનુભાઈને ફાળે જરૂરી ભંડોળ ઊભું કરવાની જવાબદારી હતી. તેઓ વેપારીનો વેશ ધારણ કરીને ભંડોળ એકત્ર કરતા હતા. તદુપરાંત મિત્રોની સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગેનો ખ્યાલ પણ રાખતા હતા. આરઝી હકુમત ૧૯૪૭માં સ્વરાજ્ય પ્રાપ્તિ પછી સૌરાષ્ટ્રમાં જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કર્યું. તેની સામે રતુભાઈ, મનુભાઈ, રસિકભાઈ પરીખ, ગુણવન્તભાઈ, મહંત વિજયદાસજી મહારાજ અને અન્ય મિત્રો નવા સ્વરૂપે, નવી લડતના સાથીદારો બન્યા. આરઝી હકુમતની સ્થાપના કરી અને આ લોકક્રાન્તિમાં સૈનિકોએ રાયફલ ઉઠાવી. આ સમયે મનુભાઈએ લોકક્રાંતિ માટે જરૂરી રકમ એકત્ર કરવી, સૈનિકોની ભરતી કરવી, તાલીમ આપવી, હથિયારો આપવા, ઇત્યાદિ કામગીરી સફળતાથી પાર પાડી હતી. ક્રાંતિ સફળ થઈ, જૂનાગઢના નવાબને પાકિસ્તાન ભાગી ૫૧૧ જવું પડ્યું. ૧૯૩૦થી સ્વરાજ્ય માટે જે સત્યાગ્રહ-સંગ્રામો– આંદોલનો શરૂ કર્યાં હતા તે સફળતાથી પાર પાડી, સૌએ લડતમાંથી મુક્ત થયાનો, નિરાંતનો શ્વાસ લીધો. સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન-તામ્રપત્ર અને પેન્શન તેમણે સ્વીકારેલું. પેન્શનની રકમ તેઓએ ક્યારેય પોતાના ઉપયોગમાં લીધી ન હતી. પરંતુ અન્યને માટે, સત્કાર્ય માટે વાપરતા હતા. રચનાત્મક પ્રવૃત્તિ : ઇંગ્લેન્ડથી મનુભાઈ સ્વદેશ પાછા ફર્યા ત્યારે તેમના પિતાશ્રી ખાર-મુંબઈમાં રહેતા હતા. ત્યાં સરદાર પૃથ્વીસિંહસ્વામીરાવના નેતૃત્વ નીચે ‘અહિંસક વ્યાયામ સંઘ'ની શરૂઆત થયેલી. મનુભાઈને નાનપણથી વ્યાયામનો શોખ. તેઓ એમાં જોડાયા. “જીવન કમાવામાં નથી ગાળવું” એવો નિર્ણય કરેલો. માર્ગદર્શન માટે મહાત્મા ગાંધીજીને મળ્યા. ગામડામાં કામ કરવા અંગે ગાંધીજીએ તેમને બે વાત સમજાવી— (૧) “મારે ગામડાના લોકોને સુધારવા છે” એવી વૃત્તિ સાથે ગામડામાં ન જશો. (૨) ગ્રામલોકો તમારા જીવનને જોશે. પૂ. બાપુની બન્ને વાત સ્વીકારીને મનુભાઈ-રમાબહેન સુરત જિલ્લાના મલવાડા ગામે દિનકર પંડ્યા સાથે ગૌશાળા અને ડેરીના કામમાં જોડાઈ ગયા. પરંતુ ત્યાંની આબોહવા રમાબહેનને માફક ન આવી, તેથી એ સ્થળ છોડવું પડ્યું. ૧૯૩૪માં સત્યાગ્રહ મોકૂફી પછી અમરેલી પાસે તરવડા ગામે શ્રી રતુભાઈ અદાણી અને મિત્રોએ ગાંધીચીંધ્યા માર્ગે ‘સર્વોદય મંદિર' સંસ્થા અને બીજી રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરેલી. શ્રી ઇસ્માઈલભાઈ નાગોરી, રામનારાયણ ના. પાઠક, દેવીબહેન પટ્ટણી વગેરે સાથીદારો ત્યાં હતા. શ્રી મનુભાઈએ પોતાનું મથક અમરેલીમાં રાખીને સર્વોદય મંદિરના નિયામકની જવાબદારી સંભાળેલી. સ્વરાજ્ય પ્રાપ્તિબાદ સ્વરાજ્ય પ્રાપ્તિ પછી સૌરાષ્ટ્રનું નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. વિધાનસભાની ચૂંટણી માટે તેમને આમંત્રણ મળ્યું. પરંતુ તેઓએ વિનયપૂર્વક તેનો અસ્વીકાર કર્યો. સમજપૂર્વક સત્તાના રાજકારણથી દૂર રહ્યા અને રચનાત્મક કાર્યોમાં ગૂંથાઈ ગયા. ‘ગ્રામ કાર્યકર વિદ્યાલય' દિલાવરનગર, (વંથલી) અને પછી ‘સર્વોદય આશ્રમ, શાહપુરમાં ગ્રામ કાર્યકરોના પંચાયત તાલીમ વર્ગોની જવાબદારી સંભાળેલી. રાજકોટમાં ‘સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ’સંસ્થા શરૂ થતાં, તેની કારોબારીના કાયમી Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ સ્વપ્ન શિલ્પીઓ સભ્ય બન્યા. જૂનાગઢમાં સૌરાષ્ટ્ર ગ્રામોદ્યોગ સમિતિના ગૃહ ઉદ્યોગ ક્ષેત્રે તેમણે ઉમદા ફાળો આપ્યો હતો. સ્ત્રી કલ્યાણ કાર્યવાહક મંત્રી અને પછી સૌરાષ્ટ્ર ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની માટે સતત કાર્ય કરતાં રહ્યાં. મનુભાઈનું ઘર સદાયે રાષ્ટ્રીય રચના થતાં તેના સભ્ય-સચિવ તરીકે ખાદી ગ્રામોદ્યોગના અતિથિગૃહ સમું બની રહ્યું હતું. રમાબહેન સ્વજનો, મિત્રો અને વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. કાર્યકર્તાઓ સૌનો ઉમળકાભેર સત્કાર કરતાં અને ભાવ મનુભાઈએ ગુજરાત રાજ્યની રચના થતાં ગુજરાત ભોજન કરાવતાં. (રમાબહેનનું સ્નેહાળ આતિથ્ય માણવાનો રાજ્ય ગ્રામોદ્યોગ બોર્ડના મંત્રી તરીકેની જવાબદારી ૧૭ વર્ષ મારા પિતાશ્રી રામનારાયણ ના. પાઠક સાથે મને પણ લહાવો સુધી વહન કરી. ખાદી બોર્ડના ઇતિહાસમાં તેમનું સંચાલન મળ્યો છે.) વિનમ્ર, ઉદાર અને માયાળુ સ્વભાવનાં આ શ્રેષ્ઠ ગણાયું હતું. પરોપકારી દંપતી સ્વજનો-સહકાર્યકરોની કાળજીભરી સંભાળ રાખતાં. આર્થિક સહાય પણ કરતાં રહેતાં. મનુભાઈએ પુત્ર સંસ્થાઓમાં માર્ગદર્શક પ્રદીપભાઈને શિસ્ત, સાદાઈ અને પરિશ્રમી જીવનના પાઠ સૌરાષ્ટ્ર-ગુજરાતની અનેક સંસ્થાઓ સાથે તેઓ કોઈમાં ભણાવ્યા. શ્રી પ્રદીપભાઈ બોસ્ટન (અમેરિકા)ની જાણીતી પ્રમુખ તો કોઈમાં મંત્રી કે સભ્ય કે સ્વજન તરીકે સંકળાયેલા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેઓ અને તેમનાં પત્ની હંસિકાબહેન હતા. જેમાં રાજકોટનું “વલ્લભ કન્યા કેળવણી મંડળ” ગઢડાનું પોતાની રહેણીકરણી અને વિચારો દ્વારા મહાત્મા ગાંધી તેમ જ ગ્રામોદ્યોગ મંદિર, બાબાપુરનું “સર્વોદય સરસ્વતી મંદિર” ભારતીય સંસ્કૃતિની પિછાન અમેરિકન સમાજને કરાવે છે. મઢીનો સર્વોદય આશ્રમ, પિંડવળનું સર્વોદય પરિવાર ટ્રસ્ટ, વાઘોડિયાનો મુનિ આશ્રમ, મઢીનું આદિવાસી કન્યા વિદ્યાલય પારદર્શક વ્યક્તિત્વ વ. મુખ્ય હતા. શ્રી યશવંતભાઈ શુકલે “કર્મપુરુષ અને ધર્મપુરુષ મનુભાઈ” એમ કહીને તેમના સમગ્ર વ્યક્તિત્વની ઓળખ આપી મનુભાઈ કુદરતી ઉપચારના ઉપાસક હતા. રાજકોટના દીધી છે. તદુપરાંત તેમણે જણાવ્યું છે કે “કરકસર, સાદાઈ, નિસર્ગોપચાર કેન્દ્રમાં અને અમદાવાદના ગિદવાણીજીના કુદરતી સ્વચ્છતા, વ્યથિતતા અને કોઈ પણ પ્રશ્નનો ત્વરિત નિકાલ ઉપચાર કેન્દ્ર પ્રાયોગ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે પૂરો રસ લેતા હતા. કરનારી સૂઝ એ મનુભાઈના સમગ્ર અસ્તિત્વમાં વ્યાપી ગયેલા જે સંસ્થાઓ સાથે તેઓ સીધી રીતે જોડાયેલા હતા તેની ગુણો હતા. તેઓ જેટલા પ્રામાણિક તેટલા જ કાર્યદક્ષ અને મિટીંગોમાં, આયોજનોમાં પૂરો રસ લેતા અને જ્યાં જરૂર હોય સહકાર્યકરોની માનવીય દેખભાળ રાખનારા વત્સલ મિત્ર હતા. ત્યાં આર્થિક જવાબદારી ઉપાડી, ફંડફાળા કરીને સંસ્થાઓને વ્યાયામ કરવો અને કરાવવો તથા ઉત્તમ પુસ્તકો વાંચવા ચિંતામુક્ત કરતા. અને તેનું વાંચન કરાવવું, શાંતિથી, આનંદથી જમવું અને રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચારનું વિધિવત્ કાર્ય સૌરાષ્ટ્રમાં જમાડવા, બૃહદ્ કુટુંબ-ભાવના, પ્રવાસો કરવા અને કરાવવા, ૧૯૩૯માં શરૂ થયું. તે પહેલાં ૧૯૩૭માં અમરેલીમાં હિન્દી રચનાત્મક કાર્યો કરવા અને અન્યને તે માટે સક્રિય કરવા, આમ પ્રચાર સભાની પરિક્ષાનું કેન્દ્ર મનુભાઈએ સ્થાપેલું. ત્યારથી તેમના રસના વિષયો વિવિધ પ્રકારના હતા. તો સદાય સ્મિત રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચારનું કામ શરૂ કરેલું. “સૌરાષ્ટ્ર હિન્દી રેલાવતા મનુભાઈની ખાસ વિશેષતા હતી તેમની માર્મિક પ્રચાર સમિતિના અગ્રણી તરીકે છેવટ સુધી માર્ગદર્શન આપતા વિનોદવૃત્તિ. તેઓ પોતાની જાત ઉપર પણ રમૂજ કરી શકતા. રહ્યા. મનુભાઈ માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રભાષા હિન્દીના | મોતિયાના ઓપરેશનમાં તેમણે એક આંખ ગુમાવેલી. એ આજીવન પ્રખર હિમાયતી રહ્યા હતા. પછી તેઓ કહેતા કે “હું ‘વાણિયો' હતો, “સ્વામિનારાયણિયો’ કુટુંબજીવન થયો અને હવે “કાણિયો’ પણ થયો.” મનુભાઈનું કૌટુંબિક જીવન હર્યુંભર્યું હતું. તેમનાં ધર્મશ્રદ્ધા જીવનસહચારિણી રમાબહેન સ્નાતક થયાં હતાં અને લગ્ન પછી ઘરમાં ધર્મિષ્ઠ વાતાવરણ હતું. મનુભાઈ મંદિર, સાધુ, બન્ને એક વર્ષ ઈગ્લેંડ અભ્યાસ કરી આવેલાં. સૌજન્યની સંન્યાસી, પૂજાપાઠ વગેરેમાં રસ લેનાર ધાર્મિક વ્યક્તિ ન હતા મૂર્તિસમાં અને સરળ સ્વભાવનાં, બુદ્ધિશાળી રમાબહેને પણ પરંતુ જીવનમાં સચ્ચાઈ, પ્રમાણિકતા અને નીતિમત્તાના આગ્રહી પતિની સાથે સેવાવ્રત સ્વીકારી લીધેલું. મહિલા વિકાસ કાર્યમાં વ્યક્તિ હતા. Jain Education Intemational Page #529 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૧૩ ૧૯૬૬માં એમના જીવનમાં અણધાર્યું પરિવર્તન આવ્યું. નડિયાદમાં યુવક પ્રવૃત્તિ, પુસ્તકાલય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દ્રઢ શ્રદ્ધા ધરાવતા નાનાભાઈના વ્યાયામમંદિરની પ્રવૃત્તિમાં તેઓ સક્રિયપણે ભાગ લેતા હતા. આગ્રહથી તેઓ પૂ. યોગીજી મહારાજના દર્શને ગયા. પૂ. ઘણીવાર તો ૨૦-૨૦ માઈલ પગપાળા ચાલીને પ્રવાસ કરતા મહારાજશ્રીના સહજ સ્નેહાળ વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને હતા. તેમને ગુરભાવે પોતે સ્વીકારી લીધા અને સ્વામિનારાયણ સોળ વર્ષની ઉંમરે ખાદી ધારણ કરી જે આજપર્યંત ચાલુ સંપ્રદાયના રંગે રંગાઈ ગયા. છે. એ સમયે રૂા. ૧-૫૦માં ખાદીના અર્ધી ચડ્ડી (હાફ પેન્ટ) સુ. શ્રી સુભદ્રાબહેન શ્રોફે તેમને માટે લખ્યું છે તેમ અને રૂા. ૧-૫૦માં અધું ખમીસ (હાફ શટ) તૈયાર મળતાં. સદ્ભાવના, સવિચાર અને સઆચાર જીવનભર સાચવી જોકે એટલી રકમની જોગવાઈ કરવાનું પણ ત્યારે અઘરું હતું. તેઓ જીવન ધન્ય બનાવી ગયા. જીવનમાં સાદાઈ સહજ રીતે સ્વીકારી લીધેલી. એટલું જ નહીં સ્વાતંત્ર્ય સેનાની અને રચનાત્મક કાર્યકર પણ જરૂરિયાતો પણ બહુ મર્યાદિત હતી અને આજે પણ સાદગીભર્યું જીવન વ્યતીત કરે છે. શ્રી બંસીભાઈ મણિલાલ શાહ અભ્યાસ શ્રી રતુભાઈ અદાણીના સર્વોદય આશ્રમ, તરવડા [જિ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં લીધું. ઇ.સ. અમરેલી)માં ઘડાયેલા, કસાયેલા યુવાન કાર્યકરો માંહેના એક શ્રી બંસીભાઈ શાહ, શ્રી રતુભાઈએ તેમના માટે કહ્યું છે કે ૧૯૪૦માં મેટ્રિક થયા (મુંબઈ યુનિવર્સિટી) સહકારી ક્ષેત્રે કામ “નડિયાદથી બંસીભાઈ શાહ નામના એક યુવાન અમારે ત્યાં કરતા હતા. એ દરમ્યાન તેમણે ૧૯૬૫માં પોસ્ટ ગ્રેજ્યુએટ આવી ચડ્યા. ભારે તેજસ્વી યુવાન. સેવાની ભાવના એમની કક્ષાની, સહકારી કાર્ય અંગેની તાલીમ લીધી. H.D.C. (હાયર રગેરગમાં વણાયેલી. તેઓ તો તાલીમ લેતાં લેતાં સંસ્થાના એક ડીપ્લોમા ઇન કોઓપરેશન) પાયાના કાર્યકર બની ગયા. ૧૯૪૨ના આખરી સંગ્રામમાં અને ચનાત્મકક્ષેત્રે પ્રવેશ ૧૯૪૭માં ‘આરઝી હકુમતમાં તેમણે અનેક જોખમો સાહસો ઇ.સ. ૧૯૪૦માં જન્મભૂમિ-પ્રવાસીમાં ‘સર્વોદય મંદિર' ખેડેલા અને મહત્ત્વની જવાબદારી અદા કરી હતી.” તરવડાની ચર્મોદ્યોગ પ્રવૃત્તિ અંગેનો શ્રી કિશોરલાલ જન્મ અને ઘડતર મશરૂવાળાનો લેખ વાંચ્યો. એ અરસામાં તરવડામાં ચર્મોદ્યોગ ઇ.સ. ૧૯૨૨માં નડિયાદ મુકામે જન્મ. પિતા મણિલાલ તાલીમ વર્ગ શરૂ થવાનો હતો. તેની જાહેરાત વાંચી. નડિયાદથી શાહ, માતા તારાબહેન. એક બહેન અને ત્રણ ભાઈઓ. તરવડા પહોંચ્યા અને તાલીમ વર્ગમાં જોડાયા. સંસ્થાના વિદ્યાર્થી નાનપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી. મોસાળમાં તરીકે અને પછી કાય? તરીકે અને પછી કાર્યકર તરીકે રચનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય રહીને અભ્યાસ કર્યો. નાનીમા અને મામા પાસે ઘડતર થયું. ભાગ લેતા થયા. શ્રી બંસીભાઈનાં નાનીમા જાતમહેનત કરીને કુટુંબનું ઇ.સ. ૧૯૪૨-આખરી સંગ્રામ-ભૂગર્ભ પ્રવૃત્તિ ભરણપોષણ કરતાં તો સાથોસાથ જાતે ઘસાઈને પણ બીજાને તરવડામાં તાલીમ વર્ગ ચાલતો હતો તે અરસામાં જ ઉપયોગી થવાની સહજ ભાવના તેમનામાં હતી. ઘરમાં વૈષ્ણવ કરેંગે યા મરેંગે'નું આંદોલન શરૂ થતા શ્રી રતુભાઈએ ‘સર્વોદય ધર્મનું વાતાવરણ હતું. બંસીભાઈના ઘડતરમાં નાનીમાની મંદિર' સંસ્થાની વ્યવસ્થા શ્રી વાઘજીભાઈ ચુડાસમાને સોંપી. પરોપકાર અને કરકસરની ભાવના અને શ્રમના મહિમાનો રતુભાઈના નેતૃત્વ નીચે ભૂગર્ભ આંદોલન, ભાંગફોડનો કાર્યક્રમ પ્રભાવ પડ્યો છે. એ સંસ્કાર તેમને વારસામાં મળ્યા છે. શરૂ કરવામાં આવ્યો. તેમાં શ્રી ગુણવંતભાઈ પુરોહિત, શ્રી - શ્રી બંસીભાઈનો બાલ્યકાળ અને કિશોરકાળ નડિયાદમાં જસુભાઈ મહેતા, શ્રી સનતભાઈ મહેતા, શ્રી જયમલ્લ પરમાર વીત્યો. બાળવયે દાંડીકૂચ વખતે પૂ. મહાત્મા ગાંધીજીના ન વગેરેની સાથે શ્રી બંસીભાઈ શાહ પણ જોડાયા. સરકારી તંત્રને સમૂહમાં ઊભા રહીને દૂરથી દર્શન કરેલા. પછી જો કે પ્રત્યક્ષ ખોરવી નાખવા માટે ભૂગર્ભમાં રહીને ક્યારેક વેશપલટો કરીને પરિચય થયો નહીં પણ ગાંધી વિચારધારાથી, રાષ્ટ્રીય ભાવનાથી ભાંગફોડની પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. અનેક જોખમી સાહસો તો બાળપણથી રંગાઈ ચૂક્યા હતા. કરેલા, ક્યારેક આકરી કસોટીમાંથી પણ પસાર થવું પડેલું. Jain Education Intemational Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ સ્વપ્ન શિલ્પીઓ બોટાદમાં શ્રી રતુભાઈ અદાણી સાથે તેમનું મુખ્ય મથક શ્રી રતુભાઈ અદાણીએ ‘સર્વોદય આશ્રમ' શાહપુરમાં સ્થાપ્યો. ક્રાંતિ' નામની પત્રિકા ચુડામાં શ્રી વજુભાઈ વ્યાસ દ્વારા છપાતી ત્યાં પણ બંસીભાઈ શિક્ષક અને કાર્યાલય મંત્રી તરીકે જોડાયા. હતી. તેનું મેટર આપવા માટે બંસીભાઈને એક વાર મોકલેલા. એ સમયગાળામાં જ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થયા મોડી રાત્રે તેઓ બોટાદ પાછા ફર્યા. તેમની પાસે ગરમ પછી “સોરઠ જિલ્લા શિક્ષણ સમિતિ'ના મંત્રી તરીકે પહેરવાનું કે ઓઢવાનું કંઈ હતું નહીં. કડકડતી ઠંડીમાં સ્ટેશને બંસીભાઈએ જુનાગઢ જિલ્લાની રાત્રિશાળાઓ, પ્રૌઢ શિક્ષણ, ઊતરીને નિવાસસ્થાને પહોંચ્યા. રતુભાઈ તેમની રાહ જોઈને સમાજશિક્ષણની કામગીરી સંભાળી. થોડા સમય પછી શ્રી જાગતા બેઠા હતા. બંસીભાઈ ઠંડીને કારણે ધ્રૂજતા હતા. થાક્યા રતુભાઈ અદાણી અને તેમના સહકાર્યકરોએ ‘ગ્રામોદ્યોગ વાડી’ પણ હતા. “મેટર પહોંચાડી દીધું છે' સમાચાર આપી દીધા. જુનાગઢમાં સહકાર અને પંચાયત તાલીમ વર્ગ શરૂ કર્યો ત્યાં રતુભાઈએ વત્સલતાથી ઢબૂરીને તેમને સુવડાવી દીધા. પોતે શિક્ષક અને કાર્યાલય મંત્રી તરીકે અને સાથોસાથ શ્રી મનુભાઈ તેમની પાસે જાગતા બેસી રહ્યા. તો એક વખત અંધારી રાતે બક્ષી સાથે “ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ’ જુનાગઢના કેન્દ્રમાં ચડા પાસેના રામપર ગામે ઠંડીમાં ચાલતા “ક્રાંતિ' પત્રિકાનું હિસાબનીશ તરીકેની જવાબદારી સંભાળી. મેટર આપવા માટે તેઓ ગયેલા. શ્રી બંસીભાઈએ ૧૯૪૨ની લડતમાં અવારનવાર વેશપલટો કરીને ઘણાં જોખમી કામો ઇ.સ. ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી શ્રી બંસીભાઈએ સૌરાષ્ટ્ર સ્ટેટ કો. ઓ. બેંક'ની જુદી જુદી શાખાઓમાં કામ સફળતાપૂર્વક પાર પાડેલા. કર્યું. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના થતાં ખેતીક્ષેત્રે ખેડૂતોને ઇ.સ. ૧૯૪૫ આસપાસ આ કાર્યક્રમ સમેટાઈ જતાં ધીરાણ આપવાના હેતુથી જિલ્લાવાર સહકારી બેંકોની રચના તરવડા પાછા ફર્યા અને ‘સર્વોદય સહકારી ચર્મોદ્યોગ મંડળી'ની થતાં ‘ભાવનગર જિલ્લા સહકારી બેંક’ની મુખ્ય કચેરીમાં ઇ.સ. રતુભાઈએ રચના કરી તેમાં મંત્રી તરીકેની કામગીરી સંભાળી. ૧૯૬૦થી ૧૯૮૫ સુધી જવાબદારી સંભાળી. બેંકમાંથી નિવૃત્ત આઝી હકુમત ઃ ઇ.સ. ૧૯૪૭ થયા પછી પ્રોફેડમાં ઇ.સ. ૧૯૮૭ સુધી સેવાઓ આપી. ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ની મધરાતે ભારતને સ્વાતંત્ર્ય આમ, જુદા જુદા ક્ષેત્રની કામગીરીની સાથોસાથ છેલ્લાં પ્રાપ્તિ થઈ તેનો આનંદ સૌ માણતા હતા ત્યાં જ જૂનાગઢના ત્રીસેક વર્ષથી એક ‘સહકારી ગૃહમંડળી'માં પણ માનદ્ સેવાઓ નવાબે ભારત સરકારને બદલે પાકિસ્તાન સાથે જોડાવાની તજવીજ શરૂ કરી. એ વખતે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાતું સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું સન્માન અટકાવવા માટે “આરઝી હકુમતની સ્થાપના થઈ. શ્રી રતુભાઈ (૧) ઇ.સ. ૧૯૭૨માં વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા અદાણીની સરદારી નીચે શ્રી બંસીભાઈએ પણ તેમાં સક્રિય ગાંધીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મૂલ્યવાન યોગદાન બદલ ભાગ લીધેલો. “આરઝી હકુમતના સૈનિક તરીકે ધ્રોળ મુકામે સ્વાતંત્ર્ય સેનાનીઓને તામ્રપત્ર અને પેન્શન આપવાની યોજના તાલીમ શિબિરમાં તાલીમ લીધી અને રાયફલ ઉઠાવી. રાજકોટ, કોડીનાર, ઊના વગેરે સ્થળોએ યોજાયેલા કાર્યક્રમો શરૂ કરી. તે માટે નિયત માહિતીપત્રક ભરવાનું હતું. શ્રી આક્રમણોમાં ભાગ લીધેલો. રતુભાઈ અદાણી, રામનારાયણ ના. પાઠક અને બીજા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશસેવાના બદલારૂપે (આર્થિક લાભ) સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ વ્યવસાય : પેન્શન સ્વીકાર્યું નહોતું. એ વખતે શ્રી બંસીભાઈએ પણ આ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સ્વાતંત્ર્ય સેનાનીઓ રચનાત્મક પેન્શન સ્વીકાર્યું નહોતું. ક્ષેત્રે, ગ્રામોત્થાન પ્રવૃત્તિઓમાં જોડાયા. શ્રી રતુભાઈ અદાણીએ | (૨) આરઝી હકુમતના કર્તવ્યનિષ્ઠ રાષ્ટ્રપ્રેમી સૈનિકોના જુનાગઢ જિલ્લાના વંથલી અને શાહપુર વચ્ચે દિલાવરનગર સન્માનરૂપે ઇ.સ. ૨૦૦૪માં ગુજરાત સરકાર તરફથી એનાયત ગામે “ગ્રામસેવક વિદ્યાલય” શરૂ કર્યું. તાલીમ આપનારા શિક્ષકો થયેલ પ્રમાણપત્ર, શાલ અને પુરસ્કાર (રૂ. ૨૧૦૦૦); અને હતા શ્રી મનુભાઈ બક્ષી, ઇસ્માઈલભાઈ નાગોરી (દાદા), શ્રી ઇ.સ. ૨૦૦૮માં ભારત સરકાર તરફથી એનાયત થયેલ રામનારાયણ ના. પાઠક, શ્રી શશીકાન્ત ભટ્ટ, શ્રી મનુભાઈ પ્રમાણપત્ર, શાલ અને પુરસ્કાર (રૂા. એક લાખ)નો શ્રી વિનોદી અને શ્રી સુરેશભાઈ ભટ્ટ. એ વિદ્યાલયમાં શિક્ષક અને બંસીભાઈએ સ્વીકાર કરેલ છે. કાર્યાલય મંત્રી તરીકે શ્રી બંસીભાઈ શાહ જોડાયા. ત્યારબાદ Jain Education Intemational Page #531 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પ૧૫ આ બન્ને પુરસ્કારની રકમમાંથી રૂા. દસ, દસ હજાર મને ખૂબ આનંદ થતો. વળી, ઈશ્વરની કૃપા કે એમના ગ્રામસેવાનું કાર્ય કરનારાઓને સહાયરૂપે તેમણે આપ્યા છે. સગુણોને પોષણ આપે તેવાં સાથી સરોજબહેન મળ્યાં.” કુટુંબજીવન –શ્રી રવિશંકર મહારાજ ઇ.સ. ૧૯૫૮માં શ્રી બંસીભાઈ મુંબઈના શેરબજારના ભરૂચ જિલ્લાના રાજપીપળા વિભાગના અવિધા ગામે પ્રતિષ્ઠિત વેપારી ગોપાલદાસ ભગતનાં પુત્રી સરયૂબહેન સાથે સંસ્કારી અને ધર્મપરાયણ શ્રી ત્રિભુવનદાસ શાલિગ્રામ વ્યાસને લગ્નગ્રંથિથી જોડાયા. મુંબઈમાં ઉછરેલાં સરયૂબહેને રચનાત્મક ઘેર તા. ૨૭-૧૨-૧૮૯૪ના રોજ મગનભાઈનો જન્મ. તા. ક્ષેત્રે પ્રવૃત્ત બંસીભાઈના ગાંધી વિચારધારાથી રંગાયેલા જીવનમાં ૧૩-૧૨-૧૯૬૫ના રોજ મુંબઈ મુકામે અવસાન. તેમની ૭૧ પ્રવેશ કર્યો, એ ભાવનાથી પોતે પણ રંગાયા અને સહકાર્યકરો, વર્ષની જીવનયાત્રા શિક્ષણક્ષેત્રે નૂતનપરિમાણોની ઘાતક બની સ્વજનો સાથે સંપૂર્ણપણે ઓતપ્રોત બની ગયાં. રહી હતી. સમાપન મગનભાઈ કુટુંબમાં પાંચ ભાઈઓ. જેઓ પાંચ પાંડવ આજે શ્રી બંસીભાઈ (૮૭ વર્ષ) અને શ્રીમતી તરીકે જ ઓળખાતા. ભાઈઓમાં તેમનો ત્રીજો નંબર. સરયૂબહેન (૭૫ વર્ષ) સાદગીભર્યું, સ્વાશ્રયી જીવન જીવે છે. મોટાભાઈ ચંદુભાઈ ધર્મપરાયણ, શાંત અને સરળ સ્વભાવના પૂ. ગાંધી બાપુના આદર્શ પ્રમાણે રાષ્ટ્ર માટે સ્વાર્પણ હતા. તેમનો પ્રભાવ મગનભાઈના જીવનઘડતર પર ઘણો હતો. અને સમાજના ઉત્થાન માટે જીવનભર રચનાત્મક પ્રવૃત્તિઓ નાનપણથી જ સૌને પ્રિય અને ઉપયોગી થવાની ભાવના કરનારા બંસીભાઈને સાંપ્રત પરિસ્થિતિ દેશ અને સમાજને ધરાવતા મગનભાઈ અને તેમના મિત્રોએ “ધર્મ જિજ્ઞાસુ મંડળ’ હાનિરૂપ વિચારધારા અને ઘટનાઓ અકળાવે છે. તો વ્યક્તિગત અને “બાલધર્મ જિજ્ઞાસુ મંડળ” રચેલું. સ્વાર્થ, ભૌતિક સુખ સમૃદ્ધિ પાછળની દોટ, આડંબરભર્યું જીવન માધ્યમિક શિક્ષણ રાજપીપળા હાઈસ્કૂલમાં લીધું. સત્તાની ખેંચતાણ આ બધું તેમને વ્યથિત કરે છે. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી બી.એ. થયા. મુંબઈમાં શ્રી બંસીભાઈનું બાળપણ વૈષ્ણવધર્મના સંસ્કારો વચ્ચે એલ.એલ.બી.નો અભ્યાસ શરૂ કર્યો. મગનભાઈ વ્યાસ, વીત્યું. કિશોરવયે ગાંધી વિચારધારાના પ્રભાવ નીચે આવ્યા. ગુણવંતરાય ભટ્ટ અને શ્રી મૂળજીભાઈ પટેલ પાછળથી સર્વધર્મ સમભાવ, વિશાળ પરિવારની ભાવના વિકસતી ગઈ. પરમહંસ સ્વામી આત્માનંદ] જિગરજાન મિત્રો. તેઓ જૂની રૂઢિઓ, માન્યતાઓ છૂટતી ગઈ. ધાર્મિક ક્રિયાકાંડ, થીઓસોફીના અભ્યાસી હતા. અવિધામાં “શ્રી નૌતન લોજ પૂજાપાઠમાં માનતા નથી પરંતુ નિયમિત પ્રાર્થના કરે છે. થિયોસોફિકલ સોસાયટી”ની ૧૯૧૩-૧૪માં સ્થાપના કરવામાં પરમાત્મા-પરમશક્તિમાં શ્રદ્ધા ખરી. અંતઃસ્કૂરણાને સ્વીકારીને આવી હતી. વર્તનારા શ્રી બંસીભાઈ સદ્ભાવ-સદાચારને જ સર્વોપરી ધર્મ પરમ વિદુષી ડૉ. એની બેસન્ટ અને ડૉ. જી. એસ. ગણે છે. સરયુબહેનમાં પારકાંને પોતાના કરી લેવાની કુદરતી એરંડેલની પ્રેરણાથી મગનભાઈએ કાયદાનું ક્ષેત્ર છોડી શિક્ષણનું શક્તિ અને ભાવના હોવાને કારણે તેઓ સહજ ઉદારતાથી ક્ષેત્ર સ્વીકાર્યું. અને અડયારની “ધ નેશનલ યુનિવર્સિટી”ની અન્યને માટે ઘસાઈ છૂટે છે. બન્ને જણાં સંજોગ અનુસાર જરૂર ટ્રેઈનીંગ કોલેજમાંથી ઇ.સ. ૧૯૨૦માં બી.ટી. થયા. પોતાના પડે ત્યારે બીજાને સહાયરૂપ થતાં રહે છે અને સંતોષપૂર્વક, બને મિત્રોને પણ અભ્યાસ માટે ત્યાં દાખલ કરાવ્યા. એટલું પ્રસન્નતાથી જીવન વ્યતીત કરે છે. “પરહિત સરિસ ધરમ નહીં જ નહીં તેમના ખર્ચની વ્યવસ્થા પણ પોતે કરેલી. ભાઈ એ બન્નેના જીવનનો આદર્શ છે. સ્કાઉટીંગ આજન્મ કેળવણીકાર બી.ટી.ના અભ્યાસ દરમ્યાન એ ત્રણેય મિત્રો મહાન આચાર્ય શ્રી મગનભાઈ વ્યાસ સ્કાઉટર શ્રી એફ. જી. પીઅર્સનની પાસે તાલીમ મેળવી વસંત રોવર્સ ક્યૂના સભ્ય બન્યા અને ડૉ. એની બેસન્ટની પુનિત “એમનું કદ નીચું પણ ગુણ ઊંચા. એમનામાં શુદ્ધ પ્રેમ, હાજરીમાં દીક્ષા લઈ તેમના વરદ હસ્તે ચંદ્રક અને આશિષ પ્રાપ્ત વિવેક, નમ્રતા અને ભાગે આવેલું કામ કરવાની કુશળતા જોઈ કર્યા હતા. ૧૯૨૧-૨૨માં ગ્રામ વિસ્તારમાં વિદ્યાલય Jain Education Intemational Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ સ્થાપવાના ઉદ્દેશથી શુકલતીર્થમાં શ્રી ગંગાદાસભાઈની શાળાને સ્કાઉટની વિવિધ પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે પસંદ કરી. સ્કાઉટબાલવીરો તૈયાર કર્યા. ડૉ. જી. એસ. અડેલના પ્રમુખપદે શુકલતીર્થમાં એક ‘શિક્ષણ પરિષદ' પણ યોજવામાં આવેલી જેમાં શિક્ષણને નૂતનરૂપ કઈ રીતે આપી શકાય તેની ચર્ચા કરેલી. ઇ.સ. ૧૯૨૪માં ડૉ. અરુંડેલ સાથે લંડન ગયા. ત્યાં T.D. થયા પછી M.A. (Education) થયા. ત્યાંની શિક્ષણ સંસ્થાઓનો પરિચય મેળવ્યો. તદુપરાંત ‘ગિલ્વેલ’ ખાતે Wood badge કોર્સમાં જોડાઈ સ્કાઉટીંગની સર્વોચ્ચ તાલીમ પ્રાપ્ત કરી. શિક્ષણક્ષેત્રે કાર્ય ઇ.સ. ૧૯૨૭માં લંડનથી પાછા ફર્યા પછી મુંબઈની ‘ફેલોશીપ સ્કૂલ'ના આચાર્ય તરીકે જોડાયા. આચાર્ય અત્રેએ તેમના વિશે કહેલું કે શિક્ષણમાં સંસ્કૃતિ અને ધ્યેયનિષ્ઠાનો સુંદર સમન્વય થવો જોઈએ એ આચાર્ય વ્યાસનો મુદ્રામંત્ર હતો. એ જમાનામાં તેમણે જાહેર જનતાનો વિરોધ વહોરીને શાળામાં ‘સહશિક્ષણ’ની પ્રથાનો પ્રારંભ કરેલો. જીવનભાવના કેળવણીક્ષેત્રે પોતાના આદર્શો સિદ્ધ કરવા માટે ૧૯૩૦માં પોતાની સ્વતંત્ર શાળા ધી ન્યૂ ઇરા સ્કૂલ'ની સ્થાપના શ્રી મગનભાઈ વ્યાસ વિદ્યાર્થી અવસ્થામાં જ થિયોસોફી વિચારધારાથી પ્રભાવિત થયેલા, તદુપરાંત સ્કાઉટ્સ અને ગાઈડની પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા હતા. જેના કારણે જનસેવા એ જ પ્રભુસેવા' એ ભાવના સાથે કેળવણીક્ષેત્રે પોતાનું જીવન કરી. શાળામાં સ્કાઉટ અને ગાઈડ'ની પ્રવૃત્તિને પણ અગત્યનું સમર્પિત કર્યું. આમ તેમને માટે શિક્ષણકાર્ય એ જ આધ્યાત્મિક કર્મમાર્ગ હતો. સ્થાન આપેલું. તેઓએ શાળામાં નૂતન શિક્ષણ પદ્ધતિની સાથોસાથ નૃત્ય, સંગીત, નાટ્ય, ચિત્ર, ઇતર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા શિક્ષક, શિષ્ય અને મા-બાપો વચ્ચેનો કૌટુંબિક સંબંધ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ જેવા નૂતન અને સર્જનાત્મક પ્રયોગો પણ કર્યા હતા. એ સમયના વાઈસરોય શ્રી લૉર્ડ લિન્લિથગોએ ન્યૂ ઇરા સ્કૂલ'ની ખાસ મુલાકાત લીધેલી અને તેના સંચાલનની પ્રશંસા કરેલી. ન્યૂ ઇરા સ્કૂલ'ના શિક્ષકો અને નાનાં—મોટાં કાર્ય કરનારા સૌ સાથે તેઓ કૌટુંબિક ભાવ રાખતા હતા. નૂતન શિક્ષણ માટેની વિશિષ્ટ દ્રષ્ટિ ધરાવતા શ્રી મગનભાઈના માર્ગદર્શન નીચે ગુજરાતમાં અવિધા, અબ્રામા અને ઇટાલામાં ત્રણ હાઈસ્કૂલો શરૂ થયેલી. તેમણે ઇ.સ. ૧૯૫૨માં ભારત સરકારે નીમેલા માધ્યમિક કેળવણી પંચના સભ્ય તરીકે, મુંબઈ રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગોની અભ્યાસક્રમ સમિતિના પ્રમુખ તરીકે અને ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સ-મહારાષ્ટ્ર સ્ટેટ્સના પ્રમુખ તરીકે સ્વપ્ન શિલ્પીઓ “એજ્યુકેશનલ ફેલોશીપ ઇન્ટરનેશનલ”ના હિન્દુ વિભાગના પ્રમુખ તરીકે—આમ શિક્ષણક્ષેત્રે વિવિધ જવાબદારીઓ સુપેરે વહન કરી હતી. કેળવણીક્ષેત્રે તેમના બહુમૂલ્ય યોગદાન બદલ ભારત સરકારે એમને ‘પદ્મશ્રી'નો માનવંતો ઇલ્કાબ એનાયત કર્યો હતો. મગનભાઈએ શૈક્ષણિક કાર્ય અર્થે અમેરિકા, ઇંગ્લેંડ, રશિયા, જાપાન અને ચીન વગેરે દેશોની શિક્ષણયાત્રા કરી હતી અને એ સઘળા દેશોને ભારતની શિક્ષણ પ્રણાલીમાં રસ લેતા કર્યા હતા. ચીનમાં મોકલવામાં આવેલ સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ અને રશિયામાં મોકલાયેલ શૈક્ષણિક અભ્યાસમંડળના તેઓ નેતા હતા. ઇ.સ. ૧૯૬૪માં ન્યૂયોર્ક યુનિવર્સિટીના આમંત્રણથી ભારતીય શિક્ષણશાસ્ત્રીઓના પ્રમુખ તરીકે પણ આચાર્ય મગનભાઈ વ્યાસ જ ન્યૂયોર્ક ગયા હતા. આમ શૈક્ષણિક ક્ષેત્રે ભારતે વિશ્વ સાથે આંતરરાષ્ટ્રીય સંબંધ બાંધવાના જે પ્રયાસો કરેલા તેનું નેતૃત્વ અનેકવાર મગનભાઈ વ્યાસે લીધેલું અને એ જવાબદારી સફળતાપૂર્વક નીભાવેલી. શ્રી મગનભાઈ વ્યાસ નૂતન શિક્ષણ જગતના ધ્રુવતારક, આંતરરાષ્ટ્રીય કેળવણીકાર, શિક્ષક અને સંચાલક વચ્ચે કુટુંબભાવનાને વિકસાવનાર, દિલાવર દિલના, સિદ્ધાંતનિષ્ઠ વ્યક્તિ હતા. તેમનાં જીવનસાથી શ્રીમતી સરોજબહેન મગનભાઈની ધ્યેયલક્ષી, સ્વપ્નશીલ વિચારધારામાં તથા શિક્ષણક્ષેત્રે પૂરેપૂરા આદર્શ જીવનસંગિની-સહકાર્યકર્તા રહ્યાં હતાં. તેમનાં મોટાં પુત્રી ઉષાબહેન ડૉક્ટર છે તો ઇલાબહેન જાણીતાં ચિત્રકાર છે. શ્રી મગનભાઈ વ્યાસના અનુગામી-ન્યુ ઇરા શાળાના આચાર્ય, શ્રી કાંતિલાલ વ્યાસે તેમના વિશે જણાવ્યું છે કે “(તેઓ) પોતાની ન્યુ ઇરા શાળામાં અવનવી પ્રવૃત્તિઓ છેક સુધી અજમાવતા રહ્યા. એક જીવંત શિક્ષણસંસ્થાને માટે જરૂરી એવી સંચાલન પ્રણાલિકા ઉપજાવી અને સ્થિર કરી. શાળા સંચાલનના ક્ષેત્રમાં તેઓ નવીનતાના જાણે કે અગ્રદૂત બની રહ્યા.. Page #533 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ક્રાંતિકારી કેળવણીકાર, આચાર્ય અને સર્જક શ્રી વજુભાઈ દવે સાદો પહેરવેશ, તેજસ્વી આંખો, વિશાળ લલાટ અને સદાયે હસતો ચહેરો ધરાવતા વજુભાઈ દવેનું વ્યક્તિત્વ સૌમ્ય અને પ્રભાવશાળી હતું. શારદામંદિરના વિદ્યાર્થીઓએ તેમનો સન્માન સમારંભ યોજ્યો ત્યારે આશીર્વચન આપતા તેમણે કહેલું : “મેં મારી નિષ્ઠાથી બાળકોનું જીવન ઘડતર કરવાનું કાર્ય હાથમાં લીધું. બાળકોના જ વાલીઓના સહકારથી એ કાર્યમાં મને મહત્તમ સફળતા મળી; અને પરિણામે આજે તમે સૌ સમાજમાં ટેકેદાર બનતા જાઓ છો. મારાં વિદ્યાર્થીઓ છો. સંપૂર્ણ નિષ્ઠાથી તમે તમારા ક્ષેત્રોને વફાદાર રહેજો અને વિકસજો. તમે વિકસશો, સમાજ વિકસશે. તમે હવે અનેક ‘દીવડા’ પ્રગટ્યા છો, હજારો, લાખ્ખો દીવડા પ્રગટાવજો.' આ એક સંન્નિષ્ઠ ગુરુવર્યનાં વચનો હરકોઈને માટે દિશાસૂચક છે. બાલ્યકાળ અને અભ્યાસ વજુભાઈ દવેનો જન્મ ૧૨-૫-૧૮૯૯ના રોજ વઢવાણ શહેરમાં. દોઢ વર્ષની ઉંમરે પિતા જટાશંકર દવેની છત્રછાયા ગુમાવી. માતા ચંચળબાએ પુત્રને મોસાળની ઓથમાં ઉછેરતી વખતે સતત ખ્યાલ રાખ્યો કે પુત્ર ‘મફત’નું ખાતા ન શીખી જાય. ચંચળબા પોતે પિયરમાં ખેતરની સંભાળ લેવાનું, હિસાબ રાખવાનું વગેરે કામો કરતાં હતાં. પુત્રને પણ નાનપણથી જ દાદા કે મામાનું એકાદ કામ કરીને જ જમાય તેવા સંસ્કાર માતા પાસેથી મળ્યા અને એ રીતે સ્વાવલંબનની સાથે સ્વમાનના પાઠ મળ્યા. માતામહ કાળિદાસ વૈદ્ય તેમના જમાનાના સંન્નિષ્ઠ અને વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ રાખનારા ઉત્તમ શિક્ષક (આચાર્ય) અને પ્રસિદ્ધ, કુશળ વૈદ્યરાજ હતા. દાદાના લાડીલા ભાણેજ વજુભાઈ સમજણા થયા ત્યારથી દાદાની દવાની થેલી અને બીજી જરૂરિયાતની ચીજોની ઝીણવટથી તૈયારી કરી આપતા. વજુભાઈને શિક્ષણનિષ્ઠા, વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ અને શારદામંદિરની શાળાના કામ, પ્રવાસ ઉત્સવો, કેમ્પ, પ્રાર્થનામંદિર વગેરેની ઝીણવટભરી તૈયારીની તાલીમ દાદા પાસેથી મળી હતી. પ્રાથમિક શાળાનું શિક્ષણ ગામડામાં દાદા પાસે પૂરું કર્યું. માધ્યમિક શિક્ષણ વઢવાણમાં લીધું. અહીં જીવનઘડતરના શ્રેયાર્થી મોતીભાઈ દરજી, ફૂલચંદભાઈ શાહ, ચમનભાઈ વૈષ્ણવ ૫૧૭ તથા સ્વામી શિવાનંદજીના સંપર્કમાં આવ્યા. રાષ્ટ્રીય ભાવનાના રંગે રંગાયા, ખાદી ધારણ કરી. ખાંડનો ત્યાગ કર્યો. સ્વદેશી વસ્તુઓ જ વાપરવાની પ્રતિજ્ઞા લીધી. યુવાન મિત્રોએ વઢવાણનું નવઘડતર કરવાના શપથ લીધા. એ અરસામાં મોતીભાઈ દરજ પૂ. મહાત્મા ગાંધીજીને વઢવાણ લાવ્યા. યુવાન વજુભાઈને પૂ બાપુએ આશ્રમશાળામાં જોડાવાનું સૂચવ્યું. પણ વજુભાઈને પોતાની જીવનમર્યાદાની દ્રષ્ટિએ આશ્રમશાળામાં જોડાવાનું ઉચિત લાગ્યું નહીં. શિક્ષણક્ષેત્રે કાર્ય શિક્ષણક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ વઢવાણની વૃદ્ધો માટેની રાત્રિ રાષ્ટ્રીયશાળામાં ભણાવવાથી કર્યો. મેટ્રિક થયા પછી થોડો સમય હળવદમાં શિક્ષક તરીકે કામ કર્યું. એ અરસામાં વઢવાણમાં કર્મવીર ફૂલચંદભાઈ શાહે રાષ્ટ્રીયશાળા સ્થાપી. તપસ્વી ચમનભાઈ વૈષ્ણવ તેના આચાર્ય બન્યા. તેમના અધ્યાપક મંડળમાં એક અનોખા શિક્ષક તરીકે–સહૃદયી. ક્રાન્તિકારી અને શિસ્તપ્રેમી એવા વજુભાઈ દવે જોડાયા. સમગ્ર ગુજરાતમાં નવી ભાત પાડતી વઢવાણ રાષ્ટ્રીય શાળામાં રાષ્ટ્રીય અને શાસ્ત્રીય કેળવણીનો વિચાર વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે દાખલ કરવામાં આવેલો; તેના પ્રયોગો વજુભાઈના માર્ગદર્શન નીચે થયા હતા. વળી તેમણે શાળામાં અધ્યયન મંદિર પણ શરૂ કરેલું. તેઓએ ગિજુભાઈ બધેકા પાસે જઈને બાશિક્ષણની દીક્ષા લીધી. ગિજુભાઈના પ્રારંભકાળના ‘ગોદડિયા બાલઅધ્યાપન મંદિર'ના તેઓ પ્રથમ વિદ્યાર્થી હતા. પછીથી અડયાર (મદ્રાસ)માં મેડમ મોન્ટેસોરી પાસેથી પણ બાલશિક્ષણની તાલીમ લીધેલી. શારદામંદિરમાં ૪૪ વર્ષ વઢવાણ રાષ્ટ્રીયશાળા હરિજન પ્રશ્ન એકાએક બંધ થઈ. વજુભાઈ શિક્ષકનો જીવ. ગુજરાતની શિક્ષણસંસ્થાઓમાં આગવું સ્થાન ધરાવતી અમદાવાદની શારદામંદિર' સંસ્થામાં તેઓ જોડાયા. શ્રી રામનારાયણ ના. પાઠકે તે અંગે લખ્યું છે કે “મુ. ભોગીભાઈ ઠાકર, શ્રી સવિતાબહેન, શ્રી ગોવિંદભાઈ ઠાકર અને શ્રી ચંદુભાઈ દવે એના પાયાના સ્તંભ બની ઊભા હતા. મુ. વજુભાઈ તેમાં જોડાયા એટલે પંચાયતન પૂરું થયું.” વજુભાઈએ પોતે કહ્યું છે તેમ “હું કેળવણીના જેવા કાર્યક્ષેત્ર માટે વલવલતો હતો તેવું મને અહીં મળી ગયું.” અને પછી તો અમદાવાદમાં વજુભાઈ એટલે ‘શારદામંદિર’ અને Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ સ્વપ્ન શિલ્પીઓ શારદામંદિર' એટલે વજુભાઈ એમ એકબીજાના પર્યાય બની સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિક તરીકે ગયા હતા. વજુભાઈએ શારદામંદિર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાગી નાનપણથી તેઓ રાષ્ટ્રીયતાના રંગે રંગાયા હતા. પૂ. વિકાસને ઉપકારક એવા નવા નવા પ્રયોગો અને પ્રવૃત્તિઓ મહાત્મા ગાંધીજીની આશ્રમશાળામાં ભલે ન જોડાયા પણ પૂ. આપ્યાં. શાળામાં પ્રાત:પ્રાર્થનાનો વિચાર સમગ્ર ગુજરાતમાં સૌ ગાંધીજીના સંપર્કમાં રહીને તેમનું માર્ગદર્શન મેળવતા હતા. પ્રથમ તેમણે જ વહેતો કર્યો જેને સ્નેહરશ્મિએ શારદામંદિરની ૧૯૨૧માં અસહકારની લડતમાં તેમણે ઝંપલાવેલું. વઢવાણમાં એક ‘અપૂર્વ સિદ્ધિ' ગણાવી છે, તો અભ્યાસક્રમની સાથે હરિજન સરઘસની આગેવાની વજુભાઈએ લીધી હતી. શારીરિક શિક્ષણ-વ્યાયામ અંગે વિચાર કર્યો અને શાળામાં ૧૯૨૮માં સમગ્ર સૌરાષ્ટ્રના પૂરપ્રલયની હોનારત વખતે કચ્છના ધ્યાન અને વ્યાયામનો સુમેળ સર્યો. તેમની બીજી અગત્યની રેતાળ પ્રદેશમાં રેલપીડિતોની રાહતનું કાર્ય શ્રી અમૃતલાલ શેઠે સિદ્ધિ તે શારદામંદિરના શૈક્ષણિક પ્રવાસો. ‘પ્રવાસ ગીતા'. વજુભાઈને સોપેલું. ૧૯૩૦ના નમક સત્યાગ્રહ વખતે સત્યાગ્રહી પ્રવાસમાં કાળજીપૂર્વક વિદ્યાર્થીઓના સ્વાથ્ય, ભોજન અને તરીકે તેમની પસંદગી થયેલી. “યે શિર જાવે તો જાવે પર અન્ય સગવડોનો ખ્યાલ રાખતા. શારદામંદિરના મનોરંજન આઝાદી ઘર આવે” ગાતાં ગાતાં શારદામંદિર, અમદાવાદના કાર્યક્રમો-નાટ્યપ્રયોગો પણ આગવી ભાત પાડનારા હતા. વિદ્યાર્થી યુવાનોને લઈને તેઓ ધોલેરા પહોંચ્યા. રસિકભાઈ ટૂંકમાં કહીએ તો “રજા' એટલે ‘પ્રવૃત્તિનું પાસું બદલવું' એ સૂત્ર પરીખ, મોહનભાઈ મહેતા (સોપાન), લાભુબહેન અને એવા દ્વારા આદર્શલક્ષી નાટ્યપ્રયોગો, પર્યટનો, વાંચન-ચિત્ર, લેખનના બીજા તરવરિયાં યુવકયુવતીઓના આગેવાન બન્યા. મુઠ્ઠી ભરીને કાર્યક્રમો, પ્રાતઃ પ્રાર્થના, શાળા સ્થાપના દિન ઉજવણી, સ્વયંપાક મીઠું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એ ગુન્હો દિન-પ્રતિવર્ષ યોજતા. એટલું જ નહીં, કષ્ણશંકર શાસ્ત્રીની ગણાતો ત્યારે તેમણે એક ગુણ મીઠું લાવીને મહાદેવભાઈ ભાગવત કથા પણ શારદામંદિરમાં યોજાયેલી. આમ શિક્ષણ દેસાઈને આપ્યું. સત્યાગ્રહીઓના આ પરાક્રમથી તેમને ‘છોટે સંસ્થાએ સમાજ શિક્ષણની દ્રષ્ટિએ પણ મહત્ત્વનું કામ કર્યું છે. સરદાર'નું બિરુદ મળેલું. સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં તેમણે વજુભાઈ વિદ્યાર્થીઓ માટે પ્રાણવાન પ્રવૃત્તિઓના સર્જક જેલયાત્રા પણ કરી. જેલમાંથી છૂટ્યા પછી ફરી શિક્ષણક્ષેત્રે હતા; તો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર માટે સતત પ્રયત્નશીલ કાર્યરત બની ગયા. રહેતા. તેમણે વિદ્યાર્થીઓને “મુશ્કેલી માતની જય'નું વિશિષ્ટ શ્રી શ્રેયસ માધવપ્રસાદ શાસ્ત્રીએ તેમના સન્માન પ્રકારનું સૂત્ર આપી જીવનના પાઠ શીખવ્યા. તેમનું લક્ષ્ય સમારંભ વખતે લખ્યું છે તેમ “શારદાના આજન્મ ઉપાસક ૪૪ આવતી કાલનો સુવ્યવસ્થિત નાગરિક” તૈયાર કરવાનું હતું. વર્ષ સુધી સરસ્વતીનાં ચરણોમાં નિષ્ઠા અને અપૂર્વ ત્યાગપૂર્વક તેઓ શિક્ષક, આચાર્ય, સંચાલક-વિદ્યાર્થીઓની સંસ્થાનો પ્રાણ બની જનાર, અવિરત, અવિશ્રાંતિ અને અમ્મલિત “મૂછાળી મા”, સહકાર્યકરોના કુટુંબીજન હતા. એટલે તો સેવામાં પોતાનું મહામોંઘું જીવન ધરી દેનાર શ્રી વજુભાઈ શારદામંદિરના શિક્ષકો માટે ‘શારદા સોસાયટી’ ઊભી થઈ. બીજાનાં જીવન ઘડતરની ઇમારતમાં પોતે નીવની ઈટ બની વાલીઓ સાથે પણ તેઓનો સૌહાર્દપૂર્ણ સંબંધ હતો. ગયા છે.” ગિજુભાઈની પરંપરાના બાલકેળવણીકાર વજુભાઈએ | સ્વાતંત્ર્ય સેનાની અને બાલકેળવણીકાર દંપતી : કહ્યું છે કે “બાળકો સાથે રમવા કે ભણવાની ક્રિયાને, હું તો ગીતા વાંચવા જેટલી ઉન્નતગામી ક્રિયા સમજું છું.” બાળકો શ્રી હેમુભાઈ રાજ્યગોર અને માટેનું એમણે તૈયાર કરેલું શિક્ષણ સાહિત્ય, સામયિકોમાં શ્રીમતી શારદાબહેન રાજ્યગોર લખાયેલા લેખો, ગુજરાતભરમાં શિક્ષકોને માર્ગદર્શક બન્યાં દેશમાં નવજાગૃતિનો જુવાળ શરૂ થયો ત્યારે ગુજરાતમાં હતાં. વજુભાઈનાં પ્રકાશનો (પ્રાસંગિક લખાણો હોવા છતાં) પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેળવણી ક્ષેત્રે અને સામાજિક “પાંગરતા પ્રયોગો” અને “પ્રવાસ પ્રસાદી” બાલકેળવણીકારની પ્રવૃત્તિઓમાં અનેક દંપતીઓએ જીવન સમર્પિત કર્યા, સૂઝબૂઝના નમૂનારૂપ બન્યા હતા, તો “ગુજરાત નૂતન શિક્ષણ ઉલ્લેખનીય પ્રદાન કર્યું, તેવું એક દંપતી તે શ્રી હેમુભાઈ સંઘ'ના સંચાલનમાં પણ તેમનું ઉલ્લેખનીય પ્રદાન રહ્યું હતું. રાજ્યગોર અને શ્રીમતી શારદાબહેન રાજ્યગોર. n Education Intemational Page #535 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ હેમુભાઈ : જન્મ અને અભ્યાસ મૂળ વતન : લીમડા (હનુભાના) જિ. ભાવનગર. પિતાશ્રી શામજીભાઈ રાજ્યગોર કર્મકાંડી બ્રાહ્મણ, ગોહિલોના રાજ્યગોર હતા. ઘરની ખેતી હતી. માતુશ્રી કાશીબહેન. જાન્યુઆરી ૧૯૦૭માં લીમડા મુકામે જન્મ, ૬ માર્ચ, ૨૦૦૭માં ચિરવિદાય. મૂળ નામ : હેમશંકર. પછી ‘હેમુભાઈ'ના ટૂંકા નામે જાણીતા થયા. હેમુભાઈ પોતે બે ભાઈઓ અને ત્રણ બહેનો. પાંચ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. ગુજરાતી ચાર ધોરણ સુધીનો અભ્યાસ લીમડામાં કર્યો. ૧૦મા વર્ષે ઘર છોડ્યું અને બહારની દુનિયામાં પ્રવેશ્યા. ગારિયાધાર–મોસાળમાં ભણવા ગયા. નાના મામા શંભુશંકર ત્રિવેદી અને મામી સરલાબહેન સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધી વિચારધારાથી રંગાયેલા. જેનો પ્રભાવ હેમુભાઈના જીવનઘડતરમાં પડ્યો. પહેલી અંગ્રેજીથી ત્રીજી અંગ્રેજી સુધી ગારિયાધારમાં અને અંગ્રેજી ચોથા-પાંચમા ધોરણમાં હેરિસ હાઈસ્કૂલ પાલિતાણામાં અભ્યાસ કર્યો. ત્યાં શિક્ષણનું વાતાવરણ મળ્યું. ચૌદમે વર્ષે શંભુભાઈ સાથે વઢવાણ ગયેલા. એ પછી ત્યાંની રાષ્ટ્રીય શાળામાં દાખલ થયા અને ત્યાં ત્રણ વર્ષ ભણ્યા. આચાર્ય ચમનભાઈ વૈષ્ણવ, ફૂલચંદભાઈ શાહની છત્રછાયા નીચે તાલીમ મળી. રાષ્ટ્રીયશાળામાં રામભાઈ (રામનારાયણ ના. પાઠક) સાથે પરિચય થયો. જે જીવનભરની મૈત્રી બની રહી. સોળમે વર્ષે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ જઈને વિનીતની પરીક્ષા આપી ઉત્તીર્ણ થયા. હેમુભાઈ ભણવામાં ખૂબ જ હોશિયાર. અંગ્રેજીમાં પ્રથમ ક્રમે જ આવતા. વાંચનનો શોખ. વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લેતા. નાનપણથી જ તરવાનો શોખ. ગામડામાં તળાવો અને કૂવામાં તરતા. મોટી ઉંમરે પોરબંદર નિવાસ દરમ્યાન સમુદ્રમાં તરવા જતા. મેદાની રમતો-હુતૂતૂ-ખો-ખોમાં સૌથી આગળ રહેતા. રાષ્ટ્રીયશાળામાં ચિત્રકામ શીખ્યા. વોટરકલર અને ઓઇલકલરમાં ચિત્રો કરતા. ખાસ કરીને પક્ષીઓ, પ્રાણીઓનાં ચિત્રો, સુશોભનના રેખાંકનો કરવા ગમતા. મહારાણા પ્રતાપનું ચિત્ર કરીને વઢવાણ–રાષ્ટ્રીયશાળામાં મૂકેલું. રાષ્ટ્રીયશાળાના વિદ્યાર્થીમંડળના મંત્રી હોવા ઉપરાંત તેઓ પુસ્તકાલય પણ સંભાળતા હતા. ૫૧૯ ૧૯૨૫માં ૧૭મે વર્ષે મોન્ટેસોરી તાલીમ માટે દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં દાખલ થયા. ગિજુભાઈ બધેકા અને તારાબહેન મોડકના બાલ અધ્યાપન મંદિરના પ્રથમ વર્ષના ત્રણ વિદ્યાર્થીઓ—રામભાઈ (રામનારાયણ ના. પાઠક), હેમુભાઈ અને ગૌરીભાઈ (ગૌરીશંકર ચાતુર્વેદી)–તેમની ત્રિપુટી ગણાતી હતી. હેમુભાઈના અક્ષરો સુંદર અને મરોડદાર. અધ્યાપન મંદિરના હસ્તલિખિત માસિક ‘વાર્તા'ના ૧૦૦ પાનાં તેઓ હાથે લખતા. જેના તંત્રી હતાં મોંઘીબહેન બધેકા. તેમાં વાર્તાઓ, લેખો, નાટિકાઓ પ્રસિદ્ધ થતી. ‘બાલસખા’, ‘બાલજીવન’ અને ‘બાલમિત્ર'માં પક્ષીઓ, પ્રવાસ, સાહસ વ. વિષયો પર નિયમિત લેખો લખતા. દક્ષિણામૂર્તિ પ્રકાશનમંદિર દ્વારા તેમની ત્રણ પુસ્તિકાઓ પ્રસિદ્ધ થઈ હતી. ‘ફુદા પતંગિયા’, ‘હેમુભાઈના પાઠો’ અને ‘આપણાં ભાંડુઓ'. શિક્ષણકાર્ય ભાવનગરમાં અભ્યાસ કરતા હતા ત્યારે કર્નલ જોરાવરસિંહજીનાં બાળકોને ભણાવવા જતા હતા. ત્યાંથી શિક્ષણકાર્યનો આરંભ. એ દરમ્યાન જ શારદાબહેન સાથે તેમનાં લગ્ન થયાં. વઢવાણ : રાષ્ટ્રીયશાળા અધ્યાપન મંદિરનો અભ્યાસ પૂરો કરી, ૧૯૨૭માં શિક્ષક તરીકે રાષ્ટ્રીયશાળા વઢવાણના બાલમંદિરમાં જોડાયા. બાલમંદિરના આચાર્ય ચમનભાઈ વૈષ્ણવ હતા. હેમુભાઈ અને શારદાબહેન શરૂઆતમાં રાષ્ટ્રીયશાળાના મકાનમાં રહેતાં હતાં. શ્રી લક્ષ્મીશંકરભાઈ પાઠક પૂજ્ય મહાત્મા ગાંધીજીના આશ્રમમાં જઈ આવેલા. તેઓ ત્યાં ખેતી સંભાળતા હતા અને લાભુભાઈ પાઠક બગીચાનું કામ કરતા હતા. અહીં આશ્રમની પદ્ધતિએ દળવાનુ, પાણી ભરવાનું અને અન્ય કામ સૌ જાતે જ કરતા હતા. સ્વામી શ્રી શિવાનંદજી બહેનોને પાણી ભરવામાં મદદ કરતા. શ્રી હેમુભાઈ અને શારદાબહેન ત્યાં બે વર્ષ રહ્યાં. ગાંધી આશ્રમ, પોરબંદર ૧૯૨૮માં પૂ. મહાત્મા ગાંધીજીની પ્રેરણા અને આશીર્વાદ સાથે પોરબંદરમાં ગાંધી આશ્રમ સ્થપાયો. શ્રી રામભાઈ પાઠક અને શ્રી લક્ષ્મીશંકરભાઈ પાઠક તેની વ્યવસ્થા સંભાળતા હતા. એ અરસામાં રામભાઈને હિરજન ફંડ માટે Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ બ્રહ્મદેશ જવાનું થયું. લક્ષ્મીશંકરભાઈની મદદ માટે હેમુભાઈ અને શારદાબહેન ગાંધીઆશ્રમ-પોરબંદર ગયાં. ગાંધી આશ્રમમાં ગામડાંઓમાંથી સમજાવીને કિશોરોને ભણવા લઈ આવતા. તેમનું છાત્રાલય પણ હતું. શારદાબહેન બાલમંદિર ચલાવતાં હતાં. હેમુભાઈએ શિક્ષણકાર્ય ઉપરાંત આશ્રમના વ્યવસ્થાપક તરીકેની જવાબદારી સંભાળેલી. ૧૯૨૯થી ૧૯૩૯ સુધી તેઓ ગાંધી આશ્રમમાં રહ્યા. તે દરમ્યાન વચ્ચે નમક સત્યાગ્રહમાં અને ત્યાંથી જેલમાં ગયેલા. દક્ષિણામૂર્તિ : ભાવનગર ઇ.સ. ૧૯૩૯માં ગિજુભાઈ બધેકાના અવસાન વખતે હેમુભાઈ પોરબંદર હતા. નાનાભાઈ ભટ્ટના આગ્રહથી તેઓ ભાવનગર આવ્યા અને ૧૯૩૯થી ૧૯૪૬ સુધી દક્ષિણામૂર્તિ બાલમંદિરના આચાર્ય તરીકેની જવાબદારી સુપેરે નિભાવી. તેમની મદદમાં જયાબહેન પારેખ હતા. હેમુભાઈ મોટાં બાળકોને ભણાવતા. તેમણે બાળકોને રસ પડે તેવી શબ્દપોથીઓ પણ તૈયાર કરેલી. મોમ્બાસા : પૂર્વ આફ્રિકા કેશુભાઈ વળિયા મોમ્બાસામાં આગાખાન નર્સરી સ્કૂલમાં કામ કરતા હતા ત્યાં સારા શિક્ષક દંપતી (કપલ)ની જરૂર હતી. કેશુભાઈના આગ્રહથી અને પરદેશમાં બાલકેળવણી ક્ષેત્રે કામ કરવાની તક મળવાથી હેમુભાઈ-શારદાબહેન પાંચ વર્ષની બાંહેધરી સાથે ‘આગાખાન નર્સરી સ્કૂલ'ના સંચાલક તરીકે મોમ્બાસા ગયા. મોમ્બાસામાં ૧૯૪૬ના માર્ચમાં બાળકેળવણીના નિષ્ણાંત તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી. મોમ્બાસાની પાંચ સંસ્થાઓના બાલમંદિરોનું સંયોજન હેમુભાઈએ કર્યું. તેનાં સંમેલનો પણ ભરતા. આ પાંચે બાલમંદિરો તે (૧) આગાખાન નર્સરી સ્કૂલ (૨) સંતોકબાઈ નર્સરી સ્કૂલ (૩) જૈન નર્સરી સ્કૂલ (૪) કચ્છી પટેલ સમાજ અને (૫) લોહાણા નર્સરી સ્કૂલ. પૂર્વ આફ્રિકામાં બાલશિક્ષણ સંઘના પ્રમુખ વસંતભાઈ નાયક હતા. મંત્રીઓ સોમાભાઈ ભાવસાર અને હેમુભાઈ રાજ્યગોર હતા. ‘કેન્યા ડેઈલી મેઈલ’ અને ‘કોલોનિયલ ટાઈમ્સ'માં હેમુભાઈ ‘શિક્ષણ' વિશે તથા ગિજુભાઈ વિશે લેખો લખતા. હેમુભાઈ, સોમાભાઈ અને બાબુભાઈ પટેલ (બી. જે. પટેલ)ના તંત્રીપદે અનિયતકાલીન ‘શિક્ષણપત્રિકા’ માસિકનું પ્રકાશન કરવામાં આવતું. ‘લોહાણા જ્યોત'ના તેઓ સંપાદક હતા. સ્વપ્ન શિલ્પીઓ પાંચ વર્ષ આગાખાન નર્સરી સ્કૂલમાં કામ કર્યા પછી “દેવબાઈ નર્સરી સ્કૂલ” નામે સ્વતંત્ર સંસ્થા-બાલમંદિર શરૂ કર્યું. ત્યારબાદ ૧૯૫૭માં ‘લોહાણા નર્સરી સ્કૂલ’ના સંચાલકોના આગ્રહથી હેમુભાઈ–શારદાબહેન તેમાં જોડાયાં, અને દેવબાઈ નર્સરી સ્કૂલ બંધ કરી. મોમ્બાસામાં એશિયન હિન્દુ મંદિરના સંગઠન નિમિત્તે દર શનિવારે પ્રાર્થનામાં ભગવદ્ ગીતા, રામાયણ અને અન્ય આધ્યાત્મિક વિષયો પર હેમુભાઈ પ્રવચનો આપતા. બ્રહ્મ સમાજ'ના તેઓ પ્રેસિડેન્ટ હતા. મોમ્બાસામાં તેમણે અખિલ ઇસ્ટ આફ્રિકા''નું બાલકેળવણી અંગેનું સંમેલન યોજ્યું હતું; જેમાં યુગાન્ડા, કેન્યા, ટાંગાનિકા વગેરે સ્થળોએથી મોટી સંખ્યામાં શિક્ષકોએ હાજરી આપી હતી. એ સંમેલનમાં હેમુભાઈને ‘સન્માનપત્ર’ આપવામાં આવેલું. વળી, નુકુમાં ધાર્મિક સંમેલન યોજાયેલું, તેમાં પણ તેમને ‘સન્માનપત્ર’ પ્રદાન થયેલું. પૂર્વ આફ્રિકામાં વીશ વર્ષ બાલશિક્ષણ ક્ષેત્રે કામ કરીને ૧૯૬૪માં તેઓ સ્વદેશ પાછા ફર્યા. સત્યાગ્રહ સંગ્રામોમાં જેલયાત્રા ૧૯૨૯માં શ્રી ફૂલચંદભાઈ શાહે “સત્યાગ્રહ દળ'' શરૂ કર્યું. જેમાં તેમણે રાષ્ટ્રપ્રેમી દંપતીઓને એકત્ર કર્યાં હતાં. શ્રી ફૂલચંદભાઈ અને શ્રીમતી શારદાબહેન, જોરસિંહ કવિ અને શ્રીમતી કસ્તુરબહેન, શંભુશંકર ત્રિવેદી અને શ્રીમતી સરલાબહેન, શ્રી માણેકભાઈ પારેખ અને ભાગીરથી બહેન વગેરે. આ બધાંની સાથે શ્રી હેમુભાઈ રાજ્યગોર અને શ્રીમતી શારદાબહેન પણ જોડાયાં હતાં. ૧૯૩૦માં નમક સત્યાગ્રહ શરૂ થયો ત્યારે પોરબંદરથી લક્ષ્મીશંકરભાઈ પાઠકની સાથે હેમુભાઈ શારદાબહેન પણ વઢવાણ પહોંચી ગયા. મણિભાઈ કોઠારીની આગેવાની નીચે સત્યાગ્રહીઓની પ્રથમ ટુકડીમાં હેમુભાઈ અને શારદાબહેન વીરમગામ છાવણીમાં જોડાયાં. નમક સત્યાગ્રહ વખતે ખારાઘોડાના મીઠાના અગર પરથી મીઠું લઈ આવતા સૈનિકો ઉપર પોલીસોએ રાક્ષસી દમન ગુજારેલું. આ ટુકડીમાં માણેકભાઈ, રામભાઈ, ઉમાશંકર જોશી સાથે હેમુભાઈ હતા. ૧૯૩૦-૩૨ના નમક સત્યાગ્રહ દરમ્યાન હેમુભાઈને જુદા જુદા સમયે ત્રણ વાર સજા થયેલી અને સાબરમતી જેલમાં રાખેલા. સત્યાગ્રહીઓ પાસે જેલમાં દળવાનું, પાટી વણવાનું જેવાં ભારે Page #537 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૨૧ કામો કરાવતા. એક વખત રામભાઈ અને હેમુભાઈએ જેલના સ્વાતંત્ર્યસેનાની અને બાળકેળવણીકાર રસોડાની જવાબદારી સંભાળેલી. જેલમાંથી છૂટ્યા પછી શ્રીમતી શારદાબહેન રામભાઈ સાથે ગુપ્ત રહીને કડીમાં પત્રિકાઓ છપાવીને વહેંચવાનું કામ કરેલું. વચ્ચે વિરામકાળ દરમ્યાન હેમુભાઈ અને શ્રીમતી શારદાબહેન શ્રી હેમુભાઈના સહધર્મચારિણી શારદાબહેને દેત્રોજમાં રહીને રચાત્મક પ્રવૃત્તિ અને અને સહકાર્યકર્તા. શારદાબહેનના પિતા ડૉ. પ્રાગજીભાઈ જોશી લોકજાગૃતિનું કામ કર્યું હતું. ૧૯૩૦થી ૧૯૩૨ દરમ્યાન વલ્લભીપુરમાં જાણીતા સરકારી ડોક્ટર હતા. શારદાબહેનના હેમુભાઈ અને શારદાબહેને સત્યાગ્રહ, જેલયાત્રા અને ૧૯૨૭માં વલ્લભીપુર મુકામે હેમુભાઈ સાથે લગ્ન થયાં ત્યારે રચનાત્મક કાર્યોમાં સક્રિય ભાગ લીધેલો. તેમણે ખાદીનાં કપડાં પહેરેલાં. લગ્ન પછી હેમુભાઈએ શારદાબહેનને અભ્યાસ માટે મહિલા વિદ્યાલય, ભાવનગર ભાવનગરમાં નિવાસ મોકલેલાં. છઠ્ઠા ધોરણમાં એક વર્ષ તેમણે ત્યાં અભ્યાસ કર્યો ૧૯૬૪માં મોમ્બાસાથી દેશમાં પાછા આવીને હેમુભાઈ હતો. ૧૯૩૩-૩૪માં દક્ષિણામૂર્તિ, બાલ અધ્યાપન મંદિરનો શારદાબહેન ભાવનગરમાં સ્થાયી થયા. થોડો સમય મુક્તાલક્ષ્મી અભ્યાસ કર્યો. અભ્યાસકાળ દરમ્યાન સંગીત, વાર્તાકથન અને મહિલા વિદ્યાલયમાં કામ કર્યું. રામભાઈ પાઠકને લેખનકાર્યમાં બાળકોને વિવિધ રમતો રમાડવામાં તેઓ હંમેશા આગળ રહેતાં. મદદ કરવા માટે શબરીવાડી, વાલુકડ પણ જઈને રહેતા હતા. સત્યાગ્રહ સંગ્રામમાં સન્માન ૧૯૨૯માં હેમુભાઈ અને શારદાબહેન બને ૧૫મી ઓગષ્ટ, ૧૯૭૨માં શ્રીમતી ઇન્દિરા ગાંધી ફૂલચંદભાઈ શાહના ‘સત્યાગ્રહદળ'માં જોડાયા હતાં. ૧૯૩૦માં વડાપ્રધાન હતા ત્યારે ભારત સરકાર તરફથી સ્વાતંત્ર્ય સેનાની નમક સત્યાગ્રહમાં ભાગ લેવા બન્ને સાથે ગયેલાં. શારદાબહેન તરીકેનું તામ્રપત્ર અને પેન્શન એનાયત થયું. સત્યાગ્રહ કરતાં પકડાયાં અને પ્રથમવાર સાબરમતી જેલમાં એક મહિનો રહેલાં. ત્યાંથી છૂટ્યા પછી થોડો સમય સાબરમતી * ૧૯૮૬માં ગિજુભાઈ જન્મશતાબ્દી નિમિત્તે આશ્રમમાં રહેલાં તે દરમ્યાન અમદાવાદમાં જુદાં જુદાં સ્થળે બાલકેળવણીક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ દક્ષિણામૂર્તિ, ભાવનગર દારૂના પીકેટીંગ વગેરે કાર્યક્રમોમાં ભાગ લેતાં પકડાયેલાં ત્યારે તરફથી બહુમાન કરવામાં આવ્યું અને ચંદ્રક આપવામાં આવ્યો. ત્રણ મહિનાની જેલની સજા થઈ હતી. બીજી વાત સાબરમતી * સ્વાતંત્ર્ય પ્રાપ્તિના સુવર્ણ જયંતિ પ્રસંગે રાજ્ય જેલમાં હતાં ત્યારે પૂજ્ય કસ્તુરબા ગાંધી, પૂ. ભક્તિબા વગેરેની સરકાર તરફથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન બદલ ચંદ્રક સાથે રહેવાનો લાભ મળેલો. વિરામકાળ દરમ્યાન હેમુભાઈની એનાયત થયો. સાથે દેત્રોજમાં રહીને રચનાત્મક કામ કર્યું. ખાસ કરીને * ‘ફૂલછાબ' વર્તમાન પત્ર દ્વારા યોજિત કાર્યક્રમમાં બહેનોને તેઓ સત્યાગ્રહની, ગાંધીજીની વાતો કરતાં. બાલશિક્ષણ ક્ષેત્રે ઉત્તમ યોગદાન બદલ સન્માનપત્ર અને આસપાસનાં ગામડાંઓમાં પત્રિકાઓ વહેંચતાં. ગામના ચોરે સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યાં હતાં. જઈને ભાષણો કરતાં. સત્યાગ્રહનાં ગીતો ગાતાં : સંનિષ્ઠ જીવન “જગતે ન જોયેલું એવું આ યુદ્ધ છે સત્ય ને અહિંસાના મંડાણા મૂળ છે; સાદું, સરળ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા હેમુભાઈ રક્ષણની ઢાલ ધરી ભક્ષણ કરતી ઊંડી ધર્મશ્રદ્ધાથી પરિશ્રમી, પરમાર્થી અને બીજાને ઉપયોગી એવી આ હાંકી કાઢોને સરકાર. થવાની ભાવના સાથે સંતોષપૂર્ણ દીર્ધ જીવન જીવ્યા. ૧૯૩૨માં ફરી સત્યાગ્રહ શરૂ થતાં, શારદાબહેન પણ 1 જાન્યુઆરી, ૨૦૦૭માં તેમણે જીવનની શતાબ્દી પૂર્ણ વીરમગામ ગયાં અને કસ્તૂરબહેન કવિ રમાબહેન જોશી વગેરે કરી તે નિમિત્તે સ્નેહીજનો દ્વારા આયોજિત શુભેચ્છા કાર્યક્રમમાં સત્યાગ્રહીઓ બહેનોની ટુકડીમાં જોડાઈ ગયાં. ત્યાં ભાષણો ભાવનગરના મેયરશ્રી મેહુલભાઈ વડોદરીયાએ શાલ ઓઢાડી કરતાં પકડાયાં. સાત માસની કેદની સજા થઈ. પહેલાં તેમનું સન્માન કર્યું હતું. સાબરમતી જેલમાં રાખેલાં ત્યાંથી પછી મણિબહેન પટેલ, Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ કસ્તૂરબહેન કવિ, શારદાબહેન શાહ વગેરે . બાર બહેનોને યરવડા જેલમાં લઈ ગયેલાં. નમક સત્યાગ્રહ દરમ્યાન સત્યાગ્રહ કરતાં જુદા જુદા વખતે ત્રણ વાર જેલમાં ગયેલાં. સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું સન્માન ૧૯૭૨માં ભારત સરકાર તરફથી સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન બદલ તામ્રપત્ર અને પેન્શન તેમને એનાયત થયેલું. શિક્ષણકાર્ય હેમુભાઈ અને શારદાબહેન ગાંધી આશ્રમ, પોરબંદરમાં હિરજન બાળકોને ભણાવતાં હતાં. નમક સત્યાગ્રહ પૂરો થયા પછી બન્ને પાછા ગાંધી આશ્રમમાં પહોંચી ગયેલાં. ૧૯૩૩-'૩૪માં બાલ અધ્યાપન મંદિરની તાલીમ લઈ આવ્યાં, પછી શારદાબહેને હિરજન બાળકો માટેનું બાલમંદિર શરૂ કર્યું. શ્રી ગિજુભાઈએ બાલમંદિર માટેનાં સાધનો મોકલેલા. એક વખત ગિજુભાઈ દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિરના વિદ્યાર્થી ભાઈ-બહેનોને લઈને ગાંધી આશ્રમના બાલમંદિરની મુલાકાતે આવેલા. ૧૯૩૯થી ૧૯૪૬ હેમુભાઈએ દક્ષિણામૂર્તિ સંસ્થાના સંચાલનની જવાબદારી સંભાળી ત્યારે શારદાબહેને ત્યાંના બાલમંદિરમાં સેવાઓ આપેલી. ૧૯૪૭માં તેઓ મોમ્બાસા ગયાં ત્યાં તેમને સ્વતંત્ર રીતે કામ કરવાની વિશેષ તક મળી. હેમુભાઈ—શારદાબહેને સ્વતંત્ર રીતે સ્થાપેલી દેવબાઈ નર્સરી સ્કૂલ'ના બાલમંદિરનાં મુખ્ય કર્તાહર્તા શારદાબહેન હતાં. ‘નૂતન બાલશિક્ષણ સંઘ'ના કેન્યાનાં મંત્રી તરીકે અને બ્રહ્મસમાજની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય ભાગ લેતાં હતાં. શારદાબહેને પોપટભાઈ પંડ્યા પાસે સંગીતનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો અને હાર્મોનિયમ શીખ્યાં હતાં. હાર્મોનિયમ સાથે રાષ્ટ્રગીતો, બાલગીતો ભજનો અને લોકગીતો–લગ્નગીતો તેઓ મધુર કંઠે ગાતાં હતાં. શ્રી ગીતા વ્યાસ વિદ્યાનંદજી મહારાજ પાસે ભગવદ્ગીતાનો અભ્યાસ કર્યો એ પછી તેઓ પોતે ગીતાજી ઉપર મહિલા મંડળમાં વ્યાખ્યાનો આપતાં. મોમ્બાસામાં “મહિલા મંડળ””માં તેઓ બહુવિધ કાર્યક્રમોનું આયોજન કરતાં હતાં. શિવણવર્ગ ચલાવતાં, ધાર્મિક વ્યાખ્યાનો યોજતાં, કથાવાર્તાઓ કરતાં, પ્રવાસો પણ ગોઠવતાં. “મહિલા જગત” નામના સામયિકનું તેઓ સંપાદન પણ કરતાં હતાં. મોમ્બાસામાં બાળકો અને બહેનો માટેના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં હેમુભાઈ અને શારદાબહેન હંમેશા અગ્રેસર રહેતાં હતાં. સ્વપ્ન શિલ્પીઓ ૧૯૬૪માં તેઓ સ્વદેશ પાછા ફર્યા પછી ભાવનગરમ સ્થાયી થયા. પછી શારદાબહેને નિવૃત્ત ધર્મમય જીવન પસા કર્યું. ૨૯-૧૨-૨૦૦૩ના રોજ તેમનો દેહવિલય થયો. પ્રેમાળ ગૃહપતિ, વિરલ શિક્ષક, ઉત્તમ અનુવાદક અને વિચારક મૂળશંકર મો. ભટ્ટ “દરેક શિક્ષકને પોતાનો ધર્મ બજાવવા માટે પૂરતું ક્ષે> છે. જ્યાં બાળક છે, જ્યાં નવી પેઢી છે ત્યાં ત્યાં શિક્ષકની જરૂર જ છે. ક્યાં વધારે એ તે દરેકે પોતે નક્કી કરવાનું છે. પ ક્યાંય એની જરૂર નથી એવું નથી. આપણે સૌએ દીવામાંર્થ દીવો પ્રગટાવ્યા કરવાનો છે, પ્રગટાવ્યા જ કરવાનો છે.” —મૂળશંકર મો. ભટ્ટ ‘ગુરુત્વના યાત્રી’ મૂળશંકરભાઈએ શિક્ષણને જ પોતાનો સ્વધર્મ માન્યો હતો. જન્મ : પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં રોજકા (તા. ધંધુકા) મુકામે ૨૬ જૂન ૧૯૦૭ના રોજ મૂળશંકરનો જન્મ. અવસાન : ૩૧મી ઓક્ટોબર, ૧૯૮૪. વિશેષતા : પ્રશ્નોરા જ્ઞાતિના મુખ્ય વ્યવસાયો. વિદ્યાવ્યાસંગ, કથાવાર્તા [કથન] અને વૈદું. આ ત્રણેયશક્તિ સમન્વિતરૂપે મૂળશંકરભાઈને પ્રાપ્ત થયેલી. પિતા મોહનલાલ ભટ્ટની છત્રછાયા પાંચ વર્ષની ઉંમરે ગુમાવી. માતા રેવાબાએ સંતાનોને અથાગ પરિશ્રમથી સ્વમાનભેર ઉછેર્યાં. મૂળ નક્ષત્રમાં જન્મ્યા માટે મૂળશંકર નામઘરમાં ટૂંકું નામ મૂળુ ભટ્ટ, પછી મૂળશંકર ભટ્ટ. લેખક, અનુવાદક તરીકે મૂ. મો. ભટ્ટ અને છેલ્લે સ્વજનો-વિદ્યાર્થીઓ પાસેથી સ્નેહાદર ભર્યું “ભાઈ”નું સંબોધન પામ્યા. અભ્યાસ પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ થયો રાજકોટની ગુજરાતી શાળામાંથી. પણ ખરેખરું શિક્ષણ તો શરૂ થયું રેવાબા ભાવનગર આવીને રહ્યાં અને મૂળશંકરને નાનાભાઈ ભટ્ટના હાથમાં સોંપ્યો. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં દાખલ થયા ત્યારથી. નાનાભાઈ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના મુખ્ય ગૃહપતિ હતા. મૂળશંકરભાઈએ દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાંથી વિનીત (મેટ્રિક) સુધી અભ્યાસ કર્યો. નાનપણથી જ ગાયન-વાદનનો શોખ. Page #539 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ નાનાભાઈએ તેમનાં રસરુચિ પારખીને ૧૯૨૫માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ભણવા મોકલ્યા. તેમનો અભ્યાસનો મુખ્ય વિષય સંગીત હતો. તેમના ગુરુ હતા શંકરરાવ પાઠક. મૂળશંકરભાઈએ એમના પ્રિય વાઘ સિતારવાદનમાં ઉત્તમ કોટીની સાધના કરી હતી. સંગીતની પરીક્ષામાં તેમના પરીક્ષક હતા પંડિત નારાયણ મોરેશ્વરજી ખરેજી. સંગીતની પરીક્ષા પૂરી થયા પછી પંડિતજીએ પોતે આપેલ ગુણનો સરવાળો કર્યો ત્યારે ખબર પડી કે તેમણે સો ગુણમાંથી મૂળશંકરભાઈને ૧૧૦ ગુણ આપી દીધેલા પછી ગુણ કાપતાં ૯૫ ગુણ પાસે અટકી ગયા ! આ હતી એમની સંગીત– સાધનાની જ્વલંત સિદ્ધિ. ૧૯૨૭માં ગુજરાત વિદ્યાપીઠમાંથી સંગીત મુખ્ય વિષય સાથે તેમણે ‘લલિત કલા વિશ્વરદ'ની ઉપાધિ પ્રાપ્ત કરી, પછી ભાવનગર પાછા આવ્યા. ગૃહપતિ અને શિક્ષક તરીકેની કારકિર્દીનો આરંભ ૧૯૨૮માં ગોકળીબાઈ હાઈસ્કૂલ (અંધેરી), મુંબઈમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાં છ મહિના કામ કર્યું. પૂ. રેવાબાના આગ્રહથી નાનાભાઈએ તેમને ભાવનગર પાછા બોલાવી લીધા. અહીં નાનાભાઈની સ્નેહભરી દોરવણી નીચે ગૃહપતિની તાલીમ મળી અને દક્ષિણામૂર્તિ ભવનમાં ૧૯૩૦થી ૧૯૩૯ સુધી ગૃહપતિ અને શિક્ષક તરીકે કામ કર્યું. દક્ષિણામૂર્તિ સંસ્થા બંધ થતાં હરભાઈ ત્રિવેદીએ સ્થાપેલ ઘરશાળામાં ગૃહપતિ અને શિક્ષક તરીકે જોડાયા. ત્યાં ૧૯૪૫ સુધી નિષ્ઠાપૂર્વક કામ કર્યું. ગાંધીજીની પ્રેરણાથી નાનાભાઈએ આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા શરૂ કરેલી તેમાં ૧૯૪૫થી શરૂઆતમાં ત્રણ વર્ષ શિક્ષક તરીકે અને પછી બુનિયાદી અધ્યાપન મંદિરના આચાર્ય તરીકેની જવાબદારી ૧૯૫૩ સુધી નિભાવી. સંસ્થાના આદર્શ અનુસાર આચાર્ય તરીકે મૂળશંકરભાઈ મળ્યા પછી જ અધ્યાપન મંદિર શરૂ કરવામાં આવેલું. ૧૯૫૩માં ગ્રામ વિદ્યાપીઠ, લોકભારતી, સણોસરાની સંસ્થા શરૂ થતાં લોકસેવા મહાવિદ્યાલયના મુખ્ય ગૃહપતિ, અધ્યાપક અને આચાર્ય તરીકે સેવાઓ આપી. ૧૯૬૫માં સંસ્થામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ભાવનગર આવી સ્થાયી થયા. ભાવનગરમાં સ્થાયી થયા પછી પણ તેઓ નિષ્ક્રિય રહ્યા ન હતા. મૂલ્યનિષ્ઠ અને જાગ્રત નાગરિક; આચાર્ય અને મૌલિક વિચારક મૂળશંકરભાઈ ભાવનગરમાં શૈક્ષણિક અને ૫૨૩ લોકજાગૃતિની પ્રવૃત્તિઓમાં માર્ગદર્શક રહ્યા હતા. * શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સંચાલિત ‘લોક-મિલાપ ટ્રસ્ટ'ના તેઓ પ્રમુખ ટ્રસ્ટી હતા. * દક્ષિણામૂર્તિ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવાઓ આપી. * વિનોબાજીના વિચારોને અનુસરીને ગુજરાતમાં ‘આચાર્યકુલ’ની સ્થાપના થઈ તેના પ્રથમ પ્રમુખ મૂળશંકરભાઈ હતા. સર્વોદય પરિવારના મિત્ર તરીકે અને પછી ભાવનગરમાં ‘લોકશક્તિ સંગઠન’ સ્થપાયું તેના પ્રમુખ તરીકે તેઓ જાહેરજીવનની પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા. ‘સંગઠન’ના ઉપક્રમે કટોકટી કાળમાં યોજાયેલી વ્યાખ્યાનમાળાઓ, સભાઓ, મીટીંગોમાં તેઓ નિર્ભીકપણે પ્રમુખ તરીકે અગ્રેસર રહ્યા હતા. ગૃહપતિ અને શિક્ષક મૂળશંકરભાઈને છાત્રાલયના ગૃહપતિ તરીકે પલોટ્યા નાનભાઈ ભટ્ટે. સમભાવશીલ ૠજુ પ્રકૃતિના મૂળશંકરભાઈએ વિદ્યાર્થી ભાઈ–બહેનોને નિર્વ્યાજ પ્રેમ આપ્યો અને તેમના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા. શ્રી નટવરલાલ પ્ર. બુચે તેમને ‘મધર મૂળશંકર' કહ્યા છે તેમાં તેમના જન્મજાત સહજ વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વનો પરિચય મળી રહે છે, તો મનુભાઈ પંચોળી ‘દર્શકે' મૂળશંકરભાઈના મૌલિક વિચારણાના ગ્રંથ ‘શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ'નો પરિચય કરાવતાં લખ્યું છે કે ‘શિક્ષણને પોતાનો પરમ ધર્મ માનનારા તેમના (શ્રી નાનાભાઈ ભટ્ટના) સાથીદારોમાં મૂળશંકરભાઈ સૌના અગ્રણી છે. અર્જુનને જેમ શરસંધાન વખતે પોપટની આંખ સિવાય બીજું કશું દેખાતું ન હતું તેમ મૂળશંકરભાઈને પોતાની આજુબાજુની સૃષ્ટિમાંથી શૈક્ષણિક મૂલ્યો સિવાય બીજાં મૂલ્યો આકર્ષી શક્યાં નથી.'' મૂળશંકરભાઈની શિક્ષક અને સર્જક તરીકેની અસાધારણ સફળતા તેમની બહુશ્રુતતાને આભારી છે. તેમના અધ્યાપનના મુખ્ય વિષયો હતા સંગીત, ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્ય; મનોવિજ્ઞાન, ચિકિત્સાશાસ્ત્ર તદુપરાંત તત્ત્વજ્ઞાનના પણ અભ્યાસી હતા. મૂળશંકરભાઈ “સૌહાર્દના સાધક’’ વિદ્યાર્થીપ્રિય અધ્યાપક હતા. તેમનું વ્યક્તિત્વ ઘડાયું સંગીત અને સાહિત્યથી. ગૃહપતિ તરીકે વિદ્યાર્થીઓના—યુવાનોના માનસ સમજવા માટે માનસશાસ્ત્ર અને તેમના સ્વાસ્થ્યની રક્ષા માટે ચિકિત્સાશાસ્ત્રનો Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ સ્વપ્ન શિલ્પીઓ અભ્યાસ કરેલો. આમ તો તેઓ ઘરગથ્થુ ઔષધોથી જ ટેવાયેલા “નાનસેન’ પ્રવાસી સાહસિકોનાં જીવનચરિત્રો તેમણે આલેખ્યાં છે. હતા પણ અભ્યાસ પછી આયુર્વેદ, એલોપથી, હોમિયોપથી, મૂળશંકરભાઈનું પોત કેળવણીકારનું–‘શિક્ષકની નિષ્ઠા બાયોકેમેસ્ટ્રી, નેચરોપથી વ. પદ્ધતિઓનો રોગ, દરદી અને તેની અને દ્રષ્ટિ', “કેળવણી અને માનવમૂલ્યો', “કેળવણી વિચાર’ અને દ્રષ્ટિ તાસીરને અનુસાર ઉપચાર કરતા. (અનુવાદ)–તેમની શિક્ષક અને શિક્ષણ વિષયક વિચારણાની લેખનકાર્ય કૃતિઓ છે. તો ‘વાંચતાં આવડી ગયું', “બાળકોને વાર્તા કેમ મૂળશંકરભાઈ પાસે વાર્તાકથનની આગવી શૈલી હતી. કહીશું?', “ઘરમાં બાલમંદિર', બાળકો તોફાન કેમ કરે છે, છાત્રાલયના વિદ્યાર્થીઓને રાત્રિપ્રવૃત્તિમાં તેઓ વાર્તાઓ કહેતા. તે શિક્ષણ વિષયક અને ‘દલપતરામ-સુધારાનો માળી'; વિદ્યાર્થીઓને રસ પડે તેવી વાર્તાઓની શોધમાં એમને ફેન્ચ ‘દલપતરામની વાતો; “નાનાભાઈ; ‘ગાંધીજી-એક લેખક જુલે વર્નની વિજ્ઞાન-સાહસ કથાઓ મળી આવી. કેળવણીકાર'—વગેરે ચરિત્રાત્મક પરિચય પુસ્તિકાઓ તેમણે વિદ્યાર્થીઓને વાર્તાઓ કહેતા કહેતા જલેવર્નની એક પછી એક લખી છે. સાહસકથાઓના અનુવાદો તેઓ કરતા ગયા આજથી લગભગ * શ્રી કૃષ્ણનો જીવનસંદેશ' એ શ્રીમદ્ ભગવદ્ગીતાના પોણોસો વર્ષ પહેલાં જ્યારે સબમરીન કે એરોપ્લેન આટલાં તેમના અભ્યાસના ફલસ્વરૂપે લખાયેલી ચિંતનાત્મક કૃતિ છે. પ્રચલિત હતાં નહીં, વળી વિજ્ઞાન વિષયક સાહિત્યનો પણ ખાસ વિદ્યાર્થીઓના અધ્યાપન સાથે તેમનો સ્વાધ્યાય પણ પ્રચાર નહોતો ત્યારે મૂળશંકરભાઈએ વિશ્વ વિખ્યાત સર્જક ચાલતો રહેતો. તેમણે ગુજરાતીમાં ‘દેશ વિદેશની લોકકથાઓ', જુલેવર્નની સાહસકથાઓના અનુવાદ ગુજરાતના કિશોર ‘આનંદ અજવાળાંની વાતો' વાર્તાવિષયક કૃતિઓ તથા “ધરતીની કિશોરીઓ–વાચકોના હાથમાં મૂક્યા અને વાચકોને ભવિષ્યલક્ષી આરતી’ સ્વામી આનંદના સાહિત્યમાંથી અને ‘ગિજુભાઈના વૈજ્ઞાનિક કલ્પનાની રોમાંચક સૃષ્ટિમાં વિહરતા કરી દીધાં હતાં લેખો' વગેરે સંપાદનો કર્યો છે. હિન્દીમાં–બચ્ચોંકી એનું એક આગવું મૂલ્ય છે. [મારી પોતાની વાત કહું. કહાનિયાં'ની 10 પુસ્તિકાઓ સંપાદિત કરી છે. મૂળશંકરભાઈનો પ્રત્યક્ષ પરિચય ૧૯૫૧-૫૨માં સણોસરા અને પછી ૧૯૬૩-૬૪માં ભાવનગરમાં થયો. પરંતુ ૧૯૪૯ બધાં મળીને આશરે ૪૪ નાનાં મોટાં મૌલિક અને ૫૦માં હું પાંચમાં-છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે જલે અનુવાદિત પુસ્તકો તેમણે આપ્યાં છે. પ્રસંગોપાત આપેલાં વર્નની સાહસકથાઓ અને પછી “લે મીઝરેબલ' કૃતિ દ્વારા વ્યાખ્યાનો અને લખાયેલા લેખોરૂપે હજુ કેટલુંક અગ્રંથસ્થ મૂળશંકરભાઈનો પરિચય થયેલો. ‘સાહસિકોની સૃષ્ટિ' અને સાહિત્ય પણ છે. સાગરસમ્રાટ’ તો અનેકવાર વાંચેલા કુટુંબજીવન મૂળશંકરભાઈની અનુવાદ કૃતિઓ છે : મૂળશંકરભાઈના ઘડતરમાં ફાળો આપનાર વ્યક્તિઓમાં સૌથી પ્રથમ નામ આવે છે માતુશ્રી રેવાબાનું. શ્રી દેવવ્રત પાઠકે * જુલે વર્નની સાહસકથાઓ : “સાગરસમ્રાટ’, લખ્યું છે કે “રેવાબા મરદ હતાં. અગર તો મરદને પણ સાહસિકોની સૃષ્ટિ', ‘પાતાળ પ્રદેશ', ‘૮૦ દિવસમાં પૃથ્વી શરમાવે એટલી હિંમત ધરાવતાં હતાં. એમની સ્વમાનની પ્રદક્ષિણા', “ચંદ્રલોકમાં', “ગગનરાજ’, ‘ખજાનાની શોધમાં'. ભાવના ઊંચી હતી. ગરીબીમાં પણ ટકી રહેવાની તેમનામાં કે ફેન્ચ લેખક વિક્ટર હ્યુગોની પ્રખ્યાત લે હિંમત અને દ્રષ્ટિ હતી.” મિઝરેબ્લ'નો પહેલાં ‘લે મિઝરેબ્લ’ એ જ નામે અનુવાદ પછી ‘દુખિયારા ભાગ ૧-૨ નામે સંક્ષિપ્ત અનુવાદ, રશિયન લેખક રેવાબાનું વ્યક્તિત્વ જ અનેરું હતું. એટલે જ તો અને ટોલ્સટોયના એક નાટકનો અનુવાદ આપ્યો છે. મૂળશંકરભાઈનાં પત્ની હંસાબહેને એક મુલાકાતમાં કહેલું કે મારાં બે ગુરુ હતા. એક નાનાભાઈ અને બીજાં સાસુ (રેવાબા), | * ઉપરાંત “ધરતીના મથાળે અંધારાના સીમાડામાં મારાં સાસુ પાસેથી હું ઘણું શીખી છું. શ્રીમતી હંસાબહેન તારાઓની સૃષ્ટિ અને સભ્યતાની કથા તેમની અનુદિત કૃતિઓ (માડી) મૂળશંકરભાઈનાં સહધર્મચારિણી. તેમના કુટુંબ સંસારના યોગક્ષેમનું વહન કરનારાં, તેમના પરિચય વિના * યુવાનોને પ્રેરણારૂપ બને તેવાં “મહાન મુસાફરો' અને મૂળશંકરભાઈનો પરિચય અધૂરો ગણાય. Jain Education Intemational Page #541 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ એ જમાનામાં પુરુષો શિક્ષિત થવા લાગેલા અને ગાંધી વિચારધારાના પ્રભાવ નીચે આવતાં આશ્રમી જીવનપ્રણાલી અને ખાદી ધારણ કરેલી. પરંપરાગત રીતરિવાજ અને રૂઢ માન્યતાઓમાંથી બહાર આવતા જતા હતા. સ્ત્રીઓમાં શિક્ષણ ઓછું હતું. સાથોસાથ રીતિરિવાજ અને રૂઢ માન્યતાઓમાંથી હજુ મુક્ત થયેલી ન હતી. આશ્રમના અંતેવાસીઓ-રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓમાં વસતાં-કામ કરતાં દંપતીઓ આ પરિસ્થિતિમાં સ્નેહ, સમજણ અને ઉદારતાથી વર્તતાં હતાં. પતિ પત્નીના વ્યક્તિત્વ સ્વાતંત્ર્યનો વિચાર કરીને તેમને પોતાની રીતે વર્તવા દેતા હતા. તો પત્ની પતિ અને કુટુંબ પ્રત્યેના સ્નેહાદરથી પતિના આદર્શોને સ્વીકારી લઈ તેને અનુસરતી હતી. તેમાં પત્નીઓની જ વિશેષ મહત્તા હતી. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આશ્રમમાંના અંતેવાસી દંપતીઓ નરહિરભાઈ પરીખ, મહાદેવભાઈ દેસાઈ વ.ને આશ્રમજીવનના સંદર્ભમાં એક વખત કહેલું કે “મારે મન નરહિર કરતાં મણનું અને મહાદેવ કરતાં દુર્ગાનું મૂલ્ય વિશેષ છે.'' મૂળશંકરભાઈએ ભાવનગર શહેર છોડીને આંબલા-ગામડામાં જવાનું નક્કી કર્યું ત્યારે શરૂઆતમાં તો હંસાબહેન તેનાથી નારાજ થયેલાં. મૂળશંકરભાઈ એકલા જ આંબલા ગયેલા, પણ પછી રેવાબા અને મોટો પુત્ર બકુલ ભાવનગરમાં રહ્યાં અને હંસાબહેન બન્ને પુત્રીઓ ઊર્મિલા અને મીનાને લઈને આંબલા ગયાં. ખાદી પહેરતાં થયાં. ગ્રામજીવન અને છાત્રાલયનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો સાથે ધીમે ધીમે ઓતપ્રોત થતાં ગયાં. વિદ્યાર્થીઓને અને સ્વજનોને તેમને ઘેર હંમેશા ઉમળકાભર્યો આવકાર મળતો. સાસુ રેવાબા ચુસ્ત વૈષ્ણવ. તેમણે બ્રહ્મસંબંધ લીધેલો. તેમનો આચારધર્મ સચવાય તેની કાળજી લેતાં તો પતિ મૂળશંકરભાઈએ નાતજાતના બંધનો ત્યજી દીધેલા. તેમની વિચારધારાને પણ સાસુ-વહુ બન્ને સ્વીકારીને ચાલતાં હતાં. આમ, હંસાબહેને તેમનો ગૃહસ્થાશ્રમ કોઠાસૂઝ અને સ્નેહાદરભર્યા વ્યવહારથી નિભાવેલો. શ્રી બુચભાઈએ લખ્યું છે કે ‘‘વિદ્યાર્થીઓને અપનાવવામાં અને માંદેસાજે તેમને સાચવવામાં પણ તેઓ ભાઈની પડખે સાચી રીતે રહ્યાં. આ બાબતમાં હંસાબહેનનું તાદાત્મ્ય બહુ મોટી માત્રામાં હતું, જેણે એમને ‘હંસામાડી’નું લાડકવાયું યોગ્ય બિરૂદ કોઈક સુભગ ક્ષણે છાત્રોમાંથી જ અપાવ્યું.” અને એ જ રીતે તેમનાં સંતાનો– બકુલભાઈ, ઊર્મિલાબહેન, મીનાબહેન, વિક્રમભાઈ વિદ્યાર્થી ૫૨૫ સમુદાય સાથે સહોદર સ્નેહના ભાવે એકરૂપ બની શક્યા હતાં. બકુલભાઈએ વેટર્નરીમાં પી.એચ.ડી. કર્યું. થોડો વખત દેશમાં અને પછી અમેરિકા સ્થાયી થયા. ઊર્મિલાબહેન, મીનાબહેન, વિક્રમભાઈએ શિક્ષણ-અધ્યાપનને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. હંસામાડી માણસનું દુ:ખ તો જોઈ ન શકતાં પરંતુ પશુઓનું દુઃખ પણ જોઈ શકતા નહીં. લોકભારતીની ગૌશાળાની એક ગાયને તેમણે રીબાતી જોઈ, ભગવાનને પ્રાર્થના કરી કે “પાંચ અગિયારશ આપીશ'. આમ હંસામાડી કર્તવ્યપાલન અને ભાઈના આદર્શોને અનુસરવામાં દ્રઢતાપૂર્વક અડીખમ રહેનારાં પરંતુ હૃદયથી અત્યંત ઋજુ અને સંવેદનશીલ હતાં. શ્રી હીરજીભાઈ નાકરાણીએ તેમના માતૃભાવનો નિર્દેશ કરીને લખ્યું છે કે “જીવવા જેવા જીવનની એક તીર્થયાત્રાનું સુખ અહીં જ માણવા મળ્યું હતું.” વ્યક્તિત્વ અને જીવનદ્રષ્ટિ શ્યામવર્ણ, મધ્યમ બાંધો, જાડું નાક, વિશાળ ભાલ અને પારદર્શક આંખો; ધીરગંભીર સૌમ્ય સ્નેહભીનું વ્યક્તિત્વ. પોષાક–ખાદીનું ટૂંકું ધોતિયું અને પહેરણ કે કફની. જે કોઈને મળે ત્યારે આછું સ્મિત કરીને પૂછે “કેમ છો ?” મૂળશંકરભાઈ માતુશ્રી રેવાબાના દ્રઢ, સ્વમાની, સ્વાશ્રયી વ્યક્તિત્વનો સંસ્કારવારસો પામ્યા, તો નાનાભાઈના ‘માનસપુત્ર’ તરીકે આજીવન શિક્ષણના ભેખધારી તરીકે તેમણે કામ કર્યું. ત્રીજો પ્રભાવ ઝીલ્યો પૂ. મહાત્મા ગાંધીજીનો–ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા અને રાષ્ટ્રીય કેળવણીની સંસ્થાઓમાં સમર્પિત બનીને કામ કર્યું. જૂના રીતરિવાજો, નાતજાતના ભેદભાવ છોડીને સાદું જીવન જીવ્યા. જીવન પ્રત્યેનો તેમનો અભિગમ બૌદ્ધિક. તેઓ વૈજ્ઞાનિક અને વ્યવહારુ દ્રષ્ટિએ વિચારનારા હતા. આધ્યાત્મિક વલણના પાયામાં સદ્ગુણ અને સત્કર્મને તેઓ પ્રાધાન્ય આપનારા હતા તો પ્રેમ-ભક્તિમાં પણ રસ ધરાવતા અને નિયમિતરૂપે દૈનિક પ્રાર્થના કરતા. અંતિમ માંદગી વખતે પથારીમાં પડ્યા પડ્યા ભજનો સાંભળતા રહેતા. પ્રશ્નોરા જ્ઞાતિની એક વિશેષતા તે નર્મમર્મભરી વિનોદવૃત્તિ. ધીરગંભીર પ્રકૃતિના મૂળશંકરભાઈ પોતાની આગવી રમૂજવૃત્તિથી ભારેખમ વાતાવરણને હળવું ફૂલ બનાવી દેતા. સાહસિક અને નિર્ભીક મૂળશંકરભાઈએ પ્રવાસો ખૂબ કર્યા છે અને વિદ્યાર્થીઓને પ્રવાસો કરાવ્યા. વિદ્યાર્થીઓ પાસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજન પણ કર્યા હતા. મૂળશંકરભાઈ અત્યંત સંવેદનશીલ પરંતુ ચારિત્ર્યશુદ્ધિના Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ આગ્રહી હતા. દીર્ધ જીવનકાળ દરમ્યાન વિદ્યાર્થીઓ, કાર્યકરો ક્યારેક વિવેક ચૂક્યા હોય, અજુગતું વર્તન કર્યું હોય તેવા પ્રસંગે ક્યારેક કઠોર નિર્ણય પણ લેવો પડ્યો હોય પરંતુ આ બધા વખતે રોષ કરતાં પણ તેમની અંતઃવ્યથા વિશેષ પ્રગટ થતી હતી. તેમનો સૌથી પ્રભાવી ગુણ અજાતશત્રુપણાને ગણાવાયો છે. એટલે જ મતભેદને કારણે લોકભારતીમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઈને ભાવનગર આવ્યા પછી ક્યારેય તેમણે એ અંગે ચર્ચા કે વાત કરી નહોતી. મૂળશંકરભાઈએ જીવનભર વિદ્યાર્થીઓને નિર્વ્યાજપણે ભણાવ્યા, ચાહ્યા અને તેમનું ઘડતર કર્યું. તો વિદ્યાર્થીઓએ તેમને અઢળક પ્રેમ આપ્યો. એટલું જ નહીં પણ ૧૯૬૩માં તેમની માંદગી વખતે મુંબઈમાં તેમની સારવાર માટેની બધી વ્યવસ્થા વિદ્યાર્થીઓએ કરી આપી. ૧૯૭૩માં હવાફેર માટે મોટા પુત્ર બકુલભાઈને ત્યાં અમેરિકા ગયા ત્યારે પણ વિદ્યાર્થીઓએ જ વ્યવસ્થા કરી અને ત્યાં તેમના કાર્યક્રમો પણ ગોઠવેલા. તે બધામાં માળાના મેર રૂપ પ્રસંગ છે મૂળશંકરભાઈ અને બુચભાઈના સાનિધ્યમાં દેશ-પરદેશમાં વસતા વિદ્યાર્થીઓનાં સહકુટુંબ સ્નેહસંમેલનનો. જેમાં “લાગણીના તંતુએ બંધાવા” સૌ એકઠાં થયાં હતાં. બહુમુખી પ્રતિભા ધરાવનારા મૂળશંકરભાઈના વિવિધ પાસામાં સંવાદિતા હતી, સૌમાં સર્વોપરી હતું માનવીય તત્ત્વ. સૌ પ્રત્યેનો સૌહાર્દપૂર્ણ વ્યવહાર. શ્રી ન. પ્ર. બુચે તેમનાં વ્યક્તિત્વનાં મુખ્ય ત્રણ પાસાં ગણાવ્યાં છે : (૧) સફળ પિતા (૨) ગૃહપતિત્વ-શિક્ષકત્વ (૩) નોર્મલ નાગરિક. ‘નોર્મલ નાગરિક’ તે છે જે શાહબુદ્દીન રાઠોડના હળવા શબ્દોમાં કોઈને નડતો નથી’. જે બધાની સાથે સમભાવ અને મૈત્રીપૂર્ણ સંબંધો રાખે છે, જાળવે છે. જે સત્ય પણ પ્રિય કહે છે અને જે સમાજને ઉપયોગી થતાં રહેવા પ્રયત્નશીલ હોય છે.’’ મૂળશંકરભાઈનો જીવન આદર્શ તેમનાં જ વચનોમાં સ્પષ્ટ થાય છે : “ઈશ્વરે આપ્યું છે તેટલું બરાબર માણીએ અને સ્વપ્ન શિલ્પીઓ બીજાને પણ આપીએ. આપી છૂટવામાં જ આનંદ છે.'' બાલશિક્ષણને સમર્પિત દંપતી : શ્રી નરેન્દ્રભાઈ ગિજુભાઈ બધેકા અને શ્રીમતી વિમુબહેન નરેન્દ્રભાઈ બધેકા ‘શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં રહીને નરેન્દ્રભાઈ બધેકા સ્વ. ગિજુભાઈનું અધૂરું રહેલું બાલસેવાનું મહાનકાર્ય ભારે પુરુષાર્થ કરીને આગળ ધપાવી રહેલા હતા. બાલમંદિર, કુમારમંદિર અને અધ્યાપન મંદિરની પ્રવૃત્તિઓથી તેમણે ટેકરી ઉપરના બાલમંદિરને સજીવ અને ગુંજતું રાખ્યું હતું. તેમના પત્ની શ્રીમતી વિમુબહેન આ કાર્યમાં તેમની પડખે હતાં. એ બન્નેએ મળીને ગુજરાતના આ બાલતીર્થને વિશિષ્ટ પ્રયોગો દ્વારા અદ્યતન બનાવ્યું હતું.” -રામનારાયણ ના. પાઠક બાલશિક્ષણના આદ્યપ્રણેતા ગિજુભાઈ બધેકા અને શ્રીમતી જડીબહેનના પુત્ર નરેન્દ્રભાઈ. તેમનું ઘરમાં હુલામણું નામ ‘બચુ' હતું. સ્વજનો, મિત્રો અને પરિચિતોમાં તેઓ બચુભાઈના નામે જ જાણીતા હતા. જન્મ અને ઉછેર બચુભાઈનો જન્મ તા. ૨૭-૨-૧૯૧૩. અવસાન : ૬-૧-૧૯૬૭. બચુભાઈના પિતા ગિજુભાઈ વકીલ હતા. પુત્રના યોગ્ય ઉછેરની શોધમાં બાલ કેળવણીનો વિચાર કરતા થયા. મેડમ મોન્ટેસરીનું પુસ્તક તેમના હાથમાં આવ્યું. ગિજુભાઈએ સૌ પ્રથમ બચુભાઈ ઉપર તેના પ્રયોગો શરૂ કર્યા અને ગુજરાતમાં બાલશિક્ષણની દિશા ઉઘાડી આપી. બચુભાઈના નિમિત્તે મોન્ટેસરી પદ્ધતિનો લાભ ગુજરાતનાં બાળકોને મળ્યો. ગિજુભાઈએ નાનકડા પુત્રની બાળલીલાઓનું નિરીક્ષણ કરી દેશનાં તમામ બાળકો માટે સ્વશિક્ષણ, સ્વાનુભવ અને પ્રયોગોનું નિર્માણ કરેલું. બાલમાનસ સમજીને તેને સંસ્કારવા, તેની ઇન્દ્રિયોની જ્ઞાનશક્તિ સજાગ બનાવવા તેઓ રમકડાં, રંગો અને રમતનાં સાધનોનો વિચાર કરતા થયા. બચુભાઈનો ઉછેર સંપૂર્ણપણે મુક્ત વાતાવરણમાં થયો. પૂ.શ્રી કાકાસાહેબ કાલેલકરે બચુભાઈને જનોઈ આપવાના પ્રસંગ વિશે લખ્યું છે કે ‘સ્વ. નાનાભાઈ સનાતની વિચારના, સ્વ. ગિજુભાઈ બુદ્ધિપ્રધાન બૌદ્ધમતના અને હું બન્નેના અંકોડારૂપ. અમે જનોઈનો વિધિ Page #543 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૨૭. નક્કી કર્યો. ‘વાળ ઉતારવાની જરૂર નથી' એ મારો નિર્ણય બાલસાહિત્યની વેધક રીતે વિવેચના-ટીકા પણ કરતા હતા. સાંભળી બચુ કેટલો રાજી થયો હતો !” શ્રી બચુભાઈને સંગીત પ્રિય હતું. ગુજરાતી લોકગીતો શ્રીમતી જડીબહેન પણ બચુભાઈના વિકાસને અનુરૂપ અને લગ્નગીતો ગાવાનો અને સાંભળવાનો તેમને શોખ હતો. યોજનાઓમાં ગિજુભાઈને સાથ આપતાં. શાંતિનિકેતનમાં અભ્યાસકાળ દરમ્યાન બંગાળી ભાષા, બાઉલ અભ્યાસ : નરેન્દ્રભાઈએ પ્રાથમિક અને માધ્યમિક ભજનો અને રવીન્દ્રસંગીત શીખ્યા. ટાગોરના બાલકાવ્યો અને શિક્ષણ ભાવનગરમાં લીધું. બાલનાટકો તેમને કંઠસ્થ હતા. તેઓ સુમધુર મોકળા અવાજે ગીતો ગાતાં અને તેમાં શ્રીમતી વિમુબહેન સૂર પુરાવતાં. નાનપણથી એમને કલાક્ષેત્રે ખૂબ રસ. તેને માટે અનુકૂળ વાતાવરણ મળતાં તેઓ ભાષા, સંગીત, ચિત્ર, વાર્તાકથન અને શ્રી બચુભાઈ પ્રકૃતિપ્રેમી હતા. વૃક્ષો, પુષ્પો અને પક્ષીઓ નાટ્યપ્રયોગોમાં ક્રમશઃ આગળ વધતા ગયા. સ્વચ્છતા, સુઘડતા મઘડતા પ્રત્યે તેમને અનહદ પ્રેમ હતો. પક્ષીઓ વિશે તેમણે પુસ્તક પણ અને સુશોભન તેમની કલાપ્રિયતાનાં ચિહ્નો હતાં. લખ્યું છે. વર્ષાના વધામણાં તેઓ વરસાદમાં ભીંજાઈને કરતા પરંતુ ગણિતશાસ્ત્રમાં તેમને રસ પડતો નહીં. ગિજુભાઈને હતા. તો સાથોસાથ વર્ષાગીતો ગાતા અને સૌ પાસે ગવરાવતા. માટે તો તેઓ પુત્ર ઉપરાંત શિક્ષણના પ્રયોગોનું પાત્ર પણ હતા. પ્રવાસનો પણ તેમને અનહદ શોખ હતો. કુદરતને ખોળે જઈને તેમણે શ્રી હરિહરભાઈની મદદ લીધી. હરિહરભાઈએ બેસવાનું-વસવાનું તેમને બહુ ગમતું. ખગોળશાસ્ત્રમાં બચુભાઈનો રસ જગાડ્યો અને તેના દ્વારા તેમને બાળકેળવણીક્ષેત્રે પ્રદાન ગણિતમાં રસ લેતા કર્યા. આમ, બચુભાઈને Interest- ગિજુભાઈના બાળકેળવણીના કાર્યક્ષેત્રને નરેન્દ્રભાઈએ Theory દ્વારા ગણિતક્રિયા સહજ રીતે સાધ્ય થઈ. અપનાવ્યું. બાલમંદિર અને બાલઅધ્યાપનમંદિરમાં આચાર્ય બુદ્ધિવિકાસ સાથે લાગણીઓના આવિર્ભાવને માટે તરીકેનો કાર્યભાર સંભાળેલો. અધ્યાપન મંદિરમાં તેઓ અનુરૂપ કલાયુક્ત વાતાવરણ મળી રહે તે હેતુથી બચુભાઈને બાલમાનસશાસ્ત્ર, ઇતિહાસ અને ભાષાશિક્ષણ શીખવતા હતા. કવિવર રવીન્દ્રનાથ ઠાકરની સંસ્થા શાંતિનિકેતનમાં ઉચ્ચ તદુપરાંત બાલનાટકો પણ શીખવતા. અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યા. સ્વયં શિક્ષણના પ્રયોગોની બાલશિક્ષણક્ષેત્રે ગિજુભાઈના પ્રયોગોને તેમણે આગળ એ ભૂમિમાંથી તેમણે જીવનની નવી દ્રષ્ટિ પ્રાપ્ત કરી હતી. ધપાવ્યા. ગિજુભાઈ, ટાગોર અને મેડમ મોન્ટેસરી ત્રણેયના ૧૯૩૯માં અધાર (મદ્રાસ)માં ડૉ. મોન્ટેસરીના સંસ્કારોનો તેમનામાં સમન્વય થયો હતો. બાળકોમાં સ્વયંશિસ્ત બાલશિક્ષણના વર્ગો શરૂ થયેલા. તેમાં ડૉ. મેડમ મોન્ટેસરી પોતે અને સ્વયંશિક્ષણને તેઓ પાયાનું કામ ગણતા હતા. શિક્ષકો અને આવેલાં. શ્રી વજુભાઈ દવેની (શારદામંદિર, અમદાવાદ) સાથે વાલીઓ સાથે તે અંગે વિચાર વિમર્શ કરતા રહેતા હતા. શ્રી બચુભાઈએ પણ એ વર્ગમાં તાલીમ લીધી. શ્રી વજભાઈએ બાળકોની પ્રવૃત્તિઓમાં, રમતોમાં અને ઉત્સવોની ઉજવણીમાં લખ્યું છે કે “આ ત્રણ માસની ઉપાસનાએ બચુભાઈને બચુભાઈ સક્રિયપણે રસ લેતા એટલું જ નહીં, શ્રીમતી દક્ષિણામૂર્તિ, ગાંધીઉછેર, ટાગોરીયન શિક્ષણ અને મોન્ટેસરી વિમુબહેન અને શિક્ષકોને પણ તેમાં સહભાગી બનાવતા હતા. વિચારધારા–એમ ચાર રંગે રંગી નાખ્યા.” ઉત્તરાયણના દિવસોમાં કુમાર મંદિર અને બાલમંદિરના વ્યક્તિત્વ વિદ્યાર્થીઓને પતંગ લઈને શાળામાં આવવાનું કહેતા. જ્યાં બાળકો ઉત્સાહભેર પતંગ ચગાવતા હોય તેવી અનોખી બચુભાઈનું વાંચન વિશાળ હતું. સાહિત્ય ઉપરાંત શિક્ષણ અને માનસશાસ્ત્રનાં પુસ્તકોનો તેઓ અભ્યાસ કરતા હતા. દેશ શિક્ષણસંસ્થા–દક્ષિણામૂર્તિ હતી. શાળામાં જાતે પતંગ બનાવવા પરદેશના બાળશિક્ષણના પ્રયોગોથી તેઓ પ્રભાવિત હતા. તેઓ માત માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તેઓ આગ્રહ પણ કરતા. પોતે સ્વતંત્ર વિચારક હતા. શ્રી ચન્દુભાઈ ભટ્ટ (આચાર્ય, ઘરગથ્થુ રમતોમાં લગા અને ભમરડા રમતા વિદ્યાર્થીઓ ઘરશાળા, અધ્યાપન મંદિર) અને અન્ય મિત્રો સાથે વચ્ચે ઘણીવાર તકરાર થતી. બચુભાઈએ તેનો મૌલિક ઉકેલ બાલશિક્ષણના પ્રશ્નો અંગે તેઓ ચર્ચા-વિચારણા કરતા રહેતા. સૂચવેલો. “થોડા લગા અને ભમરડા કુમારમંદિરમાં વસાવો. જે વળી બાલસાહિત્યના મૌલિક વિવેચક તરીકે અલ્પજીવી બાળકોને રમવું હોય તે સંસ્થાના લગા તથા ગરિયાથી રમે અને Jain Education Intemational Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ ઘેર જાય ત્યારે પાછા મૂકી દે. જેથી દ્વેષ, જીત, ઘા, વેરઝેર વગેરેના પ્રશ્નો દૂર થઈ જશે. અને લગાની રમતનો આનંદ સારી રીતે માણી શકશે.'' રક્ષાબંધનનો દિવસ તો કુમારમંદિરના વિદ્યાર્થીઓનો યાદગાર દિવસ. બચુભાઈ અને વિમુબહેન વિદ્યાર્થી ભાઈબહેનો વચ્ચે જઈને બેસે અને પછી બહેનો પહેલાં બચુભાઈને રક્ષા બાંધે પછી વિદ્યાર્થી ભાઈઓને રક્ષા બાંધે. અધ્યાપન મંદિરનાં ભાઈબહેનો અને શિક્ષક ભાઈ-બહેનો સૌ સાથે મળીને રક્ષાબંધન-પર્વની ઉજવણી કરતા હતાં. બચુભાઈ તહેવારોનો મહિમા સમજાવીને તેનો આનંદ માણવા સૌને પ્રેરતા. બાળકોની નાની નાની વાતો, આ દુનિયાના બનાવો અને પ્રશ્નોને સમજવાની તેમની દ્રષ્ટિ અને તેમના વ્યવહારો અંગે બચુભાઈ ઝીણવટથી વિચારતા અને બાલમાનસને સંપૂર્ણપણે સમજવા અને તેને વિકાસની તકો પૂરી પાડવા પ્રયત્નશીલ રહેતા હતા. શ્રી બચુભાઈ ગુજરાત રાજ્યની શિક્ષણ સલાહકાર સમિતિઓમાં સલાહકાર તરીકે હાજરી આપતા હતા. તો બાલશિક્ષણની પરિષદો, સંમેલનો, પરિસંવાદો, શિબિરો વગેરેમાં તેમની હાજરી અને વક્તવ્ય હંમેશા વિશિષ્ટ બની રહેતાં હતાં. ‘નૂતન બાલશિક્ષણ સંઘ'ની પ્રવૃત્તિઓ અને તેના વિકાસમાં શ્રી શેષ નામલે સાથે તેઓ સક્રિયપણે કાર્યરત રહ્યા હતા. શ્રી બચુભાઈની તબિયત નાજુક રહેતી હતી. ઇ.સ. ૧૯૬૬ના ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કડકડતી ઠંડીમાં મુંબઈમાં ભરાયેલી ‘અખિલ ભારત બાલશિક્ષણ પરિષદ'માં તેમણે હાજરી આપી. બીજી જાન્યુઆરી ૧૯૬૭ના રોજ અમદાવાદમાં એક મીટીંગ હતી તેમાં ભાગ લઈને રાત્રે ભાવનગર આવ્યા. બીજે દિવસે સવારે શ્રીમતી વિમુબહેન અને મિત્રો સાથે મુંબઈની પરિષદ અને ગુજરાતમાં બાલશિક્ષણના કાર્યને કઈ રીતે આગળ ધપાવવું જોઈએ તે અંગે વાતો કરી. ૭મીએ વઢવાણ એક મીટીંગમાં જવાનું હતું ત્યાં ભવિષ્યના કાર્યક્રમ અંગે વિચારવાનું નક્કી કર્યું. દિવસભર અધ્યાપનમંદિરના વિવિધ કામો પતાવ્યાં. સાંજે મોટા પુત્ર મધુકરને (મીનાભાઈ) પરણાવતી વખતે લગ્નગીતો ગાવાનું બહેનોને આમંત્રણ આપે છે. ઢોલ-ત્રાંસા વગાડવાની ઇચ્છા પ્રગટ કરે છે. આનંદમાં દિવસ પસાર કર્યો. સ્વપ્ન શિલ્પીઓ પરંતુ ઈશ્વરની યોજના કંઈક જુદી જ હતી. વહેલી સવારે બચુભાઈને હૃદયરોગનો જીવલેણ હુમલો આવ્યો અને ઘડીવારમાં તો તેમનો જીવનદીપ બુઝાઈ ગયો. સહધર્મચારિણી અને સહકાર્યકર્તા શ્રીમતી વિમુબહેન નરેન્દ્રભાઈ બધેકા વિમુબહેનનો જન્મ તા. ૨૧-૭-૧૯૨૪, માતા-પિતા : બાળપણ વિમુબહેનના પિતાશ્રી છગનભાઈ જોશી અને માતુશ્રી રમાબહેન પૂજ્ય મહાત્મા ગાંધીજીના અંતેવાસી, સ્વાતંત્ર્ય સૈનિકો અને રચનાત્મક કાર્યકર. છગનભાઈ જોશી સાબરમતી આશ્રમમાં મંત્રી તરીકે કામ કરતા હતા. દાંડીકૂચ સત્યાગ્રહમાં પૂ. ગાંધીજીની સાથેના ૮૦ સૈનિકોમાં તેઓની પસંદગી થયેલી. સાબરમતી આશ્રમ છોડ્યા પછી તેઓ રાજકોટમાં સ્થાયી થયેલા. સૌરાષ્ટ્રમાં રચનાત્મક પ્રવૃત્તિ અને ખાસ કરીને અસ્પૃશ્યતા નિવારણક્ષેત્રે મહત્ત્વની કામગીરી તેમણે કરેલી. શ્રીમતી વિમુબહેનનું બાળપણ પૂ. મહાત્મા ગાંધીજીના સાંનિધ્યમાં, તેમની છત્રછાયા નીચે સાબરમતી આશ્રમમાં વીત્યું. આશ્રમી જીવન અને ગાંધી વિચારધારાના સંસ્કારો વચ્ચે તેમનું ઘડતર થયું. અભ્યાસ વિમુબહેને રાષ્ટ્રીયશાળા, રાજકોટમાં પ્રાથમિક શિક્ષણ અને જી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ, રાજકોટમાં માધ્યમિક શિક્ષણ લીધું. સાથોસાથ રાષ્ટ્રીયશાળામાં સંગીતનો અભ્યાસ કર્યો. ૧૯૪૫માં મેડમ મોન્ટેસરી ભારતમાં આવેલાં ત્યારે વિમુબહેને ગુજરાત વિદ્યાપીઠમાં મેડમ મોન્ટેસરી પાસે બાલશિક્ષણનો ડીપ્લોમાં અભ્યાસક્રમ પૂરો કરેલો. લગ્ન અને કુટુંબજીવન ૧૯૪૧માં શ્રી નરેન્દ્રભાઈ બધેકા અને શ્રીમતી વિમુબહેન લગ્નગ્રંથિથી જોડાયાં. ગાંધીવિધિથી તેમના લગ્ન કરાવનાર પુરોહિત હતા પ્રસિદ્ધ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ. શ્રીમતી વિમુબહેન બાલશિક્ષણના બ્રહ્મા ગિજુભાઈના પુત્રવધૂ બન્યાં અને સમર્પણની ભાવનાથી બચુભાઈના જીવનમાં એકરૂપ બનીને બાલશિક્ષણને પોતાનું જીવનકાર્ય બનાવ્યું. તો આદર્શ ગૃહિણી તરીકે તેમણે સમગ્ર પરિવારની કાળજીભરી સંભાળ રાખી હતી. બચુભાઈ અને વિમુબહેન ગિજુભાઈન વિદ્યાર્થીઓ, બાલશિક્ષણ ક્ષેત્રના મિત્રો અને સ્વજનો સાથે Page #545 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પ૨૯ વિશાળ પરિવારની ભાવનાથી જોડાયેલાં હતાં અને સૌનો બાલઅધ્યાપન મંદિરમાં માનદ્ શિક્ષિકા તરીકે તેમણે સેવાઓ અઢળક સ્નેહ પામ્યાં હતાં. તેમના મોટા પુત્ર મધુકરભાઈ આપેલી. તેઓ બાલશિક્ષણ, કાર્યપદ્ધતિ અને સંગીત શીખવતાં (મીનાભાઈ) વડોદરામાં અભ્યાસ કરીને અમેરિકા ગયા અને હતાં. વાર્તાકથન અને બાલનાટકો વિશે પણ માર્ગદર્શન આપતાં ત્યાં સ્થાયી થયા. તો નાના રાજુભાઈ ભાવનગરમાં અભ્યાસ હતાં. કરીને અમેરિકા ગયેલા. નાજુક તબિયતને કારણે ભાવનગર ઇ.સ. ૧૯૫૫થી ૧૯૭૫ સુધી બાલ અધ્યાપન મંદિરના પાછા આવી ગયેલા. (૨૦૦૭માં અવસાન) છાત્રાલયના માનદ્ ગૃહમાતા તરીકે કામ કરેલું. વ્યક્તિત્વ તદુપરાંત શ્રીમતી વિમુબહેને શ્રી દક્ષિણામૂર્તિ સૌમ્ય મધુર વ્યક્તિત્વ ધરાવતાં વિમુબહેન મળતાવડા વિદ્યાર્થીભવન ટ્રસ્ટમાં ૧૯૬૮થી ૧૯૮૦ ટ્રસ્ટી તરીકે, અને પ્રેમાળ સ્વભાવના હતાં. બાળકો, વિદ્યાર્થીઓ અને ૧૯૮૦થી ૧૯૮૩ નિયામક તરીકે અને ૧૯૮૩થી ૨૦૦૭ વાલીઓ સાથે તેમનો સાહજિક અને સમભાવપૂર્ણ વ્યવહાર સુધી મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી નિભાવેલી. સંસ્થાનાં રહેતો હતો. બન્ને બાલમંદિરોનાં સંચાલિકા અને સલાહકાર વિમુબહેન હતાં. સાહિત્ય, સંગીત અને ચિત્રકલા તેમના શોખના અને શ્રીમતી વિમુબહેનના કાર્યકાળ દરમ્યાન સમયની માંગ અભ્યાસના વિષયો હતા. તો લગ્ન પછી બાલશિક્ષણનો અનુસાર દક્ષિણામૂર્તિમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ વિશેષરૂપે અભ્યાસ કર્યો હતો. તેમણે શાસ્ત્રીય સંગીતનો વિભાગો શરૂ કરવામાં આવ્યા હતા. અભ્યાસ કરેલો. તેઓ આશ્રમ ભજનાવલિનાં ભજનો શાસ્ત્રીય આ ઉપરાંત ભાવનગરની અન્ય શિક્ષણ સંસ્થાઓ અને રાગ ગાતાં તો આગવી હલકથી લોકગીતો અને ગુજરાતી ગીતો સામાજિક સંસ્થાઓ સાથે ટ્રસ્ટી અને સલાહકાર તરીકે તેઓ ગાતાં હતાં. શ્રી બચુભાઈની પાસેથી રવીન્દ્ર સંગીત શીખ્યાં. સંકળાયેલાં હતાં. બન્ને સાથે મળીને બંગાળી ગીતો ગાતાં હતાં. શ્રીમતી વિમુબહેન ભજન ગાતાં હોય ત્યારે બચુભાઈ સૂર પુરાવે અને (૧) ત્રિવેણી ટ્રસ્ટ, (૨) મહિલા મંડળ, (૩) બચુભાઈ ટાગોરનાં ગીતો ગાતાં હોય તેમાં વિમુબહેન સુર આનંદવાટિકા ભગિની મંડળ, (૪) તાપીબાઈ વિકાસગૃહ, (૫) પુરાવે. આ જુગલબન્દી સંગીત સાંભળવાનો એક લ્હાવો હતો. સિસ્ટર નિવેદિતા સ્કૂલ. [આ લખનારે એ આનંદ માણ્યો છે. આજે પણ ટાગોરનાં ગીતો બાલશિક્ષણક્ષેત્રે પ્રદાન ખરવાયુ બય વેગે ચારિ દિક છાયે મેઘે? કે પછી “મધુ-ગધે- બાલશિક્ષણને સમર્પિત વિમુબહેને સહકાર્યકરો સાથે ભરા મૃદુ સ્નિગ્ધ છાયા' જેવાં ગીતોની સૂરાવલિ મનમાં મળીને બાલશિક્ષણક્ષેત્રે ભાષા અને ગણિત શિક્ષણનાં નવાં સચવાયેલી છે.] સાધનો વિકસાવ્યાં તો બાળકોના વિકાસની જરૂરિયાતને બાલમંદિર અને અધ્યાપન મંદિરનું વાતાવરણ તેમનાં અનુલક્ષીને પ્રગતિપત્રકો તૈયાર કરાવેલાં. વિનોદ અને ગીતોથી સદા પ્રસન્ન રહેતું. બાળકો, વાલીઓ અને | ગુજરાતનાં જુદાં જુદાં સ્થળોએ આવેલાં બાલમંદિરોમાં અધ્યાપનમંદિરના વિદ્યાર્થીઓ સાથે બચુભાઈ અને વિમુબહેનનો તેમનું માર્ગદર્શન લેવામાં આવતું હતું. જીવંત સંબંધ હતો. બન્નેએ એકોપાસનાથી બાળકેળવણીક્ષેત્રે બાલશિક્ષણ અને બાળકો માટેના કાર્યક્રમો યોજતી કાર્ય કર્યું હતું. સંસ્થાઓ સાથે તેઓ સક્રિયપણે જોડાયેલાં હતાં. શિક્ષિકા, આયાર્યા અને વહીવટકર્તા ૧. NCERT-નવી દિલ્હી, શ્રીમતી વિમુબહેન વત્સલ અને બાલમાનસને પારખીને કેળવણી આપનારાં આજીવન શિક્ષિકા. શ્રી દક્ષિણામૂર્તિ બાળકો માટે તૈયાર થતી ટી.વી. સીરીયલના પ્રોજેક્ટમાં બાલમંદિરમાં ૧૯૪૨થી ૧૯૫૪ સુધી શિક્ષિકા તરીકે અને અને સીમનારમાં તેમણે ભાગ લીધેલો. ૧૯૫૫થી ૧૯૮૫ સુધી આચર્યા તરીકે તેમણે કામ કર્યું. ૨. ઓલ ઇન્ડિયા રેડિયો-રાજકોટ સાથોસાથ ૧૯૫૫થી ૧૯૭૫ સુધી શ્રી દક્ષિણામૂર્તિ ઓલ ઇન્ડિયા રેડિયો–રાજકોટની સલાહકાર સમિતિના Jain Education Intemational Jain Education Interational Page #546 -------------------------------------------------------------------------- ________________ ૯૮. ૫૩૦ સ્વપ્ન શિલ્પીઓ તેઓ સભ્ય હતાં. રેડિયો પરથી બાલશિક્ષણ અને વાલીઓના ૩. શ્રી તારાબહેન મોડક જન્મશતાબ્દી મહોત્સવ, મહારાષ્ટ્ર પ્રશ્નો અંગેના તેમના વાર્તાલાપ, બાલસભાના કાર્યક્રમોમાં રાજ્યના શિક્ષણમંત્રીશ્રીના હસ્તે બાળકમિત્ર' ચંદ્રક વાર્તાકથન, બાલનાટકો વગેરે કાર્યક્રમો પ્રસારિત થયેલાં. ઇ.સ. ૧૯૯૧-૯૨ 3. ISRO ૪. ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર દ્વારા “નેહ, ઇસરો દ્વારા તૈયાર થતાં બાળકોના કાર્યક્રમોમાં તેમનું બાલશિક્ષણ એવોર્ડ' ઇ.સ. ૧૯૯૨ ઉલ્લેખનીય યોગદાન રહેલું હતું. ૫. જાયન્ટ ગ્રુપ, ભાવનગર-નોર્થ દ્વારા સન્માનપત્ર. ૪. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ (ધોરણ ૧ થી ૬. ‘ફૂલછાબ પ્લેટીનમ જયંતિ મહોત્સવ' પ્રસંગે સન્માન૭)માં તેઓ સભ્ય હતાં. ધોરણ-૧નું પાઠ્યપુસ્તક વૈજ્ઞાનિક ઈ.સ. ૧૯૯૫-૯૬. પદ્ધતિએ તૈયાર કરી આપેલું. ૭. સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ઇ.સ. ૧૯૯૭૫. ભાવનગર યુનિવર્સિટીના ઉપકુલપતિની સલાહકાર સમિતિમાં બે વર્ષ માટે અને રાજસ્થાનની મોન્ટેસરી બાલશિક્ષણ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા બાલશિક્ષણ સમિતિમાં આજીવન સભ્યપદે રહ્યાં હતાં. ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ તે સમયના શિક્ષણમંત્રીશ્રીના ૬. ગિજુભાઈ જન્મશતાબ્દી સમિતિ ગુજરાત રાજ્યના હસ્તે સન્માન.. માનદ્ મંત્રી અને બે વર્ષ માટે સભ્ય હતાં. એ દરમ્યાન ૯. શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન, ભાવનગર દ્વારા “શ્રેષ્ઠ ગુજરાત અને રાજસ્થાનમાં ઘણાં સ્થળોની મુલાકાત લીધી હતી. બાલશિક્ષિકા’ એવોર્ડ ૭. શ્રી પ્રાગજીભાઈ ડોસા, શ્રીમતી ઉષા મલજી વગેરે સમાપન કલાકારોની સાથે બાળકો માટેના બાળનાટ્યગૃહની ચળવળમાં - શ્રીમતી વિમુબહેન કેન્સરની બિમારીને કારણે અંતિમ તેમણે ભાગ લીધેલો. દિવસોમાં પથારીવશ બન્યાં હોવા છતાં સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે વિદેશપ્રવાસ અવગત રહીને નાની મોટી સૂચનાઓ ધૈર્યપૂર્વક આપતાં હતાં. ઇ.સ. ૧૯૭૫ થી ૧૯૮૯ દરમ્યાન વિમુબહેન તેમના બન્ને પુત્રો અને સંસ્થાના પરિવારજનો તેમની અમેરિકા ત્રણ વખત ગયેલાં અને એક એક વર્ષ રોકાયાં હતાં. કાળજીભરી સારવાર કરતા હતા. સ્નેહીજનો અને મળવા બાલશિક્ષણનાં આધુનિક પ્રવાહો અને પ્રવિધિઓ જાણવા આવનારાઓને તેઓ સહજભાવે આવકાર આપતાં હતાં અને માટે તેમણે ત્યાંની શિક્ષણ સંસ્થાઓની મુલાકાત લીધેલી. મળતા હતા ૧૯૮૯માં બાલશિક્ષણમાં આધુનિકતાનો તેમણે વિશેષરૂપે તા. ૮-૮-૨૦૦૭ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. અભ્યાસ કરેલો. બાલદેવની ઉપાસના ગિજુભાઈ અને બચુભાઈ–પિતાઅમેરિકાના નિવાસ દરમ્યાન ત્યાંના સિનિયર સીટીઝન્સ પુત્રના જીવનનું ધ્યેય બની ગયું હતું. ગિજુભાઈનું સેન્ટરમાં વિમુબહેને સેવાઓ આપેલી. બાળકેળવણીનું ક્ષેત્ર–બાલમંદિર અને બાલ અધ્યાપન મંદિરના સન્માન અને પુરસ્કાર કાર્યને બચુભાઈ તથા શ્રીમતી વિમુબહેને અપનાવ્યું ગિજુભાઈએ ૨૫ વર્ષ અને તેમના ઉત્તરાધિકારી બનીને ૧. વિમુબહેને જીવનપર્યત (૬૦ વર્ષ) બાળશિક્ષણ ક્ષેત્રે આપેલ સેવાઓ બદલ ગુજરાત રાજ્ય તરફથી ચંદ્રક, બચુભાઈ ૨૫ વર્ષ અને શ્રીમતી વિમુબહેન ૬૬ વર્ષ કાર્યરત મોમેન્ટો અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં રહ્યાં. ૧૯૬૭માં શ્રી બચુભાઈની અણધારી ચિરવિદાય પછી “આવેલું. વિમુબહેને દક્ષિણામૂર્તિ સંસ્થાનો કાર્યભાર સંભાળ્યો અને ઇ.સ. ૨૦૦૭ સુધી સુપેરે જવાબદારીઓ વહન કરી. ૨. ગિજુભાઈ બધેકા જન્મ શતાબ્દી ઉજવણી સમિતિ ગિજુભાઈનો બાલશિક્ષણનો ધ્વજ આ બાલપ્રેમી દંપતીએ ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરફથી સન્માન. નિષ્ઠાપૂર્વક કાર્ય કરીને ફરકતો રાખ્યો હતો. Jain Education Intemational Page #547 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૫૩૧ સ્વાતંત્ર્યસેનાની શહીદ બાપુભાઈ વશી અને લેખનમાં રસ હતો. ગુજરાતી ભાષાના જાણીતા લેખક શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક પાસેથી તેઓ માર્ગદર્શન મેળવતા “નથી જાણ્યું અમારે પંથ શી હાકલ પડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.” હતા. ‘પિપાસુ' તખલ્લુસથી પ્રસ્થાન અને અન્ય સામયિકોમાં તેમના લેખો પ્રસિદ્ધ થતા હતા. દેશની સ્વતંત્રતા કાજે જીવન ન્યોછાવર કરી દેનારા વીર સપૂતોમાં બાપુભાઈ વશી નોખા તરી આવે છે. મુંબઈ વ્યવસાય અને પ્રવૃત્તિ રાજ્યની સરકારે વીર શહીદની સ્મૃતિમાં વિલે પાર્લે પશ્ચિમ બાપુભાઈ અભ્યાસ માટે મુંબઈ ગયા પછી તેમનું વિભાગમાં ‘ભગતસિંહ રોડ’ અને ‘બજાજ રોડ પાસેના એક કાર્યક્ષેત્ર મુંબઈ બની ગયું. તેમણે વ્યવસાયી કારકિર્દીનો પ્રારંભ રસ્તાનું નામ બાપુભાઈ વશી રોડ' આપ્યું છે. પત્રકારરૂપે નવભારત દૈનિકના સબ-ઍડિટર તરીકે કરેલો. ૧૯૩૨ના નમક સત્યાગ્રહમાં સક્રિય ભાગ લેવા માટે એ માતાપિતા : જન્મ વ્યવસાય છોડ્યો. યરવડામાં જેલવાસ ભોગવ્યો. જેલમાંથી | બાપુભાઈ વશીનો જન્મ ૨૮-૭-૧૯૦૫ના રોજ છટ્યા પછી ગોકળીબાઈ હાઈસ્કૂલ વિલેપાર્લેમાં શિક્ષક તરીકે પીપલગભાણ (જિ. વલસાડ) ગામના સંસ્કારી અનાવિલ જોડાયા. એ વખતે ગોકળીબાઈ હાઈસ્કૂલના આચાર્ય શ્રી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતાશ્રી નારણજીભાઈ વશી અને ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ) હતા. કવિશ્રી ઉમાશંકર જોશી માતશ્રી જીજીબહેન બને ધર્મિષ્ઠ અને પરમાર્થ પરાયણ હતા. અને કવિશ્રી કોલક તેમના સહકાર્યકરો-મિત્રો હતા. આ સૌના તેમને પહેલો પુત્ર નાનપણમાં અવસાન પામેલો. એટલે સાંનિધ્યમાં તેમની સાહિત્ય વાં સાંનિધ્યમાં તેમની સાહિત્ય વાંચન અને લેખનની પ્રવૃત્તિ બાપુભાઈ તેમના એકના એક પુત્ર હતા. વિદ્વાન, આર્યસમાજી, વિકસતી ગઈ. તદુપરાંત શ્રી મંગળદાસ પકવાસા, ડૉ. યશવંત નારણજીભાઈ પોતે ખેતી કરતા હતા. ધર્મપ્રેમ અને દેશપ્રેમના નાયક (આચાર્ય, ગુજરાત કોલેજ), બાબુભાઈ જશભાઈ પટેલ સંસ્કારો બાપુભાઈને વારસામાં મળ્યા હતા. (માજી મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય), કલ્યાણજીભાઈ મહેતા અભ્યાસ : વ્યક્તિત્વ ઘડતર વગેરે સાથે પણ તેમનો નિકટનો પરિચય હતો. બાપુભાઈએ ૧૯૨૨-૨૮ અનાવિલ આશ્રમમાં રહીને વિલે પાર્લેના વસવાટ દરમ્યાન તેઓ ત્યાંની કોંગ્રેસની સૂરતમાં અને ૧૯૨૮-૨૯ દરમ્યાન વડોદરામાં અભ્યાસ પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ લેતા હતા. ૧૯૩૭માં વિલેપાલે કરેલો. ૧૯૩૦-૩૨માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી ઉપનગર કોંગ્રેસ કમિટિના મંત્રી તરીકે તેમની નિમણૂંક થયેલી બી.એસસી.ની ડીગ્રી પ્રાપ્ત કરેલી. ત્યાર પછી ગોકળીબાઈ કોંગ્રેસની કામગીરી દરમ્યાન સરદાર પટેલને મળવાનું બનતું હાઈસ્કૂલ મુંબઈમાં નોકરી કરતા હતા તે અરસામાં બી.ટી.નો જેના પરિણામે સરદાર પટેલ સાથે તેમનો કાયમી અંગત સંબંધ અભ્યાસ કર્યો હતો. સ્થપાયેલો. આ સમયગાળામાં ક્રાંતિકારીઓ સાથે પણ તેમની હજી તો સૂરતમાં માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા સંપર્ક રહેતો હતો. ગોકળીબાઈ હાઈસ્કૂલની નોકરી છોડ્યું હતા ત્યારથી ૧૯૨૪ની સાલથી પૂ. મહાત્મા ગાંધીજી પાસેથી પછી તર 4 એડી. પછી તેઓ બોરીબંદરની કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે પત્રવ્યવહાર દ્વારા શ્રીમદ્ ભગવદ્ગીતા, સ્વામી દયાનંદ જોડાયા હતા. (ઈ.સ. ૧૯૪૨-૧૯૪૬) સરસ્વતી, બ્રહ્મચર્ય, પૂનર્જન્મ, અહિંસા વગેરે વિષયો અંગે આઝાદીની લડતોમાં ભાગ લેવાને કારણે જેલવાસન માર્ગદર્શન મેળવતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ, કારણે અને બિમારીને કારણે તેમને શિક્ષકની નોકરી છોડવી મોરારજી દેસાઈ વગેરે નેતાઓ સાથે તેમનો પત્રવ્યવહાર પડેલી. ચાલતો હતો. સ્વાતંત્ર્ય સેનાની : જેલવાસ સ્વભાવે સૌમ્ય, મૃદુ અને ઓછાબોલા બાપુભાઈમાં અંતરમાં રહેલી ઊંડી દેશદાઝ, એ વખતનું રાષ્ટ્ર આંતરિક શક્તિ ગજબની હતી. તેઓ દઢ મનોબળ ધરાવતા વાતાવરણ-આંદોલનો, પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ મૂક કોંગ્રેસી કાર્યકર હતા. અને રાષ્ટ્રીય વિચારધારા ધરાવતા મિત્રોના પ્રભાવથી તેઓ બાપુભાઈને વિદ્યાર્થી હતા ત્યારથી જ સાહિત્ય વાચન સંપૂર્ણપણે દેશ માટેને ફનાગીરીની ભાવનાથી રંગાઈ ગયા હતા Jain Education Intemational Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ સ્વપ્ન શિલ્પીઓ બારડોલી સત્યાગ્રહ : ૧૯૨૮ મનોબળથી તેમણે પોલીસ અધિકારીઓને બિલકુલ નમતું આપેલું વિદ્યાર્થીકાળથી તેઓએ સ્વાતંત્ર્ય સંગ્રામોમાં ભાગ લેવા નહી. માંડેલો. ૧૯૨૮માં તેઓ વડોદરામાં અભ્યાસ કરતા હતા. તે લાંબા સમય સુધી ચાલેલા બોંબ કેસના ખટલાની કોર્ટની સમયે અભ્યાસ છોડીને સરદાર પટેલના નેતૃત્વ નીચે બારડોલી સુનાવણીના સમાચાર છાપામાં પ્રસિદ્ધ થતા હતા. મુંબઈના સત્યાગ્રહમાં જોડાયા અને જેલવાસ ભોગવ્યો હતો. જાણીતા ધારાશાસ્ત્રીઓ શ્રી હરિભાઈ દેસાઈ અને શ્રી વસંતભાઈ નમક સત્યાગ્રહ : ૧૯૩૦-૩૨ કસોટીઓ બચાવ પક્ષે કેસ લડેલા. ચુકાદામાં બાપુભાઈ નિર્દોષ જાહેર થયેલા. નમક સત્યાગ્રહ વખતે તેઓ મુંબઈની વિલ્સન કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેમણે શ્રી નાનાભાઈ ભટ્ટ (આચાર્ય ત્યારબાદ દાહક પદાર્થો રાખવાનો ગુન્હો દાખલ કરીને દક્ષિણામૂર્તિ વિનયમંદિર, ભાવનગર)ને પત્ર લખેલો. તેના બાપુભાઈ પર કેસ ચલાવવામાં આવેલો. તેમાં તેઓ નિર્દોષ પ્રત્યુત્તરમાં (તા. ૨૬-૪-૩૦) આશીર્વાદ પાઠવતા શ્રી નાનાભાઈ છૂટ્યા હોવા છતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. ભટ્ટે લખેલું કે “તમારું કલ્યાણ થાઓ! દેશનો યજ્ઞ પરિપૂર્ણ અવારનવાર જેલની સજા અને અમાનુષી શારીરિક થાઓ! પ્રભુ તમને આ લડતમાં ટકવાનું બળ આપો!” દમનને કારણે જેલમાંથી જ તેમની તબિયત લથડવા માંડેલી. ૧૯૩૨ના નમક સત્યાગ્રહ વખતે તેમની ધરપકડ થઈ અંતે તેમને ક્ષયની બિમારી લાગુ પડેલી. ત્યારે તેમને યરવડા જેલમાં રાખવામાં આવેલા. કુટુંબ જીવન : કરેંગે યા મરેંગે-આખરી સંગ્રામ : ૧૯૪૨ બાપુભાઈના ધર્મપત્નીનું નામ મણિબહેન. લગ્ન પછી | બાપુભાઈની ખરી કસોટી થઈ ૧૯૪૨માં. પજ્ય મહાત્મા બાપુભાઈ મુંબઈમાં રહેતા હતા. બાપુભાઈ આઝાદીની લડતમાં ગાંધીજીની “કરેંગે યા મરેંગે'ની હાકલ થઈ એ લડતમાં તેમણે સક્રિય ભાગ લેતા હતા અને વારંવાર જેલમાં જવાનું થતું હતું. સક્રિય ભાગ લીધેલો. જેના કારણે ૧૯૪૨-૪૫ દરમ્યાન તેમણે એ સંજોગોમાં મણિબહેનને મોટેભાગે ઘેર એકલાં જ રહેવું પડતું મુંબઈની ભાયખલા જેલમાં નાસિકની સેન્ટ્રલ જેલમાં તેમ જ હતું. ૧૯૩૭માં પ્રથમ પુત્ર જતીનનો જન્મ. જે એક વર્ષનો થઈ સાબરમતી જેલમાં રાજકીય કેદી તરીકે સજા ભોગવેલી. અવસાન પામેલો. ૧૯૩૯માં બીજા પુત્ર વિનોદભાઈનો જન્મ | મુંબઈના ચકચારી કોફી ક્લબ બોમ્બ કેસમાં ૧૯૪૩ની થયો. બાપુભાઈના વારંવારના જેલવાસ અને પછી બિમારીના દિવસોમાં મણિબહેને હિંમતપૂર્વક ત્યાગની ભાવનાથી અનેક ૨૭મી જાન્યુઆરીની મધરાતે તેમના નિવાસસ્થાનની જડતી મુસીબતો વેઠીને પણ પતિને સહકાર આપેલો. પુત્રના ઉછેરની લીધા બાદ બે સાથીદારો સાથે તેમની ધરપકડ કરવામાં આવેલી. ત્રણેયને લેમિંગ્ટન પોલિસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. ત્યાં અને અભ્યાસની જવાબદારી સંપૂર્ણપણે તેમણે નિભાવેલી. પોલિસ લોકઅપની અંધારી, સંડાસની બદબૂવાળી તદ્દન સાંકડી બાપુભાઈની બિમારી વખતે ગુજરાન ચલાવવું મુશ્કેલ ઓરડીમાં અનેક રોગોથી પીડાતા રીઢા ગુનેગારો સાથે તેમને બન્યું ત્યારે આર્થિક વ્યવસ્થા માટે કુટુંબના સોનાના ઘરેણાં વેચી ૧૦૭ દિવસ સુધી પૂરી રાખવામાં આવ્યા હતા. દીધાં હતા. | ડૉ. વસંત અવસરે, અમ્રુત પટવર્ધન, શંકરલાલ અને બાપુભાઈ પોતે શિક્ષણનો જીવ. પ્રકૃતિથી ધીર-ગંભીર અન્ય સાથીદારો વિષે અને બોમ્બ અંગેની સામગ્રી માટેની બાપુભાઈને સાહિત્ય લેખન અને શિક્ષણકાર્ય પ્રિય હતા. પરંતુ બાતમી મેળવવા માટે યમદૂત જેવા પોલીસ અમલદારોએ દેશકાળ પ્રમાણે આઝાદીની ચળવળો તેમનું જીવનકાર્ય બની બિભત્સ ગાળો આપતા જઈને બાપુભાઈ પર શરીર ઠંડુ પડી ગયેલી. સમય અને અનુકૂળતા પ્રમાણે તેઓ નિબંધો, લેખો અને જાય ત્યાં સુધી વાળ ખેંચી શરીર હચમચાવી દૂર ફેંકી દેવાનો, ડાયરી લખતા હતા. જે હજી પણ સચવાયેલા છે. તેઓએ પુત્રને બૂટથી પગના નળામાં લાત મારવાનો, ગાલ અને લમણા પર લખેલા પત્રની નકલ ડાયરીમાં કરી રાખેલી. જેલમાંથી પુત્રને જોરથી તમાચા મારવાનો અને છાતી તથા પેટમાં મુક્કા લખેલું લખેલું કે : “તને ભણાવવાની મને બહુ ઇચ્છા છે પણ જેલમાંથી મારવાનો અમાનુષી શારીરિક ત્રાસ ગુજારેલો. બાપુભાઈ છૂટીને આવીશ તો પાછો ચળવળમાં ભાગ લઈશ, તો ફરી ટન આ સુકલકડી બાંધાના, નબળી તબિયતવાળા વ્યક્તિ હતા. પરંતુ દઢ જેલમાં જવું પડશે. એટલે દેશને આઝાદ કરવા માટે ભોગ તો Jain Education Intemational For Private & Personal use only Page #549 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ આપવો પડશે. આવી કેટલી દિવાળીઓ જશે તે ખબર નથી.'' તેઓ દેવલાલી સેનેટોરિયમમાં હતા ત્યારે ૧૯૪૨ની પોલીસ દમનની કારમી યાતનાનું વર્ણન તેમણે લખેલું જે તેમના જ હસ્તાક્ષરમાં આજે મોજૂદ છે. બાપુભાઈ પુત્ર વિનોદભાઈને તેનું ભાવિ ઉજ્વળ બને તેવી કેળવણી આપવા ઇચ્છતા હતા. વિનોદભાઈ આઠ વર્ષના હતા ત્યારે ૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ની મધરાતે મુંબઈના ઓવલ મેદાનમાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો ઉત્સવ ઉજવાયેલો તે જોવા તેમને લઈ ગયેલા. વિનોદભાઈને મુંબઈમાં અભ્યાસ માટે ગોકુલદાસ તેજપાલ બોર્ડિંગમાં સ્કોલર તરીકે રહેવાની વ્યવસ્થા મોરારજીભાઈ દેસાઈએ કરી આપેલી. વિનોદભાઈએ મુંબઈની વિલ્સન કોલેજમાં ઇન્ટર સાયન્સ સુધી અને અમદાવાદમાં B.E.નો અભ્યાસ કર્યો. ઇલેક્ટ્રીકલ એન્જિનિયર થયા પછી વારણ પાવર હાઉસમાં થોડો સમય કામ કર્યા પછી તેઓ બરોડા રેયોનમાં જોડાયા. ૩૨ વર્ષની નોકરી બાદ તેઓ નિવૃત્ત થયા ત્યારે વાઈસ પ્રેસિડેન્ટ ટેકનીકલ'ના હોદ્દા પર હતા. વિનોદભાઈના પત્ની શકુંતલાબહેન બી.એ., બી.એડ. થયેલાં છે. લગ્ન પછી થોડાં વર્ષ સચીન હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતાં હતા. તેમનો પુત્ર દીપક ડોક્ટર છે, પુત્રી દીપ્તિ એન્જિનીયર છે. બન્ને પોતપોતાના કુટુંબ સાથે અમેરિકામાં સ્થાયી થયાં છે. આમ, બાપુભાઈની સંતાનોના ઉજ્વળ ભવિષ્યની મહેચ્છા મરણોત્તર પરિપૂર્ણ થઈ. જીવલેણ બિમારી, ચિર વિદાય બાપુભાઈની તબિયત જેલમાંથી લથડવા માંડેલી. ક્ષય અને પછી પ્લુરસી, પથરી, દમ, જાલંધર, કીડનીની તકલીફ આમ એક પછી એક જીવલેણ બિમારીના તેઓ ભોગ બન્યા હતા. ૧૯૪૬માં ક્ષયની બિમારીને કારણે નોકરી છોડવી પડી. સરદાર પટેલ અને મોરારજીભાઈ દેસાઈએ તેમને દવાખાનામાં દાખલ કરાવેલા અને ક્ષય રોગના નિષ્ણાત ડૉ. ભાસ્કરભાઈ પટેલ તેમની સારવાર કરતા હતા. શુભેચ્છકોની મદદથી ૧૯૪૬-૪૭માં ૧૬ મહિના દેવલાલી સેનેટોરીયમમાં તેઓ રહેલા. એ વખતે પૂ. મહાત્મા ગાંધીજીએ પત્રમાં લખેલું કે “સાવ સારા થઈ જાઓ ત્યારે સેવાગ્રામ (વર્ધા) જરૂર આવજો.” છેલ્લા દિવસોમાં તેઓ નવસારીમાં તેમના સંબંધી શ્રી મગનલાલ દાંડીવાલાને ત્યાં રહેલા. તેમણે એલોપથી ઉપરાંત આયુર્વેદ અને ૫૩૩ હોમિયોપેથીની સારવાર પણ લીધેલી. અંતે તા. ૨-૮-૧૯૪૯ના રોજ ૪૪ વર્ષની ઉંમરે તેમણે ચિરવિદાય લીધી. બાપુભાઈને શ્રદ્ધાંજલી આપતાં ‘જન્મભૂમિ પ્રવાસી'એ તેમને દેશના મુક્તિજંગમાં મોખરે રહીને કોંગ્રેસને અને રાષ્ટ્રને પોતાની એકનિષ્ઠ અને અનન્ય સેવા આપનાર' તરીકે બિરદાવીને લખ્યું હતું કે ‘જીવલેણ ક્ષય રોગની બિમારી જેલમાંથી લઈને નીકળેલા એટલે તેમનું મૃત્યુ દેશની મૂંગી શહીદી જ છે.’ બાપુભાઈના માનમાં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલ અને બોરીબંદરની કબીબાઈ હાઈસ્કૂલ શોકસભા યોજીને બંધ રહી હતી. વિલેપાર્લેના ગાંધીચોકમાં મોરારજીભાઈ દેસાઈના પ્રમુખસ્થાને શ્રદ્ધાંજલિ સભા યોજાયેલી. સ્વ. બાપુભાઈ વશીના તર્પણરૂપે તેમના પુત્ર વિનોદભાઈ અને પરિવારજનોએ ‘શહીદ બાપુભાઈ વશી’ દસ્તાવેજી પુસ્તક પ્રગટ કર્યું છે. મુંબઈમાં ગોકળીબાઈ હાઈસ્કૂલમાં માજી મેયર ડૉ. શાંતિભાઈ પટેલના પ્રમુખસ્થાને ગાંધીવાદી સમાજસેવક ડૉ. જી. જી. પરીખના હસ્તે ફેબ્રુઆરી ૨૦૦૪માં એ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સ્નેહીજનો અને વિલેપાર્લેના બાપુભાઈ વશી રોડના નિવાસીઓમાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમારંભમાં બાપુભાઈને સ્મરણાંજલિ આપવામાં આવેલી. સેવા સેવા એટલે માનવધર્મ. પરોપકાર કરવાની દૃષ્ટિ, વૃત્તિ અને પ્રવૃત્તિ. સેવામાં સ્વાર્થ નથી પણ પરમાર્થ છે. સેવાના આચરણથી માનવપ્રેમ, પ્રભુપ્રેમ, આત્મીયતા, સ્નેહભાવ અને માનવ-સંબંધો ગાઢ બને છે. સેવાથી વ્યક્તિને આદર, સન્માન અને કીર્તિ મળે છે. સેવાથી સામાન્ય માનવી મૂઠી ઊંચેરો મહામાનવ બને છે. સેવા કરનાર સેવકને દુઃખીઓના આશીર્વાદ તથા આશીષ મળે છે. દીનદુ:ખીજનોને સહાય, સહકાર કે પરોપકાર એ સમાજનું અભિમુખ સેવાનું સ્વરૂપ છે. જેમાં માનવકલ્યાણની ઉચ્ચ દૃષ્ટિ તથા ભાવના ઉભય છે. સેવા અનેક સ્વરૂપે થઈ શકે છે જેમ કે કુટુંબસેવા, સમાજસેવા, રાષ્ટ્રસેવા, માનવસેવા, પ્રાણીસેવા, દર્દીસેવા, દીન— દુ:ખીની સેવા, આફતગ્રસ્તો કે નિરાશ્રિતોની સેવા વગેરે. સેવા જ માનવીનું સર્વોત્તમ આભૂષણ છે. સેવાના ગુણથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. સેવાથી રણમાં બાગ બની શકે છે. સેવાથી અન્યને સુખ-શાંતિ આપી શકાય છે અને પોતે જીવન સફળ બનાવી શકે છે. માટે સેવા કરો, સેવા કરો! યથાશક્તિ સેવા કરો ને જીવનના ઉન્નત પ્રકાશ માર્ગે પ્રયાણ કરો. Page #550 -------------------------------------------------------------------------- ________________ માનવચેતનાનાં ઉર્જા કેન્દ્રો સ્વપ્ન શિલ્પીઓ જે દર્દક શુભેચ્છા પાન મહાન ગ્રંથને પૈકીલાઈન્ડટ્વીઝ (પુલસાડ) @ાલી, એક શેડ નં. એ-૧/પ૮, જી.આઇ.ડી.સી., પારડી, જિ. વલસાડ: (ગુજરાત) ૩૯૬ ૧૨૫ કે ટેલી ફેકસઃ (૦૨૬ ૦) ૨૩૭૩૬૫૫, ૨૩૭૩૬૫૬ Jain Education Intemational For Private & Personal use only Page #551 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૩૫ વીસમી સદી : વિશેષાર્થના અધિકારીઓ જગતના ઇતિહાસમાં ક્યારેક કોઈ ક્ષણ અમીટ છાપ અંકિત કરી જતી હોય છે. દા.ત. બુદ્ધનું મહાભિનિષ્ક્રમણ. ક્યારેક કોઈ દિવસ-વાર-તિથિ અમર બની જતાં હોય છે. દશેરા, જન્માષ્ટમી, દિવાળી, નાતાલ, મહાવીરજયન્તી અને એવા ચોક્કસ દિવસ કોઈ એક દેશ માટે, કોઈ એક કોમ માટે, કોઈ એક ક્ષેત્ર માટે અમર બની રહે છે. પરંતુ જગતના ઇતિહાસમાં એવું બહુ ઓછું જોવા મળે છે કે કોઈ એક આખેઆખી સદી નવા નવા આવિષ્કારોથી, નવી નવી ઘટનાઓથી, નવાં નવાં પરિવર્તનોથી છલકાતી હોય. વીસમી સદી એવી ઘટના છે કે એમાં કોઈ એક ક્ષેત્રે નહીં, પણ માનવજીવનને સ્પર્શતાં તમામ ક્ષેત્રમાં મહાન પરિવર્તનો નોંધનારી બની રહી. અનેક ક્ષેત્રમાં ખમતીધરોની આપણને ભેટ મળી. ઇતિહાસ મોટે ભાગે રાજકીય ઊથલપાથલો નોંધતો હોય છે, પણ વીસમી સદીએ તો એકેએક ક્ષેત્રનાં પ્રતિભાવંતોની નોંધ લેવાની ફરજ પાડી છે. રાજકારણ, ધર્મકારણ, સમાજકારણથી માંડીને વિજ્ઞાનની પ્રત્યેક શાખાઓમાં થયેલા આવિષ્કારો દિંગ કરી નાખે એવા છે. ઓગણીસમી સદીના માણસોએ કલ્પનાય કરી નહીં હોય કે “રાજાશાહી’ નામની રાજકીય વ્યવસ્થા નાબૂદ થશે! બેપગાળું માનવપ્રાણી એવું તો ઊડશે કે ચંદ્ર પર પગલાં પાડશે! સુનિતા વિલિયમ્સનું તાજું જ ઉદાહરણ આપણી સામે દેખાય છે. આજ સુધી અદૃશ્ય રહેલા અણુ-પરમાણુને હાથવગા કરીને જગતે જોયાં ન હોય એવાં કારનામાં જોવા મળશે! અંધજન જોઈ શકે અને પંગુ પર્વત ઓળંગી શકે એ ઘટના નજરોનજર બની શકશે! પ્રસ્તુત લેખમાળામાં વિવિધ ક્ષેત્રે જેમણે જેમણે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે તેમના પરિચયો રજૂ કર્યા છે. તેમની ફલશ્રુતિની ભાવથી અનુમોદના કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. –સંપાદક વીરચંદ રાઘવજી ગાંધી (. સ. ૧૮૬૪થી ૧૯૦૧) શ્રાવણ વદ ૮ વિ.સ. ૧૯૨૦ની પચ્ચીસમી ઓગસ્ટ ૧૮૬૪ના સૌરાષ્ટ્રના મહુવામાં રાધવજીભાઈ ગાંધીને ત્યાં શ્રી માનબાઈની કુક્ષિએ વીરચંદભાઈનો જન્મ થયો. મહુવા એ ગુજરાતી સાહિત્યના મસ્તકવિ, વિવેચક જટિલ, આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી, શ્રી વિજયધર્મસૂરિજી મહારાજની પૂણ્યભૂમિ. વીરચંદભાઈ મહુવામાં પ્રાર્થમિક શિક્ષણ અને ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ લીધું. તે સમયે પાલિતાણાના ઠાકોર સાહેબ સાથે શ્રી શત્રુંજય તીર્થ સંબંધમાં મતભેદ થતાં જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઇ ૧૮૮૪માં વીરચંદભાઈ તેના મંત્રી બન્યા. ૧૮૯૨માં ચિકાગોમાં વિશ્વ ધર્મપરિષદમાં પૂ. આત્મારામજી (પૂ. આ. વિજયાનંદસૂરિ) ને પરિષદમાં ભાગ લેવા નિમંત્રણ જૈન ધર્મની પ્રણાલિકા અનુસાર સાધુઓ માટે વિદેશની મુસાફરી બાધક હતી એટલે તેમણે દિલગીરી દર્શાવી પરિષદના Jain Education Intemational Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ સ્વપ્ન શિલ્પીઓ સંચાલકોએ તેને જૈન ધર્મ વિશે મહાનિબંધ લખી મોકલવા સખાવતી વ્યક્તિ નહીં વિશ્વવિખ્યાત જણાવ્યું. ચિકાગો પ્રશ્નોત્તર પુસ્તક તૈયાર કરી મોકલ્યું. તેનાથી પરિષદના સંચાલકો એટલા પ્રભાવિત થયા કે તેમણે પૂ. સંસ્થા, એટલે મહારાજશ્રી પોતાના પ્રતિનિધિ મોકલો એવો આગ્રહ રાખ્યો શ્રી દીપચંદભાઈ સવરાજભાઈ ગાડ પરિણામે આ કામ માટે વીરચંદભાઈ ગાંધીની પસંદગી થઈ. અંગ્રેજી ભાષામાં જૈન ધર્મની અંગેની સુંદર રજુઆત વીરચંદભાઈએ કરી એમની વિદ્વતા અને તુલનાત્મક અધ્યયનશક્તિ ને કારણે પરિષદમાં જૈન ધર્મ વિશેના એમના પ્રવચનથી લોકોમાં જૈન ધર્મ વિશે એટલી પ્રબળ જિજ્ઞાસા જાગી કે અમેરિકામાં ઠેર ઠેર તેમના પ્રવચનો યોજાયાં. કર્મ, તત્વજ્ઞાન તેમજ યોગનું સ્વરૂપ સમજવા માટે અનેક સ્થળે વર્ગો શરૂ થયા. અમેરિકાનાં વર્તમાનપત્રોએ તેમના પ્રવચનોને અગ્રસ્થાન આપ્યું. - વિદેશમાં તેમના પ્રવાસ દરમ્યાન ભારતીય સંસ્કૃતિને શોભે તે રીતે હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મનું તત્ત્વજ્ઞાન, ભારતીય પ્રજાના સામાજિક રીતરિવાજો હિન્દુ સ્ત્રીઓ, ભારતનો અમેરિકાને સંદેશ, દર્શનની ત્રણ મૌલિક પ્રથાઓ વ. વિષયો પર જાહેર પ્રવચનો દ્વારા વીરચંદભાઈની પ્રતિભાનો વિદેશીઓનો પરિચય થયો. અહીં એચ. ધરમપાલ તથા સ્વામી વિવેકાનંદનો પરિચય થયો. વિવેકયુક્ત આહારના પ્રયોગો અંગે મહાત્મા ગાંધીજી સાથે વિમર્શ થયો. નિમંત્રણ મળતાં ૧૮૯૬માં પત્ની સાથે પ્રવચનો શીલભદ્ર શ્રેષ્ઠી, સંસ્કૃતિપૂજક અને દૃષ્ટિપૂત આપવા ફરી અમેરિકા ગયા. વ્યક્તિત્વનું તેજસ્વી અનુસંધાન. વીરચંદ ગાંધીએ જૈન ફિલોસોફી, કર્મ ફિલોસોફી, પોગા મહાત્મા ગાંધીજીને નરસિંહ મહેતાનું જે ભજન પ્રિય ફિલોસોફી, અનનોન લાઇફ ઓફ જિસસ ક્રાઇસ્ટ વ. ગ્રંથો હતું તેમાંનો વૈષ્ણવજન' એટલે શું? વૈષ્ણવજન એટલે ઉત્તમ લખ્યા. પતંગિયું જેમ એક ફૂલ પર બેસી ઊડીને બીજા કૂલપર માનવ અને ઉત્તમ માનવની પ્રથમ પહેલી ઓળખ શી? તો કહે, જઈ પરાગરજનું આદાનપ્રદાન કરી ઉપવનને સમૃધ્ધ કરે છે. તેવી વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે, જ રીતે વીરચંદ ગાંધી જેવા વિશ્વચેતનાના વણઝારાએ પ્રમાણ પર દુઃખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે.” સંસ્કૃતિસંવર્ધનનું જે કાર્ય કરી વીતરાગ ધર્મના ઉત્કૃષ્ટ આદર્શોની સુવાસને વિદેશમાં પ્રસરાવી તે કાર્યને ભાવાંજલિ આપીએ. આ બ્રહ્માંડની અગણિત જીવસૃષ્ટિમાં મનુષ્ય અવતાર અતિ દુર્લભ માનવામાં આવે છે. એમાં યે અગણિત તેમની એક પ્રતિમા ચિકાગોના જૈન મંદિરના પરિસરમાં માનવસૃષ્ટિમાંથી કોઈ પણ ક્ષેત્રે સહેજે અ-સાધારણ ઓળખ અને એક પ્રતિમા ભાવનગર પાસે મહુવામાં નેમિવિહાર પાસે બનાવવી અતિ દુર્લભ હોય છે. એમાં કે કોઈ કોઈ મનુષ્ય મૂકવામાં આવી છે. ૮ નવેમ્બર ૨૦૦૯માં ભારત સરકાર દ્વારા સ્વ.-અર્થે પુરુષાર્થ કરીને નાની-મોટી સિદ્ધિને હાંસલ કરે છે. તેમની એક ખાસ ટપાલ ટિકિટ પણ બહાર પડી ચૂકી છે. ધર્મ, વિજ્ઞાન, રાજકારણ, વેપારઉદ્યોગ, સમાજ, શિક્ષણ વગેરે શ્રી વીરચંદભાઈ ગાંધીએ ગુજરાત અને ભારતની એનાં ક્ષેત્રો છે. ઇતિહાસ એવી વ્યક્તિઓને સાચવી રાખે છે. અસ્મિતાને વિશ્વમાં જળહળતી રાખી છે. સામે પક્ષે, કોઈ જ વ્યક્તિ એવી હોય છે જે પર–અર્થે પુરુષાર્થ કરીને પોતાની ઓળખ રચે છે. એવી વ્યક્તિનું સ્થાન સ્થળ અને // REGIES (ESI | | | G૭છે અes,SMÚSS સમયના સીમાડા વીંધીને લોકોના હૃદયમાં અવિચળ હોય છે. Jain Education Intemational Page #553 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૫૩૭. એ વ્યક્તિ મટીને વિભૂતિ બની જાય છે. શ્રી દીપચંદભાઈ ગાર્ડ વિદ્યાધામોનું નિર્માણ તેમના દ્વારા શક્ય બન્યું છે. નાનામાં નાનું સમા વિભૂતિની આ પહેલી ઓળખ છે. પર દુઃખે ઉપકાર ગામડું હોય, જ્યાંના માણસોને કોઈ મોટા ગજાના માણસ સાથે કરવાની ભાવના જન્મવી અને એ ભાવનાની પરિપુષ્ટિ માટે ઓળખાણ ન હોય, પણ દીપચંદભાઈનો સંપર્ક કરે અને એમની જીવનયજ્ઞ આરંભવો, એ યજ્ઞને સતત દીર્ધકાળ સુધી સંવર્ધિત નિરાશા ટળી જાય. જે ગામ સાથે, જે પ્રજા સાથે દીપચંદભાઈને કર્યા કરવો એ સઘળું અતિ દુષ્કર છે. દીપચંદભાઈના સઘળા કંઈ પણ સંબંધ નથી, જ્યાં ક્યારેય એમને જવાનું નથી ત્યાં પણ પુરુષાર્થો એ યજ્ઞકાર્યને સફળ કરવામાં કાર્યરત છે. એ નિઃસ્વાર્થ ભાવથી, નરી શિક્ષણ પ્રીતિથી અને માનવતાવાદી માનવજીવનની અદ્દભુત અને અભૂતપૂર્વ ઘટના છે. દેષ્ટિબિંદુથી તેઓ પોતાની સિદ્ધિલક્ષ્મીને વહાવે છે. ઉદાર દીપચંદભાઈ એટલે દુર્લભ માનવ-અવતારની દુર્લભ ભાવનાનો અનુદાન કરે છે અને સંસ્થા સાથે પોતાનું નહીં પણ પુત્રો, પૌત્રો, સાક્ષાત્કાર. દાન, ધર્મ, પરોપકાર, પરમાર્થ, સખાવત, જે કહો પૌત્રી, પત્ની અને પુત્રવધૂઓને દાન આપવાની સતત પ્રેરણા તે, એક વ્યક્તિની આ એક ઉત્તમ ભાવનાનું બીજ પાંગરીને- આપવાના હેતુથી તેઓનાં નામ જોડીને એક વિદ્યાલયનું નિર્માણ ફૂલીફાલીને કેટકેટલી શાખા-પ્રશાખામાં ફેલાઈ શકે તેનું થાય એ માટે નિર્મમભાવે સહાયભૂત થાય છે. ભારતીય જીવતું જાગતું ઉદાહરણ તે શ્રી દીપચંદભાઈ ગાર્ડી. સંસ્કૃતિના ઉદાર દાતાઓના, આવા કારણે, તેઓ ખરા અર્થમાં વિરાટ વ્યક્તિત્વ : તેજસ્વી વારસદાર બન્યા છે. શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે સતત ઉદાર સખાવતો અને પ્રાથમિકથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચ.ડી. દાનનો પ્રવાહ વહેવડાવી ભારતના “ભામાશા' તથા “શલાકા કક્ષા સુધીના શિક્ષણ માટે તેઓ અનુદાન આપતા રહ્યા છે, પુરુષ’ રહેલા શ્રી દીપચંદભાઈ સવરાજભાઈ ગાર્ડીનો જન્મ ઉપરાંત આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેડિકલ, કૃષિ, દિનાંક ૨૫-૪-૧૯૧૫ના રોજ. સૌરાષ્ટ્રના પડધરી-વાંકાનેર એન્જિનિયરિંગ, ફાર્મસી, આઈ.ટી.આઈ. અને પોલિટેક્નિક જિલ્લો- રાજકોટ મુકામે થયેલો. પ્રાથમિક અને માધ્યમિક જેવી વિદ્યાશાખાને આવરી લેતો તેમનો દાનપ્રવાહ ભારે વ્યાપક શિક્ષણ પડધરી, વાંકાનેર તેમજ જ્યાં ગાંધીજીએ શિક્ષણ પ્રાપ્ત છે. કોઈ પણ પ્રકારની જ્ઞાતિ, જાતિ અને ધર્મના ભેદભાવ વગર કર્યું તેવી ભાવનગરની શામળદાસ કોલેજમાંથી પ્રિકોલેજ કર્યા સમગ્ર સમાજ માટે દાનનો પ્રવાહ વહેવડાવી રહેલ પછી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા. ત્યાંથી બી.એસ.સી. અને દીપચંદભાઈ એ રીતે માનવસેવાના વ્રતધારી છે. તેમની વ્યાપક એલ.એલ.બી.ની પદવી મેળવ્યા પછી મુંબઈમાં વકીલાત શરૂ ધર્મભાવના તેમને ખરા અર્થમાં આપણી ભવ્ય કરીને, મુંબઈને કર્મભૂમિ બનાવી. બે વર્ષ સુધી પ્રેક્ટિસ કર્યા મહાજનપરંપરાના ઉજ્જવળ અને તેજસ્વી વારસદાર તરીકે પછી “બાર એટ લો'ની પદવી મેળવવા માટે ઇંગ્લેન્ડ ગયેલા. સ્થાપે છે. આસામ, બિહાર અને ગુજરાતનાં આ વિદ્યાલયો માટે બાળપણમાં ચાર વર્ષની શિશુ વયે જ પિતાની છત્રછાયા તેમણે પૂરી અનુકંપા, સદ્ભાવ અને સમભાવથી જે રીતે ગુમાવેલી. એથી જ સંપત્તિવાન બન્યા પછી સમાજના છત્ર બની અનુદાન અર્પણ કરીને વનવાસી પ્રજાના વિકાસમાં યોગદાન આપ્યું એ તેમના સંવાદી વ્યક્તિત્વનું ઊજળું ઉદાહરણ છે. રહ્યા, આધાર બની રહ્યા. અભ્યાસકાળ દરમ્યાન ફૈબાને ત્યાં રહીને ભણ્યા, પણ પછી પ્રાપ્ત થયેલી લક્ષ્મીને સરસ્વતીના મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રૂપિયા સો કરોડના દાનથી અદ્યતન સુવિધા ધરાવતી મેડિકલ કોલેજ અને એ સાથે હોસ્પિટલનું પૂજન-અર્ચન માટે જ વહેવડાવી. નિર્માણ તથા સાથે-સાથે પેરામેડિકલ અભ્યાસક્રમો અને બાલ્યાવસ્થામાં મૂળી (જિલ્લો-સુરેન્દ્રનગર)ના પ્રખ્યાત સંશોધન માટેનું તેમનું ઊંડી સૂઝપૂર્વકનું આયોજન સમગ્ર માંડવરાયજીના મંદિરે દર્શન કરીને તેમણે પ્રાર્થના કરેલી કે, “હે ભારતને સ્વનિર્ભર વિદ્યાધામ કેવું માનવકેન્દ્રી અને સેવાકેન્દ્રી પરમાત્મા! મને નિત્ય હજારેક રૂપિયાનું દાન કરી શકે એવો હોય એનું આદર્શ માળખું પ્રત્યક્ષ ઉદાહરણરૂપે પૂરું પાડે છે. ધનવાન બનાવજે,” પણ પરમકૃપાળુ પરમાત્મા માંડવરાયજીએ એમને એવા અને એટલા ધનવાન બનાવ્યા કે તેઓ હવે સૌરાષ્ટ્રની શારદાગ્રામ કોલેજ હોય, મધ્યપ્રદેશની હજારનું નહીં પણ દરરોજ લાખો રૂપિયાનું દાન કરે છે અને ઉજ્જૈનની મેડિકલ કૉલેજ હોય કે લખતરની ફાર્મસી કોલેજ ભવિષ્યમાં દરરોજ કરોડો રૂપિયાનું દાન કરવાની ઇચ્છા ધરાવે હોય કે મુંબઈની ફાધર અહનેસ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ હોય કે છે. તેમની આવી ઉદાર સખાવતને કારણે ૫00 જેટલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિ, જૈન એકેડેમી, Jain Education Intemational Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ હોમસાયન્સ, અંગ્રેજી, કેમેસ્ટ્રી, એમ.બી.એ., એમ.સી.એ., એકેડેમિક સ્ટાફ કોલેજ, માનવઅધિકાર ભવન આદિ વિદ્યાભવનો તેમની ઉદાર સખાવતથી બંધાયાં છે. આ બધાંનું ઉત્કૃષ્ટ સ્થાપત્ય સુવિધાપૂર્ણ અને આધુનિક ઉપકરણોથી સભર છે. સંપત્તિનો સૂઝપૂર્વક વિદ્યાક્ષેત્રે વિનિયોગ કરવાની તેમની આવી દાનવીર અને સૂઝપૂર્ણ વૃત્તિ દીપચંદભાઈને અનોખા દાનવીર તરીકેની મુદ્દા અર્પે છે. કરકસર, પણ ઉત્કૃષ્ટ ગુણવત્તા જાળવીને દ્રવ્યનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એવી ખેવના રાખવી એ તેમની આગવી ઓળખ છે. ઉત્તમ વિદ્યાભવનોના નિર્માણ ઉપરાંત વિદ્યાર્થીઓના નિવાસ માટે છાત્રાલય-હોસ્ટેલ નિર્માણ માટે પણ તેઓ પૂરા પ્રોત્સાહક રહ્યા છે. કડીનું કન્યા છાત્રાલય, બક્ષીપંચનાં છાત્રાલયો, વનવાસી વિદ્યાર્થી માટેનાં એમના વિસ્તારમાંનાં છાત્રાલયો, યશોવિજયજી ગુરુકુળ-પાલિતાણા, બોયઝ હોસ્ટેલ–સોનગઢ જેવાં અનેક સુવિધાપૂર્ણ છાત્રાલયોનાં નિર્માણ માટે પણ પૂરા પ્રોત્સાહક રહ્યા. પોતે વેઠેલી પીડા અને અસુવિધાઓથી સાંપ્રત યુવાનોને છુટકારો મળે એ માટેની એમની આ સેવાકીય–વિદ્યાકીય પ્રવૃત્તિ એમની માનવતાવાદી અને વિદ્યાપ્રેમી પ્રકૃતિની ઘોતક છે. અનેક યુવાનોની કારકિર્દીના ઘડવૈયા બનીને, ભારતના તેજસ્વી વિદ્યાર્થીને વિકાસની તક પૂરી પાડીને તેમણે મોટી રાષ્ટ્રસેવા કરી છે. વિદ્યાભવનનિર્માણ, છાત્રાલયનિર્માણ ઉપરાંત વિદ્યાકીય ઉપકરણોની સહાય પણ તેઓ કરતા રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર, સેમિનાર હોલ, પીએચ.ડી. લેબોરેટરી, રીડિંગ રૂમ અને ગ્રંથાલય કે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અંગે પણ અનુદાન ફાળવતા, જરૂરિયાતમંદને જરૂરી વિદ્યાકીય સાધનસામગ્રી પૂરી પાડનારા દાતા તરીકે તેઓ હંમેશાં યાદ રહેશે. ઉપરાંત વિકલાંગ કે શારીરિક ખોડખાંપણવાળા વિદ્યાર્થીઓ માટે પણ વિદ્યાકેન્દ્રોના તેઓ જનક રહ્યા છે. આ ઉપરાંત તેઓ વિદ્યાર્થીઓને આર્થિક સહાય, વિદેશના ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવા માટેની તેમની તત્પરતા તેમની નરી વિદ્યાકીય પ્રવૃત્તિની પરિચાયક છે. સંશોધન માટે અનુદાન એ પણ તેમનો દાતા તરીકેનો એક અભિનવ અભિગમ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતીભવનનું જૈન એકેડેમી રિસર્ચ સેન્ટર, ચેન્નાઈની અહિંસા રિસર્ચ ફાઉન્ડેશન, અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી જેવી સંશોધનસંસ્થાઓ દ્વારા ઉચ્ચ પ્રકારનું સંશોધન થાય એ માટે તેઓ મદદરૂપ થતા રહ્યા છે. ઉપરાંત વિદેશમાં પરિસંવાદમાં પેપરવાચન માટે પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. પરિસંવાદોના સ્વપ્ન શિલ્પીઓ આયોજનમાં પણ સહયોગ આપે છે. વિદ્યાર્થીઓને–વિદ્વાનોને સમ્માન-પારિતોષિક માટે પણ ઉદાર દિલે સખાવત કરે છે. તેમની આવી વ્યાપક રૂપની વિદ્યાકીય શિક્ષણક્ષેત્રની સૂઝપૂર્વકની અને વૈવિધ્યપૂર્ણ દાન ભાવનાથી તેઓ લક્ષ્મીના કૃપાપાત્ર અને સરસ્વતી દેવીના પૂજારી તરીકે સમાજમાં ચિરસ્મરણીય રહેશે. આરોગ્યક્ષેત્રે આયોજનપૂર્ણ અને ઉમદા અનુદાન : ભારતની મોટી સમસ્યા આરોગ્ય વિષયક સુવિધા પ્રાપ્ત કરવી તે છે. સરકારી સહાય કેટકેટલે સ્થાને પહોંચી શકે. સમાજનો કેટલો બધો ભાગ સુવિધાથી વંચિત રહેતો હોય છે. સમાજ નીરોગી હોય, સશક્ત હોય, માનસિક રીતે સ્વસ્થ હોય તો એ સમાજ દ્વારા જ રાષ્ટ્ર ખરા અર્થમાં વિકાસ-વિસ્તાર સાધીને રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે પહોંચાડી શકે. આવા ઉમદા વિચારથી તેમણે આરોગ્ય ક્ષેત્રે અનુદાન માટે જે આયોજન કર્યું તેમાંથી માનવમાત્ર માટેની તેમની ખેવના પ્રગટ થાય છે. તેઓ નાત–જાતના ભેદ રાખ્યા વગર આરોગ્યધામના, હોસ્પિટલના નિર્માણ માટે જે રીતે મદદરૂપ થયા તે તેમના માનવતાવાદી વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. મહારાષ્ટ્રના યૂસુફ મહેરઅલી સેન્ટ૨, ગુજરાતના આદિવાસી વિસ્તારની મુક્તિરંજન હોસ્પિટલ, બિહારની પેહરબરની આંખની હોસ્પિટલ, મુંબઈની હરિકશનદાસ હોસ્પિટલ, નડિયાદની કિડની હોસ્પિટલ, રાજકોટની કેન્સર હોસ્પિટલ, અમરગઢની ટી.બી. હોસ્પિટલ, પાટણની જનતા હોસ્પિટલ જેવી પચાસ જેટલી હોસ્પિટલોના નિર્માણમાં પૂરી નિષ્ઠાથી અનુસહાય કે અનુદાન આપતા રહીને સમાજને નીરોગી બનાવવાનું બહુ મોટું સેવાકાર્ય પણ દીપચંદભાઈ બજાવે છે. મધ્યપ્રદેશના ઇન્દોર-ઉજ્જૈન જેવાં મહાનગરોમાં આરોગ્યધામો અને આરોગ્ય વિદ્યાલયો ઊભાં કરીને પોતે એકલા હાથે કરોડો રૂપિયાનું દાન આપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જૂનાગઢમાં પણ આ પ્રકારનું આરોગ્યધામ એ આરોગ્ય વિદ્યાલય મેડિકલ કોલેજરૂપે ક્રિયાશીલ બને એ માટે તેઓ પ્રયત્નશીલ છે. આવી આદર્શ અને ઉમદા સેવાભાવના તેમને આરોગ્યક્ષેત્રના અનોખા દાતા તરીકે સ્થાપે છે. કોમ્યુનિટી હેલ્થસેન્ટરો, સરકારના આરોગ્યકેન્દ્રનું સંચાલન કરવું, સરકારને આરોગ્યકેન્દ્રો સ્થાપી આપવાં જેવી Page #555 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૩૯ તેમની કામગીરી પણ તેમની ઉજ્જવળ દાનશીલતાનું પ્રતીક છે. ચણનું, પરબનું અને અવેડાનું તેમનું આયોજન અવિરતપણે આરોગ્યક્ષેત્રે ભવનનિર્માણ અને વિદ્યાલય નિર્માણ તથા ચાલે છે. કીડીને માટે કીડિયારાની વ્યવસ્થા, માછલાંને ખોરાક, સંચાલન ઉપરાંત બ્લડબેન્કના નિર્માણ માટે તેમણે કરેલી મદદ કૂતરાંને રોટલા મળી રહે એ માટેનું તેમનું આયોજન તેમની પણ મહત્ત્વની છે. પ્રાણી, પક્ષીઓ માટેની હોસ્પિટલનો ઉમદા ખરી-નરી જીવદયાપ્રીતિ અને ખરા જૈન શ્રાવક-શ્રેષ્ઠીની વિચાર તો આવા અનુકંપાશીલ હૃદય ધરાવતા દીપચંદભાઈને વ્યક્તિમત્તાનો પરિચય કરાવે છે. કરુણા, પ્રેમમુદિતા અને જ આવે. તેમનું વ્યાપક દૃષ્ટિબિંદુ અહીં પણ દૃષ્ટિગોચર થાય નિઃસ્વાર્થભાવે પ્રાણીમાત્ર પરત્વે સભાવ, સમભાવ વ્યક્ત છે. વિવિધ પ્રકારના નિદાન કેમ્પો, બ્લડડોનેશનના કેમ્પો, ખાસ કરવાનું તેમનું આવું દાનશીલ વલણ તેમના વ્યક્તિત્વનું એક કરીને હાડકાં, પોલિયો, આંખ અને કેન્સર જેવા જનરલ મેડિકલ મહત્ત્વનું પરિમાણ છે. કેમ્પોનું આયોજન ઉપરાંત અસાધ્ય રોગ ધરાવતાં રોગીઓને કતલખાને જતી ગાયોને બચાવવી, ગૌશાળામાં, ભારે મોટી રાહત તેઓ નિયમિત રૂપે અનેક જગ્યાએ પૂરી પાડે પાંજરાપોળમાં માંદા પડેલાં પશુઓની સાર-સંભાળ માટે માત્ર છે. ૨૫000થી પણ વધુ હૃદયરોગના, થેલેસેમિયાના અને આપત્તિ અને દુષ્કાળ સમયે જ નહીં, પરંતુ પછી પણ તેઓ કેન્સરના રોગથી પિડાતા દર્દીને પણ નિમયિતરૂપે તેઓ મદદ અવિરતપણે મદદરૂપ થતા રહે છે. ગૌશાળાની પડતર જમીનમાં કરે છે. કોઈ પણ, જનસમાજને આરોગ્ય સુવિધા પૂરી પાડનારા ઘાસનું ઉત્પાદન થાય અને ઢોરને પોષણક્ષમ આહાર મળે એ આવા મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવું હોય તો માટે પણ અનેક પ્રકલ્પોમાં તેમનું દાન છે. દીપચંદભાઈ અહર્નિશ સહયોગ માટે તત્પર હોય છે, બલ્ક પૂરપીડિતોને, વાવાઝોડાગ્રસ્ત અને ભૂકંપપીડિતોને પણ આવી ટહેલ નાખનારાની રાહ જોતા હોય છે. તેઓની માન્યતા મોરબી, દક્ષિણ ગુજરાત, કચ્છ અને લાતુર કે ઓરિસ્સામાં છે કે, ‘માનવસેવા એજ પ્રભુ સેવા'. જીવનમાં આ સૂત્રનું તેઓ તેઓ ભારે સહાયભૂત થયેલા. કચ્છના ભૂકંપ પછી ખૂબ નખશિખ પાલન કરતાં પણ જોવા મળે છે. તેમની આ પ્રકારની ટૂંકાગાળામાં 800 શાળાઓ બાંધી આપેલી. તેમનું અનુદાન આરોગ્યલક્ષી દાનવૃત્તિ દીપચંદભાઈના ઉમદા અને આવી રીતે આપત્તિગ્રસ્તો માટે ભારે સમયસરનું, ભારે અનુકંપાશીલ વ્યક્તિત્વની પરિચાયક છે. આવશ્યકતાવાળું અને ખરા અર્થમાં પરિણામદાયી બની રહ્યું છે. આપતિગ્રસ્ત પીડિતો માટે અનુદાન : અનેક જીવોને બચાવનારા તેઓ એ અર્થમાં જીવનદાતા બની શક્યા છે. તેમનું આપત્તિગ્રસ્તો માટેનું મનુષ્યમાત્ર અને દાનવીર દીપચંદભાઈ ગાર્ડીના વ્યક્તિત્વની એક પ્રાણીમાત્ર માટેનું દાન ભારતીય સંસ્કૃતિના, જૈન વિશિષ્ટતા એ પણ છે કે, એમને ખ્યાલ આવે કે કુદરતી મહાજનપરંપરાના તેજસ્વી તારક તરીકે તેમને સ્થાપે છે. આફતોનો સમાજ ભોગ બનેલ છે, તો તેઓ ત્યાં પણ ચૂપચાપ પહોંચીને દાનગંગા વહેવડાવે છે. નિરાધારોના આધાર માટે અનુદાન : ઈ.સ. ૧૯૮૭માં સતત ત્રણ વર્ષ સુધી દુષ્કાળની શિક્ષણ, આરોગ્ય અને આપત્તિગ્રસ્તો માટે દાનની આપત્તિ આવી પડેલ, ત્યારે તેમણે એક લાખ જેટલા ગંગા વહેવડાવનારા દીપચંદભાઈ ગાર્ડી નિરાધારો માટે પણ ઢોરવાડાઓમાં ગાય, ભેંસ, બળદ, ઊંટ, ઘેટાં-બકરાં જેવાં ભારે સ્નેહથી, નર્યા નિઃસ્વાર્થ ભાવથી આધારરૂપ અને પ્રાણીઓને સમગ્ર ગુજરાતમાં સાચવેલાં. આટલી મોટી સંખ્યામાં સહાયભૂત બની રહ્યા છે. તેમનું આ પગલું પણ તેમની ગુજરાતને ગામડે-ગામડે ઢોરવાડામાં નીરણ, પાણી માટે તેમણે દાનશીલ વ્યક્તિમત્તાનું આગવું ઉદાહરણ છે. રાજકોટમાં જે આયોજન કર્યું, ક્યાંય કોઈને તકલીફ ન પડે અને મદદ માટે દીકરાનું ઘર' જેવા વૃદ્ધાશ્રમનું નિર્માણ તેમના મોટા દોડધામ ન કરવી પડે તેવું વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું. પશુઓના અનુદાનથી શક્ય બન્યું. બહેરાંમૂંગા શાળા કે અનાથાશ્રમના પાલકોને ઢોરવાડામાં જ બધી મદદ મળી રહે એ માટે ખડેપગે નિર્માણમાં પણ તેઓનું ભારે મોટું અનુદાન રહેલું છે. રહીને ઉપરાઉપરી ત્રણ-ત્રણ વર્ષ સુધી મદદ કરી એ એમની વિધવા અને ત્યક્તા બહેનોને રોજગારી મળી રહે, પ્રાણીપ્રીતિ અને જીવદયાનું ભારે ઊજળું ઉદાહરણ છે. સ્વમાનભેર તેઓ પોતાનો જીવનનિર્વાહ ચલાવી શકે એ માટે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ઢોરવાડા ઉપરાંત પંખીઓ માટે તેઓ અનેક રીતે મદદરૂપ થતા રહે છે. ક્યાંય પોતાનું નામ Jain Education Intemational Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ જાહેર ન થાય એની કાળજી રાખીને અનેક નિરાધારને આર્થિક અનુદાન તેમના દ્વારા પહોંચે એવું તેમનું આયોજન તેમની ઉમદા અને ઉદાત્ત દાનવૃત્તિનું પરિચાયક છે. મોટા કલાકારો, વિદ્વાનો નિરાધાર હોય તો એમને સહાયભૂત થઈને પોતે ઈશ્વરસેવા કર્યાની અનુભૂતિ પ્રાપ્ત કરે છે. કેટલાંક સધર્મિકને અને સમાજના છેવાડાનાં લોકોને સહાયરૂપ થઈને ગદ્ગદિત બનતા દીપચંદભાઈ ગાડ મોટા ગજાના ગુપ્તદાનના હિમાયતી છે, એવો પરિચય પણ પ્રાપ્ત થાય છે. વિવિધ સેવાકીય સંસ્થાઓમાં સેવા પ્રદાન : તેમની દાનશીલવૃત્તિને કારણે અનેક સેવાકીય સંસ્થાઓનું અસ્તિત્વ શક્ય બન્યું છે. એવી બધી સંસ્થાઓમાં આર્થિક અનુદાન ઉપરાંત તેમનું અનુભવપૂત માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું હોય છે. “ઓલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સ”, ‘ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ', “મહાવીર જૈન વિદ્યાલય', ગુજરાત મહાજન પાંજરાપોળ’, ‘ગૌશાળા ફેડરેશન', ‘ભગવાન મહાવીર મેમોરિઅલ સમિતિ’ અને ‘ભારત સરસ્વતી મંદિર સંસદ-માંગરોળ' જેવાં અનેક સંસ્થાનના પ્રમુખ તરીકેની તેઓ જવાબદારી વહન કરી રહ્યા છે. આ ઉપરાંત “ઇન્ટરનેશનલ જૈન એકેડેમી', “એમ.એસ.જે. તીર્થરક્ષા ટ્રસ્ટ”, “શેઠ આણંદજી કલ્યાણજી પેઢી’, ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’, ‘અહિંસા-ઇન્ટરનેશનલ’, ‘અખિલ હિન્દ કૃષિ ગૌસેવા સંઘ' જેવી પચાસેક સેવા સંસ્થાઓમાં-ટ્રસ્ટમાં હાલના સમયે પણ ભૂતપૂર્વ પ્રમુખ તરીકે કે ટ્રસ્ટી તરીકે તેઓ સેવાઓ આપે છે. તેમની આવી અહર્નિશ સેવાવૃત્તિ અને તેમની નિરંતર સેવાપ્રવૃત્તિ, અનેકને માટે બહુ મોટો આદર્શ પૂરો પાડે છે. પોતે દાતા હોવું અને અનેક ટ્રસ્ટોના માધ્યમથી એમની સેવાપ્રવૃત્તિમાં સમયદાન, વિચારદાન અને આર્થિક અનુદાન અર્પતાં રહેવું એ એમનો આગવો ગુણ છે. દીપચંદભાઈ આવા માધ્યમથી એમના ઓજસ્વી, પ્રબુદ્ધ અને પ્રામાણિક વ્યક્તિત્વનો તથા સતત ક્રિયાશીલ રહી શકવાના ખમીર, ખુમારી અને સામર્થ્યનો પરિચય કરાવે છે. પરિવારજનોની સેવાકીય પ્રતિબદ્ધતા : દીપચંદભાઈએ બાલ્યાવસ્થામાં જ પિતાનો આધાર ગુમાવેલો, પણ પછી જાણે કે પોતે જ માત્ર પોતાનો નહીં સમગ્ર સમાજનો આધાર બની શકે એવા સમર્થ અને શક્તિશાળી બન્યા! પોતે સંચિત કરેલ દ્રવ્યનો નિજી સુખ સ્વપ્ન શિલ્પીઓ સુવિધાઓ માટે કે મોજશોખમાં–આનંદપ્રમોદમાં વિનિયોગ કરવાને બદલે સમાજને મદદરૂપ થવાની માન્યતા ધારણ કરી. વનો નહીં પણ સર્વનો વિચાર કરનારા બન્યા. તેમની ચિંતા અને ચિંતન સમાજાભિમુખ રહ્યાં. તેમનાં સંતાનોએ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો, એટલું જ નહીં પણ પિતાના પગલે ઉજ્જવળ કારકિર્દી પણ આરંભી. તેમના બને સુપુત્રો ડૉ. રશ્મિકાન્તભાઈ (જી.વાય.એમ.ઈ.સી.)ની પદવી પ્રાપ્ત કરીને અમેરિકામાં પ્રેક્ટિસરત છે. બીજા પુત્ર હસમુખભાઈ સોલિસિટર છે અને દુબઈમાં પ્રેક્ટિસ કરે છે. પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રો, પૌત્રીઓનું કુટુંબવૃક્ષ પિતા દીપચંદભાઈની દાનવીર પ્રવૃત્તિને પોષક અને પ્રોત્સાહક રહ્યું છે. એમના પરિવારને દાનશીલ પ્રવૃત્તિ અને સેવાકાર્યોમાં તેઓ સહજ રીતે સાંકળી શક્યા એ તેમના પારસમણિ સમાન વ્યક્તિત્વનું જીવંત ઉદાહરણ છે. પરિવારની સંપત્તિમાંથી અનેક ટ્રસ્ટોની રચના કરીને સેવાકીય પ્રવૃત્તિના ફલકને તેમણે વિસ્તાર્યું છે. કુટુંબનાં પરિવારજનો પણ એમનાં વિવિધ ટ્રસ્ટો જેવાં કે (૧) શ્રી દીપચંદભાઈ ગાર્લી ચેરિટેબલ ટ્રસ્ટ (૨) શ્રી દીપચંદભાઈ ગાર્ડી સોશ્યલ એન્ડ રિલિજિસ ચેરિટેબલ ટ્રસ્ટ (૩) શ્રી દીપચંદભાઈ ગાર્ડ રૂરલ એન્ડ એનિમલ પ્રોટેક્શન ડેવલપમેન્ટ ટ્રસ્ટ (૪) સંસ્કૃતિદીપ ફાઉન્ડેશન (૫) શ્રીમતી રુક્ષ્મણીબહેન ગાર્લી ચેરિટેબલ ટ્રસ્ટ (૬) શ્રીમતી રૂક્ષ્મણીબહેન ગાર્ડ ફાઉન્ડેશન, જેવાં સેવાકીય પ્રવૃત્તિનાં ટ્રસ્ટ દ્વારા સમાજમાં શિક્ષણક્ષેત્રે, આરોગ્યલક્ષી, જીવદયાલક્ષી, આપત્તિલક્ષી અને નિરાધારલક્ષી સેવાકીય પ્રવૃત્તિ અવિરતપણે ચાલે છે. આ બધામાં દૃષ્ટિતેજ તો દીપચંદભાઈ ગાર્ડ જ છે. પોતે સ્વયં પ્રત્યેક લાભાર્થીઓના પ્રત્યક્ષ સંપર્કમાં રહે છે. રાજકોટમાં એમનું નાગરિકસમ્માન તો અવર્ણનીય પ્રસંગ હતો. મહાવીર માર્ગના અનેક સંઘ, ફીરકાઓ, સાધુભગવંતોએ એમનાં સમ્માન કરેલાં છે. દેશમાં તેઓએ રાષ્ટ્રીય અતિથિનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જગદ્ગુરુ શંકરાચાર્ય, પ્રમુખસ્વામી જેવા સાધુ-સંતોએ આશિષ વરસાવી છે. ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ અને પોપ પોલ જેવા ખ્રિસ્તી ધર્મના ટોચના સંતે પણ તેમને સમ્માનિત કરેલા છે. ભારતના શ્રેષ્ઠ સંતો પાંડુરંગ આઠવલે, મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા વગેરેના આશીર્વાદરૂપી એવોર્ડથી વિભૂષિત દીપચંદભાઈ ભારતીય મહાજનપરંપરાના વસ્તુપાળ, મોતીશા, શાંતિદાસ, કસ્તુરભાઈ લાલભાઈ, દલપતભાઈ-પરંપરાના Jain Education Intemational Page #557 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ તેજસ્વી વારસદાર તરીકે ઉદાહત થયા છે. તેઓ સાચા અર્થમાં ભારતના સાંસ્કૃતિક રાજદૂત છે. જાતને ઘસી નાખનારા દધીચિ–પરંપરાના તેઓ અનુસંધાનરૂપ છે. તેમના માટે કહેવાય છે કે તેઓ દાન કરવા માટે દાન નથી કરતા પણ પ્રાચીન ભારતની કર્ણ અને બલિ રાજાની દાનપરંપરા આજે પણ જીવંત છે. દીપચંદભાઈના પ્રથમ પ્રારંભિક અનુદાનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં જૈન એકેડેમી' અને ‘ભારતીય સાહિત્ય સંસ્કૃતિ સંસ્થાન’ના નિર્માણ પામેલ નૂતન ભવન દિનાંક : ૧૯-૭-૧૯૯૮ના રોજ તેમના હસ્તે ખુલ્લું મુકાયેલ. આયુષ્યના દશમા દાયકામાં પ્રવેશેલા દીપચંદભાઈ બાણું વર્ષની ઉંમરે પણ સ્વસ્થ અને સેવાસભર બનેલા જોવા એ સમકાલીન સમાજને માટે એક મોટું સંભારણું બની રહેશે. આપણે સેવાપરાયણ એવા કોઈ મહામાનવના સમકાલીન હતા એ માટે કોઈ એક નામ આપીને ગૌરવ લઈ શકીએ એવું નામ આપવું હોય તો, એ છે દીપચંદભાઈ ગાર્ડી. એમની ઉમદા દાનવૃત્તિ-પ્રવૃત્તિના સાક્ષી બનવાનું અને એમની સંગત સાંપડવાનું ગૌરવ અને ગર્વ લઈ શકીએ એવી વ્યક્તિ છે દીપચંદભાઈ ગાર્ડી. આવા નખશિખ શીલભદ્ર શ્રેષ્ઠી અને સંસ્કૃતિના રખેવાળ દીપચંદભાઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડી.લિટ.ની માનદ્ પદવી એનાયત કરે એ માત્ર ગુજરાતની જ નહીં, પરન્તુ સમગ્ર ભારતની એક સાંસ્કૃતિક ઘટના છે. એક જીવતો જાગતો ફોર્સ એટલે શ્રી ધીરુભાઈ અંબાણી “તમારા લક્ષ્યનો પીછો કરો. મુશ્કેલીઓની વચ્ચે પણ. તમારો નૈતિક જુસ્સો ઊંચો રાખો, પછી ભલે પીછેહઠ આવે. અંતે તમારી ફત્તેહ નિશ્ચિત છે.” આવા ધીરુભાઈ આંબાણીનું જીવન પણ આનું ઉત્તમ ઉદાહરણ છે. ઇ.સ. ૧૯૩૨માં જૂનાગઢ પાસેના ચોરવાડની નજીક આવેલ કુકસાવાડા ગામ એ તેમનું વતન. સાહસિકપણું તો તેમનામાં જન્મજાત હતું. મેટ્રિક ભણીને તેઓ એડન ગયા અને ત્યાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરનાર કર્મચારી તરીકે નોકરી કરી. પેટ્રોલિયમ કંપનીના માલિક બનવાનાં સ્વપ્ર સાથે ઇ. સ. ૧૯૫૮માં સ્વદેશ પાછા ફર્યા. પોતાની જબ્બર છાતી, હિંમત અને સાહસિક્તાને કારણે અને ‘Think Big' એ જીવનમંત્રને કારણે Jain Education Intemational ખૂબ ઊંચાં નિશાન તાકવામાં જ તેમને રસ હતો. મુંબઈમાં તેઓને બેસવાની પણ જગ્યા નહોતી ત્યારે શ્રી મથુરાદાસ મહેતાની તાંબા કાટાની દુકાને બેસીને તમામ સંયોગો સામે સંગ્રામ માંડ્યો. અર્થોપાર્જન માટે છેક નીચલી પાયરીથી પોતાની કારકિર્દીનો આરંભ કરનાર ધીરુભાઈએ અથાગ પુરુષાર્થ અને પ્રારબ્ધના બળે ભારતના કોર્પોરેટ જગતના સમ્રાટ બનીને ઉદ્યોગ જગતને એક જવલંત દૃષ્ટાંત પૂરું પાડ્યું. ૬૫૦૦૦ કરોડ રૂપિયાની મૂડી ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ૪૦ લાખ જેટલા શેરહોલ્ડરો અને થાપણદારોના હ્રદયસિંહાસને તેઓ બિરાજેલા. દેશની અંદર તેમણે શેરહોલ્ડરોનો વિશ્વાસ અને આદર સંપાદન કરેલો. દેશમાં ઇક્વીટી કલ્ચર' ઊભું કરવા બદલ ભારતીય મૂડીબજાર તેમનું ઋણી રહેશે. ૫૪૧ સરકારના સાથ વગર કોઈ ઉદ્યોગપતિ સફળ ન થઈ શકે એ માન્યતાથી પ્રેરાઈ તેઓ વ્યવહારુ પગલાં પણ લેતા. તેઓએ બદલાતા સમય સાથે વિવિધક્ષેત્રોમાં ઝંપલાવ્યું. ટેક્ષટાઈલ, ટેલિકોમ્યુનિકેશન, પેટ્રોકેમિકલ્સ, પાવર જેવા ક્ષેત્રોમાં તેમણે કર્મઠ ઉદ્યોગ સાહસિક તરીકે પદાર્પણ કરીને સિદ્ધિ અને સફળતાનાં શિખરો સિદ્ધ કર્યાં. એક વ્યક્તિ તરીકે પોતાના સાથી એવા નાનામોટા તમામ માણસો પ્રત્યે તેઓ ઉષ્માભરી લાગણી અને સંવેદનશીલતા ધરાવતા. પોતાના નાના ગામના માણસોને પણ તેઓ ક્યારેય ભૂલ્યા નથી. ગ્રામજનોની સુવિધા માટે તેઓ સદાય તત્પર રહ્યા છે. તા. ૮-૭-૨૦૦૨ના રોજ પાર્થિવ દેહે અવસાન પામેલ ધીરુભાઈ અનેકના હૃદયોમાં તો જીવંત જ છે. વૈદિક સંસ્કૃતિના શ્રેષ્ઠ સંરક્ષક : સાદગીતા ઋષિજત : રાજરત્ન શેઠ શ્રી નાનજી કાલીદાસ મહેતા આજે આપણા દેશને ૨૧મી સદીને માટે કામયાબ બનાવવા કમ્મર કસી રહ્યા છીએ ત્યારે એક સદી પાછળની દુનિયામાં ડોકિયું કરી શ્રી નાનજીભાઈ જેવા એક જાજરમાન વ્યકિત વિના વિવિધતાસભર સ્મૃતિ જીવનના દીપને સંકોરીએ Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ ત્યારે મૂર્તિમંત સાહસનું એક અદ્ભુત વ્યક્તિત્વ, દાનશીલતાનો દરિયો, વૈદિક સંસ્કૃતિના શ્રેષ્ઠ સંરક્ષક મનઃચક્ષુ સામે ઉપસી આવે છે. વિરાટ અને ઝંઝાવતી જિંદગીના સ્વામીની ઓળખાણ માટે દેશના સીમાડાની બહાર આફ્રિકા અને એશિયાના ખંડોમાં ડોકિયું કરવું પડશે. છતાં શરૂઆત દેશના એક ખૂણામાંથી કરીએ. આ ખૂણો એટલે સોહામણું સૌરાષ્ટ્ર, ભારતવર્ષના પશ્ચિમ સીમાડે અરબી સમુદ્રમાં આવેલો દ્વીપકલ્પ, સોમનાથ, દ્વારિકાનાથ, ગિરનાર તથા આદિનાથ શત્રુંજય જેવાં તીર્થસ્થાનોનાં તોરણ છે. જેને દાનબાપુ અને જલારામબાપુની માનવતાની જ્યોત જલાવતા સતાધાર અને વીરપુર જેવામાં ચાલતાં અન્નક્ષેત્ર છે, જ્યાં, વૈદિક સંસ્કૃતિ અને ભવ્ય ભારતીય આર્ય પરમ્પરાને અંતરથી અર્ધ્ય આપતા સ્વામી દયાનંદ શા ઋષિપુત્રો છે જેને, એવી આ પુણ્યભૂમિ સૌરાષ્ટ્રને પ્રાચીન મહાકવિઓએ હૃદયપૂર્વક બિરદાવી છે. સુદામાપુરી-પોરબંદરે આ યુગની વિશ્વવંદ્ય વિભૂતિ મહાત્મા ગાંધીને જન્મ આપીને સૌરાષ્ટ્રની યશકલગીમાં વધારો કર્યો છે. શૂરા ને સંતોની ભૂમિ-સૌરાષ્ટ્રને શ્રી નાનજીભાઈ જેવા મહાનુભાવોએ સાહસિક અને દાનવીરોની ભૂમિનું ગૌરવ અપાવ્યું. સૌરાષ્ટ્રની રસધારનાં આ અમોલ રત્નો તથા સર્વસત્ત્વોને પોતાના જીવનરસમાં આત્મસાત કરનાર તથા પ્રાચીન અને અર્વાચીન કાળના શ્રેષ્ઠ કર્મસૂત્રોનો સમન્વય સાધી ભારતીય પરંપરાના સર્વાંગી પ્રતીકસમા આર્યકન્યા ગુરુકુલને સૌરાષ્ટ્રને ખોળે સર્વપ્રથમ સમર્પિત કરનાર નવરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજી કાલીદાસ મહેતાનો જન્મ વિક્મ સંવત ૧૯૪૪ના માર્ગશીર્ષ સુદ બીજના દિવસે (તા. ૧૭.૧૧૧૮૮૭) જૂના જામનગર રાજ્યના પંખીના માળા જેવા નાનકડાં ગોરાણા ગામમાં રઘુવંશી લોહક્ષત્રિય બદિયાણી શાખમાં થયો હતો. પિતાનું નામ કાલીદાસ અને માતાનું નામ જમનાબાઈ. પિતા ગામડાંના પરચૂરણ ચીજોના વેપારી. બાર મહિને એ સુખી, સંતોષી કુટુંબ સરળતાથી રોટલો રળી કાઢે પણ આ ઊગતા, ફૂટતી વયના કુમારને તેથી સંતોષ નહીં, ગોરાણા બહાદુર અને લોકપ્રિય મહેર લોકોનું ગામ. ત્યાંથી થોડેક દૂર વાઘેરોનું ઓખામંડળ, બારાડી અને ઓખા શૂરવીરોની ભૂમિ. દ્વારકા અને પોરબંદર વચ્ચે આવેલા વીસાવાડા ગામે તેનું મોસાળ. સાધુ સંતોની યાત્રાનું એ વિરામસ્થાન. એવી ભૂમિમાં પાણી પીનાર કુમારના જીવનને સાંકડી મર્યાદામાં પુરાઈ રહેવાનું કેમ ગમે? કશુંક અસાધારણ કરી નાખવાના કોડ જાગે. પરિવ્રાજક સાધુસંતોને જોઈ દેશાટન કરવાનું મન થાય અને વીસાવાડાના સાગરિકનારે કાગળની હોડી તરાવતાં તરાવતાં પરદેશની સફર ખેડી સાહસિક શાહસોદાગર બનવાની ઇચ્છા થાય. પિતાનો કોમળ ધાર્મિક સ્વભાવ વૈષ્ણવ સંસ્કારનાં બીજ રોપે. માતાની કડક વાત્સલ્યપૂર્ણ પ્રકૃતિ જીવનમાં શિસ્ત અને સહાનુભૂતિનો ભાવ Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ પેદા કરે. આવા પરસ્પર ઉપકારક તત્ત્વોથી ઘડાયેલું એમનું વ્યક્તિત્વ દેશના અર્ધા રોટલાથી સંતોષ કેમ માની લે! ઈ.સ. ૧૯૦૧નું નિર્ણાયક વર્ષ. પરમ પ્રેમાળ પિતા અને વત્સલ માતાની મીઠી ગોદને છોડી, વતનને સલામ કરી, માત્ર ૧૩ વર્ષની કુમળી વયે કિશોરે, પંખીના માળા જેવા ગોરાણામાંથી છલાંગ લગાવી અનંત અને અફાટ સાગર તરફ દોટ મૂકી. પૂર્વ આફ્રિકા પહોંચતા પહેલાં તુફાનો અને દરિયાઈ વમળો વચ્ચે સખળડખળ થયેલાં, સઢ અને કૂવાસ્તંભ વિનાનાં, અથડાતા કૂટાતા તણાતા સુકાનહીન વહાણમાં ભૂખ, તરસ અને એકલતા અનુભવવા છતાં દરિયાદિલે આપેલી વિટંબણાઓની મિજબાની સ્વસ્થતાથી માણી. મૃત્યુ અને પ્રવાસીઓની વચ્ચે ત્યારે વેંત એકનું જ અંતર! એ સર્વવચ્ચે અડોલ અને સ્વસ્થ મૃત્યુંજય સમો ગોરાણાનો આ કિશોર, પ્રકૃતિનું તાંડવ નિહાળે, સૌની સુશ્રુષા કરે અને ઈશ્વરનો અનુગ્રહ માંગીને નિત્ય- કર્મ કર્યે જાય. યુવાવસ્થાએ પહોંચતાં પહોંચતાં એ ‘નાનકા’એ યુગાન્ડા અને કેન્યાની અફાટ, અનાવૃત્ત અને અસ્પર્શ ધરતીમાંથી વસુઓ ઉત્પન્ન કર્યાઃ બર્બર, અર્ધ સંસ્કૃત, અસંસ્કૃત જાતિઓ વચ્ચે વસીને, ભોળી આમ જનતાનો પ્રેમ મેળવીને, તેમણે ત્યાંની વસુધરાને સાચા અર્થમાં વસુધારા બનાવી. આ ધરતી પર કપાસ અને ચાનાં વાવેતર થઈ શકે તેની પ્રથમ કલ્પના બિનખેડૂત નાનજીભાઈને આવી હતી અને ત્યારપછી તો ચાહ તથા કોફી ઉછેરનાં ખેતરો, કેતકીના વિશાળ સંકુલો, રબ્બર પ્લાન્ટેશનો, દુકાનો, જીનેરીઓની હારમાળા સર્જી. યુગાન્ડાના રૂને વિખ્યાત બનાવ્યું અને યુગાન્ડામાં કૃષિમહાઉદ્યોગનાં મંડાણ થયાં. ત્યાંના આર્થિક જીવનને એક નવી સંસ્કૃતિનો સંપર્ક કરાવી ગતિશીલ અને ઉત્પાદનશીલ બનાવ્યું. જેને લઈને તેઓ યુગાન્ડાના આર્થિક જીવનના ‘બેતાજ બાદશાહ’ તરીકે પંકાયા! ઓક્ટોબર ૧૯૨૪માં, વિજયાદશમીના શુભદિને જ્યારે લુગાઝી સુગર ફેક્ટરીનો પ્રારંભ થયો ત્યારે તેમની વ્યાપારી સાહસિકતા અને એ ધરતી પ્રત્યેના અસીમ પ્રેમનો મહિમા નવી દુનિયાએ જાણ્યો! જાપાનની ટેક્નોલોજી અપનાવવાની આજે આપણે વાતો કરીએ છીએ પણ નાનજીભાઈએ અડધી સદી પહેલાં જાપાનની ટેક્નોલોજી પૂર્વ આફ્રિકા અને આપણા દેશમાં અપનાવીને ૨૧મી સદીના દરવાજા ખોલી દીધા હતા. તેઓશ્રીએ સમયને એક ઘડી પણ તેમના પ્રચંડ પુરુષાર્થ પાસેથી છટકવા દીધો નથી. તેમણે આફ્રિકાખંડની ભયંકર દારૂણ બિમારીઓ, ઝેરી માખીઓ, બ્લેક વોટર અને મેલેરિયા જેવા હાડગાળી નાખનાર રોગનો સામનો કર્યો. ત્યાંના વનરાજાએ પણ એકલવાયા ભીષણ જંગલોમાં એમને પડકાર્યા અને માણસખાઉ જંગલી માનવોની દાઢ પણ એમને જોઈને સળવળી હતી. ઈશ્વરકૃપાથી અને અડગ આત્મવિશ્વાસથી એ બધા કટોકટીના પ્રસંગોને પાર ઉતાર્યા. કુદરતી વિટંબણા અને વ્યાપારની ચઢતી પડતી પણ માનવના અદમ્ય પૌરૂષની Page #559 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ તેમણે પોતાના જીવન દ્વારા પ્રતીતિ કરાવી. જ્યાં સભ્યતાનું નામ નિશાન ન હતું ત્યાં શ્રી આપાસાહેબ પંત કહે છે તેમ ‘એક નૂતન પ્રઔદ્યોગિક સભ્યતાનો યુગ પ્રગટાવ્યો.’ શ્રી નાનજીભાઈએ પૂર્વ આફ્રિકાની ધરતીને અનન્યભાવથી આરાધી અને એ જ ધરતીએ એમને એટલાજ અનન્યભાવથી અનંત હાથોએ આપ્યું. મળ્યું તેનો સંગ્રહ ન કર્યો પણ માતૃભૂમિ અને કર્મદાત્રીભૂમિના વિકાસ અર્થે મેળવ્યું તે વાપર્યું. યજ્ઞભાવનાનો આવો આરાધ ભાગ્યેજ અન્યત્ર પ્રગટ થયેલો હશે. પૂર્વ આફ્રિકામાં, નર્સરી સ્કૂલ, આર્યકન્યા ગર્લ્સ હાઇસ્કૂલ, લાઇબ્રેરી, ટાઉનહોલ, નગર– ઉદ્યાનો, આર્યસમાજ મંદિરો, મહિલામંડળ ભવનોની સ્થાપના સાથે ત્યાંની નાગરિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓને એમણે હ્રદયપૂર્વક આપ્યું અને સતત ઉપાર્જનશીલ છતાં અખંડ અર્પણશીલ જીવન કેવું હોઈ શકે તેનો મૂક પણ પ્રત્યક્ષ સંદેશ આજે પણ સૌના હૃદયમાં અંક્તિ છે. નૈરોબીમાં, કેન્યાની ભૂમિ ઉપર, જ્યાં રાગદ્વેષનો દાવાનલ પ્રજ્જવલતો હતો, ત્યાં જ નૈરોબીમાં સર્વજાતિઓની એક્તાના પ્રતીક રૂપ નૂતન આફ્રિકાના ઘડવૈયા તૈયાર કરવા મહાત્માગાંધી મેમોરિયલ એકેડમી રચવાનો શ્રી નાનજીભાઈએ સંકલ્પ કર્યો. તે માટેની સમિતિ નીમી. ભારતિયોને ઢંઢોળ્યા. ભારત સરકારનો સંપર્ક સાધ્યો. કેન્યા કોલોનિઅલ ઓફિસે પણ આમાં સક્રીય પાઠ ભજવ્યો. એક વિશાળ ટેક્નિકલ કોલેજમાં મહાત્મા ગાંધી મેમોરિયલ એકેડેમીની વીંગ રચાઈ. તેમાં અહિંસા અને સત્યના પયગંબર મહાત્મા ગાંધીજીની સંપૂર્ણ માનવકદની કાંસ્ય પ્રતિમા મૂકાઈ અને આ એકેડમી તથા પ્રતિમાનું ઉદ્ઘાટન અને અનાવરણ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા જગવિખ્યાત ફિલસૂફ અને રાજપુરુષને હસ્તે થયું. આ પ્રસંગ ઊજવાયા પછી થોડાક જ વર્ષો બાદ, એશિયાના દેશોની માફક પૂર્વ આફ્રિકાના પ્રદેશો પણ એક પછી એક સ્વાધીન થયા અને એશિયા અને આફ્રિકાએ મુક્તિનો પ્રથમ શ્વાસ લીધો. શ્રી નાનજીભાઈ પોતાની જન્મભૂમિ માટે પણ સમર્પિત હતા. યુરોપની મુસાફરી, ભારતની સ્વાતંત્ર્યસંગ્રામની ચળવળ, સ્વામી દયાનંદજીની વિચારધારા તથા મહાત્મા ગાંધીજીના સંપર્કે નાનજી શેઠના માત્ર ચાર ચોપડીના ભણતરને જીવનના પૂર્ણ ઘડતર તરફ વાળવા માંડ્યું. પરિણામે તેમનામાં એક સંસ્કૃતિ પ્રેમી કેળવણીકાર સાકાર થયો. પુત્ર-પુત્રીના સમાન સંસ્કાર, સ્ત્રીને પણ વેદ ભણવાનો અધિકાર, જાતિ-પાંતિના ભેદભાવ વિનાનો સમાજ, છૂતાછૂત અને ધર્મના આડંબરોથી મુક્ત એવી ઋષિ પ્રણાલીના સાક્ષાત્કાર સમી સ્વામી દયાનંદ પ્રેરિત માનવતાના સનાતન મૂલ્યોને સાચવતી ગુરુકુલીય શિક્ષા પદ્ધતિ તરફ શ્રી નાનજીભાઈ તેમજ તેમના સાચાં સંગાથિની સંસ્કારમૂર્તિ શ્રીમતી સંતોકબાને આકર્ષણ જાગ્યું અને પુત્રી સવિતાને પોતાના જ કુટુંબની બીજી ચાર કન્યાઓ સાથે વડોદરાના Jain Education Intemational ૫૪૩ આર્ય કન્યા મહાવિદ્યાલયમાં ભણવા મોકલાવી આપી. અડધી સદી પહેલાં આભડછેટનું ભૂત માનવીના લોહીમાં હતું ત્યારે શ્રી નાનજીભાઈએ ૧૯૩૬માં પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુલનો પાયો એક રિજન બાળાના હસ્તે નખાવી અસ્પૃશ્યતાનિવારણની દિશામાં સાહસિક પગલું ભરીને એક સમાજસુધારક તરીકેના તેમના જીવનનું અનોખું દર્શન કરાવ્યું. આર્ય પ્રણાલીના જ્ઞાન વિજ્ઞાનનો વર્તમાન શિક્ષા પદ્ધતિ સાથેનો સમન્વય એ આ ગુરુકુલની વિશેષતા છે. છેલ્લાં ૬૫ વર્ષોમાં પચ્ચીસેક હજાર કન્યાઓ આ ગુરુકુલમાંથી ધર્મમય શિક્ષણ અને વિશુદ્ધ ભારતીય સંસ્કૃતિનાં પાન કરીને દેશ વિદેશમાં સંસ્કાર દીવડીઓ થઈને વસે છે. શ્રી નાનજીભાઈનો રાષ્ટ્રપ્રેમ પણ અનન્ય હતો. ૧૯૨૭માં ગાંધીજી છેલ્લી વખત પોરબંદર, કાઠિયાવાડ રાજકીય પરિષદની બેઠકમાં આવ્યા ત્યારે બ્રિટિશ સરકારના રોષની પરવા કર્યા વિના મહારાણા મિલના મકાનમાં જ આ પરિષદ ભરાઈ હતી. તે વાત નાનજીભાઈની રાષ્ટ્રીય ભાવનાના રંગની ઝલક દર્શાવે છે. ભારતને સ્વતંત્રતા મળી. સૌરાષ્ટ્રનું એકમ થયું. આ નવા જ રાજ્યના મંત્રીમંડળ સમક્ષ એક સમસ્યા ખડી થઈ! સૌરાષ્ટ્રમાં પૂરતું અનાજ તો પાકતું ન હતું. પરપ્રાંતમાંથી મંગાવવું પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ! રાજ્યની તિજોરી સાવ ખાલી ! આવા ઊગતા રાજ્યને પૈસા ધીરી કોણ અનાજ આપે ? અને આપે તોય એમાં સૌરાષ્ટ્રવાસીઓ અને સૌરાષ્ટ્ર રાજ્યની પ્રતિષ્ઠા શી? સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરની વિનંતીથી પળવારમાં જ શ્રી નાનજીભાઈએ સૌરાષ્ટ્ર રાજ્યની પ્રતિષ્ઠા સાચવવા રૂપિયા ત્રીસ લાખ ગણી આપ્યા. સૌરાષ્ટ્રમાં ધાન્ય ભેગું થયું અને સૌરાષ્ટ્રવાસીઓએ નિરાંતનો શ્વાસ લીધો. આવી હતી શ્રી નાનજીભાઈની કર્તવ્યનિષ્ઠા. શ્રી નાનજીભાઈ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના સંરક્ષક અને સુધારક હતા. મહર્ષિ દયાનંદ અને પૂજ્ય ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મનો ઉદ્ધાર કરવામાં એમણે હૃદયપૂર્વક ભાગ ભજવ્યો હતો. આપણી સાદી, અબૂધ પણ પવિત્ર જીવન ગાળતી નારીઓના ઉત્થાન અર્થે પોતાની શક્તિનો ઉત્તમાંશ અર્ધો અને માતૃશક્તિનાં શિક્ષણ, ઉત્થાન અને સંરક્ષણના કાર્યમાં અનન્ય ભાવે તેઓ લાગી ગયા હતા. ઉદ્યોગો વધતા ગયા, અર્થની છોળો ઊછળવા લાગી, પરંતુ તેમણે સ્વીકારેલાં જીવનમૂલ્યો કે સેવાકાર્યોમાંથી ક્યારેય ન વિચલિત થયા. ઊલટી એમની કર્મવૃત્તિ અને દાનશીલતા ઉત્તરોત્તર પ્રબળ થતાં ગયાં. એમણે આર્યકન્યા ગુરુકુલને મહિલા કોલેજ જેવી સંસ્થા આપીને આત્માના અમૃતથી ઊછેરી. ‘ભારતમંદિર’ની સ્થાપના દ્વારા ભારતમાતા અને તેનાં વરેણ્ય સંતાનોએ - ઋષિકલ્પ પુરુષોએ અને સન્નારીઓએ જે સંસ્કૃતિનું સર્જન કર્યું તેને વિનમ્રપણે પ્રેરક અર્થ આપ્યો. ‘તારામંદિર’ની રચના કરી www.jainelibrarv.org Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ સ્વપ્ન શિલ્પીઓ વિજ્ઞાન અને ઉદ્યોગયુગના પુરસ્કર્તા મહામાત્ય પંડિત જવાહરલાલ અવસ્થાનો નિર્મળ આનંદ માણ્યો હતો, તે ગ્રામજનોને, ખેડૂતોને, નહેરુની સ્મૃતિને મૂર્ત કરી. ‘મહર્ષિ વિજ્ઞાન મહાવિદ્યાલય'નું ભવ્ય સામાન્યજનને તેઓ કદી ન ભૂલ્યા. સર્જન કરીને ભારતીય સંસ્કૃતિએ ભાળેલું ઋષિઋણ અનન્ય ભાવે આમ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં કેવળ ચાર ચોપડીનો ચૂકવ્યું. ગુજરાતી અભ્યાસ કર્યા છતાં પ્રખર પરિશ્રમ અને આત્મશ્રદ્ધાથી પોરબંદરમાં પૂજ્ય ગાંધીજીના જન્મસ્થળને સ્મારકરૂપે આકાર એ યુગમાં અનન્ય એવી સાહસિકતાથી જીવન ખેડીને જનતા જનાર્દન આપી કીર્તિમંદિરના સર્જન દ્વારા શ્રી નાનજીભાઈએ પોરબંદરને તેમજ ભદ્રપુરુષોનું સમ્માન પામેલા શ્રી નાનજીભાઈએ તૈત્તિરીય જગવિખ્યાત બનાવેલ છે. ગાંધીજીનાં ૭૯ વર્ષના જીવનને લક્ષમાં ઉપનિષદનું શ્રુતિવચન સાર્થક કરી બતાવ્યું. અઢળક લક્ષ્મીના સ્વામી રાખી ૭૯ ફૂટની ઊંચાઈ ધરાવતું આ કલાત્મક કીર્તિમંદિર દેશ- હોવા છતાં કરોડો રૂપિયા લોકોપયોગી પ્રવૃત્તિઓ માટે ન્યોચ્છાવર વિદેશના પર્યટકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. મુંબઈ જેવા કરી મહાત્મા ગાંધીની ‘ટ્રસ્ટીશીપ'ની ભાવનાને સાકાર કરી. પચરંગી નગરમાં બૃહદ ભારતીય સમાજે એમના આ કાર્ય પ્રત્યે અને આમ ૮૨ વર્ષની સભર, સ્મરણીય અને અર્પણશીલ સદૂભાવ પ્રદર્શિત કરીને તેનું નામ “શ્રી નાનજી કાલીદાસ મહેતા - જીવનયાત્રાનો અન્ન આવ્યો. મહેતા પરિવારનું એક વટવૃક્ષ ઇન્ટરનેશનલ હાઉસ' રાખ્યું. આ તો મોટી ઘટનાઓની વાત થઈ, - વિકસાવી, પુરુષાર્થ અને પરમાર્થનો આ વિરાટ વડલો તા. ૨૫-૮પણ એવા બીજા પણ અગત્યના બનાવોની તો એક મોટી તપસીલ ૧૯૬૯ના દિને સવારે ૯-૪૫ કલાકે અનંતની સફરે ઊપડી ગયો. કરવી પડે ! ગામડામાં કુમારશાળા શરૂ કરવી છે : મળો પુણ્યભૂમિમાં દિવસો સુધી આંસુનાં તોરણ બંધાયાં હતાં. અનેક નાનજીભાઈને. કન્યાશાળાનું મકાન બાંધવું છે: પહોંચો નાનજીભાઈ મહાનુભાવોએ આ વિભૂતિને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી. જેમણે પાસે. તિલક સ્વરાજભંડોળની સૌરાષ્ટ્રની ઝોળી અધૂરી રહે છે : કશી કેવળ એમનું નામ જ સાંભળ્યું હતું એવી ગ્રામનારીઓએ “ધરમનો ફિકર નહીં, નાનજીભાઈ તો પડખે ઊભા છે ને ! નારી છાત્રાલય થાંભલો ખરી પડ્યો-ગરીબોનો બેલી ગયો” એમ કહેતાં વેંત ધૂસકે સ્થાપવું છે ! એમની સ્ત્રી શિક્ષણની ભાવના મદદે ચડે છે. ધર્મની, ધ્રુસકે રડી પડીને હૃદયવેધક ભાષામાં અંજલિ અર્પી.. સંસ્કૃતિની, સમાજની ધોરી નસ સમી કોઈ સંસ્થાને ઉગારવી હોય, શ્રી નાનજીભાઈનું જીવન એશિયા અને આફ્રિકા ખંડના જિવાડવી હોય કે નવી સ્થાપવી હોય તો નાનજીભાઈની લક્ષ્મી એનું નિવાસીઓના ચાહક તરીકે બંને ખંડોની યશોગાથામાં વર્ષો સુધી ઉદાર અર્પણ કરવાને હંમેશાં તત્પર હોય છે. ભારતમાં જ્યાં જ્યાં ઓજસપૂર્ણ રીતે ચમકતું અને દમકતું રહેશે. તેમનો હાથ પહોંચ્યો છે, ત્યાં ત્યાં તેમણે આપ્યું છે. મંદિરો બંધાવ્યાં છે ને મંદિરોનો જીર્ણોદ્ધાર પણ કરેલો છે. દેવવિહીન દેવસ્થાનોમાં માનવસેવાના મશાલચી ઉદારચરિત દાનવીર : દેવભૂમિઓની સ્થાપના કરેલી છે. ગંગામૈયાને કાંઠે અને અન્ય પવિત્ર અનેક સંસ્થાઓના પ્રેરક અને માર્ગદર્શક યાત્રાસ્થળોમાં ઘાટો અને સુરક્ષિત સ્નાનઘરો બંધાવ્યાં. ભદ્રસમાજને શ્રી ગૌતમભાઈ ચિમનલાલ શાહ આપ્યું. ગ્રામસમાજને આપ્યું. કાળદુકાળે, ઉત્સવો અને રાષ્ટ્રકાર્યમાં, નગરજન અને ગ્રામજનોની પડખે હંમેશાં ઊભા રહ્યા. ૫૨ માથ, ભૂતપૂર્વ બ્રિટિશ સરકારે યુગાન્ડામાં કરેલાં વિશિષ્ટ કાર્યો માટે પ્રારબ્ધ શ્રી નાનજીભાઈને ‘એમ.બી.ઈ.'નાખિતાબથી નવાજ્યા. પોરબંદરના પુરુષાર્થના ત્રિવેણી રાજવી શ્રી નટવરસિંહજીએ તેમને “રાજરત્ન' ઇલ્કાબથી વિભૂષિત સંગમના બળે લક્ષ્મી કરેલ અને નવાનગર સંસ્થાએ “ઓર્ડર ઓફ મેરિટ'થી સમ્માન કરેલ. સંપાદન કર્યા પછી પૂ. કાકાસાહેબ કાલેલકરે શ્રી નાનજીભાઈને “ધર્મરત્ન' તરીકે લક્ષ્મીના વ્યામોહમાં ન ઉબોધીને એમની ધર્મનિષ્ઠા તથા ભારતીય સંસ્કૃતિ અને પડતાં નિરાભિમાનપણે નારી શિક્ષણના કાર્યને ઊર્મિસભર અંજલિ આપેલી. કીર્તિની કોઈપણ શ્રી નાનજીભાઈ સાદગીના તો ઋષિજન હતા. સાદી ભાષા, જાતની ખેવના કર્યા સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદું ભોજન અને ઉચ્ચ આચારવિચાર વગર જેઓ એમના જીવનનાં ‘પંચશીલ' હતાં. ટાઢ અને તડકે, અંધારે ને અજવાળે સમાજહિત અર્થે પુણ્યમયી છાયા સમા પૂજનિયા સંતોકબાને સથવારે, સંતપુરુષોને લક્ષ્મીનો સદવ્યય કરે આવકાર્યા, રાષ્ટ્રપુરુષોનો સત્કાર કર્યો, રાજા-મહારાજા સાથે ફર્યા, છે તેમનું જીવન ધન્ય ધન્ય બની જાય છે. શ્રી ગૌતમભાઈ છતાં પોતે જે ગ્રામસમાજમાં ઊછર્યા હતા, જેમની સાથે કિશોર આવી જ એક કર્મશીલ અને વિચક્ષણ પ્રતિભા છે. Jain Education Intemational Page #561 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ધન્યભાગી પિતાશ્રી શ્રી ચિમનભાઈ પી. શાહ ચુસ્ત ગાંધીવાદી, તેજસ્વી બુદ્ધિપ્રભા ધરાવતા પ્રખર સ્વાતંત્ર્યસેનાની, કર્તવ્યનિષ્ઠ સમાજસેવક અને માનવતાવાદી અભિયાનમાં દાનપરોપકાર વગેરે સેવાઓમાં હંમેશાં સમર્પિત હતા. શ્રી ગૌતમભાઈને આવા કેટલાક વિશિષ્ઠ સદ્ગુણો પિતા પાસેથી વારસામાં મળ્યા. પિતાશ્રી રાજકીય અગ્રણી અને સામાજિક નેતા હતા. નગરપાલિકાના પ્રથમ પ્રમુખ હતા અને ઘાટકોપર મુંબઈ કોંગ્રેસ કમિટીના વર્ષો સુધી પ્રમુખ તરીકે સેવા બજાવી. પરિવારને જીવતર જીવવાની જડીબુટ્ટી બતાવી ૧૯૪૭માં આઝાદી મળ્યા પછી તેમણે બધાજ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપી પૂરો સમય જરૂરિયાતમંદ-ગરીબોની સામાજિક સેવામાં આપવાનો દૃઢ સંકલ્પ કર્યો અને તે રીતે અમલમાં મૂક્યો. તેમની ઊંડી દેશદાઝ અને વ્યવહારપટુતાને લીધે તેમના વ્યક્તિત્વની આગવી પ્રતિભા અંકિત થતી રહી. ધનસંપત્તિના સ્વામી બનવા છતાં સંપત્તિનો આડંબર આ પરિવારમાં જોવા ન મળ્યો. તેમના મોટાભાઈ શ્રી મગનભાઈ પોપટલાલ શાહના ટ્રસ્ટ અને પરિવારના દાનથી ઘાટકોપરમાં વિશાળ સર્વોદય હોસ્પિટલની સ્થાપના થઈ, જ્યાં અત્યંત રાહતદરે મેડિકલ સેવા પૂરી પાડવામાં આવે છે, જે સંપૂર્ણપણે માનવતાની બુનિયાદને વરેલી છે. ધર્મ, જ્ઞાતિ, રાય કે રંક કોઈપણ જાતના ભેદભાવ વિના બધી જ સામાજિક સેવા પૂરી પાડવામાં આવે છે. અન્ય માનવીય અને આધ્યાત્મિક પ્રવૃતિઓનું પણ સુંદર આયોજન થયેલું છે. હોસ્પિટલની વિશાળ જગ્યામાં જૈન તથા હિન્દુ મંદિર, ચર્ચ, મસ્જિદ, ગુરુદ્વારા અને સ્વામિનારાયણ મંદિરનાં સંકુલો ઊભાં થવાથી સર્વધર્મ સમભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉપરાંત શિરમોર સમી હોસ્પિટલના પ્રાંગણમાં સેકંડો માણસોને સમાવી શકાય તેવા વિશાળ કોમ્યુનિટી હોલનું પણ નિર્માણ થયેલ છે. આજસુધી આ સંકુલની દેખરેખ અને સારસંભાળ શ્રી ગૌતમભાઈના પિતરાઈ શ્રી કાન્તિભાઈ સંભાળતા પણ કાન્તિભાઈના સ્વર્ગવાસ પછી શ્રી કુસુમબહેન કાન્તિભાઈ શ્રીમતી ક્ષમાબહેન અને તેમનાં કુટુંબીજનો આ ભારે મોટી જવાબદારી વહન કરી રહ્યાં છે. માનવીની કતૃત્વશકિત જ્યારે જાગી ઊઠે છે ત્યારે સત્તા, સુખ અને સંપત્તિનો વ્યામોહ ત્યજીને પોતાના કર્તૃત્વ દ્વારા સેવાધર્મની પ્રે૨ક સુવાસ ફેલાવીને જીવનની ચિરંતન યશકલગી બની રહે છે. કિરતારની કૃપાનું દર્શન તેમને કાયમ થઈ જાય છે. ૫૪૫ આ પરિવારે સેવાકાર્યનો પ્રગટાવેલો પ્રદીપ ઇતિહાસમાં અનન્ય બની રહેશે. સ્વસ્થ અને સ્થિર જીવન માટેની શિસ્તનો ગુણ શ્રી ગૌતમભાઈએ, ઉમદા પરિવારમાં જન્મ્યા હોવાથી પિતા પાસેથી આ ગુણ મેળવી તેને કેળવ્યો. પિતાશ્રીએ સેવાધર્મની ઊભી કરેલ પગદંડી ઉપર ચાલીને પિતાના આદર્શો અને સિદ્ધાંતોને અનુસરીને અમદાવાદમાં સર્વોદય પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની ઉમદા આશય સાથે સ્થાપના કરી, જેને સમાજમાં સારો આવકાર મળ્યો. આ ટ્રસ્ટની સમાજસેવા પ્રવૃત્તિઓ ખરેખર નોંધનીય છે. જરૂરિયાતવાળા ગરીબ પરિવારોને દવા, અનાજ, બિમારોને આર્થિક સહાય તથા ઓપરેશન વગેરેમાં મદદરૂપ બને છે. આ ટ્રસ્ટ દ્વારા લોકહિતાર્થનાં અનેક કાર્યો ઉપરાંત આ ટ્રસ્ટે કરુણા ટ્રસ્ટ અને શંખેશ્વરતીર્થને રોટરી ઇન્ટરનેશનલ દ્વારા મોડર્ન એમ્બ્યુલન્સ પણ અર્પણ કરેલ છે, જે પ્રશંસાપાત્ર છે. બિમાર જૈન સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ ભાવથી અમદાવાદમાં વૈયાવચ્ચ ઉપાશ્રય કર્યો. આવાસ અને જ્યાં દવાની પણ વ્યવસ્થા થાય છે. આ છે માનવચેતનાની સાચી સુગંધ. હાલમાં ત્યાં ૫. પૂ. સાધ્વીજી મહારાજ સાહેબો બિરાજમાન છે. ઉત્તર ગુજરાતના વડાલીમાં પ.પૂ. શ્રી આનંદઘનજી મ.સા.ની પ્રેરણા અને સમાજની સહાયથી ૨૦૦૦ વર્ષમાં જૂની જૈન પ્રતિમાઓ જે સુંદર આરસમાં જમીનમાં દટાયેલી હતી તે બહાર કઢાવી મંદિરમાં પુનઃ સ્થાપન કરાવવાનું ભગીરથ આયોજન પણ હાથ ધર્યું અને આજે વટપલ્લી પાસે ખૂબ જ સુંદર દેરાસર બધી સગવડો સાથે ખૂબ જ જાણીતું બન્યું છે. વિવિધ કાર્યોમાં અપાતાં આવાં યોગદાનની સમરસતા વિરલ વ્યક્તિના જીવનમાં જ સંભવી શકે. શ્રી ગૌતમભાઈ કાયદો અને ન્યાયના પણ ચુસ્ત હિમાયતી છે. આ હેતુ સાથે જરૂરિયાતમંદને ન્યાય અપાવવા હાઇકોર્ટની કાયદાકીય સેવા સમિતિના સભ્ય બન્યા અને ગુજરાત રાજ્ય લિગલ લિટરસી મિશનના પબ્લિક રિલેશન પાંખના કન્વીનર (સંગઠક) બન્યા. તેમણે અમદાવાદ, મુંબઈ અને સુરતમાં ડી.આર.ટી.ના ઘણા કેઇસીઝનું સફળ સંચાલન કર્યું. રાષ્ટ્રીયકૃત બેન્કો અને ડેટ રિકવરી ટ્રિબ્યુનલચીફ દ્વારા તેમની સરાહના કરવામાં આવી. તેઓ શરૂઆતથી જ Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ ગુજરાત રાજ્ય કાયદાકીય સમિતિની લિગલ ક્લિનિક, કે જે અમદાવાદમાં શાહીબાગ ખાતે ચાલે છે તેની સાથે સંકળાયેલા છે અને લોકોને ન્યાય મળી રહે તેવા સંનિષ્ઠ પ્રયત્નો કરે છે. માનવતાનું મધુર ગુંજન અહીં સંભળાયા કરે છે. આ એકમ વિના મૂલ્યે સમાજના કચડાયેલા વર્ગના કેઇસીઝ હાથ ધરે છે. તેમની કાયદાકીય સભાનતા સાથે સક્રિય સેવા આપી રહ્યા છે. ધરતીકંપ વખતે ગુજરાત લિગલ ઓથોરિટીના કેમ્પમાં તેમણે અનન્ય સેવા બજાવી હતી. શ્રી ગૌતમભાઈની માનવતાવાદી ભાવના અને સમાજના નીચલા થરને તેમજ પીડિતોને સહાયરૂપ થવાની સચોટ યોજનાશક્તિએ સમાજના બધા જ વર્ગોમાં ઉમદા છાપ ઊભી કરી છે. તેમના વિચારવલોણામાંથી આપણને જરૂર નવનીત સાંપડશે. આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને જીવનપંથ સજાવનાર શ્રી ગૌતમભાઈએ ૧૯૮૭માં અમદાવાદમાં રોટરી ક્લબની સ્થાપના કરી અને તેના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ બન્યા. તેમની આગેવાની નીચે રોટરી ક્લબે કેટલાક પ્રોજેક્ટો પણ હાથ ધર્યા અને તે બદલ ક્લબને કેનેડાનો ‘ગ્રીનિંગ અમદાવાદ’ એવોર્ડ અને શ્રી ગૌતમભાઈને ‘વૃક્ષ સાથી' એવોર્ડ મળ્યા. દુષ્કાળ પીડિતો માટે તેમણે પાણી અને ખોરાક પૂરાં પાડવામાં ઘણી મહેનત લીધી હતી. આમ તેમની સંનિષ્ઠ સેવાઓ અને દેણગીઓ અવિસ્મરણીય બન્યાં છે. મન ભરીને માણવા જેવા સમાજનું નિર્માણ આવા પુણ્યવંતા હાથોથી જ થતું હોય છે. અમદાવાદમાં જ્યારે કમાન્ડર જનરલ દયાલ ૧૧મી બટાલિયન સંભાળતા હતા ત્યારે લશ્કરના વિધવા કલ્યાણ સંગઠન'ને તેમણે ઘણી મદદ કરેલી. તેઓશ્રી પોલિયો નાબૂદી માટે કાર્યરત રોટરી ફાઉન્ડેશનના મુખ્ય દાતા છે. એક વખતના ગુજરાતના ગવર્નર શ્રી સુંદરસિંહ ભંડારીજીએ ૨૦૦૨ની સાલમાં રોટરીના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ તરીકે ૨૫ વર્ષ પૂરાં કરવાં બદલ તેમજ આંતરરાષ્ટ્રીય રોટરીની ચાર મુખ્ય સિદ્ધાંતોનું મહત્ત્વનું યોગદાન આપવા બદલ શ્રી ગૌતમભાઈને એવોર્ડથી સમ્માનિત કર્યા. શ્રી ગૌતમભાઈએ રોટરી આંતરરાષ્ટ્રીય શતાબ્દીની ક્લબની ઉજવણી વખતે પાંચ એમ્બ્યુલન્સ અને દસ ડૉક્ટરની છ મહિના માટે સેવાકાર્ય વ્યવસ્થા કરી આપી. આ યાત્રામાં એરફોર્સ, આર્મી અને એપોલો હોસ્પિટલના ડૉક્ટરો સ્વપ્ન શિલ્પીઓ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાંચ એમ્બ્યુલન્સ લઈને ફર્યા અને હજારો દર્દીઓની વહેલા સારા થાય તેવી માવજત કરી. આ પ્રોગ્રામમાં રોટરી ક્લબે પૂરો સહકાર આપ્યો. રસના રોટરી શતાબ્દી યાત્રાને ગુજરાતના ગવર્નરે સલામી આપી. તેમના સર્વોદય પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલી દવાનું વિતરણ કરવામાં આવ્યું. તેમને રોટરી ઇન્ટરનેશનલ તરફથી ‘કમીટમેન્ટ ટુ સર્વિસ'નો ઉચ્ચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. છત્તીસગઢના ગવર્નરે તેમની પ્રશંસા કરી. આમ શ્રી ગૌતમભાઈના ઉદારચિરત જીવનમાં અનેક પાસાંઓએ તેમને પ્રતિષ્ઠાના ઉચ્ચતમ શિખર ઉપર મૂકી દીધા છે. સામાજિક સેવા ઉપરાંત શ્રી ગૌતમભાઈ ધંધાના ક્ષેત્રે પણ એટલા જ જાણીતા છે. ટેક્સટાઇલમાં તેઓ પચાસ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ટેક્સટાઇલ કમિટીના ચેરમેન, કો–ચેરમેન અને સીઆઈઆઈ દ્વારા રચાયેલ સુરત ખાતે ગાર્ટેક્ષ માર્ટના ચેરમેન રહી ચૂક્યા છે. ગુજરાતના ઘણાં ડેલિગેશનનું પરદેશોમાં તેમણે પ્રતિનિધિત્વ કરેલું છે. તેઓ વર્ષોથી અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડ. રિસર્ચ એસોસિએશનના એડવાઇઝર રહ્યા છે. યુનિયન મિનિસ્ટર ઓફ ટેક્સટાઇલે તેમના પ્રદાનની કદર કરી હતી. વ્યવસાયનું કુશળતાપૂર્વક સંચાલન કરવાની સાથે આગવી દીર્ઘદૃષ્ટિથી દેશપરદેશમાં વેપારવાણિજ્ય ક્ષેત્રે શ્રી ગૌતમભાઈ અનેક ઔદ્યોગિક એકમો સાથે વર્ષોથી સંકળાયેલા છે અને આ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. તેમનું સાગર ગ્રુપ અને સુઝલોન ગ્રુપમાં મહત્ત્વનું પ્રદાન છે. તેમને ફાઇબર મેન ઓફ ઇન્ડિયાનો ગોલ્ડ મેડલ મળેલ છે. પંચોતેર વર્ષે ધંધાની બધી જવાબદારી તેમના પુત્ર શ્રી પ્રિયેશભાઈ શાહને સોંપી સામાજિક, ધાર્મિક સંસ્થાઓના સહયોગથી તેઓ પરોપકાર અને માનવસેવાનાં કાર્યો કરે છે. શ્રી ગૌતમભાઈના ઉદ્યોગપતિઓ અને વ્યાપારી સંગઠનો સાથેના સુમેળભર્યા અંગત સંબંધોને કારણે પછી ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ ટીપનીસજીએ એમને માનદ્ ભારતીય વાયુસેનાની જરૂરિયાતો માટેના સેમિનારના આયોજન માટેની સેવા સોંપી. શ્રી ગૌતમભાઈ સાથે શ્રી હસમુખભાઈ અઢિયા જીઆઈઆઈસીના પ્રમુખ અને સીડબીના પ્રમુખના સહકાર અને સહયોગથી સેમિનારમાં સફળતાપૂર્વક ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ અને વાયુસેનાના ઉચ્ચ ઓફિસરોએ હાજરી આપી, જેનો અદ્ભુત પ્રતિભાવ સાંપડ્યો Page #563 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૪૦ અને તેઓને ભારતીય વાયુસેના દ્વારા પારિતોષિક પણ છે. પચાસ ઉપરાંત પ્રોડ્યુસરોનું માર્કેટિંગ તથા એક્સપોર્ટઆપવામાં આવ્યું. ઇમ્પોર્ટનું મોટું કામ કરે છે. સાગરગ્રુપને આજે અમેરિકન - પોતાનાં જ બાળકો દ્વારા ત્યજાયેલાં અગર અસહાય સરકારે ફોરટ્યુન ૫00 કંપની ગુજરાતના લિસ્ટમાં સામેલ વયોવૃદ્ધ નાગરિકો પ્રત્યે હમદર્દી અને નિસ્વાર્થ પરાયણતાને કરેલ છે જે તેમની સિદ્ધિ બતાવે છે. શ્રીમતી જાનકી તેમનાં કારણે શ્રી ગૌતમભાઈને એક વૃદ્ધાશ્રમ પાંચ બેડની હૉસ્પિટલ પુત્રવધૂ પણ આજે ઓફિસ મેનેજમેન્ટ અને “ફિરદૌસ” સાથે, એક ટ્રેઇનીંગ સેન્ટર જ્યાં અભણ યુવાન-યુવતીઓને બંગલામાં મહેમાનોનું સ્વાગત અને સરભરા કરી રહ્યા છે. સ્વરોજગાર માટે ટ્રેઈનીંગ અપાય તથા કેન્સર, થેલીસિમીયા, તેમની પ્રપૌત્રી પૂજાબહેન આજે અમેરિકામાં ફાઇનાન્સ એઈસ જેવા ગંભીર રોગો માટે એક રીસર્ચ સેન્ટર અને મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યાં છે અને પ્રપૌત્ર વારિણસાગર એક ઓફિસ બિલ્ડિંગ તદ્દન અદ્યતન અને સંપૂર્ણ કોમ્લેક્સ અમેરિકામાં ઈન્ટરનેશનલ માર્કેટીંગનો કોર્સ કરી રહ્યા છે. એરકન્ડિશન બનાવાની એક પ્રપોઝલ શ્રી ગૌતમભાઈએ ૮૩ વર્ષના શ્રી ગૌતમભાઈ આજે પણ એક યુવાનને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત સ્ટેટ બ્રાંચ અમદાવાદ. શોભે તેવી પ્રતિભા સાથે ખૂબ જ અંતરથી સમાજસેવા કરી જેમની પાસે આશરે આશ્રમ રોડ અમદાવાદ પર ૪૫00 રહ્યા છે. ધન્યવાદ. મીટર જમીન તેમને આપી છે. અને ગૌતમભાઈના સહયોગી સ્વપ્નદ્રા : અધતા આગેવાત અને જાણીતા સુઝલોન એનર્જી લિ. ચેરમેન મેનેજિંગ ઉધોગપતિ ડાયરેક્ટરે આ સંપૂર્ણ કોપ્લેક્સ ઊભો કરવા રૂપિયા સાત કરોડ આપવાની પણ શ્રી ગૌતમભાઈને ઓફર કરી છે. આ શ્રી ધીરજલાલ ટોકરશી કાપડિયા બાત હાલમાં રેડક્રોસ ગુજરાતના પ્રમુખ માનનીય ગુજરાતના કચ્છી સમાજના વિખ્યાત ઉદ્યોગપતિ તથા ધની એવા શ્રી ગવર્નર સાહેબ સાથે વિચારણા થઈ રહી છે. અને જો આ ટોકરશીભાઈ લાલજી કાપડિયા અને માતા શ્રીમતી અમૃતબહેનનાં પ્રોજેટ મંજૂર થાય તો એક અધ્યતન કોમ્લેક્સ ઊભો કરવાની પ્રથમ સંતાન “શ્રી ધીરજભાઈનો જન્મ બર્માના નાનકડા શહેર શ્રી ગૌતમભાઈની ઇચ્છા પૂરી થાય એવી ઈશ્વરને પ્રાર્થના. મોલમીનમાં ૭મી ઓગષ્ટ ૧૯૩૮ના થયેલ. આજે ૬૨ વર્ષની આયુમાં પણ જો તમે ધીરજભાઈને મળો તો ૨૫ વર્ષના યુવાનના શ્રી ગૌતમભાઈને દિલ્હી ખાતે “રાજીવ ગાંધી થનગનાટ અને ૭૫ વર્ષના વૃદ્ધના પૈર્યનો જાણે ભેગો જપરિચય શિરોમણિ એવોર્ડ’ અને ‘ઇન્દિરા ગાંધી સભાવના એવોર્ડ' થઈ જાય. ઉત્સાહ, ઉમંગથી ભરેલા એવા ધીરજભાઈની પહેલીજ સ્વીકારવા આમંત્રણ મળ્યું હતું, પણ વિનિતભાવે તેમણે મુલાકાતમાં તાજગીભરી મિત્રતાનો અનુભવ થયા વગર ન રહે. દિલ્હી જવાનું ટાળ્યું હતું. એંશી વર્ષે ઈશ્વરમાં અપાર આસ્થા દરેક નાના-મોટા કામમાં સંપૂર્ણ ચોક્સી જાણે જર્મન પરફેક્શન સાથે માનવસેવાની તેમની પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ છે અને આપને જોવા મળે. આવા યુવાન ધીરજભાઈને પ્રત્યક્ષ મળવું એ તેમણે હાથ પર લીધેલ પ્રોજેક્ટ યોગ્ય રીતે પૂરો કર્યા પછી એક લહાવો છે. જ તેમને સાચો સંતોષ અને આનંદ પ્રાપ્ત થશે. મુંબઈની પ્રખ્યાત માનનીય શ્રી કનૈયાલાલ મુનશીની શ્રી ગૌતમભાઈ પોતાના સ્વભાવમાં રહેલા પરોપકાર સ્થાપિત શ્રી હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલમાં ૧૯૫૬માં પ્રથમ અને સમાજશ્રેયના મહાનગુણોનો પ્રકાશ પ્રસરાવે છે. શ્રી વર્ગમાં મેટ્રિક પાસ થયા બાદ ઉચ્ચ અભ્યાસ બી.કોમ.નો ગૌતમભાઈનાં તપ, તેજ અને સંકલ્પ-સંસિદ્ધિઓનો સમાજને હૈદ્રાબાદની ‘નિઝામ કોલેજમાં પૂર્ણ કરી, એ વધુને વધુ લાભ મળે તે માટે જગતનિયંતા તેમને દીર્ધાયુષ અભ્યાસ અધવચ્ચે છોડીને આંધ્ર રાજ્યની લોખંડના સળિયા બક્ષે તેવી પ્રાર્થના છે. બનાવતી પ્રમુખ ફેક્ટરી “આંધ્ર રી-રોલિંગ વર્કસના મેનેજિંગ પાર્ટનરની જવાબદારી ૨૪ વર્ષની યુવાન વયે સંભાળી. માલની શ્રી ગૌતમભાઈનાં ધર્મપત્ની શ્રી જ્યોત્સનાબહેન | ઉચ્ચ ગુણવત્તાના કારણે આખા દક્ષિણ ભારતમાં ડંકો વગાડનાર મુંબઈ યુનિવર્સિટીના (M.A.) આજે શ્રી ગૌતમભાઈની સાથે આ ફેક્ટરીના માલની ઘણાં વર્ષો સુધી મોટી માંગ જળવાઈ રહેલ. દરેક કાર્યમાં સહકાર આપી રહ્યાં છે. તેમના પુત્ર શ્રી આંધ્ર રી-રોલિંગ વર્કસ'ને ઉચ્ચ ક્ષમતાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા પ્રિયેશભાઈ શાહ આજે સાગરગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર પ્રમાણિત “ટ્રાન્સ વર્લ્ડ ટ્રેડ ફેયર સિલેક્શન એવોર્ડ-૧૯૮૨’ અને બનીને દુનિયાભરની ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. રી-રોલિંગ ઉદ્યોગ ઉપરાંત Jain Education Intemational Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ સ્વપ્ન શિલ્પીઓ. કાપડિયા ગ્રુપની તેલ-દાળની મિલો તથા વેપાર, કૃષિ વગેરે સર્વના ૫૦ વર્ષ સુધી રબ્બર ઇન્ડસ્ટ્રીઝને સતત સંચાલનમાં પણ શ્રી ધીરજભાઈનો મોટો ફાળો રહેલ છે. વિશેષ અને અથાગ સેવા આપનાર ‘બિલ્ડર' તરીકે તેમનું નામ ઉચ્ચ ક્વોલિટીના બાંધકામના કારણે જાણીતું થયેલ છે. નાનાં-મોટાં સૌને ઉપયોગી એવાં આધુનિક શ્રી શિવુભાઈ લાઠિયા મકાનોનું બાંધકામ એ તેમની વૃત્તિ તથા શોખ બન્ને છે. તેમના આ ત૨૨ાષ્ટ્રીય પરિવાર તરફથી ૧૧૦ રૂમનું ચેરીટેબલ અતિથિગૃહ હૈદરાબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મળે ચલાવી રહ્યા છે. ઉપરાંત વિવિધ સંસ્થાઓમાં જોઈન્ટ ડોનર મટિરિયલ દ્વારા જાણીતા તરીકે તેમના નામે છ અતિથિગૃહો ચાલી રહ્યા છે. જૈન ઉદ્યોગપતિ શ્રી આવી બહુમુખી વેપારી પ્રતિભાની સાથે સાથે ધીરજભાઈ શિવુભાઈ વસનજી અનેક સેવાકાર્યોમાં પણ પોતાના સમયનો સદુપયોગ કરી રહ્યા છે. લાઠિયાને હેકોક મેડલ પિતાશ્રી ટોકરશીભાઈનાં પદચિહો ઉપર ચાલતા આવતા એનાયત કરવામાં આવેલ તેઓશ્રીએ નિમ્ન હોદાઓ / પદો સરલતાપૂર્વક સંભાળ્યાં છે. શ્રી 98; કારણ કે તેઓએ ધીરજલાલભાઈએ ગુજરાતીઓની મુખ્ય સંસ્થા શ્રી ગુજરાતી સતત ૫૦ વર્ષ સુધી પ્રગતિ સમાજના ૧૯૯૪-૯૫થી પ્રમુખ તરીકેની સેવા બજાવી રબ્બર ઇન્ડસ્ટ્રીઝ ને સંસ્થાની પ્રવૃત્તિઓને ઘણો જ વેગ આપ્યો છે. બીજા બે પ્લોટો - અથાગ સેવા આપનાર જમીનની ખરીદી કરી નવી યોજનાઓ બનાવી છે. આંધ્રપ્રદેશના પ્રથમ જૈન ઉદ્યોગપતિ પ્રમુખ તરીકે પણ તેમની સેવા જાણીતી છે. શ્રી કચ્છી મિત્ર મંડળના હતા. પૂર્વે આયાત અવેજીના ઉત્પાદન ક્ષેત્રની સિદ્ધિ બદલ પણ પ્રમુખ, સર્વોદય વિચાર પ્રચાર ટ્રસ્ટ, ગાંધી જ્ઞાન મંદિરના ચેરમેન, તેમનું ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માન થયેલું. તેઓએ, બોમ્બે સર્વોદય ટ્રસ્ટ કસ્તુરબા નેચર ક્યોર હોસ્પિટલના પ્રમુખ, સાઉથ ઇન્ડસ્ટ્રિઝ એસો.ના પ્રમુખપદે તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક ઇન્ડિયા કચ્છી વિશા ઓશવાલ એકમના પ્રમુખ, ભારતની પહેલી એન્ડ રબ્બર, (યુ.કે.) ના ઉપપ્રમુખપદે રહીને આધુનિક રબ્બર ટી.એલ. કાપડીયા આઇ બેન્કના પ્રમુખ, અનાથાશ્રમ, મહાવીર ટેકનોલોજીને સંલગ્ન ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. હોસ્પિટલ, મંદિરો અને બીજી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે ફરજ ઉપરાંત તેઓ બૃહદ્ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ, અખિલ નિભાવી રહ્યા છે. અમદાવાદની બાજુમાં સરદારનગર ડેવલપમેન્ટ ભારતીય સ્પે.સ્થા. જૈન સંઘ, વગેરેમાં ટ્રસ્ટી તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ કોર્પોરેશનના ડાયરેક્ટર તથા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. સર્વોદય ટ્રસ્ટની આપી રહ્યા છે તથા ભગવાન મહાવીર ૨૬૦૦ જન્મ કલ્યાણક શીવરામપલ્લી ગામડાંમાં કસ્તુરબા નેચર ક્યોર, હૉસ્પિટલના ટી. સમિતિના કાર્યકરી સભ્ય છે. અનેક ધાર્મિક, વૈદ્યકીય અને એલ. કાપડીયા ષષ્ટીપૂર્તિ ટ્રસ્ટ, બેજબાઈ બાલનિવાસના ચેરમેન શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના તરફથી દાન તથા માર્ગદર્શનનો તથા અનેક એવોર્ડોથી સમ્માન પામ્યા છે. પ્રવાહ સતત મળતો રહ્યો છે. તેમના સુપુત્રો યોગેનભાઈઆમ દરેક પ્રકારની સેવા-સમાજની ૪૦ સંસ્થાઓ સાથે સંજીવભાઈ અને આસિતભાઈએ વિદેશમાં ઉચ્ચ તાંત્રિક શિક્ષણ જોડાઈ તેને પ્રગતિશીલ બનાવી છે. હાલમાં જ સ્પેશિયલ સ્કુલ- મેળવ્યું છે. લાઠિયા રબ્બર ઇન્ડસ્ટ્રિઝ દ્વારા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવૃત્ત છે. મેન્ટલી રિટાયર્ડ, બાળકોની સંસ્થા ઊભી કરવામાં દરેક જાતનું ૧૯૬૫માં તેઓ ‘જસ્ટિસ ઓફ પીસ' તથા “મુંબઈ પ્રોત્સાહન આપી સંસ્કૃતિ શિખર નામે ટ્રસ્ટ ચાલુ કરેલ છે. લાયન્સ એસોસિયેશન’, ‘ભારત નારીકલ્યાણ સમાજ'ના માનદ ખજાનચી. ક્લબમાં પ્રમુખ, ડેપ્યું. ડિસ્ટ્રિક્ટ ગવર્નર બની રૂરલ કમિટીના ૩૦ તથા પૂર્વમુંબઈની રોટરી ક્લબના ડાયરેક્ટર તથા લાઠિયા વરસથી ચેરમેન રહી આંધ્રપ્રદેશના તુમકુન્ટા ગામડાને એડોપ્ટ કરી ચેરિટેબલ ટ્રસ્ટ અને રબ્બરઇન્ડસ્ટ્રિઝના કામદારોની પ્રોવિડન્ટ ફંડ વિધવિધ પ્રવૃત્તિ કરી ગામડાંને ખૂબ ઉપર લઈ આવી એક મિસાલ સમિતિના ચેરમેન તથા ‘ઇન્ડિયન કેન્સર સોસા.’ અને ‘પ્રોગ્રેસિવ બનાવી છે કે શહેરમાં રહી ગામડાંને પણ નજરમાં રાખવું જોઈએ. ગ્રુપ'માં કારોબારી સભ્યપદ વગેરે અનેક જગ્યાએ નિમણૂક આમ અનેક શૈક્ષણિક, વૈદકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાઓને, પામેલ. તેમજ ‘મિશન ક્રિપલ્ડ ચિલ્ડ્રન સોસાયટી', હેરલ્ડ લાસ્કી પત્રી, કચ્છ - અમદાવાદ - મુંબઈ - હૈદ્રાબાદ તથા અન્ય સ્થળોએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ' જેવી અનેક સંસ્થાઓના પોતાની અમૂલ્ય ઉદાર સહાયતા આપે છે. આવા બહુમુખી આશ્રયદાતા સમાન છે. ‘ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી'માં પણ પ્રતિભાયુક્ત એવા શ્રી ધીરજભાઈ સાચે જ આપણા ગામ | સમાજ ગણનાપાત્ર સહાય આપી છે. બોમ્બે એસોસિએશનના માટે એક ઉપલબ્ધિ છે. સ્થાપકોમાંના તેઓ એક સભ્ય છે, ઉપરાંત બીજી વિવિધ પ્રકારની Jain Education Intemational Page #565 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૫૪૯ સમિતિઓના સભ્ય છે જેવી કે : ઝેશનમાં ભારતીય પ્રતિનિધિ રૂપે રબ્બર રોલની કમિટિમાં નિયુક્ત બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન. ઇન્ડિયન રબ્બર થયા. ૨૩-૧૦-૧૯૬૬ના રોજ કારખાનાના પ્રથમ ઉદ્ઘાટન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂશન, બોર્ડ નિમિત્તે કેશોદની ટી.બી. હોસ્પિટલને મોટી રકમનું દાન આપવા ઓફ કન્ટ્રોલ ઓફ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ, સમાજશિક્ષણ સાથે અન્ય સંસ્થાઓને મદદ કરી ઉપરાંત ‘૭૯માં મેંદરડામાં મંદિર નિધિસમિતિ વગેરે. નેત્રયજ્ઞ યોજી આજુબાજુઓના દર્દીઓનું નેત્રનિદાન કરાવી તેઓએ ઉચ્ચ શિક્ષણ વાંછુઓને આર્થિક સહાય પૂરી જરૂરતમંદોને ઓપરેશન કરાવી ચશ્માં-દવા વગેરેનું વિતરણ સફળતાપૂર્વક કરેલ. પાડવા લાઠિયા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. ભારત સરકારે પ્રથમવાર જ વિદેશી આયાતને પહોંચી વળવા માટે રબ્બરનું તેમણે સ્થાપેલ જાહેર ટ્રસ્ટોએ અનેક સામાજિક સેવાના બ્લેકેટ ઉત્પાદન વધારવા રોકડ રકમનું મોટું ઇનામ આપવાની કાયો માટે દાન આપ્યા છે. શ્રી શિવુભાઈ લાઠીયા સમાજસેવાની જાહેરાત કરી. આ પ્રકારના ઉત્પાદનનો વિકાસ તેઓએ ભારતમાં સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમણે બોમ્બે પ્રથમ વિદેશી મદદરહિત સ્વપ્રયત્ન કર્યો. ભારતમાં રમ્બરના ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રોટરી ક્લબ ઑફ બોમ્બે, ઈસ્ટ અને ઉત્પાદકો માત્ર ગણ્યાગાંઠ્યા જ છે. આથી તેઓએ સાધેલ ઓલ ઇન્ડિયા રબર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે સેવા આપી છે. પ્રગતિથી દેશને થયેલ ફાયદાની કદરરૂપે તા. ૧૭-૧૨-૧૯૬૯ના તેઓ ૧૯૬૫ થી ૧૯૭૪ સુધી જે.પી. હતા. ત્યારબાદ મહારાષ્ટ્ર રોજ દિલ્હીથી રાષ્ટ્રભવન ખાતે રાષ્ટ્રપતિ દ્વારા તેમને એવોર્ડ સરકારે સ્પેશિયલ એકિઝક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે તેમની નિમણૂંક મળેલ. તેમજ ટેક્સટાઇલ્સ ઇન્ડ.ના માટે રબ્બર સ્પેડિંગ જેકેટ, કરી હતી. પી.વી.સી. લેધર ક્લોથ ઇન્ડ. માટે તથા મરક્યુરી સેલ કોસ્ટિક શ્રી શિવુભાઈએ પોતાના પરિવારને જીવનના સુખની સાથે સોડા પ્લાન્ટ માટે દેશમાં પ્રથમવાર ઉત્પાદન પ્રારંભી રાષ્ટ્રપતિશ્રી અંતરના સંસ્કાર પણ ઠાંસી-ઠાંસીને આપ્યા છે. અને આ પરિવાર વી.વી. ગિરિના વરદ્ હસ્તે રજતશિલ્ડ મેળવી ગૌરવ પ્રાપ્ત કરેલ, પણ એમને પંથે ચાલીને એ સંસ્કારોને સોળે કળાએ દીપવે એવો ચે. ઈ. સ. ૧૯૭૮ના વર્ષમાં કંપનીના ૨૫ વર્ષ પૂરા થતાં રજતજયંતી જીવનની યાત્રામાં સ્મરણોની પણ એક અનેરી સૌરભ હોય છે. વર્ષની ઉજવણી પ્રસંગે તેઓએ સતત નવી શોધો કરી. અને રૂા. સૌજન્યના પર્યાય એવા શ્રી શિવુભાઈ વસનજી લાઠીયાનું ૬૦,૦૦૦નું દાન જાહેર કરી દરેક સંસ્થાને ઉપયોગી થવાની તા. ૧૫-૪-૨૦૦૮ના દુ:ખદ નિધન થયું. આ એક એવી ભાવના દર્શાવી તથા પેપર મિલ ઇન્ડસ્ટ્રિઝની જરૂરિયાત સૂઝના જરૂરિયાત વાસ્તવિકતા છે કે જેને આપણે જીવંત નિહાળ્યા હોય છે તે એક સ્ટોનાઈટ, માઇક્રોરોટ, બ્લેકડાયમંડ, માઈક્રોમેઈટ તથા સીલરોલ પળમાં એક ફોટાની ફ્રેમમાં નિહાળવા પડે છે.. આ પાંચ આઇટમોનો રોલ દેશમાં સર્વ પ્રથમ બનાવવાનો યશ પ્રાપ્ત કર્યો. તેઓની ઔદ્યોગિક ક્ષેત્રે સતત વ્યસ્ત છતાં વતન મેંદરડા આંતરિક સૌંદર્ભમાં સ્વામિતી : તારીરત્ત ગામને સતત નજરસમક્ષ રાખી ત્યાં ઘણાં લોકકલ્યાણનાં કાર્યો સંતોકબા નાનજી કાલીદાસ મહેતા જેવાં કે લાઠિયા વસનજી-પરશોત્તમ હોસ્પિટલ તથા કન્યાશાળાનું નિર્માણ કરેલ. સ રાષ્ટ્ર ના જામનગર સ્ટેટમાં તેઓ માનવસેવા સંઘ, ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ ફંડ, વરતુ, વેરાડી અને કાઉન્સિલ ઓન વર્લ્ડ ડેન્શન, એશિયા-પેસિફિક ડિવિઝન, કોયના ફલકુ નદીના ત્રિવેણી અર્થક્વેક વગેરેના સભ્ય છે, ઉપરાંત અખિલ ભારતીય ઉત્પાદક સંગમ સમીપે સંઘના મધ્યસ્થ સમિતિ સહિત સોળેક જેટલી સમિતિઓના તેઓ ભાણવડમાં આજથી આજીવન સભ્ય અને કારફલેગ કમિટિમાં ૬૭-૬૮ના સેક્રેટરી, આશરે સત્તાણું વર્ષ તેમજ બોમ્બે ઇન્ડ. એસો.ના ૭૨-૭૩ના પ્રમુખ, તેમજ પહેલાં ઈ.સ. અખિલ ભારતીય રબ્બર મેન્યુ. ઇન્ડ.ના ૭૭-૭૮ના, તેમજ રોટરી ૧૯૦૪માં ચૈત્ર વદ ક્લબ ઓફ મુંબઈ (ઇસ્ટ)ના ૭૮-૭૯ના પ્રમુખ હતા. આ ક્ષેત્રની બીજને દિવસે આધુનિક પ્રગતિના અભ્યાસાર્થે તેઓ ઇંગ્લેન્ડ-જાપાન-બર્મા તેમજ સંતોકબાનો જન્મ. રબ્બર નિકાસ માટે સિંગાપોર-હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા જઈ નાનકડી “સંતી’ આવેલા છે. સિંગાપોરના સેમિનારમાં તેઓએ ભારતીય પ્રતિનિધિ બચપણથી જ સ્વભાવે તરીકે હાજરી આપેલ તથા આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈ Jain Education Intemational Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ સ્વપ્ન શિલ્પીઓ લાગણશીલ અને સ્વમાની. પ્રભુભક્તિ પણ નાનપણથી. ઘરની આવા આંતરિક સૌંદર્યનાં સ્વામિની એવાં સંતોકબહેન બાજુમાં ત્રિકમરાયજીનું મંદિર, ત્રિકમરાયજી પર અડગ શ્રદ્ધા. આ કાળક્રમે કુટુંબનાં-પરિવારનાં, આર્ય કન્યા ગુરુકુળની બાળાઓનાં ભક્તિ અને શ્રદ્ધાનાં બીજ ધીરે ધીરે અંકુરિત બનીને તેમના સ્નેહ-વત્સલ “સંતોકબા’ બની રહ્યાં. આજીવન તેમની સ્નેહ જીવનપથને સતત નવપલ્લવિત કરતાં રહ્યાં. વર્ષામાં સૌ કોઈને ભીંજવતાં રહ્યાં. અલ્પ અભ્યાસ હોવા છતાં એકવડિયો બાંધો, પ્રશસ્ત ભાલ, કમલનયન, નમણું લેખન પ્રત્યેની પોતાની મૌલિક દૃષ્ટિ વિકસાવીને સંતોકબાએ ધર્મ, નાક, પગની પાનીએ અડતા કેશ, આવી ચંપકવર્ણી સંતી ૧૬ સંસ્કૃતિ, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમ જ આપણાં વ્રતો, વર્ષની ઉંમર થતાં થતાં તો કર્મયોગી એવા નાનજી કાલીદાસ મહેતા તહેવારો અને ભજનોને સાંકળીને લખેલા સંગ્રહ “ભગવતીમહેર સાથે પ્રભુતામાં પગલાં માંડી સાસરવાસે આવી. સંતીનાં શુકનવંતાં એ વિદ્વાનો અને સામાન્યજનની જબરી પ્રશંસા પ્રાપ્ત કરી છે. પગલાંથી પતિ નાનજીભાઈનાં લક્ષ્મી-ઐશ્વર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ - સંતોકબાએ તેમના જીવનમાં આપણાં શાસ્ત્રોએ બતાવેલ ગૃહસ્થો થઈ. માટેના નિત્ય પંચયજ્ઞ કરતાં રહીને જીવનભરની સાધના અને આરાધના કરી છે. હવે સંતી, સંતી' મટીને સંતોક થઈ. આદર્શ ગૃહસ્થ જીવનના શ્રી ગણેશ થયા. પોતાના અસ્તિત્વને પતિમય કરનાર ગૃહસ્થના પંચયજ્ઞો એટલે બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, ભારતીય નારીના પ્રતીક સમી સંતોકે આફ્રિકાનાં જંગલોમાં પણ ભૂતયજ્ઞ અને મનુષ્યયજ્ઞ. નિત્ય સંધ્યાવંદન, ભજન, કીર્તન, ભૂતય અને મનુષ્યયા. નિત્ય ૨ પોતાનાં વાણીવર્તનના વૈભવ થકી મંગલમય વાતાવરણ ખડું કર્યું. વેદાધ્યયન કરતાં રહીને સંતોકબાએ બ્રહ્મયજ્ઞની ઉપાસના કરી છે. જેમ જેમ નાનજીભાઈના વ્યાપારિક સંબંધોના સંપર્કમાં આવવાનું વડીલો પ્રત્યે પૂજ્યભાવ રાખીને પિતૃઓની સ્મૃતિમાં દાન વગેરે થયું તેમ તેમ સંતોકબહેને પોતાના વ્યક્તિત્વનું ઘડતર અને વિકાસ આપીને પિતૃયજ્ઞની ભાવનાને પૂર્ણ કરી છે. દેવતાઓનાં પૂજન જાતે જ કર્યા. સ્ત્રી ધારે તો શું ન કરી શકે? તેનું ઉમદા ઉદાહરણ અર્ચન કરીને દેવયજ્ઞને ચરિતાર્થ કર્યો છે. કૂતરા જેવાં પશુઓ માટે એટલે સંતોકબહેન. વાંચી સમજી શકાય તેટલો અંગ્રેજીનો તેટલો અંગ્રેજીનો રોટલો આપવો, કીડી જેવા નાના જીવો માટે કીડિયારું પૂરવું, મૂંગા અભ્યાસ, સંગીતની સાધના, પાકશાસ્ત્રમાં નિપુણતા એટલું જ નહીં પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરી ભૂતયજ્ઞની ભાવના સંતોકબહેને બેડમીંટન જેવી રમતમાં પણ પ્રાવીણ્ય મેળવ્યું હતું. સંપન્ન કરી છે. ઘેર આવેલા અતિથિનું સ્વાગત કરી એનો ભોજન આદિથી સત્કાર કરી મનુષ્યયજ્ઞની ભાવનાને સાકાર કરી છે. આજથી ૭૦-૭૫ વર્ષ પહેલાંનાં રીતિ-રિવાજોમાં ફેરફાર સંતોકબા મમતાની મૂર્તિ બનીને સંપર્કમાં આવતાં સૌ કોઈ પ્રત્યે કરવો એટલે ઘણી હિંમતનું કામ. પોરબંદરની લોહાણા જ્ઞાતિમાં સમભાવશીલ બનીને જ રહ્યાં છે. સંતોકબહેન પહેલાં નારી કે જેમણે ઘૂમટો તાણવાના રિવાજમાંથી કુટુંબની સ્ત્રીઓને મુક્તિ અપાવી, સમાજમાં પણ તેનો હકારાત્મક પશુઓ અને પંખીઓ તરફનો પણ એમનો પ્રેમ એવો જ. પડઘો પડ્યો. આમ સમાજસુધારણામાં પણ તેઓ અગ્રેસર હતાં. માની સેવા, પૂજા, ભક્તિ થઈ જાય એટલે સવારે મોટર લઈને તેમના આવાં સુધારણાનાં કાર્યોમાં પતિ નાનજીભાઈનો કૃતિશીલ નીકળી પડે. સાથે હોય ખૂબ બધું ઘાસ અને ગાયને ખવડાવવાના ફાળો રહ્યો. લાડવા. રસ્તામાં ઊભેલી રખડતી, સુકાઈ ગયેલી ગાયોને ચારો નીરે, લાડવા ખવડાવે ત્યારે એમને સંતોષ થાય. ક્યાંક કબૂતરને ઉચ્ચ સંસ્કાર અને શિસ્ત-સંયમનાં આગ્રહી એવાં ચણ આપ્યું હોય તો ક્યાંક પાણીનું પરબ બંધાવી આપ્યું હોય. સંતોકબહેન પોતાનાં બાળકોને પણ મક્કમતાપૂર્વક શિસ્તપાલન શિયાળાની કડકડતી ઠંડીમાં મધરાતે ટૂંટિયું વાળીને ફૂટપાથ અને કરાવતાં. વેદ, ઉપનિષદ કે રામાયણ-મહાભારતની વાર્તાઓ કહી ઝૂંપડીઓમાં સૂતેલાં ગરીબોને જ્યાં સુધી ધાબળા ન પહોંચાડાય તેમનામાં સતત સંસ્કારોનું સિંચન કરતાં. કોઈપણ વાતની કમી ન ત્યાં સુધી સંતોકબાને નીંદર આવે નહીં. હોવા છતાંય બાળકોની ખોટી જીદને ક્યારેય પણ વશ ન થતાં. માટે જ આજે તેમનાં સંતાનો નિર્વ્યસની અને સદુમાર્ગે ચાલનારાં આથી જ આવાં વાત્સલ્ય, હૂંફ અને પ્રેમના પર્યાય સમાં છે. અતિ શ્રીમંત હોવા છતાંય તેમનાં કપડાંની તેમજ જણસની સંતોકબાનું તા. ૮ જાન્યુ. ૨૦૦૧ના દિને મુંબઈમાં દુઃખદ નિધન થયા બાદ ૯ જાન્યુઆરીની સાંજે તેમના પોરબંદરના નિવાસપસંદગી હંમેશ સૌમ્ય, સાદી, કલાત્મક રહેતી. તેમની ઊઠવા સ્થાનેથી શરૂ થયેલ એકાદ કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં બેસવાની શૈલીમાં ખાનદાની ઠસ્સો ઊભરાતો. સંતોકબહેનનું વિવિધ જ્ઞાતિના મોવડીઓ, ઉદ્યોગ, વ્યાપાર, શૈક્ષણિક, સામાજિક આંતરિક સૌંદર્ય જ એટલું હતું કે તેમને બાહ્ય રૂપસજ્જાની જરૂર તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓ અને કામદારોની સાથોસાથ રહેતી નહીં. તેમના પાવિત્ર્ય, સતીત્વ તેમજ તેમની ઈશ્વર પ્રત્યેની આર્ય કન્યા ગુરુકુળ અને ગુરુકુળ મહિલા કોલેજની છાત્રાઓ અનન્ય શ્રદ્ધાએ જ તેમના મુખારવિંદપર તેજસ્વિતા પાથરી હતી. શોકમગ્ન બનીને માતાને અંતિમ વિદાય આપવા ભાવવિભોર થઈ Jain Education Intemational For Private & Personal use only Page #567 -------------------------------------------------------------------------- ________________ જેના સ્વપ્ન શિલ્પીઓ પપ૧ સ્મશાનયાત્રામાં હજારોની સંખ્યામાં જોડાયાં હતાં. શોક- લોકસંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્ત્વ તથા જીવનધર્મ સંસ્કૃતિના અવસરે પોરબંદરના સર્વે વેપારીઓએ પોતાના વ્યાપાર-રોજગાર પરિવ્રાજક તરીકે શિષ્ટ માન્ય બન્યું છે. બંધ રાખી સંતોકબાને આત્મીયતાભરી ભવ્ય વિદાય-અર્થ અર્પેલ. સંઘર્ષ વચ્ચે સાધના: પોરબંદર સોનાપુરીમાં સમુદ્રકિનારે આથમતા સૂર્યની સાક્ષીએ પૂજ્ય સંતોકબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો ત્યારે આજથી ૫૦ વર્ષ પહેલાંનો ગુજરાતી સમાજ અતિ સ્વજનો અને ગુરુકુળની છાત્રાઓની આંખમાંથી જે શ્રાવણ રૂઢિચુસ્ત અને પરંપરાવાદી હતો. આમાંય ખૂણામાં પડેલા ભાદરવો વહ્યો એજ સંતોકબાનાં દિવ્યજીવનની સાચૂકલી સાર્થકતા પોરબંદર જેવા શહેરમાં સામાજિક સુધારણાનાં અજવાળાં પહોંચ્યાં – સૌજન્ય અમર પંડિત ન હતાં. એ સમયે શાસ્ત્રીય નૃત્યની તાલીમ લેવી એને સમાજ માનની નજરે જોતો નહોતો અને એમાંય તે ઉચ્ચ, સંસ્કારી અને કલાપરંપરાતું કીર્તિમંદિર : અનેક શ્રીમંત પરિવારની સુકન્યાઓને માટે નૃત્યની તાલીમ લેવાની વાત ઇલકાબોથી વિભૂષિત તો એક બાજુએ રહી, આવાં નૃત્યોના કાર્યક્રમો જોવા જવા દેવા ડો. સવિતાદીદી મહેતા માટે પણ પરિવારના સભ્યો જલ્દીથી હા પાડતા નહોતા. આવી વિષમ પરિસ્થિતિમાં દીદીએ જ્યારે મણિપુર નૃત્ય કલાનું પદ્ધતિસર શિક્ષણ લેવા જવાનો એમનો નિર્ણય જાહેર કર્યો ત્યારે પરિવારમાં અંગેઅંગમાં ભારતીય સન્નાટો છવાઈ ગયો. સંસ્કૃતિનાં નૃત્યોનો ઝંકાર છે, જેમની પિતાજી રાજી નહોતા, કોઈ સંજોગોમાં હા પાડે એમ આંખોમાં, પગના નહોતા, તેમની દૃષ્ટિએ પુત્રીનું આ પગલું સમયોચિત નહોતું. પદરવમાં નર્તનનો નાદ દીદીનો કલાકારનો માંહ્યલો જીવ હાથમાં રહે તેમ નહોતો. એમને છે, જેમના હસ્તમાં મણિપુરનાં મંદિરો, મણિપુરનાં વાદ્યો, મણિપુરની સંસ્કૃતિ, નૃત્યની મુદ્રાઓ મણિપુરનો ધર્મ, મણિપુરના નૃત્યગુરુઓના આત્મા પોકારી હરપળે હસતી-રમતી પોકારીને પોતાની પાસે આવવા સાદ પાડી રહ્યા હતા. અંતે રહે છે, જેમનાં કલાની જીત થઈ, કલાકારનું ભાવવિશ્વ ઊઘડવા માંડ્યું. પિતાનો બોલમાં, ચાલમાં, વિરોધ તો શાંત ન પડ્યો. પણ વત્સલ માતાની ઉષ્મા કામ લાગી. હાસ્યમાં સતત પિતાના કોપ સામે માની મમતા છાંયડી બનીને ઊભી રહી અને નર્તનનો નિનાદ હરવું, ફરવું, લખવું, ખાવું, પીવું અને મોજ કરવી'ની રણકતો રહે છે, એવાં સવિતાબહેન નાનજીભાઈ કાલીદાસ ગુજરાતણની ઘરેડમાંથી એક કલાસાધક સન્નારીએ મણિપુરની મહેતાને જોતાંની સાથે જ આ વ્યક્તિ કોઈ શ્રેષ્ઠ નર્તનકલાકાર છે એ અણદીઠેલી ભોમકા પર પગલાં માંડ્યાં. પછી તો કઠિન માર્ગે પ્રથમ દૃષ્ટિએ જ જણાયા વગર રહે નહીં. મુખ ઉપર રમતું મધુર ચાલીને દીદીએ મણિપુરી નૃત્યકલાનાં દુર્ગમ શિખરો સર કરવાં સ્મિત, શબ્દોના અવાજમાં રણકતો સંગીતનો મીઠો સૂર અને પગલે માંડ્યાં. મણિપુરની ગિરિકંદરા ઓગળીને દીદીમાં સમાઈ ગઈ. પગલે વર્તાતી એમની અભિનયકલામાં પુરાતો પેલો માનવમીઠો મણિપુરી નૃત્ય કલાએ તેનાં સઘળાં રહસ્યો આ સાધિકા પાસે સંબંધ! સવિતાબહેનને દીદીના હલામણે નામે સૌ કોઈ ઓળખે જ. જાણે કે ખુલ્લાં મૂકી દીધાં હોય એમ આ કલામાં તેઓ અપ્રતિમ મનુષ્ય ધારે તો તપ, સાધના, લગન, નિષ્ઠા અને પુરુષાર્થથી કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરવા માંડ્યાં. ઊંચાઈ સર કરી શકે છે તેની પ્રતીતિ કુ. સવિતાદીદીનાં જીવનકાર્યો | લાઈ હરા ઓબા, મહારાસ, કુંજરાસ, વસંત રાસ, નિત્ય પરથી મળે છે. આ યુગમાં કોઈ એક પ્રકારમાં, કોઈ એક વિદ્યામાં રાસ, દિવા રાસ, સંકીર્તન સહિતની મણિપુરી નૃત્યશૈલીની પ્રત્યેક પારંગત ઘણાં કલારત્નો જોવા મળે છે, છતાં એક નહીં અનેક બારીકીઓ, ખૂબીઓ, મર્મો, સૌંદર્યપ્રતીકો, ભાવપ્રતીકો, વાધવિષયોમાં સાહજિક રીતે પ્રાવીણ્ય ધરાવતાં કલારનો દુર્લભ ગણાય નિપુણતા વગેરે દીદીએ હસ્તગત કરીને મણિપુરી કલાકારો અને આચાર્યોને આશ્ચર્યચક્તિ કરી નાખ્યાં. કુ. સવિતાદીદીની જીવનસાધના બહુઆયામી પાસાં પાડેલ પ્રથમ પ્રયોગી દીદી: હીરા જેવી તપસ્વી છે. મુખ્યત્વે તેમનું પ્રદાન મણિપુરી નૃત્યવિશારદ તરીકે, નારીસ્વાતંત્ર્યના મશાલચી તરીકે, સ્ત્રી શિક્ષણના મણિપુરી નર્તનમાં સોલો (એકાંકી) નૃત્યના પ્રયોગો તેમણે પ્રસારક તરીકે તથા પ્રયોગકર્તા તરીકે, સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ, સૌપ્રથમ વાર કરીને મણિપુરી નર્તનાચાર્યોની પ્રશંસા મેળવીને Jain Education Intemational For Private & Personal use only Page #568 -------------------------------------------------------------------------- ________________ --- 11 તેમણે આ પ્રાચીન કલામાં નૂતન તત્ત્વોને આવિષ્કાર કરનાર દેશનાં યુગાંડા, કેન્યા અને ટાંઝાનિયા સહિતના દેશો તથા મુંબઈ, દિલ્હી, સૌપ્રથમ મહિલા બનવાનું સમ્માન પ્રાપ્ત કર્યું. મદ્રાસ, કલકત્તા, ગૌહત્તી, અમદાવાદ, પોરબંદર, રાજકોટ સિદ્ધિ અને પ્રસિદ્ધિઃ સહિતનાં ભારતનાં પ્રમુખ નગરોના સંસ્કારી નાગરિકોને રસ અને ભાવની સૃષ્ટિમાં રમમાણ કર્યા છે, તેમજ નૃત્યશૈલીની કમનીય આજે દીદીના અથાક પ્રયાસોથી ભારતમાં અને વિદેશોમાં કલાનાં નિદર્શનો આપીને કલાવિવેચકોની ચાહના પ્રાપ્ત કરી છે. મણિપુરી નૃત્યકલાનાં પ્રભાવક તત્ત્વોનો પ્રસાર થયો છે. યોગસાધના અને નિગૂઢ રહસ્ય વિદ્યાને નૃત્યના માધ્યમ દ્વારા પ્રાચીન-અવચિીન શિક્ષણપ્રણાલીનો અદભુત અભિવ્યક્ત કરતી આ નૃત્ય શૈલી પર દીદીએ પ્રસ્થાપિત કરેલ | સમન્વય પરિમલ એકેડમીની સંશોધનાત્મક પાંખ અધ્યયન અને સંશોધન આપણા સમાજમાં જ્યારે શિક્ષણ નિસ્તેજ થતું જાય છે ચલાવી રહી છે. દીદી પોતે મણિપુરની મૈતેયીભાષાના પ્રખર અને અધ્યાપકોની નિષ્ઠા ઘસાવા માંડી છે, તેવી પરિસ્થિતિમાં વિદ્વાન છે. તેમનાં માર્ગદર્શન નીચે મુંબઈની પરિમલ એકેડેમીમાં સમગ્ર ભારતમાં આર્ય કન્યા ગુરુકુળ નામની મહિલા સંસ્થાએ મણિપુરનાં નૃત્ય આચાર્યો અને અભ્યાસીઓની રાહબરી નીચે આ જીવનલક્ષી શિક્ષણના સંસ્કારોનું સિંચન કરીને અગ્રસ્થાન મેળવ્યું કલા ઉપર સંશોધનાત્મક ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. છે. પોરબંદરમાં આ સંસ્થાને પ્રસ્થાપિત થયે ચોસઠ વર્ષ થયાં. દીદીએ મણિપુરી નૃત્યશૈલીની સાધના અને સિદ્ધિને આર્ય કન્યા ગુરુકુળની પરિકલ્પના હતી, તેના સંસ્થાપક રાજરત્ન બિરદાવવા માટે મહારાણી ધનમંજરી દેવીએ તેમને દ્વિતીય શ્રી નાનજીભાઈ કાલીદાસ મહેતાની પણ તેમનામાં આત્મા રેડી ઉષાના બિરુદથી સમ્માન્યાં છે. (ભગવાન કૃષ્ણનાં પૌત્રવધૂ અનન્ય અને અપૂર્વ આકૃતિ અર્પી કુ. સવિતાદીદીએ. પિતાએ બાણાસુરનાં પુત્રી ઉષાએ દ્વારિકાની ગોપીઓને પ્રથમ લાસ્ય નર્તન મંગલ પ્રયાણ કર્યું. આ પ્રવૃત્તિમાં પુત્રીએ પ્રાણ રેડ્યા અને જગતને શીખવ્યું હતું). આવી જ રીતે મણિપુરના મહારાજા સ્વ. ઉત્તમ દૃષ્ટિવંત નારીઓની ભેટ આપી. બોધચંદ્રસિંહજીએ છેલ્લાં બસો વર્ષમાં કોઈને એનાયત ન કરાઈ અનોખો પ્રયોગ આદર્શ પ્રતીક બન્યો? હોય એવી “મૈતેયી જગઈ હંજબી' (મણિપુરી નર્તન-ગુરુ)ની સવિતાદીદીનો શિક્ષણ ક્ષેત્રનો આ અનોખો પ્રયોગ આજે પદવી અર્પણ કરી મણિપુરી નૃત્યના ઉત્તમોત્તમ પુરસ્કર્તા તરીકેની સ્વીકૃતિ આપી હતી. આ ઉપરાંત મણિપુરની શ્રી ગોવિંદજી વિદ્યાક્ષેત્રને એક આદર્શ પ્રતીક પૂરું પાડી રહેલ છે. પોરબંદરનું મંદિરની બ્રહ્મસભા પાસેથી ‘નર્તનાચાર્ય'ની માસ્ટર્સ ડિગ્રી આર્ય કન્યા ગુરુકુળ એટલે મહિલાઓનું તપોવન અને સૌરાષ્ટ્રનું મેળવનાર તેઓ સૌ પ્રથમ છે. “નૃત્યરત્ન”, “જય પત્ર એવાર્ડ' શાંતિનિકેતન. ૧૯૪૯-૫0માં લંડન યુનિવર્સિટીમાંથી “ડિપ્લોમા ઉપરાંત મણિપુરનું એક વધુ પ્રતિષ્ઠિત બિરુદ “ચન્દ્રપ્રભા' પણ ઇન એજ્યુકેશન' પ્રાપ્ત કર્યા બાદ આર્ય કન્યા ગુરુકુળના માનદ્ તેઓને અર્પણ કરાયું છે. ગુજરાત નૃત્ય નાટક અકાદમીએ તેઓને આચાર્યપદે રહીને છેલ્લા પાંચ દસકાથી સવિતાદીદીએ અંદાજે મણિપુરી નૃત્યકલા માટે તામ્રપત્ર અર્પણ કર્યું હતું. મણિપુર પચ્ચીસ હજાર વિદ્યાર્થિનીઓનાં વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે. રાજ્યની કલા અકાદમીએ તેઓને ફેલોશિપ અર્પણ કરી હતી. આશ્રમપદ્ધતિની આ આશ્રમિક શાળા-મહાશાળામાં અભ્યાસ નવીદિલ્હીના બૃહદ મહારાષ્ટ્ર મંડળે મણિપુરી નૃત્ય અને કરવા પ્રવૃત્ત થનાર વિદ્યાર્થીનીને વેદ, ઉપનિષદ, યજ્ઞ, યજ્ઞાદિ, સંસ્કારના ક્ષેત્રે ઉચ્ચ પ્રદાન બદલ તેમનું બહુમાન કર્યું હતું. આવું વ્યાયામ, ભરતગૂંથણ, ચિત્રકલા, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય બહુમાન મેળવનાર તેઓ એક માત્ર બિનમહારાષ્ટ્રીય છે, જ્યારે આદિ લલિતકલા, પાઠ્યક્રમ તેમજ કમ્યુટરનું પદ્ધતિસરનું ગુજરાતે સવિતાદીદીને “વિશ્વગુર્જરી'ના પ્રતિષ્ઠિત એવોર્ડથી શિક્ષણ અને તેની સામે ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરવાની તક વિભૂષિત કરેલ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોરબંદર આર્ય મળે છે. કન્યા ગુરુકુળની તપોભૂમિ પર આવીને “ડી.લિ”ની પદવી સ્ત્રીઓ માટે સાહજિક ગણાય તેવી હસ્તકલા, ભરતગૂંથણ એનાયત કરી તેમની શિક્ષણ, કલા અને સંસ્કૃતિ પ્રત્યેની પ્રીતિને સહિતની કલાઓનાં પ્રતિવર્ષે પોરબંદરમાં, ગુરુકુળમાં તેમ જ નવાજી છે. જ્યારે ભતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંઘે મુંબઈમાં પ્રદર્શનો ગોઠવવામાં અને માર્ગદર્શન આપવામાં દીદીએ ‘યોગશિરોમણિ'ના ઇલકાબથી દીદીને નવાજ્યાં છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં અન્ય કોઈ સ્થળે ભાગ્યે જ થયું હોય તેવું કામ એકલે હાથે કરી બતાવીને ઇતિહાસ રચ્યો છે. કલાવામિનીનું વિશ્વભ્રમણ તેઓ ઉત્તમ વિચારક અને પ્રતિભાશાળી વક્તા છે. તેમણે આ નૃત્યકલાનું નિદર્શન કરાવવા સવિતાદીદીએ વિશ્વ અત્યાર સુધીમાં હજારો શ્રોતાઓ સમક્ષ જે પ્રવચનો આપ્યાં છે તે પરિભ્રમણ કરીને સ્વિટ્ઝરલેન્ડ, જિનિવા, પેરિસ, ઇંગ્લેન્ડ, મુદ્રિત સ્વરૂપે પ્રગટ કરવામાં આવે તો અનેક વિષયો પરનો Jain Education Intemational dain Education Intemational Page #569 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ મહાગ્રંથ નિર્માણ થઈ શકે એવી સામગ્રી એમાં પડી છે. દીદી અભ્યાસનિષ્ઠ સન્નારી છે. તેમના રસના વિષયો ધર્મ, અધ્યાત્મ, જ્યોતિષ, ગૃહવિજ્ઞાન, સંસ્કૃત, સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, પ્રાણી અને વનસ્પતિશાસ્ત્ર, પુરાતત્ત્વ અને સંશોધન, મણિપુરી સહિતની અન્ય નૃત્યકલાઓ છે આ અને આવા અન્ય વિષયો ઉપર દીદીનું પ્રભુત્વ એક અભ્યાસીને છાજે એવું ગૌરવવંતું છે. વિવિધ ભાષાઓની એમની જબરી જાણકારી છે. અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, મણિપુરની મૈતેયી, સહિતની ભાષાઓ પર દીદીએ પ્રભુત્વ મેળવેલ છે. જેઠવાઓની રાજધાની ‘ધૂમલી’ ઉપર વિસ્તૃત સંશોધન ચલાવીને દીદીએ લખેલો ‘ઘૂમલી' પરનો શોધનિબંધ ઇતિહાસ અને પુરાતત્ત્વમાં રસ ધરાવતાં અભ્યાસીઓ દ્વારા પ્રશંસા પામ્યો છે. આમ સવિતાદીદી આપણી કલા પરંપરાનું કીર્તિમંદિર છે. પૂ. દીદીનું જીવન જ્ઞાન, કર્મ અને ભક્તિના ત્રિવેણીસંગમ સમું હતું. દાનમાર્ગનાં સાધિકા, કલાનાં ઉપાસિકા, ગુરુકુળ તપોભૂમિનાં સર્જક પૂ. દીદીનું સમગ્ર જીવન મહાયજ્ઞ સમું હતું. ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝા આશીર્વચન આપતાં એક નોંધમાં લખે છે “પરમ ચૈતન્યશક્તિ કોઈ વિશેષ કાર્ય માટે કોઈ વ્યક્તિની અંદર પોતાનો વિશેષ અંશ મૂકી એને પ્રગટ કરે છે. મા સરસ્વતીએ પોતાની વીણાના સૂર અને નુપૂરના લય, તેમજ તનના સૌષ્ઠવ અને મનના સૌંદર્યને લઈને એક મૂર્તિ ઘડી એ સૌનાં આદરણીયા સવિતાદીદીના નામે પ્રસિદ્ધ થઈ. “સવિતાદીદીની જીવનસાધના બહુઆયામી પાસાં પાડેલા હીરા જેવી હતી. મુખ્યત્વે એમનું પ્રદાન મણિપુરી નૃત્યવિશારદ તરીકે, નારીસ્વાતંત્ર્યતાનાં મશાલચી તરીકે, સ્ત્રીશિક્ષણના પ્રસારક અને પ્રયોગકર્તા તરીકે, સાહિત્ય,ધર્મ, સંસ્કૃતિ, લોકસંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્ત્વ તથા જીવન ધર્મસંસ્કૃતિના પરિવ્રાજક તરીકે શિષ્ટમાન બન્યું છે. આ ચારેય પાસાંઓમાં દીદીજીનું ચોથું પાસું અતિવ્યાપક અને વૈવિધ્યસભર હતું. દીદી જે ઊંચી પીઠ પર ઊભાં હતાં ત્યાં પહોંચવા માટે કઠોર પરિશ્રમ અને જીવંત સાધના કરેલી. “તેઓ ઉત્તમ વિચારક, પ્રભાવશાળી વક્તા હતા. અત્યારસુધીમાં હજારો શ્રોતાઓ સમક્ષ તેમણે જે પ્રવચનો આપ્યાં તે મુદ્રિત સ્વરુપે પ્રગટ કરવામાં આવે તો અનેક વિષયો પરના મહાગ્રંથોનું નિર્માણ થઈ શકે તેવી વિપુલ સામગ્રી તેમાં પડી છે. વિવિધભાષાઓની તેમને જબરી જાણકારી હતી. પૂ. સવિતાદીદી અધ્યાત્મપંથના જે જે યાત્રીઓને મળ્યાં, સાધુસંતોને, વિદ્વાનોને એ બધા પર એમના વ્યક્તિત્વની ઊંડી Jain Education Intemational ૫૫૩ અમીટ છાપ પડી હતી. અનેક પ્રકારની સિદ્ધિઓનાં પ્રલોભનો પણ મળ્યાં પરંતુ દીદી પોતાની સાધનામાં અડગ રહ્યાં અને પરબ્રહ્મ સાથેની એકતાનો જ માર્ગ પસંદ કર્યો-જનમોજનમની આગમપથની યાત્રા. આ જન્મમાં જ અગમપથની યાત્રાનું સર્વોચ્ચશિખર કે જ્યાં પરબ્રહ્મ પોતે વિલસી રહ્યા છે ત્યાં પહોંચીને તેમાં વિલીન થઈ જવું અને એ જ એમની અગમપથની યાત્રાની સમાપ્તિ હશે. નમન છે આ દીદીસ્વરૂપા સરસ્વતીને.....'' પ્રેરણાપુંજ અને પ્રકાશસ્તંભ ‘મણિજી' ‘કર્મ એ જ કામધેનુ' અને ‘પ્રાર્થના એ જ પારસમણિ'ના પર્યાય રાવલમલ જૈન 'મણિ' સમર્પિત કર્મયોગી, સાહિત્યપ્રેમી, ઉત્કર્ષસભર વ્યક્તિત્વ, પ્રતિભાસંપન્ન પુરુષ એટલે શ્રી રાવલમલ જૈન ‘મણિજી’. છત્તીસગઢ રાજ્યની શૈક્ષણિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, સામાજિક, ધાર્મિક વગેરે સંસ્થાઓએ રાવલમલ જૈન ‘મણિ’નું ભવ્ય સમારંભમાં ‘મયારુમિતાન’ સમ્માન દ્વારા થોડા સમય પૂર્વે જ બહુમાન કર્યું. એમના માનમાં ‘મયારુમિતાન’ ગ્રંથનું લોકાર્પણ કર્યું, જેની સોળ હજાર નકલ પ્રકાશિત કરવામાં આવી હતી. શ્રી આર. ડી. શાહ રાવલમલજી વિષે લખે છે કે : "अपनी पंखुड़ियों के खोल में बंध लाखों गुलाब उछलते हैं, मेरी सांस खिला सकती है एक पूरा बगीचा मेरी हथेलियों में सोया है एक समूचा जंगल ॥" કયા કવિએ, ક્યારે, કયા સંદર્ભમાં આ પંક્તિઓ લખી એ ખ્યાલ નથી, પરંતુ આ પંક્તિઓ રાવલમલ જૈન ‘મિણ’ના વ્યક્તિત્વને બરાબર બંધબેસતી છે. કોઈને અતિશયોક્તિ લાગી શકે, પણ મારી નજરે સાચે જ પ્રકાશના વિસ્તારપૂર્ણ પ્રવાહનું નામ છે રાવલમલ જૈન ‘મણિ’. ‘મણિ’જીનું વ્યક્તિત્વ, એમનું કૃતિત્વ, એમનું કર્મક્ષેત્ર અને ચિંતનજગત એટલા વિરાટ, બહુઆયામી અને વિવિધવર્ણી ‘કેનવાસ’માં ફેલાયેલાં વહેંચાયેલાં છે કે એને સીમિત પૃષ્ઠોમાં સમાવવાં મુશ્કેલ છે. Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ઉંમરની ૬૯ વસંત વટાવી ચૂક્યા પછી પણ એમની કર્મવીરતા યુવાનોને શરમાવે એવી, ઉંમરના પ્રભાવને અસરહીન કરતા સદાબહાર યુવાનના જેવી, સર્જનાત્મકતાનાં વિવિધ સોપાનો સર કરતી સક્રિય છે. ચિંતનની કૂખે જન્મેલી બહુમૂલ્ય કથની અનેક પુસ્તકોનું રૂપ લઈ ચૂકી છે. નગપુરા પાર્શ્વતીર્થના મહાનિર્માણની ગાથા આજે એક ઇતિહાસ બની ગઈ છે. યુગો આવશે—જશે, સમય સાથે આપણા સૌની નશ્વર કાયા એક દિવસ અનંતમાં વિલીન થઈ જશે, પરંતુ નગપુરામાં પ્રભુ પાર્શ્વનાથનું આ નવઅવતરિત તીર્થ, ‘મણિ’જીનો અજાયબ ઉપહાર, સમયને પડકારતું રહેશે. ‘મણિ’જી વિષે હું જ્યારે વિચારું છું ત્યારે મારી આંખો સમક્ષ એક સાધારણ દેખાતા માણસની અંદર છુપાયેલ અસાધારણ વ્યક્તિત્વ ઊભરી આવે છે. તેઓ પ્રભુ પાર્શ્વનાથના આરાધક તો છે જ, સાથોસાથ સત્ય, અહિંસા અને શાકાહારના સમર્થક પણ છે. એમને પોતાના દેશ, સમાજ, પ્રાદેશિકતા અને માનવ– મનોવિજ્ઞાનની ઊંડી સમજ છે. પત્રકારત્વમાં પ્રવીણ રાવલમલજીએ હિન્દી, રાજનીતિશાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે, સાથે સાથે સાહિત્યરત્ન, ન્યાય-વ્યાકરણ, શાસ્ત્રીય વિધિવાચસ્પતિ જેવી શ્રમસાધ્ય પદવીઓ દીવાલો પર ટીંગાડવા માટે નહીં પણ જ્ઞાનને જીવનમાં ઉતારવા અને લોકોમાં વહેંચવા મેળવી છે. જેમને કોઈ રસ્તો જડતો નથી એવા લોકો માટે ‘મણિ’જી નિઃશંક પ્રેરણાપુંજ અને પ્રકાશ-સ્તંભ છે. એમણે પોતાના સંપર્કમાં આવેલાં અનેક સાધનવિહોણાં લોકોને સર્જનાત્મક સ્વપ્નોને પૂરાં કરવામાં મદદ કરી છે. નિર્ધન વિદ્યાર્થી—વિદ્યાર્થિનીઓને શિક્ષણ મેળવવાનો પ્રશંસા—યોગ્ય ઉપાય કર્યો છે. બેકારોને લાયકાત મુજબ રોજગાર માટે પાકો બંદોબસ્ત કર્યો છે. રાવલમલજીની અંદરનું કંઈક સાર્થક, સર્જનાત્મક, સમાજોપયોગી કામ કરતા રહેવાનું ઝનૂન એમને નિરાંતે સૂવા નથી દેતું. પાર્શ્વતીર્થના મુખ્ય વ્યવસ્થાપક ટ્રસ્ટી તરીકે ત્યાંની વિશદ વ્યવ્સ્થા સતત સંભાળવાનાં કામમાં જે દક્ષતા, વ્યવસ્થાકૌશલ્ય અને પારદર્શકતા સાથે સમતોલન સાધવાની જરૂર પડે છે એ જરાય સરળ નથી. પ્રશ્ન થાય છે કે આ ઉંમરમાંય આટલું બધું એક સાથે સફળતાપૂર્વક કરી શકવાની શક્તિ તેઓ કેવી રીતે પ્રાપ્ત કરે છે? એનું રહસ્ય એમની નિયમિત દિનચર્યામાં રહેલું છે. ધ્યાન અને જપની અનિવાર્ય નિત્ય પ્રક્રિયાની સાથોસાથ ધર્માનુક્રમ આહાર-વિહાર, વ્યવહાર સ્વપ્ન શિલ્પીઓ તથા સભ્ય, સંતુલિત, સંયમિત જીવનચર્યા જ મણિજીના જાદુઇ વ્યક્તિત્વને સંચાલિત કરે છે. આજે નાગપુરાના જે પાર્શ્વતીર્થની કીર્તિગાથા ગાતાં લોકો થાકતાં નથી, ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાં આ નિર્માણ માટે ગામવાળાંઓના પ્રબળ વિરોધનો સામનો પણ એમણે એકલાએ કર્યો છે. ઠંડી, ગરમી, વરસાદ, રાત-દિવસ જોયા વગર પાગલની જેમ મંડી રહ્યા. પ્રભુ પાર્શ્વતીર્થનું ઝળહળતું શિખર એમના એ જ પાગલપણાનું પરિણામ છે. આજ સફળતાની બુલંદ મંઝિલો એમનાં કદમ ચૂમે છે, પરંતુ એનું જરાય અભિમાન નથી. રાવલમલજીનો જન્મ ૧૯૩૮ની ચોથી ફેબ્રુઆરીના રોજ દુર્ગ જિલ્લાના પરસબોડ ગામમાં થયો હતો. એ સમયે ‘છત્તીસગઢ સમાચાર' પત્રના માધ્યમથી મણિજી પત્રકારત્વના ક્ષેત્રમાં સંઘર્ષ કરી રહ્યા હતા. આજે નગપુરાના ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ ધાર્મિક કેન્દ્ર જ નથી, સામાજિક–સાંસ્કૃતિક તેમ જ સ્વાસ્થ્ય સંબંધી પ્રવૃત્તિઓનું રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય ક્રાન્તિ-કેન્દ્ર બની ગયું છે. એમન માર્ગદર્શન અને સંરક્ષણમાં આસપાસનાં પચાસેક ગામ પોતાનું ભવિષ્ય સુધારી રહ્યાં છે. પાર્શ્વતીર્થ સાથે સંલગ્નિતÂ લબ્ધિસૂરિ ફાઉન્ડેશન છે. એ સાહિત્ય સમાજસેવા સંસ્થાન છે જેના દ્વારા છત્તીસગઢ અને આસપાસના કેટલાય પ્રતિભાશાળ વિદ્યાર્થીઓને દરવર્ષે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શ્ર લબ્ધિસૂરિ ફાઉન્ડેશનના વ્યવસ્થાપક ટ્રસ્ટી મણિજી છે. રાવલમલજીની અદ્ભુત યોગ્યતા, ક્ષમતા સ્વાભાવિક વ્યવસ્થાશક્તિ જોતાં દેશની અનેક પ્રતિષ્ઠિ સંસ્થાઓએ આગ્રહપૂર્વક પદો આપ્યાં છે. રાવલમલજી છત્તીસગઢના તુલસીમાનસ સેવા ટ્રસ્ટના વ્યવસ્થાપક ટ્રસ્ટી, શ્ર સુભાષચંદ્ર બોઝ—સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટી, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ–છત્તીસગઢ, શ્રી આત્માનંદ જૈન સભા–છત્તીસગઢ ૐશાંતિ આરોગ્યમ્—છત્તીસગઢ, અખિલ ભારતીય પ્રાકૃતિ અને યોગવિજ્ઞાન સંસ્થાન-મુંબઈ, અખિલ ભારતીય દુગ્ગ સંમેલન–કોલકાત્તા, રાષ્ટ્રીય સેવા ન્યાસ–અમદાવાદ, બાપુ સેવ ટ્રસ્ટ-અમદાવાદ, ગ્રામીણ સ્વાસ્થ્યવિકાસ કાર્યક્રમ-છત્તીસગ વગેરે સંસ્થાઓના સમ્માનિત અધ્યક્ષ છે. આ ઉપરાંત શે આણંદજી કલ્યાણજી પેઢીના ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદાર વહન કરી રહ્યા છે. મણિજી આ તમામ મહત્ત્વપૂર્ણ Page #571 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ જવાબદારીઓ નિષ્કામ કર્મયોગીની જેમ નિભાવી રહ્યા છે. જીવન સંસારરૂપી વૃક્ષની ડાળી પર ખીલેલું ફૂલ છે તો સાહિત્ય એ જ ફૂલની ઊડતી અને ફેલાઈ જતી સુગંધ છે. મણિજીએ પોતાના સાર્થક સાહિત્યલેખનથી આ સુગંધમાં વધારો કર્યો છે. અત્યાર સુધીમાં ‘મણિ’જીએ સાત કાવ્યસંગ્રહો, ચાર નવલિકાસંગ્રહો, ત્રણ નવલકથાઓ, ત્રણ નાટકો, સોળ વિવિધ વિષયો પર સાહિત્ય-સર્જન, પાંચ પુસ્તકો, પંદર બાલ સાહિત્ય વગેરે ઉપરાંત બીજા અનેક ગ્રંથોનું સંપાદન અને અનુવાદ પણ કર્યા છે. પુરસ્કૃત સાહિત્યમાં કાવ્યસંગ્રહ ‘ચમકતે જુગનૂ', કહાનીસંગ્રહ ‘સ્વપ્ન', નવલકથા ‘પ્રિયંકર' ઉપરાંત ‘ગાંધી સે ગાંધી તક’ ‘હિન્દી સાહિત્ય કે નક્ષત્ર', ‘વિક્રમ-વેતાલ', ‘મહાવીર : મેરે સ્વપ્ન’, ‘નમસ્કાર’ ત્રણ ભાગોમાં અને ‘ચિંતન કી ચાંદની' છે. ‘ચિંતન કી ચાંદની મણિજીનો સર્વાધિક ચર્ચિત ગ્રંથ છે, જેનો અનુવાદ તમિલ, કન્નડ, મરાઠી અને ગુજરાતીમાં થઈ ચૂક્યો છે. આ પુસ્તકને ‘કાકા કાલેલકર સમ્માન'થી પણ નવાજવામાં આવ્યાં છે. મણિજીના લેખો અનેક રાષ્ટ્રીય પત્રપત્રિકાઓમાં પ્રકાશિત થતા રહ્યા છે. રાવલમલ જૈન ‘મણિ' પોતે ન ઇચ્છવા છતાં ૧૯૬૫થી અત્યાર સુધીમાં અનેકવાર અનેક સંસ્થાઓ દ્વારા પુરસ્કારો, પ્રશસ્તિઓ અને સમ્માનોથી સમ્માનિત થતા રહ્યા છે. આ પરંપરા લગાતાર ચાલુ છે. રાવલમલજીના દિલમાં છત્તીસગઢની ભૂમિ માટે અત્યંત પ્રેમ અને આદર છે, કારણ કે એ જ એમની જન્મભૂમિ અને મુખ્ય કર્મભૂમિ છે. એમનાં કાર્યોનો અવાજ એમના અંતરની ભાવનાને અભિવ્યક્તિ આપે છે. જગતના ઝંઝાવાતો સામે ઝઝૂમતાં ઝઝૂમતાં આટઆટલું કર્યા પછી પણ દરેક માનવી સામે સનાતન પ્રશ્ન ખડો થઈ જાય છે : 'તતઃ વિમ?’ ‘હવે આગળ શું?’ એનો જવાબ ‘મણિ’જી પાસે છે : વેસ પરૈવેતિ, પરૈવેતિ', તમામ કામો વચ્ચે મણિજીનાં સૌથી વધુ રુચિકર કાર્યો જમીન અને જનજીવન સાથે સંલગ્નિત છે, જેમાં પ્રાકૃતિક ચિકિત્સા અને યોગવિજ્ઞાનના પ્રચાર-પ્રસાર, ગ્રામીણ ક્ષેત્રોમાં ઉપચાર-વ્યવસ્થા, આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ પેદા કરવી, રોગોપચાર માટે ઇચ્છુકોને આર્થિક અનુદાન આપવું, ગામડાંઓના સર્વાંગી વિકાસ માટે વિભિન્ન કાર્યોનું સંચાલન, જળસંરક્ષણ, ઔષધીય છોડોનું ઉત્પાદન અને વિસ્તાર, રાસાયણિક ખાતર અને દવારહિત ૫૫૫ અન્નોત્પાદનને પ્રોત્સાહન, પ્રતિભાઓને બધી રીતે આગળ વધારવાની પહેલ તેમ જ પરસ્પર પ્રેમ અને સદ્ભાવનો પ્રસાર સામેલ છે. આ સઘળાં કાર્યો એમને સુખ અને સંતોષ આપે છે. નિષ્કામ કર્મયોગી રાવલમલ જૈન ‘મણિ’જીવનના સાતમા દશકમાંથી પસાર થઈ રહ્યા ત્યારે એમને શુભકામના પાઠવીએ કે તેઓ પોતાની આસપાસના સુંદર સંસારને વધારે સુંદર અને સમર્થ બનાવવા નિરંતર પ્રયત્નશીલ રહે. રાવલમલજી જૈન મણિ’ને જિનશાસનના અનુરાગી તરીકે બિરદાવતાં પ.પૂ. ગણિવર્ય અનંતભદ્ર વિજય મ.સા. લખે છે કે સુશ્રાવક, ધર્મનિષ્ઠ, ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થના તીર્થોદ્ધારમાં સમર્પિત પુણ્યવાન રાવલમલજી મણિનું હજારો લોકો સેંકડો સંસ્થાઓ તરફથી અભિવાદન કરી રહ્યાં છે. કેટલાક શ્રાવકોએ પાલિતાણામાં જાણ પણ કરી. શાસનપ્રભાવનાનાં અનેક કાર્યોમાં મણિભાઈની તલ્લીનતા જોઈ રહ્યો છું. દીક્ષાનો પ્રસંગ હોય, પ્રતિષ્ઠાનો પ્રસંગ હોય કે વિધિ-વિધાન કે પૂજા-પરમાત્મભક્તિનો પ્રસંગ હોય એવાં અનેક શાસન-પ્રભાવનાનાં કાર્યોમાં રાવલમલજી અગ્રણી હોય. પાછલા દિવસોમાં પાલિતાણાના આરીસા ભુવન જિનમંદિર-જીર્ણોદ્ધાર અને શિલારોપણ–મુહૂર્ત હોવાથી મણિભાઈની પ્રભાવકતા જોતાં જ રહી જવાય એવી રહી છે. રાજસ્થાનનાં અનેક સ્થળોમાં જિનેશ્વર પરમાત્મા પ્રત્યે નિર્મળ શ્રદ્ધા, અસાધારણ સમર્પણભાવ સાથે અદ્ભુત હૃદયસ્પર્શી પ્રભાવનાનું કાર્ય મણિભાઈએ કર્યું. પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય અરિહંત સિદ્ધસૂરિ, પ.પૂ. આચાર્ય શ્રી વિજય હેમપ્રભસૂરિ મ.સા. સાથે કોલકાત્તાથી વિહાર કરતાં કરતાં ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ-નગપુરા સ્પર્શનાની તક મળી. અલૌકિક દેવાધિદેવ શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થની વિશાલ સંરચનામાં પરમાત્મભક્તિની આહ્લાદકતા આનંદદાયી છે. મણિભાઈ જેવા જિનશાસનપ્રેમી, જીવમાત્રના કલ્યાણમિત્ર, સકલસંઘના સેવક દ્વારા વિશાળ પાયે તીર્થ-સંરચનાને નજરે જોવાનો અવસર અમને પ્રાપ્ત થયો. દુબળી—પાતળી કાયા, સાદાં–વસ્ત્રો ધારણ કરતા, કરુણા અને સેવાથી સભર, સરળતા, સહજતા અને સ્વાભાવિકતા સહ જિનાજ્ઞાને સમર્પિત મણિજીએ નાગપુરથી શ્રી સમ્મેતશિખર મહાતીર્થના ૯૫૦ કિલોમીટરના માર્ગ પર વૈયાવચ્ચની સુંદર વ્યવસ્થા કરવા માટે ખુદ પોતાને અને સાથીઓને અગ્રેસર Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ બનાવ્યા છે. છત્તીસગઢમાં યુવકયુવતીઓની સંસ્કાર શિબિર– પ્રારંભ કરનાર શ્રી મણિજી સૌના કલ્યાણમિત્ર છે. સેવાના વિશાળ વટવૃક્ષ જેવાં અનેક સત્કાર્યો કરતા તેઓ શ્રાવક ધર્મને સમર્પિત છે. અસીમ શક્તિઓથી સુસજ્જ મણિજીની સર્વત્ર પોતાની વિશિષ્ટ ઓળખ છે. એમની કર્તવ્ય-નિષ્ઠાની ઊંચાઈ અમાપ છે. શ્રી મણિજીએ મનની પવિત્રતા અને હૃદયની નિશ્છલતા આત્મસાત્ કરી લીધી છે. સિદ્ધાંતો પ્રત્યે શ્રદ્ધા રાખી એમણે હંમેશાં આત્મચિંતન અને આત્મવિકાસને મહત્ત્વ આપ્યું છે, જે પ્રશંસાપાત્ર બન્યું છે. આચરણમાં નિર્મળતાથી ઓતપ્રોત સદાય ધર્મમાર્ગમાં અભિવૃદ્ધિ કરે એ જ શુભકામના. મુંબઈના શ્રી પાનાચંદ ઝવેરી શ્રી ‘મણિ’જી વિષે નોંધે છે કે અસંખ્ય લોકો આજ ગર્વથી કહે છે કે ‘મણિ’જીએ એકલાએ પોતાની શક્તિએ નગપુરામાં તીર્થોદ્વાર, જીર્ણોદ્વાર કરી બતાવ્યો. આપણે પ્રેરણા લેવી જોઈએ કે દૃઢ ઇચ્છાશક્તિ અને માનસિક શક્તિનું સ્થાન બની ગયું છે શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ! શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના યશસ્વી અધ્યક્ષ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ આ તીર્થની યાત્રા કર્યા પછી ભાવવિભોર થઈને પોતાની તીવ્ર આંતરિક પ્રસન્નતા વ્યક્ત કરતાં કહે છે કે આજ મને એ કહેતાં આનંદ થાય છે કે શ્રી રાવલમલજી જૈન ‘મણિ’એ ઓછા સમયમાં શ્રી ઉવસગ્ગહર પાર્શ્વતીર્થનું એટલું સુંદર ભવ્યનિર્માણ કરી બતાવ્યું જે આપણે પચાસ વર્ષોમાંય પૂરું ન કરી શકીએ. દેશના સુપ્રસિદ્ધ ભવિષ્યવેત્તા સિંધવી આ તીર્થની યાત્રાને ‘માનવજીવનનું સંસાર–સૂત્ર’ કહીને ગદ્ગદ્ થતાં કહે છે કે હું ‘મણિ’ સાહેબની અપરાજેય ક્ષમતાને પ્રણામ કરું છું કે એમણે પોતાની અસાધારણ ક્ષમતાથી કલ્પનાતીત કાર્ય કરી બતાવ્યું. (નગપુરા મહોત્સવ-૧૯૯૭). અખિલ ભારતીય શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના અધ્યક્ષ દાનવીર બેરિસ્ટર શ્રી દીપચંદભાઈ ગાર્ડીએ સપરિવાર આ તીર્થની યાત્રા કરી કહ્યું કે “મને મણિ’જી વિષે આમ કહેવાની ભાવના થઈ છે કે સુખ-દુઃખાત્મક સૃષ્ટિ પ્રત્યે મણિજીનો અદમ્ય ઉત્સાહ, કર્મશક્તિ, નિષ્ઠા અને આશાવાદી દૃષ્ટિકોણ પ્રેરક બન્યો છે.'' તીર્થભક્ત સુશ્રાવિકા શ્રીમતી કંચનબહેન પ્રાણલાલ દોશી (ગોવાળિયા ટેન્ક-મુંબઈ સમાજ)એ કહ્યું કે રાવલમલભાઈ જેવા કાર્યશીલ, લગનશીલ, રચનાધગશ ધરાવતા સેવાભાવીઓની જરૂરિયાત છે. મેં જોયું છે કે મણિભાઈમાં એક શ્રાવક તરીકે, સાધક તરીકે અને પરમાત્મ સ્વપ્ન શિલ્પીઓ ભક્તિમાં ઊંડા ઊતરેલા માનવી તરીકે કાર્ય કરવાની ભાવન ગજબની છે! જરાય વિચલિત થયા વિના, ગભરાહટ કે આળસ વિના મન જીતીને ધારેલું કાર્ય કરવાની અદ્ભુત શક્તિ છે. એમને વંદું છું. આવા અનેક દિગ્ગજોએ વિભિન્ન પ્રસંગે પોતાન ભાવના વ્યક્ત કરી તીર્થોદ્ધારના ઇતિહાસપુરુષ શ્રી રાવલમ૯ જૈન મિણને ‘સમાજરત્ન' તરીકે સ્થાપિત કર્યા છે. પૂ. આચાર્ય ભુવનભાનુસૂરિ, પૂ. આચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા.ના સાંનિધ્યમાં ગાંધીનગરની વિશાળ સભામાં ‘સમાજરત્ન'ની બિરદાવલીથી શ્રી રાવલમલજ ‘મણિ’સાહેબને સમ્માનિત કરતાં બેંગલોર (કર્ણાટક)ન સ્વનામધન્ય શ્રાવકરત શ્રી સંઘપ્રમુખ શેઠ લક્ષ્મીચંદજ કોઠારીએ કહ્યું કે “હું ભાઈ રાવલમલજી ‘મણિ’સાહેબની લગન, ઉત્સાહ અને કર્મનિષ્ઠાનો પૂજારી છું, એમના લીધે જ પ્રભુ પાર્શ્વનાથના વિહારવિછિન્ન થયેલ સ્થળને તીર્થોદ્ધારિત કરવાના કાર્યમાં જોડાઈ સદ્ભાગી બન્યો છું. મારા નાનાભાઇ સાગરમલ કોઠારી તો મણિજી સાથે એકપ્રાણ થઈ ગયા છે. આવા પુણ્યશાળી શ્રાવક ભક્તિકારકને પામી જૈનશાસન ગૌરવશાળી છે. ભાવી પેઢી માટે મણિજીનું કાર્ય આદર્શ બન ગયું છે.' આવા કેટલાય ઉદ્ગાર સંપૂર્ણ જૈન સમાજ સહિત સમાજનાં લોકો હંમેશાં કરે છે. મન ચંગા તો કથરોટમે ગંગા'ની કહેવતને ચરિતાર્થ કરતાં મણિજીએ આધારભૂત ઉદાહરણ આપ્યું છે કે માનસિક શક્તિના સમન્વયમાં જ સફળતાનું રહસ્ય સમાયેલું છે. અદ્વિતીય તીર્થનિર્માણના કાવ્યમય શિલ્પી શ્રી રાવલમ જૈન ‘મણિ’ વિષે નોંધતાં વડોદરાના સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ્ ડૉ. નગેન્દ્રનાથ લખે છે કે ભારતીય ઇતિહાસનાં પૃષ્ઠમાં તીર્થોદ્વારતીર્થનિર્માણની સંરચનામાં કોઈ એક સામાન્ય વ્યક્તિ દ્વાર પ્રારંભ કરાવવાનો ઉલ્લેખ નથી મળતો. શિલાલેખોન પંક્તિઓમાં કે વાર્તાઓમાં પણ આવો કોઈ ઉલ્લેખ મળતો નથી. પૂજ્ય ગુરુભગવંતોની પ્રેરણાથી અનેક તીર્થોદ્વાર–જીર્ણોદ્વાર થવાનો ઉલ્લેખ મળે છે પરંતુ સ્વયંસ્ફુરણાથી એક જ વ્યક્તિ દ્વારા તીર્થોદ્ધાર, જીર્ણોદ્ધાર કે તીર્થનિર્માણ કરાયું હોય એવો ઉલ્લેખ વાંચવા-સાંભળવામાં આવ્યો નથી. આ અશક્ય જ વાત છે કે ઈ.સ. ૧૯૭૯માં પત્રકાર રાવલમલ જૈન ‘મણિ’નામની Page #573 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૫૫૭ એક જ વ્યક્તિએ આ ઐતિહાસિક કાર્ય માટે પોતાની જાતને શુદ્ધ રજકણોથી પરિપૂર્ણ હોય છે. આવાં સ્થાનોની નિર્મળતા સંપૂર્ણ સમર્પિત કરી દીધી. તીર્થોદ્ધારના ઇતિહાસમાં પોતાનું એટલી પ્રભાવશાળી હોય છે કે ત્યાં આવનારાં પ્રત્યેક પ્રાણી પર અપૂર્વ, અવિરત અને અદ્વિતીય નામ નોંધાવ્યું અને શ્રમસાહિત્ય, અચુક અસર થાય છે. પ્રાણીમાત્રના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત સંઘર્ષસભર નિર્માણયાત્રામાં અભુત કાવ્યમય તીર્થશિલ્પી થાય છે. અશુદ્ધ વિચાર નાશ પામે છે. પ્રત્યેક જીવ પર સુંદર હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. રાવલમલ જૈન “મણિ'એ એ કામ કરી ચરિત્રની છાપ પડે છે. એ જ પવિત્ર “તીર્થ' વિશેષણથી બતાવ્યું, જે કરવું તો એક બાજું, પણ વિચાર્યુય ન હોય. પરમ ઓળખાય છે. તીર્થોદ્ધાર સાથે પ્રતિદિન ત્રણ દિવસીય ઉપવાસ, ગુરુભક્ત, શ્રાવકવર્ય, કર્મનિષ્ઠ રાવલમલ જૈન “મણિ'એ ઉપધાન તપ સહિત વિવિધ તપસ્યાઓ, મહામંત્રના જાપ, ઉઠાવેલ કદમ સાથે કદમ મિલાવી હજારો શ્રદ્ધાળુઓ એમના પૂજા-અર્ચના વગેરેએ મંગલતા બનાવી રાખી છે. કદમ પર પચીસ વર્ષ પહેલાં આગળ વધ્યાં હતાં. ભક્તિસભર વીસમી સદીના ઉપહાર–સ્વરૂપ પ્રાપ્ત તીર્થોદ્ધારિત પગરવે પરમાત્મભક્તિને ચારે તરફ ગુંજતી કરી. ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ-નગપુરાના તીર્થોદ્ધાર જીર્ણોદ્ધારનો જે પ્રાતઃ સ્મરણીય આચાર્ય ભગવંતોની અસીમ જ્ઞાનવંત સમગ્ર ઇતિહાસ સ્થાપિત થયો છે તે અત્યંત આહલાદક અને પ્રેરણા, બળ અને આશીર્વાદ આત્માને પવિત્ર કરે એવાં ન રોમાંચક છે. તીર્થોદ્ધારના મુખ્ય સૂત્રધાર શ્રી રાવલમલ જૈન મંદિરોનાં નિર્માણ કરાવ્યાં અને પ્રાચીન ખંડિત થયેલાં, ખંડેર “મણિ'ના સંઘર્ષશીલ પ્રયાસોમાં દરેક ગામ, દરેક શહેરનાં બનેલાં જૈન મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા, તીર્થોદ્ધાર કરાવ્યા. ઉત્સાહી શ્રદ્ધાળુઓ જોડાતાં ગયાં. રાયપુરના મનમોહનચંદ સદીઓ પુરાણી ગૌરવશાળી પરંપરાઓનું અનુપાલન થતું રહ્યું કાનુગાના નેતૃત્વમાં છત્તીસગઢનાં વિભિન્ન સ્થાનોમાં છે. ઇતિહાસના ઝરૂખામાં ભારતીય ઇતિહાસના નિર્માણમાં જૈન તીર્થભક્તોની સમિતિ બની. અનેક મહોત્સવોની સંરચનાથી સંસ્કૃતિનું સ્થાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. સદીઓની ગૌરવશાળી સમગ્ર જનમાનસ તીર્થોદ્ધાર-જીર્ણોદ્ધાર યોજના પૂર્ણ કરવા માટે પરંપરામાં જ વીસમી સદીના ઉત્તરાર્ધ મહિમા રચાયો છે. સ્વરૃર્તિ બની, જે આજેય ભક્તિવંત છે. અનેક તીર્થભક્તોનું નગપુરામાં મધ્યપ્રદેશ (જિ. હવે છત્તીસગઢ રાજ્ય છે)ના દુર્ગ તન-મન-ધન સમર્પિત યોગદાન તીર્થોદ્ધારનો પાયો છે. હજારો શહેરના પશ્ચિમી ભાગ પર શિવનાથ નદીનો તટ જૈન શ્રમણ- શ્રદ્ધાળુઓનું મંદિર, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, તીર્થકર ઉદ્યાન, પરંપરા અને એના સંસ્કૃતિ-વૈભવથી છલોછલ ભર્યો પડ્યો છે તીર્થદર્શન-ઉદ્યાન, ભોજનશાળા, ધર્મશાળાઓના નિર્માણમાં અને આજે ત્યાં સકળ તીર્થ–વંદનારની હાથ જોડી ગુંજનપૂર્વક યોગદાન અનુમોદનીય બન્યું છે. દેશભરનાં શ્રીસંઘો, મંદિરો, વંદનાનું સમર્પણ છે. શિલાલેખો અને પુરાતત્ત્વીય ચિહ્નોએ ટ્રસ્ટો, સંસ્થાઓએ તીર્થોદ્ધારની વિભિન્ન યોજનાઓને મૂર્ત તીર્થકર શ્રી પાર્શ્વપ્રભુના પોતાના વિહારમાર્ગમાં આ સ્થળ સ્વરૂપ આપ્યું. તીર્થોદ્ધાર-જીર્ણોદ્ધારની વિભિન્ન યોજનાઓને સાધના કરવાની પવિત્રતાને પુષ્ટ કરી છે. અહીં પ્રભુનાં મૂર્ત સ્વરૂપ આપ્યું. તીર્થોદ્ધાર-જીર્ણોદ્ધારના શ્રમસાધ્ય દિવસોની પદચિહ્નોની સ્થાપના અને સં. ૯૧૯માં કલચૂરી વંશજોએ એક-એક ક્ષણ “શાસન જયવંતું'ને ચરિતાર્થ કરતી રહી છે. સને ખંડિત કરેલ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવી જૈનાચાર્ય કક્નસૂરિએ - ૧૯૯૫માં પૂજ્યપાદ લબ્ધિ વિક્રમ ગુરુકૃપાપાત્ર તીર્થોદ્ધારપ્રતિષ્ઠા કરાવ્યાનો પ્રમાણભૂત ઉલ્લેખ શિલાલેખોમાં મળે છે. જીર્ણોદ્ધારપ્રણેતા પૂ. શ્રીમદ્ રાજયશસૂરીશ્વરજી મ.સા.ની સને ૧૯૭૯માં દુર્ગના જ સાહિત્યકાર, પત્રકાર શ્રી રાવલમલ નિશ્રામાં સંપન્ન ઐતિહાસિક પ્રતિષ્ઠા અગણિત શ્રદ્ધાળુઓનું જ જૈન “મણિ'એ દિવ્ય પ્રેરણાથી વશીભૂત થઈને આ પાવનભૂમિના પ્રતિબિંબ છે. પ્રતિષ્ઠા પછી અવિરત વીતરાગ-વંદનાની તીર્થોદ્ધારનો ઇતિહાસ રચ્યો. જૈનોના પવિત્ર તીર્થોની શૃંખલામાં ભક્તિછાયામાં સર્વોદય વિકાસની સફળ યાત્રાનો યુગ ભવિષ્યની ઉવસગ્ગહરં પાર્શ્વ તીર્થનગપુરાએ ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું ઉજ્જવળતાનું જ પ્રતીક છે. છત્તીસગઢના મૂર્ધન્યમનીષી પંડિત છે. પ્રતિદિન અહીં આવનારાં હજારો શ્રદ્ધાળુઓની અવર્ણનીય દાનેશ્વર શર્માએ પોતાના પુસ્તક “લોકપ્રિય લોકદર્શન'માં શ્રદ્ધાભક્તિ એનો જીવંત આધાર છે. જનમાનસના ભાવોને જ દર્શાવ્યા છે કે “પાર્થધાનનો તીર્થોદ્ધાર | તીર્થોદ્ધારના દિવસથી આજ સુધી આ સ્થળની માત્ર પાર્થિવ નહીં પરંતુ કાવ્યમય થયો એ વિશેષતા છે.” આમ જાહોજલાલી સમગ્ર વિશ્વમાં પ્રસરી ગઈ. કહેવાય છે કે જે જે કહીને પંડિત દાનેશ્વર શર્માએ તીર્થોદ્ધારની સાર્થકતાને જ સ્થાનો પર પવિત્ર ક્રિયાઓ થઈ હોય એ સ્થળ નિરંતર નિર્મળ સ્થાપિત કરી છે. Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ આમ ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ-નગપુરા પવિત્રતાનું પરબ છે, જે જૈન શ્રાવકો તેમ જ જૈનધર્મપ્રેમીઓના આત્માની તરસ છિપાવે છે અને સાથોસાથ ‘કર્મ એ જ કામધેનુ અને પ્રાર્થના એ જ પારસમણિ’ના પર્યાય એવા રાવલમલ જૈન ‘મણિ'ની પાર્શ્વતીર્થ પ્રત્યેની ભક્તિભાવની સાથે એમના યશની પતાકા લહેરાવે છે. ધર્માનુરાગી સમાજસેવક : આત્મિકદૃષ્ટિસંપન્ન શાસનરત્ન ઃ કુશળ વહીવટકર્તા : સેવાસમર્પણની જીવંત દંતકથાના નાયક સદ્ગુણાલંકૃત શ્રી રવિલાલ લવજીભાઈ પારેખ કુળ દીપકની પધરામણી.... આજથી લગભગ ૧૦૮ વર્ષ પહેલાં શ્રી ગોરધનભાઈ પારેખ આપના દાદાજી ભારતની પશ્ચિમે અંજાર (કચ્છ)થી પ્રયાણ કરીને દક્ષિણમાં આવ્યા ત્યારે હાથમાં કાંઈ ન હતું, પણ હૈયામાં હામ અને હિંમત હતાં. આપના દાદાજીએ અનાજના વ્યવસાયથી શરૂઆત કરી ધીમે ધીમે સ્થિર થતા ગયા. સન્ ૧૯૦૦માં શ્રી લવજીભાઈનો જન્મ થયો. તેમના લગ્ન માનકૂવા (અંજાર પાસે) જડાવબહેન સાથે થયા. શ્રી લવજીભાઈએ શરૂઆતમાં સાયકલનો અને બાદમાં કપડાનો વ્યવસાય પણ કર્યો પણ ધારી સફળતા ન દેખાતાં સન્ ૧૯૨૭માં ફિલ્મ ઉદ્યોગમાં ઝંપલાવ્યું અને સ્ટાર પિક્ચર્સ કોર્પોરેશનના નામથી અને પછી જગત પિક્ચર્સના નામથી શરૂ કરેલ વ્યવસાયમાં પ્રગતિ થતી રહી-માતા જડાવબહેનની કુક્ષિએ તા. ૭-૨-૧૯૨૩ના શ્રી રવિભાઈ જન્મ લઈને આ અવનીના આંગણે આવ્યા. માતાની મમતા અને પિતાની સમતાથી જીવનનો પિંડ ઘડાયો મોસાળ માનકૂવામાં જન્મેલા રાવનાં કિરણો દક્ષિણ દેશ સુધી પહોંચ્યા અને ધીરે ધીરે ભારતવર્ષમાં ફેલાયાં....પરિવાર સાથે સિકન્દરાબાદ કાયમી વસવાટ નક્કી કરીને સ્થિર થઈ ગયેલા શ્રી રવિભાઈ માતા જડાવબહેનની આજ્ઞા અને આગ્રહને માન આપી બેંગલોર આવીને વસ્યા.....ત્યારે જ બેંગલોર-ગાંધીનગરની અનેક સ્વપ્ન શિલ્પીઓ સંસ્થાઓનાં નિર્માણનું ભાવિ લખાયુ હશે! શાસનદેવનો ઉપકાર કહો કે આશીર્વાદ સ્વ. શ્રી લવજીભાઈને તેમનાં જીવનમાં દસેક વર્ષમાં તો ધર્મનું એવું ઘેલું લાગ્યું કે વ્યવહાર અને વ્યવસાય પુત્રોનાં શિરે નાખી રાતદિવસ જોયા વિના મંદિર, ઉપાશ્રય અને પાઠશાળાના નિર્માણમાં લાગી ગયા અને સમાજને કંઈક અર્પણ કર્યાનો અનેરો આનંદ મેળવ્યો. સન્ ૧૯૫૫ ડિસેમ્બરમાં શ્રી લવજીભાઈના અવસાન પછી તેમના સ્થાને સૌ ટ્રસ્ટીઓએ શ્રી રવિભાઈને તમામ ક્ષેત્રના કાયમી ટ્રસ્ટી તરીકે નીમ્યા ત્યારે શ્રી રવિભાઈની ઉંમર ૩૦ વર્ષની હતી અને ત્યારથી તેમના અથાગ પ્રયત્ને નિર્માણ અને સ્થાપનાની વણઝાર ચાલી જે આજે ૮૬ વર્ષે પણ અવિરત ચાલુ છે. શ્રી ગાંધીનગર જૈન મંદિરના શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા આ.દેવ શ્રી પૂ. લક્ષ્મણસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ઐતિહાસિક સ્વરૂપે થઈ. વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ.સા. જેવા ધુરંધર આચાર્યની નિશ્રામાં આજ પાવનસ્થળના સામેના શ્રી પાર્શ્વવલ્લભ પ્રાસાદમાં બિરાજતા મૂળનાયક અને અન્ય બિંબોનાં પાંચ કલ્યાણકો અને પ્રતિષ્ઠા મહોત્સવ તેમના પિતાજીના પ્રમુખપણા નીચે શ્રીસંઘે શાનદાર રીતે ઊજવ્યાં અને તેમના પિતાની ગેરહાજરી બાદ એ કાંટાળો તાજ સંઘે તેમના શિરે ધર્યો. ત્યારે તેઓએ વહીવટી કુનેહ અને ચાણક્યનીતિ દ્વારા બતાવી આપ્યું કે કંટક સાથે ગુલાબ પણ હોય છે. માત્ર હાઇસ્કૂલનું શિક્ષણ લઈ શાળામાંથી ઊઠી જનાર વિદ્યાર્થી હોવા છતાં તેમની જવાબદારી, કુશળતા, અમીદૃષ્ટિ, સાદાઈ, પરમાર્થભાવના, સાચા સલાહકાર વગેરે સદ્ગુણોએ સૌનાં હૈયાને નાચતાં કરી દીધેલાં. જાણે કે તેમના લલાટે જીવનસિદ્ધિનાં સુકાર્યો લખાવીને જ આવ્યા હોય તેમ શરૂઆતથી જ સિકન્દરાબાદના મંદિર અને સમાજની કમિટીમાં ઉચ્ચસ્થાને રહી સંચાલન કરી બાદ બેંગલોર આવી આજે ૫૦ વર્ષથી શ્રી પાર્શ્વવલ્લભજૈન પ્રાસાદ, યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરીશ્વરજી જૈન દાદાવાડી, શ્રી જૈનમૂર્તિપૂજક સમાજ, ભેદા ખીઅંશી ઠાકરશી જૈન પાઠશાળાના એકધારા સંચાલન ઉપરાંત ઈતર સામાજિક અને વ્યાપારિક નાનીમોટી સંસ્થાઓ અને એસોસિએશનની કમિટીનું સભ્યપદ શોભાવા ઉપરાંત અત્રેના ગુજરાતી સમાજની ‘શ્રી વેલચંદવશરામ દેસાઈ ગુજરાતી સ્કૂલ'નું પ્રમુખપદે તેઓ ઘણા વર્ષ Page #575 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પપ૯ રહ્યા છે. સેવાના સંસ્કારો વારસાગત આવે તેમ તેમના લઘુ બંધુ અલ્વર રાજસ્થાન-અભિનંદન સ્વામી મંદિર, સુશીલ આશ્રમ, સ્વ. મોહનભાઈએ પણ સિકન્દરાબાદના મંદિર અને સમાજના દિલ્હી-શ્રી સુમતિનાથ મંદિર, મડગાંવ (ગોવા) શ્રી પાર્શ્વકુશલ પ્રમુખપદે રહી સફળતાપૂર્વક સંચાલન કરી બતાવ્યું છે. ધામ, નલખેડા (મધ્યપ્રદેશ)-શ્રી હિંમત વિહાર, પાલિતાણા ‘લઘુતામાં પ્રભુતાનો વાસ' એ સગુણને તેઓએ (ગુજરાત)-શ્રી રાજસ્થાનમાં જિનાલયો મંદિર–શ્રી જીવનમાં વણી લીધો છે. દેવગુરુની યથાવત તન, મન અને મધ્યપ્રદેશમાં જિનમંદિરો તલેન તીર્થ (મ.પ્ર.). ધનથી સેવા શુશ્રષામાં તેઓને અચળ અને અફર કરવામાં શ્રી દાદાવાડી ખનનવિધિ : સારંગપુર (મધ્યપ્રદેશ), શ્રી રાણપુરના શ્રી શાંતિભાઈ મોદી (મુ.મ.શ્રી ગુણચંદ્રવિજયજી નરસિંહગઢ (મધ્યપ્રદેશ), નલખેડા (મધ્યપ્રદેશ). મહારાજ) તથા તેમના લઘુબંધુ શ્રી નરોત્તમદાસ મોદી | શ્રી ઉપાશ્રયખનનવિધિ : આકોદિયા (મધ્યપ્રદેશ)(સહટ્રસ્ટી)ની પ્રેરણા અને સહકારે અપૂર્વ સાથ પૂર્યો છે. ભોમિયાજી ભવન, શિખરજી (બિહાર)-તલેનતીર્થ વર્તન-વાણી ધાર્મિક આચારવિચાર અને ઊંચા ખમીરથી (મધ્યપ્રદેશ)-શિવપુરી (મધ્યપ્રદેશ). તેઓએ સૌને પ્રભાવિત કર્યા છે. માદરેવતન અંજારમાં મંદિર ઉપાશ્રય-ઉદ્ઘાટન : મડગાંવ (ગોવા)-સુજાલપુર ધર્મશાળા દાદાવાડીના તેમના હસ્તે શિલારોપણ કર્યા પછી (મ.પ્ર.)-લાઠી (ગુજરાત). બેંગલોરમાં બેઠાંબેઠાં તેઓ ત્યાંનું સંચાલન કરી રહ્યા છે. શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શ્રીમાન શેઠ શ્રી જિનમંદિર-શિલાન્યાસ : મડગાવ (ગોવા), કસ્તુરભાઈ લાલભાઈએ, અખિલ હિન્દુસ્તાન તીર્થરક્ષાકમિટીના બેલાપુર-દુર્ગાપુર (બંગાળ), સિતામઉ, માલપુરા, સાવન, કર્ણાટક દેશના પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂક કરી છે, જે ખૂબ ચિકલાના, કાલુનેડા, પાવાગઢ, રાહતગઢ, સુમતપુર, છિન્દવાડા જ પ્રશંસાપાત્ર બની હતી. જિતેન્દ્રવિજયજી મુનિ મહારાજ (મ.પ્ર.), પાર્શ્વમણિતીર્થ (આદોની) સુશીલ આશ્રમ દિલ્હી, આદિ ઠાણા તથા સાધ્વી શ્રીજી મહારાજ શ્રી સૂર્યમાળા આદિ નાહરગઢ મધ્યપ્રદેશ, અમરાવતી, કમલપુરી (મહારાષ્ટ્ર), નગરી ઠાણા એમ શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ તેઓની સેવાને સૌએ (છતીસગઢ), ફાફરડીહ (રાયપુર). ગૌરવભેર બિરદાવી છે. શ્રી દાદાવાડી-શિલાન્યાસ ત્યા સહયોગ : કાનપુર, ભારતભરમાં વિશાળ મિત્ર મંડળ અને “સોનામાં સુગંધ ગુમાસ્તાનગર, ઇન્દોર, બડવાત (મ.પ્ર.), સુજાલપુરા, છે ભળે” એવાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી સુશીલાબહેન ખડે પગે માલપુરાતીર્થ અંજાર. તેમની ગુરુભક્તિ અને સાધર્મિક ભક્તિલહાવમાં સહકાર આપી આપની પ્રેરણાથી અને સહયોગ દ્વારા : માલપુરા “શતાયુ જીવો જુગલ જોડી’ એવા લોકઆશીર્વાદ પામી રહ્યા છે. તીર્થનાં પ્રભુપ્રતિમા ભરાવી કુરજ, ચિકલાના, પાલિતાણા, લાઠીઇતિહાસને પણ ઈર્ષ્યા થાય એવી તેમના હૃદયની રાજનગરમાં જિનમંદિર નિર્માણમાં સહયોગ, ભોપાવરતીર્થમાં રોડનાં નિર્માણમાં સહયોગ, નાગેશ્વરમાં ઓળીની આરાધનામાં શુદ્ધતાએ તેમના કુટુંબની એકતા, પ્રગતિ ને ઉન્નતિ સચવાઈ સહયોગ, અનેક મંદિરજીમાં પરિકર-નિર્માણમાં સહયોગ. રહ્યાં છે, કારણ કે કુટુંબીજનોની સેવા પ્રત્યે પણ તેઓએ કદી દુર્લક્ષ્ય સેવ્યું નથી. તેઓનો એક મહાન સગુણ કે રેતીમાં વિદેશોમાં પ્રેરક પ્રસંગ : મિલ પટાસ (કેલિફોર્નિયા), મહેલ' ચણવાનો તેમનો પુરુષાર્થ ગજબનો છે. હાથ લીધેલ કાર્ય યુ.એસ.એ., કાઠમંડુ, નેપાળનાં મંદિરનિર્માણમાં સહયોગ કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરવાની ધગશ અને હિંમતનો “શ્રી સ્વપ્નદૃષ્ટા એવા તેઓએ ધૂપસળી માફક જૈન-જૈનેતર હીરાચંદજી નાહર જૈનભુવન'ની ભવ્ય ઇમારત તેમનો તાદેશ સમાજમાં સુવાસ ફેલાવી છે. તેઓએ સંઘના અગ્રપદે રહીને ધર્મ પરાયણતા-સચ્ચાઈ, ચરિત્રશીલતા, ઉદારતા આદિ ગુણોથી તવારીખોની તેજછાયા સંઘનું ગૌરવ વધાર્યું છે. તેથી તેમના પ્રત્યેની બહુમાનની લાગણીરૂપે શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ મદ્રાસના ધર્મશ્રેષ્ઠીવર્ય શ્રી શ્રી રવિભાઈનાં કરકમલો દ્વારા સંપન્ન થયેલાં શાસન માણેકચંદજી બેતાલાના વરદહસ્તે તેઓને કાસકેટ સન્માનપત્ર પ્રભાવક કાર્યો અર્પણ કરાયું હતું, જે ૧૯૭૬માં બેંગલોરના જૈન શ્વેતાંબર શ્રી જિનમંદિરનાં ખનનવિધિ : શ્રી ભક્તામર મંદિર, પુરાવો છે. Jain Education Intemational Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ મૂર્તિપૂજક સંઘે સન્માનપત્ર આપી બહુમાન કર્યું હતું. આજે તેઓ નીચેની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ૧. પ્રમુખ : શ્રી જૈન શ્વે. મૂ. પૂ. મંદિર ગાંધીનગર– બેંગલોર ૫૧ વર્ષથી, ૨. પ્રમુખ : શ્રી જૈન શ્વે. મૂ. પૂ. સમાજ બેંગલોર (પ્રારંભથી ૩૦ વર્ષથી પ્રમુખ અને ટ્રસ્ટી), ૩. પ્રમુખ : વિમલાબહેન દલપતલાલ જૈનભોજનશાળા ગાંધીનગર, શ્રી હીરાચંદજી નાહર જૈનભવન, શ્રી સીતાદેવી રતનચંદજી નાહર ડાયગ્નોસ્ટિક સેન્ટર, ગાંધીનગર-બેંગલોર, ૪. પ્રમુખ : યુગપ્રધાન શ્રી જીવદત્તસૂરીશ્વરજી જૈનદાદાવાડીમાં ગાંધીનગર (૩૦ વર્ષથી પ્રમુખ તથા ટ્રસ્ટી), પ. પ્રમુખ : ભેદા ખીઅંશી ઠાકરશી જૈન પાઠશાલા ગાંધીનગર બેંગલોર (૨૫ વર્ષથી), ૬. પ્રમુખ : શ્રી ગુજરાત જૈન શ્વે. મૂ. પૂ. સંધ બેંગલોર (પ્રારંભથી આજ ઉધી), ૭. પ્રમુખ : શ્રી વીસાઓસવાલ કચ્છી ગુજરાતી જૈન સંઘ (પ્રારંભથી આજ સુધી), ૮. ટ્રસ્ટી : શ્રી જિનકુશળસૂરિ દાદાવાડી ટ્રસ્ટ, બસવનગુડી–બેંગલોર, ૯. ટ્રસ્ટી તથા પ્રમુખ : શ્રીચંદ્રપ્રભલબ્ધિ જૈન શ્વે. મૂ. પૂ. સંધ ઓકલીપુર-બેંગલોર, ૧૦. ટ્રસ્ટી તથા પ્રમુખ : શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ શાસન પ્રભાવક ટ્રસ્ટી-દેવનહલ્લી, ૧૧. કમિટીમેમ્બર : શ્રી કર્ણાટક ગુજરાતી પ્રગતિ સમાજ, ૧૨. ટ્રસ્ટી : શ્રી પાર્શ્વનાથ જીર્ણોદ્વાર ટ્રસ્ટ-(બનારસ ઉ.પ્ર.), ૧૩. ટ્રસ્ટી : શ્રી અંજાર ખરતર ગચ્છ જૈનસંઘ-અંજાર (કચ્છગુજરાત), ૧૪. કમિટીમેમ્બર : શ્રી મહાવીર આરાધના કેન્દ્રકોબા (ગુજરાત), ૧૫. ઉપપ્રમુખ : શ્રી દક્ષિણભારતીય કચ્છી ગુર્જર જૈન સમાજ, ૧૬. ઉપપ્રમુખ તથા ટ્રસ્ટી : શ્રી ઓમ શાંતિ ટ્રસ્ટ-પાલિતાણા અને ઇરોડ, ૧૭. ટ્રસ્ટી : શ્રી વર્ધમાન જૈન ભોજનાલય-અંજાર, ૧૮. ટ્રસ્ટી : શ્રી નાગેશ્વરી જૈન દાદાવાડી (ઉન્હેલ), ૧૯. પ્રતિનિધિ : શ્રી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી-અમદાવાદના ૨૫ વર્ષથી કર્ણાટક પ્રાન્તીય પ્રતિનિધિ, ૨૦. મેમ્બરઃ ગવર્નિંગ બોર્ડ, અખિલ ભારત તીર્થરક્ષા સમિતિ-અમદાવાદ-મુંબઈ. વાત્સલ્ય પ્રેમી દાંમ્પત્ય જીવન રવિભાઈની સેવાપયોગી પ્રવૃત્તિઓની સફળતા પાછળ તેમનાં ધર્મપત્ની સુશીલાબહેનનું યોગદાન ઘણું જ મોટું છે. ૬૦ વર્ષના તેમના સુખી દામ્પત્યજીવનનો યશ રવિભાઈ સુશીલાબહેનને આપે છે. સુશીલાબહેનની સૂઝ, સમજ અને વ્યવહાર, કુશળતા એ રવિભાઈને તેમના વ્યવહારની ચિંતા થવા દીધી નથી. તેમણે તેમને બધાથી મુક્ત રાખ્યા છે, જેથી તેઓ સ્વપ્ન શિલ્પીઓ નિશ્ચિતપણે કાર્ય કરી શક્યા છે. સુશીલાબહેન એક આદર્શ આર્યનારી છે. સદા રવિભાઈનો પડછાયો બની પોતાના જીવનને સમર્પણ કરી સાચા અર્થમાં સહધર્મચારિણી બની દામ્પત્ય જીવન શોભાવ્યું છે. બોલવાનું નહીં અને હસતા રહેવું તે તેમનો સ્વભાવ છે. ‘હું જે કંઈ કરી શક્યો છું અને કરી રહ્યો છું તેમાં સુશીલાનો ફાળો ઘણો મોટો છે.” જીવનમાં ૬૫-૬૫ વર્ષથી પર્યુષણમાં અટ્ટાઈ કરતાં સુશીલાબહેન તપસ્વી પણ છે. પુરુષાર્થના પ્રતીક રવિભાઈના ગુણોમાં સૌથી વિશેષ આંખે ઊડીને વળગે તેવો ગુણ છે પ્રચંડ આત્મવિશ્વાસ. જે કાર્ય શરૂ કર્યું તેને બરાબર પકડી રાખવું તથા તેને જલ્દી પૂર્ણ કરવા સમર્પિત બની લાગી જવું. નર્મદના શબ્દોમાં “ડગલુ ભર્યું કે ના હટવું ન હટવું” ને બરાબર પોતાના જીવનમાં અપનાવ્યું છે અને “તારી સાથે કોઈ ન આવે તો તું એકલો જાને રે' અનુસાર પોતે જ દરેક કાર્યોમાં આગળ રહે છે. કેટલીક વ્યક્તિઓ જન્મથી મહાન હોય છે કેટલાક પર મહાનતા આરોપવામાં આવે છે. જ્યારે કેટલાક મહાનુભાવો પોતાના કર્મથી (સ્વકર્મથી) મહાનતાના ગુણો મેળવે છે. રવિભાઈ તેમાંના એક છે, જેમણે પોતાની જાત મહેનતથી અનેક સંસ્થાઓનું સર્જન કરી તેને વટવૃક્ષ જેવી મહાન બનાવી છે. આત્મવિશ્વાસથી રવિભાઈને શત શત અભિનંદન... વજ્રાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ વજ્રથી કઠોર અને ફૂલથી પણ કોમળ એટલે વિભાઈ. ઘણીવાર ભલભલા લોકોને પણ મક્કમતાથી સાચી વાત જણાવતાં રવિભાઈ આપણને ખૂબ જ કઠોર જેવા જણાય પણ જ્યારે નજીકથી નાનામાં નાના કર્મચારી વગેરે પ્રત્યે પણ ભરપૂર વાત્સલ્ય દર્શાવતા તથા તેને ભરપૂર મદદકર્તા ઉપયોગી બનતા રવિભાઈ ફૂલોથી કોમળ દેખાય છે. અનેક આચાર્ય ભગવંતોના જેમને આશીર્વાદ સાંપડ્યા છે તે રવિભાઈ પારેખ એટલે કે બેંગલોરની અનેક સંસ્થાઓના સ્થાપક તથા આધારસ્તંભ, જૈન સમાજના અગ્રગણ્ય નેતા, દક્ષિણ ભારતની અનેક ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક તથા તબીબી સંસ્થાઓના સૂત્રધાર, પીઢ કર્મશીલ પ્રબળ પુરુષાર્થની ગૌરવગાથા. આવા બહુમુખી પ્રતિભાસંપન્ન, સાદા સરળ અને ચેતનાના હાર્દ સમા શ્રી રવિભાઈ પારેખ હમણા જ થોડા સમય પહેલા સ્વર્ગવાસી બન્યા. ખૂબ જ યશકીર્તિ મેળવી ગયા. Page #577 -------------------------------------------------------------------------- ________________ પ૬૧ સ્વપ્ન શિલ્પીઓ જૈનજગતના અજોડ-બેજોડ સર્વશ્રેષ્ઠ વિધિકારક–પ્રાધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ સી. શાહ “ગુરુજી' દક્ષિણ ભારત જેનાં ગામ અને કામથી પ્રત્યેક ગામ-નગરમાં નાનાં-મોટાં સૌ પ્રભાવિત છે એવા વિધિકારક શ્રી સુરેન્દ્રભાઈ ‘ગુરુજી'ના હુલામણા નામથી જાણીતા અને માનીતા છે. ભારતભરમાં જે પાઠશાળાની પ્રશંસા અને અનુમોદના થાય છે તે બેંગલોરની શ્રી લબ્ધિસૂરિ પાઠશાળાનાં મુખ્ય પ્રાધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ–ગુરુજી ખરા અર્થમાં એક વ્યક્તિ નથી પણ સંસ્થા છે. ચાલતું-ફરતું જાગતું એક મિશન બનાસકાંઠાના નાના સરખા થરા ગામમાં માતુશ્રી મધુબહેન ચૌથાલાલના સુપુત્ર છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે મહેસાણા શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ મેળવીને સંસ્કૃત-પ્રાકૃત વ.માં ઉચ્ચ અભ્યાસ કરીને બેંગલોર ચીકપેટની શ્રી વિજયલબ્ધિસૂરિ પાઠશાળામાં અધ્યાપક તરીકેના કાર્યમાં ઓતપ્રોત થયા અને ત્યારબાદ વિધિકારક નથમલજી ભગત અને શ્રી તિલકભાઈનાં માર્ગદર્શન-નિર્દેશન હેઠળ વિધિવિધાનોનો શુભારંભ કર્યો. વર્ષો પહેલાં પૂ.આ. દેવ વિક્રમસૂરિ મ.સા. તથા પૂ. બહેનમ.સા. બેંગલોર વી.વી. પુરમ અંજનશલાકા મહોત્સવમાં સંગીતકાર વિના પણ કલ્યાણકોની ભવ્યતાથી ઊજવી શકે તેની તલાશમાં હતા. આવા સમયે શ્રી સુરેન્દ્રભાઈ દ્વારા વિધિ-વિધાન સ્ટેજ પ્રોગ્રામ વ. સાથે ખૂબ સફળતાપૂર્વક મહોત્સવ સુસંપન્ન થયો. આ તેઓશ્રીની પ્રથમ સફળતા હતી. ત્યાર બાદ જાલોર (રાજસ્થાન) કીર્તિસ્તંભ અંજનશલાકા કરી જે તેમની પોતાની સૂઝ-બૂઝ અને કુનેહથી સ્વતંત્ર રીતે ઐતિહાસિક સ્વરૂપે સફળ કરી, જેના ફળ સ્વરૂપે શ્રી સંઘે “ગોલ્ડમેડલ'થી સમ્માનિત કર્યા. વિધિ-વિધાનો મુજબ નવાં નવાં પૂજનોનો આવિષ્કાર કરવાની તેમની સૂઝ-બૂઝ અને શોખ છે. અદ્દભૂત વાકશક્તિ, કાવ્યમય શૈલી, મનમોહક વ્યક્તિત્વ, સૌને પ્રભુભક્તિમાં જોડવાની તીવ્ર તાલાવેલી જેવા અનેક વિવિધ ગુણસંપન્ન ગુરુજી સમગ્ર દક્ષિણભારતમાં છવાયેલા છે. પ્રત્યેક સંઘે તેમનો અનુભવ, માર્ગદર્શન લઈને મહોત્સવ અને મહાપૂજનોમાં અપૂર્વ ભક્તિનો લહાવો લેવા તત્પર રહ્યા છે. તનતોડ મહેનત, અનુશાસન અને સુવિશુદ્ધ વિધિ એ તેમનું ધ્યેય, લક્ષ અને સંકલ્પ છે. પ્રત્યેક વિધિમાં મહોત્સવ મહાપૂજનોમાં સતત જાગૃતિ એ તેમના સફળ કાર્યમાં સોનામાં સુગંધ સમાન રહ્યા છે. એક જ દિવસમાં પંચકલ્યાણક મહોત્સવ કરાવનાર ભારતવર્ષના આ એક જ વિધિકારક છે જે એક જ દિવસનાં જુદાં જુદાં સ્થળો પર સવારના પાંચથી સાંજના પાંચ સુધી પૂજન ભણાવવાની ક્ષમતા ધરાવે છે. સવિશુદ્ધવિધિકારક હોવાની સાથે તેઓ શ્રેષ્ઠ કલાકાર પણ છે. કલ્યાણકો હોય કે ચડાવાઓ હોય, મહોત્સવ હોય કે મહાપૂજનો, તપસ્યામાં પણ કલાકોના કલાકો સુધી પાણી વિના સ્ટેજ પર અપૂર્વ પ્રભુભક્તિ કરાવી ધર્મજનોનાં મન જીતી શક્યા છે. પાલિતાણામાં શ્રી નિત્યચંદ્રદર્શન ધર્મશાળામાં વિશાળ ચાંદીની પ્રતિમાની અંજનશલાકા સમયે પ00-500 પૂ. સાધુ-સાધ્વીજીઓ તેમના અપૂર્વ ઉલ્લાસપૂર્વકનાં વિધિ-વિધાનો અને કાર્યક્રમોથી આશ્ચર્યચકિત થયાં છે. તે જ સમયે પૂ. આ. દેવ, ચંદ્રાનનસૂરીશ્વરજીએ વિશાલ સંઘ સમક્ષ ભારતભરના “સર્વશ્રેષ્ઠ વિધિકારક' તરીકેની ઘોષણા કરી સમ્માનિત કરાવ્યા છે. બેંગલોરમાં તેઓશ્રીએ પોતાના સ્વદ્રવ્યથી જિનમંદિર પણ કરેલ છે. પૂ. ગુરુજી ખૂબ પ્રભાવશાળી અને પુણ્યવંતા વિધિકારક છે જેમણે— (૧) શ્રી અષ્ટાપદ તીર્થ, રાણી, (૨) શ્રી ચમત્કારી તીર્થ બાકરા રોડ, (૩) શ્રી પ્રેરણાતીર્થ, અમદાવાદ, (૪) શ્રી ભેરુતાકતીર્થ, (૫) શ્રી શંખેશ્વરધામ-ઝારખંડ, (૬) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ, દેવનહલ્લી (બેંગલોર), (૭) શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ-દેવનહલી (બેંગલોર), (૮) શ્રી માલગાંવ તીર્થ, ૯) શ્રી પાર્શ્વલબ્ધિધામ (બેંગલોર), (૧૦) ગોડીજી તીર્થ, (૧૧) જીરાવાલા તીર્થ, ઓસ્તરા તીર્થ સમેતશિખર તીર્થ તથા (૧૨) ચાર ભૂજા તીર્થ. વ. અનેક પ્રભાવિત તીર્થોની અંજનશલાકા એમનાં વિધિ-વિધાનોથી સુસંપન્ન થઈ છે. અભિમાન-માન-સમ્માનથી અલિપ્ત એવા સ્વાધ્યાયપ્રેમી-વિધિકારક કલાકાર તપસ્વી પણ છે. સ્વ. પૂ. માતુશ્રીનાં ૧૭ વર્ષી તપથી પ્રેરણા મેળવીને માત્ર પાંચ દ્રવ્યથી ૧૯મા વર્ષ તપની તપસ્યા પ્રસન્નતાપૂર્વક કરી રહ્યા છે. દિવસના ૧૮, ૧૮ Jain Education Intemational Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ સ્વપ્ન શિલ્પીઓ કલાક સુધી ધર્મકાર્ય, વ્યવસાય, પાઠશાળા વ. માં ઓતપ્રોત શ્રી મનહરભાઈ શિવલાલભાઈ પારેખ રહેતા પૂ. ગુરુજીએ અનેક વિધિકારકોને તૈયાર કર્યા છે. પાઠશાળાની બાલિકાઓને મહાપૂજનોમાં કાર્યવિધિ કરતાં જોઈને (મનુભાઈ પારેખ)-બેંગ્લોર સૌ કોઈ દંગ રહી જાય તેવી કેળવણી અને સંસ્કાર તેમના દ્વારા | માત્ર વેપાર-વાણિજ્ય અપાયાં છે. ૩૮ વર્ષના તેમના પ્રાધ્યાપક તરીકેની સેવા કે ઉદ્યોગના ક્ષેત્રે જ નહીં પણ દરમ્યાન ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચુક્યા | સમાજજીવનના વિવિધ છે, જ્યારે ૭૫ ભવ્યાત્માઓ સંયમી બન્યા છે. આજ સુધીમાં | ક્ષેત્રોમાંના વિશાળ પટ ઉપર તેઓ દ્વારા ૨૦૦ અંજનશલાકા અને ૨૫૦ પ્રતિષ્ઠા તથા સેંકડો બહોળા વૈવિધ્યનો મબલખ પૂજનો અભૂત રીતે થયાં છે. જેઓએ તેમને મહાપૂજનોની ફાળો આપતા રહીને પોતાની વિધિ કરતાં જોયા છે, સાંભળ્યા છે. તેઓએ ખરેખર આનંદની જન્મભૂમિને સત્ત્વ સમૃદ્ધ કરવા અદ્દભૂત અનુભૂતિને પામ્યા છે. શ્રી અહંતુ મહાપૂજન તથા શ્રી કાજે પ્રશંસનીય કૌશલ્ય ભૈરવપૂજન તેઓશ્રીનાં વિશિષ્ટ ભવ્ય આયોજનો છે. દાખવનાર કાઠીયાવાડી આ એક વ્યક્તિને અનેક ગુણ, અનેક રૂપ સ્વરૂપે નિહાળવા, | વણિક મનહરભાઈ પારેખ માણવા હોય તો પૂ. શ્રી સુરેન્દ્રભાઈ ગુરુજીમાં જોઈ શકાય. ખાનદાની અને ખુમારીના ખમીરને દીપાવે એવા સગુણો અને સદાય પોતાનાં કાર્યોમાં મસ્ત, પ્રસન, સાધના-આરાધનામાં પ્રતિભાસર્જક આગવું વ્યકિતત્વ ધરાવે છે. ઓતપ્રોત પૂ. ગુરુજીએ ૨૫ વર્ષોથી પગમાં ચંપલ પહેર્યા નથી. એમની આગવી વહિવટી કુશળતા અને અનુભવ ૪૦ વર્ષની ઉંમરથી બ્રહ્મચારી. ભૂમિશયનના આગ્રહી પૂ. સંપન્નતાએ તેમને બેંગલોરના એક આગેવાન અને ગૌરવશાળી ગુરુજીએ અનેક પુસ્તકોનું સંપાદન-પ્રકાશન પણ કરેલ છે. ઉદ્યોગપતિ બનાવ્યા છે. તેમના જીવનમાં કર્મયોગ સાથે સેવાની અનેક બોધ-ઉપદેશક રૂપ ધાર્મિક નાટકો લખનાર તેઓએ ઉચ્ચ ભાવનાનો અદ્ભુત સમન્વય પણ જોવા મળે છે. બાળકો દ્વારા અતિ ભવ્ય રીતે ભજવીને બાળકોમાં રહેલા ભારતવર્ષ એટલે સંસ્કૃતિ– પ્રધાન દેશ. જે દેશમાં ગરવી ગુણોને અભિવ્યક્ત કરાવ્યા છે. ગુજરાતની સુવર્ણમય સૌરાષ્ટ્રની ધન્ય ધરા પર ઘૂમરાતી એ બેંગલોરનાં તમામ ક્ષેત્રો પૂ. ગુરુજીના ધાર્મિક પ્રભાવ ભોમકાની રજેરજ પણ ધર્મભાવનાયુક્ત ભાવિકો રહેતા હોય અને માર્ગદર્શનથી જોડાયેલા છે. તેમના કેટલાક કાર્યક્રમોએ તો તેવા મોહમયી ગામ રોહીશાળામાં મહા મહિનાની કડકડતી ઠંડી બેંગલોરનાં ઇતિહાસમાં ચિરસ્મરણીય રૂપે સ્થાન મેળવ્યું છે. વસંતઋતુની વસંતપંચમીના શુભદિવસે શુભ સમયે ઈ.સ. અનેક ગુરુ ભગવંતો દક્ષિણ ભારત છોડે ત્યારે તેમની અદ્ભુત ૧૯૪૪મી જાન્યુઆરી માસની છવ્વીસમી તારીખે પૂ. માતુશ્રી સેવા, લાગણી, ભાવનાને સ્મૃતિપટમાં લઈને જાય છે. કમળાબહેનની કુક્ષિએ સુપુત્રનો જન્મ થયો. તેનું નામ વિશ્વપ્રસિદ્ધ લબ્ધિસૂરિ પાઠશાળાના અમૃત મહોત્સવ મનહરભાઈ રાખવામાં આવ્યું. સમયે રૂ. દોઢ કરોડની ધનરાશિ એકઠી કરીને ભારતમાં રેકોર્ડ - પૂ. પિતાશ્રી શિવલાલભાઈ અને માતાએ તેમજ દાદા શ્રી બનાવ્યો છે તો મહેસાણાની પાઠશાળા તેમની માતૃસંસ્થાના લલ્લુભાઈએ ધાર્મિક સંસ્કારનાં બીજ રોપ્યાં તેમના દાદાશ્રી તથા અમૃત મહોત્સવ શતાબ્દી સમયે રૂ!. ૨૫ લાખની રાશિ પિતાશ્રી શાળામાં હેડમાસ્તર હતા તેથી ગામમાં તેઓની સુંદર બેંગલોરથી એકત્રિત કરીને હૃદયપૂર્વક ઋણ અદા કરવાની સાથે છાપ હતી. તેમના પરિવારનાં બાળકોને પ્રેરણાબળ અને કીર્તિમાન બન્યા છે માટે જ કહેવાય છે કે – માર્ગદર્શન નાનપણથી સદાચારમય જીવનનું સુંદર સુઘડ બબ પ ચન્તાનનસાગરસુરીશ્વરજી મ. સા. ની ઘડતરનાં બીજની વાવણી કરી સ્નેહ, પ્રેમ, સગુણોરૂપી પાણીનું નિશ્રામાં ૧૦૦૮ સજોડે સાથે લાલ વસ્ત્રોમાં શ્રી નાકોડા પાર્થ સિંચન કર્યું ત્યારે પારેખ પરિવારે ધર્મરૂપી વટવૃક્ષનું સર્જન કરી ભૈરવ પૂજન પણ તેઓએ ભણાવેલ. જે જૈન ઇતિહાસમાં જન્મભૂમિ અને કર્મભૂમિમાં નામ રોશન કર્યું. પ્રથમવાર થયેલ. બાલ્યવયથી જ કુશળ બુદ્ધિશાળી અને તેજસ્વીકાર્ય પદ્ધતિથી નિશ્ચલ નીતિનિષ્ઠતા–ચેતનાથી પરિપૂર્ણ હોવાથી યુવાન Jain Education Intemational For Private & Personal use only Page #579 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. વય થઈ ત્યારે પોતાની પ્રવીણતા, હિંમત, હોંસલા સાથે સને ૧૯૬૦માં ગાર્ડનસિટી બેંગ્લોરમાં પદાર્પણ કરી કર્ણાટકને કર્મભૂમિ બનાવી. બેંગ્લોરમાં આવી શરૂથી કાપડ લાઈનમાં હોલસેલ અને રિટેઇલ વ્યવસાય શરૂ કર્યો હતો. પોતાના અડીખમ પરિશ્રમ અને પ્રમાણિકતાથી પ્રગતિના પંથે આગળ વધતા ગયા. આ કાર્યમાં સહભાગી હોય તો તેમનાં ધર્મપત્ની શ્રીમતી પન્નાબહેનનાં સુખદ દામ્પત્યજીવનમાં અનેક સુંદર કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા રહ્યા. તેથી તેમના સુપુત્રો જેવા કે ઘનશ્યામ અને અમીત. જે પોતાની ભરયુવાનીમાં પોતાનું પિતા પ્રત્યેનું ઋણ સુંદર રીતે આદા કરેલ. ચિકપેટ ખાતે તેમને જનતા ટ્રેડર્સ–મધુર મિલન અને Gnanshyam's એમ ત્રણ પેઢી બેંગ્લોર ખાતે ચાલુ કરી. આ પેઢીનું તેમના સુપુત્રો હળીમળીને સુંદર રીતે સુકાન સંભાળી રહ્યા છે. સાથે સાથે શ્રી બોનાન્ઝા પોર્ટફોલિઓ લિ. (શેરના સબબ્રોકર)નો વહીવટ સંભાળી રહ્યા છે. ગુરુવર્યના વિશેષ સમાગમમાં આવ્યા અને વારંવાર ધર્મશ્રવણથી જ્ઞાનપૂર્વક વિરતિમાં આગળ વધ્યા. પુણ્યથી પ્રાપ્ત લક્ષ્મીનો સદુપયોગ કરતા રહ્યા. લગભગ દરેક પ્રતિષ્ઠિત આચાર્ય ભગવંતો, ગુરુ ભગવંતોના શુભ આશીર્વાદ પ્રાપ્ત થયેલ. જેની ફલશ્રુતિરૂપે શ્રી મનહરભાઈ. મનોસૃષ્ટિમાંથી પ્રથમ જ જૈનધર્મના સિદ્ધાંતો અને સેવા નિષ્ઠાનો ઉછેર તથા ઉત્કર્ષ થયો, એ ઉચ્ચ સિદ્ધાંત અને સાધનાએ જ એમની સમગ્ર કારકીર્દિનું ઘડતર થયું. લક્ષ્મીની ત્રણ ગતિ છે. આ ત્રણમાં પ્રથમ સ્થાને દાન છે. લક્ષ્મી પ્રાપ્ત કરવી, મળ્યા પછી રક્ષા કરવી, રક્ષા કરેલ ધનમાં વૃદ્ધિ કરવી અને વધારેલા ધનનું દાન કરવું. આ સિદ્ધાંતને માની તેને અમલી કરનાર વ્યક્તિ હંમેશાં માન, મોભો, મર્યાદા સહિત પ્રાપ્ત કરનાર મનહરભાઈ પારેખ જેને બેંગ્લોરમાં “મનુભાઈ’ હુલામણા નામથી સહુ ઓળખે છે. મનુભાઈ શ્રીમંતાઈ છતાં સાદાઈ, પ્રભુના શાસન ઉપર રોમરોમ રાગ, જ્ઞાનાભ્યાસમાં આગળ વધવાની ઉત્કંઠા અને યથાશક્તિ વિરતિનું આરાધન તેમજ લક્ષ્મી ઉપરથી મૂચ્છ ઓછી કરવા સાથે યોગ્ય ક્ષેત્રોમાં ખુલ્લો મૂકેલ દાનપ્રવાહ એ ચતુરંગીયોગ ભાગ્યે જ કોઈ પુણ્યશાળી વ્યક્તિમાં દૃષ્ટિગોચર થાય છે. તેમના પરિચયમાં આવનારને પ્રેરણા મળે અને પ૬૩. એમનાં સગુણો-સત્કર્મો તથા સુવિચારો થકી એમની સ્મૃતિરૂપે સૌના દિલમાં કાયમી જૈન ધર્મની ઉન્નતિ અને જૈન સમાજના ઉત્કર્ષ સાથે દરેક હૂંફ આપી ધર્માનુરાગી ઉદારદિલથી સમાજ માટે કરી છૂટવાની ભાવના તેમનામાં રોમેરોમે રંગાઈ હતી. સમાજસેવા જીવદયા કેળવણી સહાય અને ધર્મઆરાધના અને સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ વગેરે તેમના જીવનમાં જોવા મળે છે. આવા અનુરાગના કારણે જ તેઓ અનેક સામાજિક, ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ નીચેની સંસ્થાઓમાં સક્રિય સેવા આપી રહેલ છે. તે અવિસ્મરણીય છે. કંઈક આંશિક ઝાંખી આ પ્રમાણે છે: * શ્રી ગુજરાતી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, બેંગ્લોર ઉપપ્રમુખ. શ્રી પાર્થલબ્ધિ તીર્થધામ ટૂમકૂર રોડ, બેંગ્લોર ટ્રસ્ટી કમિટી મેમ્બર. શ્રી સૌરાષ્ટ્ર જૈન સંઘ તથા સૌરાષ્ટ્ર મહાસંઘ ફાઉન્ડર અને કમિટી મેમ્બર. શ્રી ડી. વી. વી. ગુજરાતી શાળા, બેંગ્લોર કમિટી મેમ્બર. શ્રી સંયુક્ત ગુજરાતી સમાજ કર્ણાટકા બેંગ્લોર ફાઉન્ડર મેમ્બર તથા ફાઉન્ડર જોઈન્ટ સેક્રેટરી. શ્રી બેંગ્લોર વૈષ્ણવ સમાજ, બેંગ્લોર ડોનર મેમ્બર, શ્રી આદર્શ કોલેજ, બેંગ્લોર લાઇફ મેમ્બર. શ્રી ભારત વિદ્યાનિકેતન, બેંગ્લોર ટ્રસ્ટી. શ્રી બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિર, બેંગ્લોર પરિસરના ગભારા તથા ઈડા-કળશ મુખ્ય લાભાર્થી તથા સક્રિય કાર્યકર. શ્રી દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ મહાજન, બેંગ્લોર ફાઉન્ડર મેમ્બર તથા ખજાનચી. શ્રી નાકોડા અવન્તિ ૧૦૮ પાર્શ્વનાથ તીર્થધામ, બેંગ્લોર એક દેવકુલિકા નિર્માણમાં સંપૂર્ણ લાભાર્થી, * શ્રી પાર્શ્વપાવતી તીર્થ શંખેશ્વરધામ (માયસોર હાઈવે રામનગર) ધર્મશાળામાં એક કમરાના લાભાર્થી Jain Education Intemational Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ * * * * * * * * શ્રી સંભવ લબ્ધિ જૈન મંદિર વિજયનગર, બેંગ્લોર ઉપાશ્રય દાનદાતા. શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્ર ધામ બેંગ્લોર, અનેક લાભ. શ્રી પાર્શ્વનાથ લબ્ધિધામ, બેંગ્લોર સ્વાધ્યાય રૂમ, જાગૃતિ કક્ષ અને અનેક લાભ. શ્રી શિવકમલા ભવન, પોલારપુર (સૌરાષ્ટ્ર) મુખ્યદાતા. શ્રી પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ કૃષ્ણગિરિ સામૂહિક મૂર્તિ ભરાવવાનો તથા પ્રતિષ્ઠાનો સામુહિક લાભ. શ્રી આદિનાથ જૈન ટેમ્પલના જીર્ણોદ્ધારના એક સ્તંભના લાભાર્થી શ્રી ગાંધીનગર જયનગર, રાજાજીનગર, ઓકલીપુરમ્ ઉપાશ્રયમાં યથાશક્તિ યોગદાન આપેલ. મહાવીર આઈ હોસ્પિટલ દર વરસે એક આંખના ઓપરેશનના કાયમી લાભાર્થી. અનેક જગ્યાએ મંદિરોની પ્રતિષ્ઠામાં અને વિદ્યાર્થીઓને આર્થિક લાભ સહાય, સાધર્મિક મદદ તથા નાનાં મોટાં દરેક પ્રકારનાં સુકુતોમાં ઉત્સાહપૂર્વક કોઈપણ જાતના ધર્મના ભેદભાવ વગર યોગદાન આપી રહ્યા છે. માંગલિક જૈનધર્મમાં પરિવારના સૌએ સાથે જોડીને એક એક ક્ષણે પારમાર્થિક ભાવનાનો વિચાર કરતા રહીને તેમના તેના નક્કર કાર્યોને સાકાર કરવા ઉદાર હાથે ફાળો આપવાની ઉજ્જ્વળ પ્રણાલિકા પ્રસ્થાપીને કાર્યદક્ષતા, ભલાઈ અને ખાનદાનીના ઉત્તમોત્તમ ગુણોને વધારી જાણનાર, કર્ણસમા દિલાવર દાનવીર શ્રી મનહરભાઈ માતાપિતાના સંસ્કારોને ઉજળા કરી બતાવ્યા છે. તેના દીર્ધાયુ માટે ‘શત’ જીવ શરદઃની શુભ કામના પ્રગટ કરીએ છીએ. ધર્મે દીધેલા ધન સ્વજન, હું ધર્મ ને ચરણે ધરું શ્રી ધર્મનો ઉપકાર હું ક્યારેય પણ ના વિસરું હો ધર્મમય મુજ જિંદગી હો ધર્મમય પલ આખરી પ્રભુ આટલું જનમો જનમ દેજે મને કરુણાકારી. ગુરુભકત શ્રી રાજેન્દ્રભાઈ દલાલ માત્ર શ્રી રાજેન્દ્રભાઈ દલાલનું નામ આજે સિકન્દ્રાબાદમાં જ નહીં, ભારતભરમાં જ નહીં, પણ અમેરિકાના નગરેનગરમાં ઝળહળ જ્યોતની જેમ પ્રકાશી રહ્યું છે. એમના પ્રથમ પરિચયે જ પ્રતીત થાય છે. એમનું સાત્ત્વિક છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ જોતાં જ આપણા હૃદયમાં પડઘો પડે કે આ વ્યક્તિની આસપાસ ધર્મપ્રભાવનાનું આભામંડળ રચાયું છે. અહીં પુણ્યશાળી અને પ્રવૃત્તિઓનો પાવનકારી પ્રતાપ ઝળહળે છે. આ lill le પ્રતાપી વ્યક્તિમત્તા નવ ખંડ ધરતી અને સાત સમુદ્રો પાર પોતાનો પ્રભાવ પાથર્યા વગર નહીં રહે, સૂર્યકિરણો જેમ સકલ વિશ્વમાં વ્યાપી વળશે. અહીં પુણ્યકાર્ય કરવા માટે જ જેઓ જન્મ લેતા હોય છે, રાજેન્દ્રભાઈ એમાંના જીવ છે. નહીંતર, જન્મભૂમિ અમદાવાદ, કર્મભૂમિ સિકન્દ્રાબાદ અને શાસનપ્રભાવક કાર્યોની ભવ્ય હારમાળા ભારતભરમાં અને છેક અમેરિકા સુધી પ્રસરે એવું ના બને. માતા જાસુદબહેન અને પિતા અમૃતલાલભાઈને બાળવયે અમદાવાદના આંગણે રમતા રાજેન્દ્રભાઈને જોઈને એવી કલ્પના નહીં હોય, પણ સંસ્કારી માતાપિતાને ત્યાં જન્મ મળવો એ પણ મોટું સદ્ભાગ્ય છે. બીજરૂપ સંસ્કાર હોય તો જ સમર્થ ગુરુકૃપાનું સિંચન થાય અને તો જ આગળ જતાં એ બીજ અનેક શાખા-પ્રશાખા ફેલાવી શકે, રાજેન્દ્રભાઈમાં એવી પાત્રતા જોવા મળે છે. અમદાવાદમાં શિક્ષણ લઈને તેઓ યુવાનવયે બેંગ્લોર અને સિકન્દ્રાબાદને પોતાની કર્મભૂમિ બનાવે છે અને જોતજોતાંમાં રિદ્ધિ-સિદ્ધિનાં શિખરો સર કરે છે. તીવ્ર બુદ્ધિમતા, સમર્થ સંકલ્પશક્તિ, અડગ આત્મવિશ્વાસ, પ્રચંડ કાર્યશીલતા, અદમ્ય ઉત્સાહ અભય સાહસિકતાને લીધે તેઓ સિકન્દ્રાબાદમાં કાપડ બજારના અગ્રણી વેપારી તરીકે પ્રતિષ્ઠિત થઈ શક્યા છે. મિલનસાર સ્વભાવ અને હસમુખા વ્યવહારથી તેઓ આબાલવૃદ્ધ સૌમાં આદરપાત્ર રહ્યા છે. ધંધાકીય સૂઝ-સમજ અને અથાક પરિશ્રમના ફળસ્વરૂપે તેઓ આજે અનેક દુકાનો—શો રૂમોની માલિકી ધરાવે છે. માત્ર આંધ્રપ્રદેશમાં જ નહીં, પણ પ્રીમિયર મિલન-કોઈમ્બતૂર અને અરવિંદ જિન્સ ગારમેન્ટ જેવી કંપનીઓ સાથે સંકળાયેલા છે. હાલમાં એમના સુપુત્રો-સુનીલભાઈ અને સંઘેશભાઈ આ Page #581 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ કારોબાર વિકસાવી રહ્યા છે, જ્યારે રાજેન્દ્રભાઈ તો વર્ષોથી શાસનસેવાને સમર્પિત છે. મનુષ્યજીવનની સાર્થકતા માત્ર ભૌતિક સંપત્તિમાં જ નથી એવું રાજેન્દ્રભાઈ યુવાનવયે સમજી ગયા હોય એમ લાગે છે. જીવનમાં પ્રેય કરતાં શ્રેયને, સ્થૂળ કરતાં સૂક્ષ્મને, લૌકિક સમૃદ્ધિ કરતાં અલૌકિક આત્મશ્રીને અનોખું સ્થાન છે. માતા-પિતા તરફથી યોગ્ય સંસ્કારો હોય, મળ્યા સહધર્મચારિણીનો સદાય સહકાર સાંપડ્યો હોય, પણ કોઈ બડભાગીને જ પ્રતાપી ગુરુની અમી દૃષ્ટિનો સંયોગ સાંપડે છે. રાજેન્દ્રભાઈ એવા ધન્યભાગી છે. ૩૦ વર્ષની યુવાનવયે રાજેન્દ્રભાઈને ભક્તામર સ્તોત્રપાઠી તીર્થપ્રભાવક ગુરુભગવંત શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.નાં દર્શન થાય છે અને તેઓ ગુરુભક્તિમાં તલ્લીન થાય છે. પૂ. ગુરુદેવ પણ રાજેન્દ્રભાઈમાં નવી ચેતનાનો શક્તિપાત કરે છે. એમના જીવનમાં શાસનભક્તિની જ્યોત પ્રગટે છે. એમને જીવનનું સાચું રહસ્ય સમજાય છે, જીવનનું સારસર્વસ્વ સમજાય છે અને શાસનકાર્યોમાં સમર્પિત ભાવ જાગે છે અને કુશળ વેપારી, ધનાઢ્ય શ્રાવક રાજેન્દ્રભાઈ સંયમશીલ, વિવેકી, સાત્ત્વિક, સાવી, નમ્રસેવક તરીકેની ઓળખ રચે છે અને જોતજોતાંમાં જેમ સિકન્દ્રાબાદની કાપડ બજારના અગ્રેસર બન્યા હતા, તેમ જિનશાસનનાં અનેક તીર્થસ્થાનોના અને અનેકવિધ પ્રવૃત્તિઓના અગ્રણી બની રહે છે. કહેવું જોઈએ કે આ ઓળખ રાજેન્દ્રભાઈની ખરી પરિચાયક બની રહે છે. પાયો મજબૂત અને વિશાળ હોય તો તેના પર ઊંચું શિખરબંધ મંદિર નિર્મિત થઈ શકે છે, એમ આચાર્યભગવંત પૂ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની કૃપાદૃષ્ટિથી રાજેન્દ્રભાઈનું જીવન દિનપ્રતિદિન વિકાસ પામે છે. એમાં એ શિખર પર સંઘયાત્રાનાં આયોજનો ધજાકીર્તિગાથાના યશોગાન સમાન ફરફરી રહ્યાં છે. સામાન્ય માનવીને કલ્પનાતીત લાગે અને એ કાર્ય સુપેરે સંપન્ન થાય ત્યારે સ્વપ્નવત્ લાગે, એવાં કાર્યો જ ઇતિહાસનાં પ્રકરણ બનતાં હોય છે. શાસનના ઇતિહાસમાં ભવ્યાતિભવ્ય સંઘયાત્રાનાં આયોજનો સુવર્ણ અક્ષરે અંકાયેલાં અને પંકાયેલાં છે. મહારાજા કુમારપાળ અને મંત્રીશ્વરો શ્રી વસ્તુપાલ–તેજપાલના નેતૃત્વ નીચે વર્ષો પહેલાં આવી વિશાળ પદયાત્રાઓ થઈ હતી. તે પછી સૈકાઓ બાદ સિકન્દ્રાબાદના આંગણે આ અવસર ઊગ્યો. પરમ શાસનપ્રભાવક પૂ. ૫૬૫ દાદાગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટશિષ્યરત્નોની નિશ્રામાં મહાન પદયાત્રાનું આચાર્યદેવ શ્રી વિક્રમસૂરીશ્વર મ.સા.ની સાલ હતી ૧૯૭૧, વિ.સં. ૨૦૨૭ યાત્રાનો પટ પથરાયો હતો. સિકન્દ્રાબાદથી સમેતશિખરજી માર્ગમાં ૪૫થી વધુ તીર્થસ્થાનોનાં દર્શનનો લાભ લેવાનો હતો. ૧૯૧ દિવસની આ પ્રલંબ યાત્રાના સંયોજક તરીકે ગુરુદેવ શ્રી વિક્રમસૂરિ મહારાજે ૩૦ વર્ષના રાજેન્દ્રભાઈની યુવાન નિમણૂક કરી. આ સંઘયાત્રાની વિશાળતા અને ભવ્યતા અવર્ણનીય છે. આ યાત્રામાં ૫૦૦ યાત્રિકો, ૭૦ સાધુસાધ્વીજીઓ, ૧૦૦ વર્ષીતપવાળા તપસ્વીઓ અને પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી જયંતસૂરિ મ.સા., પૂ.આ. શ્રી વિક્રમસૂરિ મ.સા., પૂ.આ. શ્રી નવીનસૂરિજી મ.સા., પૂ. મુનિ ભગવંત શ્રી જિનભદ્રવિજયજી મ.સા., પ્રખર પ્રવચનકાર મુનિ ભગવંત શ્રી રાજયવિજયજી મ.સા., પૂ.સા. સર્વોદયાશ્રીજી, પૂ.સા. રત્નચૂલાશ્રીજી તથા પૂ. સાધ્વીજી બહેન મ.સા. આદિ ઠાણા જોડાયાં. સંઘપતિઓ શ્રી છલાણી પરિવાર, શ્રી સુગનચંદ ચેનચંદ પરિવાર, શ્રી ઇન્દરચંદ ધોકા પરિવાર તથા કંવરલાલ મદનલાલ જેવા મહાનુભાવો સંઘસેવા માટે તત્પર હતા. પૂ. ગુરુદેવે આ મહાન કાર્યની જવાબદારી રાજેન્દ્રભાઈના શિરે નાખી. ૩૦ વર્ષના આ જુવાનમાં અજબની સ્ફૂર્તિ-શક્તિ હતી. પૂ. ગુરુદેવે તેમનામાં રહેલી કાર્યકુશળતા, ચતુરાઈ અને ધગશને બરોબર પિછાણી હતી. યૌવનને છાજે તેવી સાહસિકતા અને કર્મશીલતા, વૃદ્ધને શોભે તેવી ગંભીરતા અને દીર્ધદષ્ટિ અને શૈશવને શોભે તેવી સરળતા અને ભાવુકતા રાજેન્દ્રભાઈના વ્યક્તિત્વની વિશેષતાઓ હતી. પરિણામે ૨૦૦૦ કિ.મી.ની આ મહાયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થઈ. રાજેન્દ્રભાઈની વ્યવસ્થાશક્તિ અને ખેવનાને લીધે યાત્રાળુઓ આ ૧૯૧ દિવસો રોજરોજનો ઉત્સવ બની રહ્યા, નહીંતર રોજરોજ જંગલો વીંધવા, પહાડો વટાવવા અને નદીનાળાં ઓળંગવાં એ સહેલું નહોતું. રોજરોજ સાંજ પડ્યે પડાવ નાખવાના અને વહેલી સવારે ઉઠાવવાના, રસોઈની નિયમિત સગવડ સાચવવાની, સૌની તંદુરસ્તીની કાળજી રાખવાની, તેમ છતાં પ્રભુભક્તિની અખંડ આરાધના અવિરત ચાલુ રાખવાની, ગુરુભગવંતોની વૈયાવચ્ચમાં તકેદારી રાખવાની વગેરે વગેરે કાર્યવાહી પર ચાંપતી નજર રાખીને રાજેન્દ્રભાઈએ આ સંઘયાત્રાને ચાર ચાંદ લગાવી દીધા. પછી તો સંઘયાત્રા અને રાજેન્દ્રભાઈ પરસ્પરના પર્યાય બની ગયા હોય તેમ Page #582 -------------------------------------------------------------------------- ________________ પ૬૬ સ્વપ્ન શિલ્પીઓ રાજેન્દ્રભાઈના સંયોજનના નામે જ યાત્રાળુઓમાં ઉત્સાહની પળાય તે માટે તપશ્ચર્યા માર્ગે પ્રયાણ કર્યું. તે વર્ષે સુદી પ્રારંભ ભરતી આવવા માંડી. બિયાસણાં અને બાદમાં ૧૭૦ એકાસણાં અને બે વર્ષની ઈ.સ. ૧૯૭૩માં એવી જ બીજી ભવ્ય યાત્રાનું વર્ષીતપની આરાધના કરી. દીક્ષા ના લઈ શકાય ત્યાં સુધીનો આયોજન થયું. આ યાત્રા હતી કલકત્તાથી સિદ્ધાચલજી ૨૮00 પૂ. ગુરુદેવે કાયમી બિયાસણાંનો નિયમ આપેલ છે. નિયમિત કિ.મી.નું અંતર ૨૨૨ દિવસમાં પગપાળા કાપવાનું હતું. વચ્ચે ઘર-દેરાસરમાં સ્નાત્રપૂજા તથા ૪ પૂજનો દરરોજ કરે છે. ૫૫ જેટલાં તીર્થસ્થાનોનાં દર્શન કરતાં જવાનું હતું. ૬00 બાંધી નવકાર મંત્રની માળા ૨૦ ગણે છે. ‘નમો અરિહંતાણં’ યાત્રિકો, ૮૦ સાધુ-સાધ્વી, ૧૧૦ કર્મચારી અને ૧૧ પદની વિધિ સહિત આરાધના કરે છે. સંઘપતિઓનો આ કાફલો જ્યાં જાય, પડાવ કરે ત્યાં ત્યાં એક અંગત તપશ્ચર્યાના અખંડ પ્રભાવે તેઓ શ્રી સિકન્દ્રાબાદ ગામ વસ્યું હોય એવું દશ્ય સર્જાતું હતું. ૨૨૨ દિવસના ગુજરાતી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના છેલ્લાં ૩૦ વર્ષથી સમયગાળામાં ઠંડી-ગરમીના ઋતુચક્ર ફરે, યાત્રાળુઓની પ્રમુખપદે છે. જૈન સમાજ પૂરા પ્રેમ-આદરથી તેઓશ્રીને તબિયત પર અસર કરે, પહાડો-નદીઓ-જંગલો વટાવવા પડે, પ્રમુખપદે સમ્માને છે. સિકન્દ્રાબાદમાં મોટે ભાગે ગુજરાતચંબલની ખીણોના વિસ્તારમાં તો ડાકુઓના ડેરા પણ આવે, સૌરાષ્ટ્રથી આવીને વસેલાં ગુજરાતી જૈનોનો વસવાટ હતો. પણ રાજેન્દ્રભાઈનું આયોજન અને સંચાલન સર્વેને પાર કરતું સહુએ સહકારપૂર્વક શ્રી કુંથુનાથ ભગવાનનું સુંદર શિખરબંધ આગળ વધે. પૂ. ગુરુદેવ જયતસૂરીશ્વરજી મહારાજ, પૂ.આ. શ્રી મંદિર નિર્માણ કર્યું. આ મંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા માટે વિક્રમસૂરીશ્વરજી મહારાજ, પૂ.આ. શ્રી નવીનસૂરીશ્વરજી સંઘની વિનંતીથી પૂ. અધ્યાત્મરન આચાર્ય ભગવંત શ્રી મહારાજ, પ્રખર પ્રવચનકાર (હાલ આચાર્યશ્રી) મુનિ ભગવંત જયંતસૂરીશ્વરજી મ.સા., વિહિંદૂવર્ય વાત્સલ્યવારિધિ શ્રી રાજયશવિજયજી, પૂ. બહેન મ.સા. આદિ ૮૦ સાધુ શાસનપ્રભાવક આ.ભ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. તથા ભગવંતોની સેવાભક્તિ યથાયોગ્ય થાય. ભારતના એક છેડેથી શાંતમૂર્તિ પૂ.આ.ભ. શ્રી નવીનસૂરીશ્વરજી મ.સા. પધાર્યા, સાથે બીજે છેડે પ્રસરેલી આ પદયાત્રાએ ભારતના નકશા પર માતૃહૃદયા સાધ્વીવર્યા શ્રી સર્વોદયાશ્રીજી મ.સા. આદિ ઠાણા જિનશાસનની ધર્મધ્વજ લહેરાવી. દરેક મોટા નગરના શ્રી પધાર્યા હતા. આ અભૂતપૂર્વ પ્રતિષ્ઠાના અવસરે જ સંઘોએ ભાવભેર સ્વાગત કર્યું. આ છ રીપાલક સંઘ રાજનગર રાજેન્દ્રભાઈમાં જિનભક્તિ-ગુરુભક્તિ-શાસનપ્રીતિની અમદાવાદ પહોંચ્યો ત્યારે હઠીસિંગ વાડીશ્રેષ્ઠીરત્ન શ્રી સરવાણીઓ ફૂટી, તે અદ્યાપિપર્યત ચોમેર પ્રસરતી જ રહી. કસ્તુરભાઈ લાલભાઈએ સમસ્ત રાજનગર વતી રાજેન્દ્રભાઈને શ્રી કુંથુનાથ ભગવાનના જિનાલય નિર્માણ પછી સાફો પહેરાવી સમ્માન્યા. રાજેન્દ્રભાઈને મંદિરનિર્માણ કરવાનો રંગ લાગ્યો. એમના આ બે ભવ્ય સંઘયાત્રાએ રાજેન્દ્રભાઈમાં વધુ ને વધુ પ્રમુખપદના સમયમાં શ્રીસંઘ સંચાલિત ત્રણ દહેરાસરોનું ભક્તિભાવનાનાં બીજ રોપ્યાં. આવાં અશક્ય કાર્યો શક્ય નિર્માણ થયું. ઉપાશ્રય અને શ્રી પાર્શ્વપદ્માવતી જૈન ભવન, બનાવ્યાં, છતાં તેમનામાં દંભ કે આડંબરનો અંશ પણ પ્રવેશી ૧૫000 ચો.ફૂટનું નિર્માણ પામ્યું. ત્રણે દહેરાસરોમાં ૬૫ લાખ શક્યો નહીં. ઊલટાનું વિનમ્રતા, વિવેક અને ભક્તિભાવનો રૂપિયાનાં આભૂષણો બન્યાં. ભગવતી મા પદ્માવતીની દેરીઓ ઉગાવ થયો. તેઓ પરમ ગુરુભગવંત આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી ત્રણ દહેરાસરમાં નિર્માણ કરાવી. શ્રી રાજેન્દ્રભાઈએ એવી મહારાજ અને પૂ. મુનિશ્રી રાજયશવિજયશ્રી મહારાજ તથા પૂ. યોજના મૂકી કે ત્રણે દહેરાસરમાં ૧૦૮, ૧૦૮ વખત પૂજા બહેન મ.સા. પ્રત્યે વધુ ને વધુ ખેંચાવા લાગ્યા. ગુરુદેવાના કરનારને શ્રી સિદ્ધાચલજી, શ્રી સમેતશિખરજીની યાત્રા સંઘ પ્રતાપી પ્રભાવે રાજેન્દ્રભાઈની જીવનનૌકા નવી દિશામાં તરફથી કરાવવામાં આવે. આજે ૪00થી વધુ ભાવિકો ત્રણે આગળ વધતી ચાલી. જીવનમાં માત્ર ધર્મપ્રવૃત્તિઓ જ નહીં, દહેરાસરમાં ૧૦૮, ૧૦૮ પૂજા કરે છે. શ્રી પાર્શ્વપદ્માવતી પણ આત્મજ્ઞાન પણ જરૂરી છે એમ સમજાયું. પૂ. ગુરુદેવ શ્રી દહેરાસરમાં નવજિનેશ્વર દેવોનું નવગ્રહ પરિસરમાં, નવજિન વિક્રમસૂરીશ્વરજી મહારાજની મદ્રાસમાં તૃતીય પીઠિકાની મૌન જિનાલય કરાવ્યું. પૂ.આ.ભ. શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ની આરાધના રાજેન્દ્રભાઈએ આજીવન બ્રહ્મચર્યવ્રતના પચ્ચખાણ નિશ્રામાં ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થયો. રાજેન્દ્રભાઈના દ્વારા બોલાવી ભરયૌવનમાં લીધેલું બ્રહ્મચર્ય વિશુદ્ધ ભાવે પ્રમુખપદે આ ચોથું દહેરાસર થયું. Jain Education Intemational Page #583 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ રાજેન્દ્રભાઈની કારકિર્દી સિકન્દ્રાબાદ પૂરતી સીમિત નથી. પૂ. વિક્રમ ગુરુનો હૃદયપૂર્વક સંકેત થાય તથા પૂજ્ય આ. દેવ રાજયશસૂરી મ.સા.ની આજ્ઞા થાય એમજ પૂ. બહેન મ.સા. (વાચંયમાશ્રીજી) રાજેન્દ્રભાઈનાં ધર્મજનેતાની પ્રેરણા મળે અને રાજેન્દ્રભાઈ એ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા ન રહે એવું બન્યું નથી. એ જ માર્ગે બનારસતીર્થના જીર્ણોદ્વારમાં પોતાનો અપૂર્વ સહયોગ આપ્યો. આ કાર્યમાં આણંદજી કલ્યાણજી પેઢીના શ્રી શ્રેણિકભાઈ તથા શંખેશ્વર પેઢીના શ્રી અરવિંદભાઈ દ્વારા લાખો-કરોડોનાં દાન સંપાદન કરીને જીર્ણોદ્ધારના કાર્યને આસાન બનાવ્યું. બનારસ તીર્થના મેનેજિંગ ટ્રસ્ટીની તેમની આ અનુમોદનીય સેવા બાદ હાલ તેઓ કુલપાક તીર્થના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. બનારસ તીર્થ સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, શ્રેયાંસનાથ અને પાર્શ્વનાથનાં ચાર ચાર મળી કુલ ૧૬ કલ્યાણકની ભૂમિ છે, જ્યારે ભેલપુર પાર્શ્વનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા બન્ને કલ્યાણકની ભૂમિ છે. આ ભૂમિ પર દિવ્ય-ભવ્ય અને રમણીય જિનપ્રસાદનું નિર્માણ કરવાનું પૂ. ગુરુદેવનું સ્વપ્ન સાકાર કરીને રાજેન્દ્રભાઈએ જીવનની ધન્યતાનો પરિચય કરાવ્યો. આ પ્રસંગે શેઠ શ્રી શ્રેણિકભાઈ તથા શેઠશ્રી અરવિંદભાઈના હસ્તે શ્રી સંઘ તરફથી વિશાળ પાયા પર બહુમાન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજેન્દ્રભાઈનાં આ શાસનપ્રભાવક કાર્યોની ઝાંખી કરાવતી ચરિત્રગાથા પણ પ્રકાશિત કરવામાં આવી. શ્રી રાજેન્દ્રભાઈની કાર્યકુશલતાનો પરિમલ દશે દિશામાં પ્રસરેલો છે. સિકન્દ્રાબાદ, બનારસતીર્થ પછી કુલપાક તીર્થના ટ્રસ્ટી તરીકેની નામના પછી ભારતમાં કે વિદેશમાં જિનાલય નિર્માણના કાર્યોમાં એમનો તન-મન-ધનથી સહકાર મળતો રહે છે. અમદાવાદ પ્રેરણાતીર્થ, ભરૂચતીર્થ, ઉવસગ્ગહરમ તીર્થ, હસ્તગિરી તીર્થ આદિના નિર્માણકાર્યમાં રાજેન્દ્રભાઈનો હાર્દિક સહયોગ છે. વિદેશમાં ન્યૂયોર્ક, ન્યૂજર્સી, ફિલાડેલ્ફિયા આદિ સંઘો સાથે ઘનિષ્ઠ સંબંધ છે. ન્યૂયોર્કના દહેરાસરમાં અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવવાની પ્રેરણા પ્રભુજી દ્વારા રાજેન્દ્રભાઈને થઈ. પૂ.આ.ભ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સુરતમાં અંજનશલાકા કરાવી પ્રભુજીને ન્યૂયોર્કના દહેરાસરમાં લઈ જવાની જવાબદારી સ્વીકારી. આમ, રાજેન્દ્રભાઈ એક વિધિકાર તરીકે પણ પ્રતિષ્ઠા પામ્યા છે. દેશવિદેશમાં એક ૫૬૭ વિધિકાર તરીકે એમનું નામ છે. અમેરિકામાં અનેક સ્થાનોમાં તેમણે ભક્તામરપૂજન, ૨૪ તીર્થંકરપૂજન, પાર્શ્વપદ્માવતીપૂજન આદિ ભણાવેલ છે. આમ રાજેન્દ્રભાઈએ જીવનને શાસનસમર્પિત કરીને ૧૨ સંઘયાત્રાનું સંચાલન કર્યુ અને ૩૬ દહેરાસરોના નિર્માણકાર્યમાં સહયોગ આપ્યો એ શાસનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલી હકીકત છે. આવા કુશળ વક્તા અને વિનમ્ર વિધિકાર, ઉત્સાહી સંયોજક અને સંનિષ્ઠ ગુરુભક્ત રાજેન્દ્રભાઈ દલાલને અનેક નગરોના શ્રીસંઘોએ અનેકવિધ રીતે સમ્માન્યા છે. એમને જૈન શાસનરત્ન અને તીર્થરત્ન જેવાં પદોથી શોભાવ્યા છે. રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝૈલસિંઘ તથા પ્રધાનમંત્રી શ્રી બાજપેઈજીએ એમના હસ્તે પૂજનવિધિ કરવાનો લહાવો લીધો છે. માતાપિતા અને પૂ. ગુરુદેવની આશિષથી તથા પૂજ્ય આ.દેવ રાજયશસૂરી મ.સા.ની કૃપાથી તથા તેમના ધર્મજનેતા પૂ. બહેન મ.સા.ની પ્રચંડ પ્રેરણાથી, સહધર્મચારિણી સ્વ. મનોરબાબહેનના સુચારુ સહકારથી અને શ્રી સંઘના સાથથી રાજેન્દ્રભાઈએ ૭૧ વર્ષની વયે જિનશાસનનાં ૭૧ કાર્યો સુપેરે સંપન્ન કર્યાં એ એમના જીવનનો જયજયકાર મનાવવા પૂરતાં છે. આજેપણ તેઓશ્રી જિનભક્તિમાં જ જીવનવ્યાપન કરે છે. પ્રભુજી આવા ભક્તપ્રેમીને નિરામય દીર્ધાયુ બક્ષે એમ આપણી મનોકામનાઓ હો !! આજે ૭૨ વર્ષની વયે પણ રાજેન્દ્રભાઈ U.S.A.નાં બે નૂતન જિનાલયના નિર્માણ કાર્યમાં પ્રવૃત્ત છે. ન્યૂજર્સીના દહેરાસરમાં અંજનશલાકા કરેલાં પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવવામાં તેમનો ખાસ આગ્રહ હતો, જે સંઘે માન્ય રાખ્યો છે. રાજેન્દ્રભાઈ U.S.A.માં ખાસ આગ્રહપૂર્વકની પ્રેરણા કરે છે કે અંજનશલાકા કરેલા પ્રભુજી દહેરાસરમાં બિરાજમાન કરવા તથા ૩૬૫ દિવસ દહેરાસર ખુલ્લાં રાખવાં તથા રોજ પૂજા-દર્શન આરતી કરી ધન્ય બનવું. રાજેન્દ્રભાઈએ પોતાની શક્તિ અને ઉત્સાહ દહેરાસરોના નિર્માણ, પૌષધશાળાનિર્માણ-ભવનનિર્માણ કરાવવામાં તો વાપરેલ છે, પરંતુ તેનાથી વધુ આજના યુગમાં મહત્ત્વનું કાર્ય કહેવાય તેવા શૈક્ષણિક કાર્યના પ્રોજેક્ટમાં પોતાની જબરજસ્ત શક્તિનો ઉપયોગ કરવા માંડ્યો છે. મેડિકલ કોલેજનો પ્રોજેક્ટ હૈદરાબાદ ખાતે શરૂ થયેલો Page #584 -------------------------------------------------------------------------- ________________ પ૬૮ સ્વપ્ન શિલ્પીઓ. છે. તેની જવાબદારી રાજેન્દ્રભાઈને સુપરત કરવામાં આવી કોલેજમાં વધુ અભ્યાસાર્થે દાખલ થયા. ત્યાં તેમણે છે. રાજેન્દ્રભાઈએ તે જવાબદારી સ્વીકારી લીધી છે. કરોડો એન્જિનિયરિંગના ઉચ્ચ શિક્ષણનું રાષ્ટ્રીય સર્ટીફિકેટ મેળવી રૂપિયાનાં આ શ્રી મહાવીર મેડિકલ કોલેજના પ્રોજેક્ટના લીધું. જ્યારે એ જ સમય દરમ્યાન ભારે ખંત અને સતત કન્વીનર તરીકે રાજેન્દ્રભાઈને જવાબદારી સોંપવામાં આવી મહેનતથી તેમણે બ્રિટનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિકેનિક્સ છે. રાજેન્દ્રભાઈ તે કાર્ય ઉત્સાહથી કરી રહ્યા છે. આ ઉંમરે એન્જિનિયર્સ સંસ્થાનો સ્નાતકનો અભ્યાસક્રમ ઉચ્ચ કક્ષાએ ધાર્મિક કાર્યોની જબરજસ્ત, સફળ કાર્યવાહી સાથે સાથે તેઓ પાસ કર્યો. મેડિકલ કોલેજ માટે રાતદિવસ પ્રવૃત્ત રહે છે. શાસનદેવ આમ, ૧૯૨૪ થી ૧૯૩૯ સુધી સતત ૧૫ વર્ષ તેમને તન-મનથી સહાયક રહો, દીર્ધ આયુષ્ય બક્ષો તે જ જેઠાભાઈએ બ્રિટિશ એન્જિનિયરિંગક્ષેત્રની કામગીરીનો સતત પ્રાર્થના. અભ્યાસ, અનુભવ મેળવવા પ્રબળ પુરુષાર્થ કરીને જીવનસંપાદક : શ્રી સુરેન્દ્રમલજી લૂણિયા, કુલપાકતીર્થ પ્રમુખ લેખક વિકાસની ચાવી હસ્તગત કરી લીધી હતી. તેમની પાટીદાર : શ્રી તારાચંદજી ચોરડીયા, કુલપાકતીર્થ, સહમેનેજિંગ ટ્રસ્ટી તરીકેના શ્રમ સાધના દીર્ધદષ્ટિ વધુ ઉર્ધ્વગામી બની, જેને સૌજન્ય : હીરાચંદ બાળચંદ પરિવાર-સીક દ્રાબાદ કારણે તેમને સ્વતંત્ર બુદ્ધિથી ઔદ્યોગિક સાહસ શરૂ કરવાના ઓરતા જાગ્યા, એટલે તેમણે સ્વતંત્ર સાહસ માટેનું વિવિધ વિષયોની ઊંડી સમજ અને દીર્ઘદૃષ્ટિ આયોજન શરૂ કર્યું. શ્રી જેઠાભાઈ વી. પટેલ શ્રી જેઠાભાઈએ પોતાની યુવાન વયનો સઉપયોગ ઉદ્યોગવીર શ્રી પોતાના જીવનઘડતરની તાલીમબદ્ધતા હાંસલ કરવામાં કર્યો. જેઠાભાઈ વાઘજીભાઈ યુવાન વયે તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંચળબાએ જેઠાભાઈને પટેલનો જન્મ કરમસદ નોકરી દરમ્યાન બચત કરવાની ટેવ પાડેલી. આ ટેવને કારણે (તા. આણંદ, જિ. દર મહિને રૂા. ૧૫=૦૦ની બચત કરવાની શરૂઆત કરેલી. ખેડા) ખાતે ઈ.સ. આગળ જતાં બચત વધતાં તે મૂડી રૂપે ઊગી નીકળી. આ ૧૯૦૪માં જુલાઈ બચતના નાણાંથી જેઠાભાઈએ પોતાની બુદ્ધિ પ્રમાણેના માસમાં થયો હતો. પોતાના આગવા સાહસરૂપે પોતાની ‘મિકેનિકલ વર્કશોપ” તેમના પિતાશ્રી મુંબઈમાં બેલોસિસ રોડ ઉપર ૧૯૩૯માં પાંચ કામદારોના વાઘજીભાઈ પટેલ એક સહકારથી શરૂ કરી. આ નાનકડા વર્કશોપમાં તેમણે આગળ સંનિષ્ઠ ખેડૂત હતા. જતાં “સ્ટેન્ડર્ડ એન્જિનિયરિંગ વર્ક્સ' નામ આપ્યું. નામ શિક્ષણ પૂરું કર્યા પછી પ્રમાણે જ ગુણ એ ઉક્તિ પ્રમાણે જેઠાભાઈએ વર્કશોપની જેઠાભાઈ અમદાવાદની કેલિકો જ્યુબિલિ મિલ્સમાં તમામ કામગીરીમાં ગુણવત્તાને પ્રથમ સ્થાન આપ્યું, જેને એન્જિનિયરિંગના તાલીમાર્થી તરીકે ઈ.સ. ૧૯૨૪માં કારણે વર્કશોપની નામના ઉદ્યોગ અને સરકારમાં પ્રસિદ્ધ જોડાયા. ૧૯૨૫માં તેઓ બ્રિટિશ ઇજનેરી કંપનીમાં જોડાયા. બની રહી. બ્રિટિશ કંપનીમાં ઇજનેર તરીકે શરૂઆત કરીને, ધીરે ધીરે આ નાનકડું સાહસ વધુ વિશાળ અને સદ્ધર બનાવવા સખ્ત પરિશ્રમથી જેઠાભાઈ ૧૯૭૩માં કંપનીના આસીસ્ટન્ટ માટે તેમણે ત્યારની બ્રિટિશ રાજની એક માત્ર બેંક ઇમ્પિરિયલ જનરલ મેનેજર બન્યા. તે વખતે બ્રિટિશરોની કડક શિસ્ત બેંક ઓફ ઇન્ડિયાની લોન મેળવવા અરજી કરી. બેંક અને કામ આપવા તે લેવાની વ્યવસ્થિત તાલીમથી સત્તાવાળાઓએ માંગેલી લોન તુરત મંજૂર કરી દીધી. આટલી જેઠાભાઈનું એક આગવું વ્યક્તિત્વ ઘડાયું હતું. સહેલાઈથી લોન મંજૂર કેવી રીતે થઈ? તેની તપાસ કરતા બેંક બ્રિટિશ કંપનીએ જેઠાભાઈને એન્જિનિયરિંગની ઉચ્ચ સત્તાવાળાઓએ જેઠાભાઈને જણાવ્યું કે “તમે દસ વર્ષથી બેંક કક્ષાની તાલીમ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. તેમણે બે વર્ષ સાથે લેવડદેવડની કામગીરીમાં સુંદર શાખ ઊભી કરી હતી. સુધી સખ્ત તાલીમ લીધી. તાલીમ બાદ તેઓ શ્રી સાંજની તેના પરિણામરૂપે આ લોન તુરત મંજૂર થઈ ગઈ છે. હવે Jain Education Intemational Page #585 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. પ૬૯ જેઠાભાઈની વર્કશોપ એક વિશાળ એન્જિનિયરિંગ ઉદ્યોગમાં પ્રમુખ, ચરોતર આરોગ્ય મંડળના ટ્રસ્ટી મંડળના સભ્ય, પરિવર્તન પામી. આજે આ ઉદ્યોગ મુંબઈમાં ‘ન્યુ સ્ટાન્ડર્ડ ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને વ્યવસાયી તાલીમ ટ્રસ્ટના એન્જિનિયરીંગ કું. લિ. (એન.એસ.ઇ.)' તરીકે દેશમાં મશહૂર પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. ઉપરાંત અન્ય ઔદ્યોગિક છે અને સેંકડો લોકોને રોજી રોટી પૂરી પાડે છે. ક્ષેત્રોમાં તેઓશ્રી મુંબઈના પોતાના ન્યુ સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ | ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને આફ્રિકા, ઇંગ્લેન્ડ, કાં. લિ.ના અધ્યક્ષ, એકમે મેન્યુફેક્યરિંગ કંપનીના અધ્યક્ષ, અમેરિકામાં ગુજરાતી પાટીદાર કોમના ઉદ્યોગકાર સાહસિકોએ રોહિત પલ્પ એન્ડ પેપર મિલ્સ લિ. ના ડાયરેક્ટર, ગુજરાત ઉદ્યોગ ધંધા ક્ષેત્રે ભારે નામના મેળવી છે. ૧૯૬૦માં મુંબઈ મશીનરી મેન્યુફેક્યરિંગ લિ.ના અધ્યક્ષ, એગ્રો પ્રિસિસન રાજયનું વિભાજન થવાનું હતું. ગુજરાત સરકારે ગુજરાતી ઇમ્પલીમેન્ટસ લિ.ના અધ્યક્ષ બેકલાવાટ ઓફ ઇન્ડિયા લિ.ના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં આવા ઉદ્યોગો શરૂ કરવા અપીલ અધ્યક્ષ તરીકે પણ એક યુવાનને શરમાવે તેવી રીતે ઘણા વર્ષો કરી, જેથી શ્રી જેઠાભાઈએ ગુજરાતની અલાયદી રાજ્ય સેવા આપી હતી. વ્યવસ્થામાં ગુજરાતના લોકોની આબાદી વધે તે દૃષ્ટિથી મધ્ય ઉદ્યોગો ઊભા કરવા, ચલાવવા ઉપરાંત તેના સતત ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવાની યોજના અમલમાં મૂકી, તે વિકાસનાં ક્ષેત્રને ધ્યાનમાં રાખતા જેઠાભાઈ ભારતીય ઉદ્યોગ પ્રમાણે ઈ.સ. ૧૯૫૯થી ગુજરાત મશીનરી મેન્યુફેક્યરિંગ લિ., મંડળો, પ્રોડક્ટીવિટ કાઉન્સિલ, ઇન્ડોઅમેરિકન સોસાયટી, ગ્લાસ લાઈન્ડ ઇક્વીપમેન્ટ કું. લિ., એકમે મેન્યુફેક્યરિંગ સાથે સક્રિય રહ્યા હતા. શ્રી જેઠાભાઈની ભારતના અગ્રણી કુ. લિ., ખંડેલવાલ ઉદ્યોગ, મિલર્સ મશીનરી કુ. લિ., દૃષ્ટિવાના ઉદ્યોગપતિઓમાં ગણના થાય છે, જેને કારણે ભારત અન્ડલર એન્ડ પ્રાઇસ ઇન્ડિયા પ્રા. લિ., વજેશ ટેક્ષટાઇલ્સ સરકારે ચેકોસ્લોવેકિયા અને રશિયા ખાતે ૧૯૭૧માં મોકલેલ મિલ્સ પેટલાદ, ડિવિઝન એન. એસ. ઈ., એગ્ર પ્રિસિસન નેશનલ પ્રોટેક્ટીવિટ નામના એસોસીએશનના નેતા તરીકે ઇમ્પલીમેન્ટર લિ., (નરોડા) વગેરે ઉદ્યોગો શરૂ કર્યા, જે આજે જેઠાભાઈની વરણી કરાઈ હતી, ત્યારે તેઓ શ્રી ઇન્સ્ટિટ્યૂટ છેલ્લાં ૨૦ વર્ષોથી હજારો લોકોને રોજી રોટી પૂરી પાડે છે. ઓફ પ્રોડકશન એન્જિનિયર્સ ઇન્ડિયાના અધ્યક્ષપદે હતા. પોતાના કામદારોના બાળકોને ટેકનિકલ તાલીમ મળી રહે તે તેઓશ્રીએ પોતાના ધંધાના બહોળા વિકાસ અને અભ્યાસાર્થે માટે મુંબઈ અને ગુજરાતના કરમસદ ખાતે તેમણે જે. વી. વિશ્વના અનેક દેશોની સફરો ખેડી છે. પટેલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી છે. આ સંસ્થા લાંબી દીર્ધદષ્ટિ : સર્જક પ્રતિભા પોતાના વિશાળ મકાનો અને વ્યવસ્થાઓ ધરાવે છે. કરમસદ ખાતે કર્મચારીઓનાં બાળકો માટે અંગ્રેજી માધ્યમિક શાળા શરૂ કોઈ પણ વિષયની જાણકારી પ્રત્યેની ઉત્કટ જિજ્ઞાસા, કરવા તેમણે તેમના સ્વર્ગસ્થ ધર્મપત્ની શ્રીમતી ચંચળબા પોતાના ક્ષેત્રના પ્રત્યેક–ખાસ કરીને યાંત્રિક બાબતો વિશેની જેઠાભાઈ પટેલ સ્મારક ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ બિલ્ડિંગ ઊંડી સમજ, સામી વ્યક્તિમાં ઢંકાયેલી શક્તિને પહેચાની બનાવવા પાછળ રૂા. ૧૬ લાખનું દાન આપ્યું છે. આણંદ લેવાની ચકોર દૃષ્ટિ અને કરવાનાં કાર્યોને ઉત્કૃષ્ટતાથી પૂરાં કરમસદ વિભાગમાં વધુને વધુ લોકોને રોજીરોટી મળે તે માટે કરવાનો આગ્રહ શ્રી જેઠાભાઈના અખિલ વ્યક્તિત્વની આગવી તેમણે આ વિસ્તારમાં વધુ ઉદ્યોગો શરૂ કરવા માટે બાજુઓ રહી છે. સૌરાષ્ટ્રના ઇજનેરી ઉધોગક્ષેત્રે તેઓશ્રીની પાર્લામેન્ટના પિતા સમાન સ્વ. વિઠ્ઠલભાઈ પટેલની શતાબ્દીએ બહુમુખી પ્રતિભાનું બાહુલ્ય એટલું વ્યાપક અને વિશાળ છે કે કરમસદમાં વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થાપવાનાં ચક્રો ગતિમાન કર્યા. એકાંગી દૃષ્ટિએ તેની મૂલવણી કરવી શક્ય નથી. આમ છતાં જેઠાભાઈના સફળ નેતૃત્વથી આજે કરમસદમાં વિલ એમની યશગાથાનું અવલોકન કરીએ તો વિવિધ તેજરેખાઓની ઉદ્યોગનગર ફૂલ્યુંફાવ્યું છે. અનેક નાના મોટા ઉદ્યોગો વિકસી વચ્ચે સર્જક પ્રતિભા સવિશેષ ઝળહળી રહેલી દષ્ટિમાન થાય રહ્યા છે. છે. અનેકવિધ ઉદ્યોગો અને સંચાલનોના અધ્યક્ષ યા નિર્દેશક તરીકે નિરન્તર ઉદ્યોગસાધના અને સતત અભ્યાસશીલ વૃત્તિ શ્રી જેઠાભાઈ ઉપરોક્ત ધંધા ઉદ્યોગની દાખવનાર શ્રી જેઠાભાઈએ મેસર્સ ન્યુ સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ જવાબદારીઓની સાથે વિખ્યાત વિદ્યાનગરના ચારુતર વિદ્યા કાં. લિ.ની પ્રભાવક પ્રગતિ સર્જવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન મંડળના પ્રમુખ, સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ, કરમસદના સમપ્યું છે. એમના ઉદ્યોગનું ધ્યેય માત્ર નફો કરવાની પ્રત્યેક Jain Education Intemational Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ સ્વપ્ન શિલ્પીઓ. તક ઝડપી લેવાનું નહીં, પરંતુ પોતાની સંસ્થાઓનો વિકાસ થઈને આ સંસ્તાનો સંપૂર્ણ કાર્યભાર સંભાળી રહ્યા છે. સાધતા રહી દેશમાં ઝડપી ઉદ્યોગીકરણ વધારતા જવાનું અને “નવનીત'ની કારકિર્દી આજે ચોમેર પ્રસરેલી છે. સમાજનું હિત સાધતા જવાનું રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ પર આધારિત પ્રકાશનો આ તાજેતરમાં એમના સુખ્યાત ઉદ્યોગ સંકુલ મેસર્સ ન્યૂ સંસ્થા પ્રકાશિત કરે છે, જે સંપૂર્ણ ગુજરાત અને મહારાષ્ટ્રના સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ કં. લિ. બોકારો સ્ટીલ કોમ્પલેક્ષ શૈક્ષણિક ક્ષેત્રે ઉપયોગમાં લેવાય છે. આ શૈક્ષણિક પ્રકાશનો તરફથી કાસ્ટિંગ્સ અને ઇક્વિપમેન્ટ માટે નોંધપાત્ર ઓર્ડરી ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, હિન્દી તથા ઉર્દૂ એમ પાંચ મળતાં તેને માટે ભારતમાં સૌ પ્રથમવાર ૧૬ ટનના ઇન્ગો ભાષાઓમાં પ્રકાશિત થાય છે. “નવનીત'નાં પુસ્તકોએ શિક્ષણ મોલ્ડસનું ઉત્પાદન કરી આગવી સિદ્ધિ સર્જી છે. આ રીતે જગતમાં વિશ્વાસનું વાતાવરણ જન્માવ્યું છે. “નવનીતે શૈક્ષણિક આયાત અવેજીકરણની દિશામાં કંપનીએ સાધેલી પ્રગતિ પ્રકાશનો ઉપરાંત બાળસાહિત્ય તથા સામાન્ય જ્ઞાનને આવરી નિહાળીને બોકારો સ્ટીલ લિ. ના ચેરમેન શ્રી એમ. સોઢી ભારે લેતાં અનેક સુંદર પુસ્તકો પણ ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, પ્રભાવિત થયા હતા. એ જ રીતે નિકાસ ક્ષેત્રે અદ્વિતીય હિન્દી તથા ભારતની અનેક ભાષાઓમાં પ્રસિદ્ધ કર્યા છે. કામગીરી માટે માન્યતા હાંસલ કરનાર એમની આ કંપનીની વધારામાં સમાજના સામાન્ય વર્ગને પણ કંઈક ઉપયોગી થવું એ વિશિષ્ટ કામગીરી ટેક્ષટાઇલ્સ મશીનરી મેન્યુફેકચર્સ ભાવનાથી પ્રેરાઈને “નવનીતે” ગુજરાતી, હિન્દી, મરાઠી, એસોસિએશન દ્વારા ‘સર્ટિફિકેટ ઓફ એસ્પોર્ટ એક્ષેલન્સ' દ્વારા અંગ્રેજી તથા ભારતની અનેક ભાષાઓમાં આરોગ્યલક્ષી ઘણાં પુરસ્કૃત થયા છે. પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. કુટુંબ વિશાળ થતાં પુસ્તક પ્રકાશનની આમ વ્યાપક સિદ્ધિના નિર્માતા તરીકેનું વિરલ સમ્માન સાથે નવનીત ગ્રૂપે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થાય એવી અનેક સંપાદિત કરનાર શ્રી જેઠાભાઈ પટેલ એક સફળ ઉદ્યોગપતિ પ્રકારની સ્ટેશનરીનું ઉત્પાદન શરૂ કર્યું. આ સ્ટેશનરીને તરીકે સારી એવી પ્રસિદ્ધિ પામ્યા છે. સાચે જ તેઓ ગુજરાતનું ભારતભરમાં સારો આવકાર મળ્યો. એટલું જ નહીં આ ગૌરવ છે. સ્ટેશનરી આજે દુનિયાના ૨૫ જેટલા રાષ્ટ્રોમાં નિકાસ પણ થાય છે. આ બાબત શ્રી ક.વી.ઓ. સમાજ માટે ગૌરવ લેવા જેવી સમાજનું ઋણ ચૂકવવાની અદમ્ય ભાવનાનો એક છે એમ કહું તો અસ્થાને નહીં ગણાય. દસ્તાવેજી ઇતિહાસ કચ્છ-મોટી રાયણના વતની શ્રી રામજીભાઈ ગાલાનો નવનીત પરિવાર'ની ગૌરવગાથા બહોળો પરિવાર. વર્ષો પહેલાં શ્રી રામજીભાઈ વતન છોડીને “સંપ ત્યાં પ્રગતિ આપોઆપ ધંધાર્થે મુંબઈમાં વસેલા. તેઓ મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં કરિયાણાનો ધંધો કરતા હતા. આ દુકાનમાં ૪ થી ૫ ભાગીદારો શ્રી ક.વી.ઓ. સમાજની એક અત્યંત જાણીતી પ્રકાશન હતા. આવકનાં સાધનો ખૂબ ટાંચા. તેમાં ભાગીદારો સાથે કોઈ સંસ્થા એટલે “નવનીત પબ્લિકેશન્સ (ઇન્ડિયા) લિમિટેડ'. વાતે મતભેદ થતાં ચાલું દુકાન છોડી દેવી પડી. એટલે શ્રી નવનીત' અનેક શૈક્ષણિક પ્રકાશનો તેમજ સ્ટેશનરીનું ઉત્પાદન રામજીભાઈ દીકરાઓ માટે કોઈ અન્ય ધંધો શરૂ કરવાનું કરે છે અને આજે શિક્ષણજગતમાં આ સંસ્થા પ્રતિષ્ઠિત સ્થાન વિચારતા હતા. એટલામાં કમનસીબે તેમનું માત્ર ૪૫ વર્ષની ધરાવે છે. વયે અવસાન થયું. | ‘નવનીત' ગ્રૂપમાં ભાઈઓ ગામ મોટી રાયણ (કચ્છ પિતાશ્રીના અવસાન સમયે મુંબઈ સૌથી મોટા દીકરા માંડવી)ના વચની. હાલમાં આ “નવનીત' પરિવારના સૌથી શ્રી લાલજીભાઈ અને એમનાથી નાના દીકરા શ્રી ધનજીભાઈ શ્રી લાલજીભાઈ મોટા શ્રી અમરચંદભાઈ તથા અન્ય ભાઈઓમાં સર્વશ્રી એકંદર આર્થિક સ્થિતિ સાવ સામાન્ય. એ સમયે માતુશ્રી ડુંગરશીભાઈ, છોટુભાઈ (હરખચંદભાઈ), શાંતિભાઈ તથા લાખાણીબાઈ નાના દીકરાઓ સાથે કચ્છમાં રહેતાં હતાં. જિતુભાઈ અને એમના દીકરાઓ-પૌત્રો મળીને ૧૫ સદસ્યો એમની પાસે થોડી ચાંદી હતી. એ ચાંદી મોટા બે દીકરાઓને ભેગા મળીને “નવનીત' સંસ્થાનું સંચાલન કરે છે. અમુક ધંધામાં મદદ થાય એ માટે આપી, જે વેચીને દીકરાઓએ સદસ્યો મુંબઈમાં અને અમુક સદસ્યો અમદાવાદમાં સ્થાયી પ્રિન્સેસ સ્ટ્રીટ પર એક દાદર નીચે ખાંચામાં જૂના પુસ્તકોની Jain Education Interational Page #587 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. પ૭૧ નાની દુકાન શરૂ કરી. “ધનજી' અને “લાલજી' ઉપરથી પુસ્તકને સારો પ્રતિસાદ મળ્યો. એની સારી એવી નકલો વેચાઈ. “ધનલાલ બ્રધર્સ' નામ આપ્યું. શ્રી ધનજીભાઈ દુકાને બેસી એમાંથી પ્રેરણા લઈ એસ.એસ.સી. માટે અન્ય વિષયો પરનાં પુસ્તકો વેચે ને શ્રી લાલજીભાઈ થેલામાં પુસ્તકો ભરીને ઘરે ઘરે પ્રકાશનો કર્યા. એ સમયે મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા, વેચવા જાય. પસ્તીવાળા પાસેથી જૂનાં પાઠ્યપુસ્તકો ખરીદી પુણે (પૂના) અને અન્ય શહેરોમાં અનેક નાના-મોટા પ્રકાશકો લાવી તેને બાઇડિંગ કરાવીને વેચવાનો વ્યવસાય શરૂ કર્યો. શૈક્ષણિક પુસ્તકો બહાર પાડતા હતા. એ પ્રકાશકો પાસેથી આવક ઓછી અને મહેનત વધુ. પુસ્તકો ખરીદી હોલસેલનો ધંધો શરૂ કર્યો. એક બાજુ પ્રકાશનો પતિના અવસાન પછી બે વર્ષે માતુશ્રી લાખણીબાઈ પણ વધતા ગયા અને બીજી બાજુ હોલસેલના ધધામાં અવસાન પામ્યા. માતુશ્રી લાખણીબાઈના અવસાન સુધી નાના પ્રગતિ થઈ. કેટલાક સમય પછી નવનીત ખાનગી પ્રકાશન ભાઈઓ તો કચ્છમાં જ રહેતા હતા. હવે મોટા ભાઈઓ તેમના સંસ્થામાંથી પબ્લિક લિમિટેડમાં ફેરવાઈ. નાના ભાઈઓને મુંબઈ લઈ આવ્યા. એ સમયે ધંધાની આવક સૌ ભાઈઓમાં એક જ લગન હતી કે ખૂબ મહેનત કરી થોડી અને કુટુંબ વિશાળ. આર્થિક રીતે સામાન્ય પરિસ્થિતિમાં ધંધો વિકસાવવો. સંજોગોમાં પણ સારો સાથ આપ્યો હતો. મોટા ભાઈઓએ પ્રામાણિકતા જાળવી રાખી હતી અને નાના શરૂઆતનાં વર્ષોમાં મુંબઈનાં ખાનગી પ્રેસોમાં પુસ્તકો છપાવવાં ભાઈઓને પણ એ જ પ્રામાણિકતાનું શિક્ષણ આપ્યું. પડતાં હતાં. એક સ્નેહીની મદદથી ૧૯૬૭માં અમદાવાદમાં મોટા ભાઈઓની નિશ્રામાં નાના ભાઈઓ મોટા થતા પોતાનું નાનું સરખું પ્રેસ શરૂ કર્યું. ત્યાં સૌથી મોટા ભાઈ ગયા, થોડુંઘણું શિક્ષણ મેળવીને એક પછી એક “ધનલાલ લાલજીભાઈ અને સૌથી નાના ભાઈ શાંતિભાઈએ વ્યવસ્થા બ્રધર્સ'માં જોડાતા ગયા. ધંધામાં વ્યક્તિઓની સંખ્યા વધતાં સંભાળી. પાછળથી શ્રી છોટુભાઈ (હરખચંદભાઈ) પણ એમાં મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં નાના-મોટાં બાંકડા શરૂ કર્યા. જોડાયા. ગાડું જેમતેમ ગબડવા માંડ્યું. જોકે એનાથી એક ફાયદો એ શ્રી લાલજીભાઈએ અમદાવાદમાં ‘ગાલા પબ્લિશર્સ થયો કે આવકમાં થોડો ઘણો વધારો થયો. બધાએ કુટુંબ-સંપનો નામે નાની પ્રકાશન સંસ્થા પણ શરૂ કરી. એ પ્રકાશન સંસ્થામાં મંત્ર વ્યવહારમાં સાચવી રાખ્યો હતો. ગુજરાતના અભ્યાસક્રમ ઉપરનાં પ્રકાશનો તૈયાર થવા લાગ્યાં. કેવળ ૪ વર્ષના ગાળામાં માતાપિતા, એક યુવાનભાઈ શ્રી લાલજીભાઈ, છોટુભાઈ (હરખચંદભાઈ) અને સૌથી નાના અને શ્રી લાલજીભાઈની ધર્મપત્નીનાં અવસાન થયાં. આ શ્રી શાંતિભાઈએ સખત મહેનત કરી એમાં સારી સફળતા અવસાનોથી આ ભાઈઓ ઘણા દુઃખી થઈ ગયા હતા. પણ મેળવી. “નવનીત’ અને ‘ગાલાનાં પ્રકાશનોની સંખ્યા વધવા આવી આપત્તિઓમાંથી જ સંયમ, સહનશીલતા, ધૈર્ય વધતાં માંડી એટલે અમદાવાદ ખાતે એક પ્લોટ ખરીદી ત્યાં પ્રેસનું ગયા. પ્રચંડ આત્મવિશ્વાસ તથા ભગીરથ પુરુષાર્થ મનુષ્યને મોટું મકાન બાંધ્યું પરંતુ સમય જતાં બધા સીમાડા નાના પડવા હંમેશા વિજય જ અપાવે છે. લાગ્યા. આથી અમદાવાદથી થોડે દૂર, ગાંધીનગરની પાસે દંતાલી ગામે વિશાળ જમીન ખરીદી અને ત્યાં મોટું પ્રેસ ઊભું સમયાનુસાર નાના ભાઈઓનાં લગ્ન થયાં. એ કર્યું. જમાનામાં રહેવાની જગ્યાઓ સસ્તી હતી અને ભાડાં પણ ઓછાં હતાં. આથી સૌનાં રહેઠાણનો પ્રશ્ન સમય અનુસાર હલ - અમદાવાદ રહી શ્રી લાલજીભાઈએ એક મહાન કાર્ય થતો ગયો. હાથમાં લીધું. એ જમાનામાં અંગ્રેજી-ગુજરાતી વિસ્તૃત ડિક્ષનરી મળતી નહોતી. ત્યારે ઓછું ભણેલા લાલજીભાઈએ અનેક ધંધાનો વ્યાપ વધે તો જ બે પાંદડે થવાય અને હાથમાં ડિક્ષનરીઓનું દોહન કરીને સાત વર્ષના અંતે પચાસ હજાર બે પૈસા દેખાય. કેવળ દુકાનદારીમાંથી મળે કેટલું? પુસ્તકોનું એન્ટ્રીઓ તથા દોઢ લાખ શબ્દોના અર્થથી સભર એવા ગાલા પ્રકાશન જાતે જ કરીએ તો આગળ વધાય. આ વિચારને ઍડવાન્સ ડિક્ષનરી તૈયાર કરી. કેટલાક વિદ્વાનોનો તેમાં સાથ સંજોગોએ સાથ આપ્યો અને ૧૯૫૯માં એસ.એસ.સી. (જૂનું મળ્યો. ઑક્સફર્ડ કક્ષાની આ “એડવાન્ડ ડિક્ષનરી'ની પ્રસ્તાવના ધો. ૧૧) માટે એ સમયના અંગ્રેજીના એક જાણીતા શિક્ષક તે સમયના મૂર્ધન્ય સાહિત્યકાર, મોટા ગજાના રાજપુરુષ તથા પાસે અંગ્રેજી વિષય પર એક પુસ્તક લખાવી પ્રકાશિત કર્યું. એ ભારતીય વિદ્યાભવનના કુલપતિ શ્રી કનૈયાલાલ મુનશીએ લખી Jain Education Intemational Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ આપી. પછી તો તેની આવૃત્તિઓ દર વર્ષે થતી ગઈ. આગળ જતાં નાની-મોઈ ડિક્ષનરીઓની શૃંખલા સર્જાઈ ગઈ! સફળતા ક્યારેય અટકી નહીં. સફળતાનાં સોપાન ચડવામાં હવે સરળતા આવી. હિંમત વધી. ઉત્સાહ વધ્યો. I અપેક્ષિતો, ગાઈડો અને અન્ય શૈક્ષણિક પ્રકાશનો વધતાં જ ચલ્યાં, શાખમાં ઉમેરો થતો ગયો. સારો સમય આવ્યે દાદર ખાતેને તે સમયે ચોકલેટ બનાવતી એક જાણીતી કંપની ડૉ. રાઈટર્સની જગ્યા ખરીદી ત્યાં “નવનીત ભવન’ ઊભું કર્યું. અહીં બે ભાઈઓ શ્રી અમરચંદભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ અને દીકરાઓ કામ કરવા લાગ્યા. આમ, સમગ્ર કુટુંબ ભેગું થઈ સંસ્થાના ઉત્થાન માટે પરસેવો પાડવા લાગ્યું. કુટુંબને સારી નામના, આબરૂ અને ઈજ્જત મળી. નવનીત પરિવારના બીજા સૌથી મોટા ભાઈ ડૉ. ધનજીભાઈ વૈચારિક મતભેદના કારણે પહેલાં ધંધામાંથી છૂટા થઈ ગયા હતા. તાલીમ અને અનુભવના આધારે તેમણે એક નિસર્ગોપચાર કેન્દ્ર સ્થાપી નામના મેળવી છે. શ્રી ધનજીભાઈના બંને દીકરા ડૉક્ટર છે અને આર્થિક દૃષ્ટિએ સંપન્ન છે. બહોળા કુટુંબને દુઃખમાં એકસૂત્રે બાંધી રાખનાર શ્રી લાલજીભાઈની સમજ હતી કે સુખમાં બધાં કુટુંબોએ જુદાં રહેવું સારું, જેથી કુટુંબમાં ધર્ષણ ન થાય, અંતરનો ભાવ સચવાય ને વ્યવસાયમાં કોઈ ક્ષતિ ન આવે. પછી તો પરિવારમાં બધા સભ્યો એમ વિચારતા થયા કે આપણે ઘણી ગરીબાઈમાંથી પસાર થયા છીએ અને આજે આપણી આર્થિક સ્થિતિ સારી થઈ છે, ત્યારે “સમાજ માટે પણ કંઈક કરી છૂટવું.' આવી ભાવનાથી પ્રેરાઈને નવનીત પરિવારે સમાજમાં નાનાં-મોટાં અનેક પ્રકારના દાન આપવાનું શરૂ કર્યું. તેમાંય વિશેષ કરીને વૈદકીય ક્ષેત્રે મુંબઈ, અમદાવાદ અને કચ્છમાં નવનીત પરિવારનું યોગદાન ઘણું રહ્યું છે. હાલમાં ક.વી.ઓ. સમાજમાં ગરીબ અને મધ્યમ વર્ગના ભાઈઓનાં રહેઠાણનો પ્રશ્ન ઉકેલવા શ્રી કચ્છી જૈન ફાઉન્ડેશનની સ્થાપના થઈ છે, એમાં પણ નવનીત પરિવારનું યોગદાન પ્રશંસનીય રહ્યું સ્વપ્ન શિલ્પીઓ થયા. એ સમયે એમની ઉંમર ફક્ત ૬૭ વર્ષની હતી. શૈક્ષણિક પ્રકાશનોનું કામ કડાકૂટવાળું ખરું. અભ્યાસક્રમોમાં અવારનવાર ફેરફાર થયા કરે. દરેક વખતે અગાઉનો સ્ટૉક રદ્દીમાં વેચી નાખવો પડે અને નવાં પુસ્તકો તૈયાર કરવા પડે. પરંતુ નવનીત પરિવાર આવી બાબતોથી ટેવાઈ ગયો છે. ( શૈક્ષણિક પુસ્તકો તૈયાર કરવા માટે માતબાર લેખકોની જરૂર પડે. સંસ્થા સાથે અત્યારે ઉચ્ચ શિક્ષણ પામેલા ૨૫૦ જેટલા લેખકો જોડાયેલા છે. પરંતુ તેમને પોતાના જ્ઞાનનો અહં હોય. એટલે તેમનાં લખાણ અંગે કંઈક સૂચન કરવામાં આવે તો તેમને તરત માઠું લાગી જાય. લેખકે લેખકે વૈચારિક મતભેદ હોય અને દરેકની કાર્યપદ્ધતિ પણ અલગ હોય. આ બધાને ખૂબ સાચવવા પડે. પરંતુ દરેક લેખકને એમનાં પુસ્તકોની રોયલ્ટી સારી મળે, એટલે તેઓ અમને એક કુટુંબની જેમ નભાવી લે. આમ, અરસપરસના સહકારથી નવનીત પરિવારે પ્રકાશન ક્ષેત્રે સારી એવી હરણફાળ ભરી છે. પરિવાર મોટો થતાં ‘નવનીતે ધંધાનો વ્યાપ વધાર્યો. પુસ્તક પ્રકાશનની સાથે સાથે નવી પેઢીએ શરૂ કરેલા નોટબુકો અને સ્ટેશનરીના ઉત્પાદન માટે અમદાવાદ ઉપરાંત સેલવાસ, દમણ અને વસઈમાં પણ પ્રેસો શરૂ કર્યા છે. આજે તો “નવનીત પબ્લિકેશનમ્સ (ઇન્ડિયા) લિમિટેડ” સંસ્થા ભારતની પ્રમુખ પ્રકાશન સંસ્થા છે. સંસ્થા શ્રેષ્ઠ ગુણવત્તાવાળા પ્રકાશનો વ્યાજબી ભાવથી શિક્ષણ જગતને આપે છે. અત્યારે અંદાજે ૪000 જેટલા પ્રકાશનો વિવિધ ભાષામાં છપાય છે. અમદાવાદ તથા મુંબઈમાં પોતાના વિશાળ ભવનોમાં વહીવટી કાર્યાલયો ચાલે છે. સંસ્થાના સમગ્ર વહીવટ માટે SAP જેવી અદ્યતન કમ્યુટર સિસ્ટમ અમલમાં છે. સાથે સાથે સમગ્ર તંત્રના સુવ્યવસ્થિત સંચાલન માટે Kaizen System ની વ્યવસ્થા ગોઠવી છે. આજે સંસ્થાના બધા કાર્યોલયોમાં એકંદરે મળીને 14 C.A., 2 Cost Accuntants, 2 Lowyers ઇત્યાદીનો સ્ટાફ છે. શ્રી ક.વી.ઓ. સમાજમાં નવનીત ગ્રૂપ આજે સૌથી વધારે Tax ભરે છે. “નવનીત પબ્લિકેશનલ્સ (ઇન્ડિયા) લિમિટેડ' પ્રચંડ પુરુષાર્થ, શુદ્ધ નીતિ, આદર્શ અને વ્યવહારુ સંચાલન, ડબર રહિત અને નિરહંરાભર્યા જીવનનું જીવંત મંદિર છે! ૧૯૭૭ના અરસામાં શ્રી લાલજીભાઈને કિડની તથા કમળાના રોગે જકડી લીધા. પોતાના ભાઈઓના લહેરાતા વડલાની છાંયમાં સંતોષ સાથે લાલજીભાઈ ૧૯૮૭માં વિદાય Jain Education Intemational Page #589 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૭૩ આ છે ક.વિ.ઓ. સમાજના અતિ સામાન્ય કુટુંબમાંથી વર્તાવી હતી. તેમના બોલનું વજન માણેકચોકના નાના વેપારીથી આજની કક્ષાએ પહોંચેલા “નવનીત' પરિવારની વિકાસગાથા! માંડીને તાતા-બિરલા સુધીના સૌ ઉપર પડતું હતું. તેમના કુટુંબ-સંપની ભાવના, વિકાસ માટેની લગન તથા સમાજનું ઋણ જવાથી એક એવો શૂન્યાવકાશ ઊભો થયો છે, જે કદાચ કદી ચૂકવવાની અદમ્ય ભાવનાનો એક દસ્તાવેજી ઇતિહાસ!! પૂરાશે નહીં. અમદાવાદ સ્થપાયું તેનીયે પહેલાંથી મહાજનની જે પરંપરા ચાલી આવતી હતી તેનો લગભગ છેલ્લો કહી શકાય પૂ. શ્રી લાલજીભાઈની સોનેરી સલાહો તેવો સ્તંભ કસ્તૂરભાઈના મૃત્યુ સાથે તૂટી પડ્યો એમ કહી કુટુંબને દુઃખમાં એકસૂત્રે જાળવવું સરળ છે, પણ સુખમાં શકાય. તે મુશ્કેલ છે. એટલે લગ્ન પછી ભાઈઓ જુદા રહે તો ઉદ્યોગક્ષેત્રે નૂતન યુગ પ્રવર્તાવનાર અગ્રણીઓમાં તેમની અંતરનો ભાવ સચવાય અને વ્યવહારમાં ક્ષતિ ન આવે. ગણના થતી. કલા, શિક્ષણ અને ઉદ્યોગ પરત્વે તેમની દૃષ્ટિ ધંધામાં નફામાં બધા કુટુંબના પુરુષ સભ્યોનો ભાગ આધુનિકોને આંટી જાય એટલી પ્રગતિશીલ હતી. રાણકપુર રાખવો. અને દેલવાડાના શિલ્પસ્થાપત્ય, અટીરા ને આઈ.આઈ.એમ. વ્યવહારમાં કદી ચૂકવું નહીં. જેવી સંસ્થાઓ અને અતુલ જેવું બહુલક્ષી ઉદ્યોગ કેન્દ્ર તેમની કોઈ છેતરપિંડી કરે, તો એ સમજાતાંની સાથે જ એનો પ્રગતિ અભિમુખ વિચારશ્રેણીનાં ચિરંજીવ સ્મારકો છે. હિસાબ ચૂક્ત કરી દેવો. એ પછી ભવિષ્યમાં કદી પણ આઝાદીના સંગ્રામકાળ દરમ્યાન તેમણે રાષ્ટ્રિય એની સાથે વ્યવહાર કરવો નહીં. કોર્ટની લપમાં કદી પડવું નેતાઓને આપેલો સહકાર તેમની હિંમત અને દેશદાઝની નહીં. ગવાહી પૂરે છે. કોઈની સાથે મનદુઃખ થયું હોય, તોપણ એના સારા-માઠા અમદાવાદના વેપાર-ઉદ્યોગમાં જ નહીં, તેના સમગ્ર પ્રસંગે જરૂર પહોંચી જવું. એમ કરવાથી ઘણા મતભેદો સાંસ્કૃતિક જીવનમાં કસ્તૂરભાઈ વ્યાપ્ત હતા. ગુજરાતમાં આપોઆપ જ ઉકલી જશે. મહાજનની પરંપરાના પ્રતિનિધિ તરીકે તેમણે વેપારનો આદર્શ એટલું નક્કી માનવું કે “શ્રમ વિના સિદ્ધિ નથી, સંપ વિના પૂરો પાડ્યો અને રેલ તથા દુષ્કાળ જેવાં સંકટોમાં રાહતકાર્યનું આયોજન કરીને સામાજિક સેવાનો પ્રત્યક્ષ દાખલો બેસાડ્યો. પ્રગતિ નથી, નીતિ વિના ઉન્નતિ નથી.” ભારતમાં વિદેશી પેઢીઓના સહકારથી તેમણે રંગ-રસાયણના માનવ દીપક અને ઉદ્યોગક્ષેત્રના શાહ સોદાગર ઉત્પાદનનો પ્રારંભ કર્યો અને અનોખી આવડતથી ભારતીય સ્વ. શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અર્થનીતિના આધારસ્તંભ બન્યા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર અને (ડૉ. ધીરુભાઈ ઠાકર લિખિત “પરંપરા અને પ્રગતિ' નામના અર્થકારણની અનેક અટપટી આંટીઘૂંટીઓને બુદ્ધિપૂર્વક ઉકેલી પુસ્તકમાંથી સ્વ. શેઠ શ્રી કસ્તુરભાઈનો ટૂંકો પરિચય અત્રે રજૂ બતાવનાર નિષ્ણાત અને વિચક્ષણ વિષ્ટિકાર તરીકે તેમણે કરીએ છીએ). નામના મેળવી હતી. આ બધા કાર્યો તે તે ક્ષેત્રોના ઇતિહાસમાં વિશિષ્ટ નોંધ પામશે. પરંતુ તેમનું નામ અને કામ સુવર્ણાક્ષરે છયાસી વર્ષની પકવ વયે લખાશે તે તો કાપડ-ઉદ્યોગના ઇતિહાસમાં, પછી તે કસ્તૂરભાઈએ ચિરવિદાય લીધી હતી. અમદાવાદનો હોય, ભારતનો હોય કે દુનિયાના કાપડ ઉદ્યોગના છતાં તેમના અવસાનના સમાચાર ઇતિહાસ હોય. કરકસરભર્યો વહીવટ, સામાજિક જવાબદારી દેશ આખાએ એક આંચકા સાથે સાથેનો દાનનો પ્રવાહ, શિલ્પ સ્થાપત્યમાં રસ અને સૂઝ ઝીલ્યા હતા. વેપાર અને ઉદ્યોગમાં ધરાવનાર આ શાહ સોદાગર કસ્તુરભાઈ તો એક જ હતા. સંપ, સહકાર અને સંગઠનની ઊંચી ભાવના આ “મહાજનના મહાજને’ તેમનું આગમન એક ઘટના હતી. તેનાથી વિશેષ ઉપસાવી આપી હતી. આ ક્ષેત્રોમાં મહત્ત્વની ઘટના તેમની વિદાય બની. વીસમી સદીના આઠ તેમણે સ્વાચરણ દ્વારા નીતિ અને દાયકા પર વિસ્તરેલી તેમની આયુષની લીલા સંકેલાઈ તેની પ્રામાણિકતાનાં મૂલ્યોની આણ સાથે કે જાણે આખા યુગની સમાપ્તિ થઈ ગઈ. Jain Education Intemational Page #590 -------------------------------------------------------------------------- ________________ S N AVNEET PUBLICATION (INDIA) LIMITED NAVNEET imparting Navneet House, Gurukul Road, Memnagar, Ahmedabad-380 052, India dge Tel. : (079) 6630 5000, 6630 5001, Fax : (079) 2748 8000, 6630 5011 Knowledge is wealth - - - - - 1 | કરી કે આ = In | | | | | | | | I | PI | 1 | | 1 | | | | | | | | | | | | | | | T 1 | | | | | | | | | =' | | | | | | | | | | | | | | | - - - મન જાગે તો રોગ ભાગે એમ કહી - અમૃતફળ આમળાં (ઔષધીય ઉપચારો) || | ઘેર બેઠાં સારવાર : લોહચુંબક ચિકિત્સા તુલસી (ઔષધી) કરી ; સ્વયં સ્વસ્થ રહેવાની કળા અમૃત ઔષધ કુંવારપાઠું (ઔષધીય ઉપચારો | આંખોનું જતન અને દૃષ્ટિદોષ નિવારણ રોગો અનેક ઉપાય એક : ઉપવાસ નેત્રરક્ષા (સચિત્ર) LT આહાર એ જ ઔષધ પર રસાહાર દ્વારા તંદુરસ્તી અને રોગમુક્તિ ! અણમોલ જડીબુટ્ટી : ઔષધીય વનસ્પતિ i ઉપવાસની અકસીરતા કર છે હા, રોગો મટી શકે છે . પૃથ્વી પરની સંજીવની - ઘઉંના જવારા T ઔષધ સાથે ઓળખ | ચરબીમાંથી ચુસ્તી તરફ ! યોગાસન – પ્રાણાયામ કરો અને નીરો : તમે જ તમારા ડોકટર-એક્યુપ્રેશર ૧૦૦ વર્ષ નીરોગી રહો Tહૃદયરોગ અટકાવો, આયુષ્ય લંબાવો આ 1 સાજા થાઓ અને સાજા રહો તંદુરસ્તીની સાચી દિશા : પ્રાકૃતિક ચિકિત્સા પાચનતંત્રના રોગો (પેટના રોગો) ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર – દૂર રાખો જીવનભર | વિવિધ રોગોમાં યોગાસનો 1 રોગને તાબે થાશો કે રોગને તાબે કરશો? સગભવિસ્થા અને તમારું બાળક છે. " [અલવિદા કમરની પીડા વગર દવાએ રોગ મટાડે : એક્યુપંક્યર [ સાંધાના રોગ દૂર કરે યોગ કેન્સર વિજય તમારું રસોડું જ તમારું દવાખાનું : ભાગ ૧ લીમડો (ઔષધી) અને તમારું જ રસોડું જ તમારું દવાખાનું ? ભા શિવામ્બુ ગીતા ! જગતનું શ્રેષ્ઠ ઔષધ - પાણી કરી છે ત્રિદોષ : વાયુ, પિત્ત અને કફના ના રે ! સહજ-સુલભ સંજીવની : સ્વમૂત્ર થી કબજિયાત તંદુરસ્તી તમારા હાથમાં (રિફ્લેક્સોલોજી) : ભાગ ૧ | દર્દશામક વ્યાયામ તંદુરસ્તી તમારા હાથમાં (રિફ્લેક્સોલોજી) : ભાગ ૨ | રોગોને સમજીએ અને સ્વસ્થ રહીએ - વિના પામતા એમ વિના GIT | ૐ | | | | | S! | II | |_ gI | | | | | | | | | T $1 1 | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | ו־־דזזדרזח רדז־־דז־רז־־־דז | | | | | | | | | | | | | | | -- કિમી 1 | | | | | | | | | | | | | | ભ| | | | | TT | | | | | | | | | | | | | | | | E - S, | ' દર પ્રાપ્તિસ્થાન : 'નવનીતના શો-રસ, અમદાવાદ નવનીત હાઉસ, ગુરુકુળ રોડ, મેમનગર. ફોન : ૬૬૩૦ ૫૧૭૦, ૬૬૩૦ ૫૦૦૦, ૨૪૭૫ ૧૦૦૦ નવનીત પ્લાઝા, સી. જી. રોડ, નવરંગપુરા. ફોન : ૬૬૬૧ ૩૩૨૨, ૨૬૫૬ ૩૦૨૦ ૩૦, શુભ કોપ્લેક્સ, શાહીબાગ. ફોન : ૨૨૮૬ ૧૩૮૬, ૨૨૮૮ ૨૬૯૦ ૧૩૨, સમાન કોમપ્લેક્સ, સેટેલાઈટ ચેમ્બર્સ પાસે, પ્રેમચંદનગર રોડ, સેટેલાઈટ, ફોન : ૨૬૭૬ ૧૧૬૮ Yash Publications, Clo Kitab Ghar, High Court Road, Bhavnagar - 364001 Ph.No. 0278 2513257 Mobile 9898397271 Jain Education Intemational Page #591 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત મુાતીઓ -કૃષ્ણકાંત વખારિયા ઇતિહાસકારોની નજર જેટલી દૂર દૂર ગઈ છે તેટલી કાળની ગતિને આંબીને માનવસંસ્કૃતિના અવશેષોને ખોતર્યા છે. ઇ.સ. પૂર્વેના અનેકાનેક વર્ષોમાં માનવજીવનના બદલાવને જોવા–તપાસવાના પ્રયત્નો થયા છે એ બધામાં એટલું તો નિર્વિવાદ સાબિત થયું છે કે આ પૃથ્વી પર એવો કોઈ દેશ નથી કે જ્યાં ગુજરાતીમાડુ ન પહોંચ્યો હોય! સૂરજનાં કિરણ સાથે ટીંગાઈને આફ્રિકાના જંગલમાં, વહાણના સઢમાં પવન ભરીને દક્ષિણ પૂર્વનાં ટાપુઓમાં અને હાથી ઘોડા ઊંટ પર એશિયા યુરોપના દેશોમાં ગુજરાતી પહોંચ્યો જ સમજો. અને કામ? કામકાજ વેપાર. સાહસિક વેપારીઓ એ ગુજરાતનું ઉજ્જ્વળ પ્રકરણ છે. જે તે દેશની સંસ્કૃતિને વિકસાવવામાં અનેરો ભાગ ભજવ્યો છે. આજે તો વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાને દેશ દેશના સીમાડા ભૂંસી નાખ્યા છે, પણ તોય સમાજ-જીવનના વિવિધ પાસાઓ જેવાં કે, વેપાર ઉદ્યોગ, શિક્ષણ કળાકારીગરી, ધર્મનીતિ, સેવાસુશ્રુષા વગેરેમાં ગુજરાતી પ્રજાની નામના છે. એટલે જ ચંદ્રકાન્ત બક્ષીએ એને ‘ગુજરાતી મહાજાતિ’ તરીકે ઓળખાવેલ છે. ૫૭૫ પશ્ચિમના સાગરથી નીકળેલા સાહસિક ગુજરાતીઓએ એક બાજુ અખાતના પ્રદેશો, આફ્રિકા, પશ્ચિમ એશિયાના દેશો તો બીજી બાજુ શ્રીલંકા, જાવા, સુમાત્રા, બાલી, મલાયા, જંગબાર જેવા ટાપુઓ પર સંસ્કૃતિ અને વ્યાપારના ધ્વજ ફરકાવ્યાની વિગતો મળે છે. જાવાના એક વિખ્યાત બોરોબુદુર મંદિરની દિવાલ પર ગુજરાતનું વહાણ કોતરેલું છે. બાલી ટાપુ હજુ વૈદિક ધર્મ પાળે છે. ચીન-જાપાનની વહાણવટા પરંપરામાં પણ ગુજરાતી પરંપરાની છાપ જોવા મળે છે. લંકાથી મોતી, બ્રહ્મદેશથી માણેક, જાવા સુમાત્રાથી રત્નો ભરીભરીને વહાણો ગુજરાતનાં બંદરોએ ઠલવાતાં, આફ્રિકાથી વહાણો ભરીને હાથીદાંત આવતા, જંગબાર કે મસ્કત જેવાં નગરોની બાંધણી આપણાં માંડવી કે સલાયા જેવી લાગે. ગુજરાતના સંખ્યાબંધ બંદરો દરપાયારના દેશો સાથેના સંબંધોના સાક્ષી છે. દક્ષિણઆફ્રિકાની રંગભેદની નીતિ માટે લડત આપવામાં ગુજરાતીઓ મોખરે હતા. દરિયાપારના દેશોમાં વગર તલવારે સંસ્કૃતિ અને વ્યાપારનું સામ્રાજ્ય સ્થાપવામાં ગુજરાતીઓ જ મુખ્ય છે. ભાષા, પોશાક, રીતરિવાજ, શિક્ષણ ધર્મ, કલા વગેરેમાં ગુજરાત હોય, એવા દૃષ્ટાંતો શ્રીલંકા, જાવા, સુમાત્રા, આફ્રિકા, મોરિશિયસ કે જાપાન સુધી શોધવા જનારને સહજરૂપે મળી આવશે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી કૃષ્ણકાંત વખારીયાનો પરિચય પણ જોઈએ ઃ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી કૃષ્ણકાંત વખારિયા બહુમુખી વ્યક્તિત્વ ધરાવે છે. જાણીતા ધારાશાસ્ત્રી, સામાજિક કાર્યકર, ટ્રેડ યુનિયનિસ્ટ, વિદ્યાર્થી નેતા અને અન્ય ઘણી પ્રવૃત્તિઓથી ભરપૂર તેમનું વ્યક્તિત્વ છે. તેઓ ઘણીબધી સામાજિક, શૈક્ષણિક-આરોગ્ય-હોસ્પિટલ જેવી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેની પ્રતિભા અનેક ક્ષેત્રે પ્રખર બુદ્ધિશાલી છે. ગુજરાતમાં દુષ્કાળ કે ભૂકંપ જેવી આપત્તિઓમાં હંમેશા અસરગ્રસ્ત પરિવારો સાથે ઊભા રહ્યા છે. ઇ.સ. ૧૯૯૪ થી વિશ્વગુજરાતી સમાજના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો તે પછી ભારે કાઠું કાઢીને સમાજ માટે સંતોષપ્રદ કામ કર્યું છે. ત્રણ આંતરરાષ્ટ્રીય ગુજરાતી પરિષદો, ઘણા પરિસંવાદો અને બીજા કાર્યક્રમો થયા છે. સૌને સંગઠિત કરવામાં શ્રી વખારિયાનો અમૂલ્ય ફાળો છે. Jain Education Intemational Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્રની લગત લગભગ ૧૭૦૦ કિલોમીટર લાંબા દરિયા-કિનારે અડીને આવેલ ગુજરાતના સીમાડા ઉત્તરમાં અંબાજી, દક્ષિણમાં ડાંગ, પૂર્વમાં પાવાગઢ અને પશ્ચિમમાં દ્વારકા સુધી પથરાયેલ છે. ગુજરાત રણ, ડુંગરોથી અને સાગરોથી ઘેરાયેલો પ્રદેશ છે. ભારતના અંતર્ગત રાજ્ય તરીકે ગુજરાતી રાજકીય સરહદમાં પશ્ચિમે અરબી સમુદ્ર, પૂર્વમાં મધ્યપ્રદેશ રાજ્યની સરહદો, ઉત્તરમાં રાજસ્થાનની સરહદ અને દક્ષિણમાં મહારાષ્ટ્રની સરહદ આવેલ છે, પરંતુ આ રાજકીય સરહદોના સીમાડાઓ વચ્ચે આવેલ ગુજરાત પ્રદેશની પ્રજા ગુજરાતના સીમાડા બહાર અનેક દેશોમાં પથરાયેલ છે. ગુજરાતની બહાર વિદેશમાં વસવાટ કરતી ગુજરાતી પ્રજાએ એક આગવી ઓળખ ઊભી કરી છે અને અનેક ગુજરાતી પ્રતિભાઓ વિદેશની ભૂમિ ઉપર તારલાઓની માફક ચમકી રહી છે. પ્રાચીનકાળથી ગુજરાતીઓ દરિયાપારના દેશોમાં સાહસ કરીને મુસાફરી કરવા માટે અને વ્યાપાર માટે જાણીતા છે. એક જમાનામાં દરિયાપારની મુસાફરીઓ જોખમી અને કંટાળાભરી હતી. દેશી વહાણોમાં જીવના જોખમે મુસાફરી કરી વિદેશો સાથે વ્યાપાર સ્થાપવા માટે ગુજરાતીઓ સદીઓથી જાણીતા છે. વિમાનના આગમન સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરીઓ સરળ બની અને સાહસિક ગુજરાતની પ્રજા વિશ્વભરમાં અનેક દેશોમાં વસવાટ કરતી થઈ. વિમાનની મુસાફરીની શરૂઆત તો વીસમી સદીના ચોથા-પાંચમા દાયકાથી થઈ પરંતુ ભારત છોડી અમેરિકા, ઇંગ્લેન્ડ અને વિવિધ દેશોમાં વસવાટ કરવાની જોરદાર લહેર ભારતની આઝાદી પછી સાઠના દાયકાથી શરૂ થઈ. સને ૧૯૬૦થી શરૂ થયેલ આ પ્રક્રિયા દિન-પ્રતિદિન મજબૂત થતી રહી છે અને હવે ગુજરાતીઓ અમેરિકા, કેનેડા, યુરોપના દેશો ઉપરાંત જાપાન, ઓસ્ટ્રેલિયા, રશિયા, ચીન, ઈંગ્લેન્ડ વગેરે દેશોમાં વસાવટ કરતા થયા છે. સામ્યવાદી વ્યવસ્થા તૂટતાં અને સમગ્ર વિશ્વે ઉદારીકરણ નીતિનો સ્વીકાર કરતાં વ્યાપારની જે નવી તકો ઊભી થઈ તે સામ્યવાદી દેશો રશિયા, ચીન અને પૂર્વયુરોપના દેશોમાં પણ ઊભી થઈ અને એ તકોને ઝડપનારા ગુજરાતીઓ છે. વર્ષોથી આફ્રિકામાં વસવાટ કરતાં ગુજરાતીઓએ ૭૦ના દાયકામાં આફ્રિકાની રાજકીય પરિસ્થિતિનો ભોગ બન્યાં અને આફ્રિકાની ધરતી ઉપર સ્થાયી થયેલ ગુજરાતીઓએ સ્વપ્ન શિલ્પીઓ હિજરત કરી ઇશ્વ્લેન્ડ, પોર્ટુગલ, કેનેડા વગેરે દેશોમાં વસવાટ શરૂ કર્યો. આફ્રિકામાં સિત્તેરના દાયકામાં નિર્વાસિત થયેલ ગુજરાતીઓ જે જે દેશમાં વસ્યાં તે તે દેશોમાં આર્થિક અને સામાજિક રીતે મોભાભર્યું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલ અનેક ગુજરાતીઓએ હરણફાળ પ્રગતિ કરીને ઇંગ્લેન્ડની સાથોસાથ અમેરિકા અને કેનેડામાં પણ વેપાર-ધંધાઓ શરૂ કરી વિશ્વના એકથી વધારે દેશોમાં વ્યાપારી સામ્રાજ્યો સ્થાપ્યાં છે. અમેરિકામાં ગુજરાતીઓની ત્રણ વ્યવસાયોમાં બોલબાલા છે. હોટેલ અને મોટેલવ્યવસાયમાં ગુજરાતી પટેલોની પકડ છે. આવો જ બીજો વ્યવસાય તબીબી વ્યવસાયનો છે, જેમાં ગુજરાતી ડૉક્ટરોનું વર્ચસ્વ છે. ત્રીજો વ્યવસાય નાના મોટા સ્ટોરનો છે, જેમાં પણ ગુજરાતીઓ આગળ પડતા છે. ગુજરાતીઓની કરકસરથી રહેવાની અને બચત કરવાની લાક્ષણિકતાએ અમેરિકાના ગુજરાતીઓને શ્રીમંત શ્રેણીમાં મૂકી દીધા છે. કોઠાસૂઝ, સખત પરિશ્રમ અને કપરા સંજોગોનો સામનો કરવાની ઇચ્છાશક્તિએ ગુજરાતીઓની અમેરિકામાં નવી ઓળખ ઊભી કરી છે. ૧૫ લાખની વસ્તી ધરાવતાં ગુજરાતી ભાષી ગુજરાતીઓ અમેરિકાના એક ખૂણાથી બીજા ખૂણે વસ્યાં છે. કોઈ પણ અજાણ્યા સ્થળે સાહસ કરીને પહોંચવાની ગુજરાતીઓની જન્મજાત ખાસિયતને કારણે અમેરિકાના અજાણ્યા પ્રદેશમાં પણ ગુજરાતીઓની હસ્તી જોવા મળે છે. અમેરિકન ગુજરાતીઓ અનેક વ્યવસાયોમાં વહેંચાયેલા છે, પરંતુ ઊડીને આંખે વળગે તેવી નામના અમેરિકન ગુજરાતી ડૉક્ટરો અને હોટેલ-મોટેલના ધંધામાં પડેલા અમેરિકન ગુજરાતીઓની છે. અમેરિકામાં એશિયન ડૉક્ટરોનું ભારે પ્રભુત્વ છે. એશિયન ડૉક્ટરોમાં ભારતીયો ઉપરાંત ચાઇનીઝ, પાકિસ્તાની, જાપાનીઝ, મલેશિયન વગેરે દેશોના ડૉક્ટરોનો સમાવેશ થાય છે. આ એશિયન ડોક્ટરોનું એક સંગઠન છે, જે અમેરિકામાં ભારે વગ ધરાવે છે. એશિયન ડોક્ટરોના આ સંગઠન ઉપર શરૂથી તે આજદિન સુધી ગુજરાતી ડૉક્ટરોનું પ્રભુત્વ રહેલ છે. અમેરિકા એક વિશાળ દેશ છે અને વિસ્તારમાં ભારત કરતાં અનેક ગણો મોટો દેશ છે. આવા વિશાળ દેશના અનેક શહેરોમાં ગુજરાતી ડૉક્ટરો સ્થાયી થયા છે. અમેરિકન ગુજરાતી ડૉક્ટરોની એક લાંબી Page #593 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૭૭. યાદી આપી શકાય તેમ છે, પરંતુ કેટલાંક મોખરાનાં નામોનો સૌરાષ્ટ્રના ઉપલેટના રહીશ શ્રી ઉકાભાઈ સોલંકી ઉપલેટા અને અત્રે ઉલ્લેખ કરેલ છે. આ મોખરાનાં નામોમાં ડૉ. સુધીર આજુબાજુના પ્રદેશોમાં અનેક કેળવણી સંસ્થાઓ સ્થાપી પરીખ, ડૉ. નવીન મહેતા, ડૉ. મહેન્દ્ર પટેલ, ડૉ. કિરણ પટેલ પોતાના વતન પ્રત્યેની ફરજ બજાવી રહ્યા છે. આ સંસ્થાઓની અને ડૉ. અતુલ ચોક્સી મુખ્ય છે. આ પાંચેય તબીબો ભારત મુલાકાતે વારંવાર આવે છે અને સંસ્થાઓ જીવંત રહે તે માટે સાથે અને ગુજરાત સાથે જીવંત સંપર્ક રાખે છે અને ગુજરાતની કાયમ મદદ કરતા રહે છે. લોસ એંજલસના શ્રી સી. કે. અનેક પ્રવૃત્તિઓમાં મહત્ત્વનું પ્રદાન આપે છે. ડૉ. નવીન મહેતા પટેલ, સાનફ્ફાંસિસ્કોના શ્રી નારણજીભાઈ પટેલ અને અસલ કચ્છ પ્રદેશના માંડવી શહેરના ગુજરાતી છે. ન્યૂજર્સીના શ્રી સુનીલ નાયક હોટેલ-મોટેલના બિઝનેસ ઉપરાંત અમેરિકાની ધરતી ઉપર આયોજિત કરવામાં આવેલ પ્રથમ સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે જાણીતા છે. ગુજરાતી પરિષદના તેઓ મુખ્ય આયોજક હતા. ગુજરાતી અમેરિકાના શિકાગો શહેરમાં વસતા અસલ સંસ્થાઓને નાણાકીય મદદ કરવામાં કે તેઓ કદી પાછીપાની અમદાવાદના શ્રી હિરેન પટેલે અમેરિકામાં સૌ પ્રથમ કરતા નથી. ડૉ. નવીન મહેતાએ વિવિધ સવલતો ધરાવતી અમેરિકન બેંક નેશનલ રિપબ્લિક બેંક ઑફ શિકાગો ખરીદીને હૉસ્પિટલ પોતાના વતન કચ્છમાં સ્થાપેલ છે અને દર વર્ષે અમેરિકાના બેન્કિંગ જગતને આશ્ચર્યમાં મૂકી દીધેલ. શ્રી હિરેન અમેરિકન ડૉક્ટરોની ટીમ સાથે આવીને તેઓ લગભગ પટેલના કાર્યક્ષમ વહીવટના કારણે અમેરિકાની ભીષણ મંદી મહિનો-બે મહિના રહીને કચ્છનાં અનેક ગરીબ લોકોને ખર્ચાળ વચ્ચે પણ આર્થિક સદ્ધરતા માટે આ બેંક જાણીતી થઈ છે. તબીબી સારવાર મફત પૂરી પાડે છે. ડૉ. સુધીર પરીખ મહેસાણા જિલ્લા શ્રી ગણપતભાઈ પટેલ કેલિફોર્નિયામાં અમદાવાદની મેડિકલ કોલેજના વિદ્યાર્થી હતા અને અમદાવાદની મેડિકલ કોલેજમાં તેમનું નોંધપાત્ર દાન છે. ડૉ. વસે છે. શ્રી પટેલે ઉત્તર ગુજરાત માટે ગણપત યુનિવર્સિટીની સુધીર પરીખે અમેરિકામાં વ્રજભૂમિના વૈષ્ણવ મંદિરમાં મોટું સ્થાપના કરી છે, જે જગજાહેર છે. આ યુનિવર્સિટીમાં દાન આપેલ છે અને તાજેતરમાં તેઓ અમેરિકામાં વસતાં મહત્ત્વનું પ્રદાન ગણપતભાઈ પટેલનું છે અને ગુજરાતના ભારતીય લોકોમાં લોકપ્રિય એવાં અખબારો ખરીદી પત્રકારત્વ વિદ્યાર્થીઓની આ યુનિવર્સિટી પ્રશંસનીય સેવાઓ કરી રહી છે. ક્ષેત્રે પણ ઝંપલાવેલ છે. ડૉ. કિરણ પટેલે ગુજરાતમાં જે દાનો અમેરિકન ગુજરાતીઓએ જે પ્રભાવ અને સુવાસ આપ્યાં તેની નોંધ લઈને ગુજરાત સરકારે શ્રી કિરણ પટેલને વિવિધ ક્ષેત્રે ઊભી કરી છે તેને કારણે ગુજરાતીઓની ગણતરી ગુજરાત ગૌરવ એવોર્ડથી નવાજ્યા છે. ડૉ. અતુલ ચોક્સીએ વૈશ્વિક જાતિ તરીકે થતી થઈ છે. આ તમામ ગુજરાતીઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સૌથી ટોચનાં નામો તરીકે શ્રી સામ અને તબીબી ક્ષેત્રે પોતાની તજ્જ્ઞતાનો લાભ આપે છે. ડૉ. પિત્રોડા, સુશ્રી સુનિતા વિલિયમ્સ અને ડૉ. જગદીશ મહેન્દ્ર પટેલે ગુજરાતમાં અનેક સંસ્થાઓમાં દાન આપ્યાં છે. ભગવતીનાં નામો ગણી શકાય. સુશ્રી સુનિતા વિલિયમ્સ ઉત્તર પરંતુ અમેરિકાની જે ભૂમિ પરથી પોતે કમાયા તેની મેડિકલ ગુજરાતના બ્રાહ્મણ પંડ્યા પરિવારની દીકરી છે. બ્રાહ્મણ પિતા સંસ્થાઓમાં કરોડો રૂપિયાનું દાન આપેલ છે. અને યુગોસ્લેવિઅન માતાની કૂખે જન્મેલ સુશ્રી સુનિતા હોટેલ-મોટેલના બિઝનેસમાં એટલાન્ટાના શ્રી માઇક વિલિયમ્સ અવકાશ ક્ષેત્રે અનન્ય સિદ્ધિ પ્રાપ્ત કરીને પટેલ અગ્રગણ્ય છે. તેઓ અમેરિકાના રાજકારણમાં પણ વિશ્વભરમાં ભારતની નામના ઉજ્વળ કરી છે. સુશ્રી સુનિતા સક્રિય છે અને અમેરિકાના રાષ્ટ્રપતિની ઇમિગ્રન્ટસ માટે વિલિયમ્સની સિદ્ધિ બદલ વિશ્વ ગુજરાતી સમાજે સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ- પ્રતિભા એવોર્ડથી સમ્માનિત કરેલ નિમાયેલ કાઉન્સિલના સભાસદપદે પણ રહી ચૂક્યા છે. તેઓએ તાજેતરમાં માર્ટિન લ્યુથર કિંગના પ્રપૌત્રને ભારતમાં છે. શ્રી સામ પિત્રોડા જાણીતા ટેક્નોક્રેટ છે અને ભારતમાં લઈ આવી મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગની સંચાર વ્યવહારનાં ક્ષેત્રે જે જબરદસ્ત ક્રાંતિ આવી તેના વિચારસરણીની સામ્યતા અને શાંતિ માટેના આ મહાનુભાવોના પાયામાં તેમની કામગીરી છે. ભારત સરકારે તેમની સેવાઓનો પ્રદાન અંગે ઠીક-ઠીક જાગૃતિ ઊભી કરેલી. લોસ એન્જલસના લાભ લેવા માટે તેમને નોલેજ કમિશનના અધ્યક્ષ તરીકે નીમેલ નિવાસી શ્રી ઉકાભાઈ સોલંકી પણ હોટેલ-મોટેલના ધંધામાં છે. છે. વિશ્વ ગુજરાતી સમાજે શ્રી સામ પિત્રોડાને સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વપ્રતિભા એવોર્ડથી સમ્માનિત કરેલ છે. Jain Education Intemational Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ સ્વપ્ન શિલ્પીઓ ડૉ. જગદીશ ભગવતી વિશ્વના અગ્રગણ્ય અર્થશાસ્ત્રી છે. ગુજરાતી પરિવાર ચંદેરિયા પરિવાર છે, જેમના લગભગ ૭૦ તાજેતરમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ આપવા માટે જે દેશોમાં ઉદ્યોગો અને વ્યાપારી પેઢીઓ આવેલ છે. માધવાણી પેનલ બનાવવામાં આવી હતી તેમાં તેમના નામનો સમાવેશ પરીવારના શ્રી મનુભાઈ માધવાણી ઇગ્લેન્ડના જાહેરજીવનમાં કરવામાં આવ્યો હતો. સમ્માનનીય સ્થાન ધરાવે છે. છેલ્લા ૫-વર્ષથી યુગાન્ડાની અમેરિકા પછી વધારે ગુજરાતીઓની વસ્તી ધરાવતો સરકાર એશિયનો અને ખાસ કરીને ગુજરાતીઓને યુગાન્ડામાં દેશ ઇંગ્લેન્ડ છે, જ્યાં લગભગ ૭ લાખ ગુજરાતીઓ વસે છે. વસવાટ કરવા કાકલુદીભરી વિનંતી કરી રહેલ છે તેના ગુજરાતીઓ લગભગ ૪૦,000 જેટલી છૂટક વ્યાપારી દુકાનો પ્રતિસાદમાં માધવાણી પરિવારે છેલ્લાં ૫-૭ વર્ષમાં યુગાન્ડામાં ચલાવે છે, જ્યારે ૨૦,000 ગુજરાતીઓ તબીબ, એકાઉન્ટન્ટ, અનેક ઉદ્યોગો સ્થાપ્યા છે. માધવાણી પરિવારની પુત્રી શ્રી વકીલ કે ફાર્માસિસ્ટ વગેરે ધંધાઓમાં રોકાયેલ છે. બ્રિટનના નિમિષા માધવાણી યુગાન્ડા સરકારની એમ્બેસેડર તરીકે ગુજરાતીઓએ પણ બ્રિટનના સમાજજીવનમાં અને દિલ્હીમાં કાર્યભાર સંભાળી રહેલ છે. શ્રી ચંદેરિયા પરિવારના રાજકારણમાં ભારે વગ ઊભી કરી છે. બ્રિટનના શ્રી રતિભાઈ ચંદેરિયા કેનેડાના ટોરેન્ટો શહેરમાં વસવાટ કરે ગુજરાતીઓની ખરીદશક્તિ આશરે બિલિયન પાઉન્ડની ગણાય છે, પરંતુ ચંદેરિયા પરિવારની ધર્માદા-દાનની પ્રવૃત્તિઓના છે. બ્રિટનમાં વસતાં ગુજરાતીઓ રાજકારણમાં રસ લેતા થયાં તેઓ મુખ્ય પ્રણેતા છે. ઇંગ્લેન્ડમાં પત્રકારત્વ ક્ષેત્રે શ્રી સી. બી. છે અને તાજેતરમાં શ્રી શૈલેષ વારા રૂઢિચુસ્ત પક્ષ તરફથી પટેલ તેજસ્વી તારલાની માફક ચમકી રહ્યા છે અને પત્રકારત્વ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ચૂંટાયા છે. ઇંગ્લેન્ડના રાજકીય ક્ષેત્રે ઉપરાંત ગુજરાતી સમાજોની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આવું એક આગળ પડતું વ્યક્તિત્વ ગુજરાતી મહિલા સુ શ્રી સંકળાયેલા છે. શ્રી સી.બી. પટેલનું વ્યક્તિત્વ બહુમુખી છે અને શ્રુતિ વડેરાનું છે. ઇંગ્લેન્ડની સરકારમાં મહત્ત્વનું મંત્રીપદ ઇંગ્લેન્ડના રાજકારણ, સામાજિક પ્રવૃત્તિઓ અને અનેકવિધ સંભાળતા સુશ્રી શ્રુતિ વડેરા ઇંગ્લેન્ડના જાહેરજીવનમાં એક સંસ્થાઓમાં તેઓ મહત્ત્વની કામગીરી કરી રહ્યા છે. કાર્યદક્ષ વહીવટકર્તા ગણાય છે. યુરોપના બેલ્જિયમ રાજ્યનું એન્ટ્રીપ શહેર હીરાના ઈગ્લેન્ડમાં ચાર અગ્રગણ્ય ગુજરાતીઓને લોર્ડની વ્યાપારમાં પડેલ ગુજરાતી વ્યાપારીઓથી ભરપૂર છે. આ પદવીથી સમ્માનિત કરીને ઇંગ્લેન્ડના હાઉસ ઓફ લોર્ડના વ્યાપારીઓમાં અનેક વ્યાપારીઓ આગેવાન ગુજરાતીઓ ગણી સભાસદ બનાવવામાં આવ્યા છે. લોર્ડ મેઘનાદ દેસાઈ, લોર્ડ શકાય, પરંતુ મોખરાનું નામ શ્રી મફતલાલ મહેતાનું છે કે નવનીત ધોળકિયા, લોર્ડ ભીખુ પારેખ અને લોર્ડ આદમજી જેઓ દાનના અવિરત પ્રવાહ માટે ભારતભરમાં જાણીતા છે. પટેલ ઈગ્લેન્ડની પાર્લામેન્ટના હાઉસ ઑફ લોર્ડને ગજવી રહ્યા દક્ષિણ આફ્રિકામાં આગેવાન ગુજરાતીઓમાં જે નામ છે. લોર્ડ મેઘનાદ દેસાઈ અગ્રગણ્ય અર્થશાસ્ત્રી છે અને ઈગ્લેન્ડના સત્તાધારી મજૂર પક્ષની અર્થનીતિના ઘડવૈયા છે. મોખરે છે તેમાં દક્ષિણ આફ્રિકાની લોકસભાના પૂર્વસ્પીકર લોર્ડ નવનીત ધોળકિયા ઇંગ્લેન્ડની લિબરલ પાર્ટીના અગ્રગણ્ય ગુજરાતી પારસી મહિલા સુશ્રી ફ્રેની જીનવાલા છે. ગાંધીજીના નેતા છે. લોર્ડ ભીખુ પારેખ અગ્રગણ્ય કેળવણીકાર છે અને કુટુંબના સુશ્રી ઇલાબહેન ગાંધી દક્ષિણ આફ્રિકાની સંસદના ઇંગ્લેન્ડના જાહેર જીવનમાં મહત્ત્વનું પ્રદાન આપી રહ્યા છે. સભ્ય છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના અસલ ભરૂચના રહેવાસી લોર્ડ આદમજી પટેલ બ્રિટનના સાથીદાર અને ડર્બનનિવાસી સુશ્રી ફાતિમા મીર એક આગેવાન જાહેર જીવનમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. ગુજરાતી હતા. જ્હોનસબર્ગમાં શ્રી ભૂલાભાઈનો પરિવાર દક્ષિણ આફ્રિકાના પ્રિન્ટિંગ વ્યવસાયમાં એક આગેવાન ઉદ્યોગ આફ્રિકામાં અને ખાસ કરીને યુગાન્ડામાં અગ્રગણ્ય ગૃહ ધરાવે છે. પ્રિટોરિઆ સ્થાયી થયેલા શ્રી જીવન કલ્યાણ ઉદ્યોગપતિ પરિવાર શ્રી માધવાણી પરિવાર યુગાન્ડાના ઈદી અને તેમનો પરિવાર સમાજસેવામાં મોખરાનું સ્થાન ધરાવે છે. અમીનના શાસનના અત્યાચારોને કારણે હિજરત કરી ૭૦ના દાયકામાં ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા. લંડનમાં વસવાટ કરતા ઇતિહાસના પ્રવાહમાં ગુજરાતે અનેક મહાપુરુષો આપ્યા માધવાણી પરિવારે ઇંગ્લેન્ડ અને અન્ય દેશોમાં ઉદ્યોગો સ્થાપેલ છે, જેમણે વિવિધ ક્ષેત્રે જબરદસ્ત પ્રદાન કરી દેશ-વિદેશના છે. આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલ આવો બીજો લોકહૃદયમાં આગળભર્યું સ્થાન મેળવેલ છે. Jain Education Intemational Page #595 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૭૯ વીસાવા સવાઈ મુન્શી સ્થળશિલ્પીઓ : એક મરણયાત્રા પ્રસ્તોતા : પ્રા. ડૉ. મહાકાન્ત જે. જોશી ગુર્જરધરાનું નામ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં રોશન કરનાર અનેક ગુર્જરભક્તો છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણથી પ્રારંભી ૨૦મા સૈકાના અવિનાશ વ્યાસ અને એ પછીના અનેક વિવિધ ક્ષેત્રના ગુર્જર સ્વપ્નશિલ્પીઓ આજે ૨૧મી સદીમાં પણ દૃષ્ટિગોચર થાય છે. સ્વકીય પસંદગીનાં ક્ષેત્રોમાં તે તે મહાનુભાવોએ કરેલા પદાર્પણથી ગુર્જરધરાની આન-બાન અને શાન સમગ્ર વિશ્વફલક ઉપર સ્થપાઈ છે, પથરાઈ છે. આ ગુર્જરધરામાં કેટલાક એવા ચહેરાઓનાં પ્રતિબિંબો પણ છે કે જેઓ નથી ગુજરાતમાં જન્મ્યા કે નહોતા તેને જાણતા, છતાંય ગુજરાતને જ જેમણે સ્વકર્મભૂમિ બનાવી ગુજરાતમાં જ સ્થાયી બન્યા અને “સવાઈ ગુજરાતી તરીકે પ્રસ્થાપિત થયા. આવા કેટલાક વિસરાતા સવાઈ ગુજરાતી સ્વપ્નશિલ્પીઓને અવલોકવાનો એક સ્વલ્પ ઉપક્રમ આ લેખ દ્વારા કરાયો છે. જે ગુજરાતી નહોતા છતાંય ગુજરાતને જેમણે તન-મન-ધનથી સોહામણું કરી દીધું અને ગુર્જરધરાને વિશ્વમાં નામાંકિત કરી, એવા વીસરાતા સ્વપ્નશિલ્પીઓને આવો આપણે સ્મરીને કૃતકૃત્ય થઈએ. આ સ્મરણયાત્રામાં પરદેશી ગુર્જરસાહિત્યપ્રેમી ફાર્બસસાહેબથી પ્રારંભી આપણે અલ્પપરિચિત એવા કેટલાક (અને કહો કે આજે વીસરાતા જતા એવા) સ્વપ્નશિલ્પીઓને સ્મરીશું, એક શ્રદ્ધાંજલિરૂપે શબ્દાંજલિ અર્પીશું. કોઈ પણ પ્રજા તેના ગૌરવની સભાનતા વગર પ્રગતિ કરી શકતી નથી. કાળબળે પછી એવું પણ બની શકે અસ્મિતાની વિસ્મૃતિ થઈ જાય, પણ પછી પુનર્જાગૃતિ ભાવી પ્રજાને વધુ સમૃદ્ધ બનાવવા અચૂક સમર્થ નીવડે છે. રત્નોની ખાણ સમી આ ભૂમિનાં કેટલાંક માનવરત્નો પૈકી વિસ્મૃતિ થતી જતી વિવિધ ક્ષેત્રની કેટલીક પ્રતિમાઓ ભલે તેઓ ગુજરાત બહારના કોઈ પણ, ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી હોય તેવા પ્રભાવકોના પરિચયોથી ભાવી પેઢીને પરિચિત કરાવવાનો આ લેખમાળાનો શુભાશય છે. ઇતિહાસ, સાહિત્ય, સ્વાતંત્ર્યસંગ્રામ કે સમાજસુધારણા જેવાં વિવિધક્ષેત્રની વિભૂતિઓએ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં સારું એવું પ્રદાન નોંધાવ્યું છે. આ લેખમાળાનું પ્રસ્તુત પુષ્પ રજૂ કરે છે સંસ્કૃત ભાષાના સ્વાધ્યાયી ડો. મહાકાન્તભાઈ જયંતીલાલ જોશી, જેઓ ઉત્તર ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે મહેસાણાના કડી મુકામે પ્રમુખસ્વામી સાયન્સ-આર્ટ્સ કોલેજમાં ફરજ બજાવે છે. સંસ્કૃત વિભાગના અધ્યક્ષ છે. તા. ૨૫-૫-૧૯૬૯ તેમની જન્મ તારીખ છે. અત્યાર સુધીમાં પચાસથી વધારે સ્થાનિક, રાષ્ટ્રીય અને ત્રણેક આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ કોન્ફરન્સમાં ભાગ લઈ પેપરરીડિંગ કર્યું છે. Jain Education Intemational Page #596 -------------------------------------------------------------------------- ________________ પco સ્વપ્ન શિલ્પીઓ ગુજરાત રાજ્ય સંસ્કૃત અધ્યાપક મંડળનાં વાર્ષિક સંસ્કૃત અધિવેશનોમાં ૧ થી ૧૦ વર્ષનો અનુભવ ધરાવનારા અધ્યાપકોમાં સતત દસ વર્ષ સુધી તેઓ વિજેતા બન્યા છે. લખવું-વાંચવું, પ્રવાસ, મનન, ચિંતન અને ગીત-સંગીત એમના શોખના વિષયો છે. કડી કોલેજની સાંસ્કૃતિક સમિતિના ચેરમેન તરીકે પણ તેઓ સારી કામગીરી કરી રહ્યા છે. ગીત, સંગીત, વકતૃત્વ વગેરે સ્થાનિક અને તાલુકાકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે પણ તેઓ રહ્યા છે. તદુપરાંત “વહીલ સ્માર્ટ શ્રીમતી'ના ૨૦મા એપિસોડમાં સમગ્ર ઉત્તર ગુજરાતના એકમાત્ર ગુજરાતી દંપતી તરીકે તેમણે પત્ની પારુલ જોશી સાથે પ્રતિનિધિત્વ કરેલું. જૈન સાહિત્યના પણ તેઓ અનુરાગી છે. ધન્યવાદ. – સંપાદક જન્મ ગુજરાતમાં નહોતો થયો છતાંય જેમણે ગુજરાતને કલેક્ટર નિમાયા. નવ માસમાં મરાઠી શીખ્યા અને ખાનદેડ કર્મભૂમિ બનાવી અને માતૃભૂમિ કરતાંય અદકો પ્રેમ આપ્યો. જિલ્લામાં આસિસ્ટન્ટ કલેક્ટર નિમાયા. ઈ.સ. ૧૮૪૬ની તથા ગુજરાતને કર્મક્ષેત્ર બનાવી જેણે ગુર્જર અસ્મિતાને સમગ્ર ૧૫મી નવેમ્બરે ૨૫મા વર્ષે અમદાવાદમાં આગમન થયું. મૂળ વિશ્વફલક ઉપર ઘોષિત કરી એવા સવાઈ ગુજરાતી દૃષ્ટિ શિલ્પીની તેથી અમદાવાદનાં હિન્દુ-ઇસ્લામી સંસ્કૃતિ સ્વપ્નશિલ્પીઓમાં ફાર્બસસાહેબથી પ્રારંભી પાંડુરંગ ‘તાલા' પ્રતીકો નિહાળી પ્રાચીન ઇતિહાસ વિશે જિજ્ઞાસુ બન્યા. એમાં સુધીની આપણે સ્મરણયાત્રા કરી. અલબત્તા સ્મરણયાત્રા અહીં કાવ્યગુરુ દલપતરામ સાથે ભેટો થયો. તેઓ બે કલાક ફાર્બસને જ વિરમી જતી નથી. હજી તો ભૂદાનયજ્ઞ-નિર્માતા સંત ભણાવતા. બાકીનો સમય ઐતિહાસિક ગ્રન્થોની માહિતી વિનોબા ભાવે, અઠંગ દત્તાત્રેયોપાસક પૂ. રંગ અવધૂતજી મેળવવામાં ગાળતા. તે નિમિત્તે બન્નેને ઘણો બધો સમય સાથે મહારાજ, તન વિદશી પરંતુ હૃદય ગુજરાતી એવા શ્રી ફાધર રહેવાનું અને પ્રવાસ કરવાનું મળ્યું. વાલેસ જેવા અન્ય મહાનુભાવોના ચારિત્ર વગર આ | * ફાર્બસનાં વિશિષ્ટ કાર્યો સ્મરણયાત્રા અધૂરી જ ગણાય છતાંય સ્થળસંકોચને કારણે માત્ર | ગુજરાતી ભાષાને વ્યવસ્થિત કરવા ગુજરાત વર્નાક્યુલર અન્ય શેષ નામી-અનામી મહાનુભાવોની માત્ર સ્મરણવંદના સોસાયટીની સ્થાપના કરી. કરીને જ વિરમવું રહ્યું. આવા તો અનેક ચરિત્રો કાળની ગર્તામાં આપણાથી વીસરાતાં ગયાં છે. આવો, ચાલો આપણે સૌ આ (૨) ઈ.સ. ૧૮૫૫ની ૨૪મી ડિસેમ્બરે હિમાભાઈ સ્વર્ણિમ ગુજરાતના માહોલમાં પુનઃ એકવાર ભાવથી તેમને ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. સ્મરીને સાચા અર્થમાં હદયાંજલિ અર્પીને કૃતકૃત્ય થઈ કૃતજ્ઞ (૩) ઈ.સ. ૧૮૫૭ની ૧૫મી મેએ “બુદ્ધિપ્રકાશ' શરૂ કર્યું. બનીએ. (૪) અનેક ગ્રંથભંડારો, જૂના તામ્રપત્રો વગેરે સામગ્રી એકત્રિત (૧) પરદેશી ગુર્જરસાહિત્યપ્રેમી કરી “રાસમાળા'નું સંપાદન કર્યું. ફાર્બસ સાહેબ (૫) સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથોનો સંગ્રહ કર્યો. ઈ.સ. ૧૮૨૧માં લંડનમાં જન્મ. શિલ્પી થવાના કોડ, આ ઉપરાંત પણ આંખે ઊડીને વળગે એવાં અનેક કાર્યો પરંતુ એ કોડ અધૂરા રહ્યા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ ફાર્બસસાહેબે કર્યા. ટૂંકમાં ફાર્બસ-દલપત મૈત્રી એ બે તરીકે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં ઈ.સ. ૧૮૪૨માં તેમની સંસ્કૃતિનો સુભગ સમન્વય હતો. દલપતરામની કેટલીય કૃતિઓ નિમણૂક થઈ. અભ્યાસકાળ દરમ્યાન ભારતપ્રેમી અંગ્રેજી સર પાછળ ફાર્બસસાહેબની પ્રેરણા હતી. પરદેશી પરપ્રાંતીય વ્યક્તિ વિલિયમ જોન્સનો કૃપાપ્રસાદ ભારતીય સંસ્કૃતિના અનુરાગરૂપે ગુજરાતી ભાષા માટે આટલું બધું કરે એ માનવુંય મુશ્કેલ છે! મળ્યો. ઈ.સ. ૧૮૪૭ની ૧૫મી નવેમ્બરે મુંબઈના કિનારે કદમ વિશેષ વિગતો : મૂળ નામ : એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ માંડ્યાં. ઈ.સ. ૧૮૪૪ની ૧૦મી જાન્યુઆરીએ હિન્દુસ્તાની ભાષાની પરીક્ષા ઉત્તીર્ણ કરી અહમદનગરમાં આસિસ્ટન્ટ * જન્મ : તા. ૭-૭-૧૮૨૧, મૃત્યુ : તા. ૩૧-૮-૧૮૬૫, જન્મસ્થળ : લંડન Jain Education Intemational Page #597 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પ૮૧ વિશિષ્ટ પ્રદાન : રાસમાળા ભાગ-૧-૨, અનેક ગુજરાતી એક ખાસ શાળા દરબારગઢમાં જ ઊભી કરવામાં આવી. ત્યાં પ્રશિષ્ટ કૃતિઓનું સંકલન-સંપાદન. ગુજરાતી, મરાઠી, ઉર્દૂ તેમ જ અંગ્રેજી ભાષાનું શિક્ષણ અંગ્રેજ (૨) અમદાવાદસ્થાપક અહમદશાહ : ઇલિયટના વડપણ હેઠળ અપાયું. ઈ.સ. ૧૮૮૧ના ડિસેમ્બરની ૮મી તારીખે ૧૮ વર્ષની વયે તેમણે સંપૂર્ણ વહીવટ હસ્તક કર્યો. જન્મ દિલ્હીમાં તા. ૧૮-૧૧-૧૩૯૨ના રોજ, પરંતુ ઈ.સ. ૧૪૧૧માં ૧૯ વર્ષ પૂરાં કરી જાન્યુઆરીની ૧૦મી * મહત્ત્વની વિગતો : તારીખે ગાદી સંભાળી. પિતરાઈઓ સાથે હુંસાતુંસી થઈ. બળવો (૧) છપ્પન વર્ષના ગાળામાં ૨૫ જેટલા પરદેશ–પ્રવાસો કરી આશાવલ આવ્યા. કર્ણદેવ સોલંકીએ આશાવલનું નામ કર્યા. પરદેશમાં જે તેમણે જોયું એમાંથી જે કાંઈ સારું બદલી કર્ણાવતી કર્યું હતું. અહમદશાહે તેનું અમદાવાદ કર્યું. હતું તેનો તેમણે રાજ્યમાં અમલ કર્યો. અન્ય ત્રણ અહમદો સાથે મળી તેમણે અમદાવાદ શહેરના (૨) એક અચ્છા કેળવણીકાર હતા. ભદ્રના કિલ્લાનો સૌપ્રથમ પાયો નાખ્યો. અહમદશાહે ગુજરાત (૩) ૧૮૯૩ની સાલમાં મફત અને ફરજિયાત કેળવણી રાજ્યની મજબૂતી માટે સલામતી અર્થે અન્ય હિન્દુ રાજાઓની દાખલ કરી. સમગ્ર ભારતમાં આવું કામ કરનાર એ જેમ સરહદ ઉપરના મુસલમાન રાજાઓ સાથે પણ યુદ્ધો કર્યા. પ્રથમ રાજવી હતા. તેના શાસન દરમ્યાન ગુજરાત ઉપર લગભગ એક પણ ચડાઈ થઈ નથી. ઉદ્યોગની કેળવણી માટે વડોદરામાં “કલાભવન'ની સ્થાપના કરી. * અન્ય વિશિષ્ટ કાર્યો : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. (૧) અમદાવાદ, ત્રણ દરવાજાની પૂર્વમાં જલ્મા " મસ્જિદનું ભવ્ય બાંધકામ. સંગીત, નૃત્ય તેમ જ ચિત્ર વગેરે કળાઓ માટે અનેક કલા-વિદ્યાલયોની સ્થાપના કરી. (૨) જમાલપુર દરવાજે હૈબતખાનની મસ્જિદ. (૭) ગામડે-ગામડે પુસ્તકાલયો શરૂ કર્યા. (૩) અમદાવાદના ત્રણ દરવાજા. મરાઠી ભાષી હોવા છતાંય રાજ્યભાષા તરીકે ટૂંકમાં હિંદુસ્તાનના કોઈ પણ રાજ્યના કોઈ પણ ન ગુજરાતીને જ સ્થાન આપ્યું. ગુજરાતીમાં સુંદર પુસ્તકો મુસલમાન બાદશાનું નામ ઇતિહાસમાં આટલું પ્રખ્યાત નથી પ્રગટ કરાવ્યાં. પ્રાચીન કવિઓની કાવ્યમાળા શ્રેણી શરૂ (અલબત્ત કેટલાક મુગલ શહેનશાહો તેમાં અપવાદ પણ છે). કરી. પ્રેમાનંદ-શામળ આદિનાં પુસ્તકો પ્રસિદ્ધ કરાવ્યાં. અહમદશાહ તેના પવિત્ર જીવનને કારણે આજે પણ સમગ્ર બાદશાહોમાં પીર બાદશાહ ગણાય છે. (૯) લોકોપયોગી પુસ્તકો માટે ૨ લાખ રૂપિયાનું ભંડોળ અલાયદું કરી, સયાજી સાહિત્યમાળા અને સયાજ (૩) વિકાસશીલ, દૂરંદેશી, વિચક્ષણ બાલજ્ઞાનમાળા ગ્રંથમાળા શરૂ કરી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ (૧૦) ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજ વડોદરાના રાજવી ખંડેરાવને સંતાન નહોતું. નાનાભાઈ ભાષાવિકાસનાં કાર્યો કર્યા. મલ્હારાવને ગાદી સોંપાઈ પણ તેઓ જુલ્મી હોવાથી તેમને (૧૧) અત્યંજો માટે તેમણે ખૂબ કાર્ય કર્યું. તે માટે ૧૮૮૨થી રાજગાદી ઉપરથી ઉઠાડી મૂકવામાં આવ્યા. તેથી ગાયકવાડ શાળાઓ ખોલી, છાત્રાલયો બનાવ્યાં. તમામ સગવડો વંશમાંથી કોઈ પણ બાળકને દત્તક લેવાનું ઉત્તરદાયિત્વ પૂરી પાડી. ભારતનેતા અને બંધારણ ઘડવૈયા પણ જન્મ જમનાબાઈ મહારાણી પર આવ્યું. આખરે મહારાષ્ટ્રના નાસિક દલિત એવા ડૉ. ભીમરાવ આંબેડકરને મદદ કરી જિલ્લામાં કવલાણા ગામે રહેતા ગાયકવાડ કુટુંબના કાશીરાવ પરદેશ અભ્યાસાર્થે મોકલેલા. ગાયકવાડના વચેટ પુત્ર ગોપાળરાવ ઉપર પસંદગી ઊતરી. દત્તક (૧૨) બાળલગ્નો બંધ કરાવ્યાં. કાયદેસર વિધવાવિવાહનો લેવાયા પછી નામ રખાયું સયાજીરાવ. તેમને શિક્ષણ આપવા કાયદો કર્યો. અસ્પૃશ્યતાનિવારણ કર્યું. (૮) Jain Education Intemational Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ (૧૩) અનેક વિવિધ પ્રતિભાઓને (તે વિવિધ સ્થળે વસતી હોવા છતાં) ગુર્જરરાજ્ય વિકાસાર્થે આમંત્રણ આપીને બોલાવ્યા અને તેમને સ્વકીય ક્ષેત્રોમાં કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી. આ મહાનુભાવોમાં મહાન સંગીતકાર ફૈયાઝખાં અને મૌલાબક્ષ, ત્રિભુવનદાસ ગજ્જર, કવિ કાન્ત વગેરેનો સમાવેશ થાય છે. જન્મ : ૧૧-૩-૧૮૬૩, મૃત્યુ : ૬-૨-૧૯૩૯ ટૂંકમાં, ગુર્જરધરામાં જ્ઞાનપ્રચાર, વિજ્ઞાન અને ટેક્નિકલ શિક્ષણ, અત્યંજોદ્ધાર, નારીવિકાસ, કલાપ્રચાર જેવાં અનેક કાર્યો કરી આ નરવીર માત્ર ગુજરાતના જ નહીં સમગ્ર ભારતના વંદનીય પુરુષ બની રહ્યા, એટલું જ નહીં તેમની દૂરંદેશિતાથી તે વખતનું ગુજરાત બ્રિટીશ શાસનથી પણ અડધી સદી આગળ જીવતું હતું! (૪) સંગીતોપાસક ઉસ્તાદ ફૈયાઝખાં : ઈ.સ. ૧૮૮૦માં આગ્રામાં એમનો જન્મ. રંગીલા ઘરાણાના તેઓ સંગીતકાર. માતાપિતા સંગીતજ્ઞ તેથી વારસામાં સંગીત ઊતર્યું. અલબત્ત તેમના નાના (માતાના પિતા) ગુલામ અબ્બાસખાં તરફથી તેમને પદ્ધતિસરનું સંગીતશિક્ષણ મળ્યું. મોસાળમાં ઉછેરનું કારણ નાનપણમાં પિતાનું અવસાન. નાનાની આકરી શિસ્તમાં સંગીત શીખ્યા. જાણે કે એક તપશ્ચર્યા! તેમની કીર્તિસુરભિને પારખી સયાજીરાવે ઈ.સ. ૧૯૧૨માં પોતાને ત્યાં બોલાવ્યા. ૧૦૦ રૂપિયા કરતાં ઓછા પગારે નહીં આવું એમ કહી (એ વખતે ઉસ્તાદો પણ ૪૦-૫૦ રૂપિયા જ મેળવતા ત્યારે) રાજ્યની સંગીત વિદ્યાપીઠના પ્રાધ્યાપક બન્યા. ઉપરાંત બહારના કાર્યક્રમો કરવાની છૂટ મેળવી. ગ્રામોફોન રેકર્ડ દ્વારા એમનો અવાજ રેલાતો ગયો. જીવનના અંત સુધી વડોદરા (ગુજરાત)ને પોતાની કર્મભૂમિ બનાવી. * વિશેષ વિગતો : (૧) ઇન્દોરનરેશે તેમના સંગીતગાનથી પ્રસન્ન થઈ, ગળામાંનો પંદર હજારની કિંમતનો રત્નકંઠો, ૫૦૦ રૂપિયાનો પોશાક તથા રોકડા દશ હજાર રૂપિયા (એ જમાનામાં) આપેલા! (૨) સંગીતનું રસદર્શન કરાવતાં તેઓ તાર સપ્તકમાં ગાંધારથી ઊંચે અને મંદ્ર સપ્તકમાં મધ્યમથી નીચે ગાઈ શકતા. અરે તેમનો સ્વર છેક ષડ્ઝ સુધી પહોંચી શકતો! સ્વપ્ન શિલ્પીઓ (૩) ‘પ્રેમપિયા'ના શીર્ષકથી તેમણે લખેલ પચાસેક બાબતો ભારતીય સંગીતના ઇતિહાસમાં એક ખાસ સ્થાન ધરાવેછે. (૪) ઈ.સ. ૧૯૩૨માં ભરાયેલી સંગીતપરિષદમાં પ્રખ્યાત ગાયક કુંદનલાલ સાયગલ તેમને સાંભળી તેમના શિષ્ય બનેલા. (૫) તેમને સયાજીરાવે ‘જ્ઞાનરત્ન’ની પદવી અને પોશાકીથી સ્વદરબારમાં ખુરશીનું સમ્માન આપેલું. (૬) હરકોઈ શ્રોતાને એમ જ લાગે કે ખાં સાહેબ’ મારે માટે જ ગાઈ રહ્યા છે. (૭) શરીર મજબૂત રાજવીને શોભે એવું. રાજવીની જેમ જ શોખથી રહેતા. અલંકારો ધારણ કરતા. નાનપણથી મસ્તીના પણ શોખીન. (૮) વડોદરા સંગીત વિદ્યાપીઠમાં અનેક વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. અનેક સંગીતજ્ઞો તેમની પાસે શીખવા આવતા. મૃત્યુ : ૫-૧૧-૧૯૫૦ (૫) મહાન સંગીતજ્ઞ મૌલાબક્ષ વડોદરામાં સંગીતપ્રવૃત્તિનો આરંભ ખંડેરાવ મહારાજથી થયેલો. તેમણે સૌ પ્રથમ પ્રો. મૌલાબક્ષને વડોદરા આવવા આમંત્રણ આપેલું. પ્રો. મૌલાબક્ષનો જન્મ દિલ્હી પાસેના ચિંહાડ ગામે ભીવાની જાગીરદાર કુટુંબમાં થયેલો. પિતા મૃત્યુ પામતાં કાકાએ ઉછેર કર્યો. મૂળ નામ તો શોલેખાન. ભીવાનીમાં એક સૂફી સંત સાથે તેમની મુલાકાત થઈ. તેમની સેવા કરતાં સૂફીએ તેમને સંગીતકાર થવાના આશીર્વાદ આપ્યા. નામ શોલેખાનને બદલે મૌલાબક્ષ રાખવા કહ્યું. ત્યારથી બન્યા મૌલાબક્ષ. એક નવો અવતાર. હૃષ્ટપુષ્ટ પડછંદ શરીર, તેજસ્વી મુખમુદ્રા અને ભરાવદાર પઠાણી સીનાથી એ પહેલવાન દેખાતા, છતાં સંગીતકાર બન્યા. * મહત્ત્વની વિગતો : (૧) ભીવાનીમાં ઉસ્તાદ ઘસીટખાં પાસેથી સંગીતશિક્ષણ લીધેલું. (૨) ઉત્તર-દક્ષિણ ભારતની સંગીતશૈલીઓનો ગહનતાથી પદ્ધતિસર અભ્યાસ કરી બન્ને વચ્ચે સમન્વય સાધ્યો. (૩) ખંડેરાવ સમયમાં રાજવી ઠાઠમાઠથી રહેતા મૌલાબક્ષનું Page #599 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૮૩ અપમાન થવાથી તેઓ કલકત્તા પાછા ગયેલા. ૧૧માં ગુજરાત સાથે નાતો બંધાયો. એ વર્ષોમાં વડોદરાના એક વખતના ભારતના વાઇસરોય લોર્ડ નોર્થબ્રુકે તેમનું ગંગાનાથ વિદ્યાલયમાં તેઓ આચાર્ય રહ્યા હતા. ત્યાં સરસ સંગીત સાંભળ્યું. તેમણે તેમને પ્રોફેસર ઓફ ઇન્ડિયન પ્રેમથી કૌટુંબિક વાતાવરણ રચનાર તેઓ ‘કાકા’ બની ગયા. મ્યુઝિકનો ખિતાબ અર્યો ત્યારથી તેઓ પ્રો. મૌલાબક્ષ બસ ત્યારથી “કાકાસાહેબ' બન્યા. આ નામે એટલી ખ્યાતિ બન્યા. મેળવી કે, તેમનું મૂળ નામ દત્તાત્રેય હતું એનો મોટાભાગનાને ખ્યાલ સુદ્ધાં નથી! (૫) ઈ.સ. ૧૮૭૫માં સયાજીરાવ ગાદીએ આવ્યા. પૂર્વજોની ભૂલોને સ્વીકારી તેમણે રૂા. ૮૦૦૦ના પગારથી * વિશેષ વિગતો : મૌલાબક્ષને પાછા બોલાવી, સંગીતશાળાનું આચાર્યપદ (૧) ઈ.સ. ૧૯૧૨માં વિદ્યાલય બંધ થતાં હિમાલયનો ૨૨૦૦ સોંપ્યું. માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. આ પ્રવાસથી તેઓ (૬) તેમણે ભારતભરમાં પહેલી જ વાર “સંગીત-નોટેશન' નિસર્ગના પરિચયમાં ખીલ્યા અને ગદ્યલેખનમાં કવિતાની પદ્ધતિની શરૂઆત કરી. સરવાણી વહેવરાવી. ૧૯૧૫ સુધી આ પ્રવાસ ચાલ્યો. (૭) ઈ.સ. ૧૮૭૦માં સંગીતવિષયક એક સામયિક શરૂ કર્યું, શિવાજી, ગોખલે અને ટીળકમાંથી પ્રેરણા મેળવી એમણે જે પાછળથી બંધ થઈ ગયું. દેશભક્તિને ઉન્મત્ત ક્રાંતિને માર્ગે વાળી, પરંતુ ૧૯૧૭માં ગાંધી આશ્રમમાં જોડાતાં શાંત અને કલ્યાણકારી (૮) તેઓ દરરોજ આઠથી નવ કલાક રિયાઝ કરતા. ગાંધીમાર્ગના પથિક બની ગયા. સત્યાગ્રહ આશ્રમમાં (૯) “સંગીતાનુભવ', “બાલસંગીતમાલા’, ‘સંગીતછંદોમંજરી', અધ્યાપનકાર્ય સ્વીકાર્યું. ત્યાં કેળવણીના ક્ષેત્રને ભગવંત ગરબાવલી’, ‘નરસિંહ મહેતાનું મામેરું' જેવાં સ્વસેવાકેન્દ્ર બનાવ્યું. અનેક સંગીતપુસ્તકો લખ્યાં. પૂજ્ય ગાંધીજીએ સોપેલી જવાબદારીઓ નિભાવવા (૧૦) તેમનો ઉત્તરાર્ધ ગુજરાતમાં જ વીત્યો. ગુજરાતી ભાષાને જીવનનું અંગ બનાવી અને એમાં જ (૧૧) ગુજરાતમાં સંગીતશિક્ષણની પદ્ધતિસરની તાલીમ લેખનપ્રવૃત્તિ આદરી. આપનારી સંગીતશાળાના તેઓ પ્રથમ આચાર્ય હતા. (૪) ઈ.સ. ૧૯૨૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન જન્મ : ઈ.સ. ૧૮૩૩, મૃત્યુ : ૧૮૯૬ ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળી ભાષાનું ઉપસંહાર : આમ, આ મહાન વ્યક્તિઓએ ગુજરાતમાં અધ્યયન કર્યું. જન્મ લીધો નહીં હોવા છતાંય ગુજરાતને કર્મભૂમિ બનાવી, ઈ.સ. ૧૯૨૨માં ગાંધીજી અને સ્વામી આનંદની સવાઈ ગુજરાતી બની રહ્યા. આવા તો કેટલાંય ચરિત્રો કાળની અનુપસ્થિતિમાં ‘નવજીવન’ની જવાબદારી ઉપાડી. તે ગર્તામાં આપણાથી વીસરાયાં છે. આ તો માત્ર ઝલક છે. આવો વખતના તેમના લેખો “કાલેલકરના લેખો' રૂપે પ્રસિદ્ધ આપણે સ્વર્ણિમ ગુજરાતના માહોલમાં તેમને ભાવથી સ્મરીને થયા. સાચા અર્થમાં કૃતજ્ઞી બનીએ. (૬) ઈ.સ. ૧૯૨૮માં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક બન્યા. (૬) સવાઈ ગુજરાતી કાકાસાહેબ' (૭) ઈ.સ. ૧૯૨૩, ૧૯૩૦ અને ૧૯૪૨માં જેલવાસ પણ મૂળ નામ દત્તાત્રેય બાળકૃષ્ણ કેળકર. જન્મ મહારાષ્ટ્રના ભોગવ્યો. સતારામાં તા. ૧-૧૨-૧૮૮૫ના રોજ, માતૃભાષા મરાઠી, પણ (૮) ઈ.સ. ૧૯૫૯માં ગુજરાતી સાહિત્ય-પરિષદના ૨૦માં કેળવણી તો મરાઠી, કાનડી અને અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા અધિવેશનના પ્રમુખ બન્યા. મેળવી ને છતાંય તેમની સર્જનધારા તો વહી ગુજરાતી (૯) વિપુલ સાહિત્યસર્જન કર્યું, જેમાં પ્રવાસવર્ણન, ભાષામાં! ૧૯૦૩માં મેટ્રિક થયા. ૧૯૦૭માં પૂનાની ફર્ગ્યુસન લલિતનિબંધો, ચિંતનાત્મક નિબંધો વગેરે ઘણું બધું કોલેજમાંથી ફિલોસોફીના વિષય સાથે બી.એ. થયા. ૧૯૧૦ 1 ' મહારાષ્ટ્રના લખ્યું. Jain Education Intemational Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ સ્વપ્ન શિલ્પીઓ (૧૦) તેમણે યુરોપ, જાપાન, ચીન વગેરે અનેક દેશોનો પ્રવાસ અને ‘સ્ત્રીબોધ' પત્રોનું સુકાન સોંપ્યું. પણ કરેલો. તેઓ ઈ.સ. ૧૯૬૨માં વિશ્વશાંતિ અને કાબરાજીએ લાગલગાટ ૪૦-૪૦ વર્ષ સુધી ‘રાસ્ત આંતરરાષ્ટ્રીય સહકાર અંગેની પરિષદમાં હાજરી ગોફતાર'નું તંત્રીપદ સંભાળ્યું. આપવા મોસ્કો પણ ગયેલા. આમ તેઓ વિશ્વપ્રવાસી અનેક કુરૂઢિઓ સામે તેમણે પત્રમાં જેહાદ ઉપાડી. હતા. જ્ઞાનપ્રસારક મંડળીમાં તે સંદર્ભે ભાષણો કર્યા. (૧૧) કાકાસાહેબે પત્રકારત્વક્ષેત્રે પણ બહુમૂલું પ્રદાન કર્યું છે. તે જમાનામાં નાટકચેટક નિમ્ન કક્ષાનાં ગણાતાં, તે (૧૨) વિદ્યાપીઠનું બંધારણ ઘડવામાં અને રૂઢ થયેલા અંગ્રેજી છતાંય તે કાળમાં તેમણે નાટકને સમાજમાં માનભર્યું શબ્દોના ગુજરાતી પર્યાય આપવામાં તેમનું મહત્ત્વનું સ્થાન અપાવ્યું. પ્રદાન છે. નાટકને વ્યવસ્થિત સ્વરૂપ તેમણે આપ્યું. નાટકમાં (૧૩) એક પરિવ્રાજક જેવું તેઓ જીવન જીવ્યા છે. સંગીતની પ્રધાનતા પણ તેમણે રખાવી. ટૂંકમાં, જન્મે મહારાષ્ટ્રી પણ રોમેરોમ ગુજરાતી એવી (૮) નાટકને ઉત્કૃષ્ટ રૂપ આપવા–અપાવવા આગેવાન વિરલ વ્યક્તિ તા. ૨૧-૮-૧૯૮૧ના રોજ આપણાથી છૂટી નાગરિકો અને શ્રીમંતોની એક મંડળી બનાવી. પડીને મહાપ્રયાણ પામી. (૯) નાટક રજૂ કરતાં પૂર્વે તેનું ગ્રાન્ડ રિહર્સલ કરવાની પ્રથા (૭) વિક્ટોરિયા નાટક મંડળીના તેમણે શરૂ કરી. સ્થાપક પારસી કાબરાજી (૧૦) અંગ્રેજી નાટકોની રચના કરી તેમને પણ ભજવ્યાં, ઈ.સ. ૧૮૪૨માં કેખુસરો કાબરાજીનો જન્મ પારસી ઉપરાંત ‘નળદમયંતી’, ‘હરિશ્ચંદ્ર', “નંદબત્રીસી', કુટુંબમાં થયો હતો. આજથી દોઢસો વર્ષ પૂર્વે પારસીઓએ ‘લવકુશ', “સીતાહરણ' જેવાં નાટકો પણ ભજવ્યાં. મુંબઈમાં નાટયપ્રવૃત્તિ પ્રારંભેલી. નાટ્યકંપનીઓ શરૂ કરેલી. (૧૧) એક પત્રકાર અને સમાજસુધારકની જવાબદારી પણ પારસી રંગભૂમિના ઇતિહાસમાં દીર્ધાયુષ્યવાળી બે નાટ્ય અદા કરી. કંપનીઓ હતી : (૧) વિક્ટોરિયા નાટક મંડળી અને (૨) ૨) અશ્લીલતા વગરનાં નાટકો રચવાનો શ્રેય કાબરાજીને આફ્રેડ નાટક મંડળી. આ વિક્ટોરિયા નાટક મંડળીની સ્થાપના ફાળે જાય છે. ઈ.સ. ૧૮૬૭માં મુંબઈમાં કેખુસરો કાબરાજીના હસ્તે થઈ. તારીખ હતી ૧૮૬૭ની ૨૧મી ઓગષ્ટ. ૩) સ્ત્રીઓને નાટ્યપ્રવૃત્તિમાં દર્શક તરીકે લાવવા માટે તેમણે નાટક-થિયેટરના કંપાઉન્ડમાં ઘોડિયાં ગોઠવ્યાં. હીંચકા તેઓ બહુમુખી પ્રતિભાધારી હતા. કવિ, લેખક, પત્રકાર, રખાવ્યા. મેનેજરો અને ડોરકીપરો તેની સંભાળ વિવેચક, સંગીતજ્ઞ, નાટ્યકાર, દિગ્દર્શક વગેરે ખૂબીઓવાળા રાખતા. બાળકો રડે ત્યારે તે લોકો તેની માતાને ખબર હતા બાલ્યકાળથી. આપતા. માતા બાળકને ખવરાવી, ફરી નાટક જોવા * વિશેષ વિગતો : / મહત્ત્વની બાબતો : બેસી શકતી! (૧) “કંબઈ ચાબકમાં માત્ર૧૪ વર્ષની ઉંમરે “બાળલગ્ન’ અને (૧૪) નાટકમાં અશ્લીલતા ન પ્રવેશે તે હેતુથી, તેવા ઉચ્ચ કજોડાંઓ ઉપર કટાક્ષલેખો . આદર્શને પરિપૂર્ણ કરવા તેમણે પારસી સંસારી નાટકોને (૨) ૧૫ વર્ષની ઉંમરે પારસી પ્રતિનિધિ બન્યા. સ્થાને હિંદુઓનાં પૌરાણિક નાટકો રજૂ કર્યા. (૩) ૧૭ વર્ષની વયે ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી (૧૫) તેઓ અચ્છા દિગ્દર્શક અને અભિનેતા પણ હતા. જામે’પત્રના અધિપતિ તરીકે રહ્યા. એ જ અરસામાં તે (૧) હરિશ્ચંદ્ર', ‘નળદમયંતી' જેવાં અઘરાં ગુજરાતી નાટકો જમાનાના પ્રખર સુધારક એવા કરસનદાસ મૂળજીના ભજવી હિન્દુ સ્ત્રીઓને અને સમગ્ર ગુજરાતને ઘેલું સંપર્કમાં આવ્યા. તેમણે કાબરાજીને “રાસ્ત ગોફતાર' લગાડ્યું. Jain Education Intemational Page #601 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૮૫ (૮) (૧૭) હરિશ્ચંદ્ર' નાટક ૧,૧૦૦ વખત ભજવાયું! (૬) એ પછી ગુરુદેવ રવીન્દ્રનાથના આમંત્રણથી શાંતિનિકેતન (૧૮) તેઓ દેશી-સંગીતના પિતા કહેવાય છે. ગયા. ત્યાં તેમણે સિંધી જ્ઞાનપીઠ સ્થાપી. (૧૯) ૧૮૮૬માં ઈરાનના શહેનશાહ તરફથી તેમને સુવર્ણચંદ્રક (૭) રાજસ્થાન પુરાતત્ત્વમંદિરની સ્થાપના કરી, તેનો વિકાસ મળ્યો હતો. કર્યો. આમ, કાબરાજી પોતે સંગીતનો જીવ હતા અને સમગ્ર સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, હિંદી, ગુજરાતને, પારસી જ્ઞાતિને નાટક તરફી બનાવી હતી. મારવાડી, ગુજરાતી, મરાઠી અને બંગાળી ભાષા પણ જાણતા હતા. અંગ્રેજી પણ પાછળથી જાણી લીધેલું. (૮) ભારતીય ભાષાઓ અને ૪૨ વર્ષની વય સુધીમાં તો તેમણે વીસેક જેટલા લિપિશાસ્ત્રના મહાન વિદ્વાન વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો સંપાદિત કર્યા. બધા મળીને સોથી પણ મુનિ શ્રી જિનવિજયજી. વધુ ગ્રંથો તેમણે પ્રગટ કર્યા છે. તેમનું મૂળ નામ કિશનસિંહ, પિતા વૃદ્ધિસિંહ અને માતા (૧૦) “રાજસ્થાન ગ્રંથમાળા (પુરાતન) અને સિંધી ગ્રંથમાળા'ને રાજકુંવર. એક વૃદ્ધ યતિએ બાળકની માંગણી કરી. યતિમાં પ્રતિષ્ઠા અપાવી. શ્રદ્ધાધારી પિતાએ બાળ કિશનને યતિપરિશ્ચર્યામાં મૂક્યો. યતિ (૧૧) સંશોધનક્ષેત્રે ઇતિહાસ એમનો મનગમતો વિષય હતો. કાલધર્મ પામતાં એક અન્ય જૈન મારવાડી સાધુએ કિશનને સાધુ બનાવ્યો. બાળ કિશને દીક્ષા પછી ટૂંક સમયમાં જ જૈનગ્રન્થોને (૧૨) “પ્રાય વિદ્યા પરિષદ'માં ‘હરિભદ્રસૂરિનો સમયનિર્ણય’ અભ્યાસ કરી, કંઠસ્થ કર્યા. તે પછીથી તો ઘણી રખડપટ્ટી એ વિષયના તેમના સંશોધનલેખે પ્રખર જર્મન વિદ્વાન કરી અમદાવાદ આવ્યા. ત્યાં પણ ટકી શક્યા નહીં. ફરતાં હર્મન યાકોબીને પણ પોતાનો અભિપ્રાય બદલવાની ફરતાં મારવાડમાં પાલી ગામે પહોંચ્યા. ત્યાં સુંદરજી નામના ફરજ પાડેલી. યાકોલીએ એમને જર્મની આવવાનું એક સંવેગી સાધુથી દીક્ષા લઈ, કિશનમાંથી જિનવિજયજી આમંત્રણ આપ્યું. બન્યા. (૧૩) પ્રાચીન શિલાલેખો અને જૂના દસ્તાવેજો ઉકેલવામાં * વિશેષ વિગતો : તેઓ નિષ્ણાત ગણાતા. (૧) ગુજરાત-સૌરાષ્ટ્રનાં અનેક જૈન સ્થળોએ જઈ. ખંતથી (૧૪) ખારવેલનો શિલાલેખ તથા ગુજરાત-કાઠિયાવાડપુસ્તકોનો અભ્યાસ કર્યો. રાજપૂતાનાના સેંકડો પ્રાચીન લેખો એમણે ઉકેલ્યા. (૨) પાટણના લગભગ બધા ભંડારો. કલામય જીનાં મંદિરો (૧૫) ધરાસણાના સત્યાગ્રહમાં જોડાઈ તેમણે જેલ પણ અને જૈન સંસ્કૃતિની અલભ્ય ચીજોએ તેમને લખવા ભોગવેલી. પ્રેર્યા. (૧૬) નિવૃત્ત જીવનમાં રાજસ્થાન પ્રદેશમાં ચિત્તોડ નજીક (૩) જૂની શોધખોળો વિશે તેઓ આધુનિક વિદ્વાનોનાં લખાણો અંદેરિયા ગામે સર્વોદય આશ્રમ સ્થાપીને સ્વયં કિતિકાર્યમાં જોડાઈ જતા. પણ વાંચતા. (૪) વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરી તથા ઉપાશ્રયો, ભાંડારકર વળી આથી પણ વિશેષ વિગતો મુનિશ્રી વિશે સાંપડે છે ઇન્સ્ટિટ્યૂટના હસ્તલિખિત જૈન ગ્રંથ સંગ્રહ વગેરેનો. પરંતુ વિસ્તારભયે એને ટાળી છે. ટૂંકમાં એક તપસ્વી વિગતે અભ્યાસ કર્યો. સારસ્વતનું જીવન કેવું હોય તેનો તેઓ આદર્શ નમૂનો હતા. (૫) એમની વિદ્વત્તા વિશે સાંભળી, આકર્ષાઈને ગાંધીજીએ (૯) પુરાતત્વવિદ્ હસમુખ સાંકળિયા તેમને ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વમંદિર સ્થાપવા અને તા. ૧૦-૧૨-૧૯૦૮માં મુંબઈમાં તેમનો જન્મ થયો. ચલાવવા આમંત્રણ આપ્યું. આ રીતે તેઓ પુરાતત્ત્વ વૈષ્ણવ વણિક જ્ઞાતિમાં તેઓ જન્મેલા. પિતાનું નામ ધીરજલાલ. મંદિરના આચાર્ય બન્યા. બાળક હસમુખ જન્મ્યા ત્યારે સામાન્ય કદ અને વજન ધરાવતા, Jain Education Intemational For Private & Personal use only Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ સ્વપ્ન શિલ્પીઓ ડૉક્ટરોએ તો તેના બચવાની આશા છોડેલી છતાંય જાણે (૧૦) સચિત્ર સામયિકના પ્રણેતા હાજી પુરાતત્ત્વવિભાગ માટે તે જીવ્યા અને જીવ્યા ત્યાં સુધી માત્ર તે મહમ્મદ અલારખિયા શિવજી ક્ષેત્રમાં જ કાર્ય કરતા રહ્યા. તેઓ જાતે ખોજા. જન્મ તા. ૧૩-૧૨-૧૯૭૮. માત્ર * વિશેષ વિગતો : બેંતાલીસ વર્ષનું આયુષ્ય અને ભણતર તો માત્ર અંગ્રેજી છ (૧) પુરાતત્ત્વ વિશે ગુજરાતી, મરાઠી તેમ જ અંગ્રેજી ધોરણ સુધીનું. શેઠ અલારખિયા અને માતા રહેમતભાઈને ત્યાં સામયિકોમાં રસપ્રદ લેખો લખી આ વિષયને લોકપ્રિય જન્મ. પિતાનો ધીખતો ધંધો પણ દીકરો થયો સાહિત્યનો જીવ. બનાવ્યો. * વિશેષ બાબતો : (૨) ઈ.સ. ૧૯૩૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી “ભારતીય (૧) સત્તર વર્ષની ઉંમરે હિન્દીમાં ટૂંકી વાર્તા લખી. પ્રાચીન ઇતિહાસના વિષય સાથે એમ.એ.માં પ્રથમ વર્ગ ગુલફશાં” માસિકમાં છપાવી. મેળવ્યો. (૩) વધુ અભ્યાસાર્થે લંડન ગયેલા. ત્યાં એફ. જે. રિચાર્ડ્ઝ . (૨) ૧૯૯૮માં “સ્નેહવિરહ પંચદશી' નામે પુસ્તક લખ્યું. તેમને ભારતીય પુરાતત્ત્વ શીખવતા. (૩) અંગ્રેજી સચિત્ર સામયિકો ખરીદવાનું વ્યસન હતું. ૧૯૩૭માં તેમણે પુરાતત્ત્વ વિષય ઉપર પીએચ.ડી. (૪) નરસિંહરાવ જેવા વિદ્વાન તેમની અંગત લાઇબ્રેરીમાં જઈ કરેલું. કલાકો સુધી વાંચતા. (૫) “આદિ ભારતીય ઇતિહાસ અને પ્રાચીન ભારતીય (૫) “વીસમી સદી' નામે એક સચિત્ર અંક બહાર પાડ્યો. ઇતિહાસ’ વિષયના પ્રાધ્યાપક તેમ જ તે જ વિષયના () તેમનું ઘર એટલે સાહિત્યરસિકોનું મક્કા. વિભાગી વડા તરીકે પૂનાની ડેક્કન કોલેજમાં જોડાયા. (૭) નરસિંહરાવ, બ.કા. ઠાકોર, નેહાનાલાલ, ખબરદાર, વળી છેલ્લે એ જ કોલેજના ડાયરેક્ટર પણ બન્યા. આ મુનશીજી, રણજિતરામ, શયદા, મસ્તફકીર, રવિશંકર કોલેજમાં સતત ૩૪ વર્ષ એકધારી ફરજ બજાવી. રાવળ વગેરે ધુરંધરોની એમને ત્યાં ગોષ્ઠિ જામતી. (૮) ગુજરાતમાં લાંઘણજમાં તેમણે ઊંડું સંશોધન કરેલું. (૮) “વીસમી સદી' દ્વારા તેમણે સામાન્ય માણસને (૭) તેમણે પ્રથમ હાડપિંજર ઈ.સ. ૧૯૪૪માં (પુરાતત્ત્વ સાહિત્યમાં રસ લેતો કર્યો. વિભાગ તરફથી) શોધ્યું હતું. આમ જનતા માટે તેમણે સાહિત્યકૃતિઓને સચિત્ર અને (૮) ૧૯૬૮માં તેમણે નહેરુ ફેલોશિપ મેળવેલી. સુશોભિત બનાવી અને સુલભ બનાવી. (૯) તેમણે અનેક સંશોધનલેખો અને પુસ્તકો લખ્યાં છે. આ રીતે વિદેશમાં જેવાં સુંદર ચિત્ર સામયિકો હોય (૧૦) અંગ્રેજી ભાષામાં ૨૦૦ જેટલા સંશોધનલેખો, છે એવું સામયિક અને એય ગુજરાતીમાં પ્રગટ થયું–‘વીસમી | ગુજરાતીમાં ૪૪, મરાઠીમાં ૫૫, હિંદીમાં ૨૦ જેટલા સદી'ના નામે. આ સામયિકને ચલાવવા હાજીએ ભારે આર્થિક લેખો લખ્યા. નુકસાન વેઠ્યું. આ પ્રકાશનના પાંચમા વર્ષે ૨૩-૧-૧૯૨૧ના રોજ હાજીનું અચાનક અવસાન થયું. સાથેસાથે ગુજરાતી (૧૧) આ વિષયમાં પીએચ.ડી. મેળવનાર ભારતના તેમ જ પત્રકારત્વમાં અંધારપટ છવાયો. આમ એક ગુજરાતના પત્રકાર વિદેશના ૪૮ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. ઇતિહાસનું પ્રકરણ (હાજીનું) બંધ થયું. (૧૨) દેશભરનાં અનેક સ્થળો અને દેશ-વિદેશની ઘણી (૧૧) એક વ્યક્તિ નહીં પણ નિર્લેપ યુનિ.ઓમાં તેમણે વ્યાખ્યાનો આપ્યાં હતાં. સંસ્થા એટલે એચ.એમ. પટેલ આમ, પુરાતત્ત્વના વિદ્યાક્ષેત્રે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનારા એ મહાપુરુષ પિતા મૂળજીભાઈ અને માતા હીરાબહેનને ત્યાં મુંબઈમાં હતા. તા. ૨૭-૮-૧૯૦૪ના રોજ તેમનો જન્મ થયેલો. Jain Education Intemational Page #603 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૮૭ એચ.એમ.પટેલ એટલે હીરુભાઈ મૂળજીભાઈ પટેલ. મુંબઈની આમંત્રણથી ચારુતર વિદ્યામંડળ, આણંદના અધ્યક્ષ સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં શિક્ષણ લીધું. માત્ર સોળ વર્ષની ઉંમરે બન્યા. હીરુભાઈ ઉચ્ચ અભ્યાસાર્થે ઇંગ્લેન્ડ ગયા. ઑક્સફર્ડ (૧૦) ભાઈકાકા ભવ્ય યોજનાઓના મોટા શિલ્પી હતા યુનિર્સિટીમાંથી સ્નાતક થયા. એ પછી ભારતીયો માટે સ્વપ્નવત્ એમની યોજનાઓને એચ.એમ. પટેલ જેવા કાબેલ ગણાતી આઈ.સી.એસ. પરીક્ષામાં તેમણે ઊંચી ગુણવત્તા મેળવી. વહીવટકર્તા મળી ગયા. જાણે કે એચ.એમ ઈ.સ. ૧૯૨૭માં સ્વદેશ પાછા ફર્યા. વિદ્યાનગરના વિદ્યાકાર્યમાં ખૂંપી ગયા! * વિશેષ વિગતો : (૧૧) ઈ.સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. તેમ (૧) ભારતમાં આવ્યા પછી તેમની સિંધમાં આસિસ્ટન્ટ મંત્રીમંડળમાં પટેલ સાહેબને ગુજરાત વિદ્યુત બોર્ડ કલેક્ટર તરીકે નિમણૂક થઈ. , અધ્યક્ષસ્થાન મળ્યું. તેનાથી ગુજરાતની ધુવારણ યોજના ઈ.સ. ૧૯૩૬માં મુંબઈ રાજ્યના નાણાખાતાના નાયબ પૂર્ણ થઈ. સચિવ બન્યા. (૧૨) ઈ.સ. ૧૯૬૬માં દર વર્ષની વયે સ્વતંત્ર પાર્ટીમ (૩) ઈ.સ. ૧૯૩૭–૧૯૩૯ આ બે વર્ષ દરમ્યાન જર્મનીના જોડાયા અને ગુજરાતની ચૂંટણી ઝુંબેશને સંભાળી. હેમ્બર્ગ શહેરમાં રહીને ભારતના યુરોપ ખાતેના રેઇડ (૧૩) ઈ.સ. ૧૯૬૮માં તેઓ ગુજરાતના અને ત્યારબાદ કમિશ્નર તરીકે સેવા આપી. ૧૯૭૧માં ભારતના સ્વતંત્રપક્ષના પ્રમુખ થયા. (૪) ઈ.સ. ૧૯૪૦માં ભારત પરત ફર્યા. વિશ્વયુદ્ધ આવી (૧૪) ઈ.સ. ૧૯૬૭માં પેટા ચૂંટણીમાં હાર્યા, પણ એ જ ઊભું હતું. તેથી યુદ્ધ સમયે સ્થાપવામાં આવેલાં વર્ષમાં પેટાચૂંટણીમાં જીતી ધારાસભ્ય બન્યા. ડિપાર્ટમેન્ટ ઓફ સપ્લાય'ના નાયબ સચિવ બન્યા. (૧૫) ઈ.સ. ૧૯૭૧માં લોકસભાના સભ્ય બન્યા. ઈ.સ. ૧૯૪૬માં બ્રિટિશ સરકારમાં જોઇન્ટ કેબિનેટ (૧૬) ઈ.સ. ૧૯૭૭માં જનતા પાર્ટીની ટિકિટ પર ફરીથ સેક્રેટરીનો હોદો સંભાળનારા સૌ પ્રથમ હિન્દુ હતા. લોકસભામાં ચૂંટાયા. (૬) એચ.એમ. પટેલે કેબિનેટ સચિવ ઉપરાંત (૧૭) ઈ.સ. ૧૯૭પમાં દેશ પર ઇન્દિરા ગાંધીએ કટોકટી એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસર, સેન્ટ્રલ કમિટિ ફોર લાદેલી ત્યારે લોકસભામાં વિરોધપક્ષના એક નેતા તરીકે રેફ્યુજીઝના અગ્રણી સભ્ય, રાજસ્થાનમાં પરિસ્થિતિ લોકશાહીની અશિસ્ત સામે લડ્યા. અહીં તેમના સૌમ્ય વ્યવસ્થિત કરવા માટે ખાસ રચાયેલી દિલ્હી સમિતિના વ્યક્તિત્વમાં રહેલી નિર્ભીકતા ખુલ્લી થઈ! કાર્યકારી વડા ઉપરાંત ભારત-પાકિસ્તાનની મિલકતો (૧૮) ઈ.સ. ૧૯૭૭માં લોકસભામાં ચૂંટાયા બાદ મોરારજીન અને જવાબદારીની વહેંચણી માટે સ્થપાયેલ સ્ટિયરીંગ પ્રધાનમંડળમાં નાણામંત્રી બન્યા. તે દરમ્યાન તેમણે કમિટીના મુખ્ય ભારતીય સભ્ય હતા. આ તમામ વિશ્વબેંકની બેઠકમાં વોશિંગ્ટનમાં ભાગ લીધો. કામગીરી તેમણે એક જ સમયે એકલા હાથે સંભાળી. (૧૯) ઈ.સ. ૧૯૮૦માં ફરી ચૂંટણી લડ્યા પણ હાર્યા. ત્યારથી આ માટે તેમને સ્વતંત્ર ભારતના ઘડવૈયા પણ કહી રાજકારણ સાથેનો એમનો નાતો તૂટ્યો. શકાય. (૨૦) એ પછી વિદ્યાનગરને તેમણે આધુનિક તક્ષશિલા (૭) ખુદ સરદાર વલ્લભભાઈ પટેલ એચ.એમ. પટેલ સાથે બનાવવા (પશ્ચિમની આધુનિકતાને ઉમેરી) શક્ય તેટલા ઘરોબો રાખતા. તમામ પ્રયત્નો દિલથી કર્યા. (૮) તેમણે “સરદાર' ફિલ્મનું નિર્માણ કર્યું, કેમ કે તેઓ (૨૧) સાહિત્યપ્રીતિ પણ ખૂબ હતી. તેમણે અનેક પુસ્તકો “સરદાર'થી ખૂબ પ્રભાવિત થયેલા. લખ્યાં. સાથે સાથે ક.મા. મુનશીના “તપસ્વિની', ઈ.સ. ૧૯૫૮માં આત્મગૌરવને ખાતર તેમણે ઇન્ડિયન ‘પૃથ્વીવલ્લભ', “જય સોમનાથ' વગેરે પુસ્તકોના અંગ્રેજ સિવિલ સર્વિસમાંથી રાજીનામું આપ્યું ત્યારે ભાઈકાકાના અનુવાદો પણ કર્યા. Jain Education Intemational Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ સ્વપ્ન શિલ્પીઓ આમ, એચ. એમ. પટેલ એક વ્યક્તિ નહીં પણ જાણે સિદ્ધાંતો ઉપર પ્રવચનો પણ કરતા. હરતીફરતી નિર્લેપ સંસ્થા હતા. તેમણે રાજકીય, વિધાજગત (૨) સ્વાતંત્ર્યસંગ્રામમાં તવિષયક પ્રવચનો કરતા તેમ જ અને સામાજિકક્ષેત્રે અનેક સ્થાનો શોભાવ્યાં. આવા લોકશાહીના ગોવધ વિરુદ્ધ આંદોલનોમાં પણ અવિરત વાધારા અગ્રદૂત ૩૦-૧૧-૧૯૯૩ના રોજ મહાપ્રયાણે ઊપડ્યા. વહેવડાવતા. (૧૨) વેદ પ્રચારક આરંભમાં મઠ બાંધવાની ભાવનાથી દૂર રહેતા પણ સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી સ્વપ્નમાં કૃષ્ણપ્રભુનો આદેશ-‘તું કર્તા નથી, તું તો તા. ૨૭-૧૨-૧૮૮૧માં પંજાબમાં તેમનો જન્મ થયેલો, નિમિત્ત છું–મળવાથી વૃંદાવનમાં “શ્રૌતનિવાસ' (= શ્રૌતમુનિનિવાસ)નું સર્જન કર્યું, જેમાં ગૌશાળા, પરંતુ કર્મભૂમિ બની ગુજરાત. ૧૧૧ વર્ષના સુદીર્ધ જીવનાયુમાંથી ૮૦ વર્ષ તો ગુજરાતમાં રહીને જ વિશ્વવ્યાપી વેદદર્શનની પાઠશાળા, કન્યાશાળા, અન્નક્ષેત્ર, બન્યા. વેદનો પ્રચાર-પ્રસાર કરીને “વિશ્વમાનવ' બન્યા. માતા અતિથિનિવાસ (આશરે ૧૦૦ રૂમો), ભગવાન સરલા અને પિતા પંડિત રામદત્તજી સનાતન ધર્મના યથાર્થ રીતે રાધાકૃષ્ણ, રામચંદ્રજી, મહાદેવ વગેરેનાં મંદિરો, સત્સંગ અનુયાયી એવા બ્રાહ્મણ પંડિતને ત્યાં તેમનો જન્મ થયો. માતા હોલ ઇત્યાદિની વ્યવસ્થા કરી. પિતા બંને ઉદાસીન સંપ્રદાયના સુપ્રસિદ્ધ સંત શ્રી રામાનંદજી ભારત અને ભારત બહાર ૧૪ સ્થળોએ વિવિધ મહારાજના અદના સેવક અને કૃપાપાત્ર શિષ્ય હતાં. તેમને ત્યાં પ્રકારની સંસ્થાઓ કે ટ્રસ્ટોનું નિર્માણ કર્યું, જેમાં મુખ્યત્વે અવતરેલ બાળકનું નામ રાખ્યું ચંદ્રશેખર. બાળકની વય માંડ અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બનારસ, નાસિક, પાંચ-છ વર્ષની હશે ત્યાં તો શીતળાના પ્રકોપે તેની આંખોની લુધિયાણા, અમૃતસર, હરિદ્વાર તેમજ ન્યૂજર્સી રોશની છીનવી લીધી. ગુરુ શ્રી રામાનંદજીની કૃપાથી અને (અમેરિકા) વિશેષ ઉલ્લેખનીય છે. બાળકની પૂર્વદત્ત અવિરત સાધનાથી બાળકનાં અંતરચક્ષુ ખૂલી સ્વામીજી સ્વયં નિઃસ્પૃહી હતા. તેથી તેઓ એક પણ ગયાં અને સમય જતાં ચંદ્રશેખર ખરા અર્થમાં જ્ઞાનનેત્રવાળા ટ્રસ્ટમાં ટ્રસ્ટી કે વહીવટદાર પણ ન બન્યા! અર્થાત્ પ્રજ્ઞાચક્ષુ બન્યા. ઈ.સ. ૧૯૫૨માં અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં એકાંતપ્રિય એવા ચંદ્રશેખરને ગુરુ રામાનંદજીએ ‘ૐ તેમણે વેદમંદિરની સ્થાપના કરી. તેમાં ૧ ટન વજનની નમો ભગવતે વાસુદેવાય'નો મંત્ર આપ્યો. બાળકે સાધના દ્વારા વેદ ભગવાનની મૂર્તિ સ્થાપેલી. આ વેદ ભગવાનના તેને સિદ્ધ કર્યો. ચંદ્રશેખરને તો ભારતસ્વાતંત્ર્યચળવળમાં જોડાઈ પ્રત્યેક ચાર હાથમાં ચાર વેદ છે. વિશ્વભરનું આ સૌ દેશસેવા કરવાની ઇચ્છા જાગેલી, પરંતુ ભૌતિકચક્ષુ વગર એ પ્રથમ વેદમંદિર છે. આ વેદમંદિરના પ્રાંગણમાં શક્ય ન બન્યું. તેથી બાળકે પ્રભુભક્તિમાં ચિત્ત જોયું. ૧૮ સ્વામીજીએ અવિરત ૪૦-૪૦ વર્ષો સુધી પ્રવચનમાળા થી ૨૦ વર્ષની ઉંમરમાં તો તેમણે અનેક શાસ્ત્રોનો ગહન ચલાવી હતી. અભ્યાસ કરી લીધો. એવું કહેવાય છે કે, ગુરુદેવે સવારથી સાંજ સુધીમાં બાળક પાસે ગીતાનો પાઠ કર્યો અને છતાંય બાળ (૭) ‘શ્રોતમુનિચરિતામૃત', “વામન સામવેદ, કુન્તાપસૂક્ત, ચંદ્રશેખરને તો શ્લોકોના નંબર સાથે ગીતા કંઠસ્થ થઈ ગઈ!! યજુર્વેદ સમન્વયભાષ્ય, અથર્વવેદ સાયણ-સંનિબં ભાષ્યમ, ગીતામંદાકિની ઉપરાંત બે પ્રવચનસંગ્રહો માત્ર નવ વર્ષની ઉંમરે બાળ ચંદ્રશેખરે ગુરુશરણ સ્વીકારી ગૃહત્યાગ કર્યો. વિક્રમ સંવત ૧૯૭૨ (ઈ.સ. ૧૯૧૫)માં આટલું એમની લેખિનીમાંથી મળ્યું છે. સદ્ગુરુએ ઉદાસીન સંપ્રદાયની દીક્ષા આપી અને પરિણામે તેઓ (૮) સિદ્ધાંતની દૃષ્ટિએ “ભક્તિજ્ઞાન સમુચ્ચયવાદીનું આજીવન સનાતન વેદધર્મના ઉપદેશક બની રહ્યા. પ્રતિપાદન કર્યું છે. * વિશેષ વિગતો : / મહત્ત્વની બાબતો : (૯) વેદના મંત્રોમાં કૃષ્ણચરિત્ર દર્શાવતું ભાષ્ય અતિ મૌલિક (૧) અનેક સંતોની મંડળી બનાવી તેઓ ભારતભ્રમણ કરતા પ્રતિભાદર્શક છે. અને શાસ્ત્રોનું અધ્યાપન કરાવતા તેમ જ સનાતન (૧૦) સ્વામીજીની સ્મરણશક્તિ અદ્દભુત હતી. અનેક ગ્રંથો (પ) સ્વાના Jain Education Intemational Page #605 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૮૯ કંઠસ્થ હતા એટલું જ નહીં તેના પાના નંબર, અધ્યાય છે! છતાં વિનમ્રતા કેટલી : “મારા જેવો સામાન્ય માણસ કે શ્લોકનંબર અને વેદના મંત્રોનાં તો મંડલ, સૂક્ત કે આ શ્લોકને શું ન્યાય આપી શકવાનો! માટે માત્ર નમસ્કાર મંત્રના ક્રમાંક પણ તેમને યાદ રહેતા. કરી, શ્લોકને પૂરો કરીએ. “તેઓ કહેતા : “હું વસિષ્ઠ(૧૧) સ્વામીજીને અનેક રાજદ્વારીનેતાઓ સાથે સંપર્કો અને વિશ્વામિત્રની પરંપરાનો બ્રાહ્મણ છું. કોઈનો આશ્રિત નહીં સંબંધો હતા. થાઉં, થઈશ તો માત્ર પ્રભુનો.” તેમની તપશ્ચર્યાના પ્રભાવથી હાથમાં ગીતા લઈને લાખો સ્વાધ્યાયીઓ ઈશ્વર પ્રતિ કૃતજ્ઞતા (૧૨) તેમની ૯૦ વર્ષની ઉંમરે સતત અઢી વર્ષની તનતોડ વ્યક્ત કરવા આજે પણ ગામડે-ગામડે અને ઘેર-ઘેર મહેનત પછી બે રંગમાં વિશિષ્ટ કાગળ ઉપર છાપેલો ભાવફેરી, ભક્તિફેરીના રૂપે નિઃસ્વાર્થભાવે જાય છે. આગરી, અને ૨૨ કિલો વજન ધરાવતો દળદાર અને ‘ન ભૂતો સાગરી, નાગરી, વાઘરી સર્વેને ત્રિકાળ સંધ્યાના શ્લોકો ન ભવિષ્યતિ' જેવો અમૂલ્ય ગ્રંથ એટલે “ભગવાન વેદ'નું બોલતાં કર્યા છે. ‘અમૃતરા પુત્રા: કહી સમાજથી તરછોડાયેલ પ્રકાશન કર્યું. તેમાં ચારેય વેદોની ભવ્ય આવૃત્તિ અને લઘુતાગ્રંથિ અનુભવતી ભીલજાતિ, માછીમાર જાતિમાં દૃષ્ટિગોચર થાય છે. અને અત્યંજોમાં સ્વયં જાતે જઈ જ્ઞાન, સ્વમાન અને (૧૩) “ભગવાનું વેદ'ના પ્રચાર-પ્રસાર માટે સ્વયં સ્વામીજીએ આત્મગૌરવની લાગણી જન્માવી છે. તેઓ કહેતા : “સ્વનો દેશ-વિદેશનાં લગભગ ૭00 સ્થળોનો પ્રવાસ કર્યો અભ્યાસ એટલે સ્વાધ્યાય. આ ‘સ્વ'માંથી અહંકારને દૂર અને ત્યાં તેની સ્થાપના કરી. કરવાનો છે.” તેમણે માનવમાં આત્મગૌરવ, પરસમ્માન અને (૧૪) આ ચિરસ્મરણીય ગ્રન્થરત્નવિશેષને લઈને જ્યારે તેઓ શિસ્તસમ્માનની ભાવનાજ્યોત પ્રગટાવી. ઊંચ-નીચ, અમીર ઇન્ડોનેશિયાના એરપોર્ટ ઉપર ઊતર્યા ત્યારે ૨૧ તોપોની ગરીબ, શિક્ષિત-અશિક્ષિત એવા સઘળા ભેદોને સલામી સાથે તેમનું ભવ્ય શાહી સ્વાગત થયેલું. સ્વાધ્યાય પરિવારના માધ્યમથી મિટાવ્યા. (૧૫) “સદ્ગુરુ ગંગેશ્વરાનંદ ઇન્ટરનેશનલ વેદ મિશન' નામક વિજિગીષ જીવનવાદ, “સંસ્કૃતિચિંતન', “વ્યાસવિચાર સંસ્થાએ ભારત અને પરદેશમાં અનેક વેદમંદિરોને અને “ગીતામૃતમ્” બસ આ ચાર પુસ્તકો જ તેમનાં સ્થાપ્યાં છે. વ્યક્તિત્વનો પરિચય કરાવવા માટે સમર્થ છે ! અલબત્ત પૂ. આમ, ૧૧૧ વર્ષનું દીર્ધાયુષ્ય ભોગવી, વેદાવતાર જેવા દાદાનાં હસ્તલિખિત પુસ્તકો નથી, આ તો છે તેમના પ્રવચન પૂ. ગંગેશ્વરાનંદ સ્વામીજી ૧૪-૨-૧૯૯૨નારોજ વૈકુંઠવાસી પુસ્તકો! પૂ. દાદાની અઅલિત વહેતી વેદવાકુધારાઓમાંથી ઉક્ત પુસ્તકો અને અન્ય ઉપનિષદો, સ્તોત્રો ઉપર થયા. પ્રવચનપુસ્તકો તૈયાર થયાં છે. એક ઋષિ જેવું તપસ્વી જીવન, (૧૩) મહામનીષી સ્વાધ્યાયપ્રણેતા એક અવતાર પણ ન કરી શકે તેટલું કરેલું માનવોત્થાનનું કાર્ય | ‘પાંડુરંગદાદા” અને વૈદિક સંસ્કૃતિને દૃઢમૂળ કરવા માટે તેમણે કરેલું બાળ પાંડુરંગનો જન્મ મહારાષ્ટ્રના રોહામાં ૧૯-૧૦ સ્વસુખબલિદાન ચિરસ્મરણીય રહેશે. યોગેશ્વરકૃષિ, મત્સ્યગંધા, ૧૯૨૦ના રોજ થયેલો. શૈશવકાળથી જ ભણવામાં હોશિયાર. એકવીરા, લોકનાથ અમૃતાલયમ્, શ્રીદર્શનમ્ અને વૃક્ષમંદિર જેવા પ્રયોગો આપી તેમણે ગુજરાત જ નહીં વિશ્વને નંદનવન વાચનભૂખ પણ જબરી. મુંબઈની એશિયાટિક સોસાયટીની લાઇબ્રેરીનાં લગભગ તમામ પુસ્તકો વાંચેલાં. સ્મરણશક્તિ બનાવ્યું છે. પણ તીવ્ર તેથી વાંચેલું, ભણેલું બધું જ કંઠસ્થ. તેમણે પશ્ચિમી પૂ. દાદા મૂળ તો મહારાષ્ટ્રના. અરે એથીય આગળ તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોનો પણ વિગતે અભ્યાસ કરેલો. જીવનનાં વધીને કહીએ તો સૌ. રાષ્ટ્રોના! છતાંય ગુજરાત પ્રત્યે તેમને આશરે ૫૦ વર્ષો સુધી માધવબાગ પાઠશાળા મુંબઈમાં વેદ, વિશેષ પ્રીતિ-સ્વાધ્યાયનું ધામ એટલે ભાવનિર્ઝર. એના માટે ઉપનિષદુ અને ભગવદ્ગીતા ઉપર પ્રવચનો કર્યા. ગીતાના પૂ. દાદાએ અમદાવાદ ઉપર પસંદગી ઉતારી. પૂ. દાદાના દર કેટલાક શ્લોક ઉપર તેમનાં ૫૦-૫૦ પ્રવચનો મળે છે! તો રવિવારે અપાતાં મુંબઈ માધવબાગ, પાઠશાળામાં અપાત ક્યારેક ગીતાના એક શબ્દ ઉપર પણ આટલાં પ્રવચનો મળે પ્રવચનોની વિડિયો કેસેટ દ્વારા પૂ. દાદા ગુજરાતનાં ગામડે વિક્સિી Jain Education Intemational Page #606 -------------------------------------------------------------------------- ________________ чсо ગામડે અને પ્રત્યેક સ્વાધ્યાયીના ઘેર-ઘેર અને ખાસ તો હૃદયમાં પહોંચી ગયા! ગુજરાતની સોરઠધરાએ પૂ. દાદાને સાચા અર્થમાં ઓળખ્યા અને કામ કરી, પોતીકા કર્યા. આથી દાદા અમારા એવો સૌરાષ્ટ્રમાં વસનાર પ્રત્યેક સ્વાધ્યાયીનો ભાવ આજે પણ દૃષ્ટિગોચર થાય છે. સૌરાષ્ટ્રમાં આજે પણ વિશેષપણે સ્વાધ્યાયપ્રવૃત્તિ ધમધમે છે! ‘તત્ત્વજ્ઞાન’ માસિક દ્વારા પૂ. દાદાનાં પ્રવચનોનો આજે પણ સ્વાધ્યાયીઓ આનંદ માણે છે. અનેક એવોર્ડોથી વિભૂષિત પાંડુરંગ વૈજનાથ આઠવલેનાં પાંડુરંગ શાસ્ત્રી કે પૂ. દાદાના પ્રવચનો ઉપરથી ‘ભાવગીતો' સર્જાયાં. આ ભાવગીતોમાં એવો ભાવ ભરેલો છે કે, સૂતાને બેઠો કરી દે, બેઠેલાને ચાલતો કરી દે અને ચાલનારને દોડતા કરી દે! વિશ્વના કેટલાય દેશોમાં પણ સ્વાધ્યાય પ્રવૃત્તિ વિકસી છે, પણ આ બધા પાછળ તો છે પૂ. દાદાનો પ્રભુ ઉપરનો અનન્ય પ્રેમ, અવિશ્રાંત તપશ્ચર્યા અને માનવમાત્ર ઉપરનો પ્રેમ! આ ત્રણ પ્રમાણોને આધારે આજે પણ સ્વાધ્યાય પ્રવૃત્તિ યથાવત ચાલે છે. સ્વાધ્યાય પરિવારે દાદાએ સમજાવેલી કૃતજ્ઞતાને આગળ કરી, દાદાના વ્યક્તિત્વને ‘અશ્વિનમ્ મધુરમ્' કહી પોતાની ભાવાંજલિ આપી છે, મૂક અર્ધ્ય આપ્યો છે. આમ, ભારતીય બ્રાહ્મણની સાચી ઓળખ કરાવનાર, સર્વભૂતહિતે રતાઃ'નો પ્રચાર-પ્રસાર કરનાર અને જાણે કે ગીતાના જીવંત ભાષ્ય જેવા પૂ. દાદા ૨૫-૧૦-૨૦૦૩ના રોજ વૈકુંઠવાસી થયા, પણ સાચા અર્થમાં તો જન-જનના હૃદયમાં પહોંચેલા દાદા હવે ખરેખર હૃદયસ્થ' થયા. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં અયોધ્યાના છપૈયામાં જન્મેલા પરંતુ ગુજરાતને કર્મભૂમિ બનાવી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી, ધર્મોપદેશ સાથે સાથે સમાજસુધારણાનું સૌરાષ્ટ્રપ્રદેશમાં અમૂલું કામ કરી, અનેકોને સન્માર્ગે દોરનાર સ્વામી સહજાનંદને કેમ ભૂલાય?..!! તો હૈદ્રાબાદમાં જન્મેલ, મહર્ષિ ગોખલે દ્વારા પ્રેરણા પામી, સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની ત્રિવેણીમાં ગળાડૂબ રહેનાર, ગાંધીજીનાં અદનાં સેવિકા અને ‘હિંદનું બુલબુલ' એવાં સરોજિની નાયડુને શું આપણે વિસરી શકશું..!! અરે રાજસ્થાનના માંડલી ગામમાં જન્મેલ એક ખેડૂતપુત્ર, બાળપણના ગોઠિયા ઉમાશંકર જોશીની હુંફ અને પ્રેરણા પામી ‘માનવીની ભવાઈ”, ‘મળેલા જીવ' અને ‘વેળામણાં' જેવી પ્રતિષ્ઠિત ચાલીસેક જેટલી નવલકથાઓ અને બધી મળી સ્વપ્ન શિલ્પીઓ ૧૮૫ જેટલી સાહિત્યકૃતિઓ ગુર્જરચરણે ધરનાર, રણજિતરામ સુવર્ણચંદ્રકધા૨ક અને ગૌરવવંતા એવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતના સમર્થ અને વિચક્ષણ સાહિત્યકાર પન્નાલાલ પટેલને કેવી રીતે વિસરી જવાય?...!! તદુપરાંત મહારાષ્ટ્રમાં જન્મેલા, ગાંધીજીની ચળવળોમાં જોડાઈ પાંચેક વખત જેલવાસ ભોગવી ચૂકેલા, હિરજનોદ્વારક પ્રવૃત્તિઓના અગ્રણી, રાષ્ટ્રીય સેવાદળની પ્રવૃત્તિઓમાં હરખભેર જોડાનાર અને લોકહિતાર્થે સમાજસેવા કરનાર શ્યામાચી આઈ' (શ્યામની મા)ના લેખક સંતપુરુષ સાને ગુરુજીનું શું આપણે ભૂલી જઈશું?....સાથે સાથે કરાંચીમાં જન્મેલા પરંતુ ગુજરાતને કર્મભૂમિ બનાવનાર કવિ, વાર્તાકાર, નિબંધકાર અને અનુવાદક કરસનદાસ માણેકને કેવી રીતે ભૂલાશે?..,મહારાષ્ટ્રના રત્નાગિરિના દેવળગામમાં જન્મેલા અને ભરૂચના નર્મદા કાંઠે નારેશ્વરમાં આશ્રમ સ્થાપી જીવનભર આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરનાર ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક, પત્રકાર, આર્ય સંસ્કૃતિના પુરસ્કર્તા અને અઠંગ દત્તોપાસક પૂજ્ય રંગ અવધૂતજીને ભૂલી શું આપણે ગુજરાતી કહેવાઈ શકીશું ? આ મહાપુરુષોએ ગુજરાતની અસ્મિતા સમગ્ર વિશ્વમાં ઘોતિત કરી છે. આપણે તેમને શબ્દાંજલિ અર્પવા સિવાય બીજું કંઈ અર્પવા લાયક ખરા?..!! ઉપસંહાર : આમ, ફાર્બસ સાહેબથી પ્રારંભી સવાઈ ગુજરાતી એવા શ્રી પાંડુરંગ દાદા સુધી આપણે ગુજરાતના વિસરાતા જતા સ્વપ્નશિલ્પીઓની સ્મરણયાત્રા કરી. આ ઉપરાંત ભૂદાનયજ્ઞના નિર્માતા સંત વિનોબા ભાવેને આપણે કેવી રીતે ભૂલી શકવાના? તન વિદેશી પણ ગુજરાતમાં જ એક અદના ગુજરાતી બત્તી જ જીવતા આદરણીય ફાધર વાલેસ જેવા મહાનુભાવોને યાદ કર્યા સિવાય આ સ્મરણયાત્રા અધૂરી જ ગણાય. આ ઉપરાંત પણ અગુજરતી છતાંય સવાઈ ગુજરાતી રૂપે જીવી જનાર શેષ નામી-અનામી મહાનુભાવોની પરિચયયાત્રા સ્થળસંકોચના કારણે ટૂંકાવવી જ રહી. આ સ્વર્ણિમ ગુજરાતના માહોલમાં આવો આ મહાનુભાવોને હૃદયથી સ્મરી, સાચા અર્થમાં હૃદયાંજલી અર્પી, કૃતકૃત્ય થઈ કૃતજ્ઞી બનીએ. Page #607 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૯૧ આપણા પ્રકારો અને કટારલેખકો (એકવીસમી સદી : માધ્યમોનો મહિમા) ડો. પુનિતાબહેન હર્ષે માનવી સામાજિક પ્રાણી છે. એનો અર્થ એવો નથી કે અન્ય જીવોમાં સમૂહજીવનની ઓળખ નથી. પાણીમાં તરતી માછલીઓ કે આકાશમાં ઊડતી કંજડીઓ ક્યારેય એકલી હોતી નથી. જંગલમાં વસતાં પ્રાણીઓ સમૂહમાં જ વિચરતા હોય છે. પણ એ બધા પરંપરા પ્રમાણે મર્યાદિત જીવન જીવતાં હોય છે; જ્યારે માનવીનું સમૂહજીવન કેટકેટલી સામાજિકતાને વિકસાવતું રહ્યું છે એ કલ્પના કરીએ ત્યારે દંગ રહી જવાય છે. ગુફાવાસી માનવી, નદીકાંઠે વસતો માનવી, મહાનગરોમાં રહેતો માનવી, ઇન્ટરનેટથી રાતદિવસ એકબીજાના સતત સંપર્કમાં રહેતો જુદા જુદા દેશમાં વસતો માનવી જોઈએ છીએ ત્યારે સમજાય છે કે માણસની સામાજિકતા જુદી જ ચીજ છે. માનવીના મગજની આ ફલશ્રુતિ છે. માનવીએ કલ્પના અને વિચારોની આપ-લે દ્વારા આ તંત્ર વિકસાવ્યું છે. જ્ઞાન અને વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં માનવી એકબીજાને વિચારોની આપ-લે કરીને જીવનનો વિકાસ સાધતો રહ્યો છે. અગ્નિની શોધ, ખેતીની શોધ, વરાળ અને વીજળીની શોધ, અણુ-પરમાણુની શોધ દ્વારા માનવીએ અન્ય પ્રાણીઓ કરતાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે. આ સર્વ વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિ માધ્યમો દ્વારા શક્ય બની છે. એક હાથે તાળી ન પડે એ કહેવત પ્રમાણે એક માનવીએ બીજાને પોતાની કલ્પના વિશે, વિચાર વિશે, સંશોધન વિશે વાત કરી ન હોત તો જે-તે વાત આગળ વધી ન હોત તે સમજાય તેવી વાત એવા પ્રસાર-પ્રચારની વાતો એક જમાનામાં કંઠોપકંઠ થતી હતી. ચારણ-ગઢવી-બારોટો જેવી જાતિઓ કવિતા અને કથાના માધ્યમે એક જનસમૂહથી બીજા જનસમૂહમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાનની ભૂમિકા ભજવતી હતી. સમાજના ધર્મ-અર્થ-કામ અને મોક્ષ અંગે કંઠ પરંપરાથી વાતો થતી. ભજનો અને શૌર્યકથાઓએ સમાજ પર કેવી અસરો કરી એ આપણે જાણીએ છીએ. પણ મુદ્રણયંત્રની શોધથી આ ક્ષેત્રે જબરદસ્ત ક્રાંતિ આવી એમ કહી શકાય. મુદ્રણકળાથી પુસ્તકો અને બીજા છાપકામની મોસમ ખીલી. પણ સાથોસાથ વર્તમાનપત્રોનો ફેલાવો થયો એ તો અદ્ભુત ઘટના હતી. માસિક-અઠવાડિકથી શરૂ થયેલું વર્તમાનપત્ર દૈનિકમાં ફેરવાયું ત્યારે તો રોજ સવાર પડે કે દેશ અને દુનિયાના સમાચારો તમારા આંગણે આવી પડવા લાગ્યા. આજે આપણને આ અજાયબ નથી લાગતું. આજે તો દિવસમાં ત્રણ વાર દૈનિકપત્ર મેળવવા આપણે તૈયાર હોઈએ છીએ. પણ વાહન-વ્યવહારની કે સંદેશાવ્યવહારની બહુ સુવિધા નહોતી ત્યારે માધ્યમનું આ કામ કેટલું ઉપકારક રહેતું તેની કલ્પના કરવી રહે. સામાજિક માણસ અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલો છે. તે ગામ અને જ્ઞાતિમાં રહે છે તેમ મહાનગરોની Jain Education Intemational Page #608 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ સ્વપ્ન શિલ્પીઓ ટ્રેઈનોમાં પણ રહે છે. તેને વીજળી-ગેસ અને પેટ્રોલની જરૂર રહે છે, તેમ ખેતી-બીયારણ ને પાણીની પણ જરૂર છે. તે મંદિર-મસ્જિદ અને હજયાત્રા સાથે જોડાયેલો છે, તેમ શાસનવ્યવસ્થા સાથે સંકળાયેલો છે. આમ માણસ એક અને એકલો નથી, તેની ફરતે ગામ-શેરી-જ્ઞાતિ-સમાજ-ધર્મ-સત્તા અને વૈશ્વિક પ્રવાહોના વર્તુળો રચાયેલાં છે. આ બધાની જાણકારી રોજ-બ-રોજ આપતું હોય એવું સબળ માધ્યમ વર્તમાનપત્ર છે. | ગુજરાતી ભાષામાં ઓગણીસમી સદીમાં વર્તમાનપત્રની શરૂઆત થઈ. અંગ્રેજો અને પારસીઓ એ આ સુવિધા ઊભી કરવામાં મુખ્ય ભાગ ભજવ્યો. “મુબઈ સમાચાર' એ પહેલું વર્તમાનપત્ર. ત્યારથી આજ સુધી, એટલે કે લગભગ બે સદી પર નજર નાખીએ તો સમજાશે કે સામાજિક ક્રાંતિમાં વર્તમાનપત્રે શો ભાગ ભજવ્યો છે. વીર નર્મદના ડાંડિયો'એ સામાજિક કુરિવાજો સામે પડકાર ફેંક્યા...મણિલાલ નભુભાઈ અને રમણભાઈ નીલકંઠે સુધારાની ચર્ચાઓ ચલાવી. અંગ્રેજ શાસન સામે પોતાની માંગણીઓ રજૂ કરવા કેટકેટલાં દૈનિકો તૈયાર રહેતાં! અને છેલ્લે, લગભગ ચાર ચાર દાયકા સુધી ચાલેલી સ્વાતંત્ર્ય ચળવળ અને ગાંધીજીની વિચારધારાઓ વર્તમાનપત્રોની હાજરી વગર કેટલી સફળ થાત તેની કલ્પના થઈ શકે છે? એક અવાજે ચાલીસ કરોડ જનતા જાગે, એ માત્ર વર્તમાનપત્રો જ કરી શકે. મેઘાણી, અમૃતલાલ શેઠ, શામળદાસ ગાંધી અને મશરૂવાળા, કાલેલકર, ઉમાશંકર, ઈશ્વર પેટલીકર, યશવંત શુક્લ વગેરેની કલ્પના વર્તમાનપત્ર વગર થઈ શકે ખરી? અને તેમના વગર વર્તમાનપત્રોની સફળતા શક્ય બને ખરી? આજે પણ આઝાદીના છ છ દાયકા પછી દેશના વિકાસની ખેવના કરનારાં પરિબળોમાં વર્તમાનપત્રોનું સ્થાન મોખરાનું છે. શિક્ષણ, સાહિત્ય, કળાઓ, વિજ્ઞાન, ધાર્મિકતા, સામાજિકતાના કટકેટલાં ચિતારથી વર્તમાનપત્રો ધમધમે છે! ટેલિવિઝનના ફેલાવાએ અન્ય સમૂહમાધ્યમો હેજે ઝાંખા પડ્યા હોય એવું લાગે છે; પણ હકીકતમાં એવું નથી. આજે પણ વર્તમાનપત્રોની બોલબાલા છે! આ લેખમાળા રજૂ કરનાર ડૉ. પુનિતા હણે ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ વિભાગમાં અધ્યાપક છે. સમેતશિખરની પોળ, માંડવીની પોળ-અમદાવાદમાં પ્રાથમિક શિક્ષણ, ઉછેર, માતા-પિતા દેવયાની ભટ્ટ અને ડૉ. જગદીશ ત્રિવેદી શિક્ષણને વરેલા હોઈ વાંચન તરફને બાળકોને પહેલેથી વાળેલાં. લેખન-વાંચનની આદત નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધામાં અનેક પારિતોષિકો અપાવ્યા. ( ફિઝીક્સ વિષય સાથે બી.એસ.સી., એમ.જી સાયન્સ કૉલેજમાંથી કર્યા બાદ પત્રકારત્વનું શિક્ષણ ભાષાભવનના પત્રકારત્વ વિભાગમાં લીધું. એ દિવસો દરમ્યાન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા શરૂ થયું. તેના શરૂઆતના વર્ષોથી એટલે કે ૧૯૮૬ થી ૧૯૯૩ સુધી સંપાદક, રિપોર્ટર, અનુવાદક તરીકે કામગિરિ કરી. એ કામના ભાગરૂપે અનેક વિશેષાંકો પ્રકાશિત કર્યા. અનેક સ્પર્ધાઓ યોજી અને વાચકોને અખબારની સાપ્તાહિક પૂર્તિ મહિલા ટાઈમ્સ' સાથે જોડવાનો પ્રયાસ કર્યો. - રોજેરોજની કામગીરીના ભાગરૂપે ૨૦૦થી વધુ લેખો લખાયા. થોડો સમય જયહિંદ જૂથના “સખી' મેગેઝીનના સંપાદક તરીકે રહ્યા. આ સામયિકને માસિકમાંથી પાક્ષિકમાં ફેરવી સફળ અને સ્થિર કર્યું. ૧૯૯૪થી ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા. શિક્ષણ લેવા-દેવાના વર્ષોમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૫૦ વર્ષથી પ્રકાશિત થતા સમાચાર સાપ્તાહિક “સમય” અંગે વરિષ્ઠ પત્રકાર તુષાર Jain Education Intemational Jain Education Intermational Page #609 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૯૩ ભટ્ટના માર્ગદર્શનમાં એમ. ફિલ. માટેનું સંશોધન કર્યું. ગુજરાતી અખબારો અને નારીચેતના” વિષય પર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના માર્ગદર્શનમાં પી.એચડી. કર્યું. તેમના એમ.ફિલ. થીસીસ જિલ્લાકક્ષાના પત્રકારત્વ સંદર્ભે ‘સમય’ : એક અધ્યયન અને પી.એચડી. થીસીસ ગુજરાતી અખબારો અને નારીચેતના' પ્રકાશિત થઈ ચૂક્યા છે. ભારતીય જનસંપર્કના પિતામહ : મહાત્મા ગાંધી’ તેમનો પ્રકાશિત થયેલ મોનોગ્રાફ છે. સ્વ. રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનમાળા દરમ્યાન દેશ-વિદેશની જાણીતી હસ્તીઓએ આપેલાં વ્યાખ્યાનોનું લેખન-સંપાદન કરીને તૈયાર થયેલું પુસ્તક “સીમા વિનાનું શિક્ષણ’ ડૉ. મંદા પરીખ સાથે તેમનું સંયુક્ત રીતે પ્રકાશિત થયેલું પુસ્તક છે. આ ઉપરાંત ૫૦ થી વધુ અભ્યાસ લેખો અને ૧૦૦ જેટલા પ્રાસંગિક લેખો તેમણે લખ્યા છે. પથપ્રદર્શક ભાઓ” અને “ધન્યધરા શાશ્વત સૌરભ' નામના મહાન સંપાદન ગ્રંથોમાં તેમના લખેલ અધિકરણો ઘણી મોટી સંખ્યામાં છે. અનેક પુસ્તકોમાં તેમણે અભ્યાસક્રમને લગતાં પ્રકરણો લખ્યાં છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત “વિશ્વકોશ'માં તેમણે ઘણાં અધિકરણ લેખ લખ્યાં છે. ગુજરાતી પ્રકાશન પ્રવૃત્તિ અંગેનો તેમનો અધિકરણ લેખ પથપ્રદર્શક પ્રતિભામાં છપાયેલો છે. સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટની એકેડેમિક સ્ટાફ કૉલેજ ઉપરાંત સ્પીપા, અનેક સરકારી-બિનસરકારી સંસ્થાઓમાં તેમણે તજજ્ઞ વ્યાખ્યાન આપ્યા છે. આજે પણ તેઓ તાલીમ શાળાઓમાં શીખવા અને શીખવવા જાય છે. વર્ષ ૨૦૦૯માં દૂરદર્શન કેન્દ્ર-દિલ્હીના દસ્તાવેજી વિભાગની શ્રેણી “સિદ્ધિના સોપાનો' માટે ‘ગૂજરાત વિદ્યાપીઠ' અંગેની દસ્તાવેજી ફિલ્મ લખી હતી. ગૂજરાત વિદ્યાપીઠનું ગુજરાતના શૈક્ષણિક વિકાસમાં યોગદાન'વિષય અંગેના નિબંધને ગુજરાત ઇતિહાસ પરિષદ તરફથી સુવર્ણચંદ્રક મળ્યો છે. એ જ રીતે મંગળ ગ્રહ એક વૈજ્ઞાનિક ખોજ' નામના નિબંધને હિન્દી સાહિત્ય પરિષદ તરફથી ચંદ્રક એનાયત થયો છે. તેઓ અનેક શૈક્ષણિક બિનશૈક્ષણિક સંસ્થાઓના સભ્ય છે. અનેક યુનિ.માં અભ્યાસક્રમ સમિતિના સભ્ય છે. ગુજરાતના જાણીતા સમાયિક “નવચેતન' તરફથી તેમના લેખ “ગુજરાતી પત્રકારત્વ અને વીતેલું વર્ષ-૨૦૦૫ માટે શ્રેષ્ઠ લેખનનો વિશેષ પુરસ્કાર મળ્યો છે. વર્ષ ૨૦૦૯માં પત્રકારત્વ અને શિક્ષણક્ષેત્રે વિશેષ યોગદાન બદલ તેમને “સખી’, ‘શકિત' એવોર્ડ એનાયત થયો છે. અમારા પ્રકાશિત સાહિત્યમાં તેમની કલમનો હંમેશા સારો સહકાર મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ - – સંપાદક અખંડ આનંદ ભિક્ષ (૧૮૭૪થી ૧૯૪૨) ભિક્ષુ અખંડ આનંદને “અખંડઆનંદ' સામયિક મારફતે સમગ્ર ગુજરાત અને ગુજરાતી ભાષાભાષીઓ ઓળખે જ છે. માતા હરિબા અને પિતા જગજીવનરામનું સંતાન એવા ભિક્ષુ અખંડાનંદનું પૂર્વાશ્રમનું નામ લલ્લુભાઈ હતું. માતાપિતા અને સાધુસંન્યાસીઓના સત્સંગથી તેમનું બાળપણ ભક્તિરસથી રંગાયેલું હતું. પિતાનું અચાનક અવસાન થતાં નાની વયે કુટુંબની જવાબદારી આવી. સંસારી પણ થયા, પણ મન ક્યાંય લાગતું નહીં. ૧૯૬૦ની શિવરાત્રિએ સંસારમાંથી સંન્યાસ તરફ પ્રયાણ કર્યું. ધર્મચર્ચા અને ચિંતન દરમ્યાન અનેકવાર તેમને લાગ્યું કે, સામાન્ય લોકોને ધાર્મિક ગ્રંથો પરવડી શકે તેમ નથી. સસ્તું સાહિત્ય શરૂ કરવાનો વિચાર એમાંથી જ આવ્યો. ઘણી મહેનતના અંતે “એકાદશ સ્કંદ' માત્ર છ આનાની કિંમતે બહાર Jain Education Intemational Page #610 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ સ્વપ્ન શિલ્પીઓ પાડ્યો. ૧૯૬૪માં અખાત્રીજના દિવસે શરૂ થયેલ સસ્તું લોકહૃદયમાં સંસ્કૃતિ, સાહિત્ય અને સંસ્કારપ્રવૃત્તિને પ્રોત્સાહન સાહિત્યવર્ધક કાર્યાલય મુંબઈમાં શરૂ થયા બાદ ત્રણ વર્ષ પછી આપનારા વિરલ વ્યક્તિત્વના સ્વામી તરીકે પોતાનું સ્થાન અમદાવાદ ખસેડાયું. આ મુદ્રણાલયે ૩૦૦થી વધુ પુસ્તકોની નિશ્ચિત કરી ચૂક્યા હતા. તેમના અનુગામી તંત્રીઓએ પણ સસ્તાદરની લાખો નકલો ઘેરઘેર પહોંચાડીને ગુજરાતની પ્રજાને તેમની પરંપરા જાળવી રાખી હતી. જ્ઞાન અને ભક્તિના માર્ગે દિશાસૂચન કર્યું. લગભગ ૩૫ વર્ષ અલારખા, હાજી મહંમદ શિવજી સુધી સ્વામીજીની નિશ્રામાં આ પ્રવૃત્તિ ચાલી. ત્યારબાદ શ્રી મનું સૂબેદારજી અને શ્રી એચ. એમ. પોલની રાહબરી હેઠળ (૧૮૭૮થી ૧૯૨૧) આ કાર્ય ચાલુ રહ્યું છે. વીસમી સદી” માસિક દ્વારા ગુજરાતી પત્રકારત્વમાં અમૃતલાલ શેઠ આગવો ચીલો ચાતરનાર અને બ્રિટન અને અમેરિકાનાં સામયિકો જેવું સામયિક ગુજરાતીમાં આપવાની નેમ રાખનાર (નિર્ભયતા જેનું નામ). સાહિત્યસેવી અને લેખક પ્રેમી પત્રકાર એટલે હાજી. ગાંધીયુગના પત્રકારત્વમાં આઝાદી મેળવવી એક મિશન સંસ્કારસમૃદ્ધ અને આધુનિકતાના સમન્વયથી તેમણે “ગુલશન' હતું. આખો દેશ જ્યારે અંગ્રેજો સામે લડવા એક થઈ રહ્યો નામનું એક સામયિક પણ કાઢ્યું હતું. ૧૯૦૧માં શરૂ થયેલું હતો ત્યારે સૌરાષ્ટ્રના દેશી રજવાડાં મિથ્યાભિમાન, વ્યસન આ સામયિક એકાદ વર્ષ ચાલેલું. ૧૯૧૬માં “વીસમી સદી’ અને અંદરોઅંદરના ધીંગાણામાં પોતાને ખતમ કરી રહ્યાં હતાં. સામયિકનો આરંભ થયેલો. એપ્રિલનો અંક માર્ચમાં બહાર તેવે સમયે અમૃતલાલ શેઠે આખાયે સૌરાષ્ટ્રમાં પથરાયેલાં પાડીને હાજીએ પોતાની પત્રકારત્વની ધગશ સૌને દાખવી હતી. ૨૫૦ જેટલાં દેશી રજવાડાંઓને ઊભાં કરવા, સૌરાષ્ટ્રની ૧૦ માસ અગાઉના “વીસમી સદી'ના ટાઇટલ બ્રિટનથી પ્રજાને જાગ્રત કરવા માટે રાણપુરથી ૧૯૨૧માં “સૌરાષ્ટ્ર'નો છપાઈને આવી પહોંચ્યા હતા. એ જમાનાના હાજીના “વીસમી પ્રારંભ કર્યો. સદીના અંકો આજે પણ ગુજરાતી પત્રકારત્વના એ અમૃતલાલ શેઠે માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ સમગ્ર સુવર્ણયુગની યાદ અપાવે તેવા છે. હાજી મહંમદે સામયિકને દેશના પત્રકારત્વમાં નિર્ભયતા, સત્યનિષ્ઠા, પ્રજાલક્ષી પત્રકારત્વ સંગીન બનાવવા પાછળ જાત ઘસી નાખી હતી. ૪૪ વર્ષની અને સાહિત્યસંગમ દ્વારા એક આગવી છાપ ઊભી કરી હતી. વયે તેમનું ધનુર્વાને કારણે આકસ્મિક નિધન થયું. તેમણે ગુજરાતીઓ ઉપરાંત બિનગુજરાતીઓ પણ તેમના પત્રકારત્વની વીસમી સદી” માટે આર્થિક ખુવારી જે હદે વહોરી તેની શૈલીથી અને સ્ટોરી લાવવાની આગવી પદ્ધતિઓથી આકર્ષાયા કલ્પના થઈ શકે તેમ નથી. હાજીની પ્રથમ પત્નીએ તેમના હતા. તેમના અગ્રલેખોની રજુઆત તર્કબદ્ધ અને મુદ્દાસરની સંઘર્ષના દિવસોમાં અને બીજી પત્નીએ અંતિમ દિવસોમાં ખૂબ રહેતી. “સારું લાગે તેવું નહીં પણ સારું લાગે તેવું જ લખવું સાથ આપ્યો હતો. કનૈયાલાલ મુન્શી, ચંદ્રશંકર પંડ્યા અને એ તેમનો મુખ્યમંત્ર બની રહ્યો. ૧૯૩૧માં અમૃતલાલ શેઠ નરસિંહરાવ દિવેટિયા જેવા અનેક સાહિત્યકારોની પ્રગતિમાં તેમના આવા તેજાબી પત્રકારત્વના પરિણામે જેલમાં ગયા. ‘વીસમી સદી'નો ફાળો અનન્ય હતો. પત્રકારત્વ ક્ષેત્રના સૌરાષ્ટ્ર' બંધ પડ્યું. ૧૯૩૨માં કલભાઈ કોઠારીએ દિગ્ગજ શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશી તેમને “કલાનો શહીદ' કહીને ફૂલછાબ' નામે તેને ફરીથી ચાલુ કર્યું. જે તમામ જૂની યાદ કરતા. “કલાને ઘેર ઘેર પહોંચતી કરવાનો તેમનો ઉદ્દેશ પરંપરાઓને સાચવીને ચાલતું રહ્યું. તેમણે આજન્મ પાળ્યો હતો. કલાની બાબતમાં તેમની સૂઝ અદ્વિતીય હતી. ૧૯૩૪માં અમૃતલાલ શેઠે મુંબઈથી “જન્મભૂમિ' નામના સાંજના દૈનિકની શરૂઆત કરી. આઝાદી આંદોલનની તેમણે “મહેરુન્નિસા” તથા “ઇમાનનાં મોતી' જેવાં નાટકો અનેક મહત્ત્વની ઘટનાઓમાં અમૃતલાલ શેઠના માર્ગદર્શન ઉપરાંત ‘રશીદા' નામની નવલકથા લખી હતી. ગુજરાતના હેઠળ “જન્મભૂમિ'નું પત્રકારત્વ દીપી ઉઠયું. અમૃતલાલ શેઠે સાહિત્યિક પત્રકારત્વને નવી દિશા આપનાર તરીકે હાજીને સૌ યુદ્ધના રિપોર્ટીગમાં આગવી ભાત પાડનાર, પ્રખર રાષ્ટ્રવાદી, યાદ રાખશે જ. હાજી અંગે વધુ જાણવા માટે નીડર અને પ્રજાભિમુખ પત્ર તરીકે તેને વિકસાવ્યું હતું. તેઓ www.gujarativismisadi.com@ log on કરો. www.gujaratist Jain Education Intemational Page #611 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૯૫ આતા દિનશા ગોરવાલા જળવાતાં. ચીજવસ્તુના ભાવ પ્રમાણમાં ઓછા હતા અને સ્થિર (ઓપિનીયન) હતા. સાંસ્કૃતિક અનુભવ હતો. આટલા સમૃદ્ધ વારસા સાથે ભારત ઘણું ઉજ્જવળ ભાવિ નિર્માણ કરી શક્યું હોત, પણ આ વિષ્ણુ પંડ્યાએ લખેલ “અલવિદા ગોરવાલા” લેખમાંથી દેશે તેમ કર્યું નહીં, અને કોઈએ આત્મશોધન પણ ના કર્યું ?” મળેલી વિગતો અનુસાર ગોરવાલા નિર્ભીક પત્રકારત્વ યુગના કોઈનેય તકલીફ આપ્યા વગર ગોરવાલાએ, ‘એક ઓર પ્રતિનિધિ હતા. કોઈની પણ શેહશરમ રાખ્યા વગર તેમણે પારસીએ' દેશની સેવા કરીને ચૂપચાપ વિદાય લીધી. નિર્ભીક પત્રકારત્વ કર્યું. સિંધ પ્રદેશમાં તેમની ન્યાયપદ્ધતિની ગોરવાલાના “ઓપિનિયન’ની ફાઈલો ક્યાં હશે ? એના અંગે ઘણી લોકચાહના હતી. કટોકટી લદાઈ ત્યારે શબ્દોના સંશોધન કોણ કરશે ? ક્યારે કરશે ? માધ્યમથી ઝઝૂમતા પત્રકારોમાં એડી ગોરવાલા અને સાહિત્યકાર વિદૂષી દુર્ગાતાઈ ભાગવત.-આ બે જણાએ જ ઇચ્છારા | દેસાઈ હિંદની બૌદ્ધિક ચેતનાને બળ પુરું પાડ્યું. એ. ડી. ગોરવાલાનું ૧૮૮૦માં મુંબઈથી “ગુજરાતી' સાપ્તાહિક શરૂ કરનાર ઓપિનિયન' એટલે તદ્દન સાદું ચારપાનાનું ચોપાનિયું–તેમાં શ્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈનું ગુજરાતી સાહિત્ય અને તેઓ જે પ્રકારનાં લખાણો લખતાં તેવું લખવું આજે પણ પત્રકારત્વક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન છે. મધ્યકાલીન કવિતાના અશક્ય લાગે. તેમણે બૌદ્ધિકોમાં ચેતના જગાવી અને શાસનમાં સંપાદક તરીકે તથા કુશળ નવલકથાકાર અને અનુવાદક-તરીકે ગભરાટ ફેલાવ્યો હતો. એવું કહેવાય છે કે પંડિત જવાહરલાલ જાણીતા એવા તેઓ આજે પણ ગુજરાતી સાહિત્યજગતમાં નેહરુ પોતાના પરની ધારદાર ટીકા માટે લક્ષ્મણના કાર્ટુન અને તેમના યુગ શાશ્વત સર્જન “ચંદ્રકાન્તને કારણે જાણીતા છે. ગોરવાલાનું “ઓપિનિયન’ પસંદ કરતા હતા. વખત આવ્યે ચંદ્રકાન્ત” સર્જન માત્ર તેમની વિચારયાત્રા કે કલ્પનાવિહાર ગાંધીજી સામે પણ તેમણે પોતાનો મત રજૂ કરી આકરી ટીકા નથી, પણ યથાર્થ અને વેદાંતના વિચારોને સાંકળીને થયેલી કરી હતી. ઉત્તમ રચના છે એવું વિદ્વાનોનું માનવું છે. તેમણે “બૃહદ્ ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'માં તેમની “વિવેક' નામની કાવ્યદોહન'ના આઠ ભાગ અને કથાસરિતસાગર'ના બે કૉલમ ચાલતી હતી. જેને તમામ ક્ષેત્રના લોકો બહુ રસથી | ભાગનું સંપાદન કરેલું છે. ગુજરાતના મધ્યકાલીન વાંચતા હતા. તેમના ખુદના સામયિક શરૂ કરવા પાછળ પણ ભક્તકવિઓનાં જીવનચરિત્રો અને રચનાઓને તેમણે “બૃહદ મોટાભાગના સામયિકોનો જાકારો જવાબદાર હતો. છતાં તેઓ કાવ્યદોહન'માં સમાવ્યાં છે. કૃષ્ણચરિત્ર', “ઓખાહરણ', કહેતા, “થોડાક લોકો વિચારતા થાય તો ઘણું-આમ તો હેતુ ‘નળાખ્યાન', “નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ' તેમનાં સંપાદિત વ્યર્થ જ છે છતાં, ક્યારેક, કોને ખબર શું થશે. સેન્સરશીપના પુસ્તકો છે. તેમણે કેટલીક ઐતિહાસિક નવલકથાઓ પણ લખી દિવસોમાં પ્રેસ પર જાપ્તી આવી. મુદ્રણાલય બદલતા રહ્યા. હતી. જેમાં ગંગા તથા શિવાજીની લૂંટ’ અને ‘ટીપુ સુલતાન’નો છેલ્લે સાઈક્લોસ્ટાઈલ ચોપાનિયું બહાર પાડ્યું. “દર્પણ અને સમાવેશ થાય છે. સ્ત્રી’ નામની ટૂંકી વાર્તાએ હાહાકાર મચાવ્યો. કટોકટીના “ગુજરાતી' સાપ્તાહિક શરૂ કર્યું તે અગાઉ તેઓ સુરતથી દિવસોમાં એક લાખ અટકાયતીઓ “નામે નદીમાં ડૂબ જાય’ ‘સ્વતંત્રતા' માસિક ચલાવતા હતા. ચારચયો, વિદુરનીતિ, એવી ચળવળવાણી ઉચ્ચારતા તેમણે કહ્યું હતું કે, “સાચે જ શ્રીધરી ગીતા, શુકનીતિ, કળાવિલાસ, રાજતરંગિણી તેમના તેઓ મોટા ગુનેગારો છે. તેમણે સત્તાવાદની સામે લડવાનો જાણીતા અનુવાદો છે. તેમના સાહિત્યિક અને પત્રકારત્વના ભયંકર ગુનો કર્યો છે.” ગોરવાલાનું ચિંતન તેમના જ યોગદાનનો અભ્યાસ કરવા માટે થઈને વિવિધ શબ્દોમાં...... વિશ્વવિદ્યાલયોમાં અનેક શોધનિબંધો થયા છે. “જરાક વિચારો.....આપણા રાષ્ટ્રજીવનની શરૂઆત કરસનદાસ મૂળજી : શામાંથી થઈ હતી ? ભારતના ભાગલા પછી આપણે એશિયામાં સૌથી અધિક શક્તિશાળી તાકાત ધરાવતું રાષ્ટ્ર (૧૮૩થી ૧૮૭૧). હતા. સુવ્યવસ્થિત યોગ્ય વહીવટીતંત્ર હતું. કાયદો-વ્યવસ્થા સૌરાષ્ટ્રની ધરતીએ અનેક પત્રકારો આપ્યા છે. Jain Education Intemational For Private & Personal use only Page #612 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ કરસનદાસ મૂળજી આજ સૌરાષ્ટ્રની ઓગણીસમી સદીના ગુજરાતના પ્રખર સમાજસુધારક, નિર્ભય પત્રકાર અને લેખક હતા. તેમનું શિક્ષણ અધવચ્ચે જ છૂટી ગયું. મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં તેમણે વાંચેલા નિબંધ દેશાટન'થી તેમને ઘણી ખ્યાતિ મળી. આ સભા સાથે તેઓ પછી પણ ઘણાં વર્ષો સુધી જોડાયેલા રહ્યા. ‘રાસ્તગોફ્તર’માં તેમણે અનેક વર્ષો સુધી લેખો લખ્યા. ૧૮૫૫માં તેમણે ‘સત્યપ્રકાશ’ નામનું છાપું શરૂ કર્યું હતું. તેમને હિન્દુ સુધારાવાદી આગેવાનોનો સહકાર મળ્યો હતો. કરસનદાસજીએ વૈષ્ણવોના વલ્લભસંપ્રદાયના ગુરુઓના જુલમ અને દુરાચાર અંગેના લેખો લખ્યા હતા, જેને કારણે સમાજમાં ઘણો ઉહાપોહ થયો હતો. એ અંગે ચાલેલો કેસ ભારતના પત્રકારત્વના ઇતિહાસમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય સંદર્ભે અને પત્રકારની હિંમત સંદર્ભે નોંધાયેલો છે. આ કેસ ‘મહારાજ લાયબલ કેસ' તરીકે જાણીતો થયેલો. આ કેસ કરસનદાસ જીત્યા અને વલ્લભસંપ્રદાયના મહારાજો ઉઘાડા પડ્યા. તેમણે થોડાં વરસ ‘સ્ત્રીબોધ’ નામનું વર્તમાનપત્ર પણ ચલાવ્યું. ૧૮૬૩માં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો. તેને લીધે તેમને નાતબહાર મુકાવું પડ્યું. કપોળ સમાજના બહિષ્કાર છતાં તેમણે બીજી વખત ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો. મુંબઈ સરકારે તેમને રાજકોટમાં પોલિટિકલ ખાતામાં આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ નીમ્યા હતા. ત્યાંથી તેમની લીંબડી રાજ્યમાં બદલી થઈ હતી. તેમણે ‘નીતિવચન', ‘કુટુંબમિત્ર’, ‘નિબંધમાળા', ‘ઇંગ્લેન્ડનો પ્રવાસ', ‘વેદ ધર્મ', ‘મહારાજાનો ઇતિહાસ', ‘શબ્દકોશ' વગેરે ગ્રંથો લખ્યા હતા. કાકાસાહેબ કાલેલકર (૧૮૮૫થી ૧૯૮૨) રાષ્ટ્રસેવક, સાહિત્યકાર, ચિન્તક કાકાસાહેબ જન્મે મરાઠી હોવા છતાં કર્મે સવાઈ ગુજરાતી સાબિત થયેલા. ‘કાકા'ના હુલામણા નામથી જાણીતા કાકાસાહેબ કાલેલકર સમર્થ સાહિત્યકાર હોવા ઉપરાંત તેમણે પત્રકારત્વના ક્ષેત્રે આગવું પ્રદાન કર્યું હતું. તેમના નિબંધો સાહિત્યજગતમાં એક ચોક્કસ ઓળખ સ્થાપિત કરી ચૂક્યા છે. તેમની રાજકીય કારકિર્દી, ક્રાન્તિકાર તરીકેની કામગીરી અને ગાંધી–વિનોબા સાથેની કામગીરી વચ્ચે પણ તેમનું ગુજરાતી ગદ્ય જળવાઈ રહ્યું અને તેમણે ઘણું લખ્યું. ગાંધીજીની અસર હેઠળ એમનું પત્રકારત્વ ઘડાયું હતું એવો પણ એક મત છે. ‘હિમાલયનો સ્વપ્ન શિલ્પીઓ પ્રવાસ' નામના તેમના સાહિત્યિક નિબંધો વિદ્યાપીઠના સાપ્તાહિકમાં હપ્તાવાર છપાયા હતા અને પુસ્તકાકારે પ્રગટ થયા. તેમણે ગુજરાતીમાં ૩૬, હિન્દીમાં ૨૭, મરાઠીમાં ૧૫ પુસ્તકો લખ્યાં છે. કાકાસાહેબનાં લખાણોની શૈલી ક્યારેક હળવાશભરી, પ્રાસાદિક, સરળ, વિશદ, ભાવોચિત્ત ગાંભીર્ય, ક્યારેક સંસ્કૃતમિશ્રિત તો કદી તળપદા તત્ત્વોથી ભરપૂર લાગે છે. આપણને ચોક્કસ લાગે કે, ઉમાશંકર જોશીએ કાકાસાહેબના ગદ્યને કવિતા કહી છે તે વાત સાચી છે. કાર્ટૂનિસ્ટ ડૉ. ઇન્દ્રદેવ આચાર્ય ‘ગુજરાત સમાચાર’નાં પાનાંઓમાં ‘આચાર્યની આજકાલ' ન હોય એ સ્થિતિ વાચકો કલ્પી જ ન શકે એ હદે એકેએક ગુજરાતીના ઘરમાં જાણીતા થઈ ગયેલા ઇન્દ્રદેવ આચાર્ય એટલે આપણા માનીતા કાર્ટૂનીસ્ટ ‘આચાર્ય’. એવું કહેવાય છે કે, કલાગુરુ રવિશંકર રાવલે તેમને તેમના કામ અંગે બિરદાવતાં કહ્યું હતું કે, “જાદુગરની જેમ તમને હવામાંથી વિષય લાધે છે.” આચાર્યનાં કટાક્ષચિત્રોએ ગુજરાતી પત્રકારત્વમાં એક ચોક્કસ જગ્યા સ્થાપિત કરી છે. સુરુચિનું તત્ત્વ જાળવીને ઘણું કરીને સંયમી કટાક્ષચિત્રણ તેઓ આટલાં વર્ષોથી કરતા આવ્યા છે. મૂળે તો તેઓ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી. મુંબઈ યુનિ.માંથી પીએચ.ડી. કર્યા બાદ તેમણે કરેલા કેટલાક મોજણીઅહેવાલો બદલ દેશની ઉચ્ચકક્ષાની કંપનીઓએ તેમને આર્થિક સલાહકાર-પદે નિયુક્ત કર્યા હતા. આમ અર્થશાસ્ત્રની સાથે સમાજની ઘટનાનો વિશેષ ‘અર્થ’ કાર્ટૂનના માધ્યમથી સમજાવતાં તેમને સારું ફાવી ગયું હતું. ૧૯૪૭થી તેઓ ચિત્રકલા તરફ વળ્યા હતા. લોકનાદ, સંદેશ, સેવક, પ્રભાત, નવ સૌરાષ્ટ્ર જેવાં અનેક અખબારોમાં તેઓ અવારનવાર વ્યંગચિત્રો આપતા. ગુજરાતી દૈનિકોમાં ‘સાંજવર્તમાન’ મુંબઈના પ્રથમ પ્રયોગ જેવું હતું. ‘દાસકાકા’ નામની દૈનિક ચિત્રપટ્ટીએ ઘણી નામના મેળવી હતી. ૧૯૬૦થી ‘હસે તેનું ઘર વસે' નામની દૈનિક કાર્ટૂન કૉલમથી જનસત્તા' દૈનિકમાં કટાક્ષ ચિત્રમાળા શરૂ કરી. ૧૯૫૯થી ૧૯૮૪ સુધી હળવાં લખાણો અને કાર્ટૂનનો વિભાગ ‘આનંદમેળો' સંભાળ્યો. ૧૯૮૫થી ‘ગુજરાત સમાચાર' સાથે જોડાયા. ‘ગુજરાત સમાચાર'ની રવિવારની પૂર્તિમાં ‘ગામની ગમ્મત' નામે ચાર કાર્ટૂનની પટ્ટી ઘણાં વર્ષોથી આવતી રહી છે. તેઓ કહે છે કે, ‘માનવીની નબળાઈ, મૂર્ખતા, બાઘાઈ, જડતા વિશે રમૂજી Page #613 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ રજૂઆત સાથે સુધરવાની સાવચેતી આપતું ચિત્ર એટલે કાર્ટૂન. આનંદ માણો અને વહેંચો એજ એનો હેતુ.’ લગભગ પાંચ દાયકા જેટલી કાર્ટૂન ચિત્રોની તેમની સફર એક આગવો ઇતિહાસ છે. આંતરરાષ્ટ્રીય કાર્ટૂનપરિષદોમાં તેમનાં ચિત્રો વખાણાયાં છે અને પુરસ્કાર પણ મળ્યા છે. તેમના અંદાજ મુજબ આશરે ૫૦,૦૦૦ જેટલાં કાર્ટૂનચિત્રો તેમણે દોર્યાં છે. દૂરદર્શન અને આકાશવાણી પરથી તેમણે વ્યંગચિત્રો અંગે વ્યાખ્યાનો પણ આપ્યાં છે. વિવિધ સામાજિક સંસ્થાઓએ તેમના વિશેષ પ્રદાન બદલ સમ્માન પણ કર્યું છે. તેમને ગણનાપાત્ર એવોર્ડ્સ મળ્યા છે. તેમનાં કાર્ટૂન અંગે કહેવાયું છે કે, “વ્યંગચિત્રોનું સર્જન એ માત્ર પીંછીનું ચિતરામણ નથી. હળવાશ છતાં અશ્લિલતા નહીં, કટાક્ષ છતાં કડવાશ નહીં, વ્યંગ છતાં વેદના નહીં, એવાં ચિત્રોનું રોજેરોજ સર્જન કરવું એ એક આકરું તપ છે. શ્રી આચાર્ય આવા એક તપસ્વી છે.” કાર્ટૂનિસ્ટ ‘નારદ' સ્વ. શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી ‘નારદ’તરીકે અખબારોમાં છવાયેલા કાર્ટૂનિસ્ટ મહેન્દ્રભાઈનો જન્મ-ઉછેર ભૂજમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં અને કલાક્ષેત્રે નામ કરવાની ઇચ્છા સાથે ‘જન્મભૂમિ’ જૂથના દૈનિકોમાં કંપોઝિટર તરીકે જોડાયા અએ ઉચ્ચપદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને નિવૃત્ત થયા. કાર્ટૂનિસ્ટ વિશ્વમાં નારદે એટલી મોટી જગ્યા હાંસલ કરી હતી કે તેમની જગ્યા કદી ભરી ન શકાય. ‘વ્યાપાર’ના તંત્રી ગિલાણીભાઈની પ્રેરણાથી ‘વ્યાપાર'માં કાર્ટૂન કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ચિત્રલેખા, જી, યુવદર્શન, જનશક્તિ, સંદેશ, ગુજરાત સમાચાર, કચ્છશક્તિ, અભિષેક, જામેજમશેદ વગેરે પ્રકાશનોમાં ‘નારદ' તખલ્લુસથી તેમની કાર્ટૂનયાત્રા ચાલી. અંદાજે ૪૦,૦૦૦ જેટલાં કાર્ટૂનો તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન દોર્યાં હતાં. તેમનાં કાર્ટૂનનાં બે પુસ્તકો ‘દેખ તમાશા’ અને ‘વીણાનો ઝંકાર’ પ્રકાશિત થયાં છે. તેમના અવસાન બાદ ‘ફૂલછાબે' શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે, “નારદ કદીયે તેમની મધ્યમવર્ગીય બુનિયાદ ભૂલ્યા ન હતા. તેમણે સામાન્ય માણસના જીવનના દૈનિક જીવનની નાનીમોટી તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ચિત્રો કર્યાં.” સાચે જ ‘નારદ’ અખબારોમાં મધ્યમવર્ગના પ્રતિનિધિ બની રહ્યા. ૫૯૭ ૧૯. કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાલા KGM = MKG, કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાલા બરાબર મોહનદાસ કરમચંદ ગાંધી. આટલું વૈચારિક ઐક્ય આ ધરતી પરના બે વિચારપુરુષો વચ્ચે યોજાયું હોય તેવી ચિંતન, મનન, અધ્યાત્મ અને દેશસેવાના ક્ષેત્રની આ વિરલ ઘટના હતી. ગૂજરાત વિદ્યાપીઠનો ધ્યાનમંત્ર ‘મુક્તિ અપાવે તે જ વિદ્યા' એ તેમનો જીવનમંત્ર બની રહ્યો. જે વિદ્યા કે કળા માણસને ઊર્ધ્વગામી બનાવે કે પોષે તે જ કળા અને તેવા જ સાહિત્યને આવશ્યક માનનાર શ્રી મશરૂવાળાએ આજીવન સત્ત્વશીલ, તેજમય સાહિત્યપ્રવૃત્તિ કરી. ગુજરાતી પ્રજા તેમને એક ઊંચા ગજાના, દિગ્ગજ સાહિત્યકાર તરીકે માને છે. તેમના ‘સમૂળી ક્રાન્તિ' નામના પુસ્તકે તેમને તત્કાલીન વિચારકોની વચ્ચે સિદ્ધ અને સ્થાપિત કર્યા. તેમણે ધર્મ અને સમાજરચના, રાજકીય તેમજ આર્થિક તથા કેળવણી અંગે ક્રાન્તિકારી વિચારો દર્શાવ્યા છે. ‘સંસાર અને ધર્મ' નામનું તેમનું પુસ્તક નવયુગના ઘડતરને સ્પર્શતું અને પ્રાચીન પ્રણાલિકાઓને સમજાવતું પુસ્તક છે. આ ઉપરાંત ‘અહિંસા વિવેચન', ‘ગીતાદોહન', ‘ગીતામંથન', ‘સ્ત્રી-પુરુષ મર્યાદા’ વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. ગાંધીજીના નિર્વાણ બાદ ‘હરિજન' પત્રોના સંપાદક-તંત્રી તરીકેની જવાબદારી સંભાળી સૌને માર્ગદર્શન કરતા રહ્યા. ગાંધીયુગના નભોમંડળમાં MKG = KGM બની રહેનારા કિ. ઘ. મશરૂવાલા ખૂણે રહીને ઝળક્યા કરતા તારા જેવા હતા. કિરીટ ભટ્ટ (ભાવનગર) જાણીતા પત્રકાર અને કટોકટી આંદોલનના અગ્રણીનેતા કિરીટ ભટ્ટને જાણનારી પેઢીના ઘણા પત્રકારો હજુ છે. શિક્ષણ અને સરકારી નોકરી પછી પત્રકારત્વમાં આવ્યા. ‘જયહિંદ', ‘ફૂલછાબ’ દૈનિકમાં લખવાનું શરૂ કર્યું. ‘જન્મભૂમિ’માં જોડાયા. સિદ્ધહસ્ત પત્રકાર બન્યા. પછીના વર્ષો ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં કાર્યરત રહ્યા. ૧૯૬૮થી ૧૯૯૩ સુધી ૨૫ વર્ષ વડોદરામાં “એક્સપ્રેસ’માં કામ કર્યું. કટોકટીના વર્ષોમાં સરકારનો વિરોધ કરવામાં તેઓ જાણીતા થયા. જેલવાસ પણ થયો. જેલમાંથી પણ તેમણે લખ્યા કર્યું. હાલમાં તેઓ મુક્ત પત્રકાર છે અને વિવિધ દૈનિકોમાં ફ્રિલાન્સ લેખન કાર્ય કરે છે. Page #614 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ કૃષ્ણલાલ શ્રીધરાણી (કોરસ્પોન્ડન્ટ) સાહિત્યનાં કવિતા અને નાટકનાં સ્વરૂપોમાં ઊંડું ખેડાણ કરનાર શ્રીધરાણીજી તે જમાનાના ‘અમૃતબજાર પત્રિકા' નામના અંગ્રેજી દૈનિકના ગુજરાત ખાતેના પ્રતિનિધિ હતા. તેમણે વર્ષો સુધી આ જવાબદારી સફળતાપૂર્વક સંભાળી. આઝાદી આંદોલનમાં ગાંધીરંગે રંગાયેલા આ સર્જકપત્રકારે ગુજરાતી–અંગ્રેજીમાં થઈ ૧૦થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમને ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક ૧૯૬૧માં અપાયો હતો. પદ્મશ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્યના પ્રાધ્યાપક, સાહિત્યકાર અને જૈનદર્શનના જ્ઞાતા એવા પદ્મશ્રી કુમા૨પાળ દેસાઈનો પત્રકાર– કટારલેખક તરીકેનો પરિચય પણ ગુજરાતની અને સમગ્ર વિશ્વમાં પથરાયેલી ગુજરાતીભાષી પ્રજાને છે જ. સૌરાષ્ટ્રના રાણપુરમાં જન્મ, વતન સાયલા અને કર્મભૂમિ અમદાવાદ. ગુજરાતી ભાષાના માધ્યમથી રમતગમતથી માંડીને જૈનદર્શન જેવા અઘરા વિષયના ક્ષેત્રોમાં સાત્ત્વિક ભાષામાં તાત્ત્વિક વાત કરવી જેમને મન રમત વાત છે, સહજ વાત છે તેવા સદાસ્મિત કુમારપાળભાઈ દેસાઈ સુધી તેમની પત્રકારત્વ અને સાહિત્યની કામગીરીના પરિપાકરૂપે પદ્મપુરસ્કાર સામે ચાલીને આવ્યો છે. ઇંટ અને ઇમારત’, ‘ઝાકળ બન્યું મોતી’, ‘રમતનું મેદાન’, ‘પાંદડું અને પિરામીડ' જેવી અઠવાડિક કૉલમો મારફતે તેઓ ગુજરાતી ભાષાભાષી લોકોને નિયમિત મળે છે. તેમનું સાહિત્ય અને પત્રકારત્વ પરસ્પરની ભેળસેળમાંથી નિષ્પન્ન થયું નથી. બંને સ્વરૂપોમાં નોખી ભાત તેમણે આત્મબળે ઉપસાવી છે. તેમણે માહિતી પત્રકારત્વની એક નવી શૈલી વિકસાવી છે. તેમણે અનેક પુસ્તકો આપ્યાં છે. સાહિત્યના તમામ સ્વરૂપો જેમાં ચરિત્ર, બાળસાહિત્ય, પ્રૌઢસાહિત્ય, નવલિકા, ચિંતન, સંશોધન, વિવેચન જેવાં ક્ષેત્રોમાં ૮૦થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમ્માનો પ્રાપ્ત થયાં છે. વિદેશમાં જૈનધર્મના પ્રચારપ્રસાર માટે જૈના' નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા તરફથી તેમને સમ્માન પ્રાપ્ત થયું છે. તેમના માર્ગદર્શનમાં અનેક વિદ્યાર્થીઓએ જૈનદર્શન, ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ અને સમૂહમાધ્યમ વિષયમાં પીએચ.ડી. કર્યું છે. સ્વપ્ન શિલ્પીઓ કેખુશરો કાબરાજી (૧૮૪૨–૧૯૦૪) મુંબઈમાં જન્મ, પણ કામ કર્યું સમગ્ર ગુજરાતી સમાજ માટે. કારકિર્દીની શરૂઆત સ્વતંત્ર પત્રકાર તરીકે કરી. ‘જામે જમશેદ'માં રિપોર્ટર તરીકે જોડાયા. ત્યાં જ તંત્રી પણ બન્યા. સામાજિક કુરિવાજોનો વિરોધ તેમના લેખોનો મુખ્ય સૂર રહેતો. તેઓ આધુનિક વિચારસરણીના પુરસ્કર્તા હતા. તેઓ તેમની દીકરી અને પુત્રવધૂને પત્રકારત્વમાં લાવ્યા હતા. તેમણે ‘રાસ્ત ગોફતાર’ સામયિકને પણ પોતાની સૂઝ અને શક્તિથી સંવર્ધિત કર્યું હતું. તેમના અનુગામી તરીકે પુતળીબાઈએ પણ પત્રકારત્વમાં ઉત્તમ પ્રકાશન કર્યું. તેઓ પ્રખર ભાષણકર્તા હતા. રસપ્રદ ભાવવાહી શૈલી અને સમાજના પ્રચલિત કુરિવાજો સામે લડવાની તેમની પ્રબળ ઇચ્છાએ તેમને અનેક ઠેકાણે ભાષણો આપવા બોલાવતા. વિધવાવિવાહનો વિરોધ કરનાર સામે તેમણે સઘન-સબળ પ્રયત્નો કર્યા હતા. મૃત્યુ પછી રોવા-કૂટવાનો રિવાજ, પડદાપ્રથા બંધ કરાવવાના તેઓ હિમાયતી હતા. તેઓ આજન્મ પત્રકાર રહ્યા અને માત્ર પારસી કોમના જ નહીં–સમગ્ર ગુજરાતના બની રહ્યા. ચાંપશી ઉદેશી (૧૮૯૨–૧૯૭૪) ગુજરાતી પત્રકારત્વમાં શિષ્ટ, સુંદર અને સાહિત્યિક પત્રકારત્વની પરંપરામાં ચાંપશીભાઈનું નામ આદરસહિત લેવાય છે. પત્રકારત્વમાં તેમની તાલીમ અનેક સિદ્ધહસ્ત પત્રકારો અને તંત્રીઓના માર્ગદર્શનમાં થઈ. ‘વીસમી સદી’ સામયિક સાથે તેઓ ઘણા સમય સુધી જોડાયેલા રહ્યા હતા. તેમની પત્રકારત્વની કારકિર્દીનો ઉઘાડ અને વિસ્તાર કલકત્તામાં થયો. ૧૯૨૨ના એપ્રિલ માસમાં તેમણે ‘નવચેતન' સામયિકનો પ્રથમ અંક પ્રકાશિત કર્યો. કલકત્તામાં તેમણે ગુજરાત એમેચ્યોર થિયેટરની શરૂઆત કરી. અહીં તેમણે અનેક ગુજરાતી કલાકારોની કારકિર્દીના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો. ગુજરાતી નાટકો ભજવ્યાં અને દિગ્દર્શન પણ કર્યું. કલકત્તામાં જ તેમણે ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરી હતી. તેમની નિયમિતતા, ચીવટ અને સ્પષ્ટવક્તાપણા અંગે મિસાલ અપાય તેવી તેમની કામગીરી હતી. અનેક આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે નવચેતન’ સામયિક ચાલુ રાખ્યું હતું. તેઓ પોતે સિદ્ધ હસ્ત સાહિત્યકાર Page #615 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ જીવન પણ હતા. ૧૯૧૮માં ‘કાવ્યકલાપ' નામનો કાવ્યસંગ્રહ, ૧૯૨૫માં જંજીરને ઝણકારે' નવલકથા ઉપરાંત ‘તાતી તલવાર', ‘આશાની ઇમારત’, ‘નસીબની બલિહારી', ‘માનવ હૈયાં', ‘મધુબિંદુ', ‘સ્મૃતિસંવેદન’, ‘જીવનઘડતર માંગલ્ય', જેવા ચિંતનલેખોનો સંગ્રહ અને ‘હૈયું અને શબ્દ’ જેવા કાવ્યસંગ્રહ આપનાર ગુજરાતી પત્રકારત્વની વીસમી સદીની પ્રેરક પરંપરામાં ઉદ્દેશીભાઈને યાદ કર્યા વગર આગળ જઈ શકાય એવું જ નથી. ચંદુલાલ મણિલાલ દેસાઈ (૧૮૮૨ થી ૧૯૬૮ ભરૂચ) સ્વાતંત્ર્ય સૈનિક અને ગાંધીજીના અનુયાયી તરીકે વધુ જાણીતા એવા ચંદુલાલભાઈ દેસાઈના પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રદાન અંગે ઘણી વિગતો નોંધવા જેવી છે. તેમણે આઝાદી આંદોલનમાં પોતાની જાત અને તમામ મિલ્કત આપી દીધી. ત્યારબાદ અનેક ટ્રસ્ટોની રચના કરી. આરોગ્યસેવાના ક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. હોમરૂલ આંદોલનમાં ભાગ લીધો. અનેક ચળવળોને સફળ નેતાગીરી પૂરી પાડી. લોકોનું મનોબળ દૃઢ કરવા તેઓ કહેતા ‘શૂરવીરો માથું આપે નાક ન આપે.' તેમના કામ બદલ તેમને ‘છોટે સરદાર'નું બિરુદ મળ્યું હતું. ૧૯૨૯માં તેમણે ‘વિકાસ' નામનું સામયિક ચાલુ કર્યું હતું. તેમના આ ગુજરાતી સાપ્તાહિકમાં તેઓ સ્વતંત્રતા સંગ્રામનો અહેવાલ, ખાદી, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, ગાંધીજીના વિચારો, દેશનેતાઓનાં પ્રવચનો વિગતે છાપતા હતા. એ સમયે તે ઘણું લોકપ્રિય સામયિક હતું. તેમણે ‘થાયમોસિન' નામની દાંતની દવા શોધી હતી. તેની રોયલ્ટીની રકમ તેઓ પ્રતિવર્ષ દાનમાં આપી દેતા હતા. તેઓ અત્યંત સાદું જીવન જીવ્યા. સત્તા અને સંપત્તિનો તેમને જરાય મોહ ન હતો. આઝાદી પછી તેમણે ક્યારેય ચૂંટણીમાં ઉમેદવારી કરી નહોતી. પત્રકાર જુગતરામ દવે (૧૮૯૨થી ૧૯૮૫) ગુજરાતમાં જુગતરામ દવેને સૌ કોઈ ગાંધીવિચારને ЧСС જીવંત રાખનાર મશાલચી તરીકે જાણે, પણ ગુજરાત બહાર પણ તેમની એટલી જ બધી ખ્યાતિ હતી. ગાંધીરંગે રંગાયા એ અગાઉ તેમણે પત્રકારત્વક્ષેત્રે પણ મહત્ત્વની કામગીરી કરી હતી. પિતા ઝાલાવાડથી નોકરી માટે મુંબઈ ગયેલા. પ્લેગમાં મૃત્યુ થયું. માતા ડાહીબહેનને લઈ લખતર આવ્યા. મેટ્રિક સુધીનો અભ્યાસ થયો. .મોટાભાઈએ અમેરિકન કંપનીની નોકરી ગોઠવી આપી. એ દિવસોમાં સ્વામી આનંદનો જાદુઈ પરિચય થયો. જુગતરામભાઈની સાહિત્યની અભિરુચિ જોઈ તેમણે નોકરી છોડાવી તેમનો પરિચય હાજી મહંમદ અલ્લારખિયા શિવજી સાથે કરાવ્યો અહીં તેમને વીસમી સદી' સામયિકમાં કામ મળ્યું. લેખન અને પ્રકાશન અંગેની તાલીમ મળી. કર્મચેતનાના પત્રકાર ઝવેરચંદ મેઘાણી ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે જેમને ખુદ મહાત્માગાંધીએ નવાજ્યા હોય તેમના વ્યક્તિત્વમાંથી પત્રકારત્વને જુદું પાડવું એ ચેષ્ટા ઠીક નથી. તેમનું સાહિત્ય પત્રકારત્વની પરિપાટી પર સર્જાયેલું–તો તેમનું પત્રકારત્વ સાહિત્યની કંદરાઓમાં ઘુમી ઘુમીને આવતું હોય તેવું લાગે. શ્રી ઝવેરચંદ મેઘાણી સર્જક, તદ્ઉપરાંત ખૂબ મોટા ગજાના સંશોધક તરીકે સદૈવ સ્મૃતિમાં અંકાયેલા રહેશે. દિવસોદિવસ તેમનો અવાજ વધુ વધુ બુલંદ થશે અને વધુ ને વધુ લોકો તેમને સમજવા તરફ વળશે. ‘સોરઠનો સાવજ’ તરીકે જાણીતા આપણા આ લાડીલા સાહિત્યકારે લોકકથાઓ, વૃતકથાઓ, સંતકથાઓ અને શૌર્યકથાઓનો ખજાનો ખોલી આપ્યો હતો. તેમણે લોકગીતો, લગ્નગીતો અને દુહાઓનો ભંડાર એકત્ર કર્યો હતો. લોકસાહિત્યનું સંશોધન, સંપાદન અને ‘ફુલછાબ’ માટે અવિરત લખતા રહેવું એજ તેમનો જીવનમંત્ર બની રહ્યો હતો. સૌરાષ્ટ્રના ઇતિહાસ અને સંસ્કૃતિને તેમણે જીવંત કરી. તેમણે ઐતિહાસિક નવલકથાઓ પણ રચી. નાટક, ચારિત્રલેખન, પત્રકારત્વ અને વિવેચનક્ષેત્રે પણ તેમણે કલમ ગતિશીલ રાખી. કોઈનો લાડકવાયો' અને ‘છેલ્લો કટોરો' જેવી તેમની રચનાઓ આજે પણ સાંભળનારની આંખમાં આંસુ લાવી દે તેવી છે. મેઘાણી કર્મચેતનાના પ્રતિનિધિ, સતત ઝઝૂમતા, અતિશ્રમથી થાકેલા આ સર્જકે કલકત્તાથી લખ્યું, “......અંધારું Page #616 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ ન — 11 થઈ જાય છે. ગોધૂલિનો વખત છે.......મારો ગોવાળ મને સૌથી વધુ જાણીતા પુત્ર અને ખાસ તો વ્યવસાયે પત્રકાર. બોલાવે છે. હું રસ્તો નહીં ભૂલું.....................લિખિતંગ હું આવું પરંપરાગત શિક્ષણ તો એમને મળ્યું નહોતું પણ અનુભવની શાળામાં ખૂબ ઘડાયા. ગુરુકુલ કાંગડી અને શાંતિનિકેતનમાં પણ થોડું ઘણું ભણ્યા. ગાંધીજીના કામમાં તેમની પૂરતી શ્રદ્ધા ઠક્કરબાપા ને તેથી જ તેમણે ૧૯૨૦-૨૧માં અસહકારની ચળવળમાં (અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર) ભાગ લીધો. ૧૯૩૨માં ગોળમેજી પરિષદ બાદ ૧૯૩૩માં ઠક્કરબાપા'નું હુલામણું નામ પામેલ ઠક્કરબાપાએ અને ૧૯૪રમાં એમ ચાર વખત કારાવાસ ભોગવ્યો. તેમણે આજીવન દલિતો અને સમાજથી તિરસ્કૃત થયેલાં લોકોની સેવા દિલ્હીની જામિયામિલિયા ઇસ્લામિયા ખાતે હિન્દીના શિક્ષણની કરી. કામ એજ તેમની ઓળખ બની રહી હતી. તેઓ અને ૧૯૨૯થી ૪૨ દરમ્યાન દક્ષિણનાં રાજ્યોમાં હિન્દી મૂકસેવક તરીકે જાણીતા થયા હતા. આઝાદી આંદોલનમાં પ્રચારની કામગીરી સંભાળી. તેઓ ગાંધીજીએ ચીંધેલાં કાર્યો કરતા રહ્યા. આઝાદી બાદ ૧૯૨૦-૨૧ના સમયગાળા દરમ્યાન તેઓ મોતીલાલ તેઓ બંધારણસભામાં ચૂંટાયા. હરિજનો અને આદિવાસીઓના નહેરુના “ઇન્ડિપેન્ડન્ટ'ના તંત્રી વિભાગમાં જોડાયા. ૧૯૨૩કલ્યાણ માટેની યોજનાઓ પણ તેઓ ઘડતા રહ્યા અને ૨૪ દરમ્યાન ગાંધીજીના ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ અમલમાં મુકાવતા રહ્યા. પત્રોનું સંપાદન પણ તેમણે સંભાળ્યું. ૧૯૩૩માં તેમણે તેમની પત્રકારત્વની કામગીરી પણ આ સાથોસાથ ‘હિન્દુસ્તાન'ના તંત્રી તરીકે સ્વતંત્ર રીતે જવાબદારી સંભાળી. ચાલતી રહી. “હરિજન”, “સર્વર્સ ઓફ ઇન્ડિયા', “હિન્દુસ્તાન સૌને તેમની ખરી શક્તિનાં દર્શન ત્યારબાદ જ થયાં. તેમના ટાઇમ્સ' જેવાં સામયિકોમાં તેઓ લેખો લખતા રહ્યા. તેમની સમયગાળા દરમ્યાન અખબારનું સર્ક્યુલેશન ઘણું જ વધ્યું. ડાયરી–આદિવાસીઓના પ્રશ્નો અંગેના તેમના કાળે રાષ્ટ્રીય ચળવળના લોકમાધ્યમ તરીકે તેની સારી એવી મેમોરિયલ વ્યાખ્યાન’ અને ‘ભારતની આદિમજાતિ' જેવાં લોકપ્રિયતા થઈ હતી. તેની અંગ્રેજી ઉપરાંત હિન્દી આવૃત્તિ પુસ્તકો જાણીતાં છે. પણ શરૂ થઈ હતી. પત્રકારત્વના તેમના કાર્યકાળ દરમ્યાન ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ તેમણે અનેક હોદ્દાઓ અને મહત્વની જગ્યાઓ પર પદભાર સંભાળ્યો હતો, જેમાં ઓલ ઇન્ડિયા ન્યૂઝ પેપર એડિટર્સ ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ, નવજીવન અને એસોસિએશનના પ્રમુખ તરીકે, યુ.એન.કમિશન ઓન ફ્રીડમ અન્ય ગાંધીસંસ્થાઓ માટે જીવન સમર્પિત કરનાર ઓફ થોટ્સના પ્રેસના સભ્ય તરીકે મહત્વનાં છે. ગાંધીજીના ઠાકોરભાઈએ વખતોવખત પત્રકારત્વ અને સંપાદનક્ષેત્રે પણ પુત્ર તરીકે તેમણે પત્રકાર અને પત્રકારત્વ એમ બંને ક્ષેત્રે ઉચ્ચ કામ કર્યું હતું. સ્નાતક થયા બાદ કાકાસાહેબ સાથે તેમનું માનાંક સ્થાપિત કર્યા હતા. ઘડતર થયું. સત્યાગ્રહ આશ્રમમાં શિક્ષક તરીકે જોડાયા. તે દરમ્યાન (‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન'માં કામ કરવા નર્મદ (૧૮૩૩ થી ૧૮૮૬) માંડ્યું. અનેક વખત જેલમાં પણ ગયા. ૧૯૩૭માં મોરારજી યુગપ્રવર્તક, પત્રકાર, સાહિત્યસર્જક નર્મદનો જન્મ દેસાઈના અંગત મદદનીશ તરીકે જોડાયા. ૧૯૪૪માં વૈદિક નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મુંબઈમાં પિતાની ગાંધીજીએ લડત પાછી ખેંચી અને સાપ્તાહિકપત્રો ચાલુ કર્યા. નોકરી તેથી શિક્ષણ ત્યાં જ થયું. બાળવયે લગ્ન, શિક્ષણ, ઠાકોરભાઈએ અમદાવાદ આવીને ‘નવજીવન’પત્રોના સંપાદન- વિધૂર થયા. બધું સતત એક પછી એક. નાનીગૌરીના અવસાન લેખનની જવાબદારી સંભાળી લીધી. આજીવન બાદ પુનઃ મુંબઈ જઈને ઉચ્ચ અભ્યાસમાં મન પરોવ્યું. કવિતા ગાંધીવિચારકેન્દ્રી પ્રવૃત્તિ કરતા રહ્યા. બિલકુલ સહજ રીતે ફૂટે. વર્ડ્ઝવર્થના કાવ્યોની અસર. ડાહીગૌરી સાથે લગ્ન કર્યું. ૧૮૬૪માં સુધારાપ્રવૃત્તિને વેગ દેવદાસ ગાંધી આપવા માટે “કલમના ખોળે માથું મૂક્યું' અને 'ડાંડિયો' ૨૨મી મે ૧૯૦૦ના રોજ દક્ષિણ આફ્રિકામાં ડરબનમાં પખવાડિક શરૂ કર્યું. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનઉત્થાનને તેમનો જન્મ થયો અને એ પણ ગાંધીજીના હાથે. ગાંધીજીના તેમણે સ્વધર્મ માન્યો. નર્મદ સાહિત્યના અનેક સ્વરૂપોમાં dain Education Intermational Jain Education Intemational Page #617 -------------------------------------------------------------------------- ________________ ૬૦૧ સ્વપ્ન શિલ્પીઓ વિશાળ ફલક પર પ્રદાન કર્યું છે. અને તેથી જ તેઓ યુગપ્રવર્તક કહેવાયા છે. ગુજરાતી પદ્યને અનેક કાવ્યો, અનેક મહાકાવ્યો અને સદાબહાર ગીત “જયજય ગરવી ગુજરાત' આપનાર નર્મદની ગદ્યક્ષેત્રે પણ એટલી જ મોટી સિદ્ધિ છે. નર્મદનું નિબંધકાર, તત્ત્વચિંતક, વિવેચક, ચરિત્રલેખક, ઇતિહાસકાર તરીકેનું બહુમૂલ્ય પ્રદાન છે. ૧૮૬૬માં લખેલી પણ ૧૯૩૪માં શતાબ્દી પ્રસંગે પ્રગટ થયેલી આત્મકથા “મારી હકીકત' ગુજરાતી ભાષાની પ્રથમ અધિકૃત અને શાસ્ત્રીય આત્મકથા ગણાય છે. નર્મદની રચનાઓએ અને અભ્યાસી લખાણોએ તેમને શાસ્ત્રકાર તરીકે સ્થાપિત કર્યા છે. નર્મદે મુંબઈથી સુરત આવીને ૧૫૧–પરમાં એટલે કે તેમની ૧૯ વર્ષની વયે “સ્વદેશ હિતેચ્છુ' નામની સંસ્થાના ઉપક્રમે “જ્ઞાનસાગર' નામનું સાપ્તાહિક શરૂ કરેલું. પણ એ ઝાઝું ન ચાલતાં ૧૮૬૪માં ૩૧ વર્ષની વયે 'ડાંડિયો' નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. ‘ગાંઠનો ખરચ કહાડવો પડશે તેમ છતાં સ્પેક્ટટર જેવું લખાણ કહાડવું તો ખરું” એ નર્મદની પ્રતિજ્ઞા હતી. નુકશાન વેઠીને પણ તેમણે પાંચ વર્ષ 'ડાંડિયો’ ચલાવ્યું. પોતાના લખાણો મારફતે જોશ અને પ્રાણ પ્રગટાવનાર નર્મદ નિખાલસતા, સચ્ચાઈ, નિર્ભયતા અને પૂર્ણ ગંભીરતાથી પત્રકારત્વની પ્રવૃત્તિ જીવનના થોડા કાળમાં કરી. દેસાઈ નારાયણ મહાદેવ પત્રકાર, સ્વાતંત્ર્યસેનાની મહાદેવ દેસાઈના પુત્ર અને ગાંધીજીના ખોળામાં રમવાનું જેમને સદ્ભાગ્ય સાંપડ્યું હતું તેવા શ્રી નારાયણભાઈ દેસાઈને હાલમાં જ સાહિત્યના ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન મૂર્તિદેવી એવોર્ડ ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવ્યો છે. તેમણે ભૂદાન આંદોલનમાં ભાગ લીધો હતો અને જમીનવિહોણા લોકો માટે ઘણી જમીન સંપાદિત કરી હતી. અહિંસા, યુવાનેતાગીરી, ભૂખમરો અને શાંતિ જેવા મુદ્દે તેમણે વિશ્વની અનેક જાણીતી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનું કર્મક્ષેત્ર શરૂઆતના વર્ષોમાં ઉત્તરભારત અને તેમાંય ખાસ કરીને યુ.પી., બિહાર રહ્યું. ૧૯૭૫માં કટોકટી લદાઈ તે દરમ્યાન તેમણે અનેક લેખો લખ્યા અને જનમત ઊભો કર્યો. તેમણે ચાર મહત્વની પુસ્તિકાઓ ‘સરમુખત્યારશાહીને સમજીએ', “કોંગ્રેસજનોં કો ખુલ્લાપત્ર', “અહિંસક પ્રતિકાર, - “અહિંસક પ્રતિકારની પદ્ધતિઓ' પ્રગટ કરી હતી. તેમના જાણીતા પુસ્તકો સંત સેવતા સુકત વાધે’ને ગુજરાત સરકારે તથા “મારું જીવન એજ મારી વાણી' ભાગ ૧ થી ૪ને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કૃત કર્યા છે. હાલમાં તેઓ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ છે. છગન ખેરાજ વમનિ (ગદર) અને વિદેશી ગુજરાતી પત્રકારો. ગાંધીજીના જન્મના ચાર વર્ષ પહેલાં પોરબંદરમાં જ ૧૮૬૫માં છગન ખેરાજ વર્માનો જન્મ થયો હતો. અમેરિકામાં તેમણે ‘ગદ્દર' બહાર પાડ્યું તે દરમ્યાનની કથા એટલે વિદેશમાં થયેલા ગુજરાતી પત્રકારત્વની ગાથા. ભારતમાં આઝાદી આંદોલનની કથા જેટલી રસપ્રદ છે એટલી જ વિદેશમાં વસેલા ભારતીયો દ્વારા ભારતના આઝાદી આંદોલનની કથા રસપ્રદ છે. લંડન અને પેરિસમાં જેમ શ્યામજી કૃષ્ણ વર્માની પ્રવૃત્તિઓ અને પત્રકારત્વએ આઝાદી આંદોલનને બળ પૂરું પાડ્યું તેમ અમેરિકામાં ‘ગદ્દ” ચળવળના પ્રણેતા હુસેન રહીમ ઉર્ફે છગન ખેરાજ વર્માએ આઝાદી આંદોલનની વાતને પ્રસરાવી હતી. ૧૯૧૪ના મે મહિનામાં સાનફ્રાન્સીસકોમાંથી ગુજરાતી ભાષામાં પત્ર નીકળ્યું ‘ગદ્'. તેના તંત્રી છગન ખેરાજ વર્મા ઉર્ફે હુસેન રહીમ. ૧૪ જાન્યુ, ૧૯૧૦ના રોજ તેઓ અમેરિકાના વાનકુંવર પહોંચ્યા અને અસ્તિત્વ સંઘર્ષ શરૂ થયો. ૧૮૫૦ પછીના વર્ષોમાં ચીન, સિંગાપુર, મલાયા, હોંગકોંગ, બ્રહ્મદેશના લોકો ચીની લોકોની સલાહથી વધુ કમાણી માટે કેનેડા ગયા. જેમાં પંજાબીઓ બહુ મોટી સંખ્યામાં હતા. ત્યાંની પ્રજા ‘કાળા ભારતીયો’ને સાંખી શકે તેમ જ નહોતી તેથી ૧૯૧૧માં ભારતીયોનું આગમન પ્રતિબંધિત કરાયું. કેટલાંક લોકો ફિલિપાઈન્સ થઈને અમેરિકા પહોંચ્યા અને પોતાનું સ્થાયીત્વ અને તે અંગેના અધિકારો મેળવ્યા. હુસેન રહીમ ઉર્ફે છગન ખેરાજ વર્મા આ બધી પ્રવૃત્તિમાં જોડાતા ગયા. તેમના પૂર્વસૂરિઓએ “ફ્રિ હિન્દુસ્તાન', “સ્વદેશી સેવક’, ‘ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ’, ‘વંદે માતરમ્’ જેવાં અખબારો શરૂ કર્યા હતાં. લાલા હરદયાલ સાથે જોડાઈને ઔદ્યોગિક મજૂરો માટે કામ કરવાનું નક્કી થયું. ખૂબ મોટા પાયે વિતરણ કરી શકાય તેવી પ્રકાશન યોજના બનાવાઈ અને “ ગપત્રો’ના નિર્માણની યોજના અમલમાં મુકાઈ. પેશાવરી ઉર્દૂ, ગુરુમુખી હિન્દી અને ગુજરાતીમાં “ગધ્રપત્રો' બહાર પડવા લાગ્યાં. Page #618 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ ૧૯૧૪ના ૧૦મી મે ના રોજ ગુજરાતી ‘ગ'નો આરંભ થયો. પીળા કાગળ પર એ છપાયું હતું. ‘ક્રાંતિના પ્રચારાર્થે વિના મૂલ્યે વિતરણ' એવી ઘોષણા તેની પર હતી. ભારતીય ભાષા પરત્વેનો પ્રેમ આ સામયિકના એક લખાણમાંથી સ્પષ્ટ થતો હતો. જે મુજબ,‘દુનિયાના ઇતિહાસમાં કોઈપણ કાર્ય પુરું થયું હોય તો તે તેની પ્રાદેશિક ભાષાઓને આધારે, નહીં કે વિદેશી ભાષાથી.' આ પત્રો જપ્ત થયાં તો ભારતીયોની વચ્ચે ખુદ જર્મન લશ્કરે વહેંચ્યા. છગન ખેરાજ વર્માએ ‘કોમાગાટા મારુ' નામનું જાપાની જહાજ ખરીદ્યું અને ભારતીય વસાહતીઓને લઈને કાનૂની લડાઈ અનેક વર્ષો સુધી લડ્યા. વાનકુંવર બંદરે બે મહિના સુધી જહાજ પર સૌને રાખવા સહેલી વાત નો'તી. હાર્યા અને પાછા વળવું પડ્યું પણ પોતે મનથી હાર્યા નહીં. ‘ગદ્ર’ પ્રવૃત્તિના ઇતિહાસમાં પછીના વર્ષોમાં તેમનું યોગદાન ક્યાંય નોંધાયેલું જોવા મળતું નથી. ‘ગદ્’નો ઇતિહાસ પ્રખ્યાત પત્રકાર ખુશવંતસિંહે લખ્યો છે. પછીના વર્ષોમાં ‘ગદ્’ પ્રવૃત્તિમાં શીખોનું અને પંજાબીઓનું વર્ચસ્વ વધારે રહ્યું હતું. હોપકિન્સનની હત્યાના પ્રકરણમાં તેમની ધરપકડ થઈ. તેમને કેનેડાથી બર્મા લઈ જવાયા. શક્ય છે કે ત્યાં જેલમાં કે જેલબહાર તેમને ફાંસીએ દેવાયા હોય, ગોળીએ દેવાયા હોય. શક્ય છે કે આપણા છગન ખેરાજ વર્મા ઉર્ફે હસન રહીમે પણ આવી જ રીતે શહાદત વહોરી હોય. આજે આપણી પાસે તેમની કોઈ યાદગીરી નથી. પત્રકાર દેસાઈ નીરુભાઈ (૧૯૧૨–૧૯૯૩) મધ્યમવર્ગીય બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં જન્મેલા નીરુભાઈ દેસાઈ વિદ્યાર્થીકાળથી નેતા તરીકે સક્રિય હતા. શરૂઆતના વર્ષોમાં સામ્યવાદથી અંજાયેલા હતા પણ પછીના વર્ષોમાં ગાંધી વિચારસરણીથી અભિભૂત થયા હતા. આઝાદી આંદોલનની તમામ ચળવળોમાં અગ્રણી તરીકે જોડાયા અને યુવાનો માટેની વિવિધ તાલીમ શિબિરોનું આયોજન સંચાલન કર્યું હતું. અમદાવાદમાં ‘રંગમંડળ’ની સ્થાપના કરીને નાટ્યપ્રવૃતિનો વિકાસ કર્યો હતો. ‘હિંદ છોડો' આંદોલનમાં જોડાયા અને દોઢ વર્ષ કારાવાસ ભોગવ્યો હતો. આ ઘટનાને કેન્દ્રમાં રાખીને તેમણે ‘ઘુવડ બોલ્યું’ નવલકથા લખી. સ્વપ્ન શિલ્પીઓ તેઓ વ્યવસાયે પ્રયોગશીલ અને દૃષ્ટિવંત પત્રકાર હતા. ૧૯૩૯માં રેખા' સામયિકમાં જોડાયા અને ૧૯૪૫થી લોકપ્રકાશન લિમીટેડના ગુજરાત સમાચાર’માં જોડાયા. ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં ‘સોદાગર' ઉપનામથી તેઓ આર્થિક સમીક્ષા લખતા. ગુજરાતી પત્રકારત્વમાં તેમને આર્થિક પત્રકારત્વના પ્રણેતા કહેવામાં આવે છે. ‘વ્યાપાર’સાપ્તાહિકમાં અનેક વર્ષો સુધી તેમણે અર્થતંત્રને લગતા લેખો લખ્યા. ‘ગુજરાત સમાચાર'ના સાંધ્ય દૈનિક ‘લોકનાદ’ના ગુજરાતી ડાયજેસ્ટ ‘શ્રીરંગ' માસિકના તથા ફિલ્મસાપ્તાહિક ‘ચિત્રલોક’ના તંત્રી તરીકે કામગીરી બજાવી તે તમામ સામયિકને આગવો ઓપ આપ્યો. ગુજરાતી પત્રકારત્વમાં તેમણે રાજકારણ ઉપરાંત કલા, સાહિત્ય, સંસ્કૃતિ, રમતગમત, પર્વતારોહણ વગેરે વિષયોને સ્થાન આપવા સહિત અનેક નવા કટારલેખકોની પેઢીને તૈયાર કરી હતી. ‘ગુજરાત સમાચાર'ની ‘વાસરિકા' કૉલમ મારફતે તેમણે ગુજરાતની ઓછી જાણીતી ઘટનાઓ અને ઓછી જાણીતી વ્યક્તિઓ અંગે લખાણો લખીને લોકોને માહિતગાર કર્યા હતા. ગુજરાતી પત્રકારત્વના નિર્ભીક પત્રકારોની પેઢીમાં તેઓ અગ્રેસર પત્રકાર ગણાય છે. બચુભાઈ રાવત ‘કુમાર' ગુજરાતી પત્રકારત્વમાં જેમ હાજી મહંમદને યાદ કરીએ તેમ હાજી પાસે કેળવાયેલાં લોકો અને હાજીના રસ્તે ગુજરાતી પ્રજાને સંસ્કારી અને સુંદર સામયિકો, લખાણો, તસવીરો આપવાની નેમ ધરાવતા પત્રકારોમાં ‘કુમાર’ના તંત્રી બચુભાઈ રાવતને અવશ્ય યાદ કરવા પડે. સતત સક્રિય, સાહિત્યિક શૈલીમાં લેખોનું સંપાદન, લેખનની ફાળવણી, વાચકો સાથેનો ગાઢ નાતો અને શ્રેષ્ઠ પત્રકારત્વનો દાખલો બેસાડવા માટેનો પુરુષાર્થ એટલે ‘કુમાર’ના બચુભાઈ રાવત. ગાંધીયુગના આ પત્રકાર તેમના સમયથી ઘણું આગળ જોઈ શકતા. ‘કુમાર’ સામયિક અંગે તેમના મનમાં એક ચોક્કસ નકશો તૈયાર રહેતો. એ દિવસોમાં એવું કહેવાતું કે, “કુમાર’માં છપાય એ કોઈ ચંદ્રક મળ્યા બરાબર કહેવાય.” બચુભાઈ રાવતે ગુજરાતની પ્રજાને સાહિત્ય મારફતે સંસ્કારસૂચિ આપવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ૧૯૨૪થી ૧૯૪૨ દરમ્યાન રવિશંકર રાવળ સાથે સહતંત્રી તરીકે અને ૧૯૪૩થી ૮૦ દરમ્યાન તંત્રી તરીકે કુશળ કામગીરી બજાવી હતી. ૧૯૩૦માં તેમણે ‘બુધસભા’ની સ્થાપના કરી હતી, જેણે અનેક નવોદિત Page #619 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૦૩ કવિઓને પ્રેરણા-પ્રોત્સાહન પૂરાં પાડ્યાં. તેમનાં જાણીતાં ૧૯૬૭માં તેમનાં કટાક્ષચિત્ર ડ્રેગન કમ્સ ટુ યુનો' સર્જનોમાં “ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકળા'માં કળાવિષયક લેખો ચિત્રને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં મોન્ટ્રિયલ એવોર્ડ પ્રાપ્ત થયો અને “કળાવિવેચન' છે. ઉપરાંત ગુજરાતી લિપિના નવા હતો. આ ઉપરાંત તેમને અનેક નામી અનામી એવોર્ડ્ઝ અને પરોઢનું નિર્માણ’ પુસ્તક, “ટૂંકી વાર્તાઓ' (અનુવાદ) આપ્યાં છે. સમ્માન પ્રાપ્ત થયાં હતાં. ગુજરાત રાજય સરકાર તરફથી ૧૯૪૮માં તેમને પત્રકારત્વક્ષેત્રે કરેલા પ્રદાન બદલ તેમને ૨.મ. રાવળ એવોર્ડ અને ૧ લાખ રૂપિયાનો પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ૧૯૭૫માં ‘પદ્મશ્રી’થી સમ્માનિત આપવામાં આવેલો. કરવામાં આવ્યા હતા. તેમણે ૫૫,000થી વધુ કટાક્ષચિત્રો ઉપરાંત પટચિત્રો, બંસીલાલ વમાં (ચકોર) માંગલિકચિત્રો, જેકેટચિત્રો, ડિપ્લે ચાર્ટ, પોસ્ટર્સ, વ્યંગચિત્રો વગેરે મોટી સંખ્યામાં તૈયાર કર્યા હતાં. કલાનાં એકથી વધુ પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્ટુનનું મહત્ત્વ ખસૂસ છે જ. ઠેઠ માધ્યમો જેમકે વાર્તા, કવિતા, નાટકો, ફિલ્મ વગેરે ઉપર પણ તેના આવિર્ભાવકાળથી સમાચારો અને લેખોની સાથે ઠઠ્ઠાચિત્રો તેમણે હાથ અજમાવ્યો હતો. અને વ્યંગચિત્રો છપાતાં આવ્યાં છે. “ચકોર' નામે ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યજગતમાં જાણીતા બંસીલાલ વર્મા કલાના અનેક માધ્યમોમાં આવનજાવન કરીને અંદરનો ઉત્તર ગુજરાત (મહેસાણા)ના વતની. વડનગરના મહંતશ્રીની આનંદ હંમેશા અકબંધ રાખનાર “ચકોર' સાચે જ ‘ચકોર' શાળામાં તેમનું શિક્ષણ થયું હતું. ૧૯૩૨માં તેમણે હતા. સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું બહાર પાડ્યું હતું. રાષ્ટ્રપ્રેમી બળવંતરાય ઠાકોર ૧૯૩૩માં ચિત્રકળાના વધુ અધ્યયન માટે તેઓ અમદાવાદ (૧૮૭૮થી ૧૯૩૯) આવ્યા અને અહીં જ વસ્યા. અહીં તેમણે એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. ૧૯૩૫માં ગુજરાતના કલાગુરુ રવિશંકર રાષ્ટ્રપ્રેમી, પત્રકાર, કેળવણીકાર એવી વિવિધ ઓળખ રાવલની ચિત્રશાળામાં પ્રવેશ મેળવ્યો. કોંગ્રેસના અધિવેશનમાં ધરાવતા બળવંતરાયે ગુજરાત કોલેજમાં અધ્યયન અધ્યાપન પણ ચિત્રકાર તરીકે તેમણે સેવાઓ આપી. અહીં તેમને કર્યું. સરકારી નોકરીમાં માનભંગ થતાં નોકરી છોડી. આઝાદી કલાગુરુ નંદલાલ બોઝનો પરિચય થયો. આંદોલનમાં જોડાયા. પોતાની શાળા પ્રોપ્રાયટરી સ્કૂલ ચાલુ | ગુજરાતમાં દારૂબંધી માટે પણ તેમણે ચિત્રો કર્યા. કરી. પોતાની શાળાને આઝાદી આંદોલનના ભાગરૂપે ગૂજરાત ૧૯૩૭ કકલભાઈ કોઠારીના “નવ સૌરાષ્ટ્ર'માં જોડાયા. વિદ્યાપીઠ સાથે જોડી દીધી. સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અહીંથી તેમની કટાક્ષચિત્રકાર તરીકેની કારકિર્દી શરૂ થઈ. એ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં પણ કામ કર્યું. ૧૯૩૦, પછી તેમણે “પ્રજાબંધુ', “સંદેશ”, “પંચ', “રેખા’, ‘ગતિ’ ૧૯૩૨માં સત્યાગ્રહમાં જોડાયા. એક વર્ષ જેલમાં ગયા. વગેરેમાં કટાક્ષચિત્રો આપવાનું શરૂ કરેલું. કોંગ્રેસ ૧૯૩૭માં અમદાવાદમાંથી મુંબઈ ધારાસભામાં મહાસમિતિની બેઠકમાં તેમણે ગાંધીજી, કસ્તુરબા અને અન્ય ધારાસભ્ય તરીકે ચૂંટાયા. પત્રકારત્વક્ષેત્રે “પ્રજાબંધુ' સાપ્તાહિક રાજકીય નેતાઓના સ્કેચીઝ કર્યા હતા. કુમાર'માં પ્રસિદ્ધ થતાં અને ‘ગુજરાત સમાચાર' દૈનિકપત્ર શરૂ કર્યા. તેના વિકાસમાં સચિત્ર' પરિચયલેખોમાં પણ તેમણે રેખાચિત્રો દોરેલાં. તેમનો ફાળો અમૂલ્ય છે. ગાંધીયુગના એક અગ્રણી નાગરિક આઝાદી આંદોલનમાં તેમણે ચિત્રકળાના માધ્યમથી પોતાનો તરીકે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. આગવો ફાળો નોંધાવ્યો હતો. તેઓ થોડો સમય મુંબઈમાં ભગવતીકુમાર શર્મા સ્થાયી થયા. ત્યાં તેમણે ‘હિન્દુસ્તાન’, ‘જનશક્તિ' અને જન્મભૂમિ' પત્રોમાં કાર્ટૂન દોર્યા. ગુજરાતમાં આવ્યા પછી ૩૧મી મે ૧૯૩૪ના રોજ સુરતમાં જન્મેલા જનસત્તા'માં જોડાયા. મરાઠી લોકમાન્ય' ફીપ્રેસ જર્નલના ભગવતીકુમાર શર્મા ગુજરાતી સાહિત્યકાર તરીકેની ઓળખ અંગ્રેજી, મરાઠી, ગુજરાતી એમ ત્રણેય દૈનિકોમાં તેમણે ધરાવે છે. શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબના અને મૂળ અમદાવાદના દોરવાનું સ્વીકાર્યું. “સંદેશ' દૈનિક સાથે તેમની કારકિર્દી સૌથી એવા ભગવતીકુમાર શર્માએ વાચનરસિક માતા અને લાંબો સમય સુધી જોડાયેલી રહી. નાટ્યરસિક પિતા પાસેથી સંસ્કારવારસો મેળવ્યો છે. Jain Education Intemational Page #620 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ ભગવતીકુમાર શર્મા એક વિશિષ્ટ સંવેદના-ચેતના અને અભિવ્યક્તિના અધિષ્ઠાતા છે. જેટલા તેઓ સાહિત્યકાર તરીકે સ્થાપિત, અધિકૃત છે એટલા જ પત્રકાર, કૉલમલેખક તરીકે પણ. નવલિકા, નિબંધ, વિવેચન, કવિતા ઉપરાંત સાહિત્યની અન્ય વિદ્યાઓમાં પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ‘અસૂર્યલોક’ અને ‘ઉર્ધ્વમૂલ' જેવી ઉત્તમ નવલકથાઓ દ્વારા તેઓ સાહિત્યના ક્ષેત્રમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા હતા. સોનેટ, ગીત, ગઝલ, છાંદસ અને અછાંદસ રચનાઓ પણ તેમણે આપી છે. તેમની અન્ય જાણીતી કૃતિઓમાં ‘આરતી અને અંગાર', ‘સમયદ્વીપ', ‘વ્યર્થ ફડકો’, ‘છળ બારાખડી', શબ્દાતીત, બીસતંતુ, પરવાળાંની લિપિ, હૃદયસરસાં વગેરેનો સમાવેશ થાય છે. તેમના કાવ્યો પરંપરા અને આધુનિકતાના સમન્વય જેવાં છે. અન્ય સંપાદકોએ તેમના કાવ્યસંગ્રહોને સંપાદિત કર્યા છે. તેમણે વિવેચન, ગઝલ ક્ષેત્રે પણ અધિકૃત ગ્રંથો આપ્યા છે. છેલ્લા પચ્ચીસ વર્ષનું ગુજરાતી પત્રકારત્વ' એ તેમનાં તંત્રીલેખોનો સંગ્રહ છે. તેમને સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે પ્રદાન બદલ દક્ષિણ ગુજરાત યુનિ. દ્વારા ડી. લીટ (ડૉક્ટર ઑફ લેટર્સ)ની માનદ્ ડિગ્રી એનાયત કરી છે. તેમને મળેલા પુરસ્કારો, એવોર્ડની યાદી ઘણી લાંબી છે. તેમાં પત્રકારત્વના એવોર્ડ તેમની નિર્ભિકતા, સત્યપ્રિયતા માટે છે તો સાહિત્યના એવોર્ડ સંવેદના, ઋજુતા માટે મળ્યા છે. તેમણે વિદેશપ્રવાસ કરેલા છે. વ્યવસાયી પત્રકારત્વમાંથી નિવૃત્ત થયા બાદ ‘ગુજરાત મિત્ર’માં તેઓ સક્રિય છે. જન્મભૂમિ’, ‘પ્રવાસી’, ‘મુંબઈ સમાચાર’, ‘સમકાલીન’, ‘સમાંતર’, ‘જોગ-સંજોગ’ વગેરે દૈનિક પત્રપત્રિકાઓમાં નિયમિત કટારલેખન કરે છે. મહાદેવભાઈ દેસાઈ મહાત્મા ગાંધીના અંતેવાસી રહસ્યસચિવ મહાદેવ હિરભાઈ દેસાઈ ગુજરાતી પત્રકારત્વની દિશા બદલનારું અને ગાંધીયુગના પત્રકારત્વને પ્રસ્થાપિત કરનારું પ્રભાવક પરિબળ છે. તેઓ ચરિત્રાત્મક સાહિત્ય અને પ્રયોગધર્મી લેખક તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા. ગાંધીજી સાથે જોડાયા પછી તેમણે ડાયરીઓ લખવાની શરૂઆત કરી જે થોડાક અપવાદો બાદ કરતા સતત ચાલુ રહી હતી. મહાદેવભાઈ એટલે સધિત સાક્ષર, સંસ્કારી પત્રકાર. ૧૯૦૯ના ‘નવજીવન'ના પહેલા અંકથી તેઓ તેની સાથે સ્વપ્ન શિલ્પીઓ સંકળાયેલા રહ્યા. પ્રસંગોપાત્ત તેના સંપાદક,તંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળી. મોતીલાલ નહેરુના આમંત્રણથી તેઓ ‘ઇન્ડિપેન્ડન્ટ’ના તંત્રી બન્યા. ૧૯૩૧થી ‘યંગ ઇન્ડિયા’નું સફળ સંચાલન, સંપાદન કર્યું. તેમણે તમામ ‘હિરજનપત્રો’ને પોતાના સ્પર્શથી આગવું સ્વરૂપ આપ્યું. તેમણે આજીવન લેખન, સંપાદન, સંકલન અને અનુવાદો કરી ગુજરાતની પ્રજાને ન્યાલ કરી દીધી. મણિલાલ નભુભાઈ દ્વિવેદી (અમર આશા) જેમની કઈ ઓળખાણ સૌથી વધુ મજબૂત છે? એ અંગે વારંવાર ચર્ચાઓ થતી હોય એવા શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીની સાહિત્ય અને પત્રકારત્વનાં બહુવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ છે. ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે' એ પંક્તિથી સાહિત્ય જગતમાં પોતાનો સીમાસ્તંભ રોપનાર મણિલાલભાઈએ ૩૯-૪૦ વર્ષના કુલ આયખામાં ૮૦ જેટલા ગ્રંથોનું સર્જન કર્યું. કવિ તરીકે વધુ જાણીતા એવા મણિલાલભાઈ નિબંધકાર, નાટ્યકાર, ભાષ્યકાર, પત્રકાર અને સંપાદક પણ હતા. ‘પ્રિયવંદા’ અને ‘સુદર્શન' નામનાં સામયિકો તેમણે હોશભેર શરૂ કર્યાં અને હિંમતપૂર્વક, ખૂબ ઝઝૂમીને પણ ઘણાં વર્ષો સુધી ચાલુ રાખ્યાં. પાંડિત્યપ્રચૂર ભાષા હોવાને લીધે મહિલાઓને અને મણિલાલભાઈના ચાહકોને પણ વાંચવામાં અઘરું પડતું હતું. તેમ છતાં મણિલાલભાઈનો આગ્રહ રહેતો કે સૌ કોઈની ભાષા સુધરતી જાય અને સમૃદ્ધ થતી જાય. આ કારણસર તેઓ પોતાની શૈલી અને વિષયપસંદગી અંગે ખુલાસા કરતા નહીં અને સુદૃઢ લેખન કરતા રહ્યા. બંને સામયિકોનો બહોળો વાચકવર્ગ હતો. ‘કાન્તા’તેમજ ‘નૃસિંહઅવતાર’તેમની જાણીતી નાટ્યકૃતિઓ છે. તેજ રીતે ‘સિદ્ધાંતસાર’ અને ‘પ્રાણવિનિમય’ ગ્રંથમાં તેમની વિદ્વતા, મેધા અને પ્રતિભાશીલ તત્ત્વોના દર્શન થાય છે અને આ ગ્રંથોમાં તેમણે હિંદુધર્મતત્ત્વને તેમજ યોગદર્શનને સમજાવી આપ્યું છે' એવું સાહિત્યક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે. તેમણે ‘બાળવિલાસ’ ને ‘સુદર્શન ગદ્યાવિલ' નામના ઉત્તમ નિબંધો આપેલા છે. ‘ગુપ્તવિદ્યા’ને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી ‘ગુલાબસિંહ' નામની નવલકથા પણ એટલી જ જાણીતી છે. શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું ‘આત્મવૃત્તાંત’ Page #621 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ગુજરાતી સાહિત્યમાં હલચલ મચાવનારું બની રહ્યું. પંડિતયુગની આત્મકથાઓમાં એ શ્રેષ્ઠ છે. સંસ્કૃત મહાકવિ ભવભૂતિનાં ત્રણ નાટકો ‘માલતીમાધવ', ‘ઉત્તરરામચરિત’અને ‘મહાવીર ચિરત'નાં તેમનાં રૂપાંતરો પણ જાણીતાં છે. સાહિત્ય અને પત્રકારત્વનો સંગમ મોબેદ ફરદુનજી મર્ઝબાન (૧૭૮૭થી ૧૮૪૭) ગુજરાતી ભાષાનું પ્રથમ અને આજે પણ પ્રગટ થતાં હોય એવાં દૈનિકોમાં એશિયા ખંડમાં પ્રથમ નંબરે અસ્તિત્વ ધરાવતું અને હજુયે સફળતાપૂર્વક ચાલુ રહેલ અખબાર એટલે ‘મુંબઈ સમાચાર’. આ અખબારના આદ્યસ્થાપક એટલે ફરદુનજી. ગુજરાતી પત્રકારત્વના આદ્યસ્થાપક. કુટુંબની સ્ત્રીઓ અને સર્વે સભ્યોએ ભેગાં મળીને ગુજરાતીભાષાનાં બીબાં બનાવ્યાં અને ગુજરાતી ભાષાના આદિ મુદ્રક, પ્રકાશક, લેખક, સંપાદક, અનુવાદક અને મરજીવા પત્રકાર એટલે આપણા ફરદુનજી. ફરદુનજીનો જન્મ સુરતમાં થયો હતો. પિતા પાસેથી તેમને ધર્મનું શિક્ષણ મળ્યું. તે ઉપરાંત ગુજરાતી, ફારસી ભાષાનું શિક્ષણ પણ પિતાજી પાસે જ થયું. પંડિતો પાસેથી તેઓ સંસ્કૃત શીખ્યા અને હકીમ પાસેથી વૈદક શીખ્યા. ૧૮૦૫માં એક લગ્નપ્રસંગે તેઓ મુંબઈ ગયા અને મુંબઈના જ થઈને રહી ગયા. બૂકબાઇન્ડના વ્યવસાયમાં અને પછીનાં વર્ષોમાં કાસ્ટિંગના વ્યવસાયમાં ઝુકાવ્યું. એ દરમ્યાન જ તેમણે ગુજરાતી ટાઇપ પાડ્યા અને ‘શ્રી મુંબઈના સમાચાર' નામે પ્રથમ ગુજરાતી અખબારની શરૂઆત કરી. દસ વર્ષમાં તેમણે ઘણું માન અને ધન એકઠું કર્યું. પારસીઓના બે જૂથમાં કોઈ કારણોસર ઝગડો થયો હોવાને કારણે તેઓ ‘મુંબઈ સમાચાર' સહિત બધું જ છોડીને દમણમાં સ્થાયી થયા. નવા તંત્રીને માર્ગદર્શન આપતાં લખ્યું હતું કે, “સમાચારની ભાષા ગુજરાતીભાષા જેવી લખાય છે તેવી લખવાનો જ ચાલ રાખવો......કે જેથી પારસી હિંદુ સહુની સમજમાં આવે.” અંતિમ દિવસોમાં તેમણે દમણમાં દવાખાનું શરૂ કરી પુસ્તકો છાપ્યાં, વૈદિક જ્ઞાનથી મફત સારવાર કરી પણ ફરી મુંબઈમાં ક્યારેય પગ ન જ મૂક્યો. ૬૦૫ મહાત્મા ગાંધીનું પત્રકારત્વ. ગાંધીજી હિંદમાં ૧૯૧૫માં આવ્યા. ૧૯૧૫માં ઇન્દુલાલ યાજ્ઞિકે ‘નવજીવન અને સત્ય' દ્વારા સ્વતંત્રતા અને સમાજના પછાત વર્ગના લોકોના ઉત્કર્ષ માટે પ્રયત્ન કર્યો હતો. ઇન્દુચાચાએ ગાંધીજીને ‘નવજીવન અને સત્ય'નું સુકાન સંભાળવા કહ્યું. ગાંધીજીએ તેનું નામ માત્ર ‘નવજીવન’ રાખ્યું અને ૧૯૧૯થી તેનો કાર્યભાર સંભાળ્યો. ગુજરાતી ભાષાના પત્રકારત્વને તેના હોવાપણાનો અર્થ સમજાયો, જાણે કે એક નવા યુગના મંડાણ થયા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપીનિયન’ અને ભારત આવીને ‘યંગ ઇન્ડિયા', ‘નવજીવન' અને ‘હિરજન’ અને ‘હિરજનબંધુ' જેવા વિચારપત્રો ચલાવ્યાં. એમાં કેળવણી, અસ્પૃશ્યતા, ખાદી, સ્વદેશી, કોમી એકતા, ગ્રામોદ્યોગ વગેરે વિષયો પર લખ્યું. જાહેરખબર લીધા વિના અનેક વર્ષો સુધી આ સામયિકો ચલાવવાં અઘરાં હતાં તેમ છતાં ઘણાં વર્ષો સુધી તેને કોઈને કોઈ રીતે આર્થિક પીઠબળ મળતું રહ્યું. ગાંધીજીના પત્રકારત્વની વિશેષતા એ તેમની ગુજરાતી ભાષા. ગાંધીજીની ગુજરાતી ભાષાએ ગુજરાતી ભાષાને એક નવી શૈલી આપી. ‘ગાંધીયુગીન પત્રકારિત્વ’ એવી સંકલ્પના આપી. સામાન્યમાં સામાન્ય માણસ પણ સમજી શકે એવી સાદી, સરળ, ટૂંકા વાક્યોવાળી ચોટદાર શૈલીમાં તેમણે ગુજરાતીમાં, હિન્દીમાં અને અંગ્રેજીમાં લખ્યું. તત્કાલીન ગુજરાતી ગદ્ય ઉપર ગાંધીજીના લખાણોની અને તેમની જેમ, તેમના જેવું લખવું–આ બધી બાબતોની એક ચોક્કસ અસર હતી. લોકો સુધી પહોંચવા, લોક કેળવણીના માધ્યમ તરીકે અને સાધન તરીકે ગાંધીજીએ પત્રકારત્વનો જે ઉપયોગ કર્યો તે ભાગ્યે જ કોઈએ કર્યો હશે. તેમના પત્રો તત્કાલીન સમયમાં માહિતીના આદાનપ્રદાનનું આધુનિકતમ સાધન હતાં અને ગાંધીજીએ તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કર્યો હતો. સકલપુરુષ રમણભાઈ નીલકંઠ નાટ્યકાર, નિબંધકાર, વિવેચક રમણભાઈ નીલકંઠના સાહિત્યનાં વિવિધક્ષેત્રોના પ્રદાનથી ગુજરાતની તત્કાલીન અને હાલની પ્રજા ન્યાલ થઈ ગઈ છે એવું તેમના વિશેનાં લખાણોમાંથી જાણવા મળ્યું છે. ‘રાઈનો પર્વત' જેવી એક Page #622 -------------------------------------------------------------------------- ________________ ss વળ શિલ્પા નાટ્યકૃતિ દ્વારા ગુજરાતના સાહિત્યજગતમાં પ્રસ્થાપિત થઈ રાજકોટમાં “જય સૌરાષ્ટ્ર' નામના પત્રથી તેમણે જનાર રમણભાઈએ “ભદ્રંભદ્ર' નામની હાસ્યરસિક નવલકથા પત્રકારત્વની શરૂઆત કરી હતી. તેમણે કેટલાંક ચલચિત્રોનું દ્વારા ગુજરાતના સાહિત્યજગતમાં નવો ચીલો ચાતર્યો હતો. દિગ્દર્શન પણ કર્યું હતું. ‘ચિત્રપટ' નામના સામયિકના તંત્રીપદે તત્કાલીન નવા-જૂના સમાજસુધારકોનો વૈચારિક સંઘર્ષ પણ તેઓ રહ્યા. થોડો સમય “છાયા'ના તંત્રી રહ્યા. ૧૯૦૫માં કેન્દ્રસ્થાને રાખીને સૂક્ષ્મહાસ્ય સાથે લખાયેલી આ નવલકથામાં તેમણે પોતાનું સ્વતંત્ર સાપ્તાહિક ‘ચિત્રલેખા' શરૂ કર્યું. ભારતભરના હાસ્યસાહિત્યકારોને પોતે જોડાયેલા હોય એવું ૧૯૫૩માં “લાઇટ' નામનું અંગ્રેજી માસિક અને “બીજ નામનું લાગે છે–એમ એ અંગેનાં લખાણોમાં જોવા મળ્યું છે. “ધર્મ એકપણ જા.ખ. નહીં છાપવાના નિયમને વરેલું ગુજરાતી અને સમાજ ૧-૨' તેમની ધાર્મિક કૃતિ છે. “હાસ્યમંદિર'માં ડાયજેસ્ટ શરૂ કર્યું. ૧૯૫૮માં ચલચિત્ર જગતની ગતિવિધિ " હળવા નિબંધો સંગ્રહાયેલા છે. અંગે માહિતી આપતું “જી” માસિક શરૂ કર્યું હતું. તેમની અનેક “જ્ઞાનસુધા' સામયિકના તંત્રી તરીકે તેમણે ધર્મસંબંધી કટારો જાણીતી હતી પણ “પ્રભાતનાં પુષ્પો’ નામની ચિંતનાત્મક ચર્ચા શરૂ કરતા અનેક લેખો લખ્યા હતા. દુર્ગારામ-નર્મદના લેખશ્રેણીનાં પુસ્તકો વધુ જાણીતા છે. જમાનાથી ચાલી આવેલી સમાજસુધારા-પરંપરાના તેઓ ‘ચિત્રલેખા’ પરિવારનાં મધુરીબહેન સાથે તેમણે ૧૦ છેલ્લા પ્રતિનિધિ હતા તેવું સારસ્વતો માને છે. વર્ષનું દાંપત્યજીવન માર્યું. માત્ર ૪૫ વર્ષની વયે કારકિર્દીની ટોચે પહોંચીને તેમણે અચાનક જીવન સંકેલી લીધું. રાજમોહન ગાંધી ગાંધીજીના પ્રપૌત્ર અને દેવદાસ ગાંધીના પુત્ર જેવી વાડીલાલ ડગલી ઓળખ ઉપરાંત એક પત્રકાર અને લેખક તરીકે સ્વતંત્ર (૨૦-૧૧-૧૯૨૬થી ૬-૧૦-૧૯૮૫) અસ્તિત્વ અને ઓળખ સિદ્ધ કરી ચૂકેલા રાજમોહનગાંધીની | ગુજરાતીઓ માટે પરિચયપુસ્તિકાનો પાયો નાખનાર મુખ્યપ્રવૃત્તિ લેખન અને પત્રકારત્વ ઉપરાંત સમાજસેવાની રહી વાડીલાલ ડગલીની સમગ્ર કારકિર્દી લેખન ક્ષેત્રે જ રહી. “ધ હતી. ૧૯૬૪થી ૮૧ દરમ્યાન તેમણે “હિમ્મત' સાપ્તાહિકના રેશિયલ ટ્રાયેન્ગલ ઇન મલાયા' નામનો મહાનિબંધ લખીને તંત્રી તરીકે, ૧૯૮૫થી ૮૭ દરમ્યાન “ઇન્ડિયન એક્સપ્રેસ'ની તેમણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વેપારના વિષય સાથે બર્કલી મદ્રાસ આવૃત્તિના નિવાસી તંત્રી તરીકે પણ કામ કર્યું. તેમના યુનિવર્સિટી, કેલિફોર્નિયામાંથી એમ.એ.ની ઉપાધિ મેળવી. જાણીતાં પુસ્તકોમાં “રાજાજી સ્ટોરી' તથા “એઇટ લાઇબ્રુ આ શરૂઆતમાં પી.ટી.આઈ.માં જોડાયા. “ઇન્ડિયન એક્સપ્રેસ' સ્ટડી ઓફ ધ હિન્દુ-મુસ્લિમ એન્કાઉન્ટર' ‘અન્ડરસ્ટેન્ડિંગ ધ દૈનિકમાં ફાઈનેશિયલ એડિટરની કામગીરી કરી. પછીના મુસ્લિમ માઇન્ડ’ અને ‘પટેલ અ લાઇફ' છે. ૧૯૯૦થી વર્ષોમાં અંગ્રેજી સાપ્તાહિક કોમર્સના મેનેજિંગ તંત્રી બન્યા. ૧૯૯૩ દરમ્યાન તેઓ જનતાદળ તરફથી રાજ્યસભાના સભ્ય આ અખબારમાં તેઓ “એડિટર્સ નોટબૂક' નામનો ખાસ તરીકે ચૂંટાયા. વિભાગ લખતા. તેમના જાણીતા પ્રકાશનોમાં “ગ્રોથ ફોર હુમ', વજુ કોટક (૧૯૧૫થી ૧૫૯) ઇફ્લેશન–એ વે આઉટ', ‘વોટ એઇલ્સ ઇન્ડિયન ઇકોનોમી’ તથા “ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન એગ્રિકલ્ચર’, ‘ફાઈનેન્શિયલ ગુજરાતી પત્રકારત્વમાં સૌથી વધુ ફેલાવો ધરાવતા ઇન્સ્ટિટ્યૂશન્સ ઓફ ઇન્ડિયા’, ‘ધ પબ્લિક સેક્ટર : એ સામયિક તરીકે ‘ચિત્રલેખા'એ ઘણાં વર્ષો સુધી સ્થાન સંભાળ્યું સરવે’, ‘એ પ્રોફાઈલ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી', “સાયન્સ એન્ડ હતું. ‘ચિત્રલેખા’ના આદ્યસ્થાપક અને તંત્રી પત્રકાર તથા ટેક્નોલોજી ઇન ઇન્ડિયા’ મુખ્ય છે. તેમણે ગુજરાતી તેમજ નવલકથાકાર-વાર્તાકાર-ગદ્યકાર તરીકે તેઓ ગુજરાતી અર્થશાસ્ત્ર વિષયની અનેક પરિચય પુસ્તિકાઓ લખેલી છે. સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં અચળ સ્થાને છે. ૧૯૧૫થી ૧૯૫૯ દરમ્યાન ૪૫ વર્ષની યુવાવયે ગુજરાતી પત્રકારત્વનું તેમના નિબંધસંગ્રહોમાં શિયાળાની સવારનો તડકો', પાયાનું કામ કરી લેનાર વજુભાઈએ રાજકોટથી અમદાવાદ કાવ્યસંગ્રહ “સહજ, સાહિત્ય નિબંધો “કવિતા ભણી' અને આવીને કાર્ય શરૂ કર્યું. તેમણે મુંબઈને આખરી અને કાયમી ચરિત્રનિબંધો થોડા નોખા જીવ’ મહત્ત્વના છે. ગુજરાતીમાં કાર્યક્ષેત્ર બનાવ્યું. પરિચયપુસ્તિકા શરૂ કરવાનું કાર્ય પાયાનું અને વંદનીય છે. Jain Education Intermational Jain Education Intemational Page #623 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૬૦૭ આ.શ્રી યશવંત દોશીના વડપણ હેઠળ તેમણે શરૂ કરેલી આ જવું પડ્યું હતું. જેલવાસના તેમનાં સ્મરણોની કથા પુસ્તિકાશ્રેણી જગતના તમામ બનાવો કે વિષયોને સરળ મીસાવાસ્યમ્' પણ એટલી જ જાણીતી છે. તેમના ૬૦થી પણ ભાષામાં વાચકોના જ્ઞાનમાં વૃદ્ધિ કરવાના હેતુથી થયો હતો. વધારે નવલકથા, નિબંધસંગ્રહોના, જીવનચરિત્રો, ઐતિહાસિક પત્રકારત્વ અને ઇતિહાસનો જીવંત સંદર્ભકોશ પુસ્તકો અને વ્યાખ્યાનસંગ્રહો પ્રકાશિત થયાં છે. વિષ્ણુ પંડ્યા તેમનાં અનેક જાહેર સમ્માન થયાં છે, જેમાં કટોકટી દરમ્યાન ભૂગર્ભ પત્રકારત્વ માટેની કામગીરીનું સમ્માન ઘણું સૌરાષ્ટ્રની દેન ગુજરાતી ભાષાના પત્રકારત્વમાં પાયાની મહત્ત્વનું છે. અકાદમી અને પરિષદનાં અનેક સમ્માન, છે. સૌરાષ્ટ્ર આપેલા શૂરા પત્રકારોની પરંપરામાં વિષ્ણુ પંડ્યા એવોર્ડ્ઝથી વર્ષોવર્ષ નવાજાતા વિષ્ણુભાઈએ અનેક સંસ્થાઓ એક અણનમ યોદ્ધા છે. આઝાદી પહેલાં ૧૯૪૫માં ૧૪મી શરૂ કરાવી છે, ચલાવી છે, પ્રેરણા પણ આપી છે અને વખત સપ્ટેમ્બરના રોજ માણાવદર (જૂનાગઢ)માં જન્મેલા આવ્યું સ્વાસ્થ સામે ઝીંક ઝીલવા બધું છોડી પણ દીધું છે. વિષ્ણુભાઈએ ગુજરાતના જાહેરજીવનમાં જ પોતાનું જીવન પત્રકારત્વ અને ઇતિહાસનો જીવંત સ્રોત (sourceસમર્પિત કર્યું છે અને ગુજરાતની રાજકીય, સામાજિક અને Refrence) એવા તેઓ સ્વયં એક સંસ્થા બની ચૂક્યા છે. વૈચારિક ઉન્નતિ માટે કલમના માધ્યમથી નક્કર કામ કર્યું છે. એમ.એ. અને પીએચ.ડી. સુધી અભ્યાસ માત્ર થોડા સમય કાર્ટુનિસ્ટ “શનિ’નું ચેતમછંદર પૂરતો મર્યાદિત ન રહેતાં આજીવન અધ્યયન-અધ્યાપનયાત્રામાં મૂળ નામ કેશવલાલ ધનેશ્વર ત્રિવેદી. આખું સૌરાષ્ટ્ર, પરિવર્તિત થયો અને તેમણે સતત કર્મઠ પત્રકાર, સહૃદયી | ગુજરાત અને મુંબઈવાસી ગુજરાતીઓ તો ‘શનિ' નામથી જ શિક્ષક અને સમર્થ માર્ગદર્શકની ભૂમિકા ગુજરાતના સાહિત્ય તેમને જાણે છે. ગુજરાતમાં કલમના માધ્યમથી સૌરાષ્ટ્રનું અને અને પત્રકારત્વજગત માટે કરી છે. ગુજરાતનું અને મુંબઈનું પત્રકારત્વ આપબળે ખેડનાર કાર્ટૂનિસ્ટ તેમનો સંપાદક તરીકેનો સંસ્પર્શ પામેલાં સામયિકોમાં શાનના સંઘર્ષકથા ઘણી રોચક છે. જનસત્તા-લોકસત્તા, રંગતરંગ, ચાંદની, સાધના, સમાન્તર કાર્ટૂનિસ્ટ તરીકેની તેમની કારકિર્દીની શરૂઆત સાપ્તાહિક, નવગુજરાત ટાઇમ્સ, બિરાદર પત્રિકા, દૈનિક “સૌરાષ્ટ્રથી થઈ. ‘વંદે માતરમ્' માટે પણ તેઓ દોરતા અને મહાનગર (મુંબઈ), ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (ગુજરાતી), સંદેશ લખતા. અમદાવાદના રમખાણોના વ્યંગચિત્રો પ્રકાશિત કરવા દૈનિકનો સમાવેશ થાય છે. બદલ ઝવેરચંદ મેઘાણી પર કેસ ચાલ્યો હતો. કાર્ટૂન દ્વારા તેમણે હિન્દી દૈનિક અને સામયિકોમાં પણ લેખન કાર્ય કટાક્ષની આ પરંપરા પછી તો ‘સૌરાષ્ટ્ર', “ફૂલછાબ', કર્યું છે, જેમાં ધર્મયુગમાં (૧૯૭૮થી ૮૫), દિનમાન જન્મભૂમિ' અને શામળદાસ ગાંધીના ‘વંદે માતરમ્' સુધી (૧૯૭૮-થી ૮૫), ‘રવિવાર’, કલકત્તા (૧૯૮૫થી ૯૦), ચાલી. સૌરાષ્ટ્ર’ અને ‘વંદે માતરમ્'માં ઘડાયા પછી “શનિની જનસત્તા' દિલ્હી (૧૯૭૮થી ૧૯૯૦), રાષ્ટ્રીય સહારા, પોતાનું સાપ્તાહિક ચાલુ કરવાની ઇચ્છા હતી. ઘણું આયોજન દિલહી (૧૯૯૦-થી, સહારા સમય (૧૯૯૨થી) સાપ્તાહિક કર્યા બાદ તેમણે ‘ચેત મછંદર’ નામે સાપ્તાહિક ચાલુ કર્યું જેમાં હિન્દુસ્તાન, દિલહી (૧૯૮૫-૯૦), મહાનગર, મુંબઈ શબ્દો ઓછા અને કટાક્ષચિત્રો વધારે. (૧૯૯૬થી), પ્રભાત ખબર, પટના (૧૯૯૬થી)નો સમાવેશ | ‘શનિ’નું સ્મરણ હવેની પેઢીના યુવાનોને ઝાંખું થવા થાય છે. લાગ્યું છે, જે સ્વાભાવિક છે કેમકે સમૂહમાધ્યમોની અમાપ પત્રકારત્વની સઘન કામગીરી, પત્રકારત્વનું અને પ્રગતિએ ઇતિહાસની આવી ગૌરવપ્રદ અનેક બાબતોને દાટી રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને ભાષાના વિષયના દીધી છે. “શનિ’એ પોતાની કલમ અને પીંછીથી સમગ્ર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના કામની સાથોસાથ તેમણે સૌરાષ્ટ્રને ઘેલું લગાડ્યું હતું. ‘એન્ટિએસ્ટાબ્લિશમેન્ટ’ પત્રકારત્વ પત્રકારત્વ અને ઇતિહાસના વિષયોને કેન્દ્રમાં રાખીને અનેક શરૂ કરવું અને તેને સ્થાપિત કરવાનું કામ શનિએ કર્યું. ‘શનિ' પુસ્તકો લખ્યાં છે. ૧૯૭૫-૭૬ની રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન જેલમાં ગયા, જેલમાંથી છૂટ્યા બાદ પીંજરામાંથી ધસમસતા સેન્સરશિપ વિરુદ્ધના સંઘર્ષમાં ઊતરવાને લીધે તેમને જેલમાં સિંહથી નાસભાગ કરતા ઉંદરડાઓનું ચિત્ર પહેલા પાને મૂકીને Jain Education Intemational Page #624 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ પ્રકાશન શરૂ કર્યું. ‘શનિ’ના રાજકીય કાર્ટૂનોનો અભ્યાસ થવો જોઈએ. ‘નિ’નું લોકમાનસ અને હૃદય પર છવાઈ જવું અને અદૃશ્ય થઈ જવું, ભૂંસાઈ જવું અધ્યયનનો વિષય છે. શ્યામજી કૃષ્ણ વર્મા શ્યામજીકૃષ્ણ વર્માના જીવનકવન અંગે, પત્રકારત્વઅંગે વિષ્ણુ પંડ્યા લખે છે તેમ, “અસાધારણ સંજોગોની વચ્ચે, પોતાના દેશની સ્વતંત્રતાનો વિચાર લઈને કોઈ એક અખબારનું પ્રકાશન કરવું–અને તે પણ સ્વાધીનતાનું હરણ કરનારા પરદેશી શાસકોના જ દેશમાં રહીને—તે પોતે જ વિરલ અને સમર્પિત પ્રતિબદ્ધતા સાથે જોડાયેલા સાહસનું પ્રમાણ છે.” શ્યામજી કૃષ્ણ વર્મા ભણસાલીનો જન્મ ૧૯૫૭, ૪થી ઓક્ટોબરના રોજ માંડવી મુકામે થયો હતો. નાનપણથી જ અત્યંત મેઘાવી વિદ્યાર્થી તરીકે તેઓ જાણીતા થયા. નાનીમા પાસે ઉછેર, માધ્યમિક શિક્ષણ મુંબઈમાં. સંસ્કૃતભાષા પરની પકડને કારણે સમગ્ર મહારાષ્ટ્ર અને અંગ્રેજોએ વધાવી લીધા. વધુ અભ્યાસ માટે વિદેશ જઈ બેરિસ્ટર થયા. ઘણું કમાયા. માનપત્રો પણ અઢળક મળ્યા. ઑક્સફર્ડ યુનિના એમ.એ.ની ડિગ્રીના ધારક શ્યામજીએ એ દિવસોમાં ખૂબ ધન પ્રાપ્ત કર્યું. દિવાનપદું, કારભારી, વકીલાત વગેરે વ્યવસાયમાંથી તેમને એટલી આવક થઈ કે પછીના વર્ષોમાં તેમાંથી જ કામ ચલાવ્યું. તદ્ઉપરાંત અનેક શિષ્યવૃત્તિ પણ તેઓ ચાલુ કરી શક્યા હતા. દેશીરાજની ખટપટો અને કાવતરાંથી કંટાળીને તેમણે હિન્દુસ્તાન કાયમને માટે થઈને ૧૮૯૭માં છોડ્યું. ઇંગ્લેન્ડ જઈને ભારત માટે આઝાદી આંદોલનની શરૂઆત કરી. જાન્યુઆરી, ૧૯૦૫માં ‘ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ' નામનું અંગ્રેજી સામયિક કાઢ્યું. પોતાના સામયિકને તેમણે “સ્વતંત્રતા, રાજકીય અને સામાજિક સુધારણાના” મુખપત્ર તરીકે ઓળખાવ્યું. પત્રની નીતિ સ્પષ્ટ કરતાં તેમણે લખ્યું કે, ‘બ્રિટન અને હિન્દના રાજકીય સંબંધોથી હિંદમાંના હિન્દીઓ બ્રિટીશ અમલ પરત્વે કેવી લાગણી ધરાવે છે તેની જાણ બ્રિટનને કરે તેવા દુભાષિયાની બ્રિટનમાં ખાસ જરૂર છે. હિંદ માટે સિફારીશ કરવાની અમારી ફરજ છે અને એ અમારું ગૌરવ પણ છે. એક પેન્સની કિંમતના આ સામયિકને હિંદમાં અને ઇંગ્લેન્ડમાં સારો આવકાર મળ્યો હતો. ૧૭ ફેબ્રુઆરી, ૧૯૦૫ના રોજ તેમણે ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી. તેથી પણ વધુ મહત્ત્વનું કાર્ય તેમણે ૧૯૦૫ના જુલાઈની પહેલી તારીખે ‘ઇન્ડિયા હાઉસ'ની સ્થાપના કરી. હિન્દના સ્વપ્ન શિલ્પીઓ વિદ્યાર્થીઓને અંગ્રેજોની નોકરી નહીં કરવાની શરતે શિષ્યવૃત્તિ આપવામાં આવતી. ‘ઇન્ડિયા હાઉસ’ રાષ્ટ્રવાદની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું. શ્યામજીની ધમધોકાર પ્રવૃત્તિ અને લોકપ્રિયતા અંગ્રેજો માટે અસહ્ય થઈ ગઈ. તેમની ધરપકડ થાય તે પહેલાં તેઓ ઇંગ્લેન્ડ નાસી છૂટ્યા. ભારતમાં ‘ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ' પર પ્રતિબંધ લદાયો. શ્યામજીએ શહાદતને વખાણી. ત્યાંથી તેઓ જીનીવામાં સ્થાયી થયા. ૧૯૦૫થી ૧૯૧૦ દરમ્યાનની તેમની કારકિર્દીએ લીલીસુકી જોઈ લીધી. ૧૯૨૦માં ડચકાં ખાતું ‘ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ' કાયમ માટે બંધ કરવું પડ્યું. ૧૯૩૦માં તેમની તબિયત બગડી. ભારતમાં દાંડીકૂચ ચાલતી હતી તે દરમ્યાન ૩૧મી માર્ચે જીનીવામાં તેઓ મૃત્યા પામ્યા. ભારતીય છાપાંઓએ ખાસ નોંધ લીધી નહીં. ભગતસિંહ અને તેના સાથીદારોએ દેખાવો કર્યા. ત્રણ વર્ષ પછી પત્ની ભાનુમતી પણ ગુજરી ગયાં. તેમના અગ્નિસંસ્કારની જગ્યાએ પતિ-પત્નીની તક્તી છે. શ્યામજી તેમના યુગના પ્રથમ પંડિત, રાજનીતિજ્ઞ અને ઉદ્દામવાદી નેતા હતા. શિક્ષણ શ્રેયાર્થી અને દાનેશ્વરી એવા શ્યામજી અને ભાનુમતી બહેનને સંતાનો નહોતાં પણ ભારતીય વિદ્યાર્થીઓને અદકેરાં લાડથી ભણાવ્યા, ગણાવ્યા. શ્યામજી અંગે ઘણું લખાયું. થોડાં વર્ષો અગાઉ શ્યામજીનો અસ્થિકુંભ તેમના વતન માંડવીમાં પાછો લાવવામાં આવ્યો છે. શામળદાસ ગાંધી (૧૮૯૮થી ૧૯૫૩) ગાંધીજીના મોટાભાઈ લક્ષ્મીદાસ ગાંધીના મોટા પુત્ર શામળદાસ ગાંધીએ આરઝીહકૂમતના પ્રમુખ તરીકે અને તેજસ્વી પત્રકાર તરીકે તેમણે પત્રકારત્વની અને સામાજિક આંદોલનમાં નેતાગીરીની એમ બેવડી જવાબદારી નિભાવી હતી. શરૂઆતમાં તેઓ ‘જન્મભૂમિ'માં પત્રકાર તરીકે જોડાયા અને ક્રમશઃ ઉપતંત્રીના પદ સુધી પહોંચ્યા હતા. ‘જન્મભૂમિ’ના તંત્રીપદેથી ૧૯૪૦ની આસપાસ રાજીનામું આપ્યું અને ‘વંદે માતરમ્' શરૂ કર્યું. શામળદાસ ગાંધીની સચોટ કલમને કારણે ‘વંદે માતરમ્’ પણ અતિ ઝડપથી જાણીતું બની ગયું હતું. મુંબઈની પત્રકારત્વની કારકિર્દી દરમ્યાન તેમણે રાજકીય અને સામાજિક પ્રવૃત્તિના ક્ષેત્રે પણ સક્રિય કામગીરી બજાવી હતી. મુંબઈમાં સૌરાષ્ટ્રની પ્રજાના પ્રશ્નોને વાચા આપનારું કાઠિયાવાડ પ્રજામંડળ સ્થાપ્યું. ૧૯૪૭માં જુનાગઢ રાજ્યે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય કર્યો. શામળદાસ ગાંધીની Page #625 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૦૯ આગેવાની હેઠળ, ‘વંદે માતરમ્ના કાર્યાલયમાં “આરઝી “સંદેશ'માં જોડાયાના શરૂઆત ના સાત વર્ષ દરમ્યાન હકૂમત'નો તખ્તો ઘડાયો. “આરઝી હકૂમતની સફળતા પછી તેઓ બ્રિટીશ સરકારનાં આમંત્રણથી ઇગ્લેન્ડ ગયા. ત્યાં તેમણે તેઓ સરકારમાં પણ જોડાયા. સ્વભાવ અને સ્વમાનને કારણે ત્યાંના અખબારોનો અભ્યાસ કર્યો. ૧૯૬૫માં ૧ માસ માટે સૌરાષ્ટ્રના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું. ‘વંદે માતરમ્' એવો જ અમેરિકાનો અભ્યાસપ્રવાસ કર્યો. ત્યાંના પણ આર્થિક ભીંસમાં આવી પડ્યું હતું. વી.પી. મેનને તેમને અભ્યાસપ્રવાસ દરમ્યાન તેમણે અમેરિકન પત્રકારોની ભારત કાર્યદક્ષ વહીવટકર્તા, તેજસ્વી વક્તા અને સ્પષ્ટ અને સચોટ અંગેની ખોટી સમજ દૂર કરવા માટે આંકડાઓ સાથે વિગતો શૈલીના લેખક ગણાવ્યા હતા. શામળદાસ ગાંધી ગુજરાતી ચર્ચા વાસ્તવિકતાનો ચિતાર આપ્યો. પત્રકારત્વના શૈલીકાર અને યુગકર્મી પત્રકાર ગણાય છે. | ‘કાર્ય એ મારો ધ્યાનમંત્ર છે. પરિણામની હું ચિંતા પત્રકાર શ્રી કપિલરાય મહેતા કરતો નથી.’ ગાંધીજીના આ વાક્યને એક કાગળમાં લખીને તેઓ સતત પોતાની પાસે રાખતા. “કપિલભાઈ પીઢ, કર્મઠ પત્રકાર અને અજાતશત્રુ કપિલરાય મહેતાનો રચનાત્મક વિચારોવાળા, સંન્નિષ્ઠ અને અજાતશત્રુ કહી શકાય જન્મ ૧૯૧૧ ની નવમી માર્ચે સૌરાષ્ટ્રમાં ભાવનગર શહેરમાં એવા સજ્જન હતા” એવું એમના સમકાલીન પત્રકારોનું માનવું થયો હતો. માતા નાની બહેન અને પિતા મનવંતરાય મહેતા. છે. ગાંધીવાદી વિચારસરણી ધરાવતા કપિલરાય સનસનાટી દસ વર્ષની વયે તેણે માતા ગુમાવી અને કૌટુંબિક સંજોગોને ભર્યા સમાચારને સ્થાન આપવામાં માનતા નહીં. તે રીતે લીધે મુંબઈની વિલેપાર્લે રાષ્ટ્રીય શાળામાં ૧૯૨૩માં પ્રવેશ છાપાનો ફેલાવો વધે તે તેમને યોગ્ય લાગતું ન હતું. તેમનો લીધો. ત્યાં તેમની વૃત્તિઓને દિશા મળી. વિચારોને આકાર શિક્ષક સ્વભાવ અખબારને સાચા અર્થમાં લોકશિક્ષણનું સાધન મળ્યો. બનાવી ભારતની પાંગરતી લોકશાહીના ઘડતરમાં સર્જનાત્મક ૧૯૨૮માં ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ લેવા ફાળો આપવા સંકલ્પબદ્ધ હતો. એ દિવસોમાં એમના તમામ માટે થઈને દાખલ થયા અને અહીં તેઓ રાષ્ટ્રીય રંગે રંગાયા. આગ્રહો સાથે “સંદેશ'નો ફેલાવો ૧ લાખ નકલ સુધી રાજકારણ અને અર્થશાસ્ત્રના વિષય સાથે તેઓ અહીંના સ્નાતક પહોંચાડવાની તેમની હોશ સંતોષાઈ હતી. બન્યા. વિદ્યાપીઠમાં તેમને એ ત્રણ મિત્રો મળ્યા જેમણે તેમના | ‘હકીકતો માટેનો એમનો આગ્રહ, ચોકસાઈ માટેની જીવનઘડતર અને કારકિર્દી ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા તેમની ચીવટ અને ઝીણવટ, લખાણમાં અભ્યાસશીલતા, ભજવી. પુરાતન બુચ, મૃદુલાબહેન સારાભાઈ અને ઇન્દ્રવદન સમતોલર્દષ્ટિ અને સદા ગુણદર્શી અને રચનાત્મક વલણને ઠાકોર.- આ ત્રણેય તેમના છેવટ સુધી સ્નેહી બની રહ્યા. કારણે તેમના તંત્રીલેખોનું પોત ગુજરાતી પત્રકારત્વમાં સદા ઇન્દ્રવદન ઠાકોર સાથેની તેમની મૈત્રી પત્રકારત્વમાં તેમને ખેંચી વિશિષ્ટ રહેશે.” એવું બળવંતભાઈ શાહનું માનવું છે. તેમના લાવી. વિશિષ્ટ કાર્યોમાં તેમણે તૈયાર કરેલી અમદાવાદ શહેરની ૧૯૩૪માં “પ્રજાબંધુ'માં તેઓ જોબખાતામાં જોડાયા. ડિરેકટરી તેમણે બે વાર તૈયાર કરી હતી. ઉપરાંત અમદાવાદ અહીં તેમને છાપકામ અંગેનું એટલું બધું ટેકનિકલ જ્ઞાન મળ્યું સર્વસંગ્રહ, “રાષ્ટ્રપિતાના ચરણોમાં', ‘દક્ષિણ ભારતની કે, વ્યવસાયી પત્રકાર તરીકેની પાછલી કારકિર્દીમાં તેઓ વિકાસયાત્રા' અને અમેરિકાના એ સમયના ઉપપ્રમુખ હ્યુબર્ટ મશીનો, ટાઈપ, અખબારી કાગળ વગેરેની જાણકારી હસ્કીની જીવનકથાનો અનુવાદ જેવાં પુસ્તકો, એમના સર્જન ધરાવનારાઓ સાથે ઝીણામાં ઝીણી વિગતોની ચર્ચા કરી શકતા. જોબખાતામાંથી સહતંત્રી અને છેવટે “ગુજરાત આમ, ગુજરાતી પત્રકારત્વક્ષેત્રે કેટલીક મહત્ત્વની સમાચાર' દૈનિકના તંત્રી પદે પહોંચેલા કપિલભાઈએ ૧૯૬૨ રચનાત્મક કામગીરી કર્યા બાદ જ્યારે કેન્સરની જીવલેણ સુધી ત્યાં કામ કર્યું. સંજોગો અને માલિકો બદલાતા તેમણે બિમારીનો ભોગ બન્યા ત્યારે શ્રી કપિલભાઈએ તેમના ૧૯૬૨માં ગુજરાત સમાચાર'માંથી રાજીનામું આપ્યું અને અંતિમપત્રમાં લખ્યું હતું કે, “૩૫ વર્ષમાં મેં જે કંઈ નિષ્ઠાપૂર્વક સંદેશ'માં જોડાયા. અહીં તેમની કારકિર્દીનો સૌથી- ઉજ્વળ કર્યું છે તેથી ગુજરાતી પત્રકારત્વની સેવા જ થઈ છે, એ સંતોષ તબક્કો શરૂ થયો. લેવામાં હું અભિમાન કરતો હોઉં એવું મને નથી લાગતું હતાં. Jain Education Intemational Page #626 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ નમ્રતાપૂર્વકના તેમના આ નિવેદનમાં જ તેમના પત્રકારત્વમાં કેવી સુવાસ હશે તેનો આભાસ થાય છે. સ્રોત : શ્રી બળવંતભાઈ શાહ સાથેની વાતના આધારે તથા ‘કુમાર’ અંક નં-૫૫૬ એપ્રિલ-૧૯૭૦) વાસુદેવ મહેતા વીતેલી પેઢીના પ્રેરણાદાયી પત્રકારોમાં જેમનું નામ પ્રથમ પંક્તિમાં મૂકી શકાય એવા પત્રકાર એટલે વાસુદેવભાઈ મહેતા. તેમના વ્યક્તિત્વની જેમ તેમનું પત્રકારત્વ પણ સ્વતંત્ર રહ્યું. તેમની સમગ્ર જિંદગી વ્યવસાયી પત્રકાર તરીકે જ પસાર થઈ. તેમ છતાં વ્યાવસાયિકતાથી અલગ અને આગવી ખુમારી કેવી હોય તેનું પત્રકારો સામે જો કોઈ ઉદાહરણ મૂકવું હોય તો તે વાસુદેવભાઈ હતા. “પત્રકારે ગરમ રોટલી ખાવાની આશા રાખવી નહીં અને ગરમ રોટલીની ખેવના હોય એણે પત્રકારત્વમાં ઝુકાવવું નહીં' એ તેમનું ધ્રુવવાક્ય. આ વાક્ય પત્રકારો અને પત્રકારત્વ જગતમાં જાણીતું છે. સ્થાપિત છે. નાનાં મોટાં અનેક અખબારોમાં તેમણે કામ કર્યું પણ તેમની શક્તિનો સાચો પરિચય સૌને તેમની ‘જનસત્તા’ ની કામગીરીમાંથી જ થયો. ધ ઇન્ડિયન એક્સપ્રેસ' જૂથના માલિક રામનાથ ગોએન્કાજીએ ૧૯૭૭ પછી તેમને ‘જનસત્તા’ દૈનિકની નેતાગીરી સોંપી. તેઓ તંત્રી બન્યા. સારું અખબાર ચલાવવા અને અખબાર સારી રીતે ચલાવવા એક સરસ મઝાની ‘ટીમ' જોઈએ. એ માટે તેમણે તરત મથામણ ચાલુ કરી દીધી. વિષ્ણુ પંડ્યા, શિવ પંડ્યા, શેખાદમ આબુવાલા, નિરંજન ભગત વગેરેની સાથોસાથ ગુજરાતના અને ગુજરાત બહારના જાણીતા પત્રકારોનું મંડળ તેમનાં માર્ગદર્શન તળે એકત્ર થયું. તેમના સમકાલીન વિષ્ણુ પંડ્યા નોંધે છે કે, મોડી રાત સુધી મથાળાં અને સામગ્રીની મથામણ ચાલે. (જનસત્તા કાર્યાલયની કામગીરી સંદર્ભે) તંત્રીલેખમાં જરીકેય આઘુંપાછું ના ચાલે. રવિપૂર્તિને મનોરંજન કરતાં માહિતીપ્રધાન વૈચારિકતાનો અસબાબ પૂરો પડાયો. તંત્રી તરીકેની તેમની આ મહેનત થકવી નાંખે તેવી હતી. રાત્રે અમે પાછા ફરીએ ત્યારે લાલ દરવાજા સુધી ચાલતા જઈએ. એકવાર તેમણે સાંપ્રત રાજકારણ અને પત્રકારત્વ વિશેની વાતચીતમાં કહ્યું હતું, આપણે મરેલા ઘોડા પર તો અસવાર નથી ને?’ વાસુદેવભાઈની એ સમયની એ વાત અને એ સંજોગોને વર્તમાન અને સંજોગો સાથે સાંકળી જોઈએ તો? સ્વપ્ન શિલ્પી તેઓ આશાવાદી પૂરા. ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ સ્થિર પણ રહી શકે તેની પ્રતિક્રિયા આપે અને લેખન પર તેની અસર સુદ્ધાં પડવા ન દે. ‘અલ્પવિરામ’ની તેમની ટચુકડી નોંધ તેઓ જે અખબારમાં હોય ત્યાં સદૈવ લોકપ્રિય રહી. તત્કાલીન સમાજના અનેકવિધ પ્રવાહો અંગે તેમણે લેખનકાર્ય પૂરતી સજ્જતા અને ગંભીરતાથી કર્યું. તેમણે પત્રકાર જ બની રહેવાનું ઇષ્ટ સમજ્યું હોઈ તેમની ભાષા પત્રકારની જ રહી. ભાષામાં સાહિત્યિક શબ્દો કે પાંડિત્ય ન આવી જાય એ માટે તેઓ પુરતા સજાગ હતા. અત્યંત વાચન અને અભ્યાસને કારણે તેઓ કોઈપણ વિષયમાં જે તે વિષયના નિષ્ણાત જેટલું જ્ઞાન ધરાવતા પણ કેન્દ્રસ્થાને વાચકને રાખ્યો હોઈ વાચક સમજી શકે એ ભાષામાં જ લખતા. તેમની શૈલી દિલદિમાગને હચમચાવી દે એવી હતી. તેમની આ પ્રકારની લેખનશૈલીએ જ તેમના રાજકીય લેખનને એક નવો આયામ આપ્યો હતો. વ્યવસાયી પત્રકારત્વના શરૂઆતના વર્ષોમાં કરેલી તનતોડ મહેનતને પરિણામે તેમને ક્ષય રોગ લાગુ પડ્યો હતો. એ દિવસોમાં આ રાજરોગ અસાધ્ય ગણાતો. તેમણે જાતે જ રોગમુક્ત થવાનું નક્કી કર્યું. ક્ષયનાં મૂળિયાં શોધતું આયુર્વેદશાસ્ત્ર તેમણે ઉથલાવી માર્યું અને પોતાનો ઇલાજ જાતે કરીને સાજા થયા. પત્રકારત્વમાં સંપૂર્ણતાના તેઓ આગ્રહી હતા. તત્કાલીન અખબારોમાં ચાલતી પત્રકારત્વના લેખનની અરાજકતાથી તેઓ ખૂબ દુ:ખી હતા. તેમના મંતવ્ય અનુસાર, “જેમણે ચોવીસે કલાક પત્રકારત્વમાં અખબારી કુરુક્ષેત્ર અનુભવ્યું હોય, મથાળાંથી માંડીને સામગ્રીનો આકાર, અસબાબ અને મિજાજ લગીની ઓળખ હોય એ પત્રકાર હોવાનો દાવો કરી શકે ત્યાં લગી ઠીક છે.” તેમનું માનવું હતું કે ‘આવી ધારદાર કસોટીના આધારે પત્રકારત્વની તાલીમશાળાઓ ચાલવી જોઈએ.’ વાસુદેવભાઈ છેવટ સુધી લખતા રહ્યા. વિષ્ણુભાઈ તેમને ‘શબ્દના અપરિગ્રહી યોદ્ધા' તરીકે નવાજે છે. પોતાના ચોખ્ખા અને સાફ શબ્દોમાં તેમણે ગુજરાતના વિકાસની વાત અનેક રાજકીય વ્યક્તિ, મંચ સુધી પહોંચાડી હતી. તેમની શબ્દો પ્રત્યેની સમર્પિતતાની વાત પણ એટલી જ મહત્ત્વની છે. લખવું એ દેખીતી રીતે ભલે સહેલું લાગતું હોય પણ એ એટલું જ અઘરું કામ પણ છે. લખવાની મથામણ અને સચોટ અને Page #627 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ નિર્ભેળ લખવાની મથામણ તેમણે સાચા અર્થમાં સમજાવી અને જીવી પણ બતાવી. તેમણે ‘૭૫-૭૬ ની પ્રિન્સેસરશીપને જરાય માન્ય રાખી ન હતી. ઇમરજન્સીના એ દિવસોમાં પ્રકાશિત થયેલી ભૂગર્ભપત્રિકાઓ અને ‘સાધના' સામયિકના ઘણા લેખો તેમણે લખ્યા હતા. ૧૯૬૭માં વિષ્ણુ પંડ્યા તેમની સાથે ન જોડાયા તેનો સુંદર પ્રતિભાવ તેમણે આપ્યો હતો. જેમાં તેમની પત્રકારત્વની શૈલી અને પ્રકાર અંગેની સ્પષ્ટતા હતી. તેમણે વિષ્ણુ પંડ્યાને લખ્યું, “ખાલી વ્યવસાય તરીકે જ નહીં પરંતુ પરિવર્તનની ઇચ્છા સાથેના મિશન તરીકે પત્રકારત્વમાં પ્રવેશ કરવો વિરલ છે. આવો આદર્શ મેં પણ જુવાનીમાં સેવ્યો હતો. તમે જ્યાં જશો કે રહેશો ત્યાં શબ્દ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાના એની પ્રતીતિ થઈ છે એટલે, ‘વિષ્ણુ’માં હવે ‘વાસુદેવ’ ને જોતો રહીશ........... ......તેઓ જ્યોતિષ પણ સારું જોઈ શકતા. તેમણે બળવંતભાઈ શાહને કહ્યું હતું કે, ‘હું મને ૧૯૯૧ પછી દેખાતો નથી.’ તોય ૧૯૯૨ પછી પૂરાં ચાર વર્ષ તેઓ જીવ્યા. અમદાવાદમાં પત્રકારોનું યુનિયન સ્થાપવામાં તેમનો મુખ્ય ફાળો હતો. એ વખતની સ્થિતિ એવી હતી કે કોઈ યુનિયન કરવાની હિંમત ન કરે. છતાંય તેમણે એ કર્યું. પત્રકારોના વેતનપંચ સમક્ષ પત્રકારોની માંગણી અંગેનું આવેદનપત્ર ઘડવામાં એમનો મુખ્ય ફાળો છે. પત્રકારો અને માલિકો વચ્ચે જ્યારે પણ વિખવાદો થયા છે ત્યારે તેઓ હંમેશા પત્રકારોના પક્ષે રહ્યા છે. પત્રકાર તરીકે તેમને શેખઆદમ આબુવાલા સમેત વિવિધ ચંદ્રકો મળ્યા હતા, પણ ‘ચિત્રલેખા' તરફથી તેમનું જે સન્માન થયું અને હરિકસન મહેતાએ તેમની જે આગતાસ્વાગતા કરી માન આપ્યું તેનો તેમને સવિશેષ આનંદ થયો હતો. તેમણે પોતાના એ સન્માનને પત્રકારત્વના દાદાસાહેબ ફાળકે એવોર્ડ સાથે સરખાવ્યો હતો. જીવનના છેલ્લા દિવસોમાં પણ પત્રકાર તરીકે તેઓ કાર્યરત હતા. ગુજરાત અને મુંબઈમાં તેમનો વિશાળ વાચક વર્ગ ઊભો થયો હતો. ગુજરાતના પત્રકારત્વના ઇતિહાસમાં તેમનું સ્થાન અનોખું છે, અચળ રહેશે. ‘અલ્પવિરામ’થી જાણીતા વાસુદેવભાઈ જીવનના પૂર્ણવિરામ સુધી કામ કરતા રહ્યા, એ જ તેમની નિસબત અને એજ તેમનો આપણને સૌને સંદેશ. Jain Education Intemational ૬૧૧ શ્રી બળવંતરાય શાહ વિદ્યાર્થીઓ અને પત્રકારોમાં પ્રિય એવા શ્રી બળવંતરાય શાહનો જન્મ તા. ૨૮-૯-૧૯૨૨ના રોજ અમદાવાદમાં થયો હતો. ઉછેર, શિક્ષણ અને કારકિર્દી ત્રણેય અમદાવાદમાં જ થયાં. શ્રી રઘુવીર ચૌધરી નોંધે છે કે, ‘તેમનામાં અમદાવાદીનું એકેય લક્ષણ નથી.' નિખાલસ વ્યવહાર કરનાર શ્રી બળવંતભાઈ વિદ્યાની કદર કરનારા, પત્રકારત્વના શિક્ષણની ચિંતા કરનારા અને એ જ રીતે સમાજ અને દેશના પ્રશ્ન નિસબત ધરાવનાર અગ્રણી નાગરિક છે. બળવંતભાઈએ બી.એ. ગુજરાતી, અંગ્રેજી સાથે કર્યું અને એમ.એ.માં અર્થશાસ્ત્ર વિષય લઈને અભ્યાસ કર્યો પણ કામે લાગી જતાં પરીક્ષા ન આપી. ૧૯૪૨ના એપ્રિલમાં તેમનું પદ્માબહેન સાથે લગ્ન થયું. ચાર જ મહિનામાં પિતા ગુમાવ્યા અને ઑગષ્ટમાં ‘હિંદ છોડો'ની ચળવળમાં ભાગ લેવાને કારણે સપ્ટેમ્બરમાં જેલમાં જવું પડ્યું. ૧ વર્ષ પૂરો જેલવાસ. ૧ વર્ષ પછી છૂટ્યા. ગાંધી ચીંધ્યા માર્ગે ચાલ્યા અને લગ્નજીવનને કસોટીની એરણે ચડાવી જેલવાસ ભોગવ્યો એનું પતિ-પત્નિ ઉભયને ગૌરવ છે. પત્રકારત્વના શિક્ષણમાં પણ બળવંતભાઈ એટલો જ રસ લે છે. ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ, નવગુજરાત મલ્ટીકોર્સ ઇન્સ્ટીટ્યૂટ, આર. એ. ભવન્સ કૉલેજ અને હીરામણિ ઇન્સ્ટીટ્યૂટ ઑફ જર્નાલિઝમમાં તેઓ મુલાકાતી અધ્યાપક તરીકેની સેવાઓ આપે છે. ૧૯૪૮માં ૨૬ વર્ષની ઉંમરે ગુજરાત સમાચારમાં તેઓ પત્રકાર તરીકે જોડાયા. ૧૯૬૫માં અન્ય પત્રકારોની જેમ તેમણે પણ ‘ગુજરાત સમાચાર’ છોડ્યું અને ‘સંદેશ’માં આવ્યા. ત્યારથી માંડીને નિવૃત્ત થયા ત્યાં સુધી ‘સંદેશ' સાથે જ રહ્યા. સતત પ્રવૃત્તિશીલ રહેવાના સંસ્કારને લીધે આજે ૮૨ વર્ષે પણ બળવંતભાઈ સક્રિય છે. ‘સંદેશ’, ‘દિવ્યભાસ્કર’, ‘ગુજરાત ટાઈમ્સ' જેવા દૈનિકમાં તંત્રીલેખ લખે છે. બળવંતભાઈનું કહેવું છે કે, ઉત્પાદન, મૂડીરોકાણ, રોજગારી, ખરીદી, વેચાણ અને ભાવો દ્વારા જ આર્થિક સત્તા ભોગવવામાં આવતી નથી બલ્કે પ્રચારનાં જે સાધનો છે તેના ઉપર કાબૂ મેળવીને પણ આ સત્તા ભોગવવામાં આવે છે. પ્રચારના આ સાધનોમાં સૌથી મહત્ત્વનું સાધન છે વર્તમાનપત્ર. એટલે જ વર્તમાનપત્રો અને મોટા મૂડીપતિઓ વચ્ચે જોડાણ Page #628 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ છે. કોઈ વેપારી કે ઉદ્યોગપતિ ખોટનો ધંધો કરે નહીં. તેઓ કાળા બજાર કરે કે, અછતનો લાભ ઉઠાવવા સંગ્રહાખોરી કરે કે નફાખોરી કરે ત્યારે અખબારો જ એમને સામાજિક જવાબદારીની સલાહ આપતા લેખો અને તંત્રીલેખો લખે છે.'' “હવે ગુજરાતી દૈનિકોમાં સમાચારોને બદલે મોટીમોટી આકર્ષક તસવીરો છાપી નવી પેઢીના માનસને અનુકૂળ થવાનું આપણે પશ્ચિમના દૈનિકો પાસેથી શીખ્યા છીએ, પણ આપણે વિવેક ચૂકી ગયા છીએ. પુરુષો કરતાં મહિલાઓ વધુ ધ્યાનથી વર્તમાનપત્રો વાંચે છે, ખરીદી પણ કરે છે. એમને લગતી વધુ સામગ્રી દૈનિકોમાં અપાય તો કંઈ ખોટું નથી.' “આજનું અખબાર મેગેઝીન બન્યું છે તો એના કારણો આ મુજબ છે : એક તો દૈનિકો હવે આબાલવૃદ્ધ સૌનું ધ્યાન ખેંચવા મથે છે. છતાં રાજકારણના પ્રમાણમાં સાંસ્કૃતિક ગતિવિધિને ઓછું સ્થાન આપણા દૈનિકોમાં મળે છે. જો કે હવે પરિસ્થિતિ સ્પર્ધા વધવાને લીધે બદલાઈ રહી છે.' આજે ૮૨ વર્ષની ઉંમરે પણ શ્રી બળવંતભાઈને અંગ્રેજી દૈનિકો જોયા વગર ન ચાલે. ઉત્તમ પુસ્તકોના ચાહક, નાટક અને દેશ્ય કળાઓમાં પણ રુચિ ધરાવનારા, વિદ્યાર્થીઓના ‘બળવંતદાદા’ ન્યૂઝ ચેનલો પણ બધી જ જોઈ લે છે. ને કોઈ હાથ પકડીને પગથિયાં ઉતારવાની કે ચઢાવવાની વાત કરે તો– એમની અંદરનો પેલો ‘હિંદ છોડો' ૪૨ ની ચળવળવાળો યુવાન વિનયપૂર્વક ના પાડી દે છે. બળવંતદાદા પત્રકારત્વ ક્ષેત્રે ૫૫ વર્ષથી વધુ કાર્યરત રહ્યા છે. તેમના અનુભવો અને સંસ્મરણો લખાય તો સાચે જ પત્રકારત્વ જગતને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. મુકુંદ પી. શાહ તંત્રી, પત્રકાર, વિધેયાત્મક સાહિત્યના લેખક અને પ્રકાશક તરીકે પ્રશસ્તિ પામેલા મુકુંદભાઈ વાર્તાસંચય, હાસ્યલેખ સંગ્રહ, સંપાદનો અને નાની મોટી પ્રેરક પુસ્તિકાઓ પ્રકાશિત કરી ચૂક્યા છે. ‘નવચેતન’ માસિકના નિયમિત પ્રકાશન માટે વડોદરાની સંસ્કારપરિવાર સંસ્થા તરફથી અને ગુજરાત સરકાર તરફથી ૧૯૯૮–૯૯ના વર્ષ માટે શ્રેષ્ઠ માસિકનો પુરસ્કાર મળ્યો. ગુજરાત સાહિત્ય સંઘનો ‘જયભિખ્ખુ એવોર્ડ', ‘ધનજી-કાનજી ગાંધી સુવર્ણચંદ્રક’, ‘નાનુભાઈ સુરતી સાંસ્કૃતિક ગૌરવ એવોર્ડ’, સ્વપ્ન શિલ્પીઓ જેઠાલાલ ત્રિવેદી ભિક્ષુરત્ન એવોર્ડ', અન્ય નાના મોટા પારિતોષિકો ઉપરાંત સૌથી નોખો અને મહત્ત્વનો ગણાય એવો મફત ઓઝા પ્રેરિત વિશિષ્ટ એવોર્ડ ઉત્તમ શ્રોતા એવોર્ડ' પણ મુકુંદભાઈને મળેલો છે. ‘નિષ્ઠાપૂર્વક કરેલું કોઈપણ કાર્ય એળે જતું નથી' એવું હૃદયપૂર્વક માનનારા મુકુન્દભાઈએ પત્રર ક્ષેત્રની તેમની કામગીરીનાં આટલાં વર્ષો દરમ્યાન તડકી વધારે અને છાંયડી ઓછી જોઈ છે. કારકિર્દીના આરંભે તેમણે છાપાં નાંખીને કામની શરૂઆત કરી. ગ્રાહકોનું સરનામું રેપર પર લખવાના કાળી કામગીરીના દિવસો પણ તેમણે જોયા છે. ‘સંદેશ'માં પૂરતી ગંભીરતાથી સોંપાયું એ તમામ કામ તેઓ કરતા રહ્યા છે. ઓછી આવકના એ દિવસોમાં મિલની ત્રણગણા પગારની નોકરી મળી તોપણ ન સ્વીકારી અને હિંમતપૂર્વક પત્રકારત્વમાં કામ કરતા રહ્યા. ‘નવચેતન’ નાનપણથી તેમનું પ્રિય માસિક રહ્યું. તેના તંત્રી સ્વ. ચાંપશીભાઈ ઉદ્દેશી અમદાવાદ આવ્યા અને ‘સંદેશ’માંએ છપાવા લાગ્યું. મુકુન્દભાઈને ‘નવચેતન’માં કામ કરવાની ઓફર થઈ અને તેમની પત્રકારત્વની યાત્રા ચેતનવંતી બની. ચાંપશીભાઈનાં અવસાન પછી બમણા જોરથી તેમણે આ સામયિકનું પ્રકાશન ચાલુ રાખ્યું. તા. ૨૭-૪-૧૯૨૩ના રોજ શિનોર-વડોદરામાં જન્મેલા મુકુન્દભાઈ સ્વ. ચાંપશીભાઈના ‘માનસપુત્ર' તરીકે ઓળખાવામાં ગૌરવ અનુભવે છે. કુસુમ પ્રકાશનના નેજા હેઠળ તેમણે અનેક સુઘડ પ્રકાશનો આપ્યાં છે. મુકુન્દભાઈને શ્રી રાધેશ્યામ શર્માએ બુદ્ધિપ્રકાશમાં ‘વિધાયક વિચારની ગુરૂચાવીઓ' તરીકે, મુંબઈ સમાચારમાં હસમુખ શેઠે ‘ભાગ્યના ઘડનારા તરીકે', ડૉ. રમણલાલ જોશીએ રંગતરંગ અને ફૂલછાબમાં શબ્દલોકના એક અદના યાત્રી' તરીકે નવાજ્યા છે. સ્વ. ઉમાશંકર જોશી તેમના અંગે કહે છે કે, ઘણી વ્યક્તિઓ પુત્રને દત્તક લે છે, જ્યારે મુકુન્દભાઈએ તો પિતાચાંપશીભાઈને દત્તક લીધા છે.' ચાંપશીભાઈના કુટુંબીજનોની સારવાર–દેખરેખનું કામ મુકુન્દભાઈ અને કુસુમબહેને વર્ષો સુધી કર્યું છે. આજે મુકુંદભાઈ આપણી વચ્ચે નથી. સરનામું : ૬૧-એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ : ૩૮૦૦૦૭ Page #629 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ હિંમત ઝવેરી સમાજવાદમાં સમજવાદની અનિવાર્યતા સમજતા જાગૃત પત્રકાર અને હિંમતવાન હિંમતભાઈ ઝવેરીનો જન્મ ૧૪ સપ્ટેમ્બર ૧૯૨૫માં મુંબઈમાં થયો હતો. અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા–એ દિવસો આઝાદી આંદોલનનો સમયગાળો. ૪૨'ના આંદોલનમાં જેલવાસ કર્યો. આજ અરસામાં કવિશ્રી -સનદાસ માણેકના સંપર્કમાં આવ્યા અને સદાકાળ માટે તેમના બની રહ્યા. ૧૯૭૫માં ઇન્દિરાગાંધીએ લાદેલી કટોકટી વેળાએ જ્યોર્જ ફર્નાન્ડીઝ (ભૂ.પૂ. સંરક્ષણ પ્રધાન) ને આશરો આપ્યો. ભૂગર્ભ પત્રિકાઓ લખી અને સારામાં સારી રીતે ચલાવી. તેમનાં પત્ની મંજુ ઝવેરી પણ એટલાં જ હિંમતવાન. પંદર વર્ષના પરિચય પછી તેઓએ લગ્ન કર્યા. રામમનોહર લોહિયાના સંપર્કમાં આવ્યા બાદ તેમના અનુયાયી બની રહ્યાં. એવું જ દાદા ભગવાનની સાથેના સંબંધોનું પણ થયું. અખબારી કટારલેખન માટે પ્રથમ “શેખાદમ આબુવાલા પુરસ્કાર” અને ગુજરાત સરકારનો એવોર્ડ મેળવનારા સમાજવાદી લેખક, કૉલમિસ્ટ હિંમત ઝવેરી ભારતની જાણીતી સંસ્થા (ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સ'માં ડૉ. અક્ષયકુમાર દેસાઈના આસિસ્ટન્ટ તરીકે પણ રહેલા છે. ગોવા સત્યાગ્રહમાં પણ તેમનું આગવું પ્રદાન હતું. મધુ લિમયે, મધુ દંડવતે, મૃણાલ ગોરે, કેશવ (બંડુ) ગોરે, જ્યોર્જ ફર્નાન્ડીઝ, ઉષા મહેતા જેવી સક્રિય સમાજ-લક્ષી વ્યક્તિઓ સાથે પણ સતત કરતા રહીને પોતાની સામાજિક નિસબત સૌ કોઈ સુધી પહોંચાડી છે. આજીવન સાદગીપૂર્વક રહેલા હિંમતભાઈએ પરિચયટ્રસ્ટ માટે “રામમનોહર લોહિયા’ અને “સાને ગુરુજી' નામની લઘુપુસ્તિકાઓ પણ લખી છે. જગદીશ બિનીવાલે. પત્રકાર, લેખક, ટિકિટ સંગ્રાહક, સારા કેમેરામેન, ક્રિકેટના અભ્યાસુ, એવી અનેક ઓળખ ધરાવતા શ્રી જગદીશ બિનીવાલેને ગુજરાતી પ્રજા અખબારોના માધ્યમથી ઓળખે જ છે. ૨૩-૧૧-૧૯૪૧ના રોજ તેમનો મુંબઈ મુકામે જન્મ પણ કર્મભૂમિ તો અમદાવાદ જ. બાળવાર્તા ‘ભ' ભગલાનો ભ–બાલસંદેશમાં છપાયેલી તેમની પ્રથમ મૌલિક કૃતિ. પત્રકારત્વનું ખેડાણ કિશોરવયથી શરૂ કરેલું. કિશોરવયે તેમણે બાલદીપક', , ‘વસંતશોભા જેવાં હસ્તલિખિત માસિકો અને “સ્ટેશન રોડ સમાચાર' નામનું ૬૧૩ સાઈકલોસ્ટાઈલ્ડ પેપર બહાર પાડેલું. મુંબઈમાં સહાધ્યાયીઓની સાથે દૈનિકોમાં ફોટા પાડવાનું કામ શીખ્યા. ક્રિકેટની બાબતો અંગે વિશેષ જ્ઞાન હોવાને લીધે અનેક પુસ્તિકાઓ, ચરિત્રસંગ્રહ તેમણે બહાર પાડ્યા. અજિત વાડેકર, રમાકાન્ત દેસાઈ અને દિલીપ સરદેસાઈ તેમના શાળાજીવનના પાટલીમિત્રો. “કપિલ-ધ ગ્રેટ’ અને ‘સોહામણો ઓલરાઉન્ડર કરસન ઘાવરી તેમનાં અનેક પુસ્તકોમાંના બહુ જાણીતાં પુસ્તકો છે. ગેરી સોબર્સની મુલાકાત “મુંબઈ સમાચાર'માં છાપી અને મામા ફિલ્મજગત સાથે સંકળાયેલા હોઈ અનેક ફિલ્મી હસ્તીઓના ઇન્ટરવ્યુ જુદા જુદા દૈનિકો, સામયિકોમાં છપાવા માંડ્યા. “ચાંદની', “શ્રી’, ‘સ્ત્રી’માં તેમની કૃતિઓ, અહેવાલો, મુલાકાતો છપાતા રહ્યા છે. “ધર્મસંદેશ’ અને “રજનીશદર્શન' નું સંપાદન પણ કર્યું. દીર્ધકાલીન પત્રકારત્વ માટે તેમને ૧૯૯૪માં “સંસ્કૃતિ ગૌરવ' એવોર્ડ મળેલો છે. તેમની પ્રસિદ્ધિનું કારણ તેમની ટિકિટ-સંગ્રહ લેખનમાળા અને ક્રિકેટલેખન ગણાય છે. સંપાદક-પ્રકાશક : નાનુભાઈ નાયક ચેતમછંદર, શેખચલ્લી, રમતારામ, અરુણોદય, પડછાયા, સુરેખા, કંકાવટી, અબિલગુલાલ જેવાં સામયિકોના સંપાદક, અનેક દૈનિકોમાં કૉલમલેખક, સામાજિક પ્રશ્નો અંગે લેખો લખનાર આશરે ૩૦ થી વધુ પુસ્તકો લખનાર નાનુભાઈ નાયક જાગૃત અને પ્રતિબદ્ધ લેખક તરીકેની ઓળખ ધરાવે છે. પ્રકાશન એ તેમનો વ્યવસાય છે. પ્રારંભિક લેખન અખંડાનંદ, નવચેતન, ચાંદની અને પ્રજાબંધુમાં છપાયું છે. તેમની પ્રથમ મૌલિક કૃતિ “ગુલામીનો વારસો' નવલકથા હતી. જેની પ્રસ્તાવના જ્યોતીન્દ્ર દવેએ લખી આપી હતી. ખેતીની સાથે લેખન-પ્રકાશન પ્રવૃત્ત રહેતા નાનુભાઈ પોતાની પરિસ્થિતિ, કાંઠાની ખારી જમીન, આવળ-બાવળ, કમબુદ્ધિ મજૂરો, મુંબઈની અંધારી આલમ અને પોતાના ખેતરમાં કામ કરતા કોશિયાને પોતાની પ્રેરણામૂર્તિ માને છે. છેવાડાના લોકોની રોજિંદી કડવી વાસ્તવિકતાઓને પ્રકાશક-લેખક-સંપાદક નાનુભાઈએ અવારનવાર વાચા આપી છે. ભગવતીકુમાર શર્મા, ચંદ્રકાન્ત બક્ષી, લાભશંકર ઠાકર સાથેનો તેમનો લેખકપ્રકાશક સંબંધ કેટલીક બહુચર્ચિત કૃતિઓના આવિર્ભાવ માટે જવાબદાર બન્યો છે. આધુનિક વાર્તાકાર જનક નાયક તેમના પુત્ર છે. ગ્રહો સાઈના જય મ Jain Education Intemational Page #630 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ અશોક હર્ષ વિવેચક, વાર્તાકાર, એકાંકીકાર, પત્રકાર અને સંપાદક શ્રી અશોક હર્ષ અંગે રાધેશ્યામ શર્મા નોંધે છે કે, “વિવેચનનું એકેય પુસ્તક બહાર પાડી, બહાર આવવાની પરવા કરી નથી છતાં જેમણે જીવનનાં બહુવિધ ક્ષેત્રોનું આકરું વિવેચન અહર્નિષ આપ્યા કર્યું છે. તેવા અશોક હર્ષને અમુક અર્થમાં એંગ્રી ઓલ્ડ મેન એટ એઈટી ટુ કહેતાં હર્ષ થાય છે.” પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વનું નિર્ભીક ખેડાણ કરનારા અને વખત આવ્યે નોકરી છોડવાની પણ તૈયારી રાખનારા શ્રી અશોક હર્ષનો જન્મ ૨૩-૯-૧૯૧૫માં મુંદ્રાકચ્છમાં થયો. મેટ્રિકમાં હતા ત્યારે રાજકીય ચળવળને કારણે અભ્યાસ છોડ્યો. તેમની “લખમી' નામની પ્રાણી કથા કુમાર'માં છપાઈ. તેમની વય એ સમયે ૧૪ વર્ષની. આશરે ત્રીસથી વધુ પુસ્તકોના લેખક શ્રી અશોક હર્ષે “ચાંદની” માસિકનું પચ્ચીસ વર્ષ સુધી સંપાદન કર્યું. એ ઉપરાંત “ગતિ અને રેખા', “ભારતી’ ‘વર્તમાન દૈનિક’, ‘પ્રતિમા, ‘સર્જન’ અનેક વૈમાસિકો અને “રંગતરંગ' નું પણ સંપાદન તેમણે કર્યું. આ દરમ્યાન જાણીતા દૈનિકોમાં વિવેચનાત્મક લેખન પણ ચાલુ તો રહ્યું જ. સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અપાતા મોટાભાગના નામી-અનામી એવોર્ડ્ઝ તેમને મળી ચૂકેલ છે. ૧૯૩૦માં ગાંધીજી દાંડીકૂચ વખતે એવું બોલેલા, “કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વગર અહીં (આશ્રમમાં) પાછો નહીં આવું.” ૧૯૩૫માં ગાંધીજી કોઈ કામથી અમદાવાદ આવ્યા ત્યારે ૨૦ વર્ષના અશોક એમને પૂછી બેઠેલા, ‘તમારું વચન યાદ છે?.......તમે તો.....આવું બધું કહીને ગયેલા ને.....' બાપુ હસ્યા હશેને? લેખક તરીકે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રણી બની રહી લેખનના માધ્યમથી ગુજરાતમાં આહલેક જગાડવાનું કામ કર્યું હતું. જયંતિ દલાલ, બી. કે. મજમુદાર, નીરુભાઈ દેસાઈ, દિનકર મહેતા, ધનવંત ઓઝા સાથે ચળવળોમાં સક્રિય રસ લીધો હતો. સરદાર પૃથ્વીસિંહ આઝાદને ગુપ્તવાસમાં પણ રાખ્યા હતા. ક્રાંતિકારી વિચારસરણીવાળી તેજાબી કલમે પત્રિકાઓ લખી ઠેર ઠેર વહેંચી પણ ખરી. રાષ્ટ્રીય ચળવળને ખાતર અભ્યાસ છોડનાર અશોક હર્ષની લખેલ નૃવંશશાસ્ત્ર પરનો ગ્રંથ અત્યારે એમ. એ. સ્તરે પાઠ્યપુસ્તક છે એજ એમની કર્મઠતાનો પુરાવો છે. સ્વપ્ન શિલ્પીઓ તેમની હયાતીમાં જ ગુજરાતી સાહિત્ય સંગમે અને ખાસ તો નરેન્દ્ર દવે (સૌરાષ્ટ્રના સિંહ છેલશંકર દવેના પુત્ર) એ શિષ્યભાવે “સાહિત્યબ્રહ્મા અશોક હર્ષ એવોર્ડ' નવોદિતો માટે ખુલ્લો મૂક્યો છે. સતત ત્રણ દાયકા સુધી ગુજરાતી સાહિત્યકારોની પ્રથમ રચનાને-૨ચનાઓને પ્રકાશિત કરી તેમનામાં પ્રોત્સાહનનો પ્રાણવાયુ પૂરનાર અશોક હર્ષનું ઋણ નાના મોટા તમામ વાર્તાકારો સ્વીકારે છે. રાજેન્દ્ર દવે સતત માહિતીપ્રદ લેખો સુંદર અક્ષરે લખીને અખબારે ફાળવેલી જગ્યાને ધ્યાનમાં રાખીને લખનારા રાજેન્દ્રભાઈ દવે ગુજરાતી પત્રકારત્વમાં તથ્યના સંકલનકાર અને એથીયે આગળ વધીને કહીએ તો સંપૂર્ણ માહિતગાર પત્રકાર છે. માત્ર શુદ્ધ માહિતી પૂરી પાડવી અને વાચકની રસક્ષતિ ન થાય એનું ધ્યાન રાખવું એ રાજેન્દ્રભાઈ સારામાં સારી રીતે કરી શક્યા છે. વર્તમાન સમયમાં માધ્યમો જ્યારે મતનિર્માણની પ્રક્રિયામાં એકબીજા પર ભારે થવા જાય છે ત્યારે રાજેન્દ્ર દવેના લેખો વાચકને પોતાનો સ્વતંત્ર મત ઘડવાની છૂટ આપે છે. જે સૌથી મોટું આશ્વાસન છે. ૨૨-૭-૬૧ના રોજ સાવરકુંડલામાં જન્મેલા રાજેન્દ્ર દવેની કર્મભૂમિ હવે રાજકોટ છે. હાલ ફૂલછાબની પૂર્તિઓના સંપાદક તરીકે તેઓ કાર્યરત છે. ૧૯૯૩માં તેમને અમરેલીના ડૉ. જીવરાજ મહેતા ટ્રસ્ટનું “સન્માનપત્ર’ મળેલું છે. પરિચય પુસ્તિકાઓમાં બાંગ્લાદેશ (૯૩), ભારતના રાષ્ટ્રપતિઓ ('૯૪), ભારતના વડાપ્રધાનો ('૯૫), ગુજરાતના મુખ્યપ્રધાનો ('૯૬) જાણીતી છે. કાલિન્દી પારેખ સાથે રાજવી કવિશ્રી કલાપી લખાયું. ગોરધનદાસ સોરઠિયાના અમરેલીની આરસી, અનેક સામયિકો (અઠવાડિક, માસિક તમામ...)માં રાજેન્દ્ર દવેના માહિતીપ્રદ લેખો સતત આવ્યા કરે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા (ગુજરાતી)માં તેમની પરિચય કૉલમમાં તેમણે દેશવિદેશની મહિલાઓની સંઘર્ષ–સફળતા ગાથાનો વાચકોને સીધો સંપર્ક કરાવ્યો હતો. અમેરિકામાં ઈન્ટરનેટ પર ચાલતા અંગ્રેજી સાપ્તાહિકમાં પણ તેઓ “અભિષેક' નામે કૉલમ લખે છે. અમરેલીના કવિ રમેશ પારેખ રાજેન્દ્ર દવે અંગે કહે છે કે, “જે વિષય તે હાથ પર લે છે તેમાં છેક તળિયા સુધી પહોંચી જાય છે. તેનાં દરેક લખાણોમાં ઊંડાણ હોય છે. કદાચ Jain Education Intemational ducation Intemational Page #631 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૧૫ આ જ તેની સફળતાનું રહસ્ય હોઈ શકે.” અંદાજે ૧૦ થી વધુ હસનમન્ટો, ફિક્ર તૌસવી, કૃષ્ણચંદર, ગુજરાતીમાં ધૂમકેતુ, પુસ્તકોના લેખક શ્રી દવેએ બાળસાહિત્ય અને નિબંધ લેખન ગોવર્ધનરામ ત્રિપાઠી, ઝવેરચંદ મેઘાણીની અસર છે એવું ક્ષેત્રમાં પણ પોતાનું આગવું પ્રદાન કર્યું છે. તેમનું માનવું છે. કૉલેજકાળ દરમ્યાન એચ. કે. આર્ટ્સના વાર્ષિક અંકમાં પ્રથમ લખાણ છપાયું તેનાથી આજેપણ અભિભૂત હરીશ નાયક એવા ગોલીબારે નજમાબેનને “ફટાકડી’ નામે તેમના ‘ગુજરાત સમાચાર' ની અમેરિકા આવૃત્તિના સંચાલક લેખનકાર્યમાં પણ સ્થાન આપ્યું છે. બી.એ. (અંગ્રેજી સંપાદક હરીશભાઈ નાયકને ગુજરાત અને ગુજરાત બહાર સૌ સાહિત્ય), ડિપ્લોમાં જર્નાલિઝમ એન્ડ પ્રિન્ટીંગ (મુંબઈ) કોઈ બાળકથાકાર–બાળસાહિત્ય સર્જક તરીકે વધુ જાણે છે. ડિપ્લોમાં હાઈડલબર્ગ પ્રેસ સ્કૂલ (જર્મની) જેવી ડિગ્રીઓ ૫૦૦ કે કદાચ એથીયે વધુ પુસ્તકોના (વિશેષ બાળસાહિત્ય ધરાવનાર શ્રી ગોલીબારે એ દિવસોમાં ચંદ્રક પણ મેળવ્યો અને પછીના ક્રમે યુદ્ધકથાઓ) લેખક હરીશ નાયકને તેમના હતો. તેમનાં કુટુંબમાં તેમનો વારસો જળવાઈ રહ્યો છે. લેખન માટે અનેકવિધ પુરસ્કારો મળેલા છે. તેમાં નેશનલ જાહેરખબર ન છાપનારું “ચંદન' એક માત્ર એવું સામયિક છે કોન્ફરન્સ ઑફ ચાઈલ્ડ એજ્યુકેશન (૧૯૮૫) નું સન્માન, જે નિશ્ચિત સમયાંતરે નિશ્ચિત હેતુને કેન્દ્રસ્થાને રાખીને બહાર મરાઠી બાલકુમાર સભાનું સન્માન (૧૯૮૯), એનસીઈઆરટી પાડે છે. શ્રી ગોલીબાર ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, (૧૯૯૨-૯૩), ૧૯૯૦માં ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક કચ્છી, ઉર્દૂ, ફારસી અને સંસ્કૃત ભાષાના પણ જાણકાર છે. મુખ્ય છે. “લડાખના લડવૈયા’, ‘એક બકરાની આત્મકથા' અને અત્યાર સુધીમાં તેમનાં સોળ પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘અક્ષય-માનવ' કૃતિએ તેમને વિશેષ પ્રસિદ્ધિ અપાવી છે. સામયિકોમાં અત્યાર સુધીમાં હસ્તે હપ્ત છપાઈ હોય એવી ૯૮ લેખન-પ્રકાશન-વિતરણ યાત્રાને એકલપંડે ઉપાડવાનો સંઘર્ષ નવલકથાઓ (નાની મોટી થઈને) છપાઈ છે. કરવો પડે એવા કપરા દિવસો પણ તેમણે જોયા છે. જીવનમાં દિલીપ રાણપુરા તડકી વધારે છાંયડી ઓછી (તે હવે પ્રાપ્ત થઈ રહી છે) અનુભવેલા હરીશભાઈએ વાર્તાકથનના માધ્યમથી જનહૃદય ૧૪-૧૧-૧૯૩૧ના રોજ ધંધુકામાં જન્મેલા બાલહૃદયમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. ૧૯૭૯માં | દિલીપભાઈ હવે આપણી વચ્ચે નથી પણ પત્રકારત્વમાં ‘વિશ્વબાળવર્ષમાં ૪૦૦ મ્યુ. શાળાઓ તથા ૪00 થી વધુ સત્યઘટનાને કેન્દ્રમાં રાખી જનજનની વાત માંડનાર પત્રકારખાનગી શાળાઓ મળી એક જ વર્ષમાં પાંચ લાખથી પણ વધુ કૉલમીસ્ટ ખેપિયા તરીકે સૌ તેમને આદરપૂર્વક યાદ કરે છે. બાળકોને વાર્તાઓ કહી છે. એક સાથે ત્રણ વાર્તા લખવાની જેટલા તેઓ નવલિકાકાર, નવલકથાકાર તરીકે જાણીતા છે તેમની એક આગવી ટેવ છે. તેમની સર્વપ્રથમ મૌલિકકૃતિ પણ એટલા ગ્રામીણ પત્રકાર તરીકે. એક નહીં–ત્રણ છે-કચ્છ-બડ્ડ, બુદ્ધિ કોના બાપની, ટાઢનું માત્ર પ્રાથમિક શાળાનું શિક્ષણ ગાંઠે બાંધીને ઝાડ. તેમનાં પુસ્તક “લડાખના લડવૈયા’ ને કેન્દ્રસરકારનું પત્રકારત્વનું ખેડાણ કરનાર દિલીપભાઈએ નાનાં મોટાં, ઇનામ મળેલું છે. આ પુસ્તક હિંદીમાં ‘લદ્દાખ કે વીર' નામે જાણીતાં-અજાણ્યાં અનેક અખબારો-સામયિકોમાં લેખનકાર્ય પ્રસિદ્ધ થયું છે. કર્યું છે. શિક્ષક, તોલાટ, કંપોઝીટર જેવા વિવિધ વ્યવસાયો વચ્ચે તેમણે સાહિત્ય સર્જન કર્યું છે. “મીરાંની રહી હેક' તે તંત્રી, એચ. એન. ગોલીબાર તેમના દાંપત્યજીવનને લોકો સમક્ષ લાવી મૂકે છે. આ વાંચીને ચંદન' સાપ્તાહિકના તંત્રી, ‘એટમ ગોલીબાર' તરીકે લેખક-તંત્રી ભૂપત વડોદરિયાએ લખ્યું હતું કે, “સવિતા જાણીતા ‘ચક્રમ' ઉપનામથી લખતા ગોલીબાર સાપ્તાહિક રાણપુરા (“સ્ત્રીજીવન'ના તંત્રી મનુભાઈ જોધાણીના ભત્રીજી) જાહેરખબર લીધા વગર વર્ષોથી નિયમિત રીતે પ્રકાશિત કરે એ વાર્તા જીવ્યાં, પણ પોતે લખી નહીં–એ તેમણે પતિના માથે જાય છે. “યંદન'નો વાચકવર્ગ ઘણો બહોળો અને વિસ્તરેલો નાંખ્યું–તેમને ઊંડે ઊંડે એવી પાકી શ્રદ્ધા હશે કે, પોતાની એ છે. કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં તેમનું લેખનકૌશલ્ય કથા પતિની યશકલગી બની રહેશે. ખરેખર એમ જ બન્યું છે.” ગિજુભાઈ બધેકા, જીવરામ જોશીની શૈલીની છાંટવાળું રહ્યું તેમને અનેક એવોર્ડઝ મળ્યા છે અને ૬૦ થી વધુ એવું તેમનું માનવું છે. તેમની કૃતિઓ પર પ્રેમચંદ, સહાદત પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. તેમના જ શબ્દોમાં તેમની Jain Education Intemational Page #632 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ સ્વપ્ન શિલ્પીઓ. વિષયપસંદગી અંગે જાણીએ તો, “માણસનાં સુખ દુઃખને છે. તેને સરકારી પારિતોષિક, “ખલેલ' (વાર્તાસંગ્રહ), ‘સવિતા” વ્યક્ત કરવાં, ખાસ કરીને સામાન્ય માણસોની પીડા અને તેના વાર્તા માટે બે વાર સુવર્ણચંદ્રક, પત્રકારત્વ માટે સરકારી સંઘર્ષની કથાઓમાં રસ પડે. (પૈસા માટે જુદા પ્રકારનું લખું પારિતોષિક, રાષ્ટ્રીય કક્ષાનો સ્ટેટસમેન એવોર્ડ પણ તેમને મળી ખરો.) ચૂક્યા છે. તેમની સર્જનયાત્રામાં પત્ની (કટાર લેખિકા) તરુલતા તેઓ સાચા અર્થમાં લોકહદયના સિંહાસન પર દવેનો મોટો ફાળો છે તેવું તેઓ સ્વીકારે છે. જ બિરાજમાન રહ્યા અને સામાન્ય માણસોના હામી બની હાસ્ય લેખક અશોક દવે રહ્યા. ગુજરાત સમાચાર દૈનિકમાં દર બુધવારે પ્રકાશિત થતી તારક મહેતા (હાસ્યલેખક-કોલમીસ્ટ) શતદલ પૂર્તિમાંની બુધવારની બપોરે” નામે આવતી બહુચર્ચિત ગુજરાતી પત્રકારત્વમાં હાસ્યલેખનના ક્ષેત્રે “ટપુડો’ પાત્ર કૉલમ બુધવારની બપોરના લેખ શ્રી અશોક દવેને લગભગ સર્જીને એક સામયિક ‘ચિત્રલેખા’ ને ઘરઘરમાં અનિવાર્ય તમામ ગુજરાતીઓ જાણે છે. “જેન્તી જોખમ' નામનું પાત્ર બનાવનાર લેખક શ્રી તારક મહેતાને સૌ કોઈ જાણે છે. ૨૬- પોતાની કોલમ માટે સર્જનાર અને ગુજરાતીઓને સ્થળ ૧૨-૨૯ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ. કામ શોધવા માટે હાસ્યની ઓળખ કરાવનાર અશોક દવે ‘મહેનતકશ માણસ' મુંબઈ ગયા ને ત્યાંના જ થઈને રહી ગયા. ગુજરાતી સાથે ' નું બિરૂદ પામેલા છે. ૨૯ ફેબ્રુઆરી ૧૯૫૨માં જામનગરમાં એમ.એ. થયા એ સમય દરમ્યાન જ મુક્તલેખન શરૂ કર્યું. તેમનો જન્મ. બી.કોમ. સુધી અભ્યાસ કર્યા બાદ ખાનગી તેમના મતે “કુમાર” શ્રેષ્ઠ સામયિક હતું. શરૂશરૂમાં તેમણે કંપનીમાં જોડાયા પણ લેખનની શરૂઆત તો ઘણી અગાઉથી કવિતા લખવાનો પ્રયાસ પણ કર્યો હતો. ગુજરાતી થઈ ચૂકી હતી. અશોકભાઈ પોતાની લાઈફના ટર્નિંગ પોઈન્ટ સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમીએ એમનાં માટે, વ્યક્તિત્વ વિકાસ, અક્ષરસુધારણા, સ્વશાસન માટે અનેક પુસ્તકોને નવાજ્યાં છે. અત્યાર સુધીમાં તેમના અંદાજે રાજકપૂરની એક ફિલ્મના ડાયલોગ, “કુછ કરકે ભી દિખાના ૨૫ જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. દુનિયાને ઊંધાં પડતા હૈ” ને જવાબદાર ગણાવે છે. તેમની સર્વપ્રથમ ચશ્મા'એ તેમનું સૌ પ્રથમ ત્રિઅંકી પ્રહસન હતું. ‘સપ્તપદી’ મૌલિકકૃતિ ‘પાકિસ્તાનના તે સમયના પ્રમુખ યાહ્યાખાનને નામે લેખોમાં અને “દુનિયાને ઊંધાં ચશ્મા' કટાર પણ એટલી લખેલ પત્ર ૧૯૬૯' ને ગણાવે છે. (તે સમયે તેમની ઉંમર જ પ્રચલિત થઈ હતી. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ હાલ ૧૭ વર્ષની) “બુધવારની બપોરે” અને “જેન્તી જોખમ” તેમનાં અમદાવાદમાં રહે છે. જાણીતાં પુસ્તકો છે. અશોક દવે ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યજગતનું મહત્ત્વનું સ્થાન પોતાને માટે નિશ્ચિત કરી કટારલેખક રજનીકુમાર પંડ્યા ચૂક્યા છે. વાચકોને મિત્રો બનાવી, સત્યઘટનાઓને લેખ અથવા નવનીતના સંપાદિકા વાર્તા સ્વરૂપમાં ઢાળી લોકો સુધી પત્રકારત્વના માધ્યમથી પહોંચાડનાર અનોખા લેખક/પત્રકાર રજનીકુમાર પંડ્યાએ કુન્દનિકા કાપડિયા (ઇશા) ગુજરાતી પત્રકારત્વમાં fiction અને fact (સાહિત્ય અને સાત પગલાં આકાશમાં' નવલકથાથી સાહિત્યજગતમાં હકીકત/સત્ય)ના સંમિશ્રણથી 'faction' નામનો (હકીકત્યાં મોખરાની હરોળમાં આવી ગયેલાં અને સૌને સ્તબ્ધ કરી સત્ય) પ્રકાર વિકસાવ્યો છે. તેમનો જન્મ ૬-૭-૧૯૩૮ના રોજ દેનારાં લેખિકા, કવયિત્રી, સંપાદિકા કુન્દનિકા કાપડિયા સૂક્ષ્મ સૌરાષ્ટ્રના જેતપુર મુકામે થયો. બી.કોમ., બી.એ. સુધીનો સંવેદનોને ઝીલી ખૂબ વિચારી પ્રભાવિત કરનારાં સંપાદિકા છે. અભ્યાસ અને બેંકની નોકરી કરી. ૧૯૮૯ થી નોકરી પણ ૧૧ જાન્યુઆરી, ૧૯૨૭માં તેમનો જન્મ. ૧૯૬૮માં મુંબઈમાં છોડીને સંપૂર્ણપણે મુક્ત લેખનના આધારે રહેવાનું નક્કી કર્યું. મકરન્દ દવે સાથે લગ્ન. નંદિગ્રામ સંસ્થાનું નિર્માણ અને તેમની સૌપ્રથમ વાર્તા “હૈયાનો ડામ' “મહિલામિત્ર' સામયિકમાં વિકાસ તેમનાં મુખ્ય કાર્યો છે. તેઓએ ટૂંકું નામ ઇશા ધારણ છપાઈ હતી. એજ દિવસોમાં “અનંતપ્રતિક્ષી” જનસત્તામાં કર્યું. “પ્રેમનાં આંસુ', 'પરોઢ થતાં પહેલાં, ‘પરમ સમીપે', છપાઈ હતી. તેમના ૧૫ થી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં “સાત પગલાં આકાશમાં' તેમની જાણીતી રચનાઓ છે, વાર્તા, Jain Education Intemational Page #633 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૧૭ કથા, નિબંધ જેવા સાહિત્યપ્રકારોમાં તેમણે કામ કર્યું છે. નવનીત સમર્પણ' નું સતત ૨૦ વર્ષ સુધી તેમણે સંપાદન કર્યું હતું. અત્યાર સુધીમાં તેમને સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી (ગુજરાત), સાહિત્ય અકાદમી (દિલ્હી), ભારતીય ભાષા પરિષદ (કલકત્તા) વગેરેથી અનેક પુરસ્કારો અને સન્માન પ્રાપ્ત થઈ ચૂક્યાં છે. ઈશા હવે આપણી વચ્ચે નથી. યશવન્ત મહેતા જેમણે ૪૫૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે અને જેમને સતત લખ્યા જ કરવું પડ્યું છે એવા યશવન્ત મહેતાને ગુજરાતી પ્રજા બાળસાહિત્યકાર, કિશોરકથા સાહિત્યકાર, રહસ્યકથા લેખક, કર્મશીલ, ગાંધી કથાકાર, વિજ્ઞાનકથા લેખક.....વગેરે જેવાં બહુવિધ નામોથી જાણે છે. ૧૯૬૪માં ‘પાલખીનાં પૈડાં’ એ તેમનું પ્રથમ પ્રકાશનજેણે તેમને પ્રસન્નકાર પારિતોષિક મેળવી આપ્યું. ત્યારથી માંડીને આજદિન સુધી અનેક પુસ્તકો તેમણે આપ્યાં છે અને ગુજરાતી દૈનિકોની પૂર્તિઓ માટે વિશેષ લેખન-સંપાદન કર્યું છે. તા. ૧૯-૬-૧૯૩૮ના રોજ લીલાપુર–લખતર સુરેન્દ્રનગરમાં તેમનો જન્મ. બી.એ. સુધી ભણ્યા બાદ ૩૦ વર્ષ સુધી નોકરી કરી પણ પછી સાચા અર્થમાં કલમને ખોળે માથું મૂક્યું. તેમની સર્વપ્રથમ મૌલિક સર્જન ટૂંકીવાર્તા “મા” ૧૯૫૬માં “સ્ત્રી જીવનમાં છપાઈ હતી. એક ટકો પ્રેરણા અને ૯૯ ટકા પરિશ્રમમાં માનનારા યશવન્ત મહેતાના માર્ગદર્શનમાં પત્રકારત્વનું શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓની અનેક પેઢી પસાર થઈ ગઈ છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં તેમણે પત્રકારત્વના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે, અને વિદ્યાર્થીઓને કામ શોધવામાં મદદ પણ કરી છે. ખભે નેપકીન નાંખેલા આ પરોપકારી દાદાને નવી ઉભરતી પત્રકારોની પેઢી અત્યંત આદર સાથે સ્મરે છે. અત્યાર સુધીમાં તેમને બે રાષ્ટ્રીય, પાંચ રાજ્ય સરકારના, એક પરિષદનું એક સંસ્કાર પરિવારનું અને અનેક ગણનાપાત્ર સન્માન મળી ચૂક્યાં છે. રાધેશ્યામ શર્મા રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય મંડળ, કલકત્તાના અનેક એવોઝ ઉપરાંત અનેક ક્રિટીક્સ એવોર્ડ સંધાન', શ્રી ધનજી કાનજી ગાંધી એવોર્ડ, પ્રા. અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ, શ્રી અશોક હર્ષ, એવોર્ડ અને કવિલોક એવોર્ડ જેમને મળી ચૂક્યા છે અને સૌથી મોટો વાચકો, સાહિત્યકાર મિત્રોના સહૃદયી બની રહેવાનો આજન્મ એવોર્ડ જેમને મળ્યો છે તેવા શ્રી રાધેશ્યામ શર્મા ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યમાં પોતાનું અચળ સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે. તેમનો ૫-૧-૧૯૩૬ના રોજ વાલોલ મુકામે થયો. રૂપાલના વતની રાધેશ્યામ શર્માએ બી.એ. (ઓનર્સ) સુધીનો અભ્યાસ કર્યા બાદ થોડો સમય નોકરી કરી પણ પછી તે લેખનને જ વ્યવસાય તરીકે સ્વીકારી વિપુલ લેખન આરંવ્યું. ‘ફેરો’ નવલકથાથી ખ્યાતિપ્રાપ્ત કરનાર લેખકના અત્યાર સુધીમાં ૩૦ થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. સાહિત્યના વિપુલ પ્રકારો જેવાં કે, કવિતા, વાર્તા, નવલકથા, વિવેચન, સંપાદન, નિબંધ, અનુવાદ, ઝેનકથાલેખન, જેવાં વિભાગોમાં તેમણે લેખન કર્યું છે. તેમને ન્યૂઝપેપર કરતાં યુઝ પેપર (views) વાંચવાં વધુ ગમે છે. | ‘યુવક', “ધર્મસંદેશ', રજનીશદર્શન, ધર્મલોકના તેઓ સહસંપાદક રહી ચૂક્યા છે અને “અક્રમ વિજ્ઞાની’ સામયિકના માનદ્દતંત્રી તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. લેખનને વ્યવસાયરૂપે અપનાવ્યું હોવાને કારણે મોટાભાગના તમામ અખબારોમાં તેમની કોલમો ચાલતી અને લેખો, વાર્તાઓ, કવિતા વગેરે છપાતાં રહ્યાં છે. તેની વિશેષ વિશેષતા એ છે કે, તેઓ પત્રવ્યવહારમાં અત્યંત ચુસ્ત છે. શ્રી દિવ્યેશ ત્રિવેદી વ્યવસાયે પત્રકાર અને નિબંધકાર, નવલકથાકાર, ગઝલકાર-કવિ, નાટ્યકાર તથા વાર્તાકાર તરીકે પ્યાતિ મેળવનાર શ્રી દિવ્યેશભાઈ ત્રિવેદીનો જન્મ ૬-૬-૧૯૫૭ના રોજ અમદાવાદમાં થયો હતો. ગુજરાતી સાથે ભણવાની અદમ્ય ઇચ્છા હોવા છતાં અધ્યાપક-વિવેચક શ્રી પ્રો. સુમન શાહના સૂચનથી અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા. એ પછી બી.એ. અને એમ.એ. મનોવિજ્ઞાન સાથે કર્યું અને મનોવિજ્ઞાનને સાચા અર્થમાં જીવનમાં ઉતારી મહત્તમ લોકોને મળવાનું, ઓળખવાનું, સમજવાનું, સમજાવવાનું અને એક પ્રેમની-નિઃસ્વાર્થ પ્રેમ' ની ભાગીરથી વહાવવાનું કામ દિવ્યેશભાઈએ કર્યું. પોતાના જ મોટાભાઈ ભૂપેન્દ્રભાઈના ‘પમરાટ’ પાક્ષિકથી પત્રકારત્વક્ષેત્રે પ્રારંભ કર્યો. એ પછી “જનસત્તા’ અને ‘ફ્લેશ’ સામયિકમાં પણ ખંત અને ધગશથી Jain Education Intemational Page #634 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ કામ કર્યું. પૈસાની ખેંચ શું હોય એ અનુભવેલી હોઈ પૈસાની છૂટ થતાં એવા તમામ પત્રકારોને પાંખમાં લીધા અને અનેકને કારકિર્દીનો, કુટુંબ તરીકેનો અને મિત્ર તરીકેનો સધિયારો આપ્યો. છેલ્લા તમામ વર્ષો ‘સભભાવ’માં કામ કર્યું. તેમણે પત્રકારત્વની કામગીરી દરમ્યાન સ્વતંત્ર સર્જનશક્તિને પણ મુરઝાવા દીધી નહીં. સ્વતંત્ર લેખનમાં પણ તેમણે વૈવિધ્ય આપ્યું છે. તેમના પ્રકાશિત પુસ્તકોમાં નંદનવન (લલિતનિબંધ), સદ્ગતિ (નવલકથા), હાઉ ટુ પ્લે ફૂટબોલ, અંધકારનો ઉજાસ, રજની વ્યાસ ના ‘ગુજરાતની અસ્મિતા' નું અંગ્રેજી રૂપાંતર ગ્લોરી ઓફ ગુજરાત', શેરવૈભવ, સાઈકોગ્રાફ, સેલ્ફમેનેજમેન્ટ, ટાઈમમેનેજમેન્ટ અને શિખરયાત્રા મુખ્ય છે. પત્રકારત્વના શિક્ષણક્ષેત્રે પણ એમનું એટલું જ મહત્ત્વનું યોગદાન છે. ગુજરાત યુનિ.ના પત્રકારત્વ વિભાગ સાથે અને ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહપ્રત્યાયન વિભાગ સાથે તેઓ ઘણાં વર્ષો સુધી સક્રિય રીતે જોડાયેલા રહ્યા. તેમના માર્ગદર્શન હેઠળ નાનાં મોટાં અનેક શોધકાર્યો પણ થયાં છે. દિવ્યેશભાઈ માનતા કે, જીવન પોતે જ એક ઉત્તમ શિક્ષક છે.......અંગત જીવનની ઊથલપાથલો, યાતનાઓ અને બીમારીઓએ ઘણું શીખવ્યું છે......' દિવ્યેશભાઈએ કૉલેજકાળમાં મરી જવાની મજા' નામનું લાભશંકર ઠાકરનું નાટક ભજવ્યું હતું. જીવનના રંગમંચ પર વિદ્યાર્થીઓ, પત્રકારમિત્રો, પત્ની ડૉ. સ્મિતા, ભૂપતભાઈ વડોદરિયા અને ‘સમભાવ' પરિવાર સાથે મજેદાર ભરપૂર અને સંપૂર્ણ ભૂમિકા ભજવી. મૃત્યુ એમને મારી શક્યું નથી. દેહદાન કરીને તેમણે સૌની વચ્ચે એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. શ્રી રજની વ્યાસ ૧૯૭૭ થી ૧૯૮૦ સુધી ‘બુલબુલ’ અને ૧૯૮૧ થી ૧૯૮૪ સુધી રમકડું બાલપાક્ષિકોના સંપાદક રહેલ, ‘ગુજરાત સમાચાર' ‘સંદેશ'માં પોતાની ચિત્રકલાથી રંગત લાવનારા, ૧૯૮૬ થી ‘સમભાવ' દૈનિકની વિશિષ્ટ પૂર્તિઓ સાથે જોડાયેલા રહેલા અને ખાસ તો લે-આઉટની કળાના માહિર શ્રી રજની વ્યાસને ગુજરાતમાં સૌ સંચિત્ર માહિતી-જ્ઞાનકોશ અને ગ્રંથોના સ્વપ્નશિલ્પી તરીકે અને એક ચિત્રકાર-પત્રકાર તરીકે ઓળખે છે. સ્વપ્ન શિલ્પીઓ તેમની ઓળખ ચિત્રકાર, બાલ સાહિત્યકાર, પત્રકાર તરીકેની હોવા ઉપરાંત ચરિત્રકાર, પ્રવાસલેખક અને સંદર્ભગ્રંથકાર તરીકેની પણ છે જ. ૧૯૭૯ થી ૧૯૮૭ સુધીમાં તેમણે ‘મિજબાની’, ‘સોનેરી વાતો', ‘રૂપેરી વાતો’, ‘પંચતારક કથાઓ’, ‘પંચશીલ કથાઓ’ જેવું બાલસાહિત્ય, ‘અવિસ્મરણીય’ (૧૯૮૮) પુસ્તકમાં તેમણે વ્યક્તિ ચરિત્રોને સુપેરે આલેખ્યાં છે. ‘ઊર્મિઓના દેશમાં' અને ‘વાદળના વેશમાં' (૧૯૯૦) તેમના પ્રવાસ વર્ણનો છે. ૧૯૮૯માં બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી'ના નિમંત્રણથી ત્યાં જઈ ગુજરાત અંગેનાં ચિત્રો અને તસવીરોનું પ્રદર્શન યોજ્યું. કેટલાય સાહિત્યકારોના જીવન-કવન પર તેમણે ડૉક્યુમેન્ટરી બનાવી. ૧૯૯૬માં ધી ગુજરાત લિટરરી એકેડેમી ઑફ નોર્થ અમેરિકાના આમંત્રણથી અમેરિકા, કેનેડા તથા લંડનનો સાંસ્કૃતિક પ્રવાસ કર્યો. આથી તેમને શ્રી રાધેશ્યામ શર્મા ‘કલ્ચરલ-કમ-લિટરરી એમ્બેસેડર તરીકે પણ નવાજે છે. ‘ગુજરાતની અસ્મિતા’ નામના તેમના ગ્રંથને નવાજતા શ્રી ઉમાશંકર જોશીએ લખેલું, ‘ભાઈશ્રી રજની વ્યાસની પ્રેરણા એક કલાકારની પ્રેરણા છે.....કહો કે પહેલાં એમણે ગુજરાતને પોતાની અંદર ઉતાર્યું છે અને પછી કાગળ પર ઉતાર્યું.” પત્રકાર તરીકે તેમની કારકિર્દી ‘સમભાવ’ ‘અભિયાન’ ‘જનસત્તા’આદિના તંત્રી શ્રી ભૂપતભાઈ વડોદરિયા પાસે ઘડાઈ. ભૂપતભાઈએ તેમના અંગે લખ્યું છે કે, પંદરવીસ માણસની ટીમ જે કરે તે કામ એકલે હાથે લેખકે પાર પાડી ‘સુવર્ણમુગટ સમો ગ્રંથ' ગુજરાતને જ નહિ, ભારતને પણ આપ્યો છે. આચાર્ય રજનીશને માનનારા રજની વ્યાસની વિચારધારા પર રજનીશની, વિજ્ઞાનની, જ્યોતિષની અને અન્ય વિષયોની બહુવિધ અસર છે. એક નાના અખબારના મોટેરા તંત્રી અનંત ગોપાલ શૈવડે મહાત્મા ગાંધીએ જે કોઈને સ્પર્શ કર્યો તે સૌ પોતપોતાના ક્ષેત્રમાં દિપી ઊઠ્યા અને ગાંધીજીએ સૂચવેલા કાર્યો આજીવન કર્યા. ગાંધીજીના હિન્દી પ્રચારના સમર્થક એવા અનંત ગોપાલ શેવડેનો જન્મ છિંદવાડા જિલ્લામાં સૌરસ ગામે ૧૯૧૧માં થયો હતો. વતનમાં જ શિક્ષણ-નાગપુર જઈને એમ.એ. કર્યું. તેમની Page #635 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ માતૃભાષા મરાઠી હતી. પણ હિન્દીભાષા પ્રત્યેના લગાવને કારણે હિન્દીમાં પત્રવ્યવહાર, બોલચાલ કરતા. એકવાર તેમણે ગાંધીજીને પત્ર લખ્યો. ઉગતી તરુણાવસ્થામાં જ ગાંધીજીને ગુરુ તરીકે સ્વીકાર્યા. ગાંધીજીએ તરુણ અનન્તને લખ્યું. જો તમે હિન્દી સેવાનું કાર્ય સ્વીકારો તો મને કેવો આનંદ થાય?’' ને આમ અનંત શેવડે કોંગ્રેસ, હિન્દીસેવા અને પત્રકારત્વ એમ ત્રેવડી કામગીરી ઘણી નાની વયમાં સંભાળવા લાગ્યા. ૧૯૩૫માં કેટલાંક મિત્રો સાથે મળીને તેમણે ‘ઇન્ડિપેન્ડન્ટ' નામનું સાપ્તાહિક ચાલું કર્યું. અંગ્રેજોને તકલીફ થતી સ્વાભાવિક હતું. ૧૯૪૪માં ‘ઇન્ડિપેન્ડન્ટ’ને નાગપુર ટાઈમ્સમાં ભેળવી દેવામાં આવ્યું. ‘નાગપુર ટાઈમ્સ’ એક નાનકડું વૃતપત્ર હતું. તેમની સાથે અનેક યુવાનો જોડાયા હતા. અનેક કાયદાકીય ગૂંચ અને કેસમાં પણ તેઓ ફસાયા હતા. અંતે તેમનો દરેક મોરચે વિજય થયો. તેમણે તેમના પત્રકારત્વના ક્ષેત્રમાં સંઘર્ષના અનુભવોને આધારે ‘ડસ્ક બિફોર ડૉન' (‘ઉષા પહેલાંનું અંધારું’) નામની નવલકથા લખી છે. આ દિવસોમાં ‘નાગપુર ટાઈમ્સ' એક અંગ્રેજી દૈનિક તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું. સાચા સમાચારો તેની નિષ્પક્ષ રજૂઆત, વિવેચન અને સમસ્યાઓ પ્રત્યે વિધાયક અભિગમ રાખવાથી ઘણો આદર પામ્યું હતું. એક સમયે સાડા ચારસો કર્મચારીઓના તેઓ માલિક હતા. તે સૌની સાથે કુટુંબજન જેવો વ્યવહાર રાખતા. એકવાર મધ્યપ્રદેશ સરકારે તેમને જાહેરાતો આપવાનું બંધ કર્યું. અખબાર આર્થિક સંકટમાં આવી ગયું પણ તેમણે પોતાનો પગાર ઓછો લેવાનું નક્કી કર્યું અને દરેક કર્મચારીઓ તેમને અનુસર્યા. અખબાર ટકી ગયું. આમ “કોઈ સાહેબ નહીં કોઈ નોકર નહીં’ સૂત્ર મુજબ ત્યાં જે કોઈ જોડાયા તે સૌનો વિકાસ થયો. “તેમને ત્યાં પ્રૂફ રીડર તરીકે જોડાયેલી વ્યક્તિ એજ અખબારમાં તંત્રીપદ સુધી પહોંચી શકે” તેવું શંકરરાવ બેદરેકરે પોતાના અનુભવમાં ટાંક્યું હતું. ગ્રામીણ પ્રજાના પ્રશ્નોને જાગૃતિ આપવા તેમણે ‘નાગપુર પત્રિકા' નામનું મરાઠી દૈનિક શરૂ કર્યું. જે પણ એટલું જ સફળ રહ્યું હતું. આઝાદી આંદોલન દરમ્યાન, શાંતિસેનાની કૂચ દરમ્યાન તેમની ધરપકડ થઈ. તેમણે ત્રણ વર્ષ જેલાવાસ પણ ભોગવ્યો. તેઓ માત્ર આંદોલનકારી જ ન હતાં. પત્રકારત્વના માધ્યમથી તેમણે કલાકારોને પણ અખબારમાં સ્થાન આપ્યું અએ ૬૧૯ પ્રોત્સાહિત કર્યાં તેમને ‘પદ્મશ્રી' ઉપરાંત અનેક રાજકીય અને સાંસ્કૃતિક સન્માન મળ્યાં હતા. પ્રશિષ્ટ સાહિત્યકાર તરીકે હિંદીમાં દસ નવલકથાઓ, બે નવલિકા સંગ્રહ, બે નિબંધ સંગ્રહો પ્રકાશિત થયા છે. અંગ્રેજી નવલકથાઓ ધ સાયલન્ટ સોંગ્સ' અને ગ્રેટ સ્મોલ વર્લ્ડ' પણ તેટલી જ સ્થાપિત અને પ્રચલિત રચનાઓ હતી. ગાંધી શતાબ્દિ વર્ષ દરમ્યાન દેશના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે તેમણે અનેક દેશોનો પ્રવાસ કરી ભારતીય સમાજ અંગે વ્યાખ્યાનો આપ્યાં હતા. આમ, શબ્દ બ્રહ્મના ઉપાસક, કુટુંબપ્રિય ગાંધીજીના સૈનિક, પત્રકાર, સાહિત્યકાર, કલારસજ્ઞ અનંત ગોપાલ શેવડે ૧૦ જાન્યુઆરી ૧૯૭૯ના રોજ દેવલોક પામ્યા. ૬૮ વર્ષનું આયુષ્ય તેમણે તમામ કાર્યો ઉત્તમ રીતે પૂર્ણ કરીને ઉજાળ્યું. ઊર્મિ'ના તંત્રી કવિશ્રી ઇન્દુલાલ ગાંધી ગાંધીયુગની અસર અને લોકજાગૃતિ હેઠળ અનેક યુવાનો દેશની આઝાદી માટે મનપસંદ હાથવગા સાધનોથી કાર્ય કરી રહ્યાં હતા. કવિતાના માધ્યમથી લોકજાગૃતિ માટે કામ કરનાર કવિશ્રી ઇન્દુલાલ ગાંધી વાંકાનેર પંથકના. કરાંચી જઈને વસેલા. પણ હૃદય નિત્ય કવિતા રચે તેવું. પ્રાથમિક શિક્ષણ-અંગ્રેજી પાંચ ચોપડી અને સંસ્કૃત, અંગ્રેજી, હિંદી, સિંધી ભાષા પરનો મહત્વનો કાબૂ. તેનાથી તેઓ નાનીવયથી જ સહજપણે લેખન તરફ વળ્યા. એ કાળમાં (૧૯૩૦માં) કરાંચી ગુજરાતી સાહિત્યના પ્રખર ઉત્સાહી અભ્યાસી ડૉલરરાય માંકડ, ભવાની શંકર વ્યાસ, ચીમનલાલ ગાંધીનો સહયોગ મેળવીને ચારેયના સંયુક્ત તંત્રીપદ નીચે ‘ઉર્મિ’ માસિકની શરૂઆત થઈ. તે સમયનું કરાંચી ગુજરાતની નાની આવૃત્તિ જેવું ગણાતું. ‘ઉર્મિ’ માસિક ત્યાં ઘણું પ્રચલિત થયું અને પ્રસ્થાપિત પણ થયું. સાહિત્યની સેવામાં ઇન્દુલાલ ગાંધીએ આર્થિક સદ્ધરતાની પરવા કર્યા વગર ખંતથી કામ કર્યું. તેવામાં જ દેશના ભાગલા થયા. કરાંચી કમને છોડીને જન્મભૂમિમાં હાથવગું જે કાંઈ હતું તે લઈને આવવું પડ્યું. આઘાતમાંથી બહાર આવતાં તેમને ઘણો સમય લાગ્યો. મોરબીમાં સ્થિર થવાનો પ્રયાસ કર્યો. ૧૯૫૦માં મચ્છુ નદીમાં આવેલ પૂરને લીધે તેમનું સાહિત્ય, સંચય, ગ્રંથો, ઘરવખરી બધું જ તણાઈ ગયું. કારમી ગરીબી અને એક પછી એક દુઃખદ ઘટનાઓ તેમનો Page #636 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ સ્વપ્ન શહી. પીછો કરતી રહી. પણ કુદરતે તેમના માટે કંઈક જુદું જ વિચારી શરૂઆત થઈ ચૂકી હતી. ત્યારે હિન્દી સમાચાર દૂરદર્શન સિવાય રાખ્યું હતું. અન્ય કોઈ નિર્માતા બનાવીને આપે અને દૂરદર્શન તેને પોતાની છેવટે રાજકોટ આવવાનું વિચાર્યું. નૂતન સૌરાષ્ટ્રમાં જ ચેનલ પર પ્રસારિત કરે કે કરવા દે-એ જ મોટામાં મોટું જોડાયા. ‘ઊર્મિ' માસિક પણ ૧૯૩૭માં નવનિર્મિત ભારતી આશ્ચર્ય હતું. “આજતક' એવો પ્રથમ હિન્દી ન્યૂઝ કાર્યક્રમ હતો. સાહિત્ય સંઘ'ના મિત્રમંડળે સંભાળેલું. ત્યારબાદ ‘નવરચના' પણ જે ડીડીની મેટ્રો ચેનલ પર શરૂ થયો અને સૌથી લાંબા સમય તેની સાથે જોડાઈ ગયું. માટે ચાલ્યો અને સૌથી વધુ લોકપ્રિય રહ્યો. એસ.પી. સિંદ દેશના હિન્દી ટીવી પત્રકારત્વના પિતામહ ગણાય છે. સમગ્ર દેશમાં - ૧૯૫૫માં ઇન્દુલાલ ગાંધી આકાશવાણીમાં સ્ક્રીપ્ટ રાઈટર આજતક' માટે પ્રતિનિધિઓની નિમણુંક કરવા તેઓ ફરી રહ્યા તરીકે જોડાયા. સ્થિરતા અને સ્વસ્થતા મળતાં જ ફરી તેમની હતા. અમદાવાદમાં તેમની મુલાકાત થઈ અને ૧૯૯૬થી ધીમંત કલમ ઝડપથી ચાલવા લાગી. સ્ક્રીપ્ટ રાઈટરમાંથી તેઓ ગુજરાતી તેમની સાથે જોડાયા. ૨000ના ડિસેમ્બરમાં “આજતક' ૨૪ સાહિત્ય વિભાગના પ્રોડ્યુસર તરીકે જોડાયા. નિવૃત્ત થયા ત્યાં કલાકની સેટેલાઈટ ન્યૂઝ ચેનલ બની. ત્યારથી માંડીને આજ સુધી સુધીમાં તેમણે આકાશવાણીને અઢળક સાહિત્ય આપીને ન્યાલ કરી આજતક” દેશની નંબર વન (સબસે તેજ) ન્યૂઝ ચેનલ બની રહી દીધું. છે. ત્યારથી માંડી આજસુધી (આજતક) “આજતક'નું અને ટીવી ૮૦ વર્ષની ઉંમરે ૧૦ જાન્યુ ૧૯૮૬ના રોજ તેમનું ટુડે ગ્રપની સહયોગી ચેનલોનું ગુજરાતનું રિપોટિંગ તેમજ બ્યુરો અવસાન થયું. ત્યાં સુધીમાં એમણે ૧૧ કાવ્યસંગ્રહો, પાંચ ચ તેઓ સંભાળે છે. વાર્તાસંગ્રહ અને સાત નાટ્યસંગ્રહ આપ્યા છે. ( પત્રકારત્વની કામગીરી તેમની ઓળખ અને અનિવાર્યતા ધીમંત પુરોહિત “આજતક' હોવાને લીધે આ ક્ષેત્રના તમામ અનુભવો તેમના માટે યાદગાર સમૂહ માધ્યમોના વિશ્વમાં ભારતમાં ટેલિવિઝન ઘણા અનુભવો છે. પત્રકારત્વક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન તરીકે તેમણે સમયથી હતું પણ ૨૪ કલાક ચાલતી નૂયુઝ ચેનલ હોય તે એક ગુજરાતમાં છેલ્લા દાયકામાં ઘટેલી રાષ્ટ્રીય મહત્ત્વની ઘટનાઓનું અજાયબી હતી. એ સમયગાળામાં એટલે કે '૮૦ના દાયકામાં કવરેજ મહત્ત્વપૂર્ણ છે. દેશમાં અને ગુજરાતમાં પત્રકારત્વના ક્ષેત્રે અખબારોમાં અને અન્ય ૧. ગુજરાતનો ધરતીકંપ ૨૦૦૧, ૨. ગોધરાકાંડ અને માધ્યમોમાં કાર્યરત થવા માટે અનેક યુવાનો આગળ આવ્યા. ગુજરાતના કોમી રમખાણ૨૦૦૨, ૩. અક્ષરધામ પરનો ધીમંત પુરોહિત આવા જ દેશના પહેલી પેઢીના ટીવી પત્રકાર છે આતંકવાદી હુમલો ૨૦૦૨, ૪. દેશનો સૌથી મોટો સિરિયલ અને પ્રથમ ગુજરાતી ટીવી પત્રકાર છે જેમણે વિજાણું માધ્યમની બ્લાસ્ટ ૨૦૦૮, ૫. દેશના આર્થિક પાટનગર મુંબઈ પરનો અમાપ શક્તિનો માપમાં અને જરૂર હોય ત્યાં અનિવાર્યપણે આતંકવાદી હુમલો ૨૦૦૮ ઉપયોગ કરવાની ક્ષમતા કેળવી છે. તેઓ માને છે કે આ તમામ ઘટનાઓનું કવરેજ અને ધીમંત પુરોહિત, બ્યુરોચીફ, ગુજરાત, આજતક, તેમનું લાઈવ રિપોર્ટીગ કરતી વેળાની ક્ષણોનું દસ્તાવેજીકરણ થાય હેડલાઈન્સ ટુડે, ટીવી ટુડે નેટવર્ક અમદાવાદ. આ તેમનું ઠેકાણું તે જરૂરી છે. તો જ ગુજરાતી પત્રકારત્વે રાષ્ટ્રીય ફલક પર કઈ પણ તેમનો પરિચય આટલામાં સમાતો નથી. રીતે નોંખું અને નોંધપાત્ર કામ કર્યું છે તે ભવિષ્યની પેઢીઓ જાણી ૧૯૬૭માં ૨૩ જૂને અમદાવાદમાં જન્મ. શાળાના શકશે. અભ્યાસ દરમ્યાન જ અખબારોમાં લેખ લખવાનું શરૂ થયેલું. તઉપરાંત સમગ્ર દેશનું ધ્યાન ખેંચનારા ગુજરાતના બનાવો આજ વિષયનું ઔપચારિક શિક્ષણ લીધું. ડેવલોપમેન્ટ જેમકે ગુજરાત ભાજપામાં શંકરસિંહ વાઘેલાનો બળવો, કમ્યુનિકેશનના માસ્ટર ડીગ્રીના અભ્યાસક્રમમાંથી. લેખન-વાંચનનો ગુજરાતના હુલ્લડો બાદ નરેન્દ્ર મોદીની ગૌરવયાત્રા અને ચૂંટણી, શોખ તેમની આદત અને અનિવાર્યતા બન્યો. અભ્યાસ બાદ છેલ્લા ૨૦ વર્ષના પત્રકારત્વ અને તેમાંથી ૧૩ વર્ષના ટીવી ગુજરાત વિદ્યાર્થી'માં પત્રકારત્વ વિભાગમાં અધ્યાપન કાર્ય, વળી પત્રકારત્વમાં તેમણે લોકસભા ચૂંટણીઓ, વિધાનસભા ચૂંટણીઓ, પાછા પત્રકારત્વની મુખ્ય ધારામાં–મુંબઈ સમાચારની અમદાવાદ રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો, ગુજરાતના મુખ્યમંત્રીઓ સહિત રાજય ઓફિસમાં જોડાયા. અને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ, વરિષ્ઠ પ્રશાસનિક અને આ સમય દરમ્યાન દેશમાં ટેલીવિઝન પત્રકારત્વની પોલિસ અધિકારીઓ, ફિલ્મ ટીવી અને નાટ્ય કલાકારો, Jain Education Intemational Sain Education Intermational Page #637 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૬૨૧ રમતવીરો, સાહિત્યકારો, શિક્ષણકારો, વૈજ્ઞાનિકો, પત્રકારો તેમજ ધીમંતભાઈના શબ્દો તેમની નિસબત અને ધગશ વ્યક્ત કરે છે. અને સામાન્ય માણસોની અસામાન્ય વાતો-સિદ્ધિઓ કવર કરી તેમનો સંપર્ક : ૮, સુંદરવન બંગલોઝ. એલ. જે કોમર્સ કોલેજ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૬૪૦ ૪૬૪૬ મો. ગુજરાતી પત્રકારત્વની દિશા અને દશા અંગે તેમનું માનવું ૦૯૮૭૯૯૮૧૦૧૦૧ dhimant.purohit@aajtak.com છે કે “ગુજરાતી પત્રકારત્વ' અત્યારે યુવાનોના હાથોમાં છે. નવા dhimant.purohit@yahoo.com વિચારોનો અમલ થઈ રહ્યો છે અને પ્રયોગોનું પણ મહત્ત્વ છે. દેવેન્દ્ર પટેલ (કભી-કભી) પ્રિન્ટ જર્નાલીઝમમાં કેટલાંક વડીલોની ખોટ જરૂર વર્તાય પણ પત્રકાર, સાહિત્યકાર, કથાકાર, નાટ્યલેખક, કલાકાર ૨૦મી અને ૨૧મી સદીના સંક્રાતિકાળે નવા વિચારોમાંથી વગેરે...વગેરે...જેવા અનેકવિધ લેખન પ્રકારોમાં ફરી વળેલા શ્રી ગુજરાતનું નવું પત્રકારત્વ જરૂર આકાર લેશે. દેવેન્દ્રભાઈ પટેલને “કભી-કભી'ને ગુજરાતની જનતા અનેક વર્ષોથી એવોર્ડ અને સન્માન અનેક મળી શક્યા હોત. જો તેઓ સુપેરે ઓળખે છે. ગુજરાત સમાચારમાં દર સોમવારે બીજા પાને સ્વીકારતા હોત. આમ ધીમંતભાઈ એક ચોક્કસ વિચારો સાથે તેમની એક જ જગ્યા. આસીસ્ટન્ટ એડીટર તરીકેની તેમની નક્કર કામ કરવાના હિમાયતી અને કરાવવાના આગ્રહી છે. જવાબદારી અને સંવેદનશીલ લખાણોની તેમની કોલમ-આ બધું જવાબદારી અને સંવેદનશીલ લાશોની ની દોહા અનેક ક્ષેત્રોમાં તેમણે નોખી કામગીરી કરી છે. જેમાં મિડિયા સમાંતર અને કુશળતાપૂર્વક ચાલ્યું. સાહિત્યમાં રહીને સાહિત્યની સોસાયટીના ઉપક્રમે ગુજરાતના લુપ્ત થઈ જતાં જૂના અમૂલ્ય પ્રસ્થાપિત શૈલીઓથી દૂર રહીને તથા પત્રકારત્વમાં રહીને માત્ર સાહિત્યનું ડિજીલાઈઝેશન તથા વેબસાઈટ પર પુનઃ પ્રકાશન કર્યું સૂકાં-સાચાં વર્ણનોમાં મર્યાદિત ન રહેતાં તેમણે પોતાની આગવી છે. જે આ મુજબ છે શૈલી વિકસાવી છે. પ્રિયકાન્ત પરીખે તેમના અંગે કહ્યું છે કે Www.gujrativismisadi.com ગુજરાતના દેવેન્દ્રભાઈ પાસે દરેક જણ-દેશનો હોય કે વિદેશનો પોતાના ૧. સર્વપ્રથમ સચિત્ર સામયિક “વીસમી સદી'ના (૧૯૧૫ પ્રશ્નો-સમસ્યાઓ લઈને ઉલેચે છે...તેઓ ઘટનાને એવી રીતે થી ૧૯૨૦) અંકોનું ડિજીલાઈજેશન. આલેખે છે કે વાંચનકારની આંખો સમક્ષ ઘટના ફરીથી થઈ રહી હોય તેવું લાગે ...“કભી-કભી' અને દેવેન્દ્ર પટેલ એકબીજાના 2. www.gujratiprakruti.com usla uus * પર્યાય બની ચૂક્યા છે” તા. ૨૦-૧૦-૪૫ના રોજ સાબરકાંઠાના સર્વશ્રેષ્ઠ સામયિકના ૧૯૪૨થી ૧૯૬૯ સુધીના અંકોનું આકરુન્દ ગામમાં તેમનો જન્મ. પ્રાથમિક શિક્ષણ ગામની ૩. www.furdunji.com અમૂલ્ય અનોખી અને શાળામાં, સેંટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ. કોલેજકાળથી ફાધર અપ્રાપ્ય ગુજરાતી પુસ્તકોની ડીજીટલ ઈ-લાયબ્રેરી. ડિસોઝા અને અધ્યાપકો સાથે ઘરોબો હોવાને કારણે કોલેજની મિડીયા સોસાયટીના ઉપક્રમે પત્રકારત્વ અને પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા. કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ માટે “સંગાથ ફિલ્મ સ્ટડી સેન્ટર’ દર કોલેજકાળ બાદ ગુજરાત સમાચારમાં પત્રકારત્વ તરીકે મહિનાના પહેલા શનિવારે ગૂજરાત વિદ્યાપીઠના ટૂડિયો ખાતે જોડાયા. જયવદન પટેલના માર્ગદર્શન હેઠળ તેમનું ઘડતર થયું. ક્લાસીક ફિલ્મોનું નિદર્શન અને ચર્ચા ગોઠવે છે. સામાજિક, માનવરસને ધ્યાનમાં રાખીને લખાયેલી તેમની કોલમ પુસ્તકો તેમનું વળગણ અને પ્રવાસ તેમનો શોખ રહ્યા છે. 'કભી-કભીનો આરંભ થયો. ત્યારથી માંડી આજદિન સુધી આ પુસ્તકો માટેનો પ્રેમ તેમને ૧૦,૦૦૦થી વધુ પુસ્તકો વસાવવા કોલમ ચાલુ છે. સુધી લઈ ગયો તો પ્રવાસનો શોખ તેમને ભવ્યાતિભવ્ય કૈલાસ દેવેન્દ્ર પટેલ હાલ “સંદેશ' દૈનિકમાં કાર્યરત છે. માનસરોવર બે વાર ખેંચી ગયો. દુનિયાના મહત્ત્વના દેશોનો પત્રકારત્વની સુદીર્ઘ કારકિર્દી દરમ્યાન તેમણે ઇન્દિરા ગાંધી, પ્રવાસ તો થયો જ. રાજીવ ગાંધી, મોરારજી દેસાઈ, દલાઈ લામાં, પ્રો. ગાલબ્રેથ, પત્રકારત્વ, પુસ્તક પ્રેમ અને પ્રવાસના સુભગ સમન્વયથી આર્થર સી. ક્લાર્ક, ગાયત્રીદેવી, સામ પિત્રોડા, ડૉ. રામનાથ, તેમણે બે પુસ્તકો આપ્યા છે. ૧. કૈલાસ માનસરોવર. ૨. વીસમી આચાર્ય કૃપલાની, અમિતાભ બચ્ચન અને અટલબિહારી સદીના સત્તર સૂર્યો. બાજપેયીનો સમાવેશ કર્યો છે. ભારત-પાક યુદ્ધના અહેવાલો, મોરબીની મચ્છુ નદીનો ડેમ તૂટ્યો તે વેળાનું રિપોટીંગ, ઇરાક હજું ઘણું વિચારી રાખ્યું છે. ઘણું કરવાનું બાકી છે.' યુદ્ધ જેવા અનેક મુશ્કેલ કાર્યોનું કવરેજ કર્યું છે. Jain Education Intemational Page #638 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ ઉપર તેમની સારી પડ છે. ૧૯૯૧માં લખાયેલું 'ગવૉર' અને ૨૦૦૩માં લખાયેલા સદામ હુસેન' તેમના સૌથી વધુ જાણીતા અને ચર્ચિત પુસ્તકો છે. તેમણે અનેક નવલકથાઓ પણ આપી છે. ઇઝરાયેલ ધ લેન્ડ ઑફ ધ બાઈબલ' પુસ્તકે ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત કર્યું છે. ચાઈલ્ડ હસબન્ડ (બાળ નાટક) મિયાં ફુસકી ૭ (ગુજરાતી પેટથા), અંતરના એકાંત ટેલિવિઝન સિરિયલ), દિલ ચાહતા હૈ (હિન્દી સિરિયલ) જેવું સાહિત્યમાં વૈવિધ્યનું સર્જન તેમણે આપ્યું છે. તેમનો સંપર્ક : ૯૮૭૯૨૦૭૧૦૨, એ-૧૦૧, અભિલેખ વિલા, આર્યમાન બંગલોઝની સામે, થલતેજ, શીલજ રોડ, શીલજ, અમદાવાદ-૩૮૦૦૫૮ મુકામે થઈ શકશે. પ્રફુલ્લ પ્રાણશંકર ત્રિવેદી પત્રકારત્વની વર્તમાન પેઢીના માર્ગદર્શક અને પત્રકારત્વના શિક્ષણની ગુજરાત યુનિવર્સિટીમાં શરૂઆત કરાવવાના હિમાયતી પ્રફુલ્લભાઈ ત્રિવેદીને હાલમાં પત્રકારત્વમાં પ્રવૃત્ત હોય તેવા મોટાભાગમા લોકો ઓળખે છે. ૧૯૫૨ ૧૮ ઓક્ટોબરના રોજ ધંધુકા તાલુકાના ચંદરવા ગામે જન્મ અને પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ થયું. એમ.એ. સુધીનું શિક્ષણ રાજકોટમાં અને પત્રકારવનો ડિપ્લોમા અમદાવાદમાંથી કર્યા બાદ ભાવનગરમાં છોકરા' નામના સમાચારપત્રથી કારકિર્દીની શરૂઆત થઈ. ગુજરાત સમાચાર'માં ૨૦ વર્ષ સુધી સતત કાર્યરત રહ્યા. આ વર્ષો દરમ્યાન જ ગુજરાત યુનિવર્સીટીમાં પત્રકારત્વ શિક્ષણના પ્રારંભ માટે પ્રયાસ કર્યા. શ્રી સઘુવીર ચૌધરીની સાથે મળીને ૧૯૯૯માં પત્રકારત્વની પ્રથમ ખેંચ શરૂ કરી. પત્રકારત્વનો વ્યવસાય ને શિક્ષણ આપવાનું સમાંતર ચાખ્યું, 'દિવ્ય ભાસ્કર' દૈનિકનો ગુજરાતના પત્રકારત્વમાં પ્રવેશ થવો એ ગુજરાતી પત્રકારત્વની નોંધપાત્ર ઘટના હતી. પ્રફુલ્લભાઈ એક નવા પ્રકારના પત્રકારત્વની કામગીરી માટે દિવ્ય ભાસ્કરમાં જોડાયા. હાલમાં તેઓ ચીફ રિપોર્ટર તરીકે સંદેશ’ દૈનિકમાં કાર્યરત છે. અને વર્તમાન પેઢીના પત્રકારોને તાલીમ આપી રહ્યા છે. વાંચન-લેખન તેમની કામગીરી અને શોખ બંને છે. ક્લાસિક ફિલ્મો જોવી સંગીત સાંભળવું તે તેમના અન્ય પ્રિય શોખ છે. પોતાના સંસ્મરણોમાં તેમને પત્રકારત્વ શિક્ષણ શરૂ કરાવી શક્યાનો આનંદ છે. યુવાશક્તિ' નામનું સામયિક સ્વપ્ન શિલ્પીઓ (પાક્ષિક) પ્રકાશિત કર્યાનો સંતોષ છે. રિપોર્ટીંગની આટલા વર્ષોન કામગીરી દરમ્યાન તેમને અનેક સારા અનુભવો થયા છે. રંગ સાહિત્યિક માસિક, 'યુવાશક્તિ' પાક્ષિક, “અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય પુસ્તક અને આદિવાસી લોકસાહિત્ય'ના પુસ્તકનું સંપાદન તેમ કર્યું છે. ટીવી પર અનેક મુલાકાતો પણ તેમણે લીધી છે અ ચર્ચાઓમાં ભાગ લીધો છે. હજુ તેમણે ઘણા કામ વિચારી રાખ્ય છે. જેનો તેઓ આકાર આપવા માંગે છે. તેમનો સંપર્ક ૮૨૫ ૧૮૩૬૫ નંબર પર અથવા ૪પ, કોસ્મોવિલા, પ્રેમચંદનગ પાછળ, બોડકદેવ, અમદાવાદ-૫૪ ખાતે થઈ શકશે. રાજેશ શાં ૨૩ જાન્યુઆરી ૧૯૭૨ના રોજ જન્મ-કુકરવાડ મહેસાણા મુકામે ગુજરાત યુનિ.માંથી પત્રકારત્વનું શિક્ષણ લીધું ક્રિકેટ અને વાંચનનો શોખ આજે પણ જાળવી શકનારા રાજેક શર્મા ૧૯૬૪થી ગુજરાત સમાચારમાં કાર્યરત હતા. છેલ્લા થોડ સમયથી તેઓ ‘સંદેશ'માં ન્યૂઝ એડિટર તરીકે જોડાયા છે. તેમન સંપર્ક સંદેશની અમદાવાદની ઓફિસેથી પઈ શકશે. જશવંત રાવલ સંદેશ દૈનિકના એક્ઝીક્યૂટીવ એડિટર તરીકેની સુદી કારકિર્દી ધરાવનારા ઉત્તર ગુજરાતના ઉંઝાના જશવંત રાવલન જન્મ ૨૦-૭-૫ના રોજ ઊંઝામાં થયો. પ્રાથમિક શિક્ષણ ઊંઝામ થયું. પત્રકારત્વનો ડિપ્લોમાં કર્યાં બાદ 'સંદેશ'માં જોડાયા. ઘણ વર્ષોથી મહત્ત્વના હોદ્દા પર જવાબદારી સંભાળી રહ્યા છે. પ્રવાસ લેખન, સંગીત કે મિોના શોખીન જસવંત રાવલનો સંપ સંદેશના સરનામે થઈ શકશે. મિલિન્દ માંકડ જેમની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ પણ પત્રકારત્વ જ રહી છે. એવા મિલિન્દભાઈ અંગે જાણવું રસપ્રદ બની રહેશે. ૩૧ જાન્યુ ૧૯૪૫ના રોજ કાંચીમાં જન્મ. શરૂઆતમાં કરાંચીમાં રહ્ય ત્યારબાદ જામનગર અને પછીના વર્ષો બનારસમાં વિત્યા શિક્ષણયાત્રા બનારસથી શરૂ થઈ અને ગુજરાત યુનિ સુધ વિસ્તરી. તેમનું ગુજરાતી, હિન્દી, અંગ્રેજી પર સારું પ્રભુત્વ છે. અખિલ ભારતીય ભાષાઈ સમાચાર સંચામાં સમાચાર ભારતી ન્યૂઝ એજન્સીમાં ૧૯૭૧માં રાજ્યના બ્યૂરોચીફ તરીકે નીમાયા કટોકટી વખતે પી.ટી.આઈ., યુ.એન.આઈ.માં અને તેમન વિલીનીકરણ બાદ 'સમાચાર' દૈનિકમાં સહાયક તંત્રી તરીકે Page #639 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૯૯૦માં સંદેશમાં સમાચાર તંત્રી તરીકે ડેસ્ક ઉપર કામ કર્યું. નિવૃત્તિ બાદ પણ હાલમાં ‘સંદેશ'માં પ્રવૃત્તિ છે. તંત્રીલેખનું લેખન ઉપરાંત જ્યાં જે વિભાગમાં જરૂર જણાય ત્યાં મદદ કરે છે. કામગીરી એમની બહુઆયામી કારકીર્દીના સીમાસ્તંભો છે. અમેરિકા ખાતે એમના લગભગ બે દાયકાના નિવાસ દરમિયાન એમણે 'ઇન્ડિયા પોસ્ટ', 'ગુજરાત ટાઈમ્સ' અને એજન્સીની કામગીરીના તેમના અનેક યાદગાર અનુભવો‘ઇન્ડિયા ટ્રિબ્યુન' જેવા માતબાર સાપ્તાહિકોમાં સંપાદક તરીકે સેવા આપી હતી. શિકાગો ખાતે ભારતીય રેડિયો સ્ટેશન અંગ્રેજી “ઇન્ડિયા પોસ્ટ” અને ગુજરાતી-ગીત ગુજરી'માં એકઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે કામગીરી કરતાં અમેરિકામાં વસતા ગુજરાતી સમાજની નવી ઊગતી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યોની સમજ આપવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. છે. ગુજરાતના તેમના મોકલેલા કેટલાંય સમાચાર સમગ્ર દેશમાં હેડલાઈન બન્યા છે. મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે પણ વિદ્યાપીઠમાં આવતા રોકાય તે તમામ દિવસોના પ્રાર્થના અને ભાષણોના કવરેજની જવાબદારી એજન્સી તરફથી તેમણે સંભાળી હતી. દિગંત ઓઝાની સાથે તેમણે કેટલાંક પુસ્તકોના પ્રકાશન માટે પણ કામ કર્યું છે. ૧૯૮૫થી એક જ વખત ભોજન લેવાનો નિયમ લેનારા મિલિન્દભાઈ આ ઉંમરે સંગીત શીખી રહ્યા છે, ડ્રાઇવીંગ શીખ્યા છે અને અત્યંત નિયમિત જીવન શૈલીમાં પ્રવૃત્ત શ્રી પત્રકારત્વ કરી રહ્યા છે. તેમનો સંપર્ક ૯૮૨૪૫૦૧૩૪૫ નંબર પર એ-૧૩, અર્જુન એપાર્ટમેન્ટ્સ, કર્મચારી નગર સ્કૂલ પાછળ, ઘાટલોડિયા, અમદાવાદ-૬૧ ખાતે થઈ શકશે. ડૉ. કાન્તિ રામી બાલ્યવયની જ અભ્યાસમાં તેજસ્વી એવા કાન્તિભાઈએ બી.એ. અને એમ.એમ.ની પરીક્ષાઓ પ્રથમ વર્ગ સાથે પસાર કરી હતી. ગુજરાતના મહાકવિ ઉમાશંકર જોશીના અંતરંગ શિષ્ય એવા વિદ્યાપુરુષ ડૉ. રમણલાલ જોશીના માર્ગદર્શન હેઠળ શ્રી ઉમાશંકર જ સૂચવેલા “એલેજી”-કરૂણ પ્રશસ્તિ એ વિષય પર એમણે શોધનિબંધ લખી પી.એચડી.ની ઉપાધિ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી. પોતાની વ્યાવસાયિક કારકિર્દી શ્રી કાન્તિભાઈએ બે ક્ષેત્રોમાં પૂરી કરી છે. વડનગર, કડી અને ઊંઝાની કોલેજોમાં આચાર્ય તરીકેની શસ્વી કામગીરીની જેમ જનસત્તા'માં મુખ્ય તંત્રી તરીકે, ગુજરાત સમાચાર'માં સહતંત્રી તરીકે અને ‘સંદેશ”માં સામયિક તંત્રી તરીકે એમણે પોતાની યાદગાર સેવાઓ આપી છે. એમ.એ.ના અભ્યાસકાળ દરમ્યાન ગુજરાતના પ્રથમ વિજ્ઞાન માસિક 'વિજ્ઞાનબંધુ' જેવી પહેલની જેમ અમદાવાદ દૂરદર્શન પર શરૂ થયેલી ગુજરાતી ટેલી સિરિયલોના પ્રથમ એપીસોડ કોને હતી એવી ખબર'ના લેખક અને દિગદર્શક તરીકેની ૬૨૩ સામાજિક ન્યાય અંગેની સભાનતા, સામાજિક સમરસતા અંગેની નિસબત અને આધ્યાત્મિક-નૈતિક ચિંતન એ એમના રસના વિષયો રહ્યા હોઈ એમણે લખેલું પંદરેક પુસ્તકોમાં એ વિષયોને વાચા મળી છે. આ પુસ્તકો ઉપરાંત જીવનોપયોગી સૂક્તિઓના સંકલનની એમની પચીસ જેટલી નાનકડી પુસ્તિકાઓને પણ સારી લોકચાહના સાંપડી છે. હાલ તેઓ મુંબઈના માતબાર અખબાર ‘મુંબઈ સમાચાર'માં દર ગુરુવારે ધૂપછાંવ' નામે કટાર લખે છે અને ગુજરાત અને ગુજરાત બહાર પણ ગુજરાતી મહિલાઓમાં અત્યંત લોકપ્રિય સામયિક 'સ્ત્રી’માં 'દર્પણ' નામની કટાર આલેખે છે. લેખન ઉપરાંત સમાજસેવાનાં કાર્યોમાંની એમની સક્રિયતા નોંધપાત્ર છે. સ્વ. મનુભાઈ જોધાણી ૧૮૫૭નું વર્ષ આપણે માત્ર હિંદના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ જાહેર આક્રોશ કે દેખાવના વર્ષ તરીકે વિપ્લવ' વર્ષ તરીકે યાદ રાખીએ છીએ. ગુલામ હિંદમાં એ દિવસોમાં બીજી અનેક પ્રગતિશીલ ઘટનાઓ બની રહી હતી. સ્ત્રીઓની સામાજિક સ્થિતિ દયાપાત્ર હતી અને આર્થિક સહરતા કે રાજકીય સક્રિયતા અંગેનો વિચારવાનું જ નહીં. એ દિવસોમાં ગુજરાતી ભાષામાં પત્રકારત્વ મારફતે શિક્ષિત બહેનો દ્વારા મહિલાઓ અને પુરુષવર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ થયો. સૌના આશ્ચર્ય વચ્ચે ૧૮૫૭ના જાન્યુઆરી માસમાં સ્ત્રી કેળવણીના હિમાયતીઓ મારફતે સ્ત્રી માસિક શરૂ થયું. સ્ત્રીબોધ' માસિકની શરૂઆત પુરુષો દ્વારા થઈ. તેના તંત્રી તરીકે છેલ્લે શ્રી કેખુશરો કાબરા રહ્યા. તેમના અવસાન પછી તેમની પુત્રી શીરીનબહેનને હસ્તક તેનું સંચાલન આપ્યું. સીરીનબહેન એ રીતે ગુજરાતના પ્રથમ સ્ત્રીતંત્રી ગણાય. તેમણે 'સ્ત્રીબોધ' મારફતે તત્કાલીન સ્ત્રીસમાજની સેવા કરી. તેમના પછી તેમના સ્ત્રીતંત્રી વિમળાબહેન સેતલવાડ અને પછી પૂતળીબહેન કાબરાજીએ ‘સ્ત્રીબોધ’ના તંત્રી તરીકે કામ કર્યું. પૂતળીબાઈના Page #640 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ સ્વપ્ન શિલ્પીઓ માર્ગદર્શનમાં સ્ત્રીબોધ'ને ઘણો સારો આકાર અને સ્થિરતા મળ્યાં. તેજસ્વી અને આગવી પ્રતિભા ધરાવનાર પત્રકાર સ્ત્રી ઉન્નતિ માટે “સ્ત્રીબોધ' ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું છે. શ્રી તારકભાઈ શાહ હિંદમાં તે દિવસોમાં પત્રકારત્વની પ્રવૃત્તિનું કેન્દ્ર મુંબઈ અને સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં પત્રકારિત્વ પણ નવી જ. તેમાંય ખાસ કરીને પારસી પુરુષો અને સ્ત્રીઓ આગળ પડતી | ઉપલબ્ધિઓનો સંકેત આપતું ક્ષેત્ર છે. જેના દ્વારા સાર્વજનિક કામગીરી બજાવતા. તેની અસરમાં અમદાવાદમાં પણ “બંધુસમાજ હિતોના જાગૃત ચોકીદાર તરીકે સમાજની ઉન્નતિ અને પ્રગતિમાં નામનું એક મંડળ સ્થપાયું અને તેણે ગુજરાતી બહેનોના લેખન અગ્રભાગ ભજવવાનો હોય છે. ધર્મ અર્થકારણ કે રાજકારણની કૌશલ્યનાં વિકાસ માટે “સુંદરી સુબોધ' નામનું માસિક શરૂ કર્યું. આ ! ચર્ચાથી માંડીને તત્કાલીન સમાજના સળગતા પ્રશ્નોને વાચા મંડળે અને વિશેષાંકો પ્રકાશિત કરીને પ્રકાશન પ્રવૃત્તિ ચલાવી. તેમાં આપવાનું કામ આ જાગૃત પત્રકારો જ કરતા હોય છે. અનેક બહેનો સાથે મળીને લેખો, કવિતા, વાર્તાઓ લખી. પરંતુ તંત્રી સમાજજીવનના વર્તમાન પ્રવાહોના પૂરા જાણકાર ભાવનગરના તરીકે કોઈ એક પત્રકારનું નામ નોંધાયું નથી. તારક શાહનો તરવરાટ પણ જાણવા જેવો છે. તે મહિલાઓ માટેના પત્રકારત્વની “સ્ત્રીબોધની પરંપરામાં તેના સંપાદક મનુભાઈ જોધાણીએ “સ્ત્રી-જીવન' શરૂ કર્યું. તેઓ જીવણલાલ અમરશીની કંપનીમાં ૧૯૩૩ના વર્ષોના સમયગાળામાં સ્ત્રીબોધ'નું સંપાદન કરતા. “સ્ત્રી-જીવન' એ પરંપરાના ચાલુ રાખવા અને આગળ વધારવા શરૂ થયું. મનુભાઈ ૧૯૨૨-૨૩- થી જ પત્રકારત્વક્ષેત્રે સક્રિય હતા. “સ્ત્રીબોધ'ને લીધે તેમને એવા માસિકની જરૂરત અને સંચાલનમાં ફાવટ હતી. વ્યાપારી કુનેહની સાથે તેમની પાસે સક્ષમ કલમ પણ હતી. વળી લેખકોનો સાથ સહકાર મેળવવાની સંપાદકીય દક્ષતા અને મિલનસાર સ્વભાવને કારણે તેમણે “સ્ત્રીજીવન' સામયિકને સારા સ્ત્રી સામયિક તરીકે ( 2 E . પ્રસ્થાપિત કરી દીધું. ભાવનગરનું ગંગાજળિયા તળાવ લીલ અને ગંદકીથી સ્ત્રીજીવનમાં ધૂમકેતુ, મેઘાણી, ગુણવંત આચાર્ય, I ઊભરાયું હતું. સમગ્ર શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી ધીરજલાલ શાહ જેવા લેખકો વાર્તાઓ અને લેખો લખતા. I શક્યતા હતી. આ સમયે દિવ્ય ભાસ્કર ગ્રૂપના સૌરાષ્ટ્ર ‘સ્ત્રીજીવન’ મેઘાણી સ્મૃતિ અંક, કંવિશ્રી હાનાલાલ અને | સમાચારના સીટી એડિટર તારક શાહ અને તેમની ટીમે ગુણવંતરાય આચાર્ય સ્મૃતિ અંક, કાકાસાહેબ કાલેકલકરનો ૯૧માં આગેવાની લીધી અને લોકજાગૃતિ માત્ર અખબાર દ્વારા જ નહીં વર્ષમાં પ્રવેશનો વિશેષાંક જેવા અનેક વિશેષાંકો બહાર પાડ્યા. પણ જાતે સાધનો લઈ સ્થળ પર પહોંચી ગયા હતા અને સતત સ્ત્રીજીવન'નો દર વર્ષે ગરબા વિશેષાંક પણ બહાર પડતો હતો. ત્રણ મહિના સુધી ભાવનગરની ૨૧૬ જેટલી સંસ્થાના ત્રણહજારથી વધુ લોકોના સહકારથી ગંગાજળિયા તળાવને સાફ ‘સ્ત્રીજીવન' દેખાવે કંઈ આધુનિક તો નહોતું પણ તેનો આત્મા ચેતનવંતો હતો. અનેક ગુજરાતી બહેનોને એમણે ઉત્તેજના કરી એક ઊમદા ઉદાહરણ પુરુ પાડ્યું હતું. તેમના આ કાર્ય આપી આપીને લખતી કરી. તેમણે ગુજરાતને અનેક સાહિત્યકાર બદલ નાનાલાલ ભગવાનભાઈ ટ્રસ્ટના બુધાભાઈ પટેલ વિંડ દ્વારા પૂ. મોરારીબાપુના હસ્તે તેમનું સમ્માન કરવામાં આવ્યું હતું. મહિલાઓ તૈયાર કરી આપી છે. સ્ત્રીઓની સમસ્યાઓ હોય તે સિદ્ધિઓ-દેશના ખૂણે-ખૂણેથી તેમણે સમાચાર એકત્રિત કરીને - તેઓ ૪૪ વર્ષની ઉંમરે ર૫ વર્ષ કરતા વધારે પત્રકારત્વસ્ત્રીજીવન'માં છાપ્યા હતા. આજે અનેક મહિલા સામયિકો | | ક્ષેત્રનો અનુભવ ધરાવે છે અને છેલ્લા ૧૬ વર્ષથી “સોમવારની પ્રકાશિત થાય છે. પણ “સ્ત્રીજીવનમાં જે ખંત અને બારીકાઈથી સવારે’ની લોકપ્રિય કોલમ દર સોમવારે લખે છે. સૌરાષ્ટ્ર સમાચાર મહિલાઓના સમાચાર અને તેમને ઉપયોગી વિગતો એકત્ર કરી | ઉપરાંત સંદેશ અને ગુજરાત સમાચારના નિવાસી તંત્રી તરીકે પણ છે તે વર્તમાન સમયમાં ભાગ્યે જ જોવા મળે. “સ્ત્રીજીવનનો તેઓએ કામગીરી બજાવેલ છે. પૂજ્ય આચાર્ય રત્નસુંદરસૂરિજી. ઢાંચો જૂનો હતો, જૂના ચિત્રો વારંવાર છપાતાં પણ તંત્રીની મ.સા.નું પત્રકારત્વ અંગેનું પુસ્તક “પવન તું તારી દિશા બદલી નાખ’નું તેમણે વિમોચન કર્યું છે અને પુસ્તક મુજબ હકારાત્મક કલ્પનાઓ સતત તાજગી-સભર રહેતી. (પત્રકારત્વના અભિગમ દ્વારા સારી ખ્યાતી પ્રાપ્ત કરી છે. છે fકી કરી Jain Education Intemational Page #641 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૨૫ વરિષ્ઠ પત્રકાર ન્યૂઝ એજન્સીના બ્યુરો પ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. શ્રી ભૂપતરાય ટોકરશી પારેખ ૧૯૭૫માં ભારતમાં કટોકટી લાદવામાં આવી ત્યારથી ૧૯૮૦ સુધી ભારતની સમાચાર સંસ્થાઓનું સરકાર દ્વારા વરિષ્ઠ પત્રકાર જોડાણ કરવામાં આવ્યું હતું. આ સમાચાર સંસ્થાને ‘સમાચાર” શ્રી ભૂપતરાય ટી. પારેખ ૪૫ ઉપરાંત નામ આપવામાં આવ્યું. આ વર્ષોમાં “સમાચાર'માં કામ કર્યું હતું. વર્ષથી પત્રકારત્વક્ષેત્રે ૧૯૮૮ બાદ સમાચાર સંસ્થાનું વિસર્જન કરવામાં કાર્ય કરી રહ્યા છે. આવ્યું. ફરીને હિન્દુસ્તાન સમાચાર ન્યૂઝ એજન્સીને દિલ્હી ખાતે હિન્દુસ્તાન સમાચાર પુનર્જીવિત કરવામાં આવી. ફરીને હિન્દુસ્તાન સમાચાર ન્યુઝ ન્યૂઝ એજન્સીના એજન્સીના ગુજરાતના બ્યુરો પ્રમુખ તરીકે કામ કર્યું હતું.. ગુજરાત બ્યુરો પ્રમુખ ૧૯૮૨થી ગુજરાતમાં ધી હિન્દુસ્તાન સમાચાર ન્યૂઝ છે. ૪૫ વર્ષથી એજન્સી ગુજરાતના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારથી હિન્દુસ્તાન સમાચાર આજ સુધી ધી હિન્દુસ્તાન સમાચાર ન્યૂઝ એજન્સી ગુજરાતના ન્યૂઝ એજન્સી સાથે છે. લંડનથી પ્રકાશિત “ગુજરાત સમાચાર' બ્યુરો પ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યા છે. સાપ્તાહિક સાથે ૩૫ વર્ષથી જોડાયેલા છે અને કાર્ય કરે છે. દિલ્હી ખાતે ૧૯૬૫ તથા ૧૯૬૬નાં વર્ષોમાં પાર્લામેન્ટનું બી.બી.સી. લંડનને ૨૦ વર્ષ સુધી ગુજરાતના સમાચાર કવરેજ કરતા હતા. ભારતના રાષ્ટ્ર નેતાઓ તે સમયના આપવાની સેવા આપી હતી. તેમના દ્વારા સમાચાર બ્રોડકાસ્ટ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી તથા કેન્દ્ર સરકારના અન્ય કરવામાં આવતા હતા. આ રીતે તેમનો અવાજ વિશ્વભરમાં મંત્રીઓ તેમજ કેન્દ્રના મંત્રીમંડળના ગુજરાતના સભ્યો શ્રી સાંભળવા મળતો હતો. ગુજરાત સરકારના માહિતી ખાતામાં મોરારજીભાઈ દેસાઈ, શ્રી મનુભાઈ શાહ ઉપરાંત શ્રી પણ કામ કર્યું હતું. જયસુખલાલ હાથી, શ્રી કે.કે. શાહ વગેરે ગુજરાતી નેતાઓ સાથે શ્રી ભૂપતરાય ટોકરશી પારેખનો જન્મ તા. ૧-૧- પ્રવાસ. આ ઉપરાંત રાષ્ટ્રીય નેતાઓ રામમનોહર લોહિયા, ૧૯૩૮ના રોજ ગામ બેલા તા. મોરબી ખાતે થયો હતો. વતન બલરાજ મધોક, દીનદયાલ ઉપાધ્યાય સહિતના નેતાઓ સાથે મોરબી જિલ્લો રાજકોટ. ૯ વર્ષની ઉંમર સુધી કરાંચી, પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાન રહ્યા હતા. પ્રાથમિક શિક્ષણ કરાંચી તથા મોરબી ખાતે | ગુજરાતમાં આવ્યા બાદ ભારતના જુદાજુદા રાષ્ટ્રીય લીધું હતું. મોરબીથી ૧૯૫૫માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી. પક્ષોના રાષ્ટ્ર નેતાઓ સાથે પ્રવાસ. શ્રીમતી ઇન્દિરા ગાંધી, શ્રી ૧૯૫૫થી ૧૯૫૭ સુધી બે વર્ષ ભાવનગરની કોમર્સ કોલેજમાં રાજીવગાંધી, શ્રી અટલબિહારી વાજપેયી, શ્રી વી.પી. સિંહ ઇન્ટર કોમર્સ સુધીનો અભ્યાસ કર્યો. ૧૯૫૯થી ૧૯૬૧ સુધી સહિતના વડાપ્રધાન સાથે પ્રવાસ કર્યો હતો. અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાં અભ્યાસ કરી બી.કોમ. પાસ કર્યું. ૧૯૯૧ થી ૧૯૯૩ બે વર્ષ અમદાવાદની ગુજરાતના મુખ્યમંત્રીઓ તથા રાજ્યપાલ સાથે પ્રવાસ. લો કોલેજમાં અભ્યાસ કરી એલ.એલ.બી. થયા હતા. ત્યારબાદ ૧૯૭૬થી આજ સુધી લંડનથી પ્રકાશિત ગુજરાતી અમદાવાદમાં વકીલાત કરી હતી. સાપ્તાહિક “ગુજરાત સમાચાર'માં કાર્ય. ( પત્રકારત્વનો પ્રારંભ ગુજરાત સરકારના માહિતી ખાતામાં ૧૯૭૫થી ૨૦ વર્ષ સુધી બીબીસી રેડિયોએ તેમની જોડાઈને કર્યો હતો. ૧૯૬૫માં દિલ્હી ખાતે હિન્દુસ્તાન સમાચાર મુલાકાત લઈ લંડનથી હિન્દીમાં ગુજરાતના સમાચારો પ્રસારિત ન્યૂઝ એજન્સીમાં જોડાઈને કામ શરૂ કર્યું હતું. કર્યા. આ સમાચારો તેમના અવાજથી પ્રસારિત કરવામાં આવ્યા ૧૯૬૬માં અમદાવાદ ખાતે હિન્દુસતાન સમાચાર ન્યૂઝ હતા. એજન્સીના બ્યુરો પ્રમુખ તરીકે કાર્યની શરૂઆત કરી હતી. વિશ્વના અનેક દેશોનો પ્રવાસ : અમેરિકા, કેનેડા, ૧૯૬૬ થી ૧૯૭૫ સુધી અમદાવાદ ખાતે હિન્દુસ્તાન સમાચાર ઇંગ્લેન્ડ, ચીન, યુરોપના દેશો ફાંસ, જર્મની, ઓસ્ટ્રિયા, Jain Education Intemational Page #642 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ બેલ્જિયમ, હોલેન્ડ, ઇટાલી, ગ્રીસ, સ્વીટ્ઝર્લેન્ડ, હોંગકોંગ, સિંગાપુર, થાઇલેન્ડ, ફિલીપાઇન્સ, ઇજિપ્ત, કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, ઝાંઝીબાર વગેરે દેશોનો પ્રવાસ. ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘ-યુનોની જનરલ એસેમ્બલીમાં ૧૯૯૩માં ભારતીય રાજદૂત સાથે બેસીને ભાગ લીધો. સલામતી સમિતિની બેઠકની મુલાકાત. આ રીતે મુલાકાત લેનાર ગુજરાતના પ્રથમ પત્રકાર હતા. વોશિંગ્ટન ખાતે અમેરિકાની પાર્લામેન્ટની તથા વ્હાઇટહાઉસની મુલાકાત. બ્રિટનમાં પાર્લામેન્ટની તથા બીબીસી સ્ટુડિયોની મુલાકાત. કેન્યાના પાટનગર નૈરોબીમાં પાર્લામેન્ટની મુલાકાત તથા વોઇસ ઑફ કેન્યા દ્વારા મુલાકાત પ્રસારિત કરવામાં આવી હતી. ગુજરાત પત્રકાર સંઘ તરફથી અમદાવાદમાં પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય બદલ ૨૦૦૯માં સમ્માન કરવામાં આવ્યું. શુદ્ધ આયુર્વેદ સંમેલન તરફથી ૧૯૭૩માં સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. મોરબી ખાતેની ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મોરબી ખાતે ૨૦૦૮માં યોજાયેલા સમારંભમાં સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતી અખબાર જગતતા પિતામહ સ્વપ્નદૃષ્ટા શ્રી શાંતિભાઈ શાહ ‘ગુજરાત સમાચાર'ને ગુજરાતની પ્રજાનો અવાજ બનાવી દેનાર શ્રી શાંતિભાઈ શાહની દીર્ઘકાલીન કારકિર્દી સ્વયં એક દંતકથા છે. ગુજરાતને સર્વશ્રેષ્ઠ પત્રકારોની ભેટ આપનાર ‘શાંતિભાઈ’ માત્ર ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સ્વયં એક ‘સંસ્થા’ છે. શ્રી શાંતિભાઈના સફળતાનાં અનેક રહસ્યો પૈકીનું એક રહસ્ય એ હતું કે તેઓ એ વાત સમજતા હતા કે કોઈપણ અખબારની તાકાત માત્ર તેની યંત્ર સામગ્રી નથી પરંતુ બુદ્ધિસભર પત્રકારો અને શ્રેષ્ઠ લેખકો જ તેની અસલી તાકાત છે તેમણે તે સમયના સ્વશ્રેષ્ઠ પત્રકારો અને લેખકોની ફોજ ખડી કરી દીધી હતી. જયભિખ્ખુ, જીવરામ જોષી, મધૂસુદન પારેખ, પન્નાલાલ પટેલથી માંડીને બકુલ ત્રિપાઠી, વાસુદેવ મહેતા, ચન્દ્રકાંત શાહ અને જયવદન પટેલ એ બધા લેખકોનું સર્જન પણ સ્વપ્ન શિલ્પીઓ કર્યું અને સંવર્ધન પણ કર્યું. એ કારણે ‘ગુજરાત સમાચાર વાંચનની બાબતમાં સમૃદ્ધ બન્યું. શાંતિભાઈની પત્રકારત્વની લાંબી દડમજલની પછી જબરદસ્ત સફળતાનું બીજું રહસ્ય એ હતું કે તમામ રાજકીય પક્ષો અને નેતાઓ સાથે તેમનો અંગત ઘરોબો રહ્યો પરંતુ કોઈનીય શેહ કે શરમમાં તેઓ તણાયા નહીં. ઇન્દિરા ગાંધીથ માંડીને વી.પી.સિંહ અને મોરારજી દેસાઈથી માંડીને રાજીવ ગાંધી પણ તેમની સાથે વાતચિત કરવાનું પસંદ કરતાં હતા. શ્રી શાંતિભાઈ શાહ એક પત્રકાર, તંત્રી કે ઉદ્યોગપતિ જ નહોતા પરંતુ આવતીકાલના સમયને પારખનાર જબરદસ્ત ‘સ્વપ્ર દેષ્ટા’ પણ હતા. વાચકોની બદલાતી લોકરૂચિને અગાઉથી પારખી જનાર શાંતિભાઈ શેઠે ગુજરાતના પત્રકાર જગતમાં અનેક પહેલ કરી. આઝાદી પહેલા જન્મેલા શાંતિભાઈએ કદીયે રૂઢીગત ખ્યાલો પર અખબાર ચલાવ્યું નહીં. એની ભવ્ય પરંપરાઓને કાયમી રાખીને અખબારને આધુનિક સ્પર્શ પણ આપ્યો. તેમણે સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી અને લેટેસ્ટ કોમ્પ્યૂટરથી ગુજરા સમાચારને સજ્જ કરી દીધું. અમેરિકામાં વસતા ગુજરાતી માટે આંતરરાષ્ટ્રીય આવૃત્તિ પણ એમના જ સમયમાં શરૂ થઈ આજે આ અખબાર અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર સુરત અને મુંબઈથી એક સાથે જ પ્રગટ થાય છે. ‘ગુજરાત સમાચાર' ને એક અખબાર તરીકે જ નહ પરંતુ એક વ્યાવસાયિક કંપની તરીકે પણ સમૃદ્ધ બનાવી દેનાર શ્રી શાંતિભાઈ શાહ અંગત જીવનમાં સાદગીના સાચુકલા પ્રતીક બનીરહ્યા. ખાદીનો સફેદ ઝભ્ભો, સફેદ ધોતી એ એમર્ન ઓળખ બની રહી, બહાર જાય ત્યારે જ ખાદીની શ્વેત બંડ પહેરતા. જિંદગીમાં કદીયે હાથના કાંડા પર ઘડીયાળ બાંધ્યું નહીં ૮૪ વર્ષની વય સુધી જાતે જ ગાડી ચલાવતા રહ્યા, લિફ્ટન ઉપયોગ પણ ટાળતા. તેમની ઓફિસના બારણાં હંમેશા ખુલ્લ રહેતાં. દિલ્હી કે મુંબઈ જાય તો પણ ફાઈવસ્ટાર હોટલમાં કઈ ઉતરતા નહીં. સંતાનોના લગ્ન હોય કે બીજા કોઈ સામાજિ પ્રસંગે શ્રીમંતાઈનું પ્રદર્શન ટાળતા. જ્યોતિષશાસ્ત્રના અભ્યાર્ હોવા ઉપરાંત તેમની પાસે છઠ્ઠી ઇન્દ્રિયનું જ્ઞાન હતું. આવનાર દિવસોમાં શું બનવાનું છે તેનો આભાસ તેમને અગાઉથી થઇ જતો. કંપનીની આવનારા વર્ષોની બેલેન્સશીટની આગાહી તે અગાઉથી કરી દેતા અને પરિણામ પણ તે પ્રમાણે જ હાંસલ થતું છયાંસી વર્ષ સૌની સાથે રહ્યાં. (તા. ૨૭-૨-૧૦ના ગુજરાત સમાચારમાંથી સાભાર Page #643 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૨૭ સાહસિક ઉદ્યોગપતિઓ : ઉદારચરિત દાનવીશે ઃ સમદર્શી સમાજસેવકો વીસમી સદીમાં ભારતે વર્ષોની ગુલામી ત્યજી એક નવા જ રાષ્ટ્રનું નિર્માણ થયું તેમાં વિવિધ ક્ષેત્રના ખાસ કરીને ઉદ્યોગપતિઓએ પોતાનાં આગવી સૂઝ, કાર્યદક્ષતા, દીર્ઘદૃષ્ટિ અને આયોજન શક્તિ વડે એક ઇતિહાસ રચ્યો છે. એવા સ્વબળે આગળ આવેલા ગૌરવવંતા ઘણા છે જેઓ કળવકળના જાણકાર છે, પરિવારની પ્રભાવકતા, તેનો ઉછેર, ઘડતર, તેમના દઢ સંકલ્પ, આશ્ચર્યકારક કોઠાસૂઝ, સરળતા અને ખેલદિલીથી ભલભલાને પ્રભાવિત કરવાની કળા, કરુણાભાવથી છલકાતું હૈયું, ઉદારતા, દયાભાવના અને પરગજુવૃત્તિ માટે જાણીતા બન્યા હોય તેવા ઘણા પરિચયો પ્રેરણાસ્ત્રોત બની રહે તેવા છે. આવા પુરુષાર્થી પ્રતિભાઓના સગુણો અને સંકલ્પો જ આપણને આગળ વધવાનું આલંબન બની રહે છે. અત્રે એવા ઘણા પરિચયો છે કે જેમના આચાર વિચારમાં સમન્વય જોવા મળ્યો, સ્વભાવની સરળતા અને નિસ્વાર્થ ભાવના નજરે પડી. જેમની વિનમ્ર સજ્જનતાનો પ્રસંગે પ્રસંગે જાત અનુભવ થયો. સ્વ. શ્રી જિતેન્દ્રકુમાર દ્વારકાદાસ સરવૈયા અનેકોને જેમના મૃદુલ અને મિતભાષી સ્વભાવે પ્રેમથી જીતી લીધાં હતાં અને જેમની અદ્ભુત કાર્યસાધનાએ યુવાનવયે એવું જ ઉચ્ચ સમ્માન મેળવ્યું હતું એવા સદ્ગત માનનીય શ્રી જિતેન્દ્રકુમારભાઈ સરવૈયાની અજબ એવી આયોજનશક્તિ, અનેરી દીર્ધદૃષ્ટિ તેમજ અજોડ પુરુષાર્થનો પ્રભાવ વિવિધ ક્ષેત્રના વિશાળ પટ ઉપર વિકાસની વસંત પ્રફુલ્લાવી ગયેલ છે. સિકંદરાબાદ અને મુંબઈના મશહૂર ગુર્જરરત્ન તરીકેની ભવ્ય પ્રતિષ્ઠા પ્રતિપાદિત કરી જનાર સત શ્રી દ્વારકાદાસ તુલસીદાસ સરવૈયા સમા પ્રતાપી પિતાશ્રીના ગૃહે જન્મ પામી, બાલવયથી જ પ્રકારેલી પ્રતિભા વડે ધ્યેયનાં એક પછી એક સોપાન સર કરવા માટે ઉચ્ચ કૌશલ દાખવીને તેઓશ્રી કારકિર્દીની ટોચે પહોંચવા સભાગી બન્યાં હતાં, પરંતુ એ માટેના મિથ્થા ઉન્માદ કે ગર્વનો અણસારો યે ઉભાવ્યા વિના પોતાના સમય, શક્તિ અને સિદ્ધિનો લાભ વ્યાપાર-ઉદ્યોગના વિકાસ માટે જ બક્ષવાની વિરલ નીતિ અપનાવીને તેઓશ્રી સુકીર્તિ કમાયા હતા. તેઓશ્રીની તલસ્પર્શી અભ્યાસીવૃત્તિ, સતત કામ કરવાની ટેવ તેમજ ધગશને લીધે તેઓશ્રીનાં પ્રત્યેક કાર્યો હંમેશાં દીપી નીકળ્યાં હતાં. પોતાના નાનાભાઈ શ્રી દિનેશભાઈનાં સહયોગથી તેઓશ્રીએ મેસર્સ મોનિતા કોર્પોરેશન, મેસર્સ જિતેન્દ્ર બ્રધર્સ, મેસર્સ જે. એન. કાંથ એન્ડ કું; મેસર્સ જે. એન. કાંથ કેમિકલ્સ એન્ડ ડાયસ્ટસ પ્રા. લિ. તથા અજય સિલ્ક મિલની વ્યાવસાયિક પ્રગતિ માટે ભવ્ય જહેમત ઉઠાવી હતી. એથી સહુને તેમાં ભાવિની વિશેષ ભવ્યતાનાં દર્શન થતાં હતાં, પરંતુ વિધાતાએ તે બધું મંજૂર ન હોય તેમ તેઓશ્રીને આ દુનિયામાંથી કાયમને માટે ઊંચકી લીધા. સહુને શોકના સાગરમાં ગરકાવ કરી જનાર તેઓશ્રીનાં જીવન અને કાર્યોને સ્મરણાંજલિ અર્પણ કરી કૃતાર્થ થઈએ છીએ. મહામૂલા યુગપુરુષ સ્વ. નારાયણજી દામજીભાઈ પીઠડિયા, રાયપુર Jain Education Intemational Page #644 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સાહસની પાંખ ઉપર ઊડીને જીવનસિદ્ધિઓ સર્જનારા રાયપુર (છત્તીસગઢ)ના ઉદ્યોગપતિ શ્રી નારાયણજીભાઈ દામજીભાઈ પીઠડિયાએ સેવાજીવનની અનોખી સૃષ્ટિ સર્જી છે. મૂળ ગુજરાતના કચ્છ અંજાર ગામના રહેવાસી શ્રી મચ્છુકઠિયા સઈ સુતાર જ્ઞાતિના શ્રી દામજીભાઈ શિવજીભાઈ પીડિયા. આજથી લગભગ ૯૦ વર્ષ પહેલાં નારાયણજીભાઈ દામજી પીઠડિયાનો જન્મ ઈ.સ. ૧૯૧૩ના નવેમ્બર માસની બીજી તારીખે નૈનપુરમાં થયો હતો. શ્રી નારાયણજીભાઈએ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ નૈનપુર તથા મહાસમુંદમાં મેળવ્યું. ત્યારબાદ તેમનો પરિવાર ધંધાર્થે રાયપુર મુકામે આવતાં તેઓશ્રી પોતાનો અભ્યાસ રાયપુરની સેન્ટપૉલ સ્કૂલમાં ચાલુ રાખી સને ૧૯૨૮માં મેટ્રિકની પરીક્ષામાં ફર્સ્ટ ડિવિઝનમાં ઉત્તીર્ણ થયા હતા. તેમની શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ તેજસ્વી હતી. મેટ્રિકની પરીક્ષામાં ગણિત, ભૌતિકશાસ્ત્ર તથા ડ્રોઇંગનાં વિષયોમાં પોતાની મેધાવી પ્રતિભા બતાવી ડિસ્ટ્રિક્શન ગુણાંક મેળવેલ, જે સિદ્ધિ સ્કૂલના છેલ્લાં ૨૦ વર્ષના ઇતિહાસમાં મેળવનાર તેઓ સર્વપ્રથમ હતા. આના ફલસ્વરૂપ બ્રિટિશ સ્કૂલ તરફથી બીવોન બોય સ્કીમની યોજના હેઠળ તેઓને ઉચ્ચ અભ્યાસ અર્થે મેરિટ સ્કૉલરશિપ સાથે ઇંગ્લેન્ડ મોકલવાની દરખાસ્ત આવેલ પરંતુ તેઓ પોતાના પિતાશ્રીના એકમાત્ર પુત્ર હોવાને કારણે તથા કૌટુંબિક સંજોગોને કારણે તેઓ સદર યોજનાનો લાભ લઈ શકેલ નહીં. અભ્યાસ બાદ તેઓને યાંત્રિક ક્ષેત્રે રસ હોવાથી રાયપુર મધ્યે ઈ.સ. ૧૯૩૦થી મોટર–ઓટોમોબાઇલના ધંધાના શ્રી ગણેશ કર્યા હતા. ઈ.સ. ૧૯૩૦માં આજના સમૃદ્ધ, સુપ્રસિદ્ધ અને સિદ્ધિવંત રાયપુર મોટર એન્જિનિયરિંગ વર્ડ્સ(આર.એમ.ઇ.વર્ડ્સ)ની શુભ સ્થાપના કરેલ. સાહસ, સખત પરિશ્રમ, ઊંડી ધંધાકીય સૂઝબૂઝ તથા પોતાની પ્રચંડ વ્યવસ્થાશક્તિને કારણે વ્યવસાય ક્ષેત્રે આગવી જ્વલંત સિદ્ધિઓ મેળવી, જેમાં ફોર્ડ મોટર, સિમ્સન ગેસ પ્લાન્ટ, ફિયાટ મોટરકાર, ડોઝ મોટરકાર, સ્ટાન્ડર્ડ મોટરકાર, ફર્ગ્યુસન ટ્રેક્ટર તથા સ્વરાજ માઝદા ગાડીઓ, રોટાવેટર કૃષિ યંત્ર, સ્પોર્ટિફ મોપેડ વગેરે વગેરેની એજન્સીઓનો સમાવેશ થાય છે અને સાથે સાથે તેઓએ રાયપુર મધ્યે મોટર ગાડી રિપેરિંગનું એક વિશાળ વર્કશોપ ઊભું કર્યું, જેમાં ગાડીનું દરેક જાતનું કામ થતું હતું, જે એ જમાનાનાં ગણ્યાંગાંઠ્યાં વર્કશોપ પૈકી સ્વપ્ન શિલ્પીઓ સુપ્રસિદ્ધ અને વિશ્વસનીય હતું, જે આજે પણ તેટલી જ સારી સેવાઓ આપી રહેલ છે. મોટર ગાડીઓ રિપેરિંગ સાથે એસ્સો કંપનીની પેટ્રોલ પંપની એજન્સી પણ હતી. આ ઉપરાંત તેઓએ માઇનિંગ ક્ષેત્રે મેંગેનીઝના ખાણઉદ્યોગનું તથા લાકડાઉઘોગ તથા બાંધકામ ક્ષેત્રે આજના વિશાળ ભિલાઈના કારખાનામાં કેટલાંક કાર્યો સફળતાપૂર્વક કરેલ હતાં. આટલું જ નહીં, પરંતુ રાયપુરની પ્રખ્યાત હિમ્મત સ્ટીલ ફાઉન્ડ્રી તથા એમ.પી. રોલિંગ મિલના ડાયરેક્ટરપદે બેસી તેઓએ પોતાની કાબેલિયતથી સફળતાનાં શિખરો સર કરેલ. આટઆટલી ધંધાકીય પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા હોવા છતાં પણ તેઓએ સંગીત, ચિત્રકળા, રમતગમત, જ્યોતિષવિદ્યા જેવા પોતાના રસના વિષયોનો શોખ જાળવી રાખેલ. ટેનિસ તથા બ્રિજની રમતના તેઓ કુશળ ખેલાડી હતા. આ ઉપરાંત ધાર્મિક ક્ષેત્રમાં પણ તેઓને ઊંડી લાગણી તથા ભક્તિભાવ હતો. સાધુ સંતોને સમ્માનવા તથા અભ્યાગતોને અન્નદાન આપવાની એમની પ્રવૃત્તિ અવિરતપણે છેવટ સુધી ચાલુ રહેલ. સામાજિક ક્ષેત્રે પણ તેઓએ અદમ્ય ઉત્સાહથી પોતાની અમૂલ્ય સેવાઓ અર્પણ કરેલ છે. ગુજરાતી શિક્ષણ મંડળમાં વર્ષો સુધી એકધારી સેવાઓ અર્પણ કરનારા સ્વર્ગસ્થ શ્રી નારાયણજીભાઈએ આ સંસ્થાનું પ્રમુખપદ સફળતાપૂર્વક સંભાળ્યું હતું, જેમાં તેમનું માર્ગદર્શન, સૂચનો અને સહકાર પ્રવૃત્તિમય અને પ્રેરણારૂપ બની ગયેલ છે. તેઓ ગુજરાતી સંરક્ષણ કમિટીના પ્રમુખપદે પણ રહી ચૂકેલા હતા. આ ઉપરાંત તેઓ છત્તીસગઢ એજ્યુકેશન કોલેજની કાર્યવાહી કમિટીના તેમજ રવિશંકર વિશ્વવિદ્યાલયની કમિટીમાં પણ સભ્યપદે રહી ચૂકેલ હતા. સંસ્થાકીય ક્ષેત્રમાં પણ તેઓએ પોતાનો અમૂલ્ય ફાળો આપેલ, જેમાં ૧૦ વર્ષ સુધી યુનિયન ક્લબ અને રોટરી ક્લબના પ્રમુખપદે રહી સેવા આપેલ છે. આ ઉપરાંત મેસોનિક લોજના પ્રમુખપદનું ગૌરવ પણ તેઓને મળેલ. ૧૯૬૯થી ૧૯૭૦ સુધી તેઓને ઓનરરી મેજિસ્ટ્રેટનું ગૌરવવંતુ પદ આપી રાજ્ય સરકારે તેઓની સેવાઓની કદર કરેલ. આ ઉપરાંત તેઓએ કોંગ્રેસ પાર્ટીની આંતર્ ચૂંટણીઓ માટે રિટર્નિંગ ઓફિસરની કામગીરી પણ સંભાળેલ. રાયપુરમાં વસવાટ દરમ્યાન એમણે લોકોપયોગી સેવા ક્ષેત્રે પણ પોતાનું ઉત્તમ અનુદાન આપેલું. જ્યારે તેઓએ જોયું હશે કે કચ્છ અંજારમાં પાણીની વ્યવસ્થા સમુચિત ન Page #645 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ હોવાથી ત્યાંનાં લોકોને કેવી તકલીફ થઈ રહી છે ત્યારે તેઓ વર્ષ ૧૯૫૯માં સ્વખર્ચે અંજારમાં ભાણજીવાલા કૂવા ઉપર એક પંપ બેસાડી અને સાથે એક પાણીનો ટાંકો બનાવી નગરપાલિકા, અંજારને સુપ્રત કરી આપેલ. શ્રી મચ્છુકઠિયા સઈ સુતાર જ્ઞાતિ અંજાર તરફથી તેઓએ કરેલ આ સેવા બદલ તા. ૨૧ મે, ૧૯૫૯માં તેમનું બહુમાન કરવામાં આવેલ હતું. રાયપુરમાં વસતાં જ્ઞાતિજનોને સંગઠિત કરીને સમાજ સેવાકાર્ય કરવાના ઉદ્દેશ્યથી અને જ્ઞાતિની સુધારણા માટે શ્રી મચ્છુકઠિયા સઈ સુતાર સેવા સમિતિની સ્થાપના વર્ષ ૧૯૫૫માં કરવામાં આવી, જેની સમિતિમાં તેઓની પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક થતાં પોતાની બુદ્ધિકૌશલ્યતા દાખવી, જ્ઞાતિના રીતરિવાજો, બંધારણ તથા ધારાધોરણના ઘડતરમાં એમનું યોગદાન ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું છે. સામાજિક અને વ્યાવહારિક કાર્યોમાં અંગત હિતોને પ્રાધાન્ય ન આપતાં અને જ્ઞાતિજનોનાં ઉત્કર્ષના નિર્ણયો લઈ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને વહીવટી દક્ષતાનો પરિચય આપી જ્ઞાતિ-ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. સમાજની જરૂરતમંદ વ્યક્તિઓને પોતાના તન-મન-ધનથી સહયોગ કરી અનેક વ્યક્તિઓને પગભર કરી તેઓની કારકિર્દી બનાવેલ. રાયપુર અને રાયપુર બહાર વસતા અનેક વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્સાહિત કરવા તેઓશ્રી વ્યક્તિગતરૂપે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ તથા અન્ય આર્થિક સહાય આપી તેમને પ્રોત્સાહિત કરતા. શ્રી મચ્છુકઠિયા સઈ સુતાર સેવા સમિતિ, રાયપુરના અગ્રગણ્ય પ્રમુખ તરીકે તેઓએ જ્ઞાતિહિતનાં કાર્યોમાં સર્વદા મશગૂલ રહી સેવા બજાવેલ છે, જેના પ્રભાવે સર્વ જ્ઞાતિજનોના અંતકરણમાં એમના પ્રત્યે એક સરખો પૂજ્યભાવ સ્થાપિત થયેલ છે. તેઓએ સંપૂર્ણ જીવન જ્ઞાતિસેવામાં અર્પણ કરીને જ્ઞાતિનાં સામાજિક અને વ્યાવહારિક કાર્યોમાં વખતનો ભોગ આપી સ્વાર્થની દરકાર કર્યા વગર સત્ય અને નીતિપ્રિયતાથી જ્ઞાતિહિતના પ્રશ્નોનો બુદ્ધિમત્તાથી અને પ્રામાણિકપણે ઉકેલ આપતા, જે એમની વ્યવહારદક્ષતાનો અને જ્ઞાતિકાર્યની કુશળતાનો સચોટ પુરાવો છે. દરેક જ્ઞાતિબંધુ પ્રત્યે એકસરખો બંધુભાવ રાખવામાં અને નમ્રતાશીલ વર્તન રાખવામાં આવતા સહુ બંધુઓનાં હૃદયમાં ઘણી જ ઉમદા છાપ પાડેલી છે તેથી તેમની અત્યાર સુધીની ૬૯ ઉજ્જવલ કારકિર્દીનાં યશોગાન મુક્ત કંઠે ગવાઈ રહ્યાં છે. તેમનાં શાંત સ્વભાવ, મિલનસાર પ્રકૃતિ, નિરાભિમાનથી પરસ્પર ભાતૃભાવ પ્રેરવાની એમની ઉત્કંઠાએ જ્ઞાતિજનોના હૃદયમાં પૂજ્ય ભાવની જાદુઈ અસર ઉપજાવેલ છે. તેઓએ જ્ઞાતિની પ્રગતિ માટે ઘણું કર્યું છે. ભારતનાં જુદાં જુદાં સ્થળોએથી રાયપુર મધ્યે આવી વસેલ મચ્છુકઠિયા સઈ સુતાર કુટુંબોનું વિશાળ વટવૃક્ષ સ્થાપી તેઓએ સમાજની એક ઉમદા સેવા કરેલ છે. આ વટવૃક્ષ આજે એટલું વિશાળ થયેલ છે કે જેની છાયા હેઠળ રાયપુર મધ્યે ઉત્તર ભારત, દક્ષિણ ભારત તથા પૂર્વ ભારતમાં જોવા ન મળે એવી સઈ સુતાર સમાજની એક આદર્શ નયનગમ્ય અને રમણીય વિશાળ સમાજવાડીનું સર્જન થયેલ છે. આ સમાજવાડીની જોઈતી જમીન માટે જરૂરી આર્થિક યોગદાન પોતાના પિતાશ્રી સ્વ. દામજીભાઈ શિવજીભાઈ પીઠડિયાની સ્મૃતિમાં આપેલ છે. આ સમાજવાડી સઈ સુતાર ભવનનું સર્જન તેઓની જીવનની એક અદમ્ય ઇચ્છા તથા સુંદર સ્વપ્ન હતું, જે પરમ કૃપાળુ પરમાત્માએ પરિપૂર્ણ કરેલ છે. ‘બહુજન સુખાય બહુજન હિતાય'ના આદર્શને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી સમગ્ર સમાજ પ્રત્યે પોતાનું કર્તવ્ય પૂર્ણ કર્યું. કોઈ પણ પ્રકારની હોદ્દાની મોટાઈ રાખ્યા વગર સામાજિક પ્રવૃત્તિમાં દરેક પ્રકારનું કાર્ય પોતાના હાથે કરવામાં જરા પણ સંકોચ અનુભવતા નહીં. તેઓ સારી પ્રતિષ્ઠા ધરાવતા હોવા છતાં તેમનામાં નાનામોટાનો ભેદભાવ ન હતો. તેઓ ખૂબ જ કુટુંબપ્રિય વ્યક્તિ હતા. ખૂબ જ માયાળુ, પ્રેમાળ અને મમતાવાળા સ્વભાવને કારણે તમામ લોકગણમાં ખૂબ જ આદરણીય વ્યક્તિ બનેલા હતા. તેમને વાચનપ્રેમ હોવાથી સાંસારિકતા અને વ્યાવસાયિકતાનાં દરેક ક્ષેત્રે ખૂબ જ જ્ઞાન હતું. એમનું વ્યક્તિત્વ અનેક પાસાંવાળું હતું. તેઓ એક વડીલ, એક મિત્ર, કોઈને પણ કામ આપવા તૈયાર સજ્જન, એક કુશળ વ્યાપારી, એક પ્રોત્સાહક અને સૌથી વધુ એક હૃદયના માનવી હતા. ઈ.સ. ૧૯૨૯માં પોતાની નાની વયથી જ સ્વપ્રયત્ને જ્વલંત કારકિર્દી અને જીવનગાથા ઊભી કરી અવિરતપણે આ કર્મ યોગીએ દરેક ક્ષેત્રમાં પોતાના અથાગ પરિશ્રમ સ્વશક્તિ અને સાહસથી એક પછી એક સફળતાનાં શિખરો સર કરી સમાજની સેવા કરી. તા. ૧૫-૭-૧૯૯૦ના રોજ મહાપ્રયાણ કર્યું. Page #646 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ સ્વપ્ન શિલ્પીઓ સગતના પરિવારમાં તેમનાં ધર્મપત્ની અંબાબહેન કેળવણી મંડળ અને સંસ્થાની પૂર્વ સંસ્થા સૌરાષ્ટ્ર હોસ્ટેલ અને તથા પુત્રો કિશોરચંદ્ર અને કૈલાશચંદ્ર તથા પુત્રવધૂઓ તથા ચૂનીલાલ બી. મહેતા જૈન વિદ્યાલયના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે પૌત્રપૌત્રીઓનો વિશાળ પરિવાર એમનાં આદર્શો અને જોડાયા. ફક્ત જોડાયા જ નહીં, તે દિવસથી જાણે તેમણે કર્તવ્યપરાયણતાનું અક્ષરશઃ અનુસરણ કરે એજ ખરી સેવાનો ભેખ લઈ લીધો જે જીવનપર્યત ચાલુ રાખ્યો! શ્રદ્ધાંજલિ. સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જોડાયા પછી અનેકવિધ સેવાક્ષેત્રો સમભાવ રાખી સદાય, જીવન એવું જીવી ગયા, જેવાં કે કેળવણી, વિદ્યાર્થીઓની જરૂરિયાતો, સ્કૂલોનાં સુખને છલકાવ્યું નહીં, દુઃખને દેખાડ્યું નહીં, સંચાલન, ધાર્મિક સંસ્થાઓને માર્ગદર્શન, સગપણ, લગ્નની તપની આરાધના થકી આત્માની ઉન્નતિ કરી, સામાજિક- સમસ્યાઓ, લોનસ્કોલરશિપ વગેરે ટ્રસ્ટો, ઉચ્ચ વિદાય એવી લીધી કે કદી વિસરાય નહીં. વિદેશ અભ્યાસસહાયક સંસ્થાઓમાં તન, મન અને ધનથી સ્વ. શ્રી બચુભાઈ પી. દોશી આપેલું તેમનું યોગદાન હંમેશાં ઉદાહરણરૂપ બની રહેશે. શ્રી બચુભાઈનાં લગ્ન તા. ૧૯-૫-૧૯૫૦ના દિવસે જેમનું સમગ્ર જીવન શ્રીમતી સુભદ્રાબહેન સાથે થયાં. તેમનું લગ્નજીવન ખૂબ જ સમાજના ચરણે સમર્પિત થઈ ગયું સુખી અને નિસ્વાર્થ પ્રેમભર્યું હતું. શ્રી બચુભાઈ હતું એવા આજીવન મૂકસેવક, સુભદ્રાબહેનના સહકાર અને સમર્પણથી ગદ્ગદિત થઈ કહેતા પ્રેમાળ અને વાત્સલ્યમૂર્તિ સ્વ. શ્રી કે, “મારી પત્નીના ધેર્યશીલ, સહિષ્ણુ તથા માયાળુ સ્વભાવને બચુભાઈ પી. દોશીનું જીવન એક લીધે જ હું સમાજસેવાનાં કાર્યો કરી શકું છું.” શ્રી યશસ્વી કાર્યવાહીનો ઇતિહાસ છે, બચુભાઈના બન્ને સુપુત્રી શ્રી મહેશભાઈ અને શ્રી મિલનભાઈ જે આપણને સર્વને ચિરંતન તથા તેમની પુત્રવધૂઓ અ.સૌ. શીલાબહેન અને અ.સૌ. પ્રેરણારૂપ બની રહેલ છે. ભાગ્યે જ ફાલ્ગનીબહેન તથા સુપુત્રીઓ સુરેખાબહેન અને જોવા મળે તેવી સેવાપરાયણતા અને કર્તવ્યનિષ્ઠાથી ભરપૂર શ્રી કલ્પનાબહેનમાં તથા પૌત્રી હિરલ અને પૌત્ર વિનીતમાં પણ બચુભાઈ એક સંનિષ્ઠ મૂકસેવક અને મિશનરીરૂપ હતા. બચુભાઈના જ સેવાના તથા પરોપકારના ગુણો ઊતર્યા છે. તા. ૧-૩-૧૯૨૬ના રોજ બોટાદ મુકામે તેમનો જન્મ સમગ્ર પરિવારે આદરણીય શ્રી બચુભાઈના સેવાસમર્પણતાના થયો હતો. પિતાશ્રી પોપટલાલ છગનલાલ દોશી અને માતુશ્રી યજ્ઞમાં આનંદ, સહકાર અને સંપૂર્ણ ટેકો આપેલ હતો. સમજુબહેનના સુપુત્ર શ્રી બચુભાઈનો બાળઉછેર પૂજ્ય શ્રી બચુભાઈ દોશીના સેવાસમર્પણમાં સંકળાયેલી માતુશ્રીના અચાનક અવસાનને લીધે મોસાળમાં થયો હતો. વિવિધ સંસ્થાઓ જોઈએ તો શ્રી જૈન કેળવણી મંડળ શ્રી બચુભાઈ નાનપણથી જ અભ્યાસ ઉપરાંત તમામ સંચાલિત શ્રી સી. બી. મહેતા વિદ્યાલય અને શ્રી કે. આર. પ્રકારનાં કામકાજ ભારે ઉત્સાહ અને નિષ્ઠાથી કરતા હતા. સંઘરાજકા જૈન વિદ્યાલય, શ્રી જૈન કેળવણી મંડળ ભૂતપૂર્વ જૈનશાળા અને મુનિ-મહારાજના સંસર્ગથી બાળપણથી જ વિદ્યાર્થી સંઘ, શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભા, શ્રી ધાર્મિક સંસ્કારોનું તેમનામાં સિંચન અને દઢત્વ થયું. બોટાદ પ્રજામંડળ, શ્રી રાણપુર પ્રજામંડળ, પ્રાણ આરાધના અનેકવિધ આર્થિક સંકડામણો અને કૌટુંબિક કેન્દ્ર, મહુડી, શ્રી સી. એમ. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ, મુશ્કેલીઓથી જરાપણ ચલિત થયા વિના પોતાના દઢ સંકલ્પ શ્રી એમ. કે. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ, જૈન સોશ્યલ ગ્રુપ, અને નિશ્ચયબળથી મેટ્રિક પછી ઇન્ટર આર્ટ્સ સુધી મુંબઈ, જૈન પત્રકાર સંઘ, મુંબઈ વગેરે હતા. શ્રી ૨. વિ. ભાવનગરની શામળદાસ કોલેજમાં વિદ્યાભ્યાસ કર્યો અને ગોસળિયા સ્થા. જૈન છાત્રાલય, બોટાદ અને સંયુક્ત જૈન સાથે સાથે પોતાની ધાર્મિક સામાજિક અને વિવિધ વિદ્યાર્થીગૃહ, સાયન-મુંબઈ વગેરે સંસ્થાઓ સાથે પણ તેઓ યુવાપ્રવૃત્તિઓને વેગવંતી બનાવી ૧૯૪૯માં મુંબઈની સિદ્ધાર્થ સંકળાયેલા હતા. આ ઉપરાંતમાં શ્રી બચુભાઈ વિદ્યાભારતીકોલેજમાંથી બી.એ.ની માનદ્ ઉપાધિ પ્રાપ્ત કરી અને તુરત બોટાદ, આરોગ્યભારતી-બોટાદ, શ્રી અમૃતલાલ શેઠ જ શ્રીયુત શ્રી ચિમનલાલ ચકુભાઈ શાહની પ્રેરણાથી જૈન હોસ્પિટલ-રાણપુર, જન્મભૂમિ હાઇસ્કૂલ-રાણપુર તેમજ Jain Education Intemational Page #647 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ જૈનધર્મ અને સમાજની વિવિધ પત્રિકાઓ જેવી કે ‘જૈનપ્રકાશ', ‘સ્થાનકવાસી જૈન', ‘ઝાલાવાડી સ્થાનકવાસી જૈનસભા' ‘માસિક પત્રિકા', ‘દશાશ્રીમાળી', ‘રત્નજ્યોત' વગેરે જૈનપત્રો તેમજ ‘ચેતના’, ‘ઝાલાવાડ જાગૃતિ’, ‘સમય’ વગેરે પત્રો સાથે સંકળાયેલા રહ્યા હતા. શ્રી બચુભાઈના સ્વભાવ અંતર્ગત સદ્ગુણો જોઈએ તો ક્યારેય કોઈની સાથે અણબનાવ નહીં. માણસભૂખ્યા, પ્રેમાળ સ્વજન, કોઈની સગાઈ હોય, લગ્ન હોય કે સાદડી હોય, સવારથી રાત્રિ સુધી સમાજના હિતની ખેવના કરનારા, પારકી છઠ્ઠીના જાગનારા શ્રી બચુભાઈ તેમની જિંદગીના છેલ્લા દિવસ તા. ૨૩-૫-૧૯૯૯ સુધી સંપૂર્ણપણે સક્રિય રહ્યા. તેમના જીવનના છેલ્લા દિવસ તા. ૨૩-૫-૧૯૯૯, રવિવારના દિને પણ રાણપુર પ્રજામંડળની મિટિંગમાં વ્યસ્ત હતા. રાણપુરમાં ઊભી થનારી એન્જિનિયરિંગ કોલેજના સંચાલનની તમામ જવાબદારીઓ માટે એક મહિના સુધી બચુભાઈએ રાણપુરમાં જ રહેવું એવું નક્કી કર્યું. મિત્રને ત્યાં ગયા. ઘેર આવતાંની સાથે જ સોફા ઉપર બેસી પડ્યા ને ડૉક્ટર આવતાં પહેલાં તો તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. જીવમાંથી શિવ બનવા, આત્મમાંથી પરમાત્મા બનવા તેઓ પરમ પ્રકાશમાં વિલીન થઈ ગયા. સ્વ. શ્રી બચુભાઈએ સમાજસેવા કરેલ છે તેમની કદરરૂપે તેમની હયાતીમાં મુંબઈના નામાંકિત નાગરિકો તરફથી તેમનો તા. ૮-૧૦-૧૯૭૨ના રોજ સમ્માનસમારંભ યોજવામાં આવ્યો હતો. મુનિશ્રી સુશીલકુમાર, ચિત્રભાનુ મહારાજ, શ્રી નવીનમુનિ, શ્રી અમીચંદજી મુનિ, પૂ. વિદુષી વસુબાઈ મહાસતીજી, પૂ. શારદાબાઈ મહાસતીજી વગેરે સાધુ-સાધ્વીઓએ પણ આશીર્વાદ પાઠવ્યા હતા. સ્વ. શ્રી બચુભાઈના નિધન બાદ તેઓનું અનહદ ૠણ, યત્કિંચિત્ અદા કરવા માટે સમાજ તત્પર થયો છે. શ્રી બચુભાઈનો જીવનપર્યંત ચાલતો રહેલો સેવાયજ્ઞ આગળ ધપાવવા અને તેમના વણપુરાયેલાં સ્વપ્નોને સાકાર કરવાનું ધ્યેય નિર્ધારેલ છે અને આ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે શ્રી જૈન કેળવણી મંડળ, મુંબઈ કે જે સ્વ. બચુભાઈની માતૃસંસ્થા હતી તેના દ્વારા ‘શ્રી બચુભાઈ પી. દોશી મેમોરિયલ ટ્રસ્ટ' મુંબઈની રચના કરવામાં આવેલ છે. આ ટ્રસ્ટના માધ્યમ દ્વારા શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ આગળ ધપાવી શ્રી બચુભાઈ પી. દોશીની સ્મૃતિને Jain Education Intemational. ૬૩૧ કાયમી કરવા નિર્ધાર કરેલ છે. આ અભિયાનના પ્રથમ ચરણમાં શ્રી જૈન કેળવણી મંડળ દ્વારા પ્રતિવર્ષ યોજાતા વાર્ષિક ઇનામ-પારિતોષિકવિતરણ સમારંભને ‘સ્વ. શ્રી બચુભાઈ પી. દોશી પારિતોષિક વિતરણ સમારંભ' એવું નામાભિધાન કરેલ છે. આ અભિયાનના બીજા ચરણમાં શ્રી જૈન કેળવણી મંડળ-ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ તરફથી બહાર પાડવામાં આવેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ફોટો ડિરેક્ટરી ‘શ્રી બચુભાઈ પી. દોશી પરિવાર'ને તા. ૧૩-૧-૨૦૦૫ના રોજ સમર્પિત કરવામાં આવેલ હતી. આ રીતે શ્રી બચુભાઈ પી. દોશીનો નશ્વરદેહ આજે આ અવની ઉપર નથી પરંતુ તેમની સ્મૃતિઓ હરહંમેશ ચિરંજીવ છે. શ્રી રમણલાલ છોટાલાલ ગાંધી જનહિતનાં અનેક શુભ કામોમાં મનને એકાગ્ર કરી અંતરમાંથી નીકળેલ સેવાજ્યોતને ઝળહળતી રાખવા સત્કાર્યોના સર્જન માટે ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરનાર શેઠશ્રી રમણભાઈ ગાંધીનો જન્મ ગુજરાતમાં ઠાસરા ગામની નાગર વણિક જ્ઞાતિમાં સિદ્ધપુરના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી છોટાલાલભાઈના ગૃહે માતુશ્રી કમળબાની કૂખે થયો. (જન્મ તારીખ ૧૧-૧૧-૧૯૧૪). શ્રી રમણભાઈ બાલ્યકાળમાં જ સેવા–સ્વાશ્રયના પાઠ શીખ્યા. દીર્ઘદૃષ્ટિવાળા વડીલોએ તેમનું ઘડતર કર્યું અને તેથી તો તેઓ શિસ્ત અને સત્યના હિમાયતી બન્યા. શુદ્ધિ અને સત્યનિષ્ઠા વિશેના કેટલાક ખ્યાલો તેમને ગળથૂથીમાંથી મળેલા. આજે તેઓ અનેકવિધ સંસ્કારી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ખાસ કરીને આરોગ્યક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. તેમણે પિતાશ્રીનું છત્ર ૧૪ વર્ષની ઉંમરે ગુમાવ્યું અને માતુશ્રી ૨૬ વર્ષની ઉંમરે અવસાન પામ્યાં. માતુશ્રી તરફથી Page #648 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ સ્વપ્ન શિલ્પીઓ નાનપણમાં તેમની પાસેની કોઈ ચીજ હોય તો તે તેમના ચોક્સાઈભરી કુનેહ અને એક સંનિષ્ઠ સમાજસેવકમાં જોઈએ દોસ્તમાંથી કોઈ માંગે છે તેને આપવા ખાસ આગ્રહ કરતાં, તેવી ધગશ તેમનામાં જોઈ. આજે તેઓ ઉચ્ચ આસને જેનાથી દરેકને કાંઈક પણ પોતાની પાસેનું આપવું એ સંસ્કાર બિરાજમાન છે, તેની પાછળ તેમનો આત્મભોગ અને અથાક પડ્યા એમ લાગે છે કે, જેથી અત્યાર સુધીની જિંદગીમાં હંમેશાં કષ્ટભર્યો શ્રમ પડેલો છે. કાંઈકને કાંઈક આપવાનું શીખ્યા છે કે જે આપવાથી એટલે કે વતની ઠાસરાની ધી જે. એમ. દેસાઈ હાઇસ્કૂલ, દાન આપવાથી કોઈ કાળે ઓછું થયું નથી. કુદરતે એક વાર મહાલક્ષ્મી કન્યાશાળા, વિદ્યોત્તેજક મંડળ, હોસ્પિટલ, બીજી રીતે મેળવી આપ્યું છે. પુસ્તકાલય, છાત્રાલય, મહિલા સેવા કેન્દ્ર, શીરડી સાંઈબાબા અંડર-ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી બહુ જ મંદિર, પોલિયો હોસ્પિટલ તેમજ આર. સી. ગાંધી વારિગૃહ, કુમળી વયમાં મુશ્કેલીઓના કપરા સંજોગોનો સામનો કરી ખંત ઠાસરા–એવી અનેક સંસ્થાઓને તેમની દેણગી પ્રાપ્ત થઈ છે. અને ધીરજથી કાંઈક પ્રગતિ કરવા મથતા રહ્યા. ૧૯૩૪માં સમાજસેવાનાં આ બધાં જ કામમાં તેમનાં ધર્મપત્ની સ્વ. લાહોરમાં આયાત-નિકાસનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો, પણ આ શ્રીમતી નિર્મળાબહેનનો સહયોગ હંમેશાં રહ્યો હતો. શ્રીમતી યુવાન હૈયાને એટલાથી સંતોષ ન થયો. ૧૯૩૯માં મુંબઈ - નિર્મળાબહેનની સાથે શ્રી રમણભાઈએ વિશ્વના અનેક દેશોનો આવ્યા અને એક ક્લિયરિંગ એજન્ટની પેઢીમાં મેનેજરની સંસ્કાર-પ્રવાસ ખેડ્યો છે. તેમની અનેક સેવાની કદરરૂપે નોકરી સ્વીકારી, જેમાં તેમણે તેમની કાર્યદક્ષતા, નિષ્ઠાની પ્રતીતિ ઠાસરાના નાગરિકોએ ૧૯૬૮માં ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી હિતેન્દ્ર કરાવી. સમય જતાં ૧૯૪૬માં શ્રી રમણભાઈએ એક્સપ્રેસ દેસાઈના વરદ હસ્તે માનપત્ર એનાયત કરેલું ત્યારે ભારે મોટું ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિ.ની સ્થાપના કરી. ક્લિયરિંગ એજન્સ બહુમાન મેળવ્યું. તેમના સુપુત્રી શ્રી વિનોદભાઈ, શ્રી તરીકે વ્યવસાય શરૂ કર્યો, જે પેઢીએ તેમના પુરુષાર્થથી અપ્રતિમ કિરીટભાઈ, શ્રી અશ્વિનભાઈ આ વ્યવસાયમાં સાથે જોડાયેલા સિદ્ધિ હાંસલ કરી. વ્યવસાયને લગતાં તેમનાં અન્ય કન્સર્ન જેવાં છે. ભાઈશ્રી અશ્વિનભાઈ વડોદરામાં ગુજરાતની પ્રથમ કક્ષાની કે મેસર્સ ક્રેઇન હાયરિંગ કું, મેસર્સ એક્સપ્રેસ રોડવેઝ અને પાશ્ચાત્ય ઢબની ચાર-તારક અદ્યતન હોટેલો એક્સપ્રેસ હોટેલ્સ મેસર્સ એલાઇડ શિપિંગ એન્ડ ટ્રાન્સપોર્ટ કું. શરૂ કર્યા, જેની પ્રા. લિ.નું તથા જામનગરમાં ૧૨૦ રૂમની હોટલનું સંચાલન અમદાવાદ, વડોદરા, ગોવા અને ગાંધીધામ ખાતે શાખાઓ કરે છે. શ્રી રમણભાઈનું વિશાળ કુટુંબ આનંદ-કિલ્લોલથી રહે સ્થાપી. ક્રેઈન અને ટ્રેઇલર ધરાવનાર એકમાત્ર ક્લિયરિંગ છે. સુખી છે. તેઓ વાચન અને તરવાનો શોખ ધરાવે છે. એજન્ટ તરીકેનું નામ ચોગરદમ મશહૂર બન્યું છે. સમાજસેવાના કામમાં હંમેશાં તત્પરતા દાખવી છે. સરદાર સરોવર, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કું, નર્મદા | ગુજરાતની એક માત્ર ચેરિટેબલ દાંતની હોસ્પિટલ વેલી ફર્ટિલાઇઝર્સ, શ્રી રામ ફર્ટિલાઇઝર્સ–કોટા, બીરલાનું આરોગ્ય સેવા મંડળ સંચાલિત “આર. સી. ગાંધી સાર્વજનિક ફર્ટિલાઇઝર્સ સંકુલ, ઝુઆરી એગ્રો-કેમિકલ્સ લિ., ગોવાનું ડેન્ટલ હોસ્પિટલ” તેમના નામથી ચાલે છે. વડોદરાની અન્ય ક્લિયરિંગ તથા ટ્રાન્સપોર્ટનું કામ તેમજ અમદાવાદમાં સેટેલાઇટ હોસ્પિટલો જેવી કે યોગિની વસંતદેવી હોસ્પિટલ ફિઝિયોથેરપી સ્ટેશન તથા એટમિક એનર્જીનું કામ પૂર્ણ કરવામાં તેમની પેઢીએ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, હરદ્વાર ગુજરાતી ધર્મશાળા ટ્રસ્ટ, યશકલગી પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત બારડોલી સુગર ફેક્ટરી, બદ્રીનાથ, નાથદ્વારા તથા શ્રમ મંદિર ટ્રસ્ટ અને અન્ય કેટલીક કોડીનાર સ્યુગર ફેક્ટરી, બજાજ, મુકુન્દ, કેલિકો, ચેમ્બુર તેમજ સ્કૂલોમાં સારી રકમનાં દાનો કર્યા છે. આ ઉપરાંત એમ. એસ. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સના કાર્યમાં પણ તેમની પેઢીને ફાળે યુનિવર્સિટીમાં પણ તેમનું સારું એવું પ્રદાન છે. સંસ્કારસંપન્ન ઘણો યશ જાય છે. શ્રી રમણભાઈએ ઔદાર્ય કીર્તિ અને ગૌરવને વિવિધ ક્ષેત્રે શ્રી રમણભાઈએ વ્યવસાયને લગતી અનેકવિધ વિવિધરૂપે વિકસાવ્યાં છે. પ્રવૃત્તિઓ વિસ્તારી જે પાંગરીને વટવૃક્ષ બની. આ બધી ડેન્ટલ હોસ્પિટલની બીજી શાખા જલારામ મંદિરના જવાબદારીઓની સાથે જનસેવા અને વતન પ્રત્યેની મમતાને સૌજન્યથી તેમના મકાનમાં કરવામાં આવી છે અને મોટી ક્યારેય ભૂલ્યા નથી. તેમની તીવ્ર બુદ્ધિશક્તિ, કર્તવ્યનિષ્ઠા અને સંખ્યામાં જનતા તેનો લાભ લે છે. બીજી શાખા સલાટવાડા ખંતભર્યો શ્રમ કરવાની તત્પરતા વિશેષ જોવા મળી. વડોદરામાં છે. Jain Education Intemational For Private & Personal use only Page #649 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ નાનપણથી વૃદ્ધોની સેવા અર્થે મદદ કરવાની ટેવ હતી ત્યારથી વૃદ્ધો માટે સેવા કરવાના ઇરાદાથી ત્રણ વર્ષથી તે સંસ્થામાં પોતે સંકળાયેલા પરંતુ તે જગ્યા તેમના નિવાસસ્થાનથી દૂર હોય જાતે સેવા આપવાનો લાભ લેવાતો નહીં. એથી નજીક શહેરમાં લાવવા પ્રયત્ન કર્યો. સરકાર કે કોર્પોરેશન તરફથી અથાગ મહેનત કરવા છતાં જગ્યા ના મળી તેથી પગભર થવાનો નિર્ણય કર્યો. તે દરમ્યાન ૭૨ વર્ષે બાયપાસ હાર્ટની સર્જરી કરાવવાની જરૂર ઊભી થઈ જે કરાવી અને તે કામ માટે તથા અન્ય સેવાનાં કામો માટે તેમનાં પત્નીએ ‘શ્રી જલારામ સેવા સમાજ ટ્રસ્ટ'ની સ્થાપના કરી, જેમાં આશરે રૂા. ૫ લાખ જેવી માતબર રકમનું દાન તેમના કુટુંબ તરફથી આપી નિઝામપુરા વડોદરામાં વૃદ્ધોને ઉપરની જગ્યાએ વસાવ્યાં, જ્યાં હાલમાં ૬૦-૬૫ વૃદ્ધો બધી સુવિધા ફ્રિજ, પલંગ, ગાદલાં, રગ, બે ટાઇમ ભોજન તથા ચા-પાણી સાથે માસિક ઓછા દરથી રહે છે. તબિયત અંગે ખાસ કાળજી પણ લેવાય છે. આ વૃદ્ધાશ્રમ માટે જલારામ મંદિર તરફથી ખૂબ જ સહકાર છે અને આ સંસ્થા જલારામ બાપા જ નિભાવવાના છે. કિરીટભાઈ તથા તરલિકાબહેન આ વૃદ્ધાશ્રમમાં સેવા આપે છે. શ્રી વાલજીભાઈ નાનજીભાઈ પટેલ (ઔરંગાબાદ) આલમના ઘનઘોર અંધકાર વચ્ચે પુરુષાર્થ પરિશ્રમ અને આત્મશ્રદ્ધાનો દીપક પ્રગટાવી સાહસ-પંથે આગે ધપનારા ધરપદના યશભાગી બની શકે છે. ઔરંગાબાદમાં સાહસ અને સખ્ત પરિશ્રમથી આગે ધપતા શ્રી વાલજીભાઈ નાનજીભાઈ પટેલ ગુજરાતી સમાજના કર્ણધાર છે. કચ્છ દેશલપુર ગુંતલીના કડવા પાટીદાર પરિવારમાં શ્રી વાલજીભાઈનો જન્મ ઈ.સ. ૧૯૩૨ના ઓગષ્ટ માસમાં થયો હતો. અભ્યાસ પછી ઈ.સ. ૧૯૫૯માં ઔરંગાબાદ આવીને લાકડાના વ્યવસાય ક્ષેત્રમાં ઝંપલાવી ઉત્તરોત્તર સફળતા સાધતા રહ્યા હતા. લાકડાના ક્ષેત્રથી આગેકૂચ કરી અનેકવિધ સાહસકદમો ઉઠાવી આજે સનમાઇકા, પ્લાઇવુડ, હાર્ડવેર અને કાચના *) ૬૩૩ વ્યાપારક્ષેત્રમાં ઝંઝાવાતી ઝડપથી આગેકૂચ કરી રહ્યા છે. એ ઉપરાંત વર્ષ ૨૦૦૧થી પ્લાઇવુડ ઉત્પાદન ક્ષેત્રમાં ઝંપલાવેલ છે. પરિવાર શ્રી વિષ્ણુ સૉ મિલ, ગોપાલ પ્લાઇવુડ, સ્વસ્તિક વિનિયર્સ એન્ડ પ્લાઇ તથા શાલિની પ્લાઇવુડ પ્રા. લિ.ના નામે વ્યવસાયથી સંકળાયેલ છે. સાહસ અને સ્વશક્તિથી વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રના વિદ્યુતવેગી વિકાસ સાથે શ્રી વાલજીભાઈ સમાજ પ્રત્યેની ભાવના એક પળ પણ વીસર્યા નથી. ઔરંગાબાદ ‘નૂતન ગુજરાતી સમાજ'ના ઉપપ્રમુખપદની વર્ષોની સેવા પછી ઈ.સ. ૧૯૮૪માં પ્રમુખપદે રહ્યા. ગુજરાતી સમાજ વિકાસમંડળમાં પણ વર્ષો સુધી સેવા બજાવી વર્ષ ૧૯૯૮થી ૨૦૦૫ સુધી પ્રમુખપદે રહ્યા. શ્રી કડવા પાટીદાર સમાજ ઔરંગાબાદના સંસ્થાપક તેમજ પ્રમુખ વર્ષ ૧૯૯૭-૨૦૦૬ સુધી રહ્યા. તેમની નિગરાની હેઠળ ઔરંગાબાદ શહેરમાં નોંધ લેવાય એવું મુખ્ય રસ્તા ઉપર ‘પાટીદાર ભવન'નું નિર્માણ થયું, તેમજ તેમના હસ્તે ૧૯૯૮માં સમાજ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. અખિલ ભારત ગુજરાતી સમાજના સભ્ય છે. સમાજસેવાની પ્રત્યેક પ્રવૃત્તિમાં ખડેપગે તત્પર રહેતા આવ્યા છે. વ્યવસાયક્ષેત્રમાં ઔરંગાબાદ ટિંબર મરચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ તેમજ મહારાષ્ટ્ર સરકાર તરફથી સૉમિલ કામદારને મિનિમમ વેજીસ સેટલમેન્ટ સમિતિમાં નિયુક્ત થયા હતા. મહારાષ્ટ્ર ટિંબર લઘુઉદ્યોગ મહાસંઘની કારોબારીના સદસ્ય રહી ચૂક્યા છે. તેમના જ સંસ્કારો તેમજ પ્રેરણાથી એમના સુપુત્રો આજે કડવા પાટીદાર સમાજ, ઔરંગાબાદ જિલ્લા વ્યાપારી મહાસંઘ, મરાઠાવાડ ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ તેમજ મહારાષ્ટ્ર ટિંબર લઘુઉદ્યોગ મહાસંઘમાં ઉચ્ચપદે સેવા આપી રહ્યા છે. શ્રી ડૉ. વ્રજલાલ નરસીદાસ બગડિયા તમે કોણ છો અથવા શું છો તેના કરતાં તમે કેટલાં વિશાળ ક્ષેત્રોને આંબીને શું શું સર્જન કરી શકો છો એ આજના યુગની માંગ રહી છે. અનેક તાણાવાણામાંથી માણસ પોતાની સ્વયંશક્તિનો ધોધ વહાવીને કેવી વિરલ સિદ્ધિનાં સોપાન ચડી શકે છે તેનો ઉત્તમ નમૂનો નિહાળવો હોય તો જુઓ ડૉ. બડિયાનું જીવન-કવન. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાનું બોટાદ એ તેમની જન્મભૂમિ. ૧૯૨૨ના ડિસેમ્બરની પાંચમીએ સંસ્કારી Page #650 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ પરિવારમાં તેમનો જન્મ થયો. જે જમાનામાં શિક્ષણનાં ટાંચાં સાધનો હતાં, ત્યારે એ વખતે પણ નાની ઉંમરથી જ ભણવાની અને કંઈક કરી છૂટવાની તીવ્ર તમન્ના અને અદમ્ય ઉત્સાહ સાથે કદમ માંડ્યાં અને ભારે પુરુષાર્થ વડે ઝળહળતી કારકિર્દી પ્રાપ્ત કરી. સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રે અને વિવિધ સંસ્થાઓમાં તેમની નોંધપાત્ર સેવાઓનો ઉલ્લેખ કરવો જ જોઈએ. શરૂઆતમાં તેઓ થેરાપી સ્કૂલમાં, સોશિયલ વર્ક– નિર્મલા નિકેતન વગેરેમાં ઓનરરી પ્રોફેસર તરીકે, ગુજરાત રિસર્ચ સોસાયટી, ખાર-મુંબઈ, નાગપડા નેઇબરહુડ હાઉસનાગપડા, (મુંબઈ) વગેરેના ચાઇલ્ડ ગાઇડન્સ ક્લિનિકમાં ઓનરરી સાયકિએટ્રીસ્ટ તરીકે, બોમ્બે, ગુજરાત, બેંગ્લોર, પૂના, બનારસ, લખનઉ, ચંદીગઢ વગેરેની યુનિ.માં અને એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિઝ (ન્યૂ દિલ્હી), કોલેજ ઓફ ફિઝિશ્યન્સ એન્ડ સર્જન્સ (બોમ્બે) વગેરેમાં ડી. પી. એમ. તથા એમ. ડી.માં એક્ઝામિનર તરીકે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન–બોમ્બેના ચેરમેન તરીકે, બોમ્બે યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લોઇડ સાયકોલોજીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે તેમની સેવાઓએ ભાવી પેઢીને પ્રેરણાનાં નવાં જ દ્વાર ખોલી આપ્યાં છે. બોમ્બે સાયકએટ્રિક સોસાયટી, ઇન્ડિયન સાયકિએટ્રિક સોસાયટી (વેસ્ટ ઝોન), ઇન્ડિયન સાયકિએટ્રિક સોસાયટી વગેરેના ભૂતપૂર્વ પ્રમુખ અને આજીવન ફેલો તરીકે, અમેરિકન સાયકિએટ્રિક એસોસિએશનના પ્રમુખ તરીકે, ધ રોયલ કોલેજ ઓફ સાયએિટ્રિક્સ (લંડન)ના ફાઉન્ડર ફેલો તરીકે, વર્લ્ડ સાયકિએટ્રિક એસોસિએશનના સભ્ય તરીકે, એસોસિએશન ઓફ ફિઝિશ્યન્સ ઓફ ઇન્ડિયાના આજીવન સભ્ય તરીકે, ઇન્ડિયન ન્યુરોલોજિકલ એસોસિએશન એન્ડ આઈ. એમ. એ. બોમ્બેના સભ્ય તરીકે, એડિટરિયલ બોર્ડ– ઇન્ડિયન જ્યુરી ઓફ સાયકિએટ્રિક તથા કમિટી ઓફ એક્સપર્ટ્સ-ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેન્ટલ હેલ્થ રિસર્ચના એક્સમેમ્બર તરીકે, માનવંતુ સ્થાન ભોગવી રહ્યા છે અને અનેકોના માર્ગદર્શક બની રહ્યા છે. હાલમાં તેઓ બોમ્બેના શેઠ જી. એસ. મેડિકલ કોલેજ અને કે. ઈ. એમ. હોસ્પિટલમાં પ્રાધ્યાપક તરીકે સૌના સમ્માનિત બન્યા. ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજિકલ મેડિસિન અને બોમ્બે હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ તરીકે એમનું કામ ચિરંજીવ બની રહેશે. W.H.O. કોલેબરેટિંગ સ્વપ્ન શિલ્પીઓ સાયકોફારમાકોલોજી સેન્ટર-ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે, હરકિશનદાસ હોસ્પિટલ, તાતા મેમોરિયલ હોસ્પિટલ, ડૉ. આંબેડકર હોસ્પિટલ વગેરેમાં વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે, બોર્ડ ઓફ સ્ટડીઝ ઇન મેડિસિન-બોમ્બે યુનિ.ના તથા પેનલ ઓફ સીનિયર કન્સલ્ટન્ટ્સ-એર ઇન્ડિયામાં સભ્ય તરીકેની કામગીરીએ એક નવી જ ભાત પાડી છે. પાંચમાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ સાયકિએટ્રિક મેક્સિકોમાં (૧૯૭૧) ચેરમેન તરીકે, છઠ્ઠા કોંગ્રેસ-હોનોલુલુની સ્ટેશન ઓન સાયકોસોમેટિક્સ (૧૯૭૭)ના કોચેરમેન તરીકે, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્યુસાઇડોલોજી–મેક્સિકો (૧૯૭૧), ઇન્ટરનેશનલ સેમિનાર ઓન સ્યુસાઇડ્ઝ (૧૯૭૧), વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ-સિડની (૧૯૭૩)ની ૨૫ મી રજતજયંતી, વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ (વેન્કોવર) વગેરેનાં રાષ્ટ્રીય ડેલિગેશનમાં લીડર તરીકે ખૂબ જ સારો દેખાવ કરીને પોતાની પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે. સાયકોસોમેટિક મેડિસિન પરની સિમ્પોઝિયમ-હોંગકોંગ (W.P.A.) ૧૯૭૫માં સાયકોસોમેટિક્સ ટિબેટ્સ પર પેપર રજૂ કરેલ છે, જે ખૂબ જ પ્રશંસાપાત્ર બનેલ. સેશનમાં કો–ચેરમેન તરીકે તથા W.H.0.ની કોપનહેગન (૧૯૭૬) સ્ટોકોલ્મ (૧૯૭૮) વોશિંગ્ટન (૧૯૭૯)માં ઇન્ટરનેશનલ સેમિનાર ઓન ડિપ્રેશન, ઇબાહન-નાઇઝિરિયા (૧૯૮૦) વગેરે મીટિંગોમાં હાજરી આપી પ્રતિનિધિત્વ દીપાવેલું. મોસ્કો, બુડાપેસ્ટ, બર્લિન, લંડન, યુ.કે., સ્વીડન, કેનેડા, મેક્સિકો, યુ.એસ.એ., જાપાન (૧૯૭૧), ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, મનીલા, જાકાર્તા, સિંગાપુર, કોલંબો (૧૯૭૩) યુરોપમાં પેરિસ, રોમ, એથેન્સ, કોપનહેગન, ફ્રેન્કફર્ટ, ગેનેવલ (૧૯૭૫), વેસ્ટએશિયા અને યુરોપમાં જ્યુરિક, મેટ્રિડ, લિસ્બન, ઇસ્તંબુલ, તહેરાન, લંડન, સ્ટોકહોમ (૧૯૭૮) વગેરે દેશોની અભ્યાસાર્થે મુલાકાત લઈને ભારતના નામને રોશન કરી ભારે મોટું ગૌરવ અપાવ્યું છે. ક્લિનિકલ સાયકિએટ્રી, એપિડેમીઓલોજી, ઇકોલોજી એન્ડ સ્યુસાઇડોલોજી, સાયકોસોમેટિક મેડિસિન, ગ્રુપ સાયકોથેરાપી, બિહેવિયર થેરાપી, સાયકોફાર્માકોલોજી વગેરે પર લગભગ ૧૭૫ જેટલાં સંશોધનપેપરો તૈયાર કરીને અભૂતપૂર્વ નામના મેળવી. ટેક્સ્ટ બુક ઓફ મેડિસિન એ. પી. આઇ.માં ચાઇલ્ડ સાયક્ટ્રી ચેપ્ટર, વકીલ-ગોલવાળાના Page #651 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૩૫ ક્લિનિકલ મેથડ ફોર પી. જી. સ્ટ્રેન્ડન્ટસમાં સાયકિએટ્રિક એક્ઝામિનેશન ચેપ્ટર લખેલ છે. સાયકિએટ્રી ઇન ઇન્ડિયા- યુનેસ્કો (૧૯૭૫), મેડિકલ પેનલ્સ-જનરલ પ્રેક્ટિશનર્સ માટેના ૬૦ સેમિનાર્સ, લગભગ ૫૦ લાયન–રોટરી વગેરેમાં પ્રખ્યાત વ્યાખ્યાનો આપેલાં, જેને આજે પણ ઘણો મોટો વર્ગ યાદ કરે છે. ૨૦ જેટલા કાર્યક્રમો ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થયેલા છે. જૈન સમાજ માટે ભાગ્યશાળી વ્યક્તિ છે. શ્રી માણેકલાલ ઝવેરચંદ વસા સેવા આપવી પણ જાહેરાતથી દૂર રહેવું એ જેમના જીવનનો મુદ્રાલેખ હતો એવા સાત્ત્વિક વિચારો અને પરમાર્થિક ભાવનાથી રંગાયેલા શ્રી માણેકલાલભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રના ધોરાજી પાસે નાનકડું પણ રળિયામણું ગામ પાટણવાવ. આ પાટણવાવ ગામમાંથી તીર્થકરોની સુંદર પ્રતિમાઓ પ્રાપ્ત થયેલી છે, એવી આ તીર્થભૂમિ જેવા ગામમાં પંચોતેર વર્ષ પહેલાં ઝવેરચંદ જૂઠાભાઈ વસાને ત્યાં માણેકલાલભાઈનો જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ભાગ્ય અજમાવવા મુંબઈમાં આગમન થયું. પ્રારબ્ધ અને પુરુષાર્થનો સુંદર સમન્વય થયો. ટૂંક સમયમાં જ એક આગેવાન વ્યાપારી તરીકે તેમનું નિરાળું વ્યક્તિત્વ જનમાનસમાં ઊપસી ગયું. ધંધાના વિકાસની સાથે જ જ્ઞાતિ અને સમાજની અપર્વ સેવાની એકપણ તક ક્યારેય ચૂક્યા નથી, છતાં કીર્તિનો ક્યારેય મોહ રાખ્યો નથી. એ એમના ભાતીગળ જીવનનું વિશિષ્ટ પાત્ર છે. તેમના સુપુત્રો દ્વારા હાલમાં ઇન્ડકેમ સેલ્સ કોર્પો, મુંબઈ, અમદાવાદ, મદ્રાસ તથા મિહિર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. વગેરે કમ્પનીઓમાં સફળ સંચાલન થઈ રહ્યું છે. અત્યંત સાદાઈ, વિનમ્રતા અને અન્યોનાં કામમાં થઈ શકે તેટલી સહાય કરવી એ એમના વિશિષ્ટ ગુણો છે. રાજકોટની શેઠ દેવકરણ મૂળજી, સૌરાષ્ટ્ર વીશા શ્રીમાળી જૈન બોડિંગની કાર્યવાહીમાં તેમનો સુંદર ફાળો હતો. મુંબઈમાં વસતા સૌરાષ્ટ્રના આગેવાન ભાઈઓની સાથે રહીને સમાજસેવાનાં અનેક કાર્યો કરતા રહ્યાં. વિનમ્રતાની મૂર્તિસમા શ્રી માણેકલાલ જેટલા સરળ એટલા જ નિખાલસ, પગરજૂ અને ધર્મપરાયણ હતા. સમાજઉત્કર્ષની પ્રત્યેક પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશાં અગ્રેસર હતા. તેઓ સ્પષ્ટ માનતા હતા કે સમાજસેવાનો શ્રેષ્ઠ બદલો અંતરની સાચી શાંતિ અને સંતોષમાં જ હોઈ શકે. તેમના મનનીય વિચારો અને આચરણ ભાવિ પેઢીને પ્રેરણાદર્શક બની રહેશે. શ્રી કિશોરભાઈ ડી. શેઠ કે. ડી. શેઠ જામનગરના નામાંકિત વકીલ હતા. તેઓશ્રીનું તા. ૮-૧૨-૧૯૯૪ના રોજ મોટરઅકસ્માતમાં નિધન થયું. જામનગર શહેર સહિત જિલ્લાની તમામ કોર્ટોનું કામકાજ બંધ રહેવા પામેલ. ત્યારબાદ તેમનાં વડીલ ભાઈશ્રી મહેન્દ્રભાઈ ડી. શેઠ તથા તેમનાં ધર્મપત્ની સૌ. શ્રીમતી કલ્પનાબહેન શેઠ અને કે. ડી. શેઠનાં ધર્મપત્ની શ્રીમતી ભાનુબહેન કે. શેઠ દ્વારા આજ સુધીમાં જામનગરમાં ઘણાં શુભ કાર્યો અવારનવાર થયાં, જેમાં નોંધપાત્ર કાર્યોનો સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરેલ છે. | શેઠ સદનમાં ધૂપસળી પ્રગટાવેલી રાખી છે જેની સુગંધ શેઠ પરિવારનું ગૌરવ-પ્રતિષ્ઠા વધતા રહ્યાં છે. (૧) તેમના નાના પુત્ર વિરલની સ્મૃતિમાં જામનગરનાં વૃદ્ધો તથા બાળકો માટે શ્રી અંબાવિજય વિસ્તારમાં વિશાળ “વિરલબાગ’ બનાવરાવીને જામનગર મહાપાલિકાને સોપવામાં આવેલ. આજે અસંખ્ય લોકો તેનો લાભ લઈ રહ્યાં છે. (૨) જામનગરની પોશ સોસાયટી સ્વસ્તિક-સોસાયટીમાં તેમનાં માતુશ્રીની સ્મૃતિમાં, “પૂ. કાન્તાબહેન ડી. શેઠ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય' બનાવવામાં આવેલ છે, ઉપરાંત કે. ડી. શેઠ હોલ'નું નિર્માણ કરી આપેલ છે. (૩) કે. ડી. શેઠના મોટા પુત્ર આશિતભાઈની સ્મૃતિમાં અખિલ ભારતીય સંસ્કૃતિરક્ષક દળ અને “આશિત કે. શેઠ મેડિકલ સેન્ટર” સ્થાપી આપવામાં આવેલ છે. શ્રી ગુરુ ગોવિંદસ્ટિજી હૉસ્પિટલ (ઇરવિન હૉસ્પિટલ)ને મેડિસિન માટે Jain Education Intemational Page #652 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ રૂા. એકાવન હજાર ઉપરાંત નાની મોટી રકમ અર્પણ કરવામાં આવી હતી. (૪) શ્રી ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટની જગ્યા અપાવવામાં મહત્ત્વનો ફાળો આપેલ છે. ત્યાં દરરોજ સાંજસવાર ફક્ત પાંચ રૂપિયામાં જરૂરિયાતવાળાંઓને જમવાનું ભરપેટ દાળ-ભાત-રોટલી અથવા રોટલા શાક, છાશ વગેરે આપવામાં આવે છે. ઉપરોક્ત દર્શાવેલ ટ્રસ્ટને શ્રી વિરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બિમાર વ્યક્તિઓની જરૂરિયાત અર્થે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલ છે. (૫) ૪, દિગ્વિજય પ્લોટમાં આવેલ વિરલ બિલ્ડિંગમાં શ્રી ગીતા વિદ્યાલય ટ્રસ્ટના સંચાલન હેઠળ ‘શ્રી કે. ડી. શેઠ સેન્ટર ફોર એજ્યુકેશન' કાર્યરત છે. શ્રી અંબાવિજય વિસ્તારમાં એક હાઇસ્કૂલ, જૈન દેરાસર તથા શ્રી ગીતાઉપદેશ પ્રચાર અર્થે ગીતા વિદ્યાલયની આવશ્યકતા જરૂરી હતી. આ બાબતે શ્રી કે. ડી. શેઠે જામનગરના માયાળુ-ઉદાર દરિદ્રપરાયણ બુદ્ધિશાળી ના. રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સાહેબને રજૂઆત કરતાં તેઓશ્રીએ સંમતિ અને કિંમતી જમીન અને અમૂલ્ય યોગદાન ફાળવતાં આ ત્રિવેણી સંગમ જેવાં કાર્યોને વેગ મળ્યો, જેની ફળશ્રુતિના અનુસંધાને જામનગરની આજની શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ હરોળમાં આવતી શ્રી સત્ય સાંઈ હાઇસ્કૂલનું નિર્માણ થવા પામ્યું. શ્રી સત્ય સાંઈ બાલવિકાસ (મોન્ટેસરી)માં શરૂઆતમાં દાખલ થયેલાં બાળકોનો બાલવિકાસ, અભ્યાસ પૂર્ણ થવામાં હતો, વધુ અભ્યાસ માટે હાઇસ્કૂલની જરૂરત હતી. અત્રે બાલવિકાસનો પ્રથમ વિદ્યાર્થી આશિત કે. શેઠ, દ્વિતીય વિદ્યાર્થી વિરલ કે. શેઠ હોવાથી આ સત્ય સાંઈ હાઇસ્કૂલનું ભૂમિપૂજન એ બન્ને વિદ્યાર્થીઓના વરદ્ હસ્તે વિશાળ વિદ્યાર્થી સમુદાય વચ્ચે કરવામાં આવ્યું એ હાઇસ્કૂલ બિલ્ડિંગ તૈયાર થયું ત્યારે તેનું ઉદ્ઘાટન શ્રી સત્ય સાંઈબાબાના કરકમલ દ્વારા વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. બીજા દિવસની સુપ્રભાતે અંબાવિજય (નવાનગર સ્ટેટ) જ એક વિશાળ જમીનમાં ના રાજમાતા ગુલાબકુંવરબા સાહેબે જામનગરનાં વૃદ્ધો માટે એક ભેટ ડી. કે. શેઠે જવાબદારી સંભાળી તેથી ના જામ શ્રી રણજિતસિંહજી નિરાધાર આશ્રય ઊભું કર્યું. જેમાં ઘણા વૃદ્ધો લાભ લ્યે છે. ના. જામશ્રી રજિતસિંહજી નિરાધાર સ્વપ્ન શિલ્પીઓ વૃદ્ધાશ્રમમાં આજે વૃદ્ધો અંદાજે પચાસથી સાંઈઠ સો પોતાની જીવન-યાત્રાના બાકીના દિવસો સુખ-શાંતિ અને સુંદર સગવડથી પસાર કરી રહ્યા છે! જામનગર જિલ્લાની આજની શૈક્ષણિક વિદ્યાલયમાં શ્રી સત્ય સાંઈ હાઇસ્કૂલ પ્રથમ હરોળમાં આવતી એક માત્ર ગુજરાતી-અંગ્રેજી મિડિયમનું સ્કૂલ છે, જેમાં અંદાજે સાડા છ હજાર વિધાર્થી-વિદ્યાર્થીનીઓ શિક્ષણ લઈ રહ્યાં છે. શ્રી આણંદાબાવા આશ્રમને તાજેતરમાં એક લાખ રૂપિયાની સખાવત શેઠપરિવાર તરફથી આપવામાં આવી. શ્રી આણંદાબાવા અનાથઆશ્રમ, સાંકળબહેન અંજારિયા મહિલા આશ્રમ, શ્રી રામચંદ્ર અંધઆશ્રમ, શ્રી ધનાણી બહેરા-મૂંગાં-આશ્રમમાં શાળામાં પરિવારની પુણ્યતિથિએ મિષ્ટભોજન ઉપરાંત બપોરની આઇસ્ક્રીમ, ઇડલી, મસાલા ઢોંસાનો નાસ્તો શેઠ-પરિવાર તરફથી અવારનવાર આપવામાં આવે છે. ધર્મપ્રેમી જૈન શ્રેષ્ઠી– શ્રાવકોને જૈન દેરાસરના નિર્માણ માટે ઉત્સાહ જાગૃત થતાં પેલેસ જૈન દેરાસર, ઉપાશ્રય અને આયંબિલ–ભવન નિર્માણ પામ્યાં. તેના મંગલ ઉદ્ઘાટનના પ્રસંગે શ્રી કાન્તાબહેન ડી. શેઠ પરિવાર દ્વારા નવકારશી જમણવાર યોજવામાં આવેલ. શ્રી ગીતા વિદ્યાલય (શ્રી પારસ સોસાયટી)નો આજે સુન્ન ધર્મપ્રેમીઓ લાભ લઈ રહ્યાં છે. રોયલ પાર્ક જૈન ઉપાશ્રય (રાજકોટ), તેજપ્રકાશ (શ્રીમતી કોકિલાબહેન પ્રભુલાલ સંઘરાજ શાહ) જૈન ઉપાશ્રય, દિગ્વિજયપ્લોટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં શ્રી કે. ડી. શેઠની હયાતીમાં તન-મન-ધનથી સાધર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ તેમજ બેવાર સ્થા. જૈન સંઘનું સ્વામીવાત્સલ્ય ભોજન રાખવામાં આવેલ. દિવંગત કાન્તાબહેનની જન્મતિથિએ દર વર્ષે શ્રી દશાશ્રીમાળી લહાણી સંસ્થાના જ્ઞાતિજનોને સ્વામીવાત્સલ્ય ભોજનનો લાભ આપી જન્મદિવસ ઊજવવામાં આવે છે. કાજીના ચકલા પાસે આવેલ ધર્મનાથ-નેમિનાથ જૈન દેરાસરમાં ભગવાનશ્રી નેમિનાથ દાદાના છેલ્લાં પાંત્રીસ વર્ષથી યથાશક્તિ જન્મદિવસ-ઉજવણીમાં કે. ડી. શેઠ પરિવાર ભાગ લઈ રહ્યો છે. આ ઉપરાંત નાની-મોટી અગણિત રકમોની સખાવત અવારનવાર આ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. ભાઈશ્રી કિશોરભાઈની વકીલાત ખૂબ જ સારી રીતે ધમધોકાર ચાલતી હતી અને આવક ખૂબ સારી હતી ત્યારે માતુશ્રી કાન્તાબહેને આજ્ઞા કરી “આ આપણે ખોટું–સાચું કરી Page #653 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૩૭ પૈસા નથી મેળવવા. ઈશ્વરકૃપાથી આપણને ઈશ્વરે ઘણું આપ્યું વાળીને જોયું નથી. છે માટે વકીલાતની પ્રેક્ટિસ બંધ કરી દે.” કિશોરભાઈએ નવા નવા ઉન્મેષો સાધનારી તેમની બુદ્ધિપ્રતિભા એક માતૃઆજ્ઞા શિરે ચઢાવી વકીલાતની પ્રેક્ટિસને તિલાંજલિ આગવું વ્યક્તિત્વ ધરાવે છે. હાલમાં એમ. એલ. દોશી એન્ડ આપી દીધી, જેમાં ધર્મના સત્સંગી રંગની ઝલક નિહાળવા કુ.નું સફળ સંચાલન કરી રહ્યા છે. તેમની દીર્ઘદ્રષ્ટિ અને મળે છે. તાજેતરમાં શેઠ પરિવાર દ્વારા આયંબિલની ઓળી ઉદારતાએ જ તેઓ આજે ઉચ્ચ આસને બેસી શક્યા છે. સમસ્ત જૈન સમાજ માટે યોજવામાં આવેલ અને આ ઉપરાંત અવારનવાર આયંબિલ મહોત્સવ ઉજવવાનો કાર્યક્રમ આ વલ્લભીપુરનો જોટાણી પરિવાર પરિવાર તરફથી ચાલુ જ રહેલ છે. ધન્યવાદ. સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ)ની શ્રી શશિકાંત જયંતીલાલ ગોપાળજી દોશી ધરા પર ઉજ્વલ દીવાન પરંપરાને પણ ઢાંકી દે એવા જે નમ્રતા, ઉદારતા, નીતિમત્તા, સંનિષ્ઠા અને પરમાર્થની ગણ્યાગાંઠ્યા મુત્સદી નગરશેઠોમાં ભાવના જેવા અનેક સગુણોથી શોભતા શ્રી શશિકાંતભાઈ જે. તેઓના ધર્માભિમુખ વ્યક્તિત્વને દોશી મૂળ સૌરાષ્ટ્રમાં તાલધ્વજગિરિ (તળાજા) પાસે દાઠા કારણે જ આ ધરતીમાં સંસ્કારોનું ગામના વતની છે. સિંચન થયું. ભોગીભાઈ વેલચંદભાઈ | દશ ધોરણ સુધીનો અભ્યાસ, પણ બાળપણથી લાંબી ધર્મપ્રિયતાના ઉત્તમ દષ્ટાંતો દીર્ઘદ્રષ્ટિ અને તેમનું આત્મબળ ગજબનું હોવાને કારણે જે , પૂરા પાડવામાં જેને વારંવાર યાદ સંઘર્ષો અને મુશ્કેલીઓ આવી પડ્યાં તેથી જરા પણ વિચલિત કરવા પડે તેમાં વલ્લભી કરવા પડે તેમાં વલ્લભીપુરના કે નિરાશ થયા વગર એકમાત્ર કુદરતમાં શ્રદ્ધા રાખી પુરુષાર્થ નગરશેઠ ધારશીભાઈનું નામ કરતા રહ્યા. મહેનત ઘણી કરી પણ ભાગ્ય બળવાન છે એવી મોખરે રહ્યું છે. રાજાશાહી એક પ્રતીતિ એમને જરૂર થઈ છે. હિંમત અને સાહસ કરીને સમયમાં વલ્લભીપુર નરેશ ઉત્કૃષ્ટ કક્ષાની કર્મનિષ્ઠાથી ૧૯૭પથી મહાનગરી મુંબઈને પોતાનું વખતસિંહજી બાપુના કૃપાપાત્ર કાર્યક્ષેત્ર બનાવ્યું. નગરશેઠ શ્રી ધારશીભાઈ હતા. અનંતરાયભાઈ વેલચંદભાઈ પોતાના અનુભવસમૃદ્ધ જીવનની ફલશ્રુતિરૂપે આજે વલ્લભીપુરમાં તેમનું રહેઠાણ Tax Consultant તરીકે સમાજના બધા જ વર્ગોમાં ખૂબ જ ધારશીભાઈની હવેલી ગણાતું. પ્રીતિપાત્ર બન્યા છે. તેમના નબળા સમયમાં આર્થિક સહાયદાતા સમયકાળના ધસમસતા પૂરમાં તે તેમના સસરા દોશી બાલચંદ છગનલાલ ચોક-મોરચુપણાવાળા સમયમાં વીમો કે બેન્ક નહોતી જેઓ હાલ ઘાટકોપરમાં રહે છે તેમને તથા બીજા એક કલ્યાણ- ત્યારે એ સમયે આ હવેલી મિત્ર સ્વ. બાબુલાલ હરજીવન પારેખ કુંભણવાળા પરિવાર કાળચક્રમાં-આગમાં લપેટાઈને જેઓ હાલ અગાસી રહે છે તે સૌને શ્રી શશિભાઈ વારંવાર સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ. પ્રતાપભાઈ વેલચંદભાઈ યાદ કરે છે. આર્થિક સ્થિતિ બદલાઈ સાંસારિક પરિવારમાં એક દીકરો અને એક દીકરી ગઈ–દોઢ દાયકા પછી કુટુંબની બન્નેને પરણાવ્યાં છે. ધર્મપત્ની મંજુલાબહેન તા. ૨૬-૧૧- જવાબદારી જેમના ઉપર આવી ૯૭ના રોજ સ્વર્ગવાસી થયાં છે. તેઓ પણ ઘણા જ ધર્મિષ્ઠ પડી તેવા તેમના પ્રપુત્રો શ્રી હતા. શ્રી શશિકાંતભાઈની નિખાલસતા, નમ્રતાએ અમારા મન ભોગીભાઈ, અનુભાઈ, ઉપર ઘણી ઊંડી છાપ ઉપસાવી છે. તેઓ વતનને ક્યારેય પ્રતાપભાઈ, અરવિંદભાઈ વગેરેને ભૂલ્યા નથી. વ્યવસાયમાં ગળાડૂબ હોવા છતાં વતનને ક્યારેય સંઘર્ષોના અનેક તાણાવાણામાંથી ભૂલ્યા નથી. સાહિત્યિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં પાછું પસાર થવું પડ્યું. અરવિંદભાઈ વેલચંદભાઈ Jain Education Intemational Page #654 -------------------------------------------------------------------------- ________________ ૬ સોળ વર્ષની નાની ઉંમરે શ્રી ભોગીભાઈએ સંયુક્ત કુટુંબની જવાબદારી લીધી. એક માત્ર સાહસ, સેવાવૃત્તિ અને કુટુંબભાવનાનો દીપક જલતો રાખી આ કર્મવીરે જીવનમાં સૌને માટે નવી જ કેડી કંડારી આપી. જીવનકાળમાં ઝંઝાવાતભરી સાધનાઓ પછી ઘણી યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરી. આ જોટાણી પરિવારની યશગાથા આ ગ્રંથમાં જ અન્ય પાના ઉપર નજરે પડે છે. ધંધાકીય અવિરત આગેકૂચ સાથે તેમના અંતરમાં ઊછળતી સેવા ભાવનાથી ભાઈઓને સાથે રાખી જટિલ જવાબદારીઓ વચ્ચે પણ સુકીર્તિ પ્રાપ્ત કરી છે. શ્રી ભોગીભાઈનું દાન ધર્મક્ષેત્રે જે કાંઈ યોગદાન છે તેના પાયામાં વિશાળ કુટુંબનો સહકાર ધરબાયેલો છે. આજના કળિકાળમાં સૌને સાથે રાખી કાર્ય કરવું એ જ જીવનની મોટી સિદ્ધિ છે. વલ્લભીપુર ચેમ્બર ઑફ કોમર્સના ૪૦ વર્ષ સુધી બિનહરીફ પ્રમુખપદે રહીને વેપારીવર્ગની અનન્ય ચાહના મેળવી છે. હાલ ભોગીભાઈના મોટા પુત્ર લલિતભાઈ ૧૫ વર્ષથી તેમનું સ્થાન શોભાવી રહ્યા છે. શ્રી ભોગીભાઈ વલ્લભીપુર શ્વે. મૂ. જૈન સંઘ, વીશાશ્રીમાળી જ્ઞાતિ, પરબ કિમિટ, મેરૂધાન તીર્થ લોલિયા, પાલિતાણા તથા જૈન આર્યતીર્થ વગેરેમાં પ્રમુખપદે રહીને નિસ્વાર્થ સેવા આપી ચૂક્યા છે. આજે સૌ કોઈ તેમને મોટાભાઈ'ના હુલામણા નામથી બોલાવે છે. વલ્લભીપુર પાસે જૈન આર્ય તીર્થ અયોધ્યાપુરમ્ અને કંચન કીર્તિધામ આ બંને તીર્થની આશરે સાડા સાત લાખ ચોરસ ફૂટ જગ્યા વિનામૂલ્યે શાસનને ભેટ આપી શાસનસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે ૭૮ વર્ષની ઉંમરે પણ શ્રી ભોગીભાઈ જરાપણ થાક્યા વગર અવિરતપણે સમાજ અને ધર્મકાર્યોમાં સક્રિય રહ્યા છે તે પણ પરમકૃપાળુ પરમાત્માની કૃપા જ સમજવી. પાટણનિવાસી ધન્ય રાજુભાઈ પંડિત દહીંસરમાં વસવાટ કરતા રાજુભાઈ પંડિત ધાર્મિક અભ્યાસમાં ખૂબ જ આગળ નીકળી ગયા છે. શ્રી રામચંદ્રસૂરિ સમુદાયના પ્રભાવક આચાર્યશ્રી વિજય પ્રભાકરસૂરિજી મ.સા.ની પ્રેરણા અને પ્રોત્સાહનથી તેમનું Jain Education Intemational વ્યક્તિત્વ ઝળહળી રહ્યું છે. તપસ્યામાં પણ હંમેશાં આગળ રહ્યા છે. ૪૫ ઉપવાસ, ૬૮ ઉપવાસ, ૧૮ ઉપવાસ ને પારણાએ આયંબિલ કરતા રહ્યા છે અને પોતાના તરફથી ૧૮૦૦ સાધર્મિકોની ભાવથી ભક્તિ કરી હતી, જે ઘટના ઐતિહાસિક બની ગઈ. જીવદયાનું પણ એવું જ સુંદર કામ કરી રહ્યા છે. તેની વારંવાર અનુમોદના કરીએ છીએ. તેમની ચાર બહેનોએ નીતિસૂરિ સમુદાયમાં પૂ.સા. લાવણ્યશ્રીજી મ.સા. પાસે દીક્ષા લીધી જેઓ ઉત્તમ સંયમજીવન પાળી રહ્યાં છે. ધન્ય તપસ્વીપરિવાર ! ધન્ય જૈન શાસન !! ડૉ. જે. વી. શુક્લ આ વ્યક્તિનું નામ છે ડૉ. જિતેન્દ્રભાઈ વી. શુક્લ ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ફિઝિશિયન. તેમનો જન્મ શિહોરમાં, પ્રાથમિક શિક્ષણ અને હાઇસ્કૂલનો અભ્યાસ શિહોરમાં જ માતા-પિતાની છત્રછાયામાં મેળવ્યો. પિતાનો વારસો તેમને તેમજ તેમના ચારેય ભાઈઓને મળ્યો છે. પિતા શિહોરની એલ.ડી. મુનિ હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ હતા, તેથી શિક્ષણ જ સાચી સંપત્તિ છે, બાકી બધી વિપત્તિ છે, તેવું તેઓ દૃઢપણે માનતા હતા, તેથી તેઓએ તેમના દરેક પુત્રોને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો અને દરેક પુત્રોએ ઉચ્ચપદને હાંસલ કરીને-પિતાની ઇચ્છાને પૂર્ણ કરેલ છે. ડૉ. જિતેન્દ્રભાઈ શુક્લ સાહેબે મેડિકલનો અભ્યાસ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં કરેલો છે. એમ.ડી. (મેડિસિન)ની ડિગ્રી ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ કરીને ઇરવીન ગ્રુપ ઑફ હૉસ્પિટલમાં જુનિયર લેક્ચરર તરીકે જોડાયા, ત્યારબાદ ૧૯૭૧માં ભાવનગરને પોતાની કર્મભૂમિ તરીકે સ્વીકારી. પ્રાઇવેટ પ્રેક્ટિસનો આરંભ કર્યો, ત્રણ વર્ષના ગાળામાં તેમની નિદાનની સચોટતા અને સારવારની સુવાસ પ્રસરવા લાગી. ૧૯૭૩ લાયન્સ ક્લબ (મેઇન)ના હેલ્થકમિટિના ચેરમેન તરીકે ડૉ. શુક્લ સાહેબને પસંદ કરવામાં આવેલા અને આજુબાજુનાં અનેક ગામોમાં અનેક કેમ્પો દ્વારા દર્દીઓના હમદર્દ બની સેવા કરેલી, જેથી તેમને બેસ્ટ ચેરમેનના એવોર્ડથી સન્માનિત કરાયેલા. ઇન્ડિયન મેડિકલ Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬૩૯ સ્વપ્ન શિલ્પીઓ. એસોસિએશનના પ્રમુખ તરીકે તેઓ બે વખત પસંદ કરાયેલા. ફાળો આપે છે. ઘણા જ ધર્મનિષ્ઠ શ્રી અનોપચંદભાઈ જૈન ડો. શુક્લ ૫.પૂ. સંત શામળાબાપા (રૂપાવટી) તેમ જ શાસનના ગૌરવ સમા છે. પ.પૂ. સંત શ્રી હરિહર મુનિ મહારાજ (રામમંત્ર મંદિર) બંનેના સેવાના ભેખધારી કૃપાપાત્ર ફિઝિશિયન રહી ચૂકેલા છે. ડૉ. શુક્લ સાહેબ દરેક સંતની સેવા કરવાનો અવસર ચૂકતા નહીં અને જ્યારે પણ - શ્રી માણેકચંદજી બેતાલા, મદ્રાસ સંતો તરફથી બોલાવવામાં આવે તો તુરંત વિના વિલંબે તેઓ દક્ષિણભારતમાં સુપાત્રદાન વૈયાવચ્ચભક્તિ, સાધર્મિકો પહોંચીને તન-મન-ધનથી સંતની સેવા કરે છે. પ્રત્યે હૃદયમાં કૂણી લાગણી સાથે આદર અને અનેક ઊંચી ૐ શ્રી રામમંત્ર મંદિરના સ્થાપક પ.પૂ. મુનિબાપા પાસે સેવાનું બીજું નામ એટલે ચેન્નઈના સ્વ. શ્રી માણેકચંદજી તેઓ દર બુધવારે બપોરે ૨ થી ૪ના ગાળામાં વર્ષો સુધી બેતાલા. દક્ષિણભારતમાં કોઈ આ ધર્માનુરાગીના નામથી ગયેલા છે. આજે પણ તેઓ રામમંત્ર મંદિર સંચાલિત મેડિકલ અજાણ નથી. સેવાના ભેખધારી અને બહુમુખી પ્રતિભાસંપન્ન સેન્ટરનાં માનદ્ ફિઝિશિયન છે. શ્રી માણેકચંદજી વીસા ઓસવાળનો જન્મ રાજસ્થાનના નાગોર જિલ્લાના અંદરના ‘ડેહ' જનપદમાં સં. ૧૯૬૫માં શ્રી અનોપચંદ એન. કોચર ફાગણ સુદ પૂનમના રોજ થયો હતો. પિતાશ્રી પૂનમચંદજીની શ્રી અનોપચંદ એન. કોચરનો જન્મ ૨૪-૧-૧૯૪૧ના સમતા-સેવા અને માતુશ્રી રાજીબાઈની મમતા-ભક્તિથી રોજ રાજસ્થાનમાં ફલોદી મુકામે થયો હતો. તેઓશ્રી ઘડાયેલા શ્રી માણેકચંદજી જીવનને ધાર્મિક અને સામાજિક ઓસવાલ ગૌસેવા સદન પાંજરાપોળ, ફલોદી, શ્રી વર્ધમાન કાર્યથી સુવાસિત બનાવી ગયા. તેના સુપાત્રદાન–વૈયાવચ્ચ જૈન તત્ત્વજ્ઞાન કેન્દ્ર, અખિલ ભારતીય ફાલોદી જૈન સંઘ, શ્રી ભક્તિમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી કુસુમબાઈ સાચા અર્થમાં કલાપૂર્ણસૂરિ જૈન ધાર્મિક પાઠશાળા, ફલોદી, ફાલોદી જૈન અર્ધાગિની પુરવાર થયેલાં. સવારના નવકારશીથી સાંજના ૫ એસોશિએસન ચેન્નાઈ, શ્રી મહાવીર જૈન કલ્યાણ સંઘ, સુધી લગાતાર તેમને ત્યાં સાધુ-સાધ્વી ભગવંતો તથા ચેન્નાઈ, શ્રી જૈન જૂના મંદિર તપાગચ્છ સંધ, ઓલ ઇન્ડિયા સાધર્મિકો અને મહેમાનોની આવનજાવન રહેતી હતી. પૂરા જૈન તીર્થ રક્ષા સમિતિ જેવી અનેકવિધ સંસ્થાઓમાં મહત્ત્વના ચેન્નાઈમાં બિરાજિત પૂ. ગુરુભગવંતોની ભક્તિ-સેવાના હોદાઓ પર રહી સેવા કરી ચુક્યા છે. તેઓ ધાર્મિક પ્રદર્શનો. કાર્યમાં પ્રસન્નતાપૂર્વક તત્પર રહેતા શ્રી માણેકચંદજીને બે પુત્રો શૈક્ષણિક શિબિરો, યાત્રાઓ વગેરેમાં પ્રોત્સાહન આપે છે અને અને એક પુત્રી છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરે દક્ષિણના મદ્રાસ તેનું વ્યવસ્થાપન કરે છે. શહેરમાં હૈયામાં હામ અને હિંમતથી આવેલા શ્રી બેતાલાજીએ તેઓ શ્રી ચંદ્રપ્રભ જૈન જૂના મંદિર, સૌકારપેઠના ટ્રસ્ટી શ્રી બહાદુરમલજી સમદડિયાના નેતૃત્વમાં વ્યવસાયનો તરીકે અને શ્રી જૈન મહાસંઘ, સૌકારપેઠના સંયુક્ત ખજાનચી અનુભવ શરૂ કર્યો. ૧૯૩૫માં કચ્છ-ભૂજ નિવાસી શ્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ શ્રી વર્ધમાન જૈન તત્ત્વજ્ઞાન દેવરાજ નેણની સાથે દેવરાજ માણેકચંદ ફર્મમાં પ્રતિષ્ઠિત કેન્દ્ર, ચેન્નાઈના સ્થાપક અને ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. થયા, જે ૪૦ વર્ષ સુધી ભાગીદારી રહી.૧૯૭૫ના મદ્રાસમાં શ્રી માણેકચંદજી બેતાલા એન્ડ કું.’ અને મુંબઈમાં ‘ગૌતમ તેઓ વર્ષોથી ચાર્ટડ એકાઉન્ટની પ્રેક્ટિસ કરે છે અને બ્રધર્સ'થી ઝવેરાતનો ધંધો કર્યો, જેમાં ઘણા સફળ થયા અને અરવિંદ મિલ્સ, અમદાવાદ તરફથી તેમને મહત્તમ વેચાણની સફળતાને સામાજિક તથા ધાર્મિક કાર્યોનો પર્યાય બનાવી. સિદ્ધિ બદલ પ્રશંસાપ્રમાણપત્ર મળેલ છે. શ્રી વર્ધમાન જૈન તેમનાં કરકમલોથી અનેક પ્રતિષ્ઠાનોનું ઉદ્દઘાટન થયેલું, જેમાં તત્ત્વજ્ઞાન કેન્દ્રની શરૂઆત ૧૯૮૨માં કરવામાં આવી અને વિમલનો શો રૂમ મંગલદીપ, જે મદ્રાસ અને કોયબ્બરમાં તેમાં છેલ્લાં ૨૭ વર્ષ દરમ્યાન ૧૬000 વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રસિદ્ધ છે, પોતાના વતન નાગોરમાં ‘અમરચંદ માણેકચંદ અને નૈતિક શિક્ષણ આપવામાં આવ્યું છે. બેતાલા જૈનભવન નિર્માણ કરી શ્રી તપાગચ્છ જૈન સંઘને આ સંસ્થા વખતોવખત ધાર્મિક શિબિરો, પ્રદર્શન અને સમર્પિત કર્યું. બિહારના રાજગૃહીમાં જૈન શ્વેતાંબર મંદિરના યાત્રાઓનું આયોજન કરી યુવાનોના ચારિત્રઘડતરમાં તેનો મુખ્ય માર્ગનું નામ “માણેકચંદ બેતાલા માર્ગમાં તેમની Jain Education Intemational Education Intermational Page #656 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ સ્વપ્ન શિલ્પીઓ. યશોગાથાને હંમેશને માટે અમર કરે છે. સિરોહી, રાજસ્થાન)માં વિશાળ જિનમંદિર આકાર લઈ રહ્યું આવા સેવાભાવી, નિરાભિમાની શ્રી માણેકચંદજી છે. બેતાલાને આજે પણ ચેન્નઈમાં સૌ યાદ કરે છે. પરિવારમાં દેવ-ગુરુ-ધર્મની એમના પર પૂરેપૂરી કૃપા છે. અન્ય ધર્માનુરાગી મિત્રો વ. ને પણ સદાય ઊંચી સેવાની સર્વવિરતિની ભાવના પણ છે. લગભગ ૨૦૦ સ્તવન, ૨00 પ્રેરણા આપતા જ હતા. તેઓ સૌના આદર્શ, માર્ગદર્શક અને સક્ઝાય અને અનેક સ્તુતિઓ એમને કંઠસ્થ છે, એટલું જ પ્રેરણાસ્ત્રોત હતા. નહીં પણ તેઓ ભાવવિભોર થઈને સૂરીલા અવાજે ગાય છે ધર્મસમર્પિત સુસંસ્કારી શ્રાવક પણ ખરા અને બીજાને પણ ભક્તિમાં ઓતપ્રોત કરે છે. સ્વદ્રવ્યમાંથી હંમેશાં સારા પ્રમાણમાં પ્રભુ-પૂજા-ભક્તિમાં દ્રવ્ય શ્રી પોપટલાલજી બાબુલાલજી સંઘવી ખર્ચે છે. ચેન્નઈ મહાનગરના પ્રતિષ્ઠિત, ધનાઢ્ય, ઝવેરાતના ધન્ય છે એમનું ધર્મસમર્પિત જીવન ! પ્રમુખ વેપારી શ્રીમાન મોહનલાલજી ઉર્ફે પોપટલાલજી કે જેઓ રાજસ્થાનના તખ્તગઢ (હાલમાં શિવગંજ) (પાલી જિલ્લો)ના સાત્ત્વિક આચાર-વિચાર અને સંસ્કારના સ્વામી સુપુત્ર છે. તેમનો જન્મ તા. ૧૧-૦૫-૧૯૫૨ના રોજ થયો શ્રીયુત છગનલાલજી માણેકચંદજી જૈન હતો. હજી એમની ઉંમર ૫૭ વર્ષની છે, પરંતુ તેઓ સંપૂર્ણ | સ્વાધ્યાય અને શ્રી ચંદ્રપ્રભુ જૈન નયા મંદિર ટ્રસ્ટ, ૧૨ વ્રતધારી શ્રાવક, ચતુર્થવ્રતધારી તપસ્વી, બુદ્ધિમાન, ચેન્નઈની તમામ ગતિવિધિઓ સંભાળવી, માર્ગદર્શન આપવું એ ના શ્રદ્ધાવાન, મધુર, કોકિલકંઠી, સ્વાધ્યાયી અને ગંભીર, ઉદાર જ જેમનું જીવનધ્યેય છે એવા એક વ્યક્તિ છે શ્રી છગનલાલ મનવાળા, સરળ સ્વભાવી, વૈયાવચ્ચી યુવાન છે. માણેકચંદજી. માતા-પિતા તરફથી જીવનમાં હરિયાળી જ હરિયાળી છગનલાલજી જૈન સાહેબનો જન્મ તા. ૭મી મળી. સુસંસ્કારિતા, ધર્મપરાયણતાના ગુણો મળ્યા, જે એમના જાન્યુઆરી ૧૯૩૬ના રોજ પાડીવ (જિલ્લા સિરોહી, સ્નાયુ-સ્નાયુમાં સમાયેલા છે. રાજસ્થાન)માં થયો. મકાન (નિવાસસ્થાન)ની દીવાલ અને - કેટલીય અટ્ટાઈ, માસખમણ, વીસસ્થાનક તપ, ચાર ઉપાશ્રયની દીવાલ એક જ હોવાથી ઉપાશ્રયમાં પધારનારા વર્ષી તપ, ત્રણ ઉપધાન તપ, નવાણું યાત્રા, પાલિતાણામાં શ્રમણ-શ્રમણીઓ સાથે નિકટના સંપર્કો હોવાના કારણે ચાતુર્માસ-આરાધના અને તત્કાલીન ૧૦૮ શંખેશ્વર મહાપ્રભુના પથ્યપાલનમાં પાંચ પેઢીઓના ઉચ્ચત્તમ સંસ્કાર છે. ઘરમાં ૧૦૦ અટ્ટમ પૂરાં થઈ ગયાં છે. તેઓ એમના કાર્યાલય શ્રી કંદમૂળ, અભક્ષ, દ્વિદલ, રાત્રિભોજન ત્યાગ, ચૌવિહાર, જૈન આરાધના ભવન, કે જેમાં સર્વ વિરતીની ઝંખના સાથે તિવિહારનું પાલન ગુરુભગવંતોની કૃપાથી સારી રીતે થઈ રહ્યું પૌષધવાસમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. છે, એટલે કે સાત્ત્વિક જીવનના આચાર-વિચાર અત્યુત્તમ ચેન્નઈ મહાનગરમાં પધારેલા પ્રત્યેક શ્રમણ સંઘના કોટિના છે. પ્રોજેક્ટ, આયોજનમાં પૂરો લાભ લઈને પ્રભુએ આપેલી એમનું અધ્યયન પાંચ પ્રતિક્રમણ અર્થ-વિચારણા સાથે નીતિમત્તાની કમાણીનો મોટો ભાગ દાન કરવાની જાણે એમને તેમ જ ચાર કર્મગ્રંથનું અધ્યયન અલૌકિક છે. હંમેશાં હેયઆદત છે ! એમના પરિવારમાં એમના ચાર ભાઈઓ, ત્રણ ઉપાદેય વસ્તુસ્વરૂપ, ગ્રંથિભેદ, ગુજઠાણાના લક્ષણભેદ વગેરે પુત્રો, પૌત્ર-પૌત્રીઓ છે. બધાં જ એમના કાર્યમાં સહયોગી, પર ચર્ચા-વિચારણા સ્વયં પોતાના ધાર્મિક કલ્યાણમિત્રો સાથે સહભાગી બનીને કમાણી સાથે ધર્મના પ્રત્યેક ક્ષેત્રમાં, તથા શંકાનિવારણ પૂજ્ય ગુરુવર્યો દ્વારા પ્રત્યક્ષ અથવા પત્રાચાર વૈયાવચ્ચમાં સાથ આપે છે તથા સાધર્મિક ભક્તિનો લાભ લે વગેરે દ્વારા પણ જાણકારી પ્રાપ્ત કરતા રહે છે. તાત્પર્ય એ કે છે. એમના પરિવારે ચેન્નઈ મહાનગરમાં ઉપધાન તપ અશુદ્ધ ઉચ્ચારણ, વિધિમાં અવિધિની અનુમોદના કે પ્રશંસા કરાવવાનો લહાવો લીધો છે. શંખેશ્વરથી પાલિતાણાના ક્યારેય ચલાવી લેતા નથી. વ્યક્તિને પ્રેમથી સમજાવી, અર્થ છરિ'પાલિત સંઘ પણ કાઢવામાં આવ્યો છે. હાલમાં એમના બતાવી અને માર્ગ પર લાવવાનો ગુણ છે. પરિવાર દ્વારા અમદાવાદ-દિલ્હી રોડ પર પોસલિયા (જિલ્લો Jain Education Intemational Page #657 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ મૈત્રી, કારુણ્ય, પ્રમોદ, મધ્યસ્થ ભાવનાનું પરિપાલન, પર્વતિથિઓ પર યથાશક્તિ પ્રત્યાખ્યાન, રાત્રિ પૌષધ અને હંમેશાં તેઓ વધુમાં વધુ સામાયિક, સ્વાધ્યાયમાં તલ્લીન રહે છે. તેઓ જ્યાં સુધી શ્રી ચંદ્રપ્રભુજી જૈન નયા મંદિર ટ્રસ્ટના મંત્રીપદ પર હતા ત્યાં સુધી બધાં જ ક્ષેત્રોમાં સંપૂર્ણ ધ્યાન રાખતા હતા. તેઓ હાલમાં પણ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી છે અને પ્રત્યેક કાર્યોમાં પૂર્ણ સહકાર આપતા હતા. સાચી પ્રરૂપણા અનુસાર માર્ગદર્શન આપે છે, જેથી કર્મબંધનમાં ન પડાય. કર્મગ્રંથોનું જ્ઞાન હોવાથી તેનો ઉપયોગ પણ સદ્ગતિ, સમાધિયુક્ત જીવન અને ધાર્મિક અનુષ્ઠાનો, કાર્યકલાપોમા વધુ આડંબરથી તેઓ દૂર રહેવામાં માને છે અને બીજાને દૂર રાખે છે. ધાર્મિક પરિવાર–પૂર્વજોના ઉદારદિલ ચારિત્રોને યાદ કરી એ જ આદર્શ પર ચાલવાની ભાવના રાખે છે. તેમના એક કાકી અને એક ભત્રીજી સર્વવિરતિ સ્વીકારીને ચારિત્ર્યવાન આત્મા, ધ્યાન, જ્ઞાન, સ્વાધ્યાયમાં સંપૂર્ણપણે મગ્ન છે. તેઓ દીર્ઘાયુ પ્રાપ્ત કરે અને શાસનસેવામાં માર્ગદર્શન આપતાં રહે એ જ શુભેચ્છા. પાપભીરુતા-ધર્મપ્રિયતા શ્રી કમલચંદજી મુલ્તાનમલજી બુંદીમુથા ગુણાનુરાગી બુંદીમુથા શ્રી કમલચંદજી મુલ્તાનમલજી આહોર (જિલ્લો-જાલોર, રાજસ્થાન)નો જન્મ તા. ૧૦-૯૧૯૪૦ના રોજ આહોરમાં જ હર્યાભર્યા પરિવારમાં થયો. બચપણથી જ સુસંસ્કારોની પરંપરા-શ્રૃંખલાથી જીવન ઝળહળતું રહ્યું છે. તેઓનો અભ્યાસ બી.કોમ. સુધીનો છે. એમના ધનાઢ્ય પરિવારમાં એમનાં પત્ની શ્રીમતી દયાબાઈ, પુત્ર અને પૌત્ર છે. એમના વેપાર તથા વ્યવહારમાં પુત્ર કુશળ છે. તેઓ ધર્મ-ધાર્મિક ૧૨ વ્રતધારી શ્રાવકરૂપે દાનવીર શ્રૃંખલામાં અગ્રસ્થાને રહ્યા છે. અગ્રિમ શ્રાવકજીવનમાં કેટલીય અઠ્ઠાઈઓ, બે ઉપધાન તપ, વીશસ્થાનક તપ અને હાલમાં ૬૫મી વર્ધમાન તપની ઓળી ચાલુ છે. ભારતમાં કોઈ પણ જગ્યાએ ભગવાનની પ્રતિષ્ઠા ભરાવવી, પ્રતિષ્ઠામાં નવકારશી, જીર્ણોદ્ધાર, નૂતન ધર્મશાળા નિર્માણ, સાધર્મિક ભક્તિ અર્થે મેળો વગેરે સત્કાર્યો દર વર્ષે નિરંતર ચાલુ છે. ચોથા વ્રત, ભૂમિ સંથારા, પ્રાસૂક જલાહાર, પર્વાદિમાં પૌષધોપવાસ, સ્વદ્રવ્યથી પ્રભુપૂજા, લોંચ, દરરોજ બિયાસણાથી ઓછું નહીં વગેરે ઉચ્ચતર ઉલ્લાસથી જીવન ૬૪૧ વ્યતીત કરે છે. ધાર્મિક કુટુંબ, દેઢ શ્રદ્ધાવાન સમર્પિત પરિવારથી તેઓ સુખી અને સંપન્ન છે. પોતાની લાડલી પુત્રી શાસનને સમર્પિત કરી છે. શાસનરત્ન સાધ્વી શ્રી વિઅર્હમાલાશ્રીજી મ.સા. આચાર્યશ્રી યશોવર્મસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયને દીપાવી રહ્યાં છે. એમના ભાણેજ અને ભત્રીજીએ સર્વવિરતિ ગ્રહણ કરી છે અને શાસનના દેદીપ્યમાન નક્ષત્ર શ્રમણ છે. ભારતના લગભગ તમામ સંપ્રદાયનાં શ્રમણ-શ્રમણીવૃંદ એમની દાનવીરતા, દાનપ્રવૃત્તિથી અને શાસનસમર્પિતતાથી પરિચિત છે. એમનું જીવન ઉત્તરોત્તર ધર્મપ્રભાવના અને શાસન– સમર્પિતતામાં જ્યોતિર્મય રહે એ જ શુભેચ્છા. શાસનત્ત શ્રીમાન પુખરાજજી જે. જૈન પ્રાગવરવંશીય શ્રી જેઠમલજીના સુપુત્ર શ્રી પુખરાજી સાહેબ બાલી (જિ. પાલી, રાજસ્થાન)ના રહીશ છે. ઉંમરમાં ૭૧ વર્ષ પૂરાં થવા આવ્યાં છે, પરં૰ સાત્ત્વિક જીવનના કારણે તંદુરસ્તી સારી છે. દરરોજ ૧૮ થી ૨૦ કલાક શાસન, સમાજ, સાધર્મિકોના ઉત્થાન-કાર્યક્રમોમાં અવિરત યોગદાન આપી રહ્યા છે. એમના જીવનનું લક્ષ્ય તન, મન, ધનથી સાધર્મિક બંધુઓની સેવા અને ઉત્થાન છે. આત્મામાં કરુણા, વાત્સલ્ય, અનુકંપાનો સ્રોત વહે છે. કદી અશોભનીય બોલતા નથી અને કોઈનું સાંભળતા નથી. પોતાના જીવનના આ લાંબા ગાળા દરમિયાન તેઓ કેટલીયે સંસ્થા સાથે સંલગ્ન રહ્યા છે અને નૂતન જિનાલય, જીર્ણોદ્ધાર કાર્યોમાં, ગૌશાળા, પાંજરાપોળ વગેરે, કોલેજસ્કૂલોના નિર્માણમાં પોતાના યોગદાન અને બીજી સંસ્થાઓના પૂર્ણ યોગદાન અપાવી ચમકતા રહેલા સંસ્થાન છે. એકાસણાથી દિનચર્યા, પ્રતિદિન પ્રતિક્રમણ દ્વારા પ્રાસુક આહાર દ્વારા તથા સાત્ત્વિકતાસભર જીવન દ્વારા સમગ્ર જૈન-જૈનેતર સમાજમાં એમની સારી છાપ તો છે જ પરંતુ ભારતભરના તમામ સંપ્રદાયોના શ્રમણ-શ્રમણી સંઘમાં પણ તેઓ પુષ્યરાજ હીરાની જેમ ‘શ્રી પુખરાજજી-મોટા'ના નામથી પ્રખ્યાત અને જાણીતા છે. Page #658 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ નવ્વાણું યાત્રા, ઉપધાન, ચોમાસાની આરાધના, અઠ્ઠાઈ વગેરે તપસ્યાઓ પણ યુવાનીમાં જ પૂરી કરી લીધી છે. હમણાં તો માત્ર ‘શાસનરત્ન’, ‘સમાજરત્ન' સાધર્મિકોના આદ્યાન્ન, ચિકિત્સા, શિક્ષણ, રોજગાર, પારિવારિક સમાનતા, આવાસ અને સામાજિક, વ્યાવહારિક ઉત્થાનકાર્યમાં રાત-દિન ‘શ્રી જૈન મહાસંઘ’, ‘શ્રી ચંદ્રપ્રભુ જૈન સાધર્મિક ટ્રસ્ટ' અને એમ. એન. જૈન એન્જિનિયરિંગ કૉલેજના માધ્યમથી સંકળાયેલા છે. શ્રી બાબુલાલ વીરચંદજી બુંદીમુથા(ઓસવાલ) હૃદયમાં કરુણા અને વાત્સલ્ય જ વહે છે, ઝળકે છે. કોઈ પણ રીતે, યેનકેન પ્રકારેણ સાધર્મિક દુ:ખી ન થાય. હમણાં જ માધાવરમાં ‘રાયચંદ ફૂલચંદ સોનીગરા' જૈન કોલોનીમાં ૬૦ કુટુંબોને વસાવવાથી તેમના જીવનનું લક્ષ્ય પૂરું થયું છે. સાધર્મિકો પ્રભુ પૂજા-દર્શનથી વંચિત ન રહે એ માટે સુંદર જિનમંદિર પણ તૈયાર થઈ ગયું છે. આ બધું તેમની દૂરદર્શિતા અને દૂરની વિચારણાનું જ પરિણામ છે. હમણાં એ જ કોલોનીમાં ઉપાશ્રય, હૉસ્પિટલ અને પ્રાથમિક પાઠશાળા અને ચેન્નઈ . મહાનગરમાં જેટલા મહાન આચાર્ય, મહાન ગીતાર્થ, ચારિત્રવંત શ્રમણ ભગવાન પધાર્યા એ સર્વનાં પ્રવચનો નોટબુકોમાં હસ્તલિખિતરૂપે સંગૃહીત કર્યાં છે. એનો જ પ્રભાવ છે કે એમને દૃષ્ટિ (સાર) “ષ્ટિ રાગથી પરે ગુણાનુરાગી તરફ શ્રદ્ધાવાન બનાવ્યા.” “ગચ્છભેદથી દૂર રહી રાગ-દ્વેષની માયા ઓછી કરો. કષાયોની મંદતા બની રહે એવી ક્રિયા કરો. જે ધાર્મિક પાઠશાળાનું કાર્ય શરૂ થઈ ગયું છે અને એમના દીર્ઘાયુ કુટુંબમાં જેવી ક્રિયા ચાલતી હોય તેવી કરતા રહો, ચાલવા દો! અવર્ણવાદ ન કરો.'—આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.સા. જીવનમાં જીવતાં-જાગતાં આ બધાં કાર્યો પૂર્ણ થઈ જશે. એમના વિચાર-આયોજન અને સ્કીમોનો કોઈ સહભાગી વિરોધ નથી કરતા. શ્વેતામ્બર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથીને એકત્રિત કરવાના એમના પ્રયાસો જૈન સમાજનું ગૌરવ છે. તન, મન, ધનથી નિસ્વાર્થ સેવા કરનાર આ માણસ દક્ષિણ ભારતનું અણમોલ રત્ન છે. “અન્યથા શરણું નાસ્તિ, તસ્મેવ સચ્ચ ધમ્મો મંગલ મુક્ઝિટુ' “દેશો તો તુમ હી ભલું, બીજા તો નવિ યાચું રે, વાચક યશ કહે ફળશે એ મુજ સાચું રે.” “હા મમ્યા ભ્રમજાલ કહાવત, ચિદાનંદ સગરો.’ આ શબ્દોનું ગુંજન જેના હૃદયની ધમનીઓમાં અહર્નિશ ગુંજ્યા કરે છે તેવા વ્યક્તિનું નામ છે બાબુલાલ વીરચંદજી બુંદીમુથા--ઓસવાલ. તેમનો જન્મ તા. ૧૮મી એપ્રિલ ૧૯૩૬ના રોજ ઝાડોલી (જિ. સિરોહી, રાજસ્થાન)માં થયો હતો. વ્યાવહારિક શિક્ષણ બી. સ્વપ્ન શિલ્પીઓ કોમ. સુધીનું છે, પરંતુ જૈન ધર્મના પ્રવચન-પીયૂષી' છે. જીવનમાં ઘણા ચડાવ-ઉતાર જોયા છે, પરંતુ દેવ, ગુરુ, ધર્મ પર શ્રદ્ધા ધરાવે છે, એમના માર્ગને અનુસરવાનું જ હ૨૫ળે સ્મરણ અને લગાવ હૈયે ધરાવે છે. મન હોય તો માળવે જવાય’—એ કહેવત મુજબ તેમણે ૧૯૬૦માં અત્યંત ઉપકારી ગુરુ આ. શ્રી પૂર્ણાનંદસૂરિજી (વલ્લભસૂરિજી)ને શોધી કાઢ્યા, જેમણે ધર્મરાહ આપ્યો, દૃઢ વિશ્વાસ, દૃઢ સમર્પણ, દેઢ માર્ગ-પ્રેરણા આપી. આ જે હું જે કંઈ છું, એ ગુરુ ભગવંતોના ઉપકારથી છું. તત્કાલીન તમામ ગચ્છોના આચાર્યો, શ્રમણસંઘ સાથે સંપર્કમાં રહું છું—જ્ઞાનના તરસ અને ગુણીજનની પૂજા માટે. પ્રતિદિન સ્વાધ્યાય, બંને સમયે પ્રતિક્રમણ, સામાયિક, નવસ્મરણ પાઠ, ઋષિમંડલ સ્તોત્રમ્, પંચસૂત્ર, અમૃતવેલ સાય, ચૌવિહાર, નવકારશી, પોરસી, પ્રભુપૂજા, (સ્વદ્રવ્યથી), ગૃહમંદિરમાં સ્વાધ્યાય અર્થે લાઇબ્રેરી છે. “કહે કલાપૂર્ણ” અને શ્રી નમસ્કાર મહામંત્ર-તચંદ્રિકા પં. શ્રી અભયસાગરજી મ.સા.)નું નિરંતર પઠન-પાઠન. પર્વતિથિ (આઠમ-ચૌદશ) પર આયંબિલ અને કોઈ કોઈવાર પૌષધ પણ કરું છું. શ્રી જૈન આરાધના ભવન, ચેન્નઈ મહાનગરમાં કલ્યાણમિત્રો સાથે ગાઢ પરિચય છે તો ધર્મારાધનામાં વેગ મળે છે. જીવનની ઢળતી સાંજે સર્વવિરતિનો ભાવ રાખું છું, પરંતુ પુરુષાર્થની કમી છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે સદ્ગતિ માટે સમાધિમરણ મળે અને ભવોભવ આપનું શાસન મળે અને કષાયોને જીતી અંતિમ લક્ષ્ય ‘સિદ્ધશિલા'ને સ્પર્શ કરું. (તા. ૨૩-૧૨ ૧૯૯૦ રજની દેવડીના અભિષેક વખતે આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.એ ૧૧-નવકારવાળી (પાકી) આપી હતી, જે આજેય અવિરતરૂપે ગણવાનું ચાલુ છે). Page #659 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ “પાપભીરુ-પ્રિયધર્મ”—એ જ મને પ્રિય છે). લગભગ ૧૧ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, તનમન-ધનથી સમર્પિત છે. ઉચ્ચત્તમ આદર્શના પ્રેરક શ્રી રતિલાલ ફાવચંદ ‘જીવનમાં કોઈપણ ડાઘ કે કલંક લગાડ્યા વગર પોતાની સડસઠ વર્ષની જીવનયાત્રા ખૂબ જ સુખચેનથી પસાર કરી છે.' એવો એક ઊંડો આત્મસંતોષ જેના મુખ ઉપર હંમેશાં પ્રગટ થતો રહ્યો છે તેવા શ્રી રતિભાઈ તળાજા પાસે ભાલર (બોરલા)ના વતની છે. વણિક પરિવારના સંસ્કારો અને નિયમો પ્રમાણે તેમનું ઘડતર થયું. ધર્મ તરફની આસ્થા વધુ દૃઢ બનાવતા અને તેમાં એક પછી એક વ્રત–જપની આરાધના કર્યે જતાં કેવા કેવા ચમત્કારોથી જીવનબાગ મહેકતો રહે છે તે જમને જાણવા-સમજવાની જિજ્ઞાસા હોય તેમણે મુંબઈમાં માટુંગામાં તેમના નિવાસસ્થાને પરિવારના સભ્યોને જરૂર મળવું. ૧૦૬ વર્ષનાં તેમના વૃદ્ધ માતુશ્રીને વંદન દર્શન કરીને જ નિત્યક્રિયા શરૂ કરે અને કહે છે કે માનવીને જ્યાંથી શુભ સંકેત સાંપડે તેવી તીર્થભૂમિ કે તીર્થંકરનું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રટણ નહીં ભૂલવું જોઈએ. શરીરની અસ્વસ્થતા હોય કે– ગળાડૂબ ધંધાની પ્રવૃત્તિ હોય તો પણ ચોક્કસ સમય અને ચોક્કસ તિથિએ એકસો સીત્તેર વખત ભોયણી જૈન તીર્થની યાત્રા તેઓ કરી ચૂક્યા છે. પિસ્તાળીશ વર્ષ પહેલાં સામાન્યસ્થિતિમાં મુંબઈમાં તેમનું આગમન થયું. શેઠશ્રી પ્રભુદાસ ગાંડાભાઈ તથા મામાના અંગત સહારાથી મુંબઈમાં સ્થિર થયા. કુટુંબના ભરણપોષણ કે વ્યાપારની તડકી છાંયડી કરતાંયે જૈન ધર્મના ઉચ્ચતમ આદર્શોએ તેમના જીવનને નવપલ્લવિત કર્યું છે. સાત જેટલાં પ્રખર જૈનાચાર્યોના સમાગમમાં આવવાનું બન્યું અને પલટાતા પ્રવાહો નજરે નિહાળવાનું તેમને સાંપડેલું સૌભાગ્ય તેમના શબ્દોમાં જ જ્યારે સાંભળીએ ત્યારે તેમની પાસેથી ઊઠવાનું મન ન થાય. ૬૪૩ ભયંકર દુર્વ્યસનો અને શઠતાની બદબોમાં રાચતો માનવી પણ યોગ્ય સમયે જો ધર્મનું શરણ થે તો કંઈક દિવ્ય કક્ષઃ સુધી પહોંચી શકે છે તે ધર્મની આસ્થા જ કહી શકે છે. સંસારમાં કોઈ એવી અજબ ચેતના શક્તિ પળે પળે આપણાં માંગલિક કામોમાં સહાય કરી રહી હોય ત્યારે સમજવું કે તેની પાછળ ધર્મની શ્રદ્ધાનું જ રહસ્ય છુપાયેલું છે. શ્રી રતિભાઈનું આતિથ્ય માણવું એ એક જીવનનો લ્હાવો હતો. થોડા વર્ષો પહેલાં જ સ્વર્ગવાસી બન્યા. શ્રી શૈલેષભાઈ કોઠારી (શૈલ પાલનપુરી) શૈલેષભાઈ હિંમતભાઈ કોઠારી–વતન પાલનપુર, પણ વર્ષોથી વસવાટ મુંબઈ. પાલનપુરમાં વેપાર-ઉદ્યોગ, સાહિત્ય-કળાના ક્ષેત્રે હીરા જ છે, છતાં શૈલેષનો વ્યવસાય હીરાનો, પણ એ પથ્થરના ચળકાટથી જ અંજાયેલા રહ્યા નહીં, એમણે જીવતરના પાક્યા ઝળહળાટને પારખ્યો, ભીતર ઝણઝણતી ઊર્મિની સરવાણીઓને ઓળખી અને નવા અવતારે-નવા નામે પ્રગટ થયા શૈલ પાલનપુરી. એમણે એ સિદ્ધ કરી આપ્યું કે પાલનપુરમાં માત્ર રત્નસમૃદ્ધિ છલકાવતું બજાર જ નથી, અહીં શબ્દસમૃદ્ધિ છલકાવતાં રત્નોની પણ ભારોભાર ભીડ છે. સૈફ પાલનપુરી અને શૂન્ય પાલનપુરી તો દિગ્ગજો છે જ, પણ ગઝલિસ્તાનની બજારમાં ‘શમીમ’, ‘મુસાફિર’, ‘અમર’, ‘અગમ’ જેવાં નામ પાછળ ‘પાલનપુરી’ લાગે ત્યારે જ એ નામો પૂરાં બનતાં હોય છે. પછી ચંદ્રકાન્ત ભલે ‘બક્ષી’ અટકથી ચલાવે, પણ પાલનપુરનું નામ પડે અને સાપ જેમ ઊંચા થાય ખરા! શૈલ પાલનપુરીની ગઝલપ્રીતિ આ વાતાવરણમાં પ્રગટી છે, પનપી છે. પોતાને ‘શૂન્ય’નો ચેલો માનતા આ શાયરે ‘ઝૂરતો ઉલ્લાસ ' નામે એક સંગ્રહ પણ આપ્યો છે. હિંમતભાઈ કોઠારી Page #660 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ લૌકિક દૃષ્ટિએ સુખસગવડમાં જીવન વ્યતીત કરનાર વ્યક્તિ આંતર્ જીવનમાં કેવી સંવેદનશીલ અને વ્યથિત હોય છે એ એમના ઘણા શેઅર બતાવે છે : “ક્યાં લગી આંસુઓથી હું ધોયા કરું? જખ્મ દિનરાત ઊંડા થતા જાય છે.’’ “કાંધે સ્વયંની લાશ છે, મરજી મુજબની રાત છે.' ‘ચાલું છું ‘શૈલ’ એકલો ઈશ્વરના ભરોસે. બાકી તો કાફલા મહીં ઇન્સાન ઘણા છે.'' “શૈલ અમે નિત મીણ-મિજાજી, ભણી પીગળતું જીવન.' શૂન્ય “મને મારી શરમ તો ના જ આવે, કહું શું? આરસી છે, કોણ છે આ?” શૈલની એકલતા અને ઉદાસીનતા, ખુદ્દારી અને ખુમારી, વેદના અને વ્યથા જાતઅનુભવની નીપજ છે. જાતને જે તંતોતંત આરસીમાં જોઈ શકે છે, ઓળખી શકે છે, તે જ સાચા મોતી જેવા શેઅર પ્રગટાવી શકે છે. એમનાથી જ હૃદયસ્થ ભાવ અસરદાર શબ્દને પામે છે. ‘ઝૂરતો ઉલ્લાસ'માં એવા ઘણા અશરાત મળશે. જૈન શાસનના શિરતાજ, દીન-દુઃખીયાના બેલી જામનગરના કુલચંદભાઈ તંબોલી મૂળ જામનગરના વતની જ્ઞાતિએ વીસાશ્રીમાળી. પૂર્વની પુન્યાઈ જોરદાર. એમનું પુરું નામ તો ફુલચંદભાઈ પુરુષોત્તમભાઈ તંબોલી. જૈનશાસનના શિરતાજ એવા પૂ. આ. વિ. રામચંદ્રસૂરિશ્વરજી મ.સાને એમણે પોતાના ગુરુ તરીકે સ્વીકારેલાં. પોતાના જીવનમાં એમણે કેટકેટલાં સુકૃતો કરીને લક્ષ્મીનો સર્વ્યય કર્યો એનો તો કોઈ હિસાબ જ કરી શકાય તેમ નથી. આજથી લગભગ એંશી વરસ પહેલાંના તે વખતના કરોડપતિમાં જેમની ગણના થતી હતી; એવા એમના ઘરે જે કોઈ આશા ધરીને ગયો હોય તે કદી ખાલી હાથે પાછો ફરેલ નથી. એમને ત્યાં કામ કરનારા એમના માણસો, ઘોડાગાડીવાળાંઓ વિગેરે સોનાનાં ઘરેણાં પહેરતાં થઈ ગયેલાં. એમના દાનની ગંગોત્રીમાં કોઈ જાતનો ભેદભાવ નહીં, હિંદુઓ તો ઠીક, પરંતુ મુસલમાનો પણ એમનાં દાનની ગંગોત્રીમાં પાવન થતાં અને એમની આપણે માની શકીએ Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ એવી અદબ જાળવતા. એમનો એક પ્રસંગ : —કર્મના ફળ મુજબ જીવનમાં ચડતી-પડતી તો દરેકના જીવનમાં આવે જ છે. એવા જ એક નબળાં અવસરમાં જે વખતે આર્થિક મુશ્કેલી હતી તે વખતે દૂર દૂરના એક સંઘના કાર્યકર્તાઓ એમની પાસે દાન માટે આવ્યાં. ભગવાન જિનેશ્વરદેવનું મંદિર-ઉપાશ્રય આદિનું આયોજન હતું. આવનાર લોકોને ઘરમાં પેસતાં જ પરિસ્થિતિનો સ્હેજ અણસાર આવી ગયેલ. એટલે તેઓ વાત કરતાં અચકાતા હતા. પરંતુ ભાઈના આગ્રહથી તેઓએ પોતાની રજુઆત કરી. તે સાંભળી તેમણે કહ્યું કે–‘તમો મોડા પડ્યાં, છ મહીના પહેલાં આવ્યાં હોત તો તમારું કામ થઈ જાત.’એવામાં ટપાલી રજી. કવર લઈને આવ્યો. તે કવર લીધું. તે જોતાં જ સમજી ગયાં કે કે જે રકમ આવવાની કોઈ સંભાવના ન હતી તેનો ચેક આવ્યો લાગે છે. એટલે તે કવર ખોલતા પહેલાં જ તેમણે મહાનુભાવોને જણાવ્યું કે આમાંથી જો ચેક નીકળશે તો તે જેટલા રૂા.નો હોય એ બધું જ તમોને દાનમાં. તે પછી તે કવર ખોલ્યું તો તેમાં રૂા. ૧૭ હજારનો ચેક હતો. પોતની આવી કટોકટીમાં પણ તેમણે ચઢતા પરિણામે ઉલ્લાસથી તેનું દાન કરી દીધું. જો–કે એમના જીવનમાં થોડાં જ સમયમાં વળતાં પાણી થઈ ગયાં અને પાછી જાહોજલાલી આવી ગઈ. ધન્ય છે તેમની જીવનધારાને. છેલ્લે એમનો સ્વર્ગવાસ થયા પછી એમની સ્મશાનયાત્રા પણ એવી જ ભવ્ય નીકળી હતી. ગુજરાતના વિવિધ જૈન સંઘોએ ભાવભરી શ્રદ્ધાંજલી અર્પી હતી. એમનાં પુત્ર-પરિવારને પણ એમના સ્વર્ગવાસ પછી જ પોતાના પિતાજીનું શું હતું? એની વાસ્તવિક ખબર કેટલાંયે વરસો પછી પડી હતી. જિનભક્તિ અને ગુરુભક્તિથી ઓતપ્રોત, ભરપૂર, સાધર્મિક ભક્તિ, કરૂણાભાવથી ભરપૂર અને દીન-દુઃખીયાના સાચા બેલી એવા આ નરપુંગવના સુકૃતોની હૈયાના ભાવથી આપણે પણ અનુમોદના કરીએ અને પાવન થઈએ. એ ગૌરવભર્યો ધર્મવારસો ભાવનગરમાં શ્રી મનમોહનભાઈએ જાળવી રાખ્યો છે. તેઓ જૈનસંઘ સહિત ભાવનગરની અનેક સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા રહીને સુંદર સેવા આપી રહ્યાં છે. Page #661 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૬૪૫ શ્રી કિરીટભાઈ પી. શાહ તેમની વિકાસયાત્રામાં તેમનાં ધર્મપત્નીનો અને ભાવનગરે વિદ્યા અને પરિવારનો ઉષ્માભર્યો સહયોગ મળતો રહ્યો છે. ધર્મક્ષેત્રે હંમેશાં તેજસ્વી પાત્રોની સવ. શ્રીમતી લીલાબહેન નાનાલાલ કપાસી સમાજને ભેટ ધરી છે. વિવિધ જૈનોનાં પવિત્ર પ્રવૃત્તિઓમાં આ શહેર હંમેશાં યાત્રાધામમાં ૩૧-૮-૨૩નાં રોજ મોખરે રહ્યું છે. તેજસ્વી શક્તિનો જન્મ થયો. યુવાન કાર્યકર્તા અને નાનપણથી જ માતા જાણીતા ઉદ્યોગપતિ શ્રી કિરીટભાઈ શીવકુંવરબહેન અને પિતાશ્રી શાહ ભાવનગરની વિવિધ આણંદજીદાદા પાસેથી પ્રવૃત્તિઓના પ્રણેતા છે. પુરુષાર્થ સમાજસેવાના ઉત્તમ સંસ્કારો અને સ્વબળે વ્યાપારિક સંબંધો વિકસાવ્યા, વિચક્ષણ બુદ્ધિ, મળ્યા. નીડરતા, સાહસિકતા વગેરે તેમની આગવી શક્તિને કારણે ૧૬ વર્ષની ઉંમરે જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બન્યા છે. લગ્નબાદ કલકત્તામાં પણ પોતાનું સેવાકાર્ય ચાલું રાખ્યું, લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (વેસ્ટ)ના પ્રમુખ તરીકે જેમાં તેઓનાં પતિ શ્રી નાલાલભાઈ કાનજીભાઈ કપાસીનો તેમની સેવાઓ જાણીતી છે. લાયન્સ ડિસ્ટ્રિક્ટ ૩૨૩/બી ઝોન સુંદર સાથ મળ્યો. ૧૯૪૭માં થયેલાં તોફાનો સમયે ૨ રીજિયન-દના ઝોન ચેરમેન તરીકે તેમની સેવાનું યોગદાન કલકત્તામાં ઘણાં કુટુંબોને આશ્રય આપ્યો. આવી કરૂણામૂર્તિ પ્રશંસાપાત્ર બન્યું છે. સમા પૂ. લીલાબહેન ઉપર ૧૯૫૭ ફેબ્રુઆરીમાં વજઘાત થયો. પોતે મુંબઈ સામાજિક પ્રસંગમાં ગયેલ. પાછળથી ભાવનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં કારોબારીના મુ. નાનાલાલભાઈનું અચાનક અવસાન થયું. નાનાં નાનાં સભ્ય ઉપરાંત ભાવનગર અને વિદ્યાનગર જૈનસંઘના સભ્ય ૬ બાળકોની જવાબદારી આવી પડી. મોટા પુત્ર શ્રી તેમજ જેનસેવા સમાજના કર્મઠ કાર્યકર બનીને સમાજની બકુલભાઈને કલકત્તામાં જ મૂકી બીજા પાંચ સંતાનો સાથે યથાશક્તિ સેવામાં પોતાનો મોટાભાગનો સમય આપતા રહ્યા પાલીતાણા આવ્યાં. પાલિતાણા આવી ૧૯૫૭માં જુલાઈમાં શ્રી ભગિની સામાજિક ઉપરાત શિક્ષણ સાહિત્યને સત્ર પણ તેમના મિત્રમંડળની સ્થાપના કરી. નારી સંરક્ષણની ધરોહર નાની મોટી સખાવતો જાણીતી છે. શહેરની ઘણી સંસ્થાઓમાં બન્યાં. આજુબાજુનાં ગામડામાં પોતે વાહન ન મળે તો તેમનું માર્ગદર્શન ઉપયોગી અને ઉમદા બન્યું છે. પગપાળા જઈ બહેનોને અત્યાચારમાંથી બચાવતા. બહેનોને શાસનસેવાનાં અનેકવિધ કાર્યોમાં તેમની નેતાગીરી પગભર કામ શરુ કરવા સતત પ્રોત્સાહિત કરતા મોખરે રહેલ છે. તેની પાછળ તેમની ઊંડી સૂઝ-સમજ છે. સમાજસેવાનાં ભેખધારી માતાએ એક બ્રાહ્મણ બાળા કુ. લતા દવેને અસામાજિક તત્ત્વોનાં હાથમાંથી છોડાવી લાવતા દશ વર્ષ ભાવનગર જૈનસંઘના મંત્રી તરીકે, આઠ વર્ષ હતાં ત્યારે ગુંડાઓએ અચાનક ગાડીને તળાજાનાં પુલમાંથી ઉપપ્રમુખ તરીકે કામ કર્યું. ભાવનગર પાંજરાપોળ, ભા. જૈનસંઘ નીચે ફેંકી, જ્યાં લતાનું જગ્યા પર જ મૃત્યુ થયું. પૂ. સંચાલિત દવાખાનું વગેરે તાલધ્વજગિરિ કમિટીમાં ટ્રસ્ટી તરીકે લીલાબહેનને કાયમી રીતે એક હાથ અને કાનમાં ખોટ ચાલુ છે. આવી. પૂ. લીલાબહેનનાં સેવાકીય કાર્યો માટે અશોક ભાવનગરના વ્યાપારી સમાજમાં પણ તેમનું આગવું ગોંધીયા એવોર્ડથી તથા ગુજરાત સરકારનાં નારી સુરક્ષા માન અને સ્થાન રહ્યું છે. આજે લક્ષ્મીદેવીની તેમના ઉપર એવોર્ડથી સન્માનિત કરાયાં. નાના-મોટા અગણિત એવોર્ડ પૂરેપૂરી કૃપા હોવા છતાં જીવન અત્યંત સાદું, નિરાભિમાની ને સમ્માન મળ્યાં. વર્ષ ૨00ના જુલાઈની ૧૩ તારીખે શ્રી નમ્રતાભર્યું છે. ભગિની મિત્ર મંડળ-પાલિતાણીની મળેલ વાર્ષિક સાધારણ ના Jain Education Intemational Page #662 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ સભામાં ચાર નવી યોજના જેમ કે ૧. વૃદ્ધાશ્રમ, ૨. મહિલા બેંક, ૩. કોમ્પ્યૂટર તાલિમ કાર્યક્રમ. ૪. ઉદ્યોગ ભવન શરૂ કરવાની નવી દૃષ્ટિ આપી. સંસ્થાના સુવર્ણ જયંતી વર્ષ દરમિયાન ઉપરોક્ત ચાર નવાં કાર્યક્રમો શરૂ કરવા વિચારણા મૂકી જે તમામ સભ્યોએ વધાવી લીધી. પરંતુ અચાનક પાલિતાણાની નારીઓ માટે વજ્રધાન સમી નીવડી. મુ. શ્રી લીલાબાએ અચાનક અંતિમ વિદાય લીધી. અંતિમ વિદાય પણ પોતાની ઈચ્છા મુજબ દેહદાન— ચક્ષુદાન કરી લીધી. પોતે પહેલાથી જ કહેતા કે મારું બધું જ સમાજ માટે છે જે તેણે યથાર્થ કર્યું. સ્વર્ગસ્થની તમામ ચાર યોજનાઓ આજે ભગિની મિત્ર મંડળ—પાલિતાણા દ્વારા શરૂ થઈ ચુકી છે. આજે પણ શ્રી ભગિની મિત્ર મંડળ—પાલિતાણા સ્વર્ગસ્થનાં તમામ સ્વપ્રા પૂરાં કરવા કટીબદ્ધ છે. સમાજને નવો રાહ ચિંધનાર, સમગ્ર નારી સમાજના ગૌરવસમા પૂ. લીલાબહેન કપાસીને કોટી કોટી વંદના. લીલબહેનનો આ સેવાનો સંસ્કાર વારસો તેમના પુત્રી શ્રી ડોલરબહેન કપાસી સાચવી રાખ્યો છે. લીલાબહેને ઊભી કરેલી પગદંડી ઉપર મહિલા ઉત્કર્ષના કાર્યક્રમો પાર પાડી રહ્યા છે. બહારથી દાનવીરોને બોલાવી ઘણા આયોજનોને આખરી ઓપ આપ્યો છે. ધર્મારાધના અને સેવા સમર્પણથી શોભિત સ્વ. નિર્મળાબહેન શશીકાન્તભાઈ મહેતા જયવંતા જૈન શાસનમાં પ્રત્યેક સમયે સમયે આદર્શ નારીરત્નોનું ઉત્તમ યોગદાન નોંધાયેલું છે. પિતાનું આંગણું અજવાળે, પતિનો ઉંબરો સાર્થક કરે અને છેલ્લે મોક્ષના રાહની ચાહ જગાડનારી આ શ્રાવિકાઓ હમેશા સેવા અને સમર્પણથી શોભિત બની જૈન પરંપરાને હંમેશા ઉજાગર કરતી રહી છે. શીલ સંસ્કાર અને વિનય વિવેકની ઉજળી પરંપરાનો વિશાળ પ્રવાહ અવિરતપણે વહેતો રહ્યો છે. ધર્મારાધનાના પ્રત્યેક પગલામાં આ નારીશક્તિને હમેશા ભાવથી સહાય કરી છે અને પરંપરાને એ જાળવી રાખી છે. Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ ભાવનગરમાં ૧૯૩૮ના ઓક્ટોબરની ૧લી તારીખે ટાણાવાળા હુકમચંદ ત્રિભોવનદાસને ત્યાં ચંપાબહેનની કુંખે પુત્રીનો જન્મ થયો. નિર્મળા નામ રખાયું. નિર્મળ આચારશુદ્ધિ જેવા સદ્ગુણો ધર્મનિષ્ઠ માતા-પિતા પાસેથી મળ્યાં. બચપણમાં જ માતાનું અવસાન થતા જીવનના પૂર્વાર્ધમાં નિર્મળાબહેને અનેક સંઘર્ષો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અનેક તાણાવાણામાંથી પસાર થવા છતાં મુશ્કેલીઓ સામે નિર્મળાબહેન અણનમ-અડગ રહ્યાં. ઘરકામની વ્યવસ્થિત તાલીમ બચપણથી જ મળી હતી, કુટુંબપ્રેમી અને વ્યવહારકુશળ પણ હતા જ. સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. સૌરાષ્ટ્રના વતની પણ મુંબઈ ધંધાર્થે વસવાટ કરતા શ્રી શશીકાન્ત મોહનલાલ મહેતા સાથે તા. ૭-૨-૫૫ના લગ્નગ્રંથિથી જોડાયા. રંભાબહેન મોહનલાલ મહેતાના સૌથી મોટા પુત્રવધૂ આ કર્મશીલ નારી નિર્મળાબહેનનું દામ્પત્યજીવન પણ આનંદ અને પ્રસન્નતાથી પસાર થયું. જેના ફલસ્વરૂપે ચાર પુત્રીઓ અને બે પુત્રો થયાં. નિર્મળાબહેનના કુમકુમ પગલા પછી શ્રી શશીકાન્તભાઈ મહેતાનને ધંધામાં ઠીક બરકત મળતી રહી. જે સંપત્તિનો ઉપયોગ વધુને વધુ ધર્મકાર્યોમાં વપરાયો. ગુજરાતનાં ઘણા ધાર્મિક સ્થળોમાં દાનગંગા વહેતી રાખી. વલસાડ પાસે સીમંધરસ્વામી જૈન મંદિર-નંદીગ્રામમાં, પાલિતાણામાં ચંદ્ર દીપક જૈન ધર્મશાળામાં, મહેસાણા જિલ્લામાં મહુડી મુકામે એમ વિવિધ સ્થાનોમાં નિર્મળાબહેનની ઈચ્છા મુજબ ઠીક-ઠીક રીતે દાનનો પ્રવાહ ચાલુ રહ્યો. પરિવાર સાથે તીર્થયાત્રાઓ પણ ધણી કરી, તપસ્યાઓ પણ હોંશે હોંશે કરતા પણ છેલ્લા સમયમાં શરીરે સાથ ન આપ્યો. ૨૦૦૬ના જૂન મહિનામાં પરિવાર સાથે ધાર્મિક વાતો કરતા કરતા જ અરિહંત શરણ થયાં. નિર્મળાબહેન આજે આ દુનિયામાં નથી પણ પોતાના મિલનસાર સ્વભાવને કારણે સૌના પ્રીતિપાત્ર બન્યા. વિવિધ સામાજિક વ્યવહારોમાં પણ હમેશા પતિની સાથે રહ્યાં. પોતાના સંતાનોના સંસ્કાર અને ચરિત્ર બાબતમાં સતતપણે ચિંતાશીલ અને જાગૃત રહ્યાં. અનેક અગવડો અને અંતરાયો પાર કરીને પણ સમાજને કાંઈક વિશિષ્ટ પુદાન આપી ગયા છે અને તેથી જ વિશાળ પરિવારમાં પણ સૌની પ્રશંસા પામ્યા હતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી અરિહંતના જાપનું ભાવથી સ્મરણ કરતાં રહ્યાં. Page #663 -------------------------------------------------------------------------- ________________ IM INNOVATIVE MOULD WORKS Die & Pattern Manufacture We are a computer aided, various metal pattern manufacturing company with a capacity of 4 CNC Vertical Machining center machines\ Our Uncompromising personalized service and workmanship can change your quality and producrivity We manufacture patterns to serve customers in the following industries & utility : • Automotive WE manage with state of art process Component Jain Education Intemational Reverse Engineering Tracsmission Tel · Cement Textile Hydraulic & Pneumatic Energy conversion - PROCESS MAP OF IMW customer 3D Modeling Patterns Design Tool Path Manufacturing -: Factory : INNOVATIVE MOULD WORKS Plot #72/2, Near Old Toll Plaza, B/h Bimal Tyre, NH-8B, Kothariya Rajkot-360004-Gujrat, India 281-3293281, Email-imould@rediffmail.com customer 2D Drawing Page #664 -------------------------------------------------------------------------- ________________ જી કavi S વિભાગ-૫ નિશા એ gN 'પમાથશસિક કાર્યકરો નન HD. | SIL ! * અખિલાઈ અકબંધઃ પરિચય શૃંખલા * પરમાર્થરસિક આગેવાનો કાર્યકરો * દક્ષિણ ભારતનું ગર્વીલું મહાજન : સમાજ અને શાસન મોભીઓ છે જ 4 E[ * લીંબડી અજરામર ઉપવનના સુવાસિત સુમનો * વિવિધ ક્ષેત્રના સમદર્શી સમાજસેવકો. * “હું મારો સ્વપ્નશિલ્પી! Jain Education Intemational Page #665 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૪૯ અખિલાઈ અકબંધ : પરિચય શૃંખલા (વિવિધ ક્ષેત્રના પ્રતિભાઓના પ્રેરક પરિચયો) –નટવર આહલપરા શિક્ષણ અને સાહિત્ય માનવસંસ્કૃતિનાં સંવર્ધકો રહ્યાં છે. જ્ઞાનવિજ્ઞાનની જ્યોતને અખંડ પ્રજ્વલિત રાખનારાં આ ક્ષેત્રોમાં પ્રેરણાદાયી પ્રતિભાઓ જન્મતી રહી છે. જેમ લોકકલાકારોએ પદ-ભજન અને કથાવારતાઓ દ્વારા પ્રજાજીવનની સંસ્કારવેલને સીચી છે, તેમ પ્રાચીન ઋષિમુનિઓથી માંડીને આજના શિક્ષણશાસ્ત્રીઓએ સમાજને ઉત્તમ કેળવણી પ્રાપ્ત થાય તે માટે જીવનભર સાધના કરી છે. સાંસ્કૃતિક વિકાસ સાથે માનવજીવન અનેકાનેક ક્ષેત્રોમાં વિસ્તરતું રહ્યું છે. એમાં ભૂસ્તરીયથી માંડીને અવકાશ સંશોધનો થતાં રહ્યાં છે. શરીરવિજ્ઞાનથી માંડીને યંત્રવિજ્ઞાનની અનેક શાખાઓ વિકસી છે. જેમ અગ્નિની, પૈડાની કે ખેતીની શોધથી માનવી અજબગજબની જીવનશૈલી અખત્યાર કરી શક્યો, તેમ આજે કયૂટરની શોધથી દરેક ક્ષેત્રમાં ક્યાંથી ક્યાં આગળ નીકળી ગયો એનું આશ્ચર્ય થયા વગર રહેતું નથી. વૈજ્ઞાનિક સંશોધનોએ બ્રહ્માંડને એકદમ પારદર્શી અને નિકટવર્તી કરી નાખ્યું . છે. કહેવાની જરૂર નથી કે આજના શિક્ષણતંત્રે આ સર્વ ઉપલબ્ધિઓને આત્મસાત્ કરવાની રહે છે. એ માટે સતત પ્રવૃત્ત રહેતા મહાનુભાવો આજે સમાજની સર્વશ્રેષ્ઠ સેવા કરી રહ્યા છે. બીજી બાજુ, વિશ્વયુદ્ધોનો ડૂમો અને આતંકનો ઓથાર માનવને સુખચેનથી રહેવા દેતો નથી. કુદરતી આપત્તિઓ કે માનવસર્જિત આપત્તિઓમાં માનવમનને શાતા આપનાર એક માત્ર સાધન છે કલા. સાહિત્ય-સંગીત-નૃત્ય-ચિત્ર આદિ કલાઓ રોજિંદા જીવનને આનંદસમાધિમાં લઈ જનારા પદાર્થો છે. કલાની ભવ્ય પરંપરાઓને જીવંત રાખનારા કલાકારો પણ સમાજની સેવા કરે છે એમ કહી શકાય. જાણીતા વાર્તાલેખક, નિબંધકાર, કવિ, વિવેચક, શિક્ષક, ઉદ્ઘોષક એવા શ્રી નટવર આહલપરા પોતાની વ્યસ્તતા વચ્ચેય ઉદ્યોગકારોને અને પ્રતિભાસંપન્ન એવા શ્રેષ્ઠીઓને અનેકવાર કલાકો સુધી મળ્યા. એમના જીવનની અંતરંગ વાતોને જાણી, માણી અને પછી આ લેખમાળામાં ઉતારી છે. પરિચયો વાચકો, યુવાનો, યુવતીઓ અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરક બની રહેશે. પરિચયકારશ્રી આહલપરા સાંસ્કૃતિક આયોજનોમાં હંમેશાં આગળ રહ્યા છે. શ્રી નટવરભાઈને માતા નર્મદાબહેન અને પિતા પુરુષોત્તમભાઈ પાસેથી કલા, સંસ્કાર, પુરુષાર્થ જેવા ગુણો મળ્યા છે. તેમનું વ્યક્તિત્વ એક સ્વસ્થ સંવેદનશીલ અધ્યાપકના જેવું લાગે છે, તેઓ શબ્દલોકમાં આસાનીથી વિહરી શકે છે. લઘુકથા, ટૂંકીવાર્તાઓ, કાવ્યો અને નિબંધ જેવાં સ્વરૂપોનું સર્જન કરવાનો આનંદ તેઓ માણી શકે છે. ધન્યવાદ. - સંપાદક Jain Education Intemational Page #666 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ નામ જેવા જ ગુણ ધરાવતા શિક્ષણદ્રષ્ટા શ્રી વસંતભાઈ પાઠક જેમની સૌમ્યતા, પ્રસન્નતા, સરળતા સૌના હ્રદયને સ્પર્શી જાય છે તેવા ઉત્તમ ઋતુ વસંતની જેમ શિક્ષણક્ષેત્રમાં ખીલેલા શિક્ષણદ્રષ્ટા શ્રી વસંતકુમાર પાઠકને મળવાનો આનંદ હોય છે. અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામમાં તા. ૧૬-૪-૧૯૬૪ના રોજ જન્મેલા શ્રી વસંતભાઈનાં માતા શારદાબહેન અને પિતા કાંતિલાલ. અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાનું માત્ર એક હજાર વસ્તી ધરાવતું ગામ નવું અનીડા શ્રી વસંતભાઈનું મૂળ વતન છે. એમ.એસ.સી.માં ગણિત વિષયને વળીપાછો તેમાં પ્રથમ વર્ગ ખરો., બી.એડ્.માં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિ.માં ડિસ્ટ્રિક્શન મેળવી ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વલ્લભ કન્યા વિદ્યાલય, રાજકોટ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સતત પંદર વર્ષ સુધી ગણિત વિષયના શિક્ષક તરીકે ફરજ અદા કર્યા બાદ હાલ શ્રી વસંતભાઈ પાઠક છ વર્ષથી રાજકોટમાં પાઠક વિદ્યાલયનું સંચાલન તેમ જ વિદ્યાર્થીઓને ગણિત વિષયનું શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યા છે. તેમનાં ધર્મપત્ની વર્ષાબહેને એમ.કોમ., એલ.એલ.બી.ની ઉપાધિ મેળવી છે. પાઠક દંપતીને સંતાનોમાં દિશા અને સંસ્કૃતિ એમ બે પુત્રીઓ છે. શ્રી વસંતભાઈ કમ્પયૂટર યુગને આવકારતાં કહે છે કે, “કમ્પ્યૂટરથી વ્યક્તિની વ્યાવસાયિક સજ્જતા વધી છે અને કામો સરળ થયાં છે. જો કે ઇન્ટરનેટથી માહિતીનો ધોધ છૂટે છે, પણ માત્ર કોરી માહિતી (સાહિત્યિક ટચ વગરની) જે માણસને શુષ્ક બનાવે છે.” સમય નથી, એવો જો ડોળ કરીએ તો જીવનનો સહજ આનંદ લૂંટી ન શકાય. વાચન મનુષ્યનો આત્માનો ખોરાક છે. શ્રી વસંતભાઈ વ્યસ્તતા વચ્ચેય દરરોજ એકાદ કલાક વાચન માટે સમય બચાવી લે છે. ‘તારક મહેતાનાં ઊલટાં ચશ્માં' જેવી તંદુરસ્ત હાસ્ય પીરસતી ટી.વી. સિરિયલ જોઈ લેતા શ્રી પાઠક ભગવાનમાં સ્વપ્ન શિલ્પીઓ શ્રદ્ધા રાખે છે અને માને છે કે, વિશ્વમાં ફેલાયેલી સારી ચેતના, સારાં કામો પાર પાડવામાં ઈશ્વર-શ્રદ્ધા ચોક્કસ મદદ કરે છે. એવો મારો સ્પષ્ટ અભિપ્રાય છે. બાધા, આખડી,માનતા, આસ્થા, ઉપવાસ, વ્રત, એકટાણાં વિશેની તેમની શ્રદ્ધામાં તેઓ ધો. ૧૧માં અભ્યાસ કરતા ત્યારથી સોમવાર, લગભગ ૨૫ વર્ષથી અગિયારસ, શ્રાવણમાસ અને નવરાત્રિનાં એકટાણાં કરે છે. કબીર વસ્ત્રો વણતાં–વણતાં પણ હિરભજન કરી લેતા. તે વાતને યાદ કરીને તેઓએ જણાવ્યું હતું કે, “નિત્ય પાઠ–કામ હોય કે ડ્રાઇવિંગ હોય પણ ઈશ્વરસ્મરણ કરી લઉં છું.” પર્યટનો, પ્રવાસ કે તીર્થાટનોમાં તેઓ વિદેશના પ્રવાસે ગયા નથી પણ ગુજરાતમાં તેમ જ ભારતભરમાં ફર્યા છે. પોતાની જ્ઞાતિસંસ્થામાં ઉપપ્રમુખનું પદ શોભાવી સેવા અદા કરે છે અને પાઠક વિદ્યામંદિરના મેનેજિંગ ટ્રસ્ટમાં ડાયરેક્ટર છે. શ્રી વસંતભાઈના સ્મરણમાં એક યાદગાર પ્રસંગ આજે પણ તાદેશ છે. તેઓ પ્રસંગને તાજો કરતાં કહે છે કે, “હરદ્વારના પ્રવાસ વખતે પરિવાર સાથે રીક્ષામાં હતા. અચાનક જ ટાટા–સુમો સાથે રિક્ષા અથડાઈ. મને અને મારી દીકરીઓ સિવાય મારાં પત્ની, બહેન, બા-બાપુજીને નાનીમોટી ઈજા થઈ, પણ અમે બધાં આબાદ બચી ગયાં હતાં.'' તેઓએ કોઈ ગુરુ ધારણ કર્યાં નથી પણ શ્રીમદ્ ભગવદ્ગીતા પર અપાર વિશ્વાસ ધરાવે છે. કાર્યક્રમ, સમારોહ કે પ્રસંગોમાં સ્ટેજ પર બેસવાનો તેઓ મોહ રાખતા નથી. તેઓએ ઘરમાં લાજની પ્રથા બંધ કરાવી છે. મુહૂર્ત કે ચોઘડિયાં જોવાનાં, જન્માક્ષર મેળવવા જેવી બાબતોમાં મહત્ત્વ આપતા નથી. સૌએ નોંધ લેવા જેવી વૈજ્ઞાનિક બાબત તો એ છે કે શ્રી વસંતભાઈ દક્ષિણ બારના મકાનમાં વર્ષોથી રહે છે. ઋજુ હૃદયના તેઓ દર વર્ષે યોગ્ય વિદ્યાર્થીઓને પોતાની શાળામાં ફી ભરવામાં રાહત કરી આપે છે, ઉપરાંત ભૂકંપ, પૂર, વાવાઝોડું, સુનામી જેવી કુદરતી આપત્તિઓમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં માનવતાપૂર્ણ દાન કરે છે અને પોતાની જ્ઞાતિના મંડળમાં પણ દાન આપવાનું ભૂલતા નથી. એક પ્રેરક અવતરણમાં તેઓ કહે છે કે, ‘ફૂલને જોઈ તમે ગાંડા થનારા, કરો એવું કે, ફૂલ તમને જોઈ થાય ગાંડું.'' Page #667 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ એમના જીવનની ફલશ્રુતિ એ છે કે સાહિત્ય અને સદ્ભાવનો પ્રચાર-પ્રસાર કરવો. ધરતી ઉપર સ્વર્ગ બને અને આ સ્વર્ગ ઉપર આદમી બનીને નગરે–નગરે માનવપ્રેમની ગલીનું નિર્માણ કરવું છે. આવી વિશાળ દૃષ્ટિના માલિક, સૌને સ્નેહ કરનારા શ્રી વસંતભાઈ પાઠકને હાર્દિક શુભકામનાઓ, અભિનંદન. અખંડ સ્વાધ્યાયી, વિદ્યાર્થીવત્સલ, ખંતીલા ‘જ્ઞાનતુલા’ અભિયાનના પ્રણેતા શ્રી ગિજુભાઈ ભરાડ જૂનાગઢ એટલે ગઢ જૂનો ગિરનાર. આ પ્રદેશના પાજોદ ગામમાં તા. ૨૦-૮-૧૯૪૦ના રોજ શ્રી ગિજુભાઈ ભરાડનો જન્મ થયો. રાજકોટ જિલ્લાના હડમતિયા ગોલિયા જેમનું વતન છે, એવા આ શિક્ષણવિદ્દ્નાં માતા હીરાબહેન અને પિતા કાનજીભાઈ. તેઓએ ફિઝિક્સ અને મેથ્સ વિષયો સાથે એમ.એસ.સી.નો અભ્યાસ કર્યો છે. તેઓએ ૧૯૬૧માં ભાવનગર જિલ્લાના ગઢડા સ્વામીના ગામે શ્રીમતી ચંપાબહેન સાથે સંસારના શ્રી ગણેશ કર્યા. ચંપાબહેન બી.એ. સુધી ભણ્યા છે. તેઓને ત્રણ સંતાનોમાં પ્રતીક્ષા, જતીન અને હીના છે. શ્રી ગિજુભાઈ સ્પષ્ટપણે માને છે કે, કમ્પ્યૂટર યુગ ઉત્તમ યુગ છે. વિશ્વ કક્ષાના તમામ વિકાસ સંદર્ભોમાં તેજ ગતિ આવી ગઈ છે. ‘સમય નથી' નો ડોળ કરનારાં લોકો વાચનનો સમય બચાવી શકતાં નથી પરંતુ શ્રી ગિજુભાઈ વાચન માટે ચોક્કસ સમય કાઢે છે. ટી.વી. સિરિયલ જોવા કરતાં તેઓને ‘ડિસ્કવરી’ જોવાનું વધુ ગમે છે. બાધા, આખડી, માનતા કે આસ્થામાં ન માનનારા તેઓ કોઈ ચોક્કસ વ્રતના અનુસંધાને નહીં પણ આરોગ્ય માટે કોઈક વખત ઉપવાસ કરે છે. પાઠ-પૂજા કે ધાર્મિક વિધિ સામે તેઓનો પ્રત્યુત્તર ખૂબ જ પ્રેરક છે. બાળકો, તરુણો, કિશોરો અને યુવાનોના વિકાસ માટે સતત વ્યસ્તતા એ જ પાઠ-પૂજા તથા ધાર્મિક વિધિ. ભારતનાં બધાં જ તીર્થાટનો ઉપરાંત વિદેશોમાં પણ પ્રવાસો તથા પર્યટનો કરી ચૂકેલા શ્રી ગિજુભાઈ લગભગ ૬૫૧ ચાલીસ સંસ્થાઓ સાથે સીધા જોડાણથી અને સૌથી વધારે સંસ્થાઓ સાથે આડકતરી રીતે તેઓ જોડાયેલા છે. તેઓને તેમની સાથે કોઈ યાદગાર અકસ્માત થયો હોય તેવો ખ્યાલ નથી. કુદરતની તાકાત પર પૂરો વિશ્વાસ ધરાવતા તેઓએ અંધશ્રદ્ધા, ચમત્કારો તથા સામાજિક કુરૂઢિના ખંડન માટે અનેક કાર્યક્રમો આપ્યા છે, લેખન કર્યું છે તથા વર્કશોપ–સેમિનારો પણ યોજ્યાં છે. જાહેર કે ગુપ્તદાનની કોઈ વિગત તેઓ ક્યારેય જણાવતા નથી. અલબત્ત વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે સતત જાગૃતિ એ જ જીવન છે. તેમ તેઓનું માનવું છે. હકારાત્મક જીવન, સતત કાર્યશીલ રહેવું, અન્યને ઉપયોગી બનવું એટલે કે, પડેલાંને ઊભા કરવાં અને ઊભેલાંને ગતિમાં લાવવાં, ગતિમાં રહેલાંને સાચી દિશા બતાવવી એ એમનો જીવનમંત્ર છે. જીવનસ્વપ્નની ફલશ્રુતિ એ છે કે, જે કંઈ સારું કે નરસું કાર્ય કરીએ છીએ તેનું ફળ અચૂક તેના જેવું મળે છે. એવો મત તેઓ ધરાવે છે. ગણિત-વિજ્ઞાનના ભેખધારી ગુરુજનોમાં શિરમોર એવા અનેક અજાણ્યાંનાં આંસુ લૂછવાનો રૂમાલ હાથમાં રાખનારા સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને મેડિકલ-એન્જિનિયરિંગમાં મોકલવામાં અગ્રદૂત અને વિદ્યાર્થીઓ માટે અમાસની રાતના શુક્રતારક જેવા એકલવાયા પથદર્શક શ્રી ગિજુભાઈ- ભરાડ સાહેબ છે. પોતાના વિદ્યાર્થીઓએ મેળવેલી બહુગામી સફળતાઓને કારણે ખરા યશના ગૌરવવંતા અધિકારી વિદ્યાવિદ્ તરીકે પ્રતિષ્ઠિત છે અને તેમાં સૌરાષ્ટ્ર-ગુજરાત આખાના સુજ્ઞજનોની એકમતે સર્વસંમતિ છે. નિવાસી શાળા-કોલેજનું ઉચ્ચસ્તરીય શિક્ષણ આપનારી શ્રી ભરાડ વિશ્વવિદ્યાપીઠ તેમનું એકલે હાથે પાર પાડેલું સાકાર સ્વપ્ન છે, જ્યાં તેઓ અહર્નિશ સરસ્વતીનો સમર્પણ યજ્ઞ કરે છે. આ વિદ્યાપીઠમાં રાજકોટ નજીકના ત્રંબા ખાતેના કેમ્પસમાં બે નવી કોલેજો બી.એડ્. અને એન્જિનિયરિંગ કોલેજ શરૂ થવાની છે. તેમની પાસે ટોચના નિષ્ણાત વિષયશિક્ષકોની દૃષ્ટિસંપન્ન ટીમ છે. શ્રી ભરાડ - વિદ્યામંદિર તથા ભરાડ વિશ્વવિદ્યાપીઠનાં યુનિટો તેમના યુવાન પુત્ર શ્રી જતીનભાઈ ભરાડ સંભાળે છે. Page #668 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ અર્ધજાગ્રત મનની શક્તિઓ, મેમરી, કારકિર્દી માર્ગદર્શન જેવા વિષયોમાં તેઓ આદ્ય પ્રવર્તક છે અને રસનિષ્ઠ ઉત્તમ વક્તા છે. તેમના પરિસંવાદો-શિબિરોમાં જોડાવું તે જીવનપરિવર્તન દ્વારા સફળતાને આહ્વાન આપવા સમાન છે. સૌરાષ્ટ્રના બે લાખ વિદ્યાર્થીઓને મેડિકલએન્જિનિયરિંગમાં તેમ જ અન્ય સ્પર્ધાત્મક શિક્ષણમાં જવા માટેનું પ્રેરણાબળ તેમણે આપ્યું. તેમાંના એક લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપ્યું છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને મેડિકલ-એન્જિનિયરિંગમાં મોકલનારા તેમ જ દસ લાખથી વધારે વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ તથા માર્ગદર્શન આપનાર તેઓ એક માત્ર શિક્ષક-અધ્યાપક છે. તેમના વિદ્યાર્થી હોવું એ એક ગૌરવ છે. તેઓ સ્વભાવે અખંડ સ્વાધ્યાયી, ખંતીલા, એકલવીર, પરિશ્રમી અને વિદ્યાર્થીવત્સલ છે. તેમની શૈક્ષણિક પ્રવૃત્તિને ઈ.સ. ૧૯૬૧થી શરૂ કરી ઈ.સ. ૨૦૧૨માં ૫૦ વર્ષ પૂરાં થશે. શૈક્ષણિક સેવાઓનું લગભગ પૂરું થવા આવેલું આ અર્ધશતક આધુનિક સૌરાષ્ટ્રના શિક્ષણના ઇતિહાસનું એક સોનેરી પ્રકરણ છે. શ્રી ગિજુભાઈને અભિનંદન, શુભેચ્છાઓ. વિવિધ પ્રતિભાસંપન્ન કલાકાર શ્રી રમેશભાઈ ભોરણિયા જ્યારે વ્યક્તિ–સૌરભની અનુભૂતિ કરતાં–કરતાં વ્યક્તિને પૂછવામાં આવે કે આપનો વ્યવસાય શું? જવાબ મળે કે, ‘હું ખેતી કરું છું.’ પ્રકૃતિ સાથે રમમાણ રહેતા અને કુદરતના ખોળાને ખૂંદનારા શ્રી રમેશ ભોરણિયાનો જન્મ તા. ૫-૩-૬૦ના રોજ રાજકોટ પાસે નારણકા (પડધરી) ગામે થયો હતો. પિતા ત્રિભોવનભાઈ, માતા શાંતાબહેનના સુપુત્રે બાર સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો, પણ બારમા ધોરણમાં નાપાસ થયેલા. શ્રી રમેશભાઈને ખેતી કરવી ખૂબ ગમે છે. તેઓ રેતીચિત્રો કલાત્મક રીતે સર્જે છે. વળી, પત્રકારને પાછા તસવીરકારેય ખરા! આર્થિક અખબાર કોમોડિટીવર્લ્ડમાં તેઓ સક્રિય કૃષિ પત્રકાર અને તસ્વીરકાર તરીકે કાર્યરત છે. જીવનસાથી ગીતાબહેન સાથે તા. ૮-૫-૮૪ના શુભદિને સ્વપ્ન શિલ્પીઓ તેઓએ ગૃહસ્થજીવનનો પ્રારંભ કર્યો. બે પુત્રો અને પુત્રી સાથે હર્યુંભર્યું જીવન જીવતાં આ દંપતી પાસે જીવન જીવવાની કળા બોધપ્રેરક છે. શ્રી રમેશભાઈ, ઝડપી જમાના સાથે કદમ મિલાવવા માટે કમ્પ્યૂટર અગત્યનો ભાગ ભજવે છે તેમ સ્પષ્ટપણે માને છે. વાચન માટે સમય બચાવવો પડે છે. તેમ કહેતાં તેઓને નેશનલ જ્યોગ્રાફી અને ડિસ્કવરી ચેનલો સિવાયની સીરિયલો જોવી ગમતી જ નથી. બાધા, આખડી, માનતા કે આસ્થામાં શ્રદ્ધા ન ધરાવતા તેઓને પૂછ્યું કે ઉપવાસ, વ્રત અને એકટાણાં કરો છો? આ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે કે, “રિપોર્ટિંગની રખડપટ્ટી વખતે બે ટંક ખાવા ન મળે ત્યારે આપોઆપ ઉપવાસ થઈ જાય છે.” જાતે પૂજા-પાઠ કે ધાર્મિક વિધિના સંદર્ભ આપતાં તેઓ ઉમેરે છે કે, “કર્મ એવાં કરવાનાં કે પાઠ-પૂજાની જરૂર જ ન રહે.” તેમને મુંબઈને બાદ કરતાં ગુજરાત બહાર જવાની તક મળી નથી. પત્રકાર તરીકે ગામડાં રખડું છે. તે જ તેમને મન સાચો પ્રવાસ છે. શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સિદસર દ્વારા દર મહિને પ્રકાશિત થતાં મુખપત્ર ‘ઉમિયા પરિવાર’માં સંપાદક તરીકેની ઉમદા સેવા પ્રદાન કરી રહ્યા છે. ઈશ્વર, દેવ, ગુરુગ્રંથ પર વિશ્વાસ ધરાવતાં શ્રી રમેશભાઈને પ્રતિષ્ઠા, પ્રદર્શન કે સામાજિક કુરૂઢિઓ ગમતી નથી. જાહેર કે ગુપ્તદાન અંગે સ્પષ્ટ વિગત આપતાં તેઓ કહે છે કે, “દાન કરવા જેવી ત્રેવડ નથી.” ખિસ્સાખર્ચની રકમમાંથી કોઈને સંજોગો પ્રમાણે મદદ કરી હોય પણ તેની નોંધ ન હોય.' પત્રકારત્વવિશ્વમાં ગુરુ છે શ્રી કાંતિ ભટ્ટ. તેઓ શ્રી કાંતિ ભટ્ટના શબ્દોમાં જ કહે છે કે, ખરા દિલનું કર્મ એ જ યોગ કે ઈશ્વરની પ્રાર્થના.” શ્રી રમેશભાઈને ન ધારેલી પ્રતિષ્ઠા મળે ત્યારે અનહદ આનંદ થાય છે અને તે સહજ આનંદના અનેક પ્રસંગો લખી શકે તેમ છે. જીવનસ્વપ્નની પ્રેરક ફલશ્રુતિ આપતાં તેઓએ સરસ વાત જણાવી : “કોઈ પણ કર્મ પૂરી લગનથી કરવું. કોઈને મદદરૂપ થવાય તો ઠીક છે પણ, કોઈને નડવું તો નહીં જ.” આવકારીએ શ્રી રમેશભાઈ ભોરણિયાને અને તેમનાં ક્ષેત્રો ઊંચાઈ સુધી તેઓ આંબી જાય તેવી શુભેચ્છા પાઠવીએ. Page #669 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૫૩ મનની અગાધ શક્તિના માપક પોઝિટિવ થિંકિંગ, સ્પીચ ઇઝ એન આર્ટ, ટીમ બિલ્ડિંગ, લીડરશિપ સ્કીલ, હ્યુમન રિલેશન, ટાઇમ તથા માઇન્ડ શ્રી ભરતભાઈ દુદકિયા મેનેજમેન્ટ વગેરે. “સોટી વાગે ચમચમ ને વિદ્યા શ્રી ભરતભાઈના અંતરના ઊંડાણમાં ક્ષણે-ક્ષણે નિમ્નઆવે ઝમઝમ” આ ઉક્તિ આજના લિખિત પંક્તિઓ ઘૂંટાતી હશે. શિક્ષણયુગમાં લુપ્ત થઈ ગઈ છે. વિદ્યાર્થીને ઊઠબેસ કરાવવી, અંગૂઠા “હૈયું, મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, જા હવે પકડાવવા, વર્ગમાં બેંચ ઉપર ઊભા ચોથું નથી જોતું”. રાખવા, અનેકવાર ઘરકામ કરવા ઉપરાંત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બુલંદ આપવું એ બધું દિવસે-દિવસે બંધ પંક્તિઓ : થતું જાય છે. ત્યારે વિદ્યાર્થીમાં રહેલી અગાધ શક્તિને “ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ; હકારાત્મક રીતે વાળવાના “માઇન્ડ પાવર'ના વર્ગો થઈ રહ્યા અણદીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ.” છે. એ આજના સમય પ્રમાણે સ્વાભાવિક છે. શ્રી ભરતભાઈના હૈયામાં ટોચ સુધી પહોંચવાના અને આવી સ્વાભાવિક, આત્મવિશ્વાસથી ભરપૂર, અન્યને પહોંચાડવાના ઘોડા થનગની રહ્યા છે. પ્રગતિનું પંખી, પ્રભાવશાળી પ્રવૃત્તિના સૂત્રધાર છે રાજકોટના (જુનિયર ચેમ્બર શિખર સુધી આંબવા પાંખ વીંઝી રહ્યું છે અને અન્યને પાંખને ઇન્ટરનેશનલ યુનિ.-યુ.એસ.એ.) પ્રોફેશનલ ટ્રેઇનર શ્રી વીંઝવા પ્રેરી રહ્યું છે. ભરતભાઈ દુદકિયા. સિનેમા પછી ટી.વી. વિડિયો જેવાં દૃશ્ય માધ્યમોની વિપુલતાની અસરમાંથી વિશાળ વિદ્યાર્થીવર્ગ પણ ન જોયેલી દિશા સુધી પહોંચવાનું સાહસ અને સતત બાકાત નથી. વિદ્યાર્થીનું ચિત્ત પણ આકર્ષિત થઈ અત્યંત ક્ષણેક્ષણે યૌવન સફળતા તરફ પ્રયાણ કરે તેવો સકારાત્મક અભિગમ એટલે શ્રી ભરતભાઈ દુદકિયા. આસક્તિનો ભોગ બન્યું છે. આવી સમસ્યા વચ્ચે “લોઢાના ચણા ચાવવા જેવું કપરું કાર્ય તેઓ કરી રહ્યા છે. વિદ્યાર્થી, કોઈના નિરાશ જીવનમાં આમૂલ પરિવર્તન લાવવું અને વાલી, અધિકારી-કર્મચારીઓ વર્તમાન સમયમાં અંતર્ધાન બેઠા કરવાનું હકારાત્મક કાર્ય જેમને ગમે છે એવા તેઓએ બનવાને બદલે બેધ્યાન થવા માંડ્યા છે, એવે સમયે આવા કલાકોના કલાકો સુધી હજારો લોકો સામે પોઝિટિવ ટોક કરી ક્ષુલ્લક આકર્ષણના આક્રમણને ખાળવાનું ઉમદા કાર્ય તેઓ છે. તેઓ ગુજરાતની અનેક એકેડેમિક સંસ્થાઓ સાથે સક્રિય માઇન્ડ પાવરના વર્કશોપ દ્વારા કરે છે. “હું ગરીબ નથી' એવો છે. ‘અપગ્રેડ એકેડેમી ફોર એક્સિલન્સ'ના સૂત્રધાર શ્રી આત્મવિશ્વાસ અનેક વિદ્યાર્થીઓમાં પ્રસ્થાપિત કરવો એ ઘટના ભરતભાઈ કુશળ પામિસ્ટ અને એસ્ટ્રોલોજર, રેકી માસ્ટર છે ખૂબ જ પ્રશંસાપાત્ર છે. અને કાઉન્સિલિંગનું પણ નેતૃત્વ કરે છે. વિદ્યાર્થી આત્મહત્યા કરતો અટકી જાય, ઘર છોડીને આવા સ્વપ્નશિલ્પી વિશ્વભરમાં પોતાના હકારાત્મક ચાલ્યા જવાનું માંડી વાળે, નિરાશામાંથી તેમાં આશાનો ઉદય વિચારોની લહાણી સૌને કરાવે તેવી શુભેચ્છા-અભિનંદન. થાય. એક જુદા જ પ્રકારની ચેતના જાગે. આ બધાની દેન સંગીત, તસવીરકળાને આત્મસાત કરતા જો હોય, તો શ્રી ભરતભાઈ દુદકિયાના અને અન્ય ટ્રેનરોના ફોટોજર્નાલિસ્ટ માઇન્ડ પાવરના વર્ગો.” શ્રી જયેશભાઈ શાહ અસંખ્ય લોકોનાં જીવનમાં પરિવર્તન લાવવું એ નાની સૂની ઘટના નથી. આ પ્રકારનાં અદ્ભુત વર્કશોપ યોજવાં, જીવનનો ખરો આનંદ ઈશ્વરે શક્તિશાળી અને સુપર કોન્સિયસ માઇન્ડની અપાર શક્તિઓને આપેલા શોખને કેળવવામાં રહેલો છે. મેળવવા માટે ઉત્તમ ક્રિયા શીખવતા તેમના એકેડેમીના વિષયો આ પ્રકારનો નિજાનંદ કેળવતા શ્રી અનેક છે, જેમ કે માઇન્ડ પાવર, બોડી લેંગ્વજ, પાવર ઓફ જયેશભાઈ શાહ તા. ૭-૨-૧૯૬૭ના Jain Education Intemational For Private & Personal use only Page #670 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ સ્વપ્ન શિલ્પીઓ. રોજ રાજકોટમાં જન્મ્યા. પિતા નવીનચંદ્ર અને માતા અમરનાથ યાત્રા, યુથ હોસ્ટેલ દ્વારા યોજાતા ટ્રેકિંગ ક્રિશ્નાબહેન. મૂળવતન પડધરી ધરાવતા શ્રી જયેશભાઈ કેમ્પ, હરિદ્વાર, ચારધામ યાત્રા, પ્રવાસો કરનાર તેઓ યુથ બી.કોમ. તો થયા છે, પણ તબલાં વિષયમાં સંગીતવિશારદ છે. હોસ્ટેલ ઓફ ઇન્ડિયા સંસ્થા સાથે સંકળાયેલા છે. વ્યવસાયમાં વ્યસ્ત રહેતા હોવા છતાં તેઓનાં ક્ષેત્રો યુવાનોને બોધપ્રેરક અને જીવનમાં ઉતારવા જેવી વાત ખરેખર કળાનાં છે તે ગૌરવપ્રદ બાબત છે. પ્રશ્નાબહેન સાથે શ્રી જયેશભાઈએ કરી છે કે, “સારું વાચન એ જ ઈશ્વર, દેવ ૧૯૯૫માં ભોપાલ ખાતે તેઓએ સંસારપ્રવાસ શરૂ કર્યો. અને ગુરુ-ગ્રંથ છે.” પ્રશ્નાબહેન ગણિત વિષય સાથે બી.એસ.સી. થયાં છે. એક આવા તેજસ્વી, દીર્ધદ્રષ્ટા યુવાન કલાકાર શ્રી પુત્ર, એક પુત્રીનાં માતાપિતા જયેશ-પ્રશ્ના આદર્શ યુગલ ગણી જયેશભાઈ શાહની પ્રગતિ ટોચ સુધી પહોંચે તેવી શકાય. શુભકામનાઓ, અભિનંદન. તેઓને વાચન માટે બહુ જ ઓછો સમય મળે છે. પણ ગ્રાફિક આર્ટ, ડિઝાઈન અને પ્રકાશનક્ષેત્રના માહિર નેશનલ જ્યોગ્રાફી, ડિસ્કવરી, એનિમલ પ્લેનેટ જેવી ટી.વી. સીરિયલો તેમને ગમે છે. બાધા, આખડીમાં ન માનતા તેઓ શ્રી દિનેશભાઈ ટીલવા ઉપવાસ કરતા નથી. માનવધર્મને શ્રેષ્ઠ ગણતા શ્રી જયેશ જૂનાગઢ જિલ્લાના મેંદરડા શાહને પાઠ-પૂજા કે ધાર્મિક વિધિમાં રસ નથી. તાલુકાનું આલિધા ગામ. પિતા તેમની પ્રગતિ અવિરત છે, તેની પ્રતીતિ આપણને તેની વાલજીભાઈ અને માતા રંભાબહેનને નીચે પ્રમાણેની વિકાસકૂચમાં થાય છે : ત્યાં તા. ૯-૮-૧૯૬૩ના રોજ શ્રી (૧) યુવક સેવા સાંસ્કૃતિ વિભાગ દ્વારા યોજાતી સ્પર્ધામાં દિનેશભાઈનો જન્મ થયો. રાજ્ય કક્ષાએ બીજું સ્થાન. (તબલાં સોલો.) એસ.એસ.સી. સુધીનો અભ્યાસ પણ વ્યવસાયની દૃષ્ટિ વિશાળ. ગ્રાફિક (૨) અમરનાથ યાત્રા. ઓપન સૌરાષ્ટ્ર ફોટોગ્રાફી સ્પર્ધામાં આર્ટ, વેબ ડિઝાઇનિંગ, બુક-પબ્લિશિંગ જેવાં માધ્યમોમાં પ્રથમ સ્થાન. વ્યસ્ત રહેતા શ્રી દિનેશભાઈએ ૧૯૯૦માં નીપાબહેન સાથે (૩) ફોટોજર્નાલિસ્ટ એસોસિએશન–રાજકોટ, નાગરિક બેંક પરિણય માંડ્યો. નીપાબહેન પણ જાણે હમસફર. તેઓએ દ્વારા આયોજિત ઓપન સૌરાષ્ટ્ર ફોટોગ્રાફી સ્પર્ધા આર્કિટેક્ટ આસિસ્ટન્ટની ડિપ્લોમા ફેકલ્ટીનો અભ્યાસ કર્યો છે. (માનવજીવન)માં ફોટોગ્રાફ પ્રદર્શિત થયા. આ દંપતીને અર્થ નામે પુત્ર અને આયુષી નામે પુત્રી (૪) ગ્રુપ શો એસ.એન. આર્ટ ગેલેરી-રાજકોટ (૧૯૯૮). છે. શ્રી દિનેશભાઈ કમ્યુટરને ભગવાન પછી બીજું સ્થાન (૫) ગુજરાત સ્ટેટ લલિતકળા, એકેડેમી દ્વારા આયોજિત આપે છે. તેમની જિંદગીનો સુવર્ણકાળ કયૂટરથી જોડાયેલો ૧૧મી રાષ્ટ્રીય ફોટોગ્રાફી સ્પર્ધા (Leominess is છે. વાચન માટે પોતાનો મત આપતાં તેઓ કહે છે કે “કાંઈ next to the god times)માં તસ્વીર પ્રદર્શિત થઈ. ક્યારેય બચતું હોતું નથી. દાનત હોય છે ત્યારે અને પોતાની (૬) સૌરાષ્ટ્ર જનવિકાસ મંચ દ્વારા આયોજિત તસ્વીરસ્પર્ધામાં ઈચ્છાથી બધું કરું છું.” રિલેશન ઓફ રાજકોટની તસ્વીરને પ્રથમ ઇનામ રૂપે તેઓને કોઈ પણ આર્ટની તેમજ કોમેડી વિષયની રૂપિયા ૧૫,૦૦૦=૦૦નું રોકડ ઇનામ પ્રાપ્ત થયું છે. ટી.વી. સીરિયલો જોવી બહુ જ ગમે છે. ઉપવાસ, વ્રત, (૭) વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા એકટાણાં કરવા અંગે તેમનો અભિપ્રાય આ પ્રમાણે છે : “હું યોજાયેલ ફોટોગ્રાફી સ્પર્ધામાં પ્રથમ ઇનામ. ઉપવાસ, વ્રત, એકટાણાં કરતો નથી. પેટનું સારું ભૂખથી કે (૮) હાલમાં ઇન્ડિયન એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સ, ઉપવાસથી ઇચ્છવું એ જ વ્રત. જરૂર પૂરતું જમવું જ જોઈએ, અમૃતસરમાં ઓલ ઇન્ડિયા એક્ઝિબિશન ઓફ આર્ટ તો બીજાના માટે સારા વિચાર આવે. બાકી તો “ભૂખ્યા પેટે ૨૦૦૯ત્માં રાષ્ટ્રીય કક્ષાએ તસ્વીર પ્રદર્શિત થઈ હતી. ભજન ન થાય.” Jain Education Intemational Page #671 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૬૫૫ જાતે પાઠ-પૂજા કે ધાર્મિક વિધિ કરવાની તેઓને જરૂર ચિત્ર છે. ચિત્રના માધ્યમને પસંદ કરનાર યુવાન રવિન તા. જણાતી નથી. શ્રી દિનેશભાઈએ બેંગલોર, ઊટી, કોડાયકેનાલ, ૧૪-૬-૧૯૮૭માં જૂનાગઢમાં જન્મ્યા છે. પિતા પ્રફુલ્લભાઈ, વૈષ્ણવોદેવી, તીરુપતિ બાલાજી, પોરબંદર, સોમનાથ, દ્વારકા, માતા શારદાબહેનનું મૂળ વતન છે રાજકોટ જિલ્લાના ઉપલેટા જૂનાગઢ, ભાવનગર, મુંબઈ, દિલ્હી, હૈદ્રાબાદની સંસ્કૃતિ, તાલુકાનું કોલકી ગામ. પ્રકૃતિને અને જનજીવનને નિહાળ્યું છે, માણ્યું છે. ફાઇન આર્ટ ઇન જી.ડી.એ. પેઇન્ટિંગની ઉપાધિ ઉમિયા પરિવાર, HOPE, વિશ્વનીડમ, ફરમાઇશ મેળવનાર રવિન હાલમાં એડવર્ટાઇઝિંગ, ડિઝાઇનિંગ તેમ જ ક્લબ (જૂના ફિલ્મી ગીતો રજૂ કરતી સંસ્થા) સાથે તેઓ પેઇન્ટિંગનો વ્યવસાય કરી રહ્યા છે. ભાવનાત્મક રીતે સંકળાયેલા છે. આપણા જૂના સાહિત્યમાં તેમની સંસારયાત્રા હજુ શરૂ થઈ નથી, એટલે કે રવિન સવિશેષ રસ ધરાવતાં તેઓ સમૂહલગ્નના હિમાયતી છે અને અપરણિત છે પણ શુભેચ્છા પાઠવું છું કે, તેમને સરસ સાથી કહે છે કે, “આટલી મોટી દુનિયા વર્તમાનકાળમાં જે કરે તેમાં મળી જશે. રવિન કમ્યુટર યુગ વિશે મંતવ્ય આપતાં કહે છે સો ટકા શ્રદ્ધા છે.” કે, “કમ્યુટર અનેકની જીવનશૈલીને બદલી નાખશે. વિદ્યાર્થી, એક પ્રેરક અવતરણ અને યાદગાર પ્રસંગે તેમણે કર્મચારી, વ્યાપારી કે કલાકાર હોય કયૂટરથી ન વિચારેલું વર્ણવ્યો ત્યારે તેમની માનવતા મને પણ સ્પર્શી ગઈ હતી. તેમને જોવા મળશે.” પ્રસંગ એમ છે કે, એલ.આઈ.સી. ઓફિસ સામે એક છોકરાની રવિન વ્યસ્તતાને લીધે વાચન માટે સમય બચાવી સાઇકલને કોઈ સ્કૂટરચાલકે વિના કારણ નુકશાન પહોંચાડ્યું. શકતા નથી. તેમને ગમતી ટી.વી. સીરિયલમાં કાર્ટૂન દ્વારા આ ઘટનાના સાક્ષી સમા એલ.આઈ.સી.નાં પાંચ-સાત ભણેલા ઇલસ્ટ્રેશન ડ્રોઇગનો અભ્યાસ તેમને બેહદ પસંદ છે. કર્મચારીઓ ઉપસ્થિત હોવા છતાં ચાલતી પકડે છે, પણ શ્રી બાધા, આખડી, માનતા, આસ્થા, ઉપવાસ, વ્રત, દિનેશભાઈ છોકરાનું નામ પણ પૂછ્યા વગર સાયકલ રિપેર એકટાણામાં રસ ન ધરાવતા આ યુવાન પાઠ-પૂજા કરતા નથી. કરાવી આપે છે. તેમણે સમગ્ર ભારતનું લગભગ ભ્રમણ કર્યું છે. હજુ સુધી કોઈ જીવનસ્વપ્નની ફલશ્રુતિ પછીનું ચિંતન તેઓ રજૂ કરતાં સંસ્થા સાથે સંકળાયેલ નથી. કહે છે કે, “આપણે ગુજરી ગયા પછી, અમુક સમય પછી એક યાદગાર અકસ્માત રજૂ કરતાં શ્રી રવિન કહે છે આપણી વાત જીવતાં લોકો કહે એ જ જીવનની ફલશ્રુતિ છે.” કે, “એકવાર અમે ચાર ચિત્રકાર મિત્રો અમદાવાદ-વડોદરા એક સુભાષિત પ્રમાણે કહીએ તો, એક્સપ્રેસ હાઈવે પર એકસો સાઠ કિલોમીટરની સ્પીડમાં પ્રતિજ્ઞા વિનાનું જીવન, હલેસા વિનાની નાવ જેવું છે.” પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે અમારી કારનું આગવું વ્હીલ ફાટતાં અકથ્ય સ્થિતિ નિર્માણ થવા પામી હતી, છતાં અમે તેમના જીવનમાં તેમણે લીધેલી અડગ પ્રતિજ્ઞાઓનો હેમખેમ બચી ગયાં હતાં.” આપણને અહેસાસ થાય છે. અડગ નિર્ધાર મનુષ્યજીવનને પોતાના ગુરુ પર શ્રી રવિનને અપાર શ્રદ્ધા છે તેમને ચોક્કસ લક્ષ્ય સુધી પહોચાડે જ છે. જાહેર કે ગુપ્તદાન કર્યું હોય, તેનો ઉલ્લેખ કરવો યોગ્ય ચિરાગ સમા, હૈયાનાં અનેક અરમાનોને છૂટાં મૂકનાર જણાતો નથી. શ્રી દિનેશભાઈ ઊંચાઈ સુધી પહોચે, ઝળહળે તેવી રવિન આપણાં પુરાતન ગ્રામ્ય તેમ જ શહેરોમાં રહેલ શુભકામનાઓ. કલાત્મક પ્રવેશદ્વાર, તોરણ, ચબૂતરા, આકર્ષક જૂનવાણી ચિત્રશૈલીને જીવનમાં ઉતારનાર શેરીઓ, જૂની પોળવ્યવસ્થા તેમ જ અનેક સ્થાનો પર વિખરાયેલ ચિત્રકાર પુરાતન કલા સ્થાપત્યનો ઊંડો અભ્યાસ કરી, ભારતીય જીવનપદ્ધતિ સાથે સંકળાયેલ આવાસ તેમ જ લુપ્ત થતાં શ્રી રવિન ગોધાણી સ્થાપત્યને પોતાના પેઇન્ટિંગ્સમાં મૂર્તિમંત કરી, આવનારી પેઢીને વિદ્યાર્થીઓ અને યુવાનો માટે તેમાં રહેલ કલાનો, શૈલીનો અને સંસ્કૃતિનો પરિચય કરાવવાનો એકાગ્રતાનું પ્રથમ પગથિયું હોય, તો વિનમ્ર પ્રયાસ કરી રહ્યા છે તે અભિનંદનીય બાબત છે. Page #672 -------------------------------------------------------------------------- ________________ અધીનો " યુગ વિભાવિત કર્યા થઈ ૬૫૬ સ્વપ્ન શિલ્પીઓ. રવિનનો ચાહક વર્ગ વિશાળ છે. શ્રીમતી ટીનાબહેન પ્રિ. આર્ટ્સ અનિલભાઈ અંબાણી કલાક્ષેત્રમાં પ્રચલિત નામ છે. રિલાયન્સ સુધી ભણેલા શ્રી પરિવાર સાથે સંકળાયેલ ટીનાબહેન ‘હાર્મની-શો' અંતર્ગત નવીનચંદ્ર ઇન્ટરદેશના ઊગતાં કલાકારોને પ્રોત્સાહિત કરવા દર વર્ષે મિડિએટ ડ્રોઈગ એન્ડ સિમ્પોસિયમ, પ્રદર્શની તેમ જ સેમિનારનું આયોજન કરે છે, પેઇન્ટિંગની પરીક્ષા જેમાં તેઓને પ્રત્યક્ષ જવાનું થયું હતું. ત્યાં ટીનાબહેન અંબાણી, આપેલી પણ તેઓ તેમાં શ્રીમતી જયા બચ્ચન, અનિલભાઈ અંબાણી તેમ જ અનેક ફેઇલ થયા હતા. હાલ ખ્યાતનામ કલાકારોનો રૂબરૂ પરિચય થયો. તેમ જ વિચારોનું તેઓ નિવૃત્ત (સ્ટેટ બેંક આદાન-પ્રદાન કરવાનો સુંદર મોકો રવિનને મળ્યો છે. ઓફ ઇન્ડિયા) છે. ચિત્રકાર તરીકે અને પેઇન્ટિંગ્સના માધ્યમથી નાની છતાં અનેક રીતે પ્રવૃત્ત ઉંમરમાં જ અનેક નામાંકિત વ્યક્તિઓને મળવાનું સદ્ભાગ્ય મળ્યું છે, જેમાં મુંબઈના વરલી ખાતે નહેરુ સેન્ટરમાં લતા ૧૯૬૫માં મંગેશકર, ગુલશન ગ્રોવર, રવિ શાસ્ત્રી તેમ જ અનેક વિરમગામ ખાતે ઉદ્યોગપતિઓને મળી શકાયું છે. તેમ જ આગવા વિચારો તેઓએ ક્રિશ્નાબહેન સાથે લગ્ન કર્યા. ક્રિશ્નાબહેનનો મેટ્રિક જાણવાનો પ્રત્યક્ષ લાભ મળ્યો છે. સુધીનો અભ્યાસ છે. આ દંપતીને ચાર સંતાનો છે. રિલાયન્સના શ્રી અનિલભાઈ અંબાણી સાથે પેઇન્ટિંગ કયૂટર યુગ વિશે પ્રતિભાવ આપતાં શ્રી નવીનભાઈ વિષય બાબતમાં મુંબઈ ખાતે આપણી માતૃભાષા ગુજરાતીમાં કહે છે કે, “અનિવાર્ય છે, ભાવિ પ્રગતિ માટે માનવજાતિએ સંવાદ થયો એ પ્રસંગ પણ રવિનના જીવનનું પ્રેરક બળ છે. આ સદીમાં અમાપ પ્રગતિ કરી છે અને કર્યો જ જાય છે. જીવનસ્વપ્નની ફલશ્રુતિ રવિને સરસ રીતે રજૂ કરી અસાધારણ કલ્પના સાકાર થઈ રહી છે. પૃથ્વી નાની થઈ ગઈ અને કહ્યું : “ઊંડાણપૂર્વક ચિત્રકલાની સાધના, કેનવાસ, છે. બ્રહ્માંડ નાનું કરવાની જાણે મથામણ ચાલે છે!” પેઇન્ટિંગ્સના ફલકને સાધન બનાવી સમગ્ર સમાજને નૂતન વાચન માટેનો એમનો પ્રત્યુત્તર આજની યુવા પેઢી માટે સ્વરૂપનાં દર્શન કરાવી સાધ્ય કરવું છે.” બોધપ્રેરક છે. તેઓ કહે છે કે, “વાચન મારે માટે મંદિર છે. રવિનનો થનગનાટ સફળતાના શિખરો સર કરે તેવી રોજનું ત્રણથી ચાર કલાક વાચું છું.’ તેમને અત્યારે એક પણ શુભકામનાઓ, અભિનંદન. ટી.વી. સીરિયલ ગમતી નથી. પહેલાં ‘સારેગામા” હતી, અત્યારે “આપકી અદાલત' જુએ છે. બાધા, આખડી, માનતા નિવૃત્ત છતાં નિજાનંદી છસો સ્કેચના કે આસ્થામાં જરા પણ વિશ્વાસ ન ધરાવનારા શ્રી નવીનચંદ્રને (લાઈવ ફોટોગ્રાફ) કર્તા ઉપવાસ, વ્રત, એકટાણાં કરવાની જરૂર નથી લાગતી. શ્રી નવીનચંદ્ર શાહ “મનની શાંતિ બીજી રીતે મળી રહી છે. પુણ્ય કમાવું નિવૃત્તિ તો એક ઔપચારિક નથી. આવતો ભવ આનાથી સુધરે તે અસ્તિત્વ સ્વીકારતું પ્રક્રિયા છે. પરંતુ બોતેર વર્ષે પણ, નથી.” આવો સ્પષ્ટ ઉત્તર આપનાર શ્રી નવીનચંદ્ર સ્વદેશમાં નિજી શોખને કેળવી જીવન જીવવાનો લગભગ ભારતનાં તીર્થસ્થળો, પ્રવાસધામો બેંકના લીવફેરમાં લહાવો લેનાર શ્રી નવીનચંદ્ર શાહનો ઓછા ખર્ચે જોઈ લીધાં છે. જન્મ તા. ૯-૭-૧૯૩૮ના રોજ કોઈ સંસ્થા સાથે સંકળાવાનો તેમની પાસે સમય નથી. રાજકોટમાં થયો. પિતા કાંતિલાલ અને ઈશ્વર, દેવ, ગુરુગ્રંથ કોઈમાં હજુ સુધી વિશ્વાસ બેઠો નથી, માતા કાંતાબહેન. મૂળ વતન રાજકોટ પરંતુ અભ્યાસ કરવો, ચિંતન કરવામાં તેઓ રસ ધરાવે છે. પાસેનું પડધરી ગામ. ખંડનાત્મક ભાવ નહીં. તેઓ કહે છે કે, “પૂર્ણ કોણ છે?” Jain Education Intemational Page #673 -------------------------------------------------------------------------- ________________ છે. માનવ જવાં એ. પ્રકૃતિ (bulan Ali Poy નથી. સ્વપ્ન શિલ્પીઓ ૬૫૭ જાહેર કે જળક્રાંતિ, ગીરગાય ક્રાંતિના પ્રણેતા, ગુપ્તદાનની માનવકલ્યાણી, સૌના પ્રેરણારૂપ વિગત આપવાની જેમને જરૂર શ્રી મનસુખભાઈ સુવાગિયા લાગતી નથી, પોતાના માટે સ્વપ્નાં જોવાં એ પરંતુ કરુણા સ્વાભાવિક છે. માનવ, પશુ અને ઊપજે, પ્રકૃતિના કલ્યાણ માટે આગવી સ્વાભાવિક દેવાય કોઠાસૂઝ, જાતસમર્પણ અને સખત ત્યાં દઈ દેવાનું પરિશ્રમથી દેશ અને દુનિયા માટે એવું માનતા સાચી દિશામાં, આશીર્વાદરૂપ ક્રાંતિ તેઓ મંદિર કે મહંતને દાન કરવામાં જરા પણ રસ ધરાવતા લાવનાર સ્વપ્નશિલ્પીનું શુભનામ છે : શ્રી મનસુખભાઈ. પિતા લાલજીભાઈ, માતા ચતુરાબાના આ યાદગાર, સુખદ અકસ્માતને સંક્ષિપ્ત શબ્દોમાં વર્ણવતાં સપૂતનું મૂળવતન, જન્મસ્થળ ગામ ખડપીપળી, તાલુકો તેમણે કહ્યું : “નિવૃત્તિ પછી નિજાનંદ નિજ મસ્તીથી જીવવાનો મેંદરડા, જિલ્લો જૂનાગઢ, તા. ૧-૬-૧૯૬૨ના રોજ જન્મેલા સમય મળતાં એક પુત્ર મુંબઈ પત્રકાર છે એટલે અડધું વર્ષ તેઓએ એચ.એચ.સી. સુધી અભ્યાસ કર્યો છે. મુંબઈ રહું છું. ત્યાં આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટીના બ્લેક પેન વ્યવસાયે સબમર્સિબલ પંપનું મેન્યુફેક્યરિંગ કરતા શ્રી સ્કેચ લાઇવ ફોટોગ્રાફ ન્યુઝ પેપરના પ્રિન્ટ આઉટ ઉપરથી કરી મનસુખભાઈ માત્ર ઉદ્યોગપતિ નથી પણ દીર્ધદ્રષ્ટા છે. લગભગ છસો ઓટોગ્રાફસનો સંગ્રહ ઉપલબ્ધ છે અને તેમની સંવેદનશીલ અને વિચારક છે. વર્ષ ૧૯૮૬માં મીઠાપુર ખાતે સાથેના યાદગાર પ્રસંગો પણ સંગ્રહાયેલા છે.” રસીલાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા. આ દંપતીને એકેડેમિક વર્ષ ૧૯૫૭-૫૮માં પી.ડી.એમ. કોલેજ સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. ઓફ કોમર્સ, રાજકોટ તરફથી ઇન્ટર યુનિવર્સિટી પેઇન્ટિંગ કમ્યુટર યુગ વિશેનું મંતવ્ય આપતાં તેઓ કહે છે કે, કોમ્પિટિશનમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી તેમનું પેઇન્ટિંગ “કમ્યુટર વિના આ જમાનો આગળ પ્રગતિ કરી ન શકે. પસંદ થયું હતું. “જન્મભૂમિ' દૈનિકને (મુંબઈ) પંચોતેરમું વ્યવસાય અને ચેકડેમ, તળાવયોજના, ગીરગાય રાષ્ટ્રીય વર્ષ બેસતાં અમૃત મહોત્સવ ઊજવાયો હતો. એ સમયે યોજના અને ગાય આધારિત કૃષિ યોજના જેવા દેશસેવાનાં સાંસ્કૃતિક સંધ્યામાં મોરારિબાપુ અને ભીખુદાન ગઢવીના | કાર્યમાં સતત વ્યસ્ત રહેતા તેઓ વાચન માટે સમય બચાવી લાઇવ બ્લેકપેનથી સ્કેચ કરી આપેલા અને ઓટોગ્રાફ લે છે. ટી.વી. સીરિયલ જોવા માટે તેમની પાસે સમય નથી. લીધેલા તે વિગત “જન્મભૂમિ' દૈનિકમાં પરિચય સાથે પ્રગટ ઈશ્વર પ્રત્યે આસ્થા રાખનાર શ્રી મનસુખભાઈ ક્યારેક થઈ હતી. ઉપવાસ, એકટાણાં અને પાઠ-પૂજા કરે છે. જીવનસ્વપ્નની ફલશ્રુતિના ચિંતન માટે શ્રી નવીનચંદ્ર ખરેખર ભારત વર્ષની દેન સમા પ્રતિભાસંપન તેઓનો શાહ પોતાની અભિવ્યક્તિ આ રીતે પ્રગટ કરે છે. “દરેક મંત્ર છે : ગીરગાય આપણે આંગણે, જલક્રાંતિ અને ગાય વ્યક્તિ સદ્દ–અસદ્ દ્વન્દ્રનો પિંડ છે. ક્યારે, કયા પ્રભાવમાં આધારિત કૃષિ. આ યોજનાઓ માટે તેઓએ દેશ-વિદેશમાં આવી જાય તે ક્યારેક કાબૂ બહાર હોય છે, પરંતુ સદ્ રાખીને અનેક પ્રવાસો કર્યા છે, જે હજારો યુવાનો માટે બોધપાઠ જીવવું, ઉપયોગી જીવવું, સહજ જીવવું.” સમાન છે. | મહેરામણના મોતી સમા શ્રી નવીનચંદ્ર દીર્ધાયુ બને જલક્રાંતિ ટ્રસ્ટ, રાજકોટ ઉપરાંત ઘણી બધી રાષ્ટ્રીય તથા અને પોતાની કલાનો વધુ ને વધુ પ્રસાર કરે તેવી શુભેચ્છા, ખેડૂતોની સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી મનસુખભાઈ ધાર્મિક હૃદયથી અભિનંદન.. ગ્રંથો, સાહિત્ય અને ઈશ્વર પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે. ' Jain Education Intemational Page #674 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ સ્વપ્ન શિલ્પીઓ તેઓની દૃષ્ટિએ જીવનસ્વપ્નની ફલશ્રુતિ એ છે કે, વીજવપરાશમાં ૫૦ ટકાથી વધુ રાહત થઈ છે. ભારત દેશમાં ગાય આધારિત કૃષિ થાય. તેમાં દસ લાખ * ગીરગાય આપણા આંગણે યોજના : ગીરગાય અને દસ લાખ કાંકરેજગાય હોય. તેમનું આ સ્વપ્ન ચેકડેમ યોજના માટે ગામડે ગામડે ફરતા સાકાર થશે તેવી શુભેચ્છા પાઠક્વીએ. મનસુખભાઈને ખ્યાલ આવ્યો કે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ગામડામાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા અને ગાયોની સંખ્યા ઘટી રહી છે અને ગાયોનાં દુઃખ તથા ગામડામાં જ વસેલા તેઓએ ગુજરાતની ભૂમિમાંથી દેશને ત્રણ અનાથપણું વધતાં જાય છે. ગામડાંમાં જ લોકોને માથાદીઠ ૫૦ નવી પાયાની યોજનાઓ આપી છે : ગ્રામ પણ ગાયનું દૂધ મળતું નથી અને કોઈ ગામમાં એક કિલો (૧) ચેકડેમ તળાવ યોજના, (૨) ગીરગાય આપણા ઘી મળતું નથી. આવી કારમી સ્થિતિનો 300 ગ્રામમાં સર્વે આંગણે : રાષ્ટ્રીય યોજના, (૩) ગાય આધારિત કૃષિ યોજના કર્યો. દેશની સૌથી દૂધાળા, શાંત અને સુંદર સૌરાષ્ટ્ર પ્રદેશની * ચેક ડેમ તળાવ-યોજના ગીરગાય આઝાદી વખતે સૌરાષ્ટ્રમાં ૧૦ લાખથી વધુ સંખ્યામાં હતી તે સન ૨000 થી ૨૦૦૩ના સર્વેમાં પ000 જેટલી જ સને ૧૯૮૫થી ૯૮માં ગુજરાત રાજ્ય કારમી જળ જોવા મળી છે. આ કારમી સ્થિતિથી આઘાત પામી તેઓએ સમસ્યામાં સપડાયું અને ભૂગર્ભ જળ ખૂબ ઊંડાં ગયાં કે સાવ ગીરગાયના આપણા આંગણે : રાષ્ટ્રીય યોજના બનાવી. ખાલી થઈ ગયાં. ગામેગામ પીવાના પાણીની સમસ્યા થઈ પડી. ખેતી, પશુધન, ગામડાં, પર્યાવરણ બેહાલ થઈ ગયાં. * પરિણામ : ગ્રામ્ય પ્રજા જીવનનિર્વાહ માટે પરંપરાનો ધંધો-ગ્રામ્ય સંપત્તિ રાજ્યની સામાન્ય ગાયો કરતાં ગીરગાયનું દૂધ ઉત્પાદન છોડી શહેરો તરફ ભાગી ત્યારે સને ૧૯૯૮માં તેઓને વિચાર બે ગણું મળે છે. આ અભિયાનથી ગુજરાતનાં લોકો ભારે સૂઝયો કે, આ કારમી જળસમસ્યાનો કાયમી ઉકેલ લાવવો ઉત્સુકતા અને ઉત્સાહથી ગીર ગૌપાલન તરફ વળ્યાં છે, જેથી હોય તો સૌરાષ્ટ્ર, ગુજરાત કે દેશના જે જે પ્રદેશોમાં જળ ગાયના દૂધનું મૂલ્ય ૧ લિટરના ૧૦ રૂપિયામાંથી વધી ૨૦ થી સમસ્યા છે ત્યાં નદી અને વહેણો ઉપર ગામેગામ પાંચથી ૨૫ રૂપિયા, ઘીના ૧૨૫માંથી ૩૫૦ થી ૪00 રૂપિયા અને પચાસ ચેકડેમો અને એક-બે મોટાં તળાવો બાંધવાં પડે, પરંતુ ગીરગાયની કોઈ કિંમત નહોતી તે વધીને ૨૫ થી ૬૦ હજાર ત્યારે ગામે ગામ આટલું મોટું કામ કરવાની ગુજરાત સરકારની રૂપિયા થઈ છે. આ અભિયાનથી ૧૦૦૦ ગામોમાં અને દેશનાં કોઈ યોજના ન હતી, છતાં સહેજ પણ નિરાશ થયા વિના ૧૨ રાજ્યોમાં ગીર ગૌપાલન સંવર્ધનનો પ્રારંભ થયો. મનસુખભાઈએ સંકલ્પ કર્યો કે, આજ સુધી નવાં નવાં બોર, * ગાય આધારિત કૃષિ : કૂવા, પાણી ખેંચવાનાં સાધનોમાં પ્રજાના ખૂબ પૈસા વેડફાય છે, મનસુખભાઈએ સર્વે કર્યો કે રાસાયણિક ખાતરો અને તો એ વેડફાટ અટકાવી એ રકમ અને શ્રમદાનથી આ યોજના સાકાર કરવી. આ માટે પોતાની કોઠાસૂઝથી તેઓએ પાંચ જંતુનાશક ઝેરના અતિરેકથી દિવસે-દિવસે જમીનની સિદ્ધાંતની યોજના બનાવી. ફળદ્રુપતા નષ્ટ થઈ રહી છે. જમીન, પાણી હવા પ્રદુષિત થયાં છે અને માનવ અને પાલતુ પશુઓના આરોગ્યને હાનિ * પરિણામ : પહોંચી છે. તેમ જ ગામડાંઓમાં દેખાતાં ગીધ, કાગડા, આ યોજના પહેલાં સૌરાષ્ટ્રમાં ભૂગર્ભજળ ૩૦૦ થી સુગરી, કાળો કોશી જેવાં પક્ષીઓ લુપ્ત થઈ રહ્યાં છે ત્યારે ૭૦૦ ફૂટ ઊંડાં હતાં અને છ માસ તો ભૂતળ ખાલી જ રહેતું. આ સમસ્યા નિવારણ માટે ગાયનું છાણ, ગૌમૂત્ર અને છાશ ત્યાં આજે ફરી ૪૦ થી ૮૦ ફૂટનાં કૂવાઓમાંથી પિયત થાય સાથે કૃષિ કચરાનું સેન્દ્રીય ખાતર તથા રોગ નિયંત્રક છે. વર્ષોથી સૂકાઈ ગયેલી અનેક નદીઓ ફરીને સજીવન થઈ વનસ્પતિઓના સમન્વયથી ગાય આધારિત કૃષિના પ્રયોગો છે. જે જે ગામોમાં ચેકડેમ તળાવ યોજના બની છે. ત્યાં કર્યા. જામકા, ઢોલરા, સિદ્ધપુર, શિષક, મોણવેલ વગેરે સિંચાઈમાં ૪૦ થી ૧૦૦ ટકા વૃદ્ધિ થઈ છે. કૃષિ ઉત્પાદન, ગામોમાં આ પ્રયોગોથી મગફળી, કપાસ, ઘઉં, બાજરી, તલ, ગ્રામ્ય રોજગારી, ઘાસચારાનું ઉત્પાદન બે ગણું થઈ ગયું છે. લસણ, શેરડી, ગાજર, ડુંગળી, શાકભાજી, કેરી જેવા પાકોમાં ભૂગર્ભજળ ઉપર આવતા પ્રતિ એકર સિંચાઈમાં ઉત્તમ પરિણામો મળ્યાં છે. Jain Education Intemational Page #675 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૫૯ * જળરક્ષા-ગૌસંસ્કૃતિ નિર્માણયાત્રા: (યુ.એસ.એ.), પોસ્ટ ગ્રેજ્યુએટ આઈ. આઈ. ટી. (મુંબઈ) પી. મનસુખભાઈએ જળ અને ગાયનું મૂલ્ય લોકહૃદયમાં જી. ડી. સુપર કમયૂટર (યુ.એસ.એ.). સ્થાપવા ૨૫૫ દિવસમાં ગુજરાતના ૨૨ જિલ્લા અને હાલ તેઓ નિવૃત્ત હોવા છતાં વિજ્ઞાન અને લેખન મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશનાં પપપ ગામોની યાત્રા કરી. ક્ષેત્રમાં સક્રિય છે. ૧૯૬૮માં તેઓએ બી.એ., એલ.એલ.બી., આ યાત્રાથી જળ અને ગાય બાબતે ખૂબ લોકજાગૃતિ આવી. પી.જી.ડી. (ટેક્ષેશન)ની ઉપાધિ પ્રાપ્ત શીલાબહેન સાથે ષિપ્રધાન દેશને ચેકડેમ તળાવ યોજનાથી લગ્નજીવન શરૂ કર્યું. પુત્ર સંજીવ કપ્યુટર એન્જિનિયર છે. શ્રી (જળક્રાંતિ), ગીરગાય આપણા આંગણે, યોજનાથી ગીર શિવજી દૂધિયા કહે છે કે “સમસ્ત માનવવિશ્વનો વિકાસ ગાયની ક્રાંતિ અને ગાય આધારિત કૃષિ યોજના જેવી ત્રણ કમ્યુટર પર આધારિત છે.” પાયાની યોજનાઓ આપી છે. જળક્રાંતિના પ્રણેતા અને ગીર તેઓ વાચન માટે સમય બચાવી લે છે. તેઓને કોઈ ગાય ક્રાંતિના પ્રણેતા તરીકે લોકહૃદયમાં સ્થાન પામ્યા છે. પણ ટી.વી. સીરિયલ ગમતી નથી. બાધા, આખડી, માનતા, કુદરતે આપેલી આગવી કોઠાસૂઝ, જાતસમર્પણ અને સખત ઉપવાસ અને એકટાણાંમાં શ્રદ્ધા ન ધરાવતા શ્રી દૂધેયા જાતે પરિશ્રમથી મઢેલ મનસુખભાઈનું જીવન દેશ ને દુનિયાનાં લોકો પાઠ-પૂજા કરતા નથી. માટે પ્રેરણારૂપ છે. વિદેશમાં તેઓ યુ.એસ.એ., યુ.કે., પૂર્વ હોંગકોંગ, તેઓનું ધ્યેય છે કે, સિંગાપોર ફર્યા છે અને ભારતમાં પણ સ્વૈર વિહાર કરી પ્રવાસો (૧) ૧૦ લાખ ગીર ગાયનું નિર્માણ અને ૧૦ લાખ જાતવાન ખેડ્યા છે. રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ અને કાંકરેજ ગાયનું નિર્માણ. ટેક્નોલોજી કોલેજ સાથે સંકળાયેલા છે. (૨) ગામેગામ જળરક્ષા અને પ00 ગીરગાય સરોવરનું તેમનાં ધર્મપત્ની શીલાબહેન એક રોડ અકસ્માતમાં મૃત્યુ નિર્માણ કરવું. પામ્યાં. તે ઘટના શ્રી શિવજી ભૂલી શકતા નથી, પણ (૩) ગાય આધારિત કૃષિનો દેશમાં અમલ. શીલાબહેનના સૌમ્ય વ્યક્તિત્વને યાદ કરીને તેઓ તેમની યાદને (૪) દેશી કુળનાં વૃક્ષોનો ઉછેર. કલમ દ્વારા લેખનમાં ઉતારી રહ્યા છે. (૫) ગામ, આબાદી, રાષ્ટ્ર આબાદી અને ગૌસંસ્કૃતિ નિર્માણ. “મારું જીવન' એ એમની આત્મકથા છે. તેના અનેક આ પ્રકારનાં અનેક ધ્યેયના ધની શ્રી મનસુખભાઈ હપ્તા રાજકોટથી પ્રકાશિત સામયિક “વિશ્વકર્માવિશ્વમાં સુવાગિયાને ખૂબ ખૂબ અભિનંદન-શુભેચ્છાઓ. પ્રકાશિત થઈ ચૂક્યા છે. શ્રી શિવજી દૂધિયાની આ આત્મકથા હજારો યુવાનોને ખૂબ જ પ્રેરક બની રહી છે અને બનતી ગુજરાતનું ગૌરવ વધારનાર મિસાઈલ વૈજ્ઞાનિક રહેશે. શ્રી શિવજી દૂવૈયા હુન્નર અને હસ્તકળા માટે જગવિખ્યાત કચ્છી પ્રજાએ નાનપણથી જ કંઈક કરી વાણિજય, વેપાર તેમજ ઉદ્યોગ જેવાં ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર છૂટવાની તમન્ના જેમના હૈયે વસી નામના મેળવી છે. પણ શિક્ષણ અને વિજ્ઞાનમાં પાછળ રહી ગઈ હતી એવા મિસાઇલ વૈજ્ઞાનિક જતા કચ્છ ટેક્નોલોજીમાં હજુ સિદ્ધિ કે પ્રસિદ્ધિ પ્રાપ્ત નથી કરી. શિવજી દૂધયાનો જન્મ કાષ્ઠકલાના સૂત્રધાર કચ્છી સુતાર પણ શિક્ષણમાં પાછળ રહી મહાશિવરાત્રિના રોજ તા. ૨-૩ ગયેલ છે, ત્યારે કચ્છના સુતાર શિવજી કરશનજી દૂધેયાએ ૧૯૩૮ના કચ્છ-ભચાઉમાં થયો. પિતા ‘સુતારથી સાઇન્ટિસ્ટ’ અને ‘વૂડક્રાફ્ટથી “એરક્રાફ્ટ' જેવી હાઇ કરશનભાઈ અને માતા વાલબાઈના ટેક્નોલોજીમાં રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિને નામના મેળવી દેશઆ સપૂતને ભણવાની ભારે હોશ. તેમની ડિગ્રી જોતાં જ વિદેશમાં પણ ગૌરવ ને સમ્માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આપણને લાગે કે શિવજી આજે પણ ભણ્યા જ કરે છે. બી.ઈ. વર્ષોથી ‘વૂડક્રાફ્ટ' વિશ્વકર્મા વંશજ દૂધેયા કુટુંબનો ઇલેક્ટ્રોનિક્સ (ગ્રેજ્યુએટ) પી. જી. ડી. ઇલેક્ટ્રોનિક્સ Jain Education Intenational Page #676 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ વંશપરંપરાગત કામધંધો. તેથી દૂધૈયા કુટુંબમાં કોઈ ક્યારેય ભણ્યું-ગણ્યું નહીં. તોય ‘વૂડક્રાફ્ટ’માં વ્યસ્ત આ અભણ કુટુંબના જ શિવજીએ ‘એરક્રાફ્ટ' ટેક્નોલોજીમાં માસ્ટરી મેળવી. રાષ્ટ્રના સંરક્ષણ માટે સર્વપ્રથમ સ્વદેશી લડાકુ વિમાન ‘લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ' (LCA)ની ડિઝાઇનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. હતું. આ અપૂર્વ સિદ્ધિ બદલ વિશ્વ-વિખ્યાત મિસાઇલમેન પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે તેમનું સમ્માન કર્યું હતું. ‘સુતાર થી સાઇન્ટિસ્ટ’ અને ‘વૂડક્રાફ્ટ'થી ‘એરક્રાફ્ટ'ના વિકાસ સુધીનો શાનદાર ઊંચાઈ સર કરી. પોતાનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું. તેઓ ફક્ત ત્રણ જ વર્ષના થયા ત્યાં તો પિતા સ્વર્ગવાસી થયા. શરૂઆતથી જ શિક્ષણનો ખૂબ જ શોખ પણ ફી ભરવાની પરિસ્થિતિ નહીં. તે સાંજે લાકડાની લાતીમાં વુડવર્ક કરે, રમકડાં બનાવી વેચી ફી ભરે. આમ વુડક્રાફ્ટનું કામ કરી જ્ઞાન-વિજ્ઞાનનું શિક્ષણ મેળવી આવી આકરી મહેનત કરી. કચ્છ-ભૂજની લાલન કોલજમાં સાયન્સ રાજકોટની એ.વી. પારેખ ઇલેક્ટ્રોનિક્સ અને દિલ્હીની આઈ.ઈ.ટી.થી રડારને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ પદવી મેળવી. કારકિર્દીની શરૂઆતમાં દૂધૈયાએ એક વર્ષ અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબ (PRL)માં વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ હેઠળ સ્પેસ સાયન્સ ને ઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજીમાં અમૂલ્ય અનુભવ મેળવ્યો હતો. કારકિર્દી દરમ્યાન શિવજી દૂધૈયાને DRDOના તાત્કાલીન ઇનચાર્જ ભારતરત્ન ડૉ. અબ્દુલ કલામના સાથે કાર્ય કરવાની તક, લાભ અને સાંનિધ્યનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. શિવજી દૂધૈયા એરક્રાફ્ટને કમ્પ્યૂટર ડિઝાઇન માટે છછ વખત DRDOના રિપબ્લિક-ડે એવોર્ડઝ'થી સમ્માનિત થયા છે. તેમને ૧૯૭૭માં આર્ટિલરી માટે દેશનો પ્રથમ કમ્પ્યૂટર, ૧૯૮૧માં રડાર માટે રિયલ-ટાઇમ પ્રોસેસર, ૧૯૯૦માં સિસ્ટમ–ડિઝાઇનના સિમ્યુલેશન માટે સુપર કમ્પ્યૂટર, ૧૯૯૬માં એરક્રાફ્ટ ટેસ્ટિંગ માટે વર્ચુઅલઇનસ્ટ્રુમેન્ટેશન અને સોફ્ટવેયર, ૧૯૯૭માં એરક્રાફ્ટ ડિઝાઇન માટે એન્જિનિયરિંગ અને ક્વોલિટી કન્ટ્રોલ તથા ૧૯૯૯માં ડિફેન્સ સિસ્ટિમ્સના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ રિપબ્લિક-ડે એવોર્ડઝથી સમ્માનિત થયેલા. દેશના સર્વપ્રથમ સ્વદેશી કમ્પ્યૂટરની ડિઝાઇન માટે ૧૯૮૦માં દિલ્હી ખાતે નેશનલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ તર્ફે NRDCનો ‘એનોવેટિવ ઇન્વેનશન'નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. સ્વપ્ન શિલ્પીઓ આ કચ્છી વૈજ્ઞાનિકને તેમની કમ્પ્યૂટર ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ માટે ગુજરાત વિધાનસભાના શ્રી ધીરુભાઈ શાહના હસ્તે. મુંબઈમાં કચ્છ-શક્તિના ટેક્નોલોજી એવોર્ડ-૯૮'થી સમ્માનિત કરવામાં આવેલા. ગુજરાતના નાણાપ્રધાન વજુભાઈવાળાની સાથે રાજકોટમાં ૨૭મા રાજ્ય-વિજ્ઞાનમેળાનું ઉદ્ઘાટન ૧૯૯૯માં દૂધૈયાના હસ્તે થયું હતું. તાજેતરમાં જ રાજકોટ ભરાડ વિશ્વવિદ્યાલયમાં ‘જ્ઞાનતુલા’ અભિયાનમાં તેઓનું વૈજ્ઞાનિક તરીકે સમ્માન કરવામાં આવ્યું હતું. કચ્છથી કેલિફોર્નિયા, વૂડન ટોયની કામગીરીથી લઈને સુપરસોનિક વિમાનનો વિકાસ સાકાર કરી શિવજી દૂધૈયાએ ‘વૂડક્રાફ્ટ'થી લઈને ‘એરક્રાફ્ટ’ ડિઝાઇન સુધીની કારકિર્દીમાં ઉચ્ચ નામના મેળવી સમસ્ત ગુજરાતને પ્રતિષ્ઠા ને પ્રસિદ્ધિ અપાવી છે. તેઓ એક પ્રતિભાશાળી વૈજ્ઞાનિક તો છે જ, પણ સાથોસાથ સારા ચિત્રકાર, કાર્ટૂનિસ્ટ ને લેખક છે. કારીગરીથી શરૂઆત કરી જ્ઞાન, વિજ્ઞાન અને કળામાં આટલી સિદ્ધિ અને સમ્માન મેળવ્યા પછી પણ તેઓ વતન, જ્ઞાતિ કે સમાજને ભૂલતા નથી. વૈજ્ઞાનિક શિવજી દૂધૈયા આજે ૭૨ વર્ષની વયે પણ શિક્ષણ અને જ્ઞાન-વિજ્ઞાનની અભિવૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. પ્રતિભાસંપન્ન શ્રી શિવજીભાઈ દૂધૈયાને અભિનંદન. શુભેચ્છા. ઋજુ હૃદયના ઉદાર શિક્ષક શ્રી રૂગનાથભાઈ દલસાણિયા જે કંઈ કરીએ તે ઈશ્વરનું જ એમ માનીને કરીએ એવો પ્રતિભાવ આપનાર શ્રી રૂગનાથભાઈ દલસાણિયાનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના નાના અંકેવાળિયા ગામે ૨૯-૦૮-૧૯૫૦ના રોજ થયો. પિતા ભગવાનભાઈ અને માતા અણદીબહેનની અસીમ કૃપાઓ તેમના ઉપર ઊતરી છે એમ.એ., એમ. એડ્, પી.ટી.સી.ની ઉપાધિ સાથે સજ્જ તેઓ નિવૃત્ત છે, છતાં પ્રવૃત્ત છે. ૧૯૬૭માં લખતર તાલુકાના લીલાપુર ગામે તેઓએ કાંતાબહેન સાથે લગ્ન કર્યાં, કાંતાબહેન સાત ધોરણ સુધી ભણ્યા છે. દલસાણિયાને દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે. Page #677 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પચાસના દાયકામાં જન્મેલા શ્રી રૂગનાથભાઈ રૂઢ માન્યતા ધરાવતા નથી એટલે જ તેઓ કહે છે કે ‘કમ્પ્યૂટર આધુનિક યુગમાં અતિ જરૂરી છે. વાચન માટે પણ તેમણે સરસ અવતરણ આપ્યું–‘વાચન માટે સમય કાઢીએ તો સમય જરૂરથી બચે.” તેઓ ટીવી સીરિયલ જોતા નથી. બાધા, આખડી કે માનતામાં માનતા નથી. પણ એકાદશી અને પૂજા કરે છે. સ્વદેશમાં ત્રણેક વાર પર્યટન કર્યા છે. શ્રી રૂગનાથભાઈ રાજકોટની જ વિશ્વજ્યોત વિદ્યાલયમાં આચાર્યપદ શોભાવતા હતા, એટલું જ નહીં પણ રાજકોટમાં એમની બહુમુખી પ્રતિભા આ રીતે વિસ્તરી છે. તેઓ શ્રેયસ સ્કૂલ તથા રણછોડ વિદ્યાલયમાં સંચાલક, ગૌતમ શાળા વિકાસ સંકુલમાં સંયોજક, રાજકોટ શહેર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલકમંડળના ખજાનચી તેમજ કડવા પાટીદાર સમાજની શિક્ષણ સમિતિમાં સક્રિય રહી જુદાં જુદાં પદ શોભાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પ્રત્યે અપાર પ્રીતિ ધરાવતા શ્રી રૂગનાથભાઈ ધો. ૧૦ના અભ્યાસમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. તે બાબત સરાહનીય છે. ગુરુગ્રંથ પર વિશ્વાસ ધરાવતા તેઓએ પ્રતિષ્ઠા, પ્રદર્શન કે સમાજિક રૂઢિના ખંડન માટે વિજ્ઞાનના ચમત્કારના કાર્યક્રમો ગોઠવ્યા છે. તેઓ માને છે કે, ગુપ્તદાન ગુપ્ત રહે તે હિતકર છે, એમનું પ્રેરક અવતરણ એ છે કે “જે કાંઈ કરો તે ઈશ્વરનું કાર્ય છે તે સમજી કરવું જોઈએ અને તો ઈશ્વર મદદરૂપ થાય છે જ.' શ્રી રૂગનાથભાઈની જીવન સ્વપ્નની ફલશ્રુતિ માટેનું ચિંતન આ પ્રમાણે છે : “ઉપકાર કરો પણ ભૂલી જાઓ. બીજાનું દિલ દુભાય તેવું ક્યારેય ન કરવું. દરેક મનુષ્યમાં ઈશ્વરના દર્શન કરવા.' રાજકોટના પાદરે નેશનલ હાઇવેથી બહુ નજીક ડુનેક્ષ મેટલ્સ નામનું વિશાળ ઉદ્યોગ સંકુલ આવેલું છે. આ સંકુલ રમણીય બગીચામાં છે. પર્યાવરણરક્ષક, વૃક્ષને પંખીપ્રેમી, ૬૬૧ ઉછેરવામાં, જતન કરવામાં જેને બહુ જ આનંદ આવે છે એવા સાહસિક, મહેનતુ અને નિખાલસ દિલના માલિક શ્રી કિશોરભાઈ ખંભાયતા સાથે હમણાં-હમણાં બે-ત્રણ વાર તેમના પરિચય અર્થે મળવાનું થયું જે મુલાકાત હજારો યુવાનો માટે પ્રેરક બની રહેશે. શ્રી કિશોરભાઈ કહે છે કે “મારી ફેક્ટરીમાં બગીચો નહીં પણ બગીચામાં ફેક્ટરી છે. આ જગ્યામાં મેં જમરૂખડી, ચીકુડી, અંજીર, શેતૂર, સીતાફળી, આંબો, મીઠી આંબલી, રાવણાંના વૃક્ષો વાવ્યા છે. વૃક્ષોનું બરાબર ધ્યાન રાખું છું. પાણી, ખાતર અપાય છે. મારે ધંધાર્થે વારંવાર દુબઈ જવાનું થાય છે, પણ ભલે થાય. બે માણસોને વૃક્ષો માટે રાખશું. ઉનાળે પતંગિયાં ઊડે છે, દેવચકલી, કાબર, ખિસકોલી, કબૂતરો માળો કરીને બેઠાં છે. પંખીના માળા વીંખાઈ ન જાય, તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ. હું પંખીને ચણ નાખતો નથી, કારણ આજે ચણ નાખું ને કાલે હું દુબઈ હોઉં, પંખી નિસાસા નાખી ચાલ્યાં જાય. તેના કરતા તેને બારેમાસ ખોરાક મળી રહે તેથી બગીચામાં ફળઝાડ ઉછેર્યાં છે. ખાટી આમલી વાવી છે, જેનું આયુષ્ય બસો વર્ષનું હોય છે. મારી ગેરહાજરીમાં પણ આ બધું ટકી રહે. એવું હું ઈચ્છું છું.” વૃક્ષો પ્રત્યે શ્રી કિશોરભાઈને ભારે પ્રેમ છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે. કારખાનામાં પ્રવેશ કરતા ડાબી સરસ્વતીના ઉપાસક, વિદ્યાર્થીપ્રિય શ્રી રૂગનાથભાઈને બાજુની દીવાલે થોડે દૂર જાંબુડો ઊભો છે. દોઢ ફૂટની જગ્યા હાર્દિક અભિનંદન-શુભેચ્છાઓ. માત્ર ઉદ્યોગપતિ નહીં, પણ પર્યાવરણરક્ષક શ્રી કિશોરભાઈ ખંભાયતા કારખાનેદાર પાસે શરતચૂકથી વહી ગઈ છે. પાડોશી કારખાનેદારે જાંબુડો કાપવાની વાત કરી ત્યારે શ્રી કિશોરભાઈએ તેમને સમજાવ્યા : “જો ભાઈ, દોઢ ફૂટ જગ્યા મારી ગઈ છે, છતાં મારે તમારી સાથે કાયદાકીય તકરાર કરવી નથી, પણ તમને એટલું જ કહેવું છે કે જાંબુડો કાપવાનો નથી. તમારા કારખાનામાં પાંદડાં ખરે છે, એટલું જ ને? તેને વાળી લેવાના. જાંબુડો છાયો આપે એ, ઉનાળામાં એરકંડિશન જેવી ઠંડક આપે છે, એ ગુણો જુઓને!” બંનેની સમજૂતી પછી આજે પણ જાંબુડો એમને એમ, અકબંધ ઊભો છે. કહેવાનું મન થાય કે ‘વૃક્ષ જતન, આબાદ વતન'. “ડુનેક્ષ મેટલ્સની આ જગ્યા મેં લીધી ત્યારે બે કાળિયા કૂતરા સાથે આવ્યા એણે આજે પણ મારી જગ્યા છોડી નથી. હું પણ તેનું ખાસ ધ્યાન રાખું છું. ઉનાળામાં તેના માટે ઠંડક મળે તેવી ખાસ બખોલ કરી છે. ચોકીદારની પત્ની કૂતરા માટે રોજ સાંજે દૂધ, રોટલા બનાવીને ખવડાવે છે.' Page #678 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ માનવતા જેમના દિલમાં સતત વસે છે એવા સાહસિક કારીગરને ઉજાગર કરનાર શ્રી કિશોરભાઈ માંડણભાઈ ખંભાયતા તા. ૧૫-૨-૧૯૫૫ના રોજ રાજકોટમાં જન્મ્યા છે. પિતા મોહનભાઈ અને માતા ગોદાવરીબહેનનું મૂળ ગામ રાજકોટ પાસેનું લીલી સાડિયાળી. શ્રી કિશોરભાઈએ પ્રાથમિક શિક્ષણ રાજકોટની કસ્તુરબા વિદ્યાલયમાં અને માધ્યમિક ટેક્નિકલ વિષયો સાથે આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં લીધું છે. પિતાએ આપેલા હૃદયસ્પર્શી, પ્રેરક પ્રસંગને વર્ણવતાં તેઓ કહે છે ‘‘મારા પિતા ૧૯૪૬માં એક-બે ઓરડાની નિશાળો બંધાતી તેના છાપરા બાંધવાનું કામ કરતા. ત્યારે તેમણે મને કહેલું. “જો ભાઈ, વણિક લોકોને ધંધો કરવામાં ખૂબ ભણવું પડે પણ આપણી પાસે તો સો રૂપિયાના લોઢા (હથિયાર) હોય એટલે આપણે કારીગર, મિસ્ત્રી કે કંત્રાટી બની જઈએ' પિતાની સોના જેવી આ શીખ મારા માટે આજ શિખર સમાન પુરવાર થઈ છે. તેઓમાં નાનપણથી જ કંઈક કશું કરી દેખાડવાની તમન્ના હતી. એટલે તેઓ ૧૯૭૪માં નોકરી-ધંધા અર્થે મુંબઈ ગયા. સાહસ અને પરિશ્રમ યાત્રા શરૂ થઈ. ઓગસ્ટ ૧૯૭૫નો સમય હતો અને તેઓ સ્ટીમર દ્વારા દુબઈ ગયેલા. માત્ર બારસો રૂપિયાની નોકરીથી કઠિન દિવસોના શ્રીગણેશ કર્યા, પણ પાછા ન પડ્યા. નાની વયે બીજાના લાઇસન્સનો આધાર લઈ તેઓએ ૧૯૮૨માં દુબઈ ખાતે ટિકવુડ ઇન્ટિરિયર નામની પોતાની કંપનીનો પ્રારંભ કર્યો. ઉદ્યોગની પોતાની સફળતા ટોચ સુધી પહોંચવા ધપી રહી હતી ત્યાં શ્રી કિશોરભાઈ તા. ૧૮-૦૫-૧૯૮૨ના શુભ દિને મોરબીનાં મીનાબહેન સાથે લગ્નગ્રંથિથી પણ બંધાઈ ગયા. કેતન, હીરલ અને મનાલી ત્રણ સંતાનોનું પિરવારમાં આગમન થયું. શ્રી કિશોરભાઈએ સંતાનના ઉછેરની ઘટનાને યાદ કરતાં ગદિત થઈ મને જણાવ્યું હતું કે ‘હું જાણે પરદેશી હોઉં તેમ ધંધાના વિકાસ અર્થે મોટાભાગે દુબઈમાં જ રહેતો હતો. મારી પત્ની સાથે ફોન ઉપર વાત થતી હતી. પત્ની મીનાએ સંતાનોને ઉછેર્યાં છે, ભણાવ્યા છે. તેનું મને ગૌરવ છે.” તેઓએ મારી સમક્ષ જે નિખાલસતાથી ઘટના રજૂ કરી સ્વપ્ન શિલ્પીઓ તે સાંભળી મારી આંખનાં ખૂણા ભીના થઈ ગયેલા. દુનિયાનાં બધાં જ માતા-પિતાએ આ ઘટના પોતાના જીવનમાં ગ્રહણ કરવા જેવી છે. શ્રી કિશોરભાઈએ ઘટનાને વર્ણવતાં કહ્યું : “એકવાર હું મારા દસ વર્ષના પુત્ર કેતન માટે દુબઈમાંથી ઇલેક્ટ્રોનિક રમકડું કારમાં લઈ આવેલો. ભયંકર ગરમીને લીધે ગરમ થઈ ગયેલું રમકડું મેં કેતનને આપ્યું. “પપ્પા, આ તો ગરમ છે!” મેં કેતનને કહ્યું : “બેટા, તેને તાવ આવ્યો હશે!” તરત જ કેતને રમકડું પાણી ભરેલી ડોલમાં બોળી દીધું. જાણે કોઈ બાળકને તાવ આવે ને ઠંડા પાણીનાં પોતાં મૂકવામાં આવે પણ રમકડું તો ઇલેક્ટ્રોનિક હતું એટલે પાણીમાં પડવાથી તેનું મિકેનિઝમ ખલાસ થઈ ગયું.” પોતે પુત્ર કેતન પાસે ખોટું બોલ્યા તે ઘટના યાદ કરીને તેઓ શૂન્ય બની ગયા હતા. તેઓ એકરાર કરતા કહે છે કે “સંતાનો સામે ખોટું બોલતાં વિચારજો. બાળક સામે ખોટું ન કરતાં તેની બુદ્ધિ સાથે ચેડા ન કરવા અને તેને કોઈ જાદુઈ ખેલ ન બતાવતા. બાળકોને ઇગ્નોર ન કરવા.” ખોટું બોલવાથી કેવું પરિણામ આવે છે, તે ઘટનાને યાદ કરતાં શ્રી કિશોરભાઈ કહે છે કે, “૧૯૭૬માં દુબઈમાં ઘણાં પાસે બે-ત્રણ પાસપોર્ટ હતા. મને થયું કે મારી પાસે પણ કેમ ન હોય? બીજો પાસપોર્ટ મેળવવા હું ખોટું બોલ્યો. સમય વીતતો ગયો. લગભગ પંદર વર્ષ પછી એટલે કે પુત્રી હીરલના જન્મ સમયે ૧૯૮૯ મારી માતા ગોદાવરીબહેન પહેલીવાર દુબઈ મારે ત્યાં આવ્યાં. ઠંડી બહુ હતી. હું માતા ગોદાવરીબહેનને ગીઝરના ગરમ પાણીથી નહાવા બાથરૂમમાં ગીઝર સ્ટાર્ટ કરવાનાં બટનને દેખાડતો હતો, પણ માતાએ મને ગરમ પાણીથી નહાવાની ના પાડી અને કહ્યું કે બેટા, કિશોર તારો પાસપાર્ટ ખોવાઈ ગયો હતો ને? તારો પાસપોર્ટ મળી જાય ત્યાં સુધી મેં ટાઢા પાણીથી નહાવાની માનતા માતાજી પાસે રાખી છે.” હું ધ્રૂજી ઉઠ્યો. મારા ખોટા બોલવાની આવી આકરી સજા મારી માતાને? તે સમયે મને બહુ પસ્તાવો થયો અને આજે પણ થાય છે.” માતૃપ્રેમનો બીજો હૃદયસ્પર્શી પ્રસંગ શ્રી કિશોરભાઈએ મારી સમક્ષ વર્ણવ્યો. મારી માતા ૧૯૯૧માં દેવલોક થયાં. તેમના મૃત્યુ પછી સતત બાર દિવસ સુધી મેં આજુબાજુના પછાત વિસ્તારનાં બાળકોને જમાડેલાં. મારી જાહોજલાલી જોઈ સગાં, સંબંધી, પાડોશીએ મારા બહુ જ વખાણ કરેલાં. હું ફુલાઈ ગયો હતો. માતાની ઉત્તરક્રિયા પૂરી થઈ ગઈ. હું દુબઈ Page #679 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ આવી ગયો હતો. હું અહમથી ઢંકાઈ ગયો હતો. મને થતું હતું કે મેં મારી મા પાછળ કેટલું કર્યું? અહંકારમાં દિવસો પસાર થતાં હતાં. મેં દુબઈમાં મરસીડીઝ કાર નોંધાવેલી. કાર લેવા જવાના દિવસે સવારે અગિયાર વાગે ઇન્ડિયાથી મોટાભાઈનો ફોન આવ્યો : “ભાઈ કિશોર, તું બપોરે જમતો નહીં. આપણી બાની આજે વરસી છે!' સાંભળીને હું સોફા ઉપર બેસી ગયો. રડ્યો, ભાંગી પડ્યો. મને થયું, અરેરે! મારી મા, તારી વરસી વાળ્યાં પહેલા તે મને મરસીડીઝ ગાડી આપી દીધી ?'' ‘ડુનેક્ષ’માં કામ કરતા એન્જિનિયર, ડિઝાઇનર, મશીનિસ્ટ, મેનેજર, ક્લાર્ક, ચોકીદાર વગેરે મળીને મારા બસો હાથ છે. ઝાડ પાંદડાંથી શોભે છે. પાન ન હોય તો તે ઠૂંઠું લાગે છે. સૌને બારેમાસ રોજીરોટી મળી રહે કે માટે તે સતત ધ્યાન રાખું છું. તેઓને નાની ઉંમરે ૧૯૯૧માં કેનિયાનો ઇન્ટરનેશનલ એરપોર્ટ ડ્યુટી ફ્રી શોપ કોન્ટ્રેક મળ્યો હતો. પછી તો પ્રગતિનાં પગથિયાં ચઢતા શ્રી કિશોરભાઈને દુબઈમાં સૌથી મોટા ગ્રુપ અલગુરે દ્વારા ડ્યુટી ફૂી શોપ બનાવવા માટેનો આશરે સાઇઠ લાખ ડોલરનો કોન્ટ્રેક હાંસલ થયો હતો. ઇન્ડિયામાં હાર્ડવેરનો સૌથી પહેલો સ્ટેનલેસ સ્ટીલનો પ્રોજેક્ટ ૧૯૯૫માં ‘કીચ' નામે શરૂ થયો હતો પછી ‘ ુનેક્ષ’ એટલે કંઈક નવું કરો. શ્રી કિશોરભાઈએ ભવિષ્ય માટે વિચાર્યું છે કે, હાર્ડવેરની રેંજ દુનિયામાં મોટી છે. લક્ઝુરિયસ માણસોને તેની જરૂર પડે જ છે. વરસાદની રાહ જોવી પડે તેમ મારા ધંધામાં રાહ નહીં જોવી પડે તેમણે સ્ટેનલેસ સ્ટીલ હાર્ડવેરમાં એવી-એવી શોધ કરી છે તેના કોપીરાઈટ પોતાની પાસે રાખ્યા નથી. ભલે બધા મારી ટેક્નિકનો લાભ મેળવે. ખરેખર આ વિશાળ દૃષ્ટિને ફરીવાર અભિનંદન. શ્રી કિશોરભાઈને અંધશ્રદ્ધા બાબતે બહુ જ દુ:ખ છે. અંધશ્રદ્ધાથી લૂંટાતાં લોકોને જાગૃત થવા તેઓ હાકલ કરે છે. અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. વ્યવહાર અને વ્યવસાયમાં છેતરાઈએ નહીં. તેથી દરેક વ્યક્તિએ અંગ્રેજી શીખવું જ જોઈએ. શિક્ષણ તેમનો પ્રિય વિષય છે. આવનારી પેઢી શિક્ષિત બને તે માટે તેઓ ચિંતિત છે, જ્યાં શિક્ષણની જરૂરિયાત ઊભી થાય છે ત્યાં તેઓ તત્પર રહે છે. મિત્રો તેમને બહુ ગમે છે. બાળપણના મિત્રો શ્રી ધીરુભાઈ છનિયારા, શ્રી વિનોદભાઈ ખંભાયતા છે. તેમની સાથે ૬૬૩ આજે પણ જીવંત સંપર્ક છે. ઉદ્યોગપતિ શ્રી અમુભાઈ ભારદિયા દિલોજાન દોસ્ત છે. મિત્રોનું મોટું ઝુંડ તેઓ ધરાવે છે. ટોયલેટ, કપડાં ધોવાના, નહાવા તથા વાસણ ધોવાના પાણીની બચત ધરમાંથી જ થાય અને એ પણ ૫૦ ટકા જેટલી થાય. તેના માટે તેમની પાસે યોજના છે. જે પાણી બચે તેનો ઉપયોગ વૃક્ષ ઉછેરમાં, ખેતી માટે થાય. ઉપરાંત પાણી ઉપરનાં તરતાં ઘી-તેલને ફરનેસવાળાને કે રાંધણગેસને વેચીએ એટલે આર્થિક ઉપાર્જન થાય. ‘ડુનેક્ષ’મેટલ્સને ઉદ્યોગક્ષેત્રમાં ઉત્તમ કારીગરી અને ઉત્પાદન માટે રાષ્ટ્રીય એવોર્ડ્ઝ મળ્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રે કંઈક નવીનતા દર્શાવવા માટે જર્મનીનો રેડ ડોટ' એવોર્ડ મેળવવા ઘણી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સ્પર્ધામાં હોય છે, પરંતુ તાજેતરમાં જ શ્રી કિશોરભાઈના સુપુત્ર શ્રી કેતનભાઈ ‘ડુનેક્ષ’ મેટલ્સને ઉત્પાદન-ગુણવત્તા તથા નવીનતા માટે જર્મનીનો ‘રેડ ડોટ' એવોર્ડ અપાયો છે. હાર્ડવેર માટે ભારતને મળનારા આ પહેલા એવોર્ડે દેશના ગૌરવશિખરને વધુ ઊંચું કર્યું છે. ઉદારદિલ, મુઠ્ઠી ઊંચેરા માનવી, સફળ ઉદ્યોગપતિ શ્રી કિશોરભાઈ ખંભાયતાને અભિનંદન તેમજ અનેકાનેક શુભેચ્છાઓ. સંગીતની સૌરભ સમા ગાયક, કંપોઝર, શીઘ્ર કવિ શ્રી રાજેન્દ્ર જોષી જેમને સંગીતનો સમૃદ્ધ વારસો પ્રાપ્ત થયો છે તેવા યુવાન ગાયક શ્રી રાજેન્દ્ર જયંતીલાલ જોષીનો (રાજદેવ) જન્મ કલાનગરી ભાવનગરમાં તા. ૧૬-૬-૧૯૫૬ના રોજ થયો છે. માતા તારાબહેન અને પિતા જયંતીલાલના આશિષથી સંગીતવિશ્વમાં કાઠું કાઢ્યું છે. તેમનો અવાજ ગુજરાતના સીમાડા વટાવી ચૂક્યો છે. શિહોર મૂળ વતન ધરાવતા આ કલાકારે અભ્યાસમાં બી. કોમ કર્યું છે. ઉપરાંત ઇલેક્ટ્રિશ્યન વિષયનો સર્ટિફિકેટ કોર્સ પણ કર્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા ખાતે તેઓ જનરલ હોસ્પિટલ એમ. એસ. યુ.માં સીનિયર એક્સ-રે ટેક્નિશ્યન પદે સેવાઓ આપે છે. તેમની પત્ની શ્રીમતી બીનાબહેને બી.એ., બી.એડ. સુધી અભ્યાસ કર્યો છે અને હાલ તેઓ મહુવાની Page #680 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ રાધેશ્યામ સ્કૂલમાં શિક્ષિકાનું પદ શોભાવે છે. બે પુત્રો અને એક પુત્રીનાં માતાપિતા રાજેશ-બીનાની પુત્રી સુરભિ નામ જેવા જ ગુણ ધરાવે છે. બી.એ. વીથ મ્યુઝિક, સંગીતવિશારદની પદવીથી વિભૂષિત સુરભિ ઇન્ડિયન આઇડોલની સ્પર્ધામાં બોમ્બે ઝોન સુપર સિંગરમાં સ્થાન પામી હતી. ઉપરાંત શ્રેષ્ઠ ગાયિકા તરીકે તેને અનેક પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. કમ્પ્યૂટર યુગ આજે અનિવાર્ય છે, જરૂરી છે. શ્રી રાજેન્દ્ર જોષી વાચન માટે સમય બચાવી લે છે, રાત્રે વાંચે છે. ‘તમસ' તેમને ગમતી ટી.વી. સીરિયલ છે. શ્રદ્ધાપૂર્વક ઇશ્વરભક્તિ તથા ધર્મ કરે છે. વૈજ્ઞાનિક રીતે શરીર સ્વસ્થ રાખવા ઉપવાસ પણ કરવામાં તેઓ માને છે. જાતે પણ પાઠપૂજા અને ધાર્મિક વિધિ કરતા શ્રી રાજેન્દ્ર જોષીની વિશેષતા એ છે કે તેઓ શીઘ્ર કવિ છે, શ્રેષ્ઠ કંપોઝર છે, ફિલ્મી ગીતો, લોકગીતો, સંતવાણી, જૈન સ્તવનો અને ગઝલો એક અનોખી શૈલીથી પ્રસ્તુત કરવામાં શ્રી જોષી માહિર છે. બંગાળ, ઓરિસ્સા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સંખ્યાબંધ સમ્માનપ્રાપ્ત કાર્યક્રમો રજૂ કરી ચૂકેલા આ કલાકાર મલ્ટીપલ અવાજના માલિક છે અને વળી સ્વતંત્ર કાર્યક્રમો આપે છે. તેમનાં સુખદ સંભારણાંઓ વાગોળતાં તેઓ કહે છે કે ‘૧૯૮૪થી ૧૯૯૫ સુધી પૂ. મોરારિબાપુના સાન્નિધ્યમાં નવરાત્રિ ઉત્સવમાં મને મહુવા ખાતે મુખ્ય ગાયક તરીકે સ્થાન પ્રાપ્ત થયું. તેને મારું સદ્ભાગ્ય ગણું છું.” હાલ પણ તેઓ પૂ. બાપુ સાથે સંકળાયેલા છે. શ્રી રાજેન્દ્ર જોષી કિશોરકુમારનાં ગીતોને આગવી છટાથી પેશ કરે છે. ઈશ્વર પર અપાર શ્રદ્ધા અને સમાજમાં સમૂહ લગ્ન કરાવી ખોટા ખર્ચાથી, દેખાડાથી સમાજને બચાવવો અને લોકોની સેવા, સુંદર કાર્યો કરવાની તેમની પ્રબળ ઇચ્છા છે. જીવનસ્વપ્નની ફલશ્રુતિ પછીનું મનન-ચિંતન રજૂ કરતાં શ્રી જોષી કહે છે કે “આનંદની અંતર-અનુભૂતિ થાય, સંતોષ થાય તેવું કામ કરતાં રહેવું છે.' પૂ. મોરારિબાપુના ચરિત્ર ઉપર ‘સંતના શરણે’ નામક ભજનો બાપુએ આપેલા ‘રાજદેવ’ના નામે બનાવ્યાં હતાં અને આશીર્વાદ મેળવ્યા હતા. શ્રી રાજેન્દ્ર જોષીને પ્રસિદ્ધ ભજનગાયક સ્વ. મુગટલાલ સ્વપ્ન શિલ્પીઓ જોષીના આશિષ મળેલા છે. શ્રી જોષી અચ્છા રેડિયો, ટી.વી. કલાકાર છે. તેમની પ્રાદેશિક કક્ષાની ટેલિફિલ્મોમાં ૧૯૯૨માં ‘પ્રતીક્ષા' અંતર્ગત ટેલિફિલ્મ દિલ્હી દૂરદર્શન ઉપરથી અનેકવાર પ્રસારિત થઈ છે, જેમાં માર્કેટ ચાર્ડ, નશાબંધી, દહેજપ્રથા જેવા વિષયો નોંધનીય છે. ‘આવ તને ઉલ્લુ બનાવું' (માનવ ઉદારતા માટે) ઊઘડે અંતરના દ્વાર' (અંધશ્રદ્ધા ઉપર) (૧૯૮૯-૯૦) ડોક્યુમેન્ટરી પણ બનાવી છે, જે અમદાવાદ-રાજકોટ દૂરદર્શન ઉપરથી પ્રસારિત થઈ હતી. કલાક્ષેત્રના ઉમદા વ્યક્તિત્વ ધરાવતા નમ્ર, મિલનસાર, સંવેદનશીલ શ્રી રાજેન્દ્ર જોષીને અનેકાનેક અભિનંદન, શુભેચ્છા. કરુણા જેમના હૈયે સતત વસે છે એવા શિક્ષણ-સૂત્રધાર શ્રી ભરતભાઈ ગાજીપરા જરૂર પડે ત્યાં દાનની સાથે દયાની સરવાણી વહાવતા શ્રી ભરતભાઈ ગાજીપરા ગરવા ગીરના ગઢાળી ગામે તા. ૨૯-૧૦-૬૫ના રોજ જન્મ્યા. પિતા મોહનભાઈ અને માતા શાંતાબહેનની અમૂલ્ય પાઠશાળામાંથી સંસ્કારસિંચન પામેલા. તેઓ ગણિત વિષયમાં એમ.એસ.સી. થયા અને બી.એડ,ની ઉપાધિ મેળવી છે. ભર્યા-ભર્યા વ્યક્તિત્વના આ માલિક રાજકોટમાં પોતાની સર્વોદય સ્કૂલમાં ચેરમેનપદ શોભાવી શિક્ષણસરિતાને વહાવી રહ્યા છે. રથના બંને પૈડાં સરખાં હોય તો રથ બરાબર ચાલે. શ્રી ભરતભાઈએ તા. ૮-૫-૧૯૯૦ના રોજ ગીરના ધાવા ગામે ગીતાબહેન સાથે સંસારરથ જોડ્યો. ગીતાબહેને બી.એ.ની ઉપાધિ મેળવી છે અને પતિશ્રી ભરતભાઈની શિક્ષણસેવાયાત્રામાં સહપ્રવાસી તરીકે સહાયભૂત થાય છે. બે સંતાનોનાં આ માબાપ સંતાનોની પ્રગતિમાં હંમેશાં સકારાત્મક વલણ અપનાવે છે અને એ પણ શિસ્તબદ્ધ રીતે. શ્રી ભરતભાઈ કહે છે કે “આજના ઝડપી યુગમાં કમ્પ્યૂટરથી કાર્યની ઝડપ વધે છે, પરંતુ સહૃદયથી કાર્યક્ષમતા પૂરવાર થતી નથી. મને વાચન માટે ખૂબ જ ઓછો સમય મળે છે. ‘બુનિયાદ’, ‘નુક્કડ' જેવી સીરિયલો જોવી ગમતી. હું Page #681 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૬૫ વૈજ્ઞાનિક રીતે દઢ સંકલ્પમાં માનું છું અને તે પણ ધાર્મિક ભાવ ભરતભાઈને આનંદ અને સંતોષ થાય છે. સાથે અંધશ્રદ્ધાથી ક્યારેય નહીં. બાધા, આખડી અને માન્યતાના સંકલ્પ, સાચી દિશા, કુશળ બુદ્ધિ, સખત પરિશ્રમ ખોટા આડંબરમાં પડતો નથી.” એ જ જીવનની સફળતા. આનંદ અને સુખ માટે જીવન છે તેથી ઉપવાસ, વ્રત, એકટાણા પ્રત્યે પોતાનો પ્રતિભાવ આપતાં કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર માટે તેમ જ સગાં-સ્નેહી મિત્રો માટે તેઓએ કહ્યું : “શારીરિક સ્વાથ્ય જાળવવા કે પેટની ખરાબી સમય મળી રહે તેટલું જ ધંધાકીય કાર્ય કરવું તેનો દૃઢ નિર્ધાર અથવા ખરાબ ઋતુમાં ઉપવાસ કરું છું પણ ધાર્મિકતાની ધરાવતા શ્રી ભરતભાઈ જીવનની ફલશ્રુતિ આ પ્રમાણે વર્ણવે આડશમાં નહીં. જાતે પાઠ-પૂજા કે ધાર્મિક વિધિ કરતાં મારું છે : “ધરતી પર જીવવા પર્યાવરણની શુદ્ધતા ખૂબ જ જરૂરી ઘર, મારી શાળા એ જ મંદિર છે. જીવતાજાગતાં લોકો ઈશ્વરનો છે. તેની જાળવણી માટે યથાયોગ્ય પ્રયત્નો અને સમાજ જાગૃતિ અંશ એ. બધા સાથે સુખેથી જીવવું તે જ પૂજા-અર્ચના છે. લાવવી.” પ્રકૃતિના ચાહક શ્રી ભરતભાઈ કુદરતના ખોળે ખૂબ ખરેખર જીવનની ક્ષણે-ક્ષણને માણી રહેલા માનવ અને રખડ્યા છે, ફર્યા છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થળે તેઓએ નદી, પ્રકૃતિપ્રેમી શિક્ષણરસિક શ્રી ભરતભાઈને શુભેચ્છાઓ. નાળાં, પર્વતો, દરિયો અને અફાટ કુદરતનાં નજરાણાંને મન સરળ, સત્યપ્રિય, સેવાભાવી, કર્મઠ ભરીને માણ્યાં છે. પાણી, ગીરગાય, ગાય આધારિત કૃષિનું કાર્ય શ્રી મગનભાઈ બોરાણિયા કરતી જળક્રાંતિ ટ્રસ્ટ સંસ્થામાં તેઓ સેવક તરીકે જોડાયા છે. સખત મહેનત, સંસ્કાર અને સદગાર અકસ્માતો વર્ણવતાં તેઓ જણાવે છે કે કહેવાતા ધર્મગુરુ સાથે ચર્ચા દરમ્યાન શ્રદ્ધા-અંધશ્રદ્ધા માટે સંધર્ષથી પાછું નહીં પડવું જેવી શિખામણ જેમને માતા ઊજમબહેન ભયંકર અકસ્માત થયો હતો અને તેથી જ જગતની વિશાળ અને પિતા દામજીભાઈ પાસેથી મળી સૃષ્ટિનું નિર્માણ કરનાર શક્તિને શ્રદ્ધાથી નમું છું, પરંતુ છે એવા સરળ, સત્યપ્રિય, સેવાભાવી ધાર્મિકતાના વાડાઓ દ્વારા નહીં. ગુરુગ્રંથમાં જોઈતું, ઉપયોગી પ્રકૃતિના શ્રી મગનભાઈ બોરાણિયાનો લઉં છું. પ્રતિષ્ઠા, પ્રદર્શન કે સામાજિક કુઢિના ખંડનનો દાખલો જન્મ તારીખ ૧૦-૨-૧૯૪૪ના રોજ આપું તો એકવાર અમારા ગામમાં બ્રહ્મસંબંધ લેવડાવવા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના આવેલા બાવાશ્રીને મેં મારી ખૂબ જ નાની ઉંમરમાં મોટા ગુંદાળા ગામમાં થયો. અંધશ્રદ્ધાયુક્ત સેવાવૃત્તિ માટે ના કહેલી. શ્રી મગનભાઈના અભ્યાસમાં ચઢાવ-ઉતાર ઘણા થયા એક આર્થિક રીતે ગરીબ દીકરીને પાયલોટ થવાની છે અને ભણતર પૂર્ણ ન થયાનો રંજ તેમના ચહેરા પર આજેય ઉત્કંઠા હતી, ત્યારે મેં મારા ગ્રુપ દ્વારા આર્થિક રીતે તે દીકરીને ટ, દેખાય છે. ધોરણ ૧ થી ૫ ગુંદાળા, ધો. ૬ અને ૭ મુંબઈ, પાયલોટ થવા મદદ કરી હતી.” વળી પાછા ૮મું ધોરણ ધોરાજી, ૯મું ગુંદાળામાં શરૂ થયેલી ઘણીવાર ગામના પાળિયા પૂજવાને બદલે બીજા ગામના નવી હાઇસ્કૂલમાં પસાર કર્યું. ફરી પાછા ધો. ૧૦માં મુંબઈ પાળિયા પૂજવા એ ક્યાંનો ન્યાય? પરંતુ આ વૃત્તિ શ્રી મલાડ ખાતે એન.એલ. હાઇસ્કૂલ. મેટ્રિક પછી મારે કામ જ ભરતભાઈમાં નથી. તેઓને તેમના ગામ ગઢાળી પ્રત્યે અપાર કરવાનું છે, તો ભણવા કરતાં મારા ધંધામાં હું તૈયાર થઈ જાઉં. સ્નેહ છે. મૂક સેવક બની તેમણે ગામની શાળાનું સમારકામ તેવા વિચાર સાથે શ્રી મગનભાઈએ અભ્યાસ છોડી દીધો હતો. કરાવ્યું છે. ગામલોકોના શ્રમથી અને ફંડથી ગામની નદી ઉપર અભ્યાસ છોડવાનું દુઃખ મારી સામે વ્યક્ત કરતાં તેમણે ચેકડેમો બનાવ્યા. કપડાં ઘોવા તથા નહાવા ઘાટ, પંખીઓ માટે મને જણાવ્યું કે “એ સમયે મેટ્રિક પૂરું કર્યું હોત, તો આજે મારું ચબૂતરો, ઢોરને પાણી પીવા માટે અવેડો બનાવ્યો છે. ગામને અંગ્રેજી પાવરફૂલ હોત. મને મારા ઉદ્યોગની અંગ્રેજી બુક્સ વધુ હરિયાળું બનાવવા વૃક્ષો વાવ્યાં છે. સમાજ સંપીને વાંચવામાં, અભ્યાસ કરવામાં તકલીફ ન પડત. દેશ-વિદેશની ખભેખભા મિલાવીને કામ કરે એવી લાગણીને વહેતી કરી છે. ઇન્ડસ્ટ્રીઅલ ફેરમાં કે કોન્ફરન્સમાં બોલવામાં અને સમજવામાં પોતે ઘસાઈને બીજાને ઊજળાં કરી બતાવવામાં શ્રી જે તકલીફ પડે છે તે નિવારી શકાઈ હોત.” 84 Jain Education Intemational Page #682 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬ શ્રી મગનભાઈનો પસ્તાવો હજારો યુવાનોને ખૂબ જ પ્રેરક અને આશીર્વાદરૂપ નીવડશે. એમાં કોઈ સંદેહ નથી. ૧૯૬૮માં શ્રી મગનભાઈ સુશ્રી ભાનુબહેન સાથે સંસારજીવનમાં લગ્નથી જોડાયા. સુશ્રી ભાનુબહેન પણ મેટ્રિક સુધી ભણ્યાં છે. આ દંપતીને ત્રણ સુપુત્રીઓ છે, જેમાં પ્રજ્ઞા, પૂનમ અને પ્રીતિ ત્રણેય પરિણીત છે. સુપુત્ર ભાવેશ એમ.બી.એ. સુધી ભણ્યા છે અને હાલ જ્યોત એન્જિનિયરિંગ ઔદ્યૌગિક સંકુલમાં મેનેજિંગ ડિરેક્ટર છે. શ્રી મગનભાઈના ગુરુબંધુ સ્વ. ચંદુભાઈના સુપુત્ર નીલેશભાઈ મિકેનિકલ એન્જિનિયર છે. બંનેને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવ્યું છે. ભાવેશ-નીલેશની પત્નીઓ પણ શિક્ષિત છે. પડશું અનેકવાર પણ કિસ્મત બની જશે; સાચી દિશાનો પંથ છે ઠોકરની આસપાસ. ઉક્ત સુભાષિત શ્રી મગનભાઈના જીવનમાં સાર્થક બનીને ઊતર્યું છે. તેઓને કંઈક મેળવવું હતું. અભ્યાસ છૂટ્યો પણ સંઘર્ષથી પ્રગતિના શ્રીગણેશ થયા. ૧૯૬૦થી ૧૯૬૨ સુધી શ્રી મગનભાઈએ પ્રગતિશીલ બ્રાસ ટર્નર તરીકે માત્ર રૂપિયા બેના રોજથી કામ કરેલું. માત્ર ૧૯ વર્ષની વયે શ્રી મગનભાઈ ૧૯૬૩માં ગુંદાળાથી મુંબઈ આવ્યા. હરક્યુલસ બેરિંગમાં માત્ર રૂપિયા ૧૨ના રોજથી અને ત્યારબાદ સેન્ટા ઇન્સ્ટ્રુમેન્ટ પ્રા.લિ.માં ટર્નર તરીકે રૂપિયા ૧૮ના રોજથી કામ શરૂ કરેલું. શરૂઆતમાં કચરો વાળવાનું, હેલ્પર તરીકે કામ કરવાનું. શીખવાની ધગશ હતી. આર. ફાઇ. લેથ મશીન ઓટોમેશન ઉપર ર્નિંગની કામગીરી કરતા હતા. મિસ્ટર બક્ષી ફોરમેન બહુ જ દયાળુ હતાં. શ્રી મગનભાઈને કામ શીખવતા અને ધ્યાન રાખતા હતા. રાતપાળી કરી કારખાનેથી ૧૧ વાગે નીકળી શ્રી મગનભાઈ ટ્રેઇનમાં બોરીવલી ઊતરી રાતે ત્રણ કિ.મી. ચાલીને બે વાગે મામાના ઘરની બાજુમાં સુતારીકામના વર્કશોપમાં પહોંચી ત્યાં જ સુતારીકામ કરવાના લાકડાના ઘોડા ઉપર પથારી કરીને સૂઈ જતા. મોટાભાઈ ચંદુભાઈ બે વાગ્યા સુધી શ્રી મગનભાઈની રાહ જોતા જાગતા હોય. તેઓને સંજોગોએ ખૂબ ઘડ્યા છે. તેમણે ૧૯૬૪માં મુંબઈ લોઅર પરેલ ખાતે મફતલાલની સ્ટાન્ડર્ડ મિલમાં એલપિસ્ટન પોડ, ખાતે તેમના મામા દામજીભાઈની દેખરેખ નીચે કામ કર્યું હતું. સ્વપ્ન શિલ્પીઓ શ્રી મગનભાઈને ચેલેંજ ઉપાડવી ગમે છે. પોતાનો અને પરિવારનો વિકાસ થાય એવા શુભ હેતુથી તેઓએ ૧૯૬૫માં ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં. ૨માં સંઘર્ષ સફર શરૂ કરી. અનિલ લેથનું સાડાચાર ફૂટનું મશીન હપ્તેથી લીધેલું. માત્ર રૂપિયા એક હજારમાં કારખાનાની શરૂઆત કરી તે ઘટના આજેય તેઓ ભૂલ્યા નથી. ભક્તિનગરમાં માત્ર બે ગાળા હતા. દીવાલ નહોતી અને એક જ શટર હતું. તેઓ પોતે રસોઈ કરતા હતા અને ત્યાં જ રહેતા હતા. તેમના જીવનમાં અનેક પ્રસંગો ભાવાત્મક છે. એક ઊર્મિસભર પ્રસંગ વર્ણવતાં તેઓએ મને કહેલું : “કારખાનુ શરૂ કર્યું ત્યારે મેં માત્ર રૂપિયા ત્રણસોમાં એક ડ્રીલ ખરીદેલું પણ પૈસા બાકી રાખેલા. ઉઘરાણી થતી હતી. ઉઘરાણી કરનાર ગુંદાળા મારા પિતા પાસે આવ્યા. બપોરના બાર વાગેલા. મારા બાપુજીએ સ્પષ્ટ સંભળાવી દીધું કે “તારે કારખાનું કરવું હતું ને? તારી જાતે કર, દે પૈસા' મને ઘરમાંથી કાઢી મૂક્યો! પણ આ બધુ આજે મીઠું લાગે છે! મનુષ્યને બધું સીધેસીધું સહેલાઈથી મળી જાય તેની કિંમત નથી હોતી! તેમ તેઓ સ્પષ્ટ માને છે. હાલ વૈઘવાડીમાં (રાજકોટ) જ્યોત એન્જિનિયરિંગ યુનિટ કાર્યરત છે. તે હવે ગોંડલ રોડ હાઇવે પર શાપરવેરાવળમાં ચાર હજાર વાર જગ્યામાં પ્રવૃત્ત છે. નવનિર્મિત જગ્યા ઉપર ખરા અર્થમાં કહેવાતા એક સાધુએ સતત બે મહિના સુધી ઘણી ધખાવી હતી. એ તેમના ઉપરની પરમાત્માની કૃપા હશે એમ માને છે. અહીં સી.એન.સી. બેરિંગ કોમ તથા કેમ શાફ્ટ ટર્નિંગ કામ થશે. ૭૦ થી ૮૦ જેટલી વ્યક્તિઓને રોજી-રોટી મળશે. ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પ્રગતિ અર્થે આધુનિક CNC મશીનો મૂકવામાં આવશે. જર્મનીમાં રૂસ્ટોપમાં હર્ડઝ ફેક્ટરી પાંચસો હોર્સપાવરથી બે હજાર હોર્સપાવર સુધીનાં મશીનો બનાવે છે. તેમાં જ્યોતની કેમશાફ્ટ મોકલવામાં આવે છે. શ્રી મગનભાઈએ તેમના મોટાભાઈઓ સ્વ. ચંદુભાઈ, શ્રી મુકુંદભાઈ, શ્રી અમુભાઈ સાથે વ્યવસાયના વિકાસ અર્થે સાથે મળીને કામ કર્યું છે અને આજે પણ આ સ્નેહભાવના પિરવારમાં ટકી રહી છે. પોતાના ઉદ્યોગ સંકુલમાં કાર્યરત આ સ્ટાફને ઉચ્ચમાં ઉચ્ચ મેડિકલ સહાય આપવામાં આવે છે અને હવે તેમનાં બાળકોના અભ્યાસ કાર્ય Page #683 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ માટે કાળજી લેવામાં આવશે. કોઈ પણ જગ્યાએ શૈક્ષણિક ૧૯૫૫ છે. જન્મસ્થળ રાજકોટ જિલ્લાનું ઉપલેટા ગામ. ઉત્કર્ષ થાય તે માટે શ્રી મગનભાઈ હંમેશાં તત્પર રહ્યા છે અને પિતા હીરાભાઈ અને માતા સ્વ. સોમબહેનના શિક્ષણ, આજે પણ રહે છે. સંસ્કારનો અમૂલ્ય વારસો શ્રી દિલીપભાઈને પ્રાપ્ત થયો છે. તેઓએ અને તેમના પુત્ર ભાવેશભાઈએ ઔદ્યોગિક તેનો તેમને આનંદ છે. પિતાનું મૂળ વતન રાજકોટ જિલ્લાના વિકાસ અર્થે જર્મન, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયામાં પ્રવાસ ધોરાજી તાલુકાનું હડમતિયા ગામ. કર્યો છે. ઉપરાંત ભારતના બદ્રી-કેદારનાથ, દક્ષિણ ભારતમાં શ્રી દિલીપભાઈએ બી.એ., બી.એ.ની ઉપાધિ મેળવી પણ તેઓ ફર્યા છે ને ત્યાં સંસ્કૃતિ-પ્રકૃતિને માણી છે. છે. રાજકોટમાં મહાત્મા ગાંધી વિદ્યાલય તથા કરણસિંહજી - શ્રી મગનભાઈના મુખેથી જ કેટલીક પ્રેરક વાતો હાઇસ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતી સાંભળી. તે તેમના જ શબ્દોમાં અહીં મૂકું છું. વખતે મનમાં ગડમથલ હતી કે નાની પણ આદર્શ સ્કૂલ શરૂ “હીરો હોન્ડા, સોનાલિકા ટ્રેક્ટર અને કિર્લોસ્કર કરવી. આ ગડમથલ સંઘર્ષથી દૂર કરી અને સિંહાર, સંસ્કાર એન્જિન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ અમારી વ્યાવસાયિક વિદ્યાલયનો પ્રારંભ થયો જે આજે વિકસિત થઈ રહ્યું છે. કુશળતાની કદર કરી છે. ૧૯૭૧થી લિસ્ટરકમનું રોજના બે આગવી દૃષ્ટિથી તેઓ પોતાની વિદ્યાસંસ્થાઓનું કુશળતાપૂર્વક હજાર નંગનું હાઇએસ્ટ ઉત્પાદન પણ કર્યું હતું. ૧૯૯૪માં સંચાલન કરી રહ્યા છે. શિક્ષણકેડી કંડારતા શિક્ષણપ્રિય શ્રી સમગ્ર ભારતમાંથી અને બેસ્ટ ક્વોલિટી તથા બેસ્ટ પ્રાઇઝનો દિલીપભાઈએ તા. ૧૦-૨-૧૯૭૭માં રાજકોટ જિલ્લાના એવોર્ડ મળેલો છે. ISO 9001 પ્રમાણપત્ર પ્રાપ્ત અમારી ટીમે ધોરાજી તાલુકામાં ‘ગુરુજી'ના નામથી ઓળખાતા. ગુરુજીના ગુણવત્તા આજે પણ જાળવી રાખી છે. વલસાડ ખાતે શ્રી સુપુત્રી સુનીતાબહેન સાથે સાંસારિક જીવનની શરૂઆત કરી. તુલસીભાઈ દામજીભાઈ સાંકડેચાના સહયોગથી અમેરિકન સંતાનોમાં પુત્રી શીતલ, નેહા અને પુત્ર વિવેક ઉચ્ચ અભ્યાસથી સ્મિગ પ્રોસેસ પ્રા. લિ. (અસ્પી)માં દવા છાંટવાના સ્પેરપાર્ટસ પડાયા છે. બનાવવાની કાબેલિયત અમે કેળવી હતી. અમારી પ્રગતિમાં જ્યારે મેં શ્રી દિલીપભાઈને કમ્યુટર યુગ વિષેનું મંતવ્ય ફિલ્ડમાર્શલ કંપનીનું યોગદાન ઘણું મોટું છે. હું દૃઢપણે માનું પૂછ્યું ત્યારે તેમણે મને કહ્યું : “માનવજીવનને સહેલું, છું કે ધંધામાં ઉત્પાદનની સારી ગુણવત્તા, વ્યવહારમાં વિવેક, વિકાસશીલ બનાવે છે અને હવે પછીની પેઢી માટે અનિવાર્ય નમ્રતા અને ભાષાવિવેક હોય તો હંમેશાં પ્રગતિ થાય જ. અમે બની રહેશે.” બાવીસ વર્ષ પહેલાં રાજકોટમાં સૌથી પહેલાં ઇન્ડક્શન હાર્ડનિંગ વાચન માટે સમય ન બચાવી શકતા શ્રી દિલીપભાઈને મશીન ઈનસ્ટોલ કર્યું હતું અને હાલમાં પણ અમારી પાસે ટીવી સીરિયલ ગમતી નથી. બાધા, આખડી, માનતા, ઉપવાસ, આધુનિક નવ જેટલાં CNC મશીનો ઉપલબ્ધ છે.” વ્રત અને એકટાણાં વિશે વાત કરતાં તેમણે આ રીતે જવાબ દીર્ઘદ્રષ્ટા, મિલનસાર, પુરુષાર્થી નવા જમાના સાથે કદમ આપ્યો હતો : “ભગવાન પર મને પૂર્ણ શ્રદ્ધા છે, પરંતુ બાધા, મિલાવનાર કુશળ ઉદ્યોગપતિ શ્રી મગનભાઈની ઉદ્યોગસફર આખડી રાખવા કરતાં આપણને આપણા સુખ માટે શું જરૂરી શિખરોને આંબે તેવી શુભેચ્છા. છે તે માગણી વાજબી નથી. આપણા માટે જે સારું હોય તે હકારાત્મક દ્રષ્ટિના હિમાયતી, વિદ્યાપ્રિય પ્રભુ આપે છે. તેવો દૃઢ વિશ્વાસ હું ધરાવું છું. ભગવાન “મા” જેવો છે. પેંડા ઘરમાં હોવા છતાં બાળકના હિતમાં ન હોય,તો શ્રી દિલીપભાઈ સિંહાર મા બાળકની માગણી હોય તો પણ ન આપે. તેમ ભગવાન માતા અને પિતાથી શરૂ થયેલી આપણી માંગણી આપણા હિતમાં ન હોય તો ન આપે. ઉપવાસ, શિક્ષણની સરવાણી આજે પણ જેમના એકટાણાં શરીરની સ્વસ્થતા માટે જરૂરી છે. તેને ધાર્મિક તરફ વહી રહી છે તેવા હકારાત્મક લાગણી સાથે જોડવાની જરૂર નથી.” દૃષ્ટિકોણથી જીવન જીવતા શ્રી જાતે પાઠ-પૂજા કે ધાર્મિક વિધિ બાબતે તેમનો ઉત્તર આ દિલીપભાઈનો જન્મદિન તા. ૧૧-૭ પ્રમાણે રહ્યો : “ભગવાનને પ્રાર્થના નિયમિત કરું છું, પણ Jain Education Intemational Page #684 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮ સ્વપ્ન શિલ્પીઓ. ધાર્મિક વિધિની રીતે તેમ કરવાના મતનો હું નથી. ઉદ્યોગક્ષેત્રના યુવાન સ્વપ્નશિલ્પી ભગવાન પ્રત્યેનો ભાવ ક્ષણે-ક્ષણે વહેવો જોઈએ. ઔપચારિક રીતે નહીં.” શ્રી મધુભાઈ પટોળિયા તેમણે પર્યટનો-પ્રવાસો કર્યા છે. સ્વાધ્યાય પરિવાર એક સારો વિચાર અનેક સારા સાથે જોડાયેલા શ્રી દિલીપભાઈ ઈશ્વર પર પૂરેપૂરો વિશ્વાસ કાર્યોનું નિર્માણ કરે છે. જેમના ધરાવે છે. તેના દાદા, પિતા અને પોતે પણ સામાજિક જીવનમાં કંઈક કરી છૂટવાની તમન્ના કુરિવાજોના વિરોધી રહ્યા છે. જરૂરિયાતમંદ લોકોને સમયે છે એવા સહૃદયી મિત્ર શ્રી મધુભાઈનો સમયે મદદ કરતાં શિક્ષણપ્રિય શ્રી દિલીપભાઈ પાસે પરિચય તો મને તેત્રીસ વર્ષથી છે. હકારાત્મક દૃષ્ટિ છે. મેં એમને એક પ્રેરક અવતરણ દ્વારા ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં (૧૯૭૫) જ્યારે અભ્યાસ કરતા હતા યાદગાર પ્રસંગ રજૂ કરવા કહ્યું. ત્યારે તેમણે પ્રેરક દાખલો પ્રસ્તુત કર્યો : “જ્યારે હું મુંબઈ સોમૈયા કોલેજમાં એડમિશન ત્યારથી જ આજપર્યત આ મૈત્રીની મીઠાશ જળવાઈ રહી છે. લેવા ગયો હતો ત્યારે પ્રિન્સિપાલ પૂ. પંડ્યા સાહેબનું અંગ્રેજી માતા જમુનાબહેન અને પિતા શંભુભાઈના આ સુપુત્રનો જરાપણ સમજી શક્યો ન હતો. ખૂબ જ ક્ષોભ થયો હતો. જન્મ તા. ૨-૨-૧૯૬૦ના રોજ ચાંપરડા (જૂનાગઢ જિલ્લો) પરંતુ પંડ્યા સાહેબનો Approch મને સ્પર્શી ગયો હતો અને ગામે થયો હતો. B.Sc. સુધીના અભ્યાસધારી શ્રી મધુભાઈ પછી તો ખૂબ જ મહેનત કરી college first આવ્યો. ત્યારે હાલમાં ઇન્ટરીકાસ્ટ ગ્રુપ (શાપર-વેરાવળ, રાજકોટ) ઉદ્યોગ અનહદ આનંદ થયો હતો. સંકુલના કુશળ સૂત્રધાર છે. જીવનસ્વપ્નની ફલશ્રુતિનું ચિંતન પણ શ્રી દિલીપભાઈએ તા. ૧૪-૨-૧૯૮૨ના શુભ દિને જૂનાગઢ જિલ્લાના સરસ રીતે વ્યક્ત કર્યું. “ભગવાન જે પણ આપે તે હસતાં-ચાંપરડા ગામે મધુબહેન સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. હસતાં સ્વીકારવું. Complaing nature થી સામેની વ્યક્તિ મધુબહેને હોમ સાયન્સ સાથે B.A. કર્યું છે અને તેઓ તેમના દુઃખી થાય. જીવનમાં સુખી થવા માટે Complaining પતિ મધુભાઈની સામાજિક, શૈક્ષણિક તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં nature થી મુક્ત થવું જરૂરી છે.” રાહબર બની રહ્યા છે. “સામેની વ્યક્તિ પાસે કંઈપણ અપેક્ષા રાખીએ ત્યારે આ સુખી દંપતીનું એકે હજારા સમાન સંતાન પુત્રી આપણે તેના તરફનો approch અને આપણે તેના માટે શું એકતા (કણસાગરા સ્કૂલ-૧૨, સાયન્સ, અંગ્રેજી માધ્યમ) પુત્ર કરીએ છીએ તે વિચારમાત્રથી સંબંધોની કડવાશ ઘટી જશે.” સમાન છે. એકતા સંગીતવિશારદ છે. ચિત્રકામની પરીક્ષાઓ પાસ કરી છે, સ્પોર્ટસમાં રુચિ ધરાવે છે. “સામેની વ્યક્તિ પણ સાચી હોઈ શકે તે વિચારથી દલીલોને liting tone ઘટી જશે અને વિચારોની સ્વીકૃતિ શ્રી મધુભાઈ કયૂટર યુગ વિશે પોતાનું મંતવ્ય આપતા પણ કદાચ વધી જાય. સામેની વ્યક્તિના વિચારોની સ્વીકૃતિની કહે છે કે “કમ્યુટરને લીધે દુનિયાનાં બધાં ક્ષેત્રોમાં હરણફાળ તૈયારી, આપણા વિચારોનો વ્યાપ પણ વધારે છે. positivity છે. કયૂટર ન હોત તો આટલો ઝડપી વિકાસ શક્ય ન બન્યો always wins આ સિદ્ધાંત માણસને સર્વસ્વીકત બનાવે છે. હોત.” ભગવાન શિવના ત્રિનેત્રની જેમ આપણી પાછળ હોય. તેની તેઓ વાચન માટે સમય બચાવે છે. કોઈ ટી.વી. પર કરણાની નજર સમાન હોય, તેના પર તંદુરસ્ત હરીફાઈની સીરિયલ તેમને ગમતી નથી. બાધા, આખડી, માનતામાં નજર આગળ હોય તેના પર પ્રેરણા મેળવવા માટેની નજર આસ્થા ન રાખતા તેઓ ઉપવાસ, વ્રત, એકટાણાં કરતા નથી. સંતોષ સાથે રાખવાથી જીવનમાં તાણ અનુભવાતું નથી અને પાઠપૂજા કે ધાર્મિક વિધિ કરતાં તેઓ માનવધર્મમાં સો વિકાસ થાય છે.” ટકા માને છે. તેમણે સિંગાપોર, અમેરિકા, યુરોપ ખાતે નિખાલસતા જેમને પ્રિય છે એવા સ્વપ્નશિલ્પી શ્રી વિદેશમાં ઔદ્યોગિક પ્રવાસો કર્યા છે. ઉપરાંત ભારતદેશમાં દિલીપભાઈ સિંહારને અનેકાનેક શુભેચ્છાઓ. પણ તેઓ હરિદ્વાર, મથુરા, વૈશ્નોદેવી, ઋષિકેશ, શ્રીનાથદ્વારા, Jain Education Intemational Jain Education Interational Far Private & Personal Use Only Page #685 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૬૬૯ ડાકોર, દ્વારકા, કેરાલા, કાશ્મીર, શિમલા અને કુલુમનાલી જેવાં યુવાનોના પ્રેરક નૈસર્ગિક સ્થળોએ પર્યટનો કર્યા છે અને લખલૂંટ જાણકારી, અરવિંદ બાપા આનંદ મેળવ્યો છે. શ્રી અરવિંદભાઈ રામજીભાઈ તેઓ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી નંદનવન ગંગાજળિયાનો આપ સૌને પરિચય સોસાયટીમાં વર્ષોથી પ્રમુખપદે રહી પોઝિટિવ કાર્યક્રમો કરે છે. કરાવતાં મને ખૂબ જ આનંદ થાય છે. જૂનાગઢ, રાજકોટમાં લેઉઆ પટેલ સમાજમાં પણ પ્રમુખપદનો શ્રી અરવિંદભાઈના માતુશ્રીનું નામ કાર્યભાર વહન કરે છે. ઉપરાંત સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ આદરણીય કાશીબહેન અને પિતાશ્રી (માંડવળ-તા. વિસાવદર, જિ. જૂનાગઢ)ના ટ્રસ્ટી છે. રામજીભાઈ રવજીભાઈ ગંગાજળિયા. કોઈ ધાર્મિક બાબતો પર વિશ્વાસ ન રાખતા આ તેઓ બંને આજે હયાત નથી, છતાં યુવાન તેમનો અને સામેવાળાનો આબાદ બચાવ થયેલો તે એમના વ્યક્તિત્વની સુવાસ લઈને શ્રી યાદગાર પ્રસંગ વર્ણવતાં કહે છે કે “એકવાર જૂનાગઢથી અરવિંદભાઈએ જીવનઘડતરનાં પગરણ માંડ્યાં હતાં. ૬0 વર્ષ રાજકોટ આવતા હતા ત્યારે મારું અને સામે ચલાવતા પહેલાં એ જમાનામાં અરવિંદભાઈના પિતાશ્રી શિક્ષક હતા. વાહનચાલકનું વાહન સામસામે આવી ગયું. વાહનના માતુશ્રી કાશીબહેનમાં પણ ભણતરની કોઠાસૂઝ હતી. તા. ૪આગળના કાચ તૂટી ગયા, છતાં હિંમત કરી, વાહન ચલાવી ૩-૧૯૪૧ના રોજ ગોંડલ પાસેના ચાંદલી ગામે જન્મેલા ઘેર પહોંચ્યો અને સામે ભટકાયેલા માણસને પણ તેમના ઘેર અરવિંદભાઈ ચાંદલીની પ્રાથમિક શાળામાં ૪ ધોરણ સુધી જ પહોંચાડ્યા હતા. ભણ્યા છે. એમનો પરિચય મેળવશું એટલે આપણને ખ્યાલ “પ્રતિષ્ઠા, પ્રદર્શન કે સામાજિક કુરિવાજોના ખંડનનું આવશે કે એમના જીવનનું ગણતર આપણા માટે પ્રેરણારૂપ છે. એક ઉદાહરણ તેમણે આ પ્રમાણે આપેલું : “તા. ૧૪-૨- શ્રી અરવિંદભાઈના પિતાશ્રી રામજીભાઈ અરવિંદભાઈને બે ૧૯૮૨ના રોજ અમારા વતનમાં અમે લાજ કાઢવાના વર્ષના મૂકીને અવસાન પામ્યા હતા. યા હોમ કરીને પડો ફતેહ રિવાજને દૂર કરેલો અને ત્રણ લગ્નો એક સાથે ન થતાં, છતાં છે આગે...” કેવી ફતેહ! મહેનતની ફતેહ. મહેનત કરવામાં અમે ગામલોકોના વિરોધ વચ્ચે ત્રણ લગ્ન કરેલાં.” તેઓ ક્યારેય પાછા પડ્યા નથી. શ્રી મધુભાઈ હાલ રાજકોટ પાસે શાપર-વેરાવળમાં નાનપણથી જ અરવિંદભાઈને તેમના બનેવીએ કારીગરી ઇન્દ્રીકાસ્ટ ગ્રુપ નામે ઉદ્યોગસંકુલ ચલાવે છે, તે માટે અને લાઇનમાં ટ્રેનિંગ આપી છે. તેઓ નાનપણથી જ તરવરિયો. અહીં સુધી કેવી રીતે પહોંચ્યા તેની યાદગાર વાત કરતાં કહે નવું-નવું જાણવું-શીખવું એ સગુણ એમનામાં છે. છે કે “૧૯૮૮માં રાજકોટમાં સર્વપ્રથમ ઇન્ટ્રીકાસ્ટ પ્રા. લિ. અરવિંદભાઈએ બહુ નાની ઉંમરમાં સારડીથી બંદૂક બનાવેલી, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના શ્રીગણેશ કર્યા. હાલ ઉત્પાદન નિકાસ નાનપણમાં ઘણા સમય સુધી સુતારી કામ કર્યું છે. તેઓ માને વિકસિત પ્રદેશો જેવા કે ઇઝરાયલ, યુરોપ, અમેરિકા, ઈંગ્લેન્ડ છે કે, પાયામાં જો સુતારી કામ શીખવામાં આવે તો કુશળ અને જર્મનીમાં થાય છે. કારીગર બની શકાય છે. ઇન્ટ્રીકાસ્ટ ઉદ્યોગ સંકુલ ઈન્વેસ્ટમેન્ટ પ્રિસિઝન ૧૯૬૧માં શ્રીમતી મંછાબહેન સાથે તેમનાં લગ્ન થયાં. કાસ્ટિગ, સેન્ડકાસ્ટિગ પણ બનાવે છે. અરવિંદભાઈને બે પુત્રો. સૌથી મોટા જગદીશભાઈ અને નાના તાજેતરમાં જ તેઓ જર્મની ઔદ્યોગિક પ્રવાસે જઈ નલિનભાઈ. બંને તેમના કુશળ નેતૃત્વ નીચે ગોંડલ રોડ ઉપર આનંદ એન્જિનિયર્સ નામની ફેક્ટરીમાં ત્રણ હજારની કેપેસિટી આવ્યા છે. ધરાવતા હાઇડ્રોલિક ડ્રિલિંગ મશીન બનાવે છે. શ્રી | મહેનત અને સાહસ વિના પ્રગતિ શક્ય નથી, તેવો અરવિંદભાઈ બચપણમાં રમવા-ખેલવાની ઉંમરે માત્ર સાતમાં સોના જેવો સંદેશ આપતા શ્રી મધુભાઈ પટોળિયાને પણ વર્ષે કામે લાગી ગયા હતા. તેમના મનમાં એવો જલ્સો હતો તેમના ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. કે કંઈક બનવું કંઈક મેળવવું. આવા આદર્શને લઈને તેઓ Jain Education Intemational Page #686 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ સ્વપ્ન શિલ્પીઓ. ૧૯૭૪માં રાજકોટમાં પોતાની કારીગરીનાં પારખાં કરવા મેળવવા ન આપવું જોઈએ. ખરા ભાવથી દાન આપ્યું હોય તો આવ્યાં. સૌ પ્રથમ તેમણે ઓઇલ એન્જિન રિપેરિંગનો વ્યવસાય આપણો દેહ પવિત્ર અને તંદુરસ્ત રહે છે.” એમના સદ્ભાવને શરૂ કર્યો. ઇન્ગલેન્ડ સુધી તેમની રિપેરિંગ કાર્યપદ્ધતિનાં વખાણ વંદન, શુભેચ્છાઓ.. થયાં. ઓઇલ એન્જિન રિપેરિંગના વ્યવસાયમાં હરીફાઈ વધતાં ૧૯૭૫માં સરકાર માન્ય નાગઢ કષિ યુનિ.માં ખેતીના ગુણ, સંસ્કાર અને વિનય જેમને પસંદ છે. તેવા ઓજારો બનાવ્યાં. ત્યારબાદ મુંબઈ સુધી પ્રખ્યાત સાડી સરસ્વતી આરાધક યુવા સ્વપ્નશિલ્પી પ્રિન્ટસની ફેમ સાતેક વર્ષ સુધી બનાવી હતી. “ડગલું ભર્યું કે શ્રી દિલીપ પંચોલી ના હઠવું ના હઠવું.” આવી હામ હૈયામાં લઈને તેઓ અડધો રોટલો મળશે તો યુવાનોને દિશા ચીંધે છે. અડધો ખાશું.” એવું ઘણીવાર આજે ૭૦ વર્ષની ઉંમરે સતત પ્રવૃતિશીલ રહેતા શ્રી સાંભળવા મળતું હોય છે. અરવિંદભાઈ ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ જીવનમાં સંતોષ જેવું સુખ એક જ કાર્યરત છે. તેઓ સેવક બનીને નિષ્ઠાપૂર્વક અને નિસ્વાર્થ નથી, પણ જેમની પાસે દૃષ્ટિ, ભાવે કાર્ય કરે છે. રાજકોટમાં પંચનાથ મંદિર પાસે આવેલી ગુણ, સંસ્કાર અને સમાજ કંઈક મદનમોહન કુંજ હવેલીમાં, ગોંડલની વૃજદર્શન હવેલીમાં અને આપવાની તીવ્ર ઇચ્છા હૈયે વસતી માણાવદરની હવેલીમાં તન-મન-ધનથી સેવા કરી છે. સ્વભાવે હોય તેવા યુવાનો દેશમાં લાખો, કરોડોની સંખ્યામાં છે. તેથી મિલનસાર, હસમુખા સાદા, સરળ, નિરાભિમાની, પ્રેમાળ અને જ ભારતદેશને વિશ્વમાં યુવાનોનો દેશ કહેવામાં આવે છે, સ્પષ્ટ વક્તા એવા શ્રી અરવિંદભાઈ વિવિધ સેવાકીય ઘરડાઓનો નહીં. આવા જ એક યુવાનનો પરિચય પ્રસ્તુત છે. સંસ્થાઓમાં પણ સેવા આપે છે. સદાય હસમુખા, મિલનસાર, ગુણવાન અને વિવેકી આજના ઇન્ફાસ્ટ્રક્યર અને ફાસ્ટ યુગમાં અંદરના હીર યુવાનનું નામ છે શ્રી દિલીપ પંચોલી, પિતા રૂખડભાઈ અને કરતાં બહારના હીરને વધુ પસંદ કરવામાં આવે છે. મૂલ્યોના માતુશ્રી દિવાળીબહેનના છલોછલ વાત્સલ્યને પ્રાપ્ત કરનાર શ્રી ધોવાણ વચ્ચે આજે યુવાન પેઢી વચ્ચે ટકી રહેવું ઘણું જ કઠિન દિલીપ પંચોલીનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલા છે ત્યારે યુવાનો સાથે હસતાં-હસતાં હિંમત આપતાં-આપતાં તાલુકાના ચીખલી ગામમાં તા. ૩૧-૦૫-૧૯૭૦માં થયો હતો. રચનાત્મક કાર્યો કરે છે. બી.કોમ. ઉપરાંત એલ.એલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત આ શિક્ષણઉત્થાન, અધ્યાત્મ ભાવ, વૈષ્ણવસેવા હોય, કે યુવાનની પ્રગતિના ગ્રાફને મેં સતત આગળ ધપતાં જોયો છે. સામાજિક ધાર્મિક ઉત્સવોમાં તેઓ આનંદપૂર્વક મોખરે જ હોય. રાજકોટના નિમ્ન મધ્યમવર્ગના કેવડાવાડી વિસ્તારમાં સોળ વર્ષ - ઓછું બોલવું પણ ઝાઝું કામ કરવું. કોઈ પણ સ્થિતિમાં પૂર્વે એટલે કે વર્ષ ૧૯૯૪માં એક નાના એવા મકાનમાં ક્યારેય પાછું પડવું નહીં. તેઓને કોઈ પ્રત્યે પૂર્વગ્રહ નહીં. બધા સ્વનિર્ભર શાળા ગૌતમ વિદ્યાલયનો પ્રારંભ થયો અને આજે પ્રત્યે ભારોભાર લાગણી. ત્રણ માળનું શૈક્ષણિક સવલત, માવજત અને વિદ્યાર્થીઓના સુખ-વૈભવ વધુ, પણ પરિશ્રમ ઓછો કરવામાં માનતા સાંસ્કૃતિક કલબલાટથી કિલ્લોલતું ગૌતમ વિદ્યાલય સરસ રીતે કાર્યરત છે. આજના યુવાનોએ શ્રી અરવિંદભાઈના વ્યક્તિત્વમાંથી ધડો લેવાની જરૂર છે કે સખત મહેનત કર્યા વિના આગળ ન વધાય. શ્રી દિલીપ પંચોલીએ મંગલ દામ્પત્યનો પ્રારંભ તા. મગજની મહેનત જરૂરી છે, પણ પરિશ્રમ કરવાથી શરીર ૩૧-૦૧-૧૯૯૦માં સોનલબહેન સાથે કર્યો. પુત્ર આકાશ અને સ્વાથ્ય સારું રહે છે. પહેલું સુખ તે જાતે નર્યા.' એ કહેવતને પુત્રીઓ અંકિતા, અંજલિનાં આ માતાપિતા સંતાનોને એટલું જ સાર્થક કરીએ તેમ તેઓ માને છે. વહાલ કરી તેને મંચ સુધી લઈ ગયાં છે. અરવિંદભાઈનો પરિચય મેળવતાં ઘણું જ જાણવાનું અને શ્રી પંચોલી કહે છે કે “આગામી સમયમાં કયૂટર નહીં શીખવાનું મળ્યું છે. તેઓ હંમેશાં કહે છે કે, “કોઈપણ દાન જાણનાર વ્યક્તિ અભણ ગણાશે. પછી ભલે એ ગ્રેજ્યુએટ dain Education Intermational Jain Education Intemational Page #687 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ હોય.” વાચન માટે સમય બચાવી લેતા શ્રી પંચોલી રાત્રે, બપોરે અને રવિવારે વાચન કરી લે છે. કોઈ ટી.વી. સીરિયલ નહીં પણ માત્ર સમાચાર જ તેમને જોવા ગમે છે. પોઝિટીવ વિઝન ધરાવતા આ યુવાન બાધા, આખડી, માનતા કે આસ્થામાં ન માને તે સહજ બાબત ગણાય, પણ તેઓ પાચનતંત્રને આરામ આપવા માટે માત્ર શનિવાર રહે છે. સકારાત્મક ઊર્જા મેળવવા માટે શ્રી દિલીપ પંચોલી સવારે શ્રી ગણેશજી અને શ્રી ગાયત્રી પાઠ અચૂક કરે છે. તેઓએ નાની વયમાં ઉત્તર તથા દક્ષિણ ભારતમાં લગભગ બધા જ તીર્થધામોનો પ્રાસાદિક આનંદ મેળવ્યો છે. તેઓ લાયન્સ ક્લબ ક્રાઉન, ભારત વિકાસ પરિષદ અને રાજકોટની સ્વનિર્ભર શાળાસંચાલક મંડળ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને ક્યારેક તો શૈક્ષણિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું ગિરમાભર્યું સંચાલન પણ કરે છે. તે બાબત તેની અંદર પડેલી કલા પ્રત્યેની અભિરુચિ દર્શાવે છે. તેઓના જીવનમાં કોઈ યાદગાર પ્રસંગ બન્યો નથી. ઈશ્વર, ગુરુગ્રંથ અને દેવ ઉપર શ્રદ્ધાપૂર્વક આસ્થા ધરાવતા તઓ અંધશ્રદ્ધા દૂર કરવાના હિમાયતી રહ્યા છે. પ્રતિષ્ઠા, પ્રદર્શન કરતાં સામાજિક કુરૂઢિનું ખંડન કરી સામાજિક ઉત્થાન, ઉત્કર્ષ માટે અનેકવાર સમૂહલગ્નો, સંમેલનોમાં વક્તા તરીકે દીકરાઓ, દીકરીઓને સંબોધ્યાં છે. જાહેર કે ગુપ્તદાન કરતાં ગુજરાતી ભાષાની સાહિત્યિક પ્રવૃત્તિને ઉજાગર કરવામાં શ્રી પંચોલી અગ્રેસર હોય છે. ગૌશાળામાં વૃદ્ધાશ્રમમાં અને ભારતીય પરંપરાને સાચવતી કુંવારિકા સમી દીકરીઓને ગરબી મંડળમાં ફૂલપાંખડીરૂપ ભાવ સહાય પણ કરે છે. શ્રી પંચોલી એક સરસ, પ્રેરક અવતરણ આપતાં કહે છે કે ‘જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાનો સંગમ. પરિવારમાં પુત્ર આકાશનો જન્મ થયો. માતાપિતાની સેવા કરવામાં આનંદ ` આવે છે.’ જીવનસ્વપ્નની લશ્રુતિ પછીનું તેમનું મનન-ચિંતન પણ મજાનું છે. બસ, બધાને ઉપયોગી થવું. ઈર્ષા, દ્વેષમાંથી મુક્ત થવું. ખૂબ વાચન કરવું. યુવાન શ્રી દિલીપ પંચોલી સાથેના સહૃદયી સંબંધના પરિપાક પછી હજારો યુવાનોને ઉપકારક પંક્તિ ઉતાર્યા વિના કેમ ચાલે? ૬૭૧ “જે ચટ્ટાન સાથે ટકરાય તેને તૂફાન કહેવાય છે; જે તૂફાન સાથે ટકરાય તેને યુવાન કહેવાય છે.'' સંવેદનાથી ભરપૂર શ્રી દિલીપ પંચોલી ઉચ્ચતમ સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ. નિઃસ્વાર્થભાવે સૌનું ભલું ઇચ્છનારા અદના સેવક શ્રી ભૂપતભાઈ ડોડિયા વિભિષણ લંકામાં નિઃસ્પૃહી બનીને કેમ રહ્યા હશે? એવો પ્રશ્ન જ્યારે થાય ત્યારે અંતરમાં એક જ અવાજ આવે છે કે જેમની પાસે ભક્તિ, સૌ કોઈનું ભલું ઇચ્છવાની દૃષ્ટિ હોય તેની સાથે પરમાત્મા હંમેશાં હોય જ. સૌનું ભલું કરનારા આવા સેવકો ઉન્નત મસ્તકે સેવાકાર્ય કરતા હોય છે. આ પ્રકારનું સાદું, સરળ છતાં સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા શ્રી ભૂપતભાઈ મગનભાઈ ડોડિયાને તેમના પરિચય અર્થે મળવાનું બન્યું. તા. ૨૨-૮-૧૯૫૨ના રોજ જામનગર જિલ્લાના કાલાવડ (શીતલા) ગામે જન્મેલા શ્રી ભૂપતભાઈને પિતા મગનભાઈ, માતા ધીરજબહેન પાસેથી અનેક ગુણો અને સંસ્કાર પ્રાપ્ત થયા છે. મૂળ વતન કાલાવડના વતની એવા શ્રી ભૂપતભાઈ કાલાવડની તાલુકાશાળામાં પાંચ ધોરણ સુધી ભલે ભણ્યા છે પણ જીવનના તડકા-છાયામાં તેઓ ઘણા ઘડાણા છે. તેમના પિતા મગનભાઈને સોના-ચાંદીનો ધંધો હતો. મગનભાઈને ત્યાં ગરીબ-ગુરબા, સાધુ-સંતો એમ સો માણસોનું રસોડું ચાલતું હતું. પોતાના માટે નહીં, બીજાના માટે કંઈક ભલું થાય તેવું કરવું તેવી નેમ હતી. શ્રી ભૂપતભાઈના પિતા એટલે કે મગનલાલ ડોસાની હુંડી ચાલતી હતી. પિતાની સેવાવૃત્તિ, સરળતા અને સાદગી શ્રી ભૂપતભાઈમાં વારસારૂપે ઊતરી છે. તેઓ ચાર વર્ષના હતા ત્યાં જ તેમના પિતાનું મૃત્યુ થયું હતું. નાનપણમાં ભૂપતભાઈએ બહુ માર ખાધો હતો. તેઓ સ્વબળે અમદાવાદ ગયા હતા અને પછી બહેનની સાર સંભાળની જવાબદારી આવી પડતાં કાલાવડનું (શીતલા) મકાન વેચીને રાજકોટ સ્થિર થવા માટે આવેલા. ૧૯૭૫માં પોરબંદર ખાતે મંજુલાબહેન સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. મંજુલાબહેને એસ.એસ.સી. સુધી Page #688 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ સ્વપ્ન શિલ્પીઓ ભણ્યાં છે. આ ડોડિયા દંપતીને સંતાનોમાં બે પુત્રો રોહિત અને રાજકોટમાં કેવડાવાડી અને સિયાણીનગરમાં જ્ઞાતિની વાડી બની હીરેન છે. બે પુત્રીઓ ભારતી અને જ્યોતિબહેન છે. છે, તે સમાજ માટે આશીર્વાદરૂપ બની છે, આજે જે કાર્યરત કમ્યુટર યુગને આવકારતાં શ્રી ભુપતભાઈ કહે છે કે છે. તેઓ વાડીના પ્રેરક શ્રી ઘનશ્યામ ગુરુજીને (સહજ કમ્યુટર યુગ ઘણો જ સારો છે' તેઓ દેશી નામે ઉપરાંત ધ્યાનયોગ) ગણે છે.. અંગ્રેજી નામું જાણે છે. લુહાર હિતેચ્છુ મંડળનો વાર્ષિક કુળદેવી ચામુંડા માતાજીના મંદિરનિર્માણ કાર્યમાં તેમને અહેવાલ તેમના હસ્તે જ તૈયાર થાય છે. શ્રી ભૂપતભાઈને જ્ઞાતિના વરિષ્ઠ સેવક અને આગેવાન જેન્તીભાઈ પરમારનો વાચનનો ખૂબ જ શોખ છે. નવલકથાઓ વસાવે છે, પુસ્તકો સહકાર ઘણો મળ્યો હતો. શ્રી ભૂપતભાઈ સમાજમાં કુરિવાજ, ખરીદે છે. શ્રી હરકિશન મહેતાની નવલકથાઓ ઘણી વાંચી છે. અંધશ્રદ્ધા દૂર કરવા સતત પ્રયત્નશીલ છે. તેવી જ રીતે તેઓ તેમને ચલચિત્રો જોવાં ગમે છે. ટી.વી. સીરિયલ જોવી ગમતી ધર્મ-સંસ્કૃતિના રક્ષણ માટે પણ ખડે પગે હોય છે. રાજકોટમાં નથી. બાધા, આખડી, માનતામાં શ્રદ્ધા ન ધરાવતા એવા જગગુરુ શંકરાચાર્ય પધારવાના હોય કે ગુરુજી મામાજી કર્મનિષ્ઠ તેઓ વિજ્ઞાનયુગને સમ્માન આપે છે અને ઉપવાસ, (કુવાડવા)નું સેવાકાર્ય હોય, તોપણ તેઓ હોંશે હોંશે વ્રત કે એકટાણાં કરતા નથી. નિયમિત રીતે ઘેરથી નીકળી ભક્તિભાવથી કાર્ય ઉપાડી લે છે. તેઓ દૃઢપણે માને છે કે દેવમંદિરે દર્શને જાય છે. “અમારી પેઢી ભણી શકી નહીં, પણ હવે પછીનો સમય શિક્ષણ પર્યટનો, તીર્થાટનો વિશે મેં જાણ્યું કે તેઓએ લગભગ વિના એક ડગલું ન ભરી શકાય તેવો છે.” શ્રી ભૂપતભાઈ ભારતભરમાં પ્રવાસો કર્યા છે. પરદેશ જવા માટે તેમની પાસે પોતાના સમાજ માટે તીવ્ર લાગણી પ્રગટ કરતાં કહે છે કે “મારા પાસપોર્ટ છે, પણ પરદેશ જવાનો યોગ તેમને આવ્યો નથી. સમાજની ગામડેથી રાજકોટ શહેરમાં ઉચ્ચ અભ્યાસ અર્થે આવતી દીકરીઓ માટે સુવિધાવાળું કન્યા છાત્રાલય હોવું તેઓ ક્યારેય સંઘર્ષ, મુશ્કેલી અને દુઃખથી પાછા પડ્યા જોઈએ અને તે માટે અમે સક્રિય છીએ. લુહાર જ્ઞાતિબંધુઓ નથી. તેઓને રાજકોટમાં તેમના ખાસ મિત્ર શ્રી લક્ષ્મણભાઈ મારા ઉપર અપાર વિશ્વાસ રાખી સમાજના ઉત્કર્ષ માટે પટેલે તેમને ડેલો ધંધાના વિકાસ અર્થે મિત્રભાવથી આપેલો તે હરહંમેશ દાન આપે છે. તેનો મને આનંદ છે, ગૌરવ છે. ઘટનાને યાદ કરતાં તેઓ ગદ્ગદિત થઈ ગયા હતા અને બોલ્યા સમાજની માનસિકતા વધુ સ્વસ્થ થાય અને સમાજ એક બને હતા કે “મારું નામ-સરનામું નહોતું પણ આજે મને ભગવાને તેવો શુભ આશય હું રાખું છું.” ઘણું આપ્યું છે. તેનો મને સંતોષ છે.” શ્રી ભૂપતભાઈ નવી પેઢીને પ્રેરક ઉદાહરણ આપે છે કે હું આભારી છું મિત્ર શ્રી લક્ષ્મણભાઈનો, કારણ આજે નવી પેઢીના યુવાન ભાઈ-બહેનો સમાજના સંસ્કાર, શિક્ષણ તેમના સહકારથી જ અમારું સત્યનારાયણ ફેબ્રિકેશન કાર્યરત અને સેવાકાર્યમાં આગળ આવે. શ્રી ભૂપતભાઈએ ભગવદ્ગીતાના શ્લોકને ચરિતાર્થ કર્યા છે. તેથી તેમને | શ્રી લક્ષ્મણભાઈની સાથે શ્રી ભૂપતભાઈ સ્મરણ કરે છે નિઃસ્વાર્થભાવે કામ કરવું બહુ જ ગમે છે. સ્ટેજ ઉપર બેસવું તેમના બીજા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ મકવાણાનું. તેઓએ શ્રી ગમતું નથી. મહેન્દ્રભાઈ પાસેથી રૂા. ૪૦૦ (રૂપિયા ચારસો) લઈ તેમનાં વ્યવસાય સંકુલો છે : સત્યનારાયણ સ્ટીલ ટ્રેડર્સ કારખાનાનો પ્રારંભ કર્યો હતો. તે કારખાનાનો આજે ખૂબ અને ચામુંડા ટ્રેડર્સ. આ બંને સંકુલોમાં લોખંડનો વ્યવસાય વિકાસ થયો છે. તેમના બંને સંતાનો શ્રી રોહિતભાઈ અને શ્રી હિરેનભાઈ શ્રી ભૂપતભાઈ પોતાના ધંધામાંથી અને પરિવારમાંથી સંભાળી રહ્યા છે. સમય કાઢી પોતાના સમાજના ઉત્કર્ષ માટે પણ સમય આપે છે * નિખાલસ, નિર્દભી, ખરા અર્થમાં સેવક, સાદા, સરલ, અને ત્રીસ વર્ષથી લુહાર હિતેચ્છુ મંડળમાં સેવા આપી રહ્યા છે. પરિશ્રમી શ્રી ભૂપતભાઈને ખંતથી તેમની અપ્રતિમ સેવા બદલ એક સમય એવો હતો કે તેમના જ્ઞાતિબંધુઓને કોઈ ચોક્કસ અભિનંદન, શુભેચ્છાઓ. જગ્યાએ બેસવા માટેની જગ્યા નહોતી, પણ શ્રી ભૂપતભાઈની અને જ્ઞાતિજનોની શુદ્ધ ભાવનાથી તનતોડ મહેનત કરીને છે. Jain Education Intemational Page #689 -------------------------------------------------------------------------- ________________ श्री ज्ञानगच्छाधिपति संप्रदाय के संघनायक ज्ञान गच्छाधिपति तपस्वीराज श्री चंपालालजी म.सा. आज के इस भौतिकवाद के युग में जिनवाणी का झरना हम सभी तक पहुंचानेवाले भगवान महावीर के उपदेशों की त्याग वैराग्य से सरोवार झड़िया लगानेवाले | तप, त्याग की महान मूर्ति कहलानेवाले संघनायक तपस्वीराज ज्ञान गच्छाधिपति श्री चंपालालजी म.सा. का जन्म राजस्थान प्रान्त ते अजमेर जिले के मसूदा शहर में फाल्गुन सुदि 1 वि.सं. 1970 को छाजेड ओसवाल जैन | कुल में पिताश्री किशनलालजी छाजेड एवं धर्मपरायण माता श्री पानीबाई की रत्नकुक्षी से हुआ। द्वितीया के चन्द्रमा की तरह आप वृद्धि को प्राप्त होने लगे। ज्योंहि यौवनावस्था को प्राप्त हुए कि पिताजी ने आपका संबंध एक सुशील कन्या से कर दिया परंतु आपको तो संसार के प्रपंचों में पड़ना ही नहीं था इस महापुरुष ने सांसारिक संबंध को ठुकराकर सचे वीतराग धर्म के प्रति अपना संबंध जोड़कर संयम को | धारण करने का दृढ़ निश्चय कर लिया और पूज्य रत्नचंद्रजी म.सा. एवं पूज्य श्री समर्थमलजी म.सा. के चरणों में पहूंच गये। सम्यक् प्रकार से मुनिचर्या की जानकारी प्राप्त कर अल्प समयमें आगमानुसार ज्ञान अर्जित कर सिंह के समान संयम लेकर उत्कृष्ट भावना से खींचन ( राजस्थान) में फाल्गुन यदि 2 वि.सं. 1991 को 21 वर्ष की भर यौवनावस्था में भागवती दीक्षा अंगीकार की। आप तपस्या करने में प्रसिद्ध हैं। किसी को ज्ञात ही नही होने देते की आप तपस्या करते हैं विगत कई वर्षों से एकांतर तप की तपस्या करते आ रहे हैं। उपवास, बेला-तेला करना आपकी दिनचर्या बन गयी हैं। इस कारण सम्पूर्ण जैन | समाज में आप तपस्वीराज के नाम से ख्याति प्राप्त हैं । सिंह की तरह आप संयम में कठोर हैं, संयम जीवन में थोड़ी सी भी कमी आप आने नहीं देते। इतने बड़े संघनायक होने के पश्चात् भी आप में तनिक भी अभिमान-मान आदि दिखायी नहीं देता। अपने छोटे संतों के साथ एक ही पाट - पर दिखायी देते हैं मानों आपो संघनायक नहीं, एक साधारण संत हों। आप चाहे शरीर काया से दुबले पतले हैं परंतु आप संयम में इतना कठोर रूख अपनाते है कि शायद ही सम्पूर्ण भारतमें अन्य किसी समुदाय में हो । आपके समुदाय में सभी आज्ञानुवर्ती संत सतियाँ भी शुद्ध संयम पालनकर्ता हैं । आगम शास्त्र का सभी को अच्छा ज्ञान है । दीक्षा आदि में कोई आडम्बर आदि दिखाई नहीं देता है। यही कारण हैं कि अन्य समुदायों की अनेक भव्य आत्माएं आपके समुदाय में आकर दीक्षा ग्रहण करती हैं। आपकी वैराग्यवाणी का इतना गहरा असर होता है कि अनेक भव्य आत्माओं को वैराग्य भाव उत्पन्न हो जाता हैं। इस कारण आप श्रमण निर्माता भी कहलाते है। वर्तमान में जहाँ सर्वत्र चारों ओर आडंबर और शिथिलाचार का फैलाव दिखाई देता है वहाँ पर ज्ञानगच्छ आपकी निश्राय में आज भी भगवान की विशुद्ध परंपरा को अक्षुण्ण बनाए हुए है। 91 वर्ष की वयोवृद्ध अवस्था में भी आपकी वाणी में वही ओज, वही त्याग, वही जोश, एवं वैराग्य का स्त्रोत बहता रहता है। इसी तरह और भी अनेक अरबपति, इन्जिनियर्स, सी. ए. स्वाध्यायीओ आदिने आपकी निश्रा में दीक्षा ग्रहण की है आपके संघ में वर्तमान में लगभग 475 से भी अधिक साधु-साध्वीयाँ विद्यमान हैं। प्रायः कर सभी साधुसाध्वीयों को आगम का अच्छा ज्ञान भी हैं। आपका जब प्रवचन होता है तो उस समय प्रवचन में लगभग शतः प्रतिशत श्रोता सामायिक व्रत में बैठे हुए मिलेंगे। आप हमेशा विशेषकर नवयुवकों को धर्म की ओर प्रेरित करने का आह्वान करते रहते हैं। आपके प्रवचनों का श्रोताओ पर काफी प्रभाव पड़ता है। आपकी निश्रा में अनेक समृद्ध दम्पतियों ने दीक्षा ग्रहण कर रखी है। उच्च संयम साधना के लिए आपका संघ सम्पूर्ण जैन समाज में सर्वोपरि विश्व प्रसिद्ध है। सौजन्य : बायोकेम फार्मास्युटिकल्स इण्डस्ट्रीडा - मुंबई Page #690 -------------------------------------------------------------------------- ________________ Da ન ધરા સુધી, ન ગગન સુધી, નહી ઉન્નતિ, ન પતન સુધી ફકત આપણે તો જવું છે, એકમેકના મન સુધી માનવચેતનાનાં ઉર્જા કેન્દ્રો સ્વપ્ન શિલ્પીઓ ગ્રંથને હાર્દિક શુભેચ્છા શ્રી રમણિકલાલ કુંવરજી શાહ સપરિવાર (આર.કે. શાહ-પાલિતાણાવાળા) ૬/૭, ન્યુ રેશમ હાઉસ, પોલીસ સ્ટેશન સામે, નેતાજી સુભાષરોડ, મુલુંડ (વેસ્ટ) મુંબઇ-૪૦૦ ૦૮૦. અતુલ આર. શાહ નલીન આર. શાહ હાર્યાર્દક શુભેચ્છા મે. રાજેશ ઇન્ડસ્ટ્રીઝ ૫, ‘નવસમીર’, ૧૩મી ખેતવાડી બેક રોડ, મુંબઇ-૪૦૦ ૦૦૪. ફોનઃ ૨૩૮૨૫૧૫૬ / ૨૩૮૮૮૩૫૯ મે. મેક ઓટોમોબાઇલ્સ ભૂજબળ નિવાસ, જે.એન. રોડ, મુલુંડ (વેસ્ટ) મુંબઇ ૪૦૦ ૦૮૦, ફોનઃ ૨૫૬૦૦૪૦૯ | ૨૫૬૦૨૩૧૨ મે. અમી એન્ટરપ્રાઇઝ બી-૬, મિત્રધામ, સર્વોદયનગર, મુલુંડ (વેસ્ટ) મુંબઇ - ૪૦૦ ૦૮૦ ફોનઃ ૨૫૬૨૧૦૦૯ Page #691 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્યાણ સેવા સંઘ (ટ્રસ્ટ રજીસ્ટર નંબર ઇ-૪૩૨૬/મહેસાણા) શ્રી કલ્યાણ સેવા સંઘનું ભવ્ય-દિવ્ય અનોખું આયોજન શ્રી ઘંટાકર્ણ મહાવીર શકિતપીઠ” નિર્માણ સ્થળ ઃ ગોટાવડે, ખપોલી પાલી રોડ, પરલી (મહારાષ્ટ્ર) તિર્થ નિર્માણનું રહસ્ય : પ.પૂ. નૂતન આ. શ્રી શિવસાગરસૂરીશ્વરજી મ.સા.ને આજથી દશ વર્ષ પહેલા શ્રી ઘંટાકર્ણ મહાવીર શકિતપીઠ તીર્થની અંતઃસ્ફુરણા થઇ હતી તે અર્થે તેમણે અખંડ સવા લક્ષ શ્રી ઘંટાકર્ણ મહાવીરના | મૂળ મંત્રના અખંડ જાપ આઠ મહિનામાં પૂર્ણાહૂતિ વિધાન સાથે સંપન્ન કરેલ છે. જેની ફળશ્રુતી રૂપે આ તીર્થના નિર્માણનો પ્રારંભ થઇ ચુકયો છે. વિશેષતા : અખંડ સવા લક્ષ મૂળ મંત્રના જાપ સહિત શ્રી ઘંટાકર્ણ મહાવીરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેથી આવનાર દરેક શ્રાવકોને નીરંતર શકિતનો સ્ત્રોત ચૈતન્ય ઉર્જા રૂપે મળ્યા કરશે. પ્રસ્તુત શકિત્ પીઠના આયોજનમાં આપના ઉદવાર સહયોગની અપેક્ષા છે. તેમાં ૫૪,૦૦૦ અને ૧,૦૮,૦૦૦ રૂ।. દાનમાં નામ નોંધવીને સહાયતા પ્રદાન કરવા નમ્ર અનુરોધ છે. આ લાભાર્થીનું નામ ગ્રેનાઇટ ઉપર સુવર્ણ અક્ષરે અંકિત કરવામાં આવશે. મોટા આદેશ લેવા માટે નીચેના સંપર્ક સૂત્ર ઉપર સંપર્ક કરો. શ્રી ઘંટાકર્ણ દાદાના ભાવિકભકતોને હાર્દિક નિમંત્રણ ઉદાર સહયોગની સરવાણી વહાવવા નિમંત્રણ આપના ઉદાર સહયોગ માટે સંપર્ક સૂત્ર શ્રી દિનેશભાઈ પાટણવાળા (મુંબઇ) શ્રી સંજયકુમાર બીપીનચંદ્ર શાહ (સુરત) શ્રી ભદ્રેશકુમાર આર. નાયક (અમદાવાદ) શ્રી હેમંતકુમાર શાહ (મુંબઇ) મો. ૦૯૩૨૪૪ ૯૦૫૬૬ મો. ૦૯૮૨૪૭ ૦૦૨૪૩ મો. ૦૯૮૯૮૯ ૪૦૦૯૬ મો. ૦૯૮૨૧૬ ૭૫૮૦૩ Page #692 -------------------------------------------------------------------------- ________________ !! ભગવાન શ્રી શાંતિનાથય નમઃ | શ્રી શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ માનવસેવા જીવદયા દ્વારા સર્વજોના કન્યાણ માટે કટીબધ્ધ સંસ્થા ૧-બી, નૌતમ એપાર્ટમેન્ટ, દિવાળી બાણ, અઠવાગેટ, સુરત-૩૯૫ ૦૦૧ ફોલઃ ૨૪૭૮૨૯૧ ફેકસ ઃ ૨૪૬૧૯૫૫ Trust Registration No. : E3945/Surat Registration under Foreign Contribution (Regulation) Act, 1976 - No. 042100084 www. manavseva-jeevdaya.org viswaahinsa@hotmail.com સંસ્થા મુખ્ય ઉદેશો જીવદયા, માનવસેવા અને રાષ્ટ્રાકિતના દરેક પ્રકારના કાર્યો કરવા. ગૌશાળા, પાંજરાપોળો તથા અન્ય પ્રાણી સંસ્થાઓને જરૂરીયાત મુજબની સહાય. તલખાને જતા અબોલ જીવો છોઠવવા, અશકત ખોડાઢોરો મેડીકલ સહાય તથા સર્વે પ્રકારના જીવદયાના કાર્યો કરવા. જરૂરીયાતમંદ કુટુંબોને મેડીકલ સહાય, શૈક્ષણિક સહાય તથા આર્થિક સહાય કરવી. આનંના ઓપરેશન કરાવવા. રેલ, ધરતીકંપ, દુષ્કાળ તથા કુદરતી આફતોમાં સહાયકર્તા કાર્યો કરવા. પ્રજામાં અહિંસા, જીવદયા, શાકાહારી થતા રાષ્ટ્રપ્રેમ માટે પ્રચાર-પ્રસાર કરવો. હ્યુમન રાઇટ્સ તથા એનિમલ રાઇટ્સ માટે સજામ રહેવું. WITH BEST COMPLIMENTS Polythene Printed Bags Babulal V. Mehta MAHENDRA (ME ENTERPRISES 200, Govidnappa Street, Chennai - 600 001. Ph.: (O) 2521 3177 / 2524 6422 (F) 2649 1224 Fax : 044-2524 6422 (R) 42625206, 42625207 E-mail : polybbags@gmail.com Page #693 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પરમાર્થસિક આગેવાન કાર્યકરો તત્ત્વજ્ઞાન કે અધ્યાત્મજ્ઞાન જ જીવનસાર્થક્યની ચાવી છે. આર્યસંસ્કૃતિના સમૃદ્ધ અને સોનેરી કાળમાં આ અંગે ખૂબ જ ઝીણવટથી ગહન વિચારણા થઈ છે. મનુષ્યજીવનની પૂર્ણતા અને સાર્થકતા શેમાં છે એના ઉત્તરો આ વિચારણામાં ભર્યા પડ્યા છે. ક્ષણે ક્ષણે, દિવસે દિવસે, આયુષ્યના દરેક તબક્કે માણસને તન-મનથી કેમ વર્તવું તેનાં સ્પષ્ટીકરણો આ વિચારણામાં પ્રાપ્ત થાય છે. ધર્મ અને સંપ્રદાય આ વિચારણાનું જીવનમાં આચરણ કરવાના માર્ગો છે. ધાર્મિક ક્રિયાકાંડો કે વિધિવિધાનો માત્ર ઉપલક દેખાડા નથી, પણ એનાં મૂળ આ વિચારણાને પૂર્ણ કરવામાં જડબેસલાક જડાયેલાં છે. પ્રાતઃકાળે સૂર્યપૂજા કરીને પોતાનાં પંચમહાભૂતોને પ્રેરણા, ઉત્સાહ, ઊર્જા, ઉમંગ, આશાથી પ્રેરતો મનુષ્ય દિવસભર કાર્યશીલ રહીને જીવનને સાંસારિક કે ભૌતિક સમૃદ્ધિ તરફ દોરી જાય છે, પરંતુ સાંજ પડ્યે ઈશ્વર સામે દીવો ધરીને એ સર્વ ઈશ્વરને સમર્પિત કરે છે અને કહે છે કે તારા ભરોસે ખેતરમાં નાખી દીધેલા પાંચ દાણામાંથી પાંચસો દાણા તું જ બનાવી આપે છે. કાર્યો અને પરિણામોથી જન્મતો અહંકાર, મદ, સ્વાર્થ, મોહ આદિ કષાય વૃત્તિઓ અહીં વિગલન પામે છે. આ ભારતીય તત્ત્વજ્ઞાનનું મૂળ છે. ગીતામાં એને યજ્ઞનું નામ આપવામાં આવ્યું છે. અહંકાર નહીં પણ વિનમ્રતા, મદ નહીં પણ વિવેક, સ્વાર્થ નહીં પણ પરમાર્થ, મોહ નહીં પણ સ્થિતપ્રજ્ઞતા એ જીવનસાર્થક્યના સ્તંભો છે. ઈશનું રાજ્ય છે આખું' એ ભાવનાથી ત્યાગીને ભોગવવાનો મંત્ર આ સંસ્કૃતિનો જીવનમંત્ર છે. યુગોથી આ જીવનમંત્ર આ પ્રજાના લોહીમાં વણાઈ ગયો છે. જેમ મૂળભૂત વૈવિઘા ગામડાંની ડોશીઓના જીભને ટેરવે સ્થાયી થયેલી છે તેમ જીવનને ઉપકારક આ વેદવિદ્યા પણ લોકોનાં હૈયાંમાં ઠરીઠામ થયેલી છે. અહીંનો સામાન્ય ખેડૂત પણ પ્રસંગે પ્રસંગે ઢગલા ધાનમાંથી જરૂરિયાતવાળાને ખોબો આપીને રાજી થાય છે. પોતાની કમાણીમાંથી ભગવાનનો ભાગ પણ જુદો કાઢી રાખે છે, એટલે તો આ દેશમાં સદાવ્રતોના, સખાવતોના યજ્ઞ મંડાય છે. કહેવાની જરૂર નથી કે નાનકડા ગામના સામાન્ય ખેડૂતથી માંડીને મહાનગરના શ્રેષ્ઠીવર્યો સુધીનામાં આ સંસ્કાર જોવા મળે છે. આ પરંપરાને વંદન! સદ્ભાગીઓએ પાડેલો આ સુંદર ચીલો યુગો સુધી અવિચળ રહે એવી વિનમ્ર પ્રાર્થના. —સંપાદક જ્ઞાનદાતા ગુરુદેવ શ્રી નરેન્દ્રભાઈ કોરડિયા ગુણ-સંપત્તિઓથી સમૃદ્ધ બનેલા મહાપુરુષોના ગુણોની અનુમોદના અને સત્કાર્યોની અભિસંજ્ઞા કરવી એ આપણું પરમ કર્તવ્ય છે. એવા જ એક ઉત્તમ કોટીના સભ્યજ્ઞાનોપાસક અને જ્ઞાનદાનના ઉજ્જ્વળ સમાવતાર તથા કોન્વેન્ટ કલ્ચરના પ્રતિકૂળ પ્રવાહ સામે મર્દાનગી ૬૭૩ Jain Education Intemational દાખવતા એક જવાંમર્દ અને અમારા જ્ઞાન તેમ જ સંસ્કારદાતા મોટા ગુરુદેવશ્રી........શ્રી નરેન્દ્રભાઈ કોરડિયાના ઉજ્વળ જીવનનો ગુણવૈભવ........ ગૌરવવંતો ગુજરાત દેશ......કચ્છની કામણગારી ભૂમિમાં રહેલું મોડા ગામ......એ ધર્મનગરીમાં ધર્માત્મા શ્રી ડાહ્યાલાલભાઈ.......અને તેમની સુશ્રાવિકા ચંપાબહેનની કુક્ષિથી વિ.સં. ૨૦૨૨, તા. ૧૭-૦૧-૧૯૬૬, પોષ વદ ૧૧ના શુભ દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો.......અને ગુણસંપન્ન નામ રાખવામાં આવ્યું નરેન્દ્ર.....ગળથૂંથીમાં જ માતા-પિતાથી પામેલા ઉચ્ચ સુ-સંસ્કારોને પોતાના જીવનમાં વણી લેવા માતા-પિતાના આશીર્વાદને ગ્રહણ કરી માત્ર ૧૨ વર્ષની કુમળી Page #694 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ વયમાં પોતાની તત્ત્વતલસાટની અજોડ પ્રતિભાને ખીલવવા તેઓએ મહેસાણા પાઠશાળામાં ધાર્મિક અધ્યયન પ્રારંભ કર્યું અને એ માર્મિક જ્ઞાન દ્વારા મહાન શાસન પ્રત્યે અવિહડ રાગ પેદા થતો ગયો. લોકોને પ્રભુવીરના દિવ્યસંદેશને છોડી પાશ્ચાત્યવિકૃતિ તરફ આગળ વધતાં જોઈ તેઓશ્રી શાસનરાગથી આર્યસંસ્કૃતિના પુનર્જીવન માટે પાઠશાળા પ્રારંભ કરી શાસનરક્ષા કરવાનો દૃઢ સંકલ્પ કર્યો......પરંતુ આ મહાન્ કલ્પનાને સાકાર બનાવનાર ભાવીસંજોગો થોડા દૂર હતા. છ વર્ષ અધ્યયન કરી વઢવાણ મુકામે અધ્યાપનાર્થે પ્રયાણ કર્યું અને જ્ઞાનદાનનો એક મહાયજ્ઞ પ્રજ્વલિત કર્યો.....સંજોગોવશાત્ પુનઃ પોતાની માતૃસંસ્થામાં જ અધ્યાપનાર્થે તેઓનું આગમન થયું. ભક્તિ અને શક્તિના વિરાટ વ્યક્તિત્વ સમા પ્રજ્ઞાચક્ષુ પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમાન્ પુઅરાજજી સાહેબનું શિરછત્ર સાંપડ્યું. તેઓની કૃપાના બળે તેઓશ્રી જિનશાસનની આધારશિલા બનવા સતત થનગનતા રહ્યા. એ અરસામાં પ.પૂ. આ.ભગ. શ્રી મંગલપ્રભસૂરિજી મ.સા. દ્વારા પ્રારંભિત ‘શ્રી વર્ધમાન તત્ત્વ પ્રચારક વિદ્યાલય, તખતગઢ (રાજ.)'ની પાઠશાળા કોઈ કારણોસર ૩-૪ વર્ષોથી બંધ હતી.......તેઓશ્રીના પ્રશિષ્યરત્ન પૂ. રૈવતવિજયજી મ.સા.ના પત્રાનુસાર પૂજ્ય ગુરુદેવશ્રી માતૃ-સંસ્થાને પ્રણામ કરી ગુરુકૃપાને અંતરથી ઝીલી સંસ્કારોના ગુણોનો શંખનાદ ફૂંકવા વિ.સં. ૨૦૪૭, જેઠ સુદ ૧૩, સોમવાર, ૨૪-૬-૧૯૯૧માં તખતગઢ પાઠશાળાના સુકાની બન્યા. ફક્ત ૯ વિદ્યાર્થીઓથી પ્રારંભિત આ પાઠશાળાના ઉત્થાન માટે પૂજ્ય ગુરુદેવશ્રીએ તનતોડ મહેનત કરી......પાઠશાળા માટે તેઓએ નથી અંગત સ્વાર્થ વિચાર્યો કે નથી પારિવારિક સુખોની તરફેણમાં ખેંચાયા.......પણ બબ્બે વર્ષ સુધી પોતાના પગારના પૈસાનો પણ તેઓએ સંસ્થા પાછળ ઉપયોગ કર્યો છે......ધન્યવાદ તો તેમના માતા-પિતાને કે જેઓએ પોતાના લાડકવાયાને એમ પણ ક્યારેય પૂછ્યું નથી કે—“બેટા! તારો પગાર કેટલો છે?’’.......નમન હો! એ અનાસક્ત માતા-પિતાને........! ટૂંક સમયમાં જ ૯ થી ૨૭ છાત્રો થયા પરંતુ અમુક પ્રતિકૂળ સંજોગોના વશથી આ પાઠશાળા વિ.સં. ૨૦૫૨, વૈશાખ સુદ ૭, ગુરુવાર, ૨૫-૪-૧૯૯૬ના શુભ દિવસે નાકોડાજી જૈન તીર્થમાં સ્થાનાંતરિત થઈ અને નામકરણ થયું શ્રી ના.પા. જૈન જ્ઞાનશાળા....... પૂજ્ય ગુરૂદેવશ્રીએ જ્ઞાનશાળા માટે અથાગ પ્રયત્નો દ્વારા સ્વપ્ન શિલ્પીઓ અનેક પ્રતિકૂળતાઓ હોવા છતાં પણ પોતાના ધ્યેયને ધગશથી કામ કરવાપૂર્વક સાકારતા બક્ષી. દરેક છાત્રોનો પણ પૂર્ણ પ્રેમભાવ મળતાં તેઓનો શાસનસેવાનો સંકલ્પ મજબૂત બન્યો અને જોતજોતામાં છાત્રોની સંખ્યામાં અતિશય વૃદ્ધિ થઈ. નાકોડા ટ્રસ્ટ દ્વારા નૂતન ભવન નિર્મિત થઈ વિ.સં. ૨૦૫૮, પોષવદ ૧૧, બુધવાર, ૯-૧-૦૨ના શુભ દિવસે પ.પૂ. અધ્યાત્મયોગી આ. ભગ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાના હસ્તપદ્મ દ્વારા ઉદ્ઘાટન થયું......ત્યારથી માંડીને આજ સુધી થયેલી આ સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિને જોતાં ચોક્કસ કહી શકાય કે પૂજ્ય ગુરુદેવશ્રી શાસનના ઋણમાંથી મુક્ત બનવા યત્કિંચિત્ પણ સફળ થયા છે, જેના પ્રભાવે ભારતને આજે અનેક આચારસંપન્ન અધ્યાપકો અને ચુસ્ત વિધિકારકોની ભેટ મળી છે તો ૩૪-૩૪ પુણ્યાત્માઓ પણ શાસનના ચરણે સમર્પિત થયા છે. બાલ્યવયમાં વાવેલ જ્ઞાનનાં બીજરૂપ આ જ્ઞાનશાળા આજે વટવૃક્ષ બની જૈનશાસનને તેના મધુરાંફળના અમૃતરસનું પાન કરાવી રહી છે.......એતદ્ ઉપરાંત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન પાઠશાળા-માલવાડા (રાજ.) અને શ્રી જિનેશ્વર વિદ્યાપીઠ-માંડવલા (રાજ.) બન્ને ધાર્મિક પાઠશાળાઓ પણ પૂ. ગુરુદેવશ્રીના સુચારુ માર્ગદર્શન અને સુંદરતમ્ અધ્યયનકાર્યથી અસ્ખલિતપણે ચાલી રહી છે.......એ નિહાળતાં જૈનશાસનનું ભાવિ ચોક્કસ ઊજળું ભાસે છે....વધારે શું કહું? જીવવિચાર, નવતત્ત્વ, દંડક, પ્રત્યાખ્યાન ભાષ્ય, પ્રથમ કર્મગ્રંથ આદિ હિન્દી લિપિમાં ગંભીર રહસ્યાર્થોને આવરી તેઓએ તેનુ સંપાદન કાર્ય કર્યું છે, જેનાથી તત્ત્વની વાતો પર હાર્દિક શ્રદ્ધા સહજ જ ઊપજી જાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીનાં આ સત્કાર્યોને સમ્માનતાં વિવિધ સમુદાયના આચાર્ય ભગવંતોની નિશ્રામાં અને જૈન સંઘના સેંકડો સદસ્યોની પાવન ઉપસ્થિતિમાં ‘યુવા ઊર્જાપુરુષ’, ‘જિનશાસનરત્ન’, ‘પંડિત પદ્મવિભૂષણ' એવું ‘વિદ્વદૂત્ન’ જેવી મહાપદવીથી અલંકૃત થઈ તેઓશ્રીએ જૈનમ્ જતિ શાસનમ્'ની ફોરમને દિગંતમાં પ્રસરાવી છે. પૂજ્ય ગુરુદેવશ્રીના ખંત અને નિષ્ઠાપૂર્વકનાં કાર્યોને જોઈ નિઃસંકોચ કહી શકાય કે સંસ્થાના સુકાની જ્યારે નિષ્પક્ષ કે નિઃસ્વાર્થી બની માત્રને માત્ર સંસ્થાને જ પોતાનું એક અભિન્ન અંગ માને તો જિનશાસનની ઉન્નતિ આકાશને આંબી શકે તેમ છે. જરૂર છે માત્ર આવા ઉમદા વ્યક્તિત્વની....... તેઓશ્રી આજના આતંકવાદથી આતંકી બનેલા વિશ્વને સત્ત્વશીલ પુરુષોની ભેટ ધરવા પોતાનાં સત્કાર્યોની વણથંભી Page #695 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૭૫ વણઝારથી સંસ્કૃતિનો સ્ત્રોત નિરંતર વહેતો રાખે એવી (મહારાષ્ટ્ર)માં થયેલ છે. વિ.સં. ૧૯૯૯ વૈશાખ સુદ ૮ અભિલાષા સહ તેઓશ્રી હંમેશાં નિરામય નીરોગી રહી આ બુધવાર, તા. ૧૨-૫-૧૯૪૭ના રોજ થયેલ તેમના પિતાશ્રીનું જ્ઞાનશાળા દ્વારા જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરે એ જ નામ મોતીલાલ મૂળચંદ અને માતુશ્રી બબુબહેન બન્ને જણાનો અભિપ્તા. સંકલન : અધ્યાપક ગૌરાંગ જી. શાહ, નાકોડા તીર્થ સ્વર્ગવાસ થયેલ છે. આજે પણ તેમનો પરિવાર બધો નાસિકમાં શ્રી બાબુલાલ પોપટલાલ મેપાણી જ રહે છે. જીવનમાં પોતે મોટું ભાતું સાથે બાંધી ગયાં આજે પાલિતાણામાં ‘મહારાષ્ટ્ર ભુવન' નામથી મોટી વિશાળ ધર્મશાળા બાંધી ગયા. તેમના નામથી (નાસિકવાળા મોતીલાલ મૂળચંદ). તેમના પરિવારના નામથી ભીલડિયાજીમાં પાલિતાણા સંઘવીની ધર્મશાળામાં મોટો બ્લોક બંધાવી આપેલ છે. વિલોરી (નાસિક) મોટો ગુરુભંડાર મૂળનાયક પાસે અર્પણ કરેલ છે. હમણાં શિખરજીમાં શ્રી સમેતશિખર શ્વેતાંબર મૂર્તિપૂજક તળેટી તીર્થ તપાગચ્છ સંઘ ટ્રસ્ટમાં પણ મોટો બ્લોક બંધાવી અર્પણ કરેલ છે. તેમનાં ધર્મપત્નીએ ત્રણ ઉપધાન તપ, બે વર્ષીતપ, ચોમાસું અને અટ્ટાઈ નાની મોટી તપશ્ચર્યા ચાલુ જ હોય છે. બાબુલાલ પોપટલાલ મેપાણી શ્રીમતી પ્રેમીલાબેન બી. મેપાણી અત્યારે ૩૪મી આંબિલની ઓળી પૂર્ણ થયેલ છે. બાબુભાઈના જન્મ જુના ડીસા વિ.સં. ૧૯૯૪, આસો સુદ ૧૧ ને પરીવારની વિશેષ વિગતમાં પુત્રી : નીતા હસમુખ શેઠ, પૌત્રી બુધવાર, તા. પ-૧૦-૧૯૩૮ના રોજ થયેલ. તેમનો અભ્યાસ અંગીતા, અનેરી, જાનવી, પુત્રી : રૂપલ જયેશ આસેડીયા, પુત્રી મેટ્રિક પાસ થયેલ અને ૧૯૫૮થી કાપડના ધંધામાં કે. : જીગીશા દીપેશ શાહ, પૌત્ર સુજન, પૌત્ર મોનીલ સૌ સુખી છે ચંદ્રકાંતની કુ.માં ભાગીદારીમાં જોઇન્ટ થયેલ અને ૧૯૯૯ શેઠ શ્રી વિનોદભાઈ તારાચંદ શેઠ સુધી કાપડના ધંધામાં વિકાસ માટે હિન્દુસ્તાનના લગભગ શહેરોમાં ધંધાના વિકાસ અર્થે લગભગ બધા રાજ્યમાં ફરેલ. ટાટામિલ્સ ગ્રુપમાં બહોળો ધંધો કરતા હતા. હોલસેલમાં અને જાત દેખરેખના હિસાબે ધંધામાં ફાવટ સારી આવેલી સાથે કીર્તિભાઈ અને નાનોભાઈ વસંતભાઈ પણ ધંધામાં સાથે જ હતા. પૂજય પિતાશ્રીના હાથ નીચે તેમનો બહોળો અનુભવ અને સારા સંસ્કાર વિનય વિવેક વડીલોના આશીર્વાદથી ઘણું જાણવા મળ્યું. આજે તેમને ૧ પુત્ર અને ૩ પુત્રી બધાંનાં લગ્ન થઈ ગયા છે. પુત્ર ચેતન મોટો છે અને તેનાં લગ્ન પોતાના જ સમાજમાં થયેલ છે. તેનાં ધર્મપત્નીનું નામ શ્વેતા છે અને તેમનો પુત્ર અમોલ આજે ૧૯ વર્ષનો છે. તે મીશીગન કોલેજમાં બીજા સમગ્ર જૈન સમાજના ગૌરવશાળી ઝાલાવાડી કર્મઠ શ્રી વર્ષમાં ભણે છે અને તેની પુત્રી અનોખી ૧૮ વર્ષની છે તે પણ વિનોદભાઈ તારાચંદ શેઠનો જન્મ ચુડા ગામમાં તા. ૧૨-૮ ૧૯૪૭ના રોજ થયો હતો. બાળપણ ચુડામાં વિતાવ્યા બાદ કોલેજમાં જશે. ચારે જણા બોસ્ટનમાં (અમેરિકા) ઘણાં વર્ષોથી કોલેજ સુધીનો અભ્યાસ સુરેન્દ્રનગરમાં કરી ત્રણ વર્ષ સુધી રહે છે અને છોકરાંઓના જન્મ U.S.A.માં જ થયેલ છે. ચેતન ૧૯૮૦ ભણવા ગયેલ U.S.A. અને ૧૯૮૬માં શ્વેતા સાથે - મુંબઈ તથા મદ્રાસમાં બિઝનેસ ટ્રેઇનિંગ લીધી. તે U.S.A.માં BOSTONમાં લગ્ન થયાં અને બન્ને જણા સાહસિક, શૂરવીર તથા જીવનમાં પ્રગતિ કરતા જ કોયૂટર માસ્ટરની ડિગ્રી ધરાવે છે. રહેવાના ધ્યેયવાળા શ્રી વિનોદભાઈને ઔદ્યોગિક વ્યવસાયનો વારસો દાદા તથા પિતા તરફથી મળેલો. તેઓના પિતાશ્રી બાબુભાઈના ધર્મપત્ની પ્રેમીલાબહેનનો જન્મ નાસિક Jain Education Intemational Page #696 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ સ્વપ્ન શિલ્પીઓ તારાચંદભાઈ બુલિયન-મુંબઈમાં ધંધો કરતા હતા. દાદાનું નાની આઈ.પી.એસ./આઈ.એસ. જેવા મહત્ત્વના પ્રોજેક્ટમાં ૧.૫૦ વયે અવસાન થવાથી પિતાશ્રીએ મુંબઈનું કામકાજ બંધ કરી કરોડનો લાભ લઈ હાયર એજ્યુકેશનમાં અમૂલ્ય સેવા કરી છે. સુરેન્દ્રનગરમાં ઉદ્યોગ સ્થાપ્યો. પોતે ગાંધી હોવાથી રાજકીય શાહપુરમાં માનસ મંદિરમાં ટ્રસ્ટી તરીકે તેઓ અમૂલ્ય સેવા સંબંધો બહુ જ ઘનિષ્ટ હોવા છતાં લાયસન્સ રાજનો કોઈ પણ આપે છે. સુલભ હાર્ટ કેરના પ્રોજેક્ટમાં મોટો લોભ લીધો છે. જાતનો લાભ લીધો નહીં. પ્રામાણિક પિતાના ગુણો તે ઉપરાંત બીજી અનેક મોટી સંસ્થાઓ ગુજરાત મૈત્રી પીઠવિનોદભાઈમાં વારસામાં ઊતર્યા છે. કેળવણી મંડળ, નવરંગપુરા જૈન મંદિર, ચુડા પાંજરાપોળમાં ધીમે ધીમે બહુ જ આત્મવિશ્વાસપૂર્વક પોતાના ધંધાનો ટ્રસ્ટી તરીકે તેઓ સેવા આપે છે. પોતાના વતન સાથે માતાની વિકાસ કરતાં કરતાં શ્રી વિનોદભાઈએ પેકેજિંગ ઉદ્યોગ, પેપર ઇચ્છા પૂરી કરવાનું ભૂલવાનું નહીં એવું માનનારા તથા બેગથી પોલીમર્સ સુધી એક પછી એક દેશ તથા વિદેશમાં મોટી આચરનારા શ્રી વિનોદભાઈએ ચુડા ગામે માતુશ્રી લલિતાબહેન કંપનીઓ એકવાયર કરી અમેરિકા, યુ.કે. સુધી પોતાનું તારાચંદ શેઠ વિવિધલક્ષી કન્યાશાળા સ્થાપી ઉપકારી માતાની ઔદ્યોગિક સામ્રાજ્ય વિસ્તાર્યું અને આકાર ગ્રુપનું ઔદ્યોગિક ઇચ્છા પૂર્ણ કરી છે. ઝાલાવાડ ફાઉન્ડેશનમાં માતુશ્રી લલિતાબા સામ્રાજ્ય સ્થાપ્યું. આજે તેઓ ઇન્ફાસ્ટ્રક્ટર, સ્ટીલ પોલિમર્સ, મનીઓર્ડર સ્કીમનો લાભ લીધો છે. શ્રી ઝાલાવાડ જૈન પેકેજિંગ ક્ષેત્રમાં બહુ જ આગવું નામ ધરાવે છે. સફળતાપૂર્વક ફાઉન્ડેશનમાં વાઇસ ચેઅરમેન તરીકે સેવા આપી રહેલા શ્રી ધંધાનું સંચાલન કરનારા તેઓશ્રીને ૧૯૯૯માં વર્લ્ડ સ્ટાર વિનોદભાઈ સંઘ તથા ફાઉન્ડેશન અને સમાજનાં દરેક ક્ષેત્રમાં (World Star)નો એવોર્ડ મળેલો જે ઝાલાવાડ માટે ગૌરવની પોતાની શુભલક્ષ્મીનો ઉપયોગ કરી સેવાનાં કાર્યોને વેગ આપી વાત છે. રહ્યા છે. જુહુ જૈન સંઘમાં વર્ષોથી ચેરમેન તરીકે સેવા આપી હંમેશાં પોતાની સફળતાનો જશ બીજાને આપનારા રહેલા શ્રી વિનોદભાઈની હાલમાં સ્થપાયેલ જીતો (JITO) જુહુના ફાઉન્ડર ચેરમેન તરીકે તેઓની વરણી થઈ છે. જીતો સંયમી તથા ઉદારદિલ વિનોદભાઈ તેમની પ્રગતિનો યશ તેમના મેઇનમાં ખૂબ જ અમૂલ્ય સેવા પ્રદાન કરી ખૂબ જ એક્ટિવ ત્રણ ભાઈઓ શ્રી હસમુખભાઈ, શ્રી રાજેશભાઈ તથા શ્રી રહી જેનોના ચારેય ફિરકાઓને એક કરવાનું ભગીરથ કાર્ય કરી અશ્વિનભાઈને આપે છે અને માને છે બંધુઓના સહકાર-સાથ રહ્યા છે. વિના આ પ્રગતિ ન થઈ શકત. તેઓ માને છે કે વ્યક્તિએ પ્રામાણિકતાપૂર્વક પોતાનાં વારસામાં મળેલા ગુણોને અનુસરીને તથા ઉપકારી મા ધ્યેયને વળગી રહેવું અને જીવનમાં દરેકને ભાગ્યોદય મળે જ બાપની ઇચ્છા પ્રમાણે ઈમાનદારી તથા પરસેવો રેડીને પ્રાપ્ત કરેલી સંપત્તિનો તેઓ શ્રી ધાર્મિક કાર્યો, સમાજઉત્થાનનાં કાર્યો, છે. માટે હંમેશાં આશાવાદી-પોઝિટિવ થિંકિંગ અને પોતાની મહત્ત્વકાંક્ષાને અનુકૂળ પ્લેટફોર્મ પસંદ કરી આગળ કાર્ય કર્યું જીવદયાનાં કાર્યો વગેરેમાં ખૂબ જ પ્રેમથી ઉપયોગ કરી શેઠ જવું. સફળતા–મનોબળ મજબૂતવાળી વ્યક્તિથી કદીએ દૂર પરિવાર પુણ્યનું ભાથું બાંધી રહ્યો છે. રહેતી નથી. ગાંધીનગરમાં નિર્માણ કરેલ મેધામ જૈન તીર્થમાં હંમેશાં પુરુષની સફળતામાં સ્ત્રીનો સાથ બહુ જ તેઓશ્રીએ મોટો આદેશ-લાભ લીધો છે અને અત્યારે મેનેજિંગ મહત્ત્વનો હોય છે. વિનોદભાઈની સફળતામાં હંમેશાં પોતાનાં ટ્રસ્ટી તરીકે અમૂલ્ય સેવા આપે છે. જીતો (JITO) દ્વારા ધર્મપત્ની ભાવનાબહેનનો બહુ જ મોટો ફાળો છે. પતિદેવ સ્થાપિત શ્રવણ આરોગ્યના ચડાવા વખતે સૌથી ઊંચી બોલી રૂા. હંમેશાં દરેક કાર્યમાં સફળતા, પ્રગતિ અને યશ પામે એવી ત્રણ કરોડની બોલી—વૈયાવચ્ચનો આદેશ લઈ બહુ જ મોટા પુણ્યનું ઉપાર્જન કરેલ છે અને અત્યારે તેમાં તેઓ વાઇસ પવિત્ર ભાવનાવાળા ભાવનાબહેનને ધર્મના સંસ્કાર અને ચેરમેનના મોટા હોદ્દા ઉપર બિરાજમાન છે. આ સંસ્થામાં રૂા. માનવસેવા વગેરેના ગુણો વારસામાં મળેલા છે. જીવો (જૈન 100 કરોડનું કોપર્સ છે જેના વ્યાજમાંથી જૈન સમાજના ચારેય વીમેન ફેડરેશનનાં) એક્ટિવ કમિટી મેમ્બર તરીકે કાર્ય કરી રહેલાં અને મહિલા ઉત્કર્ષ યોજના, હાયર એજ્યુકેશન, મેડિકલ ફીરકાનાં ૧૨૫00થી પણ વધુ સાધુ-સાધ્વીની દેશની ૩૫00 કેમ્પ, વૈયાવચ્ચ વગેરેમાં ભાવનાબહેન અમૂલ્ય કાર્ય કરે છે. રજિસ્ટર્ડ હોસ્પિટલોમાં વિનામૂલ્ય ખૂબ જ વિવેકપૂર્વક ટ્રીટમેન્ટ ચુડા ગામમાં શિક્ષણ તથા બીજા નાના ઉદ્યોગોની યોજના હાથ ઓપરેશન વગેરે કરવામાં આવે છે. તેઓશ્રીએ શિક્ષણક્ષેત્રમાં Jain Education Intemational For Private & Personal use only Page #697 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ધરી બહેનો—દીકરીઓને પગભર થવામાં બહુ જ મદદ કરી રહ્યાં છે. ચાર ભાઈઓ-ભાભીઓના કુટુંબને એક જુથમાં બાંધી રાખીને કુટુંબ તથા સમાજની ઉત્કૃષ્ટ સેવાઓ કરતાં ભાવનાબહેન પતિશ્રી વિનોદભાઈને હંમેશ દરેક કાર્યમાં ખૂબ જ સાથ-સહકાર આપીને સમાજની અમૂલ્ય સેવાઓ કરતાં રહે એવી અભ્યર્થના. સમાજને ખૂબ જ સહાય કરનારાં યુવા પેઢીની પ્રેરણા એવાં સત્ય વક્તા આદર્શ વ્યક્તિત્વ ધરાવતા જૈનોની એકતાના આધારસ્તંભ, લક્ષ્મીનો સદ્ઉપયોગ કરનારાં ઈમાનદાર દાતા, ઝાલાવાડ તથા શેઠ પિરવારનું ગૌરવ એવાં કરુણાથી ભરેલું હૃદય ધરાવનાર સમાજપ્રેમી શ્રી વિનોદભાઈ ગુજરાતનું ગૌરવ છે. પરમકૃપાળુ પરમાત્મા તેઓશ્રીને તથા તેમના કુટુંબીજનોને લાંબુ નીરોગી આયુષ્ય આપે અને સમાજની ખૂબ– ખૂબ સેવા કરવાની શક્તિ આપે એજ અભ્યર્થના. ‘Simple living and high thinking' એટલે કે સાદું જીવન અને ઉન્નત વિચાર. આ વારસો તેમણે જાળવ્યો અને શોભાવ્યો છે. ‘સાહસે વસતે લક્ષ્મી' એ ન્યાયે સાહસ કરીને વેપારના ક્ષેત્રે ઝંપલાવ્યું. પ્રચંડ પુરુષાર્થ....પ્રકૃતિદત્ત પ્રતિભા......પ્રામાણિકતા.......આત્મવિશ્વાસને લીધે તેમણે સફળતાનાં સુવર્ણ શિખરો સર કર્યાં. તેમનાં ધર્મપત્ની અ.સૌ. ભાવનાબહેન ઉદારચરિત...... વત્સલ......અને સ્પષ્ટવક્તા છે. તેમના ત્રણ ભાઈઓ શ્રી હસમુખભાઈ, શ્રી રાજેશભાઈ અને શ્રી અશ્વિનભાઈ પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી ધંધામાં જોડાયા છે. આ ચારેય ભાઈઓ પિતાશ્રીના સમર્થ માર્ગદર્શનમાં વિકાસનો ગ્રાફ ઊંચો લઈ જાય છે. ટૂંક સમયમાં જ એક વિરાટ ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કર્યું. ભારતમાં જુદી જુદી પાંચ કંપનીઓ, અમેરિકામાં એક કંપની ટેક ઓવર કરીને તેમણે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. કરોળિયાની માફક કાર્યશીલ અને નેપોલિયન બોનાપાર્ટનો સિદ્ધાંત દુનિયામાં અશક્ય કશુંયે નથી તથા મહંમદ ગજનીની મહત્ત્વકાંક્ષા-૧૬ વાર હાર્યા બાદ ૧૭મી વારે પ્રભાસપાટણ જીત્યે જ છૂટકારો કર્યો. વ્યક્તિએ હારથી હતાશ ન થવું અને જીતથી સંતોષ કે હરખ ન રાખવાથી તેની પ્રગતિ અપાર રહે છે. સ્કાય ઇઝ લિમિટ. પરસેવાથી પ્રાપ્ત કરેલો પૈસો પર–સેવામાં વાપરીને તેઓ પરમાત્માને પ્રસન્ન કરે છે. અમદાવાદમાં જૈનજાગૃતિ, નવરંગપુરા જૈન સંઘ, સુલભ હાર્ટકેર ફાઉન્ડેશનમાં તેઓ ટ્રસ્ટી ૬૭૩ તરીકે સેવા આપે છે. આજ સંસ્થાઓમાં મકાન માટે પણ તેમણે માતબર દાન આપેલું છે. તેમણે વહેવડાવેલી જ્ઞાનગંગાનો ઝળહળતો અને ઝગમગતો જ્યોતિકળશ એટલે સાબરમતી અને કોબા વચ્ચે તૈયાર થતું મેરુધામ છે. તારાચંદ પોપટલાલ શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂકંપપીડિતોને પણ તેમણે આંખમાં અને પાંખમાં લીધાં છે. ઝાલાવાડના આપણા ભાઈઓ સુખી સ્વાવલંબી અને સુગંધી જીવન જીવી શકે તે માટે તેમણે ઝાલાવાડ ઉદ્યોગની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો છે. માટે જ શ્રી ઝાલાવાડ જૈન. શ્વે. મૂ.પૂ. ફાઉન્ડેશનના વાઇસ ચેરમેન તરીકે તેઓ આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. ફ્લેક્સિબલ પેકેજિંગ ઉદ્યોગના ક્ષેત્રે તેમને ‘વર્લ્ડ સ્ટાર’ એવોર્ડ એનાયત થયો છે. તેઓ નિરામય, દીર્ધાયુષ્ય ભોગવે અને શત શત શરદ તેમના ઉપર અમૃત તુલ્ય આશિષનો અભિષેક કરે એ જ પ્રભુ પ્રત્યે પ્રાંજલ પ્રાર્થના છે. એક કવિના શબ્દોમાં એટલું જ કહીશ કે “હોઠ પર સ્મિત, ગળામાં ગીત, હૈયામાં પ્રીત, એજ છે એમની જીવન જીવવાની રીત.” સ્વ. શ્રી પરમાણંદભાઈ વનમાળીદાસ શાહ પ્રભુ પરની માન્યતા અને આત્મશ્રદ્ધા વિનાનો માનવી પાંગળો છે. એ સૂત્ર–સિદ્ધાંતમાં માનતા શ્રી પરમાણંદભાઈનો જન્મ ધોધારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિના સંસ્કારી અને ધર્મિષ્ઠ પરિવારમાં સૌરાષ્ટ્રમાં વલ્લભીપુર પાસે પછેગામમાં થયો. ૧૯૨૭માં પિતાશ્રી વનમાળીદાસ ગોરધનદાસ શાહની પ્રતિષ્ઠા સારી હતી. શ્રી પરમાણંદભાઈનો અભ્યાસ સામાન્ય પણ તેના મિલનસાર અને નિખાલસ સ્વભાવને કારણે બચપણથી સેવેલાં સ્વપ્ન સાકાર થયાં. જીવનમાં કાંઈ કરી છૂટવાના મનસૂબા સાથે મુંબઈને કર્મભૂમિ બનાવી. જીવનસંઘર્ષના તાણાવાણા વચ્ચેથી વસાર થઈને મેસર્સ ચંપકલાલ બ્રધર્સમાં પોતાની પેઢીના ઉજ્જવળ વ્યાપાર કારકિર્દીના ઘડવૈયા બન્યા. પોતાની વિચક્ષણ બુદ્ધિશક્તિ અને કુનેહથી સોઇંગ થ્રેડના વ્યાપાર વાણિજ્યના નિષ્ણાત બન્યા અને ઉત્તરોત્તર વ્યાપારમાં સારો એવો વિકાસ કર્યો. ગજબની આત્મશ્રદ્ધા, વિશ્વાસ, હિંમત, સાહસિકતા અને શ્રમની મૂડીના પરિણામે વ્યવસાયક્ષેત્રે સંપત્તિ સાથે સુકીર્તિ પણ કમાયા. વ્યાપારમાં પ્રગતિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા સદભાગી Page #698 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ સ્વપ્ન શિલ્પીઓ બનનાર શ્રી પરમાણંદભાઈએ ઘોઘારી વિશા શ્રીમાળી જૈન પાસાંઓ પણ ઉચ્ચતમ અને ઉજ્જવલ રહ્યાં છે. માનવતાને ધર્મ જ્ઞાતિમાં પણ આગવી નામના મેળવી હતી. ધંધાકીય પ્રગતિની માનીને તેઓશ્રીએ સૌરાષ્ટ્ર-ગુજરાત અને દેશમાં અન્યત્ર અનેક સાથે જ્ઞાતિહિતની ઘણી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. સ્થળોએ અનેક સંસ્થાઓ ઊભી કરવા માટે લાખો રૂપિયાનાં ( વિશાળ પરિવારને વિલાપ કરતા મુકી માત્ર પ૨ વર્ષની દાન આપીને દ્રવ્યને દીવ્યતાનો ઓપ આપી જામ્યો છે. દેશની નાની ઉંમરે તા. ૮-૪-૧૯૭૯ના દિવસે આ જગતની ચિર નવી પેઢીના ઘડતર માટે જરૂરી એવાં શૈક્ષણિક કાર્યો માટે તેમ વિદાય લીધી. સાદાઈ અને નમ્રતા તેમનાં આભૂષણો હતાં. જ અનેકવિધ રોગોથી પિડાતી સામાન્ય જનતાનાં દુ:ખ-દર્દ તેમના પોતાના જીવનકાળ દરમ્યાન અચાનક આવી પડેલા નિવારણ માટે મોટી રકમના સખાવતાના અસ્મલિત પ્રવાહ વિષમ સંજોગો વચ્ચે પણ અડગ શ્રદ્ધાવાન અને સંકલ્પબદ્ધ વહેતો રાખીને તેઓશ્રીએ આજના શ્રીમંત વર્ગને માટે ઉત્તમ રહ્યા અને તેથી જ પ્રગતિ અને ઉન્નતિનાં દ્વાર ત્યાં આપોઆપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓશ્રી અનેક સ્થળોએ અનેક ઊઘડી જાય છે. સદાકાળ અન્યનું ભલું કરવામાં જ મગ્ન પ્રસંગોએ જે રીતે ઉદાર હાથે ફાળો આપે છે તે જોતાં એવું રહેતા. પુરૂષાર્થી અને મહત્ત્વાકાંક્ષી વ્યક્તિઓમાંના શ્રી લાગે છે કે તેઓશ્રી પૂર્વજન્મનાં સંચિત કર્મોનું ફળ અને તેની પરમાણંદભાઈ એક હતા–તેમના પુત્રો, પરિવારે તેમણે ચીંધેલા સિદ્ધિ તથા કૃતાર્થતાનો સાથ લઈને અવતાર પામેલ ઉન્નત રાહ ઉપર ખૂબ પ્રગતિ હાંસલ કરી છે. આત્મા છે. તેઓશ્રીના વિજય-યશ અને પુરુષાર્થનાં અધિકારિણી એમનાં અર્ધાગિની શ્રી સગુણાબહેનનું વ્યક્તિત્વ પણ જેમના વ્યક્તિત્વમાં પ્રથમથી જ અદમ્ય પ્રતિભાશીલ હોવા સાથોસાથ સૌમ્ય અને સૌજન્યશીલ છે. આત્મવિશ્વાસ વ્યાપેલો રહ્યો છે એવા જ્ઞાન અને અમારી પ્રકાશન-પ્રવૃત્તિ પ્રત્યે તેઓની કૃપાદૃષ્ટિ રહી છે. તેને વિજ્ઞાનના સાચા સમન્વયરૂપ ગુજરાતના ગૌરવશાળી અમારું સભાગ્ય સમજી એ માટે આભારની લાગણી પ્રગટ કર્મયોગી પુરુષ કરી ઊભય દંપતીનું દીર્ધાયુ પ્રાર્થીએ છીએ. શ્રી ચીમનલાલ યુ. શાહ જેમના સમગ્ર વ્યક્તિત્વમાં પ્રથમથી જ અગાધ સ્વપ્રયને વિકસાવેલી પોતાની પ્રતિજ્ઞા દ્વારા સતત અને અદમ્ય આત્મવિશ્વાસ વ્યાપેલો રહ્યો છે એવા ગતિશીલ પ્રક્રિયા પ્રસ્થાપવાના પ્રેરક અને પુરસ્કર્તા બની રહેનાર વિકાસના ક્ષેત્રના અને નિકાસના ક્ષેત્રના સાચા શ્રી ચીમનલાલભાઈ શાહની શક્તિનાં વ્યાપ અને વૈવિધ્યથી દેશ સમન્વયરૂપ કર્મયોગી પુરુષ અને દુનિયાનું વેપાર વાણિજ્યક્ષેત્ર સુપરિચિત છે. રાષ્ટ્રીય - શ્રી કાન્તિલાલ પ્રાણલાલ પટેલ અર્થકારણનાં વિકાસ માટે ક્લિયરિંગ, ફોરવર્ડિંગ, વેરહાઉસિંગ, ઇસ્યુરન્સ વ. વ્યવસાયને સમૃદ્ધ અને ઉન્નત કરવાનો સ્વપ્રયત્ન વિકસાવેલી તેઓશ્રીનો પુરુષાર્થ અભિનંદનીય છે. તેઓશ્રીમાં વ્યવહારની પોતાની પ્રતિભા દ્વારા સતત કુશળતાની સાથોસાથ વિચારનું ઊંડાણ પણ અસાધારણ છે. ગતિશીલ પ્રક્રિયા સ્થાપવાના પ્રેરક તેઓશ્રી જે કામ હાથ ઉપર લે છે તેમાં પોતાનો આત્મા રેડી પુરસ્કર્તા બની રહેનાર માનનીય દે છે. એથી જ તેઓશ્રીનાં સઘળાં કાર્યો ઝળક્યાં છે અને સર્વત્ર શ્રી કાન્તિલાલભાઈ પટેલે તેની સારી અસર પડે છે. તેઓશ્રીની જીવનમાં કદી હાર નહીં વેપાર-વાણિજયના ક્ષેત્રમાં માનનારી મહત્ત્વાકાંક્ષાના મણિએ મેસર્સ ડી. અબ્રાહમ એન્ડ સાહસ અને પુરુષાર્થ વડે દેશસન્સ પ્રા. લિ. તથા અન્ય અનેક વ્યવસાયગૃહોના વિકાસપંથને વિદેશમાં વિખ્યાતિ મેળવવા સાથે અજવાળ્યો છે. જીવનના બહોળા અનુભવથી મેળવેલા જ્ઞાન વડે ઉદારતા અને નમ્ર ભાવથી તેઓશ્રી વિવિધ ક્ષેત્રે આગળ વધી શક્યા છે અને એમની પોતાના સ્વભાવમાં રહેલાં પરોપકાર અને સમાજશ્રેયનાં મહાન પ્રતિભા પુરસ્કૃત થતી રહી છે. સદ્ગણોનો પણ પ્રકાશ પ્રસરાવી જાણ્યો છે. રાષ્ટ્રના અર્થકારણના વિકાસ માટે ઇમારતી લાકડાના વ્યવસાયને સમૃદ્ધ બાહોશ શાહસોદાગર તરીકે શ્રી ચીમનલાલભાઈ સર્વત્ર અને ઉન્નત કરવાનો તેઓશ્રીનો પુરુષાર્થ અપ્રતિમ અને ખ્યાતનામ હોવા સાથોસાથ તેઓશ્રીના સામાજિક જીવનનાં Jain Education Intemational Page #699 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ અભિનંદનીય છે. તેઓશ્રીમાં કોઠાસૂઝ અને કુશલતાની સાથોસાથ વિચાર અને યોજનાશક્તિનું ઊંડાણ પણ અસાધારણ છે. વિકાસના પંથે આગળ વધવા માટે તેઓશ્રી મક્કમ નિર્ધાર કરે પછી પીછેહઠ કરવાનું એમણે કદી મુનાસિબ માન્યું નથી. તેઓશ્રી જે કામ હાથ ઉપર લે છે તેમાં પોતાનો આત્મા અર્પણ કરી દે છે. એથી જ ભાગ્યદેવીની એમના ઉપર કૃપા ઊતરી છે અને સર્વત્ર તેઓશ્રી પ્રગતિ અને પ્રતિષ્ઠાના સર્જક તરીકે ખ્યાતનામ બની શક્યા છે. તેઓશ્રીના જીવનમાં કદી હાર નહીં માનનારી ધીરજ અને ધગશના પારસમણિએ ટિમ્બરના વ્યાપારી આલમમાં સુવિખ્યાત એવા એમના મહાન વ્યવસાયગૃહ અને નિકાસગૃહ મેસર્સ પટેલ બાબુલાલ પ્રાણલાલ એન્ડ બ્રધર્સ (હુબલી–કોચીન–મુંબઈ)ના વિકાસપંથને અજવાળ્યો છે. વ્યાપાર–વાણિજ્યનાં બહોળાં જ્ઞાન અને અનુભવના પ્રકાશ વડે તેઓશ્રી ટિમ્બરના ક્ષેત્રે નિકાસની ક્ષિતિજને તેજોમય બનાવી શક્યા છે. એથી તેઓશ્રી સમા મહાનુભાવથી વ્યાપારી આલમનું મુખ ઊજળું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. પોતાની જન્મભૂમિ ચાણસ્માના વિકાસ માટે જેમનું હૈયું નિરંતર ઝંખના કરતું રહ્યું છે એવા વિરલ વતન–પરસ્ત મહાનુભાવ શ્રી કાન્તિલાલભાઈ પટેલે ચાણસ્મામાં પોતાના પિતાશ્રીના નામે હાઇસ્કૂલ ઊભી કરી આપીને શૈક્ષણિક ક્ષેત્રે અનુપમ કહી શકાય તેવું ઉમદા કાર્ય કર્યું છે. વેપારવાણિજ્યનાં અને સમાજનાં અનેક કાર્યોમાં વ્યસ્ત રહેવા છતાં તેમ જ વતનથી દૂર વસ્યા હોવા છતાં એમની વતનપરસ્તી ઉત્તરોત્તર વધતી જ રહી છે. અમારી સંસ્થા પ્રત્યેના એમના પ્રેમ અને સદ્ભાવ માટે આભારની લાગણી અભિવ્યક્ત કરીએ છીએ. શ્રી ઉત્તમલાલ એન. મહેતા સામાન્ય રીતે વ્યક્તિનું જીવન આસપાસના અનુકૂળ સંજોગને પ્રમાણે ઘડાતું હોય છે. કેટલીક વ્યક્તિ કપરા સંજોગોનો સામનો કરીને પણ આગળ વધે છે. આવી વ્યક્તિઓમાં એક તે સાહસિક ઉદ્યોગપતિ શ્રી યુ. એન. મહેતા છે. શ્રી યુ. એન. મહેતાને માત્ર સાહસિક ઉદ્યોગવીર તરીકે જ ઓળખાવી શકાય નહીં, બલ્કે તેઓ સાચા અર્થમાં ‘સાહિંસક જીવનવીર' હતા. આનું કારણ એ કે એમણે જીવનમાં એક નહીં, પણ અનેક અવરોધોનો સામનો કરી અસાધારણ સિદ્ધિ મેળવી છે. ૬૭૯ જીવનમાં એક પછી એક આપત્તિ અને મુશ્કેલી આવતી રહે અને એ આપત્તિ અને મુશ્કેલીમાંથી માર્ગ કંડારતાં કંડારતાં સિદ્ધિનાં શિખરો સર્જનારા શ્રી યુ.એન. મહેતાનો જન્મ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામમાં તા. ૧૪-૧-૧૯૨૪ના રોજ થયેલ. હાઇસ્કૂલ સુધીનું શિક્ષણ પાલનપુરમાં મેળવી વધુ અભ્યાસ માટે મુંબઈ ગયા અને ત્યાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને વિલ્સન કોલેજમાં ભણ્યા. બી.એસ.સી. થઈને ૧૯૪૫ થી ૧૯૫૮ સુધી દવા બનાવનારી કંપની મે. સેન્ડોઝ લિ.માં કામ કર્યું પરંતુ વ્યવસાયી વિચારો તથા સાહસિકતાના ગુણોને વરેલા શ્રી ઉત્તમભાઈ મહેતાએ નોકરીને પકડી ન રાખતાં દવા બનાવવાના ધંધામાં ઝંપલાવ્યું અને ૧૯૫૯માં ‘ટ્રિનિટી લેબોરેટરીઝ’ના નામે ધંધો શરૂ કર્યો. જે આજે ‘ટોરન્ટ ગ્રુપ'ના નામે વિશાળ વડલા સ્વરૂપે આપણે નિહાળી રહ્યા છીએ. આ વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યના સર્જકના જીવનમાં આપણને વિશાદ અને ઉલ્લાસ, ભરતી અને ઓટ, ભવ્ય સફળતા અને ઘોર નિષ્ફળતા જોવા મળે છે. કેન્સર જેવી બિમારી હોવા છતાંય સહેજ પણ ડગ્યા વિના પુરુષાર્થ અને દૃઢ મનોબળથી ઔદ્યોગિક પ્રગતિની આગેકૂચ જારી રાખી. તેમની આ સફળતા અને પ્રગતિનાં સોપાનો સર કરવામાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી શારદાબહેન મહેતાનો ફાળો એટલો જ અમૂલ્ય રહેલ છે, જેઓએ રાતદિવસ જોયા વિના તેમના પડખે રહીને દરેક પરિસ્થિતિમાં હૂંફ આપેલ છે. ૧૯૬૭માં એમણે ‘ટોરન્ટ લેબોરેટરીઝ’ની સ્થાપના કરી. ‘ટોરન્ટ’ એટલે ‘ધોધ', હકીકતમાં શ્રી યુ. એન. મહેતાની રાહબરી હેઠળ જુદા જુદા પ્રકારની દવાઓ અને તેના અવિરત વિકાસનો એક ધોધ શરૂ થયો. માનસિક રોગોની દુનિયામાં ‘ટોરન્ટ’નું નામ સર્વત્ર છવાઈ ગયું. એમણે રોગોની ઉપચાર પદ્ધતિમાં નવી ક્રાંતિ કરી અને આ વિશિષ્ટ ક્ષેત્રમાં યાદગાર સિદ્ધિ મેળવી. જ્યારે આપણે શ્રી યુ. એન. મહેતાનો જ્વલંત ઇતિહાસ સાંભળીએ છીએ ત્યારે દાનવીર શેઠ જગડુશા, શ્રી વસ્તુપાળતેજપાળ તથા મહારાજા કુમારપાળની યાદ આવે છે કે જેઓએ દરેક ક્ષેત્રમાં દાનની ગંગા વહેવડાવી હતી અને તેમનાં આ શુભ કાર્યોમાં તેમનાં ધર્મપત્ની શારદાબહેનનો સાથ અને સહકાર એટલો જ અદ્વિતીય છે. માનવ સ્વભાવ પ્રમાણે માનવી સ્વધન કુટુંબ માટે જ વાપરે પરંતુ શ્રી ઉત્તમભાઈએ સ્વધનનો ઉપયોગ મેડિકલ, Page #700 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ સ્વપ્ન શિલ્પીઓ શૈક્ષણિક, ધાર્મિક તથા સામાજિક કાર્યોનાં વિકાસ અને ઉન્નતિ જ્ઞાતિજનોને સાથે રાખી એક ટ્રસ્ટ બનાવ્યું, જેના પ્રમુખ સ્થાને માટે વાપરેલ જેનાથી આબાલ-વૃદ્ધ સર્વેને તેમની ઉદારતાની રહી તેઓએ જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને આર્થિક, શૈક્ષણિક, ભાવનાનો સ્પર્શ થયા વિના રહ્યો નથી. આવા શ્રી ઉત્તમભાઈ શારીરિક, માંદગીના સમયે મદદ કરવાનું કર્યું. સાથે સાથે મહેતાએ આપણી વચ્ચેથી નશ્વર દેહે તા. ૩૧-૩-૧૯૯૮ના બહારગામથી મુંબઈ અભ્યાસ અર્થે, ધંધા રોજગાર કે મેડિકલ રોજ વિદાય લીધી, પરંતુ તેઓનો શાશ્વત દેહ આપણી નજર ટ્રીટમેન્ટ માટે જતાં જ્ઞાતિજનોને ટૂંકાગાળાના વસવાટ માટે સમક્ષ તરવરતો જ રહેલ છે. પાર્લા જેવા વિસ્તારમાં એક સુંદર ફ્લેટની વ્યવસ્થા કરેલ છે. તેમણે પોતાની ૭૫મી વર્ષગાંઠ વિશિષ્ટ રીતે ઊજવી હતી. શ્રીમતી શારદાબહેન ઉત્તમલાલ મહેતા લગભગ ૨૨૦૦ જેટલાં જ્ઞાતિજનોને શ્રી સમેત શિખરજી ભારતના આંગળીના વેઢે ગણી શકાય એવા તીર્થની પંચતીર્થી સાથે ૧૧ દિવસના ભરચક કાર્યક્રમો સાથે ઉદ્યોગગૃહોમાંના એક એવા “ટોરન્ટ ગ્રુપ'ના સર્વેસર્વા શ્રીમતી કોઈને પણ આ કોઈને પણ અગવડ પડ્યા વિના યાત્રા કરાવી તે પ્રસંગ યાદ શારદાબહેન ઉત્તમલાલ મહેતાનું જીવન જ સમગ્ર નારીજગત કરતાં તેઓશ્રી કહે છે કે મને મારાં લગ્ન કરતી વખતે જેટલો માટે એક સંદેશ સમાન છે. અનેક આફતોની આંધીઓમાં આનંદ થયો હતો તેનાથી વિશેષ આનંદ આ યાત્રા પ્રસંગે થયેલ અડગ રહીને જીવનની આકરી તાપણીમાંથી પસાર થઈ છે. આમ સમાજનાં લોકોને મુશ્કેલીઓના સમયે મદદ કરી મેળવેલ સમદ્ધિને એમણે પચાવી જાણી છે. તેથી જ એમના તેમની મથકેલીઓમાંથી બહાર મનો તેમની મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાની આગવી પદ્ધતિથી પરિવારે ઉદ્યોગપતિ કરતાં દાનવીર તરીકે વધુ નામના મેળવેલ તેઓએ અપાર લોકચાહના મેળવી જેથી નવસારી ગામમાં આખા સમાજે એકત્ર થઈ વાત્સલ્ય મૂર્તિ સમાં ‘શારદાબા'ના શ્રીમતી શારદાબહેન કે જેઓ પોતીકી વેદનાને હૈયામાં હુલામણા નામથી નવાજ્યાં. સંઘરી અન્યની સંગાથે જેમનું કરુણાશીલ હૈયું સતત વહ્યા કે આજે ધાર્મિક, સામાજિક, માનવતાલક્ષી કાર્યોમાં મોખરે છે. એવા અઢળક સંપત્તિના માલિક હોવા છતાં મિલનસાર, રહીને તેઓ અનેકવિધ પ્રવૃત્તિ કરી રહ્યાં છે. પોતાને ભણવાની ની, વ્યવહાર કુશળ, દાનવીર, સાધમિક, વાત્સલ્ય ઓછી તક મળવાથી ઓછું ભણેલ હોવા છતાં કન્યાકેળવણીને અને ઊજળા સંસ્કારોથી મહેંકતા મધુરા વ્યક્તિત્વવાળા તેઓનું તેઓએ ખાસ પ્રાધાન્ય આપી મહાવીર જૈન વિદ્યાલય-કન્યા જીવન જ ખરેખર નારીજગત માટે પ્રેરણારૂપ છે અને તેથી જ છાત્રાલયની સ્થાપના અમદાવાદ ખાતે કરવામાં મહત્ત્વનું તેઓને અમદાવાદમાં જૈનોના સંઘોના સમૂહે હજારોની યોગદાન આપ્યું. સ્ત્રીઓના વિકાસ માટે ‘નારીજ્યોત' જેવી માનવમેદની વચ્ચે “શ્રેષ્ઠ શ્રાવિકા'નું બિરુદ આપેલ છે, જ્યારે જયારે સંસ્થાની સ્થાપના કરી તેના પ્રમુખ બન્યાં. આ સંસ્થાના નેજા શાહપુર (મહારાષ્ટ્ર) જેવા તીર્થમાં પણ તેઓશ્રીને ‘શ્રેષ્ઠ હેઠળ બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાનાં ૫૦ ગામોને મહિલા” તરીકેનું સમ્માન મળેલ છે. અથાગ પુરુષાર્થ કરીને આવરી લઈને બહેનોના ઉત્કર્ષ એટલે કે નારી ઉત્થાન માટે એકઠી કરેલી સંપત્તિને સમાજમાં દાનરૂપે આરોગ્ય, શિક્ષણ, ચાલતા વિવિધ તાલીમ વર્ગો કે જેમાં બહેનો તૈયાર થઈ ધર્મ-આરાધના જેવાં જુદાં જુદાં ક્ષેત્રોમાં અગણિત દાન તેઓના રોજગારીની તકો મેળવી શકે છે. ઉપરાંત બાળકો માટે પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. દાન આપવામાં પાછું આંગણવાડીઓ પણ શરૂ કરવામાં આવેલ છે. તેથી જ તેમનાં વળીને જોયું નથી પછી તે પોતાનું ગામ હોય, સમાજ હોય, આવાં સામાજિક કાર્યો બદલ તાજેતરમાં જ ‘એન.જી.ઓ. દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા જેવાં ધાર્મિક સ્થળો યુનાઇટેડ નેશનન્સ એન્ડ યુનેસ્કો' દ્વારા તેઓશ્રીને ગુજરાત હોય કે હોસ્પિટલો, શાળાઓ કે ઘરડાંઘરો કે પાંજરાપોળ હોય રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી નવલકિશોર શર્માના હસ્તે બધે જ એમણે સંપત્તિ વહાવી છે. ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તદ્ઉપરાંત નારીનવસારી ગામમાં એમની જ્ઞાતિના આર્થિક સંકડામણ વિકાસગૃહ જેવી સંસ્થાઓમાં પણ ભારે રસ દાખવી સ્ત્રીઓના અનુભવતાં લોકો માટે “સમર્પણ' ફ્લેટ નામનું ચાલીસ ફ્લેટોનું વિકાસમાં ખૂબ જ ધ્યાન આપવા માંડ્યું. તે સિવાય અનેક કોમ્પલેક્સ બનાવી સમાજને અર્પણ કર્યું. તેમ જ જ્ઞાતિ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં માતબર રકમનાં દાન આપી શિક્ષણને કરોડ રૂપિયા જેવી માતબર રકમના દાનની પહેલ કરી ઉતેજન આપ્યું. મેડિકલ ક્ષેત્રે આ પરિવારે સિવિલ Jain Education Intemational Page #701 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૬૮૧ હોસ્પિટલોમાં કરોડો રૂપિયાનું દાન આપી “શ્રી યુ. એન. મહેતા આજે પણ સવારથી ઊઠીને નિત્યક્રમ પતાવી પોતાની નાની હાર્ટ સેન્ટરની સ્થાપના કરી સામાન્ય લોકોને હૃદયની સારવાર મોટી તકલીફોને અવગણી યુવાન જેવી ફૂર્તિથી સમાજસેવાના સહેલાઈથી મળે તેવી સુવિધા ઊભી કરી. તે સિવાય અનેક કામોમાં લાગી જાય છે અને એ રીતે સત્કર્મોનો સરવાળો હોસ્પિટલો જેવી કે મેમદપુર ગામની હોસ્પિટલ, જીવરાજ વધારતાં જાય છે. કમળથી પણ કોમળ એવા એમના મહેતા હોસ્પિટલ, પાલનપુર મહાજનની હોસ્પિટલ, આંખની સગુણોએ વાત્સલ્યનાં ઘોડાપૂર વહાવ્યાં છે. સરળ અને હોસ્પિટલ વટવા, અમદાવાદ વગેરે જગ્યાએ માંદગીમાં લોકોને સાત્ત્વિક એમનાં મનોબળ તથા અમૃત વરસાવતી પ્રેમાળ દૃષ્ટિથી સરળતાથી સારવાર મળી રહે તેવી સુવિધાઓ ઊભી કરી. તેઓએ સમાજ તથા લોક સમુદાયનાં મન જીતી લીધાં છે. આ પરિવાર દ્વારા પવિત્ર શેત્રુંજય પર્વત ઉપર પાઇપ આ રીતે કપરા સમયમાં કુટુંબને જાળવી રાખી અને લાઇન દ્વારા પાણી ચઢાવવાની યોજના માટે આણંદજી સમૃદ્ધિના સમયમાં સમાજ અને ધર્મનાં દરેક ક્ષેત્રમાં દાનની કલ્યાણજીની પેઢીને આપેલું દાન, તપોવન સંસ્કાર પીઠ જેવી ગંગા વહેવડાવી તેઓએ ઇતિહાસને પાને તેઓનું નામ સુવર્ણ ધાર્મિક સંસ્થાઓ માટે અથવા શહેરના પરિમલ ગાર્ડનમાં અક્ષરે અંકિત કર્યું છે. આપેલ માતબર રકમનું દાન, તારંગામાં નવી ધર્મશાળા શ્રી પ્રફુલભાઈ કે. શાહ બાંધવાનું શ્રેય, તે સિવાય અન્ય સ્થળોમાં પણ દેરાસરો, ઉપાશ્રયો, આયંબિલશાળાઓ, ભોજનશાળાઓ, ધર્મશાળાઓમાં મૂળ ઉત્તર ગુજરાતના આપેલ માતબર રકમનાં દાન એમની યશોગાથામાં કલગી પાટણના વતની લાયન શ્રી પ્રફુલ સમાન છે. કે. શાહે તેમની કારકિર્દી મહદ્અંશે લાયન્સ ક્લબ ઓફ તેઓના સ્વ. પતિની અંતિમ ઇચ્છાઓ અને તેઓએ શરૂ બોમ્બે અપટાઉન ૨૩૨-એકરેલાં સહાયનાં કામો પૂરો કરવામાં પણ તેઓએ જરાય કચાશ ૨માં સેવા આપી ઘડી હતી. રાખેલ નથી અને તેના પરિણામરૂપે અમદાવાદ ખાતે સૌ પ્રથમ તેઓ મેસર્સ એસ. કાન્ત “વૈયાવચ્ચ કેન્દ્ર' ખોલી પૂજય સાધુ-સાધ્વીજીઓની માંદગીમાં એજન્સીઝ-પનવેલ (ફાર્મા વિના મૂલ્ય સારવાર નિષ્ણાત ડોક્ટરો પાસેથી મળી રહે તેવી બિઝનેસ)માં ભાગીદાર છે. સગવડ ઊભી કરેલ છે. ૧૯૯૨થી ૨૦૦૬ સુધી તેમણે લાયન્સ ક્લબમાં અને ગરીબો પ્રત્યે હમદર્દી તથા બીજાઓનાં આંસુ દૂર ડિસ્ટ્રિક્ટમાં મહત્ત્વના હોદ્દાઓ પર રહી પ્રશંસનીય કામગીરી કરવામાં શ્રીમતી શારદાબહેને કદીય પાછી પાની કરી નથી. કરેલ છે. તેમને અનેક એવોર્ડઝ મળ્યા છે. તેઓશ્રી એમ. જે. ભકંપ જેવી કુદરતી આફતો હોય કે સાધર્મિક-સહાય જેવી એક પણ છે. સન ૨૦૦૭થી તેઓ લાયન્સ ક્લબ ઓફ બોમ્બે બાબતો હોય, જ્યારે સમાજ અને ધર્મ તરફથી સહાયની હાકલ હાર્બર ૨૩૨-એ-૧માં જોડાયા હતા. સન ૨૦૦૮થી લાયન્સ થાય ત્યારે દાન આપવામાં તેઓનું નામ આગલી હરોળમાં જ ડિસ્ટ્રિક્ટ ૩૨૩ એ-૧માં ચેરમેન તરીકે સેવા આપવાની હોય. અને તેથી જ તો વર્તમાન જૈન સમાજના અગ્રણી પૂ. કામગીરીની શરૂઆત કરી છે. આચાર્ય ભગવંતોએ તેઓને “એકવીસમી સદીના અનુપમાદેવી' તેઓશ્રી લાયન્સ ક્લબ ઓફ પાટણ ૨૩૨-બી, પાટણ કહીને નવાજ્યાં છે. જૈન મંડળ-મુંબઈ, કલાકાર ટ્રસ્ટ, કલા ગુર્જરી-મુંબઈ અને પૂર્વ અંધશ્રદ્ધા તથા જનવાણી વિચારોને તિલાંજલિ આપી મંબઈ. સાંનિધ્યે, જૈન સોશિયલ ગ્રુપ-મુંબઈ સાઉથ અને ન સમયની સાથે ચાલવાના સ્પષ્ટ અને મક્કમ મૌલિક વિચારો અધ્યાત્મ સ્ટડી સર્કલ-ખંભાલાહિલ સાથે સંલગ્ન છે. તેઓનાં વાણી અને વર્તનમાં અલગ તરી આવે છે. તેઓશ્રી તેઓ વાચન, સંગીત, અભિનય, મુસાફરી, સામાન્ય વર્તમાન સમયના જૈન સમાજનું મૂલ્યવાન ઘરેણું છે. એમ કહેવું જ્ઞાન, ઇન્ટરનેટ સર્કિંગ વગેરેનો શોખ ધરાવે છે. ઘણા જ ઉદાર યોગ્ય જ ગણાશે. અને માનવતાપ્રેમી પ્રફુલભાઈ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા પંચોતેર વર્ષની વય વટાવી ગયેલ શ્રીમતી શારદાબહેન છે. જૈન સમાજનું તેઓ ગૌરવ છે. Jain Education Intemational Page #702 -------------------------------------------------------------------------- ________________ વાકીય ૬૮૨ સ્વપ્ન શિલ્પીઓ. શ્રી નાનચંદ તારાચંદ શાહ સ્નેહી વર્ગમાં સુવાસ પ્રસરાવી તા. ૨૩-૧-૮૨ના રોજ સ્વર્ગવાસી બન્યા. તેમનો દાનધર્મનો વારસો શ્રી ઇન્દ્રસેનભાઈએ જૈન સમાજના અડીખમ આજપર્યત જાળવી રાખ્યો છે. ઘણી સંસ્થાઓ સાથે તેઓ સ્થંભ, માનવતાવાદી જૈન શાસન સંકળાયેલા છે. પોતાની નામનાનો કયારેય મોહ રાખ્યો નથી. પ્રત્યેની અવિચલ શ્રદ્ધા, દેવદર્શન, પૂજા અને દાનધર્મના શ્રી કિશોરભાઈ નારાયણજી પીઠડિયા, રસિયા, ઔદ્યોગિક સંસ્થાઓના રાયપુર અધિષ્ઠાતા અને સામાજિક ધંધાકીય ક્ષેત્રની પ્રવૃત્તિઓના પ્રાણસમા શ્રી અનેકવિધ જટિલ જવાબદારીઓ નાનચંદભાઈનો ' જન્મ વચ્ચે પણ સેવાભાવનાની જ્યોત ભાવનગરના એક સંસ્કારી અને જલતી રાખતા રાયપુરધર્મનિષ્ઠ પરિવારમાં થયો. છત્તીસગઢના મહારથી ગુજરાતી ઘણાં વર્ષોથી મુંબઈમાં પરિવાર સાથે વસવાટ કર્યો. અગ્રેસર શ્રી કિશોરભાઈ મુંબઈ ભાતબજારમાં “સૌભાગ્યચંદ એન્ડ કું.’નું સફળ નારાયણજી પીઠડિયાનું સમગ્ર સંચાલન કર્યું, જેને કારણે વ્યાપારી બજારમાં સારાં માનપાન જીવન આગે કદમીના ઉજ્જવળ અને પ્રતિષ્ઠા મળ્યાં. ઇતિહાસનું દર્શન કરાવે છે. દાનધર્મની અને શાસનસેવાની ઉજ્જવળ પગદંડી, ધાર્મિક સામાજિક જીવનની સંઘર્ષભરી સૃષ્ટિમાં સાહસ, સેવાવૃત્તિ અને સંસ્કારો અને સંકલ્પ સાધનાના સમન્વય વડે જૈન બાળકોમાં સૌજન્યના દીપક પ્રગટાવીને જે કર્મવીરોએ જીવનમાં નૂતન પંથ ધાર્મિક શિક્ષણ દ્વારા ધર્મશ્રદ્ધા અને ધાર્મિક આચારવિચારની અપનાવ્યા છે તેઓ જીવનની ઝંઝાવાત ભરી સાધનાઓ પછી પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ધાર્મિક સંસ્થાઓને સુવર્ણસિદ્ધિઓને વર્યા છે. રાયપુરના પ્રસિદ્ધ ગુજરાતી વ્યાપારી પ્રસંગોપાત યથાશક્તિ આર્થિક સહયોગ આપતા રહ્યા. લક્ષ્મીનો અને અગ્રેસર શ્રી કિશોરભાઈ નારાયણજી પીઠડિયાનું સમગ્ર બહુજન સમાજના હિત માટે સદુપયોગ કરવાની મંગલ જીવન કર્મવીરતાનો સંદેશ સુણાવી રહ્યું છે. મનોકામના કરતા નાનચંદભાઈ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા જીવનપર્યન્ત સેવા અને સાહસની જ્યોત જલતી હતા. રાખનારા મૂળ ગામ-અંજાર કચ્છ, ગુજરાતના શ્રી ઓલ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય તરીકે કિશોરભાઈનો જન્મ રાયપુર છત્તીસગઢમાં શ્રી મચ્છુકઠિયા સઇ સૌભાગ્યચંદ એન્ડ કું.ના પાર્ટનર તરીકે, કોહિનૂર કેટલ ફૂડ સુતાર જ્ઞાતિ પરિવારના એક સુખી અને સંસ્કારી કુટુંબમાં તા. ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર તરીકે, ઘોઘારી જૈન મિત્રમંડળના સેક્રેટરી ૨૩, સપ્ટેમ્બર વર્ષ ૧૯૪૩ના થયેલ છે. કિશોરભાઈએ તરીકે, બોમ્બે ગ્રેન ડિલર્સ એસોસિએશનના સભ્ય તરીકે એમ પ્રાથમિક શિક્ષા રાયપુરમાં “રાજકુમાર કોલેજના નામની અનેક સંસ્થાઓમાં તેમણે આપેલી સેવા-સુવાસ આજે બે દાયકા પબ્લિક સ્કૂલમાં કરી. રાજકુમાર કોલેજમાં એ સમયે ફક્ત પછી પણ લોકો યાદ કરે છે. રાજા રજવાડાંના કુમારોને જ પ્રવેશ મળતો. રાજકુટુંબના ન તેમનું જીવન નિરાભિમાની હતું. પુરુષાર્થ અને પરિશ્રમથી ગઈ અને ડિપછી હોય તેવા થોડા જ વિદ્યાર્થીઓમાં શ્રી કિશોરભાઈ પણ હતા, હાલ મેળવેલી સંપત્તિનો હૃદયપૂર્વક હંમેશાં સદુપયોગ કરતા રહ્યા હતા. જે આ સ્કૂલમાં દાખલ થયા. પ્રારંભિક શિક્ષા પૂર્ણ કરતાં, ધંધાર્થે પણ ઘણું ફર્યા છે. તીર્થધામોની યાત્રાઓ પણ પરિવાર સાથે ૧૯૬૦માં મેટ્રિક પાસ થયા. રાયપુરમાં જ દુર્ગા કરીને જીવન ધન્ય બનાવ્યું. સાહિત્યિક અને સાંસ્કૃતિક મહાવિદ્યાલયથી B.Com અને M.Com.ની ગ્રેજયુએશન અને પ્રવૃત્તિઓને હંમેશાં મોકળે મને મદદ કરી છે. પોસ્ટ ગ્રેજ્યુએશનની શિક્ષા પૂરી કરી. કાનૂની શિક્ષા માટે Lawનું એક વર્ષ પૂર્ણ કરેલ. તેઓ મહાવિદ્યાલય કાળમાં જીવનનાં અંતિમ વર્ષોમાં ધંધા કરતાં જાહેર સેવાની અને શિક્ષણની સાથે સાથે ત્યાં સાંસ્કૃતિક આયોજન અને ઉત્સવોમાં ધાર્મિક શિક્ષણ પ્રત્યે ભારે દિલચસ્પી હતી. ચોગરદમ વિશાળ Jain Education Intemational Jain Education Intermational Page #703 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૮૩ પણ ઉત્સાહભેર ભાગ લેતા. ક્રિીડાના ક્ષેત્રે વિશેષ કરી ફૂટબોલ, વર્ગફૂટની જમીન મેળવી, આ જમીન ઉપર સમાજવાડી હોકી, બેડમિન્ટન અને ટેનિસની હરીફાઈમાં તેઓ પોતાના બનાવવા માટે જ્ઞાતિ સિવાયના પોતાના મિત્રવર્તુળમાંથી ફાળો હરીફોને પ્રદર્શનથી અચંબિત કરતા ચાલ્યા છે. તેઓ વર્ષ ભેગો કર્યો તથા બાંધકામ માટે જરૂરી લોખંડ, સિમેન્ટ વગેરે ૧૯૬૫માં મહાવિદ્યાલય છાત્રસંઘના પ્રમુખ બન્યા. મેળવ્યું. વાડીના ફાળા માટે રાયપુર બહાર મુંબઈ, ગુજરાત, યૌવનકાળમાં મહાવિદ્યાલયના અધ્યક્ષપદે રહેતા અનેકવિધ કચ્છ તેમ જ બીજા પ્રદેશમાં વસતા જ્ઞાતિ ભાઈઓ પાસે પણ ગતિવિધિઓ દ્વારા છાત્રસંઘનું સફળ નેતૃત્વ કરતા અનેક જવાનું થયું. લોકોને સારા માનવતાનાં કાર્યોમાં રકમ વાપરવા સાંસ્કૃતિક આયોજનો અને ઉત્સવો કરેલ હતા. એમના માટે કિશોરભાઈનું માર્ગદર્શન અને સલાહ ખૂબ જ ઉપયોગી કાર્યકાળમાં શ્રીમતી ઇંદિરા ગાંધી, શ્રી વિનોબા ભાવે તથા શ્રી થાય છે અને જનતાની પાઈએ પાઈનો સદ્વ્યય થાય તે રીતે જયપ્રકાશ નારાયણ જેવા મહાનુભાવોને કોલેજનાં આયોજનોમાં પારદર્શક ભલામણ કરે છે. તેઓશ્રીએ જ્ઞાતિના પ્રમુખપદની બોલાવવામાં આવ્યા હતા. મહાવિદ્યાલયના પ્રમુખપદે જવાબદારી પોતાના શિરે ઉઠાવી જ્ઞાતિ–ઉત્કર્ષમાં તન, મન, છાત્રસંઘના કુશળ અને સફળ સંચાલન માટે તેઓને ધનથી સહાય કરી રાયપુર મધ્ય “સઇ સુતાર ભવન'ના નામથી મહાવિદ્યાલય તરફથી ગોલ્ડ મેડલ આપી સમ્માનિત કરેલ એક આદર્શ નયનગમ્ય અને પૂરી સુવિધા સાથેની બે માળની હતા. વિશાળ સમાજવાડીનું નિર્માણ કર્યું. આ સમાજવાડીનું સર્જન ૧૯૬૫માં કિશોરભાઈનાં લગ્ન જોરગઢ તેઓના જીવનની એક અદમ્ય ઇચ્છા તથા સુંદર સ્વપ્ન હતું, (ઓરિસ્સા)માં રહેતા કાનજીભાઈ ચાવડાની સુપુત્રી જન છે બીજેને તેઓએ સ્વરૂપ આપ્યું. આ સમાજવાડીમાં સુંદર મંદિર દમયંતીબહેન સાથે થયાં. કચ્છ ગુજરાતની ધરતી પરથી પેઢી પણ બનાવવામાં આવ્યું છે, જેમાં શ્રી વિષ્ણુ ભગવાન, શ્રી પહેલાં રાયપુર આવેલા તેમના પિતાશ્રીએ રાયપુર મધ્યે લક્ષમીજી, શ્રી ગણેશજી અને પીઠડ માતાજીની આરસની ૧૯૩૦માં ઓટોમોબાઇલ્સનો વ્યવસાય સ્થાપિત કર્યો હતો, જે મૂર્તિઓ રાજસ્થાનના જયપુર શહેરથી લાવીને સ્થાપના કરવામાં વારસામાં કિશોરભાઈએ દિપાવી રાખ્યો છે અને તેને ધમધોકા આવી છે. આ સમાજવાડી માટે રાયપુરના સર્વે જ્ઞાતિભાઈઓ વિકસાવતા ગયા છે. યૌવનકાળના અનોખા ઉત્સાહભર્યા ચેતન ગૌરવનો અનુભવ કરે છે કેમ કે આવી સુવિધાજનક વાડી અને થનગનાગટથી પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા વ્યાપાર ક્ષેત્રે એમની જ્ઞાતિમાં ભારતમાં અન્ય કોઈ સ્થાન નથી, જેથી સિદ્ધિભર્યું સ્થાન પ્રાપ્ત કરી લીધું. ધંધાર્થે તેઓ ૧૯૮૮માં મેસિ રાયપુર જ્ઞાતિનું નામ ઊંચું થયું છે. સઈ સુતાર જ્ઞાતિના ફર્ગ્યુસન ટેક્ટર કંપનીમાં ટેનિંગ માટે ઇગ્લેન્ડ ગયા અને ત્યાંથી પ્રમુખપદની તેઓએ અવિરત બાર વર્ષ સુધી ઉઠાવેલી યુરોપમાં હોલેન્ડ, જર્મની, ફ્રાન્સ, ઇટલી દેશોની અન્ય જવાબદારી એકધારી અને અથાગ પ્રવૃત્તિઓને ગાજતી કરનારી વ્યાવસાયિક સંસ્થાઓની મુલાકાત લઈ અનુભવોના પટારામાં નીવડી છે. સમાજવાડી થવાથી જ્ઞાતિના સામાજીક કાર્યક્રમોને વૃદ્ધિ કરેલ. એવી જ રીતે ૧૯૭૫માં હૈદરાબાદના વેગ મળ્યો છે. એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ ઇન્ડિયામાં બિઝનેસ પોતાના પિતા સ્વ. નારાયણભાઈ દામજી પીઠડિયાની મેનેજમેન્ટનો ટ્રેનિંગ કોર્સ કર્યો. ઓટોમોબાઇલ તથા ટ્રેક્ટર જેમ તેઓએ પણ અનેક શૈક્ષણિક, રાજદ્વારી, સામાજિક તથા એજન્સીનો વ્યવસાય તેઓએ રાયપુર બહાર રાજનાંદગાંવ, રચનાત્મક સેવાક્ષેત્રે પોતાની બહુવિધ સેવાઓ આપી છે. દુર્ગા અને બિલાસપુરમાં પણ વિકસાવીને ખંત, ઉત્સાહ અને ગુજરાતમાં આવેલ ભૂકંપથી પીડિત ગ્રામ–પીપળિયા તાલુકો પુરુષાર્થના બળે સોના જેવી સિદ્ધિઓ હાંસલ કરી છે. મોરબીને નવેસરથી ઊભું કરવા માટે છત્તીસગઢ શાસન - વ્યાપાર ઉદ્યોગની અવિરત આગેકરા સાથે તેમના તરફથી બનાવેલ ગુજરાત રાહત સમિતિના તેઓ સદસ્ય હતા. અંતરમાં ઊછળતી સેવાભાવનાથી અનેકવિધ જટિલ ગામ પીપળિયામાં વિસ્થાપિતોના પુનર્વાસ માટે નવનિર્મિત જવાબદારીઓ વચ્ચે પણ સમાજ સેવાના પંથે સુકીર્તિ પ્રાપ્ત રાજીવનગર’ બનાવવામાં આવ્યું. આ રાજીવ નગરના કરી છે. ૧૯૮૪માં કિશોરભાઈ શ્રી મચ્છુકઠિયા સઇ સુતાર લોકાર્પણ સમારોહનું આયોજન શ્રીમતી સોનિયા ગાંધી–અધ્યક્ષ, જ્ઞાતિ રાયપુરના પ્રમુખ બન્યા. પોતાની ઓળખાણ અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મુખ્ય આતિથ્યમાં તથા શ્રી લાગવગનો લાભ સમાજને આપી જ્ઞાતિ માટે લગભગ ૮૫૦૦ અજિત જોગી-મુખ્યમંત્રી છત્તીસગઢની શાસનની અધ્યક્ષતામાં Jain Education Intemational Page #704 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ તા. ૨૫-૧૧-૨૦૦૨ના કરવામાં આવ્યું. આ પ્રસંગે કિશોરભાઈના માનસ્વરૂપ એમના હસ્તે મુખ્ય દ્વાર પાસે વટવૃક્ષ રોપવામાં આવ્યું છે તથા તેઓએ આપેલ સેવા બદલ રાજ્ય શાસન દ્વારા ધન્યવાદ આપવામાં આવેલ છે. અમદાવાદમાં અખિલ ભારતીય દરજી સમાજની એકમાત્ર પત્રિકા પીપાપંથ ઉદય’ તરફથી તા. ૪-૫-૨૦૦૮ના સમાજસેવા બદલ તેમને ‘પીપાભુષણ’ ઉપાધિથી સમ્માનિત કરવામાં આવેલ આ પ્રસંગે પીપાપંથ ઉદય'ના તંત્રી શ્રી જનકભાઈ દરજીએ શાલ ઓઢાડી શ્રીફળ આપ્યું અને કહ્યું કે શ્રી કિશોરભાઈએ ગુજરાત બહાર એક સાહસિક બિઝનેસમેન તરીકે સફળતા પ્રાપ્ત કરી સમગ્ર દરજી સમાજનું ગૌરવ વધાર્યું છે. શ્રી મચ્છુકઠિયા દરજી સમાજમાં એક અગ્રિમ દાતાશ્રી તરીકે આપ સમાજના રચનાત્મક અને સંગઠનક્ષેત્રે જાગૃત રહી સેવા આપતા રહ્યા છો. આપની આવી ઉમદા સેવા બદલ આપશ્રીને દરજી સમાજના સર્વોચ્ચ ‘પીપાભૂષણ' ઉપાધિથી સમ્માનિત કરતાં ‘પીપાપંથ ઉદય’ પરિવાર ખૂબ જ આનંદ અનુભવે છે. આ ઉપાધિથી સમ્માનિત થતાં શ્રી કિશોરભાઈ તેમની જ્ઞાતિ શ્રી મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિના એકમાત્ર તથા પ્રથમ વ્યક્તિ છે. શ્રી મચ્છુકઠિયા સઈ સુતાર દરજી જ્ઞાતિ ધોરાજી ગુજરાત તરફથી તારીખ ૭-૭-૨૦૦૮ના તેમને આપેલ સેવા માટે ‘સમ્માન પત્ર' આપ્યું છે, જે લખે છે તે જ્ઞાતિની ઉજ્જવળતામાં આપ આભારી રહ્યા તેવા આપ્તજનને અદકેરા અભિનંદન જ્ઞાતિના વિકાસ માટે તન-મન-ધન દ્વારા મળેલો સાથ/સહકાર માટે આપ આજીવન સમ્માનિત રહેલા છો અને આગળ લખે છે—આવો સદા સાથે મણી આપણા જ્ઞાતિ પરિવારને શિક્ષણ, ધૈર્ય, સંગઠન, તાકાત, દાન અને વિરતાના સિંચનોથી સમાજનું નામ સદા માટે બુલંદ કરીએ.” શ્રી કિશોરભાઈના સમાજસેવાના કાર્યની પ્રશંસારૂપે જૂનાગઢ, જામનગર તથા અંજાર, કચ્છના શ્રી મચ્છુકઠિયા સઈ સુતાર જ્ઞાતિના અગ્રણીઓ તરફથી પણ તેમનું સમ્માન કરવામાં આવ્યું છે. જ્ઞાતિસેવાના સિવાય તેઓ બીજી સામાજિક સંસ્થાઓમાં પણ ભાગ લે છે, જેમ કે રાયપુરના ગુજરાતી શિક્ષણ સંઘના સંરક્ષણ સમિતિના ટ્રેઝરર તરીકેની ફરજ બજાવે છે અને ગુજરાતી સમાજના માનનીય સદસ્ય છે. તેઓનો સરળ અને મિતભાષી સ્વભાવ, ઉદાર મનોવૃત્તિ અને સાદા જીવન તથા સ્વપ્ન શિલ્પીઓ ઈમાનદારીથી રાયપુરના સમગ્ર ગુજરાતી સમાજ તથા ગુજરાતી શિક્ષણ સંઘમાં સારું એવું માનપાન પામ્યા છે. શ્રી ગુજરાતી સમાજ રાયપુર દ્વારા સમાજ સેવાના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરવા બદલ તા. ૮-૧૧-૨૦૦૮ના આયોજિત નવા વર્ષના સ્નેહમિલન સમારોહમાં તેમને સમાજ સેવા સમ્માન' પ્રદાન કરવામાં આવ્યું છે. તેમ જ રાયપુરની સુપ્રસિદ્ધ સરકારી ઓફિસર ક્લબ, છત્તીસગઢ ક્લબના જોઇન્ટ સેક્રેટરીના પદમાં તેઓ સેવારત છે અને તેના ઉત્થાન માટે કાર્યશીલ છે. શ્રી કિશોરભાઈ સેવાપ્રિય અને સૌજન્યશીલ છે. પોતાની આવડત અને કાર્યકુશળતાથી સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. આત્મબળ ઉત્સાહ અને સાહસનો તેમનામાં ત્રિવેણી સંગમ છે જેથી તેઓ સિદ્ધિના શિખરે ચડ્યા છે. વ્યાવસાયિક અને સામાજિક ક્ષેત્રોમાં પોતાની કામગીરીની સાથોસાથ કિશોરભાઈ ધર્મમાં પણ ઊંચી શ્રદ્ધા ધરાવે છે અને એમના અંતરમાં ધાર્મિક વિચારધારાનો પ્રવાહ છે. એમને શેર-શાયરી, ગીત-સંગીત તથા ભજનકીર્તનનો સારો શોખ છે. તેમના પરિવારમાં નિત્ય ગાવામાં આવતાં ભજનકીર્તનનો એક સંગ્રહ પુસ્તકરૂપે છપાવેલ છે તેમ જ પોતે ગાયેલ ભજનોની C.D. બનાવેલ છે. તેમના કુળદેવી શ્રી પીઠડ માતાજીનો પ્રચાર કરવા માટે શ્રી પીઠડ આઈ જ્યોત' તથા પીઠડ ચાલીસા નામથી પુસ્તક બહાર પાડી છે જેમાં માતાજીના ફોટા સાથે ઇતિહાસ, રાસ, ગરબા, આરતી, સ્તુતિનું સંકલન કરી પ્રકાશિત કરવામાં આવ્યું છે. વ્યવસ્થાશક્તિ અને સમર્પણભાવનાને ધ્યાનમાં લઈ આમંત્રણ એટલે આવવું હો તો આવો અને નિયંત્રણ એટલે આવવું જ પડશે. કિશોરભાઈએ હંમેશાં બીજાંઓને નિમંત્રણ જ આપેલ છે. ઘેર આવતાં મહેમાનોની સરભરા કરવી, વ્યાવહારિક જવાબદારીઓ, નિષ્ઠા અને સચ્ચાઈથી પાર પાડવી, સૌને સાથે રાખીને પ્રેમ-વાત્સલ્યના તાંતણે બાંધી રાખવામાં સતત પ્રયત્નશીલ રહેનાર તેઓએ ખરેખર ધર્મ કાયમ રાખ્યો છે. એમાં ઘરનો આતિથ્યસત્કાર, ઘરનું ધાર્મિક વાતાવરણ અને સાધર્મિક ભક્તિને લીધે તેઓ સારી એવી યશકીર્તિ પામ્યા છે. સોનામાં સુગંધ ભળે એવું કહેવાય છે, પરન્તુ અહીં તો સુગંધમાં સોનું ભળ્યું છે. તેમનાં ધર્મપત્ની અ.સૌ. દમયંતીબહેનનો તેમના જીવનમાં સિંહફાળો રહ્યો છે અને સાચા અર્થમાં સહધર્મચારિણી બની તેમની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાથ આપી રહ્યાં છે. તેમના પરિવારમાં શ્રીમંતાઈ સાથે સદાચાર, દાન સાથે દયા અને Page #705 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૮૫ આચારવિચારમાં સાદગી સાથે સ્વાશ્રયનો સમન્વય દેખાય છે. એમણે મેળવેલી સંસિદ્ધિઓ લાંબા કાળ સુધી લોકોને દંગ કરતી તેમ જ રાયપુર બહાર વસતાં તેમનાં સગાંવહાલાં સાથે રહે છે. શ્રીકૃષ્ણને જન્મતાવેત માતાનો ખોળો ત્યજવો પડ્યો, નેહભર્યો સંબંધ જાળવી રાખ્યો છે. સ્વયંશિસ્તથી જીવનવિકાસ સાધીને ક્રમે ક્રમે વિજય ઉપર વિજય આજે ૬૯ વર્ષની ઉંમરે પણ સજ્જતા. ફર્તિ તથા હાંસલ કર્યા અને સમગ્ર ભારતવર્ષના યોગેશ્વર રૂપે પૂજાયા. ધગશથી પોતાનો વ્યવસાય વિકસાવી સામાજિક તથા ધાર્મિક દુર્લભજીભાઈના જીવનમાં પણ કંઈક એવા જ ચમકારા જોવા પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી અને પોતાના કુટુંબમાં સૌથી વડીલ હોઈ સાંભળવા મળ્યા. એમણે સવા-દોઢ વરસની વયે પિતાનું છત્ર કૌટુંબિક ફરજોને યોગ્ય રીતે ન્યાય આપી દરેકના હદયમાં એક ગુમાવ્યું. માતુશ્રી મોતીબાઈ નાનકડા દુલાભાઈને લઈને શોક અનેરું સ્થાન ધરાવે છે. એમના પરિવારમાં પત્ની અને બે પુત્ર ઉતારવા પિયર જોડિયા આવ્યા અને એમની માતાના અતિ ૩ તથા પુત્રવધૂઓ તેમ જ તેમના નાનાભાઈ અને પત્ની, બે પુત્ર આગ્રહને વશ થઈને જોડિયામાં રહેવાનો નિર્ણય કર્યો. પછી તથા પુત્રવધૂઓ અને પૌત્રો-પૌત્રીઓની લીલીવાડી સાથે એક મોરબીમાં જઈને થોડો ઘણો દાગીનો, જરૂરી રાચરચીલું અને આદર્શ સંયુક્ત કુટુંબમાં સાથે રહે છે. દસ હજાર રાણી છાપ રૂપિયા લઈ આવ્યા. મોતીબહેને નાના ભાઈ વલમજીને પૈસા આપી જામનગરમાં વેપાર શરૂ કરાવ્યો. સમાજના ઉદ્દેશ્ય બાબત કિશોરભાઈ કહે છે – જોતજોતાંમાં વેપાર જામી ગયો. નવાનગર રાજ્ય બનાવેલ “દીપક જલાને સે કર્તવ્ય કી પૂર્તિ નહીં હોતી ગ્રેઇન માર્કેટમાં ગોડાઉનમાં મોતીબહેનના કહેવાથી બીજી પેઢી વહ કહીં બુઝ ન જાય યહ દાયિત્વ ભી હમેં ઢોના પડતા હૈ.” મેસર્સ જગજીવન ખેતશીના નામથી સ્થાપી અને વેપારને વેગ અને સમાજ માટે સંદેશ આપે છે કે મળ્યો. મોતીબહેન દુલાભાઈને લઈને પિયર પરિવાર સાથે આપ આપ હી ચરે યહી પશ-પ્રવત્તિ હૈ, જોડિયાથી જામનગર રહેવા આવ્યા. બાળક દુલાભાઈ મોટા વહી મનુષ્ય હૈ કિ જો મનુષ્ય કે લિયે મરે.” થતા હતા. ભણવા-ગણવામાં હોંશિયાર હતા. જીવનમાં કાંઈક કરી છૂટવાનો થનગનાટ હતો. કાઠિયાવાડના કર્મઠ કર્મવીર ઈ.સ. ૧૮૮૫-૯૦નો આ સમયગાળો હતો. જામનગર શેઠ શ્રી દુર્લભજી કરસનજી આવ્યા પછી બાળક દુલાભાઈ ભણવામાં જ દિલ રાખવા કહેવાય છે કે, નર માંડ્યા. નવાનગરની સ્કૂલ અને હાઇસ્કૂલમાં ભણતા હતા. કરણી કરે તો નરનો ઈ.સ. ૧૯૧૬માં તો મેટ્રિકમાં પહોંચી ગયા. દુલાભાઈ મેટ્રિકમાં નારાયણ થાય. સખત પહોંચ્યા છે અને મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા આપવા પુરુષાર્થની પાછળ પાછળ અમદાવાદ જવું પડશે એવી મામાને જાણ થતાં એ ખૂબ રાજી પ્રારબ્ધ હંમેશાં દોડતું જ થયા. પંદર રૂપિયાનું ઇનામ અને બે જોડી મોંઘા ભાવના આવે છે. હીરો ગમે તેટલો કાપડમાંથી કપડાં સિવરાવી દીધાં. મેટ્રિક પાસ થયા એટલે નાનો હોય, પણ તે અંધારી જૂનાગઢની બહાઉદીન કોલેજમાં દાખલ થયા. ત્યાં બે વર્ષ ખીણમાં પડ્યો હોય કે અભ્યાસ કર્યો. તે સમયે ગુજરાતભરમાં એકે કોમર્સ કોલેજ હતી પર્વતની ટોચે રહ્યો હોય નહીં, તેથી મુંબઈની સિડનહામ કોલેજમાં પ્રવેશ લીધો. તે વખતે એનો પ્રકાશ એકધારો મુંબઈમાં ભણતાં વિદ્યાર્થીઓ બીજાં કામ કરીને પોતાનો ઝળક્યા કરતો હોય છે. ભણવાનો ખર્ચ કાઢી લેતા. દુલાભાઈને શેર બજારના અગ્રણી શ્રી દુર્લભજી કરશનજી શેઠ ઉંમર સોબાનીને ત્યાં ચાર કલાકની નોકરી મળી ગઈ. શેઠનું જીવન પણ એવું અહીં પણ દુલાભાઈએ પોતાની હોંશિયારીથી શેઠને રાજી કરી હીરા જેમ સૌના મનમંદિરમાં વર્ષોથી ઝળહળ્યા કરે છે. દીધા. શેઠે એમને એક લાખ રૂપિયા ઉપરની લેતીદેતી કરવાની ક્યારેક મહાન આત્માઓના જીવનપ્રસંગોમાં અદ્ભુત છૂટ આપી. સામાન્ય કર્મચારીમાંથી એક માનદ્ વેતન ધરાવતા સામ્ય જોવા મળે છે. એમના જીવનમાં આવતા અકસ્માતો કે વાતો કે સમ્માનનીય કર્મચારીનું સ્થાન આપ્યું. સ” Jain Education Intemational Page #706 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ સ્વપ્ન શિલ્પીઓ. દુલાભાઈની કુશાગ્ર બુદ્ધિ અને અસાધારણ આવડતથી શેરબજાર જેવો જ રસ દુલાભાઈ ફિલ્મ લાઇનમાં લેવા પેઢી પણ અકથ્ય ફાયદો કરતી રહી. તે વખતે પહેલું વિશ્વયુદ્ધ માંડ્યા. એક જમાનામાં મુંબઈનું હોલિવૂડ કહેવાતું તે દાદરથયું, અમેરિકામાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો અને બ્રિટનની પરેલનો વિસ્તાર જુદા જુદા ફિલ્મી સ્ટડિયોથી ધમધમતો હતો. મિલોને રૂ મળવાનું બંધ થયું ત્યારે ઇન્ડિયામાંથી રૂ મેળવવાની જામનગરના મહારાજાના નામ પરથી ‘રણજિત મુવિટોન', વ્યવસ્થા થઈ. એ અનુસંધાને દુલાભાઈને ઈંગ્લેન્ડની મિલોના રૂપતારા, હોમી વાડિયાનો વાડિયા બ્રધર્સ મુવીટોન, વહી શેર ચારથી પાંચ ગણા લીધા અને એ શેરોના ભાવ એક રૂપિયે શાંતારામે પૂનાનો પ્રભાત ટુડિયો છોડી દીધો. મુંબઈમાં સુડિયો પચ્ચીસ પૈસા થઈ ગયા. મહાત્મા ગાંધીએ દેશ ખાતર ફાળો સ્થાપવા માંગતા હતા તેને વાડિયા મુવિટોન (પરેલ) સુડિયો એકત્ર કરવાની હાંકલ કરી ત્યારે ઉંમર શેઠે દુર્લભજીભાઈને સાથે અપાવી દીધું. હી. શાંતારામે તેનું નામ રાજકમલ હસ્તે કોરો ચેક ગાંધીજીને અર્પણ કર્યો હતો. એમનું એ સમ્માન કલામંદિર રાખ્યું. અનેક એકમો કોઈની ને કોઈની ભાગીદારીમાં હતું. પોતાને મળતાં માનદ્ વેતનમાંથી દુલાભાઈ પાસે એકાદ ઊભા કર્યા હતાં. સાથોસાથ ધાર્મિક કાર્યો પણ થતાં રહેતા. તે લાખ રૂપિયાની રકમ એકઠી થઈ ગઈ હતી. એમાંથી એમણે વખતે હરકિશન હોસ્પિટલમાં એક વીંગ બંધાવી આપી હતી. શેર બજારની મેમ્બરશિપ લીધી. શેરબજારમાં મેમ્બરશિપ કાર્ડ એવી જ રીતે વેપારધંધામાં પણ સતત રસ લેતા. ખરીદવા વખતે શેઠ શ્રી ઉમર સોબાની, પ્રેમચંદ રાયચંદ, પોતાના મામા વલમજી ખેતશી સાથે મસ્જિદબંદર ઉપર અમીચંદભાઈના પિતાશ્રી બાબુ પન્નાલાલ, ચુનીલાલ મોતીલાલ માઈના પિતાશ્રી બાબુ પનાલાલ, યુનાલાલ માતલાલ વડગાદીમાં “મોહનલાલ વલમજીની પેઢી' સ્થાપી અને પરદેશ તથા ફિરોજભાઈ વગેરે ભેગા મળીને દોશીને બદલે અટક શેઠ વસ્તુઓનો જથ્થાબંધ વેપાર શરૂ કર્યો. જેમાં ખાંડ, તેજાના, કરી ત્યારથી ડી. કે. શેઠ તરીકે પ્રખ્યાત થયા. ગ્રામોફોન, પેટ્રોમેક્સ, ફાનસ, ઘડિયાળ જેવી ચારસો આઇટમો આમ, જનતાની સાથે પિતાનો આધાર ગુમાવનારો આયાત થતી. એક અઠવાડિયામાં ત્રણથી ચાર સ્ટીમરો બાળક પચ્ચીસેક વરસની ઉંમરે ત્રીસેક લાખ રૂપિયાની સંપત્તિનો પરદેશથી આવતી. એક સ્ટીમરના માલની કિંમત અંદાજે માલિક બને છે અને એ પણ મુંબઈ જેવી મહાનગરીમાં અને આઠથી દસ લાખ રહેતી. એ ઉપરથી ખ્યાલ આવે કે કેટલો વિશ્વવિખ્યાત વેપારીઓ વચ્ચે–એને પ્રારબ્ધ અને પુરુષાર્થનો મોટો કારોબાર ચાલતો હશે ! મણિકાંચનયોગ જ કહેવાય. દુલાભાઈએ એ યોગને દિપાવ્યો એવી જ રીતે એમ. દુર્લભજીની પેઢીએ કાપડનો ધંધો દાન-દક્ષિણાનો પ્રવાહ ચાલુ રાખીને. વિરાટ વ્યાપારી જગત પણ પૂરજોશમાં વિકસાવેલ. સાથે ચિરંતન સ્નેહગાંઠ બાંધી દિલેરી દુલાએ ચોગરદમ મામાં વલમજી ખેતશીને ઇમ્પોર્ટના ધંધામાં રસ ન હોઈ, માનવતાની સુવાસ પ્રગટાવી. તે સમયે તેઓ પોતાની આવકમાંથી પોતે સ્વતંત્રપણે કુડ, ઓઇલ, કેરોસિન, પેટ્રોલનો ભારત વીસ ટકા દાન કરતા. ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સહાય પેટ્રોલિયમની કું.ના નામે વહીવટ શરૂ કર્યો. તેમ જ રાજાચલાવવામાં મદદ કરતા. પોતાના વતન જામનગરના ખેડૂતોને મહારાજાઓ સાથે ને જૈન–ઓસવાલ-મારવાડી–ભાટિયા તેમની જમીન પાછી અપાવવામાં મદદ કરતા. સુરેન્દ્રનગરના જ્ઞાતિના પ્રતિષ્ઠિત વેપારી સાથે હીરા-ઝવેરાત અને ચાંદીના અનાથાશ્રમને હંમેશાં મદદરૂપ બનતા. એવી જ રીતે ધાર્મિક વાસણોનો વેપાર શરૂ કર્યો. વલમજી મામાને ઇમ્પોર્ટેડ ધંધો શરૂ પ્રવૃત્તિઓમાં પણ દાનનો પ્રવાહ અખંડ વહાવતા. કરવાનું મન થયું ત્યારે પોતાને ઇમ્પોર્ટનો ધંધો કરવાની વાત તે સમયે વેસ્ટર્ન રેલ્વેનું છેલ્લું સ્ટેશન કોલાબા હતું. કરી–મામા સાથે નવો પેટ્રોલ, કેરોસિન-કુડ વગેરેનો ધંધો મુંબઈ દિનદહાડે વિસ્તરતું જતું હતું. આસપાસનાં ગામોનો ભાગીદારીમાં જોડિયાવાલા ટ્રેડિંગ કું.ના નામથી શરૂ કર્યો. વિસ્તાર મુંબઈમાં સમાવા માંડ્યો હતો. એને જોડતા એક મોટા આમ. એક વ્યક્તિ જુદા જુદા ક્ષેત્રના વ્યવસાયમાં ટોચે પહોચે સ્ટેશનની જરૂર હતી. મુંબઈ સરકારનું આજે જે વેસ્ટર્ન રેલ્વેનું એ જ આશ્ચર્ય પમાડે એવી બાબત છે. દુર્લભજી શેઠનું મનબોમ્બે સેન્ટ્રલ રેલ્વેનું મહાન સ્ટેશન ઊભું છે તે જમીન શેઠ મગજ અને કાર્યકળતા કેવા હશે એ પ્રશ્ન છે . દુર્લભજી કરશનજી અને કચ્છના શેઠ શાંતિલાલ આશકરણદાસ પરંતુ શેઠ ઉંમર સોબાતી સાથે મહાત્મા ગાંધીજીને ચેક પાસેથી ખરીદી હતી. આવી તો અનેક પ્રોપર્ટીના દુલાભાઈ આપવા ગયા તે વાતે મુંબઈના ગવર્નર સાથેના સંબંધમાં તિરાડ માલિક હતા. પડેલી. બ્રિટિશ ગવર્નરને એમની આ રીતરસમ પસંદ નહોતી. | માયા , Jain Education Intemational Page #707 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ પરિણામે દુલાભાઈનું મન મુંબઈ પરથી ઊઠી ગયું. દેશમાં જામનગર જઈને ઠરીઠામ થવાનો સંકલ્પ કર્યો. જામનગર નિવાસ દરમિયાન પણ દુલાભાઈનો વેપારઉદ્યોગ પરત્વેનો ધમધમાટ ચાલુ રહ્યો. જેમાં, પ્લાસ્ટિક ઉદ્યોગ, મિનરલ્સ, ખનીજ વગેરે અને જામનગરમાં બેડી બંદરનો વિકાસ મુખ્ય છે. ઈ.સ. ૧૯૪૩-૪૪માં વિશ્વયુદ્ધને લીધે યુરોપ, અમેરિકા ખુવાર થઈ ગયા હતા અને બેઠા થવા પ્રયત્નો કરતા હતા, ત્યારે દુલાભાઈની સૂઝ અને આવડતથી પ્લાસ્ટિક ફાઇબરની વસ્તુઓના ઉત્પાદન કોલોબ્રેશનમાં શરૂ કરવાની દરખાસ્તો તે રાષ્ટ્રોની હતી. જામનગર જિલ્લાની આસપાસની બોક્સાઇટની ખાણોમાંથી જામનગર મિનરલ્સ રિસન્ડિકેટ ડેવલોપમેન્ટના નામે ચાંદી, બોક્સાઇટ વ. અને અન્ય ખનીજો બનાવવાનો ધમધમાટ પણ ચાલુ કર્યો. જામનગર શહેરમાં જામનગરમાં બુલિયન દ્વારા ચાંદીનો સટ્ટો (ખેલો) શરૂ કર્યો. પરિણામે તે વખતના ગવર્નર જનરલ વોવેલના સૂચનથી દુર્લભજીભાઈને ‘રાજરત્ન’ કે ‘નગરરત્ન’નો ખિતાબ આપવાનું ઠરાવાયું. વિજયાદશમીના દિવસે સમગ્ર જામદરબાર વચ્ચે દુર્લભજી કે. શેઠને સમ્માનવામાં આવ્યા. બહુ ઓછી વ્યક્તિને મળે એવું સમ્માન પામવાના અને એ પણ નાની ઉંમરે તેઓ સદ્ભાગી થયા. બેડી બંદરે રાજકીય ઠાઠમાઠથી એમનું સ્વાગત થયેલું. રાત્રે જામસાહેબના પેલેસ પર ડિનર ગોઠવાયેલું. રાજા પણ પ્રજાના ઉત્કર્ષથી ખૂબ ખુશ થયેલા. પોતાના રાજ્યમાં આવાં નરરત્નો પાકે છે એનું ગૌરવ લેતા હતા. પરંતુ વિધિનું નિર્માણ કંઈક જુદું જ હોય છે. દુર્લભજી શેઠ લાંબુ જીવ્યા હોત તો કાઠિયાવાડ-ગુજરાતની સિકલ બદલી નાખવામાં એમણે શું શું ઉદ્યોગો ન કર્યા હોત તેની કલ્પના થઈ શકે છે, પરંતુ ૪૫ વર્ષની વયે મેનેન્ઝાઇટીસની બિમારીમાં એકાએક એમનું અવસાન થયું. પોતે એક કુશળ વેપારી ઉદ્યોગપતિ ધનવાન વ્યક્તિ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. અવસાનના ખબર મળતાં જ દેશ-વિદેશમાંથી ૭૫-૧૦૦ ટેલિગ્રામ જામનગર આવી ગયા હતા. ભારતના મુખ્ય મુખ્ય શહેરોની બજારો બંધ રહી હતી. અંતિમયાત્રામાં ૧૫૦૦૨૦૦૦ વ્યક્તિઓ હાજર હતી. બેસણું–ઉઠમણું વખતે ૩૦૦૦-૩૫૦૦ માણસો આવ્યા હતા. એમના કાર્યક્ષેત્રો જેવાં કે શેરબજાર, ફિલ્મ સ્ટુડિયો, સુગર માર્કેટ, કાપડ બજાર, એક્ષપોર્ટ-ઇમ્પોર્ટ વગેરેને કારમો આઘાત લાગ્યો હતો. દેશનાં દરેક છાપાંઓએ પાનાં ભરીને આ વિરલ વ્યક્તિને શોકાંજલિઓ આપી હતી. Jain Education Intemational ૬૮૭ આમ, નાની ઉંમરે સાગર જેવું વિશાળ સામ્રાજ્ય ઊભું કરીને શ્રી દુર્લભજી કરસનજી શેઠ વિરલ જીવન જીવી ગયા. અનેકોને જે પ્રેરણા આપી ગયા, તેમાંથી નિરંતર એક ગેબી અવાજ સંભળાયા કરે છે કે પુરુષાર્થ અને લાંબા રઝળપાટ વગર જિંદગીના જામ ઉપર ક્યારેય નકશી નથી થઈ શકતી. એક કર્મઠ વ્યક્તિમત્તા કેટલી મહાન હોઈ શકે એનો એક આદર્શ નમૂનો તે દુર્લભજી શેઠ. એમનું નામસ્મરણ માત્ર જીવનમાં વિદ્યુતસંચાર કરે એવું હતું. એવા પ્રાતઃ સ્મરણીય કર્મવીરને કોટિ કોટિ પ્રણામ! શેઠ પરિવારે ઊભી કરેલી એ પગદંડી ઉપર ચાલવા મનોરંજનના મહારથી શ્રી મહેન્દ્રભાઈ ડી. શેઠ પ્રયત્ન કરી રહ્યા છે. ભણવામાં હોશિયાર શ્રી દિગ્વિજયસિંહજી ન્યુ મિડલ સ્કૂલમાં ત્યારે એકથી પાંચ ક્રમાંકમાં તો હોય જ!! ભણતા હોય પહેલી પણ ચોથા ધોરણ સુધીના ગુજરાતી, હિન્દી, ભૂગોળ, ઇતિહાસ, જનરલ નોલેજ તેમને આવડતાં જ હોય! આ બધા વિષયોમાં ૬૦ ટકાથી ૭૦ ટકા માર્કશીટમાં વગર વાચને આવેલ હોય!? મિડલ સ્કૂલના બધાં ધોરણ ઉત્તીર્ણ થયા બાદ ફરજીયાત ઘરથી દૂર નવાનગર હાઇસ્કૂલમાં ભણવા જવાનું થયું. અભ્યાસી વાતાવરણ બરોબર નહીં મોટાભાગના વિધાર્થીઓમાં ‘આવાસ-ડોન' સ્ટાઇલમાં જ હોય ! હાઇસ્કૂલમાં મહિનો નહીં થયો ત્યાં ઘર નજીક ખંભાતિયા ગેઇટ પાસે નેશનલ હાઇસ્કૂલ શરૂ થવાની જાહેરાત વર્તમાનપત્રમાં જોવા મળી, માતુશ્રીની આજ્ઞા મેળવી પ્રથમ બે ભાઈઓના લખવામાં આવ્યા પ્રથમ મહેન્દ્ર દુર્લભજી શેઠ દ્વિતીય નામ કિશો૨ચંદ્ર દુર્લભજી શેઠ. ત્રણ દિવસ પછી ત્રણ ઓશવાળ મહાજન જ્ઞાતિના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો. સ્કૂલ ભણતર (એસ.એસ.સી.) પુરું થતાં મહેન્દ્રભાઈને કોલકાત્તા પાસે આવેલ રવીન્દ્રનાથ ટાગોરની વિશ્વભારતી યુનિવર્સિટીના શાંતિ નિકેતનમાં ભણવા જવું હતું પણ તેટલે દૂર જવાની માત–આજ્ઞા ન મળતાં ભણવું ન હતું છતાં જામગરની ડી. કે. વી. કોલેજમાં Page #708 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ સ્વપ્ન શિલ્પીઓ પ્રવેશ મેળવી વિદ્યાર્થી નેતા ‘હાલાર કોલેજિયન હાલારી વિશા ઓશવાળ એસોસિએશનના મંત્રી–પ્રમુખ તરીકે છ વર્ષ ફરજ બજાવી સમાજ-મુલુંડના સ્થાપનાથી ૩ દરેક કોલેજ તથા વિદ્યાર્થીઓના અગણિત પ્રશ્નોને ન્યાય વરસ સુધી માનદ્મંત્રી તથા ૧૦ અપાવ્યો. બી.એ. પાસ ન થયાથી કોલેજ તથા પ્રમુખ વિદ્યાર્થી વરસ પ્રમુખ તરીકે સેવા આપેલ નેતા) પદ છોડવાં પડ્યાં. અને હાલમાં મેનેજિંગ ટ્રસ્ટી છે. “સૂરમંદિર” જેવી સંગીત સંસ્થા ઊભી કરી સંગીત - ઓશવાળ ચેરિટેબલ વગાડનારા તથા ગાનારાઓ તૈયાર કર્યા, મહિનામાં ત્રણ ચાર ફાઉન્ડેશનના ૧૯૯૮થી ફાઉન્ડર સ્ટેજ જાહેર કાર્યક્રમ અવશ્ય થતા. “ધૂમકેતુ' નામક નાટ્ય ટ્રસ્ટી-જે ટ્રસ્ટ વાપીની બાજુમાં સંસ્થા સ્થાપી ગુજરાત રાજ્યના યુથ ફેસ્ટિવલમાં દરેક નાટક ટુકવાડામાં હાલારી સમાજના પ્રથમ અથવા બીજા નંબરે જ હોય!! પ્રથમ સેનિટેરિયમનું સંચાલન કરે છે. | નાના અનેક મનોરંજન કાર્યક્રમ કર્યા પછી “એ' ગ્રેઇટ સો છેલ્લાં ૧૦-૧૨ વરસથી પ્રગતિ ફાઉન્ડેશન-મુલુંડના ટ્રસ્ટી ઉપર (મહંમદ રફી, મૂકેશ, ગીતા દત્ત, કિશોરકુમાર, મન્ના ડે, શ્રી કપૂરચંદભાઈનાં ધર્મપત્ની હેમલતાબહેન, જે મુલુંડ મહેન્દ્રકપૂર, શકીલાબાનુ, પન્નાલાલ ઘોષ, વાન શિપ્લે જેવા હાલારી વિશા ઓશવાળ મહિલા મંડળના સ્થાપક પ્રમુખ તરીકે અનેક નામી કલાકારો) કાર્યક્રમો તથા નાટકો જામનગરની પ્રજાને સેવા આપેલ અને હાલ ૫ વરસ થયાં હાલારી વિશા ઓશવાળ ખૂબ જ સસ્તા દરે મનોરંજન કાર્યક્રમ પ્રસ્તુત કર્યા. તેથી જિલ્લાની સમાજના મુલુંડનાં કમિટી મેમ્બર્સ છે. આ ગ્રંથ શ્રેણીના પાયામાં તમામ કોલેજો “એ' ગ્રેડની શાળાઓ, જામનગર નગરપાલિકા, શ્રી કે. આર. શાહનું ઘણું મોટું પ્રદાન છે. પ્રથમ ગ્રંથ દૈનિકો, ગુજરાત વિદ્યુત બોર્ડ, લાયન્સ, જાયન્ટસ, રોટરી જેવી ગોહિલવાડની અસ્મિતા' ગ્રંથમાં તેમનાથી શ્રીગણેશ કરેલા. અનેક સંસ્થાઓએ મળી જાહેર સમ્માન કરી. “મનોરંજનના શ્રી અનિલભાઈ ગાંધી, અમદાવાદ મહારથી'નું બિરુદ અર્પણ કર્યું. નવાનગર રાજ્યમાં શુભ અશુભની સમિતિના આગેવાન મહેન્દ્રભાઈ જ હોય. મૂળ લીંબડી નિવાસી, ચલચિત્રો ઘણાં પ્રદર્શિત કર્યા, બનાવ્યાં, બદિયાણી હાલ અમદાવાદમાં સ્થિર થયેલ એન્ટરપ્રાઇઝના સહકારથી શહેરનું અંબર સિનેમા (શાહી ના સહકારથી શહેરનું અંબર સિનેમા (શી શ્રી શ્રી અનિલભાઈ શાંતિલાલ સિનેમા) દોઢથી બે વર્ષ પ્રિમિયર હાઉસ તરીકે ચલાવ્યું, અન્ય ગાંધીનો અભ્યાસ સિવિલ સિનેમા ઘરોમાં પણ તેમનાં ચિત્રો અવારનવાર રજૂ થતાં કંઈક એન્જિનિયરીંગનો છે. B.E. ગુજરાતી-હિન્દી ચિત્રોનું દિગ્દર્શન કરેલ, કોઈ પાસેથી પૈસા Civil થઈ પોતાના વ્યવસાયમાં લીધેલ ન હતા, “ધરતીનો ધબકાર'ના દિગ્દર્શક (કેપ્ટન) તરીકે બિલ્ડીંગ લાઇનમાં અનેક વગર પૈસે જવાબદારી સંભાળેલ હતી! સમયકાળ બદલાયો સીમાચિહ્નો મેળવેલ. ઝાલાવાડી હોવા છતાં શ્રી મહેન્દ્રભાઈ શેઠની રખરખાવટ, તેમનું વિશાશ્રીમાળી જૈન મૂર્તિપૂજક સંસ્કારધન અકબંધ રહ્યું છે. પ્રતાપી પિતાનો વારસો જાળવી સંઘમાં વર્ષો સુધીનાં પ્રમુખપદ રાખવા નાના મોટા ફંડફાળામાં તેમની દાનગંગા વહેતી જ રહે સંભાળેલ છે અને ઝાલાવાડી જૈન સમાજમાં અનેક સમાજ છે. સારાં કાર્યોમાં સામે ચાલીને સહભાગી થવાની તેમની ઉપયોગી સેવાઓ આપેલ છે અને સમાજની અનેક પ્રવૃત્તિમાં ઉદારતા અને કાર્યકુશળતા વિરલ છે.. મુખ્ય દાતાશ્રી તથા સંચાલક છે. કપૂરચંદ રાયશી શાહ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજનાં પરિચયમાં આવતાં તેમની સંસ્થા શ્રી ૧૦૮ “જૈન જન્મ તા. ૨૬-૨-૪૦ ગામ : ડબાસંગ-જામનગર તીર્થ દર્શન ભવન ટ્રસ્ટના વર્ષોથી મેનેજિંગ ટ્રસ્ટી પદ સંભાળેલ અભ્યાસ : S.S.C. છે અને ૧૦૮ તીર્થ હસ્તકની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે વ્યવસાય : પ્લાસ્ટિક ઇન્ડ.માં ૩૫ વરસથી દેરાસરોનું સંચાલન, જીર્ણોદ્ધાર, નવું નિર્માણ જેવી પ્રવૃત્તિમાં Jain Education Intemational Page #709 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૬૮૯ યોગ્ય દાન આપેલ છે. “૧૦૮ હસ્તક જૈન પ્રકાશન બૃહદ્ જૈન થયેલો. પિતાશ્રી ફૂલચંદ ખુશાલચંદ મહુવાના અગ્રગણ્ય ઇતિહાસ’ આશરે ૧ અગિયાર ભાગમાં વિવિધ સંપાદક હસ્તક પ્રતિષ્ઠિત-પ્રભાવશાળી વ્યક્તિ હતા, જેઓ પંદર વર્ષની વયે આશરે ૬૦૦૦ પેજનું પ્રકાશન અદ્વિતીય કરેલ છે. તેમ જ આજથી લગભગ સવાસો-૧૨૫ વર્ષ પૂર્વે-મુંબઈ આવનારા ‘૧૦૮ તીર્થ દર્શનાવલી’, ‘ગ્લોરી ઓફ જૈનીઝમ” તથા “અંગૂઠે ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિની ગણીગાંઠી વ્યક્તિઓ પૈકી અમૃત વસે' જેવી ખૂબ જ ઉપયોગી પ્રકાશન પણ તેમનાં હસ્તક એક હતા. તેઓ અત્યંત સેવાભાવી અને પરગજુ હતા, એટલે થયેલ છે. તત્કાળે મુંબઈ આવતા જ્ઞાતિના યુવાનોને નોકરી યા વ્યવસાય તેઓ આ ઉપરાંત અનેકવિધ સંસ્થાઓમાં જેવી કે શોધી આપી લાઇને ચડાવ્યા હતા. આમ તેઓ માત્ર મહુવા મહાવીર જૈન વિદ્યાલય, વાસુપૂજ્ય દેરાસર જૈન સંઘ, પ્રાકત પૂરતા જ આગેવાન ન રહેતા, મુંબઈની સમસ્ત ઘોઘારી જૈન ટેક્સ સોસાયટી, જૈના (Jaina) તેમ જ બિલ્ડર્સ એન્જિનિયર્સની જ્ઞાતિના સમ્માનનીય રાહબર–આગેવાન બન્યા હતા. તેઓ સંસ્થામાં જવાબદારી નિભાવી રહેલ છે. અત્યંત નીડર, સ્પષ્ટવક્તા અને દીર્ધદ્રષ્ટા હતા. પ્રવીણચંદ્રભાઈનાં માતુશ્રી સ્વ. વિજ્યાબહેને પણ પતિનો તેઓ અનેક સામાજિક સંસ્થાઓ મહાવીર હાર્ટ સેવાપરાયણ વારસો અખંડ જાળવી રાખ્યો હતો. અંતકાળ સુધી ફાઉન્ડેશન, જૈન સોશ્યલ ગ્રુપ, પ્રાકૃત વિકાસ (Ph.D.) માટેની તેઓ શ્રી માટુંગા જૈન મહિલા મંડળના પ્રમુખ હતાં. સંસ્થામાં સક્રિય છે. તેમના ભાઈઓ પૈકીના નાનાભાઈ શ્રી ધીરજલાલ તેઓના અંગત જીવનમાં તેઓ મારફત અનેક જેન કાર્યો અહીંના ખૂબ જ પ્રતિષ્ઠિત એવા જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશનના થયેલ છે.સાધર્મિક જૈનોને ૧૨૦૦ મકાન યોજના, માવજતના એકિઝક્યુટિવ ટ્રસ્ટી તરીકે સ્વરોજગાર યોજના માટે તેમ જ સામાન, એજ્યુકેશન વગેરે દવા તથા ઓપરેશન વગેરેમાં ઉચ્ચશિક્ષણને પ્રોત્સાહન માટે લોન જેવી યોજનાનું સ્વતંત્રપણે સહાયક છે. અનેક જૈન પ્રવૃત્તિ જેવી કે ૭૫0 વ્યક્તિઓના સંચાલન કરી, સાધર્મિકોના ઉત્થાન માટે અનુપમ યોગદાન જેસલમેર જૈન સંઘનાં સંઘપતિ રહી ચૂકેલ છે. ૫.પૂ. વિક્રમસૂરી આપી રહ્યા છે. તેઓએ ગતવર્ષે લગભગ ૪૫ થી ૫૦ લાખ મહારાજશ્રી હસ્તકમાં ૨૪000 સમૂહ સામાયિક તથા પ.પૂ. રૂપિયા તેમ જ ચાલુ વર્ષે આજ સુધીમાં રૂા. ૭૦ લાખ જેવી ભુવનભાનુ પ્રતિષ્ઠા પ્રસંગે ૧,૦૮,૦૦૦ સમૂહ સામાયિક માતબર રકમ આપી ચૂક્યા છે. આ પ્રવૃત્તિ ઉપરાંત તેઓ, ભક્તિ સાધર્મિક સાથે આયોજિત કરેલ છે. આ. ૫.પૂ. ગુરુ આત્મજ્ઞાની, પરમકૃત, અપૂર્વસાધક, વેધક વૈરાગ્યવાણીના મહારાજ ચંદ્રોદયસૂરિજીની સ્મૃતિમાં બનેલ. સ્વામી–એવા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રાકેશભાઈ ઝવેરી છેલ્લે રત્નવાટિકા લોગસ્સ ચંદ્રોદય તીર્થધામનું ૨૪ સ્થાપિત-“શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ સત્સંગ સાધના કેન્દ્ર – જિનાલય નવગ્રહ મંદિર તથા પાંચ પ્રસ્થાપનનું સર્વ પ્રથમ મંદિર મુંબઈના ટ્રસ્ટી તરીકે પણ તેની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય આશરે ૧૩૦૦૦ ચો.ફૂટ ૫.પૂ. ગુરુદેવની સ્મૃતિમાં સ્વદ્રવ્યથી યોગદાન આપી રદા છે. નિર્માણ કરેલ છે. હજી આ તીર્થમાં અનેકવિધ પ્રવૃત્તિઓ શ્રી પ્રવીણભાઈની કારકિર્દી બહુ નાની વયે પ્રારંભાઈ કીર્તિસ્તંભ વગેરે નિર્માણ આધીન છે. હતી. ૨૭ વર્ષની વયે ૧૯૪૮માં તેમણે પોતાનો વ્યવસાય - આ રીતે અનિલભાઈ ગાંધીનું યોગદાન ધર્મ વિષયક મેસર્સ શાહ પટેલ એન્ડ કું.ના નામે સ્થાપના કરી, ઉત્તરોત્તર આરોગ્યલક્ષી, સમાજલક્ષી, જ્ઞાનપ્રચાર, પ્રકાશન વગેરે બહુમુખી પ્રગતિ સાધી અને વ્યવસાયમાં એક અગ્રગણ્ય વેપારી તરીકેની આયામી પ્રવૃત્તિ કરી રહેલ છે. નામના તેમ જ આદર મેળવ્યાં. કોઈના માટે કંઈ પણ કરી સમાજસેવામાં યશસ્વી પ્રદાન છૂટવાની ભાવના ધરાવતા શ્રી પ્રવીણભાઈનાં ધર્મપત્ની શ્રીમતી વેણીલક્ષ્મીબહેને પણ લાગણી, પ્રેમ-વાત્સલ્ય અને શ્રી પ્રવીણચંદ્ર ફૂલચંદ શાહ સમર્પણભાવથી કુટુંબ તેમ જ સમાજમાં સુવાસ ફેલાવી આગવું સૌરાષ્ટ્રના કાશમીર ગણાતા મધુમતિ–મહુવા નગરીના સ્થાન મેળવ્યું છે. દામ્પત્યજીવનની ફળશ્રુતિ રૂપે તેમને ત્રણ મૂળ વતની પ્રવીણચંદ્રનો જન્મ સં. ૧૯૭૭ના અષાઢ સુદ ૮ને સુપુત્રો અને એક પુત્રીની પ્રાપ્તિ થઈ. છે. મંગળવાર તા. ૧૨-૭-૧૯૨૧ના રોજ મોસાળ તળાજામાં ઉચ્ચ શિક્ષણના પ્રખર હિમાયતી એવા શ્રી પ્રવીણભાઈએ Page #710 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ સ્વપ્ન શિલ્પીઓ તેમના ત્રણેય પુત્રોને અમેરિકા મોકલી ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરાવ્યું સતત અને અથાક પ્રયાસોના પરિણામે અમે અત્રેની નવી છે. તેઓના જયેષ્ઠ પુત્ર શ્રી કિરીટભાઈ અમેરિકામાં જ Los મુંબઈ–ખારધર કે જ્યાં પ૦ થી વધુ કોલેજો બધી જ ફેકલ્ટીઓ Angles L.A.માં સેટલ થયા છે અને ત્યાં પોતાનું સ્વતંત્ર સાથે આવેલી છે અને જ્યાં એક પણ હોસ્ટેલ નથી તેવા ક્ષેત્રમાં બિઝનેસ ધરાવે છે. તેમનો પુત્ર સિદ્ધાર્થ તેમ જ તેનાં પત્ની ચિ. અમે ૧૫00 ચો.મીટરનો પ્લોટ મેળવવા ભાગ્યશાળી થયા નીરા આખા વિશ્વમાં જેની ઉત્તમ સ્કૂલ ઓફ બિઝનેસ છીએ. મેનેજમેન્ટમાં જેનું ત્રીજું સ્થાન છે તેવી Kellogg School of આ શાસનમાં લગભગ અશક્ય કામ પાર પાડવામાં Business Managementમાં M.B.A.ની પરીક્ષામાં ઉત્તીર્ણ અમે સફળતા મેળવી છે અને આ જમીન ઉપર લગભગ ૧૫૦ થયાં છે. તેમના બીજા પુત્ર ભાઈશ્રી નરેશ ડાયમંડના થી ૨૦૦ ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી એક વ્યવસાયમાં ખૂબ સારી પ્રતિષ્ઠા ધરાવે છે. તેમ જ તેમનાં અધતન હોસ્ટેલ વિદ્યાર્થીગૃહનું નિર્માણ કરવાનો લગભગ રૂા. ધર્મપત્નઈ ચિ. પૌલોમીએ એક ડાયમંડ જ્યુએલની ડિઝાઇનર પાંચ કરોડના પ્રોજેક્ટનું આયોજન થઈ ગયું છે. આજના વિષમ તેમ જ મેન્યુફેક્ટર તરીકે છેલ્લાં ૨૫ વર્ષમાં તેના કાળમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઉપરોક્ત સંસ્થાનું પદાર્પણ સારાયે ગ્રાહકવર્ગમાં અત્યંત આદર અને પ્રતિષ્ઠા મેળવી છે. તેમનો પુત્ર સમક્યાં રમાશીર્વાદ સમાન 1 છે. તેમના પુત્ર સમાજમાં આશીર્વાદ સમાન પુરવાર થશે. એવી સમાજોપયોગી આદિત્ય પ્રોડક્શન એન્જિનિયરિંગમાં માસ્ટર્સ થઈ અમેરિકામાં તિ િપતા મારકામાં વિશિષ્ટ પ્રવૃત્તિમાં સહભાગી થવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું તે ઉચ્ચ હોદ્દા ઉપર જોબ કરે છે અને તેની પત્ની ચિ. ક્રેટા સાથે | માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. રે ન્યુયોર્કમાં રહે છે. | ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે સમાજની નવી પેઢીના ઉત્થાન માટે તેમનો ત્રીજો પુત્ર ચિ. ગૌતમ ENDEMIC અત્યંત જરૂરી એવી ઉપરોક્ત પ્રવૃત્તિ ઉપરાંત વર્ષોથી જે સંસ્થા REALTORS P.LTD બિલ્ડર્સ અને ડેવલપર્સનું બિઝનેસ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને પુસ્તકો તથા ધરાવતી કન્સ્ટ્રક્શન કંપનીના ડિરેક્ટર છે, જેની સાથે Highly સ્કોલરશિપનો લાભ આપે છે એવા મહુવા જૈન મંડળના ૪૫ qualified-આર્કિટેક્ટ, એન્જિનિયર્સ અને પ્રોફેશનલ્સની ટીમ વર્ષથી માનદમંત્રી અને હાલમાં પ્રમુખ તરીકે સેવા આપી જોડાયેલી છે. તેનો મોટો પુત્ર ચિ. અપૂર્વ પણ અમેરિકામાં સંચાલન કરી રહા છે તથા સૌરાષ્ટ્રભરમાં જેની આગવી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરીંગમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી જોબ કરે પ્રતિષ્ઠા છે એવા મુંબઈ યુવક સમાજ મુંબઈના કે જેણે છે અને બીજો પુત્ર આલોક અત્રે લો કોલેજમાં ફાઇનલ વર્ષમાં મહુવામાં બાલમંદિરથી કોલેજ સુધીની સંસ્થાઓના નિર્માણમાં અભ્યાસ કરવા સાથે અત્રેની Kanga & Kanga જેવી દાનનો પ્રવાહ વહેવડાવી અમૂલ્ય યોગદાન આપ્યું છે તેના તેઓ પ્રતિષ્ઠિત Law Farmમાં internship કરે છે. ટ્રસ્ટી તથા પ્રમુખપદે રહી ચૂક્યા હોવા ઉપરાંત સંસ્થાની શ્રી પ્રવીણભાઈને મહારાષ્ટ્ર સરકારે તેમની સામાજિક સુવર્ણજયંતી સમારોહના પ્રમુખ રહી ચૂક્યા છે. ઉચ્ચશિક્ષણ સેવાની કદર રૂપે આજથી લગભગ ૩૫ વર્ષ પહેલાં જે.પી. ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર સૌપ્રથમ સંસ્થા શ્રી મહાવીર જૈન (Justice of Peace)ની પદવી એનાયત કરી હતી અને વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના ઘણાં વર્ષોથી સભ્ય હોવા ત્યારબાદ તેમને સતત ચાર વર્ષ સુધી s.E.M. (Special ઉપરાંત શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ-સાયન-મુંબઈમાં પણ Executive Magistrate) બનાવ્યા હતા. વર્ષો સુધી ટ્રેઝરર પદે તેમ જ હાલમાં કારોબારી સમિતિના પોતાના વ્યવસાય સાથે, શ્રી પ્રવીણભાઈનો ધર્મ- સભ્ય તરીકે સેવા આપે છે. અધ્યાત્મ-સમાજ તેમ જ શિક્ષણક્ષેત્રે પણ મહત્તમ ફાળો છે. શિક્ષણ ક્ષેત્ર સિવાય ધાર્મિક ક્ષેત્રે પણ તેઓ સક્રિય રહ્યા મહુવામાં ૯૦ વર્ષ પહેલાં સ્થપાયેલ શ્રી મહુવા યશોવૃદ્ધિ જૈન છે. શ્રી માટુંગા તપાગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘના ટ્રસ્ટી તરીકે બાલાશ્રમના તેઓ વર્ષોથી પ્રમુખ અને ટ્રસ્ટી છે. આજુબાજુનાં તેઓએ ૧૭ વર્ષ સેવા આપી હાલ નિવૃત્ત થયા છે. ગામડાંઓ પડી ભાંગતાં વિદ્યાર્થીઓનો પ્રવાહ ઉત્તરોત્તર ઘટતા ( કૌટુંબિક ગહન ધર્મસંસ્કાર અને શ્રદ્ધાના પરિણામે તેઓ જતાં, ત્યાં વધુ વિકાસની શક્યતા ન રહેતાં, મુંબઈમાં તેની ઉચ્ચ મહુવામાં શાસનસમ્રાટ ૫.પૂ. આ.ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી શિક્ષણ ક્ષેત્રે પદાર્પણ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના ઘડી કાઢી મ.સા. નિર્મિત ગુરુમંદિરમાં તેમ જ પાલિતાણામાં પ.પૂ. આ. અને છેલ્લાં ૪-૫ વર્ષના મારા સાથી પદાધિકારીઓના સંયુક્ત શ્રી વિજયધુરંધરસૂરીશ્વરજી મ.સા. નિર્મિત કેસરિયાનગરમાં Jain Education Intemational ducation International Page #711 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ભગવાન પધરાવી પ્રતિષ્ઠા કરાવવા ભાગ્યશાળી થયા છે. તેઓએ કુટુંબ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત-રાજસ્થાન તેમ જ સમેતશિખરજી સુધી લગભગ તમામ તીર્થધામોની યાત્રા કરી ધન્ય થયા છે. આ રીતે આપણા સમાજના એક બહુમુખી પ્રતિભાસંપન્ન, ગૌરવ અને શોભારૂપ, નિરાભિમાની, ધર્મિષ્ઠ, સંનિષ્ઠ સેવાર્થી એવા શ્રી પ્રવીણચંદ્રભાઈના જીવનમાં તેમના હસ્તે ઉત્તરોત્તર અનેક ચિરંજીવ શુભ કાર્યો થતાં રહે તેવી હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરીએ. શ્રી હરખચંદભાઈ વીરચંદભાઈ ગાંધી હીરાની ખાણસમી મધુપુરી નગરી ઉત્તમ નરરત્નો પ્રદાન કરનારી પ્રાચીન પ્રભાવક નગરી મહુવા શહેરમાં વીરચંદભાઈના ઘરે મોતામાની રત્નકુક્ષિમાં મોતી પ્રગટ થયું. ઈ.સ. ૧૯૧૨ના એપ્રિલ માસમાં માતાની મમતા અને પિતાની સમતાથી અવનીના આંગણે આવ્યા અને જીવનનો પિંડ ઘડાયો, નામ પડ્યું હરખચંદભાઈ. જન્મથી જ સંસ્કાર પામ્યા. પુણ્યરૂપી સૂર્યના ઉદયથી તેનું તેજ મહુવા-મુંબઈ અને ધીરે ધીરે ભારતવર્ષમાં ફેલાયું. તેઓશ્રીનાં અ.સૌ. પત્ની પ્રભાવતીબહેન પણ સુશીલ, વ્યવહારકુશળ છે. તેમના એક મોટાભાઈ જયંતીલાલભાઈએ આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. શુદ્ધ રીતે ચારિત્ર્ય પાળતાં શ્રી તારંગાજી તીર્થે યાત્રાર્થે આવતા વાઘના શિકારનો ભોગ થઈ પડ્યા હતા. બીજાભાઈ શ્રી શાંતિલાલભાઈ મુંબઈમાં લોખંડના વ્યાપારની લાઇનમાં છે. શ્રી હરખચંદભાઈએ વિદ્યાભ્યાસ કરી મુંબઈ તરફ પ્રયાણ કર્યું. મહુવાથી મુંબઈ આવ્યા ત્યારે હાથમાં કાંઈ ન હતું પણ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની અનુપમ આસ્થા અને હૈયામાં હામ અને હિંમત તેમ જ સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે કંઈક કરી છૂટવાની ભાવના હતી. મુંબઈ આવી કાપડ માર્કેટમાં વ્યાપારનો અનુભવ મેળવવા નોકરીથી પ્રથમ જીવન શરૂ કર્યા બાદ ત્યાંથી છૂટા થઈ શ્રીયુત બાબુભાઈ મૂળચંદના સહકારથી ઝવેરીબંધુને ત્યાં રહ્યા અને ત્યાં ઝવેરાતના ધંધામાં નિષ્ણાત થઈ ઝવેરાતના ધંધામાં ઝુકાવ્યું. તેઓશ્રીના સરળ સ્વભાવી, માયાળુ હોવા સાથે અનેક ચડતીપડતીનાં ચક્રોમાંથી પસાર થતાં દેવગુરુ-ધર્મ પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવ અને શુભ ભાવનાના પ્રભાવે ધંધામાં પ્રગતિ થવા લાગી અને જેમ જેમ લક્ષ્મી પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ ગુપ્તદાન દેવા સાથે મહુવા બાલાશ્રમમાં રૂા. ૫૦૦૧, મહુવામાં થયેલ છેલ્લી પ્રતિષ્ઠા વખતે ૨૦૦૭માં રૂા. Jain Education Intemational ૬૯૧ ૧૫૦૦૦ તથા અનેક ઉછામણીના આદેશો લીધા. મુંબઈ નજીક અગાશી ગામમાં રૂા. ૧૫૦૦૦ ખર્ચી દરેક રૂમમાં ૧૫૧ ચીજો સામગ્રી સહિત સેનેટોરિયમ પોતાના પ્રિય પુત્ર બંધાવ્યું અને બિપિનકુમારની જન્મગાંઠના દિવસે જૈન નરરત્ન શેઠ રમણભાઈ દલસુખભાઈ J.P.ના વરદ મુબારક હસ્તે ઉદ્ઘાટન કરાવ્યું. પાલિતાણા, કČમિગિર, કુંડલા, બોટાદ, ગિરનારજી, મહુવા, સમેતશિખરજી, ભોંયણી, તળાજા વગેરે સ્થળે ઉદારતાપૂર્વક સખાવતો કરી ગુપ્તદાનનો પ્રવાહ તો ચાલુ જ છે. તેમના પરિવારમાં ત્રણ પુત્ર બિપિનચંદ્ર, દીપક, પ્રકાશ અને ત્રણ પુત્રી બીપીનચંદ્ર હ. ગાંધી છાયાબહેન, સરલાબહેન તથા પ્રવીણાબહેન છે. ધાર્મિક સાહિત્યમાં પંચપ્રતિક્રમણ, જૈન નિત્યપાઠ સંગ્રહ વિદ્યાર્થીઓ માટે છપાવી પ્રસિદ્ધ કરેલ છે. પુણ્યાનુબંધી પુણ્યથી મળેલ લક્ષ્મીનો આત્મકલ્યાણ માટે સદ્યય કરે છે. શ્રી અગાશી જૈન તીર્થ–મુંબઈ, પ.પૂ. મુનિ વરૂણાબહેન બી. ગાંધી સુવ્રતસ્વામી દેરાસરમાં આજીવન કાર્યકર્તા ટ્રસ્ટી તરીકે સેવા આપેલ હતી. સૌરાષ્ટ્રભરમાં જેની આગવી પ્રતિભા તથા પ્રતિષ્ઠા છે એવા મહુવા યુવક સમાજ –મુંબઈના કે જેણે મહુવામાં બાલમંદિરથી કોલેજ સુધીની સંસ્થાઓના નિર્માણમાં ધનનો પ્રવાહ વહેવડાવી અમૂલ્ય યોગદાન આપ્યુ છે તેના પ્રમુખપદે રહી ચૂક્યા છે. શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ-મહુવામાં કાર્યવાહક કમિટીમાં જીવનભર રહ્યા અને સેવા આપી. શ્રી મુંબઈ ઘોઘારી વિશા શ્રીમાળી જૈન સમાજના મંત્રી તરીકે સેવા આપી છે. શ્રી મુંબઈ જૈન મહાસંઘ, જૈન કેળવણી મંડળ, મુંબઈ જૈન યુવક સંઘ, ભારત જૈન મહામંડળ પ્રભાવતીબહેન હ. ગાંધી વિશાલ બી. ગાંધી નિલેશ બી. ગાંધી Page #712 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ સ્વપ્ન શિલ્પીઓ વગેરે અનેક સંસ્થાઓમાં કાર્યશીલ રહીને સેવા આપેલ છે. આત્માનંદ સભા-મુંબઈમાં પણ તેઓએ પોતાની સેવા આપી. અત્યંત સેવાભાવી તથા પરગજુ સ્વભાવ હોવાથી દેશમાંથી શ્રી ઘોઘારી જૈન મિત્રમંડળમાં પણ પોતાની સેવા આપેલ હતી. આવનાર અનેક યુવાનોને નોકરી તથા વ્યવસાય શોધી આપી તેમનાં ધર્મપત્ની પ્રભાવતીબહેને અનેકવિધ તપશ્ચર્યા કરેલ. સાથે લાઈને ચડાવતા હતા. અત્યંત નીડર, સ્પષ્ટવક્તા અને દીર્ધદૃષ્ટા ધાર્મિક લાગણીથી ગૂંથાયેલ કુટુંબ-પરિવારની સાચી ગૃહિણી હતા. જીવનની શરૂઆતમાં છ મહિના લાગલગાટ સળંગ બની દરેક કાર્યમાં સતત પ્રયત્નશીલ, પ્રેરણારૂપ બનેલ. આયંબિલ તપની આરાધના કરેલ હતી. આ રીતે જીવનમાં વિકાસગાથામાં સતત આધ્યાત્મિકતા વણાયેલી રહી છે. ધાર્મિક ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે અને કેળવણી ક્ષેત્રે અનુપમ, “લઘુતામાં પ્રભુતાનો વાસ’ એ સગુણને જીવનમાં વણી લીધો. અનુમોદનીય યોગદાન આપેલ. પ્રભુભક્તિ, ગુરુભક્તિ, કુટુંબીજનોની સેવા અને શૂન્યમાંથી સર્જન કરવાનો મહાન ગુણ સાધર્મિક ભક્તિ તથા અનુકંપાદાન તેઓનો જીવનમંત્ર હતો. અને પુરુષાર્થ ગજબના હતા. હાથમાં લીધેલ કાર્ય કોઈ પણ ભવ્ય મુખમુદ્રા, શાંત સ્વભાવ અને પ્રસંગોચિત વાત કરવાની સંજોગોમાં પૂર્ણ કરવાની ધગશ અને હિંમત હતાં. વીરચંદ આવડત ભલભલાને મંત્રમુગ્ધ કરતી. તેઓ સ્વભાવે નમ્રતા, રાઘવજી ગાંધીના કુટુંબીજન એવા શ્રી હરખચંદભાઈ દરેક નિખાલસતા, સરળતા, સહૃદયતા, સૌભાગ્ય અને વિશાળતાના કાર્યમાં આગળ રહી આત્મવિશ્વાસથી નર્મદના શબ્દોમાં “ડગલું કારણે સૌના પ્રીતિપાત્ર બનેલ. શ્રાવકોચિત્ત ક્રિયાકર્મ ભર્યું કે ના હટવું, ન હટવું”ને જીવનમાં બરાબર અપનાવ્યું હતું. આરાધનામાં સદા તત્પર રહેતાં તેમનાં માતા-પિતાના ઉપકારને દરેક વ્યક્તિમાં શક્તિઓ પડેલી જ હોય છે, પણ તે શક્તિને ન ભૂલતાં મહુવા શ્રી નેમિવિહાર જૈન દેરાસરમાં તેમની કેળવવા, ખીલવવા કે બહાર લાવવાની આવશ્યકતા છે. પ્રતિકૃતિ સ્થાપન કરેલ. સાદું સરળ જીવન, સાદગીને દેવકૃપાની અથવા ગુરુકૃપાની અને એટલે જ પુણ્યશાળી આત્મા અગ્રસ્થાન, ઉપધાન તપ કરાવેલ. પરગજુ પરોપકારમાં રત કોઈ દેવ-ગુરુ-ધર્મની કૃપાથી જીવનને નંદનવન સમું બનાવી જાય પણને સાદી અને સમજપૂર્વકની હિત શિખામણ આપતા અને છે. દેવ-ગુરુ-ધર્મના ચરણોમાં જીવન સમર્પિત કરી જિન દેશમાંથી નવા આવેલ અનેક યુવાનોને રહેવા-જમવાની શાસનની સુવાસ મહેકાવવા અભુત યોગદાન આપી સગવડતા ઉપરાંત લાઇને પણ ચડાવતા. અનેક કુટુંબને ઘર પણ ઐતિહાસિક કારકિર્દી રચી છે. પ.પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી લઈ આપેલ હતાં. મસ્જિદ બંદર ઉપર ૧૯૪૬ના બોમ્બ ધડાકા મહારાજ સાહેબ તથા તેમનાં નવ રત્નો તથા પ.પૂ. આ. શ્રી વખતે અનેક કુટુંબને આશરો આપી ખાવા-પીવાની તેમ જ વલ્લભસૂરીશ્વરજી મ. સાહેબ વગેરે અન્ય તમામ આચાર્યોના રહેવાની વ્યવસ્થા કરેલ હતી. સૌરાષ્ટ્રમાં મહાજન-પ્રથા ઘણી આશીર્વાદથી જીવનમાં અનેક સુંદર પ્રેરણાદાયી ઐતિહાસિક જ મજબૂત હોવાથી મહાજનો કે જેઓ શ્રેષ્ઠી તરીકે ઓળખાતા કાર્યો કરી તેની હારમાળા રચી દીધી. શાસનપ્રેમી, ગુરુ હતા તથા સૌરાષ્ટ્રના વિકાસમાં મદદ કરતા તેઓનું સમાજ સમર્પિત, શાસનભક્ત એવા આ આત્માએ ખૂબ ખૂબ પ્રત્યેનું દાયિત્વ ઘણું જ મજબૂત હતું. આવું એક વ્યક્તિત્વ પ્રેરણાદાયી અનુપમ કાર્યો કરી પુણ્યકર્મ ઉપાર્જન કર્યું. ધરાવનાર શ્રેષ્ઠી શ્રી હરખચંદભાઈ હતા. પુત્રનાં લક્ષણ સ્વપ્નદ્રષ્ટા એવા તેઓએ ધૂપસળી માફક જૈન-જૈનેતર સમાજમાં પારણામાં અને વહુનાં લક્ષણ બારણામાં. બાલ્યકાળથી જ ધર્મ સુવાસ ફેલાવી છે. મહુવામાં શાકમાર્કેટનું ઉદ્ઘાટન તેમાં માંસ સંસ્કાર, શિક્ષણ, સેવાપરાયણતા અને દેશદાઝના સંસ્કાર મળેલા નહીં વેચવાની શરતે કરેલ હતું. સંઘના અગ્ર પદે રહીને ધર્મ હોઈ જૈન સમાજને નાની ઉંમરથી સેવા આપી. ભારતની પરાયણતા, સચ્ચાઈ, ચારિત્ર્યશીલતા, ઉદારતા આદિ ગુણોથી આઝાદીની ચળવળમાં પણ તેઓ સક્રિય હતા. અનેક નેતાઓ સંઘનું ગૌરવ વધારેલ. તેમના પ્રત્યેની બહુમાનની લાગણી રૂપે સાથે સંપર્કમાં રહીને ભારતમાતાની સેવા કરવામાં પોતાનું શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ તળાજામાં ભાવનગરના મહારાજા શ્રી ગૌરવ સમજતા. સેવાને સંપત્તિ માનીને ધાર્મિક, સામાજિક અને કૃષ્ણકુમારસિંહજીના વરદ્હસ્તે તેઓને કાસકેટ સમ્માનપત્ર માનવતાવાદી પ્રવૃત્તિઓને જીવનધ્યેય બનાવેલ. પિતાશ્રી અર્પણ કરવામાં આવેલ તથા મહુવામાં બાંધેલ મકાનનું વાસ્તુ વીરચંદભાઈએ કરેલ સાધુ-સાધ્વીની અજોડ વૈયાવચ્ચેના ગુણો પણ તેમના હસ્તે કરવામાં આવેલ તથા મુંબઈ ભાયખાલા શ્રી નાનપણથી જ મળેલા. સાધર્મિક બંધુઓને અનાજ, કપડાં, ચતુર્વિધ સંઘ સમક્ષ શ્રી મહુવા જૈન મંડળની નિશ્રામાં શ્રીયુત દવાઓ, વાસણો વગેરે ઘરવખરીની ચીજો વગેરેની મદદ કરતા. શ્રી કાંતિલાલ ઈશ્વરલાલના વરદ્ હસ્તે કાસ્કેટ સમ્માનપત્ર સૌજન્યતા અને શીલતાના ગુણો જીવનમાં પચાવી જાણ્યા. અર્પણ કરવામાં આવેલ. તેમનાં મોટાબહેન ચંદનબહેને પણ Jain Education Intemational Page #713 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૬૯૩ ૧૦૧ ઓળી કરી ધંધુકા મુકામે પારણું કરેલું. તપશ્ચર્યાઓ ચાલુ દાનો કરી જીવનમાં લક્ષ્મીનો સદ્વ્યય કરી જીવન સફળ બનાવી હોય છે. તેમના સુપુત્ર બિપિનચંદ્રને ૨૬ વર્ષથી એકાસણું ચાલુ રહ્યા છે. ચંદ્રપ્રભુ લબ્ધિધામ અમદાવાદમાં પ.પૂ. આ. શ્રી છે. તથા ત્રણ વર્ષીતપ તેમાં એક વર્ષીતપ ચોવિહાર છઠ્ઠના ચંદ્રયશસૂરીશ્વરજીની નિશ્રામાં વિશ-વિહરમાન તીર્થકરની પારણે ઠામ ચોવિહાર એકાસણું કરેલ તથા તેમના સુપુત્ર વિશાલ પ્રતિષ્ઠા-આંગી-પૂજા વગેરે કમિટીમાં રહી સેવા આપેલ છે. M.Com., M.B.A. તથા ચિ. નીલેશ (B.M.S., M.Com.) તેમનાં પત્ની અ.સૌ. તરુણાદેવીએ ખડે પગે ગુરુભક્તિ, સાથે ઝવેરાતના ધંધામાં પ્રગતિ કરી રહ્યા છે. તેમના પિતાનો સાધર્મિક ભક્તિ, ધર્મની પ્રભાવના વગેરેમાં તન, મન, ધનપૂર્વક સખાવતી વારસો આગળ ધપાવી વર્ષે બે વાર સાધર્મિક સાથ સહકાર આપી તથા પ્રેરણાસ્ત્રોત બની હૃદયની શુદ્ધતાપૂર્વક વાત્સલ્ય, ગુપ્તદાન, સંધજમણ, સંઘપૂજા, મોટાં પૂજનો, પ્રતિષ્ઠા સરળતા, સાલસતા તથા કુટુંબની એકતા, પ્રગતિને ઉન્નતિ માટે (મહુવા, ખંભાત, બેંગ્લોર, સુરત, નાસિક વિલ્હોળી, ચંદ્રપ્રભુ, કુટુંબીજનોની સેવા કરી રહ્યાં છે. અન્નપૂર્ણાદેવીની ઉપમા સાર્થક લબ્ધિધામ-અમદાવાદ) વગેરે ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ જીવન કરી રહ્યાં છે. મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાં મહિલાદક્ષતા કમિટી તથા સફળ બનાવી રહ્યા છે. મહુવામાં હરખચંદ વીરચંદ ટેક્નિકલ એકતા કમિટીમાં સેવા આપી રહ્યા છે. હાઇસ્કૂલ તથા હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, ભોંયણીમાં સેવામૂર્તિ મણિબહેન નાણાવટી સેનેટોરિયમમાં બ્લોક વગેરે કાર્યો કરી જીવન સફળ બનાવ્યું. તેમના કુળની યશોગાથા ઉજ્જવળ કરી. મહુવા યશોવૃદ્ધિ જૈન શ્રીમદ્ ભગવતગીતામાં ભગવાનનું એક વચન છે. બાળાશ્રમ તથા શકુંતલા જૈન ગર્લ્સ હાઈસ્કૂલમાં ટ્રસ્ટ કરેલ છે. शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोड भिजायते । મુંબઈમાં શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ૨૦મા અધિવેશનમાં એટલે શ્રદ્ધાવાન અને સ્વાગત પ્રમુખ તરીકે સફળ કામગીરી બજાવી ઉજ્જવળ પુણ્યશાળી આત્માઓ કોઈ ક્ષતિને યશોગાથામાં એક પીંછુ ઉમેર્યું હતું તથા સમસ્ત જૈન સમાજને કારણે યોગભ્રષ્ટ થાય ત્યારે કોઈ યોગ્ય દિશા બતાવી અનેક સ્થાનોએ ગુપ્તદાન, અનુકંપાદાન, પવિત્ર તથા સાધનસંપન્નને ઘેર જીવદયા, સાધર્મિક ભક્તિ, ગુરુમહારાજની વૈયાવચ્ચ, જીણોદ્ધાર, અવતરે છે. ઉપાશ્રય, સાધર્મિક ભક્તિ, સંઘપૂજનો, પ્રતિષ્ઠા મહોત્સવો, ધાર્મિક તથા સામાજિક અનુષ્ઠાનો સાતે ક્ષેત્રમાં લક્ષ્મીનો મુંબઈનાં પરાંઓમાં સવ્યય કરી જીવન સફળ બનાવેલ. ૫.પૂ. આ.ભ. શ્રી વિજય વિલેપારલેની ભૂમિ રાષ્ટ્રીય અને નેમિસૂરીશ્વરજી મ.સાહેબની અગ્નિસંસ્કાર ભૂમિ ઉપર સમાજકલ્યાણની પ્રવૃત્તિ માટે શિખરબંધી દેરાસર બનાવી શ્રી મહુવા સંઘને અર્પણ કરેલ છે. ઘણી જાણીતી છે. સાદગી અને ઘરમાં પરમ ઉપકારી પરમાત્મા પૂ. શ્રી મહાવીરસ્વામીનું ઘર સેવા એ જ જેનો જીવનમંત્ર છે, જેનું વ્યક્તિત્વ નિરાડંબર છે દેરાસર બનાવી લાભ લીધેલ છે. જીવનમાં નવ લાખ અને જેનામાં એક પ્રકારની ગરવાઈ છે તેવાં મણિબહેન વિલે પારલે તથા દેશનાં એક સંનિષ્ઠ કાર્યધર્મ છે. નવકારમંત્રનો જાપ પૂરો કરેલ છે. આયંબિલતપ, સામાયિકો, જાપ વગેરે સુંદર ધાર્મિક ક્રિયાઓ કરેલ છે. તળાજામાં શ્રીમતી મણિબહેનનો જન્મ તા. ૨૮ ફેબ્રુઆરી ચૌમુખજીમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં લક્ષ્મીનો સદવ્યય કરી અનેક ૧૯૦૫ને દિવસે સાબરકાંઠાના દેરોલ ગામે થયો હતો. પિતાશ્રી લાભો લીધેલ તથા પ.પૂ. આ.ભ. શ્રી વિજયનેમિસુરીશ્વરજી ચૂનીલાલ નાનચંદ ઝવેરી કાપડના મોટા વ્યાપારી અને નિરપેક્ષ મ.સાહેબની ૪૧”ની પ્રતિમા સ્થાપન કરેલ તથા ચૌમુખજીમાં સેવારત સજ્જન હતા. તેમની નિસ્પૃહતાભરી સેવાવૃત્તિની અસર પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલ. પાલિતાણામાં કેશરિયાજી નગરમાં મણિબહેનના નિર્મળ બાલમાનસ પર નાનપણથી જ અંકાઈ. પહેલે માળે પ્રતિમા પધરાવી પ્રતિષ્ઠા કરાવેલ. અનેક સકયો મણિબહેન માતાના સુખથી વંચિત રહ્યાં. પિતાજી પણ પાંત્રીસ કરીને જીવન સફળ બનાવેલ. તેમના સુપુત્ર બિપિનચંદ્ર મહવા વર્ષની ઉંમરે દેવ થયા. મણિબહેન અને કાન્તાબહેન બે બહેનો નેમિવિહાર દેરાસરમાં ચૌમુખજીમાં તથા જીવિતસ્વામીના મુંબઈમાં પોતાના કાકા મોતીલાલ નાનચંદને ત્યાં રહેવા આવી. દેરાસરમાં શ્રી નેમિનાથજી, મંત્રાધિરાજ પાર્શ્વનાથ તથા શ્રી ઘરનું કામકાજ, રસોઈ પાણી, આટલું આવડે તેમ જ ધાર્મિક અનંતનાથ પ્રભુની પૂજા-પ્રતિષ્ઠા કરાવેલ છે. નાનાં મોટાં અનેક પુસ્તકો વાંચી શકે તેટલું અક્ષરજ્ઞાન હોય તે છોકરી ભણેલી ને Jain Education Interational For Private & Personal use only Page #714 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ સ્વપ્ન શિલ્પીઓ સંસ્કારી કહેવાય તેવી માન્યતા તે જમાનામાં હતી. મુંબઈની જેવો બાવો તારે ત્યાં આવશે તો તું આખીયે લૂંટાઈ જઈશ.” માંગરોળ જૈન કન્યાશાળામાં રહી ગુજરાતી ચોથું ધોરણ મણિબહેને નમ્રતાથી ઉત્તર આપ્યો, “ત્યારની વાત ત્યારે–પડશે મણિબહેને પસાર કર્યું. ગૃહજીવનના પાઠ સાથે જૈન ધર્મગ્રંથોનું તેવા દેવાશે.” અંગ્રેજોના સમયમાં મણિબહેને દાખવેલી આ વાચન એ પ્રમાણે એમના જીવનશિક્ષણની શરૂઆત થઈ. હિંમત સ્વામીદાદાને સ્પર્શી ગઈ. તેમણે મણિબહેનને દીકરી ૧૯૨ ૨માં સત્તર વર્ષની વયે શ્રી ચંદુલાલ નાણાવટી ગણી. રાષ્ટ્રીયતાની લડત, બાપુની કોંગ્રેસની અને કોંગ્રેસના સાથે એમનાં લગન થય નાણાવટી ઢબ ગાંધીવિચારોથી સારી. નેતાઓની ઘણી વાતો કરી. બાપુની જીવનદૃષ્ટિનું રહસ્ય પણ રીતે પરિચિત અને પ્રભાવિત હતું એટલે સ્વદેશી વસ્તુઓ સમજાવતા. આજે સમજાવતા. આજે જે મણિબહેન આપણી વચ્ચે છે એમના એ તરફનો ઝોક તે કટુંબમાં સહજ હતો. શ્રી ચંદુભાઈ સ્વયં બાપુના શાંત, કર્મઠ, પ્રસન્ન અને ઉદાર વ્યક્તિત્વના ઘડતર પાછળ નિકટવર્તી હતા. બાપુએ ચીંધેલું કામ તેઓ તત્પરતાથી કરતા. સ્વામીદાદાની કેળવણી, તેમનો સ્નેહ અને માર્ગદર્શન છે. ૧૯૩૦માં જ્યારે સત્યાગ્રહની લડત શરૂ થઈ ત્યારે શ્રી બાપુ ગોળમેજી પરિષદ માટે લંડન ગયા તે સમયે ચંદુભાઈ કટુંબ સાથે સિલોન રહેતા હતા. આંદોલન મોટા પાયા પારલો મુકામ કર્યો ત્યારે મણિબહેનને બાપુ સાથે રહેવાની તક પર શરૂ થયાના સમાચાર મળ્યા એટલે કામધંધો સંકેલી મળી અને બાપુનો વિશેષ પરિચય થયો. બધી બહેનોએ બાપુ ૧૯૩૧માં ફરી મુંબઈ આવી ગયા. મહારાષ્ટ્રની સત્યાગ્રહ પાસ કર ગામ પાસે કંઈક કાર્ય અંગેના માર્ગદર્શનની માંગણી કરી ત્યારે બાપુએ છાવણીમાંથી લડતની વ્યુહ ગોઠવણ. ટકડીઓ તૈયાર થતી અને કહ્યું કે, “પારલામાં જ બહેનો દ્વારા સંચાલિત અને બહેનો દ્વારા ઠેર ઠેર મહારાષ્ટ્રમાં જતી. શ્રી જમનાલાલ બજાજ એ બાજ જ ચાલે એવો ખાદી ભંડાર શરૂ કરો.” જ ચાલ છાવણીના પ્રથમ સરદાર, તેઓની ધરપકડ થઈ પછી શ્રી આ પછી ૧૯૩૪ના જાન્યુઆરીની ૨૧મી તારીખે કિશોરલાલ મશરૂવાળાએ કામનાં સૂત્રો સંભાળ્યાં. એમના પછી પારલામાં ખાદીમંદિર' શરૂ થયું, જે આજે પણ બહેનો હસ્તક સ્વામી આનંદ, શ્રી દિલખુશભાઈ દીવાનજી, શ્રી ગોકુળભાઈ જ ચાલે છે. મણિબહેનને મન એ ખાદીમંદિર'નું મહત્ત્વ વિશેષ ભટ્ટ, શ્રી માર્કડભાઈ મહેતા એવા આવતા ગયા. શ્રીમતી છે. તેઓ કહે છે “ખાદીમંદિર, મારી શાળા અને ખાદી મારું જાનકીબહેન બજાજ, શ્રીમતી ગોમતીબહેન મશરૂવાળા વગેરે પાઠ્યપુસ્તક છે. પોતે નિયમિત કાંતનારાં અને પોતાના હાથે બહેનો પણ આ સત્યાગ્રહની છાવણીમાં જ રહેતી. શ્રી ચંદુભાઈ કાંતેલા સુતરની જ ખાદી પહેરનારાં છે. પોતાના કુટુંબીજનો પણ તથા મણિબહેન આ છાવણીમાં જોડાયાં. મણિબહેને ખાદી ખાદી જ પહેરે તેવો પણ આગ્રહ સેવે છે. પહેરવાની શરૂ કરી. બહેનો છાવણીની અંતર્ગત વ્યવસ્થા ધીમે ધીમે મણિબહેન જાહેર જીવનમાં આગળ વધતાં ઉપરાંત પ્રભાતફેરીઓ સરઘસો, દારૂના પીઠા પર જઈ પિકેટિંગ જ રા જ રહ્યાં. કારાવાસ પણ વેક્યો. શ્રી ચંદુભાઈએ નેપથ્યમાં રહી કરવું, ઇત્યાદિ કાર્યો પણ સરસ રીતે કરતી. પત્નીને પ્રેરણા તથા પીઠબળ આપ્યાં. નાણાવટી કુટુંબનું ઘર ૧૯૩૦ થી ૧૯૩૨ સુધી શ્રી ચંદુભાઈના અવસાન પછી તેમનું સ્મારક કોઈ છાવણીના એક ભાગ રૂપે જ ચાલતું. દિવસ-રાત લંડન અંગેની ગામડામાં કરવાની મણિબહેનની ઇચ્છા હતી પણ કટંબીજનોનો મંત્રણાઓ ચાલે, અવરજવર તો ચાલ્યા જ કરે, આમ આગ્રહ મુંબઈમાં જ રચવાનો હતો. આ વાત બાપુ પાસે મણિબહેનના જાહેર જીવનના કાર્યના શ્રી ગણેશ ત્યારથી શરૂ પહોંચી. બાપુએ કુટુંબની ઇચ્છાને માન્ય રાખી. ત્યાર પછી “શ્રી થયા. ચંદુલાલ નાણાવટી કન્યા વિનય મંદિરની સ્થાપના થઈ. આ ૧૯૩૧ના પારલાના ભગિની સેવા મંદિરમાં બાપુ શાળામાં બાપુના આદર્શોનું પાલન કરવા પ્રયત્ન થતો આવ્યો છે. ઊતર્યા ત્યારે એમની બધી વ્યવસ્થા મણિબહેન અને મધુરીબહેન ૧૯૪૫માં કસ્તુરબા નિધિના કામકાજમાં મણિબહેને અંજારીયાએ સંભાળી અને બાપુ સાથે જ પ્રત્યક્ષ પરિચય થયો. સહકાર આપ્યો હતો. ૧૯૪૬માં મુંબઈમાં આવેલ અખિલ જો કે ગાંધીવાદી જીવનપ્રણાલીની દીક્ષા તો સ્વામી આનંદે જ ભારત ચરખાસંઘના મંત્રીની જવાબદારી પૂ. બાપુજીના છાવણીમાં આપી હતી ત્યાર પછી સ્વામીજીને જ્યારે આંખની આશીર્વાદથી સંભાળી હતી. હાલના મુંબઈ ખાદી ગ્રામોદ્યોગ પીડા થઈ ત્યારે મણિબહેને તેમને પોતાને ઘેર આવવાનું સંઘના મંત્રી અને ખજાનચીન પદ પણ સંભાળ્યું અને આજે આગ્રહભર્યું આમંત્રણ આપ્યું ત્યારે સ્વામીજી બોલ્યા, “મારા ખાદીભવનમાં સૌનાં “બા” બની પ્રમુખસ્થાને બેઠાં છે. Jain Education Intemational Page #715 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૯૫ મણિબહેને કોઈ હોદ્દા કે પદ માટે પડાપડી કરી નથી. આમ સતત કર્મયોગ ચાલુ જ હોય છે. આવી પડેલા હોદા કે માનનો પણ સંકોચ અનુભવ્યો છે. મૂંગાં તેમણે પ્રાથમિક શિક્ષણ પણ નથી મેળવ્યું, છતાં મુંબઈની મૂંગા સેવા કરવી તેને જ તેમણે પોતાનો ધર્મ માન્યો છે. ન્યો છે. પચરંગી કેળવાયેલી પ્રજામાં જે.પી.નો હોદ્દો ૨૦ વર્ષ સુધી શહેરમાં અનેક પ્રવૃત્તિઓ છતાં ગામડાંઓ અને આદિવાસીઓ શોભાવ્યો હતો. તરફથી એમની સેવાનો ઝોક ઘણો છે. ડાંગ પ્રદેશમાં આદિવાસીઓ વચ્ચે એમણે ઘણાં વર્ષ કામ કર્યું. ત્યાં પણ ખાદી, જ્યારે પારલામાં કન્યા વિનયમંદિરની સ્થાપના કરવા કેળવણી અને કલ્યાણ-કાર્ય કરવાની શરૂઆત કરી. ધરમપુર, બાપુજીએ હા પાડી ત્યારે સ્વામીજીને લાગેલું કે “છોકરી દબાઈ બારડોલી, ઉમરગામ, વાપી, કરાડી, મઢી અને વેડછી વગેરે જશે.” ત્યારે બાપુએ હસીને કહ્યું હતું કે “તો આપણે એને ખેંચી સ્થળોએ જે આદિવાસીઓનાં છાત્રાલયો ચાલે છે તેમાં તેઓ લઈશું.” આટલે વર્ષે જોઈ શકાય છે કે મણિબહેન ક્યાંય ખૂબ રસ લે છે અને અવારનવાર ત્યાં દોડે છે. આની પાછળ દબાઈ નથી ગયાં. શબ્દોમાં તેઓ શોધ્યાં જડે તેમ નથી, પણ એમની નિરંતર સેવાવૃત્તિ તથા તેમનું સમગ્ર જીવન જ સેવાના તેમનાં કાર્યોથી તેમની નિષ્ઠાવાન, સેવાભાવી મૂર્તિની કાંઈક ઝાંખી થઈ શકે. સાદાઈ અને ત્રેવડ તેમના આગવા ગુણો છે. આદર્શને નિવેદિત છે તેની પ્રતીતિ થાય છે. પરોપકારીપણું ને માનવીય તત્ત્વ તે તેમનો પ્રેમભાવ છે અને દલિત-પીડિતના ઉદ્ધાર માટેનાં કામો કરતાં એમની કર્મ એ જ એમનો ધર્મ છે. તેઓ ફક્ત ખાદી સેવિકા જ નથી કરણા વિકસી. જ્યાં દલિત-પીડિત હોય ત્યાં દોડી જવું અને પરંતુ દેશસેવિકા છે. ખાદી પરિવારમાં “બા'નું બિરૂદ મેળવનાર તેમને સહાય કરવી એ એમના જીવનનું ધ્યેય હોય તેમ જે જે મણિબહેન અનેક રીતે અભિનંદનીય અને અનુકરણીય છે. પ્રદેશમાં કુદરતી સંકટો આવ્યાં ત્યાં ત્યાં દોડી જઈને એમણે એ લોકોની સેવા કરી છે અને કરે છે. પૂ. રવિશંકર મહારાજના આવા પૂજ્ય મણિબાને અમારા કોટી કોટી વંદન. માર્ગદર્શન નીચે સુરત, મહુવા, ઉત્તર ગુજરાત, બિહાર, -મૃણાલિની દેસાઈ ઓરિસ્સા, આંધ બધે જ જ્યારે સંકટો આવ્યા ત્યારે તેઓ દોડી સ્વ. શ્રી પરણાનંદભાઈ વનમાળીદાસ ગયાં છે; ત્યાંનાં લોકોને ઘરો બાંધી આપ્યાં છે. કપડાં, વાસણ શાહ અને અનાજ આપ્યા છે અને સહુ નિરાધારોને આધાર આપ્યો છે. બધાં સેવાનાં કાર્યો કરવા માટે તેમણે “મુંબઈ ઉપનગર ઉજ્વલ વ્યાપાર કારકિર્દીના ઘડવૈયા બની અનેરી રિલિફ ફંડની સ્થાપના શ્રી વિષ્ણુપ્રસાદ દેસાઈને અધ્યક્ષપદે પ્રગતિનું સર્જન કરવામાં મહત્ત્વનો ફાળો આપવા સાથોસાથ અને બીજા સાથીઓની મદદથી કરી. આ સંસ્થાના ઉપક્રમે પોતાની વિચક્ષણ બુદ્ધિશક્તિ અને કુનેહથી સોઈગ ઘેડના રિલિફનાં બધાં કામો થયાં છે. આ સેવાનાં કામો ઉપરાંત ઘરમાં વ્યાપાર-વાણિજ્યનાં નિષ્ણાંત અને અનુભવી મહાનુભાવ કે કુટુંબમાં કોઈ પણ માંદું હોય તો તેઓ તરત ચાકરી કરવા તરીકેની ભવ્ય નામના હાંસલ કરી જનાર સદ્ગત શ્રી પહોંચી જાય છે. પરમાણંદભાઈ શાહનું જીવન સ્પષ્ટ ધ્યેય તરફ હંમેશા પ્રવૃત્તિશીલ રહ્યું હતું. તેઓશ્રીનો જન્મ ઘોઘારી વિશાશ્રીમાળી તેમનું સાદું અને તપોમય જીવન ઘણાંને આશ્ચર્ય પમાડે જૈન જ્ઞાતિનાં પચ્છેગામ નિવાસી ગૃહસ્થ શેઠશ્રી વનમાળીદાસ છે. આ ઉંમરે પણ રેલ્વેની મુસાફરી તેઓ હંમેશાં ગાંધીવર્ગમાં ગોરધનદાસ શાહનાં ગૃહે સને ૧૯૨૭માં થયો હતો. મેટ્રીક જ કરે છે. સામાન ઊંચકવા માટે મજૂર કરવાનો નહીં તેમ જ સુધીનો અભ્યાસ પાલીતાણા જૈન ગુરુકુળમાં કર્યો. મુંબઈ ધંધાર્થે ગાડીમાં રિઝર્વેશન દૂર જવું હોય તો કરવાની ખટપટ કરે છે, નહીં તો એમને એમ જતાં રહે છે. જીવનક્રમમાં નિયમિતતા ગયાં ત્યાં શરૂઆતમાં નોકરી કરી. સરકારના રેશનીંગ ખાતામાં જોડાયા. ધંધામાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટના કામમાં અંગ્રેજી ખૂબ અને યુક્તાહારને કારણે એકંદરે તબિયત સંભાળીને આટલા બધાં કામોની જવાબદારી શાંતિથી પતાવે છે. જીવનમાં જરૂરી લાગવાથી સરકારી નોકરી છોડીને ભાઈઓ સાથે સોઈગ ઘેડમાં જોડાયા જેનો મોટા ભાગનો માલ વિદેશ જતો હતો. ચોક્કસાઈનો આગ્રહ ઘણો છે. સમયનો ઉપયોગ ખૂબ ચોક્સાઈથી કરે છે. ખાલી કદી બેસતાં નથી. નવરાં હોય તો મહાનગર મુંબઈ ખાતે જીવન સંઘર્ષ આરંભીને તેઓશ્રી વ્યવસાયની વિકાસકૂચમાં આગળ વધ્યા હતા. મેસર્સ ચંપકલાલ ચરખો, ગૂંથવાનું, સીવવાનો સંચો કે ચોપડીઓ હાથમાં હોય જ. બ્રધર્સમાં જોડાઈને એ વ્યવસાયગૃહની પ્રગતિમાં તેઓશ્રીએ Jain Education Intemational Page #716 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. મહાનગર મુંબઈની ભૂમિ ઉપર પ્રગતિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા સદ્ભાગી થનાર ઘોઘારી વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિના આગેવાન મહાજનોમાં તેઓશ્રી આગવી નામના અંકિત કરી શક્યા હતા. પોતાના વતન પચ્છેગામમાં નબળા લોકોને ખાનગી રાહે ખૂબ જ મદદ કરતા હતા. બોલવાનું એકદમ ઓછું, મુકસેવક તરીકે ઘણું કામ કર્યું. વિમલહૃદયી ચંદ્રકાંતભાઈ હોર્ન ગાડીનું વાગતાંની સાથે જ સેંકડો ગાયોની નજર એ દિશામાં મંડાણી. ઢોરવાડાને ઝાંપે ઊભેલી ગાડીમાંથી પૂનમની ચાંદની જેવાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ એક વ્યક્તિ ઉતરી. જાણે કોઈ હૈયે વસ્યુ સ્વજન ઘણા દિવસ પછી મળ્યું હોય એમ એ વ્યક્તિને જોતાં જ ગાયો ભાંભરવા લાગી. ગાડીમાંથી ઉતરેલ વક્તિ સીધી જ ગાયો પાસે ગઈ. એક એકને વહાલ કરવા લાગી. આસપાસના સૌ લોકો આ સ્વજનમિલન દૃશ્યને આનંદથી જોતા રહ્યા. આ શ્વેતવસ્ત્રધારી વ્યક્તિ એટલે શ્રી ચંદ્રકાંતભાઈ ઘૂડાભાઈ ગાંધી. વિશ્વનકશામાં હીરા વ્યવસાય માટે જાણીતા થયેલ બનાસકાંઠાના પાલનપુર શહેરમાં સંસ્કારી માવતરને ઘેર તા. ૨૦-૭-૧૯૨૯ના રોજ જન્મેલા શ્રી ચંદ્રકાંતભાઈએ વતનમાં જ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું. શાળાજીવન દરમ્યાન પણ તે અત્યંત તરવરિયા કિશોર તરીકે ખ્યાતિ પામ્યા. એ જમાનામાં શિક્ષણનો પ્રસાર અને પ્રચાર પ્રમાણમાં ઘણો ઓછો. આવા સમયમાંય શ્રી ગાંધી મુંબઈની ખ્યાતનામ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા. કોલેજજીવન પણ અભ્યાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતું રહ્યું. ઘડીભર જંપીને બેસે એ ચંદ્રકાંતભાઈ નહીં. અભ્યાસ બાદ હીરાના વ્યવસાયમાં જોડાયા. વ્યવસાયમાં ઘણા તડકા-છાંયડા જોયા; પરંતુ સાચા અર્થમાં ધર્મપત્ની એવાં ગુણવંતીબહેનના સાથ અને સહકારથી આ બધી જ અગ્નિપરીક્ષાઓમાંથી પાર ઉતરીને એમના પરિવાર અને પેઢી સ્વપ્ન શિલ્પીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતાં જ રહ્યાં. આજે એમના પુત્રો શ્રી સુનિલભાઈ અને શ્રી રાજેશભાઈના માર્ગદર્શન હેઠળ ‘સનરાજ ડાયમંડ' ‘ચોરોન ડાયમંડ' અને 'Primorsky' હીરાબજારમાં મોખરાનું માનવંતુ નામ અને સ્થાન ધરાવે છે. ચંદ્રકાંતભાઈ એ માત્ર એક નામ નથી; પરંતુ ઇતિહાસ છે. આ ઇતિહાસ માત્ર હીરા વ્યવસાય પૂરતો સીમિત નથી. ચંદ્રકાંતભાઈ બહુમુખી પ્રતિભા હતા. સેવા એ જ એમનું જીવન. એમનાં સાહસ, વહીવટી કૌશલ્ય અને દીર્ઘદૃષ્ટિનો લાભ અનેક સંસ્થાને મળ્યો. ‘પાલનપુર સમાજ કેદ્ર' એ એએનું માનસ સંતાન છે. સંસ્થાના આધારસ્તંભ એવા એ સેક્રેટરીરૂપે વર્ષો સુધી રહ્યા. સમાજકેન્દ્રની પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તારવામાં એમનો સિંહફાળો છે. જીવદયા, અહિંસા જેવાં જૈન ધર્મનાં પાયાના મૂલ્યોને એમણે પચાવ્યાં હતી. પરમાત્માની ઓછી કૃપા પામેલ જીવો માટે એમના હૃદયમાં અપાર કરૂણા હતી. એ અનેક મેડીકલ કેમ્પના આયોજક બન્યા. કઈ કેટલાયને જયપુર ફૂટ અપાવી દોડતા કર્યા. અનેકની આંખોમાં અજવાળા ભર્યા. થરા ગામમાં Patient Relif Fund શરૂ કરી અનેક માટે દાક્તરી સારવાર ઉપલબ્ધ કરાવી. એક વખત માત્ર બે વર્ષના એક બાળકની આંખમાં તકલીફ થઈ. ચંદ્રકાંતભાઈને ખબર પડી. બાળકના અંધકારમય ભાવિની કલ્પનામાત્રથી એ થથરી ઊઠ્યા. એ ભૂલકાની સારવારની તાત્કાલિક વ્યવસ્થા કરી અને એને ફરી દૃષ્ટિ મળતાં ચંદ્રકાંતભાઈનો આતમરામ રાજીના રેડ થઈ ગયો. સેવાપ્રવૃત્તિને વરેલા ‘રત્નનિધિ ટ્રસ્ટ’ના ટ્રસ્ટીપદે રહીને અનેક ભૂખ્યાં–તરસ્યાંની આંતરડી ઠારી છે. ધર્મસ્થાનોને સેવાસ્થાન પણ બનાવવા એ સતત પ્રયત્નશીલ રહ્યા. મુંબઈના ગોવાળિયા ટેન્ક ખાતે મેડીકલ સેન્ટરની સ્થાપના કરવામાં નિમિત્તરૂપ બન્યા. નાગેશ્વર તીર્થમાં ૭૫ ખંડ સાથે આધુનિક સુવિધા ધરાવતી ધર્મશાળા એ એમનું સાકાર થયેલું સ્વપ્ન છે. સિદ્ધાચલ ધર્મશાળા એ અનંત ઉપકારી, વાત્સલ્યમૂર્તિ માવતરને અપાયેલી શ્રેષ્ઠ અંજલિ છે. પાલનપુર દેરાસરને માતબાર દાન આપીને ધર્મક્ષેત્રના નૂતનીકરણ માટે સહાયક બન્યા. બનાસકાંઠામાં જયંતીલાલ વી. શાહ રેફરલ હૉસ્પિટલ' શરૂ થઈ એટલું જ નહીં, આજેય એ શ્રેષ્ઠ આરોગ્યસેવા આપી રહી છે. એનું શ્રેય શ્રી ચંદ્રકાંતભાઈને ફાળે જાય છે. આ હોસ્પિટલ પણ એમના મિત્રપ્રેમનું જ્વલંત ઉદાહરણ છે. Page #717 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ શ્રી ગાંધી માનતા હતા કે સ્ત્રીશિક્ષણ જ સમાજિક ઉન્નતિનો રાજમાર્ગ છે, જે સમાજ નારીના શિક્ષણ માટે ઉત્સાહી હોય એ સંસ્કારી વિશ્વનું નિર્માણ કર છે. છોકરીઓને અભ્યાસની સુવિધા રહે એ માટે કન્યા છાત્રાલય માટે ઉદાર દિલે સહાય કરી. આમ પણ જરૂરતમંદ અનેક લાયક વિદ્યાર્થીને સહાય કરવામાં અગ્રેસર રહ્યા છે. આપણા દેશના સીમાવર્તી પ્રદેશમાં લગભગ દોઢસો જેટલી વિદ્યાસંસ્થાઓ વિકસાવી. ચંદ્રકાંતભાઈ મિત્રોના માનવી હતા. એમના દરબારમાં અનેક મિત્રો. જુદા જુદા ક્ષેત્રના આ મિત્રો સાથેના સંવાદ એમને આનંદ આપતા. બનાસ ડેરીના પાયાના માનવી એવા શ્રી ગલબાભાઈ પટેલ એમના ખાસ મિત્ર. ગાંધીએ ગલબાભાઈમાં રહેલ સ્નેહ, નૂર, લગન અને નિખાલસતાને ઓળખ્યાં. એ કારણે જ બનાસ ડેરી માટે જમીન સંપાદન તથા અન્ય બાબતોઆં ખૂબ મદદ કરી. આજે આ બનાસ ડેરી બનાસકાંઠાની જીવાદોરી બનીને આગવી ઓળખ બની ગઈ છે. એક વાર છસો-સાતસો પટેલોવા સંમેલનમાં ચંદ્રકાંતભાઈની ઉપસ્થિતિમાં મંચ પરના મહાનુભાવે કહ્યું “દાન કેવી રીતે અને ક્યાં કરવું એ આપણે જૈનો પાસેથી શીખવું જોઈએ.' મિત્રોની વાત નીકળી ત્યારે ડી. નવીનચંદ્રવાળા મુ. શ્રી નવીનભાઈ અને શ્રી શાંતિભાઈ ભાવવશ થઈ જાય છે! આ બંને વડીલોએ એક હૃદયસ્પર્શી પ્રસંગ કહ્યો..... પાલનપુરની શાળામાં આધુનિક પ્રયોગશાળા સ્થાપવા માટે શ્રી ગાંધીએ મોટી રકમ આપી. ટ્રસ્ટીઓએ આ પ્રયોગશાળાને કોનું નામ આપવું એવા પ્રશ્ના જવાબમાં ગાંધીએ કહ્યું, “આપો મારા મિત્ર ગલબાભાઈનું નામ” અપેક્ષા કરતાં જુદા જ વાબથી સૌના ચેહરા પર આશ્ચર્યરંગ્યો આનંદ છવાઈ ગયો. આજે આ ‘ગલબાભાઈ નાનજીભાઈ પટેલ પ્રયોગશાળા' મૈત્રીના મૂર્તિમંત ઉદાહરણ સમી સૌને પ્રેરણા આપી રહી છે. વાતનું સમાપન કરતાં તેઓ બોલ્યા, “આવો હતો અમારી જિગરી ગાંધી!'' ચંદ્રકાંતભાઈની અકબરદિલીનો લાભ અનેક સંથા તેમજ વ્યક્તિઓને મળ્યો છે. પૈસા ક્યાં વાપરું? એ જ એમની ધૂન. યોગ્ય સ્થાન કે વ્યક્તિ જુએ ત્યાં આપે એટલું જ નહીં, પણ મિત્રો અને ઓળખીચા-પારખીતા પાસેથી અપાવે. એક મિત્ર કહે છે, “ગાંધીને અમે અમારો પાવર ઑફ એટર્ની આપી રાખેલો હતો. એ એટલા પૈસા વાપરે કે ઘણીવાર મિત્રો એમને રોકે. તેઓ કહે, ગાંધી! બીજે આપવા માટે રહેવા દો!” ૬૯૭ સૌ એક જ વાત બોલે, “આ ગાંધીના પગમાં ભમરી છે!'' વાત પણ સોએ સો ટકા સાચી. ફરવાના જબરા શોખીન. અનેક વાર મોટા ભાગનો વિશ્વપ્રવાસ કરી ચૂકેલ ગાંધી આજે લંડન હોય તો અઠવાડિયા પછી ન્યૂયોર્ક હોય. એ પ્રવાસી રહ્યા એટલે ક્યારે ય વાસી ન બન્યા. પ્રવાસની સાથે સાથે વાંચનભૂખ પણ એટલી જ તીવ્ર. શ્રીમદ્ રાજંચદ્ર એમની ખાસ પ્રેરણામૂર્તિ. એમનાં લખાણોનું સતત વાંચન અને ચિંતન એમના જીવનને સમૃદ્ધ બનાવતું રહ્યું. માતૃભાષાના સમૃદ્ધ સાહિત્યવારસાને પણ પચાવ્યો છે. પ્રવાસ, વાંચન અને સેવાએ એમને સ્વસ્થ અને સંતૃપ્ત રાખ્યા. સદાય સંતોષી અને ઉત્સાહી ગાંધીને એક વાતનો અફસોસ રહી ગયો! રાજકારણમાં સક્રિય બની સેવાપ્રવૃત્તિને વિસ્તારવી હતી; પણ......એ ન થયું! ચંદ્રકાંતભાઈનો નવી પેઢીને એક જ સંદેશ, ઉત્સાહ અને લગનથી કામ કરો તો સિદ્ધિ અને સમૃદ્ધિ બન્ને મળે જ છે. આપણને મળેલા સુખમાં અનેકને સહભાગી બનાવીએ. આત્માની સ્વસ્થતા માટે સેવા જ શ્રેષ્ઠ માર્ગ છે. સેવા કરવા જતાં ક્યારેય હતાશ ન થઈએ.' ગાંધીના શબ્દો આપણી પેઢી માટે સફળતા અને આત્માનંદ માટેની ગુરુચાવી બની રહેશે. ગાંધી વિશે વાત કરતાં એમના મિત્રો એકદમ ભાવવિભોર બની ગયા. તે બોલ્યો, “અમારો ગાંધી એકદમ સાફ દિલનો. એ વિમલ હૃદયી ગાંધી હતો. તા. ૧૬-૦૨૨૦૦૯ના રોજ અરિહંતશરણ પામ્યો! એના ચાલ્યા જવાથી અમારા જીવનમાં અને હૃદયમાં ન પૂરાય એવું શૂન્યાવકાશ સર્જાયું છે.” વાતનું સમાપન કરતાં નવીનભાઈ બોલ્યા, “અમે તો ગાંધીને એકજ વાત કહીએ છીએ-દોસ્ત! અમને તારા વિના ગમતું નથી. ત્યાં પણ અમારે માટે જગ્યા રાખજે.’” આ બોલતાં બોલતાં એમની વાણીએ મૌન ધારણ કરી લીધું અને અમે જોયું કે એમની આંખોમાં શિયાળાની વહેલી પરોઢનાં ઝાકળબિંદુ જેવાં મોતી ચમકી રહ્યાં હતાં....! કર્મવીર સેવાભાવી ઉદ્યોગપતિ શ્રી રસિકલાલ ન્યાલચંદ દોશી ધર્મ એટલે બીજા માટે નિઃસ્વાર્થપણે કંઈક કરી છૂટવાની ભાવના–ધર્મ એટલે જ માનવધર્મ” આ શબ્દો છે માનવધર્મના મિશનરી સ્વામી વિવેકાનંદના. મુંબઈ શહેરમાં આપબળે આગળ વધી, સખત પરિશ્રમ, પુરુષાર્થ વડે કમાયેલા ધનવાનો હજારો છે, પરંતુ હૃદયમાં Page #718 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ સ્વપ્ન શિલ્પીઓ. કરુણાભાવનું ઝરણું વહેતું રાખી એ લક્ષ્મી વડે નોંઘારાના સૌથી વિશાળ હોસ્પિટલ છે, જ્યાં કીડની ટ્રાન્સપ્લાન્ટ સુવિધા આધાર બનવાનો માનવધર્મ સતત બજાવતા, સાચા અર્થમાં ઉપલબ્ધ છે. શ્રી રસિકભાઈનું અનુદાન રૂ. ૧ કરોડથી વધુ “ધાર્મિક” મહાનુભાવો તો આંગળીને વેઢે ગણી શકાય એટલા આ ફક્ત રિસર્ચ હોસ્પિટલમાં જ થયું છે. જ મળે. ગાંધીજીએ સમજાવેલ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત જીવનમાં દીપકને પ્રકાશ આપવા કહેવું નથી પડતું, એનો સ્વભાવ છે ઉતારનાર, માનવધર્મપ્રેમી છે શ્રી રસિકલાલ ન્યાલચંદ દોશી. અંધકાર દૂર કરવાનો. પોતાના કરૂણામય દાન દ્વારા તેઓ અનેક તેમણે નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી. ગરીબ, જરૂરતમંદોના જીવનમાં પ્રકાશ પાથરતા રહે છે. પ્રભુ વાંકાનેરથી મેટ્રીક સુધીનો અભ્યાસ કરી, શ્રી રસિકલાલ મુંબઈ એમને સ્વસ્થ, સમૃદ્ધ, સુખી, દીર્ધાયુ બક્ષે એવી અંતરની પ્રાર્થના. આવી કમીશન એજન્ટ તરીકે કામ શરૂ કર્યું. પછી પ્લાસ્ટિકના શ્રી હિંમતલાલ અંબાલાલ શાહ વ્યવસાયમાં પગરણ માંડ્યાં અને પોતાની કોઠાસૂઝ અને દીર્ધદૃષ્ટિના સહારે ૧૯૫૮માં હિંદુસ્તાન પ્લાસ્ટિક કંપની શરૂ કરી. જન્મ ઉત્તર ગુજરાત પુરુષાર્થને નસીબે યારી આપી અને વીસ વર્ષના લેમીનેટ મહેસાણા પાસે ગામ માંકણજ ઉદ્યોગક્ષેત્રે તેમણે સફળતાનાં અનેક સોપાન સર કર્યા, વેલ્વે કોર અને નાનકડું ગામ 100 સેમીનેટ્સ, સ્ટાર લેમીને નામો આજે પોતાના ક્ષેત્રે અગ્રણી માણસોની વસ્તી ધરાવતું આ ગણાય છે. ગામ. સંવત ૧૯૮૫ કારતક વદ o)) નો જન્મ વતનમાં જ ૪ ૧૯૫૬માં શ્રી રસિકલાલને સંસ્કારમૂર્તિ ગુલાબબહેન ધોરણ સુધીનો અભ્યાસજેવાં અનુપમ જીવનસંગિની મળ્યાં, જેમણે શ્રી રસિકલાલના ત્યારબાદ જૈન વિદ્યાર્થી ભવન આદર્શોને પ્રેરણાબળ પૂરું પાડ્યું. બે પુત્રો અને બે પુત્રીઓને કડીમાં ૧૯૪૫ સુધી મેટ્રીક સ્નેહ, સંસ્કાર અને શિક્ષણના સીંચન દ્વારા આ દંપતિએ સુયોગ્ય પાસ કરી ત્યારબાદ લલ્લુરાયજી બોર્ડિંગ અમદાવાદ બી.કોમ. વારસ બનાવ્યાં છે. સુધી ગુજરાત યુનિવર્સિટી ત્યારબાદ વ્યવસાય અર્થે મુંબઈ અને નમ્રતા અને સૌજન્યની મૂર્તિમાં રસિકલાલ પર ન્યૂ ઈન્ડિયા વીમા કં. માં કામ. ત્યારબાદ ભણતા-ભણતા લક્ષ્મીની કૃપા અનરાધાર વરસી છે. તેમણે સમાજની સેવામાં L.L.B. મુંબઈ યુનિવર્સિટી. ત્યારબાદ એલ.આઈ.સી.ની પોતાના ધનનો પ્રવાહ વાળ્યો. બાળમંદિર, શાળા-કોલોજે, એજન્સી લઈ મિમાના કામ કરતા. શ્રી કાંદીવલી જૈન જે.મૂ. લાયબ્રેરી, અંધ અપંગ ગૌઆશ્રમ, નિશુલક દવાખાનાં, આય સંઘમાં કાર્યકર અને ૪૨ વર્ષથી મંત્રી, ટ્રસ્ટી અને સંઘના પ્રમુખ હોસ્પિટલ, પેથોલોજીકલ લેબ, ડાયગ્નોસ્ટિક સેન્ટર વગેરે અનેક તરીકે કાર્ય કર્યા અને હાલમાં સંઘના ટ્રસ્ટીપદે બિરાજ્યા. સંસ્થા નિર્ધારિત સેવાકાર્યો કરતી રહે તેની શ્રી રસિકલાલ વીમાનું કામ સાથે સાથે પાઠશાળામાં સૂચનો, મુંબઈ અવારનવાર અંગત મુલાકાત તેમજ પ્રવૃત્તિઓમાં રસ લઈને યુનિવર્સિટી તથા જૈનોલોજીના તત્ત્વજ્ઞાનના વિષયોનો અભ્યાસ ચકાસણી કરે છે. Collage Couse in Jainology D[ploma મુંબઈમાં શ્રી રસિકલાલે નેશનલ કીડની ફાઉન્ડેશન Course Jaury પાસ કર્યા. ૧૯૯૬-૯૭માં ત્યારબાદ (ઇન્ડિયા) તથા જીવનજ્યોત ડ્રગ બેન્કની સ્થાપના કરી. મુલુંડના M.A> Jau Philosophy Ladnun વિશ્વભારતી સંસ્થા પરામાં સેવાક્ષેત્રે માર્ગદર્શન આપતી એક અનોખી લાડનુમાં પબાસ કરી અને હવે મુંબઈ યુનિવર્સિટીમાં Ph.D. કોમ્યુટરાઈઝડ સેવા સંસ્થા “માનવજ્યોત”ના નિર્માણમાં પણ ડૉક્ટરનો અભ્યાસ ગાઈડ કલાબહેનના હાથ નીચે અને શ્રી રસિકભાઈનું આગવું પ્રદાન છે. ૨૦૦૯માં પૂર્ણ થશે. ઉપરાંત શ્રી જૈન મંડળોના, રસિકલાલની સેવાગાથાના શિરમોરરૂપ છે અમદાવાદમાં પાઠશાળાઓમાં તેમજ ઓલ ઇન્ડિયા, કોન્ફરન્સના સભ્ય, યુવક શ્રીમતી ગુલાબબહેન આર. દોશી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કીડની સંઘ પ્રાર્થના સમાજના સભ્ય, જૈન પત્રકાર તેમજ શ્રી કડી ડીઝીઝ. અદ્યતન સાધનો અને ટેકનોલોજીથી સુસજ્જ ૨૨૦ બોર્ડિંગનો કાર્યવાહી સભ્ય, આમ ધાર્મિક પ્રવૃત્તિમાં ઉ બેડવાળી આ હોસ્પિટલ એશિયામાં કીડનીના દર્દીઓ માટેની બનેલ ઉપરાંત લેખનકાર્યમાં શ્રી વસંતભાઈ પંડિત ચાલતું Jain Education Intemational Page #719 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૬૯૯ માસિક ‘તત્ત્વજ્ઞાન પત્રિકા' ના લેખક તરીકે પણ હજી લખાણ અંક્તિ છે. જો ૩૬ આચાર્યો, ૪000 સાધુ - સાધ્વીઓ તથા આવે છે. એક લાખ યાત્રિકો ઊમટ્યા હતા જે આ સિદ્ધક્ષેત્રનો પ્રથમ આમ સમાજસેવા, જીવદયા, કેળવણી સહાય અને ધર્મ બનાવ હતો. વર્ધમાન સંસ્કૃતિધામના ૧૦૦૦ સ્વયંસેવકો, આરાધનામય જીવન છે. ધાર્મિક પરીક્ષાઓ પણ એજ્યુકેશન ૮૦૦ જ્ઞાતિજનો અને ૫00 મહેમાનો નિમંત્રિત હતા, પૂ. સાધુ સાધ્વીજીના વિહારની વ્યવસ્થા પણ ઊભી કરાયેલ. બોર્ડની પુરુષવર્ગ સુધીની. ભૂતપૂર્વ પ્રમુખ કાંદિવલીમાં ત્રણ વર્ષ સેવા આપી પુનિતધામના નિર્માણમાં સુંદર ફાળો આપેલ છે. આવા અભિષેક અને તેના કર્તાઓના સ્મરણમાં પાલીતાણા નગરપાલિકા તથા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના હાલ કાંદિવલીમાં શ્રી કાંદીવલી જૈન જે.. સંઘના ટ્રસ્ટી સહયોગે તળેટી રોડનું “રજની-શાંતિ માર્ગથી નામાભિમાન તરીકે કાર્યવાહી અને મુંબઈ યુનિવર્સિટીના એક્ઝામ થયેલું. ગિરિરાજની તળેટી પર ૧0૮ સમવસરણના ભવ્ય એસોસીએશનના કાયમી મેમ્બર. જિનાલયનો અંજનશલાકા મહોત્સવ દેદિપ્યમાન રીતે ૫.પૂ. સ્વાથ્ય સારુ, વાંચન, લેખન, કવિતા, રચના, પ્રતિક્રમણ, આ.શ્રી ચંદ્રોદયસૂરિજી તથા પૂ. આ.શ્રી અશોકચંદ્રસૂરિશ્વરજી પૂજા, પચ્ચખાણ, ધર્મ પ્રભાવના તેમજ સાધુસંતોની સેવા અને મ.સા. આદિ આચાર્યો, પૂ. મુનિમહારાજોની વિશાળ હાજરીમાં એક યુવાનને શરમાવે તેવી ર્તિથી કામ કરી રહ્યા છે. ઉજવાયો ત્યારે ઇન્દ્ર-ઇન્દ્રાણી બનવાનો અનેરો લ્હાવો લીધો ધર્મભાવનાતો કીર્તિકળશ અને મુ.ના. ની બાજુમાં અજીતનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો સપરિવાર લાભ લીધો. શ્રી શાંતિચંદ બાલચંદ ઝવેરી પૂ. માતા-પિતા અને નાનીની પ્રબળ ઇચ્છાએ મુંબઈઇ. સ. ૧૯૨૯માં સુરતના વીશા પોરવાડ જ્ઞાતિના પાર્લામાં ઘર આંગણાનાં દેરાસરને બદલી બંગલાની બાજુમાં જ જાજરમાન પરિવારના ચંદ્રાવતીબેનની કુક્ષીએ શ્રી શાંતિચંદનો સ્વદ્રવ્ય સંગેમરમરનું ભવ્ય દેરાસર શિખરબદ્ધ બનાવી જન્મ. માતાની બિમારીએ સાતવર્ષની વયે મોસાળમાં મામા ધામધૂમથી અંજનશલાકા મહોત્સવ ઉપરોક્ત પ.પૂ. મોહનલાલ સાકરચંદ તથા મામી પ્રભાવતીબહેન અને નાનીમાં બાંધવબેલડી આચાર્યોની નિશ્રામાં સં. ૨૦૪૯ ના મહા સુ.૬ના રૂક્ષ્મણીબેનના ધર્મ-સંસ્કારો ઝીલવા ઉછરવા ગયા. બાદ ઊજવ્યો. આ દેરાસર હાઈ વે પર હોવાથી કોલેજિયન યુવકમામાના વડપણે ધંધાર્થે મુંબઈ ગયા. પ્રારબ્ધ-પુરુષાર્થ યુવતી તથા ભક્તોની પૂજા-દર્શનની ભીડ અને સાધુ-સાધ્વીઓ પિતૃઆશિષ ને મામાના વાત્સલ્ય શેર બજારમાં વણથંભી પ્રગતિ પણ આવતાં હોઈ તેમની વૈયાવચ્ચ ભક્તિ તથા દર્શન-પૂજનનો કરી. દરમિયાન ભયંકર માંદગીના બિછાને પ.પૂ.આ. ગુરુદેવશ્રી લાભ સપરિવાર લઈ ધન્યતા અનુભવે છે. અશોકચંદ્ર-સૂરિશ્વરજી મ.સા.નો સંયોગ ને સતસંગ થતાં ધર્મજ્ઞાનની પિપાસા જાગી ને ગુરૂઆશિષે નવજીવન પ્રાપ્ત થયું. પૂ. પિતા તથા મામાશ્રીની, અનુકૂળતાએ સિદ્ધક્ષેત્ર બાદ ખાનદાન પરિવારના શ્રી કેસરીચંદ સ્વરૂપચંદ ઝવેરીની પાલીતાણામાં ચાતુર્માસ ગાળવાના સ્વપ્રને સં. ૨૦૫૧માં સંપૂર્ણ પુત્રી નલિનીબેન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. સુવિધા સાથે ૪૫૦ ઉપરાંત ભાવિકો સાથે પૂ.આ. બાંધવબેલડીની નિશ્રામાં તથા પ.પૂ.આ. ચંદ્રોદયસૂરિશ્વરજી સજોડે સાધુ-સાધ્વીજીઓની ભક્તિ-વૈયાવચ્ચના વિશેષ રાગથી ને સાધુ-સાધ્વીઓનાં પગલે પરિવાર ધર્માનુરાગી બન્યો, મ.સા.ના આશીર્વાદ શત્રુંજ્યની છાયામાં પન્નારૂપ તથા અને તેમાં વૃદ્ધિ કરતાં કલ્યાણ મિત્ર શ્રી રજનીકાંત મોહનલાલ તખતગઢની ધર્મશાળામાં ભવ્યાતિભવ્ય રૂપે સાકાર કરાવેલ. દેવડીના આગ્રહ બાબુલનાથના પાર્થ જિનાલયના અંજનશલાકા જેમાં ૭૫ જોગવાળા સહિત ૧૫૦ સાધુ સાધ્વીજી મ.ની પ્રસંગે ભગવાનના માવતર બન્યાં. અશક્તને ડોળી, યાત્રીકો માટે ભક્તિનો લાભ લીધો અને સાથે માનવતાના કાર્યરૂપે પાલીતાણા અષ્ટપ્રકારી પૂજા સામગ્રી તથા આવશ્યક્તાએ વાહનસુવિધા યુક્ત જયપુર ફૂટ અને નિદાન, ભાવનગરમાં પોલિયો-ઓપરેશન તથા જ્ઞાતિજનોને નવ્વાણુયાત્રા કરાવી. હૃદયરોગના કેમ્પો, મુંબઈના નિષ્ણાત ડોક્ટરોને બોલાવી યોજેલ અને જરૂરિયાતમંદોને આર્થિક સહાય વડે મુંબઈ પણ ઇ. સ. ૧૯૮૮નાં દુષ્કાળમાં મહાતીર્થ શત્રુજ્યમાં મોકલવાની વ્યવસ્થા કરેલ. આદિશ્વરદાદાનો અભિષેક કરાવ્યો ને એ સાથે જ મેઘરાજાએ મહેર કરી ૨૩-૧૨-૧૯૯૦નો છ ગાઉની પ્રદક્ષિણા સાથેનો ઉપરાંત પાલીતાણા-જૂનાગઢના ટૂંકામાર્ગ પર વિહારઅભિષેક પ્રસંગ સેંકડો વર્ષો બાદ ઇતિહાસના પાને સવર્ણાક્ષરે ધામની સુવિધા રહિત સ્થળોએ પોતાના સગાં-મિત્રોની ‘સૌરાષ્ટ્ર Jain Education Intemational Page #720 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ સ્વપ્ન શિલ્પીઓ. વિહાર ધામ સમિતિ બનાવી પંદર જેટલાં ઉપાશ્રયો નિર્મલ. ૫.પૂ.આ. ચંદ્રોદયસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં વિક્રમસર્જક શત્રુજ્ય, ગિરનાર, કદમ્બગિરિ, પર્વતો પર કલ્યાણમિત્ર ૮00 સિદ્ધિતપની મહાન તપસ્યા શ્રી ભાવનગર જૈન જે.પૂ. રજનીભાઈ દેવડીના ભાગમાં અધિક્તમ નવા ધજાદંડો ચડાવ્યા, તપાસંઘના ઉપક્રમે થઈ તેની પાસે ઐતિહાસિક યાદગીરી રૂપે તથા શેશાવન - ગિરનાર - કુલ્પાકજી - કદમ્બગિરિ તીર્થસ્થળે ભાવનગરના દાદાસાહેબ દેરાસરમાં સિદ્ધિતપચોક બનાવવાનો પ્રતિષ્ઠાનો લાભ લીધેલ. પૂ. આચાર્ય મેરૂપ્રભસૂરિશ્વરજી મ.સા. અનેરો લાભ લીધો. ના આશિષ ને પ.પૂ.આ. દેવસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાએ તથા શિહોર-જૈન સોસાયટીના ભવ્ય દેરાસરમાં મૂ.ના જીવણદાસ ધરમદાસ પેઢીના સહકારે, મેરૂધામ સ્મારક ચૌમુખજીમાં આદિશ્વરભગવાનની પ્રતિષ્ઠાનો તથા ઉના અજારા સાબરમતી અમિયાપુરમાં નિર્માણાધીન ભવ્ય દેરાસરમાં ૮૧ પાસે નદી તટે પૂ.આ. હિરસૂરિશ્વરજી મ.સા.ના સમાધિમંદિરમાં ઈચના આદિનાથ ભગવાનને બિરાજમાન કરાવવાનો લાભ પણ એક દેરી બનાવવાનો તથા પાર્લા-ઘોઘા તીર્થ રાંદેરમાં પાર્શ્વનાથ લીધો. સૂરતમાં પૂ. પં. શ્રી સોમચંદ્રસૂરિશ્વરજી ગણિની જન્મકલ્યાણક પ્રસંગે અઠ્ઠમ તપની તપશ્ચર્યા સમયે કાયમી આચાર્યપદવી પ્રસંગે ગુરુભક્તિને સ્વામીવાત્સલ્યનો તથા ગાઢ પારણાનો વગેરે લાભ લીધો. પાર્લામાં શિક્ષણ, આરોગ્યક્ષેત્રે પણ મિત્ર વજુભાઈ બાબરિયા સાથે તબીબી સારવાર કેમ્પ દ્વારા મોટી રકમનાં દાનો આપ્યાં. મલાડમાં પણ દેવકરણ મૂળજી જૈન માનવસેવાનો નૃત્ય લાભ લીધેલ. આવી જ રીતે ધનવ્યય દેરાસરમાં મહાવીર સ્વામી કલ્યાણક પ્રસંગે તથા ઇસ્ટ મલાડના કરતાં શત્રુંજ્ય તળેટી પર સમવસરણ જિન-પ્રસાદ, શંખેશ્વરમાં કાયમી ચૌવિહાર ઘરમાં કાયમી લાડુની પ્રભાવનાનો લાભ ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયે, હસ્તગિરિતીર્થે, ભરૂચ શ્રી લીધો. શેરસા, મણીનગર, કાંકરિયા, ઉજ્જૈનના શ્રી પાળકાયણા મુનિસુવ્રતસ્વામીતીર્થે, વડોદરા પ્રતાપનગર જિનાલયે, દેરાસર પાસે પોતાના સહયોગથી ભવ્ય ઉપાશ્રયો બનાવ્યાં. ઉવસગ્ગહરં તીર્થે, બિહારના કંડલપુરતીર્થે તથા પુના-કાત્રિજ પાલમાં દહેરાસરમાં માણીભદ્રવીરની દહેરીની પ્રતિષ્ઠા કરાવી. આદિ અનેક સ્થાને પ્રતિષ્ઠાનો અને હસ્તિનાપુર તીર્થે જંગી ખર્ચ ઉપરાંત નાગેશ્વરતીર્થમાં મૂ.ના. પર ચાંદીનું સુંદર આકરિત અષ્ટપદજીના મંદિરના સજોડે શિલારોપણ સાથે તેમાં કલાત્મક છત્ર તથા ભોજનશાળા ઉપર ભવ્ય આરાધના હોલ ભગવાન શાંતિનાથજીપ્રતિમા વિરાજિત કરવાના આદેશનો વગેરે તથા ધાર (મ.પ્ર.)માં ભક્તામર જિનાલયમાં એક દેરી, શંખેશ્વર, લાભ લીધેલ. કલ્યાણ પ્રસંગે ૩૫૦૦ અઠ્ઠમતપના આરાધકોનો ભક્તિલાભ - પૂ. નાનીમાના પાલનનું ઋણ અદા કરવા પ.પૂ.આ અને આગમમંદિરમાં એક રૂમ તેમ જ ૧૦૮ પાર્શ્વનાથ મેરુપ્રભસૂરિશ્વરજી મ.સા.ના ઉપદેશે પાલીતાણા તળેટી રોડ પર જિનાલયમાં એક દેરીનો પ્રતિષ્ઠાલાભ, તથા નિર્માણાધીનજી આકારિત શ્રમણવિહારમ સારું યોગદાન આપેલ. અયોધ્યાપુરમાં મૂર્તિબિરાજન સ્થળે શિલારોપણનો લાભસંસ્કારી પુત્ર હરેશભાઈ કે જેઓ શેરબજારના ધંધામાં ગોડીજી પાયધૂનીની દેરાસરમાં પદ્મનાથ ભગવાનની પ્રતિષ્ઠા આંતરરાષ્ટ્રિય વિકાસ સાધી વ્યાપારીઓમાં આગવું સ્થાન ધરાવે કરાવેલ. દેરાસરમાં વાસુપૂજ્ય સ્વામી પ્રતિષ્ઠા સમિતિ અને છે. અને શ્વસુરગૃહોનાં આંગણાંને દીપાવતી બંને પુત્રીઓ શીલા ઉપાશ્રયના મુખ્ય દાતા બનાવાનો તથા ઓરપાડ ભરૂચ પાસે અને પ્રીતિ, તથા ધર્મપત્ની નલિનીબેન તથા પુત્રવધુ દર્શના, પૌત્રો સાયન ગામમાં કુંથુનાથ ભગવાન મૂ.ના. તરીકે વિરાજીત કૃણાલ, નેહા તથા કરનના બનેલા ખુબુના ખજાના સમા આ કરવાનો તથા સુરતમાં દેસાઈ પોળના દેરાસરે ધર્માદા પરિવારજનોએ ધર્મ-સંસ્કારના વારસાને ઉજાળ્યો છે. શ્રી દવાખાનામાં ને મહેસાણા-મેન દવાખાનામાં મામા બાલુભાઈ શાંતિભાઈ તથા તેમનાં પત્નીની સાદાઈ. વિનમ્રતા, વિવેકે ખીમચંદના નામે ફી દવા વિતરણ તથા માંડવગઢ (મ.પ્ર.)માં પરિચયમાં આવનારાઓને પ્રભાવિત કર્યા છે. શત્રુંજ્ય પર ખેતરમાંથી મળેલી અતિ પ્રાચીન મૂર્તિના ભારે લેપ કરાવી મુખ્ય અભિષેકનાં સ્થળોની જૂની પરબને નવતર કલાત્મક બનાવી દેરાસરના ભોયરામાં પ્રતિષ્ઠા કરાવવાનો, તથા ભોપાવરમાં રજની-શાંતિ’ પરબ નામ આપ્યું જેમાં અભિષેક વિગત સાથેનો પ્રાચીનમૂર્તિ શાંતિનાથ ભગવાનને નવેસરથી લેપ તથા ઐતિહાસિક શિલાલેખ લગાડાયેલ છે. શત્રુજ્ય આરોહ પ્રારંભિક પાવાપુરમાં મહાવીરસ્વામી ભગવાન તથા કંડલપુરમાં પ્રાચીન પગથિયે ત્રિ-દ્વાર યુક્ત વિશાળ પ્રવેશદ્વારનો પેઢી દ્વારા મળેલ મૂર્તિઓના લેપ, અને ગૌતમસ્વામીની પ્રતિષ્ઠા કરાવવાનો તથા આદેશ અત્યંત લાભદાયી મનાય છે. અહીં પણ ઐતિહાસિક સમેતશિખર ઉપર મૂ.ના. તથા આજુબાજુના ભગવાનના લેપ શિલાલેખ મુકાવેલ છે. સાથે તળેટી પાસેના કીર્તિસ્તંભમાં તથા શત્રુજ્ય પરની મોદીની ટૂંકમાં પંચભગવાનની પ્રતિષ્ઠા તથા સર્વસાધારણમાં રૂ. પાંચલાખ લખાવી અનેરો લ્હાવો લીધેલ. હસ્તગિરિમાં એક દેરી શાંતિનાથ ભગવાનની તથા ચાંદખેડામાં Jain Education Intemational Page #721 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૭૦૧ ગૌતમસ્વામીની વિશાળ.મૂર્તિ તેમજ મુનિસુવ્રતસ્વામિની પ્રતિષ્ઠા પરમકલ્યાણકમિત્ર શ્રી રજનીભાઈ દેવડીના ભાગમાં ઊજવેલા વગેરે અનેક ધર્મકાર્ય ને માનસેવાના લાભો લીધેલ છે. તેથી દરેક તે યાદ કરી અનેક તીર્થોમાં જિનબિંબોની પ્રતિષ્ઠા, સ્વદ્રવ્યથી સંધેડા (સંપ્રદાયો)ના પૂ. આચાર્યશ્રીઓ તથા મહારાજાની અપાર સ્વગૃહે શિખરબંધી ભવ્ય જિનાલય બંધાવી જીવનને ધન્ય કપા શાંતિભાઈ પર નિરંતર વરસતી રહી છે. તેમના નામનું મના નામનું બનાવનાર સદ્દગતે ચાતુર્માસ નવ્વાણું યાત્રા જીવદયા અને ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપી માનવતાના, સમાજસેવાના, શિક્ષણ, માનવતાનાં અનેક કાર્યો કરેલ. મેડિકલ ક્ષેત્રે હૃદયરોગના આરોગ્ય અને ગરીબ દર્દીઓ તથા કષ્ટસાધ્ય ભયંકર નિદાન કેમ્પો, જયપુરસ્કૂટકેમ્પ, પોલિયોકેમ્પ વગેરેની રૂબરૂ બિમારીવાળાઓને આર્થિક મદદ કરવાનું કાર્ય કરી રહ્યા છે ને ભવિષ્યમાં પણ તે યથાવત રાખવા સંકલ્પબદ્ધ છે. અનુભવેલી ઝલક અને સ્મરણો રજૂ કરેલ. શ્રી મહેન્દ્રભાઈ શ્રી પારસભાઈ વગેરેએ પણ પ્રાસંગિક શ્રદ્ધાંજલિ અર્પેલ. સને ૨૦૦૩માં ૭૫માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ધાર્મિક અનુષ્ઠાનો ભવ્ય ભોજન સમારંભ પૂ. ગુરુ ભગવંતોનો પાંચે સમુદાયના આચાર્યો વતી તેમના શિષ્યોએ ગૃહઆંગણે પ્રવેશ સાથે દેદીપ્યમાન ઉજવણી ગુણાનુવાદ કરતા તેમનાં ધર્મનાં કાર્યોની અનુમોદના કરેલ. સાધુઓ શ્રાવકના ગુણાનુવાદમાં ઉપસ્થિત રહે, સકળ સંઘ જૈન સમાજના અગ્રગણ્ય અને શાસનના શણગારસમાં મોટી સંખ્યામાં પધારે તે બધુ શાંતિભાઈના ધર્મનિષ્ઠ પવિત્ર શ્રી શાંતિભાઈ ઝવેરીનું ટૂંકી બિમારીમાં તા. ૮-૬-૦૫ના જીવનને આભારી છે. પાર્લામાં દુઃખદ દેહાવસાન થતાં જૈન સમાજમાં અને પાલ જૈન સંઘમાં ઘેરા શોકની લાગણી પ્રસરી વળી હતી. પાર્લા પ.પૂ. શાસન સમ્રાટના પ.પૂ.આ. સોમચંદ્રસૂરીશ્વરજી ખાતે તેમની અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં અગ્રગણ્ય મ.સા.એ જણાવેલ કે ગુરુના હૃદયમાં ભક્તજન શિષ્ય તરીકે શહેરીજનો, આગેવાન જૈન શ્રેષ્ઠીઓ, સ્નેહી સગા મિત્રવર્ગ સ્થાન પ્રાપ્ત કરવું આકરું છે, પરંતુ પરમ વિનયી શાંતિભાઈએ વગેરે જોડાયા હતા. અંતિમ સંસ્કાર વેળાએ પાર્લા જૈન સંઘ આ સ્થાન પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવેલ તેઓ સૌના હતા અને સૌ તેમને પોતાના ગણતા. અનુમોદના સાથે આશીર્વાદ તથા પાલિતાણા ભાવનગર જૈનસંઘો વતી ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવેલ એ શ્રીમતી નલિનીબહેન, પુત્ર હરેશભાઈ, પુત્રવધૂ અપાયેલ. દર્શનાબહેન, કુનાલ–નેહા-કરન અને પુત્રીઓ શીલાબહેન સદ્ગતના ગુણાનુવાદની સભા પાર્લા જૈન સંઘના તથા પ્રતિબહેન તેમનો ધર્મનો વારસો દીપાવે છે. મા વૃદ્ધિ | ઉપક્રમે મહાસુખભવન ઉપાશ્રયમાં તા. ૨૩-૬-૦૫ના રોજ કરશે અને તેમનાં ધર્મનાં સુકાર્યોની વણથંભી કૂચ શરૂ રાખી મહા ઉપકારી પ.પૂ.આ. અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય સાચી શ્રદ્ધાંજલિ અર્પશે. પ.પૂ.આ. સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પાંચ પ.પૂ. આચાર્યશ્રીઓએ ગ્રહઆંગણે પરિવારજનોને સમુદાયના આચાર્યોના ૧૧ શિષ્યો પૂ. સાધ્વીજી મહારાજો આશીર્વાદ આપવા કૃપા કરી હતી. શ્રાવક-શ્રાવિકાઓ સકળ જૈન સંઘની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. પાલ જૈન સંઘના અગ્રગણ્ય શ્રી અશોકભાઈએ જૈનસમાજના અગ્રગણ્યો શ્રી મફતકાકા, શ્રી દીપચંદ શ્રદ્ધાંજલિમાં શાંતિભાઈને જૈનશાસનના શણગાર સમા અને ગાર્ડ, અગ્રગણ્ય જૈન વિશિષ્ઠ વિધિકાર શ્રી બાબુભાઈ અનેક તીર્થોમાં પાર્લા જૈન સંઘનું ગૌરવ વધારનાર ઉમદા અને કડીવાલા તથા બહારગામથી સુરત ભાવનગરથી સ્નેહી ઉદાર દિલના શ્રેષ્ઠી કહ્યા હતા. સ્વજનોની વિશાળ હાજરીમાં ઉપસ્થિતિ હતી. ભાવનગરથી ખાસ પધારેલા તેમના નિકટના સાથી શ્રી શાંતિભાઈ ઝવેરીએ ધર્મપત્ની નલિનીબહેન તથા અને પરમ કલ્યાણમિત્ર શ્રી મનુભાઈ શેઠે તેમની યશસ્વી સ્વજનો સાથે પૂર્વ ભારત–સમેતશિખરજી, મહાતીર્થ. પશ્ચિમે જીવન ઝરમર રજૂ કરી શાસનસમ્રાટ સમુદાયના ૫.૫. આ. શાશ્વતા તીર્થ શત્રુંજય અને ગિરનારજી આદિ તીર્થો, ઉત્તરે ચોદયસુરીશ્વરજી મ.સા.ના બંધુ ૫.પૂ.આ. અશોકચંદ્ર- પ્રાચીન તીર્થ કાંગડા (હિમાચલપ્રદેશ) ભદ્રીનાથ આદિ દક્ષિણે સૂરીશ્વરજી મ.સા.ની પરમકૃપાથી ધર્મ પ્રત્યેની અમાપ શ્રદ્ધાથી કુલપાકજી આદિ તીર્થસ્થાનોની યાત્રા કરી જીવન ધન્ય ઐતિહાસિક શત્રુંજયના મહા અભિષેક તેમના બનાવ્યું છે. સંકલન-મનુભાઈ શેઠ Jain Education Intemational Page #722 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ સ્વપ્ન શિલ્પીઓ સ્પષ્ટ વક્તા, નિર્ભિક કાર્યકર, સેવાના મંત્રને અહીં તેઓ શ્રી પાલિતાણા ઘોઘારી વસાશ્રીમાળી જૈન સમાજચરિતાર્થ કરનારા મુંબઈના અધ્યક્ષ તરીકે સુંદર કામગીરી બજાવી રહ્યા હતા અને આ સંસ્થા દ્વારા ગત્ વર્ષે પાલિતાણાવાસીઓનું મુલુન્ડ મધ્યે શ્રી રમણિકલાલ કુંવરજી શાહ આઠમું સંમેલન યોજવામાં તેમણે સુંદર યોગદાન આપ્યું હતું. આ.૨ કે. શાહના નામથી પાલિતાણા ગૌરક્ષા સંસ્થાના મુંબઈ ખાતેના ઉપપ્રમુખ તરીકે સુવિખ્યાત ઘોઘારી જૈન સમાજના તેમણે આ સંસ્થા માટે સારું એવું ફંડ એકત્ર કરી આપ્યું હતું. લોકપ્રિય અગ્રણી શ્રી રમણીકલાલ | સુપ્રસિદ્ધ જૈનાચાર્ય પૂ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. કુંવરજી શાહનું ૬૯ વર્ષની વયે તથા પૂ. આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી મ.સા.ના તેમને મંગળવાર, તા. ૨૩-૧૨-૦૩ના આશીર્વાદ મળ્યા હતા. પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલ ઉપધાન તપ. રોજ મુલુન્ડ ખાતે તેમના છ'રી પાલિત સંઘ, શિબિરો વગેરેની કામગીરીમાં તેઓએ નિવાસસ્થાને અવસાન થયું છે. મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. દરરોજ સેવા-પૂજા, ચોવિહાર, શ્રી આર. કે. શાહ સામાયિક, પ્રતિક્રમણ વગેરે નિત્યક્રમ તેમના જીવનનું એક અંગ સૌરાષ્ટ્રના પાલિતાણા શહેરના બની ગયું હતું. શાંત, સરળ, મિલનસાર સ્વભાવથી તેઓ સૌના વતની હતા. તેમનો જન્મ તા. ૭મી એપ્રિલ ૧૯૩૫ના રોજ દિલમાં વસી જતાં. સ્પષ્ટ વક્તા તરીકે તેમનો પ્રભાવ લોકોમાં થયો હતો. પિતા કુંવરજીભાઈનો અને માતા અચરતબેનનનો માન અને આદરની લાગણી જન્માવતો. સંસ્થાઓના સુચારુ ઉદાત્ત ધર્મસંસ્કારનો વારસો તેમને મળ્યો હતો. વળી તેમના વહીવટ માટે તેમના વિચારો અને માર્ગદર્શન સંસ્થાના વિકાસમાં કુટુંબમાં દાદાજી દીક્ષિત થઈ પૂ. ઉપાધ્યાયશ્રી સુમતિવિજયજી મહત્ત્વનો ભાગ ભજવતા. તેમના વાણી, વિચાર અને વર્તનથી બન્યા હતા. તેમનું પણ વિશેષ પ્રેરણાબળ રહ્યું હતું. તેઓ સર્વત્ર પ્રિય હતા. અજાતશત્રુ તરીકે તેમની નામના હતી. શ્રી આર. કે. શાહ પાલિતાણા શહેરના આભૂષણરૂપ તેમના ધર્મપત્ની મંછાબેન, તેમના સુપુત્રો અતુલ, હતા. તેઓએ પાલિતાણા એજયુકેશન સોસાયટીના પ્રમુખ તરીકે નલિન, સુપુત્રી બીના દિનેશકુમાર શાહ, પુત્રવધૂઓ હિમાલી, યશસ્વી કામગીરી બજાવી હતી. પાલિતાણાની જૈન શિક્ષણ મિના ભાઈઓ હિંમતલાલ, સુભાષભાઈ, બહેનો ચંદ્રાબેન સંસ્થાઓ શ્રાવિકાશ્રમ અને બાલાશ્રમની કમિટીમાં રહી આ ચીમનલાલ દોશી, જસુમતી વસંતરાય મહેતા સહ સર્વ સંસ્થાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પાલિતાણાની પરિવારજનો તેમના સેવાકાર્યના પ્રેરક બળ બની રહ્યા હતા. અને મુંબઈની અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા હતા. તેઓની ગંભીર માંદગીમાં પણ તેઓ પૂરા સ્વસ્થ રહ્યા હતા. પાલિતાણામાં તેઓએ વણકર સહકારી મંડળીના જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ ધર્મને ભૂલ્યા ન હતા. હિસાબનીશ તરીકે જીવનની કારકિર્દીની શરૂઆત કરી હતી. એ નવકાર મંત્રનું સતત સ્મરણ કરતા રહ્યા હતા. પછી તેઓ પાલિતાણાની ગુજરાત વિદ્યુત બોર્ડ સહકારી મંડળી, આવા આજીવન સેવાવ્રતી, અનેક સંસ્થાઓના સફળ સર્વોદય સોસાયટી, પારસ સોસાયટી, આદર્શ સોસાયટી સહ સૂત્રધાર, ધર્મનિષ્ઠ, જાગૃત, નિર્મિક અને સત્યપ્રિય એવા અનેક સંસ્થાઓની અને વ્યવસાયિક પઢિઓની કામગીરી સમાજસેવક શ્રી આર.કે. શાહના નિધનથી સમાજને અને સંભાળી હતી. શાસનને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમના બંને પુત્રો પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત પાલિતાણા અતુલભાઈ શ્રી મહાવીર જૈન વિદ્યાલય-સેન્ટહર્ટ રોડ શાખામાં હાઈસ્કલ. કન્યા વિદ્યાલય, બાલમંદિર જેવી શૈક્ષણિક સ્થાનિક કમિટીમાં સેવા આપે છે. બીજા પુત્ર નલિનભાઈ શ્રી સંસ્થાઓના વિકાસમાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવવાની સાથે યશોવિજયજી જૈન ગુરુકુળ-પાલિતાણામાં કમિટિ મેમ્બર તરીકે આ જ સંસ્થા દ્વારા પાલિતાણામાં એસ.એન.ડી.ટી. મહિલા સેવા આપે છે. કૉલેજની સ્થાપના કરવામાં મોટું યોગદાન આપ્યું હતું. સં. ૨૦૬૫ના પોષ સુદી-પના મુલુન્ડ મધ્યે લોક છેલ્લાં આઠ વર્ષથી તેઓ મુંબઈ આવી વસ્યા હતા. એવર એવરેસ્ટમાં શિખબંધી જિનાલયમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ પરિવારને મળેલ હતો. Jain Education Intermational Jain Education Intemational Page #723 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ડો. ચંદ્રમૌલી જોષી ૧૯ જુલાઈ ૧૯૫૭ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના બાલાપુર ગામે જન્મ. બાલાપુર પ્રાથમિક શાળામાં શિક્ષણ, કમાણી ફોરવર્ડ હાઇસ્કૂલ અમરેલી અને સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટમાં માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગણિતશાસ્ત્ર સાથે બી.એસ.સી. (૧૯૭૮) કમાણી સાયન્સ કૉલેજ અમરેલી, બી.એડ. (૧૯૭૯) ખંભાત ગુજરાત યુનિવર્સિટી, ૧૯૮૦માં પ્રાથમિક શાળા કેલિયાવાસણાણાં ફરજ બજાવી. દહેવાળા (બોરસદ) માધ્યમિક શાળામાં જોડાયા, માર્ચ ૧૯૮૦થી શ્રી મૂળવાજી હાઇસ્કૂલ કોટડાસાંગણીમાં શિક્ષક તરીકે, ૧૯૮૩થી નવેમ્બર ૨૦૦૩ સુધી શ્રી મોહનદાસ ગાંધી વિદ્યાલય–રાજકોટ ખાતે ગણિત—વિજ્ઞાન શિક્ષક તરીકેની સેવા આપી ડિસે. ૨૦૦૩થી શ્રી સદગુણાબહેન સી.યુ. શાહ (પી.ટી.સી. કોલેજ) વઢવાણ સિટીમાં પ્રિન્સિપાલ તરીકે સેવા ચાલુ. વિજ્ઞાન, ગણિત, જાદુ, જ્યોતિષ તેમ જ સાહિત્ય સામયિકો વાંચવાનો અને મૌલિક લેખો લખવાનો શોખ, સંશોધન ક્ષેત્રોમાં બહોળો રસ, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી સંશોધન પેપર્સ રજૂ કરી તેનાં પારિતોષિક મેળવેલ. હાલ રાજ્ય સંશોધન મંડળમાં સહમંત્રી તરીકે, શ્રી ગુજરાત ગણિત વિદ્યાભવનમાં મા. અધિક નિયામક તરીકે, રાજ્ય રામાનુજન મેથ્સ ક્લબના અધ્યક્ષ તરીકે, સ્વામી વિવેકાનંદ એકેડેમી–રાજકોટના લાયઝો તરીકે, અમૃતનગર કો.ઓ.સો.ના પ્રમુખ તરીકે—ગણિત-ઉત્કર્ષ દ્વિમાસિકના માનદ્ મંત્રી તરીકે તેમજ બુદ્ધિચાતુર્ય કસોટીના (માનસિક ક્ષમતા કસોટી)નાં પુસ્તકો ભાગ ૧ થી ૧૦, ક્રિયાત્મક સંશોધન, ધો. ૧૦ ગણિતના પાઠ્ય પુસ્તક મંડળના લેખક, પી.ટી.સી. કોલેજનાં ગણિત શિક્ષણના વર્ષ ૧-૨ વર્ષના સરકાર માન્ય લેખક તરીકે. વધુમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગણિતને લગતાં ૫૦૦ થી વધુ પ્રવચનો, વિવિધ દેશોની સ્કૂલ તથા કોલેજોમાં વિઝિીટિંગ ફેલો તરીકેની કામગીરી, ક્વોલિટી સર્કલ ફોર્મ ઑફ ઇન્ડિયાનાં કારોબારી સભ્ય, ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ફાઉન્ડર, રાષ્ટ્રીય અધ્યક્ષ, જિલ્લારાજ્ય અને રાષ્ટ્રીય ગણિત મહોત્સવના આયોજક તરીકે બહોળી સેવાઓ આપી રહ્યા છે. 903 શ્રી વાડીલાલ મોહનલાલ શાહ અંગ્રેજોના સમયમાં જ્યારે સમાજ સંકુચિત વૃત્તિઓ ધરાવતો હતો ત્યારે સુધારાવાદી સાહિત્યના સર્જક વા.મો. શાહનો જન્મ ૧૧-૭-૧૮૭૮ના રોજ થયેલ. તેમના જીવનકાળ દરમિયાન ગુજરાતી ભાષામાં ૪૨ પુસ્તકો અને ૩૬ તખલ્લુસો તેમજ હિન્દી સાહિત્યમાં ૧૬ પુસ્તકો પ્રગટ કરી સાહિત્યક્ષેત્રની ઉમદા સેવા કરેલ. વીરમગામમાં જન્મેલ અને તે સમયમાં ગ્રેજ્યુએટ થયેલ વાડીલાલ મોહનલાલ શાહને પત્ની રૂપારીબા તથા ત્રણ પુત્રો હતા. તેઓએ અખિલ ભારત શ્વે.જૈન કોન્ફરન્સના પ્રમુખ તરીકે સેવા આપેલ. તેમના પુસ્તકો આજે પણ લોકભોગ્ય અને વાચકોને પ્રિય બની રહેલ છે. તેઓ તા. ૨૧-૧૧-૧૯૩૧ના રોજ અમદાવાદમાં અરિહંત શરણ થયેલ. શ્રી ત્રિભુવન વીરજી હેમાણી સાક્ષર, પત્રકાર, સાહિત્યકાર, જૈન સાહિત્ય પર સંશોધક એવા ત્રિભુવન વીરજી હેમાણીનો જન્મ ૧૩-૧૨-૧૯૦૦ના રોજ જેતપુર ગામે દુધીબેનની કુક્ષીએ થયો. મેટ્રીકમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મેળવનાર શ્રી હેમાણીના લેખો અનેક માસિકોમાં પ્રગટ થયેલ. જીવનકાળમાં ૧૫ પુસ્તકો સંપાદિત કરેલ તથા પુસ્તકોના સંશોધક હતા, જેતપુર સાહિત્ય સભાના પ્રમુખ હતા. મૌલિક પુસ્તકો લખેલ. તેઓ વા.મો. શાહના પ્રકાશિત થયેલ ૪ પુત્રો અને ૩ પુત્રીઓનો પરિવાર ધરાવતા આ પ્રખર પત્રકાર ૧૬-૯-૮૬ના રોજ અરિહંત શરણ થયેલ. Page #724 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ સ્વપ્ન શિલ્પીઓ. શ્રી ૧૦૮ પાર્થભક્તિવિહાર જૈન ટ્રસ્ટના માજી પ્રમુખ સ્વ. શ્રી નવનીતલાલ મણિલાલ શાહ જેમની સમગ્ર જીવનકિતાબમાં સમાજ, શાસન અને ધર્મના અભ્યદય માટેની તીવ્ર તાલાવેલી નજરે પડે છે. ઉત્તર ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણની પુણ્યભૂમિના સપૂત સ્વ. શ્રી નવનીતલાલભાઈ શાહ વેપાર વાણિજ્યના ક્ષેત્રનો ભવ્ય વિકાસ સર્જીને સંપત્તિના સ્વામી તો બન્યા પણ સંપત્તિના પોતે માત્ર ટ્રસ્ટી છે એમ માનીને સમાજના અનેકવિધ ધાર્મિક શૈક્ષણિક અને સાર્વજનિક કાર્યોમાં છૂટે હાથે દાનનો પ્રવાહ વહેતો રાખ્યો. જૈન સમાજના ઇતિહાસમાં દાન અને સખાવતો કરનારા શ્રેષ્ઠીઓના ઔદાર્યની ઉજળી પરંપરા તો સૈકાઓથી ચાલતી આવે છે, પણ એમાં યશકલગીરૂપ ભક્તિસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ પ.પૂ.આ. બની રહે તેવા દાનની નવી જ પ્રણાલિકા પ્રસ્થાપિત શ્રી પ્રેમસૂરિજી મ. સા.ના આશીર્વાદ લેતા શ્રેષ્ઠી કરીને પાયાના પુરસ્કર્તા બની વિખ્યાતિને વર્યા છે. સાધુ શ્રી નવનીતલાલ મણિલાલ શાહ સંતોની સેવા અને વૈયાવચ્ચ માટે એમણે ગજબનો ભોગ આપ્યો છે. મહાનુભાવોની યશસ્વી સિદ્ધિઓના મૂળમાં તેમના કોઈ ઉપકરણો નહીં પણ એમનું નિજીસત્ત્વ રહેલું હોય છે. ગુજરાતના અગ્રણી મહાજનોમાં તેમનું નામ મોખરે રહ્યાનું નજરે પડે છે. જૈન તીર્થ શંખેશ્વર, સમેતશિખર અને ગાંધીનગર પાસે કોબાના ધર્મકાર્યોમાં તેમની ઉદાર સખાવતોથી તેમના નામના મૃતિમંદિરો અને અનેકોને પ્રેરણા આપી જાય છે. શ્રી શંખેશ્વર ૧૦૮ પાર્શ્વ-ભક્તિવિહાર જૈન ટ્રસ્ટના પ્રમુખ તરીકેની તેમની સત્તર વર્ષ સુધીની સેવા એક યશગાથા બની ગઈ છે. શ્રી શંખેશ્વર આર્ટ્સ અને કોમર્સ કૉલેજ તેમના નામથી ચાલે છે. જુદા - જુદા સ્થળે કરોડો રૂપીયાના તેમના હાથે થયેલા દાનથી વિશાળ પરિવારને ધન્ય બનાવ્યું છે. તેમણે ઊભી કરેલી આંખની હૉસ્પિટલ અનેકોનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. છેક નાની ઉંમરથી અંતરના ઉંડાણમાંથી ટપકતી એમની અમીરાતે તેમના માનવતાવાદી અનેક કાર્યો વિવિધ સ્થળે જીવંત સ્મારકરૂપે નજરે પડે છે. હમણાં જ થોડા સમય પહેલા તેઓ સ્વર્ગવાસી બન્યા. પણ તેમની જે વિગતો મળે છે તે સર્વજીવ સમાદરની વ્યાપક ભાવનાના ગૌરવમાં વૃદ્ધિ કરે છે. ગર્ભશ્રીમંત હોવા છતાં શ્રીમંતાઈને સાચા અર્થમાં શોભાવતી તેમની નમ્રતા, ઉદારતા, સંસ્કારિતા અને સુજનતાની મઘમઘતી સુવાસ વતન અને વિશાળ જનસમુદાયમાં પ્રસરી ગઈ છે. ખરેખર તો પાટણની ભૂમિની સંસ્કૃતિના સત્ત્વને જપણે પચાવી તેઓશ્રીએ તેમનું હીર અને ખમીર સાર્વજનિક હિતોના વિશાળકાય આયોજનોમાં પ્રગટ કરી દેખાડ્યું છે જે સમાજસેવા પ્રતિની ગતિ પૂરૂ પાડનાર પ્રેરણાબળ બની રહ્યું છે. આવા ગૌરવશાળીઓ જ આપણા સાચા ઘરેણા છે. Jain Education Intemational ation Intermational For Private & Personal use only Page #725 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ દક્ષિણ ભારતનું ગર્વીલું મહાજન : સમાજ અને શાસન મોભીઓ 904 જન્મ અને મૃત્યુ વચ્ચે જીવાતું નાનકડું જીવન આ અનંત કાળ વચ્ચે કેટલું નાનકડું છે! મહાકાળની સામે કેટલું અલ્પ, ક્ષણિક અને ક્યારેક તુચ્છ લાગે છે? આ અનંત આકાશ, અગણિત ગ્રહો-નક્ષત્રો, નિરવધિ પૃથ્વી વચ્ચે એક પ્રાણીના પચાસ-પંચોતર–સો વરસ શ્વાસોચ્છ્વાસ ચાલે તે કેટલા ક્ષણજીવી લાગે છે? તેમ છતાં આ અલ્પજીવનને માનવીએ કેવાં કેવાં શણગાર સજાવ્યાં છે! કેવાં કેવાં તાણાવાણામાં ગૂંથી જે શોભાવ્યું છે; એની કલ્પના કરીએ છીએ ત્યારે દંગ રહી જવાય છે. —અમીબહેન કે. શાહ, —પ્રવીણકુમાર એમ. શાહ સામાન્ય જન મહાજન બની જાય; નર નારાયણ થાય; વ્યક્તિ વિભૂતિ બની રહે; ત્યારે આપણે આશ્ચર્યચકિત થઈ ઉઠીએ છીએ. એ મહાજન બને છે એની આકૃતિથી? ના. એ વિભૂતિ બને છે એના ઉંચા પડછંદ શરીરથી? ના. તો જનને મહાજનમાં પરિવર્તિત કરનારાં તત્ત્વો ક્યાં છે? એનો જવાબ પૌરાણિક સમયથી આજ સુધી ઇતિહાસના પાને પાને પથરાઈને પડ્યો છે. જનને મહાજન બનાવે છે. સદ્ગુણોની સંપત્તિ અને એની આંતર્ સમૃદ્ધિ, એના માનવીય ગુણો, એના જીવન પ્રત્યેના આદર્શો અને ભાવનાઓ. હટ્ટોકટો દેહ હોય તો એ મહાન નથી, હીરામાણેકના ઢગ પર બેઠો હોય તો એ મહાન નથી, હજારો વીધા જમીનનો કે ગંજાવર કારખાનાનો માલિક હોય તો એ મહાન નથી, કોઈ ગામ-શહેર કે દેશ પર જોહુકમી ચલાવતો હોય તો એ મહાન નથી. મહાન થવા માટે તો આંતિરક સદ્ગુણો વિકસાવવા રહે છે. સ્વાર્થ નહીં પણ પરમાર્થ, લોભ નહીં પણ દાન, સત્તા નહીં પણ સમર્પિતતા અને નમ્રતા, સંકુચિતતા નહીં પણ સરળતા અને ઉદારતા, પરોપકાર અને કરુણાને જીવનમાં સ્થાન આપવાનું રહે છે. એવી વિભૂતિઓથી જ સમાજ શોભે છે. ધનવાન તો ઘણા હોય છે, ભામાશા કોઈ એક જ હોય છે. કહેવાની જરૂર નથી કે આ ભામાશાના વંશજોથી જ સમાજનાં નાનાં-મોટાં શુભ કાર્યો થતાં હોય છે. ભારતભરમાં ખ્યાતનામ બનેલા તપસ્વી વિધિકાર, અનેક શ્રીસંઘોમાં સમ્માનિત બનેલા પૂ. ગુરુજીનું બીરુદ પામેલા મા. શ્રી સુરેન્દ્રભાઈ સી. શાહની ઉત્સાહજનક પ્રેરણાથી શ્રી પ્રવિણભાઈ એમ. શાહ ઉણવાળા હાલ બેંગલોરના સહયોગથી અને બેંગ્લોરના કર્મઠ મહિલા આગેવાન શ્રી અમીબહેન શાહે અસ્વસ્થ રહેતી તબીયત વચ્ચે પણ ભારે મોટો પુરુષાર્થ કરીને આ લેખમાળાનું સંકલન કર્યુ છે. સુંદર ધાર્મિક અભ્યાસ ધરાવતાં અમીબહેન શાહ બેંગ્લોરના જૈન અને જૈનેતર સમાજમાં જાણીતું અને માનીતું નામ છે. જ્ઞાનપિપાસુ વૈયાવચ્ચ ગુણપ્રેમી ધાર્મિક વાચનમાં અત્યંત રુચિ ધરાવતા શાસનભક્ત અને ગુણાનુરાગી છે. પુસ્તકો વાચનનાં-ચિંતનનાં શોખીન અમીબહેન સંપાદકીય પ્રવૃત્તિમાં ખાસ રસ ધરાવે છે. વિષયને રજૂ કરવાની પદ્ધતિ પ્રશંસનીય છે. સભાનું સંચાલન કે વક્તવ્ય રસપ્રદ શૈલીમાં કરી શકે છે. તેમણે બેંગ્લોર ખાતે ‘શ્રુત ગંગા ફાઉન્ડેશન’ની સ્થાપના કરી છે અને મહિલાઓમાં ધાર્મિક ઓપન બુક પરીક્ષાના માધ્યમે વાચનમાં Page #726 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ સ્વપ્ન શિલ્પીઓ જાગૃતિ લાવી રહ્યા છે. શ્રી રત્નત્રયી ટ્રસ્ટ, શ્રી વર્ધમાન સંસ્કાર ધામ, શ્રી અખિલ ભારતીય સ્વાધ્યાય પીઠ શ્રી જિનકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ તથા અહમ્ સુંદરમ્ ટ્રસ્ટ વ. દ્વારા આયોજિત પરીક્ષાઓનું સફળતાપૂર્વક સંચાલન કરવાની સાથે પરીક્ષા પણ આપે છે. આ લેખમાળાના સંકલનમાં વિશેષ સહ્યોગી બનનાર શ્રી પ્રવીણભાઈનો પરિચય જોઈએ શ્રી પ્રવિણકુમાર માનચંદલાલ શાહ-બેંગ્લોર (ઉણ) ગરવી ગુજરાતની ધરતી જેવું ગુજરાત રાજ્ય જે રાજસ્થાનની સરહદ પાસે આવેલ છે બનાસકાંઠા જિલ્લો તેમાં કાંકરેજ તાલુકામાં આવેલ ઉણ ગામે રહેતા શ્રી માનચંદલાલ નગીનદાસ શાહના ઘેર કેશરબહેનની કુક્ષિએ કંકાવટી નગરીથી પ્રચલિત કાકર ગામે સંવત ૨૦૧૧ના જેઠ વદ ૧૦ના શુભ દિવસે સુપુત્રનો જન્મ થયો તેનું નામ પ્રવીણ પાડેલ. ધર્મમય જીવનમાં સંસ્કારો સિંચન કરાવનાર વડીલ તરીકે માબાપ સાથે સાથે વયવૃદ્ધ દાદીમાં મણિબહેન એ ઘરમાં દરેકનું જીવન ધર્મમય બને તેથી તેમની જીવન જીવવાની શૈલી અનેરી હતી. તેથી પરિવાર ધર્મમય બનાવેલ અને સાચી રાહ બતાવેલ. વ્યાવહારિક અભ્યાસ અર્થે પાટણ ખાતે સમાજની બોર્ડિગમાં રહી શ્રી બી.ડી. હાઇસ્કૂલમાં ધોરણ ૮ સુધી અભ્યાસ કરેલ ત્યારબાદ પાલનપુર ખાતે પાલનપુર હાઇસ્કૂલમાં s.s.c. સુધી અભ્યાસ કરેલ સાથે સાથે ધંધાની જાણકારી માટે સર્વિસ લગભગ ૧૦ વર્ષ કરી. ત્યારબાદ દિઓદર ખાતે પોતાની સુરેશ નોવેલ્ટી સ્ટોર્સના નામની પેઢીની શુભ શરૂઆત કરી. ધીમે ધીમે પ્રગતિનાં સોપાન સર થવા લાગ્યાં. જેમ જેમ સમય બદલ્યા તેમ ધંધાની પ્રગતિ બદલ્યા એ સમયે પહેલાં લીલો દુષ્કાળ પછી સૂકો દુષ્કાળ પડવાથી ધંધાની પ્રગતિ નબળી પડતી ગઈ ત્યારે ગૃહસ્થ જીવનગ્રંથિથી જોડાયેલ કલાસબહેને તેમજ સાસરેપક્ષ અને અમારા પરિવારજનોએ સાથ સહકારથી હિંમત આપી કે હિંમતવાન બનો તો જ ધનવાન બનશો. એ સલાહને સ્વીકારી બેંગ્લોર જવા માટે કહ્યું. બેંગ્લોર ખાતે રહેતા મારા નાના ભાઈ સુરેશભાઈ ધાર્મિક અધ્યાપક તરીકે હતા. તેમના સહયોગથી બેંગ્લોર આવવા માટે પ્રયાણ કર્યું. બેંગ્લોરમાં આવતા જ પ્રથમ સર્વિસ શ્રી મહાવીર જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટમાં મેનેજર તરીકે જવાબદારી મળેલ તે ફરજ એકધારી ૨૩ વર્ષથી સંભાળી રહેલ છે. થોડા સમય પછી ગાંધીનગર ખાતે આવેલ શ્રી હીરાચંદ નાહર જૈન ભવનમાં મેનેજર તરીકે નિમણૂક થયેલ તે કાર્ય થોડા સમય સંભાળેલ. તે સમયે નાનો પરિવાર સુખી પરિવાર સાથે સુખદુઃખ સાથે જીવન ચાલી રહ્યું હતું. જેમ જેમ સમય બદલાયો તેમ કાર્યક્ષેત્ર બદલ્યા ત્યારે એકાઉન્ટ (નામા)ની લાઇન લીધી અને ધીરે ધીરે કામનો બોજો વધતો ગયો તેમ કામગીરી વધતી ગઈ. નામા (એકાઉન્ટ)માં પ્રવીણતા કેળવી પ્રગતિનાં સોપાન સર થવા લાગ્યાં. વિશેષમાં અત્રે બેંગ્લોરમાં આવ્યા પછી ધર્મ પ્રત્યે વધારે રૂચિ લાગી, સાથે સાથે જીવદયા, અનુકંપાદાન, સામાજિક કાર્ય, ધાર્મિક કાર્ય, શૈક્ષણિક કાર્ય આગળ રહી સમાજનું કાર્ય દીપાવવા તત્પર રહી સમાજના સહભાગી બની રહેતા. શ્રી કાંકરેજ જૈન પ્રગતિ મંડળના નેજા હેઠળ સમેતશિખર સ્પેશિયલ ટ્રેન દ્વારા યાત્રા પ્રવાસ નીકળેલ તે વખતે સુંદર કામ કરેલ. અત્યારે તે જ મંડળમાં સહમંત્રી તરીકે હોદ્દો સંભાળી રહેલ છે. શ્રી ગુજરાત સોસિયલ સોસાયટીમાં ભૂતપૂર્વ મંત્રીપદ તરીકે ફરજ બજાવી હતી. કાર્યક્રમની વ્યવસ્થા તેમ જ અલંકારી ભાષા દ્વારા લખાણો તૈયાર કરવાં અને મોકલવાં જેવાં કે શાંતિશ્રમ-દીઓહર-દક્ષિણદર્શન બેંગ્લોર સ્વરાજય-પાલનપુર વગેરે સાપ્તાહિક અંકમાં પ્રગટ થતાં હતાં અને આ ગ્રંથમાં દક્ષિણ ભારતના વરિષ્ઠ કાર્યકરોના લેખ માટે સંકલન કરવાનો ચાન્સ મળ્યો તે બદલ ધન્યવાદ. શ્રી કાંકરેજ જૈન પ્રગતિ મંડળની “પરિવાર પરિચય પુસ્તિકા' તેમજ “જીવન દર્પણ” પુસ્તકનું સંકલન કરેલ. સમાજ ઉપયોગી કાર્યમાં હરહંમેશાં હાજરી અવશ્ય આપતા રહે છે. ધન્યવાદ. - સંપાદક Jain Education Intemational Page #727 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ 909 અદ્ભુત વ્યકિતત્વના સ્વામી : સંઘમાં ભીષ્મ ૫. પૂ. ગચ્છાધિપતિ શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી પિતામહ મંગળપ્રભસૂરીશ્વરજી મ.સા. (ખાખી બાબા)ને પોતાના મહાન ઉપકારી ગણતા કોઠારીજી કહેતા મને બાલ્યાવસ્થામાં શ્રી લક્ષ્મીચંદજી કોઠારી ચાતુર્માસમાં નવતત્ત્વ જેવા ગ્રંથનો અભ્યાસ કરાવી શ્રદ્ધાસંપન્ન બાંકલી (રાજ.)માં શા હજારીમલજી જવાનમલજી બનાવ્યો. આજે હું જે કાંઈ છું તે તેમને આભારી છે. કોઠારી પરિવારમાં જન્મેલ શેઠશ્રી લક્ષ્મીચંદજી અદ્ભુત જેમના નેતૃત્વ નીચે અનેક ધાર્મિક-સામાજિક ઉત્કર્ષનાં વ્યક્તિત્વના સ્વામી હતા. પૂજ્ય પિતાશ્રી હજારીમલજી તથા વિવિધ કાર્યો ચાલી રહ્યાં છે-સંપન્ન થઈ રહ્યાં છે એવા વડીલભ્રાતા ચંદુલાલજીના સાહસિક અને બાહોશી ભર્યા ગુણો કોઠારીજીની એકજ ઇચ્છા છે કે શ્રી આદિનાથ પરમાત્માના તેમને વારસામાં મળ્યા છે. બેંગ્લોરમાં વ્યાવસાયિક રીતે આગળ જિનાલય (ચિપેટ)નો જીર્ણોદ્ધાર જલ્દી પૂર્ણ થાય અને વધી નાની ઉંમરથી જ વડીલ બંધુની સાથે સંઘની વ્યવસ્થામાં દેવવિદ્યમાન તુલ્ય જિનાલયમાં પરમાત્મા પ્રતિષ્ઠિત થાય. જોડાયા. ૨૫ વર્ષની યુવાન ઉંમરથી જ શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ ચિકપેટ અને અનેક સંસ્થાઓમાં જોડાયેલ લક્ષ્મીચંદજી પોતાની વિવેકશક્તિથી સંઘને એકતાના અતૂટ બંધનમાં ૮૭ વર્ષની જૈફ ઉંમરે પણ એવા જ કાર્યરત હતા. બાંધી રાખવામાં એક્કા કોઠારીજીએ ઘણીવાર સંઘમાં ઉત્પન્ન સવારે 8 વાગ્યાથી આરાધના દ્વારા આરંભિત તેમની કલહોને સમાવીને પ્રેમનું વાતાવરણ સર્યું છે. જીવનચર્યા પણ ખરેખર અનુમોદનીય હતી. પ્રાતઃ કાળમાં ૪ શ્રી આદિનાથ મંદિરજીનો ભવ્ય અમૃતમહોત્સવ અને ૪ કલાક પ્રતિક્રમણ-સ્વાધ્યાયમાં રત અને પછી અષ્ટપ્રકારી શ્રી વિજયલબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાનો ઐતિહાસિક પૂજા-પરમાત્મભક્તિમાં ૨-૨ કલાક તલ્લીન રહેતા કોઠારીજી અમૃત મહોત્સવ પોતાના માર્ગદર્શન વડપણ હેઠળ સુંદર કુશળતાપૂર્વક સંસ્થાઓનો વહીવટ ચલાવતા હતા. ઉજવાયાનો તેમને આનંદ હતો. ૫૦ વર્ષથી લગભગ શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘના સંઘમાં “ભીષ્મ પિતામહ ગણાતા કોઠારીજી પોતાની મુખ્ય-સક્રિય ટ્રસ્ટી રહી સંસ્થાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ આત્મોન્નતિ માટે પણ એટલા જ જાગૃત છે. માન-સમ્માનથી યોગદાન આપેલ છે. હાલમાં સંઘના અધ્યક્ષ હતા અને શ્રી સદાય દૂર રહેતા આ શ્રેષ્ઠીવર્યે કેટલીયવાર પોતાનાં સમ્માન સાવત્થી જૈન થે. તીર્થ કમિટીના પણ અધ્યક્ષ રહી પ્રારંભથી અને અલંકરણોને ઠુકરાવ્યાં છે. માળા પહેરવાથી પણ દૂર રહેતા જ અત્યુતમ સેવા આપી રહ્યા હતા. બેંગ્લોરમાં રહીને પણ આ મહામાનવે પોતાને શાસનના અદમ્ય સેવક ગણી રોજ ઉત્તરપ્રદેશમાં સાવત્થી તીર્થનું અદ્ભુત સર્જન તેમની સૂઝબૂઝને નિયમિત વ્યાખ્યાનશ્રવણ, પ્રતિક્રમણાદિ ક્રિયા, પર્વના દિવસોમાં આભારી છે. શ્રી સિદ્ધાચલ શણગાર ટ્રસ્ટ પાલિતાણામાં ઘણાં પૌષધ તપશ્ચર્યા આદિ ઉત્સાહપૂર્વક કરવામાં સભાનપણે ભાગ વર્ષોથી જોડાયેલ છે તો પાલિતાણામાં બેંગ્લોર આરાધના ભજવ્યો છે. સાધુ-સાધ્વી પ્રત્યે અનન્ય બહુમાનવૃત્તિવાળા ભવનનિર્માણ અને આયંબિલ ખાતા આદિમાં તેમની અત્યુતમ તેઓશ્રી ઘરમાં પણ સ્વાધ્યાય અને તપશ્ચર્યામાં જ ખાસ્સો સમય સેવા પ્રશંસનીય છે. વ્યાવહારિક પ્રસંગોમાં તો કેટલાંય વર્ષોથી બિલકુલ ભાગ જ બેંગ્લોરની ભારત પ્રસિદ્ધ શ્રી વિજયલબ્ધિસૂરિ જૈન લેતા ન હતા. ધાર્મિક પાઠશાળાને ગૌરવપૂર્ણ અને સુપ્રસિદ્ધ કરવામાં તેમનો તેમનાં ધર્મપત્ની લક્ષ્મીબહેન પણ ખૂબ જ ધાર્મિક મહત્ત્વપૂર્ણ ફાળો છે. જ્ઞાનપ્રેમી કોઠારીજી ધાર્મિક અધ્યાપકો વિચારસરણી ધરાવતાં આરાધનાપ્રેમી સુશ્રાવિકા હતા. ૮૫ તથા જ્ઞાન પ્રત્યે ખૂબ જ બહુમાન ધરાવે છે. તેથી પાઠશાળાના વર્ષની ઉંમરે પણ અપ્રમત્ત આરાધના તપશ્ચર્યામાં લીન હતા. કોઈપણ કાર્ય માટે રાતદિવસ તત્પર રહેતા હતા. અધ્યાપક ધાર્મિક પાઠશાળામાં પણ ધાર્મિક અભ્યાસ માટે તૈયાર કરતી શ્રી આદિનાથ જૈન તત્ત્વ પ્રશિક્ષણ કેન્દ્ર જયનગરમાં નિયમિત હાજરી આપે. પૂરા પરિવારનું જીવન ધન્યવાદને પણ પૂર્ણ રસ લઈ આ સંસ્થાને સદ્ધર બનાવી છે. શ્રી રાજસ્થાન પાત્ર છે. તેમનું જીવનપંખેરુ તા. ૫-૬-૨૦૦૭નાં જેઠ વદ-૪ને જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, જયનગરના તેઓ અધ્યક્ષ છે અને દિવસે આ દુનિયામાંથી વિદાય લીધી પ્રભુ તેમના આત્માને તેમના માર્ગદર્શનાનુસાર વિશાળ સંકુલ ઊભું થયું છે. શાંતિ અર્પે. Jain Education Intemational Page #728 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સ્વપ્ન શિલ્પીઓ મહાન દાનવીર : ઘર્મપ્રેમી જ ઇતર લોકોનાં પણ દરેક કાર્યોમાં શેઠશ્રી અવશ્ય ફાળો આપતા શેઠશ્રી કપૂરચંદજી ભીલોચા વોરા જ. સમગ્ર દક્ષિણ ભારતમાં ‘દાનવીર’ના હુલામણા નામે લાભ લેવા સામે ચડીને દોડી જતા કપૂરચંદજીએ પોતાના સુપ્રસિદ્ધ શ્રીયુત શેઠશ્રી કપૂરચંદજી પૂનમચંદજી ભીલોચા વોરા ગામ તવાવમાં આયંબિલ ખાતા નિર્માણનો લાભ લીધો છે તો (રાજ–તવાવ નિવાસી) પોતાનાં નામ અને કામથી જનમનમાં બેંગ્લોરથી દેવનહલ્લી છ'રીપાલિત સંઘનું ભવ્ય આયોજન અને અપૂર્વ સ્થાન પામી ગયા. દેવનહલ્લી તીર્થમાં પોષદશમીના પ્રથમ મેળાનું ભવ્ય આયોજન ઉદારતાપૂર્વક કરી તીર્થપ્રેમને પ્રદર્શિત કરેલ. સામાન્ય પરિસ્થિતિમાંથી પરિશ્રમ અને પુરુષાર્થથી શ્રીમંતાઈ સુધી પહોંચેલા આ શ્રેષ્ઠીવર્યે જીવનના અંત સુધી પાલિતાણાની પુણ્યભૂમિમાં બેંગ્લોર આરાધના ભવનમાં પોતાની પૂર્વની સામાન્ય સ્થિતિને નજર સમક્ષ રાખી બુદ્ધિ અને - ટ્રસ્ટી અને દાનદાતા તરીકે ખૂબ જ લાભ લેતા શેઠશ્રીએ પોતાના પૈસાને શુભ કાર્યોમાં જ વાપરવા એવા જીવનમંત્રને સાક્ષાત્કાર ઉપકારી ગુરુદેવની સ્મૃતિમાં પૂર્ણાનંદસૂરિ હોલનું નિર્માણ કરી કરતાં દાનનો પ્રવાહ ઉદાર દિલથી મન મૂકીને વહેતો કર્યો છે. ગુરુ પ્રત્યેના પ્રેમને દર્શાવ્યો છે. તેમનાં સુવર્ણમય કાર્યોમાં બેંગ્લોરથી ૪૦ કિ.મી. દૂર તીર્થપ્રેમી કપૂરચંદજીની એક જ ધગશ હતી કે આ તેમની જૈન સિલ્ક મિલ્સની વિશાળ જગ્યા ભેટ આપવા સાથે બેનમૂન તીર્થ જલ્દી પૂર્ણ થાય અને પ્રતિષ્ઠા કરાવી ૧૦૮ ધ્વજા પૂ. આ. દેવશ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી એક લહેરાવીએ. પોતાના ગૃહાંગણે રોજ ૪-૪ કલાક આરાધના કરોડની વિશાળ રાશિ અર્પણ કરી સમગ્ર ભારતવર્ષમાં કરતા શેઠશ્રીએ તીર્થ માટે પોતાના શરીરની પણ પરવા ન કરી. અનુમોદના પ્રાપ્ત કરી અને સમયે સમયે ૭-૮ વર્ષના તીર્થ રાત્રે ૨-૨ વાગ્યા સુધી અખંડ રીતે તીર્થભક્તિમાં વ્યસ્ત શેઠશ્રી નિર્માણના ગાળામાં મહાન રાશિ અર્પણ કરી લાભ લેતા રહ્યા. પ્રતિષ્ઠાની તૈયારીમાં જ પ્રતિષ્ઠાના ત્રણ માસ પૂર્વ સ્વર્ગે સિધાવ્યા. ફળસ્વરૂપ દક્ષિણ ભારતના ગૌરવવંતુલ્ય શ્રી નાકોડા અવન્તિ બેંગ્લોરના સમગ્ર સંઘે પાલખી કાઢી આ મહાન દાનવીરને ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ દેવનહલ્લી આજે તેમની પોતાની અનન્ય શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તેમનાં ધર્મપત્ની પકુબેન, ગૌરવમય ગાથા ગાઈ રહ્યું છે. હજારો લોક દર્શન કરી પાવન પુત્ર રાજેશભાઈ-રવિભાઈ પણ એટલાં જ ધર્મનિષ્ઠ નીકળ્યાં કે બની અનુમોદના કરી રહ્યાં છે. પિતાશ્રીની અંતિમ ઇચ્છા પૂર્તિહતુ ત્રણ મહિનામાં જ મુહૂર્ત પ. પૂ. પૂર્ણાનંદસૂરિજીને પોતાના ધર્મદાતા ગુરુ માનતા અનુસાર ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવમાં દિલ ખોલીને લાભ લીધો. કપૂરચંદજીએ તપોનિધિ આ. દેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી ફૂલેચૂંદડી-ભગવાન બિરાજમાન આદિ અને ધ્વજાનો તો ચઢાવો મ.સા. ને દક્ષિણમાં લાવવા કુંભોજગિરિથી બેંગ્લોર છ'રીપાલિત એક કરોડ ૧ લાખ રૂા. રેકોર્ડ લાભ લઈ ઇતિહાસનું સર્જન કર્યું. સંઘના સંઘપતિ બની લાભ લીધો અને ગુરુદેવશ્રીને વિજયપુરા લોકો બોલી ઊઠ્યા ધન્ય દાનવીર! ધન્ય પરિવાર! ગૌશાળામાં પદાર્પણ કરાવી ગુરુદેવશ્રીની ઉંમર ૭૮ વર્ષ પ્રમાણે | વિશાળ સંઘયાત્રાની ભાવનાવાળા શેઠશ્રી એક જ ઇચ્છતા ૭ લાખ ૭૮ હજારની માતબર રાશિ ગૌશાળામાં અર્પણ કરી કે આ દાનની ગંગા મારા પરિવારમાં નિત્ય વહેતી રહે. ખરેખર બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેમનો પરિવાર પણ તેમની ભાવનાને પુષ્ટિ આપી રહ્યો છે. બેંગ્લોરના કોઈપણ દેરાસરના નિર્માણ માટે શ્રેષ્ઠીનો સહયોગ હંમેશાં ભરપૂર રહેતો. લગભગ દરેક મંદિરોમાં શ્રીમતી શાન્તાબહેન ખીમરાજજી ભૂમિપૂજન શિલાન્યાસ યા ભગવાન ભરાવવામાં તેમનો ફાળો બરલોટા (આઉવા રાજ.) ન હોય તેવું બન્યું નથી. પ્રતિમા ભરાવવાનો ખૂબ જ શોખ હતો સાધર્મિક ભક્તિનો આદર્શ એટલે જ શાન્તાબહેનતેથી જ દરેક જગ્યાએ જિનબિંબો ભરાવી લાભ લીધો. સાદગીનું પ્રતીક એટલે જ શાન્તાબહેન.....રાજસ્થાન આઉવા સરળ મનવાળા શ્રેષ્ઠીવર્યને જીવદયા સાધર્મિક ભક્તિ- નિવાસી ધર્મપ્રેમી ખીમરાજજી બરલોટાનાં ધર્મપત્ની શાંતાબહેન જ્ઞાન આદિ દરેક ક્ષેત્રો પ્રત્યે અનન્ય પ્રેમ હતો. તેથી જ સ્કૂલ- જૈનશાસનનું અણમોલ રત્ન છે. સાધુ-સંતોની આદર્શ માના હાઇસ્કૂલ હૉસ્પિટલ આદિમાં પણ લાભ લેવાનું ચૂક્યા નથી. તેમ અર્થમાં તેમણે નામ સાર્થક કર્યું છે. એકપણ દિવસ કે ટંક એવો Jain Education Intemational Page #729 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૭૦૯ ન જવો જોઈએ કે સાધુ-સાધ્વીજી પોતાને ત્યાં લાભ માટે ન પધારે તેવા દૃઢ આગ્રહી છે. કોઈપણ સંત હૉસ્પિટલમાં યા વિહારમાં હોય, બિમાર હોય તેવા સમાચાર મળતાં જ ગોચરી લઈ હાજર થતાં તેઓ ખૂબ જ ઉત્કૃષ્ટ ભાવથી સારામાં સારી વસ્તુઓથી ભક્તિ કરે છે. કયારેય પણ કંટાળ્યા વગર પોતાની બબ્બે પુત્રવધૂઓ સાથે જ્યારે પણ જાઓ ત્યારે રસોઈ તૈયાર જ હોય અને ભક્તિ માટે આગ્રહ હોય જ. મ.સા. પાસે પણ જઈ મહેમાનોને માટે પોતાને ત્યાં જ મોકલવા આગ્રહ કરતાં પૂરો પરિવાર ધર્મના રંગે રંગાયો છે. પોતાના સુપુત્ર મૂકેશને શાસનને અર્પણ કરી પૂ.આ.દેવશ્રી પદ્મસાગર, સૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં સમર્પિત કરી ધન્ય બનેલ છે જે આજે પૂ. ગણિવર્ય જ્યોતિર્વિદ અરવિંદસાગરજી મ.સા. તરીકે સુપ્રસિદ્ધ છે. અમદાવાદથી પાલિતાણા છ'રી પાલિત સંઘના તેઓ સંઘવી હતા. પોતાના ગૃહાંગણે શ્રી મુનિસુવ્રત જિનાલયનું નિર્માણ કરાવી પ્રતિદિન સ્વદ્રવ્ય-સ્વહસ્તે ખૂબ જ ઉત્કટભાવથી પરમાત્મ ભક્તિ કરે છે. પાઠશાળામાં પણ ખૂબ જ ઊંચાં કર્મગ્રંથ-તત્ત્વાર્થ આદિનો અભ્યાસ કરેલ છે. સ્વ. શ્રીમતી મધુબહેન ચોથાલાલ શાહ તપસ્યા અને તપસ્વી નામ પડતાં મધુબહેનનું નામ યાદ આવ્યા વગર રહે જ નહીં. બેંગ્લોર પાઠશાળાના પ્રાધ્યાપક સુરેન્દ્રભાઈ સી. શાહનાં માતુશ્રી મધુબહેન એટલે તપસ્યાની હાલતી ચાલતી જીવંત પ્રતિકૃતિ. ગામડાગામમાં જીવન વિતાવવા છતાં બેંગ્લોરના ૩૦ વર્ષના વસવાટ દરમ્યાન ક્યારેય ખુલ્લું મોટું રાખ્યું નથી. બબ્બે વખત જીવલેણ મોતના મુખમાં જવાની તૈયારી છતાં પણ તપમયજીવન રાખ્યું. ૧૭–૧૭ વર્ષોનાં વર્ષીતપના આ આરાધિકાએ વચ્ચે છઠ્ઠ છઠ્ઠથી વર્ષીતપ કર્યું. તેમજ ચાલુ તપસ્યામાં પ્રતિવર્ષ ૫૧ ઉપવાસ-માસક્ષમણશ્રેણીત-સિદ્ધતપ-ચત્તારી અટ્ટ તપ–મોક્ષદંડક–૧૩ કાઠિયાતપ જેવી ભીષણ તપસ્યાઓ કરી. પર્યુષણમાં તો અઠ્ઠાઈ સાથે ૬૪ પ્રહરી પૌષધ હોય જ તે સિવાય રોહિણી તપજ્ઞાનપંચમી–બીજ-મૌન એકાદશી-વીશસ્થાનક ઓળી-નવપદ ઓળી આવી નાની તપસ્યા કે જે એમણે બાકી રાખી હોય. પાંચ-પાંચ નવાણું યાત્રા-ત્રણ-ત્રણ ચાતુર્માસ, અનેક છ'રી પાલિત સંઘ. છેલ્લે ૭૫ વર્ષની ઉંમરે પણ ચાલુ વર્ષીતપમાં લકવો થઈ જતાં દવા લેવા ખૂબ જ મુશ્કેલીમાં પારણું કરાવ્યું. પોતાનાં સુપુત્રી ભાનુને દીક્ષા અપાવી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાયમાં સમર્પિત કરી. પૂ.સા. શ્રી ઉજ્વલ જ્યોતિશ્રીજી તરીકે પ્રસિદ્ધ કર્યા. પોતે પણ નિરંતર દીક્ષા લેવા જ આગ્રહ કરતાં હતાં. દૈનિક આરાધનાઓમાં ક્યારેય છૂટ નહીં....પૂરા પરિવારને પણ ધર્મ સંસ્કારોથી વાસિત બનાવ્યો. મહામંત્રની આરાધનામાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયો. સ્વ. સંઘવી જશરાજજી ખુમાજી સ્વ. કસ્તુરબેન જશરાજજી | (રાજ.-તવરી) બેંગ્લોર ૩૨–૩૨ વર્ષોના સજોડે અખંડ વર્ષીતપના આ આરાધક આ દંપતી ખરેખર આદર્શમય જીવન જીવી ગયા. સાદગીનાં પ્રતીકોએ પોતાના ગૃહાંગણે શાંતિનાથ ભગવાનનું ભવ્ય મંદિર બનાવ્યું. સમેતશિખરનો સ્પેશલ ટ્રેનથી સંઘ કાઢ્યો. અનેક ધાર્મિક કાર્યોમાં લક્ષ્મી વ્યય કરી. દૈનિક આરાધનામાં તત્પર, જશરાજજી કોઈપણ મહાત્માને ચાતુર્માસ વિનંતી કરવામાં અને સંઘના કાર્યોમાં અગ્રગણ્ય હતા. આયંબિલ ખાતામાં તપસ્વીઓની ભક્તિ કરતાં તેમને અપૂર્વ આનંદ આવતો. વર્ષીતપમાં પણ પર્વતિથિએ આયંબિલ કરતા દરેક ગુરુવર્યોની સુંદર ભક્તિ કરવી તેમનો આદર્શ હતો. દર વર્ષે તપસ્વીઓનાં પોતાનાં ઘેર પારણાં કરાવી ખૂબ ભક્તિ કરતાં. વૃદ્ધ ઉંમરે પણ કસ્તુરબેન પાઠશાળા મંડળ આદિ ક્યારેય ન ચૂકતાં. પરિવારને પણ ધર્મસંસ્કારો અને નવ સંસ્કારોથી વાસિત બનાવ્યો છે. વર્ષીતપ સાથે અનેક મોટી તપસ્યા પણ કરતા. શ્રીમતી સુંદરબહેન ઘેવરચંદજી દાંતવાડિયા (રાજ.-માંડવલા) બેંગ્લોર શરીરમાં ભારી પણ સદાય ઉત્સાહી....શરીર બિમારીગ્રસ્ત પણ મનોબળનાં પાકાં આ શ્રાવિકા ખરેખર અનુમોદનીય શાસનભક્તિ ભરેલ શ્રાવિકા છે. પૂ. આ. દેવશ્રી અશોકરત્નસૂરીશ્વરજી મ.સા.ના પરિચયથી ધર્મપ્રાપ્ત તેઓ તેમને ધર્મગુરુ માને છે. ગુરુદેવના 100 ઓળીના બેંગ્લોરમાં પારણાં પ્રસંગે તેમણે કરેલ ગુરુભક્તિનો આદર્શ દરેક માટે અભિનંદનીય હતો. સોનાની થાળી, સોનાની ચમચીથી ગુરુદેવને વહોરાવ્યું. ઉદ્યાપન મહોત્સવ દરેક લાભ લીધો. પ્રતિવર્ષ બેંગ્લોરના સમસ્ત ગુરુજીઓની અપૂર્વ ભોજનભક્તિ કરી બહુમાન કરે છે. સાધુ તેમજ સાધ્વીજી ભગવંતો પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવતાં તેઓ શારીરિક પ્રતિકૂળતા છતાં દરરોજ પાંચમંદિર દર્શન કરે છે. કોઈપણ શ્રમણના પધારવાના સમાચાર સાંભળી તરત જ ભક્તિ-લાભ માટે પહોંચી જાય છે. શાસનનાં દરેક કાર્યોમાં Jain Education Intemational ducation Intemational Page #730 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ વધતા પરિણામે અવશ્ય લાભ લે જ છે. છાણીમાં ઉપાશ્રય નિર્માણ તેમજ સાવથી તીર્થમાં અપૂર્વ લાભ લીધો છે. નિરંતર દાનની ગંગા વહાવતાં હોવાં છતાં સાધર્મિક ભક્તિમાં વિશેષ ૨સ લે છે. પરિગ્રહ ન વધારતાં પુણ્ય વધારવું તેમનું લક્ષ્ય છે. વર્ધમાનતપની ઓળી નવપદ ઓળી આદિ તપ કરેલ છે અને ખૂબ જ સારાં કાર્યો કરવા શ્રેષ્ઠીવર્ય ઘેવરચંદજીને તેઓ પ્રેરણા આપે છે. શ્રીમતી રુકિમણિબહેન મિશ્રીમલજી તપોમૂર્તિ રુકિમણીબહેને જીવનમાં ઘણી લીલીસૂકી જોવા છતાં પોતાની આરાધનામાં ક્યારેય ઓટ આવવા દીધી નથી. નાની ઉંમરે પતિની વિદાય છતાં કુટુંબના છત્રધાર બની પરિવારમાં સંસ્કારોનું દાન કર્યું. પોતાની સામે પુત્રની વિદાય, પુત્રવધૂની વિદાય-જમાઈની વિદાય છતાં ધર્મમાર્ગમાં દૃઢ બની રત રહ્યાં. પૂ. આ. દેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.નાં કૃપાપાત્ર રુકિમણબહેન ભક્તામરપ્રિય પરિવાર છે. પોતાના જીવનમાં કેટલાંય વર્ષીતપ તથા દરેક તપસ્યા કરી છે. તબિયત સાનુકૂળ ન હોવાં છતાં એક પણ તપસ્યા બાકી રાખી નથી. તપસ્યાનું લિસ્ટ કરીએ પેજ ભરાય. લિસ્ટ વાંચીને તો ઇતિહાસ લાગે અને મનમાં થાય કે આવા પણ તપીસ્વિની હોય છે ખરાં. ખૂબ જ અનુમોદના–તપસ્વીની આદર્શ શ્રાવિકારત્ન શ્રીમતી ભંવરીદેવી ઘેવરચંદજી સુરાણા રાજસ્થાન વાલરાઈ નિવાસી હાલ બેંગ્લોર માઇક્રોલેબ્સવાળાં ભંવરીબહેન ગરીબાઈમાંથી સમૃદ્ધિના શિખર સુધી પહોંચેલ. આ સન્નારીની ગૌરવગાથા અનોખી છે. સદાય હસતું મુખ, કરુણાભરી આંખો, કંઈક કરી છૂટવાની તમન્ના જેમનાં રોમરોમમાં છે તેવાં સાધુ-સાધ્વીજી પ્રત્યે અનન્ય બહુમાન ધરાવતાં તેઓએ પોતાના જીવનને સુકૃતથી સભર બનાવ્યું છે, તો પરિવારને પણ ધર્મના રંગે રંગ્યો છે. દાનની ગંગા વહાવી અનોખો ઇતિહાસ સર્જ્યો છે. લક્ષ્મીની છોળો ઊછળતી હોવાં છતાં સદાય નિર્લિપ્ત આ પુણ્યશાળીને જોતાં હૃદયમાં અનોખા ભાવ પેદા થાય છે. સિદ્ધગિરિરાજની ભવ્ય નવ્વાણું યાત્રા આયોજન.....તો અનેક જગ્યાએ મૂર્તિઓ ભરાવવાનો લાભ, દરેક ઠેકાણે જિનાલય નિર્માણમાં ભરપૂર લાભ લીધો છે. ગુપ્ત દાનમાં વિશેષ માનતાં ભવરીબહેન સુરાણા કોલેજ હોસ્પિટલ આદિનાં પ્રેરક તો છે જ સાથે કોઈ પણ સાધુ સ્વપ્ન શિલ્પીઓ સાધ્વીજી ભગવંતોને વિહાર કરી આવતાં સાંભળે કે ટિફિન લઈ ગાડીમાં નીકળી પડતાં તેમને અપૂર્વ આનંદ થાય છે. પોતાની વિશાળ દવાઈની ફેકટરીમાં પણ સાધર્મિક ભાઈઓને વિશિષ્ઠ સગવડો પૂરી પાડે છે. પોતાના જ ઘરના સદસ્યની જેમ રાખે છે. તેને રાત્રિ ભોજન ન કરવું હોય તો સગવડ પૂરી પાડે છે. ગુપ્ત રીતે તેની વિશિષ્ઠ ભક્તિ કરે છે. કોઈપણ સાધર્મિકને આર્થિક મદદ માટે સદા તત્પર રહે છે. શ્રીયુત શેઠશ્રી ઘેવરચંદજી ધંધામાં રત રહેતા હોવાથી ભંવરીબહેન પૂરી રીતે લાભ લે છે. પોતાના બન્ને સુપુત્રો દિલીપકુમાર તથા આનંદકુમાર તેમજ પુત્રવધૂઓને પણ તેઓએ પ્રેમમય રીતે ધર્મમાર્ગમાં જોડેલ છે. તેથી જ ઘરમાં પણ ધર્મમય–પ્રેમમય વાતાવરણ સર્જિત થયું છે. આજના યુગનાં અનુપમાદેવી એટલે ભંવરીબહેન. સ્વ. શ્રીમતી કુસુમબહેન બાબુભાઈ શુભ્ર-સફેદ વસ્ત્રોમાં શોભતાં. સાધર્મિક બહેનોની મા એટલે જ કુસુમબહેન. આર્થિક રીતે ખૂબ જ સુદૃઢ ન હોવાં છતાં હૃદયની વિશાળતા અને ઉદારતાના પ્રતીક કુસુમબહેન સાધર્મિક બહેનો માટે બધું જ કરી છૂટવાની તમન્નાવાળાં હતાં. પોતાના ઘરમાં ગૃહઉદ્યોગ–મંડળ આદિ ચલાવી અનેક બહેનોને મદદ રૂપ બનેલ છે. મોટી ઉંમરે પણ કામ કરવામાં કંટાળો નહીં અને ભક્તિમાં ક્યારેય પાછાં નહીં. પોતાના સુપુત્ર શરદને શાસનને અર્પણ કરી આનંદિત બનેલાં કુસુમબહેનને પોતાની ત્રણત્રણ સુપુત્રી–બે બે કામવાળી અને પોતાના પૌત્રને પણ સંયમિત બનાવ્યાં છે. પોતાનો સુપુત્ર જૈનશાસનનો કોહિનૂર હીરો પૂ. આ. દેવશ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા. બની શાસનની ખૂબ જ પ્રભાવના કરી રહેલ છે. અંતિમ અવસ્થામાં પણ હોસ્પિટલમાં પોતાના પૌત્રને શાસનને સમર્પિત કરવા લાલાયિત કુસુમબહેન ખુદ પણ સંયમનાં અભિલાષી હતાં, તેથી જ અંતસમયે હાથમાં ઓઘો લઈ પ્રાણ છોડ્યા. સંયમઅભિલાષી કુસુમબહેન ગુણાનુરાગી-શ્રદ્ધાશીલ-ભક્તિવંત પ્રભુભક્તિના અનન્ય ઉપાસક–સાધર્મિક પ્રેમી. આ ગુણિયલ મહિલા ખરેખર ભાવનગર અને બેંગ્લોરનું આદર્શ શ્રાવિકારત્ન હતાં. સંસારનાં સંયમી શ્રીમતી સુંદરબહેન નેમિદાસ ભેદા તેમનું જીવન જ્ઞાનયોગ અને ભક્તિયોગના સંમિશ્રણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સંસારમાં રહી વિરક્ત ભાવે આત્મ Page #731 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૭૧૧ કલ્યાણ સાધનાર સુંદરબહેન નેમિદાસ જલકમલવતુ જીવન વિતાવે છે. સુંદરબહેન ભુજપુર-કચ્છમાં મહાવદ તેરસ ૧૯૨૫ના ગાંગજીભાઈ સાવલાના કુળમાં માતા હંસાબાઈની કૂખે જન્મ્યાં. બે ભાઈ અને બે બહેનો સહિતનો તેમનો પરિવાર ધર્માનુરાગી, અપિરિગ્રહી, સંતોષી છે. બન્ને ભાઈઓ વિપશ્યના-ધ્યાનસાધનાના વરિષ્ઠ પ્રણેતા છે. ૨૧ વર્ષની ઉંમરે ગાંગજી ખીમશી ભેદાના પુત્ર નેમિદાસ ભાઈ સાથે વિવાહ થયા. ૨૩ વર્ષની ઉંમરે પુત્ર જભ્યો પણ વા વર્ષની કોમળ ઉંમરે માતાના ખોળામાં નવસ્મરણ સાંભળતા મૃત્યુ પામ્યો. પ્રસૂતિ ખબૂ તકલીફદાયી હતી. મૃત્યુના મુખમાંથી પાછા ફર્યા હતાં. આ પ્રસંગોએ ધર્મરુચિ વિશેષ વધારી. તેમનાં નિત્યકર્મમાં પરિવર્તન આવ્યું. નવકારશી, ચોવિહાર, પ્રતિક્રમણો, જિનદર્શન-પૂજા અને તપ જીવનનાં અંગ બની ગયાં. તેમની જ્ઞાનપિપાસા જાગૃત થઈ અને પાનાચંદભાઈ પંડિતજી પાસે ધર્માભ્યાસ પઠન-પાઠન-ચિંતન શરૂ થયું. જીવનમાં જાણે જ્ઞાનદીપકનું તેજ પ્રગટ્યું. પાંચ પ્રતિક્રમણ, જીવવિવાહ, નવતત્ત્વ-દંડક, લધુસંગ્રહણી, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ (૫ અર્થ સાથે) તત્ત્વાર્થસૂત્ર (અર્થસહિત) બૃહત્ સંગ્રહિણી (અર્થ સાથે) લઘુ ક્ષેત્ર સમાસ (અર્થ સહિત) સમોવસરણ પ્રકરણ, ૬૭ બોલની સજઝાય, વૈરાગ્યશતક, શત્રુંજય લઘુકલ્પ, વીતરાગ સ્તોત્ર, ગૌતમઅષ્ટક, સંબોધસિત્તરી, પુણ્ય પ્રકાશનું સ્તવન જેવો અભ્યાસ કરતાં ગયાં.' બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, પૂનમ, ઓળા, વિશસ્થાનક તપ, ૩ ઉપધાન, ૯૯ યાત્રા સહિતનાં તપ વિધિ સાથે કરતાં રહ્યાં. સંસારમાં સંયમનું તેઓ શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. સુકૃતોની અનુમોદના અને દુષ્કતની ગ્રાનો ગુણ તેમની નસેનસમાં સમાયેલો છે. તેમનો એક મહાગુણ છે અપ્રમત્ત દશા. જીવનની પ્રત્યેક ક્ષણને સાર્થક કરી લેવી તે જ માત્ર તેમનું અંતર–લક્ષ્ય. સમય મળે ધાર્મિક અનુષ્ઠાનોમાં જાતને એવી ઓત-પ્રોત કરી દે કે તેમનો આત્મા અંતરંગ ઉચ્ચદશાનો, જાગૃતિનો સમતાભાવનો અનુભવ કરી શકે. શરીરની બિમારીઓએ તેમની શ્રદ્ધાને વિચલિત થવા દીધી નથી. દેહ પ્રત્યેનો અનાસક્તિ ભાવ તેમને દેહાતીત અવસ્થાએ પહોંચાડે છે. શરીરની સ્પૃહાથી મુક્ત થઈ ઉપાધિમાં સમાધિ કેળવી જાણી છે. ભૌતિક પુદ્ગલોની રુચિ અને તૃષ્ણાથી પર થઈ ગયાં છે. તેથી અંતર્મુખી બની શકયાં છે. શરીર-રોગથી નહીં પણ ભવરોગથી મુક્ત થવા અને કરવાની કામના જ તેમનું ધ્યેય છે. જીવનમાં સદાચારીપણું, અવિચલ નિયમબદ્ધતા, સાદાઈ અને “સવિ જીવં કરુ શાસન રસી’ની મનોભાવના આ મૂઠી ઊંચેરા આત્માને સ્ફટિક જેવો નિર્મળ અને રત્નો જેવો તેજસ્વી બનાવે છે. તેથી જ નિર્મલગુણાશ્રી જેવા ગુરુજનના મુખેથી આશીર્વચન સરી પડે છે. “તમારી જ્ઞાન વૃત્તિ-પ્રવૃત્તિ મુક્તિના ધ્યેયપૂર્વકની હોઈ નિવૃત્તિ નિર્વાણકારણ બનશે જ.”...... શિક્ષણપ્રેમી બહુમુખી પ્રતિભાસંપન્ન શ્રી દામજી જાદવજી છેડા કચ્છની ભાતીગળ ધરતી પર અનેકાનેક રત્નો પાકયાં છે, જેમાંનાં કેટલાંકે પોતાના કુળની સાથે સાથે જ્ઞાતિનું નામ પોતાનાં સત્કાર્યોથી ઉજ્વળ કર્યું છે. તેવા જ એક અગ્રગણ્ય સર્જન છે “સમાજરત્ન' કચ્છ શક્તિ એવોર્ડ વિજેતા દામજીભાઈ જાદવજી છેડા. કચ્છ મુદ્રા તાલુકાના પત્રી ગામમાં ૨૧-૯-૧૯૨૭ના માતા મીઠાબાઈ તથા પિતા જાદવજીભાઈને ત્યાં દામજીભાઈનો જન્મ થયેલ પણ તેમની કર્મભૂમિ હુબલી રહ્યું છે. આ સહૃદયી સફળ સામાજિક કાર્યકર પોતાની નિઃસ્વાર્થ સેવા, કોઠાસૂઝ, સમસ્યાનું નિરાકરણ કરવાની કુનેહ, ધાર્મિક સ્વભાવ અને મળતાવડા સ્વભાવના કારણે વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ વિવિધ શૈક્ષણિક, વૈદકીય, ધાર્મિક સંસ્થાઓને સ્થાપવા, પગભર કરવા ધગશ અને ખંતથી મચી પડે છે. દાદા તથા પિતા તરફથી તેમને ધાર્મિક અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેવાનો વારસો મળ્યો છે, જેમાં તેમણે સમયાનુસાર વૈદકીય ક્ષેત્રનો સમાવેશ કરી દરેક ક્ષેત્રે સેવાભાવનાની હરણફાળ ભરી છે. ૧૯૪૫માં તેમનાં લગ્ન વિજયાબાઈ સાથે થયાં, જે તેમની દરેક પ્રવૃત્તિનું પ્રેરક બળ બની રહ્યાં. ૧૯૬૦માં તેઓ પુત્ર વીરેન્દ્રના પિતા બન્યા. હૈદરાબાદ, ચૈતન્યપુરી તેમ કચ્છ કોડાયના બોતેર જિનાલયમાં તેમણે પ્રભુજીની પ્રતિમા બિરાજમાન કરાવી. હૈદ્રાબાદ, કાચીગુડા તેમજ કચ્છ-વાંકી દેરાસરના નિર્માણમાં સહયોગ આપ્યો. દિગંબર દેરાસરોમાં દાનની ધારા વહાવી તો હુબલીમાં પણ દેરાસરનાં સર્વકાર્યમાં અગ્રેસર રહ્યા છે. Jain Education Intemational Page #732 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ કચ્છની ગૌશાળામાં ફંડ એકત્રિત કરી આપી અને હુબલી પાંજરાપોળના ઉપાધ્યક્ષ રહીને જીવદયાનો ઝંડો ફરકાવ્યો છે. વૈદકીય ક્ષેત્રે કર્ણાટક કેન્સર થેરાપી એન્ડ રિસર્ચ ઇન્સિટટ્યૂટનું અધ્યક્ષ પદ શોભાવે છે. તે સિવાય તેમણે અરવિંદ જનરલ હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. વિવેકાનંદ જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી રૂપે ફરજ બજાવી હોસ્પિટલના વિકાસમાં સહાયરૂપ બન્યા છે. આ ઉપરાંત ગામડામાં મફત મેડિકલ કેમ્પ અને દવાવિતરણ વગેરે કાર્યો કરે છે. શૈક્ષણિક ક્ષેત્રે તેમણે ૧૯૭૨માં શ્રી મહાવીર જૈન એજ્યુકેશન સોસાયટીની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમાં અંગ્રેજી હાઇસ્કૂલ I.T.T સંસ્થાની સ્થાપના કરી, જેમાં Professional Course થાય છે. આ ઉપરાંત બીજી સ્કૂલોમાં પણ તેમણે અનુદાન આપ્યાં છે. સામાજિક ક્ષેત્રે તેમણે વર્ધમાન કો.ઓ. બેંક લિમિટેડની સ્થાપના કરી હતી. ગૌરી–શંકર ફાયનાન્સ કંપની ચલાવે છે. પત્રી ગામમાં અઘતન સેનેટોરિયમ બંધાવવા તથા અમદાવાદમાં અતિથિભવન નિર્માણમા સહયોગી થયેલા. સર્વોદય સમાજ તરફથી ત્રણ યોજનાઓ આરંભ કરાવી શિક્ષણ, રહેઠાણ અને મેડિકેર માટેની લોન વ્યવસ્થા કરાવી આપેલ. ક્યારેક કૌટુંબિક, સામાજિક વિવાદો અને મતભેદોમાં લવાદ બની મધ્યસ્થીપૂર્વક નિવેડો લાવે છે. દામજીભાઈ દાનવીર, ધર્માનુરાગી, શિક્ષણપ્રેમી અને બહુમુખી પ્રતિભાના માલિક છે. દરેક ક્ષેત્રે તેઓ તન-મનધનથી નિર્વ્યાજ સેવા બજાવે છે. તેમના થકી સમાજ અને જ્ઞાતિના જરૂરતમંદોને હંમેશાં લાભ મળતો રહે તેવી અભ્યર્થના. દાનવીર : સમાજસેવક શ્રીમતી મણિબાઈ કાંતિલાલ શાહ શ્રીમતી મણિબાઈ કાંતિલાલ મૈશેરીનો જન્મ મુંબઈમાં સ્વ. બાંયાબાઈ તથા શા. શિવજી ચત્રભોજ નાગડા (કચ્છનલિયા)ને ત્યાં તા. ૧૧-૧-૧૯૨૮ના રોજ થયો. પ્રાથમિક શિક્ષણ મુંબઈની પાઠશાળામાં લીધું. માતાપિતાના ઉચ્ચ સંસ્કારો વારસામાં મળ્યા. નાનપણથી જ તેમનો સ્વભાવ ખૂબ જ મસ્તીપ્રિય, સેવાભાવી અને વ્યવસ્થિત છે. તેઓ પાકશાસ્ત્રમાં પારંગત છે અને એટલા જ સ્વચ્છતાના આગ્રહી છે. સ્વપ્ન શિલ્પીઓ ૨૦ વર્ષની ઉંમરે ગદગના શ્રી કાંતિલાલ કલ્યાણજી મૈશેરી (કચ્છ-નલિયા) સાથે લગ્નગ્રંથિથી જોડાયાં, ૪૦ વર્ષના સુખી, સંપન્ન અને આદર્શ લગ્નજીવનબાદ જૂન ૧૯૮૭માં એમના પતિશ્રીનો દેહાંત થયો તે વખતે તેમણે પતિના શરીરનું ‘દેહદાન' કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમનું મક્કમ મનોબળ દર્શાવેલ, પણ ગદગમાં દેહદાન સ્વીકારવાની વ્યવસ્થા ન હોવાથી માત્ર ચક્ષુદાન કરી અંધ વ્યક્તિના જીવનમાં પ્રકાશ ફેલાવવા નિમિત્ત બન્યાં. ત્યારબાદ પોતે નિષ્ક્રિય ન રહેતાં નાનાંમોટાં કાર્ય કરી આજીવિકા મેળવી લેતાં. એમને કાયમ એક જ વિચાર આવતો કે મારું જીવન સાર્થક કેમ બને અને હું સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકું? આ વિચારને અમલમાં મૂકવા તેઓશ્રીએ શ્રીયુત તિલકચંદભાઈ કુંવરજી લોડાયાનો સંપર્ક સાધ્યો અને પોતાના વિચારો વ્યક્ત કર્યા. મધ્યવગરની એકાકી મહિલાના આવા ઉમદા વિચારો જાણી શ્રીયુત તિલકભાઈને આનંદ સાથે આશ્ચર્ય પણ થયું. શ્રીયુત તિલકભાઈએ એમને ૨-૩ યોજનાઓની જાણકારી આપી. એમાંથી ‘વૃદ્ધાશ્રય ગૃહ’ નો વિચાર એમને યોગ્ય લાગ્યો અને રક્ષા કાર્ય માટે તુરત જ તેમણે પોતાના એકમાત્ર રહેઠાણનું વેચાણ કરી એમાંથી રૂા. ત્રણ લાખ જેવી માતબર રકમ ઉપરોક્ત યોજનાને અમલમાં મૂકવા માટે ફાળવી અને પોતે ભાડાના મકાનમાં રહેવા ગયાં. આ નારીના અદ્ભુત ત્યાગ અને સમર્પણની ભાવનાની કદર રૂપે અને એમની સ્મૃતિ કાયમ રહે એ ઉપદેશથી એમના નામથી જ એક અલગ ટ્રસ્ટ સ્થાપવાનો નિર્ણય શ્રી તિલકભાઈ તથા સમાજના અન્ય આગેવાનોએ લીધેલ. આ ઉપરાંત એમણે પાંચ વખત આય–કેમ્પ યોજી આંખના દર્દીઓ માટે પ્રકાશનાં કિરણો ફેલાવ્યાં છે. કોઈમ્બતુર જૈન દેરાસરને રૂ। ૧૦૦૦૦/- નું દાન આપેલ છે અને ધર્મ પ્રત્યે પણ પોતાની ભાવના વ્યક્ત કરેલ છે. તદ્ઉપરાંત ગદગના સ્મશાનના નવીકરણ માટે તેમણે રૂા. ૫૧૦૦૦/- નું માતબર દાન આપેલ છે. સ્મશાનના નવીકરણ માટે આટલી મોટી રકમનું દાન આપનાર તેઓ કદાચ ક.દ.ઓ. જૈન જ્ઞાતિનાં પ્રથમ મહિલા છે. તેવી જ રીતે ગદગની ક.દ.ઓ. જૈન શાળાને પણ રૂા. ૫૧૦૦૦/-નું દાન આપેલ છે. આવી રીતે એમણે ધર્મ, શિક્ષણ અને સામાજિક કાર્યો માટે વહેવડાવેલ દાનગંગાનો પ્રવાહ ઉદાહરણીય, અનુકરણીય અને અનુમોદનીય છે. હમણાં તેઓ ૭૬ વર્ષની જૈફ ઉંમરે પણ સંપૂર્ણ કાર્યરત Page #733 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૭૧૩ છે અને વૃદ્ધાશ્રમ (જીવન-સંધ્યા) તેમની દેખરેખ નીચે સ્થાનિક તેઓ પૂજા ભણાવવા, ભક્તિ કે પ્રાર્થના કાર્યક્રમ ટ્રસ્ટીઓની સાથે સુંદર રીતે સેવા બજાવી રહેલ છે. સ્વબળે સેવાભાવે કરવા ગામે-ગામ ફર્યા છે. અનેક યાત્રાઓ કરી છે. શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી, વળી એ જ પૈસા સમાજના સર્વાંગી ભારતમાં રાજકોટ, જામનગર, સમેતશિખરજી, પાવાપુરી, ઉત્કર્ષ માટે વાપરે એવી ઝૂઝ જ્ઞાતિ મહિલાઓમાં શ્રીમતી કલકત્તા, મુંબઈ, મદ્રાસ, બેંગ્લોર, કોઈમ્બતુર, લાતુર, કચ્છ મણિબાઈનું નામ ગર્વથી લઈ શકાય. એક મહિલા સમાજ માટે વગેરે સ્થળો ઉપરાંત વિદેશમાં યુરોપ, અમેરિકા, કેનેડા, આટલું સ્વાર્પણ કરે એ જ્ઞાતિ માટે ગૌરવ લેવાની બાબત છે. સિલોન, સિંગાપોર, મોમ્બાસા, નાઇરોબી જેવાં સ્થળોએ તેમણે કોચીનની નીડર મહિલા ભક્તિપ્રવાસ-યાત્રા કર્યા છે. ભક્તિ સંગીત માટે તેમને અનેક સ્થળોએ વિધવિધ માન-સમ્માન મળેલ છે. શ્રીમતી લીલાવતીબહેન ઝવેરીલાલ દંડ ધાર્મિક ક્ષેત્રે પણ તેઓ યથાશક્તિ ધર્મકાર્ય કરતાં રહે જન્મભૂમિ ઘાટકોપર, મુંબઈ છે. પિતાશ્રી ચાંપશી છે. સજોડે નવ્વાણું ચોમાસાં કર્યો છે. જીવિત મહોત્સવ કરવા માણશી મોમાયા (વરાડિયા)એ તેમનાં લગ્ન કોચીન-નિવાસી ઉપરાંત દાન પણ કરતાં રહ્યાં છે. આંગી-અખંડ દીપકની શ્રી ઝવેરીલાલ આણંદજી દંડ સાથે કરાવ્યાં બાદ કોચીન તેમની તિથિઓ લખાવવા ઉપરાંત તેમણે કચ્છમાં સુથરી ખાતે અને કર્મભૂમિ બની રહ્યું છે. કોચીનમાં સાધનામંદિરો અનુકમે તેમનાં સાસુ તથા સસરાનાં બે પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રો, પૌત્રવધૂઓના બહોળા સ્મરણાર્થે બંધાવી સંઘને અર્પણ કરેલ છે. સંયુક્ત પરિવારનાં આ વડીલ માત્ર કુટુંબનાં જ નહીં, સમસ્ત સામાજિક ક્ષેત્રે તેમણે કોલેજ લાયબ્રેરીમાં પ0000 સમાજનાં વડીલ છે. સમાજના સર્વેને તેઓ સારા, માઠા પ્રસંગે અને ૨૫00 મકાન ફંડમાં આપ્યા છે. શિલ્પા સ્કૂલ હેન્ડીકેપમાં યોગ્ય માર્ગદર્શન આપે છે. રૂા. 10000 અને આંખના ફ્રી ઓપરેશન માટે રૂ. ૧0000 કોચીનમાં સામાજિક ધાર્મિક પ્રવૃત્તિમાં તેઓ સંસ્થાપક દાનમાં આપેલ છે. જ્ઞાતિના ઉત્કર્ષ માટે પોતાનાં પહેરેલાં ઘરેણાં ગણાય છે. તેમણે જૈન મહિલા મંડળની સ્થાપના કરી. તેનું દાનમાં આપી દીધાં હતાં. પછીથી શ્રી કોચીન ગુજરાતી મહિલા મંડળમાં રૂપાંતર થયું અને તપસ્વીરના : ધર્મપરાયણ તેની સુવર્ણજયંતી ઊજવાઈ ચૂકી છે. ધાર્મિક પ્રવૃત્તિ માટે તેમણે શ્રીમતી દુગાબાઈ ચંપાલાલજી બાફના કોચીન સ્નાત્રમંડળની સ્થાપના કરી. તેઓ કે.ડી.ઓ. મહિલા મંચના સ્થાપક પ્રમુખ હોવા ઉપરાંત જૈન સોશ્યલ ગ્રુપની રાજસ્થાનના સાદડી નિવાસી સ્વ. શાંતિબાઈ અને કાર્યવાહક સમિતિના સભ્ય રહી ચૂક્યાં છે. ગંભીરમલજી બાફનાનાં પુત્રવધૂ અને કોઈમ્બતુર સમાજના સંગીત તેમના શ્વાસમાં સમાયું છે. સંગીતનો વારસો આગેવાન ધર્માનુરાગી-દાનવીર શ્રી ચંપાલાલજી બાફનાનાં તેમનાં માતા-પિતા તરફથી મળ્યો. જીવનસાથી પણ એવા ધર્મપત્ની શ્રીમતી દુર્ગાબહેન ખરા અર્થમાં તપસ્વીરત્ના છે. ૫૦મળ્યા કે જેમને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન તેમજ તબલાવાદનનો થી વધારે સભ્યોના વિશાળ પરિવારનાં વડીલ છે. અનેક આ. શોખ હોય. જાણે સૂર સાથે તાલનું સાયુજ્ય! તેથી જ તેમના ભગવંતોની આશિષ મેળવી છે. કોઈમ્બતુરમાં આ તપસ્વી ઘરના કણે-કણમાં સંગીત સતત ગુંજતું રહ્યું છે. ભક્તિ- રત્નાથી–આ પરિવારથી કોઈ જ અજાણ નથી. આજે પણ તેઓ જેનાથી–આ પરિવારથી કોઈ જ અજાણ નથી. આજે સંગીતમાં તેમને વિશેષ રુચિ છે. પૂજાઓ ભણાવવામાં તેમની અનેકો તીર્થોની યાત્રા-તપ સાથે કરી રહ્યાં છે. જોડ જડે તેમ નથી. તેઓની પૂજાઓ, ભાવનાઓ, સ્તવનોની શ્રીમતી દુર્ગાબાઈના વિવિધ તપસ્યાઓની ઝલક જોઈએ. કેસેટ બહાર પડી ચૂકી છે. આઠ વર્ષની ઉંમરથી શરૂ થયેલ ૪૫ ઉપવાસ, માસક્ષમણ, ૧૬ ઉપવાસ, ૧૫ ઉપવાસ, સંગીતયાત્રા આજે ૭૮ વર્ષની ઉંમરે પણ અવિરત ચાલુ રહી ૧૧ ઉપવાસ પાંચવાર, ૮ ઉપવાસ ૪૨ વાર, ચત્તાકર અટ્ટ, દસ છે. મધુર અને સૂરીલા કંઠનાં માલિકણ આજે પણ ઈશ્વરકૃપાથી દોય તપ, વીસસ્થાનક ઓળી વર્ણ, રત્નપાવડી બેલા છઠ્ઠ, સંગીતમાં ઓતપ્રોત થઈ ભાવવિભોર બની જાય છે. સંગીતના કર્મસૂદન તપ, અક્ષયનિધિ તપ, કલ્યાણક તપ, મેરુપર્વત ઓલી, રાહે સાધનાની મંઝિલની સફરમાં સાંભળનારને પણ તેઓ ભદ્રતપ, શ્રેણી તપ, સિદ્ધિ તપ, ભક્તામર તપ, સમોસરણ તપ, પોતાના સથવારે લઈ લે છે. મોક્ષદડક તપ, સિંહાસન તપ, વર્ષીતપ બે, ત્રણ ઉપધાન તપ, Jain Education Intemational Page #734 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ સ્વપ્ન શિલ્પીઓ. ધર્મચક્ર તપ, ભવ આલોચના તપ, ચૈત્રીપૂનમ ૧૬ વર્ષ, રોહીણી પ્રત્યેક ગરીબ અને જરૂરતમંદને નેત્રચિકિત્સા પૂરી પાડવામાં તપ, નિગોદ તપ, કંઠાભરણ તપ, ૧૫ આગમ તપ, પંચ અક્ષર આવે છે. આજે આ પ્રોજેકટ દૃષ્ટિ'ના ઉપક્રમે ૧૫00 વધુ તપ, તેરહ કાઠીઆ તપ, ધનતપ, ચિંતામ તપ, યતિધર્મ તપ, Eye campનું આયોજન કરી શક્યા છે. ૬000થી વધુ જિનગુણ સંપત્તિ તપ, ચૌદહપૂર્વ તપ, સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ, ચશ્માનું વિતરણ કર્યું છે, જ્યારે ૯ લાખ દર્દીઓએ કેમ્પમાં દેશ પ્રકાર યતિધર્મ તપ, નવાણુ યાત્રા, પાલિતાણામાં ત્રણ ચિકિત્સા મેળવી છે. ૪૦,000થી વધુ lol ઈમ્પલાન્ટેનશન ચાતુર્માસ અને અન્ય નાની-મોટી તપસ્યાઓ. કરવામાં આવ્યા છે અને જુદી જુદી શાખાઓમાં ૮૬૦૦ ડો. નરપત સોલંકી વિધાર્થીઓનું નિઃશુલ્ક નેત્રપરીક્ષણ કરેલું છે. તિમસો મા જ્યોર્તિગમય:] તેમની સૌથી મહત્ત્વપૂર્ણ કામગીરી એ રહી છે કે તેઓ દર મહિને વિવિધ રાજ્યોમાંથી આવતા નેત્રચિકિત્સકોને - દક્ષિણ ભારતના બેંગ્લોરના ડૉ. નરપત સોલંકી, જે એક એવા જેન નેત્રચિકિત્સક છે કે જેમણે ૪૦,000થી વધુના સુચર લીધા વિના કરાતી સ્મોલ ઇનસીશીન મોતિયાની શસ્ત્ર ક્રિયાની તાલીમ આપે છે અને આજ સુધીમાં લગભગ જીવનમાં અજવાળાં પાથર્યા છે. તેમનું સમસ્ત જીવન ૭૦ નેત્રચિકિત્સકોએ તેમનાં જ્ઞાન અને સેવાનો લાભ લીધો નેત્રચિકિત્સાના ક્ષેત્રે સમર્પિત છે. ખૂબ જ નાની વયથી અભ્યાસ છે. તેમની નિષ્ઠાની અને સેવાની કદરરૂપે તેમને વિવિધ કરતી વખતે જ તેમણે જીવનનું ધ્યેય નક્કી કરી લીધેલું. ૧૦૦૦ પુરસ્કારો અને માનપદો એનાયત થયાં છે. થી પણ વધુ નેત્રોની શસ્ત્રક્રિયા અભ્યાસ દરમ્યાન જ કરીને તેમણે માનવસેવાની પગદંડી પર પગરણ માંડી દીધાં હતાં. આટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાં છતાં સ્થિતપ્રજ્ઞની રાજસ્થાનમાં જન્મેલા ડૉ. સોલંકી જૈન છે અને એ રીતે જેમ તેમનું વ્યક્તિત્વ સૌમ્ય અને મિતભાષી રહ્યું છે. જૈન તેઓમાં સેવા અને કરુણાની સ્વભાવ ગળથુથીમાં જ છે. ધર્મના સેવાના ઉચ્ચ સંસ્કાર જીવનમાં ઉતાર્યા છે. તેમની અમોધ કાર્યશક્તિ અને ધીરજનું રહસ્ય તેમની જૈન ધર્મની ઊંડી બેંગ્લોરને કાર્યક્ષેત્ર તરીકે પસંદ કરીને ભગવાન મહાવીર જૈન સમજ અને વફાદારી છે. કોઈપણ જાતના વાણી કે વર્તનના હોસ્પિટલ (૧૯૯૯)ના નિર્માણ સમયથી જ મહત્ત્વની કડી બની રહ્યા. ૧૪ વર્ષ તેઓ બેંગ્લોરમાં માનદ્ કન્સલટંટ તથા આડંબર વિના, દિવસ રાત જોયા વિના સમાજના મૂકસેવકે સેવા કરીને આ જન્મને સાર્થક કર્યો છે. તેમની નિષ્ઠા અને Medical of Medical Advisary Board તરીકે કાર્યરત છે. ભગવાન મહાવીર જૈન હોસ્પિટલના સ્થાપક હોવા ઉપરાંત ન્યાયનીતિની પ્રશંસનીયતા અને કાર્યદક્ષતાના કારણે આર્થિક સહાય કરનારા સહજપણે મળતા રહ્યા છે. તેમના આ સેવાના Honourary Medical Director (૨૦૦૧) સુધી રહ્યા હતા કાર્યમાં રાજસ્થાની સમાજે અનુમોદનીય આર્થિક સહકાર અને ૧૯૮૯-થી મહાવીર Eye Hospitalના મુખ્ય સર્જન આપ્યો છે. માનવસેવાના અંગરૂપે તેમણે દષ્ટિવિહીનની અને મેડિકલ director તરીકે સેવા આપી રહ્યા છે. ચિકિત્સાનો ભેખ લીધો છે. પૂ. સાધુ-સાધ્વી ભગવંતોની ડૉ. સોલંકી તેમના કોલેજના સમયથી નિઃશુલ્ક નેત્ર સેવામાં સદાય તત્પર રહ્યા છે. તેમનું જીવન તબીબી વ્યવસાય ચિકિત્સા શિબિરોમાં ભાગ લઈ રહ્યા છે. નેત્રજયોતિ પરિવાર’ સાથે જોડાયેલ પ્રત્યેક વ્યક્તિ માટે પથદર્શક જેવું છે. એક પછી મુંબઈ દ્વારા આયોજિત બોધિગયા (બિહાર)નાં કેમ્પમાં એક ધ્યેય સિદ્ધ કરતા રહ્યા હોવાં છતાં તેમની યાત્રા ૨૦૦૦થી વધુ શસ્ત્રક્રિયા કરેલી અને ૧૯૯૦થી Jain અવિરતપણે ચાલતી રહી છે......ચાલતી જ રહેશે. જૈન-જૈનેતર social Federationના સહયોગમાં નિઃશુલ્ક નેત્રચિકિત્સા એવાં અનેક સાધુ-સાધ્વી, મહંતો સંતોની આશિષ મળી છે. તેમજ શસ્ત્રક્રિયા માટે શિબિરોનાં આયોજનથી શરૂ કરી જે આજ સુધીમાં ૪૦થી વધુ શિબિરોનું સફળ આયોજન કર્યું અને સેવાના ભેખધારી ૧૯૯૨થી ડૉ. સોલંકી, નિઃશુલ્ક નેત્રચિકિત્સામાં શ્રી માણેકચંદજી બેતાલા, મદ્રાસ ઇન્દ્રઓક્યુલટ લેન્સ ઇમ્પાલન્ટેશન, દ્વારા ક્રાંતિ લાવ્યા. દક્ષિણભારતમાં સુપાત્રદાન વૈયાવચ્ચભક્તિ, સાધર્મિકો ૨૦૦૧થી 'Project Drishti' “પ્રોજેક્ટ દૃષ્ટિની સેવા પ્રત્યે હૃદયમાં કુણી લાગણી સાથે આદર અને અનેક ઊંચી પ્રોજેક્ટ મોટા પાયે શરૂ કર્યો. નાતજાતના ભેદભાવ વગર સેવાનું બીજું નામ એટલે ચેન્નઈના સ્વ. શ્રી માણેકચંદજી Jain Education Intemational ducation Intermational For Private & Personal use only Page #735 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ બેતાલા. દક્ષિણભારતમાં કોઈ આ ધર્માનુરાગીના નામથી અજાણ નથી. સેવાના ભેખધારી અને બહુમુખી પ્રતિભાસંપન્ન શ્રી માણેકચંદજી વીસા ઓસવાળનો જન્મ રાજસ્થાનના નાગોર જિલ્લાના અંદરના ધ્યેહ” જનપદમાં સં. ૧૯૬૫માં ફાગણસુદ પૂનમના રોજ થયો હતો. પિતાશ્રી પૂનમચંદજીની સમતા–સેવા અને માતુશ્રી રાજીબાઈની મમતા-ભક્તિથી ઘડાયેલાશ્રી માણેકચંદજી જીવનને ધાર્મિક અને સામાજિક કાર્યથી સુવાસિત બનાવી ગયા. તેના સુપાત્રદાન–વૈયાવચ્ચ ભક્તિમાં તેમના ધર્મપત્ની શ્રીમતી કુસુમબાઈ સાચા અર્થમાં અર્ધાંગની પુરવાર થયેલાં. સવારના નવકારશીથી સાંજના ૫ સુધી લગાતાર તેમને ત્યાં સાધુ-સાધ્વી ભગવંતો તથા સાધર્મિકો અને મહેમાનોની આવનજાવન રહેતી હતી. પૂરા ચેન્નાઈમાં બિરાજિત પૂ. ગુરુભગવંતોની ભક્તિ-સેવાના પ્રસન્નતાપૂર્વક તત્પર રહેતા શ્રી માણેકચંદજીને બે પુત્રો અને એકપુત્રી છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરે દક્ષિણના મદ્રાસ શહેરમાં હૈયામાં હામ અને હિંમતથી આવેલા શ્રી બેતાલાજીએ શ્રી બહાદુર મલજી સમડિયાનાં નેતૃત્વમાં વ્યવસાયનો અનુભવ શરૂ કર્યો. ૧૯૩૫માં કચ્છભૂજ નિવાસી શ્રી દેવરાજ નેણસી સાથે દેવરાજ માણેકચંદ ફર્મમાં પ્રતિષ્ઠિત થયા, જે ૪૦ વર્ષ સુધી ભાગીદારી રહી.૧૯૭૫ના મદ્રાસમાં ‘શ્રી માણેકચંદજી બેતાલા એન્ડ કું।’ અને મુંબઈમાં ‘ગૌતમ બ્રધર્સ'થી ઝવેરાતનો ધંધો કર્યો, જેમાં ઘણા સફળ થયા અને સફળતાને સામાજિક તથા ધાર્મિક કાર્યોનો પર્યાય બનાવ્યો. તેમનાં કરકમલોથી અનેક પ્રતિષ્ઠાનોનું ઉદ્ઘાટન થયેલું, જેમાં વિમલનો શો રૂમ મંગલદીપ, જે મદ્રાસ અને કોયમ્બુરમાં પ્રસિદ્ધ છે, પોતાના વતન નાગોરમાં ‘અમરચંદ માણેકચંદ બેતાલા જૈનભવન' નિર્માણ કરી શ્રી તપાગચ્છ જૈન સંઘને સમર્પિત કર્યું. બિહારના રાજગૃહીમાં જૈન શ્વેતાંબર મંદિરના મુખ્ય માર્ગનું નામ ‘માણેકચંદ બેતાલા માર્ગ’ તેમની યશોગાથાને હંમેશને માટે અમર કરે છે. આવા સેવાભાવી, નિરાભિમાની શ્રી માણેકચંદજી બેતાલાને આજે પણ ચેન્નઈમાં સૌ યાદ કરે છે. પરિવારમાં અન્ય ધર્માનુરાગી મિત્રો વિ. ને પણ સદાય ઊચી સેવાની પ્રેરણા આપતા જ હતા. તેઓ સૌના આદર્શ, માર્ગદર્શક અને પ્રેરણાસ્રોત હતા. જીવદયાપ્રેમી શ્રી ઉત્તમચંદજી દુગ્ગડ જગતનિયંતાના સર્વશ્રેષ્ઠ સર્જન મનુષ્યની પણ ચોક્કસ મર્યાદાઓ છે. ત્યાં મૂક પ્રાણીઓ તો પોતોની વેદના અને Jain Education Intemational ૩૧૫ મજબૂરી કોને કહે? આવા અબોલ મજબૂર પ્રાણીઓનો સહારો બનીને તેમને માટે સતત કાર્યશીલ રહેતા જીવદયા સમર્પિતજીવ શ્રી ઉત્તમચંદજી દુગ્ગડનું જીવન આપણા સૌ માટે પ્રેરણારૂપ બની રહે તેવું છે. રાજસ્થાનના પાલી જિલ્લાના ગુડાચુથરા ગામમાં તેમનો જન્મ થયો હતો. પિતા પ્રભુલાલજી તથા માતા જસાબાઈના જીવનમાં જીવદયા વણાયેલી જ હતી. તેમના સંસ્કાર અને ઘડતરના શ્રી ઉત્તમચંદજીમાં ઊતરી આવ્યા. બેંગલોરમાં પોતાના કાપડનાં વ્યવસાયમાં પુત્રો સાથે વ્યસ્ત રહેવા છતાં ગૌરક્ષા અને જીવદયા અને પશુબલિને રોકવા તેઓ સદાય જાગ્રત રહે છે. બેંગલોરના કન્નડ ભાષી ડૉ. નારાયણને ઘણાં વર્ષો પહેલાં જીવદયાનું કાર્ય કરતા જોઈને સ્વભાવે કરુણાસભર શ્રી દુગ્ગડજી તેમના કાર્યમાં જોડાયા. કોરમંગલા બેંગલોર ખાતે શ્રી અખિલ કર્ણાટકા પ્રાણીદયાસંઘ જે કાર્ય કરી રહ્યા છે તે પ્રશંસનીય અને અનુમોદનીય છે. કર્ણાટકના ગદગ નજીક બોમ્બસાગરા પાસે ૪૦ હજાર બકરીનાં પશુબલિના કાર્યને ઘણી જ જહેમત પછી રોકીને જીવોને છોડાવ્યાનો આત્મિક સંતોષ અનુભવે છે. મૈસુર પાસે ટી નરસીપુરા નજીક ખુલેલા કતલખાનાને બંધ કરાવવામાં પણ તેઓ સફળ થયા કે જ્યાં ૫૦૦૦ પશુઓની કતલ થતી હતી. શ્રી ઉત્તમચંદજીનું બીજું નામ અબોલ જીવ સમર્પિત જીવ એમ કહી શકાય તેવું તેમનું કામ જેની વિશ્વ હિંદુ પરિષદે પણ નોંધ લીધી છે. વિ.હિ.પ.ના પ્રમુખ શ્રી અશોક સિંઘલ તેમના કાર્યથી પ્રભાવિત થયા છે. તેઓ પોતે જ્યાં હાજર રહેવાના હોય તેવી કેટલીક પરિષદોમાં શ્રી ઉત્તમચંદજીને પણ નિમંત્રણ મળતું હોય છે. જેમણે ૧૯૮૩ માં શ્રી રાધાકૃષ્ણબજાજ દ્વારા આયોજિત કૃષિ ગૌ સેવા સંઘની બેઠકમાં તથા ૧૯૯૪માં નાગપુરમાં ભારતીય ગૌવંશ રક્ષણની બેઠકમાં ૧૯૯૧માં કર્ણાટકમાં શ્રી બંગરપ્પાની સરકાર સમયે શાળામાં મધ્યાહ્ન ભોજનમાં ઇંડાના વિતરણની જાહેરાતની માત્ર ૨૪ કલાકમાં જ રદ કરાવવાનું શ્રેય તેમને મળે છે. તેઓશ્રીનાં આવાં ઉમદા કાર્યોમાં શ્રી દયાનંદ સ્વામી સતત ૧૫ વર્ષથી સહકાર આપી રહ્યા છે. જૈનાચાર્ય પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. જ્યારે દક્ષિણભારતમાં વિચરી રહ્યા હતા ત્યારે બેંગલોરમાં મોટું કતલખાનું શરૂ થવાની હિલચાલ શરૂ થયેલી, જ્યાં રોજના ૭૦૦૦ પશુઓની કતલ થવાની યોજના અને ગણતરી હતી. તે સમયે પૂ. આચાર્યજી પાસે સતત મહિનાઓ સુધી સંપર્કમાં રહી તેમના માર્ગદર્શન હેઠળ અને આશિષથી કુનેહપૂર્વક Page #736 -------------------------------------------------------------------------- ________________ ૦૧૬ સ્વપ્ન શિલ્પીઓ. અટકાવવામાં સફળ થયા હતા. આ સમયે તેમના સંગઠનને ૩૦ છે. સંગીત અને સાહિત્યના સમન્વયની સુંદર પ્રવૃત્તિઓના હજાર જીવદયા પ્રેમીઓનો સહકાર મળ્યો હતો. જેનોએ પ્રણેતા પ્રો. શ્રી પ્રતાપભાઈ M.A.(ઈગ્લિશ-હિન્દી બનેમાં) વ્યવસાય બંધ રાખી આંદોલન શરૂ કર્યું હતું. આ ઘટનાને તેમના સાહિત્યરત્ન (હિન્દી) જૈન સંગીતરત્ન (U.S.A.) છે. પંડિત મુખેથી સાંભળતાં ભાવવિભોર બની પૂ. આચાર્યદેવને શતઃ સુખલાલજી, ગાંધીજી, વિનોબાજી તેમજ શ્રીમદ્ રાજચંદ્રજી શતઃ વંદના કરતાં એક અદ્ભુત કરુણાભાવ નીતરતો જોયો. તેમના જીવનના આદર્શ અને પ્રેરણામૂર્તિ રહ્યા છે. તેમણે ભારતભરમાં પ્રથમવાર ૫00 ઊંટોને રાજસ્થાનથી કતલ માટે ધ્યાનાત્મ સંગીત અર્થાતુ ધ્યાનનો સંગીત સાથે સમન્વય કરીને લઈ જઈ રહ્યા હતા. સમાચાર ઘણાં જ મોડા મળવા છતાં ધર્મનાં સનાતન તત્ત્વોનો અભ્યાસ કરીને લોકો સુધી જીવના જોખમે ૨૬૩ ઊંટોને બચાવી શકવામાં જબરું સાહસ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદ્ રાજચંદ્રથી પ્રભાવિત–શ્રી ખેડવું પડ્યું. બાકીના જે ઊંટોની કતલ થઈ ગઈ હતી તે માટે પ્રતાપભાઈએ “સપ્તભાષી આત્મસિદ્ધિ' સાત ભાષાઓમાં તેમનું હૃદય રડી રહ્યું હતું. ૨૬૩ ઊંટોને ૪ મહિના બેંગલોર અનુવાદ કરી સુંદર સંપાદન સંકલન કર્યું છે. જૈનદર્શન પ્રત્યે રાખવાં પડ્યાં. જેનો ખર્ચ લગભગ ૫ લાખ થયેલ જે માટે ઊંડો અભ્યાસ અને રુચિ ધરાવતા શ્રી પ્રતાપભાઈ અન્ય દર્શનો દાનવીર-જીવદયા પ્રેમી શ્રી જેનમકુમારે આર્થિક સહયોગ પ્રત્યે આદરભાવ દર્શાવે છે. આપી તેમના જીવરક્ષાના કાર્યને પ્રોત્સાહિત કર્યું. | ગીતા, રામાયણ, કઠોપનિષદ તથા ઇશોપનિષદનાં હાલમાં તેઓ, (૧) પ્રમુખ–આંતરરાષ્ટ્રીય કૃષિ-ગૌ- કેટલાક ખાસ અંશોને કેસેટોમાં સુંદર રીતે મઢ્યા છે. મેડિટેશન પર્યાવરણ સંરક્ષણ પરિસર, (૨) ઉપપ્રમુખ-સંસ્કૃતિ ગૌરવ અને જૈનીઝમ', ‘અનંતકી અનુગુંજ' કાવ્યો તથા શ્રીમદ્ રાજચંદ્ર સંસ્થાન (૩) સેક્રેટરી-શ્રી સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, આશ્રમ તથા હમ્પી (કર્ણાટક) પ્રથમ દર્શનનો આલેખ આપતું જયનગર (૪) સેક્રેટરીશ્રી અખિલ કર્ણાટક પ્રાણીદયા સંધ, ‘દક્ષિણપથકી સાધનાયાત્રા' ખૂબ પ્રખ્યાત છે. તેમાંના કેટલાંક કોરમંગલા (૫) વ્યવસ્થાપક સેક્રેટરી-દક્ષિણ ભારતીય ગૌરક્ષા પસ્તકોને સરકારનાં ઇનામો પણ મળ્યાં છે તેમજ અહિંસા પર પરિષદ તથા (૬) મેમ્બર-એનિમલ વેલફેર બોર્ડ ઓફ ‘મહા સૈનિક' ને શ્રેષ્ઠ પાર્રિતોષિક મળ્યું છે. ઇન્ડિયાના નેજા હેઠળ કામ કરી રહ્યા છે. અબોલ પશુઓની અમેરિકામાં જૈન ફેડરેશન ઇન્ટરનેશનલ તથા મહાવીર વહારે દોડી જતા ૬૨ વર્ષીય શ્રી ઉત્તમચંદજીના જીવદયાના જૈન મિશન દ્વારા આયોજિત લગભગ બારેક વખત પોતાના કાર્યની અનુમોદના કરીએ તેટલી ઓછી છે. ધ્યાન સંગીતના સુંદર સરળ પ્રયોગો કર્યા છે. અમેરિકાના ડૉ. જૈનદર્શનના ઊંડા અભ્યાસી સાલગિયાના ખાસ આમંત્રણથી તેઓએ અમેરિકાનાં કલ્પસૂત્રપ્રો. શ્રી પ્રતાપભાઈ ટોલિયા વાચન કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. કવીનલેન્ડ મેયર શ્રી જ્યોર્જ વી. વોઇનોવીચ દ્વારા શ્રી દીપચંદભાઈ ગાર્ડની વિર્ધમાન ભારતી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, ઉપસ્થિતિમાં સમ્માનપત્ર મેળવ્યું છે. અભિનંદિત થયા છે. આજ બેંગલોર) સુધીમાં લગભગ ૨૫ વખત કલ્પસૂત્રનો અનુવાદ પોતાની ધ્યાન અને સંગીત દ્વારા જૈનધર્મ ગ્રંથોની વાચનાને શુદ્ધ આગવી શૈલી અને મધુરકંઠે શ્રોતાઓને પીરસ્યો છે. રૂપે કેસેટોમાં મઢીને આધ્યાત્મિક ભક્તિ સંગીતને ઘેર ઘેર કરનાર છો. શ્રી પ્રતાપભાઈ ટીલિયાને માથે ધર્માનુરાગી લહેરચંદજી હંસરાજજી બેંગલોરમાં જ નહી પણ અન્ય રાજ્યોમાં અને પરદેશમાં રાજસ્થાન દાંતરાઈ ગામમાં ૮-૮-૧૯૩૯માં શ્રી જાણીતું છે. મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના વતની શ્રી પ્રતાપભાઈ લહેરચંદજીનો જન્મ થયો. સરળતા, સાદગી, સચ્ચાઈ, નમ્રતા, લીંબડી ગામમાં ગ્રંથાલયનાં ગ્રંથપાલ રહ્યા બાદ પૂના હૈદ્રાબાદ વિનય, વિવેક અને ધાર્મિકતા તેમના જીવનનાં આભૂષણ સમાન અને શાંતિનિકેતનથી પોતાની અભિરુચિ પ્રમાણેના કાર્યની છે. નાનપણથી ખૂબજ પુરુષાર્થ કરવામાં માનતા શ્રી શરૂઆત કરી. ૧૯૭૦માં બેંગલોર આવ્યા અને ૧૯૭૧માં લહેરચંદજીએ મહેનત અને ઇમાનદારી નીતિન્યાયના ધોરણે તેમણે “વર્ધમાન ભારતી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન'ની સ્થાપના પોતાનો વ્યવસાય કરતાં બુલંદીના શિખરે પહોંચ્યા અને કરી અને ત્યારથી ધ્યાન, શિબીર સંગીત અને જીવનમાં ખરા સમયે ધર્મારાધનામાં જોડાઈ ગયા. લગાતાર સાહિત્યપ્રકાશનોનાં ક્ષેત્રે તેમની પ્રવૃત્તિઓ અવરિત ચાલતી રહી ત્રણ વર્ષમાં ત્રણ ઉપધાન ઉપરાંત ૬૮ ઉપવાસ સાથે નવકાર Jain Education Intemational animeration Page #737 -------------------------------------------------------------------------- ________________ 91 સ્વપ્ન શિલ્પીઓ મહામંત્ર તપ, તથા દ. ભારતના દેવનહલ્લી (બેંગલોર) તીર્થમાં, સંપૂર્ણ ચાતુર્માસ પૌષધવ્રતમાં રહીને શ્રી ગૌતમ લબ્ધિ તપ, વર્ધમાનતપની તથા નવપદજીની ઓળી કરી ઉપરાંત પોતાના જીવનમાં નવ્વાઈ, અઠ્ઠાઈ, પાંચ ઉપવાસ, ચૌવિહાર છઠ્ઠ, અક્રમ અનેક વખત કર્યાં છે. ઉપરાંત અનેક નાની-મોટી સંસ્થામાં તન-મન-ધનથી આર્થિક યોગદાન આપી રહ્યા છે. શ્રી લહેરચંદજીના જીવનમાં સુકૃતોની ઝાંખી–ઝલક (૧) શ્રી માતૃભૂમિ દાંતરાઈમાં આદિનાથ પ્રભુની પ્રતિમા (૨) ચંદ્રપ્રભુ નયામંદિરજી, (ચેન્નઈ) મૂર્તિ ભરાવવાં તથા પ્રતિષ્ઠા (૩) શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ (બેંગલોરદેવનહલ્લી)માં ૮૧”ના મૂળનાયકજી પ્રતિમાજી ભરાવવાં તથા પ્રતિષ્ઠા-લાભ. (૪) શ્રી સિદ્ધાચલજી તીર્થમાં મહાવીરસ્વામી મંદિર નું ભૂમિપૂજન-ખનવિધિ લાભ (૫) દાંતરાઈમાં મુનિસુવ્રતસ્વામી રથમંદિરની પ્રતિષ્ઠા તથા નવકારશીલાભ. (૬) ગિરનારજીની નજીક ઢંકગિરિમા પાલિતાણામાં કેશરિયાજી ધર્મશાળામાં સિદ્ધાચલ સ્થૂલભદ્રધામમાં-બ્લોકનો લાભ. (૭) દેવદર્શન ઉપાશ્રયમાં સુધર્માસ્વામી હોલ નિર્માણનો લાભ. (૮) હરદ્વારમાં ધર્મશાળાના આધારસ્તંભ (૯) શંખેશ્વરજી શ્રી કલાપૂર્ણસૂરિ સાધના મંદિરમાં-આધાર-સ્તંભ ઉપરાંત * પૂરા ચેન્નઈના તપસ્વીઓનાં પારણાં * ચેન્નઈથી દેવનહલ્લી બેંગલોર વિ. કર્મયોગી શ્રી ખુશાલચંદ ધનજી ધરમશી બેંગ્લોરમાં જૈન અને જૈનેતર સમાજમાં પોતાના નામ અને કામથી જાણીતા શ્રી ખુશાલભાઈ ઉદારદિલ, પરમાર્થી અને ધર્મપ્રેમી છે. તેઓ બેંગ્લોરના ધાર્મિક પ્રસંગ હોય કે સામાજિક હોય સાંસ્કૃતિક હોય કે શાળાનો અવસર હોય, ખડે પગે હાજરી આપી સહકાર આપે જ. આવા સરળ નિખાલસ, નિઃસ્વાર્થી શ્રી ખુશાલભાઈ ૨૭ ઓક્ટોબર, ૧૯૫૨માં બાગલકોટ (કર્ણાટક)માં જન્મ્યા. બાળપણ સાવ સામાન્યથી પણ ઊતરતી રીતે પસાર થયું. આર્થિક સંકડામણમાં પિતાએ પ્રારબ્ધને દોષ ન દેતાં કે નિરાશ હતાશ થવાને બદલે બન્ને પુત્રો શ્રી ખુશાલભાઈ તથા કીર્તિભાઈને શિક્ષણ આપવાનું માંડી વાળ્યું. ૧૯૬૬માં ડીલક્ષ રોડલાઇન્સના નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય શરૂ કર્યો. પ્રભુનો સાથ અને પિતાનું માર્ગદર્શન બંધુઓના અથાગ પરિશ્રમથી ૩૧૩ ‘ડીલક્ષ' ઉત્તરોત્તર સફળતાનાં સોપાન આંબતું ગયું. સાતભાઈ અને એક બહેનના વિશાળ પરિવાર માટે સુખના દિવસો હતા. સંઘર્ષોમાંથી બહાર આવ્યાની કળ વળી ત્યાં બેંગ્લોરના ૧૯૯૦ના પ્લેન અકસ્માતમાં પિતા ધનજીભાઈની છત્રછાયા ગુમાવી. આવા આકસ્મિક મોતથી પરિવાર શોકમાં ડૂબી ગયો. માતા ઝવેરબહેનનાં પીઠબળ અને હિંમતે તેઓને લોખંડી અને સાહસિક બનાવ્યા. ડીલક્ષ રોડ-લાઇન્સ પ્રા. લિ.'ના ચેરમેન છે. ભારતભરમાં તેમની ૨૫૦ શાખાઓ છે અને પોતાની ૨૦૦થી પણ વધારે ટ્રક ફ્લીટ પણ છે. ટ્રાન્સપોર્ટ સિવાયના બદલાતા જમાના પ્રમાણે બેંગ્લોરથી ૩૦ કિ.મી. એક સંપૂર્ણ શાકાહારી ધરમશી રિસોર્ટ' વિકસાવ્યું છે જ્યાં જૈન અને જૈનેતરોના અનેક પ્રોગ્રામ થાય છે. માતા–પિતાના ધાર્મિક અને સેવાના સંસ્કારનું સિંચન મેળવી શ્રી ખુશાલભાઈ જે ગુજરાતી શાળામાં શિક્ષણ લીધું તે જ શાળાના આજે પ્રમુખપદે છે. આ શાળા માટે તેમને ખૂબ ગૌરવ અને આદર છે. શાળાના વિકાસ માટે અથાગ પ્રયત્નો કરે છે. બેંગ્લોર અંગ્રેજી શાળાની હરોળમાં ગુજરાતી શાળા રહે તે માટે નવાં નવાં આયોજનો ચેરિટિ શો વ. કરી મોટું ફંડ એકઠું કરવામાં સફળ રહ્યા છે. વિશાળ પરિવારના જયેષ્ઠપુત્ર તરીકે તેમણે ખરેખર તેમનાં કર્તવ્યો નિભાવ્યાંની સાથે તેઓ પોતાના દ. ભારત કચ્છી દશા ઓસવાળ એકમ' (K.D.O.)ને પણ પોતાનો પરિવાર સમજે છે. તેઓ આ સમાજની સ્થાપનાના ૧૧ વર્ષથી પ્રમુખપદે છે. જ્યારે તેમનું એકમ નિષ્ક્રિય અને સુસુપ્ત અવસ્થામાં આવી ગયેલ ત્યારે પરિસ્થિતિને સમજીને સંભાળી ૧૯૯૧થી સુકાન સંભાળતા આવ્યા છે. તેમની કુનેહ, સંકલ્પ, દીર્ઘદૃષ્ટિ અને સૂઝબૂઝથી એકમને શૂન્યમાંથી સુવ્યવસ્થિત અને મજબૂત બનાવ્યું છે. શ્રી ખુશાલભાઈ ગમે તેવા કઠિન કામને પરિશ્રમ લઈને પણ સફળતાપૂર્વક પાર પાડવામાં કુશળ છે. તેમની નેતાગીરીમાં તેમના સમાજે અખૂટ વિશ્વાસ મૂક્યો છે. તે તેમને સાર્થક કરી બતાવ્યો છે. દ. ભારત એકમને મજબૂત કરવા મેડિકલ ઇન્સ્યુરસ સ્કીમ વ. અનેક કામોમાં અપૂર્વ સફળતા હાંસલ કરી છે. હાલમાં જેપીનગરમાં ‘કચ્છી ભવન' બનાવવામાં તેમનું આર્થિક યોગદાન ઉલ્લેખનીય છે. સમગ્ર જાતિ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ-પર્યુષણપર્વની આરાધના કે સમસ્ત ભારતમાંથી બેંગ્લોર આવતાં સમાજના યાત્રિકો માટેની આવાસયોજનાને સાકાર કરી છે. ૨૦૦૧માં મુંબઈ Page #738 -------------------------------------------------------------------------- ________________ 9૧૮ સ્વપ્ન શિલ્પીઓ. અલગ અલગ થઈને પોતાની પેઢીનો કારોબાર સંભાળીને તેમના જમાઈશ્રી ભીખાલાલ ચૂનીલાલ શાહ સાથે પાર્ટનરશિપમાં દુકાનની શુભ શરૂઆત કરી પેઢીનું નામ દિનેશ એન્ડ કંપની રાખેલ, જે અત્યારે ચાલુ છે. શ્રી મહાવીર સ્વામી જૈન મંદિર ચિકપેટ બેંગ્લોર ખાતે શ્રી મહાવીર સ્વામી ભગવાન બિરાજમાન કરેલ અને પાઠશાળાના હોલમાં સુંદર યોગદાન આપેલ. ગાંધીનગર ખાતે ઉપાશ્રયમાં મોટું દાન આપી તેમનું નામ આપેલ હતું અને આયંબિલશાળા તેમના નામથી ચાલે છે. તેમની જગ્યા હતી તે ગાંધીનગર સંઘને ભેટ આપેલ અને પાલિતાણા ખાતે બેંગ્લોર ભવનમાં એક રૂમનો સુંદર લાભ ખાતે શ્રી ખુશાલભાઈને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં તેમની કાર્યસિદ્ધિ અને પ્રતિભાને અનુલક્ષીને કચ્છ શક્તિ વ્યાપારરત્ન'ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વ્યવસાયે- અનેકવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોવાની સાથે કર્ણાટકના રાજકીય ક્ષેત્રમાં તેમની નામના છે. તેઓ હાલમાં નીચેના હોદ્દાઓ ધરાવે છે. તે દરેક પદને તેમને તેમના કામથી દિપાવ્યાં છે. પ્રમુખ : શ્રી દક્ષિણ ભારત કચ્છી દશા ઓસવાળ જૈન એકમ, પ્રમુખ : શ્રી કચ્છી દશા ઓસવાળ જૈન જ્ઞાતિ મહાજન, પ્રમુખ : શ્રી ડી. વી. વી. ગુજરાતી શાળા, ભૂતપૂર્વ મેમ્બરકર્ણાટક ગુસ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ઉપપ્રમુખશ્રી સંયુક્ત ગુજરાતી સમાજ (કર્ણાટક), ઉપપ્રમુખશ્રી કર્ણાટક જ્યુડો એસોસિએશન (રજિ.), ટ્રસ્ટી-શ્રી શાહ ધનજી કલ્યાણજી ચેરિટેબલ ટ્રસ્ટ, ટ્રસ્ટી-આર્ય સેવાશ્રમ ટ્રસ્ટ (રજિ.), ટ્રસ્ટી શ્રી સંયુક્ત ગુજરાતી સમાજ (કર્ણાટક) તથા ધરમશી ગ્રુપ ઓફ કંપનીસમાં ચેરમેન–ડીલક્ષ રોડલાઇન્સ પ્રા. લિ., ડાયરેક્ટરધરમશી રિસોર્ટ પ્રા. લિ., મેનેજિંગ ડાયરેક્ટર-ધરમશી હોલ્ડિંગ એન્ડ ડેવલપર્સ પ્રા. લિ., મેનેજિંગ ડાયરેક્ટર-ડીલક્ષ એક્ષપ્રેસ કાર્ગો પ્રા. લિ. અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી શ્રી ચીમનભાઈ જમનાદાસ હકાણી સૌરાષ્ટ્રમાં આવેલાં ભાવનગર ખાતે જમનાદાસ ગોરધનદાસ હકાણી પરિવાર રહેતો હતો. તા. ૩-૯-૧૯૧૮ના દિવસે માતા ચંચળબહેનની કુખે ચીમનભાઈનો જન્મ થયો. નાની ઉંમરે તેઓ ભાવનગરમાં આશ્લેડ હાઇસ્કૂલમાં ધોરણ પાંચ સુધી અભ્યાસ કર્યો હતો. તે પૂર્ણ કર્યા પછી કાંતિલાલ એન્ડ કંપની ભાવનગરમાં ટોપી સીવવાનું કામ કરતા હતા. પુખ્તવયના થયા ત્યારે મુક્તાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. સમયની રફતારની જેમ સમય પાણીની માફક જતો હતો. યુવાવયમાં આવ્યા પછી ૨૦ વર્ષે બેંગ્લોર આવ્યા ત્યારે તેમના મોટાભાઈની સાથે દુકાનમાં બેસતા હતા અને મોટાભાઈની દુકાનમાંથી નીકળી નાનાભાઈની દુકાન ચીમનલાલ એન્ડ કંપની નામની પેઢી શરૂ કરી. ન્યાય- નીતિથી તેઓ આગળ વધ્યા. પોતાના સુઘડ વહીવટથી તેઓ પ્રગતિના પંથે આગેકુચ કરી. પોતાની હોશિયારી અને કાબેલિયતના આધારે તેઓ ૧૯૬૮માં થઈને તે વખતે સાથે હતા. ૧૯૭૪ તેઓશ્રી મહાવીર જૈન છે. મંદિરમાં ટ્રસ્ટી અને શ્રી તારાચંદ ગાંડાલાલ જૈન પાઠશાળામાં ટ્રસ્ટી શ્રી, ગાંધીનગરની અન્ય સંસ્થાઓમાં તેમનો સંપૂર્ણ સહયોગ મળેલ છે. અન્ય ગુજરાતી સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. દાનનો સદ્ધપયોગ કરવા તત્પર રહે છે. સંકલન – પ્રવીણભાઈ એમ. શાહ (ઉણ) (બેંગ્લોર) સૌમ્ય, સરળ, નિરાભિમાની શ્રી જયંતીલાલ નાગરદાસ શાહ-બેંગ્લોર આર્યતાના આભૂષણથી શોભતી ભારતભૂમિ છે. જે ધન્યધરામાં કણકણની અંદર મણમણ સંસ્કાર ભરેલા છે એવી ગરવી ગુજરાતની બનાસકાંઠા ભૂમિમાં આવેલ ધાનેરા તાલુકામાં આવેલ ખીંમત ગામના વતની નાગરદાસ પદમાભાઈ શાહને ત્યાં જનેતા કેશરબહેનની કુક્ષિએ તા. ૬-૨-૧૯૩૦ના રોજ શુભ સમયે જયંતીભાઈનો જન્મ થયેલ. તેમના પિતાશ્રી નાગરદાસ ઈ.સ. ૧૯૧૨માં ખીમતથી પાલનપુર ધંધા માટે આવ્યા અને પછી ઈ.સ. ૧૯૩૪માં મોટીબજારમાં કાપડની દુકાન શરૂ કરી હતી. આ અરસામાં થોડા સમય પછી માતુશ્રી કેશરબહેનનું નિધન થયું. તેઓશ્રી ઈ.સ. ૧૯૪૭માં s.s.c. પાસ કરી મદ્રાસ ખાતે ઝવેરાના ધંધા માટે આવ્યા ને એક વર્ષ નોકરી કરી પછી પોતાની હોંશિયારી, કાબેલિયત, હિંમત, હોંસલાથી પોતાના ઝવેરાતના ધંધામાં બીડું ઝડપ્યું. ત્યારપછી ઈ.સ.૧૯૫૦માં મદ્રાસથી સ્થળાંતર કરી Page #739 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૭૧૯ ગાર્ડન સિટી, બેંગ્લોરમાં આવી ઝવેરાતનો ધંધો ચાલુ કર્યો. બનાવ્યું. તેનું ઉદ્ઘાટન ઈ.સ. ૧૯૭૧માં થયું હતું. જયંતીલાલ એન્ડ કંપનીના નામની પેઢીની શુભ શરૂઆત કરી શ્રી મહાવીર સ્વામી જૈન શ્વેતામ્બર મંદિરની સ્થાપના હતી. ધંધામાં પ્રગતિનાં સોપાન સર કરવા લાગ્યા હતા. ઈ.સ. ૧૯૭૫માં કરવામાં આવી હતી. આ સંસ્થામાં જોડાયા ઈ.સ. ૧૯૫૪માં જયંતીભાઈ તેમના માદરે વતનમાં જ પછી દેરાસર ચાલુ કરવા પોતાનો સક્રિય રીતે તન, મન, ધનથી શ્રીમતી સુભદ્રાબહેન વલેચંદભાઈ સાથે વૈશાખ સુદ-૧૫ના સુંદર સહયોગ આપેલ. રોજ લગ્નગ્રંથિથી જોડાયા. પોતાનો સંસાર ગતિચક્રમાળા મુજબ શ્રી તારાચંદ ગાંડાલાલ જૈન શ્વેતામ્બર પાઠશાળા અને સુંદર રીતે ચાલી રહ્યો હતો. શ્રી મહાવીર જૈન શ્વેતામ્બર મંદિરનો વહીવટ સુંદર સુઘડ ધર્મપત્ની સુભદ્રાબહેનનો સ્વભાવ હસમુખો હતો તેમજ સુવ્યવસ્થિત રીતે નીડર બની સંભાળ્યો. ત્યારપછી તેમને અન્ય ખાસ વિશેષતા હતી કોઈના માટે કરી છૂટવાની ભાવના, સંસ્થાઓમાં પોતાની હોંશિયારી, આવડત, પ્રવીણતાથી પોતાનો તમના હતી. તેઓ શાસનસેવા, સમાજસેવા, ધાર્મિક સેવા | કિંમતી સમય આપી અનેક સંસ્થાઓમાં પોતાનો નિઃસ્વાર્થ ભાવે આપી અને સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ બહુ જ સુંદર સેવા ભોગ આપવા લાગ્યા, જેવાં કે જીવદયા, અનુકંપાદાન, અને પ્રેરણા આપતાં તેમજ તેમનો સાથ અને સહકાર સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક, વ્યાવહારિક વગેરે સુંદર રીતે જયંતીભાઈને આપતાં હતાં. રચનાત્મક રીતે કાર્યની સેવા આપવા લાગ્યા. એવા સમાજધંધાના વિકાસમાં હિંમતથી આગળ વધવા હંમેશાં વડીલબંધુ શ્રી જયંતીલાલ નાગરદાસ શાહની પોતાની જીવન પ્રોત્સાહન આપતાં હતાં. તેમના ચાર સંતાનમાં નરેશભાઈ, જીવવાની એક અનોખી કળા રહેલી છે. ગિરીશભાઈ, અતુલભાઈ સુપુત્રો, બહેન દક્ષા પરિવારમાં સંપથી –સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ (ઉણવાળા) હાલ-બેંગ્લોર રહી પોતાની કુશળતાપૂર્વક પ્રગતિના પંથે આગળ જવા જીવદયાપ્રેમી, શાંત, સરળ જયંતીભાઈના માર્ગદર્શન હેઠળ ધંધામાં હરણફાળ ભરી ધંધામાં પ્રગતિની વણથંભી કૂચ શરૂ કરી. સ્વ. શ્રી દલપતલાલ ગુલાબચંદભાઈ શાહ પોતાનું નામ બેંગ્લોરમાં ગુજરાતી સમાજમાં ગુંજતું કર્યું ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં અને કમાયેલી લક્ષ્મીનો ઉપયોગ સારાં કાર્યોમાં સુંદર રીતે રાજસ્થાનની સરહદની સુવર્ણભૂમિ જૂના ડીસા ખાતે રહેતા વાપરવા જરા પણ અચકાતા નહીં અને પોતાનાં સંતાનોમાં શ્રીયુત્ ગુલાબચંદભાઈ ઝૂમચંદભાઈ શાહના ઘરે હૈયાના હેતથી ધર્મના, સામાજિક, શૈક્ષણિક, જીવદયાનાં કાર્યો કરવાના સદા ભીંજવનારી એવી જન્મદાત્રી જ નહીં સંસ્કારદાત્રી એવી સંસ્કારોનું સિંચન કરી ધર્મમય બનવાની પ્રેરણા આપતા હતા. જનેતા પસીબહેનની રત્નકુક્ષિએ ઈ.સ. ૧૯૨૮ના ઓક્ટોબર માસની નવમી તારીખે પુત્રનો જન્મ થયો હતો. તે પુત્રનું નામ . બેંગ્લોરમાં કાર્યક્ષેત્ર બનાવી રહેલ પોતે તન, મન અને દલપતભાઈ પાડેલ. ધનથી સંપૂર્ણ સહયોગ આપી, ધાર્મિક કાર્યોમાં, જેવાં કે દેરાસરોના નિર્માણમાં, વહીવટમાં આગળ પડતો ભાગ લઈ એમની માતા પાંચ વર્ષની ઉંમરે ગુજરી ગયેલ અને ૭ સંપૂર્ણ અવલોકન અહેવાલમાં પોતાની સૂઝબૂઝનો ઉપયોગ કરી વર્ષની ઉંમરે પિતાજીનો વિયોગ થતાં તે વખતે સદાસદૈવ સાથે સમાજમાં આગળ આવ્યા. ત્યાર–પછી તે સમયે ચિપેટ ખાતે રહેનાર માતા-પિતાથી વિખૂટા પડી ગયેલ ત્યારે વિરહવેદનાથી પાઠશાળાનું જૂનું મકાન જમીનદોસ્ત કરી પ્લોટ પડેલ હતો. વ્યાકુળ અને વ્યથિત થતાં તેમની ત્રણ બહેનો જે (સ્વ. આજુબાજુવાળાઓ તેમજ કોર્ટ-કચેરીના કેસથી સમાજ કંટાળી બબુબહેન, તારાબહેન, જાસૂદબહેનોએ પોતાના ભાઈને સુંદર ગયેલ અને કામ થંભી ગયેલ હતું. સમાજ એટલી હદ સુધી સાથ સહકાર આપેલ. ખાસ કરીને સ્વ. બબુબહેનને ત્યાં રહી ગયો કે આ જગ્યા વેચી નવી જગ્યા લઈ પાઠશાળાનું મકાન મોટા થયા ત્યારે ભણવાનો હુન્નર, હિંમત, હોંશલા સાથે બનાવવાનો વિચાર કરેલ, પણ આ સંસ્થામાં જયંતીભાઈ. નિર્ભય, નિખાલસતાપૂર્વક પાલનપુર જૈન બોર્ડિગમાં રહી જોડાયા ત્યારપછી પોતાની મનની કોઠાસૂઝ સમજણ હિંમત અભ્યાસ કરેલ. ૧૮ વર્ષની ઉંમરે મદ્રાસ રહેતાં તેમનાં બહેનઆપી બધા આગેવાનોને સાથે રાખી આ જગ્યા ઉપર બનેવીના સહયોગથી તેમની પત્ની શ્રીમતી વિમળાબહેન સાથે આજુબાજુવાળાં પાસે સમાધાન કરી ત્રણ માળનું મકાન મદ્રાસ આવ્યા અને શરૂઆતમાં ખંતપૂર્વક ઇમાનદારી Jain Education Intemational Page #740 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ નીતિન્યાયના ધોરણે પોતે સર્વિસ કરી. પાંચેક વર્ષ મદ્રાસ રહીને પુત્ર અશોકભાઈ તથા પુત્રી કલ્પનાબહેન સાથે ગાર્ડન સિટી બેંગ્લોર આવેલ અને સ્થાયી થઈ કર્મભૂમિ બનાવી. પોતાનાં ખંત, મહેનત, હિંમત અને તેમની પત્ની વિમળાબહેનના અપૂર્વ સાથ-સહકારથી શૂન્યમાંથી સર્જન કરી માતાની કૂખ દિપાવી અને પિતાનું કુળ અજવાળ્યું. શરૂઆતથી તેઓનું જીવન સરળતા, સાદગી, સચ્ચાઈ, નમ્રતા, વિનય, વિવેક અને ધર્મમય જેવું આભૂષણ સમાન હતું. નાનપણથી ખૂબ જ હોંશિયાર, હિંમત, નિખાલસતા, પ્રવીણતા જેવું કર્તવ્યપરાયણ રહી હૃદયમાં ધર્મભાવના અતિપ્રભાવી અને લક્ષ્મીકૃપા બની રહી હતી. શાસનના કોઈપણ કાર્યમાં હંમેશાં તન, મન, ધનથી સેવા આપવામાં તત્પર રહી ક્યારેય પીછેહઠ નહીં કરી હોય, પછી તે કર્મભૂમિ હોય કે જન્મભૂમિ હોય, તેવા ઊંચા આદર્શ સાથે દરેકને પ્રેરણારૂપ બની તેમના મનની ઊંડી કોઠાસૂઝ તેમજ પરોપકારની ઉજ્જવળ ભાવનાઓ તેમનામાં વણાયેલી હતી. ધાર્મિક તેમજ સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે અને જીવદયા– અનુકંપાદાન, કરુણાની શીલભરી લાગણી દ્વારા અન્ય પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે સહકાર આપી કાર્યમાં હાજર રહી સચોટરૂપથી સુંદર રીતે માર્ગદર્શન આપી સહભાગી બની રહેતા. તેઓશ્રી અન્ય સંસ્થાઓમાં પોતાની જીવન જીવવાની શૈલી દ્વારા પોતાનું કાર્ય સંભાળતા અને કાર્યની સુવાસ ફેલાવી કાર્યક્ષેત્રમાં અડગ રહેતા અને દરેકને પ્રેમ અને હૃદયનું ઉષ્માભર્યું વાત્સલ્ય આપી જીવન જીવી જાણ્યું. તેમનો આદર્શ વ્યવહાર સામાન્ય માણસ સાથે રાખી અંતરનાં અમીભર્યુ જીવનકાર્ય પ્રેરણારૂપ રહેલ. તેમની જન્મભૂમિ જૂના ડીસા ખાતે આશરે લગભગ પંદર વર્ષ પહેલાં શ્રી આદેશ્વર દાદાની પ્રતિષ્ઠા સમયે સુંદર લાભ લીધેલ. નવા ડીસા ખાતે નેમનાથ ભગવાનના દેરાસરની પ્રતિષ્ઠા પ્રસંગે સુંદર યોગદાન કરેલ. જીવદયાપ્રેમી આત્મા હોઈ કોઈપણ ક્ષેત્રમાં પાંજરાપોળમાં ઉદાર દિલથી ફંડફાળામાં સહકાર આપી દાનગંગા વહેવડાવતા હતા. સ્વપ્ન શિલ્પીઓ વિવિધ દેરાસરો, ધર્મશાળાઓ, ભોજનશાળા, આરાધનાભવન વગેરેમાં ક્યાંક ખાતમુહૂર્ત, શિલાન્યાસ, ક્યાંક નાની દેરી, ભગવાન ભરાવાના તેમજ શિખર ઉપર કળશ ચડાવવાના, ક્યારેક ધ્વજા ચડાવવાના વગેરે જુદી જુદી જગ્યાએ સુંદર રીતે લાભ લઈ પોતાના જીવનમાં ધન્યતા અનુભવતા. જીવનના અંતિમ સમય સુધી ગુપ્તદાન તેમજ સાધુસાધ્વીની વૈયાવચ્ચ માટે હંમેશાં તત્પર રહેલ. તેમની કર્મભૂમિ બેંગ્લોર ખાતે પોતાની લક્ષ્મીનો સદ્ઉપયોગ કરી ગાંધીનગરમાં શ્રીમતી વિમળાબહેન દલપતલાલ જૈન ભોજનશાળામાં સુંદર રીતે લાભ લીધેલ. આ ઉપરાંત અનેક નાનીમોટી સંસ્થામાં રહી સુંદર સેવા સાથે યોગદાન આપેલ. —સંકલન શ્રી પ્રવીણભાઈ એમ. શાહ (ઉણ) બેંગ્લોર ધન્ય તપસ્વી રત્ન' શ્રી દીપકભાઈ હિંમતલાલ સુરાણા રાજસ્થાનની જન્મભૂમિ પારલુ (રાજ) શ્રી હિંમતલાલજી સુરાણાના ઘેર માતા મેનાબહેનની કુક્ષિએ તા. ૨૬-૭-૧૯૪૯ના શુભ સમયે દીપકભાઈનો જન્મ થયો હતો. તેઓશ્રી રાજસ્થાનથી ગુજરાતની ધરતી ઉપર આવેલ . અંકલેશ્વરમાં આવી વસવાટ કર્યો. પોતાની જન્મભૂમિ જેવું વાતાવરણ ઊભું કર્યું. અંકલેશ્વરમાં તેમની બાલ્યાવસ્થા પૂર્ણ થયા પછી યુવાવસ્થામાં આવી નૈતિક ધોરણે અભ્યાસ શરૂ કર્યો. SSC પાસ કરી. ધંધાર્થે તેઓશ્રીની પોતાની હોશિયારીથી તેમના સગાંવહાલાંની સહાયથી ઈ.સ. ૧૯૮૦માં બેંગ્લોરમા આવ્યા. થયું. ત્યાર પછી અહીં આવી પોતાની કર્મભૂમિ બનાવી પોતાનું જીવન સુંદર રીતે વિતાવી રહ્યા હતા. સોનામાં સુગંધ ભળે તેવી રીતે તેમના સાળાએ તેમની ઇચ્છા શું છે તે પૂછ્યું તો તેમણે કહ્યું કે આપે જે મારા માટે યોગ્ય ધંધા માટે પહેલ કરવાનું કહ્યું. બેંગ્લોર ખાતે શ્રી મહાવીર બેંગલ્સ–મામુલપેટ બેંગ્લોરના નામે પેઢીની શુભ શરૂઆત કરી. ધંધામાં જમાવટ સારી થઈ. પ્રગતિનાં સોપાન સર કરવા લાગ્યા. તેમને ધર્મ પ્રત્યે રુચિ ઘણી હતી પણ તેમને કોઈ સહકાર, જાણકાર ન હોવાથી તેમનું મન દુ:ભાતું હતું. સંજોગોઅનુસાર તેમને ગુરુભગવંતનો સહયોગ મળી ગયો અને Page #741 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ તેમના મનની ભાવના વિભોર બની ગઈ. ઈ.સ. ૧૯૯૭માં શ્રી કાંકરેજ જૈન પ્રગતિમંડળ દ્વારા સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરેલ તેમાં તેઓ સામેલ થયા અને એ દ્રશ્ય જોઈ તેમનું મનપરિવર્તન થયું. તેથી તો બેંગ્લોરના હુલામણા નામે પ્રસિદ્ધ ‘ગુરુજી' તરીકે ઓળખતા શ્રી સુરેન્દ્રભાઈના સહવાસમાં આવ્યા પછી તેઓશ્રીએ વર્ધમાન તપની ઓળીનો પાયો નાખી પોતાની તપશ્ચર્યાની શુભ શરૂઆત કરી. ધર્મમાં રંગ લાગ્યા પછી તેઓએ પોતે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા ચાલુ કરી અને ઓળી કરવા પછી આયંબિલ ચાલુ રાખતા. આયંબિલના પારણે આયંબિલ કરતાં. અત્યારે તેમણે વર્ધમાન તપની ૬૬મી ઓળી પૂર્ણ કરી છે. તેઓની આગળ વધવાની પૂરેપૂરી તૈયારી શાસનદેવ તેમને સહાય કરે તેવી પ્રાર્થના. સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ(ઉણ) બેંગ્લોર. મૂક સામાજીક સેવક સ્વ. શ્રી નાગરદાસ કુંવરજીભાઈ શાહ ભાવનગર બાજુના એક નાનકડા ગામ તણસા-રાજપરા ગામે રહેતા શ્રીયુત્ કુંવરજીભાઈ જેઠાભાઈ શાહ લગભગ ૯૮ વર્ષ પહેલાં બેંગ્લોર આવેલ. અત્રે સ્થાયી થયા અને ધંધામાં શુભ શરૂઆત કરી. બેંગ્લોર ખાતે કેટોમેન્ટમાં રહેતા હતા. કુંવરજીભાઈના ઘેર સુપુત્રનો માતાની કૂખે જન્મ થયો. તેમનું નામ નાગરદાસ પાડેલ. સમય આગળ વધી તે યુવાવસ્થામાં આવી પોતે કેટોમેન્ટ ખાતે અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ થયા પછી તેમણે મોહનલાલ તારાચંદ ગાંધીની પેઢી શાહ બ્રધર્સમાં મેનેજર તરીકે પ્રામાણિકતા મુજબ સર્વિસ કરી. પ્રગતિનાં સોપાન સર કરી પોતાની આવડત હુન્નર, ખંતથી ઈ.સ. ૧૯૫૦માં પોતાનો કાપડનો ધંધો શાહ સ્ટોર્સ નામથી ભાગીદારીમાં શરૂ કર્યો. ઈ.સ. ૧૯૫૩ પોતાની સ્વતંત્ર રીતે શાહ સિલ્ક હાઉસની પેઢી શરૂ કરી. ધંધાનો વિકાસ કરી ધંધા સાથે ધર્મનું પાસું બરાબર સમતોલ રાખી ધાર્મિક ઘણાં કાર્યો યશસ્વી રીતે કરેલાં છે. સામાજિક ક્ષેત્રે પણ તેમનું પ્રદાન ઘણું મોટું છે. ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ, બેંગ્લોર ખાતે પોતાની આગવી સેવા હોદ્દા સહિત આપેલ. ઘણાં વર્ષો સુધી ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, આરોગ્યક્ષેત્રે પોતાનું સુંદર યોગદાન આપી સમાજમાં Jain Education Intemational ૭૨૧ પ્રતિભાશાળી બની દરેકનું મન જીતી લીધું હતું. તેઓ હુલામણા નામ ‘દાદા’ તરીકે ઓળખાતા હતા. બેંગ્લોરને કર્મભૂમિ બનાવી દાનની ગંગા વહેતી કરી હતી. બેંગ્લોરમાં માર્થ હોસ્પિટલમાં પાણીનું પરબ બનાવવામાં સુંદર યોગદાન આપેલ અને શૈક્ષણિક ક્ષેત્રે શ્રી ડી. વી. વી. ગુજરાતી શાળામાં અંતર્ગતમાં મોટી રકમ આપી હાઇસ્કૂલમાં પોતાનું નામ જોડી એન. કે. શાહ હાઇસ્કૂલ શરૂ કરવામાં આવી હતી. બેંગ્લોર ખાતે શ્રી હીરાચંદ નાહર જૈન ભવનમાં ખાતમુહૂર્તનો આદેશ લઈ તેમનાં ચરણકમળ હાથે કરેલ. દાદાવાડી ગાંધીનગરમાં ખાતમુહૂર્ત તેમણે કરેલ. મૈસુરમાં ગુજરાતી સમાજના નેજા હેઠળ શેઠ શ્રી કુંવરજીભાઈ જેઠાભાઈ શાહ હ. નાગરદાસ રસિકભાઈ મોટી રકમ આપી સુંદર લાભ લીધો હતો. સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ બેંગ્લોર ન્યાયપ્રેમી, નિઃસ્વાર્થી, સત્યવક્તા સ્વ. શ્રી નેમિદાસભાઈ જી. ભેદા-બેંગ્લોર કુદરતે આપણને આપેલ માનવ જન્મના અલ્પ આયુષ્યમાં એક વ્યક્તિ કેટલું મેળવી શકે! એજ તો જીવનનો સંઘર્ષ છે. આપણે બધાં જીવન તો જીવી જઈએ છીએ પણ એમાં કેટલાંક એવાં માનવ હોય છે કે તેમની સુવાસ મૂકતાં જાય છે. જીવનને સર્જક બનાવ્યું હોય તેવાં લાગે છે. તેવી વ્યક્તિ, જે ગુજરાતની રણપ્રદેશની ભૂમિ કચ્છમાં આવેલા ભૂજપુરના શ્રી નેમિદાસ ગાંગજીભાઈ ભેદા, જેઓ પોતાનું જીવન એવું જીવ્યા છે કે બીજાને દાખલારૂપ રહે. મનુષ્યજીવનમાં બંધનોમાંથી મુક્ત થવા નવ સરળ સૂત્રો અપનાવીને કર્તાભાવથી ઉપર ઊઠીને કામ કરવું એ જ જીવનની ધન્યતા છે. જીવન એવું જીવવું કે જીવનની સંધ્યાએ એમ કહી શકાય કે સત્યતા, અહિંસાના પલ્લામાં એક પાંદડી મૂકવાનું મેં કામ કર્યું છે. આવું કંઈક ચિંતન કરી તેમણે જીવન સફળ બનાવેલ. તેઓશ્રી સાધુ-સાધ્વીનાં દર્શન જવું, વૈયાવચ્ચ કરવી, સાધર્મિક ભક્તિનો લાભ લેવો, તપશ્ચર્યાની અનુમોદનાનો લાભ લેવો, જીવદયામાં યથાશક્તિ ફાળો આપવો, ધાર્મિક કોઈપણ ઉત્સવોમાં બની શકે તેટલી હાજરી આપવી, ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધારે મજબૂત થાય, સમાજ અને ધર્મસ્થાનકો વગેરેમાં પોતાની Page #742 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ સ્વપ્ન શિલ્પીઓ ઉત્તમ હાજરી સાથે કમિટીમાં રહી પોતાનો સત્ય અવાજ રજૂ પારેખ વર્ષો પહેલાં બેંગ્લોરમાં આવ્યાં. માણેકભાઈની કરતાં અહિંસા, સત્ય, અદ્રતાદાન, સાધર્મિકતા, શૈક્ષણિકતાની જન્મભૂમિ અને કર્મભૂમિ બેંગ્લોર રહી. ખૂબ જ ગરીબીમાં લગનના સુંદર સરળ રીતે પોતાનું યોગદાન આપી સમાજનાં મોટા થયા. મોટા પરિવારના જ્યેષ્ઠ પુત્ર. ભણતર ન થયું પણ દરેક કાર્ય નિસ્વાર્થ ભાવે સેવા કરવા તેમનું ચિંતન, મનન હતું - પુરુષાર્થ, સાહસ, મહેનત હૈયામાં હામ સાથે સંઘર્ષો સાથે લડતાં નેમિદાસભાઈનો સ્વભાવ અત્યંત ન્યાયપ્રેમી અને શિષ્ટ ૧૯૨૬માં એમ. આર. પારેખ એન્ડ બ્રધર્સ નામથી સાયકલની હતો. સચ્ચાઈ તથા દયાનો પ્રયોગ એમનાં દરેક કાર્યમાં જોવા દુકાન શ્રી રતનશીભાઈએ શરૂ કરી અને શ્રી માણેકભાઈએ મળતો હતો. શ્રી નાહર જૈનભવનના નિર્માણ સમયથી જ એમણે વ્યવસાયમાં ઝંપલાવ્યું. ૧૯૩૧માં તેનો દોર સંભાળ્યો. ખંત, વહીવટમાં ખૂબ સુંદર સેવા આપી હતી. શ્રી ભદ્રેશ્વર તીર્થમાં મહેનત, નીતિ આજે પૂરા વ્યવસાય સાથે નામ-યશ-કીર્તિથી પણ ટ્રસ્ટી તરીકે સુંદર સેવા આપી હતી. સફળતાના શિખરે પહોંચ્યા હતા. સમગ્ર ભારતમાં Hiro Hondaની ડિલરશિપ મેળવી. Mcyestic Auto એજન્સીના એમના સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિ સાથે એક સાચા નામથી મોટો શો-રૂમ કર્યો. પુણ્ય પ્રભાવે આર્થિક રીતે સદ્ધર બંધુનો સંબંધ કેળવી રાખવાની પ્રવીણતા હતી. ખાસ કરીને થતાં જ જીવનને ધર્મના રંગે સુકૃતોની વણથંભી આગેકૂચ કરી સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચમાં એમને ખૂબ આનંદ-સંતોષ જીવનના અંતિમ સમય સુધી જૈનશાસનનાં અનેક કાર્યો કર્યા. મળતો. દરેક જૈન સંપ્રદાય સાધુ-સાધ્વીજીઓ સાથે એમનો સાદા, સરળ, સ્પષ્ટવક્તા શ્રી માણેકભાઈએ ગાંધીનગર, સંપર્ક રહેતો. બેંગ્લોરમાં સૌ પ્રથમ જૈનભવનમાં હોલનો આદેશ લઈ પૂ. સંસારી પક્ષે એમનાં બહેન પણ બાલબ્રહ્મચારી પિતાશ્રી રતનશી કલ્યાણજી પારેખની સ્મૃતિમાં અર્પણ કર્યો. અવસ્થામાં શ્રી વાગડ સમુદાયમાં સધર્મ ગ્રહણ કર્યા છે. તેમનું દેવનહલ્લી તીર્થમાં ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં એક દેરીનો નામ સાધ્વી શ્રી નિર્મળગુણાશ્રીજી મ.સા., શ્રી નેમિદાસભાઈના સંપૂર્ણ લાભ લેવા સાથે શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામમાં બાવન અંત સમયે હાજર હતા તથા આરાધના કરાવી એમના સમાધિ- જિનાલયનો શિલાન્યાસ તેમના હસ્તે થયો, ઉપરાંત મૃત્યુમાં સહાયક બન્યા. મુખ્યમંદિરમાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠામાં સમૂહ લાભ શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન સમાજનાં ઘણાં વર્ષો લીધો હતો. ગાંધીનગર શ્રી દાદાવાડીમાં શ્રી મણિધારી દાદાની સુધી પ્રમુખપદ શોભાવ્યું હતું. કચ્છી સિવાય દરેક ગુજરાતી પ્રતિમા ભરાવવાની સાથે કાયમી ધ્વજારોહણનો સુંદર લાભ તથા મારવાડી સમાજ સાથે એમનો અદ્ભુત લગાવ હતો. લીધો. હમણાં જ થયેલા પૂ. સાધ્વીજીના ઉપાશ્રયમાં ખાતમુહૂર્ત તેમણે સંપર્કસેતુ બાંધ્યો હતો. અનેક વ્યક્તિઓ તથા કુટુંબોને કરવા સાથે મુખ્ય આધારસ્તંભ બન્યા. સાધારણ ખાતાની ૧૧ વિવિધ પ્રકારે સહાય કરી તેમનાં હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તિથિ લખાવી મોટી રકમ ચૂકવી. ભૂકંપમાં ધ્વસ્ત થયેલ વતન અંજારની નવી દાદાવાડીના નિર્માણમાં શિલાન્યાસ સાથે પૂ. ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં આટલો રસ લેવા છતાં માતુશ્રી પાર્વતીબાઈ રતનશી પારેખની સ્મૃતિમાં અર્પણ કરી ત્યાં એમનું વ્યક્તિગત જીવન અત્યંત સરળ અને સાદું જીવન હતું. જ ગામની સ્કૂલમાં મોટા દાન સાથે ધર્મપત્ની ઝવેરબહેનના સેવાપૂજા, સામાયિક તથા ચૌવિહાર એમના જીવનમાં તારની નામે એક રૂમ અર્પણ કર્યો. માફક વણાયેલાં હતી. તેમાં જીવનરૂપી અંગ હતું એમનાં ધર્મપત્ની શ્રી સુંદરબહેન ઉત્કૃષ્ટ આરાધનામાં લીન બનેલ . અહીંના પેદામ્બપુર (આદોની) મંદિર શિલાન્યાસ તથા હમેશાં સહભાગી બની અને એક આદર્શ દામ્પત્યજીવનનો અલ્વર (રાજ0) મંદિરમાં ખાતમુહૂર્ત તથા ગોવામાં થયેલ પ્રથમ દાખલો દર્શાવી ગયાં હતાં. મંદિર શિલાન્યાસ તેમનાં કરકમલોથી થયેલ. અમદાવાદ નજીક ધણપ શ્રી ચંદ્રપ્રભુલબ્ધિ ધામમાં એક દેરીનો સંપૂર્ણ લાભ લીધો દાનવીર સરળ સ્વભાવી હતો. શ્રી માણેકલાલ રતનશી પારેખ શાસનનાં કામો સાથે સાથે બીજાં ક્ષેત્રોમાં પણ તેઓ મૂળ કચ્છના અંજાર-નિવાસી શ્રી માણેકલાલભાઈ હંમેશાં સહાયક બનતા. Bangalore Lions Clubના પ્રમુખ પારેખ બેંગ્લોરમાં એમ. આર. પારેખ હીરો હોન્ડાવાળાના હતા ત્યારે માંસ અને દારૂ બંધ કરાવવામાં ઘણા પ્રયત્ન પછી નામથી જાણીતા હતા. માતુશ્રી પાર્વતીબહેન તથા પિતા રતનશી સફળ થયા હતા. ત્યાં ઘણું મોટું ફંડ એકત્રિત કરી ગરીબોમાં Jain Education Intemational ucation Intermational For Private & Personal use only Page #743 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૭૨૩ અન્નદાન સાથે વિકલાંગોને ટ્રાયસાઇકલો આપતા. ગામડાઓમાં બોલાવવા માટે સલાહ આપી ત્યારે લગ્નગ્રંથિથી જોડાયેલ નોટબુક્સ વિતરણ વારંવાર કરતા. વિજયપુર ગૌશાળામાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી શાંતાબહેને પોતાની કુનેહપૂર્વક સાથ પ્રાણીનો શેડ અર્પણ કરવા સાથે Animal nightsમાં મોટું આપેલ. તેમનો સ્વભાવ એકદમ પ્રેમાળ, હસમુખો હતો. તેમની આર્થિક યોગદાન આપેલ. કાર્ય કરવાની અલગ શૈલી હતી અને દરેકની સાથે હળીમળીને દાનવીર–શાસનપ્રેમી ધર્માનુરાગી શ્રી એમ. આર. રહેવાની ભાવના સાથે તેમનું જીવન નંદનવન જેવું બનાવવું પારેખ સાધુ-સાધ્વી ભગવંતની વૈયાવચ્ચભક્તિ અપૂર્વ આનંદથી તેમની ખાસ વિશેષતા હતી. તેઓ ગુપ્તદાન, જીવદયા, સાધર્મિક કરતા. તેમને વારસામાં મળેલ સંસ્કાર તેમના પુત્ર શ્રી મનુભાઈ ભક્તિ કરતાં. કોઈને ખબર ન પડતી. આવા વિવેકી સ્વભાવથી તથા શ્રીમતી સુશીલાબહેને દિપાવ્યા છે. શ્રી માણેકભાઈ તથા રતિભાઈને ઘણો સાથ આપ્યો ને બેંગ્લોર જવા માટે હિંમત પત્ની ઝવેરબહેન કેટલુંય ગુપ્તદાન અને સા.ભક્તિ કરતા તો બહેન કેટલંય શખદાન અને શા બલિ મા તો આપી આપી ત્યારે બેંગ્લોરમાં આવ્યા. કોઈનેય ખબર ન પડતી. તેઓ સમાધિમરણ પામ્યા ત્યારે લલાટે આપના જીવનસિદ્ધિનાં સુકાર્યો લખાયાં જ હશે તેમના પરિવાર સાથે કેટલાય પરિવારે આધારસ્તંભ ખોયાની ત્યારે જીવનની શરૂઆત તેમના દાદાશ્રી મણિભાઈ નેમચંદને લાગણી અનુભવી. ગાંધીનગર સંઘને આવા દાતાની ખોટ પડી. ત્યાં તેમની જ પેઢીમાં રહી ખંતપૂર્વક સર્વિસ કરી. જેમ ધંધાનો તેમના પુત્ર-પુત્રવધૂ ધાર્મિક છે. ધર્મદપંતી આજે જીવનનો વધુ અનુભવ થતો ગયો તેમ પોતાના હુન્નર, કળા, પ્રવીણતાની સાથે સમય પ્રભુભક્તિ, વૈયાવચ્ચભક્તિ, સા. ભક્તિમાં જનસેવા બેંગ્લોર ખાતે નાના પાયા ઉપર પોતાનો સાયકલનો ધંધો શરૂ આદિ અનેક કાર્યો વ્યસ્ત રહે છે. કરેલ. ત્યારપછી પ્રિસિડન્સી સાયકલ ઇમ્પોટિંગ કંપની નામથી સાદાઈ અને નમ્રતાની મૂર્તિ પેઢી શરૂ કરી. કાર્યમાં મશગૂલ રહી પ્રગતિનાં સોપાન સર કરવા લાગ્યા. સ્વ. શ્રી રતિલાલ વેલચંદભાઈ સંઘવી વેલચંદભાઈએ તેમના પિતાનું નામ રોશન કરવા અને બેંગ્લોર માતા પૂરીબહેનનું કુળ દિપાવવા પોતે પૂરેપૂરો પુરુષાર્થ કર્યો દક્ષિણ ગુજરાતની સૌરાષ્ટ્ર-ભૂમિમાં ભાવનગર હતો. સાથે સાથે તેમનાં ધર્મપત્ની શાંતાબહેનને સુંદર સહકાર, જિલ્લાના શિહોર તાલુકામાં આવેલ વડિયા ગામમાં રહેતા સહયોગ આપી પ્રગતિ સિદ્ધ કરી તેમનું નિયમ મુજબ જીવન ધર્માનુરાગી શ્રીયુત્ વેલચંદ ફૂલચંદ સંઘવીના ઘેર માતા સાર્થક કરવા પોતે સજાગ રહેતા. સમાજના કોઈપણ કાર્ય જેવાં પૂરીબહેનની કક્ષિએ ઈ.સ. ૧૯૧૭ને ઓક્ટોબર માસની કે સારાં કે નરસાં હોય તો તે પ્રથમ આવી પહોંચતા. કાર્યમાં સત્તરમી તારીખે પુત્રનો જન્મ થયો. તેનું નામ રતિભાઈ પાડેલ. સંયોગ આપતા. આ તેમની ખાસ આ વિશેષતા હતી. રતિભાઈના નાનપણથી જીવન ધર્મમય લાગણીસભર ચંદ્રની માફક તેમનું તેજસ્વી તેજ સમાન બાહોશ, હતું. ભણવાની જાગૃતિ, વિવેકપૂર્વક ગામની નજીક આવેલ કુશળ, કુનેહબાજી, પરમાર્થની ભાવના, સાચી સલાહ આપવાની શિહોરની સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. સમય પાણીના પ્રવાહની શક્તિ તેમનામાં રહેલ સગુણોની સુવાસની સાથે સાદાઈ જેમ જતો હતો તેમ તેમની ઉંમર બાલ્યાવસ્થાથી યુવાવસ્થામાં ભરેલું એકાગ્રતા જેવું સુંદર જીવન જીવી જાણ્યું. આવવા લાગી. પ્રગતિનાં સોપાન સર કરવા લાગ્યા. સંકલન :–પ્રવીણભાઈ એમ. શાહ(ઉણ) બેંગ્લોર તિલક સૌરભ સમાન યુવાવસ્થામાં આવ્યા પછી દરેક સ્વ. સૌભાગ્યચંદભાઈ ચત્રભુજભાઈ કાર્યમાં પ્રવીણતા મેળવી જીવન સુંદર રીતે ચાલી રહ્યું હતું. સલોત બેંગ્લોર અભ્યાસ પૂર્ણ થયા પછી પોતાની ઉપર પડેલી નૈતિક જવાબદારી આવતાં તેમના આત્મબળ ઉપર પ્રગતિનાં શિખરો ગુજરાતમાં સૌરાષ્ટ્રની સંતભૂમિમાં આવેલાં ભાવનગર સંપન્ન કરવાના મનોબળ સાથે મક્કમ નિર્ધાર કર્યો. જિલ્લામાં દાઠા ગામે શેઠ શ્રી ચત્રભુજદાસ ગુલાબચંદના ઘેર માતુશ્રી હરકુંવરબહેનની કૂખે પુત્રનો જન્મ થયો. તેમનું નામ લાજવાબ આપવાની એમની કુશળતા, આંખોમાં અમી સૌભાગ્યચંદ રાખવામાં આવેલ. સમાન એમના દાદા શ્રી મણિલાલ નેમચંદભાઈએ બેંગ્લોર Page #744 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ નાનપણથી ધર્મસંસ્કારનો સુંદર વારસો માતા-પિતા તરફથી મળ્યો ઉપરાંત ખંત, ચીવટ, ધગશ, નીતિમત્તા તથા પ્રામાણિકતા જેવા સગુણોનો પણ વારસો મળ્યો હતો. તેથી ગામમાં કાપડની દુકાનમાં સર્વિસ કરી ત્યારપછી તેઓ મુંબઈ ખાતે આવેલ. | મુંબઈમાં ચૈતલિયા બ્રધર્સમાં સર્વિસમાં જોડાયા. તેમાં ખાસ કરી ટ્રાવેલિંગનું કામ સોંપવામાં આવ્યું. ટુરમાં કોલોબ્બો, કરાંચી, બૈહરીન (ગર્લરે) પોતાની હોશિયારીથી સુંદર યોગદાન આપતાં ટ્રસ્ટ, વિશ્વાસથી દરેકનું મન જીતી લીધું અને પ્રામાણિકતાનાં દર્શન કરાવેલ ત્યારે તેમની મદ્રાસ ખાતે બ્રાન્ચ શરૂ કરી ત્યાં મેનેજર તરીકે નિમણૂક કરી. જેમ જેમ પોતાની પ્રવીણતા, તમન્ના જોઈને બેંગ્લોર ખાતે બ્રાન્ચ શરૂ કરી તેમાં મેનેજરની પોસ્ટ આપી પોતે સુંદર રીતે કાર્યરત હોવાથી સુંદર રીતે કામગીરી નિભાવવા લાગ્યા. ઈ.સ. ૧૯૫૦માં શ્રીમતી ચંપાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. પોતાની સુંદર રીતે સંસારરૂપી ગાડી ચાલી રહી હતી. સમય કોઈની રાહ જોતો નથી તેમ ધીરે ધીરે સંસારચક્ર ફરવા લાગ્યું. ઈ.સ. ૧૯૫ર તેમને ત્યાં સુપુત્ર પ્રફુલ્લભાઈનો જન્મ થયો અને ઈ.સ. ૧૯૬૬માં સુપુત્રી પ્રવીણાબહેનનો જન્મ થયો. ઈ.સ. ૧૯૫૭માં ચૈતાલિયા બ્રધર્સમાંથી છૂટા થઈ પોતાનો અલગ વ્યવસાય કરવા તૈયાર થયા ત્યારે તેમના ભાઈ મહાસુખભાઈ સાથે રહી “ભારત ગ્લાસ વેર' નામની પેઢી શરૂ કરી હતી. ઈ.સ. ૧૯૬૩માં નામ બદલી ધંધાની લાઇન બદલી સલોત બ્રધર્સ'નામની પેઢી શરૂ કરી તેમાં ફેન્સી આઇટમ ચાલુ કરી. ધંધામાં પ્રગતિનાં સોપાન સર કરવા લાગ્યા. બેંગ્લોર જેવા શાંત રમણીય સ્થળના વાતાવરણમાં જૈન ધર્મના આચારપાલન અને આવશ્યક ક્રિયાઓ દ્વારા એક ધાર્મિક વ્યક્તિ તરીકે ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. દાઠામાં ભોજનશાળામાં ૧૮ પહેલાં ભોજનશાળાના હોલમાં માતુશ્રી હરકુંવરબહેનના નામથી નામકરણવિધિ સહિત સુંદર લાભ લીધો હતો. બેંગ્લોર, રાજાજીનગર ખાતે પોતાના પિતાશ્રીના નામથી નામકરણ સાથે આરાધનાભવન સાથે નામ જોડવાનો લાભ લીધો હતો. શ્રી ચત્રભુજ ગુલાબચંદ સલોત જૈન આરાધનાભવન રાજાજીનગરમાં ખુલ્લું મૂકેલ. આ સિવાય મંદિરની પ્રતિષ્ઠા, ઉપાશ્રય, ભવન, સ્વપ્ન શિલ્પીઓ. ધ્વજારોપણ, શિલાલેખ, ભૂમિપૂજન વગેરે નાનીમોટી યોજનામાં સંપૂર્ણ સહકાર આપી સુંદર લાભ લેતા હતા. ઈ.સ. ૨૦૦૫ની ડિસેમ્બર માસની ઓગણત્રીસમી તારીખે તેમનું પ્રાણપંખેરુ આ દુનિયામાંથી ઊડી ગયું. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે. સંકલન :–પ્રવીણભાઈ એમ. શાહ (ઉણ) બેંગ્લોર શ્રીકાન્ત એસ. મહેતા શ્રી શ્રીકાન્તભાઈનો જન્મ ૬-૯-૧૯૪૭ના રોજ હીરાઝવેરાતના વેપારી મે. બાપાલાલ એન્ડ કું., ચેન્નાઈના માલિકને ત્યાં થયો. તેમણે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કુટુંબના કોફીના બગીચાઓના વ્યવસ્થાપનથી ધી. તેમણે “મધુકર” નામની કેળાંની જાતનો મબલખ પાક લીધો. તેમણે દક્ષિણમાં આમળાંનું વાવેતર શરૂ કરાવ્યું અને અન્ય ફળોનો ઉછેર પણ લોકપ્રિય બનાવ્યો. તેમણે આમળાં પરના ત્રણ રાષ્ટ્રીય કક્ષાના સેમિનાર સલેમ (૨૦૦૩), મદુરાઈ (૨૦૦૫) અને અમદાવાદ (૨૦૦૬)માં યોજ્યા. સરકારે તેમને ભારતના આમળાં ઉછેર એસોસિએશનના પ્રમુખ અને નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના ડાયરેક્ટર તરીકે નીમ્યા. તેઓ કોન્ફડરેશન ઓફ ઇન્ડિયન હોર્ટિકલ્ચરના સેક્રેટરી તરીકે ચૂંટાયા. તેમણે પાંચ વર્ષ સુધી નાણામંત્રી સાથેની બજેટ પૂર્વેની મીટિંગમાં બાગાયત ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કર્યું. તેમણે લખનૌમાં “હોર્ટિકલ્ચર સમ્મીટ ૨૦૦૦ન આયોજન કર્યું. તેમને અનેક સંસ્થાઓ મળ્યા અને તેઓએ અનેક સંસ્થાઓના સભ્યપદે અને અગત્યના હોદાઓ પર રહી કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરી. તેમણે શિક્ષણક્ષેત્રે પણ મહત્ત્વનું યોગદાન આપ્યું. ડૉ. સી. બાલક્રિષ્નન છેલ્લાં અઢાર વર્ષથી બધી શાળા, મહાશાળાના વિદ્યાર્થીઓ વચ્ચે ગાંધીજીના આદર્શો અને અહિંસાના સિદ્ધાંતોનો પ્રચાર થઈ રહ્યો છે. દારૂના સેવન અને મટનના ઉપયોગથી ઊભાં થતાં દૂષણોની જાણકારી આપવામાં આવે છે અને મદ્યપાનના સંપૂર્ણ નિષેધ અંગે જાગૃતિ ઊભી કરવામાં આવે છે. - યુવા પેઢીને અને બાળકોને બધાં કાર્યોમાં સંયમ અને સ્વચ્છતાનું મહત્ત્વ શીખવવામાં આવે છે અને અસ્પૃશ્યતાનાં દૂષણો અંગેની માહિતી આપવામાં આવે છે. પ્રજાપિતા બ્રહ્મકુમારી સંગઠનના પ્રખર હિમાયતી તરીકે બધાં ગામડાંઓમાં Jain Education Intemational Page #745 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૩૨૫ કાર્યો અને વિચારોમાં સત્ય અને સ્વચ્છતાવાળા મનુષ્યનું મહત્વ આરોગ્યલક્ષી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. “ઓએસિસ બેંગ્લોરના સમજાવવામાં આવે છે. ઉપક્રમે ગીચ વસ્તી ધરાવતાં ઝૂંપડપટ્ટી વિસ્તાર-વિવેકનગર અને ગુજરાતનાં બધાં રાજ્યોમાં મદિરાપાન અને મન મલિન મડીવાલામાં સ્વાથ્ય કેન્દ્રો ચલાવે છે, ઉપરાંત આ સંસ્થા પાંચ કરનારા પદાર્થો કઈ રીતે માનવ જાતનો સામૂહિક વિનાશ નોતરે સરકારી શાળાઓમાં પણ આરોગ્ય-શિક્ષણ આપે છે. ડૉ. છે તેની વાત કરવામાં આવે છે. નેહાબહેન વખારિયા પાસે ૧૨-૧૫ મહિલાઓનું જૂથ છે, જે આ શાળાઓમાં આરોગ્યલક્ષી વર્ગોનું સંચાલન કરે છે. ગાંધીજીના રામરાજ્યને સાકાર કરવા શાળાઓમાં શ્રી મહાવીરના સત્ય અને અહિંસાના આદર્શો શીખવાડવામાં આવે ડૉ. નેહા વખારિયાએ “ઓએસિસ માટે જણાવ્યું હતું કે, “ઓએસિસ' એટલે રણદ્વીપ, રણમાં આવેલી લીલીછમ ફળદ્રુપ E9. Holy Flower, Mat. Hr. Sec. School, ભૂમિ. તેવી જ રીતે ‘ઓએસિસ સંસ્થા પણ નબળા વર્ગનાં લોકો salem 636 016. અને બિમાર લોકોની સુંદર સેવા કરે છે. “ઓએસિસ' દેશના સેવાભાવી કર્મનિષ્ઠ લાખો બાળકો તથા નબળા વર્ગનાં લોકો સુધી પહોંચવા માગે છે. શ્રીમતી મંજુલાબહેન હીરાલાલ મહેતા ડૉ. નેહા વખારિયાએ આ ઉમદા કાર્યમાં સહયોગ તા. ૧૫-૪-૦૭ના સાંજના એ.ડી.એ. રંગભવનમાં આપવા માટે બેંગ્લોરનાં નિવાસીઓને વિનંતી કરી છે. ગુજરાત કેન્દ્ર દ્વારા “કસુંબીનો રંગ' કાર્યક્રમ પ્રસ્તુત થયો હતો. “ઓએસિસ'નું સેવાકાર્ય ભલે મૂક હોય પણ તે પ્રાણવંત છે. તે કાર્યક્રમમાં બેંગ્લોરની ૧૦ અગ્રણી મહિલાઓનું બહુમાન | ‘ઓએસિસ'એ સમાજની નિસ્વાર્થભાવે સેવા કરી, કરવામાં આવ્યું હતું. તેઓને મહિલા મંચ એવોર્ડનો ખિતાબ પોતાની જિંદગીને સાચી રીતે જીવવા સતત મથતા એવા આપવામાં આવ્યો હતો, જેમાંનાં એક છે શાહ પરિવારની યુવાનોનું, મિત્રતાના પાયા ઉપર રચાયેલું સુંદર યુવા સંગઠન દીકરી, મહેતા પરિવારના વહુ તથા કચ્છી ગુર્જર સમાજના છે. તેની શરૂઆત તદ્દન અનૌપચારિક રીતે ૧૯૮૯માં ગૌરવસમાં શ્રીમતી મંજુલાબહેન હીરાલાલ મહેતા. તેઓને ખૂબ યોગનિકેતન વડોદરા (ગુજરાત) ખાતે યોગ શીખવા ભેગા ખૂબ અભિનંદન. થયેલા ૧૦-૧૨ યુવકોની નિયમિત મળતી બેઠકોથી શરૂઆત મંજુલાબહેન મહેતા જેઓ ૩૦ વર્ષોથી અનેક સંસ્થાઓ થઈ. જીવનના આદર્શોની ચર્ચામાં ધીરે ધીરે ૩૦૦ યુવાનો અને મંડળો સાથે સંકળાયેલાં છે અને તન, મન અને ધનથી જોડાયા. જીવનની પાઠશાળાને નામ અપાયું ‘એસિસ’ ‘એ ગુજરાતી સમાજનાં લોકોની સેવા કરી રહ્યા છે અને માનવતાની યુનિવર્સિટી ઓફ લવ, લાઈફ એન્ડ ટ્રેન્ડશિપ ફોર યુથ.' જ્યોતને ઝગમગાવી રહ્યા છે. એક ધર્માર્થચાસ ઓએસિસના ટ્રસ્ટી શ્રી ડૉ. નેહા અનેક સંસ્થાના નેજા હેઠળ અને પોતે સ્વતંત્ર રીતે વખારિયાને ગુજરાતી કલા કેન્દ્ર, બેંગ્લોરનો તેમની પોતાના ખર્ચે ઘણી ઘણી સેવાઓ કરી છે. પોતાનો અમૂલ્ય સમાજસેવાના ક્ષેત્રમાં આપેલા બહુમૂલ્ય યોગદાન માટે “મહિલા સમય ફાળવીને જ્યાં જરૂર હોય ત્યાં હાજર રહેવાની કોશિશ મંચ એવોર્ડ ૨૦૦૭’થી સમ્માનિત કર્યા હતાં. આ પ્રસંગે દશ કરી છે. આવા માનવતાના પ્રતિક સમાન મંજુલાબહેન કચ્છી જેટલાં મહિલા અગ્રેસરોને સમ્માનથી નવાજયાં હતાં. ગુર્જર જૈન મહિલામંડળ, શ્રી પાર્શ્વલબ્ધિ સેવા મંડળ, સેવાધુરંધર, હિન્દી માર્તણ્ડ ગાંધીનગર અંતર્ગત શ્રી ગુજરાત સેવા મંડળ, પ્રેમલજ્યોત સંસ્થા અને અન્ય ઘણા પ્રોજેક્ટો સાથે સંકળાયેલાં છે. તેઓ પ્રા. કે. જી. બાલકદ સ્વામી માનવતાની જ્યોતને વધુ પ્રગાઢ બનાવે એજ હૃદયની શુભેચ્છા. પવિત્ર તમિલનાડુ સ્થિત સેલમ નગરીના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા અને વિદ્યા, જ્ઞાનશક્તિ, દેશભક્તિ અને ડો. નેહા વખારિયા “ઓએસિસ', સેવાવૃત્તિના રંગે રંગાયેલા પ્રા. શ્રી કે. જી. બાલકન્દ સ્વામી બેંગ્લોર એમ.એ., એમ.એડ, સાહિત્યરત્નની ડિગ્રી ધરાવે છે અને ગુજરાત સ્થિત સ્વૈચ્છિક સંસ્થા “ઓએસિસ સન હિંદીના પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. ૨૦૦૧થી બેંગ્લોરમાં નબળા વર્ગનાં લોકોનાં સ્વાચ્ય તથા કટ્ટર હિન્દી વિરોધી પ્રાન્તમાં રહીને પણ રાષ્ટ્રભાષા Jain Education Intemational Page #746 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ સ્વપ્ન શિલ્પીઓ. હિન્દીના ઊંડા અભ્યાસી, મર્મજ્ઞ રહેલા તેઓની દરેક પુત્રીને ગ્રામીણ વિદ્યાર્થી યુવકો માટે નિઃશુલ્ક છાત્રાલયનો તેમણે હિન્દીમાં શિક્ષણ અપાવી હિન્દીમાં એમ.એ., પ્રારંભ કર્યો, જેમાં રહેવા-જમવા, વાંચવા-રમવાની સુવિધા છે. સાહિત્યરત્ન તથા બી.એ., એમ.ફિલ. વગેરે પદવી પ્રાપ્ત તદુપરાંત તેઓ સાચા ગૌપ્રેમી છે. ગૌવધ-વિરોધના સમર્થનમાં કરવાની પ્રેરણા આપી. તેઓ સહી-ઝુંબેશ ચલાવે છે. એક આદર્શ સ્વયંસેવક તરીકે તેમણે તમિલનાડુમાં “આદર્શ હિન્દી વિદ્યાલયની જાણીતા છે. ‘વિવિધ ભાષા વૈજ્ઞાનિક’ના બિરુદ દ્વારા તેઓ સ્થાપના કરી. અગણિત હિન્દી પ્રચારકો, અધ્યાપકો અને સમ્માનિત થયા છે. આમ આ ઉંમરે પણ તેઓ વિવિધ હિન્દીપ્રેમીઓની સેના ઊભી કરી. તેઓ દક્ષિણ ભારતની હિન્દી પ્રવૃત્તિઓમાં સતત નિમગ્ન રહે છે. પ્રચારસભામાં છેલ્લાં બાસઠ વર્ષથી યોગદાન આપે છે. સેલમ દાનવીર : સેવાભાવી હિન્દી-પ્રેમી મંડળમાં સલાહકાર અને સચિવની કામગીરી કરે શ્રી પ્રવીણભાઈ લાલભાઈ શાહ-બેંગ્લોર છે. હિન્દી પ્રચારસંમેલનો, ગોષ્ઠીઓ, સભાઓ અને અનેક સ્તરીય સ્પર્ધાઓ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી અને ગુજરાતથી | ગુજરાતનું મુખ્ય શહેર અમદાવાદ ખાતે તા. ૨૭-૪આસામ સુધી પ્રવચનો દ્વારા લોકોમાં હિન્દી પ્રેમ જાગૃત કરે છે. - ૧૯૪૨ના શુભદિવસે પ્રવીણભાઈનો જન્મ થયેલ. નાનપણથી હોંશિયાર મહેનતું હોવાથી તેઓનો અભ્યાસ સુંદર હોવાથી દિલ્હીના હિન્દી નિદેશાલયે હિન્દી શીખવવાના પુસ્તકના શૈક્ષણિક ક્ષેત્રે તેઓ B.A, B. Com., M.Com. જેવી પુનરાવલોકનની જવાબદારી તેમને સોંપી. લખનઉમાં ‘હિન્દી પરીક્ષા આપી ઉત્તીર્ણ થઈ શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરી હતી. માર્તડ' તરીકે એમનું સમ્માન થયું. અલ્હાબાદના હિન્દી સાહિત્ય સંમેલને માનદ્ પુરસ્કાર આપી શાલ ઓઢાડી એમનું તેઓશ્રી સને ૧૯૬૮માં બેંગ્લોર ખાતે આવેલ અને બહુમાન કર્યું. કેન્દ્ર સરકારના શોધસલાહકાર અધિકારિતા તેમની પોતાની પ્રવીણતા અને બુદ્ધિ સાથે કુનેહપૂર્વક સને મંત્રાલયે એમને શોધસલાહકાર વિશેષજ્ઞ સમિતિના સભ્ય ૧૯૭૮માં ધંધામાં જોડાયા અને ત્યારપછી સને ૧૯૭૮માં બનાવ્યા. પોતાના સ્વતંત્ર ધંધાની શુભ શરૂઆત શ્રી પ્રવીણ મેટલ એન્ડ એલોયલ નામની પેઢી દ્વારા ધંધો ચાલુ કર્યો. સમયની રફતારની - હિન્દીમાં “કન્દ કે દોહે નામે દોહા-શતકની રચના કરી. માફક પ્રગતિના સોપાન સર કરવા લાગ્યા તેમ તેમ દરેક તેલુગુ, તમિલ, કન્નડ, હિન્દી, અંગ્રેજી-પાંચ ભાષાઓમાં તેઓ સંસ્થાઓમાં પોતાની સુવાસ ચારેબાજુ ફેલાવા લાગી. સારી રીતે લખી, બોલી, વાંચી શકે છે. જૈન મુનિ પ.પૂ. આ. દેવ શ્રી રાજયશસૂરીશ્વરજી લિખિત “રાત્રિભોજન : મહાપાપ” તેઓશ્રી શ્રી ગુજરાત સેવા મંડળ (રજી)માં કારોબારી તથા સંકલિત “ભારતભક્તિ સ્તોત્રમ્', ‘વાસ્તુશાસ્ત્ર', ‘ગુરુજી કમીટી સભ્ય તરીકે ઉમદાપૂર્વક સેવા આપી પોતાનું નામ ગુંજતું સમગ્ર', “રાષ્ટ્ર સેવિકા સમિતિ : એક પરિચયના તેમણે કરેલ. તેનામાં એક ખાસ વિશેષતા કે તેઓ જે કામ હાથમાં હિન્દીમાંથી તમિલમાં અનુવાદ કર્યા છે. પૂ.આ. વેદાદ્રિ મહર્ષિ લે તે કદી પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કાર્યમાં જોડાઈ રહેતાં. લિખિત “વેદાદ્રિયમ્ અને સંકલન બાલકોપયોગી કથા'ના સંઘર્ષ સાથે પરિપૂર્ણ કરતાં સને ૧૯૮૦માં તેઓ ચીકપેટ ખાતે તેમણે તમિલમાંથી હિન્દીમાં અનુવાદ કર્યો છે. “જનમને શિલ્પી' નિવાસસ્થાને રહેતા. તે મંદિરથી નજીક હોવાથી તેઓ શ્રી કન્નડમાંથી તમિલમાં અને “શ્રી વાસવી પુરાણમુ’ તેમના મંદિરના કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપતાં. તેઓ શ્રી મહાવીર તેલુગુમાંથી તમિલમાં કરેલા અનુવાદો છે. આમ તેઓ સુંદર સ્વામી જૈન છે. મંદિર ચીકપેટ ખાતે કમીટી મેમ્બરમાં પોતાની અનુવાદ-કાર્ય કરે છે. યોગ્ય સેવા આપી રહ્યા છે. શ્રી વિવેકાનંદ વિદ્યાર્થી સંઘ, આર્ય વૈશ્ય યુવજન સંઘ, સને ૧૯૮૫માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન છે. મંદિરદક્ષિણ મંડળ પ્રચારક સંઘ, “ભારતીય ઇલક્કિમ મનમ’ રાજાજીનગર બેંગ્લોર ખાતે ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા હતા. (ભારતીય સાહિત્ય મંચ), સ્વામી વિવેકાનંદ સ્મારક સમિતિ. તેઓશ્રીની કામ કરવાની ધગશ કુનેહપૂર્વક હોવાથી તેઓશ્રી આ વનવાસી બાળકોની પાઠશાળા, મફત રક્તદાન યોજના, બ્લડ મંદિરના મંત્રીપદનો હોદ્દો સુંદર રીતે સંભાળી રહ્યા છે. બેન્ક, વિકલાંગ સહાય, ન્યૂરોથેરપિ વગેરે સાથે અનેક કાર્યોમાં સમાજના કોઈપણ કાર્યમાં તેમની હાજરી અવશ્ય રહેતી. તેઓ સક્રિય રીતે સંકળાયેલા છે. મંદિર હોય કે પાઠશાળા કે પછી આરાધના ભવન ખાતે Jain Education Intemational Page #747 -------------------------------------------------------------------------- ________________ ૭૨૭ સ્વપ્ન શિલ્પીઓ કોઈપણ સ્ટેજ પ્રોગ્રામ (કાર્યક્રમ) હોય તો અવશ્ય હાજરી આપી લોકોને કાર્યમાં જોડાવા પ્રેરણા આપી દરેકનું મન જીતી લઈ કાર્ય સરળ બનાવા પ્રયત્ન કરતાં. સંસ્થાનું કોઈપણ અઘરું કામ તે કુનેહપૂર્વક સંભાળી સામાન્ય કરી લેતાં. તેઓ લોક પ્રત્યે પ્રેમભર્યા વર્તનથી લોકચાહના મેળવી લઈ સાથે રહી કાર્યને દિપાવા બહુ જ મહેનત કરવાની એમનામાં આવડત છે. તેઓ બેંગ્લોર ખાતે શ્રી ગુજરાતી અન્ય સંસ્થાઓ તેમ જ પ્રાદેશિક સંસ્થાઓ પોતાનું યોગ્ય દાનપ્રવાહ અને સેવાનો સુંદર યોગદાન આપી રહેલ. * ઇ.સ. ૧૯૬૬માં ગુજરાત અમદાવાદમાં રમખાણો ફાટી નીકળેલ તે સમયે શ્રીએ અપના બજારમાં સ્વયં સેવા આપી સમાજ સેવા કરેલ તે બદલ ગુજરાત રાજ્ય સરકાર તરફથી બહુમાન સાથે સર્ટીફિકેટ પ્રાપ્ત થયું હતું. --સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ ઉણ, બેંગ્લોર, દૂદમલજી સરતાનમલજી બાલર (સુરત) કાર્યસિદ્ધિ માટે સતત ઝૂઝનારા અને સાર્થકતાનાં મોતી શોધી લાવનાર એવા એક તેજોમય વ્યક્તિત્વના સ્વામી છે દૂદમલજી સરતાનમલજી બાલર, જેઓ રાજસ્થાનના મરુ પ્રદેશના સરતના મૂળવતની અને જેમણે લગભગ સાઠ વર્ષ પહેલાં બેંગ્લોર આવી પરિવારના આર્થિક ઉપાર્જન માટે સાડીઓનો વ્યવસાય શરૂ કર્યો. પોતાની દઢ ઇચ્છાશક્તિ અને મહેનતના પરિણામે પોતાના વ્યવસાયમાં નિરંતર પ્રગતિ સાધતાં તેમણે આજે પોતાના વ્યવસાયને એવા ઉચ્ચસ્તરે લઈ જવામાં સફળતા મેળવી છે કે જેનો જવાબ નહીં. એમના પરિવાર પર શ્રી લક્ષ્મીદેવીની અસીમ કૃપા છે. જ્યારે લક્ષ્મી આવે છે અને તેનો સદુપયોગ થાય છે ત્યારે તે ત્યાં જ સ્થિર થઈ જાય છે. લક્ષ્મીની ચંચળતા અંગે વિચારતાં એમણે લક્ષ્મીનો સારાં કાર્યોમાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું. એમણે પોતાનાં સહધર્મચારિણી ડાયીદેવીની પ્રેરણાથી બેંગ્લોર પાસે હોસુરમાં સ્વદ્રવ્યથી શ્રી અજિતનાથ જૈન મંદિર સહ ધર્મશાળા અને આરાધનાગૃહનું નિર્માણ કરાવ્યું. એમણે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભુવનભાનુ સૂરીશ્વરજીની પાવન નિશ્રામાં કુંભોજગિરિથી બેંગ્લોરના છરીપાલિત સંઘમાં સામુહિક આયોજકનો લાભ લીધો. એમના પરિવારે બેંગ્લોરની શાન ભગવાન મહાવીર હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગના નામકરણનો લાભ લીધો. એમણે પોતાના સ્વદ્રવ્યથી સિદ્ધિતપના તપસ્વીઓને પારણાં કરાવી એમને કુલપાકજી, ભાંડુકજી અને ઉવસગર તીર્થ વગેરેની યાત્રા કરાવી. એમણે દેવનહલ્લીમાં દેવલી બનાવડાવવાનો લાભ લીધો. તેઓ પોતાની લોકપ્રિયતાના કારણે ૧૨ મંદિરોના ટ્રસ્ટી બની ચૂક્યા છે. તેઓ બેંગ્લોરના અક્કીપેટ મંદિરજીમાં ત્રણ વર્ષ સુધી માનદ્ સચિવપદે પોતાની સેવા આપી ચૂક્યા છે. તેમનાં પત્ની એક ધર્મપરાયણ મહિલા છે, જેમની પ્રેરણાથી તેઓ નિરંતર ધર્મકાર્યોમાં હંમેશાં અગ્રણી રહ્યા છે. એમને શાસનદીપક શ્રી સુરેન્દ્રભાઈ ગુરુજીનું અનન્ય સમર્થન પ્રાપ્ત છે. પરમ પિતા પરમાત્મા આવા ધર્મવીરને શતાયુ બનાવે, જેથી ધર્મકાર્યોમાં નિરંતર અગ્રેસર રહીને જિનશાસનની અનુપમ સેવા કરી શકે એ જ મંગલકામના સહ. સંઘવી ચંપાલાલજી સુમેરમલજી સિંધી (ચેલાવાસ) ધ્યાનથી જીવનને ઊર્જા મળે છે અને સાધનાથી સંકલ્પશક્તિ દઢ થાય છે. આવી દઢ સંકલ્પશક્તિના સ્વામી બેંગ્લોરનું એક એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ સંઘવી ચંપાલાલજી છે, જેઓ રાજસ્થાનના ચેલાવાસના નિવાસી છે. સંઘવી નામ જ એવું છે સાંભળીને જ સમજી જવાય છે કે એમના પરિવારે સંઘ કાઢીને પોતાના સ્વધર્મી ભાઈઓને પ્રભુભક્તિ કરાવી હશે. તેઓ મિલનસાર વ્યક્તિત્વના માલિક છે. ઉંમરના ઊંચા પડાવે પહોંચીને પણ તેમનું બાલસુલભ સ્મિત એમના વ્યક્તિત્વની સૌમ્યતાનું પરિચાયક છે. એમણે પોતાના ધર્મક્ષેત્રને બેંગ્લોરથી ચેલાવાસ સુધી વિસ્તાર્યું છે. તેમણે પોતાના નાનકડા ગામમાં શ્રી નેમિનાથ જૈન મંદિરના નિર્માણ અને ઐતિહાસિક પ્રતિષ્ઠાનો સારો લાભ લીધો. એમના પરિવારે પાલિતાણામાં નવાણું યાત્રા કરાવી. એમના પરિવારે સમેતશિખરજી, ગિરિરાજ શત્રુંજય, કચ્છ મહેશ્વરનો રેલગાડીમાં સંઘ કાઢ્યો હતો. એમના પરિવારે શાંતિસૂરીશ્વરજી મંદિરમાં શાંતિસૂરિજીને બિરાજમાન કરવાનો લાભ પણ લીધો હતો. તેઓ અનેક જગ્યાએ ટ્રસ્ટી તરીકે સેવા પ્રદાન કરી રહ્યા છે. એમનાં આવાં મહાન કાર્યોમાં એમના પુત્રો સહિત સમગ્ર પરિવાર સાથ આપે છે. પાલિતાણાની ઓમ શાંતિ ધર્મશાળામાં પણ એમના પરિવારે યથેષ્ટ લાભ લીધો છે. એમણે શ્રી સંભવનાથ જૈનમંદિર, દાદાવાડીમાં જીવંત મહોત્સવ સાથે મહાપૂજાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને જિનશાસન પ્રત્યે સાચી શ્રદ્ધા અર્પિત કરી છે. પરમાત્મા એમને દીર્ધાયુ બનાવે એવી મંગલકામના સાથે... Jain Education Intemational For Private & Personal use only Page #748 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ શ્રી વસંતભાઈ ઓટમલજી વેદમુથા • રાજસ્થાની ધન્યધરા જાલોર જિલ્લાના રેવતડા ગામની પાવન ધરતકી પર વસંતભાઈનો જન્મ થયો. માબાપ અને દાદા-દાદીના ધાર્મિક અને નિર્મળ વ્યવહારથી જીવનમાં દેવગુરુ-ધર્મનો સમાગમ થયો. જ્યારે પ્રથમ તપોનિધિ આચાર્યશ્રી ભુવનસૂરીશ્વરજી તથા શિષ્ય ગુણસુંદરવિજયજીની પ્રેરણાથી એક સંસ્થા “બેંગ્લોર જૈન સેવા મંડળની રચના થઈ અને સચિવ તરીકે એમને નિયુક્ત કરવામાં આવ્યા. એ વખતે બેંગ્લોરમાં યાંત્રિક કતલખાનાનું કામ અટકાવવું એ મુખ્ય ઉદ્દેશ હતો. આ ભયંકર યોજનાને રોકવા માટે બેંગ્લોરના અન્ય સંઘ-સંસ્થાઓનો સહયોગ મેળવી લગભગ પચાસ હજાર લોકોની ભવ્ય રેલી, સત્યાગ્રહ, જેલભરો ધરણાં વગેરે અનેક કાર્યવાહીના પરિણામે દેવ-ગુરુધર્મની કૃપાથી દરરોજ દસેક હજાર અબોલ પ્રાણીને કતલ કરવાની યોજનાને રોકવી પડી. પછી મીડ ડે મિલ રૂપે અંડે આપવાની યોજનાઓના વિરોધમાં સભા-સરઘસ વગેરે કરતાં કરતાં એના બદલે બે કેળાં આપવાનો પ્રસ્તાવ રખાયો. આચાર્યશ્રી પદ્મસાગરસૂરિ, જયંતસેન સૂરિ, કલાપૂર્ણસૂરિ, અરુણવિજયજી, જિનરત્નસાગરજી, નિત્યાનંદસૂરિ, મોક્ષરતિ વિજય વગેરે સાધુસંતોની નિકટ રહેવાથી ધીરે ધીરે બધી જગ્યાએ સંસ્કાર-શિબિરનું આયોજન થયું. જેમાં મુંબઈ, પુના, દાવણગેરે, હુબલી, બેલગામ વગેરે અને બેંગ્લોરની ધાર્મિક પાઠશાળાઓમાં જ્ઞાન-શિબિર, મહાવીર મંદિરજીમાં શિબિરોનાં આયોજના થતાં રહ્યાં. શ્રી કન્ટોન્ટમેન્ટ મંદિરજી અને મહાવીર મંદિરજીમાં પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રવાચન છેલ્લાં છ વર્ષથી ચાલતું રહ્યું છે. ચિકપેટ જૈન ધર્મશાળા અને ભોજનશાળામાં ટ્રસ્ટી તરીકે સુચારુ વ્યવસ્થા ચલાવી રહ્યા છે. શ્રી નયપાસાગરજીની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘમાં છેલ્લાં સાત વર્ષોથી ઉપાધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય સ્તરે કામ કરી રહ્યા છે, જેની ૩૦થી વધારે શાખાઓ રાષ્ટ્રભરમાં સ્વપ્ન શિલ્પીઓ. આજે બેંગ્લોર સમસ્તની ધાર્મિક પાઠશાળાઓની જાણકારી અને ઉન્નતિ માટે પણ શ્રી લબ્ધિસૂરિ જૈન ધાર્મિક શિક્ષણ ઉત્કર્ષ ટ્રસ્ટમાં સહસચિવ તરીકે કાર્યરત છે. મુખ્ય ઉદ્દેશ્ય-સ્વાધ્યક્ષ, શિક્ષણ, સંસ્કાર, પરોપકાર ભાવના સાથે પોતાના જીવન અર્પણ કરવાની તમન્ના સાથે ધર્મમય જીવન નિયા ચાલી રહી છે.. – પ્રવીણ એમ. શાહ, ઉણ શ્રી અશોકભાઈ જશરાજજી સંઘવી - દક્ષિણભારતમાં આવેલ કર્ણાટકા પ્રાંતમાં આવેલ ફૂલોની નગરી સાથે સાથે ટેમ્પલ સીટી બેંગ્લોરમાં રહેતા શ્રીયુત ધર્મપ્રેમી જશરાજજી ખુમાજી સંઘવીના ઘેર કસ્તુરબહેનની કુક્ષીએ તા. ૨૧-૧૨-૧૯૫૦ના શુભદિને પુત્રનો જન્મ થયો. તે પુત્રરત્ન જન્મથી જ તેજસ્વી તારલાની જેમ ચમકતા સિતારા જેવા શ્રી અશોકભાઈ સંઘવી. સમયના ચક્ર મુજબ બાળવયમાં ધર્મના સંસ્કારનું સિંચનરૂપી ધાર્મિકજ્ઞાન માતાપિતા આપતા હતા. જેમ જેમ સૂર્યના કિરણોની અવસ્થા બદલી રૂપ બદલે છે તેમ બાલ્યવયમાંથી યુવાનવયમાં આવતાની સાથે તેઓ ધાર્મિક અભ્યાસ સાથે વ્યવહારિક અભ્યાસ હોશિયાર અને નિપૂણ હોવાથી તેઓ B.Com. સુધી ભણી પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ સાંસારિક રીતે એમને વિમળાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ઘરસંસારની જવાબદારી આવી ત્યારે તેમના પિતાજીની પેઢીમાં કાપડના ધંધામાં જોડાયા અને ધંધા પ્રત્યેની લગની એકદમ સુંદર હોવાથી પ્રગતિના સોપાન સર કરવા લાગ્યા અને તેમની પ્રવીણતા શિખરે પહોંચતા તેમણે ક્રિકેટમાં ઝંપલાવ્યું તેઓ રોજ સવારે ક્રિકેટ રમવા જતાં ધીરે ધીરે મોટી ટીમમાં જોડાયા પછી રણજીત ટ્રોફીમાં પ્રવેશ મળ્યો. એક દિવસ તેમણે ફાસ્ટ બોલીંગ કરીને સૌથી વધારે વિકેટ લીધી ત્યારે તેમના કેપ્ટને સાથીદારોએ પુછ્યું કે તું જમવામાં શું જમે છો ? ત્યારે અશોકભાઈએ ધીરે ધીરે કહ્યું કે હું લખું ભોજન લવું છું. જેમાં ન ઘી કે તેલ મરચું, ખાલી બાફીલ આઈટમ જમું છું તે દિવસે તેમને જૈનધર્મમાં આપણે આયંબિલ કહી તે કરેલ તેમને શાબાશી આપી હતી. તેમના સ્વાધ્યાય વાંચન તેમના ઘેર બેબી (નાનું) પુસ્તકાલય રાખેલ છે. ધાર્મિક પ્રવૃત્તિમાં વધારે રસ ધરાવે છે. સવારે સામાયિક-પ્રતિક્રમણ રોજ નિયમિતરૂપથી કરે છે. તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ થયો કે સને ૧૭૦માં અરુણવિજયજીની પ્રેરણાથી બેંગ્લોરમાં શાકાહાર સંમેલન, જેમાં અને જૈન સમુદાયનાં દસ હજાર લોકો દ્વારા શાકાહારનો ભવ્ય પ્રચાર થયો. અરિહંત દેવની અસીમકૃપાથી ગૃહસ્થજીવન, પારિવારિક જીવન, શાકાહાર માનવજીવનનો માર્ગદર્શન, રાજેન્દ્રગુરુ જીવનપરિચય વગેરે પુસ્તકો પ્રકાશિત ફરી પ્રચારનો લાભ લીધો. Jain Education Intemational Page #749 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૭૨૯ પ.પૂ.આ. દેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની કલકત્તા ખાતે આપણું જીવન કર્મ પર આધારિત છે. કર્મોનો અર્થ છે શિબિરમાં ભાગ લીધો ત્યારથી ધર્મ પ્રત્યે રૂચિ વધારે સજાગ પ્રયાસ, ગતિશીલતા, સક્રિયતા, ચેષ્ટા વગેરે. આના પર જ બની. ધાર્મિક અભ્યાસ બેંગ્લોરની મુખ્ય પાઠશાળામાં ભણેલ આપણું ભવિષ્ય ટકેલું છે અને તેનાથી જ આપણે પોતાના છે. જેવી કે ગાંધીનગરની પાઠશાળા. શ્રી વિજય લબ્ધિસૂરિ જૈન ભાગ્યનું નિર્માણ કરીએ છીએ. પોતાના સ્વબળે અને કઠોર ધાર્મિક પાઠશાળા ચીકપેટ, શ્રી તારાચંદ ગાંડાલાલ જૈન શ્વે. મહેનતથી પોતાના ભાગ્યનું નિર્માણ કરનારા દાનવીર શ્રેષ્ઠીવર્ય પાઠશાળામાં સુંદર અભ્યાસ કરી ઉત્તીર્ણ થયેલ. ચીકપેટની શ્રી ચમનલાલજી ડુંગાજી રાજસ્થાન–આહીરના રહેવાસી હતા. પાઠશાળામાં તે વખતે પ્રાધ્યાપક શ્રી તિલકભાઈ ગુરુજીના હાથ ઇ.સ. ૧૯૦૩માં વિષમ પરિસ્થિતિઓ સામે ઝઝૂમતાં બેંગ્લોર નીચે તૈયાર થયેલ વિદ્યાર્થી કઈ જગ્યાએ પાછો ન પડે. પધાર્યા. મહેનત, શ્રદ્ધા, વિનમ્રતા, પ્રામાણિકતા અને પ.પૂ. આ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં આત્મવિશ્વાસ એમનામાં ભારોભાર હતા. ધર્મપ્રત્યે અગાધ ભક્તિયાત્રા સાથે જોડાઈ ભક્તિની રમઝટ જમાવતા હતાં. અનુરાગ હતો. એમણે સ્વબળે એમનો પોતાનો વ્યવસાય શરૂ કર્યો. એમના પુણ્યકર્મના પરિણામે વ્યવસાય સારો ચાલવા ૩૮ વર્ષથી શાંતિનાથ પરમાત્માની ધાતુની પ્રતિમા લાગ્યો. આવકમાં વધારો થવા લાગ્યો. એમને ફક્ત આવકથી તેમના ઘેર ઘરદહેરાસર પધરાવેલ. તેઓ સવારે અષ્ટપ્રકારી સંતોષ ન હતો. તેઓ એક બહુઆયામી વ્યક્તિત્વના સ્વામી પૂજા, સ્નાત્રપૂજા, નિયમિતરૂપથી ભણાવશે. આ દહેરાસરના હતા. ધર્મ પ્રત્યે એમનું હૃદય હિલોળા લઈ રહ્યું હતું. એમણે દર્શનાર્થે શહેરમાં બિરાજેલા પૂ. આચાર્ય ગુરુભગવંતો સાધ્વીજી વિચાર્યું કે અહીંયા શ્વેતામ્બર મૂર્તિપૂજક આરાધકો વિશાળ મ.સા.ના પગલા થાય છે. તેમના પરિવારમાં સુસંસ્કાર બી સંખ્યામાં હોવા છતાં એક પણ જિનમંદિર નથી. નથી તો કેમ રોપણાના તેમના માતપિતા કે જેઓ સજોડ ૩૨ વરસીતપની નથી ? જિનમંદિરના નિર્માણ માટે સમાજ તન, મન, ધનથી ઉગ્ર તપશ્ચરણ કરી જૈન સમાજમાં બેંગ્લોર ખાતે નોંધપાત્ર રેકોર્ડ લાગી જાય. કાર્ય બહુ ઉમદા હતું અને દેવદર્શન તેમજ અન્ય કહેવાય. તેમને સને ૧૯૮૪માં હિન્દીમાં દિવ્યદર્શન માસિકમાં ધર્મક્રિયાઓ માટે મંદિરનું નિર્માણ અતિ આવશ્યક હતું. સાહિત્યના સંપાદન તરીકે પોતાની યોગ્ય સેવા આપી હતી. સમાજના આગેવાનોને બોલાવી વિચારવિમર્શ કર્યો અને ઇ.સ. પૂ.આ. દેવશ્રી ભુવનભાનુસુરીશ્વરજી મ.સા. ગણધરવાદ ૧૯૧૮માં જિનમંદિરજીનું નિર્માણ એમની દેખરેખમાં શરૂ થયું. બુકનું અંગ્રેજી અનુવાદકમાં સહયોગી બનેલ. એ વખતે દૂરના પ્રદેશમાં જિનમંદિરનું નિર્માણ લોઢાના ચણા પૂ. ગુરૂ ભગવંતો દ્વારા લેખીત ઓપન એક્ઝામ બુકોની ચાવવા જેવું હતું. પટેગારો (મરાઠીઓ)ની અધિકતા હતા. પરિક્ષાના આયોજનમાં સંપૂર્ણપણે સહયોગ આપી જ્ઞાનપ્રચાર નિર્માણકાર્યમાં મુશ્કેલીઓ પેદા થઈ. એ તો એમની હિંમત અને માટે તત્પર રહેતા. ઉદારતા હતી કે આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થવા લાગી શાસનકાર્યમાં આગળ આવી પોતે જાતે આવી તન, મન, અને બેંગ્લોરના હૃદયસ્થળે મંદિરજીનું નિર્માણ થવા લાગ્યું. આ ધન ભોગ આપી પ્રસંગોને દીપાવે છે. અને તેમના પિતાશ્રીએ દક્ષિણ ભારતનું પ્રથમ શ્વેતામ્બર જૈનમંદિર હતું. મંદિરજીના સને ૧૯૬૨ સ્પે. ટ્રેન દ્વારા સમેતશિખર યાત્રા પ્રવાસનું મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા એમના પરિવાર આયોજન કરી સંઘ નીકાળી સંઘવી પદવી પ્રાપ્ત કરી હતી. દ્વારા બિરાજિત કરવામાં આવી. મંદિરજીની પ્રતિષ્ઠા પછી આજ દિવસ સુધી ૮૮ વર્ષ પછી પણ સમાજ ઉત્તરોત્તર પ્રગતિના પંથ અશોકભાઈ સંઘવી ભક્તિ સંધ્યામાં પર્યુષણપર્વમાં પર આગળ ધપી રહ્યો છે. તેઓ જીવનપર્યત શ્રી આદિનાથ જૈન યુવાન વયે ભક્તિમાં રમઝટ જમાવે છે. શ્વેતામ્બર સંઘના અધ્યક્ષસ્થાને રહ્યા. ૧૯૩૫માં એમનો સંકલન-પ્રવીણભાઈ એમ. શાહ બેંગ્લોર સ્વર્ગવાસ થયો. શ્રેષ્ઠીવર્ય શેઠ શ્રી ચીમનમલજી ડુંગાજી ૧૯૨૮-૨૯માં તેમણે સ્વદ્રવ્યથી બેંગ્લોરના ઉપનગર (આહોર), વિશ્વેશ્વરપુરમુમાં દાદાવાડી જૈન શ્વેતામ્બરે મંદિરનું નિર્માણ કરાવ્યું અને શ્રી સંઘને સોંપ્યું. આજે બેંગ્લોરના ભવ્યતમ “લક કો જિદ હૈ જહાં બિજલિયાં ગિરાને કી, જિનમંદિરોમાં દાદાવાડી મોખરે છે. દેવકૃપાથી વિશ્વેશ્વરપુરમમાં હમેં ભી જિદ હૈ વહાં આશિયાં બનાને કી.” રહેનાર જૈન સમાજ અત્યંત સમૃદ્ધ છે. Jain Education Intemational Page #750 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦ સ્વપ્ન શિલ્પીઓ. તત્કાલીન અધ્યાત્મયોગી પ્રાતઃ સ્મરણીય વિશ્વપ્રભુ એમનાં સુકન્યાએ મારવાડી સમાજને કર્ણાટકમાં વિશેષ વિશિષ્ટ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીનો એમના પર વિશેષ હાથ સ્થાન અપાવ્યું. હતો. ગુરુદેવના આશીર્વાદ અને અસીમ કૃપાથી એમનાં મુશ્કેલ - સામાજિક જવાબદારીઓ પ્રત્યે જાગરૂક, ધર્મરથ કાર્યો પણ ક્ષણમાત્રમાં પૂર્ણ થઈ જતાં હતાં. જ્યાં ક્યારેય ધાર્મિક કાર્ય થતું હોય તેઓ લાભ લેવા અને પોતાની લક્ષ્મીનો સુકૃત પર આરૂઢ કર્મપથના વીર વ્યય કરવા માટે હંમેશા તત્પર રહેતાં. તેમણે પોતાની જન્મભૂમિ તેજરાજજી કુહાડ (આહોર) આહીર (રાજ.)માં સો વર્ષ પહેલાં નિર્મિત શ્રી ગોડી પાર્શ્વનાથ કહેવાય છે કે સૂરજ પોતાનો પ્રકાશ અને ચંદ્રમા પોતાની મંદિરજીની પ્રતિષ્ઠા વખતે પોતાની લક્ષ્મીનો સુંદર ઉપયોગ ચાંદની છપાવી શકતા નથી. આહીરની ધન્યધરા પર કર્યો. પાલિતાણામાં બાલ મંદિરજીમાં એમણે સ્વદ્રવ્યથી દેરીનું અવતરનારા એક મહાન વ્યક્તિત્વનું નામ છે તેજરાજજી કુહાડ. નિર્માણ કરાવ્યું અને બીજાં મોટાં તીર્થોમાં પણ એમણે શક્ય કદમાં નાના પરંતુ ભાવનાઓની વૈચારિકતા એમનામાં અદ્ભુત એટલી લક્ષ્મીનો સુંદર વ્યય કર્યો. છે. એમના દાદા શ્રી હીરાચંદજી અને પિતાશ્રી વક્તાવરમલજી - તત્કાલીન મૈસૂર રાજ્ય (વર્તમાનમાં કર્ણાટક રાજ્ય)ના આંધ્રપ્રદેશના કાકીનાડામાં વ્યવસાયરત હતા. એમણે એમના મહારાજા શ્રી કૃષ્ણ દેવરાયા વાડિયાર, એમના દીવાન સર નાના ભાઈઓ સાથે બેંગ્લોરમાં પેપરનો વ્યવસાય કર્યો અને મિર્ઝા ઇસ્માઈલ અને સર પુટ્ટણાચેટ્ટી સાથે એમને ઘણો પોતાની મહેનત અને લગનના બળે સતત પ્રગતિ કરતાં કરતાં નજીકનો ઘનિષ્ઠ સંબંધ હતો. દીવાનજીના આસન પાસે એમનું એ શિખર પર પહોંચાડી દીધો, જ્યાં સામાન્ય માણસનું પહોંચવું આસન હતું. અને મૈસૂર મહારાજાએ એમને નગરશેઠની એક સ્વપ્નમાત્ર બની જાય છે. અર્થ-ઉપાર્જન સાથે જૈન ધર્મ પદવીથી વિભૂષિત કર્યા હતા. પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોવાથી ધાર્મિક કાર્યોમાં પોતાની લક્ષ્મીનો તેઓ શિક્ષણપ્રેમી પણ હતા. સને ૧૯૨પથી મૈસર વિશ્વ સુકૃત વ્યય કરી એક શાનદાર દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. વિદ્યાલયના વાણિજ્ય વિભાગમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર એમણે પ.પૂ. મુનિરાજ શ્રી જયાનંદવિજયજી મ.સા.ની વિદ્યાર્થીને એમના તરફથી સુવર્ણચંદ્રક આપવામાં આવતો હતો. પાવન નિશ્રમાં આહોરથી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલિત સંઘ તેઓ જૈન હોવાથી પોતે તો અહિંસામાં પ્રગાઢ વિશ્વાસ (જેમાં લગભગ એક હજાર યાત્રાળુ હતા) કાઢ્યો હતો. રાખતા હતા પરંતુ અહીંના અન્ય સમાજ દ્વારા કરવામાં આવતી આહારમાં ઉપધાન તપનું ભવ્ય આયોજન, પાલિતાણામાં આજ જીવહિંસાનો પણ તે દિલેરીપૂર્વક તીવ્ર વિરોધ કરતા. દશેરા અને મહાન સંતની છત્રછાયામાં ૧૨00 તપસ્વીઓથી પરિપૂર્ણ અન્ય પ્રસિદ્ધ તહેવારોના સમયે ઘણાં મંદિરોમાં પશુબલિ ઐતિહાસિક ભવ્ય ચાતુર્માસનું આયોજન અને અન્ય મંદિરોના આપવામાં આવતો હતો. એમણે અથાક પ્રયત્નો અને મૈસૂર ( નવનિર્માણ અને જીર્ણોદ્ધારમાં વિપુલ ધનરાશિ અર્પણ કરી. મહારાજાના સહધ્યોગથી પશુબલિ બંધ કરાવવામાં આવ્યો. એમનો સ્વભાવ સરળતા અને સાદગીથી પરિપૂર્ણ છે. એમને વ્યવસાય સિવાય અન્ય ક્ષેત્રોમાં પણ લગાવ કૂટનીતિ સાથે એમને દૂરનો પણ સંબંધ નથી. આજના આધુનિક હતો. ૧૯૩૪માં પ્રથમ કન્નડ બોલપટ “સતી સુલોચનાનું યુગમાં દેવદર્શન, જિનપૂજા, સાંજનું પ્રતિક્રમણ અને ત્રિવિહાર નિર્માણ કર્યું હતું. રાજસ્થાનના મારવાડી પરિવાર દ્વારા કન્નડ એમની દૈનિક દિનચર્યાના અંગો છે. જેનાથી તેઓ ક્યારેય ફિલ્મ બનાવવી એ એક આશ્ચર્યજનક ઘટના હતી. એમના મતે વિમુખ નથી હોતા. સામાજિક અને ધાર્મિક ટીપ-ટીપ્પણી આ એક ક્રાંતિકારી હિંમતભર્યું કદમ હતું. ૧૯૩૪માં કન્નડ એમના નામ વિના અધૂરી છે. એમના મુખમાં સરસ્વતી અને ફિલ્મોની સુવર્ણજયંતીના અવસરે દેશવિદેશની કેટલીય ભાગ્યમાં લક્ષ્મી બિરાજમાન છે. તેઓ લક્ષ્મી અને સરસ્વતીનો પત્રિકાઓએ ઘણા અગ્રલેખ અને સંપાદકીય લખ્યા જેમાં પ્રથમ ઉપયોગ બહુ કુશળતાથી કરે છે. કોઈ પણ સધર્મબંધુને તેઓ કન્નડ બોલપટ “સતી સુલોચના'ને વિશેષ મહત્ત્વ આપી દુઃખી નથી જોઈ શકતા. શક્ય એટલી ગુપ્ત સહાય પણ કરે હાઇલાઈટ (ઉજાગર) કરવામાં આવ્યું અને ઘણાં પત્ર- છે. પત્રિકાઓમાં એમની અને એમના પુત્ર શ્રી ભરમલજીની તેમના મોટા ભાઈઓ શ્રી મોહનલાલજી અને નાનાભાઈ તસ્વીરો પ્રથમ કન્નડ બોલપટના નિર્માતા તરીકે છપાઈ. આમ શ્રી પ્રવીણકુમારજી પણ તેમની જેમ સુસભ્ય અને સુસંસ્કારવાન Jain Education Intemational Page #751 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૭૩૧ છે. સામાજિક અને ધાર્મિક આયોજનોમાં નાનાભાઈઓનો તો એવો છે કે એકવાર જેની સાથે એમના પોતાના મનયથેષ્ટ સહયોગ મળી રહે છે. નાની વયમાં અને ઓછા સમયમાં મિજાજનો મેળ જામી જાય તો એના માટે દેવકુમારજીનું તમામ પોતાના વ્યવસાયને ઉચ્ચત્તમ શિખર પર પહોંચાડી અર્થ ખુલ્લું ખાતું છે જે કોઈપણ ગમે ત્યારે વાંચી શકે છે. ઉપાર્જન કરી વધુમાં વધુ મર્યાદામાં ધાર્મિક કાર્યોમાં રોકાણ કરવું પ્રતિભાઓ કદી પ્રેરણાઓ પર આધારિત નથી હોતી. એ એ એમની પુણ્યકમાઈનું એક ઉદાહરણ છે. તો પોતે પોતાનો દીપક લઈને ચાલે છે અને અંધકારમાં પ્રકાશનું એમની મોટામાં મોટી ખાસિયત એ છે કે સામાજિક આહ્વાન કરે છે. જીવનના અનેક પડાવો પર પથરાયેલા હિત માટે તેઓ વિના સંકોચે નમતું જોખીને પણ સામાજિક અંધકારનો પડકાર સ્વીકાર કરવો અને ખૂબ જ શાનથી અહિત ક્યારેય નહીં થવા દે. અંધારાઓને નેસ્તનાબૂદ કરી જીવનમાં ઉજાસ ભરી લેવો. આજના વિલાસમય અને ભૌતિકયુગમાં એમનો એ પણ કાર્યસિદ્ધિ માટે અવિરત ઝૂઝવું અને સાર્થકતાના મોતી શોધી અભિગ્રહ છે કે પોતાની પારિવારિક જવાબદારીઓથી મુક્ત લાવવા. આ સંપૂર્ણ ચિત્રાવલી જ્યાં એક સૂત્રમાં બંધાય છે અને થતાં જ તેઓ તેમનાં સહધર્મિણી રતનદેવી સાથે પાલિતાણામાં એનાથી જે પડછાયા એક નવા ઓજસ્વી વ્યક્તિને નકશીદાર જ હંમેશ માટે સ્થિર થવાની ભાવના છે અને સામાજિક પ્રપંચ બનાવે છે એજ વ્યક્તિત્વ મેળવ્યું છે. શ્રી દેવકુમારજી છોડી દેશે. પરમ પિતા પરમાત્મા એમનો એ અભિગ્રહ કુન્દનમલજી જૈને. જેમનો જન્મ શૂરવીરોની ધરતી રાજસ્થાનના જલદીમાં જલદી પૂર્ણ કરાવે. પરમાત્મા અને સાધુ ભગવંતોમાં જાલોર જિલ્લાના આહારમાં સને ૧૯૫૪માં થયો. આહારનો એમને અતૂટ શ્રદ્ધા છે. એમની આજ્ઞા તેઓ માટે સર્વોપરી છે. ધાર્મિક પરિવેશ તો માત્ર રાજસ્થાનમાં નહીં, આખા જ્યાં સુધી એમનો અભિગ્રહ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ હિન્દુસ્તાનમા મશહૂર છે. ૫ હિન્દુસ્તાનમાં મશહૂર છે. ૫૪ વર્ષના નવયુવાન છે. ઉંમરના જિનશાસન માટે આવાં ઐતિહાસિક કાર્યોનું સૃજન કરે, જેથી ઢળવા છતાં એમના ચહેરા પર સ્મિત ફરકતું રહે છે ન જોશમાં કમી જણાય છે ન ચહેરા પર થાક જોવા મળે છે. દેદીપ્યમાન સૂરજ બનાવી સુવર્ણમય ઇતિહાસ બનાવી દે એ જ દેવકુમારજીમાં ગજબનું જોશ, તત્પરતા અને સમાજસેવાનાં મંગલકામના સાથે...... કાર્યો માટે અથાગ લગન છે. હું એમ નથી કહેતો કે દેવકુમારજી કોઈ સંત કે ફકીર છે, કોઈ મોટા કલાકાર છે. કોઈ જ્ઞાનીવ્યક્તિત્વ, શાલીનતા અને સહજતાના સ્વામી ધ્યાની પણ નથી તેઓ. તેઓ એક સુસંસ્કૃત અને વ્યવહારુ દેવકુમાર કે. જૈન વ્યક્તિ છે. જાતીય સ્વાભિમાનની પક્ષધરતા એમનામાં કોઈ પણ વ્યક્તિના ઘડતરમાં જે ત્રણ બાબતો વિશેષ ભારોભાર ભરેલી છે, પરંતુ તેઓ બીજાના સ્વાભિમાનને વિના મહત્ત્વની રહી છે તે છે સંસ્કાર, વિચાર અને વ્યવહાર. કારણે પડકારતા ફરતાય નથી. આયુષ્યથી જ વિચારો માટે સારાં સંસ્કારોમાંથી વ્યક્તિના વિચાર બને છે અને વિચારો દ્વારા જ અને અનુભવી લોકોનું સાહચર્ય હોવું જોઈએ. એ મૂડી વ્યક્તિનો વ્યવહાર નિયંત્રિત થાય છે. એમ કહેવામાં જરાય દેવકુમારજી પાસે સારા પ્રમાણમાં છે. સુસંસ્કૃત, શાલીન અને ખોટું નથી કે દેવકુમારજી કુંદનમલજી જૈનન આ ધાર્મિક અને શિષ્ટ તો એમના પરિવારના દરેક જણ છે. સાંસ્કૃતિક, સામાજિક સંસ્કાર વારસામાં મળ્યા છે. આ સંસ્કારોના જ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પ્રત્યે એમનો સહજ લગાવ કારણે એમને ધર્મ અને જીવદયા પ્રત્યે એટલો લગાવ છે કે રહ્યો છે. તેઓ હંમેશાં ટ્રસ્ટના ટ્રસ્ટી અને સક્રિય કાર્યકર્તાના આના માટે તેઓ પોતાનું કામકાજ છોડીને પણ આમાં તત્પર પદ પર બિરાજી જિનશાસનની સેવા કરતા રહ્યા છે, જેમાં શ્રી જોવા મળશે. વ્યવહાર બાબતમાં તેઓ એટલા શિષ્ટ, સહજ આદિનાથ જૈન શ્વેતાંબર મંદિર-ચિપેટ બેંગ્લોરનાં ત્રણ વર્ષ અને શાલીન છે કે ક્યારેક ક્યારેક તો લોકોને વિશ્વાસ પણ નથી ટ્રસ્ટી રહી ચૂક્યા છે. શ્રી સીમંધર સ્વામી-રાજેન્દ્રસૂરિ જૈન બેસતો કે એમની જેવો માણસ આટલો સહજ પણ હોઈ શકે. શ્વેતાંબર મંદિર મામુલપેટ-બેંગ્લોરના ટ્રસ્ટી છે. શ્રી અખિલ એ સાચું છે કે વ્યવહારની આ સહજતા ક્યારેક ક્યારેક ભારતીય જૈન મૂર્તિપૂજક યુવક મહાસંઘ-બેંગ્લોર શાખાના વ્યક્તિની ખામી પણ બની જાય છે. કેટલાંક લોકો આને ઉપાધ્યક્ષ છે. શ્રી આદિનાથ જૈન સેવા મંડળ-ચિપેટ બેંગ્લોરના ઉપાધ્યક્ષ છે. શ્રી લબ્ધિસૂરિ જૈન શિક્ષણક્રશિક્ષક બનાવટીપણું (દંભ) પણ કહે છે, પરંતુ મારો પોતાનો અનુભવ ઉત્કર્ષ ટ્રસ્ટ-બેંગ્લોરના પ્રચારમંત્રી છે અને અનેક સંસ્થાઓ Jain Education Intemational Page #752 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ સ્વપ્ન શિલ્પીઓ સાથે જોડાયેલા છે. સાચું તો એ છે કે આ બધાં કામોમાં એમનું લગભગ 1000 શ્રદ્ધાળુઓએ અત્યંત ઉલ્લાસ સાથે આરાધના તન-મન બહુ પ્રસન્ન રહે છે. કરી. ચાતુર્માસ દરમિયાન એમના પરિવારે આબુ દેરાસરમાં --રમેશકુમાર ફોલામુથા, આહીર તરફથી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાને બિરાજમાન કરવાનો ઉત્તમ લાભ લીધો. મહેનત, શ્રદ્ધા, વિનમ્રતા, ઈમાનદારી અને આત્મવિશ્વાસથી છલોછલ વ્યક્તિત્વના માલિક કોઈ પણ કાર્યક્રમના આયોજનમાં એમના નાના ભાઈ બાબુલાલ મોહનલાલ અશોકકુમાર એમની સાથે કદમેકદમ શાંતિલાલજી નાગોરી (આહોર) મેળવી અને તાલથી તાલ મેળવી ચાલે છે. ધર્મમાં એમની પ્રતિભાઓ કોઈ પ્રેરણા પર નિર્ભર ન હોઈ શકે. એ તો અખંડતા અપ્રતિમ છે. જિનશાસનમાં એમનું સમર્પણ જોતાં જ પોતે જ પોતાના દીપક લઈને ચાલે છે અને પ્રકાશનું આહવાન રહીએ એવું છે. જીવદયા એમની રગેરગમાં ભરેલી છે. કરે છે. જીવનના અનેક મુકામો પર પથરાયેલા અંધકારનો આહાર–ગૌશાળાને અતિ વિકસિત બનાવવામાં એમના પડકાર ઝીલવો અને પછી શાનથી અંધકારોને નેસ્તનાબૂદ કરી પરિવારનું અમૂલ્ય યોગદાન છે. ઉંમરમાં યુવાન હોવા છતાં જીવનમાં ઉજાશ ભરવો-આવું જ એક વ્યક્તિત્વ છે. શ્રી એમનું ચિંતન ધીર-ગંભીર છે. સામાજિક બાબતોમાં એમની શાંતિલાલજી નાગોરી. જેમણે પોતાના જીવનના પડાવમાં અનેક સલાહ અમૂલ્ય હોય છે. સમાજની વિભક્તતાને અટકાવવી એ ઉતાર-ચઢાવ જોયા. એમના પૂ. દાદાશ્રી ચુનીલાલ નાગોરી જ એમનું અંતિમ લક્ષ્ય છે. પોતાના નાનાભાઈ મિશ્રીમલજી નાગોરી અને પુત્ર શ્રી ધર્મ પ્રત્યે સમર્પણભાવ અને સંત મહાપુરુષો પ્રત્યે સુમેરમલજી નાગોરી લગભગ ૯૦-૯૫ વર્ષ પહેલાં અગાધ શ્રદ્ધાને અનુરૂપ એમના મનમાં જિનશાસનનાં અનેક રાજસ્થાનથી અનેક વિષમ પરિસ્થિતિઓનો સામનો કરતાં કાર્યો કરવાની પ્રચુર ભાવના બળવત્તર થઈ રહી છે. પરમ પગપાળા બેંગ્લોર આવ્યા. ૧૯૨૧માં પોતાનું પ્રતિષ્ઠાન પિતા પરમાત્મા એમની ભાવનાઓની કદર કરતાં એમને ‘મિશ્રીમલ મબૂતમલ એન્ડ બ્રધર્સ'ના નામથી શરૂ કર્યું. તે વખતે જલદીમાં જલદી પૂર્ણ કરાવી તેઓ આહીરના નવરત્નોમાંના બેંગ્લોરમાં જૈનસમાજ બાળ અવસ્થામાં હતો. પહેગારો એક બને એવી મંગલકામના. (મરાઠીઓ)નું વર્ચસ્વ બહુ હતું. આવા સમયે પોતાનો વ્યવસાય શેઠ શ્રી સ્વ. કુન્દનમલજી છોગાજી શરૂ કરવો એ તલવારની ધાર પર ચાલવા બરાબર હતું પરંતુ સાહસિકતાના સ્વામી નાગોરી પરિવારે બેંગ્લોરના હદયસમા ગાદિયા (આહોરવાળા) બેંગ્લોર સ્થળે પોતાનો વ્યવસાય શરૂ કર્યો. મૃદુલતા અને સાદગીના રાજસ્થાનમાં આહોરના મૂળવતની, ઘણાં વર્ષોથી કારણે એમનો વ્યવસાય નિતનવા શિખરો સર કરવા લાગ્યો. બેંગ્લોર ખાતે સ્થાયી થયા તેઓશ્રીનો પરિવાર મોટો તેમાં આજ બેંગ્લોરની સૌથી જૂની પેઢીઓમાં એમની એક પેઢી પણ તેમના સંતાનો ધર્મપ્રેમી રહ્યાં છે. તેઓનું નાનપણથી ધર્મમય છે. દેશવિદેશની કોઈપણ ટીપ્પણીનો આરંભ એમને ત્યાંથી જ જીવન સાથે પરમાત્મા ભક્તિ ઉપર પૂરો વિશ્વાસ અને શ્રદ્ધાના થાય છે. બીજ રોપાયા હતા. એમના પરિવારે આહોરના સૌથી પ્રાચીન મંદિર શ્રી તેઓશ્રી બાવન જિનાલય મૂળનાયક ગોડીજી પાર્શ્વનાથ શાંતિનાથજી મંદિરમાં ભગવાનને બિરાજમાન કરવાનો ઉત્તમ ભગવાન આહોર ખાતેના અનંત ભક્ત હતા. ધર્મમય લાગણી લાભ લીધો. એમના દાદાશ્રીએ આહારમાં પ.પૂજય કલિકાલ સાથે ધર્માનુરાગી બનેલ. સર્વજ્ઞ શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજીના સ્મરણાર્થે શ્રી રાજેન્દ્ર જૈન શંખેશ્વરમાં પૂ. આ. દેવશ્રી ગુણરત્ન સૂરીશ્વરજી પાઠશાળા બંધાવી સમાજને સપ્રેમ અર્પણ કરી. આજે પણ મ.સા.ની શુભનિશ્રામાં ચૈત્રમાસની ઓળી સુંદર આયોજન કરેલ પાઠશાળામાં જૈન-અજૈન વિદ્યાભ્યાસ કરી આહારના તેમાં દરેકે ધર્મ સાથે તપમાં જોડાવાની ઉત્કૃષ્ટ ભાવના હતી. શિક્ષણક્ષેત્રમાં સુશોભિત કરી રહ્યા છે. એમણે યોગનિષ્ઠ પ. પૂજ્ય મુનિરાજ શ્રી જયાનંદ વિજયજીની નિશ્રામાં પાલતાણામાં એમની પૌત્રી હિનાકમારી વિમલચંદજી સંયમ ગ્રહણ ઐતિહાસિક ચાતુર્માસ સહ ઉપધાન તપનું આયોજન કર્યું, જેમાં - પ.પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાયમાં સાધ્વી શ્રી Jain Education Intemational Page #753 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ 933 ચારૂનંદિતા શ્રી મ.સા. સુશિષ્યા સાધ્વી હિતનંદિતાત્રી મ.સા. કે મા સરસ્વતી તારા ચહેરા પર નૃત્ય કરી રહ્યાં છે,” આટલું દીક્ષા ગ્રહણ કરી કુલદીપિકાઓ શાસનની શોભા વધારી એમની કહી નેહરુજી ચાલ્યા હતા. પેલો કિશોર ત્યારે નહેરુજીના દોહિત્રી રોભાકુમારી દેવીચંદજી પ.પૂ.આ. શ્રી અભિધાન કહેવાનો ભાવાર્થ સમજી શક્યો નહોતો. તેના સહકર્મીઓ પણ રાજેન્દ્ર ક્રોસ રચયિતા રાજેન્દ્રસૂરીશ્વરજી સમુદાયમાં સાધ્વીજી તેને તેનો અર્થ સમજાવી શક્યા નહોતા-પણ એક સમયે મણીપ્રભાશ્રીજીની સુશિષ્યા સાધ્વીશ્રી સંવેગયશાશ્રીજી મ.સા. રેલવેમાં કામ કરતો એ કિશોર આજે સપના બુક હાઉસના નામ ગ્રહણ કરી સંયમ અંગીકાર કરી શાસનમાં નામ રોશન ચેરમેનપદે વિરાજે છે ત્યારે તેને તેનો અર્થ પૂરેપૂરો સમજાઈ કરેલ. ગયો છે. વાત, સપના બુક હાઉસના ચેરમેન શ્રી સુરેશભાઈ તેમના સંતાનો ધર્મના કાર્યકુશળ હોઈ દરેક પોતાના મન સી. શાહની છે. તેમનો જન્મ મુંબઈના ઘાટકોપરમાં થયો પસંદગીના વિષયો રસ દાખવવા ખડે પગે હાજર રહેતાં કોઈ હતો. સામાન્ય પરિવારના સભ્ય. કૌટુંબિક પરિસ્થિતિને કારણે આંગીમાં કોઈ તીર્થરક્ષા કોઈ સ્નાત્રપૂજા-જીવદયા આદિ તો માત્ર એસ.એસ.સી. સુધી જ અભ્યાસ કરી શક્યા, પણ તેઓ સાધુ-સાધ્વી વૈયાવચ્ચ તો કોઈ સકલ સંઘના કોઈપણ કાર્ય આજે લીમકા બુક ઓફ રેકોર્સ દ્વારા પ્રમાણિત ભારતના સૌથી મોટા બુક સ્ટોરના માલિક તરીકેનું ગૌરવ અનુભવે છે. સુંદર બનાવામાં તત્પર રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવવામાં માહિર હતાં. સ્વયં ભલે ભણી ન શક્યા, પણ અન્ય લોકોની જ્ઞાન-પિપાસા સંતોષવામાં તેઓ નિમિત્ત બન્યા છે, તેનો તેમને સંતોષ છે. સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ (ઉણ) બેંગ્લોર પરિવારમાં તેઓ સૌથી મોટા પુત્ર હતા. તેમને અભ્યાસ જ્ઞાનની ક્ષિતિજ વિસ્તારીને સપનાં સાકાર કરવામાં છોડીને નોકરીમાં જોડાવું પડ્યું. પિતાજીનું રૂની દલાલીનું કામ સહયોગી બનનાર બેંગ્લોરના સુપ્રસિદ્ધ સપના બુક હતું, પણ સુરેશભાઈને તેમાં રસ ન હતો, એટલે તેઓ પોકેટ હાઉસના પ્રણેતા બુકનું વિતરણ કરતી કંપનીમાં જોડાયા. પોતાની કુનેહ અને નિષ્ઠાથી તેમણે કંપનીને ઘણો લાભ કરાવ્યો. પોતાની લગન, શ્રી સુરેશભાઈ સી. શાહ નિષ્ઠા અને ધગશથી તેઓ ક્લાર્કમાંથી સહાયક-મેનજર ધ ટાઇમ્સ ગ્રુપ દ્વારા Footprints નામે એક સુંદર તરીકેના પદ સુધી પહોંચ્યા. મદ્રાસમાં સહાયક મેનેજર તરીકે પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે, જેમાં કર્ણાટકના ૨૮ તેમણે વિક્રમ સર્જક વેચાણ કર્યું. તેનાથી પ્રેરાઈને કંપનીએ સ્વપ્નશિલ્પીઓની જીવનગાથા આલેખવામાં આવી છે. આ બેંગ્લોરમાં શાખા ખોલી અને સુરેશભાઈને ત્યાં મેનેજર તરીકે ૨૮ સ્વપ્નશિલ્પીઓએ સામાન્ય સ્થિતિમાંથી સાહસ અને મોકલ્યા. સુરેશભાઈએ ત્યાં પણ ખૂબ જ સુંદર વેચાણ કરીને પુરુષાર્થ દ્વારા અનન્ય સિદ્ધિ મેળવી છે. કર્ણાટકના આવા ૨૮ માલિકોની પ્રશંસા મેળવી. અહીં તેમને સારો પગાર મળતો સફળ સાહસવીરો અને સ્વપ્નશિલ્પીઓની યાદીમાં એકમાત્ર હતો, પરંતુ પત્ની ભાનુમતીબહેને તેમને પોતાનો વ્યવસાય શરૂ ગુજરાતી વ્યક્તિ સમાવિષ્ટ છે, જેમનું નામ છે-શ્રી સુરેશભાઈ કરવાની પ્રેરણા આપી. પત્નીને સુરેશભાઈની ક્ષમતા અને સી. શાહ, સપના બુક હાઉસના ચેરમેન. આ પુસ્તકમાં શ્રી વૃદ્ધિમાં પૂર્ણ વિશ્વાસ હતો. સુરેશભાઈએ પત્નીના સતત આગ્રહ સુરેશભાઈ સી. શાહના જીવનવૃતાંતનો ચિતાર રજૂ કરવામાં અને પ્રેરણાને વશ થઈ વીવીપુરમમાં જનતા હોટલ પાસે એક આવ્યો છે, જેમાં સપના બુક હાઉસની યશગાથા પણ સાંપડે નાની ઓરડી ભાડે લીધી ને ત્યાં પોતાની સર્વ પ્રથમ પુસ્તકની છે. પ્રસ્તુત છે : ધ ટાઇમ્સ ગ્રુપ દ્વારા પ્રકાશિત Footprints' દુકાન શરૂ કરી. તે દિવસોને યાદ કરીને સુરેશભાઈ જણાવે છે પુસ્તકમાં પ્રગટ થયેલા સ્વપ્નશિલ્પી શ્રી સુરેશભાઈ સી. કે, “..... મારી પત્નીએ સંઘર્ષભરી પરિસ્થિતિઓનો હિંમતપૂર્વક શાહનાં જીવન-કવન વિશેના લેખનો અનુવાદ. સામનો કર્યો હતો અને મને આગળ વધવાની પ્રેરણા અને નવમાં ધોરણમાં અભ્યાસ કરતા કિશોરે બોમ્બે કુલી શક્તિ આપ્યાં હતાં. નહીંતર, હું તો એક નોકરિયાત માણસ એસોસિએશન વતી ઘાટકોપર સ્ટેશન પર પંડિત જવાહરલાલ હોત. મને આનંદ છે કે આજે હું 300 માણસોને રોજગાર નહેરુને હાર પહેરાવવાનો હતો. જેવો તે પંડિતજીની નજીક આવી રહ્યો છું.” ગયો એટલે પંડિતજીએ ટકોર કરતાં કહ્યું, “અરે નાના બાળ, - સુરેશભાઈએ પછી ગાંધીનગરમાં પોતાની દુકાનનું તું અહીં રેલવેમાં શા માટે કામ કરે છે? મને તો લાગે છે સ્થળાંતર કર્યું. સખત પરિશ્રમ કરીને અને નવી નવી યોજનાઓ ' ના Jain Education Intemational Page #754 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ અમલમાં મૂકીને તેમણે પોતાનો વ્યવસાય વિકસાવ્યો. સપના બુક હાઉસનો આરંભ ૧૦૦ પુસ્તકો સાથે ૧૯૬૭માં થયો હતો. પછી ધીમે ધીમે પરિસ્થિતિનો સામનો કરતાં રહીને તેઓ વિકાસ સાધતા રહ્યા. સુરેશભાઈની ઇચ્છા મહાન કન્નડ-પ્રકાશક થવાની હતી. તેઓ હંમેશાં પોતાને કન્નડીગ ગણે છે અને કન્નડ ભાષાના પ્રેમને કારણે તેઓ કન્નડ ભાષામાં પુસ્તકો પ્રકાશિત કરતા રહ્યા. આજે સપના માટે કન્નડ સાહિત્યનાં પુસ્તકોનો સૌથી મોટો ભંડાર ઉપલબ્ધ છે. તેમને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી શિવરામ કારથ જેવા ટોચના લેખકોનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે. પરિણામે સપના બુક હાઉસ આજે કન્નડ ભાષાના પુસ્તક પ્રકાશન ક્ષેત્રે રાજા ગણાય છે. તેઓ વિખ્યાત કન્નડ લેખકોનાં પુસ્તકો પ્રકાશિત કરે છે. અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ કન્નડ પુસ્તકોનું પ્રકાશન તેઓએ કર્યું છે. તેઓ આજે દરરોજનું એક પુસ્તક પ્રગટ કરે છે, જે એક વિક્રમ છે: તેઓ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીમાં પણ પુસ્તકો પ્રકાશિત કરે છે. સુરેશભાઈએ આટલી વિશાળ સફળતા મેળવ્યા પછી પણ સાદગી અને નમ્રતાને વરેલા છે. તેઓ ઉદારમને શિક્ષણ તથા વિવિધ સેવાકાર્યોમાં દાન આપતા રહે છે. સુરેશભાઈ સી. શાહે પોતાની આવી યશસ્વી સફર દરમ્યાન વિવિધ પુરસ્કારો પણ મેળવ્યા છે. જેમ કે— * કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ, ૧૯૯૧-૯૨. ⭑ ફેડરેશન ઓફ પબ્લિશર્સ એન્ડ બુકસેલર્સ એસોસિએશન, નવી દિલ્હી તરફથી દક્ષિણ ભારત માટે શ્રેષ્ઠ પુસ્તક વિક્રેતા તરીકેનો એવોર્ડ. અનેક સંસ્થાઓમાં અગ્રેસર શ્રી ઉત્તમચંદ દેવીચંદજી ભંડારી બેંગ્લોર ખાતે લગભગ સો વર્ષથી રહેતા દેવીચંદજી જે દેવીચંદ મિશ્રીમલ એન્ડ કંપનીના નામથી પ્રતિષ્ઠા ધરાવે છે. આ પહેલાં ચોથમલજી નવલાજી એન્ડ નવલાજી માસિંગજીના નામે ફર્મ હતી. દેવીચંદજી બહુત સક્રિય કાર્યકર્તા હતા. જે શ્રી આદિનાથ જૈન શ્વેતામ્બર મંદિરમાં ૧૯૧૮થી જોડાયેલ છે. અન્ય સંસ્થામાં ટ્રસ્ટીની નિમણૂંક જ્યાં કરેલ હતી ત્યાં દરેક જગ્યાએ શ્રી ઉત્તમચંદ ભંડારીની ટ્રસ્ટીપદની નિમણૂક કરવામાં આવેલ. સ્વપ્ન શિલ્પીઓ દેવીચંદજીના પરિવાર દ્વારા જાલોર ખાતે હોસ્પિટલમાં લાભ લીધો હતો. શ્રી લબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાના હોલના નામકરણનો ચઢાવો લઈ આદેશ મળેલ છે. જાલોરથી શ્રી નંદીશ્વર દ્વીપમાં પ્રમુખ હતા. અમારાં પરિવાર ઘણાં ટ્રસ્ટોમાં લાભ લઈ સક્રિય કાર્યકર્તા રૂપથી જોડાયેલ હતા. ઉત્તમચંદજી ભંડારી ૨૩ વર્ષથી શ્રી આદિનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી રૂપમાં હતા. ૨૦૦૫માં પહેલીવાર પ્રમુખ બનેલ અને ૨૦૦૭માં બીજી વાર પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. * શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, જવનગર ખાતે મેનેજિંગ ટ્રસ્ટી છે. * શ્રી સિદ્ધગિરિ બેંગ્લોર જૈન ટ્રસ્ટ (બેંગ્લોર ભવન)માં ઉપપ્રમુખનો હોદ્દો સંભાળી રહ્યા છે. * શ્રી શ્રાવસ્થી તીર્થ (U.P.) મંત્રી તરીકે હોદ્દો સંભાળી રહ્યા છે. * શ્રી ભગવાન મહાવીર હોસ્પિટલમાં ટ્રસ્ટી * શ્રી C. B. ભંડારી હાઇસ્કૂલમાં સહમંત્રી–ઉપપ્રમુખનો હોદ્દો સંભાળેલ. શ્રી આદિનાથ જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ-ચિકપેટની અંતર્ગત સંસ્થાઓ જેવી કે * શ્રી સંભવનાથ જૈન મંદિર વી. વી. પુરમ્ -* શ્રી લબ્ધિસૂરી જૈન પાઠશાળા-ચિકપેટ* શ્રી સી. બી. ભંડારી હાઇસ્કૂલ એન્ડ P.U. કોલેજ શ્રી લબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળા * શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતા * શ્રી જૈન ધર્મશાળા–શ્રી ભોજનશાળા આદિ *શ્રી આદર્શ વિદ્યાલયમાં સભ્ય છે. ઘણી સંસ્થામાં પોતાની યોગ્ય કોઠાસૂઝબુઝમાં સંસ્થાનો વહીવટ સંભાળી રહ્યા છે તે બદલ અનુમોદનીય અનુકરણીય ધન્યવાદને પાત્ર ગણ્યા. સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ બેંગ્લોર નવયુવાન કાર્યકર શ્રી દિનેશભાઈ ચંદ્રકાંતભાઈ હકાણી પુણ્યસંયોગે બહુ સંપત્તિવાન નહીં પરંતુ ભાગ્યયોગે ઉચ્ચકુળમાં જન્મ-આ સિદ્ધાંત અનુસાર ચંદ્રકાન્ત જમનાદાસ હકાણી ધર્મનિષ્ઠ પરિવારમાં માતુશ્રી નિર્મળાબહેનની કુક્ષીએ તા. ૩૦-૧૧-૧૯૪૯ના શુભ દિવસે બેંગ્લોરમાં સુપુત્રનો જન્મ થયો તેનું નામ પાડ્યું દિનેશભાઈ. નાનપણથી પુત્રનો ઉછેર સંસ્કારી ઘરમાં થયેલ. તેનું જીવન ધર્મમય જેવું બને તે રીતે સિંચન કરવા લાગ્યા. ઉત્તમ Page #755 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ધાર્મિક, વ્યાવહારિક, સંસ્કારો અને શ્રદ્ધા-સચ્ચાઈનો વારસો મળ્યો હતો. પ્રાથમિક અભ્યાસ ગુજરાતી બાલમંદિર અને ડી.વી.વી. ગુજરાતી શાળામાં અભ્યાસ કરી ઉચ્ચતર અભ્યાસ ચામારજપેટની હાઇસ્કૂલમાં S.S.C.L. કરી અભ્યાસ પૂર્ણ થયા પછી સને ૧૯૬૬માં કાપડના ધંધામાં આવ્યા અને દિનેશ એન્ડ કંપનીમાં ચીમનલાલ જે તેમના દાદા પાસે ટ્રેઇનિંગ લીધી. ત્યારબાદ સને ૧૯૭૪માં ચીમનલાલ એન્ડ કંપનીની પેઢીમાં ધંધામાં જોડાયા. ધીરે ધીરે સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, વ્યાવહારિક ક્ષેત્રમાં ફતેહચંદ કેશવલાલ વિનયચંદ ભાઈચંદ શાહના પ્રેરણાથી અને સહયોગથી દરેક કાર્યમાં જોડાવા લાગ્યા. સને ૧૯૮૪માં ગાંધીનગર દેરાસરમાં મેમ્બર હતા પછી તેમની કામ કરવાની ધગશ, મહેનત, હિંમત જોઈ સને ૧૯૯૬માં શ્રીયુત્ રવિલાલ પારેખના નેજા હેઠળ કામગીરી હાથમાં લીધી. જેમ જેમ પ્રગતિનાં સોપાન સર થવા લાગ્યાં તેમ ઉન્નતિમાં આગળ વધી અત્યારે શ્રી ગાંધીનગર જૈન મંદિરની દરેક સંસ્થામાં પોતાનું વ્યક્તિત્વ ધરાવે છે. સેક્રેટરીનો હોદ્દો સંભાળે છે. કાર્યની પ્રશંસા કરે છે. આ યુવાન કાર્યકર સાથે યુવા ટીમ કામ કરે છે. જેમાં દીપકભાઈ, અજિતભાઈ, લલિતભાઈ, હીરાભાઈ, દિનેશભાઈ, મનુભાઈ, અતુલભાઈ, બિપિનભાઈ અન્ય સંઘનું ગમે તેવું કામ હોય તો તે ખડા પગે તૈયાર રહી કામ દિપાવી સંસ્થાનું નામ રોશન કરે છે. ૮૫ વર્ષ સુધી દેરાસરના કામમાં વ્યસ્ત રહેતા શ્રી રવિભાઈનું સતત માર્ગદર્શન મેળવી રહ્યા છે. આશા રાખીએ કે તેમના અનુગામી તરીકેની કાર્યકારિણીમાં શ્રી દિનેશભાઈ સફળ થાય. શ્રી રવિભાઈના શાસનકાર્યની સેવાના અનુભવોનો તેઓ અત્યારે લાભ લઈ તન-મન-ધનથી સેવા કરવા તત્પર બની રહ્યા છે. સંકલન : પ્રવિણભાઈ એમ. શાહ (ઉડ્ડ) બેંગ્લોર શ્રી સુસ્મિતાબહેન શાહ શ્રી ગુજરાત કલાકેન્દ્ર-બેંગ્લોર ઈ. ૨૦૦૭ના મહિલા દિવસ પ્રસંગે વિવિધ ક્ષેત્રે આગવી લાક્ષણિકતા, સિદ્ધિઓ ધરાવતી ૧૦ મહિલાઓનું આપ અભિવાદન કરવા ઇચ્છો છો. ઘણું જ અનુમોદનીય છે. “જબ Jain Education Intemational ૭૩૫ હમ પૈદા હુએ, જગ હંસે હમ રોય, ઐસી કરની કર ચલો, હમ હંસે જગ રોય.’' જીવન ઝરમર : જન્મ સને ૨૦-૫-૧૯૩૯ ગરવી ગુજરાત અમદાવાદ, ફઈએ પાડ્યું ‘સુસ્મિતા’ નામ. પિતા– જસવંતલાલ સુતરીઆ-ચુસ્ત ગાંધીવાદી, શ્રીમદ્ રાજચંદ્રકૃત દુહા ગળથૂથીમાં શતાવધાની જયાનંદસૂરીશ્વરજી લંગોટિયા દોસ્ત સુંદર આચાર વિચાર ધર્મના સંસ્કાર રૂડા મળ્યા. માતાગર્ભશ્રીમંત વકીલના ધર્મચૂસ્ત દીકરી. બે ભાઈ, છ બહેનોને ઉચ્ચ શિક્ષણ સાથે ઈતર પ્રવૃત્તિઓથી બાળકોને ઘડ્યા છે. વ્યવહારુ શિક્ષણ: B.A., B.ed., Hindi, first aid, Home nursing........રામજી આસર વિદ્યાલયઘાટકોપરમાં નવમા ધોરણમાં ૧૯૬૦-૧૯૬૫ વર્ષ પ શિક્ષાદાન (શિક્ષિકા) સંગીતક્ષેત્રે : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત વોકલ તથા હાર્મોનિયમ શ્રી દેવધરકૃત પરીક્ષાઓ પાસ. સુગમ સંગીતપુરુષોત્તમ ઉપાધ્યાય-અજિત શેઠ, નિરૂપમા-કૌમુદિની મુનશી, પૌરવીબહેન કર્મક્ષેત્ર મુંબઈ, ડાન્સ-ગરબા નાટિકા આદિ ભારતનાટ્યમ્-મણિપુરી અવિનાશ વ્યાસ, પિનાકીન દેસાઈ. ધાર્મિક શિક્ષણ : નાનપણમાં પંચપ્રતિક્રમણાદિ અર્થ સહિત પ.પૂ. રમણિકભાઈ પંડિત પાસે જીવવિચારથી કર્મગ્રંથ સુધી સાધ્વીજી ગુરુવર્યા પાસે સ્તવન, સજ્ઝાય, ઢાળિયા આદિ પ.પૂ.ઇન્દ્રચંદ્ર પં. તત્ત્વજ્ઞાન રત્નસુંદર જિનચંદ્ર મારા ભવોદધિતારક ગુરુ જગચંદ્ર, શતાવધાની પૂ. જયાનંદસૂરીશ્વરજી, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, વૈરાગ્યશતક, ૩૫૦ ગાથાનુ ઉ. યશોદેવ મ.નું સ્તવન, પૂ.મુ. કલ્પનાબહેન પાસે કુંદકુંદનાચાર્ય કૃત સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, પંચસૂત્ર પૂજાઓના ગૂઢાર્થો, આત્મજ્ઞાની આત્માનંદજીના સત્સંગે સાધક–જ્ઞાયક ભાવો, ભેદજ્ઞાન, કૃપાળુ રાજચંદ્રકૃત પત્રાંકો. આ સર્વે ઉચ્ચ જ્ઞાની મહાત્માઓની અસીમ કૃપાથી સ્વાધ્યાય સાથે અઠ્ઠાઈ, દોઢમાસી, ઉપધાન તપ, ચાતુર્માસ વ્રત, અભક્ષ ત્યાગ, હંમેશ ઉકાળેલું પાણી. આરંભ–પરિગ્રહની અલ્પતા કરી. ‘હું બનું ભગવાન, સૌને બનાવું ભગવાનનો' ઊઠ્યો–જીવન જીવું ખીલતાં ગુલાબ જેવું ભલેને કંટક હજારો’ પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી–અનેક સુકૃતો પ્રભુ મૂર્તિ-પ્રભુ મંદિર, અંજનશલાકા-પ્રતિષ્ઠા-સમેતશિખરનો કુટુંબનો સંઘ, અનેક પૂજનો, પારણાંઓ, ધાર્મિક, સામાજિક, અનુકંપા, જીવદયા, સાધર્મિક ભક્તિ-૧૯૯૮ સુધી. Page #756 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ ૧૯૯૮માં બીજા અંતરાયકર્મનો જોરદાર ઉદય. બેંગ્લોર ક્ષેત્રમાં આવ્યા આચાર્ય ભગવંત જગચંદ્રની આજ્ઞા લઈને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ વળતર મેળવી કરવાનું શરૂ કર્યું જે આજ દિન સુદી ચાલી રહ્યું છે. ગળથૂથીમાં જ માબાપ તરફથી ધર્મના સંસ્કાર, અનેક સાધુ-સાધ્વી, ગુરુભગવંતો, મહાન વિદ્વાન પંડિતો અને સ્વનો પ્રબળ પુરૂષાર્થ અંતરની શુદ્ધ ભાવના, નીતિમત્તાની મક્કમતાથી દરેક ક્ષેત્રે સિદ્ધિ મળી અને બેંગ્લોરમાં આ. ભ. સ્થૂલભદ્રસૂરિને મહાવીર હોસ્પિટલમાં શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન સંભળાવવાનો ઉત્કૃષ્ટ લાભ મળ્યો. સુશીલાબહેન પારેખ, ભાઈ સમાન પ્રવીણભાઈ તથા શ્રીમતી અમીબહેનની મારી આ ક્ષેત્રે ઓળખાણ કરાવવામાં મદદ બદલ તેમનો ધન્યવાદ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રભાવક વ્યક્તિત્વ સંપતરાજ ગાદિયા (આહોર) “સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ.” પ્રતિભા કોઈની મહોતાજ નથી હોતી, જરૂર હોય છે એને ઉખેડીને બહાર લાવવાની. આવા જ એક વિલક્ષણ વ્યક્તિત્વના સ્વામી, આહોરની ધર્મધરામાં અવતિરત કુશળ અને ઝૂમનારા વ્યક્તિત્વના માલિક સંપતરાજ ગાદિયા, જેઓ ૭૨ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે એવા પોતાના સહજ વ્યક્તિત્વના પ્રભાવથી સમસ્ત બેંગ્લોર જૈન સમાજની આંખોનું તેજ બની ગયા છે. તેઓ ૧૯૪૮માં આહોરથી બેંગ્લોર પધાર્યા, ત્યારે એમના મોટાભાઈ કુશલરાજજી ધાતુ-વ્યવસાયમાં વેપાર કરી રહ્યા હતા. તેઓ પણ તેમની સાથે જોડાઈ ગયા, પરંતુ એમને આ વ્યવસાય માફક ન આવ્યો. એમણે ફિલ્મ−વિતરણ, સ્ટીલ– ફેક્ટરી વગેરે વ્યવસાયમાં હાથ અજમાવ્યો. સરકારી દખલ વધારે હોવાને કારણે એમને આ કામ પણ ન ફાવ્યું. પછી એમણે એક્સપોર્ટ–ઇમ્પોર્ટનું કામકાજ ‘કોન્ટિનેંટલ એક્સપોર્ટ'ના નામે શરૂ કર્યું. તરત જ એમના ભાગ્યનો સિતારો ચમકી ઊઠ્યો. આજે બેંગ્લોરનાં વ્યાવસાયિક ક્ષેત્રોમાં એમની ફર્મનું નામ અત્યંત આદર સાથે લેવામાં આવે છે. તેઓ મહેનતુ હોવા સાથે કુશળ સંચાલકનો ગુણ પણ એમનામાં ભર્યો પડ્યો છે. તેઓ બેંગ્લોરની અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંલગ્ન છે, જેમાંની એક શ્રી સ્વપ્ન શિલ્પીઓ ભગવાન મહાવીર હોસ્પિટલ, જેના તેઓ વર્તમાન અધ્યક્ષ છે. એમના નેતૃત્વમાં ભગવાન મહાવીર હોસ્પિટલ, Super speciality Hospitalની શ્રેણીમાં પહોંચી ગઈ છે, જેનો સમગ્ર બેંગ્લોરને ગર્વ છે. એમણે હોસ્પિટલમાં સંપતરાજ ગાદિયા ફી કેમ્પ સેન્ટરનું નિર્માણ કરાવ્યું છે. આ ફ઼ી કેમ્પ સેન્ટર દ્વારા બેંગ્લોર શહેરના દૂર-સુદૂરના પ્રદેશોમાં દર માસે ફ્રી કેમ્પ યોજાય છે, જેમાં દરેક ગરીબ દર્દીની નિઃશુલ્ક સારવાર થાય છે અને સર્જરી (ઓપરેશન) પ્રસિદ્ધ મહાવીર હોસ્પિટલમાં કરવામાં આવે છે. આ સિવાય કપાયેલા હોઠોની પ્લાસ્ટિક સર્જરી પણ એમની હોસ્પિટલમાં થાય છે અને દાનવીરો પાસેથી પ્રાપ્ત ધનરાશિમાંથી ડાયાલિસિસ કોઈ પ્રકારના ચાર્જ વિના ફ઼ી કરવામાં આવે છે. એમની હોસ્પિટલ આવાં જનોપયોગી કાર્યોના કારણે બહુચર્ચિત બની ગઈ છે. આ સિવાય તેઓશ્રી જિનકુશલસૂરિ જૈન સંઘના અધ્યક્ષ પદે બિરાજમાન છે. તેઓ ભગવાન મહાવીર કોલેજના ટ્રસ્ટી, શ્રી દેવનહલ્લી તીર્થના ટ્રસ્ટી, B.B.U.L. સ્કૂલના એક્ઝિક્યૂટિવ મેમ્બર, બેંગ્લોર ક્રિકેટ-ક્લબના સભ્ય, બિલિયર્ડ ક્લબના સભ્ય, ટેનિસ ક્લબના સભ્ય, કર્રર્રહ ક્લબના મેમ્બર, મડાસ રેસ ક્લબના મેમ્બર વગેરે જગ્યાઓ સાથે જોડાયેલા છે. વિશેષમાં એમની હોસ્પિટલમાં સાધુસંતોની સેવા–સારવાર ૧૦૦૪ ફી કરવામાં આવે છે. એમની હોસ્પિટલમાં ગરીબ સાધર્મિક ભાઈઓનો ઇલાજ પણ ફી કરવામાં આવે છે. —સંકલન : રમેશ ફોલામુથા તીવ્ર સ્મરણશક્તિ તેજરાજ નાગોરી (આહોર) શિખર ગમે તેટલું ઊંચું કેમ ન હોય, એના પર ચડાઈ કરવા ઉઠાવેલ કદમ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આવા જ દૃઢ વ્યક્તિત્વના માલિક તેજરાજ નાગોરી આહોર જૈનસમાજ માટે આદર્શ છે. દસ વર્ષની બાલ્યવયમાં એમણે આહોરથી બેંગ્લોર આવી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું. તેઓ બચપણથી જ વિલક્ષણ પ્રકૃતિ ધરાવે છે. ગણિતમાં તેઓ ‘માસ્ટર’ ગણાય છે. એમની સ્મરણશક્તિ અદ્ભુત છે. જૂનાથી અતિ જૂના પ્રસંગો એમને તારીખ-વર્ષ સાથે મોઢે યાદ રહે છે. તેઓ પોતાના નામ પ્રમાણે સ્વભાવ અને ભલમનસાઈમાં તેજસ્વી છે, પરંતુ એ તેજસ્વિતામાં શીતળતાનો આભાસ પણ બની રહે છે. તેઓ સમાજના દરેક કાર્યમાં મુખ્ય ધુરા સમાન બની રહે છે. સમાજનું અહિત થાય એ એમને Page #757 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ 939 જરીકેય પસંદ નથી. એમની હયાતી સુધી સમાજ કોઈ ખોટું સમાજ દસકાઓ સુધી એમની નેતૃત્વશક્તિનો સમુચિત લાભ પગલું ભરી શકે, એવું વિચારી પણ ન શકાય. ઉઠાવી શકે, એ જ મંગલકામના સાથે..... એમનો વ્યવસાય પારંપરિક ધાતુનો છે, જે ઉચ્ચ શિખરે – સંકલન : રમેશ સોલામુથા પહોંચી ગયો છે. એમણે હમણાં જ જમીનનો વ્યવસાય પણ શરૂ જિનશાસન પ્રત્યે અપાર શ્રદ્ધા કર્યો છે. એમણે પોતાના બુદ્ધિ-બળથી આ વ્યવસાયને પણ ચરમસીમાએ પહોંચાડી દીધો છે. તેઓ અર્થોપાર્જન સાથે પારસમલ ચોપડા (આહીર) ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પોતાની સંપત્તિને સારાં કાર્યોમાં કહો આંધિયોં સે આએં, કહો બર્ક સે જલાએ, સાચા દિલથી ખર્ચતા રહે છે. તેઓ સામાજિક કાર્યકર હોવાથી યે રહા મેરા નશમન, કોઈ આંખ તો દિખાએં!” કેટલીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓશ્રી સૌધર્મ બૃહતુ તપાગચ્છીય ત્રિસ્તુતિક જૈનસંઘ મૃદુ વ્યક્તિત્વના સ્વામી, સુલભ, ઉપલબ્ધ, સાદો આહોરના વર્તમાન અધ્યક્ષ, શ્રી આહીર જૈન પ્રવાસી સંઘના પરિવેશ અને મનમોહક વ્યક્તિત્વના માલિક પારસમલ ચોપડા અધ્યક્ષ, શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર મંદિર-ચિપેટના બચપણથી જ ધર્મઅનુપ્રેમી, ધર્માનુરાગી, શ્રુતપ્રેમી, ઉપાધ્યક્ષ, શ્રી ભગવાન મહાવીર જૈન હોસ્પિટલના ટ્રસ્ટી, શ્રી ધર્મસંસ્કારોથી અભિભૂત રહ્યા છે. તેઓ અર્થોપાર્જન સાથે સાથે પાર્શ્વનાથ પદ્માવતી શક્તિપીઠ, શંખેશ્વરના ટ્રસ્ટી શ્રી રાજહર્ષ સામાજિક અને ધાર્મિક કાર્યોમાં પોતાના ધનનો સુકૃત વ્યય કરી હેમેન્દ્ર જૈન ટ્રસ્ટ, નાકોડા રોડ, મેવાનગરના ટ્રસ્ટી, શ્રી રહ્યા છે. તેઓમાં ગરીબો પ્રત્યે દયા–ભાવના ઠાંસી-ઠાંસીને પાર્શ્વનાથ રાજેન્દ્ર જૈન ટ્રસ્ટ, સરોડ, પાલિતાણાનાં ટ્રસ્ટી, ભરી પડી છે. કુષ્ટરોગીઓની સેવા–ભાવના કોઈ પણ આડંબર B.B.U.L. faucluri Exicutive working અને દેખાડાથી દૂર ચૂપચાપ કરતા આવ્યા છે. ઠંડી ઋતુમાં commiteeમાં મેનેજર આદિ અનેક સંસ્થાઓ સાથે તેઓ ઠંડીથી થરથરતાં ગરીબોને ધાબળો ઓઢાડવો એ એમની સંલગ્ન છે. રાત્રિચર્યામાં સામેલ છે. કતલખાનામાં કપાનારાં જાનવરોને સમાજ એમની નેતૃત્વ ક્ષમતાનો આદર કરે છે. કોઈ પણ છોડાવવાં, પિંજરામાં કેદ પક્ષીઓને છોડાવવાં એ એમનું રોજીંદું કાર્યક્રમમાં એમની ગેરહાજરી કાર્યક્રમની અધૂરપની સાક્ષી બને કાર્ય છે. છે. એમની વાતોમાં સંબંધ કે લગાવ નહીં, સીધી અને સાચી એમની જીવનચર્યા સાદગી અને સરળતાથી ભરપૂર રહી વાત કહેવામાં એમને જરાય સંકોચ નહીં, પરિણામની એમને છે. એમણે છેલ્લાં પંદર વર્ષોથી અર્થોપાર્જન અને વ્યવસાયમાંથી પરવા નહીં અને સામાજિક અહિત એમને મંજૂર નહીં. | નિવૃત્તિ લઈને ખુદ પોતાને પૂર્ણ આધ્યાત્મિક જીવનમાં ઢાળી એમનો પરિવાર પણ વિનય-વિવેકશીલ છે. એમના દીધા છે. એમને જિનશાસન અને જૈન ધર્મ પ્રત્યે અગાધ શ્રદ્ધા સુપુત્રો એમનાં પચિહ્નો પર ચાલી પોતાના પરિવારની છે. એમણે પોતાના સદ્રવ્યથી નિર્માણાધીન શ્રી આદિનાથ જૈન આધારશીલાને મજબૂતી આપી રહ્યા છે. એમને “એટમોસફિઅર શ્વેતાંબર મંદિરમાં ભૂમિપૂજનનો લાભ લઈને પોતાના પરિવાર ચેઇન્જર' પણ કહેવામાં આવે છે. એમના સ્પષ્ટવક્તાપણાને માટે પુણ્યોપાર્જન કર્યું છે. તેઓ સાધર્મિકોની ભક્તિ માટે હંમેશા કારણે કેટલાક એમના પર દ્વેષભાવ પણ રાખે છે. પરંતુ એમની તત્પર રહે છે. એમને ગુપ્ત દાનમાં વધારે વિશ્વાસ છે. સામે જતાં વાતાવરણ બદલાઈ જાય છે. કહેવાય છે કે તેઓ શ્રી આહીર જૈન પ્રવાસી સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ ‘દોડનારો જ પડશે', એ જ પ્રમાણે તેઓ પણ પરિણામથી રહી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં પ્રવાસી સંઘમાં બે વાર સ્પેશ્યલ અજાણ પોતાની ધૂનમાં પોતાના કાર્યક્રમોને પૂર્ણ કરવામાં જ ટ્રેઇન દ્વારા સમેતશિખરજી, પાલિતાણા, ગિરનારજી, ધ્યાન આપે છે. એમની વિલક્ષણ નેતૃત્વ શક્તિને કારણે એમને પાવાપુરીની યાત્રા કરાવવામાં આવી છે. તેઓ શ્રી રાજચંદ્રના સહકાર પણ સાંપડે છે. એમના હુલામણા નામ “માસ્ટરજી' અનન્ય ભક્ત છે. તેમનો સમગ્ર પરિવાર ધર્મના રંગોથ સાથે જ તેઓ વર્તમાન યુગીન ચાણક્ય છે. ચાણક્ય હંમેશાં તરબતર છે. એમના સુપુત્ર અશોક અને એમનાં પુત્રવધૂએ પોતાની કૂટનીતિને કારણે વિજયી રહ્યા છે. તેઓ પણ વર્ષીતપની આકરી તપસ્યા કરી પારણાંના પ્રસંગે પાલિતાણા ચાણક્યની જેમ હંમેશાં વિજયી બને છે અને બનતા રહેશે. જઈને અનેક સ્વજાતીય ભાઈઓને શાશ્વત તીર્થ ગિરિરાજની પરમપિતા પરમાત્મા એમને શતાયુ બનાવે, જેથી આહોર જૈન Page #758 -------------------------------------------------------------------------- ________________ ૭િ૩૮ સ્વપ્ન શિલ્પીઓ દીકરીઓના આણા-પરીયાણામાં ખૂબ જ સહાય કરીને તેમને શાતા-શાંતિ આપે છે. મંડળના નેજા હેઠળ તેઓ નાના બજેટ હાઉસ લોનમાં મદદ કરી રહ્યા છે. સેવાભાવી સરળ-સહદથી સુશીલાબહેન કચ્છી ગુર્જર મહિલામંડળમાં ૮ વર્ષ પ્રમુખપદે રહીને ઘણા કામો કરીને સફળ થયા હતા. શ્રી પાર્શ્વ મહિલા સેવા મંડળમાં તેમના સહકાર્યકર્તાઓનો સાથ મેળવી અનેક સેવાના કામમાં જોડાયેલા છે. શ્રી પાર્શ્વકલાપૂર્ણ ભક્તિમંડળની સ્થાપનાથી ૧૫ વર્ષથી પ્રમુખપદે રહીને સૌનો સ્નેહ મેળવી શક્યા છે. વૃદ્ધાશ્રમના, અંધાશ્રમના, લેપ્રસીના કામમાં, બેગર્સ કોલોની, સ્લમ એરીયામાં જઈને અનેક પ્રકારની સહાય કરવામાં મોખરે છે. ગરીબ બાળકોની શાળામાં તથા સ્લમ એરીયામાં નિયમિત અન્નદાનનું કામ અવિરતપણે કરી રહ્યા છે. આ માટે તેઓ ફંડ ભેગુ કરવા માટેની આગવી સૂઝ ધરાવે છે. બેંગલોર જૈન સમાજ માટે શ્રી સુશીલાબહેન સાચા અભિનંદન અને પ્રશંસાને પાત્ર છે. - આજનો યાત્રા કરાવી. એમના પ્રબળ પુણ્યોદયથી લક્ષ્મી માતા એમના પર અને એમના પરિવાર પર ન્યોછાવર છે. એમના સુપુત્ર વિવેકી અને વિનયશીલ છે. ધર્મના દરેક કાર્યમાં એમને એમના પરિવાર તરફથી આશાતીત સહયોગ સદાય મળતો રહ્યો છે. છેલ્લાં પંદર વર્ષોથી ધર્મના માર્ગ પર આરૂઢ રહીને નિત્ય એકાસણાં અથવા બિયાસણાં કરી રહ્યા છે. ધર્મમાં અસીમ શ્રદ્ધાના પરિણામે એમનો સંપૂર્ણ દૈનિક કાર્યક્રમ પરમાત્મ-ભક્તિ અને આશ્રમમાં જ વ્યતીત થાય છે. પરમ પિતા પરમાત્મા એમના પરિવાર પર સદાય દયા દ્રષ્ટિ રાખે અને તેઓ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં અબાધ ગતિએ નિરંતર આગળ વધતાં રહી શતાયુ બને એવી મંગલ કામના સાથે..... – સંકલન : રમેશ સોલામુથા સેવાભાવી : સહૃદયી : સરળ શ્રીમતી સુશીલાબહેન પારેખ બેંગલોર સમાજના આ કચ્છી મહિલાનું નામ સમાજસેવા, વૈયાવચ્ચ ભક્તિ, જીવદયા તેમજ સાધર્મિક ભક્તિ માટે જાણીતું છે. નાનપણથી બીજાને ઉપયોગી થવાની ભાવનાની સાસરીયામાં છુટ્ટી મળી અને તેથી તેઓ વર્ષોથી સેવાના કામમાં જોડાઈ ગયા છે. છેલ્લા ૨૦ વર્ષથી અવિરત વિવિધ પ્રકારની સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. જેમાં તેમના સ્વ. સસરાજી શ્રી માણેકભાઈ પારેખ જેઓશ્રી ગાંધીનગર સંઘના આગેવાન તથા દાનવીર હતા. જેમની પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રીમતી સુશીલાબહેને એક સેવાયજ્ઞ માંડી દીધો છે. ગુપ્તદાનમાં પણ તેમની અનુમોદના કરીએ તેટલી ઓછી છે. સાધર્મિક પરિવારો તો તેમનું સરનામુ ગોતતા આવે છે. સૌને સહાયક બનવાની ભાવનાવાળા સુશીલાબહેને ઘણા પરિવારોની આર્થિક ભીંસમાં પડખે ઊભા રહ્યાના પ્રસંગો છે. | ડૉ. નરપત સોલંકી દ્વારા આયોજિત આંખના દર્દીઓના કેમ્પમાં સતત સેવા માટે કર્ણાટકના ગામડાંઓમાં પણ જાય છે. તેમના નેજા હેઠળ ચાલતી સેવા સમિતિ દ્વારા તેઓ સમાજના સુખી સંપન્ન પાસેથી નાણા ભંડોળ લઈ સમાજને અર્પણ કરવાની સૂઝ, આવડત અને દીર્ઘદૃષ્ટિ દાદ માંગી લે તેમ છે. આશ્રમોમાં જવું, નોટબૂકોનું વિતરણ કરવું, જરૂરિયાતમંદોને યુનિફોર્મ, કપડા, અનાજ, દવાઓ વિ. આપવાના કામમાં તેઓ સદાય વ્યસ્ત રહે છે. જૈન ભાઈબહેનને હોસ્પિટલમાં થતાં ખર્ચ, આંખના ઓપરેશન તથા णमो णमो तब्वस्स णमो णाणस्स છે Eછે C કે એમાં છે. પ - ના કરી છે Jain Education Intemational Page #759 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૭૩૯ છ કોટિ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના લીંબડી અામર ઉપવનના સુવાસિત સુમળો (અજરામર જૈન સંઘમાં થઈ ગયેલા પૂ. આચાર્યપ્રવો અને પ્રવર્તમાન અગ્રગણ્ય મુનિવર્યો તથા પૂ. મહાસતીજીઓ) સંકલનકાર : ધવલકુમાર સૌરભભાઈ કામદાર થઈ ગયેલ સંત-સતીજીઓ વિષે મુનિશ્રી પ્રકાશચંદ્રજી સ્વામી દ્વારા “આ છે અણગાર અમારા” નામના પ્રગટ થયેલ પુસ્તકમાંથી સંકલન કરીને શ્રી ધવલકુમાર સૌરભભાઈ કામદારે આ લેખમાળા રજૂ કરી છે. સાહિત્યસેવા, લેખન, વાંચન અને સુકૃત્યના દરેક કાર્યોમાં રસ દાખવનાર શ્રી ધવલભાઈએ પૂના સ્થિત MIT કોલેજમાંથી ઉચ્ચત્તમ ગુણો સાથે M.B.A.નો અભ્યાસ પૂર્ણ કરેલ છે. તાજેતરમાં તેઓએ અમેરિકા સ્થિત Google Adwordsની ઓનલાઈન Exam માં ડીસ્ટીશન માર્ક સાથે પાસ કરી Googleના ઓથોરાઈઝડ Advt. એજન્ટ તરીકેનું કાર્ય આરંભેલ છે. નવયુવાનને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિની હાર્દિક શુભેચ્છા. ધન્યવાદ –સંપાદક 'લીંબડી અજરામર સ્થાનકવાસી જૈન સંપ્રદાય, પાછળથી ધનરાજ શ્રાવકે તે પાટ સંઘને અર્પણ કરી દીધી. 'અજરામર સંપ્રદાયનો સંક્ષિપ્ત ઇતિહાસ વિ.સં. ૧૭૮૧માં પૂજ્ય શ્રી મૂલચંદજી મહારાજ કાળધર્મ પામ્યા. તેમની પાટે સં. ૧૭૮૨માં પૂ. શ્રી પચાણજી 'લીંબડી ગાદી ક્યારે આવી? (૧૮૦૧) સ્વામી આચાર્યપદે આવ્યા. ધર્મપ્રભાવના થોડો સમય સારી ધર્ણોદ્ધારક યુગપ્રધાન આચાર્યદેવ શ્રી ધર્મદાસજી થઈ. “ચડતી પડતીના ચમત્કાર જગમાં આવે જાવે છે.” એ સ્વામીના પટ્ટશિષ્ય પૂજ્ય શ્રી મૂલચંદજી સ્વામીએ વિ.સં. નિયમાનુસાર તે વખતે સ્થાનકવાસી દેરાવાસીમાં કડવાશ વધી. ૧૭૨૩માં અમદાવાદ મુકામે દીક્ષા લીધી હતી. પૂજ્ય શ્રી સંધર્ષ થયો. મૂર્તિપૂજકે સ્થાનકવાસીની દીકરી લેવીદેવી નહિ. ધર્મદાસજી મહારાજ કાળધર્મ પામ્યા પછી પૂ. મૂલચંદજી દુકાનની લેતીદેતી ન કરવી. આવું નક્કી કર્યું. મોટા ભાગના સ્વામીને પાટે બેસાડ્યા. સંવત ૧૭૬૪માં અમદાવાદમાં સાધુ શ્રાવકોસ્થાનકવાસી ધર્મ છોડી મૂર્તિપૂજક થવા માંડ્યા. સંમેલન થયું. પૂ. શ્રી મૂલચંદજી સ્વામીને આચાર્યપદ દેવાનું સ્થાનકવાસીઓની સંખ્યા ઘટી, સોએક ઠાણા ભેગા થાય તો નક્કી થયું. તે વખતે આસ્ટોડિયા વિસ્તારમાં ઉપાશ્રય હતો. ગોચરી પાણીમાં તકલીફ પડે. આવા સંયોગોમાં ગાદીનું ગામ ઉપાશ્રયમાં પાટ-પાટલા ન હતા. ગૃહસ્થના ઘરેથી એક પાટ ફેરવવાની આવશ્યકતા ઊભી થઈ. મુખ્ય સંતના માટે લાવવામાં આવતી. તે વખતે અમદાવાદના પૂજ્યપાદ શ્રી પચાણજી સ્વામીએ ગાદીનું ગામ ફેરવવાનું ધનરાજજી શ્રાવકે વિ. સં. ૧૭૬૦ના ચૈત્ર સુદી પુનમના દિવસે | નક્કી કર્યું. તે અરસામાં ધોરાજીના નગરશેઠ સંઘપતિ દોશી આંબના લાકડાના એક જ પાટીયામાંથી એક પાટ બનાવેલી. પૂ. પરસોત્તમ વાસણજી દર્શન કરવા આવ્યા. તેમની સાથે વાતચીત શ્રી મૂલચંદજી સ્વામીના શિષ્યો તે પાટ પાઢિયારી યાચી લાવ્યા. કરતાં પૂજય સાહેબે કહ્યું, “ગાદીનું ગામ ફેરવવું પડશે.” તરત પૂજય શ્રી મૂલચંદજી મહારાજને એ પાટ ઉપર બેસાડી જ નગરશેઠે કહ્યું, “ધોરાજી પધારો, અમે તૈયાર છીએ. ત્યાં આચાર્યપદની પછેડી સંવત ૧૭૬૪માં ઓઢાડવામાં આવી. ગાદીની સ્થાપના કરો.” આ વાતચીત ચાલતી હતી તે વખતે Jain Education Intemational For Private & Personal use only Page #760 -------------------------------------------------------------------------- ________________ ૭૪o સ્વપ્ન શિલ્પીઓ લીંબડીના નગરશેઠ નાનજી ડુંગરશી વંદનાર્થે આવ્યા. (શેઠ ના. સુરતમાં નિરંતર છ વરસ સુધી ખરતરગચ્છના પ્રકાંડ પંડિત તુ. એ મહારાણીને ધર્મની બહેન બનાવેલ. કાપડના ૯ લાખ પરમ ઉપકારી યતિવર્ય શ્રી પૂજ્ય ગુલાબચંદ્રજી મહારાજ પાસે રૂા. આપેલા. પોતાના જ ખર્ચે લીંબડીમાં ઉપાશ્રય બંધાવેલ.) સંસ્કૃત વ્યાકરણ–ન્યાય-સાહિત્ય-ચંપુ-કાવ્ય-છંદ-જ્યોતિષ થઈ જ વાળ તિ છે , તથા ચન્દ્રપન્નત્તિ અને સૂર્યપન્નત્તિનો આમ્નાય સહિત ગહન કાળધર્મ પામ્યા. તેમની પાટે પૂજ્ય શ્રી ઈચ્છા હવામી અભ્યાસ કર્યો. પૂ. યતિવર્ય પરમ આત્મીય ભાવે અભ્યાસ બિરાજયા. પૂ. શ્રી ઈચ્છાજી સ્વામી સંવત ૧૮૩૨માં કાળધર્મ કરાવ્યો. પામ્યા. ત્યાર પછી મોટા કાનજીસ્વામી (બરવાળા સંપ્રદાયના ચુમ્બકીય વ્યક્તિત્વ : પૂ. સ્વામીજીની શારીરિક સ્થાપક) પાટે આવ્યા. સંખ્યા ઘણી હોવાથી પ્રશ્નો વધ્યા. સંપદા અત્યંત રૂપવંત અને સુંદરતમ હતી. એમનો ચહેરો ૧૮૪૫માં સાધુ સંમેલન થયું. જુદા જુદા છ સંપ્રદાય થયા. અત્યંત સૌમ્ય, પ્રશાંત અને ભવ્ય હતો. મહામુનીશ્વર અનાથી પૂજય શ્રી અજરામરજી સ્વામીને આચાર્યપદવી આપવામાં મુનિની માફક બાહ્ય અને આત્યંતર વ્યક્તિત્વ આકર્ષક અને આવી. ત્યારથી એટલે કે ૨૨૧ વર્ષ થયાં ત્યારથી અજરામર પ્રભાવશાળી હતું. યુવાવસ્થામાં પહોંચતા જ તેઓ ચારિત્ર્ય સંપ્રદાયના નામે આ સંઘ ઓળખાય છે. તેજથી સૂર્ય જેવા તેજસ્વી અને ચંદ્ર જેવા સૌમ્ય-શાંત શોભતા ‘શાસનોદ્ધારક આચાર્ય સમ્રાટ યુગપુરુષ" હતા. પ્રકૃતિથી તેઓ સરળ, ગંભીર અને ચિંતનશીલ હતા. એમનું ઓજસ્વી વર્દાત્ત્વ હજારો ભાવિકોને ધર્મસન્મુખ બનાવી 'દાદાગર શ્રી અજરામર સ્વામી દેતું. આચાર્યપદ : વિ.સં. ૧૮૪૫ ફાગણ સુદ-૩, લીંબડી. જન્મ : વિ.સં. સ્વર્ગારોહણ : વિ.સં. ૧૮૭૭ શ્રાવણ વદ-૧ની મધ્યરાત્રિ બાદ, ૧૮૦૯, જેઠ સુદ-૯ લીંબડી. ચરમોત્સવ દિન : શ્રાવણ વદ-૨, પડાણા (વાછરા દાદાનું) પુણ્યાત્મા શ્રી અજરામરજી સ્વામીની પધરામણી તા. લાલપુર, હાલાર જિલ્લો -જામનગ૨. સૌરાષ્ટ્ર પ્રાન્તમાં જામનગર એક મહત્ત્વનું શહેર છે. જ્ઞાતિ : વિસા ઓશવાલ સૌરાષ્ટ્રના છ જિલ્લા પૈકી જામનગર પણ એક જિલ્લો છે. તે જૈન મહાજન. સંસારી જામનગર જિલ્લાનાં બાવન ગામોમાં વીશા ઓસવાળ જ્ઞાતિનાં નામ : આણંદકુમાર. ઘણાં ઘરો છે. મૂળ મારવાડની ઓસા નગરીમાંથી આવેલ માતા : કંકુબાઈ. પિતા ક્ષત્રિયો વર્ષો જતાં ઓસવાળ તરીકે ઓળખાયા. ૫00 વર્ષ : માણેકભાઈ ખીંયશી પહેલાં અમુક કુટુંબો પહેલી વાર કચ્છના કંથકોટ શહેરમાં હરગણ, કાકા : આવેલા પરંતુ પાછળથી અમુક કુટુંબો કચ્છ અબડાસામાં, અમુક મેઘાભાઈ. મોટાભાઈ : કંઠીમાં, અમુક વાગડમાં તેમજ અમુક હાલારમાં ગયાં. વીરપારભાઈ, મોટા જબરદસ્ત ધર્મક્રાન્તિકર લોંકાશાહ જેવા મહાપુરુષ આ લખિયા ગામે મોસાળમાં (સુમરિયાશાહ ગોત્ર) જઈ વસ્યા. ગૌરવવંતી જ્ઞાતિમાંથી જ પાક્યા હતા. એ જ્ઞાતિનાં થોડા ઘરો મોટી બહેનો : ૩. સંતોકબહેન, જીવીબહેન, પુરીબહેન. ગોત્ર જામનગર પાસેના પડાણા ગામમાં પણ હતા. ત્યાં ઃ મારૂ. કુળદેવી : મોમાય માતાજી. ગામ મોમાય મોરા, (તા. માણેકચંદભાઈ શાહ નામના એક સદ્દગૃહસ્થ રહેતા હતા. રાપર) દીક્ષા : વિ.સં. ૧૮૧૯ મહા સુદ- ગોંડલ (સૌરાષ્ટ્ર) સમાજમાં તેમની પ્રતિષ્ઠા ખૂબ સારી હતી. તેઓ ધાર્મિક વૃત્તિના માતા કંકુબાઈ સાથે દીક્ષા લીધી. દાદાગુર : ધર્મોદ્ધારક હતા. તેમની પત્નીનું નામ કંકુબાઈ હતું. કંકુબાઈ આદર્શગૃહિણી યુગપ્રધાન શ્રી ધર્મદાસજી સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય પૂજ્ય શ્રી હતાં. શીલ અને સદાચાર તો એમના સ્વભાવસિદ્ધ હતા. સાથે મૂલચંદજી સ્વામીના સંઘાડાના પૂ. મહારાજ શ્રી હીરાજી સ્વામી. સૌદયનો સુમેળ હતો. તેમનું ગોત્ર મારું હતું. બંને પતિ-પત્ની ગુરુદેવ : પૂજ્ય શ્રી કાનજી સ્વામી. વિધાભ્યાસ : ૧૮૧૯ થી આનંદપૂર્વક દિવસો પસાર કરતાં હતાં. આ આદર્શ દંપતીએ ૧૮૨૫. ૧૦ સૂત્રો કંઠસ્થ કર્યા. સં. ૧૮૨૬ થી ૧૮૩૩ સુધી ધર્મને પોતાના જીવનમાં મુખ્ય સ્થાન આપ્યું હતું. Jain Education Intemational Page #761 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ વિક્રમ સંવત ૧૮૦૯ની સાલ હતી. એક પવિત્ર દિવસે રત્નકુક્ષી કંકુબહેને એક પરમ પુણ્યશાળી પુત્ર રત્નને જન્મ આપ્યો. આવા પુણ્યશાળી આત્માની પોતાને ત્યાં પધરામણી થવાથી માત-પિતાના આનંદની કોઈ અવિધ ન રહી. સગાસંબંધીઓ, ગ્રામજનો બાળકને જોઈને ધરાતાં ન હતાં. એ મહાભાગ્યશાલી આત્માને જોઈ સહુ પોતાની જાતને ધન્ય માનતા હતા. પોતાનો પુત્ર ભવિષ્યમાં જરા અને મરણથી મુક્ત થાય તેમ જ બીજા અનેક આતઆને જન્મ, જરા-મરણના ચક્રમાંથી મુક્ત કરાવે, આત્માનો સાચો આનંદ પ્રાપ્ત કરી બીજાને આનંદ કરાવે તેથી તેનું નામ આનંદકુમાર પાડવામાં આવ્યું. માતાની વાત સાંભળી પાંચ વર્ષના પુત્રે કહ્યું, “મા! એમાં આટલી બધી ચિંતા? બેસો, હું પ્રતિક્રમણ કરાવું.' બાળકની આવી વાતા સાંભળી માતાને હસવું આવ્યું અને કહ્યું, “બેટા! તને ક્યાં પ્રતિક્રમણ આવડે છે?' “મા! તમે નિરાંતે બેસો, મને સાંભળો પછી કહેજો.” માતા કંકુબાઈ સામાયિકનું આસર લઈ બેસી ગયાં. આનંદકુમારે વિધિપૂર્વક પ્રતિક્રમણ કરાવ્યું. આખું પ્રતિક્રમણ સાંભળી માતાના આનંદ અને આશ્ચર્યની કોઈ અવધિ ન રહી. પ્રેમપૂર્વક પૂછે છે, “બેટા! મે તો તને પ્રતિક્રમણ શીખવ્યું નથી, તો તને પ્રતિક્રમણ ક્યાંથી ખાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ:, ધ્રુવં બન્ને મૃતય હૈં । આવડ્યું?' ત્યારે પુત્ર કહે છે, “આપની કૃપાથી. દરરોજ સાંભળવાથી મને યાદ રહી ગયું છે.” માતા કંકુબાઈ પુત્રની આવી સ્મરણશક્તિથી પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યાં. ભગવદ્ગીતા અર્થાત્ જે જન્મે છે તે મરે છે અને જે મરે છે તે જન્મે છે. તે નિયમાનુસાર માણેકચંદભાઈ એકાએક નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યા. તે વખતે આનંદકુમારની ઉંમર પાંચ વર્ષની હતી. અચાનક મૃત્યુથી માતા-પુત્રને આધાત લાગે તે સ્વાભાવિક છે, પરંતુ કુદરતના કાનૂન પાસે સૌ લાચાર છે. કર્મના સિદ્ધાન્તને સમજનાર કંકુબાઈને આ પ્રસંગ ઉપરથી વૈરાગ્ય આવી ગયો, તેઓ અન્તર્મુખી બની ગયાં. સંયોગ અને વિયોગ એ તો સંસારની ઘટમાળ છે. એના સ્વરૂપને સમજનાર ક્યારેય શોક કરે નહીં. બીજી બાજુ આનંદકુમારના વિદ્યાર્થી જીવનની શુભ શરૂઆત થઈ. પૂર્વના ક્ષયોપશમના કારણે બુદ્ધિ કુશાગ્ર હતી. સ્મરણશક્તિ વિસ્મય પમાડે તેવી હતી. માતા કંકુબાઈ નિયમિત સાંજે પ્રતિક્રમણ કરવા જાય ત્યારે પોતાના લાડલાને ધાર્મિક સંસ્કાર આપવાની ગણતરીએ પોતાની બાજુમાં જ બેસાડે, પાંચ વર્ષના આનંદકુમાર પણ ધ્યાનપૂર્વક પ્રતિક્રમણ સાંભળે. એક સાંજે ભારે વરસાદ વરસી રહ્યો હતો. માતા કંકુબાઈ ચિંતાતુર થઈ ઘરમાં આંટા મારી રહ્યા હતાં. આવી રીતે માતાને ચિંતાતુર જોઈ આનંદકુમારે પૂછ્યું, મા! તને ચિંતા સતાવે છે?'' ત્યારે માતાએ પ્રત્યુત્તર આપ્યો, “બેટા! ભારે વરસાદ વરસે છે, પ્રતિક્રમણનો સમય થઈ ગયો છે, બહાર જઈ શકાય તેમ નથી તેથી આજે મારું પ્રતિક્રમણ જશે. જે દિવસે સામાયિક પ્રતિક્રમણ ન થાય તે દિવસને હું નિષ્ફળ માનું છું. મને પ્રતિક્રમણ આવડતું નથી તેથી મારે શું કરવું તે ૭૪૧ વિચારું છું. વરસાદ બંધ થાય તો ઉપાશ્રયે જવાય.” એમ કહી માતાએ ઊંડો નિસાસો નાખ્યો. Jain Education Intemational પાઠશાળામાં પુનિત પદાર્પણ તે સમયમાં પડાણામાં ભણવાની વિશેષ સગવડ ન હોવાથી ગામઠી શાળામાં અભ્યાસ શરૂ કર્યો. 'ટૂંક સમયમાં ગુજરાતી ભાષાનો સારો અભ્યાસ કરી લીધો. બાલ્યાવસ્થાની સહચારિણી બાલચેષ્ટાની જગ્યાએ ગંભીરતા હોવાથી બીજા વિદ્યાર્થીઓની જેમ નિરર્થક તોફાન-મસ્તીમાં કાળક્ષેપ બહુ ઓછો થતો. શાળાથી છૂટા થયા પછી અવકાશના સમયે માતા-પુત્ર સાથે બેસતાં ત્યારે માતા કંકુબાઈ પ્રિય પુત્રને સંસારની અસારતા સમજાવતાં. બાલમુનિ અઈમુત્તા, ગજસુકુમાર મુનિ આદિ ઘણા મહાપુરુષોની ધર્મક્થા પણ સંભળાવતા, જેથી આનંદકુમાર ખૂબ જ આનંદનો અનુભવ કરતા. મૈયા મેરો મનવો હુઓ વૈરાગી... મહાપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો સાંભળીને આનંદકુમાર વૈરાગ્યવાસિત બની ગયા. કુમળા હૃદયમાં માતાનો અસરકારક બોધ આરપાર ઊતરી ગયો અને એક શુભ દિવસે માતાને પોતાનામનની વાત કરી કે, “મૈયા મેરો મનવો હુઓ બેરાગી.” “હે માતા! મારે સંયમ લેવો છે. તમે આજ્ઞા આપો.” પુત્રના મધથીય મધુરતર શબ્દો સાંભળીને માતાના આનંદની કોઈ સીમા ન રહી. સંસ્કારી માતા હંમેશા પોતના પુત્રનું કલ્યાણ ઈચ્છે છે. સતી મદાલસા જેમ પોતાના પુત્રોને Page #762 -------------------------------------------------------------------------- ________________ 9૪૨ સ્વપ્ન શિલ્પીઓ ગળથુથીમાં જ ધાર્મિક સંસ્કારો આપી ત્યાગના માર્ગે વાળતાં પૂ. મહારાજશ્રી બંને ઠાણા ખૂબ જ રાજી થયા અને કહ્યું અને તે સંસ્કારો હાલરડાં ગાતી વખતે પણ આપતાં તેઓ “તમારીભાવના ઉત્તમ છે.” MI[Ė રેવાપુQિયા! મા પરિવંદ પોતાના પુત્રને નકામાં હાલરડાં ન સંભળાવતાં ધાર્મિક શ્લોકો રે | અર્થાતુ તમને જેમ સુખ ઊપજે તેમ કરો, (ધર્મન વગેરે સંભળાવતાં. કામમાં) વિલંબ કરો નહીં. તમે નિશ્ચિતપણે અહીં ધાર્મિક માતા કંકુબાઈ પણ સતી મદાલસાની જેમ પુત્રના અભ્ય અભ્યાસમાં આગળ વધો. વૈરાગ્યમાં પ્રબળ નિમિત્ત બન્યાં. પોતાના માનવ જીવનને સફળ પૂ. ગુરુદેવનાં સુમધુર વચનામૃતો સાંભળી માતા-પુત્રન માનવા લાગ્યાં. પુત્રની પરીક્ષા કરવા માટે પ્રેમથી પૂછે છે, આનંદની અવધિ ન રહી. પૂજયશ્રીના સાનિધ્યમાં ધાર્મિક “બેટા! આટલી નાની ઉંમરમાં તારી નાજુક કાયા સંયમના કષ્ટ અભ્યાસની શરૂઆત કરી. માતાની ઉંમર પરિપક્વ હોવાર્થ કેમ સહન કરશે?” આ સાંભળી એ વીરકુમારે હિંમતભર્યા યાદશક્તિ સાધારણ હતી પરંતુ પુત્રની બુદ્ધિ તીક્ષ્ણ હતી. વાક્ય વચનો દ્વારા હૃદયના ઉચ્ચ ધર્યનું દર્શન કરાવી તરત જ કે શ્લોક એક યા બે વાર સાંભળવાથી કંઠસ્થ થઈ જતાં. ગ સમાધાન કરી દીધું કે “શૂરવીરના માટે તે કષ્ટ કોઈ હિસાબમાં તે નવીન કાવ્ય એકાદ-બે વાર સાંભળીને પોતે મોઢે કહી દેતા નથી. મારી ઉંમર ભલે નાની છે પરંતુ આત્મા કાંઈ નાનો નથી. અજાણ્યા માણસને એમ જ લાગે કે આગળથી મોઢે કરી દીદ સંયમનું પાલન કરતાં ગમે તેવાં કષ્ટો આવશે પણ હું માનસિક હશે. આવી કુશાગ્ર બુદ્ધિ હોવાને કારણે જેટલો અભ્યાસ બીજાથે કે આત્મિક શક્તિથી તે સહન કરીશ.” બાર મહિને થઈ શકે તેટલો ત્રણ કે ચાર મહિને વગર પરિશ્રમ પુત્રની આવી હિંમતથી માતા કંકુબાઈ આનંદવિભોર કરી લીધો. પૂર્વભવના પુણ્ય સિવાય આવું બની જ ના શકે. બની ગયાં, તેમનો અંતરાત્મા પોકારી ઊઠ્યો કે આ મારો आकृतिर्गुणान् कथयति । લાડીલો ભવિષ્યમાં જરૂર શાસનનો ઉદ્યોત કરશે. તેમને તો બુદ્ધિની તીક્ષ્ણતા માત્ર અંતરમાં છુપાઈ રહી ન હતી પતિદેવના અવસાનથી જ સંસાર ઉપરથી મોહ ઊતરી ગયો ચહેરા અને કપાળ ઉપર તે તેજ ચમકી રહ્યો હતો. શરીર હતો અને સંયમ લેવાની ભાવના જાગૃત થઈ હતી પરંતુ સૌષ્ઠવ સંદર હોવાના કારણે સોનામાં સુગંધ ભળ્યા જેવું લાગતું બાળપુત્રનો પ્રશ્ન મુંઝવતો હતો તેનું પણ નિરાકરણ થઈ ગયું. હતું. પરીક્ષક માણસો જોતાંની સાથે જ સમજી જતા અને કહે તેઓ વિચારવા લાગ્યાં કે હવે ઢીલ કરવી યોગ્ય નથી કારણ કે આ બાળકની આકૃતિ એના ગુણોની ચાડી ખાય છે કે માનવજીવનની એક એક ક્ષણ ખૂબ જ કિંમતી છે. વા નિઃ અંગ્રેજીમાં પણ કહેવત છે કે “Face is the index of the समयक्षतिः । धर्मस्य त्वरिता गतिः । शुभस्य शीघ्रम् । समयं heart" ચહેરો એ હૃદયરૂપી પુસ્તકની અનુક્રમણિકા છે ગોયમ મા પHINU 1 આવાં મહાવાક્યો તેમણે પોતાના જીવનમાં આપણા ચરિત્રનાયકશ્રીની તેજસ્વીતા જોઈ એક અન્યધર્મી મહંત સારી રીતે ઉતાર્યા હતા. તેથી વિલંબ ન કરતાં એ પુણ્યશાળી પણ કેવા આકર્ષાયા તે નીચેના પ્રસંગ ઉપરથી સમજી શકાશે માતા-પુત્ર સંયમ લેવાની તેયારી કરવા લાગ્યાં. ગોંડલ એ ચાતુર્માસ દરમ્યાન એક વખત તેજસ્વી શરણું લીધું છે પછી ફિકર શાને? આનંદકુમાર એક સુશ્રાવકને ત્યાં જમવા માટે જતા હતા ત્યારે પરિચિત સદ્દગૃહસ્થો તેમ જ સંઘના અગ્રેસરોની સલાહ હવેલીમાં બેઠેલા ગોંસાઈજી (મહંત)ની દૃષ્ટિ તેમના ઉપર પડી લઈ, નજીકના સંબંધીઓને હૃદયની ભાવના જણાવી માતા-પુત્ર સૂર્ય જેવો તેજસ્વી અને ચંદ્ર જેવો શીતળ ચહેરો જોઈ આ ગોંડલ આવ્યાં. તે વખતે ગોંડલમાં પૂજ્યશ્રી હીરાજી સ્વામી તથા પુણ્યશાળીને પોતાના શિષ્ય બનાવાની ઇચ્છા થઈ. જમીને પાછા કાનજીસ્વામી ઠાણા-૨ ચાતુર્માસ બિરાજતા હતા. તેમને વળ્યા તેટલામાં ગોંસાઈજીએ એક નોકર મોકલી રસ્તામાંથી યથાવિધિ વંદન કરી માતા-પુત્ર પૂજ્યશ્રીની સન્મુખ બેઠાં. આનંદકુમારને બોલાવ્યા. પોતાની પાસે પ્રેમથી બેસાડી ગામ પૂજ્યશ્રીએ તેમના નામ-ઠામ, આગમન પ્રયોજન વગેરેની પૃચ્છા નામ-ઠામ વગેરે બાબતોની પૃચ્છા કરી, ક્યાં રહો છો અને ૨ કરી. પ્રત્યુત્તરમાં માતા કંકુબાઈએ હૃદયના ભાવો જણાવ્યા અને કરવાના છો તે પણ પૂછ્યું. નમ્ર વિનંતિ કરી, “ગુરુદેવ! અમે આપને શરણે આવ્યા છીએ, દીક્ષાર્થી આનંદકુમારે જવાબ આપ્યો કે હું અહીં જૈન આપ અમારો ઉદ્ધાર કરો.” મુનિરાજ પાસે રહું છું અને ધાર્મિક અભ્યાસ કરું છું, ભગવત Jain Education Intemational Page #763 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ દીક્ષા અંગીકાર કરી હું તેમનો શિષ્ય બનીશ. જરાય ગભરાયા વિના નમ્રતાપૂર્વક જ્યારે એ બાળકે જવાબ આપ્યો ત્યારે ગોંસાઈજી ખૂબ જ ખુશ થયા. તેમને થયું કે મેં જેવો ધાર્યો હતો તેવો જ આ બળક છે. થોડી આનંદની વાતો કરી રજા આપતાં કહ્યું કે, “જ્યારે જ્યારે અહીંથી નીકળો ત્યારે મારી પાસેથી થઈને જવું. કોઈ રીતે જુદાઈ માનશો નહીં, કાંઈ પણ જોઈતું હોય તો વિના સંકોચે કહેજો.” આનંદકુમારે ખૂબ નમ્રતાથી કહ્યું, “બહુ સારું, મારે કાંઈ જોઈતું નથી.” આટલું કહીને વિદાય લીધી. ગોંસાઈજી અને આનંદકુમારના સંવાદ ઉપરથી વૈરાગ્યની દૃઢતા, મનની નિશ્ચલતા અને નિસ્પૃહતા કેવા ઊંચા પ્રકારની છે તેની પ્રતીતિ થાય છે. મહાપુરુષના લક્ષણ બાળપણથી જ દેખાઈ આવે છે. પેલી અંગ્રેજી કહેવત પણ કહે છે ``Children shows the man as morning shows the day." અર્થાત્ દિવસ કેવો થશે તે પ્રભાત બતાવે છે. તેમ માનવ કેવો થશે તે એનું બાલપણ બતાવે છે. માત્ર નવ જ વર્ષની ઉંમર હોવા છતાં એ ચાતુર્માસમાં ખૂબ જ સારો અભ્યાસ કરી સંયમ લેવા માટે સંપૂર્ણ તૈયાર થઈ ગયા. મુનિનો કલ્પ પ્રમાણે કારતક વદ-૧ના પૂજ્ય શ્રી હીરાજી સ્વામી આદિ ઠા. ૨ ગોંડલથી વિહાર કર્યો. તેમની સાથે ભાવિ મહાપુરુષે પણ વિહારનો અનુભવ લીધો. માતા કંકુબાઈએ પુત્રને પૂજ્યશ્રીની સાથે ફરવાની અનુમતિ આપી પોતે આચાર્યજી સાથે અભ્યાસ કરવા રહ્યા. થોડા સમયમાં જ ચારિત્ર્યની દુષ્કરતાનો અંગત અનુભવ મેળવી વૈરાગ્યના રંગને પરિપક્વ બનાવી દીક્ષાની અનુજ્ઞા લેવા માતા-પુત્ર પોતાના ગામ પડાણા આવ્યાં. તેમના સગાંવહાલાઓ કે જેઓ ધર્મમાં ઊંડા ઊતરેલા ન હતાં છતાં સરલ હતાં. એ લોકોનાં હૃદયમાં જ્યારે ધર્મ એ આપણું કર્તવ્ય છે અને સંયમ લેવો એ એક ઉચ્ચ આદર્શ અને ઉત્તમોત્તમ પગલું છે.” એ વાત પ્રમાણો આપી સમજાવવામાં આવી ત્યારે રાજીખુશીથી બન્નેને દીક્ષા લેવાની આજ્ઞાપત્રિકા લખી આપી. તે આજ્ઞાપત્રિકામાં મોટા સાધુ અને આગેવાન શ્રાવકોની સહી કરાવી દીક્ષા લેવાનું પ્રમાણપત્ર મેળવ્યું. હું તો અરિહંત અરિહંત જપું મોરી મા, મારું મન લાગ્યું છે સંયમમાં... ૧૦ વર્ષની ઉંમરના આનંદકુમાર દીક્ષા લેવા માટે ૭૪૩ થનગની રહ્યા છે. માતાને કહે છે, હવે જલદી દીક્ષિત થઈએ. પૂજ્ય ગુરુદેવને પણ વિનંતી કરી, છૂપાં ત્વા ટીમાં વેદી । કૃપા કરી દીક્ષા આપી મારો ઉદ્ધાર કરો. પૂજ્ય શ્રી હીરાજી સ્વામી તથા ગુરુદેવ શ્રી કાનજી સ્વામી ફરીને ગોંડલ પધાર્યા ત્યારે શ્રાવકોના ચડતા ઉત્સાહની સાથે અત્યાગ્રહથી ગોંડલમાં જ દીક્ષા મહોત્સવ ઊજવવાનો નિશ્ચય કર્યો. વિ.સં. ૧૮૧૯ના મહા સુદિ પાંચમના દિવસે ચડતે પહોરે, શુભ મુહૂર્તે પૂજ્ય શ્રી હીરાજી સ્વામીએ આનંદકુમારનું નામ અજરામરજી સ્વામી રાખી મ. શ્રી કાનજી સ્વામીના શિષ્ય બનાવ્યા અને પવિત્રાત્મા કંકુબાઈ આર્યજીને મહાસતીજી શ્રી જેઠીબાઈ આર્યાજીના શિષ્યા તરીકે જાહેર કર્યાં. સાથે આશીર્વાદ પણ આપ્યા. શાસનોદ્ધારક પૂજ્ય આચાર્યશ્રી અજરામરજી સ્વામીના પ્રભાવક પ્રસંગો (૧) શાસનોદ્વારક પૂજ્ય આચાર્ય શ્રી અજરામરજી સ્વામી પ્રકાંડ વિદ્વાન હતા અને એ વિદ્વત્તાની છાપ માત્ર પોતાના જ સંપ્રદાયમાં નહીં પણ ઈતર સમાજમાંય હતી, તેનો એક પ્રસંગ જાણવા જેવો છે. એક વખતની વાત છે કે જ્યારે પૂજ્ય શ્રી લીંબડીમાં સ્થિરવાસ હતા તે દરમ્યાન અમદાવાદથી પાલિતાણા જવા માટે એક સંઘ નીકળેલો. તે સંઘમાં ૩૦૦ વિદ્વાન અને ભક્તિશાળી યતિઓ પણ હતા. સંઘ ફરતો ફરતો લીંબડીના પાદરમાં આવ્યો. લીંબડીમાં સંઘે મુકામ કર્યો તે વખતે તે યતિઓને કોઈકે સમાચાર આપ્યા કે આ શહેરમાં સ્થાનકવાસી જૈન સંપ્રદાયના સાધુ પૂજ્યશ્રી અજરામરજી સ્વામી બિરાજમાન છે, તેઓશ્રી ઘણાં શાસ્ત્રોનાં જ્ઞાતા તથા સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન છે. આ સાંભળીને યતિઓએ કહ્યું કે સ્થાનકવાસી સાધુમ શું વિદ્વત્તા હતી? તેમણે નિશ્ચય કર્યો કે ચાલો આપણે તેમન જરા મજાક ઉડાવીએ. આવો વિચાર કરીને તે યતિઓ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીને તો શાસ્ત્રીય જ્ઞાનની સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ હતું તેથી તરત જ તેમનો આશય સમજી ગયા અને તેઓ પોતાનો આશય રજૂ કરે તે પહેલાં જ પૂજ્યશ્રીએ તેમન સાથે સંસ્કૃતમાં જ વાર્તાલાપ શરૂ કરી દીધો અને તે એટલી હદ સુધી કે ન્યાયશાસ્ત્રની પંક્તિઓ ઉપર ચર્ચાત્મક રીતે સંસ્કૃત ભાષામાં વક્તવ્યની રજૂઆત શરૂ કરી દીધી. Page #764 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ યતિઓમાંના કેટલાક જે ખાસ વિદ્વાનો હતા તેમણે પૂજ્યશ્રી સાથે વાર્તાલાપ કર્યો પણ અંતે એટલું તો સ્વીકારતા જ ગયા કે આટલું બધું; શાસ્ત્રો તેમ જ સાહિત્ય તથા ન્યાય વગેરેનું તલસ્પર્શી જ્ઞાન પૂજ્યશ્રીમાં હશે એ અમારી કલ્પનામાં જ ન હતું. આમ તેમણે પૂજ્યશ્રીની મુક્તકંઠે પ્રશંસા કરીને ત્યાંથી વિદાય. લીધી. પ્રસંગ-૨ મેરૂ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં રે.... પૂજ્યશ્રી જેટલા જ્ઞાની અને પ્રતિભાસંપન્ન હતા તેટલા જ નીડર પણ હતા. તેમની નીડરતા નીચેના પ્રસંગ ઉપરથી સારી રીતે સમજી શકાશે. તેઓશ્રી એકવાર થાનગઢથી ચોરવીરા ગામે વિહાર કરીને પોતાના શિષ્યો સાથે જઈ રહ્યા હતા. તે રસ્તામાં ગીચ ઝાડી અને જંગલ હોવાને કારણે જંગલી જાનવરો તે જંગલમાં ફરતા હતા. પૂજ્યશ્રી જ્યારે રસ્તામાં આગળ વધી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક સિંહ નિશ્ચિંત બનીને બેઠો હતો. આગળ ચાલનારા સાધુઓ સિંહને જોઈને એકદમ થંભી ગયા. પૂજ્યશ્રી આવ્યા એટલે સહુએ કહ્યું કે “ગુરુદેવ! રસ્તામાં સિંહ બેઠો છે, આગળ જવાય તેમ નથી માટે પાછા ફરીએ અને થાનગઢ પહોંચી જઈએ.” પૂજ્યશ્રીએ બધા શિષ્યોને શાંત કર્યા અને કહ્યું, “તમારે ગભરાવવાની જરૂર નથી, નવકારનું સ્મરણ કરો અને મારી પાછળ પાછળ ચલ્યા આવો.” બધા શિષ્યો ગુરુદેવની વાત સાંભળીને હિંમતમાં આવી ગયા. પૂજ્યશ્રીએ બરાબર શિષ્યોને પસાર કરાવ્યા. સિંહ ત્યાં ને ત્યાં જ શાંત રીતે બેસી રહ્યો. આ પ્રસંગ ઉપરથી પૂજ્યશ્રીની ધીરજ, નીડરતા, નવકાર મંત્ર પ્રત્યેની શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જણાઈ આવે છે. આત્મા જ્યારે પવિત્ર બને છે ત્યારે ઉપરના ગુણો તેના જીવનમાં સ્વાભાવિક રીતે પ્રગટ થાય છે. પૂજ્યશ્રી જેવા જ્ઞાની, ચારિત્રશીલ અને નીડર હતા તેવા જ લબ્ધિસંપન્ન પણ હતા. તેઓશ્રી જ્યાં ત્યાં લબ્ધિનો ઉપયોગ કરતા નહીં. સાધુનો આચાર તથા મર્યાદાને સારી રીતે આચરતા હોવાથી કોઈ અનિવાર્ય પ્રસંગ સિવા અર્થાત્ અપવાદ માર્ગ સિવાય તે લબ્ધિનો ઉપયોગ કરતા નહીં. પ્રસંગ-૩ : લૂંટારા અંધ બની ગયા એક વખત તેઓશ્રી સૌરાષ્ટ્રમાંથી કચ્છ તરફ વિહાર સ્વપ્ન શિલ્પીઓ કરતા હતા. ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં માળિયા (મીંયાણાનું) પધાર્યા. ત્યાંથી રણ ઉતરીને કચ્છમાં પધારી રહ્યા હતા, તેમના શિષ્યો બધા સાથે ચાલી રહ્યા હતા. રસ્તામાં તેમને માળિયાના મીંયાણા મળ્યા. તે મીયાણાઓ તે જમાનામાં લોકો લૂંટીને માલ ઘરભેગો કરવામાં હોશિયાર હતા. તેમનું જાર પ તે વખતે ઘણું હતું. પૂજ્યશ્રી જ્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં એકદમ મીયાણાઓ ઘોડા ઉપર સવાર થઈને આવી પહોંચ્યા અને અડધે રણે પૂજ્યશ્રીને આંતર્યા. પૂજ્યશ્રી આદિ સંતોને કહે છે, “તમારી પાસે જે કાંઈ હોય તે બધું આપી દો.” પૂજ્યશ્રી તરત જ ઊભા રહી ગયા અને કહ્યું, “ભાઈ! સાધુ પાસે બીજું શું હોય? જરૂરીયાત પૂરતા વસ્ત્રો હોય તેથી વધારે હોય નહીં. અત્યારે ઠંડીના દિવસો છે એટલે કપડાંની અમારે જરૂર હોય. તે સિવાય લાકડાના પાત્રા તથા જ્ઞાન ભણવા માટે સૂત્રની પોથી સિવાય કાંઈ નથી. ધન કે દાગીનો અમારી પાસે નથી કારણ કે જૈન સાધુ કંચન કામિનીના ત્યાગી હોય છે માટે સાધુને હેરાન કરવાનું છોડી દો.” પેલા મીયાણાઓ તો અભિમાનમાં અંધ બનેલા તેથી એમને એવું ક્યાંથી સૂઝે કે સાધુ સંતને હેરાન કરવા એના જેવું બીજું કોઈ પાપ નથી. તેઓ તો રોફમાં જ બોલ્યા કે ગમે તેમ કરો પણ તમારી પોતકી સિવાય જે કાંઈ હોય તે બધું આપી દો.” પૂજ્યશ્રીએ તેમને ઘણી રીતે સમજાવ્યા છતાં તેમણે એમને એક વાત પકડી રાખી. પૂજ્યશ્રીને લાગ્યું કે આ લૂંટારાઓને આધીન થવું એમાં શાસનની લઘુતા થશે, લોકો એમ કહેશે કે જૈન સાધુઓ લુંટાણા. આવું કરવા દેવું નથી. આમ વિચારી પૂજ્યશ્રી એક બાજુ ઊભા રહ્યા અને પાંચેક મિનિટ ધ્યાન ધરીને હાથ ઊંચા કર્યા કે તરત જ જેટલા મીંયાણાઓ હતા તે બધા આંધળા ભીંત થઈ ગયા. તેઓ ઘણી આંખો ફફડાવવા લાગ્યા પણ કંઈ જ વળ્યું નહીં. કાંઈ દેખાય નહીં. તેમને થયું કે આમ તો આપણે રણમાં જ ખલાસ થઈ જશું અને પકડાઈ જશું તો કમોતે માર્યા જશું માટે આ સાધુની માફી માંગ્યા સિવાય છૂટકો નથી. તેથી તેઓ તરત જ પૂજ્યશ્રીના પગમાં પડ્યા અને માફી માંગવા લાગ્યા. પૂજ્યશ્રી તો સંત પુરુષ હતા તેમને મીયાણાઓ ઉપર દ્વેષ તો હતો જ નહીં, તેમને મન તો બધાય સરખા હતા એટલે તેમણે કહ્યું, “કે હવેથી તમે પ્રતિજ્ઞા કરો કે આજથી લૂંટફાટનો ધંધો નહીં કરીએ, તેમ જ ભૂલ ચૂકે પણ સાધુ સંતને હેરાન કરશુ નહીં.” મીયાણાઓ તરત જ સંમત થઈ જ્યારે પ્રતિજ્ઞા Page #765 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ કરી ત્યારે પૂજ્યશ્રીએ પોતાની વિદ્યા પાછી ખેંચી લીધી અને સૌ દેખતા થઈ ગયા. પછી તો બધા પૂજ્યશ્રીને રણની કાંધી સુધી મૂકવા આવ્યા અને વારંવાર પગમાં પડી ક્ષમા યાચી. અંતે પૂજ્યશ્રીનો ઉપકાર માની વિદાય થયા. પૂજ્યશ્રી પણ કચ્છનું રણ ઊતરીને સામે ગામ શાંતિપૂર્વક પધાર્યા. આ પ્રસંગ બન્યા પછી મીયાણાઓ ઉપર એવી છાપ પડી ગઈ કે જૈન સાધુને સંતાપવાથી પરિણામ બધુ ખરાબ આવે છે ત્યારથી મીયાણાઓ જૈન સાધુનું ક્યારેય નામ લેતા નથી. પ્રસંગ-૪ : રાજા-મહારાજા ઉપર પ્રભાવ સંવત ૧૮૫૦ની સાલમાં પૂજ્યશ્રી જયપુર પધાર્યા. તે વખતે લાહોરના લાલ વજરાજજી ૧૭૦૦ ગામનાં ઠાકોર સાહેબ હતા. ૮૧ હાથી જેને ત્યાં ઝૂલી રહ્યા છે એવા લાલજીને ખબર મળ્યા કે પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી જયપુર પધાર્યા છે તેથી વિનંતી કરવા ગયા. પૂજ્યશ્રીએ જણાવ્યું કે લીંબડી સંઘની મંજૂરી હોય તો ત્યાં અવાય કારણ કે લીંબડી સંઘે પૂજ્યશ્રીને લીંબડી બાજુ તેડાવેલા. લાલાજીએ કહ્યું કે “આવતી સાલે તે બાજુ પધારશો, આ વર્ષે નહીં, કેમકે અત્યારે આપ ત્યાં પધારો તો પાછા આ બાજુ ન જ પધારો. લીંબડી સંઘને સમજાવવાનું મારું કામ.’’ તેમણે ઈનામ જાહેર કર્યું કે જે વ્યક્તિ લીંબડીના સંઘપતિને સમજાવી લાહોર પધારવાની વિનંતી કરીને પૂજ્યશ્રીને લઈ આવે તેને એક લાખ રૂપિયા આપવામાં આવશે. ઈનામની લાલચે ઘણા માણસો તૈયાર થયા પણ અંતે રામદાસ રાઠોડને લીંબડી મોકલવા માટે પસંદ કર્યો. લાલ વચ્છરાજનો વિનંતી પત્ર લઈ રામદાસ રાઠોડ લીંબડી આવ્યા, લાલજીનો વિનંતી પત્ર રજૂ કર્યો પરંતુ લીંબડી સંઘે તેનો અસ્વીકાર કર્યો કારણ કે પૂ. શ્રી અજરામરજી સ્વામીની લીંબડીમાં જરૂર હતી. રામદાસ રાઠોડ ખૂબ જ કરગર્યા, એક વર્ષની રજા આપો, વધારે નહીં. ત્યારે લીંબડીના શેઠે કહ્યું, “તમે બધા રંગીલા લાલા, તમારા હાથમાં કદર થાય એવી બીજે ક્યાંય ન થાય પરંતુ પૂજ્યશ્રી ત્યાં વિચરે તો અમે અમારા સંપ્રદાયની મૂડીથી વંચિત રહી જઈએ.’’ રામદાસ રાઠોડ કહે છે, “શેઠજી! ખોટું લખી આપો, જેથી મને લાખ રૂપિયા મળે.” પરંતુ ઇન્કાર કર્યો કે “મારાથી ખોટું લખાય જ નહીં.” ત્યારે રાઠોડ કહે છે. “મારું શું?” સંઘે ૭૪૫ ત્યારે તેમને ૧૨૫૦૦ રૂપિયા આપીને વિદાય કર્યા. રામદાસ રાઠોડ લીંબડી સંઘની અને શેઠની આવી ઉદારતા જોઈને ખુશ થઈ ગયા. લાલાજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, “આપણા અહોભાગ્ય નહીં જેથી મહાપુરુષના પગલા ન થયા.” એમ તેમણે ખૂબ અફસોસ કર્યો. આ પ્રસંગ ઉપરથી સમજી શકાય છે કે પૂજ્યશ્રીનો પ્રભાવ રાજા-મહારાજાઓ ઉપર પણ કેટલો હતો. પ્રસંગ-૫ : એક મહિના સુધી પ્રભાવના અતિથિર્દેવો ભવ । સંવત ૧૮૬૦માં પૂજ્યશ્રી સામાજિક ક્ષેત્રમાંથી નિવૃત્તિપ્રાયઃ થઈ ગયા હતા. મોટે ભાગે સમય સ્વાધ્યાય તેમજ ધ્યાનમાં ગાળવા લાગ્યા. જેઠ વદ-૧૨ થી ભગવતી સૂત્રની વાચના શરૂ કરી, લીંબડી સંઘે નિર્ણય કર્યો કે જ્યાં સુધી ભગવતી સૂત્રની વાચના ચાલે ત્યાં સુધી દરરોજ સુખડીની પ્રભાવના કરવી. સેંકડો લોકો વાચનામાં લાભ લેવા લાગ્યા. લીંબડી સંઘે પોતાની ભાવના પૂરી કરી અને પોતાના ગુરુદેવની ભક્તિ તથા શ્રુતભક્તિના અપૂર્વ દર્શન કરાવ્યા. સંવત ૧૮૬૪ની સાલમાં ભૂજના કારભારીશેઠ કુશલચંદના માતુશ્રી રામબાઈ ૧૦૦ ભાવિકોનો સંઘ લઈ પગે ચાલીને લીંબડી પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. તે દિવસે વ્યાખ્યાનમાં આવેલ સંઘની સાધર્મિક ભક્તિ માટેના ૬૦ નોતરા (આમંત્રણ) લખાણા. ૬૦ કુટુંબોએ કહ્યું કે “આ અતિથિ સંઘની ભક્તિ અમે કરીશું, ૬૦ નોતરા પૂરા નહીં થાય ત્યાં સુધી રજા નહીં આપીએ.' ત્યારે રામબાઈ શેઠાણી વિચારવા લાગ્યા કે ૬૦ નોતરા એક મહિને પૂરા થાય, વળી એટલા કપડાં પણ નહોતા લાવ્યા કારણ કે બે દિવસનું રોકાવાનું કહીને આવ્યા હતા. શેઠાણીએ ઘણી આનાકાની કરી પણ લીંબડી સંઘની ભક્તિ આગળ ઝૂકી જવું પડ્યું અને એક મહિનો રોકાયા તેમજ એક મહિના સુધી દરરોજ વ્યાખ્યાનમાં સાકર અને વાસણની લાણી કરતાં હતાં કારણ કે સંઘનું એમ જ ખવાય નહીં તેથી આવી રીતે હજારો રૂપિયા ખર્ચ્યા. આ પ્રસંગ ઉપરથી સમજી શકાય છે કે પૂજ્યશ્રીનો પ્રભાવરૂપી સૂર્ય કેવો તપતો હશે અને શ્રી સંઘની ભક્તિભાવના કેટલી શ્રેષ્ઠ હશે તેમ જ કેવી જાહોજલાલી હશે. Page #766 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ સ્વપ્ન શિલ્પીઓ ૬. શ્રી ર નચંદ્રજી જી સ્વામી . (આચાર્ય શ્રી દેવચંદ્રજી સ્વામી, ભારતરત્ન શતાવધાની પંડિતરાજ પૂ.શ્રીનો જન્મ વિ.સં. ૧૯૦૨, રામાણીયા-કચ્છ (તાલુકો શ્રી રત્નચંદ્રજી સ્વામી મુન્દ્રા)માં થયો હતો. એમના પિતાશ્રીનું નામ રાણા મેપા સાવલા કચ્છ જિલ્લાના મુન્દ્રા હતું તથા માતાનું નામ નામઈબાઈ હતું. જ્ઞાતિએ વિશા તાલુકાનું નાનકડું ગામ ભરોરા. ઓસવાળ હતા. ૭00ની જનસંખ્યા ધરાવતું પૂ. આચાર્ય શ્રી કાનજીસ્વામીના સત્સંગથી તેમને આ રળિયામણું ગામ બીજા દીક્ષાના ભાવ જાગ્યા. પિતા-પુત્ર સાથે વિ.સં. ૧૯૧૩, ફાગણ ગામોથી કાંઈક અલગ તરી સુદિ-૧૩ના માંડવી કચ્છમાં દીક્ષા અંગીકાર કરી હતી. ગુરુ આવે છે કારણ કે એમાંથી ભગવંતના સાનિધ્યમાં ખૂબ જ જ્ઞાન-ધ્યાનમાં આગળ વધ્યા. અનેક સંત રત્નો પાક્યા છે. એમનું વિચરણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વિશેષરૂપ થતું. એ પાવન ભૂમિમાં વિ.સં. એકાધિક શતાયુષી મહાસતીજી શ્રી વેલબાઈ આર્યાજીને ૧૯૩૬, વૈશાખ સુદિ ૧૨ ને શુક્રવારે સુશ્રાવક વીરપાળભાઈ ગુંદાલા મુકામે વિ.સં. ૧૯૯૭ની સાલે પૂ. દેવચંદ્રજી સ્વામીએ દેઢિયાના ગૃહિણી સુશ્રાવિકા લક્ષ્મીબાઈએ એક પુત્રરત્નને જન્મ દીક્ષા આપેલી તથા કહેલું કે “વેલબાઈનો વેલો વધતો રહેશે.” આપ્યો. એક શુભ દિવસે તેનું નામ રાયસિંહ પાડવામાં આવ્યું. આ વચનો અક્ષરશઃ સાચા પડેલા. તેઓશ્રી આવા વચનસિદ્ધ ૬ વર્ષની ઉંમરે માતા-પિતાએ તેમને ગામઠી શાળામાં મહાપુરુષ હતા. ભણવા માટે બેસાડ્યા. સાત ચોપડીનો અભ્યાસ કરી રાયસિંહ વિ.સં. ૧૯૬૮, વૈશાખ વદિ-૯ના દિવસે લીંબડી મુકામે મોટાભાઈ નપુભાઈની સાથે ઈદોર પાસે આવેલા શણાવદમાં પૂ. મેધરાજજી સ્વામીને ગાદીપતિ પદ તથા પૂ. શ્રી દેવચંદ્રજી વેપારનો અનુભવ લેવા ગયા. ત્યાં અંગ્રેજીનો સામાન્ય અભ્યાસ સ્વામીને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. પૂજ્યશ્રીના કર્યો. દસેક માસ એ રીતે શણાવદમાં ગાળ્યા બાદ ફરીને શાસનકાળ દરમિયાન લીંબડીમાં બે વાર સાધુ સંમેલન કચ્છમાં આવ્યા. ત્યાંથી મુંબઈ વેપારાર્થે ગયા. અનુક્રમે ૧૩ બોલાવવામાં આવ્યા હતા. વર્ષની ઉંમરે એ કચ્છી કિશોર વેપારી બની ગયો. ‘પૂ. શ્રી દેવચંદ્રજી પાઠશાળાનામની બે સ્કૂલો એક यजभावि न तद् भावि, भावि चेत्र तदन्यथा । રામાણીયામાં તથા બીજી સાયલામાં ચાલે છે. જે નથી બનવાનું તેને કોઈ બનાવી શકતું નથી. જે કવિવર્ય પૂ. નાનચંદ્રજી સ્વામી આદિ ઘણા શિયો ૫. બનવાનું છે, તેને કોઈ અન્યથા કરી શકતું નથી આ કુદરતનો સાહેબના થયા હતા. લીંબડીમાં ‘પૂ. શ્રી દેવચંદ્રજી પુસ્તકાલય’ કાનૂન છે. ચાલે છે જે બૃહદ ગુજરાતમાં અગ્રસ્થાને છે. પૂ.શ્રી વિ.સં. જ્યારે રાયસિંહ શાળામાં ભણતા હતા ત્યારે ધાર્મિક ૧૯૭૧ની સાલે અજરામર સંપ્રદાયના ગાદીપતિ બન્યા હતા. જ્ઞાનમાં સમાયિક, પ્રતિક્રમણ, છ કાયના બોલ, નવતત્ત્વ છેલ્લે તેઓશ્રી લીબડીમાં સ્થિરવાસ રહ્યા હતા ત્યારે કવિવર્ય વગેરેનો અભ્યાસ કરેલો. સાધુ સાધ્વીજીઓનો સમાગમ પણ નાનચંદ્રજી સ્વામીએ તેમની ખૂબ જ સેવા કરી હતી. કરતા જેથી બાલમાનસમાં દીક્ષા લેવાના વિચારો આવતા, પરંતુ પુ. શ્રી દેવચંદ્રજી સ્વામી વિ.સં. ૧૯૭૭. કારતક તે કોઈને દર્શાવ્યા નહીં, તે સ્થિતિમં જ તેમના તેર વર્ષની ઉંમરે વદ-૮ ના લીબડી મુકામે સ્વર્ગવાસ પામ્યા હતા. તેઓશ્રીના (કચ્છ) સમાઘોઘાની એક કુલીન કન્યા હાંસબાઈ સાથે લગ્ન છ શિષ્યો થયા હતા. પૂ.શ્રી સુંદરજી સ્વામી તથા પૂ. શ્રી થઈ ગયા. લગ્ન બાદ ત્રણ વર્ષ પરદેશમાં ગાળ્યા. ચોમાસામાં રાયચંદજી સ્વામી (બંને ભાઈઓ) પણ તેઓશ્રીના જ શિષ્યો ત્રણ-ચાર માસ દેશમાં રહી ધાર્મિક અભ્યાસને તાજો કરતા. આ હતા તથા બિદડા (કચ્છ)ના હતા. પ્રમાણે ક્રમ ચાલ્યા કરતો હતો. રાયસિંહભાઈ ચોમાસામાં બેલાપુરથી દેશમાં આવ્યા. પુનઃ સંયમ લેવાના ઉત્કૃષ્ટ ભાવ જાગ્યા, તેઓ કોઈને પણ કહ્યા Jain Education Intemational For Private & Personal use only www. Page #767 -------------------------------------------------------------------------- ________________ પ્ન શિલ્પીઓ ૭૪૭ વગર ભોરારાથી અંજાર ગયા. તે વખતે અંજરમાં પૂ. પ્રસંગ હતો. કારણ કે મુનિરાજની દીક્ષા ભોરારામાં પ્રથમ જ ગુલાબચંદ્રજી સ્વામી તથા કવિવર્ય મ. વીરજીસ્વામી બિરાજતા થવાની હતી. ઘર-ઘરમાં મંગલ ગીતો ગવાઈ રહ્યાં હતાં કેમ કે હતા. પાછળથી કટુંબીજનોને ખબર પડતાં પાછા તેડી આવ્યા. આ પ્રસંગ બધાને માટે સરખો હતો. તેઓ સંસારમાં રહેવા ઇચ્છતા ન હતા છતાં ગૃહસ્થાશ્રમના 0 પૂ. શ્રી મેઘરાજજી સ્વામી, પૂ. શ્રી દેવચંદ્રજી સ્વામી,. બંધનના કારણે રહેવું પડ્યું. પૂ. શ્રી ગુલાબચંદ્રજી સ્વામી, કવિવર્ય શ્રી વીરજી સ્વામી આદિ ઉપાદાન તૈયાર થતાં નિમિત્ત મળી જ જાય છે સંતસતીજીઓ સહિત ચતુર્વિધ સંઘની હાજરીમાં મુરગ જેવત માતા-પિતાનો પ્રેમ તથા ગૃહસ્થાશ્રમની જવાબદારીના દૈઢિયાની વાડીમાં સંવત ૧૯૫૩, જેઠ સુદ-૩ ને ગુરુવારે કારણે દીક્ષા લેવાનો વિચાર તે વખતે સાકાર બન્યો પરંતુ ત્યાર રાયસિંહભાઈ દીક્ષિત થઈને મુનિ શ્રી રત્નચંદ્રજી થયા.પૂ. શ્રી બાદ વિ. સં. ૧૯૫૧મા રાયસિંહભાઈ બેલાપુર હતા ત્યારે ગુલાબચંદ્રજી સ્વામીના પટ્ટશિષ્ય થયા. ધર્મપત્ની હંસબાઈએ પુત્રીને જન્મ આપી પ્રાણ છોડ્યા. આ ત્યાર પછી સાતમા દિવસે મુન્દ્રામાં તેમની વડી દીક્ષા સમાચાર રાયસિંહભાઈને તારે દ્વારા મળ્યા. તે જ વખતે તેમના થઈ. મુખમાંથી નરસિંહ મહેતાની જેમ શબ્દો સરી પડ્યા, “ભલું થયું જિજ્ઞાસા એ જ્ઞાનની જનની છે. મુનિશ્રી રત્નચંદ્રજીના ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ” વડીલ બંધુને કહી જીવનમાં પ્રથમથી જ જ્ઞાન મેળવવાની તીવ્ર પિપાસા હતી. દીધું કે “ફરીથી મારું વેવિશાળ નહીં કરતા.” ગૃહસ્થાશ્રમની સંવત ૧૯૫૩ થી ૧૯૬૩ સુધીના એક દાયકામાં શાસ્ત્રી જંજાળનો તાંતણો તૂટ્યો અને મુક્ત થયેલું મન સંયમ લેવા માટે નારાયણ મૂળજી, શ્રી ભાગવતાચાર્ય, શ્રી કૃપાશંકર શાસ્ત્રી, શ્રી ઉત્સુક બન્યું પરંતુ મોટાભાઈની આજ્ઞા થઈ કે “હમણાં બે શશીનાથ ઝા, શ્રી બાલકૃષ્ણ મિશ્ર અને પંડિત બચ્ચા ઝા જેવા મહિના અહીં જ રહો, તમારો વૈરાગ્ય પરિપક્વ હશે તો દીક્ષા સમર્થ વિદ્વાન પંડિતો પાસેથી ન્યાયના વિવિધ ગ્રન્થો જેવા કે લેવામાં અંતરાય કરીશ નહીં.” તર્કસંગ્રહ, ન્યાયબોધિની, નીલકંઠી, દીપિકા, ન્યાય સિદ્ધાન્ત વાત્સલ્યહૃદયી માતાને જ્યારે ખબર પડી કે મારો સોળ મુક્તાવલી, પંચલક્ષણી, સિદ્ધાન્ત લભણ, અવિચ્છેદકત્વ, વર્ષનો રત્ન સુપાત્ર દીકરો દીક્ષા લેવા માટે ઉત્સુક બન્યો છે નિરુક્તિ, વ્યુત્પત્તિપાદ, શક્તિવાદ, શબ્દશક્તિ પ્રકાશિત, ત્યારે તેમનું હૃદય પુત્ર મોહના કારણે ભાંગી પડ્યું. પુત્રને ફરીથી સામાન્ય નિયુક્તિ, સાધારણ હેત્વાભાસ, ન્યાયાવતાર, સ્યાદ્વાદ પરણાવવા ખૂબ આગ્રહ કર્યો છતાં રાયસિંહભાઈનું મન જરાય રત્નાકર વગેરે છંદમાં શ્રુતબોધ, વૃત્ત રત્નાકર આદિ અલંકારમાં ચલિત થયું નહીં. તેમણે ધાર્મિક અભ્યાસ ચાલુ રાખ્યો. કુવલયાનંદ કારિકા આદિ દર્શનશાસ્ત્રમાં સાંખ્ય તત્ત્વ કૌમુદી ગુરુ બિન કૌન બતાવે વાટ? આદિ વ્યાકરણમાં સિદ્ધાન્ત ચંદ્રિકા, સિદ્ધાન્ત કૌમુદી વગેએર આગમ વિશારદ પૂજ્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામી તથા સાહિત્યમાં રઘુવંશ, શિશુપાલ વધ, રસ ગંગાધર, મૃચ્છકટિક, કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામીનું સંવત ૧૯૫૨ની સાલનું કુસુમાંજાલ વગેરે ગ્રંથોનો ફક્ત દેશ જ વર્ષમાં અભ્યાસ પૂર્ણ ચાતુર્માસ ભોરારામાં હતું. એ ચાતુર્માસમાં જ રાયસિંહે તીવ્ર કર્યો હતો. જયોતિષ, વેદાંત તથા બૌદ્ધના ગ્રંથોનો પણ સારો સ્મરણશક્તિના કારણે સંખ્યાબંધ થોકડાં તથા દશવૈકાલિક સુત્ર અભ્યાસ કર્યો હતો. કંઠસ્થ કરી લીધા. ચાતુર્માસ પૂર્ણ થતાં પૂ. ગુરુદેવ સાથે અંજાર અભ્યાસ રતિ ઉપરાંત અસાધારણ ધારણાશક્તિ હતી. તરફ વિહાર કર્યો. બે-ત્રણ મહિનામાં ઉત્તરાધ્યયન સૂત્ર કંઠસ્થ જામનગરમાં જ્યારે પંડિત નારાયણ મૂળજી પાસે તેમણે કરી લીધું. અભ્યાસ આગળ વધારવાની ઇચ્છા પ્રદર્શિત કરી ત્યારે પુત્રની ગૃહસ્થાશ્રમ તરફની ઉદાસીનતા જાણી છેવટે પંડિતજીએ એક વિલક્ષણ શરત રજૂ કરી. તેમણે કહ્યું, “જ્યારે સંવત ૧૯૫૩માં વૈશાખ સુદિ-૩ ના દિવસે લેખિત આજ્ઞા હું મકાનનાં પગથિયાં ચડું અને અભ્યાસ કરાવીને નીચે ઉતરું આપી. માતા-પિતાએ પુત્રનો માર્ગ મોકળો કરી આપ્યો. સત્તર ત્યાં સુધી હું સંસ્કૃતમાં જ બોલીશ અને સંસ્કૃતમે જ સિદ્ધાંત વર્ષની વયના નવયુવાન રાયસિંહ ભોરારામાં જ સાધુ ધર્મ કૌમુદી શીખવીશ. એક પણ શબ્દ ગુજરાતીનો ઉપયોગ નહીં અંગીકાર કરે એ ભોરારાવાસીઓ માટે અસાધારણ ઉત્સવનો કરું. એ શરત માન્ય હોય તો જ ભણાવીશ.” તે વખતે Jain Education Intemational Page #768 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮ રત્નચંદ્રજી સ્વામીને સંસ્કૃતનો અભ્યાસ સામાન્ય હતો, શરત કઠિન હતી છતાં માન્ય કરી. અભ્યાસ શરૂ કર્યો. તેમની અજબ ધારણાશક્તિ જોઈ પંડિતજી ખૂબ પ્રસન્ન થયા. અવધાનોની હારમાળા સર્જતા શતાવધાનીજી ધારણા શક્તિની પ્રબળતાથી અવધાન શક્તિનો પણ તેમનામાં વિકાસ થયો હતો. અવધાન શક્તિ ને વિરલ શક્તિ છે. અવધાનમાં ચિત્તની ત્રણ ક્રિયાઓ થાય છે. (૧) ગ્રહણ (૨) ધારણ (૩) સ્મરણ. સામાન્ય માણસોમાં તો નહીં પરંતુ વિદ્વાનોમાંય બહુધા આ ત્રણ ક્રિયાઓ કરનારી શક્તિ સુવ્યવસ્થિત કાર્ય કરતી નથી હોતી. જ્યારે પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી સ્વામીએ સૌ પ્રથમ સંવત ૧૯૬૨માં થાનગઢ ચાતુર્માસમાં પહેલી વાર ૮, બીજી વાર સત્તર અને ત્રીજી વખત જાહેરસભામાં ૫૦ અવધાન કર્યા હતા. સંવત ૧૯૯૧ અલવરમાં રાજઋિષ કૉલેજમાં ૪૮ અવધાન કર્યા. એ જ વર્ષે દિલ્હીમાં અવધાન કરતાં સભાએ ‘ભારત રત્ન’ની ઉપાધિ આપી. સંવત ૧૯૯૨માં ગુરુકુલ પંચકુલામાં ૧૦૧ અવધાનની યોજના હતી પણ સમયના અભાવે ૮૬ અવધાન થયા ત્યારે ‘ભારત ભૂષણ'ની પદવી એનાયત કરવામાં આવી. સંવત ૧૯૯૩માં પટિયાલામાં જાહેરમાં ૬૦ અવધાન કર્યા. વિદ્યા વારિધિ'ની ઉપાધિ મેળવી. સંવત ૧૯૯૫માં આગ્રામાં ૬૦ અવધાન કર્યા. સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, મધ્ય ભારત તથા ઉત્તર ભારત જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં જુદા જુદા સ્થળે અવધાન પ્રયોગો કર્યા હતા. આઠ અવધાનની શરૂઆત · કરીને ૧૦૧ અવધાન સુધીની શક્તિ તેમણે પ્રાપ્ત કરી હતી. તેથી જૈન જૈનેતર પ્રજા સામાન્ય રીતે ‘શતાવધાની'ના નામથી જ ઓળખતા. શુદ્ધ સમાચારીનાં પ્રખર હિમાયતી ઊતરતા કાળને કારણે સમાજમાં શિથલતાનું પ્રમાણ વધતું જતું હતું. તેનો પ્રશ્ન સમાજમાં જોરશોરથી ચર્ચાતો હતો. સાધુઓની જીવન વિશુદ્ધિનો પ્રશ્ન પણ તેમને ખટકતો હતો. ચરિત્રનાયકે સૌપ્રથમ સંવત ૧૯૬૬માં રામાણિયા (કચ્છ)ના સાધુ સંમેલનમાં ભાગ લઈ સાધુઓને શોભે તેવા આચારો વર્ણવ્યા હતા. સાધુઓની જીવન વિશુદ્ધિનું કાર્ય સાધુ દ્વારા જ થવું જોઈએ તેવું તેઓ માનતા હતા. તે માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ અફસોસ! તેમને સંપૂર્ણ સફળતા ન મળી છતાં નિષ્ફળતા સ્વપ્ન શિલ્પીઓ પણ નહોતી મળી. તેઓ નિરાશ ન થતાં વધુ ને આગળ વધતા હતા. વધુ ઉત્સાહથી સંવત ૧૯૬૮માં કચ્છમાં વિચરતા આર્યાઓની એક પરિષદ મુન્દ્રામાં મળી. આ પરીષદની દોરવણી પણ શ્રી રત્નચંદ્રજી મહારાજે કરી હતી. બે દિવસની ચર્ચા પછી વિહારાદિનું નિયમન કરનારી અગિયાર કલમો ઘડવામાં આવી હતી. એજ વર્ષમાં લીંબડી સંપ્રદાયના સાધુઓનું સંમેલન લીંબડીમાં મળ્યું અને એમાં પણ પૂ. મ.શ્રીની દોરવણી હેઠળ નિયમો રચાયા, જેમાં પુસ્તકોના પરિગ્રહનો ત્યાગ, ગુરુશિષ્યોના પરસ્પરના વર્તન ઇત્યાદિ વિષે વિચારણા પછી ઘડાયેલી કલમો મુખ્ય હતી. સમગ્ર દેશના સાધુ સમુદાયના એકંદરે લેખાતા બાવીસ ટોળાં કે બત્રીસ સંપ્રદાયોની શુદ્ધિને માટે તેમને એમ લાગતું કે એકવાર દેશના બધા સાધુઓ નહીં તો બધા સાધુવૃંદોના મુખ્યોએ એક સ્થળે મળીને વિચાર વિનિમય કરવો જોઈએ, આ માટે કંઈક કરવું જોઈએ. અખિલ ભારતવર્ષીય સ્થાનકવાસી જૈન સાધુ સંમેલનનું બીજ એ વિચારસરણીમાં રહેલું હતું. સંવત ૧૯૮૭માં સુશિક્ષિત શ્રાવકવર્ગને લાગ્યું કે હવે સમય પાકી ગયો છે. કેટલીક માન્યતાઓની પૃથક્કતાને લીધે આખા સાધુ સમાજમાં એકતા થતી નથી. મુખ્યત્વે તિથિપત્રની એકતા માટે પૂ. શ્રી સોહનલાલજી મ.ની પ્રેરણાથી સાધુ સંમેલન કરવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ. પંડિતરાજ શ્રી રત્નચંદ્રજી સ્વામીની સૂચનાનુસાર કૉન્ફરન્સ કાર્યાલયે સૌથી પહેલા જુદા જુદા સંપ્રદાયોના આચાર્યોનો અભિપ્રાય પૂછ્યો કે સાધુ સંમેલન ભરવું જરૂરી છે? જરૂરી હોય તો ક્યા સ્થળે અને ક્યા સમયે ભરવું? વગેરે ઘણા પ્રશ્નો જ્યારે સાધુ સમુદાયને પૂછવામાં આવ્યા ત્યારે દરેકે બૃહત સાધુ સંમેલન ભરવાની તરફેણ કરી. લીંબડી સંપ્રદાય તરફથી આચાર્ય ગુલાબચંદ્રજી સ્વામી તરફથી શ્રી રત્નચંદ્રજી મહારાજે પણ સૂચના-સંમતિ લખી મોકલાવી. શતાવધાનીજીએ વર્ષોથી સેવેલું ઐક્ય બળનું સ્વપ્ન સિદ્ધ થવાનાં ચિન્હો દેખાવા લાગ્યા. બૃહત સાધુ સંમેલન પૂર્વભૂમિકા સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ સૌ પ્રથમ મોરબીમાં સં. ૧૯૬૨માં મળી હતી. ત્યાર પછી જુદે જુદે સ્થળે તેના આઠ અધિવેશનો થયાં હતાં. છેલ્લાં કેટલાંક વર્ષમાં ઉપસ્થિત થયેલા પ્રશ્નોમાંનો એક મહત્ત્વનો પ્રશ્ન સંવત્સરીની એકતાનો હતો. Page #769 -------------------------------------------------------------------------- ________________ il. સ્વપ્ન શિલ્પીઓ ૭૪૯ ઘણા સંપ્રદાયો પર્વ તિથિઓ સંવત્સરી વગેરેની જુદી જુદી સંપ્રદાયના વિભાગો વચ્ચે ઐક્યની ગાંઠ ગોઠવવાનો પ્રયત્ન પત્રિકાઓ પ્રસિદ્ધ કરતા હતા, તેમાં એકતા જળવાતી ન હતી. કર્યો. એક વિભાગના પૂ. શ્રી જવાહરલાલજી અને બીજા આ સ્થિતિ કૉન્ફરન્સને ખટકતી. આવા ઘણા બધા પ્રશ્નોનું વિભાગના પૂ. શ્રી મુન્નાલાલજીએ બંનેના સમાધન માટે વ્યાવર નિરાકરણ કરવા માટે કૉન્ફરન્સે સાધુ સંમેલન કરવાનો નજીકના ખરવા ગામમાં એકત્ર કર્યા અને કેટલીક વાટાઘાટા નિશ્ચય કર્યો. કરીને એક પંચની નિમણુંક કરી, તેમાં શ્રી રત્નચંદ્રજી સ્વામી “મહાસંમેલનની સામગ્રી” એ શીર્ષક હેઠળ એક લેખમાં પણ હતા. ત્યાંથી વિહાર કરી ચૈત્ર સુદિ-૯ રત્નચંદ્રજી મહારાજે હૃદયસ્પર્શી લેખ લખ્યો હતો, દરેક | (રામનવમીના)ઉત્સાહપૂર્વક અજમેરમાં પધાર્યા. સંઘાડાની પોતપોતાની નાની ક્ષતિઓને પોતે જ આપસમાં છણી ઐતિહાસિક બૃહસાધુ સંમેલન લઈ, ભૂલી જઈ, સુધારી નાખીને સંમેલનને શોભાવવું ઘટે. દરેક અજમેરના આંગણે ભારતભરના સર્વ સંપ્રદાયોના એકબીજાના અવગુણોને ભૂલી ક્ષમા માગી માન-અપમાનના પ્રતિનિધિ સાધુઓ એકત્ર થતા હતા. ખરેખર એ સંમેલન અપૂર્વ ખ્યાલને કાઢી અંદર અંદરના નજીવા મતભેદોને દૂર કરી સર્વ અને ઐતિહાસિક હતું. બધા સંપ્રદાયોની એકતા થવાની હતી. સાધુઓ સંમેલનની તૈયારી કરે. આપણે પહેલા સાધુતાના સાચા તેથી તે ઉત્સાહ પ્રેરક હતું. સંમેલન માટે અજમેરમાં ૨૩૮ રેણથી સંધાઈ જવું પડશે. સાચા શુદ્ધ હૃદયની એકતા એ જ સાધુઓ અને ૪૦ સાધ્વીજી પધાર્યા હતા. હજારો શ્રાવકસંમેલનનો પ્રાણવાયુ છે. પ્રાણવાયુ વિનાના સંમેલનો શબવતું શ્રાવિકાઓનો સમુદાય ભેગો થયો હતો. બની રહે છે. પ્રત્યેક સાધુનું પરમ કર્તવ્ય શાસન સેવા હોવું જોઈએ. પરસ્પરનો મતભેદ ભૂલી જવો ઘટે. દરેક ગચ્છ કે ચૈત્ર સુદિ–૧૦ બુધવારથી સંમેલનનો પ્રારંભ થયો. સંપ્રદાયના સાધુએ જોઈ લેવું જોઈએ કે પોતાના સમહમાં પંડિતરાજ શ્રી રત્નચંદ્રજી મહારાજે મંગલાચરણમાં પ્રભુસ્તુતિ પોતાના તરફથી કે પોતાના કોઈ પણ બંધ તરફથી આડખીલી કરી. ૭૬ પ્રતિનિધિ સાધુઓને સંપ્રદાયવાર ચૂંટી કાઢવામાં નડે તેમ નથી ને? તેવું નડતર જણાતાં તે દર કરવાનો આવ્યા હતા. જેમને મતદાનનો અધિકાર હતો. શાન્તિરક્ષકો અત્યારથી પ્રયાસ કરવો જોઈએ. એને જ સંમેલનની સિદ્ધિને તરીકે શ્રી રત્નચંદ્રજી સ્વામી તથા ગણિશ્રી ઉદયચંદ્રજી અર્થે એક વ્યવહારુ રૂપરેખા ગણી શકાય.” મહારાજને નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાર્યવાહીના હિન્દી લેખક તરીકે ઉપાધ્યાય શ્રી આત્મારામજી મ. તથા ગુજરાતી આંતરિક ઐક્યસિદ્ધિની આ વિચારસરણીને રાજકોટમાં લેખક તરીકે સંતબાલજીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ સંવત ૧૯૮૮માં સફળ થતી જોઈને રત્નચંદ્રજી મ.ને આનંદ પ્રતિનિધિ પરિષદમાંથી વિષયવિચારિણી સમિતિ ચૂંટી કાઢવામાં થયો. ગુજરાત, સૌરાષ્ટ્રના આઠ સંપ્રદાયોના પ્રતિનિધિઓનું આવી હતી. આમ પૂર્ણ શિસ્તની સાથે કાર્યનો આરંભ થયો પ્રાંતિક સંમેલન મળ્યું હતું. સાત દિવસની વિચારણા બાદ શ્રી રત્નચંદ્રજી મહારાજની દોરવણી હેઠળ અગત્યના નિર્ણયો લેવાયા હતા, તેના સંચાલન માટે સાધુ સમિતિ પણ નીમવામાં પંદર દિવસ સુધી ચાલેલા સંમેલનનું બધું કાર્ય બંધ આવી હતી.. તેમાં અનેક નિયમોને સર્વાનુમતે પસાર કરીને એ બારણે ચાલ્યું હતું, તેમાં શ્રાવકોની ઉપસ્થિતિ ઇષ્ટ મનાઈ ન સાધુ સંમેલનને અજમેરમાં મળનારા બૃહત સાધુ સંમેલનની હતી. સંમેલનમાં જે નિર્ણયો થયા, તેમાંના જાણવા યોગ્ય પૂર્વભૂમિકા બાંધી હતી. A નિર્ણયોની જાહેરાત કરવામાં આવી હતી. શતાવધાની મહારાજને લાગતું કે અજમેર સંમેલન આ સંમેલનને ઉત્સાહનાં ભારે આંદોલનો જન્માવ્યાં ઑપરેશન કરવાની હૉસ્પિટલ ન બને પરંતુ ભવિષ્ય સુધારવાનું હતાં. એક જ ધર્મના જુદા જુદા પ્રાંતોમાં વિચરતા પરસ્પર નહીં સેનેટોરિયમ બને. એ માટે પ્રયાસ કરવાની તેમની પ્રેરણા હતી. મળેલા સાધુઓને પરસ્પર મળવાથી જે આનંદ થયો, તે અપૂર્વ વાંકાનેરનું સં. ૧૯૮૮નું ચાતુર્માસ પૂર્ણ કરી કુલ ૧ હતો. પરસ્પર વિચાર-વિનિમય અને ચર્ચાઓ થઈ. એકબીજાના ઠાણાઓએ અજમેર તરફ વિહાર કર્યો. અનુક્રમે વિહાર કરતા જ્ઞાન અને અનુભવોને લાભ મળ્યો. આ બધું જમા પાસું હતું, ખ્યાવર પધાર્યા. ત્યાં તેમણે પૂ. શ્રી હકમીચંદજી મહારાજના છતાં જે ઉદ્દેશથી સંમેલન મળ્યું હતું, તે ઉદ્દેશ પૂરા વાસ્તવિક સ્વરૂપમાં પાર પડ્યો ન હતો. હતો. Jain Education Intemational Page #770 -------------------------------------------------------------------------- ________________ 9૫૦ સ્વપ્ન શિલ્પીઓ. નમસ્કાર હો ઉપાધ્યાયોને, ભણે ભણાવે આગમસાર પાત્ર હોઉં. આજે તમે બધા સર્વ ધર્મોના તથા સર્વ કોમોના અજમેરથી બધા મુનિઓ વિહાર કરી જાય તે પર્વે શ્રી ભાઈઓ એકત્ર થઈને ભ્રાતૃભાવપૂર્વક બેઠા છો એ ભ્રાતૃભાવ રત્નચંદ્રજી મહારાજે બધા સંપ્રદાયના આચાર્યોને વિનંતી કરી કે જ મારે મન સાચો મૂલ્યવાન ગુણ છે. એક ગુણનું તમે હંમેશા “આપના શિષ્યોને અભ્યાસ કરાવવાની તક મને આપો.” સેવન કરશો અને દર્શન કરાવશો તો હું આવા પદવીદાન કરતાં તેમની ઇચ્છા એવી હતી કે જયપુર ચાતુર્માસ દરમ્યાન જે કોઈ પણ વધારે મૂલ્યવાન સમજીને પ્રસન્ન થઈશ.” મુનિઓએ સંસ્કૃત, પ્રાકૃત કે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરવાની તે કાળે પંજાબના જૈનોમાં પ્રવર્તતા કુસંપનો વધુ પરિચય ઇચ્છા હોય તેઓ જયપુરમાં રહે અને પોતે તેમને અભ્યાસ એકબીજા કાર્ય અંગે પણ થયેલો. પૂ. શ્રી સોહનલાલજી મ.નું કરાવશે. અવસાન થતાં યુવાચાર્ય શ્રી કાશીરામજી મ.ને પૂજય પદવી આ પ્રસંગ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે તેમને આપવાનો પ્રશ્વ ઉપસ્થિત થયો. તેમાં કેટલાકનું કહેવું એમ હતું કોઈ પણ સંપ્રદાયના સાધુ પ્રત્યે પક્ષપાત ન હતો. જ્ઞાનદાનની કે યુવાચાર્ય પદ અપાઈ ગયું હતું તેથી આપોઆપ પૂજય પદ તીવ્ર ઇચ્છા તેમનામાં હતી. સ્થાનકવાસીના સાધુઓને મળી જાય છે. તેનો નવેસરથી વિધિ કરવાની જરૂર નથી. બીજા જ્ઞાનાભ્યાસમાં આગળ વધારવાની તેમને કેટલી ધગશ હતી! એમ કહેતા કે વિધિસર પુનઃ પૂજય પદવી આપવી જોઈએ. છેવટે જયપુરના ચાતુર્માસના ચાર પંજાબી મુનિઓ અને આઠ આ અંગે શ્રી રત્નચંદ્રજી મ. ના પ્રયત્નથી મારવાડી મુનિઓ મળી કુલ ૧૨ ઠાણા તેમની પાસે રહ્યા. હોશિયારપુરના શ્રાવકો આવ્યા. જુદા જુદા શ્રાવકોનો સહકાર તેમાંના ત્રણ પંજાબી મુનિઓ, ચાર મારવાડી મુનિઓ તથા બે મેળવ્યો. છેવટે મહાવદિમાં શ્રી કાશીરામજી મ.ને આચાર્યપદવી પોતાના શિષ્યો એમ નવ ઠાણાઓને સંસ્કૃત તથા અર્ધમાગધી આપવાનો વિધિ ભવ્યતાપૂર્વક થઈ શક્યો. આ વિધિ પ્રસંગે શ્રી વ્યાકરણનો પ્રાથમિક ન્યાયગ્રંથોનો તથા જૈન આગમનો રત્નચંદ્રજી મહારાજે સંસ્કૃત શ્લોકબદ્ધ ભાવવાહી પ્રવચન કર્યું યથાશક્તિ અભ્યાસ કરાવ્યો. હતું અને આચાર્યશ્રીએ તથા શ્રાવક સંઘે તેમને આ ચાતુર્માસમાં શિક્ષણ કાર્ય ઉપરાંત આગમોઢાર “વિદ્યાભૂષણ”ની ઉપાધિ આપી હતી. સમિતિનું કેટલુંક કાર્ય કર્યું, “રેવતીદાન સમાલોચના” નિબંધ ભારતભૂષણની ગોરવયુક્ત પદવી મળી પણ ત્યાં જ લખ્યો હતો. જયપુરની વેધશાળાના મંત્રાલયના હોશિયારપુરથી વિહાર કરીને અધ્યક્ષ પંડિત કેદારનાથ પાસેથી મંત્રાલયની બધી સમજૂતી અનુક્રમે ગુરુકુળ તેમણે મેળવી હતી અને જ્યોતિષ ચક્રની ગતિનું પ્રત્યક્ષ જ્ઞાન પંચકુલામાં આવી તેમણે ૮૬ અવધાનો કર્યા હતા. તે પ્રસંગે જનતાએ તેમને ભારતભૂષણની ઉપાધિ અર્પી હતી. ત્યાંથી મેળવ્યું હતું. તેઓ દરેક વિષયમાં નિષ્ણાત થયા હતા તેથી વિહાર કરી બલાચોરમાં તેઓશ્રી ચાતુર્માસ રહ્યા. ત્યાં પણ બહુમુખી પ્રતિભાસંપન્ન યાને “All rounded” બન્યા હતા. પુષ્કળ કુસંપ હતો તે દૂર કરાવવામાં તેમને સફળતા મળી. ભારતરત્નની માનાર્ય પદવી એક સુંદર સંસ્થાની સ્થાપના એક દિવસ દિલ્હીમાં અવધાનનો જાહેર સમારંભ થયો હતો. તેમાં સર્વ જ્ઞાતિના લોકો આવ્યા હતા. મુસલમાન વિદ્વાનો અમૃતસરમાં શ્રી સોહન જૈન ધર્મપ્રચારક સમિતિની પણ તેમાં હતા. તે સર્વે તેમના અવધાનો જોઈને પ્રસન્ન થયા સ્થાપના થઈ ચૂકી હતી અને પૂ. શ્રી સોહનલાલજી મ. પાછળ હતા અને ત્યાં શ્રી રત્નચંદ્રજી મ.ને “ભારત રત્ન”નો સર્વોચ્ચ થયેલા સ્મારક ફંડમાંથી વિદ્યાલય સ્થાપવાનું પણ નિશ્ચિત થયું ઇલ્કાબ આપવામાં આવ્યો હતો. આ પદવીદાન દિલ્હીની હતું. આ વિદ્યાલય બનાર જેવા પ્રાચીન–અર્વાચીન વિદ્યાના જનતાના ગુણાનુરાગનું દ્યોતક હતું પરંતુ શ્રી રત્નચંદ્રજી મહાધામાં થાય તો સારું એવું શ્રી રત્નચંદ્રજી મ. ઇચ્છતા હતા મહારાજે એ ગુણાનીરાગીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “આ તેથી પં. સુખલાલજી તથા સમિતિના સહયોગથી બનારસમાં પદવીદાનથી તમે મને આગળ વધતો અટકાવો છો. જ્ઞાન શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમનો પ્રારંભ કર્યો. આ વિદ્યાશ્રમ અગાધ છે. તેનો કદી કોઈ પાર પામી શક્યું નથી કે શકવાના બનારસની ગવર્મેન્ટ સંસ્કૃત કોલેજની સાથે જૈન આચાર્ય સુધીની નથી. મારામાં કોઈ એવી અપૂર્વતા નથી કે આવા પદવીદાનને પરીક્ષાઓ માટે જોડાયેલું છે. Jain Education Intemational Page #771 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ આ વિદ્યાશ્રમ સાથે સમિતિએ “શતાવધાની રત્નચંદ્રજી પુસ્તકાલય” પણ એમના પુણ્ય સ્મારકરૂપે સ્થાપિત કર્યું છે. પંજાબના વિહાર દરમ્યાન શ્રી રત્નચંદ્રજી મ. ના હાથે જે મહાન કાર્યો થવા પમ્યાં છે તે કાર્યોમાં આ સમિતિ તથા આ વિદ્યાશ્રમ અનેરું સ્થાન ધરાવે છે. તેવી જ રીતે પંજાબમાં તેમનો વિહાર તથા પ્રચારનું અનેરું સ્મારક પંજાબના ગુણજ્ઞ શ્રાવકોએ ‘શતાવધાની રત્નચંદ્રજી પુસ્તકાલય' દ્વારા નિર્માણ કર્યું છે. પંજાબના શીતળ પ્રદેશમાં વિહાર કરવાથી અને ત્યાં વારંવાર પડતા વરસાદથી શ્રી રત્નચંદ્ર મ. તથા તેમના શિષ્યોની તબિયત વારંવાર બગડી જતી હતી. દિલ્હી પહોંચ્યા પછી તેમને લોહીના દબાણની બિમારી થતાં દિલ્હીથી આગળ વધી શક્યા નહીં. વિહારના કડવા મીઠા અનુભવો જૈન મુનિના પાદ વિહારની સાથે અનેક પ્રકારના કષ્ટો પરીષહો વણાયેલા જ હોય છે. રાજપૂતાના, મારવાડ અને ઉત્તર ભારતના બીજા પ્રાંતોમાંના શ્રી રત્નચંદ્રજી મ.ના વિહારના કેટલાક અનુભવો તેમના મુનિધર્મની અને ધૈર્યની કસોટી કરનાર નીવડ્યા હતા. અજમેરથી પાછા ફરતા એરીનપુરા રોડ નામના સ્ટેશને એક વાર શ્રી રત્નચંદ્રજી મ. વિહાર કર્યો ગાઈડ બુકમાં કોટાર નામનું એક નાનું સ્ટેશન જણાવેલું હતું. સ્ટેશન પહોંચતા તદ્દન ઉજ્જડ જણાયું. સ્ટેશન માસ્તર પણ નહીં. થોડી દૂર એક ઝૂંપડી હતી તેમાં એક માણસ રહેતો હતો. તેની પાસેથી સ્ટેશનમાં રાતવાસો ગાળવાની રજા મળી. પ્રતિક્રમણાદિ કરી મુનિઓ બેઠા હતા, ત્યાં આશરે રાતે નવેક વાગ્યે થાણેદાર સાહેબ ૩૫૧ આવ્યા. તેમણે ખુલાસો કર્યો કે અહીં ત્રણ-ચાર વર્ષથી લૂંટફાટ ચાલે છે તેથી સ્ટેશન ઉજ્જડ થઈ ગયું છે. ગાડીના ટાઈમે ગાર્ડ જ ટિકિટ આપે છે. મધરાતે અહીં લૂંટારાઓ ભેગા થાય છે. આ લૂંટારાઓનો અડ્ડો છે. અહીં રહેવું સલામતભર્યું નથી અહીંથી એકાદ ફ્લાંગ દૂર મારું મકાન છે, આપ ત્યાં પધારો. મુનિશ્રીએ જવાબ આપ્યો, રાત્રે અમારાથી ક્યાં જવાય નહીં. વળી અમારી પાસે એવું કાંઈ નથી કે જે લૂંટારાઓ લૂંટે. રાત ત્યાં જ ગાળી પણ વરસાદ ખૂબ પડ્યો તેથી લૂંટારાઓ આવ્યા જ નહીં. એ સ્ટેશન પરથી આગળ વિહાર કરતા માર્ગમાં એક વાઘનો ભેટો થઈ ગયેલો પણ મુનિ મંડળથી પચાસેક કદમ જેટલે દૂરથી પોતાને માર્ગે પસાર થઈ ગયો હતો. આગ્રાથી ભરતપુર થઈને તેઓશ્રી શિષ્યો સાથે જયપુર એ સાધુઓ આહારપાણી ગ્રહણ કરી શકતા. બ્રહ્મચારી વીર સંઘનો ઉદ્દેશ તરફ પાછા ફરતા હતા ત્યારે સૂર્યાસ્ત થવાને અર્ધા કલાકની વાર હતી. તે વખતે તેઓ એક મંદિર પાસે આવી અટક્યા. એવા મંદિરોમાં તેમને અનેકવાર આશ્રયસ્થાનો સાંપડેલા તેથી આ મંદિરમાં પણ રાત્રિવાસ કરવા સ્થાન મળી રહેશે એવી તેમની ગણત્રી હતી પણ તે ખોટી ઠરી. મંદિરમાંથી એવો જવાબ મળ્યો કે અહીં રાત્રે કોઈને સૂવા દેવામાં આવતા નથી. પાસે એક ખુલ્લી ધર્મશાળા હતી. પોષ મહિનાની ઋતુ હતી. તે ધર્મશાળા તરફ આંગળી ચીંધવામાં આવી એટલે તેઓ તે ધર્મશાળામાં ગયા, ધર્મશાળા ત્રણે બાજુથી ખુલ્લી હતી. તેમણે કડકડતી ઠંડીમાં ત્યાં જ સમભાવપૂર્વક રાત ગાળી. આવી મુશ્કેલીઓ ઉપાંત જૈનેતરોના ઘરોમાંથી આહાર મેળવવામાં કેટલીક વાર અપમાનો વેઠવા પડતા. કોઈ વાર તિરસ્કાર થતો, કોઈ કોઈવાર તો દરવાજાની બહાર સાધુને ઊભા રાખતા અને પછી ભિખારીને ટુકડો રોટલો આપવાની જેમ દયાદાન કરવા માગતા. જૈન મુનિઓ ભિક્ષુક હોય છે પણ ભિખારી નથી હોતા એવું જ્યારે સમજાવવામાં આવતું ત્યારે સાધુઓને ઘરમાં આવવા દેતા અને ત્યાર પછી જ એવા ઘરોમાં આ યોજનાનો હેતુ એવો હતો કે એવા પ્રકારનો વર્ગ તૈયાર કરવામાં આવે, જે ન સાધુવેશધારી હોય કે ન પૂરો ગૃહસ્થ હોય. જીવન નિર્વાહ અને ઘરની ચિંતાઓથી મુક્ત થઈને મધ્યમ માર્ગ વડે સમાજ સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી શકે પરંતુ જ્યાં સુધી નીર સંઘની પૂરી યોજના અમલમાં આવે નહીં, ત્યાં સુધી સેવાભાવી બ્રહ્મચારીઓની સંસ્થા અસ્તિત્વમાં આવી શકે નહીં. એટલે તરતમાં જ સેવાભાવીઓની એક સંસ્થા સ્થાપવાના આશયથી ઘાટકોપરના અધિવેશનનો એક વીર સંઘની સ્થાપના કરવાનો પણ ઠરાવ કર્યો હતો. જીવનના અંતિમ શ્વાસ સુધી ‘‘વીર સંઘ'' નું રટણ વીર સંઘ યોજનાની સુંદરતા અને ઉપયોગિતા સ્વતઃ સિદ્ધ હતી. તેની પાછળની એકતા અને વિશુદ્ધ સાધુજીવનની ભાવના તથા જૈન શાસનનું શિસ્તબદ્ધ સંચાલન ઉત્તમ હતાં. તે યોજના પર સાધુ-સાધ્વીઓના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા. તેમાં યોજનાને પ્રશંસવા છતાં કેટલાક મુનિઓએ Page #772 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ સ્વપ્ન શિલ્પીઓ અવ્યવહારું તથા અશક્ય લેખી હતી. કેટલાકે ગોળ ગોળ વાગ્યા સુધી શિષ્યોની પૂછપરછ ઉપરથી તબિયત સારી હતી જવાબો આપ્યા હતા અને કેટલાકે પૂર્ણ સંમતિ આપી હતી. એમ જાણવા મળ્યું પરંતુ રાત્રે અઢી વાગતાં તબિયત બગડતી આમ મુડે મુડે મતિર્મિન્ના એ સુપ્રસિદ્ધ ઉક્તિને ચરિતાર્થ કરી જણાઈ. લોહીનું દબાણ વધી ગયું. શ્વાસ વધતો જણાયો, હતી. આમ છતાં શતાવધાનીજીને પૂર્ણ શ્રદ્ધા હતી કે જે શુદ્ધ પક્ષઘાતની અસર જણાઈ. સુવર્ણ છે, તેના ઉપર અન્ય સાધુઓ ગમે તેવા પ્રહારો કરે પણ શિષ્યોએ તેમને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો પણ બેભાન તે ઝળકી ઊઠ્યા વિના રહેવાનું જ નથી. તે યોજનાને અમલી દશા જણાઈ. તુરંત સવિધિ સાગારી સંથારો કરાવ્યો. ડૉ. ને બનાવવા પૂરતો પરિશ્રમ કરવાની તેમની ધગશ હતી. પરંતુ ગરી હતી. પરંતુ બોલાવવામાં આવ્યા. બ્લડ પ્રેશર ૨૩૦ સુધી વધી ગયું. Man Proposes and God Dispose માણસ ધારે કંઈક મુંબઈમાંથી બીજા ડૉ.ને બોલાવવામાં આવ્યા પરંતુ તે પહેલા અને કુદરત કરે કંઈક. જ પરોઢના ૪-૫૦ મિનિટે તેમણે સમાધિભાવે દેહત્યાગ કર્યો. | મુનિ પુંગવનું સમાધિ મૃત્યુ વીર સંઘની યોજના જ જાણે શ્રી રત્નચંદ્રજી મ.નો અંતિમ શ્વાસ તા. ૧૪-૫-૪૧, વૈશાખ વદ ૪ બુધવારના વીરસંઘ બંધ હતો. તે ગોઝારો સમય હતો. સંવત ૧૯૯૭ વૈશાખ વદિ ૬ ઈતી સમિતિના એક સભ્ય શ્રી જમનાદાસ ઉદાણીએ કહ્યું “ઉદાણી, શુક્રવાર તા. ૧૬-૫-૧૯૪૧. અંતિમ શ્વાસ સુધી સ્વ-પર વીરસંઘનો ઠરાવ તમે કૉન્ફરન્સ પાસે રજૂ કરીને પાસ કરાવ્યો રાવ તમે કૉન્ફરન્સ પાસે જ રીતે પાસ પા કલ્યાણ કરવામાં જીવન પસાર કર્યું. છે, હવે તમારે કમિટીનું કામકાજ શરૂ કરી દેવું જોઈએ.” પ્રખર પ્રવચનકાર કવિરાજ “સાહેબ! આપના પુણ્ય પ્રતાપે બધું સારું થશે.” ઠીક કહી શ્રી નાનચજી સ્વામી મુનિરાજે સંતોષ વ્યક્ત કર્યો. ઉદાણીએ વિનંતી કરી. ડૉક્ટરની સલાહ છે, આપના રાષ્ટ્ર માં આરોગ્ય માટે હવાફેર કરવા દેવલાલી જવું જરૂરી છે, ત્યાંના સુરેન્દ્રનગર જિલ્લાનું હવાપાણીથી આપના ચિત્તને શાતા રહેશે ત્યારે તેમણે શાંતિથી સાયેલા નગર તાલુકાનું જવાબ આપ્યો, “થોડા દિવસ માટે કાંઈ નથી કરવું, મને શાતા સેન્ટર છે. એ સાયલામાં દીન“થોડા દિવસ”નો મર્મ કોઈ સમજી ન શક્યા. તેમના દુઃખિયાના બેલી જીવન કાળના અવશિષ્ટ રહેલા માત્ર બે જ દિવસોને લાગુ લાલજી ભગત થઈ પડતી આ વાત કહી. ગયા. ત્યારથી લોકો એને ભગતના ગામ તા. ૧૫-૫-૪૧ ગુરુવારે બપોરના બે વાગ્યે પંડિત તરીકે ઓળખે છે. સૂર્યભાનુ તથા રુઈયા કોલેજના એક પ્રોફેસર સાથે જૈન ગામોમાં સાયલા સંપ્રદાયનું મથક વર્ણાવેલા સમાજિક રીતિ-રિવાજો વિષે દોઢ કલાક ચર્ચા કરી, પણ ત્યાં જ જો કે તેમને જોઈતી માહિતી આપી. ત્યાર પછી સાંજે જૈન પ્રકાશના હાલમાં તે સંપ્રદાય તંત્રી શ્રી હર્ષચન્દ્ર દોશી સાથે વીર સંઘ સમિતિ સંબંધી વાતચિત નામશેષ થઈ ગયો છે છતાં સાયલાનું મહત્ત્વ દરેક રીતે છે. કરી માહિતી મેળવી. નગરની બહાર શ્રીમદ્ રાજચંદ્રનો મોટો આશ્રમ પણ ત્યાં છે. સાંજે નિયમ પ્રમાણે આહાર પાણી લઈ પ્રતિક્રમણ કર્યું. દશાશ્રીમાળી જ્ઞાતિના તે વખતે સાયલામાં ઘણા ઘર ત્યારબાદ વડા શિષ્ય પુનમચંદ્રજીને બોલાવી કલાકેક વાતચીત હતા. તેમાં પાનાચંદભાઈ નામના એક સગૃહસ્થ રહેતા હતા. કરી. રાત્રે સાડા દશ વાગતાં મુંબઈ સકળ સંઘના ટ્રસ્ટી શ્રી તેઓ ધર્મપ્રેમી હતા. તેમના ધર્મપત્નીનું નામ રળિયાતબાઈ હતું ગિરધરલાલ દફતરી સાથે વીર સંધ સમિતિ અને શિક્ષણ તેઓ સદ્ગુણી અને સુશીલ હતાં. તે ભાગ્યશાળી માતાની સમિતિનાં કાર્યો સંબંધી ચર્ચા કરી અને તે કાર્યોની સફળતા માટે કુક્ષિએ સં. ૧૯૩૩, માગસર સુદ-૧ ગુરુવારના એક માગદર્શન આપ્યું. રાતે અગિયાર વાગ્યે શયન કર્યું. પોણા બાર પુત્રરત્નનો જન્મ થયો. તેનું નામ પાડવામાં આવ્યું નાગરકુમાર. Jain Education Intemational Page #773 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ નાગરકુમારને એક મોટાભાઈ હતા. જેમનું નામ જેસંગભાઈ. આખું કુટુંબ વિશાળ તેમજ ખાનદાન હતું. દિવસો આનંદપૂર્વક પસાર થઈ રહ્યા હતા. નાગરકુમાર પાંચ વર્ષના થયા હતા ત્યાં અચાનક માતા રળિયાતબાઈ કાળધર્મ પામ્યા. પુત્રના માટે આ આઘાત અસહ્ય હતો. પરંતુ તેને સહન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. અધૂરામાં પૂરું અગિયારમે વર્ષે પિતાશ્રી પાનાચંદભાઈ પણ અવસાન પામતા નાગરકુમારની દુઃખની કોઈ સીમા ન રહી. બંને ભાઈઓએ સમજણથી મનને મનાવ્યું. મોટાભાઈ જેસંગભાઈના લગ્ન થઈ ગયા હતા તેથી તેમા ઘરેથી મોંધીબાઈ નાગરકુમારને પુત્રની જેમ સાચવતા હતા. શ્રીમતી મોંઘીબાઈ બહુ ભણ્યા ન હતા. પરંતુ ગણ્યા ખૂબ હતા. એક દૃષ્ટિએ ભણતર કરતાં ગણતરની કિંમત વધારે છે. નાગરકુમાર પણ પોતાનાં ભાભીને જનેતાની જેમ માનતા હતા અને એટલું જ તેમનું સન્માન કરતા હતા. સુખશાંતિથી દિવસો પસાર થવા લાગ્યા. નાગરકુમારને પ્રથમથી જ કંઠ કળા તથા અભિનય ફળી ચૂક્યા હતા. જ્યારે જ્યારે સંગીત તેમજ નાટકનો યોગ મળતો ત્યારે તેમાં રસ લેતા જેથી ગૃહસ્થ જીવન ઉપર તેમનું જરાય ધ્યાન ન હતું. વડીલોને લાગ્યું કે નાગરને ખીલે બાંધીએ તો સારું, એમ વિચારી મુરબ્બીઓએ સુદામડાની એક કન્યા સાથે સગપણ કર્યું. મોંઘીબા મોંઘેરા દિયરના સગપણથી રાજી થયા પણ એવામાં ફરીને એક કરુણ ઘટના બની જેથી નાગરના હૈયે ચોટ પહોંચી. સાયલામાં ધંધાનો બરાબર મેળ ન થતાં બંને ભાઈઓ ભાવનગર પહોંચ્યા. ત્યાં ધંધો મળ્યો. ધીરે ધીરે જમાવટ થવા લાગી. કમાણી ધીકતી થવા માંડી ત્યાં તો મોટાભાઈની ઓથ હતી તે પણ ચાલી ગઈ અર્થાત્ મોટાભાઈ મોટી માંદગીમાંથી બચી ન શક્યા, તેમનું મૃત્યુ થયું. તેથી જ જ્ઞાનીઓ કહે છે કે જીવન એક કરૂણ ઘટના છે. ભાઈ-ભાભીની નાગરભાઈને હુંફ મળે તેના બદલે ભાભી મોંધીબાઈને હુંફ આપવાની જવાબદારી નાગરભાઈ માથે આવી પડી. પરણવાની વાતને ઠેલી ન શક્યા ત્યાં તો બીજી એક આધતજનક ઘટના બની. અચાનક કોઈએ નાગરભાઈને કહ્યું કે “કન્યામાં દગો થયો છે બતાવી હતી મોટી કન્યા પણ તમારું સગપણ થયું છે નાની કન્યા સાથે.” આ સાંભળી દિયર ૭૫૩ ભોજાઈને આરપાર ચોટ લાગી, નાગરભાઈએ કહ્યું, “ભાભી, સંકેત મળી ગયો' દુનિયામેં સાર નહીં હૈ, વો મૂતતા વિવાના દુનિયામાં ક્યાંય સાર નથી, તું શા માટે ભૂલે છે? આમ કહીને જ્યારે તેમણે દીક્ષાની વાત કરી ત્યાં ભાભીને બેવડું દુ:ખ થયું કુટુંબીજનો નાગરભાઈને સમજાવવા લાગ્યા “મોંઘીબા જનેતાને સ્થાને છે. તેઓ વિધવા થયા છે તેની સેવા કરો.' કાલ સવારે કન્યા મોટી થશે અથવા બીજે સગપણ કરવું હોય તો માંગા પુષ્કળ આવે છે. નાગરભાઈને જે બોધ આપવા આવ્યા હતા તેઓ જ બોધ પામી ગયા. ઠાણાંગ સૂત્રનો દાખલો આપી તેમણે કહ્યું “મા-બાપનું ૠણ ચામડી ઉતારી તેના જોડા બનાવી આપવાથી નહીં ઉતરે તે જ ૠણ તેમને ધર્મ પમાડતાં પળવારમાં છૂટી જાય.” મોંઘીબાએ કહ્યું “બસ મારે એ જ જોઈએ છે. બીજું કશુ જ નહીં.” જે રોકી રાખે તેમ હતા તેમણે જ પ્રેરણા આપી. નાગરભાઈ સુદામડા જઈ ભાવિ પત્નીને ચુંદડી ઓઢાડી બહેન બનાવી. ગુરુકૃપા વિના માયાવાળા મનનો પાર ન આવે; શી શોધ કરું અજાણ નરને અંધારે કેમ ફાવે. ચરિત્રનાયકશ્રીનું બનાવેલું આ પદ છે. નાગરભાઈને વૈરાગ્યનો રંગ લાગ્યો તેવામાં જ લીંબડીના સ્થા. જૈન પોપટભાઈ હંસરાજભાઈ મળ્યા. તેમણે કહ્યું “ઊઠ નાગર! તારા જેવા યોગ્ય ચેલાને ઘડી શકે તેવા સુયોગ્ય ગુરુ દેખાડું...!” ભાભીના આશીષ લઈ નાગરભાઈ મુરબ્બી શ્રી પોપટભાઈની સાથે કંઠીમાં બિરાજમાન પૂજ્ય શ્રી દેવચન્દ્રજી મહારાજના ચરણોમાં પહોંચી ગયા. પૂર્વના ઋણાનુબંધે તેઓના દર્શન થતાં જ એમના અંતરમાંથી કાવ્યસરિતા ફૂટી નીકળી. “આ અંતરમાં આનંદજલ ઉભરાય, સાગરનું પાણી ગાગરમાં ન સમાય'' એકદા ગુરુ મહારાજ પૂ. શ્રી દેવચન્દ્રજી મ. કહે, “નાગર! તું ૨૩ વર્ષનો યુવાન છે. તારામાં વિનય, વૈયાવચ્ચ બંને ગુણો પ્રબળ છે પણ સંસારમાં રહીને મોક્ષસાધના થઈ શકે છે હો!” નાગરભાઈ ગુરુનું મંથન સમજી ગયા. “ગુરુદેવ! સંસારપક્ષે મારી બધી ફરજ બજાવી ચૂક્યો છું. રજા લઈને આવ્યો છું. આપ ઇચ્છો તો મારા જનેતાતુલ્ય ભાંભી અહીં આપની સમક્ષ રજા આપશે. બીજા કુટુંબીજનો પણ આપશે. દીક્ષા વિના પોતાનો મોક્ષ અટકતો નથી પણ ગુરુદેવ! Page #774 -------------------------------------------------------------------------- ________________ 9૫૪ સ્વપ્ન શિલ્પીઆ મોક્ષમાર્ગનો ધોરી ચીલો ચાલુ રાખવામાં જેમ શ્રાવક પ્રોત્સાહનથી જેની ખૂબ જરૂર હતી એવી સ્થાનકવાસી જૈન શ્રાવિકાઓરૂપી હાથપગ જરૂરી છે, તેમ મસ્તક, હૃદયરૂપી સાધુ- બોડિંગની પણ સ્થાપના કરાવી. સાધ્વીજીઓ પણ જરૂરી છે જ ને! આ સાંભળી ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચન્દ્રજી મહારાજને એ વિચારો દેખતા પુલકિત હૈયે શિષ્યના મસ્તક ઉપર હાથ મૂક્યો. નાગરના હતા, “ધર્મક્રાન્તિના ખાસ અંગો ક્યા ક્યા? અથવા ક્યા છેડેથી અંતરમાંથી વાણી સરી પડી, “પિયાલો મને પાયો રે, ધર્મક્રાન્તિ લેવી જેથી તેને ચોમેર વેગ મળે.” તેઓ સારી રીતે સદ્ગરએ શાન કરી.” અનુભવી ચૂક્યા હતા કે એકલા સાધુ-સાધ્વી કે એકલા શ્રાવકનાગરભાઈ દીક્ષા લેવા ઉતાવળા થયા. ગુરુની તથા શ્રાવિકાઓ ધર્મક્રાન્તિ કરી ન શકે. ધર્મક્રાન્તિના માર્ગમાં જોમ મોઘીબા તેમજ કુટુંબીજનોની અનુજ્ઞા મેળવી સં. ૧૯૫૭ ફાગણ લાવવા માટે તેમણે સાધુવર્ગને અભ્યાસ તરફ વાળ્યો. પ્રથમ સુદ-૩ ગુરુવારે અંજારમાં દીક્ષા લીધી. નવદીક્ષિતનું શુભ નામ શ્રદ્ધાળુ સાધુસાધ્વીજીઓ માટે ટબા સહિત શાસ્ત્રો લહિયાઓ નાનચન્દ્રજી મુનિ રાખવામાં આવ્યું. નાનચન્દ્રજી મુનિની જ્ઞાન પાસે લખાવ્યા. બીજી બાજુ શેઠ અંબાવીદાસ ડોસાણીના આર્થિક જ્યોતિ પ્રતિપળ વધવા લાગી. મુનિ શ્રી નાનચન્દ્રજીએ હવે સહયોગથી જૈન છાત્રાલય ઉદાર ભાવે શરૂ કરવાની પ્રેરણા “જ્ઞાનચન્દ્ર મહામુનિ” બનવાની દિશામાં પગરણ માંડી દીધા. આપી. તેમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ પાકવા લાગ્યા. સાધુસંસ્કૃત વ્યાકરણ અને કાવ્યોનો સારો અભ્યાસ કર્યો. ઉપરાંત સાધ્વીજીઓમાં પણ નવી તાજગી આવી. બીજું ઘણું યે કર્યું. સ્વરચિત કાવ્યોનો મહાવરો વચ્ચે જતો હતો. ગુરુસેવાનો અપૂર્વ લાભ સં. ૧૯૬૪ની સાલમાં પૂજ્યશ્રી દેવચન્દ્રજી સ્વામીને તેવામાં તેમના ગુરુદેવને પક્ષઘાતની અસર થઈ. ત્રણેક આચાર્ય પદવી મળી હતી. તેઓ શાસ્ત્ર પારંગત અને સંસ્કૃતના વર્ષ દર | સંસ્કૃતના વર્ષ કચ્છમાં ગાળ્યા પણ વળતા પાણી ન થયા. લીંબડીના સારા વિદ્વાન હતા. વિદ્વત્તા કરતાંય તેમની નિખાલસતા બધાને શ્રાવકો આગ્રહ કરીને લીંબડી ખેંચી ગયા. લીંબડીમાં ન વર્ષ આકર્ષતી. સૌરાષ્ટ્રના બધા જ સંઘાડાના સાધુઓની નજર પૂજય ગાળ્યા. ‘પળે પળે ગુરની ગુરુસેવા’ એ જ એમનો સર્વોપરી દેવચંદ્રજી સ્વામી તરફ હતી. જ્યારે ગુરુની નજર પોતાના શિષ્ય દૈનિક કાર્યક્રમ. પરંતુ ગુરુ જ એવા છે કે શિષ્ય પાસેથી મિકર્ણ નાનચન્દ્રજી તરફ હતી. ઓછામાં ઓછું કામ લઈ પક્ષઘાતમાં કાળજી રાખે. ગુરુદેવને તે વર્ષનું ચાતુર્માસ મોરબીમાં હતું. શેઠ અંબાવીદાસ જરાંક ખાંસી આવી કે તેઓ તેમની પાસે પહોંચી જ ગયા ડોસાણી મોરબીમાં સાધન સંપન્ન હતા. તેમણે એક દિવસ હોય? સ્વચ્છતા રાખવી, રખાવવી એ જૈન સાધુની પાંચમી એકાંતમાં મ. શ્રી નાનચન્દ્રજી સ્વામીને કહ્યું : “મારા જેવું સમિતિનું પણ અદ્દભુત જતન કરે. કામકાજ બતાવજો.” મુનિ શ્રી નાનચન્દ્રજી સ્વામીના મનમાં નવાઈની સાથે આનંદની વાત તો એ છે કે આવી કચ્છ, સૌરાષ્ટ્ર બે પ્રસંગોમાંથી જે કાન્તિબીજ વવાયું હતું, તેને પળેપળની સેવા સાથે આખીયે લીંબડી અને ફરતાં ગામડાની તેઓ સમાજ વ્યાપી બનાવવા માગતા હતા. તેમણે આ તક જૈન જૈનેતર જનતાને તેમણે માનવધર્મથી રંગી દીધી. લીંબડીના ઝડપી લીધી અને કહ્યું, “એકવાર તે આખા યે સમાજને એકઠો શ્રાવકો કહેતા કે અમે નાનચન્દ્રજી મ. જેવી ગુરુસેવા કોઈ સાધુકરી તેની વ્યસ્થિત સંસ્થા સ્થાપવી જોઈએ.” સાધ્વી પાસેથી જોઈ નથી. સ્થા જૈન કોન્ફરન્સ સ્થાપના ગુરુ દીવો ગુરુ દેવતા ગુરુ વિના ઘોર અંધાર, શેઠ અંબાવીદાસભાઈ ડોસાણીએ આ બોલ ઝીલી લીધો પલક ન વિસરું ગુરુજીને, ગુરુ મારા પ્રાણાધાર, અને મોરબી સંઘને સંમત કરાવી મ.શ્રીની ઇચ્છાનુસાર તેવામાં લાંબી સેવા અને ઘડતરનો મોટો લાભ દઈને ભારતભરના સ્થાનકવાસી જૈનોની સંસ્થા સ્થાપી દીધી. આ રીતે સંવત ૧૯૭૭ કારતક વદિ-૮ના રોજ પૂ. આચાર્ય શ્રી તેમની પ્રેરણાથી “અખિલ ભારતીય સ્થા. જૈન કોન્ફરન્સ” દેવચંદ્રજી સ્વામી કાળધર્મ પામ્યા. હવે માત્ર બે ગુરુભાઈઓ નામની સંસ્થા ઊભી થઈ. હતા. બંને બિદડાના સગાભાઈઓ (૧) સુંદરજી સ્વામી (૨) આ જ સાલમાં શ્રી અંબાવીદાસ ભાઈનો યુવાન ભાણેજ રાયચંદજી સ્વામી. તેઓએ પ્રેમથી કહ્યું, “નાનચંદ્રજી! હવે તમે ગુજરી જતાં, તેના સ્મરણાર્થે શ્રી અંબાવીદાસભાઈના આર્થિક ખુશીથી થોડું ફરી આવો. તમારી વિશાળ શક્તિનો સમાજમાં Jain Education Intemational Page #775 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ઉપપ ઉપયોગ થવો જોઈએ. અમે વૃદ્ધ છીએ શાંતિથી ગાદીના ભાવનાશાળી જુવાનિયાઓને આવેગમાં લાવી મુંડી દે છે. તેના ગામમાં રહેશે. ત્યાર પછી થોડો કાળ એ મુનિવરો સાથે નિશાશા આપણને લાગવાના” જોગાનુજોગ તે વરસે નબળું ઝાલાવાડમાં વિચર્યા. ચોમાસું જતા રાજાનો વહેમ જડબેસલાક થયા ત્યારે રાજાએ ગુરભક્ત શિષ્યોની પ્રાપ્તિ ગાંઠ વાળેલી. “મોરબીમાં સંન્યાસ કોઈને આપવા નહીં દઉં.” મુંબઈ ચાતુર્માસમાં તેમના પ્રવચનોમાં મધ્ય મુંબઈથી - આ રાજ્ય ગાંઠ છૂટી ગઈ. જેણે ડાઘ લગાડ્યો હતો તેણે ચુનીલાલભાઈ પણ આવતા. તેઓ ગાંધી વિચારના રંગ જ લૂછી નાખ્યો. ખૂબ ઉત્સાહપૂર્વક શિવલાલભાઈની દીક્ષા થઈ રંગાયેલા અવિવાહિત હતા. તેમને પૂ. મ.શ્રીની પ્રવચનધારા પ્રવચનધારા અને તેમનું નામ સૌભાગ્યચંદ મુનિ (સંતબાલ) આપ્યું. તે સાલનું સાંભળતાં જ નવી દૃષ્ટિનો સંચાર થયો એટલે વધુ પરિચય સામા પક્ષ ય ચોમાસું પણ મોરબી હતું. ઐતિહાસિક સાધુ સંમેલનમાં કરવા માટે તેમની સાથે રહેવાની ત્યારથી જ લગની લાગી ગઈ. ઝળક્યા! સં. ૧૯૮૩ની સાલમાં સ્વતંત્ર વિચારક શિવલાલભાઈ સં. ૧૯૮૯ની સાલમાં અજમેર સાધુ સંમેલનમાં જવાનું (સંતબાલ) મ. શ્રીના મુંબઈના પ્રવચનોથી પ્રભાવિત થયેલા. હતું. દરેક સંપ્રદાયને ફાળે ચાર પ્રતિનિધિઓ મોકલવાના હતા. તેમના માતુશ્રીના અવસાનથી સૌભાગ્યચંદભાઈનો વૈરાગ્ય તેમાં (૧) શામજી સ્વામી, (૨) શ. રત્નચંદ્રજી સ્વામી, (૩) વધ્યો. મારવાડી સાધુઓનો સંગ વધ્યો. દીક્ષા લેવાના કોડ ક, નાનચન્દ્રજી સ્વામી, (૪) સૌભાગ્ય મુનિ નક્કી થયા. લીંબડી જાગ્યા. મા જણી બહેનની અનુજ્ઞા મેળવી ભાવી પત્નીને ચૂંદડી થઈને અજમેર પધાર્યા. ત્યાં શતાવધાની મ. ની જેમ નાનચન્દ્રજી ઓઢાડી ભગિની બનાવ્યા. પછી આવ્યા નાનચન્દ્રજી મ. પાસે. મ. પણ સારા ઝળક્યા હતા. તેમણે ત્રેવડી કાર્યવાહી ઉપાડેલી પ્રથમ મિલનથી ખેંચાણે હવે જાણે કાયમ માટે રોકી રાખ્યા પણ (૧) જે મોટો સમૂહ સાધુ-સાધ્વીઓ રોકવાને કારણે બહાર રહેલો તેને ઉપદેશ દેવાનો, (૨) સાધુ સંમેલનની કાર્યવાહીમાં દીક્ષાનું વચન બીજાને અપાઈ ગયું હતું તેથી ત્યાંથી જવાબ મંગાવ્યો “ગમે ત્યાં દીક્ષા લો.” માર્ગ મોકળો થયો. ધ્યાન આપવાનું (૩) યુવાન પેઢીને માર્ગદર્શન આપવાનું. પૂજ્ય કવિવર્ય ઉપાધ્યાય શ્રી અમરચંદજી મહારાજે તે વખતે કવિવર્ય મ. શ્રી નાનચન્દ્રજી સ્વામી લીંબડી પોતાના ગુરુ શ્રી પૃથ્વીચંદ્રજીને મને કહેલું “એ બિરાજતા હતા. તેમના ચરણોમાં ત્રણ શિષ્યો આવ્યા. (૧) મહારાજ સંપ્રદાયમાં રહેલું બિનસાંપ્રદાયિક રત્ન છે. તે સાલનું ચુનીલાલભાઈ (૨) સૌભાગ્યચંદભાઈ (૩) કેશવલાલભાઈ. ચોમાસુ આગ્રામાં કર્યું. ત્યાં થોડી ઉર્દૂ ભાષા શીખ્યા. અવધાનો સં. ૧૯૮૪ માગસર સુદ-૬ બુધવારે લીબડીમાં કર્યા. ઉર્દૂ મિશ્રિત હિન્દીમાં અલૌકિક પ્રવચન આપ્યું. ચુનીલાલભાઈની દીક્ષા થ. પૂ. પ્રસિદ્ધવક્તા નાગજીસ્વામીએ - શાંતિ માટે સંગુરનું શરણું લીધું રે... દીક્ષા પાઠ ભણાવ્યો. ચુનીલાલજી સ્વામી નામ આપ્યું. એક વખત સંતબાલજી ગોચરી ગયા હતા. તે અજમેર દીક્ષા થઈ ગયા બાદ થોડા સમયમાં પંડિત શ્રી નાગજી અને જયપર વચ્ચેનું ગામડું હશે ભારે ગરીબ પ્રજા. એક સ્વામી લીંબડી કાળધર્મ પામ્યા. મોરબીને એ વિરહનો તાજો ઘા જગ્યાએ તો “આવા સાધડા આવે વખતે ક્યાંથી હાલી નીકળ્યા લાગ્યો હતો. તે વખતે રાજગાદીએ લખધીર બાપુ હતા. તેમને છે?” એવો કડવો અનુભવ થયો. બે-ચાર ઘરેથી સૂકાં રોટી પૂ. શ્રીના વ્યાખ્યાન સાંભળવાની તીવ્ર ઇચ્છા થઈ. તેમણે કહેણ ટકડા અને છાશ મળ્યા પણ બે પાત્રા ભાંગી ગયા હતા. મોકલ્યું. પ્રવચન સાંભળ્યા બાદ બાપુએ શિવલાલની દીક્ષા મનિશ્રીને ભય હતો કે “ગુરુદેવ ઠપકો આપશે તો?” પણ મોરબીમાં થાય તેવી વિનંતી કરી. આખી સભાએ વાત વધાવી તેઓએ તો સામેથી કહ્યું જો આ ગુજરાત નથી વળી ગરીબી લીધી. દરેકને ખૂબ ઉત્સાહ હતો કારણ કે “મોરબી રાજ દીક્ષા અને ગેરસમજ હોય ત્યાં અનાદર થાય તેમાં નવાઈની વાત નહીં જ થાય' એવી એક રાજ્યગાંઠ બંધાઈ ગયેલી હતી. નથી. ભગવાન મહાવીરના અનાર્ય પ્રદેશબિહારની વાત યાદ એકદા એક યુવાન મનિ-મોણશી સ્વામી જેમણે તાજી જ છે ને? પાત્રા ફૂટ્યા છે પણ શરીર તો સલામત રહ્યું છે ને? દીક્ષા લીધેલી એમની દીક્ષાની શોભાયાત્રા જ્યારે મોરબીમાં કશી ચિંતા ન કરીશ” વિહારમાં ઘણા આવા પ્રસંગો થાય પરંતુ નીકળી તે પ્રસંગે પુત્ર વિયોગની વાણીમાં માતાને જાડેજા શ્રી ચરિત્રનાયક શ્રી શિષ્યોને પ્રેરણાદાયી પ્રસંગો તથા કથાઓ કહી વાઘજી ઠાકોરના કોઈએ કાન ભંભેર્યા કે “આ જૈન સાધઓ તેમના જીવનનું ઘડતર કરતા. Jain Education Intemational Page #776 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ સ્વપ્ન શિલ્પીઓ ધરમપુરમાં આગેવાન શ્રાવકો જેઓ ઉચ્ચ પાયરીના પ્રાર્થના-પ્રવચન અને દિવસના પ્રવચન વખતે સભામંડપ ભરચક અમલદારો હતા તેમણે મ. શ્રીને સંગીત નિહાળવા ભાવભરી રહેતો. મહારાજ અને મહારાણી પણ પ્રસંગે પ્રસંગે પ્રવચનમાં વિનંતી કરી. હાજરી આપી રસપૂર્વક લાભ લેતા. બધાને ખૂબ જ સંતોષ કવિરાજ નાનચન્દ્રજી સ્વામી જેવાં ત્યાં પહોંચ્યા છે તેમની થયો. અપૂર્વ આનંદ અને ઉલ્લાસપૂર્વક ચાતુર્માસ પૂર્ણ થયું. સાથે બીજા અનેક દાખલ થઈ ગયા. રાજની અદબ ત્યાં રહી સાચા અર્થમાં કવિરાજ નહીં. તેવા એક ગરીબ સોનીપુત્રને કોઈ અમલદારે ટોક્યા કવિરાજ શ્રી નાનચન્દ્રજી સ્વામીએ ૪૦૦ થી વધારે અહીં શો લાડવો ખાવાનો છે ભાગી જાઓ.” હર્ષચન્દ્રજી મ. મૌલિક પદોની રચના કરેલ છે. તે બધાં પદો સુબોધ તે શબ્દો કાનોકાન સાંભળ્યા અને મ.નું લક્ષ ખેંચ્યું પછી તો સંગીતમાલા ભાગ ૧-૨-૩, ભજનપદ પુમ્બિકા આવૃત્તિ-૭ તથા સંગીત, પૂછવું જ શું. પૂજ્યશ્રી ઉઠીને ઊભા થી ગયા. અરે ગુરુદેવ! પ્રાર્થના મંદિર (આવૃત્તિ ઘણી) વેગેર પુસ્તકોમાં છે તેમનાં પદો આ શું? ધરમપુરના રાજાએ અમલદારને ઇશારો કર્યો અત્યારે પણ એટલા જ લોકપ્રિય છે. આમ કવિને પણ સન્માનપૂર્વક સોનીપુત્રને પાછો બોલાવી બેસાડ્યો અને શાસનપ્રભાવક કહ્યા છે. અમલદારોએ દિલગીરી દર્શાવી. આખરી વિદાય ગાંધીજી સાથે મધુર મિલન તા. ૧૭-૧૨-૬૪ નો એ દિવસ હતો. આખે દિવસ હરિપુરા મહાસભામાં કવિવર્ય મ. શ્રી નાનચન્દ્રજી મહારાજ સાહેબે આગંતુકોને વાણી દ્વારા ખૂબ શાંતિ પમાડી. સ્વામી પધાર્યા હતા. ત્યાં ગાંધીજીને પહેલી વાર જોયા. ત્યાર પરિશ્રમ ઠીક ઠીક પહોંચ્યો. પ્રતિક્રમણ કર્યું પરંતુ સમૂહ પછી તેઓ તિથલ સમુદ્ર કિનારે પધાર્યા. ગાંધીજી પણ તેવામાં પ્રાર્થનામાં તે દિવસ ન બેઠા. ‘છાતીમાં દુઃખે છે' એમ કહી ત્યાં બંને ધર્મનેતા અને રાજનેતા સવારમાં સમુદ્ર કાંઠે ફરવા જેવા સૂતા તેવો શ્વાસ ચઢતો. પૂ. ચુનીલાલજી મહારાજે પૂછ્યું, નીકળે. મ.શ્રીને જોઈને મહાત્મા ગાંધી બહુ રાજી થયા અને શું થાય છે?” પૂશ્રીએ કહ્યું, “પૂ. નાગજી સ્વામીને જેવો શ્વાસ પોતાના સાથીઓથી છૂટા પડી દોડ્યા “અહો! તમે અહીં ચઢેલો તેવો શ્વાસ જણાય છે. પૂ. ચુનીલાલજી મ. આ સાંભળી ક્યાંથી?” આમ તીથલમાં મહાત્મા ગાંધીજી અને તાજુબ થઈ ગયા. બસ, ડોક્ટર આવે તે પહેલાં અરિહંત, સિદ્ધ, ચરિત્રનાયકશ્રી દરરોજ મળે. ખૂબ વાર્તાલાપ થાય. ગોચરીનો સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ એ ચાર શરણાં સ્વીકારી રાતના આગ્રહ કરે,જાતે વહોરાવે. જૈન સાધુવર્ગ પ્રત્યે માતા ૧૦-૨૫ મિનિટે ચિર વિદાય લીધી. (વિસ્તારથી એમનું પૂતળીબાઈની શ્રદ્ધા, વિલાયત જતાં પહેલા જૈન સાધુ બેચરજી જીવનચરિત્ર વાંચવા માટે તેમનો શતાબ્દિ ગ્રંથ વાંચવો.) સ્વામી પાસે લીધેલી ત્રણ પ્રતિજ્ઞાઓ, જૈન શ્રમણોપાસક શ્રીમદ્ રાજચન્દ્ર તરફથી મળેલી શિક્ષા-દીક્ષા વગેરે એક પછી એક પ્રવચન પ્રભાવક પ્રશાન્તમૂર્તિ દશ્યો ગાંધીજીને પ્રત્યક્ષ થાય તેવો અપૂર્વ યોગ હતો. 'પૂ. આચાર્ય શ્રી રૂપચન્દ્રજી સ્વામી ત્યાર પછી સંવત ૧૯૯૩, વૈશાખ સુદિ-૬ને શનિવારના જનની જણજે ભક્ત જણ, કાં દાતા કાં શૂર દિવસે તિથલમાં જ ગાંધીજી, સરદાર પટેલ, કિશોરલાલ નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર મશરૂવાળા વગેરે રાષ્ટ્રનેતાઓ આવ્યા હતા. સવાર-સાંજ દરિયાકિનારે ફરતી વખતે વિવિધ વિષયો પર “સર્વજનહિતાય” આ પ્રસિદ્ધ સાખીને એવો સુમધુર વાર્તાલાપ ગાંધીજી સાથે થયો હતો. માતા વીંઝઈબાઈએ અક્ષરશઃ સત્ય સાબિત કરી આપેલ છે ધરમપુરમાં ચાતુર્માસ તે આ મહાપુરુષનું સુવિશુદ્ધ સંવત ૧૯૯૩ની સાલનું ચાતુર્માસ ધરમપુરના મહારાજ સંયમમય જીવન વાંચવાથી તથા ત્યાંના અમલદાર શ્રાવકોની વિનંતીને માન આપી ત્યા કર્યું. ખ્યાલ આવી શકશે. તે વખતે રાજ્યોનો અને આમ પ્રજાનો ઉત્સાહ ઘણો હતો . કચ્છના નાનાં મોટાં - પછી ચાતુર્માસની બધી જ વ્યવસ્થા રાજ્ય તરફથી થયેલી. રાત્રે શહેરોમાં ભચાઉની પણ મી. જ Jain Education Intemational Page #777 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૭પ૭ ગણતરી થાય છે. કચ્છના પ્રવેશદ્વાર સમાન આ પવિજ્ઞ ભૂમિમાં કરવા ટકોર કરતા. બંને પુત્રો પ્રેમાળ પિતાના સંસ્કાર જીવનમાં વિસા ઓસવાળ જ્ઞાતિના આશરે ૫૦૦ ઘર છે. તેમાં ઉતરવા લાગ્યા. “દુ:ખનું ઓસડ દહાડા.” એ નિયમ પ્રમાણે તેજસિંહભાઈ જેઠાભાઈ ગાલા નામના સદ્દગૃહસ્થ ત્યાં રહેતા જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ દુઃખ ઘટતું ગયું. સંતહતા. તેમના ધર્મપત્નીનું નામ વીંઝઈબાઈ હતું. દંપતીને સારી સતીઓના સાનિધ્યમાં વિશેષ રહેવા લાગ્યા. તે વખતે વાગડ શ્રદ્ધા હતી. ખેતીવાડીનો વ્યવસાય હતો. સંતોષમય જીવન હતું. પ્રાંતમાં શિક્ષણ નહિવત હતું તેથી રણમલકુમારને શાળામાં તેથી સમાજમાં તેમની સારી છાપ હતી. આનંદપૂર્વક દિવસો બેસવાનો વખત જ ના આવ્યો. પિતાની સાથે ક્યારેક ખેતરે પસાર થઈ રહ્યા હતા. જતા તેમજ તેમના કામમાં મદદગાર થતા. વિ.સં. ૧૯૪૪, મહાવદિ-૭ના શુભ દિવસે એક વખત તેઓ વાડીએ ગયેલા. સૌ પોત-પોતાના વિંધઈબાઈએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. કર્મરાજાની સામે કામમાં વ્યસ્ત હતા ત્યાં એકાએક જોરદાર પવન ફૂંકાયો. ધૂળની જંગ માંડવા માટે તેમનું નામ રણમલ પાડવામાં આવ્યું. પિતાનો ડમરી ચઢી આવી, અંધારું થઈ ગયું. કાંઈ દેખાતું ન હતું પરંતુ પ્રેમ અને માતાનું વાત્સલ્ય હોય પછી બાળકના ઉછેરમાં ખામી આંધી ચઢયા કરે છે, આંધી શમ્યા કરે છે, ક્યાં આવે? શ્રી તેજસિંહભાઈ તથા વીંઝઈબાઈને અક્ષરજ્ઞાન ન સમજુ જીવો એ સદા, નવકાર મર્યા કરે છે. હતું. પરંતુ સદ્ગુણો તેમને સ્વભાવસિદ્ધ હતા. ફુરસદના ટાઈમે આ કડી પ્રમાણે આ વાવાઝોડામાં બધા ગાડા નીચે સંત-સતીજીનાં દર્શન કરવાં, વ્યાખ્યાન-વાણી વગેરેનો લાભ સંતાઈ ગયા, તેમાં રણમલ પણ છુપાયો પરંતુ નવકાર મંત્રનું લેવો, તેમનો સત્સંગ કરવો, સુપાત્ર દાન આપવું, આંગણે આવેલ દીન દુઃખીને યથાશક્તિ આપવું, બધાની સાથે સ્મરણ ચાલુ કર્યું. પંચપરમેષ્ઠીનું શરણું સૌએ સ્વીકાર્યું. માથા હળીમળીને રહેવું વગેરે અનેક ગુણો તેમના જીવનમાં હતા. ઉપર ભય હોવા છતાં દેવ-ગુરુ-ધર્મની અપાર શ્રદ્ધા હોવાથી સૌ નિર્ભય હતા. વાવાઝોડું વિખરાઈ ગયું. આંધી શમી ગઈ. સૌ જેથી તેમનું જીવન બીજા માટે પણ પ્રેરણાદાયી હતું. એકબીજા તરફ જોવા લાગ્યા. બધાએ નિરાંતનો દમ ખેંચ્યો. મોટાભાઈ આણંદજી તથા નાની બહેન દેવઈબહેન સાથે રણમલના બાળપણથી સંસ્કારો ઊંચા હતા. નિર્દોષ રમત કરતા રણમલના દિવસો ભારે આનંદપૂર્વક પસાર વિ.સં. ૧૯૫૮ના ફાગણ મહિનામાં (ભોરારા-કચ્છ)ની થતા હતા. પરંતુ કાયમ આનંદ જ હોય તો સંસાર કોને કહેવાય? સુખ-દુઃખ તો આવ્યાં જ કરે છે. તે સંસારના નિયમ જ્યોતિર્ધર ત્રિપુટી આગમ વિશારદ પૂ. મ. ગુલાબચન્દ્રજી પ્રમાણે રણમલકુમાર સાત વર્ષના થયા ત્યારે માતા વિંઝઈબાઈ સ્વામી, તેમના લઘુબંધુ કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી તથા ભારતરત્ન શતાવધાની પંડિતરાજ શ્રી રત્નચંદ્રજી સ્વામી પ્રણાઅચાનક અવસાન પામ્યા. કુમળા છોડ જેવા ત્રણે બાળકોના ૩ ઝાલાવાડમાંથી વિહાર કરીને વાગડની ધરતીને પાવન કરતાં કલ્પાંતની કોઈ સીમા ન રહી. શ્રી તેજસિંહભાઈ તથા કરતાં ભચાઉ પધાર્યા. ઘણા વર્ષો પછી સંતોના પગલાં થતાં કટુંબીજનો પણ શોકગ્રસ્ત બની ગયા. પરંતુ આ આઘાતને સહન આખા ભચાઉ શહેરમાં આનંદનું મોજુ ફરી વળ્યું. વિવિધ કર્યા સિવાય છૂટકો ન હતો. ધર્માનુષ્ઠાનો થવા લાગ્યા. જે જમ્યા છે જગતમાં, તે નક્કી કરનારા ધર્માનુરાગી તેજસિંહભાઈ બંને પુત્રોને લઈ ગુરુ જે ખીલ્યા છે પાંદડા, તે નક્કી ખરનાર | મહારાજ પાસે આવ્યા. પૂર્વના કોઈ ઋણાનુબંધના કારણે આવી સમજશક્તિથી તેજસિંહભાઈએ મનનું સમાધાન એકબીજાને અપૂર્વ આનંદ થયો. વિધિપૂર્વક વંદન કરી ત્રણે જણ કર્યું. મારા પુત્રોને તેમની માતાની ખોટ ને સાલે તેનાં માટે ઊંડો ગુરુમહારાજની સન્મુખ બેસી ગયા. ઔપચારિક વાતચીત કર્યા વિચાર કરી ત્રણે બાળકોને ખૂબ આશ્વાસન આપ્યું તથા પ્રેમથી પછી તેજસિંહભાઈએ કહ્યું, “બંને દીકરામાં મારાથી બનતા તેમનું પાલનપોષણ કરવા લાગ્યા. ધર્મના સંસ્કાર રેડ્યા છે એમના માતૃશ્રીના અચાનક અવસાન પુત્રના પરમલોકનો વિચાર કરનાર દીર્ઘદ્રષ્ટા પિતા શ્રી પછી અવાર-નવાર સંસારની અસારતા સમજાવી છે. એમાંથી તેજસિંહભાઈ બંને પુત્રોને હંમેશા ધર્મની વાકો સમજાવતા. જેને દીક્ષા લેવાની ભાવના થાય, તેને છૂટ છે.” આ સાંભળી “સંયમ વિના મુક્તિ નથી.’ આવા સંસ્કારો આપતા. નવકાર પૂજ્યશ્રીએ કહ્યું, “નિયમિત ધાર્મિક અભ્યાસ કરવા આવજો.” મંત્રનો મહિમા સમજાવી હંમેશા નવકાર મહામંત્રનું સ્મરણ તેજસિંહભાઈને કહ્યું, “તમારી ભાવના જરૂર પૂર્ણ થશે.” Jain Education Intemational Page #778 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ સ્વપ્ન શિલ્પીઓ બંને ભાઈઓ નિયમિત ગુરુ મહારાજની પાસે આવવા માંડવી બાજુ શેષકાળ વિચરી ભોરારામાં એક ભાઈ તથા બે લાગ્ય. ગુરુ મહારાજના સત્સંગથી બંને ભાઈઓને સંયમ બહેનોની દીક્ષા સાથે રામજીને દીક્ષા લેવાનું વિચારતા હતા, ત્યાં લેવાની ભાવના જાગી પણ પિતાજીની સેવા માટે એક તો રહેવું પંડિતરત્ન ઉત્તમચંદજી સ્વામી રણ ઊતરી ઝાલાવાડ પધારતા જ જોઈએ. બંને વચ્ચે સંવાદ થયો પરંતુ તેમાં આખરે હોવાથી તેમને વળોટાવવા માટે ભચાઉ પધારવા તેમ જ રણમલનો વિજય થયો. કર્મોની સામે મોરચો માંડવા રણમલે રામજીની દીક્ષા ભોરારા હોઈ એમના કુટુંબ સાથે કુટુંબ મેળો અત્યારથી જ પોતાના નામને સાર્થક કરવા માંડ્યું. કરાવી આવવાનો નિર્ણય કરતાં, બધા ઠાણા ભચાઉ પધાર્યા. રણમલને દીક્ષાની ભાવના જાગી છે તે વાત જાણી ભચાઉ સંઘના અગ્રેસરો સાથે ભોરારા સંઘમાં ત્રણ તેજસિંહભાઈના આનંદની કોઈ સીમા ન રહી. સંઘના દીક્ષા સાથે રામજીની દીક્ષા સંબંધી વાતચીત થઈ. તે વખતે આગેવાનો પણ હર્ષ વ્યક્ત કરી પૂજ્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામીને ભચાઉનો સંઘ આર્થિક રીતે શક્તિશાળી ન હતો. એટલે ત્રણ કહ્યું “આ બાળક ખાનદાન કુટુંબનો છે, સંસ્કાર ઊંચા છે, દીક્ષા સાથે રામજીની પણ દીક્ષા થઈ જાય તેમ ભોરારા સંધની શાસન દીપાવશે. આપ પ્રેમથી એને ભણાવો.” પણ જોરદાર વિનંતી હતી. આ સંઘને સમજાવવા પૂજ્યશ્રીએ સંઘના આશીર્વાદ મળ્યા. પિતાજી તથા વડીલોના પ્રયત્ન કર્યો પરંતુ શ્રી સંઘે ગમે તેટલો ખર્ચ થાય છતાં દીક્ષા આશીર્વાદ લઈ રણમલકુમાર ગુરુ મહારાજની સાથે ભણવા પોતાના આંગણે જ ઊજવવા ભાવભરી વિનંતી કરી કારણ કે નીકળ્યા, ગુરુની કૃપા હોય અને શિષ્યની પાત્રતા હોય પછી ભચાઉમાં છેલ્લા ૪૦ વર્ષ પછી આ દીક્ષા થવાની હતી. ખામી ક્યાંથી રહે. રણમલકુમારે નિશાળ જોઈ ન હતી. તેથી બધાની લાગણી અને ભાવનાથી છેવટે ગામની દીક્ષા અક્ષરજ્ઞાન ન હતું. પરંતુ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા અપાર ગામમાં જ કરવાનું નક્કી થયું. દીક્ષાનો મંગલ દિવસ સં. હતી. જિજ્ઞાસા એ જ જ્ઞાનની જનની છે. ચોદ વર્ષના રામજીએ ૧૯૫૯ ફાગણ સુદ-૩ નક્કી કરવામાં આવ્યો. પૂજયશ્રીએ તથા કવિવર્ય ગુરુમહારાજ શ્રી વીરજી સ્વામી પાસે દિવસે અક્ષરજ્ઞાન ભચાઉના શ્રી સંઘે શાસ્ત્રવિશારદ પં. શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીને અને રાત્રે સામાયિક-પ્રતિક્રમણ શીખવવાનું શરૂ કર્યું. દીક્ષા સુધી સ્થિરતા કરવા વિનંતી કરી. તેમણે તે સ્વીકારી જેથી સંસારભાવની લહેર જેને અંશમાત્ર સ્પર્શી ન હતી, કોરી પાટી આનંદમાં વૃદ્ધિ થઈ. જેવા આ બાળકના માનસપટ ઉપર ગુરુભગવંતોએ ત્યાગ ૪૦ વર્ષના લાંબા ગાળા પછી દીક્ષા પ્રસંગ હોવાથી નવી વૈરાગ્યના ચિત્રો આલેખવા માંડ્યા. ગુરુદેવે ગુણનિષ્પન્ન પેઢીને માટે તો પ્રથમ પ્રસંગ જેવું હતું. ઘરઘર ઉત્સાહ દેખાઈ રામજી' નામ રાખ્યું. રહ્યો હતો. આગમવિશારદ પં. શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી, પૂ. શ્રી પૂજયપાદ શ્રી ગુલાબચંદ્રજી સ્વામી આદિ ત્રણે સંતો ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય ગુરુદેવ શ્રી વીરજી સ્વામી તથા વિચરતાં વિચરતાં એ સાલનું (૧૯૫૮) ચાતુર્માસ કરવા માટે શતાવધાની પં. શ્રી રત્નચંદ્રજી સ્વામી આદિ ચતુર્વિધ સંઘની પોતાની જન્મભૂમિ ભોરારામાં પધાર્યા. રામજીભાઈ સાથે જ હાજરીમાં સવારના ૧૧-00 વાગ્યે પં. મ. શ્રી ઉત્તમચન્દ્ર હતા. ત્યાં ભોરારાના જ વતની શ્રી ઉકેડાભાઈને સંયમ લેવાની સ્વામીએ કરેમિ ભંતેનો પાઠ ભણાવ્યો અને કવિવર્ય શ્રી વીરજી ભાવના જાગી, તેથી તેઓ પણ રામજીભાઈની સાથે ધાર્મિક સ્વામીના પટ્ટશિષ્ય તરીકે જાહેર કર્યા. ગુરુ મહારાજે સ્વરૂપની અભ્યાસ કરવા લાગ્યા. “એક કરતાં બે ભલાં' એ કહેવત પ્રાપ્તિ કરવા માટે રૂપચન્દ્રજી સ્વામી એવું સરસ નામ આપ્યું. પ્રમાણે બંને દીક્ષાર્થી ગુરુબંધુઓ પ્રેમથી રહેતા અને ખંતપૂર્વક તે વખતે લીંબડી સંપ્રદાય સોળે કળાએ ખીલ્યો હતો. અભ્યાસમાં આગળ વધવા લાગ્યા નવદીક્ષિત મુનિ શ્રી રૂપચન્દ્રજી સ્વામીનો પ૩મો નંબર હતો. મહાભિનિષ્ક્રમણની તૈયારી તે વખતે આચાર્યપદે હતા. શાસનપ્રભાવક પૂ. શ્રી દીપચન્દ્રજી રામજીભાઈને ગુરુચરણમાં રહી અભ્યાસ કરતાં એક સ્વામી. ટૂંક સમયમાં બીજી ત્રણ દીક્ષાઓ થતાં સંપ્રદાયમાં પ૬, વર્ષ થવા આવ્યું હતું. સામાયિક-પ્રતિક્રમણ, થોકડાં, દશવૈકાલિક સાધુઓ થયા. તેમાં શાસ્ત્રજ્ઞ, શાસનપ્રભાવક અનેક મુનિઓ સૂત્ર અને લખતાં-વાંચતાં શીખી લીધું હતું. દીક્ષા આપવા માટે હતો. નવદીક્ષિત રૂપચન્દ્રજી સ્વામીની વડી દીક્ષા અંજારમાં થઈ પૂજ્યશ્રી વિચારવા લાગ્યા. ભોરારાનું ચાતુર્માસ પૂર્ણ કરી, હિત Jain Education Intemational Page #779 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ નવકાર મહામંત્રનો પ્રભાવ એક વખત પૂજ્યપાદ શ્રી ગુલાબચંદ્રજી સ્વામી, કવિવર્ષ ગુરુદેવ શ્રી વીરજી સ્વામી તથા શતાવધાની શ્રી રત્નચન્દ્રજી સ્વામી તથા શાંતમૂર્તિ શ્રી રૂપચન્દ્રજી સ્વામી કઠાણા-૪ સોરઠ વિસ્તારમાં ચાતુર્માસ અર્થે પધારી રહ્યા હતા. જેતપુરના રસ્તે જતાં વચ્ચે રેલ્વેનો મોટો પુલ આવ્યો. પુલ એકદમ સાંકડો હતો. કિનારે ચલાય તેમ ન હતું તેથી વચ્ચે ચાલતા હતા. પુલ ઉપર પડતા પહેલા આગળ પાછળ નજર કરી લીધેલી ત્યારે ગાડી દેખાઈ નહિ જેથી નવકાર મંત્રનું સ્મરણ કરતા આગાળ વધી રહ્યા હતા. બરાબર પુલની મધ્યમાં પહોંચ્યા અને એકદમ ગાડીની બીસલનો તીલુ અવાજ કાને અથડાયો, ધમધમાટ કરતી ગાડી આવી રહી હતી. નીચે ઉતરી શકાય તેમ નથી, બીજો કોઈ રસ્તો નથી, શું કરવું? ઝડપભેર ચાલવાનું શરૂ કર્યું પણ ઉપરાઉપરી વ્હીસલનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ટ્રેન ઘણી નજીક આવી ગઈ હતી. પૂ. ગુરુમહારાજે બધાને સૂચના આપી કે સાગારી સંથારો લઈ લ્યો અને જો ટ્રેન એકદમ નજીક આવી જાય તો નીચે નદીમાં કૂદી પડવાનું. નવકાર મંત્રનો સતત સ્મરણ સાથે ચાલવાની ગતિ વધારી. મહામંત્ર ઉપરની અજોડ શ્રદ્ધા અને આયુષ્યના બળે હેમખેમ પુત્ર ઓળંગાઈ ગયો. કિનારે પગ મુક્યો તે જ જાણે ધસમસતી ગાડી આવી પહોંચી પરંતુ ચારે મુનિરાજો મૃત્યુના મુખમાંથી બચી ગયા. પસીનો લૂંછતા ડ્રાઈવરે બે હાથ જોડીને નિરાંતનો દમ લેતાં સંતોનું અભિવાદન કર્યું. સડસડાટ દોડી જતી ગાડીને પૂ. ચારે ગુરુભગવંતો નિહાળતા રહ્યા અને સ્વગત બોલી ઉઠ્યા. “હજારો, મત્ર શું કરશે? મારો નવકાર બેલી છે.* આચાર્યપદ પ્રદાન વિ.સં. ૨૦૨૮ના બીજા વૈશાખ મહિનામાં લીંબડીમાં તમામ સાધુઓનું સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં પુણ્યપ્રભાવક પૂજ્ય સાહેબ શ્રી રૂપચન્દ્રજી સ્વામીનો આચાર્યપદે અભિષેક કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. બીજા વૈશાખ સુદ-૧૩ ગુરુવારે ચતુર્વિધ સંઘની વિશાળ હાજરીમાં ભવ્યતાથી લીંબડી સંપ્રદાયની ગાદીએ ૮૩માં પધર તરીકે વિધિસર આચાર્યપદવી આપવામાં આવી. તે આચાર્યપદના પ્રતીકની પછેડી પંડિત મ. શ્રી ચુનીલાલજી સ્વામીએ ચતુર્વિધ સંઘની ઈચ્છાથી ઓઢાડી 9че શાસન પ્રભાવક આચાર્યદેવ જ પૂર્વે શાસન પ્રભાવક આચાર્યશ્રીના પગલે પગલે દરેક ક્ષેત્રોમાં અપૂર્વ જાગૃત્તિ આવતી. માનસરોવરના હંસો ઊડીને ગમે ત્યાં જાય તોપણ તે મહીમંડલને શોભાવનાર જ બને. ત્યારે આ તો પરમહંસ. એમના પરમ પુણ્યોદયે અનેક મુમુક્ષુ આત્માઓ ચરણોમાં સંયમી જીવન અંગીકાર કરવા માટે તૈયાર થઈ જતા. તેઓશ્રીના ૧૪ વર્ષના શાસનકાળમાં કુલ ૧૨૬ મુમુક્ષુઓની દીક્ષા થઈ હતી. તેમાંથી ૧ જેટલા ભવ્યાત્માઓ તો એમના જ શ્રીમુખે સંયમ સ્વીકારવામાં સદ્ભાગી બન્યા હતા. પરમાત્મપ્રકાશ, નિર્વાણમાર્ગનું રહસ્ય વગેરે આધ્યાત્મિક પુસ્તકોનના વાંચન દ્વારા તેમણે આત્મભાવને સારો વિકસાવ્યો હતો. આત્મચિંતનમાં તેઓથી એવા મસ્ત થઈ જતા કે વસતિમાં રહેવા છતાં જાણે વનમાં રહીને અધ્યાત્મની સાધના કરનાર યોગીરાજ જોઈ લ્યો ! વિરહની વેદના છતાં અનુપમ આરાધના પૂજ્ય આચાર્યદેવશ્રીના ડાબા જમણા હાથ સમાન તેમના પરિક પંડિત શ્રી વલચન્દ્રજી સ્વામી તથા પરમ અંતેવાસી ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી અનુક્રમે સં. ૨૦૨૨ માગસર વદ-૧૧ તથા ૨૦૩૪ આસો વદ-૮ના અચાનક સમાધિભાવે સ્વર્ગવાસ પામતા તેઓશ્રીને ભારે આઘાત લાગ્યો હોવા છતાં આધ્યાત્મિક સમતુલા જાળવી રાખી પોતાની આત્મ આરાધના અનુષમ બનાવી હતી. ભવ્ય જીવોના માટે પોતાનું જીવન ભારે પ્રેરણાદાયી બનાવ્યું હતું. જન્મભૂમિમાં અંતિમ ચાતુર્માસ સં. ૦૩૭ના ચાતુર્માસમાં ભચાઉ સંઘ તથા લાકડિયા સંઘની ચાતુર્માસની વિનંતી આવી ત્યારે પૂજ્ય સાહેબે વિચાર્યું કે કચ્છમાં જઈ પહેલું ચોમાસુ તો ભચાઉ જ કરવું છે કારણ કે ભચાઉ જન્મભૂમિ છે અને દીક્ષાભૂમિ પણ છે. તેઓશ્રીના અદ્ભુત પુણ્ય પ્રભાવે એ ચાતુર્માસ પણ અભૂતપૂર્વ હતું. તપજપ વગેરેની અપૂર્વ જમાવટ થઈ હતી. પૂજ્ય આચાર્ય ભગવંતની ૯૫ વર્ષની ઉંમર હતી. છતાં પાર્ચે ઇન્દ્રિયો સક્ષમ અને ક્રિયાશીલ છેલ્લે સુધી હતી. આટલી ઉંમરે પણ તેઓશ્રી ચશ્મા વિના વાંચી શકતા તથા ભીતને ટેકો દીધા વિના એમ જ બેસતા. આવું દ્રશ્ય જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જતા હતા. આટલી મોટી ઉંમર સુધી ઓપરેશન આદિ કરવું પડ્યું ન હતું. પરંતુ સં. ૨૦૩૯ના શિયાળામાં ડાબી આંખે Page #780 -------------------------------------------------------------------------- ________________ ૭૬૦ મોતિયા પાકી જતાં સફળ ઓપરેશન થયું હતું અને ત્યાર પછી ખૂબ સંતોષપ્રદ નજર આવી ગઈ હતી. જિનશાસનને પોતાના નિષ્કલંક ચારિત્રથી સમુજ્વલ બનાવનાર એ વિરલ વિભૂતિ આચાર્યદેવશ્રીનું ૮૧મું ચાતુર્માસ (૨૦૩૯) લાડિયા મુકામે નક્કી થયું હતું. તે વખતે ઉનાળામાં એક બહેનનો દીક્ષા પ્રસંગ થઈ ગયા પછી ધાર્મિક સંસ્કાર શિક્ષણ શિબિર ચાલી રહી હતી. તેમાં ભાગ લેનાર બાળકોની કૃપાદૃષ્ટિથી જોઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સાંજે શિષ્યો સાથે આહાર-પાણી પણ બરાબર કર્યા. ચાર વાગ્યે નાના સંતોને કહ્યું, “આવતી કાલે વિહાર કરવો છે.' મુનિરાજોએ સાહેબના સમાધાન માટે કહ્યું, ભલે કાલે જોઈશું. દોઢ કલાક સુધી કૃપાકાંક્ષી સંતો સાથે ખૂબ જ સ્વસ્થતાથી વાતો કરી, હિત શિખામણો આપી. રાત્રે થોડો આરામ કરી ૧ વાગ્યે પાછા ઊઠીને પોતાની આરાધનામાં મગ્ન હતા ત્યારે આચાર્યશ્રી તરફ ભારે ભક્તિભાવ ધારણ કરનાર શ્રી ભાસ્કર મહારાજે કહ્યું “સાહેબ આરામ કરો, ઘણો સમય થઈ ગયો, બેઠા-બેઠા થાકી જવાય. તેમની વિનંતી સ્વીકારી શાંતિથી નિદ્રાધીન થયા.” સવારે રાઈસી પ્રતિક્રમણ પણ કર્યું. ત્યાર પછી થોડીવાર આરામ કરવા માટે લંબાવ્યું. થોડી જ વારમાં કોઈ પણ જાતની વેદના વિના સમાધિભાવે લગભગ ૭-૦૦ વાગ્યે સંવત ૨૦૩૯ વૈશાખ વદ ૦|| શુક્રવારે પંડિત મરણે તેઓશ્રી કાળધર્મ પામ્યા. ભચાઉમાં જ જન્મ, ત્યાં જ દીક્ષા અને ત્યાં જ નિર્વાણ. આ પણ કુદરતી સંકેત જ ગણાય ને! સાધનાની સફર કરે તે સંત.... પૂ. ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી ગરવી ગુજરાતનો કામણગારો કચ્છ જિલ્લો એટલે ખમીરવંતી ખાનદાન અને ખંતીલી પ્રજાનો મુલક. તેનું ભોરારા રળીયામણું ગામ. જૈનોની વસ્તી, તેમાં ખીમજી પાલણનું ખાનદાન ખોરડું, તેમના ખોરડે ત્રણ સંતોની મહામૂલી ભેટ જિનશાસનને આપી, તેમાં આપણે જેમની વાત કરીએ છીએ તે મુનિ શ્રી ભાવચંદ્રજી સ્વામી ગુજરાતમાં વિચરતા જૈનસંતોમાં એક મહાન વિભુતિ ગણાય છે. તેમની ગુણ ગરિમાનું વર્ણન કરવું મારા જેવા સામાન્ય વ્યકિત માટે અઘરું કાર્ય ગણાય, છતાં એ મહાન વિભૂતિની ઓળખાણ તો આપવી જ ઘટે. તેમના અમુક ગુણો ઉડીને આંખે વળગે એવા છે....પરમાત્મામાં અખૂટ શ્રદ્ધા, આત્મામાં દૃઢતા, વિચારમાં પરિપૂર્ણતા, મનમાં સંતુષ્ટતા, બુદ્ધિમાં દિવ્યતા, સંસ્કારમાં શ્રેષ્ઠતા, દૃષ્ટિમાં પવિત્રતા, જ્ઞાનમાં ગંભીરતા, કાર્યમાં નિપૂણતા, સ્વભાવમાં નમ્રતા, વ્યવહારમાં સરલતા, હૃદયમાં શુદ્ધતા આવા અનેક ગુણોથી સંપન્ન અધ્યાત્મયોગી ગુરુદેવ ગુજરાતની ધન્યધરાને પાવન કરી રહ્યા છે. સ્વપ્ન શિલ્પીઓ તેમનું આધ્યાત્મિક પ્રવચન સાંભળવું એ જીવનનો એક લ્હાવો છે. નિર્મોહી નિસ્પૃહી સંતના પરિચયમાં આવનાર વ્યકિત ધન્યતા અનુભવે છે. અને તેમના ભક્ત બની જાય છે, નાના મોટા દરેકને આકર્ષે તેવું તેમનું વ્યક્તિત્વ છે. ગુરુદેવનું ત્યાગપૂર્ણ વૈરાગ્ય સભર Jain Education Intemational Page #781 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ જીવન સ્વર્ગને તો વિશુદ્ધ કરે જ છે સાથોસાથ બીજા માટે સમ્યક્ જીવનનું વિધાયક બને છે. ગુરુદેવ હંમેશા કહે કે......દુન્યવી વ્યવહારો પાછળ તમારા ટાઇમ અને શક્તિને બરબાદ ન કો, પરંતુ તમારી જાત માટે પણ કંઇક કરો. ઉત્કૃષ્ટ સાધનામય તેમનું જીવન છે. છેલ્લા ઘણા વરસથી ૨૪ કલાકમાં ૨૧ કલાક મૌન રાખે છે. બહોળો ભક્ત સમુદાય હોવા છતાં એકદમ નિર્લેપ છે. લગભગ ૩૦ વરસથી માત્ર એક ટાઇમ ભોજન કરે છે. વરસમાં બે વખત સંપૂર્ણ દુન્યવી વ્યવહારનો ત્યાગ કરી એક મહીના સુધી ધ્યાન સાધના કરે છે, જૈનધર્મના નિયમોના ચુસ્ત પાલન સાથે સાધના કરતા સંતવિભૂતી ખરેખર ગુજરાતનું ગૌરવ છે. ૩૬૧ ૪૮ વરસ પહેલા દીક્ષા ગ્રહણ કરનાર સંતનો સ્કૂલનો અભ્યાસ તો માત્ર પાંચ ચોપડી જ છે. છતાં પણ સંસ્કૃત પાકૃતના પ્રકાંડ વિદ્વાન છે. પ્રવચન પ્રભાવક છે. વચન લબ્ધિ પણ તેમને વરેલી છે. વિદ્વાન છતાં નિખાલસતા અને નમ્રતા તેમને વરેલી છે. ગુજરાતના સ્થાનકવાસી જૈન સમાજની સૌથી મોટો સંપ્રદાય શ્રી લીંબડી અજરામર સંપ્રદાય, તેના ૨૬૦ જેટલા સાધુ સાધ્વીજીના આજ્ઞાપ્રદાતા આરાધ્ય ગુરુદેવ છે. લાખો ભક્તોનો તેમનો અનુયાયી વર્ગ છે. જૈન જૈનેતર લોકો તેમના ચરણોમાં ભક્તિભાવ પૂર્વક વંદન નમસ્કાર કરે છે. વિલક્ષણ વ્યક્તિત્વના ધારક મુનિરાજે....કચ્છ કાઠિયાવાડ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કર્ણાટક આદિ પ્રાંતોમાં પદવિહાર કરી, લોકોને સત્સંગનો લાભ આપી, અનેકોને જીવન પરિવર્તન કરાવી જીવન જીવવાની અદ્ભુત કલા શીખવેલ છે. કે તપ જપ લબ્ધિવંત, જ્ઞાન દર્શન ચારિત્રવંત સૌના તારણહાર એવા ગુરુદેવ એક જ વાત કહે કે તર્કની તલવાર છોડી દે....ખોખલો આધાર છોડી દે! સહેજ શ્રદ્ધા રોપ બસ મનમાં....શું થશે તેનો ભાર છોડી દે!! આવા લાગણીભીના ઉપદેશ આપી સૌને હળવાફૂલ બનાવી છે. અજબ સહનશક્તિના ધારક ગુરુદેવ નિમિતને નિર્દોષ માની ક્યારેય કોઇ ઉપર રાગ કે દ્વેષ ધરતા નથી ભયંકર એક્સિડન્ટ થયો, મરણાંત કષ્ટ આવ્યું, એક વરસમાં નાનામોટા ૧૩ ઓપરેશન થયા છતાં એક્સિડન્ટ કરનારના કલ્યાણ માટે પ્રભુને પ્રાર્થના કરી. આવી કલ્યાણ કામના મહાપુરુષ વિના બીજું કોણ કરી શકે? ગુરુદેવ વિષે લખવા બેસીએ તો આખો એક નવો ગ્રંથ જ તૈયાર થાય, અહીં તો માત્ર અલ્પ પરિચય આપેલ છે. ખરેખર તો તેમનું જીવન જ સ્વયં બોલે છે. તેમના વિષે કોઇ પુરાવા કે પ્રશસ્તિની જરૂર જ નથી. રૂબરુ દર્શન કરવા માત્રથી શાંતિ અને શાતાની અનુભૂતિ થાય છે. કોટિ કોટિ પ્રણામ તે સંત વિભૂતિના ચરણોમાં, તેમના પાવન પગલે ચાલીને તેમના લઘુ બંધુ શ્રી ચિંતનચંદ્રજી સ્વામી તથા બહેન શ્રી અખીલા કુમારી મહાસતીજીએ પણ જૈન ભાગવતી દીક્ષા અંગિકાર કરેલ છે. Page #782 -------------------------------------------------------------------------- ________________ 9૬૨ સ્વપ્ન શિલ્પીઓ. ઇતિકારી વિચા૨8 જૈન મુનિ શ્રી ભાસ્કરજી સ્વામી કચ્છ જિલ્લાનું ભચાઉ ગામ ધરતીકંપ બાદ સારી દુનિયામાં જાણીતું થઇ ગયેલ છે. એ ખમીરવંતી ભુમિ પર નિવાસ કરતા શ્રી જખુભાઇના નાનાપુત્ર, નામ અમૃત. માત્ર એક વરસની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. માતાએ વૈધવ્યનો ભાર વેંઢારતા વેંઢારતા ચાર સંતાનોને ભણાવી ગણાવી સંસ્કારિત કર્યા. અમતભાઇ નાની ઉંમરમાંજ ગર ભગવંતોના સત્સંગથી વૈરાગ્ય વાસિત થયા. ભણવામાં ખૂબ તેજસ્વી હતા. મેટ્રીક સુધી અભ્યાસ કર્યો. ચાર ભાઇ બહેનમાં સૌથી નાના હોવાથી માતાના વિશેષ લાડકવાયા. છતાં માતાએ પોતાનો હતા સ્વાર્થ ન જોતાં દીક્ષા માટે સહર્ષ અનુજ્ઞા આપી. દીક્ષા લઇને ખુબ અભ્યાસ કર્યો, દરેક વિષયમાં પારંગતા થયા. ઐતિહાસિક જ્ઞાન એટલું કે ઇતિહાસવિદનું બિરુદ સહેજે અપાઇ જાય. એજીનિયર ન હોવા છતાં બાહોશ એન્જીનિયરની કંપેર કરી શકે તેવું બાંધકામ સંબંધી તલસ્પર્શી અદભૂત જ્ઞાન. તેઓ શ્રીની પ્રેરણાથી કચ્છ સૌરાષ્ટ્ર મુંબઇમાં ૬૫ જેટલા ધર્મ સંકુલોનું નવનિર્માણ તેમના માર્ગદર્શન પ્રમાણે થયેલ છે. કર્તવ્યનિષ્ઠા એવી કે કોઇ પણ કામ હાથમાં લે પછી તે પૂર્ણ કરીને જ રહે. તેના માટે પૂરેપૂરો પરિશ્રમ કરે. એટલા જ શિક્ષણપ્રેમી પણ ખરા, તેઓ કહે કે એક મંદિર કે દેરાસર બનાવો યા તો ધર્મસ્થાનક કે ધર્મશાળા બનાવો તેનું જેટલું પુણ્ય મળે, તેટલું જ પુણ્ય માત્ર એક વિદ્યાર્થી ને ભણાવવાથી મળે, કારણકે એક વિદ્યાર્થી ને ભણાવવો એટલે એક માનવમંદિરનું નવનિર્માણ થયું તેમ સમજવું. આવો તેમનો શિક્ષણ માટેનો પ્રેમ છે. જેવું તેમનું નામ છે. તેવા જ તેજસ્વી છે. હોઠ પર સ્મિત, ગળામાં ગીત, સર્વ જીવો સાથે પ્રીત, એવી છે એમની જીવન જીવવાની રીત. પ્રવચન એકદમ તેજસ્વી ઓજસ્વી શ્રોતાગણને જકડી રાખે અને જે પ્રસંગનું વર્ણન કરતા હોય તેના ભાવાવેશમાં શ્રોતાગણને અદ્ભુત રીતે ખેંચી જાય તેવી પ્રવચન પ્રભાવકતા! વાણી તો એવી વરસે જાણે સઘડા શાસ્ત્રનો સાર મુશળધાર વરસે. સુમધુર કંઠ! ગાવાની તો હલક એવી કે કહેવાનું મન થાય કે - જે ખુબી છે તમારા અવાજમાં, જોઇ નથી એવી ખુબી કોઇ બીજા સાજમાં. સોનામાં સુગંધ ભળે તેમ ગોડગિફટ તરીકે કવિત્વ શકિત પણ સંપ્રાપ્ત થયેલ છે. ગીત ગાવાના લય-ઢબ-તાલ-રાગ આદિ સંગીત વિશારદ હોય તેવા! Jain Education Intemational Page #783 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ૭૬૩ બૃહદ્ ગુજરાતના સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજમાં અગ્રતા ધરાવતા ગૌરવવંતા એવા શ્રી સ્થાનકવાસી છ કોટિ જૈન લબડી અજરામર સંપ્રદાયમાં વરિષ્ઠ કાર્યવાહક પદે બિરાજી સંપ્રદાયના ૨૬૦ જેટલા સાધુ સાધ્વીજીના યોગક્ષેમ વહન કરી રહયા છે. અન્ય સંપ્રદાયના સાધુ સાધ્વીજી તેમના બહોળા અનુભવ જ્ઞાનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. તેઓ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુવિધસંઘ માટે દીવાદાંડી સમાન છે. અજરામર સંપ્રદાયના આત્મા એવા ગુરુવર્ય ન માત્ર ધાર્મિક કાર્યો જ કરે છે. દીર્ઘદ્રષ્ટા, વિશદ વિચારક ગુરુદેવ સામાજિક અને માનવતા વાદી અભિગમ પણ રાખે છે. તેમની શુભ પ્રેરણાથી પાંચ છ જગ્યાએ વિદ્યાલયો પણ શરૂ થયેલ છે. નિસ્પૃહી એવા સંત નમ્રતાની મૂર્તિ છે. તેઓ પોતાનું નામ કયાંય આગળ કરતા નથી. તેમના આરાધ્ય ગુરુ સંપ્રદાયના સ્થાપક સર્વધર્મ સમન્વયવાદી દાદાગુરુ શ્રી અજરામરજી સ્વામીના નામથી જ તેઓ દરેક પ્રવૃતિ કરે છે. શકિતના પૂંજ સમાન મુનિરાજ યુવાનોના પ્રેરણાસ્ત્રોત છે. તબિયત નાદુરસ્ત હોવા છતાં દરરોજ ૧૮ થી ૨૦ કલાક કામ કરે છે. તેમના માટે તેમના સમવયસ્ક સંસારી મિત્રો બોલે કે નાના હતા ત્યારે દેશભકિતથી પ્રેરાઇને આર.એસ.એસ.માં જોડાયા હતા, વૈરાગ્ય આવતાં દીક્ષા લીધી. અગર જો દીક્ષા ન લીધી હોત અને સંસારમાં હોત તો, મોટા ઉદ્યોગપતિ બનત, અગર સાયન્સ ભણ્યા હોત તો મોટા સાયન્ટીસ્ટ બનત, મેડીકલ લાઇનમાં ગયા હોત તો ડો. ગાલાના નામે ફેમશ થાત, કોમર્સ લાઇન લીધી હોત તો સી.એ. કે એમ.બી.એ. થયા હોત. એવા વિદ્વાન અને બુદ્ધિ નિધાન સંત આત્માની આરાધનાથી સ્વ કલ્યાણ સાથે પર કલ્યાણ કરી રહયા છે. ૪૦ વરસ દીક્ષા લીધે થયા છે. સાહિત્યકારો, શિક્ષકો, કલાકારો, ઉચ્ચ ઓફિસરો વિગેરે તેમને મળીને ખુબ સંતોષ અનુભવે છે. સારાય સ્થાનકવાસી જૈન સમાજમાં વિદ્વાન સંતોમાં તેઓ શ્રી અગ્રતા ક્રમે છે. વિદ્વતા છતાં નિખાલસતા અને નમ્રતાના કારણે જૈન જૈનેતર સમાજમાં સારી એવી લોકપ્રિયતા પ્રાપ્ત કરેલ છે, ૬૧ વરસની ઉંમરે પણ સતત વ્યસ્ત રહે છે. તેમનું વિચરણ ક્ષેત્ર કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત અને મુંબઇ મહારાષ્ટ્ર છે. તેમના મનનો મહેરામણ કાયમ છલકતો રહે છે. અંતરની અમૃત સરિતા સદાય બે કાંઠે વહેતી રહે છે. હૃદય જાણે કરૂણારસની પ્યાલી જોઇ લો. આશીર્વાદની અમૃતધારા વરસાવી ગુરુકૃપાથી સદા શિષ્ય/શિષ્યા પરિવાર તથા ભકત સમુદાયને પસન્ન તેમજ ઉત્સાહિત રાખે છે. અભ્યાસ માટે નાના મોટા સહુને ખાસ પ્રેરણા આપે. જીવન ખુબ નિરાળું અને સ્વાવલંબી ! જીવન ગાંધી વિચારધારાના રંગે રંગાયેલું હોવાથી પોતાના દરેક કામ જાતે જ કરે. કયારેય કોઇ પાસે અપેક્ષા કે આગ્રહ પણ રાખે નહિ. સ્થિતપ્રજ્ઞતા એવી કે સ્વ પ્રસંશામાં રાચે નહીં, ટીકા નિંદાથી ગભરાય નહી. પ્રસંશા કે ટીકા નિંદાને ધુમાડાના બાચકા કહી વાત હસી કાઢે. ક્રાંતિકારી વિચારધારા હોવાથી સમય સાથે કદમ મિલાવીને ચાલે, નવા વિચારોને નવા Jain Education Intemational Page #784 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ સ્વપ્ન શિલ્પીઓ અભિગમને ખુબજ ઉદારતા પૂર્વક અપનાવી, સહજતાથી સ્વીકારી ધન્યતા અનુભવે. તેમના પ્રવચનમાં આધુનિક સામાજિક વિચારશૈલીના દર્શન થાય. ધર્મ અને સાયન્સનો સમન્વય કરી કરન્ટ પ્રવાહ સાથે બરાબર તાલમેલ જાળવે. ઐતિહાસિક સત્ય ઘટનાઓ તથા અનેક વિધ વિષયોની માહિતિ મળે આ બધી તેમના વ્યાખ્યાનની ખાસ વિશેષતાઓ છે. તેમના પરિચય માં આવનાર વ્યકિતને તેમના સ્વભાવની મધુરતાનો એવો અનુભવ થાય કે તે જીવનમાં કયારેય ભુલી ન શકે. પ્રવચન પ્રભાવના દ્વારા સમાજમાં સવિચાર તથા વિચારના બીજ રોપવાનું ભગીરથ કાર્ય તેઓશ્રી કરી રહયા છે. ગુરુ નારાયણ રૂપ હૈ, ગુરુ જ્ઞાનકો ઘાટ; સગુરુ વચન પ્રતાપ સે મિટે મન કો ઉચાટ. ભારતીય સંસ્કૃતિમાં સંતોને વિશિષ્ટ સ્થાન આપવામાં આવેલ છે. આવા સંતોએ ભારતીય સંસ્કૃતિની શાન વધારી છે. સંતો થકી જ સંસ્કૃતિની મશાલ કાયમ જલતી રહેશે. સંતોના આવા યોગદાન માટે ગૃહસ્થો ગૌરવ અનુભવે તે પણ એટલું જ સ્વભાવિક છે. માટે જ કહેવાય છે ને કે ન હોય સંત સંસારમાં તો જલી જાય બ્રહ્માંડ. ગુરદેવની વિચારશૈલી અત્યંત પોઝીટીવ છે. તેઓ શ્રી કહે કે નકારાત્મક વિચારો ભયનો શ્વાસ અને શંકાનો ઉછવાસ લેતા હોય છે. જયારે સકારાત્મક વિચારો મહેનતનો શ્વાસ અને ધૈર્યનો ઉછવાસ લેતા હોય છે. ગુરુદેવનું સન્મુખી પ્રકાશમય જીવન અનેક લોકો માટે પ્રેરણાદાયક છે. હતાશ કે નિરાશ થયેલા કોઇ પણ તેમની પાસે આવે તો સારું એવું કાઉન્સેલિંગ પણ કરે છે. ગમે તેવા પ્રસંગોમાં હંમેશા અડીખમ રહે છે. તેમના ચહેરા પરની સ્થિર રેખાઓ દઢ અચલ નિર્ધાર દર્શાવે છે. અને તેમનો દઢ સંકલ્પ ગમે તેવા સંજોગોને પલટાવવાની અજબ જાદુગરી ધરાવે છે. આત્મ વિશ્વાસની અનંત ધારા જેવા તેમના દરેક દાય માટે સીમાચિન્હ રૂપ હોય છે.પરિસ્થિતિ ના કારણે જીવનધારા ગમે તેટલી બદલાય પરંતુ ગુરદેવ કિનારા જેમ કાયમ સ્થિર અને અચલ જ રહયા છે. સમાજ અને સંપ્રદાયના ઉત્કર્ષ માટે તેઓ કાયમ પ્રયત્નશીલ અને ચિંતનશીલ રહે છે. સતત પરિશ્રમથી કસાયેલો ચહેરો, જીવન રસથી ઘુંટાયેલો ચહેરો, અન્યને શાતા અને સમાધિ પામવામાં નિમિતરૂપ બને છે. તેમના સાથે ઘણાના જીવનના અનુસંધાન જોડાયેલા છે તે સૌ ધન્યભાગી બન્યા છે. કવિતામાં પ્રાણ પૂરે છે કવિની સર્જકતા, કલ્પના અને દર્શન, આજ રીતે ગુરુમાં જે વિશિષ્ટ બાબત છે, તેની ઉપાસના કરીએ તો જ ગુરુના યથાર્થ સ્વરૂપના દર્શન થાય. સીમાબદ્ધ શિષ્યને ગુરુ અસીમના અનંત સૌંદર્યનું દર્શન કરાવે છે. ગુરુ આધ્યાત્મના અનંત આકાશનું અનુપમ દર્શન કરાવે છે. ગુરુનો સંગ ચંદન સમાન હોય છે. સંગ છુટે તો પણ તેમના વિચારોની સુવાસ જિંદગી ભર સાથે રહે છે. ગુરુવર્ય નું પરોપકારી પ્રેરણાદાયી જીવન સૌના માટે કલ્યાણકારી બને એવી મંગલ કામના સાથે ગરદેવને વિનયભાવે પ્રણામ. Jain Education Intemational For Private & Personal use only Page #785 -------------------------------------------------------------------------- ________________ સગ્ન શિલ્પીઓ ૩૬૫ (અજરામર ઉપવનના પૂજ્ય સતીરનો) 'શાસનોદ્ધારક પૂ. આચાર્યદેવ અજરામરજી સ્વામીના માતુશ્રી પૂ. કંકુબાઈ મહાસતીજી હાલારી વિશા ઓસવાળ જૈન જ્ઞાતિના સદ્દગૃહસ્થ મોટ લખીયા ગામમાં સંસ્કારી માતા-પિતાને ત્યાં શ્રી કંકુબાઈનો જન્મ થયો હતો. તેમના લગ્ન જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા (વાછરા દાદાનું)ના સગૃહસ્થ માણેકચંદભાઈ સાથે થયા હતા. તેમના સસરાનું નામ ખીંયશી હરગણ મારૂ હતું. કંકુબાઈના પિતાશ્રીની અટક સુખરિયા શાહ હતી. શ્રી માણેકચંદભાઈ તથા કંકુબાઈ ખૂબ જ પ્રેમથી રહેતા હતા. એમના જીવનમાં શીલ-સદાચાર આદિ મહત્ત્વના ગુણો હતા. તેઓને પાંચ સંતાનો થયા. (૧) વીરપારભાઈ (૨) આણંદજી (૩) પુરીબહેન (૪) સંતોકબહેન (૫) જીવી બહેન. પ્રાયઃ આણંદજી (પૂ. અજરામરજી સ્વામી) સૌથી નાના હતા. પૂ. શ્રી અજરામરજી સ્વામીના કાકાનું નામ મેઘાભાઈ હતું. શ્રી કંકુબાઈના જીવનમાં પહેલેથી જ ધર્મના સંસ્કારો સારા હતા. એકદા શ્રી માણેકચંદભાઈ બિમારીનો ભોગ બન્યા અને નાની ઉંમરમાં સ્વર્ગવાસ પમ્યા. કંકુબાઈ તથા પાંચેય સંતાનોના આઘાતનો કોઈ પાર ન રહ્યો પરંતુ કાળ પાસે સહુ લાચાર...આવા સમયે ધર્મના સંસ્કારો તેમના વિશેષ જાગૃત થયા. પૂ. યુગપ્રધાન આચાર્યદેવ શ્રી ધર્મદાસજી સ્વામીના પટ્ટધર સુશિષ્ય પૂ. આચાર્ય શ્રી મૂલચંદજી સ્વામીના સંઘાડામાં પૂ. હીરાજી સ્વામી તથા પૂ. કાનજીસ્વામી આદિ ગુરુભગવંતો તથા મહાસતીજી શ્રી જેઠીબાઈ આર્યાજી આદિ ઠાણાઓના સત્સંગથી શ્રી કંકુબાઈના ધર્મના સંસ્કારો વિશેષ દૃઢ થયા. તેઓશ્રી નિયમિત સામાયિક-પ્રતિક્રમણ આદિની આરાધના કરતા. સૌથી નાના સુપુત્ર આણંદકુમારને પણ ધર્મના સંસ્કારો આપતા. એમના પતિના અવસાન પછી એમના અન્ય સંતાનો પોતાના મોસાળમાં વધારે રહેતા હતા. શ્રી આણંદકુમાર પાંચ વર્ષના થયા ત્યારે ચોમાસામાં એકદી મૂશળધાર વરસાદ વરસ્યો. કંકુબાઈ ચિંતામાં પડી ગયા કે આજે મારું પ્રતિક્રમણ નહીં થાય. પાંચ વર્ષના સુપુત્રે કહ્યું, “મા! શેની ચિંતા સતાવે છે?' માતાએ પ્રતિક્રમણની વાત કરી ત્યારે આણંદકુમાર કહે, બેસી જા, હું પ્રતિક્રમણ કરાવું છું.' એમ કહીને માતા-પુત્ર સામાયિક લઈને બેઠા તથા પાંચ વર્ષના સુપુત્રે વિધિ સહિત પ્રતિક્રમણ કરાવી દીધું. ત્યારે કંકુબાઈ સાનંદાશ્ચર્ય પામ્યા. એમને થયું કે મારી ભાવના ચોક્કસ ફલીભૂત થશે. મારો સુપુત્ર શાસનને અજવાળશે. ‘નરિત માતૃણનો ગુરુ:1’ મા સમાન કોઈ ગુરુ નથી. આ ઉક્તિને માતા કંકુબાઈએ અક્ષરશઃ સાચી સાબિત કરી. પોતે ગુરુ બનીને આણંદકુમારને ધર્મના સંસ્કારો આપવા લાગ્યા તથા તે નવ વર્ષનો થયો ત્યારે ગોંડલમાં બિરાજતા પૂ. હીરાજી સ્વામી તથા પૂ. શ્રી કાનજી સ્વામી પાસે અભ્યાસ કરવા લાગ્યા. સં. ૧૮૧૮નું ગોંડલનું ચાતુર્માસ પૂર્ણ થયા પછી દીક્ષાની તૈયારીઓ થવા લાગી. ગોંડલ સંઘની વિનંતી ગોંડલમાં જ દીક્ષા કરવાની થઈ. તે વખતે બૃહદ્ ગુજરાતના (ખંભાત તથા દરિયાપુરી સંપ્રદાયને બાદ કરતા) બધા સંપ્રદાયો એક હતા તથા “પૂજ્ય શ્રી મૂલચંદજી સ્વામીનો સંઘાડો” એ નામથી ઓળખાતા હતા. તે વખતે સાધુજીની સંખ્યા ૫૬ તથા સાધ્વીજી ૮૪ હતા. ત્યારે ચાતુર્માસના ક્ષેત્રો માત્ર ૩૨ હતા. વિ.સં. ૧૮૧૯ મહા સુદ-૫ના પવિત્ર દિવસે માતા કંકુબાઈ તથા સુપુત્ર આણંદકુમારની ગોંડલ મુકામે દીક્ષા થઈ. પૂ. દાદા-ગુરુ શ્રી હીરાજી સ્વામીએ દીક્ષાનો પાઠ ભણાવ્યો તથા નૂતન નામ નવદીક્ષિત અજરામરજી સ્વામી રાખી પોતાના સુશિષ્ય શ્રી કાનજી સ્વામીને શિષ્ય તરીકે સોંપ્યા તથા કંકુબાઈ મહાસતીજીને પૂ. જેઠીબાઈ મહાસતીજીને શિષ્યા તરીકે સોંપ્યા. Jain Education Intemational Page #786 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ સ્વપ્ન શિલ્પીઓ પૂ. કંકુબાઈ મ. ના કાળધર્મ આદિની વિગત ઉપલબ્ધ નથી. તેમના પરિવારમાં અજરામર સંપ્રદાયના મોટા ચંદનબાઈ મ. આદિ ઠાણાઓ તથા ગોપાલ સંપ્રદાયના સર્વે મહાસતીજીઓ છે. . શ્રી કંકુબાઈ મ.ના ગુરુણી મોટા જેઠીબાઈ આર્યાજી હતા. જેઠીબાઈ મ.ના ગુરણી ધીરજબાઈ આર્યાજી હતા. ધીરજબાઈ મ.ના ગુરુણી સમજુબાઈ મ. હતા. સમજુબાઈ મ.ના ગુરુણી ચંદનબાઈ મ. હતા. ચંદનબાઈ મ. ના ગુણી કાશીબાઈ મ. હતા તથા કાશીબાઈ મ.ના ગુરણી પ્રવર્તિની મ. શ્રી સુજાણબાઈ આર્યાજી હતા. જેઠીબાઈ મ.ના ગુણી ધીરજબાઈ મ. સુધી પ્રવર્તિનીપદ અપાતું હતું પછી એ પ્રથા બંધ કરવામાં આવેલ. પ્રવચન પ્રભાવિકા ૦ 'બા.બ્ર. રૂક્ષ્મણીબાઈ મહાસતીજી કચ્છના પાટનગર ભૂજ શહેરમાં બા.બ્ર. સૌમ્યમૂર્તિ રૂક્ષ્મણિબાઈ મહાસતીજીનો જન્મ વિ.સં. ૧૯૭૯ની સાલે શ્રી વિશા ઓસવાલ જૈન ગુર્જર જ્ઞાતિના નગરીયા કુટુંબમાં પ્રતિષ્ઠિત પરિવાર મહેતા નાથાભાઈ મોણશીના સુપુત્ર સુશ્રાવક વર્ધમાનભાઈના ઘેર, સંસ્કારમૂર્તિ માતા સંતોકબાઈની કુક્ષિએ થયો હતો. પૂ. મહાસતીજીનું પૂર્વાશ્રમીય નામ રંભાબહેન હતું. “યથા નામ તથા TI: પ્રમાણે રંભાબહેનને સુંદરતા માતાના વારસારૂપે તથા બુદ્ધિપ્રતિભા પિતાના વારસારૂપે મળ્યા હતા. મહાસતીજીના જન્મ પહેલાં જ તેમના પિતાશ્રી વર્ધમાનભાઈનું અવસાન થયેલ. પ્રથમ કે અંતિમ આ એક સુપુત્રીના જન્મથી પરિવારમાં ખુશી વ્યાપી ગઈ. આ સુપુત્રી એટલી પુણ્યશાળી, નિર્દોષ, નિખાલસ ને બુદ્ધિશાળી હતી કે જેણે પોતાના સગુણોથી આખા પરિવારનું દિલ જીતી લીધું હતું. દાદા-દાદી, કાકા-કાકીએ અતિ લાડકોડથી તેમનો ઉછેર કર્યો. માતાના વાત્સલ્યની તો કોઈ સીમા ન હતી. ગુરુણી મળ્યા છે જ્ઞાનવાળા રે, હૃદયના તાળાં ઉઘડ્યા રે જી... પૂ. મહાસતીજીનું કુટુંબ ધાર્મિક હોવાથી તેઓશ્રી બાલપણથી જ સ્થાનકે જતા. સભાગ્યે વાત્સલ્યવારિધિ પૂ. વેલબાઈ આર્યાજી તથા શ્રતશીલા માણેકબાઈ આર્યાજી આદિ ઠાણા ભૂજ ચાતુર્માસ પધાર્યા. મહાસતીજીના સત્સંગથી ત્યાગ અને વૈરાગ્યના બીજ વવાયા. ચાતુર્માસ પધાર્યા. ચાતુર્માસ પછીનો પ્રથમ વિહાર ભૂજથી માનકૂવા કર્યો ત્યારે રંભાબહેન તેમને મૂકવા ગયેલા. ત્યાં દીક્ષાના ભાવ જાગૃત થયા. ઘેર આવી રંભાબહેને માતાને તથા કુટુંબીજનોને વાત કરી. સર્વેને સમજાવી દીક્ષાની આજ્ઞા મેળવી લીધી. પૂ. મહાસતીજીના કાકા પોપટભાઈએ રંભાબહેનની જન્મોત્રી રાજકોટના શ્રી મોહનલાલ ધામીના પિતા શ્રી ચુનીલાલભાઈ ધામી કે જે મોટા જ્યોતિષી હતા તેમને બતાવી તથા ભૂજમાં પણ રાજ્યોતિષીને બતાવી. બધાએ એક જ વાત કરી કે રંભાબહેનના ભાગ્યમાં પ્રવ્રજ્યાનો પાકો યોગ છે તથા આ સુપુત્રી શાસનને દીપાવશે. આમ દીર્ઘ-દષ્ટિ વાપરી પૂ. વેલ-માણિજ્ય ગુરુણી સાથે અભ્યાસ કરવાની રજા આપી.. પાટનગરમાં ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ ૧૬ વર્ષની મુગ્ધાવસ્થામાં જ્યારે રંભાબહેન ગુરણી સાથે આવ્યા ત્યારે એમના દીક્ષાદાતા આગમ વિશારદ પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામી કહેતા કે મહાસતીજી ભૂજમાંથી “મેડમ” જેવી ચેલી લાવ્યા છે. પૂ. મહાસતીજી જ્યારે વાગડમાં પધાર્યા ત્યારે ગામે ગામના શ્રાવકો રંભાબહેનને જમાડવાની પડાપડી કરવા લાગ્યા. લોકો તેમને દીકરીની જેમ માનતા. બે વર્ષ સુધી ગુરણી સાથે જ્ઞાનાભ્યાસ કરી એકદમ તૈયાર થઈ ગયા ત્યારે ૧૮ વર્ષની ભર યુવાન વયે વિ.સં. Jain Education Intemational Page #787 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ 9૬૭ ૧૯૯૭, માગસર સુદિ-૬, ગુરુવાર, તા. ૫-૧૨-૧૯૪૦ના શુભ દિવસે સુવર્ણયુગ પ્રવર્તક પૂ. આચાર્યદેવ શ્રી ગુલાબચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી ભૂજ મુકામે દીક્ષા અંગીકાર કરી. મહારાવ શ્રી ખેંગારજીના સમયમાં આ દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો. તે પ્રસંગે ૧૧ દિવસ શોભાયાત્રા નીકળી હતી. મહારાણી ગંગાબા પ્રભાવિત થયા : એક દિવસ આ શોભાયાત્રા દરબારગઢ પાસેથી પસાર થઈ, ત્યારે મહેલની અટારીએથી મહારાણી શ્રી ગંગાબાએ અદ્ભુત સ્વરૂપવાન એવા રંભાબહેનને જોઈને પૂછ્યું “આ શું છે? શાનો વરઘોડો છે?” ત્યારે જાણવા મળ્યું કે રંભાબહેન જૈન દીક્ષા અંગીકાર કરવાના છે તેમની આ વરણાગી છે. તે વખતે ગંગાબા કહે, દીકરીને ઉપર બોલાવો. તરત જ રંભાબહેન ઉપર ગયા. પરી જેવી દીકરીને જોતાં જ મહારાણી સાહેબા બોલ્યા, દીકરી! આવી યુવાનીમાં દીક્ષાની વાત કેમ કરે છે? શું તાજું કોઈ નથી? હું તને સંભાળીને રાખીશ. રાજમહેલમાં સુખપૂર્વક રહેજે ત્યારે રંભાબહેને પોતાની જ્ઞાનદૃષ્ટિથી જવાબ આપ્યો, “બા! મારી સંભાળ લેનારા ઘણા છે, પરિવાર મોટો છે પણ સંસારની અસારતા જાણી પરમપદની પ્રાપ્તિના માટે હું ત્યાગ માર્ગે જઈ રહી છું, મને આશીર્વાદ આપો.' આવી અભુત ત્યાગ ભાવનાથી મહારાણી ખૂબ જ પ્રભાવિત થયાં. તેમણે કહ્યું “આની વરણાગી દરરોજ મહેલ પાસેથી લઈ જજો. અમે તેના મુખવિંદને જોઈ આશીર્વાદ આપશું તથા વરણાગીમાં રાજ રિયાસત આપશું. છેલ્લા દિવસે હાથીની અંબાડી ઉપર આ શોભાયાત્રા નીકળી હતી. આવી રીતે ભૂજના આંગણે આ પ્રસંગ માત્ર જૈન સમાજ માટે નહીં પરંતુ સમગ્ર નગર માટે આ દીક્ષા ઐતિહાસિક હતી. “મારંપવવી વરેqમત્તો” ભાખંડ પક્ષીની જેમ અપ્રમત્તદશામાં વિચરવું જોઈએ. પૂ. મહાસતીજી પ્રથમથી જ અપ્રમાદી હતાં. પોતાની દીક્ષાની શોભાયાત્રા સમયે કંઠસ્થ કરેલા થોકડા આદિ મનમાં ફેરવી લેતા. તેમની એકાગ્રતા એટલી હતી કે ગમે તેવો ઘોંઘાટ હોય તો પણ ભૂલ ન પડે. ‘સમાં ગોયને! મા પમાયU/’ આ શાસ્ત્ર વાક્યને તેમણે સારી રીતે પોતાના જીવનમાં ઉતાર્યુ હતું. | ‘વિષે હવેઝ મથામóવો હિમણનો” આત્માનું હિત ઇચ્છનારે પોતાની જાતને વિનયમાં સ્થાપિત કરવી જોઈએ, અર્થાત્ વિનયી થવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનના ભાવોને એમણે પોતાના જીવનમાં સારી રીતે ઉતાર્યા હતા. ગુરુણી સમર્પિત થઈને વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય આદિ આત્મિક ગુણોનો ઉત્તરોત્તર વિકાસ કરવા લાગ્યા. આગમના અર્કરૂપ થોકડા તથા જૈન શાસ્ત્રોના મૂળપાઠ તથા અર્થ કંઠસ્થ કરીને ખૂબ સારું જ્ઞાન સંપાદન કર્યું. સૌમ્ય પ્રકૃતિ, સંયમની શુદ્ધિ તથા શાસ્ત્ર પદ્ધતિએ વ્યાખ્યાન આપવાની કળાથી શાસનની ખૂબ જ પ્રભાવના કરતા. તેઓ બૃહદ્ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત આદિ પ્રાંતોમાં જ્યાં જ્યાં વિચર્યા ત્યાં સારો પ્રસાર કરતા હતા. સ્વભાવે એટલા બધા સરળ હતા કે અમદાવાદના ભાવિકો તેમને “ભગવાન” કહીને સંબોધતા હતા. “હજારો મંત્ર શું કરશે? મારો નવકાર બેલી છે, મારો નવકાર બેલી છે.” વિક્રમ સંવત ૨૦૪૨, ફાગણ વદમાં પૂ. મહાસતીજીને ગળામાં થાઈરોડની ગાંઠ નીકળી. ડૉક્ટરે ઓપરેશનની સલાહ આપી. ઓપરેશન પછી ગાંઠની બાયોપ્સી રાજકોટમાં કરાવતાં તે કેન્સર ગાંઠ' હોવાનું તારણ નીકળ્યું. બોલવાનું તદ્દન બંધ થઈ ગયું. ડૉક્ટરે કહ્યું, સ્વરપેટીને નુકશાન થયું હોવાથી હવે બોલવાના ચાન્સ બહુ ઓછા છે. પરંતુ પૂ. મહાસતીજીને નવકાર મંત્ર પર અટલ શ્રદ્ધા હતી. ઓપરેશન બાદ તરત જ સાડા ત્રણ કરોડ નવકારમંત્રમાં “નમો અરિહંતાણં” પદની આરાધના શરૂ કરી. દરરોજ અરિહંત પદની ૫૦ માળા ગણતા. આ રીતે દરરોજ ૫000 થી વધારે જાપ થવા લાગ્યા. દોઢ મહિના સુધી આ જાપ અવિરતપણે ચાલુ રહ્યા. વાચા બિલકુલ બંધ થઈ ગઈ હતી. તે નવકાર મહામંત્રના પ્રભાવે ચમત્કાર સર્જાયો. પૂ. મહાસતીજીને કેન્સર મટી ગયું તથા રાજકોટ મુકામે કરવામાં આવેલી સ્પીચ થેરાપીની સારવાર સફળ નીવડી અને સ્વરપેટી કામ કરતી થઈ. નવકાર મહામંત્રની આવી શ્રદ્ધાથી સૌને પ્રભાવિત કરી દીધા. Jain Education Intemational Page #788 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ વિ.સં. ૨૦૪૪ના ભોરારા ચાતુર્માસથી પુનઃ વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. તે ૨૦૪૯ ના સમાઘોઘા ચાતુર્માસ સુધી જિનવાણીની સરિતા વહાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. સં. ૨૦૪૮ના અમદાવાદ (પાલડી) ચાતુર્માસમાં પક્ષઘાતની બિમારી છતાં જ્ઞાતાદ્રષ્ટા ભાવમાં સ્થિર થઈ નવકાર મહામંત્રના અખંડ જાપ કરવા લાગ્યા. તેના પ્રભાવથી તબિયત ઘણી સારી થઈ ગઈ હતી. સં. ૨૦૫૦ના ભૂજ ચાતુર્માસમાં પણ પોતે માંગલિક ફરમાવતા. એમની સરળતાથી આબાલવૃદ્ધ પ્રભાવિત થઈ જતા. ૭૬૮ “પ્રભુ નામની ઔષધિ, ખરાભાવથી ખાય; રોગ શોક આવે નહીં, સંકટ સવિ મીટ જાય'' વિ.સં. ૨૦૪૩ની સાલે માળિયા મુકામે ત્રણ દિવસ બેશુદ્ધ અવસ્થામાં હતા. ત્યાંથી મોરબી લઈ જવામાં આવ્યા. ત્યાં બે દિવસ બેશુદ્ધ અવસ્થામાં રહ્યા પરંતુ અરિહંતના નિરંતર જાપ ચાલુ કરી દીધા. મોરબીની કન્સલ્ટીંગ એમ. ડી. ડૉક્ટર એન.યુ. સંઘવીએ સાચા ભાવથી તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. તેઓ નવાઈ પામી ગયા કે મહાસતીજીની નવકાર મંત્ર પ્રત્યે કેવી અડગ શ્રદ્ધા! ડૉક્ટને થયું કે મારી દવા કરતાં જાપથી મળેલી દુવા મહાસતીજીને સારું કરી દેશે. ખરેખર પ્રભુ નામની ઔષધિમાં અમૂલ્ય લાભ છે. ગુરૂણી અમારા ગુણના ભંડારા વિ.સં. ૨૦૪૫ના મહા સુદિ-પના પૂ. તીર્થસ્વરૂપા મહાશ્રમણી વેલબાઈ મહાસતીજીની જન્મ શતાબ્દિ તથા શાસનોદ્વારક પૂ. આચાર્ય ભગવંત શ્રી અજરામરસ્વામીજીની દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષમાં પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં ૬૭ વર્ષની ઉંમરે ઉપવાસે વર્ષીતપ અખંડ ચલાવ્યો. પોતાના સાધનાકાળમાં ૧૦ ઉપવાસ, અઠ્ઠાઈ, પરદેશી રાજાના તેર છઠ્ઠ, બે વર્ષી તપ, એક વર્ષ એકાંતરા આયંબિલ, એક વર્ષ એકાંતર નીવી, ૨૦ સ્થાનકની ઉપવાસે ઓળી, ૨૫૦ પચ્ચક્ખાણ ઉપરાંત અટ્ટમ, છઠ્ઠ આદિ પુષ્કળ તપસ્યાઓ કરી હતી. પૂ. મહાસતીજી હંમેશા માતા જેવા વાત્સલ્યભાવથી શ્રાવક-શ્રાવિકાઓને તેમનું જીવન ઉન્નત બનાવવા બોધ આપતા કહેતા કે જીવન ઉગતું બનાવવું છે તો સૂર્યમુખી જેવા બની જાવ. સૂર્ય જે દિશામાં હોય તે દિશામાં સૂર્યમુખી પોતાનું મુખ ફેરવે છે એમ સદ્ગુણો હોય તે જ દિશામાં આપણી નજર ફેરવીએ તો આપણામાં પણ સદ્ગુણો આવે છે. પૂ. મહાસતીજી અપ્રમત્ત સાધિકા હતા. પવિત્ર તપ તેજ યુક્ત નિર્મલ ચારિત્રનો તથા સરળતાનો જોટો જડવો મુશ્કેલ છે. તેઓશ્રી ગુણના ભંડાર હતા. તેમના વ્યક્તિત્વને માપવા આપણો માપદંડ ટૂંકો પડે. પૂ. વેલબાઈ માણિક્ય પરિવારના ૧૨૯ સાધ્વીજીના વડેરા સંઘાડાનાયક હતા.તેમના આજીવન અંતેવાસી યુગ્મ શિષ્યારત્નો બા.બ્ર. મીનાકુમારીજી આર્યાજી તથા બા.બ્ર. નિરંજના કુમારીજી આર્યજી આદિ ઠાણા-૧૯ના જીવનશિલ્પી બતા. શાસનના અણોલ રત્ન હતા. પૂ. મહાસતીજી ભૂજના પનોતા પુત્રી હતા. ભૂજ સંઘના માજી સંઘપતિ સ્વ. મોહનલાલ ભાણજી શાહ તથા સંઘપતિ શ્રી ગુલાબચંદ પોપટલાલ શાહના સગા કાકાઈ બહેન હતા. વિ.સં. ૨૦૫૦ની સાલે તેમનું ચાતુર્માસ ભૂજમાં નક્કી થયું. મોહનભાઈની હાજરીમાં ૨૦ ઠાણાનું ચાતુર્માસ નક્કી થયેલ, પરંતુ મોહનભાઈ એ ચાતુર્માસ પહેલાં જ સ્વર્ગવાસ પામ્યા. પરંતુ તેમની ભાવનાને તેમના ધર્મપત્ની શ્રી વસંતબહેન તથા સુપુત્રો હર્ષદભાઈ તથા હીરેનભાઈએ ચરિતાર્થ કરી. સં. ૨૦૫૦ની સાલે ભૂજ પધાર્યા પછી જૈન ભવનમાં સ્થિરવાસ માટે પણ આયોજન ગોઠવવામાં આવ્યું હતું. શ્રી સંઘ વૈયાવચ્ચ માટે આતુર હતો પણ ભાવિના ભેદને કોણ જાણી શકે? ચાતુર્માસના પ્રારંભમાં જ પૂ. મહાસતીજી બિમાર પડ્યા. ભૂજના ખ્યાતનામ ડૉક્ટર અશોક હિન્દુજા (M.D.) તથા ડૉક્ટર જ્યોતિબહેન હિન્દુજા દંપતીએ હૃદયના ભાવથી સારવાર કરી હતી. પરંતુ તૂટીની કોઈ બૂટી નહીં એ ઉક્તિ અનુસાર વિ.સં. ૨૦૫૦, અષાઢ વિદ-૪, મંગળવાર, તા. ૨૬-૭-૧૯૯૪ના રાત્રિએ ૧૧.૨૦ કલાકે આત્મજાગૃતિ સાથે સર્વ જીવોને ખમાવી, ટૂંકી માંદગી ભોગવી ૫૪ વર્ષનો વિશુદ્ધ સંયમ પાળી ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવી સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. Page #789 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. 9૬૯ ભૂજના જૈન તથા જૈનેતર લોકો ચોધાર આંસુએ રડી પડ્યા. જૈન સમાજના સાતે ગચ્છના ભાવિકોએ પૂ. મહાસતીજીના માનમાં આખો દિવસ કામકાજ બંધ રાખ્યા હતા. ભૂજની આજુબાજુના ગામો સુખપર, માનકુવા, સામત્રા તથા માધાપરનાં જૈન સમાજે પણ અડધો દિવસ પોતાના કામકાજ બંધ રાખી પાલખી યાત્રામાં જોડાયા હતા. હજારો જૈન-જૈનેતર ભાવિકો અંતિમયાત્રામાં જોડાયા હતા. જન્મભૂમિ-દીક્ષા ભૂમિ તથા સ્વર્ગવાસ ભૂમિ-ભૂજની ભૂમિ ધન્ય બની ગઈ. સહિષ્ણુતાની મૂર્તિ યાને.... 'નિરજનાબાઈ મહાસતીજી આમ તો પૂ. નિરંજનાબાઈ મ. એ દીક્ષા લીધી ત્યારથી જ તેમને અશાતા વેદનીય કર્મનો ઉદય જોરદાર હતો. ડાયાબિટીસ, બી.પી., પેરેલીસીસ, હાર્ટ એટેક આદિ અનેક દર્દોની વચ્ચે પણ સતત સ્વાધ્યાય, જાપ, વાચન, મનન આદિ સંયમપોષક પ્રવૃત્તિથી સમતાપૂર્વક કર્મના દેણાં ચૂક્ત કરતા હતા એટલું નહીં પણ નાના ઠાણાઓને જ્ઞાન તથા સંસ્કાર આપી સંયમ જીવનનું સારી રીતે ઘડતર કરતા હતા. વાચણી પણ પોતે કરાવતા. પોતે વ્યાખ્યાન આપી શકતા ન હતા પણ નાનાં ઠાણાઓને વ્યાખ્યાન વાંચતા શીખવાડતા. ખરેખર માળી જેમ બગીચાને હરિયાળો બનાવે તેમ પૂ. નિરંજનાબાઈ મહાસતીજી નાના ઠાણાઓને ખૂબ સારી રીતે તૈયાર કરતા. તેઓના સંયમબાગને જ્ઞાન-ધ્યાન આદિનું સિંચન કરી ખૂબ જ હરિયાળો બનાવતા. ઓ સમતાના ધરનારા, તારા જીવન રહસ્યો ન્યારા એક વખત પૂ. નિરંજનાબાઈ મ.ના આખા શરીરમાં સેપ્ટીક થયું. ડૉક્ટર સાહેબ હાથ-પગ વગેરે અંગોમાં છેકા મારીને રસી કાઢે. આપણા જેવાના તો હાંજા ગગડી જાય. જોઈ પણ ન શકાય એવી વેદના થાય. આપણા જેવાના મોઢામાથી ચીસ નીકળી જાય પરંતુ મહાસતીજી એટલા જ સમતાભાવમાં લીન રહે અને કહે, સમજણના ભવમાં સમતાપૂર્વક કર્મોના કરજ ચૂક્ત કરવા દો. સતત સમાધિ મરણ માટેનું વાચન કરતા તથા તેમને એક જ લગની કે મારું સમાધિ મરણ થાય. છેલ્લે બંને કીડની નિષ્ફળ થઈ ગઈ. આખા શરીરે ખૂબ જ સોજા આવે પરંતુ દરેક ઠાણાને કહે, “મને સ્વાધ્યાય સંભળાવો, એટલું જ નહીં પણ છેલ્લે છ મહિનાના છેદનું પ્રાયશ્ચિત્ત લીધું અને સંથારો લીધો.” શ્વાસ તો ધમણની માફક ચાલે છતાં ય મુખ પર પરમ પ્રસન્નતા જોવા મળતી. અંતે સર્વ જીવને ખમાવતા ખમાવતા સમાધિમરણ પામ્યા. ખરેખર . નિરંજનાબાઈ મહાસતીજી એટલે સહિષ્ણુતાની મૂર્તિ. એમનામાં સરળતા, નમ્રતા, ગુરુસમર્પણતા આદિ અનેક ગુણો હતા. આવા સમાધિસ્થ આત્માના જીવનમાંથી સૌએ પ્રેરણા મેળવવા જેવી છે. કોયૂટર માઈન્ડેડ જૈન સાdt શ્રી કલ્યાણી કુમારી મહાસતી જૈનદર્શનમાં ભગવાન મહાવીરે મહિલાઓને મોક્ષના અધિકારી બનાવી ગૌરવવંતુ સ્થાન આપેલ છે. કરોડો અબજો વર્ષ અગાઉ પ્રથમ તીર્થકર ખુદ ઋષભદેવ સ્વામીએ પણ નારીને એટલું જ વિશિષ્ટ મહત્વ આપેલ છે. તેમની બે પુત્રીઓ ને તેમણે ચોસઠ કળામાં નિપૂણ કરેલ. બ્રાહ્મી લિપી નામે ઓળખાતી લિપી તેમની પુત્રી બ્રાહ્મીની દેન છે. સુંદરી નામની પુત્રીએ અંક ગણિત આપેલ છે. આ પરંપરા અનુસાર આજે પણ જૈન સમાજમાં, સાધુ Jain Education Intemational Page #790 -------------------------------------------------------------------------- ________________ 990 સ્વપ્ન શિલ્પીઓ સંસ્થામાં, સાધુ અને સાધ્વી બંનેને યથોચિત સ્થાન આપવામાં આવેલ છે. વર્તમાન સમયમાં દુનિયા ભલે ગમે તે માર્ગે ચાલતી હોય પરંતુ જૈન દર્શનમાં સાધુ સાધ્વીને હજુ એટલા જ માન સન્માન અને આદર અપાય છે. તે નિર્વિવાદ હકિકત છે. મારા જીવનમાં આવા જ એક સાધ્વી રત્નનો બહુ મોટો પ્રભાવ પડેલો છે. કચ્છ-ભૂજના વતની શ્રાવકવર્ય શ્રી સેજપાલ ભાઇ વીરચંદ દોશી ના આંગણે જન્મ ધરનાર વહાલનો દરિયા સમી હોશીયાર દીકરી... કલા' માટે પિતાને વિશેષ લગાવ. જયારે દીકરીએ વૈરાગ્ય વાસીત થઇ દીક્ષાની અનમતી માંગી ત્યારે આત્મકલ્યાણની ભાવના સાથે પર કલ્યાણની ખેવના જાણી, પિતાજીએ સહર્ષ અનુજ્ઞા આપી. ઘરના સભ્યોએ મોહવશ થોડી નારાજગી દર્શાવી તો પિતાજીએ જણાવ્યું કે હશીયાર ઇન્ટેલિજન્ટ વ્યકિત જો દીક્ષા લે તો સમાજની સારામાં સારી સેવા કરી શકે, સમાજમાં સદભાવનાના બીજ રોપી શકે, માટે તેને દીક્ષા લેવાની ના કહેવી તે યોગ્ય નથી. આ રીતે અનુજ્ઞા મળતા ૧૯ મે ૧૯૮રના દિવસે દીક્ષા લીધી. મેટ્રીક સુધી સ્કુલના અભ્યાસમાં કાયમ ડીસ્ટીશન માર્કસૂ સાથે જ પાસ થવાની પરંપરા જાળવી રાખી હતી. દીક્ષા લીધા બાદ શ્રમણી વિધાપીઠમાં સંસ્કૃત, પ્રાકૃત, જૈન આગમશાસ્ત્રો, ન્યાય, સાહિત્ય, હીન્દી - ગ્લીશ. છંદ કાવ્યો આદિનો પંડિતજી પાસે ચાર વરસ ગહન અભ્યાસ કરી સ્નાતક બન્યા. અને જ્ઞાન ભાસ્કરની પદવી મેળવી. તેના સિવાય વિશેષ વિશાળ વાંચન અનેક વિધ વિષયોનો અભ્યાસ કરી વિદ્વતા પ્રાપ્ત કરી, કળા કુશળતા દરેક કાર્યમાં નિપૂણતા અને ઊંડી સુઝ બુઝના કારણે ગુરુ ગુરુશીના પ્રિયપાત્ર અને સૌના આદરપાત્ર બન્યા. તેમણે જૈન ધર્મની સમજ આપતા ૧૫ જેટલા પુસ્તકો લખ્યા છે. તેમનું એક પુસ્તક જેનું નામ છે “લોક અવલોકન' જે જોવા માત્રથી ખ્યાલ આવી જાય કે સાધ્વીજી કેટલા ઊંડા અભ્યાસી છે. આ પુસ્તક સમસ્ત જૈન સમાજ ના સાધુ સાધ્વીને અભ્યાસ કરવા માટે તથા કરાવવા માટે અત્યંત ઉપયોગી છે. તેના દ્વારા ઘણા સાધુ સાધ્વીજી જ્ઞાન શિબિરો માં અભ્યાસ કરાવે છે. પોતે જયોતિષશાસ્ત્ર, મૂહુર્ત જયોતિષ, ફેંગસુઇ, હેન્ડરાઇટીગ એનાલિસીસ, બોડી લેન્ગવેજ, પામશાસ્ત્ર, આદિ અનેક વિધ વિષયોનું જ્ઞાન ધરાવે છે. તેઓ પ્રવચન પ્રભાવક પણ છે. તત્ત્વજ્ઞાનની મોટી મોટી વાતો કરવાને બદલે સરળ લોકભોગ્ય ભાષામાં સચોટ દૃષ્ટાંત દાખલા આપી ધર્મ સાથે વિજ્ઞાનનો સમન્વય કરી ધર્મની ગહન વાતો એકદમ સરળતાથી સમજાવે છે. તેમજ વર્તમાન સાથે રહી વર્તમાન સમયમાં કેવી રીતે સમસ્યાના સમાધાન કરી શાંતિપૂર્ણ અને સમાધિમય જીવન જીવવું તેની એકદમ પ્રેકિટકલ અને વ્યવહારીક સમજ આપે છે. જોશીલા પ્રવચનથી શ્રોતા વર્ગને જકડી રાખે છે. પ્રજ્ઞાશીલ અને બુદ્ધિસંપન્ન હોવાના કારણે ગમે તેવું પડકારરૂપ કામ પણ તેમને અશક્ય નથી લાગતું. પડકારરૂ૫ ઘણા કાર્ય તેમણે સરલતાથી પાર પાડ્યા છે. સંપ્રદાયના મોટા મોટા પ્રસંગોના આયોજનો તેમણે ખુબ સુંદર રીતે ઓર્ગેનાઇઝ કર્યા છે. તેમાં દસ હજાર મહિલાનું અધિવેશન અને ૩૧૦૦ વરસીતપના સામુહિક પારણાનો મહોત્સવ ખાસ યાદગાર પ્રસંગો છે. ઘણા બધા પ્રસંગો દીપાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. Jain Education Intemational Page #791 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ તેઓશ્રીના માર્ગદર્શન અને પ્રેરણા થી મુંબઇ તથા ગુજરાતમાં દસ થી બાર ધર્મ સંકુલોનું નવનિર્માણ થયેલ છે. આ બાબતે પણ ખુબ સારું જ્ઞાન ધરાવે છે. યુવા યુવતીઓના ખાસ પ્રેરણાદાતા ગુરણી છે. માત્ર એક જ સીટીંગમાં કેટલાય ટીનએજર્સના બ્રેઇન વોશ કરી જીવન પરિવર્તન કરાવેલ છે. તેના દ્વારા ઘણા મમ્મી પપ્પા ને શાંતિ અને સમાધિ સંપ્રાપ્ત થયેલ છે. ડ્રોઈગ કળા, કલા કારીગિરિ, હસ્તકલા, સુંદર મોતીનાદાણા જેવા અક્ષર, કલાત્મક લેખન, સ્વછતા, સુઘડતા, શીવ્રતા આવા અનેક ગુણો તેમને ગોડગિફટ તરીકે મળેલા છે. આ બધું તેમને સહજ અને સ્વભાવીક છે. કોમ્યુટર માઇન્ડવાળા મહાસતી તરીકે તેઓ ફેમસ છે. માત્ર મેટ્રીક પાસ હોવા છતાં લોકો તેમને માસ્ટર ડીગ્રી વાળા કે પીએચ. ડી. માની લે છે. તેવી તેમની પર્સનાલિટી આટલું જ્ઞાન હોવા છતાં એકદમ નિખાલસ અને નમ્ર છે. નિરાભિમાની વિનય વિવેકસભર જીવન હોવાથી ગુરુભગવંતોના આદર પાત્ર બની સંપ્રદાયના તથા સમાજના કાર્યોમાં પણ ગુરુભગવંતોના સહયોગી બને છે. પોતાના જીવન ઘડતર તથા સફળતા નો યશ તેઓ પોતાના વડીલોને આપે છે. નાના હતા ત્યારે માતા પિતાના સંસ્કાર અને યોગ્ય ઘડતર અને દીક્ષા લીધા બાદ શુભાશીર્વાદ પ્રદાતા ગુરુ ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામી તથા પ્રેરણાદાતા અને માર્ગદર્શન પ્રદાતા ગુરુદેવ શ્રી ભાસ્કરજી સ્વામી તેમજ સ્વ. ગુરુણી શ્રી રૂક્ષ્મણી બાઇ મહાસતીજી તથા સ્વ. શ્રી મીના કુમારી મહાસતીજી ને અને વર્તમાને સહયોગપ્રદાતા ગુરુણી શ્રી કલ્પનાકુમારી મહાસતીજી ને યશ આપે છે. મિલનસાર હસમુખો સ્વભાવ, સદા બહાર પ્રફૂલ્લિત ચહેરો, જે આવે તે સૌને પ્રેમપૂર્વક બોલાવે, ઉત્સાહી હોવાથી સતત પ્રવૃતિશીલ રહે છે. સંયમ સાધના સાથે અનેક વિધ જવાબદારીઓ પણ વહન કરે છે. શિક્ષણ કાર્યો સંબંધી વિશેષ અભિરૂચિ ધરાવે છે. ગુરુ ભગવંતોની આજ્ઞાઅનુસાર, તેમના માર્ગદર્શન હેઠળ સંપ્રદાયની www@jainajaramarorg નામની એક વેબસાઇટ પણ ચાલે છે. મહિલાઓને ઉપદેશ આપતા સાધ્વી શ્રી કહે છે. તુમ પ્રેયસી નહીં શ્રેયસી હો, તુમ નારી નહીં નારાયણી હો, તુમ જગ કલ્યાણી હો, નારી જો જગૃત બને તો સમાજ આબાદ બને છે. નારી સમાજમાં ધરીના સ્થાને છે. નારી શિબિરોમાં બહેનોને ખાસ આકર્ષણ રહે છે. સાધ્વી સંઘના ગૌરવ સમાન આવા સાધ્વીજીઓ જો સક્રિય બને તો સમાજની કાયાપલટ થઇ જાય સાધ્વીશ્રીને વંદન કરી તેમના શુભ પ્રયત્નો ફલંવતા બને તેવી મંગલ કામના કરીએ છીએ. ©©© Jain Education Intemational Page #792 -------------------------------------------------------------------------- ________________ (માતૃ-પિતૃ વંદના) સંસ્કારમૂર્તિ પૂ. મનહરબહેન (બાબીબહેન) મહેતા સમૃદ્ધ વ્યક્તિત્વ શ્રીયુત હરિલાલભાઈ (બાબુભાઈ) હેમચંદ મહેતા સ્વર્ગવાસ : ૩૧-૧-૨૦૦૦ સ્વર્ગવાસ : ૪-૧-૮૦ ... આપ માતા-પિતાને આપના લાઠવાયા પરિવારની કોટી કોટી | ‘શ્રદ્ધાંજલિ Mehta Consultancy Services IND. Consultant & Liasonning Servicies OFF. 16 Kasezia Bulding kandala Special Economic zone GANDHIDHAM (KUTCH) 370 230 Ph : (O) 252372 (R) 262028 Telex Fax : 253392 email : dhiren mehta1@dataone.in Jain Education Intemational For Private & Personal use only Page #793 -------------------------------------------------------------------------- ________________ સખ્ત શિલ્પીઓ વિવિધક્કોચના સમદર્શી સમાજસેવકો –સૌરભભાઈ જે. કામદાર સંદર્ભ સાહિત્ય કે સંદર્ભ માહિતી એ દરિયા જેવું વિશાળ ક્ષેત્ર છે. વ્યક્તિપરિચયોમાં જેટલાનો વ્યક્તિગત સંપર્ક સાધી શકાયો કે રૂબરૂ મુલાકાતો પછી આપણા ઘરઆંગણાના સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરનાર શ્રેષ્ઠીઓની જે કાંઈ આછી પાતળી માહિતી અમારા સહકાર્યકર શ્રી સૌરભભાઈ કામદાર દ્વારા છેક છેલ્લી ઘડીએ મેળવી શક્યા છીએ તે અત્રે પરિચયરૂપે રજૂ કરીએ છીએ. દાનધર્મને ક્ષેત્રે, મંદિરો કે ઉપાશ્રયોનાં નિર્માણકાર્યોમાં, શિક્ષણ સાહિત્ય કે ઔદ્યોગિક ક્ષેત્રે જેમણે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે તેવા સમાજસેવી કર્મવીરોની ટૂંકી નોંધ ભાવી પેઢીને પ્રેરણાદાયી બની રહેશે એવી શ્રદ્ધાથી પ્રસ્તુત છે.. આ લેખમાળા રજૂ કરનાર શ્રી સૌરભભાઈ કિશોરાવસ્થામાં જ કૉલેજકાળમાં ચૂંટણી લડી સૌથી વધુ મતોથી વિજયી બનેલ. સૌરભભાઈએ ૧૯૯૫ માં મેમનગર નગરપાલિકાના ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં પણ જંગી બહુમતીથી કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવી વિવિધ કમિટિઓમાં અધ્યક્ષ પદે રહી સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન તરીકે પણ સેવા આપી અને નગરવિકાસના કાર્યોમાં પોતાની સૂઝ અને શક્તિનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ અનેક હોદ્દાઓની જવાબદારીઓ નિભાવી. આજે પણ મેમનગર વિસ્તારના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. ૧૯૯૨માં મેમનગર વિસ્તારના સ્થાનકવાસી જૈન સમાજના શ્રાવકોએ શ્રી મેમનગર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ તરીકે પિતાશ્રી જયકાન્તભાઈ કામદારની વરણી કરી ત્યારે તેઓના કાર્યમાં મદદરૂપ થવા અને સંઘના ઝડપી વિકાસ તેમજ સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ સેવાનો લાભ લેવા સંઘમાં સહમંત્રી તરીકે જવાબદારી સંભાળી. સંઘના શરૂઆતના પ્રથમ પાંચ વર્ષ સુધી વ્યવસાયિક અને સાંસારિક જવાબદારીઓમાંથી મુક્ત બની સંઘને સમર્પિત થઈ સંઘના તમામ કામના સંચાલનની જવાબદારીઓ નિભાવી સંઘને ઉત્કર્ષના માર્ગે દોર્યો. તેમના આ કાર્યને વેગ આપી સફળ બનાવવા તેમના માતૃશ્રી શારદાબેન તથા લીંબડી અજરામર સંપ્રદાયના ગુણી પૂ. રૂક્ષ્મણીબાઈ મ.સ. તેમજ ગુરુદેવ પૂ. ભાવચંદ્રજી મ.સા. અને પૂ. ભાસ્કરજી મ.સા. આદિ સંતોની પ્રેરણા અને આશીર્વાદને આભારી છે. ૧૯૫૪ થી ગ્રાહકોની જરૂરિયાત મુજબ દેશ-વિદેશના દરેક પ્રકારના મેગેઝીનોના લવાજમ સ્વીકારતી પ્રતિષ્ઠિત “સૌરભ પુસ્તક ભંડાર'' સંસ્થાને તેમના સ્વતંત્ર સંચાલનમાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામનો વ્યાપ વધારી એક્સપોર્ટ-ઈમ્પોર્ટનું કામ વિકસાવી “સૌરભ પુસ્તક ભંડાર ઇન્ટરનેશનલ' તરીકે આજે પણ તેઓ હજારો ગ્રાહકોપ્રકાશકો વચ્ચે સેતુ સમાન અભિનંદનીય કાર્ય કરી રહ્યા છે. તેઓ હાલ (૧) અજરામર વયવાઊચ્ચ સમિતિના ટ્રસ્ટી, (૨) સ્થા. જૈન યંગ કપલ્સ મંડળ-ઘાટલોડિયાના વાઈસ પ્રેસીડેન્ટ, (૩) સ્થાપત્ય એપાર્ટમેન્ટ એડવાઈઝરી બોર્ડના મેમ્બર, (૪) ભારતીય જનતા પાર્ટી–મેમનગરના વાઈસ પ્રેસીડેન્ટ, (૫) જૈન લોટસ ગ્રુપના મેમ્બર, (૬) જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીટો)ના મેમ્બર, (૭) નવરંગપુરા સ્થા. જૈન સંઘ શિબિરના કો. ઓર્ડીનેટર તરીકે જોડાયેલા છે તેમજ અમદાવાદ જિલ્લા પુસ્તકાલય એડવાઈઝરી બોર્ડના મેમ્બર, મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ, મેમનગર સ્થા. જૈન સંઘના જોઈન્ટ સેક્રેટરી, સોલા રોડ, ( સ્થા. જૈન સંઘની કારોબારીના સભ્ય, સ્થાપત્ય એપાર્ટમેન્ટના ચેરમેન તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. – સંપાદક Jain Education Intemational Page #794 -------------------------------------------------------------------------- ________________ આજીવન ગાંધી વિચારધારાથી..... નિર્ભયતાથી..... નિસ્વાર્થ...... જીવન જીવી અંતિમ શ્વાસ પણ..... ગાંધી નિર્વાણ દિને જ લઈ ‘મૃત્યુપર્યંત ગાંધીસેવક'નું બિરૂદ પામનાર ... સ્વાતંત્ર્ય સેનાની... સ્વ. જયકાન્ત કામદાર ૮મી ઓગસ્ટ, ૧૯૫૭, અમદાવાદમાં એક તોફાની ટોળાએ લોકોની ગાડીઓ રોકી, સાયકલોને પંચર પાડ્યા અને લોકોની ગાંધી ટોપીઓ ખેંચી ઉધમ મચાવી દીધો. આ તોફાની તત્ત્વોનો બોગ એક યુવક પણ બન્યો. કેટલાક તોફાનીઓએ એ યુવકની ગાંધી ટોપી ખૂંચવી લીધી હતી. પણ એ ગાંજ્યો જાય એવો નહોતો. શહેરના નોવેલ્ટી સિનેમા પાસે સત્યાગ્રહ આદર્યો ને પડકાર ફેંક્યો કે, “ગાંધી ટોપી રાષ્ટ્રની પ્રતિષ્ઠાનું પ્રતીક છે એટલે એ ટોપી હું છોડી શકું નહીં, મને મારી ગાંધી ટોપી પાછી નહીં મળે ત્યાં સુધી હું અહીં . જ બેસી રહીશ." આખરે એ યુવકનો વિજય થયો. તોફાની તત્ત્વો ઝૂક્યા ને એને એની ગાંધી ટોપી પાછી આપવી પડી. એટલું જ નહીં ‘સત્યનો જય હો, મહાત્મા ગાંધીનો જય હો'ની ઉદ્ઘોષણા પણ ઝીલી લીધી. I એ સ્વામિમાની અને દેશભક્તનું નામ હતું... જયકાન્ત કામદાર, એ યુવકની રગેરગમાં વહેતી દેશદાઝનું કારણ એ હતું કે મહાત્મા ગાંધીના એમને આશીર્વાદ હતા. ૧૯૩૯માં માત્ર ૧૬ વર્ષની વયે ગાંધીજીના સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય એને પ્રાપ્ત થયું હતું. એ વખતે ગાંધીજીએ એના માથા પર હાથ મૂકીને કહ્યું હતું : “રાષ્ટ્રની આઝાદી માટે મરી ફીટજે. સત્ય, નીતિ અને ન્યાયના માર્ગે જીવન વિતાવજે.” I ૧૯૪૦માં રાષ્ટ્રના બીજા દેશભક્ત સુભાષચંદ્ર બોઝનો પણ એને સાક્ષાત્કાર થાય છે ને દેશની આઝાદીની ચળવળમાં અડગ રહેવાનું પીઠબળ એને મળે છે અને એક વર્ષ બાદ એ યુવકને ખરેખર તોફાનો અને કોમી હુલ્લડોનો અનુભવ થયો છે. 46 ૧૯૪૧માં અમદાવાદના માણેકચોકમાં કોમી હુલ્લડનું મોજું ફરી વળે છે. જયકાન્ત નિર્ભયતાથી જુમ્મા મસ્જીદ વિસ્તારમાં પહોંચી જાય છે ને આસપાસના મુસ્લીમ ભાઈઓને શાંતિથી સમજાવી હથિયાર હેઠા મુકાવે છે. આ સમયે કોમી દાવાનળ ખૂબ પ્રસરી ચૂક્યો હતો ને તે વખતે વ્યક્તિગત સત્યાગ્રહમાં સામેલ થવા ઉત્સુક આ યુવકે ગાંધીજીને પત્ર લખી સંમતિ માંગી હતી પણ વયના કારણે 1 આવી આકરી પ્રતિજ્ઞા લઈને શાળાએથી નીકળી એ પંચભાઈની પોળમાં જાય છે તો ત્યાં ભયનું વાતાવરણ છે. પોલીસે પોળમાં આવીને બધાને ડરાવી દીધા હતા એટલે બધાં બારણાં બંધ કરીને ઘરમાં પુરાઈ રહ્યા હતા. જયકાન્ત કામદાર હવેલી પાસેના મેદાનમાં ઊભા રહી બધાને નિર્ભય બની પરિસ્થિતિનો સામનો કરવા સમજાવે છે. પરંતુ થોડીજવારમાં અંગ્રેજી સોલ્જરોનો એક કાફલો ત્યાં આવી ચડે છે પણ એ યુવક ગભરાતો નથી. એ ચોક વચ્ચે એકલો ઊભો ઊભો ગર્જના કરે છે “કવિટ ઈન્ડિયા... અંગ્રેજો ચાલ્યા જાવ.” । આ સાંભળીને અંગ્રેજ કમાન્ડર લાઠીચાર્જ કરવાનો હુકમ આપે છે અને અંગ્રેજી સોલ્જરો એના પર તૂટી પડે છે. છાતી પર, માથા પર, પગ પર, બરડા પર બંદૂકના ફૂંદા ઝીંકાય છે. ને જયકાન્ત કામદાર બેહોશ થઈને ત્યાં જ ઢળી પડે છે. એ યુવકની આઝાદીની લડત માટેની અગ્નિ પરીક્ષાનો એ પ્રથમ દિવસ હતો. ભયાનક છતાં અત્યંત રોમાંચક સ્થિતિમાં શરૂ થયેલી આ લડતથી એની રગેરગમાં જૂનુન પ્રસરી ગયું. બીજા દિવસથી જ એણે પ્રભાત ફેરી, પ્રાર્થનાઓ અને સરઘસોના આયોજનો શરૂ કરી દીધા. આ પ્રવૃત્તિઓ દરમિયાન પોલીસ એને બે ત્રણ વાર પકડીને જેલમાં પૂરી દે છે પમ એની વય જોતાં પાછળથી છોડી પણ દે છે. દરમિયાનમાં રાષ્ટ્રસંત જૈન મુનિ શ્રી સંતબાલજીના સંપર્કમાં આવવાનું થાય છે ને તેમના સાનિધ્યમાં અનેક ગામડાઓનો પગપાળા પ્રવાસ ખેડીને રાષ્ટ્રીય જાગૃતિ લાવવાનું કામ માથે લે છે. હજ્જારો લોકોને વ્યસનમુક્ત I સંમતિ | I નહોતી મળી. | 33 મથકો પર જઈ પોલીસ અધિકારીઓને જણાવે છે કે, “તમારા દેશબંધુઓને ભલે પકડ્યા પણ મારઝૂડ કરશો નહીં, ત્રાસ આપશો નહીં. અંગ્રેજોના હાથા પણ ન બનશો. આજીવિકા માટે નોકરી ન છોડી શકો તો પણ પ્રજાની સાથે રહેવા મુક બનીને સાથ આપજો.' એ આટલેથી અટકતો નથી. ત્યાંથી એ એની “શાળાએ જાય છે ને શાળાના ઘુમ્મટ પર ચડીને રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. ત્યારબાદ પ્રિન્સિપાલને બે હાથ જોડીને જણાવે છે કે, ‘ આઝાદીનો સંગ્રામ હવે શરૂ થઈ ગયો છે એટલે પૂજ્ય વલ્લભભાઈ પટેલના આદેશાનુસાર અંગ્રેજી ગુલામીનું ભણતર ભણવા શાળાએ નહીં આવી શકું. આજથી પ્રતિજ્ઞા લઉં છું કે... (૧) જ્યાં સુધી દેશને સંપૂર્ણ આઝાદી નહીં મળે ત્યાં સુધી લગ્ન નહીં કરું. (૨) હવેથી પથારી પર સૂઈશ નહીં. (૩) પૂ. ગાંધીજીના રચનાત્મક કાર્યો કરવાનું ચાલુ રાખીશ. (૪) ચ્હાકોફી અને અન્ય વ્યસનોથી દૂર રહીશ. (૫) મેટ્રીકની પરીક્ષાનું ફોર્મ ભરીશ નહીં.' । હું ૧૯૪૨ નું વર્ષ કટોકટીનું હતું. ચોતરફ આક્રોશ હતો ત્યારે। સરદાર વલ્લભભાઈના સંપર્કમાં આવવાનું થયું તે વખતે સરદારે આદેશ આપ્યો કે, 'હવે દેશની આઝાદી માટે સંગ્રામ ખેલવાનો| સમય આવી પહોંચ્યો છે, માટે તૈયાર રહો. અંગ્રેજી રાજ્યના] ગુલામીના ભણતરમાંથી મુક્ત થઈ દેશની આઝાદી માટે કૂદી પડજો.' | | એ પછી ૮મી ઓગસ્ટ, ૧૯૪૨ની રાત્રે ગાંધીજી, નેહરુ અને સરદારની ત્રિપુટી દેશની મુકમ્મિલ આઝાદી માટે ‘કરેંગે યા મરેંગે’ના | બુલંદ નારા સાથે પ્રજાને સંગ્રામમાં જોડાવાની હાકલ કરે છે ને| સમગ્ર દેશ આઝાદીના સંગ્રામની લહેરથી તરબોળ બની જાય છે. | કરી પ્રતિજ્ઞાબધ્ધ કરેલ. બીજા જ દિવસે ગાંધીજી સહિત દેશના તમામ અગ્રણી નેતાઓની | જુલાઈ ૧૯૪૬માં અમદાવાદમાં મુસ્લિમ લીંગની સક્રિયતા ધરપકડ થાય છે ને જયકાન્ત કામદાર વ્યથિત થઈ જાય છે, પણ ! વધી જતાં વાત વણસે ને કોમી હુલ્લડો સર્જાય છે. એ જ બીજી જ ક્ષણે એ ઘરની બહાર નીકળી પડે છે ને શહેરના પોલીસ | અરસામાં વસંત-રઝબ શહીદ બને છે. એ સમયે મુનિશ્રી Page #795 -------------------------------------------------------------------------- ________________ સંતબાલજીએ હઠીભાઈની વાડીએ ચાતુર્માસ કર્યા હતા. એ સમયે ક્ષતિગ્રસ્ત થતાં હાલ બી-૨૦, “સ્થાપત્ય', સ્ટર્લીગ હોસ્પિટલ) કલેક્ટર તરીકે શ્રી બર્વે ચાર્જમાં હતા ને મુનિશ્રી શાંતિ સમિતિમાં | પાસે, મેમનગર ખાતે ઓફિસ કાર્યરત થયેલ છે.) સભ્ય તરીકે સ્વીકારાયા હોઈ જયકાન્ત કોમી વાતાવરણમાં એમની | આ ઘટના બન્યા પછી તેઓ તરત ઉપવાસ પર બેસી ગયા. સાથે ફરવાની વિનંતી કરી, પણ સંતબાલજીએ યુવાનનો જીવ | એમની દુકાન સળગાવાઈ એ કારણે નહીં પણ અન્ય વેપારીઓની નાહકનો જોખમમાં ન મૂકવાનું વિચારી સંમતિ ન આપી. | દુકાનો ન સળગે અને તોફાની તત્વોને સદબુદ્ધિ મળે એ આશયથી પરંતુ એને રોકવો આસાન કામ નહોતું. જયકાન્ત પોતાના | તેમણે ઉપવાસ આદર્યા હતા. અને ૧૧૧ કલાક બાદ પૂ. રવિશંકર ખીસ્સામાં ચીઠ્ઠી મૂકી જેમાં લખ્યું હતું કે, “મૃત્યુ પામું કે હત્યા | મહારાજ, મેયર શ્રી કૃષ્ણવદન જોશી, શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ થાય તો પૂ. ગાંધીજીને સંદેશો પાઠવશો કે, આપના વિચારોને | જેવી હસ્તીઓના આગ્રહથી છેવટે પારણાં કર્યા હતા, અનુસરીને કોમી હુતાશનીમાં ભાગ લઈને મેં આહતિ આપી દીધી ! આજ વર્ષે ૭૪ના માર્ચમાં વિધાનસભા વિસર્જનને મામલે છે.” આવા લખાણવાળી ચીઠ્ઠી ખિસ્સામાં નાંખીને નીકળી પડેલો | મોરારજી દેસાઈએ ઉપવાસ આદર્યા ત્યારે એમના સમર્થનમાં પણ યુવક દરિયાપુરના ડબગરવાડમાં પહોંચે છે જ્યાં પાછળથી એક | શ્રી કામદાર ઉપવાસ પર બેઠા હતા તે અંતે મોરારજીભાઈએ જ ગુંડો છરો લઈને એને મારવા જાય છે. પણ એ જ ક્ષણે એક | આ છે . એમને પારણા કરાવ્યા હતા. મુસ્લિમ ઔરત જોરથી બુમ પાડે છે, “એય, રૂકજા....!” પેલા ! મોરારજી દેસાઈ સાથે એમનો નાતો અત્યંત ઘનિષ્ઠ હતો. ગુંડાના હાથમાંથી છરો પડી જાય છે ને ભાગી જાય છે. | મોરારજીભાઈ જ્યારે જ્યારે અમદાવાદ આવતા ત્યારે એજ વર્ષે ઘીકાંટા પોસ્ટ ઓફીસ સામે એક આરબનું કોમી | જયકાન્તભાઈને ત્યાં ભોજનનો લાભ અવશ્ય આપતા એક વાર મોરારજીભાઈએ એમને વિધાનસભાની ટિકિટ આપવાની ઈચ્છા હુલ્લડમાં ખૂન થયું ને હલ્લો મચી ગયો. ત્રણ-ચાર ખટારા ભરીને ! દર્શાવી હતી પણ એનો વિનમ્રતાથી અસ્વીકાર કર્યો હતો. મોરારજી પોલીસનો કાફલો આવ્યો ને આડેધડ ધરપકડો કરી, જયકાન્ત ! દેસાઈ માટે જયકાન્તભાઈને અપાર લાગણી હતી એટલે એમના કામદારને પણ પકડીને લઈ ગયા ને સાબરમતી જેલમાં ધકેલી | મેમનગરનાં નિવાસસ્થાને મોરારજી દેસાઈ જે કમરામાં રહેતા દેવાયા, એ કમરાને જીવની જેમ એમણે જાળવી રાખ્યો. મોરારજી દેસાઈ જૈન મુનિ શ્રી સંતબાલજીને ખબર પડતાં એમણે કલેકટર શ્રી ! સાથે એમનો પત્રવ્યવહાર વર્ષો સુધી અમ્બલીત રીતે ચાલુ રહ્યો બર્વેને કડક શબ્દોમાં પત્ર લખ્યો કે, એ છોકરો મારી સાથે હિન્દુ- 1 હતો. મુસ્લિમો વચ્ચે શાંતિનું વાતાવરણ સ્થાપવા સતત પ્રયત્નો કરી ! જયકાન્ત કામદારની કારકિર્દી અત્યંત રોચક હતી. પ્રેરણારૂપ રહ્યો છે. જો તેના પર જ જોહુકમી અને અન્યાયી વર્તન કરશો તો ! હતી ને તેનાથી વાકેફ કાંતિલાલ ધીયા, ચિમનભાઈ પટેલ, ઉત્સવ શહેરમાં શાંતિનું વાતાવરણ કઈ રીતે સ્થાપી શકશો? પત્ર વાંચીને ; પરીખ, વિજયકુમાર ત્રિવેદીએ પ્રધાનપદેથી મદદરૂપ થવાના તરત કલેકટરે જયકાન્તને છોડી મુકવા ઓર્ડર કર્યો. પણ યુવકે આશયથી સ્વાતંત્ર્ય સેનાની તરીકેના લાભ લેવા કહ્યું હતું પણ જીદ પકડી કે, મારી સાથે પકડેલા નિર્દોષ ભાઈઓને પણ છોડી દો એમણે એ ઓફરનો વિનમ્રતાથી અસ્વીકાર કર્યો હતો. પોતે તો જઉ, નહીં તો અહીં જેલમાં જ રહીશ, અંતે અમદાવાદ સ્વાતંત્ર્ય સેનાની હોવા છતાં એમણે કદી પેન્શન સ્વીકાર્યું નહોતું. મ્યુનિસિપાલીટીના પ્રમુખ શ્રી મણિભાઈ ચતુરભાઈની દરમ્યાનગીરીથી ! જિંદગીના અંતિમ વર્ષો દરમિયાન મેમનગર વિસ્તારમાં એ યુવક સાથે બાકીના યુવકોને પણ છોડી મૂકાયા. સ્થાનકવાસી સભ્યોનું સંગક્ત બને અને સમાજ વધુ સંગક્તિ તેઓ ગાંધીવિચારધારામાં એટલા બધા રંગાઈ ચૂકેલ કે.... ! બને તે હેતુથી... પોતાના નિવાસસ્થાનેથી શ્રી મેમનગર સ્થા. તેઓએ પોતાના લગ્ન પણ ગાંધી આશ્રમમાં આવેલ “હૃદયકુંજ” | જૈન સંઘની સ્થાપના કરી... પાંચેક વર્ષ સુધી સ્થાપક પ્રમુખ માં ગાંધીજીની પ્રતિમા સમક્ષ શ્રી શારદાદેવીને પરસ્પર હાર પહેરાવી તરીકે સેવા આપી... ચિન્મય ટાવર્સનો ઉપાશ્રય રા' બિશ્નવાળા ૧૫ મી ઓગષ્ટ ૧૯૫૩ના રાષ્ટ્રીય દિવસે કરેલ. : શ્રેષ્ઠીવર્ય શ્રી નરેશભાઈ સી. શાહ અને પાર્શ્વનાથ કોર્પોરેશનવાળા આઝાદી પછી અશાંતિ અને આંદોલનો અદશ્ય થઈ ગયા છતાં શ્રી નવનીતભાઈ સી. પટેલના સહયોગથી સ્થાપયો... સંદની – અવારનવાર જુદા જુદા પ્રકારે કોમી તંગદિલી તો દેશમાં સતત સંતોની સુસેવા કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. પાયાની ઈંટમાં, ચાલતી જ રહી. જયકાન્ત કામદારે વધતી વય છતાં સક્રિય રસ 1 પૂરાઈ સંઘનું સંચાલન તથા વિકાસ કરવા નમ્રતાથી ફરજ અદા લેવાનું જીવનપર્યત ચાલુ રાખ્યું હતું. ૧૯૬૯માં અમદાવાદમાં કોમી ! કરવાનો તેમને જે મોકો પ્રાપ્ત થયો હતો તેનું ગૌરવ અને હુલ્લડો ફાટી નીકળ્યાં ત્યારે પણ શાંતિ સ્થાપક તરીકે તેઓ સક્રિય | મ° 5. તેઓ દિશ ' આનંદ જિંદગીના અંત સુધી તેમને રહેલ. રહ્યા હતા. આવા ભડવીર સ્વાતંત્ર્ય સેનાની જયકાન્ત કામદાર ત્યારબાદ ૧૯૭૪માં નવનિર્માણ આંદોલન વખતે નિર્ભયતાથી | ૩૦મી જાન્યુઆરી-૨૦૦૧ના રોજ અરિહંત શરણ પામ્યા. જીવનમાં આગ અને લૂંટફાટના બનાવો અટકાવવાના એમણે ખૂબ પ્રયાસો | ઘણા યોગાનુંયોગ બન્યા હતા પણ આ યોગાનુયોગ જાણે કે કર્યા હતા. જેના કારણે દ્વેષભાવથી કેટલાક ગુંડાતત્ત્વોએ રીલીફ | સિધ્ધ કરે છે કે... જેની રગેરગમાં “ગાંધી”રહેલું તે વિરલ રોડ પર આવેલી એમની પુસ્તકો/મેગેઝીનોની...સૌરભ પુસ્તક ભંડારી વ્યક્તિ ગાંધીજીના નિર્વાણ દિને જ ગાંધીજીને મળવા અનંત | યાત્રાએ ઉપડયા અને “મૃત્યુ પર્યત ગાંધી સેવક” નું બિરૂદ દુકાન પેટ્રોલ છાંટીને બાળી મૂકી હતી. (ધરતીકંપમાં તે બિલ્ડીંગ ! આ પામ્યા. કોટિ કોટિ વંદન છે શ્રી જયકાન્તભાઈને....! શ્રી જયકાન્તભાઈના જીવનકાળ દરમ્યાન સંપર્કમાં આવેલ સૌ કોઈને તેમના સ્મરણો લખી મોકલવા તેમના સુપુત્ર સૌરભભાઈનું હાર્દિક નિમંત્રણ છે. સંપર્ક : ૯૩૨૭૦૦૦૯૧૮ Jain Education Intemational Page #796 -------------------------------------------------------------------------- ________________ SAL હોસ્પિટલના સર્જક રાજેન્દ્ર શાહ કાયર મનના માનવીને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી, ની ઉક્તિ પ્રમાણે.. મૂક સેવક... નરેશભાઈ સી. શાહ (નરેશ કાકા) ઈન્સાન છું, ઈશ્વર માટે પણ આધાર બનીને રહેવું છે, સૂરજ ન પડે ઝાંખો માટે, અંધકાર બનીને રહેવું છે. જમણો હાથ આપે એની ડાબા હાથને ખબર ન પડે અને સમય આવે સૌ કોઈની સહાયે જઈને ઉભા રહેવાની નિસ્વાર્થ સહજ, સરળ, સાલસ અને નિખાલસ માણસ તરીકેની ઓળખ ધરાવતા જૈન સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠિત અને ગૌ૨વભર્યુ આદત ધરાવતા શ્રી નરેશભાઈ ચમનલાલ શાહને ભાવનગર આગવું સ્થાન ધરાવતા, શૂન્યમાંથી સર્જનની હારમાળા કરનાર, નવયુવાન શ્રી રાજેન્દ્રભાઈ વિજયભાઈ શાહ મૂળ ચાણસ્માના વતની, નાનપણથી ભણવામાં તેજસ્વી વિદ્યાર્થીને માતા-પિતા અને ગુરુના આશીર્વાદ મળતા મીકેનીકલ એન્જીનીયર થયા. પોતાની સૂઝ અને શક્તિથી "શાહ એલોયઝ લિ."નામે કોઈલ અને સ્ટેન્સસ્ટીલની ફેક્ટરી ઉભી કરી અનેક બિઝનેસ એવોર્ડ સ્થા. જૈન સંઘના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપના૨, અનાજ, કોલસાના વેપારી અને ઓક્ટ્રોય ઈજારદાર તરીખે સુપ્રસિધ્ધ પિતાશ્રી શેઠશ્રી ચમનલાલ મગનલાલ શાહનો સંસ્કાર-સેવા અને સ્વમાનીપણાનો વારસો મળેલ છે. મેળવ્યા. ભાવનગરથી ધંધા અર્થે અમદાવાદ આવી શરૂમાં કોલસાનો અમદાવાદ સરસપુરના દેરાસર તથા ચાણસ્મા ગામના દેરાસરમાં સક્રિય સેવા આપનાર રાજેન્દ્રભાઈના દિલમાં સમાજ અને સંતોની સેવા માટે વિશાળ હોસ્પિટલનું સ્થાન ઉભું કરવાની અને હાલ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ખૂબ ઈમાનદાર, નિતિમય અને સત્યવક્તાની ફોરમ ફેલાવનાર રા'બિલ્ડર્સના તેઓ માલિક છે. તેઓ જ્યાં પણ ફલેટ કે બંગલા બનાવે ત્યાં સંત-સતીજીઓની વૈયાવચ્ચ થઈ શકે તેવો સાતાકારી ઉપાશ્રય બનાવેજ...!! જેનો નમૂનો મેમનગર ચિન્મય ટાવર્સ, વસ્ત્રાપુરમાં ચિન્મય ક્રિષ્ટલ અને પ્રહલાદનગરમાં પારસ બંગલા નં.૭ ના ઉપાશ્રયો શ્રાવક તીવ્ર ઈચ્છા હતી. જેના પરિણામે ગુજરાતની સૌ પ્રથમ ૩૦૦ પથારીની વ્યવસ્થા ધરાવતી અદ્યતન સાધનોવાળી SAL હોસ્પિટલનું નિર્માણ કર્યું. જ્યાં કોઈપણ સંપ્રદાયના સાધુ-સંતો-શ્રાવિકા-સાધુ-સાધ્વી માટે ધર્મ આરાધના અને ચિંતન - મનનના સતીજીઓની ખાસ દેખભાળ હેઠળ ખૂબ રાહત દરે સેવા અપાય છે. આવેલ માંદો દર્દી સાજો થઈને હરતો-હસતો ઘેર કેમ જાય તે માટે ખાસ ચીવટ લેવાય છે. વિનયી ડૉકટરો અને સ્ટાફની સુંદર ટ્રીટમેન્ટ આ હોસ્પિટલની આગવી ઓળખ છે. સ્થાન બનેલ છે. સર્વધર્મના સંતો માટે ખૂબ આદર અને ઉદાર ભાવના ધરાવતા હોવાથી સમાજના દરેક ક્ષેત્રે તેમનું યોગદાન અગ્રેસર રહે છે. ધાર્મિક – વ્યવસાયિક - મેડીકલ ક્ષેત્ર પછી તેઓએ શિક્ષણક્ષેત્રે એન્જીનીયરીંગનું ઉચ્ચ શિક્ષણ પણ વિદ્યાર્થીઓને સરળતાથી મળી રહે તે માટે સાયન્સ સીટી રોડ ઉપર SAL એન્જીનિયરીંગ કોલેજ શરૂ કરી છે. આમ જેના હૃદયમાં સેવા જ વસેલી છે તેવા રાજેન્દ્રભાઈ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલ તેઓ JITO ની સ્ટીયરીંગ કમિટિમાં છે. આવા પ્રતિભાશાળી ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ આજે ૨૦૦૦ કરોડ ઉપરાંતના વ્યવસાયનું સફળ સંચાલન કરી સેંકડો લોકોને રોજી આપી રહ્યા છે. તેમની વ્યસ્તતા દરમ્યાન સંત-સતીની વૈયાવચ્ચ ઉપરાંત સંચાલનના તમામ કાર્યો અ.સૌ. રાગિણીબેન ખૂબ કુનેહપૂર્વક સંભાળી લે છે. પુરુષાર્થ અને પ્રારબ્ધની પસંદગીમાં હંમેશા પુરુષાર્થને જ પસંદ કરનાર નરેશભાઈ... ચંપકગુરુ ટ્રસ્ટના, ચમનલાલ મગનલાલ શાહ સ્થા. જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી, જૈન લોટસ ગ્રુપ તથા જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીટો)ના કારોબારી સભ્ય જેવા અનેક સ્થળોએ માનદ્ સેવાઓ આપી રહ્યા છે. જરૂરિયાતના સ્થળે કે વ્યક્તિને દાન આપતા તેઓ ક્યારેય ખચકાય નહિં અને કહેકે આ (લક્ષ્મીજી) સાથે આવવાના નથી. તેથી વાપરું છું. દાન આપ્યા પછી ક્યાંય કહેવાનું નહિં કે તે આપ્યાનો પ્રચાર કરવો નહિં તે સદ્ગુણની સૌરભ સમગ્ર ગુજરાતમાં પ્રસરેલી છે. મોટાભાઈ વસંતભાઈ, ગુલાબભાઈ અને વિનોદભાઈ પણ માતાપિતા દ્વારા સીંચાયેલા સુસંસ્કારોનું જતન કરી રહ્યા છે. ધન્યવાદ છે આ મૂક સેવકોને !! Page #797 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. ટિફિન સેવાના પ્રણેતા દાતા ચોખ્ખું ઘી-તેલ-ચોખા વગેરે સામગ્રી મોકલવા ઇચ્છતા શ્રી જયંતીભાઈ સંઘવી હોય તો તે પણ મોકલી લાભ લી શકે છે. સામગ્રી મોકલતાં પહેલાં સંસ્થાનું માર્ગદર્શન લેવાય તો જરૂરિયાત મુજબની શ્રી સ્થાનકવાસી જૈન સંઘ (નારણપુરા), અમદાવાદ સામગ્રી મોકલીને લાભ લઈ શકાય. સંસ્થાને અપાતા દાનની દ્વારા સંચાલિત હોસ્પિટલ ટિફિન સહાયક યોજના પહોંચ આપવામાં આવે છે. ટિફિનમાં રોજ દાળ-ભાત, રોટલી, કેટલીક જરૂરિયાતો શાક અપાય છે. ઉપરાંત અવારનવાર ફળ-મીઠાઈ આપવામાં સ્વાનુભવ પરથી સમજાતી આવે છે. જાત-દેખરેખથી સહાય મોકલવામાં આવે છે, સંઘનો હોય છે અને તેમાંથી સ્ટાફ બેડ ટુ બેડ જઈને દર્દીને વંદન કરીને ટિફિન આપે છે, માનવસેવાનાં સુકાર્યો કરવાની જેથી લેનારનું સ્વમાન સચવાય અને તેને જરા પણ સંકોચ ન પ્રેરણા મળતી હોય છે. થાય. ખરેખર જયંતીભાઈ સંઘવીએ માનવતાનું ઉદાહરણ પૂરું આજથી ૧૨ વર્ષ પહેલાં એક પાડ્યું છે. તેમનો આ ‘ટિફિન યજ્ઞ' અનેકની દુઆઓ પામી સદ્દગૃહસ્થને નાનાભાઈનાં રહ્યો છે. નાત-જાતના ભેદભાવ વગર વર્ષે ૭૫000 જેટલાં ધર્મપત્નીની સારવાર માટે ટિફિનની સેવા દ્વારા માનવતાની મહેક પ્રસરાવેલ છે. આ મુંબઈની હરકિશન યજ્ઞમાં હરકોઈ પોતાનું યોગદાન આપી શકે છે. ચેક-ડ્રાફટહોસ્પિટલમાં જવાનું બન્યું. બે મહિના ત્યાં રહેવાનું થયું. તે મનીઓર્ડર “શ્રી સ્થાનકવાસી જૈન સંઘ (નારણપુરા), ૨૮-૨૯ દરમિયાન તેમણે જમવાની તકલીફ પ્રત્યક્ષ નિહાળી-અનુભવી. સ્થાનકવાસી સોસાયટી, નારણપુરા રેલ્વે ક્રોસિંગ, અમદાવાદ સ્થાનકવાસી સ તેમાંથી ટિફિન યોજનાનો વિચાર સ્કૂર્યો. સહુના સહકાર અને ૧૩. ફોન : ૨૭૫૫૧૪૨૬, ૨૭૫૫૨૭૧૧ અંતરના ભાવથી વી. એસ. હોસ્પિટલમાં પાંચ ટિફિન સ્થા. જૈન બોર્ડિગના બાપુજી' પહોંચાડવાનું શરૂ કર્યું. સમય જતાં ટિફિનના ભોજનની શ્રી પ્રેમચંદભાઈ ટોકરાળાવાળા. સાત્વિકતા અને શુદ્ધતાની સુવાસ સહજ ભાવે પ્રસરતી ગઈ. વી. એસ. હોસ્પિટલ તથા સિવિલ કિડની વિભાગના ડૉ. ઝાલાવાડ રાજ્યના ત્રિવેદીજીની વિનંતીને માન આપીને દરરોજ ૧૫૦થી ૧૭૫ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ટિફિન બંને હોસ્પિટલમાં જાય છે. દર્દી કે તેમનાં સગાંઓ તાલુકાના તાબા હેઠળ ૫00 પાસેથી એક પણ પૈસો લેવામાં આવતો નથી. આ સેવા માણસની સંખ્યા ધરાવતા નિઃશુલ્કભાવે અપાય છે. ધરતીકંપ સમયે દરરોજ ૨૫૦થી નાનકડા ગામ ‘ટોકરાળા’ના ૩00 નિઃશુલ્ક ટિફિનસેવા સહુના સહયોગથી પૂરી પાડવામાં ગુલાબચંદભાઈ ત્રિભોવનદાસ આવી હતી. બાપોદરાવાળા શ્રી નવીનચંદ્ર વાડીલાલ દેસાઈ તથા અને કાશીબાના વિશાળ પૂ. બાપુજી મફતલાલ અમૃતલાલ દેસાઈ તરફથી બે બંધ વટવૃક્ષના જ્યેષ્ઠ પુત્ર બોડીની રિક્ષા સંસ્થાને ભેટ મળતાં હોસ્પિટલમાં ટિફિન પ્રેમચંદભાઈનો જન્મ ૧૯૧૬માં પહોંચાડવાનું કાર્ય સરળ બન્યું. ત્રીજી રિક્ષા સરત શાંતિનાથ થયેલ. પ્રાથમિક શિક્ષણ ગ્રામ્ય શાળામાં-માધ્યમિક શિક્ષણ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ભેટ મળી છે. પાલિતાણા ગામે અને પછીનો અભ્યાસ અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે આવેલ જૈન છાત્રાલયમાં રહી કર્યો. ટિફિન યોજનામાં એક મહિનાના એક ટિફિનના રૂા. ૩૦૦ (ત્રણસો) લેખે તેના ગુણાંકમાં જેટલા મહિનાનો-વર્ષનો કાનજી ચત્રભૂજની પેઢીમાં સર્વિસે જોડાઈ પોતાનાં ૭ લાભ લેવો હોય તેટલો લઈ શકાય છે. મુંબઈ. સરત. ભાઈઓ અને બહેનોને ભણાવ્યાં અને પરણાવ્યાં, જેમાં પત્ની અમદાવાદ, કોલકાતા, કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, દુબઈ. કંચનબહેનનો માતૃવાત્સલ્ય અને કુટુંબભાવના જોવા મળતી. શિકાગો, અમેરિકા, લંડન તથા અન્ય અનેક નાનાં-મોટાં ગાંધી વિચારધારા અને ખાદીના આગ્રહી પ્રેમચંદભાઈએ શહેરોમાંથી સહનો સહયોગ મળી રહ્યો છે. કોઈ પણ ઉદારદિલ કૌટુંબિક જવાબદારી નિભાવતાની સાથે બહારગામથી ભણવા Jain Education Intemational For Private & Personal use only Page #798 -------------------------------------------------------------------------- ________________ 99૮ સ્વપ્ન શિલ્પીઓ આવતા વિદ્યાર્થીઓને રહેવા માટે બોડિંગની સુવિધાની ચિંતા ચંચળબા તેમજ કર્તવ્યપરાયણ કરી નવરંગપુરા સ્થિત છાત્રાલયમાં વર્ષો સુધી માનસેવાઓ પિતાશ્રી કસ્તુરચંદના આપી. ત્યારબાદ કારોબારી અને ટ્રસ્ટી તરીકે ૬૫ વર્ષ સેવામાં આશીર્વાદથી કુટુંબ અને પસાર કરતા આજે સૌ કોઈ તેમ જ ભણી ગયેલ વિદ્યાર્થીઓ સમાજનું સદાયે હૈયે હિત રાખી બાપુજી'ના હુલામણા નામથી ઉદ્બોધિત કરી હર્ષ અનુભવે છે. દિન-પ્રતિદિન પ્રગતિ કરતા ગયા. આજે ૯૨ વર્ષની ઉંમરે પણ બોર્ડિગને સેવા આપી રહ્યા છે. તેઓ ફેડરેશન ઑફ આર્યન સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ, કાલાવાડ સ્થા. જૈન એન્ડ સ્ટીલના પ્રમુખની દશાશ્રીમાળી જ્ઞાતિ, સૌરાષ્ટ્ર સ્થા. જૈન સહાયક મંડળમાં જુદા જવાબદારી સુધી પહોંચી જુદા હોદ્દાઓ ઉપર રહી સમાજની અવિરત સેવા ચાલુ રાખી. ભારતની મોટી સ્ટીલ તમામ સંપ્રદાયના સાધુ-સંતોની નિઃસ્વાર્થભાવે સેવા-વૈયાવચ્ચ કંપનીઓના ડીલર અને ડિસ્ટ્રિબ્યુટર છે. તેમ જ જરૂરિયાતમંદ કુટુંબો-વિદ્યાર્થીઓને છૂપી મદદ કરવી ને ૧૯૩૬માં તુરખા જેવા નાના ગામમાં જન્મ લેનાર તેમનો આગવો સગુણ છે બોર્ડિંગના કોઈ પણ કામમાં તન- પ્રવીણભાઈએ ૨૭માં વર્ષે પિતાની છત્રછાયા ગુમાવી, પરંતુ મન-ધનથી સેવા અવિરત ચાલુ છે. ધર્મપત્ની મધુબહેન અને માતુશ્રી ચંચળબાની ધર્મપ્રત્યેની ઊંડી બોડિંગમાં ભણી ગયેલ વિદ્યાર્થીઓ પૈકી ઘણા બધા લાગણી-તપશ્ચર્યા-ત્યાગની-સંત-સતીઓ પ્રત્યે સમર્પણની સરકારી ઉચ્ચ હોદા ઉપર, ઉદ્યોગપતિ, ડૉક્ટર કે વકીલ બની ભાવનાથી પોતે પણ સ્થાનકવાસી જૈન સમાજના સેવાભાવી સમાજમાં અગ્રેસરનું સ્થાન પ્રાપ્ત કર્યું હોય તો પણ બાપુજી'ના કાર્યકર્તા બન્યા. આજે તેઓશ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ, આશીર્વાદ લેવા અચૂક આવે અને બાપુજીના એક ફોનથી ઝાલાવાડી દશાશ્રીમાળી જ્ઞાતિ તેમજ નારણપુરા સ્થા. જૈન બોર્ડિંગને દાનનો પ્રવાહ વહેવા લાગે. તેમના હાથ નીચે ભણી સંઘના કારોબારી સભ્ય તરીકે તેમ જ મેમનગર સંઘના ટ્રસ્ટી ચૂકેલા વિદ્યાર્થીઓ સંસ્મરણો યાદ કરી અશ્રુભીના બની જતા તરીકે સેવા આપી રહ્યા છે. અનેક દાખલા છે. સ્વ. પિતાશ્રીના નામે વતન તુરખા ગામમાં ઉપાશ્રય પોતાના અને કુટુંબ માટે ઉપકારી એવા એમના શેઠ અને માતુશ્રીના નામે દાનનો ધોધ વહેવડાવી માતા-પિતાનું ઋણ કાનજીભાઈ ચત્રભૂજની પેઢીનો ઉપકાર તેઓ જાહેરમાં સ્વીકાર ચૂકવી રહ્યા છે. તાજેતરમાં “પી. કે. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા કરતાં અચકાતા નહીં. બાપુજીનો વિશેષ ગુણ એ છે કે કોઈ જરૂરતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા રોકડ સહાય પણ કુટુંબની મુખ્ય વ્યક્તિનું નામ મળતાં જ તેના કુટુંબ વિષેની તેમજ સ્કોલરશિપ આપવા ૨૫ લાખનું યોગદાન આપેલ છે. સમગ્ર માહિતી તેમના કોમ્યુટર જેવા મગજમાંથી તરત પ્રગટ મેમનગર સંઘમાં “સ્વરોજગાર યોજના દ્વારા લોકોને થવા લાગે-ગજબની યાદશક્તિ ધરાવનાર જૈફ ઉંમરના રોજગારીની તકો પૂરી પાડવા શ્રેષ્ઠ રકમનું યોગદાન આપેલ છે. પ્રેમચંદભાઈ ટોકરાળાવાળા આજે સમગ્ર સમાજમાં એક વડીલ પોતાના ‘દેવાંશ” બંગલે તમામ સંપ્રદાયના સાધુ-સંતોનો ઉતારોતરીકેનું આદરણીય સન્માનનીય સ્થાન ધરાવે છે. વિહાર સમયે વૈયાવચ્ચ કરી સમગ્ર કુટુંબનાં સભ્યો સેવાનો મૂક સેવક, નિસ્વાર્થ સેવાપરાયણ વ્યક્તિનો પરિચય લાભ લઈ ગુરુભગવંતોની કૃપા મેળવી રહ્યા છે. તેમની આ પામતા સૌ કોઈ ધન્યતા અનુભવે છે. પ્રગતિ તેઓના ઘરમાં થતી રહેતી ધર્મપત્ની-પુત્રવધૂઓ, દીકરીઓની વર્ષીતપ જેવી નિયમિત તપશ્ચર્યાનું ફળ ગણાવે છે. દાનેશ્વરી લોખંડ કિંગ' અને “વાપરો એટલું વધે” તેવી લાગણી સાથે મુક્ત મને શ્રી પ્રવીણચંદ્ર કસ્તુરચંદ શાહ લક્ષ્મીનો સદ્ઉપયોગ સન્માર્ગે કરી રહ્યા છે, જેના કારણે સમગ્ર હાલ “લોખંડ કિંગ' તરીકે ઓળખાતા જયેશ સ્ટીલ વેપારી આલમ અને સ્થા. જૈન સમાજ-કુટુંબમાં મોભીનું સ્થાન પ્રા. લિ.ના પ્રવીણભાઈ કસ્તુરચંદ શાહ (લોખંડવાળા) ૧૬ પ્રાપ્ત કરી સૌના પ્રિયજન બન્યા છે. ૭૩ વર્ષની ઉંમરે પણ વર્ષની ઉંમરે માત્ર રૂા. ૪૦=O0ના પગારથી નોકરીમાં જોડાઈ યુવાનને શરમાવે તેવી તેમની કાર્યશક્તિ-નિયમિતતા-કામ જીવનના અનેક ચડાવ-ઉતાર દરમ્યાન ધર્મપ્રેમી માતાશ્રી પ્રત્યેની નિષ્ઠા-વ્યવહાર કુશળતા એ તેમનું જમા પાસુ છે. Jain Education Intemational For Private & Personal use only Page #799 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ તાજેતરમાં ૫૦ વર્ષની ગોલ્ડન મેરેજ એનીવર્સરીનો પ્રોગ્રામ સમાજના મહાનુભાવોની વિશાળ હાજરીમાં ઊજવી તે સમયે તેમના જીવનના ચડાવ—ઉતારના પ્રસંગોની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરી સમાજનાં લોકોને પ્રેણાદાયી ભાથું પૂરું પાડેલ. તેઓના સુપુત્ર રાજેશભાઈ પણ વ્યવસાયિક જવાબદારીઓ સાથે શ્રી મેમનગર સ્થા. જૈન યુવક મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓએ મહિનાના પ્રથમ રવિવારે તથા ત્રીજા રવિવારે સંઘના સભ્યો માટે સમૂહ સામાયિકનું તથા નૌકારશીનું આયોજન દાતાઓના સહકારથી કરેલ છે, જેમાં ૨૦૦થી ૨૫૦ વ્યક્તિની હાજરી સવારે ૭૩૦ વાગે જોવા મળે છે, જેનાથી સંત-સતીજીઓ પણ અત્યંત પ્રભાવિત થયેલ છે. દુઃખમાં હારી ન જનાર સુખમાં છકી ન જનાર...સૌના મિત્ર એવા શ્રી અરવિંદભાઈ સી. સંઘવી વ્યક્તિના જીવનમાં માનવીય ગુણો જ્યારે સુરેખ અને વ્યાપક બની ખીલી ઊઠે છે, ત્યારે તે સર્વત્ર છવાઈ જાય છે. એમાંય અર્થપ્રધાન સંસારમાં વ્યવસાયિક કુનેહનું મૂલ્ય અનેરું હોય છે. આવા માનવીય ગુણોની ફોરમ અને વ્યવસાયિક કુનેહના ફળનો જવલ્લેજ જોવા મળતો સુભગ સુમેળ જોવો હોય તો આપણે શ્રી અરવિંદભાઈ સંઘવીની જીવનકિતાબનાં પાનાં ઉથલાવવા પડે. આ સદ્ગુણો અને કુનેહના ખીલવનારનું મૂળ તેમની જન્મભૂમિ સુરેન્દ્રનગરના ખોબા જેવડા એક ગુંદિયાળા ગામની ધૂળમાં છે? કે પછી તેમના પિતાશ્રી ચિમનભાઈ અને માતુશ્રી કાંતાબહેનના અમીભર્યા સંસ્કારસિંચનમાં છે? કે પછી નાની વયે ફરજિયાત વ્યવસાયમાં જોતરાઈને કાલાકપાસના નાનકડા વેપારથી શરૂ કરી કોટનના કદાવર વ્યાપાર અને તે પછી લઘુ ઉદ્યોગથી શરૂ કરી છેક ટેક્ષટાઇલ મિલ જેવા મોટા ઉદ્યોગ અને આખરે રીયલ એસ્ટેટના ક્ષેત્ર જેવા અનેક વિવિધક્ષેત્રોમાં કરેલા ખેડાણના અનુભવથી થયેલા ઘડતરમાં છે? કે પછી બે ભાઈ Jain Education Intemational ૩૭૯ અને છ બહેનોના પરિવાર સાથે બે પેઢીના કાકા દાદાના પણ પરિવારો સહિતના વિશાળ સંયુક્ત પરિવારના બહોળા કાફલામાં સૌને સાથે રાખી જીવવાની બેનમૂન પ્રેમાળ કુટુંબભાવનાની ફેફસામાં ભરાયેલી હવામાં છે? કે પછી બૃહદ્ મિત્રવૃંદ, વિસ્તૃત વ્યવસાયિક વર્તુળ, સ્થાનકવાસી જૈન સમાજની સાધર્મિક સેવા ભાવનાની નિષ્ઠામાંથી જાગેલી નમ્રતામાં છે? કે પછી જન્મના સંસ્કાર અને પરિવારના ધર્મનિષ્ઠ આચારને લીધે સાધુ, સાધ્વીજી, આચાર્ય ભગવંતોનાં વૈયાવચ્ચ તથા સત્સંગ માટે સદા તત્પર ભાવથી હૃદયે ઉદિત ધર્માનુરાગ, ચિંતનના ફળ સ્વરૂપમાં છે? તે કહેવું અઘરું અવશ્ય છે. પરંતુ એટલું જરૂર કહી શકાય કે જીવનની ઘટમાળનાં હરેક પાસાંઓને અંતે તેઓ વધુ ને વધુ નીખર્યા છે. પરંતુ સત્ય હકીકત એ છે કે આ બધાના મૂળમાં તો માત્ર અને માત્ર જીવન પ્રત્યેનો એમનો હકારાત્મક અભિગમ જ છે. જીવનના અનેક ચઢાવ-ઉતારમાં પણ ક્યારેય કોઈ પણ ક્ષણે તેમણે નકારાત્મકતાને નજીક ફૂંકવા દીધી નથી, એટલું જ નહીં એમણે દોષનો ટોપલો પ્રારબ્ધ ઉપર નાખ્યો નથી કે પ્રારબ્ધને પણ ક્યારેય નકારાત્મક દૃષ્ટિથી જોયું પણ નથી. ઊલ્ટાનું હંમેશ સસ્મિત વદને સદાયુવા સ્ફૂર્તિથી પુરુષાર્થમાં દૃઢ વિશ્વાસ જ રાખી જીવનની હરક્ષણ, હરેક સ્થિતિમાં કેવળ જિંદગીને ભરપૂર માણી જ છે. દુનિયાએ જેને સુખ કહ્યું તેમાં તેઓ છકી ગયા નથી. દુનિયાએ જેને દુઃખ કહ્યું તેને હંમેશ સુખ સમજીને જ વધુ માણ્યું છે, એટલું જ નહીં આ જ જીવનશેલી દ્વારા અનેક મિત્રો, સંબંધીઓને એક જીવનમંત્ર આપી એ લોકોના જીવનમાં પ્રેરણાસ્રોત બન્યા છે. એમના આ હકારાત્મક અભિગમના કારણે પોતાની સમસ્યાઓને ઘડીભર બાજુએ રાખી અન્યની તકલીફોને અગ્રિમતા આપેલ હોય એવું અનેકવાર બનતું રહ્યું છે. એમાં ખૂંપી જતાં પણ અચકાયા નથી અને તેનો ઉકેલ મેળવીને જંપે છે. સવારના પાંચથી લઈને મોડી રાત સુધીની સતત વ્યસ્તતામાં પણ તેઓ જીવનના, સંસારના, સમાજના, વ્યવસાયના અથવા આધ્યાત્મિકનાં અનેક પાસાંઓને વ્યાજબી ન્યાય આપી હરેકને ઉપયોગી થવાના જીવનમંત્રને અથાકપણે નિભાવી રહ્યા છે. તેમના બંને સંસ્કારી, સુશીલ, નમ્ર અને નિપુણ પુત્રો, પુત્રવધૂઓ અને બંને પરિણીત પુત્રીઓએ પણ આ જ જીવનમંત્રને હોંશ અને દિલથી સ્વીકારી એમની તમામ સામાજિક, સાંસારિક પ્રવૃત્તિઓને બળ પૂરું પાડ્યું છે. અલબત્ત સફળતાના યશના ખરાં અધિકારી તો એમનાં ધર્મપત્ની શ્રીમતિ ઇન્દીરાબહેનની ધર્મપરાયણતા, પરિવારપ્રેમાળતા અને Page #800 -------------------------------------------------------------------------- ________________ 9૮૦ સ્વપ્ન શિલ્પીઓ સાંસારિક ફરજની ઊંડી સમજને જ ગણવી ઘટે. સાગર, સ્મિતસભર સત્કાર, સજ્જનતાનો સુમેળ, સાદગી, શ્રી અરવિંદભાઈના માથે રહેલા સંપૂર્ણ સફેદકેશ એ સહિષ્ણુતા, સમર્પણ, સમભાવ, સચ્ચાઈ, સુંદરતા અને એમની પ્રૌઢતાના પુરાવા આપી રહેલા હોય તેવું લાગે, પરંતુ સરળતાનું સપ્તરંગી મેઘધનુષ એટલે મંજુબા!! એમની સ્કૂર્તિ, દોડ, ધગશ, અથાક પ્રવૃત્તિ, સજગતા, સચેતતા, - લીંબડી ગોપાલ સંપ્રદાયના પ.પૂ. લીલપબાઈ મ.સ. કુનેહ, દીર્ઘદૃષ્ટિ અને નવા નવા ક્ષેત્રમાં પાંખો પ્રસારી ઊંચી તેમ જ તેમનાં આજ્ઞાનુવર્તી સાધ્વીજીઓ-સંતોનાં અનન્ય ભક્ત, ઉડાન ભરવાની હરઘડીની તત્પરતા એમની ચીર યુવાનીની ભગવંતોનો પડ્યો બોલ ઝીલનાર, પ્રત્યેક સાધુ-સાધ્વીજી મટે શાખ પૂરે છે. બાળકોથી લઈને વયોવૃદ્ધ વડીલ સુધીના દરેક અગ્રગણ્ય શ્રાવિકા બનાવનાર સ્થાનકવાસી જૈન સંપ્રદાયના સાથે સમવયસ્ક થઈ શકવાની એમનામાં આગવી આવડત છે. અમ્મા-પિયા તરીકે ઓળખાતાં મંજુબાએ સેવામાં ક્યારેય કચાશ વળી નિષ્ઠા, દાનત, ફરજના મૂલ્ય આગળ એમણે હરહંમેશા રાખી નથી. ચાહે તે માટે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય! આર્થિક લાભાલાભને ગૌણ ગણ્યો છે. છતાં એમની આર્થિક તેઓ ગોપાલ સંપ્રદાયમાં ‘ગૃહમાતા' તરીકે ઓળખાતાં! સફળતાની સિદ્ધિ કાંઈ નાની સૂની નથી અને આથી જ સન્માર્ગે પતિશ્રી ઇન્દુભાઈ કામદારની નાની વયે વિદાય થતાં લક્ષ્મીને વાપરવાની તક દેખાય ત્યારે આંખો મીંચીને પોતાના દીકરા-દીકરીઓને માતૃ-પિતૃનો સંયુક્ત પ્રેમ આપી સુસંસ્કારોનું નામનો ઉલ્લેખ કર્યા વગર વાપરી જાણે છે. ભરપૂર સિંચન કર્યું અને પોતાના જીવનનો રાહ સમાજના એમના કેટલાક જીવનમંત્ર તો જીવનમાં નાસીપાસ જરૂરિયાતમંદના ઉત્કર્ષ માટે, મહિલાઓના વિકાસ માટેથઈને હતાશ થતાં તમામ લોકોને માટે ખૂબ મૂલ્યવાન છે. સંતોની સેવા માટે અપનાવ્યો અને મૃત્યુપર્યત તે પાળ્યો! દાન એમનું કહેવું છે કે ઘણી વખત શુભ નિષ્ઠાવાળાં અને શુભ કરવાની કોઈ પણ યોગ્ય તક આવે તો તે ચૂકતા નહીં અને તેથી દાનતવાળા લોકો પરિસ્થિતિવશ આબરૂ જશે એવી બીકમાં જ સુચિનું ગોપાલ સંપ્રદાયનું વૈયાવચ્ચ કેન્દ્ર, ગોપાલ એનાથી બચવા થીગડું મારવા એવું કાર્ય કરી બેસે છે કે તે સંપ્રદાયનો લીંબડી ઉપાશ્રયનો વ્યાખ્યાન હોલ, સાબરમતી સુધરી પણ શકે નહીં, ઊલટાનું એનાથી મોટી આબરૂ ખોઈ આશ્રમનું હરિજન છાત્રાલય, શ્રી સ્થાનકવાસી જૈન સંઘનાખે તેવું કૃત્ય કરતાં હોય છે, એમને જીવનમાંથી મળેલો મંત્ર નવાવાડજ, નારણપુરા, શાહીબાગ, શ્રી ઝાલાવાડ દશાશ્રીમાળી બધાને કામ આવે એવો છે. તેઓ માને છે કે જો શુભ ઇરાદો જૈન જ્ઞાતિ, શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન યુવક મંડળ, શ્રી લીંબડી હોય તો, આબરું તો નક્કી કહેવાય એ તો પાછી આવી જ શકે મિત્ર મંડળ, ચંદરવા, પાલશીવા અને છારદ જેવાં નાનાં ગામના એનાથી જિંદગી માણવાનું ચૂકવું નહીં અને નાસીપાસ થઈ વધુ ઉપાશ્રયો તેઓના દાનના સાક્ષી છે. હારેલા-થાકેલા માટે મોટી આબરૂ જાય તેવું અન્ય અઘરું કામ કરી બેસવું નહીં. વિસામો તેમ જ દર્દીઓ માટે વાત્સલ્યની વહેતી ધારા સમાન ટૂંકમાં શ્રી અરવિંદભાઈ સંઘવી એટલે એક મળવા મોજૂદ છે. ગુપ્તદાન દ્વારા અનેક સાધર્મિકનાં આંસુઓ તેઓએ જેવી, માણવા જેવી, માનવા જેવી પણ માપવા મથો તો ય લૂક્યા છે જેનો તૂટો નથી. પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મીને મપાય નહીં એવી અને સૌને તેમની મિત્રતા ગમે તેવી વ્યક્તિ મનમૂકીને સત્કાર્યમાં વાપરવાના કારણે જ સમાજે તેમની વિદાય છે એવું જરૂર કહી શકાય. સમયે વર્તમાનયુગના “ભદ્રામાતાનું સ્થાન આપેલ છે. વર્તમાન આરાના ૭૨ વર્ષની નાદુરસ્ત તબિયતે પણ તેઓની છાયામાં ‘ભકામાતા' એટલે ચાલતી લીંબડી મહિલા મંડળની બહેનોને જાન્યુ. ૨૦૦૮માં ઉત્તર ભારતનો પ્રવાસ પૂરો કરાવ્યો અને અમદાવાદ પરત સ્વ. મંજુલાબહેન આવવાના દિવસે જ તેમની તબિયત લથડતાં દિલ્હી સ્થિત ઇન્દુભાઈ કામદાર હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું, જ્યાં પુત્ર-પુત્રવધૂઓ-દીકરી જમાઈ અને સમગ્ર પરિવારે લાખો રૂપિયા ખર્ચી સેવા કરી વહાલનું વહાણ, પ્રેમની પાવક ગંગા, હેતના હિલોળા, છે. તે અનન્ય-અભુત હતી. ચાર્ટડ પ્લેનમાં અમદાવાદ લાવી સંસ્કારની સરિતા, સ્નેહનો સેવા કરવા છતાં તેમની આ યાત્રા અંતિમ યાત્રા બની ગઈ, જેનો સૌ કોઈને રંજ છે. આ ઉંમરે તરવરાટ, થનગનાટ, Jain Education Intemational Page #801 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૭૮૧ ખુમારી, દીર્ઘદૃષ્ટિ, તેઓનાં આભ વીંઝતી પાંખો ફેલાવવાનું કોલેજ ઑફ કોમર્સમાં આચાર્ય અને અર્થશાસ્ત્રના અધ્યાપક શૌર્ય અને શક્તિ આજે પણ સમાજ માટે ઉત્તમ ઉદાહરણરૂપ તરીકે જોડાયા. અમદાવાદની એચ.એલ. કૉલેજ ઑફ કોમર્સ છે. મંજુબા એટલે સ્ત્રી શક્તિ'નો સમન્વય અને સરવાળો!!! કેળવણીની ઉત્તમ પ્રણાલિકા અને શિસ્તની પરંપરા ધરાવતી વિરલ વ્યક્તિત્વ હતી. આચાર્ય શ્રી એસ. વી. દેસાઈએ આ કૉલેજમાં સ્થાપેલી શિસ્ત અને કેળવણીની પરંપરાને ડૉ. આર. એલ. સંઘવીએ ડો. આર. એલ. સંઘવી સતત બાવીસ વર્ષ સુધી જાળવી રાખી. કૉલેજમાં વિદ્યાર્થીઓમાં પિતા લક્ષ્મીચંદભાઈ પ્રિય, વિષયના ઊંડા અભ્યાસી, કાર્યક્ષમ વહીવટકર્તા અને શિસ્ત અનેક માતા લક્ષ્મીબહેન પાસેથી તથા મૂલ્યોના આગ્રહી આચાર્ય અને અધ્યાપક તરીકે મળેલો ઉજ્વળ સંસ્કાર યુનિવર્સિટીના કેળવણી-જગતમાં એમણે આગવું સ્થાન હાંસલ વારસો, પ્રખર તેજસ્વી શૈક્ષણિક કર્યું. અધ્યાપનકાર્યની સાથોસાથ અર્થશાસ્ત્રના વિષયમાં એમના કારકિર્દી, કૉલેજના આચાર્ય સંશોધનપત્રો અને પુસ્તકો પ્રકાશિત થતાં રહ્યાં. તરીકે દષ્ટાંતરૂપ સંચાલન અને વર્ગખંડના સફળ શિક્ષક તરીકે ડૉ. આર. એલ. કેળવણી, આરોગ્ય, માનવસેવાં સંઘવીએ અપાર ચાહના મેળવી. શિસ્તના આગ્રહી એવા ડો. જેવા અનેકવિધ ક્ષેત્રોમાં આર. એલ. સંઘવીએ કેળવણીની ઉચ્ચ પરંપરા જાળવવા માટે મહત્ત્વનું પ્રદાન કરનાર સિદ્ધાંત કે ગુણવત્તાના ભોગે ક્યારેય કોઈ સમાધાન કર્યું નહોતું. રજનીકાંત એલ. સંઘવીએ ઉચ્ચ શિક્ષણમાં સર્વત્ર ઉદાસીનતા, ગેરશિસ્ત અને અવ્યવસ્થા એમની નિષ્ઠા અને કાર્યદક્ષતાથી સમાજમાં આગવી પ્રતિભા પ્રવર્તતી હતી. ત્યારે પ્રિ. આર. એલ. સંઘવીએ એચ.એલ. ઊભી કરી છે. પિતા લક્ષ્મીચંદભાઈએ સ્થાનકવાસી સમાજની કોલેજ ઑફ કોમર્સમાં કેળવણીનાં ઉચ્ચ મૂલ્યો જાળવી રાખ્યાં. સર્વતોમુખી ઉન્નતિ માટે અથાગ પ્રયાસ કર્યો. આજે પણ ૧૯૭૯માં ગુજરાત સરકારે ગુજરાતની આર્ટ્સ, સાયન્સ, કોમર્સ અમદાવાદના નારણપુરા વિસ્તારનો સ્થાનકવાસી જૈન ઉપાશ્રય અને એજયુકેશન કૉલેજોમાંથી જે સર્વશ્રેષ્ઠ કૉલેજ હોય તેને સ્વ. લક્ષ્મીચંદભાઈ ઝવેરચંદ સંઘવી સ્થાનકવાસી જૈન ૫૦.000 રૂ.નું પારિતોષિક આપવાનું નક્કી કર્યું અને પહેલે ઉપાશ્રય” એવું નામાભિધાન ધરાવે છે. મુંબઈ, અમદાવાદ, જ વર્ષે એચ.એલ. કોલેજ ઓફ કોમર્સને ‘બેસ્ટ કૉલેજ એવોર્ડ' વઢવાણ અને લીંબડી જેવાં શહેરોમાં એમણે જૈન સંઘો, એનાયત થયો. એ પછી પુનઃ ૧૯૮૪માં આ કોલેજને “બેસ્ટ ઉપાશ્રયો, કન્યાકેળવણી, છાત્રાલય-પ્રવૃત્તિ તેમ જ કૉમર્સ કૉલેજનો એવોર્ડ મળ્યો. સમગ્ર ગુજરાતના કેળવણી માનવરાહતનાં કાર્યો માટે એમણે દાનની ગંગા વહેવડાવી હતી. જગતમાં બે-બે વખત આવા એવોર્ડથી સન્માનિત થનાર એક લક્ષ્મીચંદભાઈનાં પત્ની લક્ષ્મીબહેન પોતે ભણ્યાં નહોતાં, પરંતુ માત્ર કૉલેજ તે એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સ બની. ૩૩ વર્ષ બીજા ખૂબ ભણે અને આગળ વધે એવી ભાવનાથી એમણે | સુધી કૉલેજના પ્રાધ્યાપક તરીકે અને તેમાંય ૨૨ વર્ષ એચ. સી કોલેજના , કન્યાકેળવણીમાં જીવંત રસ લીધો હતો. ડૉ. રજનીકાંત સંઘવીએ એલ. કૉલેજ ઑફ કૉમર્સ જેવી પ્રતિષ્ઠિત કૉલેજમાં સેવા બી.એ., એમ.એ., એલ.એલ.બી.ની પદવી ગુજરાત આપનાર ડૉ. આર. એલ. સંઘવીને તેમના નિવૃત્તિ-સમયે યુનિવર્સિટીમાંથી મેળવ્યા બાદ અમેરિકાની યુનિવર્સિટી ઑફ એમના ચાહકો અને વિદ્યાર્થીઓએ ઉદાહરણીય સમારંભ વિસ્કોન્સીનમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ દેશના યોજ્યો હતો. એ સમયે રચાયેલી પ્રિ. આર. એલ. સંઘવી લબ્ધપ્રતિષ્ઠ અર્થશાસ્ત્રી ડૉ. ડી.ટી. લાકડાવાળાના માર્ગદર્શન સન્માન સમિતિ’ના ભંડોળમાં થોડો વધારો રહેતાં ‘વિદ્યા વિકાસ હેઠળ ૧૯૭૭માં પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓએ ટ્રસ્ટ' નામની સંસ્થાનું સર્જન થયું. જેના દ્વારા આજે શિક્ષણયુનિવર્સિટી ઑફ વિસ્કોન્સીનમાં અભ્યાસ માટે Smith- વિષયક પ્રવચનો તેમ જ શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય કરનાર Mundn અને Fulbright સ્કોલરશિપ મેળવી હતી. વ્યક્તિને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. દીવે દીવો પેટાય ૧૯૫૬થી શિક્ષણના વ્યવસાયમાં કાર્યરત ડૉ. આર. તે આનું નામ! એલ. સંઘવી ૧૯૬૯માં અમદાવાદની સુપ્રસિદ્ધ એચ.એલ. ડૉ. આર. એલ. સંઘવીએ અમદાવાદ મેનેજમેન્ટ Page #802 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ એસોસિયેશનને ત્રણ લાખ રૂપિયાનું દાન આપ્યું, જેમાંથી આજે પ્રતિવર્ષ અર્થશાસ્ત્રના વિષયમાં નામાંકિત અને નિષ્ણાત એવી વ્યક્તિઓનું વાર્ષિક પ્રવચન યોજાય છે. આનું પ્રથમ પ્રવચન બારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર એવા ડૉ. સી. રંગરાજને અટવાયેલું કુટુંબ, પિતાએ વડીલોના બારમા ને લગ્નના પ્રસંગોએ આપ્યું હતું. પોતાનાથી પાંચ મોટી બહેનો, સામાજિક રીતરિવાજોમાં ખોટા ખર્ચા કરીને ઘરની ૧૭ વીઘા જમીન વેચી મારેલી. મફતભાઈને ભણવું હતું, પણ કોઈ ભણાવનાર ન હતું. મામાએ ભણાવ્યા. ૯મું ધોરણ પાસ કર્યા પછી પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા, ત્યાર બાદ કોઈ પણ કૉલેજ, હાઇસ્કૂલનું શિક્ષણ મેળવ્યા વિનાનોકરીની સાથે સ્વબળે જ ભણ્યા. એસ.એસ.સી.થી માંડીને એમ.એ. સુધીની તમામ ડિગ્રીઓ ઘરે ભણીને પાસ કરી. તેઓની શૈક્ષણિક યોગ્યતાઓની નોંધ ગુજરાતે લીધી છે. કોઈની મદદ વિના કે આર્થિક સહાય વિના તેઓ જુદા જુદા વિષયોને લઈને ત્રણ વાર બી. એ. થયા ને બી.એ.ની ડિગ્રીમાં ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલા. એમ. એ. પણ જુદા જુદા વિષયો લઈ ત્રણ વાર થયા ને પીએચ.ડી. જેવી ઉચ્ચતમ ડિગ્રી બે વાર મેળવી. હિન્દી અને મનોવિજ્ઞાનમાં પોતે પીએચ.ડી. થયા છે. મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે ૩૩ વર્ષ નોકરી કરીને અત્યારે નિવૃત્તિ ભોગવી રહ્યા છે. ડૉ. આર. એલ. સંઘવીની પ્રતિભાનો લાભ માત્ર કેળવણીના ક્ષેત્રને મળ્યો છે એવું નથી, પરંતુ સમાજની અનેકવિધ સેવાઓ કરનારી જુદી જુદી સંસ્થાઓને પણ એમની કાર્યકુશળતા, દૂરંદેશીનો લાભ મળ્યો છે. જૈન જાગૃતિ સેન્ટરકર્ણાવતીના સ્થાપક તરીકે તેમ જ ઝાલાવાડ વીસા શ્રીમાળી સ્થાનકવાસી સમાજના પ્રમુખ તરીકે તેઓ કાર્યરત છે. શ્રી ચંપકલાલ ચૂનીલાલ શાહ કલ્યાણ કેન્દ્ર, સુલભ હેલ્થ એન્ડ હાર્ટ કેર ફાઉન્ડેશન, મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર અને વિદ્યાવિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેઓ સેવા આપે છે. તપોવન સંસ્કારપીઠના સલાહકાર તરીકે તેઓ આ ધાર્મિક સંસ્થાને અદ્યતન દૃષ્ટિ અને રૂપ આપી રહ્યા છે. એમનાં આ બધા કાર્યોની સફળતા પાછળ એમનાં પત્ની શ્રીમતી મંજુલાબહેન સંઘવીનો આતિથ્યપ્રિય હસમુખો સ્વભાવ કારણભૂત છે. પરગજુવૃત્તિ ધરાવતાં મંજુલાબહેન સૌમ્ય પ્રકૃતિ અને સેવાપરાયણ ભાવનાશીલ વ્યક્તિત્વથી સમાજમાં આગવી સુવાસ ધરાવે છે. આજના સમયમાં કેળવણીક્ષેત્રે ચોપાસ ભ્રષ્ટાચાર અને અંધાધૂંધી જોવા મળે છે એવા સમયે ડૉ. આર. એલ. સંઘવી આજની પેઢીને માટે દીવાદાંડીરૂપ છે. નિયમિતતા અને વ્યવસ્થા માટેના એમના આગ્રહો સંસ્થાઓને સુંદર સ્વરૂપ આપે છે. આમ શિક્ષણ, સમાજ, ધર્મ અને માનવકલ્યાણ જેવાં વિવિધ ક્ષેત્રોમાં ડૉ. આર. એલ. સંઘવીએ કરેલું પ્રદાન દૃષ્ટાંતરૂપ બની રહ્યું છે. સેવા અને શિક્ષણને વરેલું એક અનોખું વ્યક્તિત્વ ડૉ. મફતલાલ પટેલ ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આજે હજારો લોકોનાં હૃદયમાં જેનું સ્થાન રહ્યું છે તે છે ડૉ. મફતભાઈ પટેલ. મૂળ મહેસાણા જિલ્લાના કડા ગામના વતની. અત્યંત ગરીબાઈમાં ઊછરેલા, માતા સ્વપ્ન શિલ્પીઓ પિતા બન્ને અભણ ને ખેડૂતનહ ત્યાં ૧૪મી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ૧૯૩૭માં મફતભાઈનો જન્મ થયેલો. સામાજિક ક્ષેત્રે તેઓનું પ્રદાન અત્યંત નોંધપાત્ર અને હજારો લોકોને પ્રેરણાદાયક રહ્યું છે. પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારે પોતાના પિતાએ મોટી બહેનોના લગ્નપ્રસંગે અને દાદા-દાદીના મૃત્યુ પ્રસંગે દેવું કરેલું, જમીન વેચેલી ત્યારે તેઓએ બે પ્રતિજ્ઞાઓ લીધેલી (૧) હું સોનાને નહીં અડકું, નહીં ખરીદું કે ખરીદીને કોઈને નહીં આપું. (૨) બીજી પ્રતિજ્ઞા એ હતી કે હું લગ્ન માત્ર સો રૂપિયામાં કરીશ સો રૂપિયાથી વધારે ખર્ચ લગ્ન પાછળ નહીં જ કરું. આ બન્ને પ્રતિજ્ઞાઓ સમાજ વચ્ચે રહીને તેઓએ પાળી બનાવી. પોતાના લગ્ન પ્રસંગે પોતાની પત્નીને ૧૭ તોલા સમાજના રીતિરવાજ પ્રમાણે આપેલા. લગ્નમંડપમાં જ પોતાની પત્નીને પહેરાવેલા તમામ સોનાના દાગીના ઉતરાવીને પરત કર્યા, ત્યારબાદ લગ્ન કર્યું. આની સમાજ ઉપર મોટી અસર થઈ. લોકોએ દહેજના રિવાજને તોડવા સામે સંપૂર્ણ વિરોધ નોંધાવેલ. તેઓના લગ્નમાં આવેલા તમામ જાનૈયાઓ ચાલ્યા ગયા. કોઈ રહ્યું નહીં, છેલ્લે તેઓ ૧૩ માઇલ પોતાની પત્નીને લઈને ચાલતા ઘરે આવ્યા. આની અસર એ થઈ કે સમાજમાંથી કાયમના માટે દહેજની પ્રથા બંધ થઈ ગઈ ને સો રૂપિયાની અંદર લગ્ન કરી બતાવેલું, તેમનું વર્ણન રૂવાંટાં ઊભાં કરી દે તેવું છે. Page #803 -------------------------------------------------------------------------- ________________ 9૮૩ સ્વપ્ન શિલ્પીઓ સમાજમાં બીજો પ્રસંગ એવો બનેલો કે પોતાના સગા એજ્યુકેશન ફાઉન્ડેશન' ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે શૈક્ષણિક સાળાના દીકરાનું લગ્ન હતું. છોકરાની ઉંમર નાની હતી. પ્રવૃત્તિઓ ચલાવે છે. પોતે શિક્ષણવિદ્ હોવાથી ગુજરાતના બાળલગ્ન થતું હતું. આને રોકવા પ્રયત્નો આદર્યા, છોકરો શિક્ષણના વર્તમાન પ્રવાહોની ચર્ચા “અચલા' માસિક પત્રિકા પરણવા તૈયાર ન હતો પણ પોતાના સાળાપક્ષે લગ્ન કોઈ પણ દ્વારા કરે છે. પરિસ્થિતિમાં લેવાનું નક્કી કરેલું. મફતભાઈએ સૌને સમજાવ્યાં ડૉ. મફતભાઈ પટેલનું આવું એક અનેરું વ્યક્તિત્વ છે. પણ કોઈ માને નહીં, છેલ્લે વિજાપુર કોર્ટના ન્યાયાધીશ આગળ પોતાના સ્વબળે તેઓએ તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે કે આજે જઈને કોર્ટનો સ્ટે મેળવી લગ્ન બંધ કરાવી દીધું હતું. આ હજારો લોકોને પ્રેરણાસ્ત્રોત છે. સામાન્ય પ્રસંગ ન હતો. આવું અઘરું કામ સમાજ વચ્ચે રહીને કર્મઠ કેળવણીકાર કરવું અત્યંત કઠિન હતું, તેમ છતાં તેઓએ કરી બતાવ્યું ને આની અસર એ થઈ કે સમગ્ર સમાજમાંથી બાળલગ્નો બંધ થઈ સુરેન્દ્રભાઈ એમ. શુકલ ગયાં. આના લીધે આજે તેઓને સમાજસુધારક તરીકે લોકો કેળવણીક્ષેત્રે કર્મશીલ ઓળખે છે. જીવનનાં પચાસ વર્ષ સુધી તેઓએ સમાજિક વ્યક્તિત્વ આજે અમદાવાદના સુધારણાનું કાર્ય કર્યું ને આજે પણ કરી રહ્યા છે. પાટીદાર પશ્ચિમ વિસ્તાર કિ. મેમનગર, સમાજના મુખપત્ર “ધરતી’ના પંદર વર્ષ સુધી તંત્રી રહીને સમગ્ર થલતેજમાં ‘દાદાજી'ના હુલામણા પાટીદાર સમાજને નવી દિશા તેઓએ આપી છે. નામથી ઓળખાય છે. એવા આજીવન તેઓ પ્રોફેસર રહ્યા, સારા પ્રોફેસર તરીકે કેળવણીકાર સુરેશભાઈ ઉર્ફે તેઓની છાપ જાણીતી છે. પ્રોફેસરના વ્યવસાય દરમિયાન સુરેન્દ્ર માહેશ્વર શુક્લ આજે ૭૯ તેઓએ ઘણું બધું લખ્યું છે. પોતે સારા લેખક છે. ૩૦થી વધારે વર્ષની ઉંમરે લગભગ છેલ્લાં ૫O પુસ્તકો લખ્યાં છે. તેઓનાં લખેલાં પુસ્તકો આજે ઘણી વર્ષથી વર્ગમાં વિદ્યાર્થી ભાઈયુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીતે ચાલે છે ને આજે પણ તેઓ બહેનોને ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજી વિષય ભણાવી રહ્યા છે. ‘અચલા' નામની શૈક્ષણિક માસિક પત્રિકાના તંત્રી છે. સુરેશભાઈએ બી.એસ.સી. જૂનાગઢથી કરેલું. ત્યાં ૩૧ તેઓ સારા વક્તા છે તે સ્પષ્ટ વક્તા છે, જે કાંઈ મી મે ૧૯૨૯માં જન્મ થયેલો. જૂનાગઢમાં એસ.એસ.સી. કહેવાનું હોય તે નીડરતાથી કહી દેતા હોય છે. કોઈની શેહશરમ પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા. તેમણે એ જ રાખ્યા વિના પોતાના વિચારો તેઓ હંમેશાં વ્યક્ત કરતા આવ્યા અરસામાં શિક્ષક બનવાનો દઢ નિશ્ચય કર્યો હતો અને છે. જિલ્લા પંચાયત અમદાવાદમાં લગાતાર વીસ વર્ષ સુધી વ્યક્તિગત ટ્યૂશન કરીને ભણાવવાનો પ્રારંભ કર્યો હતો. ચૂંટાતા આવ્યા હતા. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, શિક્ષણ તેઓના પિતાશ્રીએ પોસ્ટની નોકરીમાં જોડાવા ભલામણ કરેલી સમિતિના ચેરમેન તરીકે તેઓનું કાર્ય લોકોએ દિલ દઈને પણ તેમણે અમદાવાદની વાટ પકડી એમ. જી સાયન્સ વખાણ્યું છે. તેઓ ભ્રષ્ટાચારવિરોધી, એટલું જ નહીં પણ કોલેજમાં ડેમોસ્ટ્રેટર તરીકે જોડાયેલા. એમ.એસ.સી.નો કોર્સ ચારિત્ર્ય નખશિખ શુદ્ધ રહ્યું છે. કોઈ તેઓને આંગળી ચીંધી ફિઝિક્સ વિષયમાં પૂરો કર્યો અને પોતાના ક્લાસીસ શરૂ કર્યા. જાય તેવું એક પણ કાર્ય તેઓએ કર્યું નથી, જેના કારણે આજે ફિઝિક્સની Lab પહેલી વાર ખાનગી કક્ષાએ સ્થાપના કરી. હજારો લોકો તેઓના ચાહકો છે. નોકરી મૂકી દીધી. ક્લાસીસમાં યુવાનોએ ખૂબ વિશ્વાસ મૂક્યો. આજે તેઓ અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. યશ આપ્યો. મોટી ઉંમરે બી.એ., એમ. એડ. કરી ૧૯૬૩માં ઇન્ડિયન એડોલ્ટ એજ્યુકેશન એસોસિએશનના ગુજરાત સ્થાપિત વિશ્વભારતી શાળાના આચાર્ય બન્યા. ૧૯૭૧માં શ્રી રાજ્યના પ્રમુખ છે. એશિયન હ્યુમન રાઇટ્રસ એસોસિએશનના એમ. એન. શુક્લ કોલેજ ઑફ એજયુકેશનની સ્થાપના કરી પણ તેઓ પ્રમુખ છે. તદઉપરાંત ભારતીય માનવસેવા પ્રતિષ્ઠાન. અને આચાર્યપદે નિયુક્ત થયા. નેશનલ એજ્યુકેશન યુથ વેલ્ફર એન્ડ સોશિયલ સર્વિસીઝ ૧૯૭૨-૭૩માં નવીન ગણિત, ૧૯૮૧માં પ્રાથમિક ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત સ્ટેટના પણ પ્રમુખ છે. અત્યારે ‘અચલા શિક્ષણમાં અંગ્રેજી વિષય શિક્ષણનો પ્રારંભ, ૧૯૮૬માં રાષ્ટ્રીય Jain Education Intemational Page #804 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ સ્વપ્ન શિલ્પીઓ શિક્ષણનીતિના અભિસ્થાપનવર્ગોનું સંચાલન કર્યું. ગુજરાત વિસ્તારમાં આવેલ વિશ્વભારતી ઈગ્લીશ સ્કૂલમાં શિક્ષણની રાજ્યના કેળવણીકારોને તાલીમ આપી. પ્રવૃત્તિમાં સતત પ્રવૃત્તિશીલ રહે છે. પાઠ્યપુસ્તકમંડળમાં ગણિત-વિજ્ઞાનના અભ્યાસક્રમમાં આજે ૫૦ વર્ષ સુધી ચાલતી આ શિક્ષણયાત્રાના આ યોગદાન આપ્યું. શુદ્ધ ચારિત્ર્ય, નીતિયુક્ત જીવનશેલી, યાત્રીને હૃદઠ્યપૂર્વકનાં વંદન પાઠવીએ. પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વકની વિદ્યાર્થીલક્ષી જીવનશૈલીથી સમગ્ર રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ૫૬ એવોર્ડ મેળવનાર ગુજરાતમાં એક કર્મશીલ શિક્ષકની ખ્યાતિ અપાવી. સાયન્ટિસ્ટ ડો. આર. કે. ગોયલ હંમેશાં રાજકીય, સામાજિક સન્માનના તમામ ધારાધોરણથી દૂર રહ્યા. એવી તક આવી પડે તો હંમેશાં તેમાંથી વડોદરાની એમ. એસ. હટી જવાની વૃત્તિ દાખવતા રહ્યા. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે હાલ જવાબદારી નિભાવી સરકારી ગ્રાન્ટ, કર્મચારી નિમણુક તેમ જ ગુજ. યુનિ. રહેલા ડૉ. રમેશચંદ્ર કિશોરીલાલ કક્ષાએ ભજવેલી વિવિધ ભૂમિકાઓમાં મહેનતાણાં તેમ જ ગોયેલ છેલ્લાં ૩૦ વર્ષથી એલ. લાંચ-રુશ્વત, ભ્રષ્ટાચારથી અલિપ્ત રહી ઉમદા સામાજિક એમ. કૉલેજ ઑફ ફાર્મસી ચારિત્ર્યનું સર્જન કર્યું છે. અમદાવાદના ફાર્મકોલોજી બાલમંદિરનાં બાળકોથી ધોરણ ૧૨ વિજ્ઞાન સુધીના વિભાગના પ્રાધ્યાપક છે અને વર્ગખંડ શિક્ષણમાં ભણાવે છે. આજે પણ આ જૈફ ઉંમરે સવારે ઔષધગુણ વિજ્ઞાન ૬-૩૦ વાગે ઘરેથી નીકળીને ૬-૫૦ વાગે શાળાનાં દ્વારે નાનાં- (ફાર્મકોલોજી)ના નિષ્ણાત છે. મોટાં સૌને Good-morning નમસ્તે! થી અભિવાદન કરતા ઔષધ વિભાગમાં તેઓએ શ્રેષ્ઠ શિક્ષક (૨૦૦૪) જોવા એક લહાવો છે. અને શ્રેષ્ઠ સંશોધક (૨૦૦૭)નો ખિતાબ અને આંતરરાષ્ટ્રીય લગભગ બપોરે ૨-૩૦ વાગ્યા સુધી શાળાસંચાલન ખ્યાતિ મેળવેલ છે. સામાજિક ક્ષેત્રમાં તેમને ગુજરાત પ્રદેશ કરવું, વર્ગશિક્ષણ કરવું, વાલીગણ, શિક્ષકગણ, વિદ્યાર્થીગણ અગ્રવાલ સમાજ તરફથી “અગ્રરત્ન'નો એવોર્ડ મળેલ છે. સાથે પ્રવૃત્તિ કરવી, એસાઇમેન્ટ કે પ્રમાણપત્ર તૈયાર કરવા, સહ | ડૉ. ગાયલનો જન્મ ૨૨-૧૦-૫૫ના રોજ રાજસ્થાનના અભ્યાસ પ્રવૃત્તિઓ અને ઉત્સવો ઉજવવા, આ તમામ ભરતપુર જિલ્લાના બયાના ગામમાં થયેલ. એમનું પ્રાથમિક પ્રવૃત્તિઓ અથાગ પરિશ્રમથી ખુશનુમા મિજાજથી કરતાં રહેવી. શિક્ષણ રાજકીય વિદ્યાલયમાં થયેલ, જ્યાં ધો. ૬માં ૩૦૦ ત્રણ માળ દિવસમાં ત્રણ-ચાર વાર ચઢતાં રહેવું. આ કોઈ પણ વિદ્યાર્થીઓમાંથી સૌ પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થયેલ. ૧૯૬૬ થી યુવાનને શ્રમપ્રધાન લાગે પરંતુ આ સુરેશભાઈ આ શિક્ષણને તેઓએ કેન્દ્રીય વિદ્યાલય વડોદરામાં શિક્ષણ મેળવ્યું અને શ્વસે છે. શિક્ષણજીવનને માણે છે. ૧૯૭૧માં હાયર સેકન્ડરીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ફેકલ્ટી તેઓ કહે છે કે “મને આ વિદ્યાર્થીઓની દુનિયા ખૂબ ઓફ સાયન્સ એમ.એસ. યુનિવર્સિટીમાંથી બી.એસ.સી. અને ગમે છે. તેમની સાથે રહેવાથી હું યુવાન રહું છું. ભગવાન પછી મેડિકલ કોલેજ વડોદરાથી એમ.એસસી. કરી ૧૯૭૮માં આવતા જનમમાં પણ જો માનવ બનાવે તો હું શિક્ષક જ એલ.એમ. કોલેજ ઑફ ફાર્મસીમાં ડેમોસ્ટ્રેટર તરીકે જોડાયા. બનવાની ખ્વાહિશ રાખીશ.” તેઓ હંમેશાં કહે છે કે “આ ત્યાર પછી વિવિધ પ્રમોશન મેળવી ૧૯૯૫થી ૨૦૦૮ સુધી વિદ્યાર્થીઓની ચાહનાથી જ હું સુખી થયો છું. આ શિક્ષણજગતે પ્રોફેસર તરીકે સેવા આપેલ હતી. મને ઘણું આપ્યું છે. આ સમાજને પરત જેટલું કરી શકાય તેટલું ૩૦ વર્ષની કારકિર્દી દરમ્યાન ડૉ. ગોયલે ૩૬ હું પરત કરવાની કોશિશ કરું છું” “મેં સમાજના નાગરિકોનાં સંતાનોની ચિંતા કરી તો ઈશ્વરે મારાં સંતાનોના વિકાસની ચિંતા પીએચ.ડી., ૧૫૦ એમ. ફાર્મ અને અસંખ્ય બી. ફાર્મ.ના વિદ્યાર્થીને માર્ગદર્શન આપ્યાં. સંશોધનથી ૫00 ઉપરાંત કરી તેથી મેં જે કર્યું તેના કરતાં ઈશ્વરે ઘણો વધારે બદલો સંશોધન પ્રકાશનો (જેમાં ૨૫૦ જેટલાં કુલ રિસર્ચ પેપર્સ, ૩૦ આપ્યો છે.” આ પ્રકારના જીવનદર્શનથી પ્રેરાઈને આજે થલતેજ Jain Education Intemational For Private & Personal use only Page #805 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ. 9૮૫ રિવ્યુ અને ૫૦ એક્સ્ટ્રક્ટ) તેઓના હસ્તે થયેલ છે. ૧૫ ફિલોસોફીને સદેહે જીવી બતાવનાર એક મહામાનવ! સાચા ચોપડીઓ લખી છે, જે ભારતની વિવિધ કૉલેજોમાં ટેક્સ્ટબુક અર્થમાં “મહાજન' તરીકે જીવી બતાવનાર ગુજરાતનો એક તરીકે વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે. અમુક પુસ્તકોની તો ૧૮ અદનો નાગરિક! આર્થિક, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આવૃત્તિઓ થઈ છે. સંશોધન પ્રકાશનો દ્વારા પદ પારિતોષકો આરોગ્ય, વેપાર, બેકિંગ, રોજગારી, ધર્માદા એ તમામ ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સ્થાનિક લેવલે મળ્યાં છે. સંશોધન ઉચ્ચ કક્ષાની સંસ્થાઓના સ્થાપક, દાનવીર અને આદર્શ થકી કોલેજને ૧.૫ કરોડની અનુદાનરાશિ જુદી જુદી વહીવટકર્તા! એજન્સીઓ દ્વારા મળેલ છે. સાણંદ ગામે નીતિપરાયણ શ્રી ડોસાભાઈ અને | ડૉ. ગોયલનું મુખ્ય સંશોધન ડાયાબીટીસ અને ધર્મપરાયણ જડીબહેનના પરિવારમાં ૮-૨-૧૯૧૭ના રોજ હૃદયરોગના દર્દ ઉપર છે. તેમને ૩ પેટન્ટ મળેલ છે અને એક જન્મેલ શ્રી બળદેવભાઈ નાનપણથી જ પ્રથમ કક્ષામાં ઉત્તિર્ણ વનસ્પતિ ઔષધ (મામેજવા) દ્વારા દર્દીઓને લાભ થયેલ છે. થનાર કુશાગ્રબુદ્ધિ ધરાવનાર હતા. હાલ તેમાંથી મળેલ વિશેષ કેમિકલમાંથી બજારમાં નવી પિતાશ્રીની સાથે અનાજના વેપારમાં જોડાયા બાદ ડયાબિટીસની દવા મળે તે માટે કાર્ય ચાલુ છે. પાલડીમાં આગવી કોઠાસૂઝથી ૧૯૩૭-૩૮માં અનાજ| ડૉ. ગોયલે ૨૦ દેશોમાં ભ્રમણ કરી જુદા જુદા વિષયો કરિયાણાની દુકાન કરી, રેશનિંગની દુકાન કરી, ચોખાબઝારપર ભાષણ આપ્યાં છે અને ત્યાંથી જ્ઞાન મેળવી ભારતમાં કાળુપુરમાં પેઢીઓ સ્થાપી અને વેપારીઓના સમૂહને ભેગો કરી સંશોધન કર્યા છે. તેઓએ ઘણાં એસોસિએશનમાં સભ્યપદ અને “મહાજન' તરીકેનું પોતાનું વ્યક્તિત્વ ઊભું કર્યું. વેપારીઓના ફેલોશિપ મેળવેલ છે. તેમાં ઇન્ટરનેશલ એકેડેમી ઓફ વિકાસ માટે ધી કાલુપુર કોમર્શિયલ કો.ઓ.બેંકની સ્થાપના કરી કાર્ડિયોવાસ્કક્યુલર સાયન્સ, નેશનલ એકેડેમી ઑફ મેડિકલ જીવનપર્યત તેના પ્રમુખ રહ્યા અને કો.ઓ.બેંકોમાં સૌથી મોટી સાયન્સ, નેશનલ એકેડેમી ઑફ સાયન્સિસ અલ્હાબાદ, શિડ્યુલ બેંક તરીકે પ્રતિષ્ઠિત કરી જેમાં તેમના મિલનસાર ઇન્ડિયન ફાર્મોકોલોજિકલ સોસાયટી, ઇન્ટરનેશલ કૉલેજ ઑફ સ્વભાવ અને સંગઠન શક્તિ પ્રદર્શિત થતાં હતાં. ન્યૂટ્રેશન અને ઇન્સ્ટિટ્યૂટશન ઑફ કેમિસ્ટનો સમાવેશ થાય છે. | ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, કેન્સર ભૌતિક સંશોધન ઉપરાંત 'ક્લિનિકલ ઉપર પણ સોસાયટીના ખજાનચી, આગમઅનુયોગના ટ્રસ્ટી, વાત્રકપ્રયોગમાં સફળતા મેળવેલ છે. ક્લિનીકલ રિસર્ચમાં તેઓ ૨૦ ગાયકવાડ હોસ્પિટલના ચેરમેન, સાણંદ એજયુકેશન ટ્રસ્ટના વર્ષથી કાર્યરત છે. હાલ સાલ હોસ્પિટલ, સ્ટર્લિંગ હૉસ્પિટલ, સ્થાપક પ્રમુખ, ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી તથા અનેક નામાંકિત હાટકેર ક્લિનિક અને ઘણી ફાર્મા કંપનીઓ સાથે જોડાયેલ છે. શિક્ષણ-સામાજિક, બેંકિંગ, રોજગારી, આરોગ્ય, ધાર્મિક ક્ષેત્રોમાં આમ ડૉ. ગોયલ ગુજરાત અને ભારતનું ગૌરવ વધારનાર પ્રશંસનીય કામગીરી અને યોગદાન તેમના જીવનનું આગવું પાસું વૈજ્ઞાનિક છે. હતું. અનેક સંસ્થાઓમાં દાનનો પ્રવાહ વહેવડાવી શ્રેષ્ઠીવર્ય બનેલ માનવસેવા એ જ પ્રભુ સેવાના ભેખધારી, બળદેવભાઈ “દાદાજી”ના હુલામણા નામથી લોકપ્રિય હતા. તેમનાં આવાં ઉચ્ચ કાર્યોને કારણે અનેક સંસ્થાઓએ તેમને અજાતશત્રુ એવોર્ડ, સન્માનપત્રો અને મેડલોથી નવાજિત કરેલ. સ્વ. શ્રી બળદેવભાઈ સાદાઈ, સરળતા, વિનમ્રતા, નિખાલસતા, ડોસાભાઈ પટેલ નિરાભિમાનીપણું, માયાળુ, સ્પષ્ટ વિચાર જેવા ગુણોના બળદેવભાઈ ડોસાભાઈ મહાસાગર જેવા આ મહામાનવીનું એસી વર્ષની ઉંમરે પટેલ! ગુજરાતના જાહેર હૃદયરોગના હુમલામાં ૧૯૭૭માં અવસાન થયું ત્યારે આખા જીવનનું-સમાજસેવાનું એક ગુજરાતની તમામ સંસ્થાઓએ છૂપાં આસુ સાર્યા હતાં, જૈન અવિસ્મરણીય વ્યક્તિત્વ! ખલિલ ધર્મના ઉપાસક હોવા છતાં દરેક ધર્મ પ્રત્યેનો તેમનો સાવ જિબ્રાન, સોક્રેટિસ અને રવીન્દ્રનાથ તથા દરેક નાગરિક, પછી તે ગમે તે ધર્મનો હોય, તેના પ્રત્યેની ટાગોરની જીવન જીવવાની Jain Education Intemational Page #806 -------------------------------------------------------------------------- ________________ 9૮૬ સ્વપ્ન શિલ્પીઓ તેમની લાગણીની સાક્ષી એ હકીકત છે કે તેમના દેહવિલય રેકર્ડ બ્રેક કર્યો. આ તમામ આંકડા તેમની લોકપ્રિયતા, પછી દરેક ધર્મના વેપારીઓ, વ્યાવસાયિકો, પત્રકારો, નેતાઓ, લોકહૃદયમાં ઉચ્ચસ્થાન, ખંતીલા, જાગૃત, આધુનિક રાજનીતિના ડૉક્ટરો, શિક્ષણવિદો, ખેડૂતો, બહેનો, ધર્મસંતોએ ગુજરાત નહીં અણિશુદ્ધ રાજકારણી, કુશાગ્ર બુદ્ધિશક્તિ ધરાવનાર હોવાનું પણ દેશભરમાંથી તેમને અંજલિઓ આપી હતી. મહાન પિતાના દર્શાવે છે. તાજેતરમાં ચેસ એસોસિએશનના પ્રમુખપદે તથા સેવાકાર્યના ઝરણાને બળદેવભાઈના બન્ને પુત્રો શ્રી સ્વ. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખપદે ચૂંટાઈ આવ્યા તે બચુભાઈ તથા બકાભાઈના પરિવારે આજે પણ અવિરત ચાલુ તેમની રમત-ગમત પ્રત્યેની સિદ્ધિ દર્શાવે છે. રાખેલ છે. હાલ પણ તેઓ સરકારમાં ગૃહમંત્રી, વાહનવ્યવહાર, . “ઓછું બોલો - કામ કરો”ના સૂત્રને વરનાર આ નશાબંધી અને આબકારી વિભાગનો કારભાર સંભાળી રહ્યા છે. કર્મયોગીએ “માનવસેવા એ જ પ્રભુસેવા”ની વાતને પોતાના તેમના આવ્યા બાદ કોમી તોફાનો અને હુલ્લડ એ ભૂતકાળ જીવનકાર્યો દ્વારા જ વિશ્વને આપી છે. આવા અજાતશત્રુ શ્રી બની ગયાં છે. સૌ કોઈ પ્રત્યે હમદર્દી, ત્વરિત નિર્ણયશક્તિ, બળદેવભાઈ ડોસાભાઈ પટેલની યાદ તથા સુવાસ સદીઓ સુધી ઝડપી કામનો નિકાલ, નાનામાં નાના કાર્ય પ્રત્યે તેમની ચીવટતા ગુજરાતમાં રહેશે. અને કાર્યકરોના કોઈપણ કામ માટે રાત-દિવસ જોયા વગર આધુનિક રાજનીતિના અણિશુદ્ધ વ્યક્તિ, સહૃદયી બનવાની તત્પરતા એ એમનામાં રહેલ વિશેષ ગુણો છે. તેમની કુનેહ અને જાગરૂકતાના કારણે નર્મદાનાં નીર છેક કચ્છ લોકહૃદય સમ્રાટ સુધી પહોંચ્યાં છે. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શ્રી અમિત શાહ સફળ નેતૃત્વ, સબળ નેતૃત્વ હેઠળ તેઓનાં કાર્યોની “સૌરભ” શ્રી અમિતભાઈ પ્રસરી રહી છે. અનિલચંદ્ર શાહ નાનપણથી જ નેતૃત્વ અને તેજસ્વીતાભર્યા ગુણો સંત-સતીના અમ્મા પિયા ધરાવતા હતા. તેઓ વિજ્ઞાન કસુંબાબેન • ચંદુલાલ પરીખ શાખાના સ્નાતક થયા. શાળાકોલેજના અભ્યાસકાળ દરમ્યાન ઘણી બધી રમતોમાં ભાગ લઈ ઇનામો જીત્યા અને કૉલેજની ચૂંટણીઓ પણ જીત્યા. ૩૨ વર્ષની નાની વયે ૧૯૯૫માં ગુજરાત સ્ટેટ ફાયનાન્સ કોર્પોરેશનના ચેરમેન બન્યા અને એક જ વર્ષમાં નફો કરતું બનાવ્યું. ૧૯૯૬માં પ્રથમ વખત સરખેજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે કોંગ્રેસના ઉમેદવારને ૨૪૬૮૯ મતોથી હરાવ્યા. ૧૯૯૮માં ૧૦ મી વિધાનસભામાં ૧૩૨૪૭૭ લીંબડીથી આશરે ૧૨ કિ.મી. દૂર વડોદ જેવા નાના મતોની સરસાઈથી જીત્યા. વર્ષ ૨૦૦માં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ગામમાં તા. ૩૦-૯-૧૯૦૫ના રોજ જન્મેલ શ્રી ચંદુલાલ બેંક જેવી અગ્રગણ્ય સહકારી બેંકના ચેરમેન બન્યા અને એક પરીખ પાંચ ધોરણ સુધી ગામમાં અને પછી લીંબડી બોર્ડિંગમાં જ વર્ષમાં નફો કરતી કરી સભાસદોને ડિવિડન્ડ વહેંચતી કરી. રહી ભણ્યા. તે સમયે બાર માસની ફી રૂા. ૯/- (માત્ર નવ ૨૦૦૨માં ૧૧મી વિધાનસભામાં ૧૫૮૦૩૬ મતોથી કોંગ્રેસના રૂપિયા) ભરવાની પણ શક્તિ ન હોઈ ઉચ્ચ અભ્યાસ ન કરી ઉમેદવારને હરાવી સૌથી મોટી લીડ ધરાવનાર ધારાસભ્ય બન્યા શક્યા અને માત્ર ૧૨ વર્ષની ઉંમરે વડોદમાં અનાજ-કરીયાણું અને તે સમયની સરકારમાં ગૃહપ્રધાન બન્યા. તાજેતરમાં વર્ષ વેચવાનું ચાલુ કર્યું. ૧૫ વર્ષની ઉંમરે નાની ઉંમરે દોઢીવાળા ૨00૮ની ચૂંટણીમાં ૨,૩૫,૦૦૦ મતોની સરસાઈથી જીતી પરિવારના કસુંબાબેન સાથે લગ્ન થયા અને જાણે કે ઘરમાં Jain Education Intemational Page #807 -------------------------------------------------------------------------- ________________ સખ્ત શિલ્પીઓ. ૭૮૭ લક્ષ્મીજીનો પ્રવેશ થયો હોય તેમ ધંધો વિકસતો ગયો. તેથી ગરીબોના બેલી. ૨૦ વર્ષની ઉંમરે ધંધાના વિકાસ અર્થે લીંબડી જઈ વસ્યા અને ત્યાં કાપડનો, કાલા કપાસનો ધંધો પણ વિકસાવ્યો. રમણલાલ કે. મહાદેવીયા તેમની પ્રમાણિકતાથી તેમજ સરલ સ્વભાવથી લીંબડી કુટુંબની અટક શાહ પરંતુ તાલુકાના એક પ્રતિષ્ઠિત વેપારી તરીકે ગણના થવા લાગી. પિતાશ્રી કેશવલાલ છોટાલાલ શાહ તેમના ધર્મપત્ની ધર્મપરાયણ હતા. તેથી સંત-સતીજીના મહાદેવની પૂજા કરતા હોવાથી ગોચરી, પાણી અને વૈયાવચ્ચમાં ક્યારેય કચાશ ન રાખતા. મહાદેવીયા તરીકેની ઓળખ લીંબડી ગામ અજરામર સંપ્રદાય અને ગોપાલ સંપ્રદાયનું પામ્યા અને મહાદેવીયા કહેવાયા. ગાદીનું ધામ હોઈ સતત બારેમાસ સંત સતીનો લાભ મળતો. શ્રી રમણભાઈનો જન્મ ૫-૧૦સંત-સતીજીની નાનામાં નાની જરૂરિયાતની તેઓ કાળજી લેતા ૧૯૧૦ના રોજ લખતર ગામે હોઈ અમ્મા-પિયા તરીકે ગણાતા, પાંજરાપોળમાં મૂંગા થયેલ. પશઓની પણ ખૂબ સેવા કરતા. આ પરિવાર દર વરસે માતા-પિતાની છત્રછાયા કાલામાંથી નીકળતાં ગાંગડાં - ઠાલીયા પાંજરાપોળમાં મોકલી ૮ વર્ષની નાની ઉંમરે ગુમાવ્યા બાદ પોતાના કુટુંબીઓને ત્યાં પશઓને ચારો પૂરો પાડવાનો આનંદ અનુભવતા. શ્રી રહી મેટીક થયા. તેમની ઈચ્છા LCPS ડૉકટર થવાની હતી ચંદુભાઈ તા. ૩૦-૮-૯૨ના રોજ તથા કસુંબા બા ૧૮-૪- પરંતુ આર્થિક પરિસ્થિતિના કારણે તે શક્ય ન બન્યું. મ્યુ.ની ૮૪ના રોજ અરિહંત શરણ થયા. બાદ હાલમાં અમદાવાદમાં નોકરીની શરૂઆત બાદ ડ્રેનેજનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. પોતે તેમના સપુત્રો શ્રી કીર્તિભાઈ પરીખ તથા શ્રી રસિકભાઈ ગરીબી અને આર્થિક ભીડ અનુભવેલી હોઈ ગરીબો પ્રત્યે ખૂબ પરીખ પણ સામાજિક . ધાર્મિક ક્ષેત્રે ખૂબ સારી સેવાઓ જ સહાનુભૂતિ અને કરુણા તેમના હૃદયમાં હતી. આથી જ આપી રહ્યાં છે. શ્રી કીર્તિભાઈ પરીખ (૧) લીંબડી મિત્ર તેમના ઘરે આવેલી જરૂરિયાત મંદ વ્યક્તિ ક્યારેય પાછી નથી મંડળના પ્રમુખ (૨) શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન યુવક મંડળના ગઈ. કરૂણાના ભાવ હૃદયમાં હોઈ પોતાની થાળીમાંથી ગરીબ મંત્રી (૩) આદિત્ય બંગ્લોઝ સોસાયટીના સેક્રેટરી (૪) વ્યક્તિને પાસે બેસાડી જમાડતા. કોઈ ચીથરેહાલ વ્યક્તિ ઘરે લોખંડબજારના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યાં છે આવે તો પોતાના નવા કપડાં તે વ્યક્તિને આપી દીધાના તથા શ્રી રસિકભાઈ પરીખ દાખલા છે. પોતાના જીવનમાં અભ્યાસ અટકેલો તેથી (૧) શ્રી મેમનગર સ્થાનકવાસી જૈન સંઘના મંત્રી ભણતરના આગ્રહી હતા. તેથી જ પોતાના બાળકોને તો ગ્રેજ્યુએટ કર્યા. પણ અભ્યાસ માટે જરૂરિયાતવાળાને પણ (૨) શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘ આર્થિક સહાય કરતાં. (નગરશેઠનો વંડો) શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘ - નગરશેઠના વંડાના (૩) શ્રી ઝાલાવાડ દશાશ્રીમાળી સ્થા. જૈન જ્ઞાતિના પાયાના પથ્થર તરીકે સારંગપુર દોલતખાનામાં સહમંત્રી સૌરાષ્ટ્રવાસીઓ ભેગા હતા ત્યારથી કાર્યકર્તા હતા. તે છેલ્લા (૪) શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્વાસ સુધી કારોબારી (૫) શ્રી અમદાવાદ ઓપ્ટીકલ એસોસીએશનના સભ્ય તરીકે સેવા આપી તેઓએ સૌરાષ્ટ્ર સ્થાનકવાસી એડવાઈઝર સહાયક મંડળના પ્રમુખ તરીકે નોંધનીય સેવાઓ આપેલ. (૬) શ્રી સારથી-૩ સોસાયટીના ટ્રેઝરર સાદુ-સાત્ત્વીક નિતિમય જીવન જીવી ૧૦-૫-૧૯૮૩ના રોજ વિગેરે ઘણી સંસ્થાઓમાં સેવા આપી રહેલ છે અને અરિહંત શરણ થયેલ. આનો શ્રેય પૂજ્ય માતા-પિતાએ આપેલ સુસંસ્કાર-સેવા અને તેમના સુપુત્ર નરેન્દ્ર મહાદેવીયાએ "શ્રી રમણલાલ કેળવણીનો છે. કેશવલાલ મહાદેવીયા તથા શ્રીમતી કાન્તાબેન રમણલાલ મહાદેવીયા ચેરીટેબલ ટ્રસ્ટ"ની સ્થાપના કરી. પિતાનો વારસો જાળવી દર્દીની નાત-જાતને લક્ષમાં રાખ્યા સિવાય Jain Education Intemational Page #808 -------------------------------------------------------------------------- ________________ 9૮૮ સ્વપ્ન શિલ્પીઓ. જરૂરિયાતમંદને રાહત આપવા શ્રી જીવરાજ મહેતા હોસ્પિટલ નાનપણથી જ ધર્મના સાથે સંકલન કરેલ છે. જે મુજબ ડાયાબિટીશ તેમજ કિડનીના સંસ્કારોનું સિંચન થયેલ. સફેદ ૧૨00 થી વધુ દર્દીઓને ડાયાલીસીસીસ માટે સહાય અપાઈ શર્ટ અને લેંઘો સાદગીભર્યો છે. તેઓ મહાવીર જૈન ચેરીટેબલ ટ્રસ્ટમાં વિદ્યાર્થીઓના ઉચ્ચ ડ્રેસ જેમનો આજીવન અભ્યાસ માટે સેવા આપી મહાદેવીયા પરિવારની સૌરભ પહેરવેશ તરીકે રહ્યો તેવા ફેલાવી રહ્યા છે. ચમનભાઈ ઓછું ભણેલ પણ કોઠાસૂઝ અને આત્મબળના સંગઠનને સમર્પિત કારણે અનેક મુશ્કેલીઓનો શ્રી જયંતિભાઈ એન. શાહ સામનો કરી અમદાવાદ આવી વસ્યા અને રેડીમેઈડ માર્કેટના વ્યવસાયમાં દિન-પ્રતિદિન પ્રગતિના સોપાનો સર કરી શિખર અમદાવાદ ગુરુકુળ રોડ ઉપર આવેલ મોકાની જગ્યા નંદ ઉપર પહોંચ્યા. નિતિમય અને ધર્મમય જીવનના કારણે એપાર્ટમેન્ટનું મકાન... જેના વેચાણ સ્થાનકવાસી જૈન સમાજનો ઉત્કર્ષ તેમના હૈયામાં સતત રહેલો હોઈ તેમજ નાનપણમાં પોતે જે મુશ્કેલીઓ વેઠી આગળ વધેલ તેમજ ભાડાની ખૂબ ઊંચી રકમ મળે તેવું મકાન શ્રી મેમનગર સ્થા. તેથી સમાજના મધ્યમવર્ગના લોકોને ઉપયોગી થવાની ભાવના હોઈ, સમાજ ઉત્કર્ષના અનેક કાર્યોમાં દાનનો પ્રવાહ જૈન સંઘના શ્રાવકો સંગઠીત થઈ વહેવડાવ્યો. ધરતીકંપ વખતે સમાજ પાસેથી મળેલ ફાળો, શકે અને સંત-સતીજીઓ આ મકાનમાં પધારી ધર્મ-આરાધના વધતાં તે નાણાં "સ્થાનકવાસી સમાજમાં ગ્રેજ્યુએટથી ઓછો અને ચાતુર્માસ કરાવી શકે તેવા ભણેલો એક પણ વિધાર્થી ન હોવો જોઈએ"ની ભાવના સાથે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે નાણા શુભ હેતુથી શ્રી સંઘના શરૂઆતના વર્ષોમાં વિનામૂલ્ય વાપરવા આપનાર ઉદાર દિલા, સંઘ સેવક, ૮૪ વર્ષીય શ્રી જયંતિભાઈ "શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ” સ્થાપી વિના વ્યાજે લોન નાગરદાસ શાહ મૂળ નાનીબોરી ગામના પણ વ્યવસાય અર્થે આપવાનું ઉમદા કાર્ય શરૂ કર્યું. જેમાં સમાજના શ્રેષ્ઠીઓનો ઉદાર મને ફાળો મળતા અંદાજે ૪ કરોડ એકત્રિત થયા. અમદાવાદ આવી વસેલ. પાલડી સ્થા. જૈન સંઘના પ્રમુખ, મહાવીર જૈન ચેરીટેબલ તેઓના સમાજને સમર્પિત આ સુકૃત દાનના કારણે જે ટ્રસ્ટના ઉપપ્રમુખ તથા નગરશેઠના વંડાની કારોબારીના સભ્ય સમયે કોઈ ધર્મ આરાધનાનું સ્થાન નહોતું તે સ્થાન ઊભું તરીકે અંત સુધી અવિરત સેવાઓ આપેલ. નગરશેઠના વંડે સૌ થયું... સમાજના સભ્યો એકત્રિત થયા અને આજે શ્રી સંઘ પ્રથમ વખત તેઓના સહયોગથી ચૌવિહારનું રસોડું વર્ષ - ખૂબ વિકાસ પામી પોતાના સ્વતંત્ર બિલ્ડીંગમાં ચાલી રહ્યો છે. ૨૦૦૭ના ચાતુર્માસમાં કોઈપણ ફીરકાના જૈનો માટે સમગ્ર તેના પાયામાં શ્રી જયંતિભાઈની ઉત્કૃષ્ટ ભાવનાઓ જોડાયેલી અમદાવાદમાં સૌ પ્રથમ વખત શરૂ થયું અને સેંકડો જૈનછે. તેમના આવા ઉચ્ચત્તમ ભાવ અને દાનને ધન્યવાદ ! જૈનેત્તરે નિયમિત ચૌવિહાર કર્યા. સંપત્તિનું હેજપણ તેમના ધર્મપત્ની અ.સૌ. લીલાબેન ખૂબ ધાર્મિક હોવાના અભિમાન નહિ. જીવન અને વ્યવહારમાં સાદાઈ. વાણીમાં કારણે આજે પણ તેઓના ઘરમાં પુત્ર હેમંતભાઈ - પુત્રવધુ મૃદુતા, કાર્યમાં અન્યને ઉપયોગી થવાની સંભાવના. સૌ કોઈ સાધનાબેન તથા પૌત્ર ચિ. સૌરભ (જે દિકરો હાલ સી.એ.નો સાથે મિલનસાર સ્વભાવ, કંઈક નવું કરવાની ઝંખના જેવા અભ્યાસ કરી રહ્યો છે.) એ ત્રણે વ્યક્તિ વર્ષીતપ કરી રહ્યાં છે સગુણો સાથેનું આદર્શમય જીવન સૌ કોઈ માટે પ્રેરણાદાયી અને સમાજ ઉપયોગી કાર્યમાં તેઓની શક્તિ અને સંપત્તિનો બની રહેલ છે. તેવા ચમનભાઈએ ટૂંકી માંદગી બાદ તા. ૧૦સઉપયોગ કરી રહ્યાં છે. ૧૧-૨૦૧૮ના રોજ અરિહંતનું શરણું સ્વીકાર્યું. પરંતુ તેમની વિદાય બાદ પણ તેમના ધર્મપત્ની ઈન્દુબેન, દીકરી કુ. મોના ચમનલાલ ઉમેદચંદ શેઠ (પાટડીવાળા) (ચીકુ), સુપુત્રો નીલેશભાઈ, સુનીલભાઈએ પિતાનો વારસો ઉમેદચંદ શેઠ અને છબલબાના પરિવારમાં પાટડી જેવા જાળવી રાખ્યો તેમ કહીએ તેના કરતા વધાર્યો છે તેમ સૌ કોઈ નાના ગામમાં જન્મ અને ઉછેર થયેલ. ચમનભાઈને કહી રહ્યાં છે. Jain Education Intemational Page #809 -------------------------------------------------------------------------- ________________ धर्मो रक्षति रक्षितः ॥ जैन धर्म और ज्ञान की ज्योत सदा जलती रहे જામનગરના શેઠ પરિવારના અવિસ્મરણીય તારકોન જૅસ્મરણાંજલિ શ્રાવિકારત્ન પૂજય મોટી બા કાન્તાબેન ડી. શેઠ જેમ પંચભૂતોમાં આકાશનું સ્થાન અમાપ છે અને સર્વવ્યાપી છે, તેમ માનવજીવનમાં ધર્મ-ધાર્મિક સંસ્કારોનું સ્થાન અમાપ છે. સામાજિક રીતરિવાજો કે આર્થિક વ્યવહારો સાથે ધર્મને સરખાવવાથી એ સ્પષ્ટ થશે. પૈસો-માનમોભોયશકીર્તિના મર્યાદિત દાયરા સામે ધાર્મિક સંસ્કારોનું સ્થાન જોઈએ છીએ ત્યારે તેની મહત્તા સમજાય છે. જે ઘર-કુટુંબમાં ઉદાત્ત ધર્મભાવનાનું વાતાવરણ હોય તેની સમાજમાં સાવ અલગ છાપ પડતી હોય છે, જાણે કે માનવજીવનની સાર્થકતા એ જ છે, ધન્યતા એ જ છે એવો પ્રતિભાવ જાગે છે. એવી ઉમદા પરંપરા ઊભી કરનાર માતા શ્રાવિકારત્ન પૂજ્ય મોટી બા કાન્તાબહેન ડી. શેઠ હોય છે. માતા દ્વારા માનવદેહ મળે છે તેમ માતા દ્વારા દિવગંત તા. ૦૨-૦૫-૧૯૯૯ જ સંસ્કાર-ઘડતર થાય છે અને સાચા માનવી થવાય છે. જામનગરમાં અમારા શેઠ પરિવારના મોટી બા પૂ. કાન્તાબહેન એવાં ઉત્તમ માતા હતાં. એમના ધાર્મિક સંસ્કારોથી ઘર-પરિવાર ઉજજવળ પરંપરા ઊભી કરી શક્યો. એમની પ્રેરણાથી ધર્મ અને સમાજને ઉપયોગી અનેક મંગલ કાર્યો થયાં. પૂ. મોટીબાનાં તપ-આરાધનાની સુવાસ સમગ્ર સમાજ ઉપર પ્રસરતી રહી અને ચિરકાળ પ્રસરતી રહેશે. તેઓ પોતાનું જીવન ધન્ય કરતાં ગયાં અને પેઢી દર પેઢીને આ મંગલ માર્ગ દર્શાવતાં ગયાં. તેથી તા. ૨-૫-૧૯૯૯એ સ્થૂળદેહે નશ્વર થયાં, છતાં આજે પણ અનશ્વરપણે સૌના હ્રદયમાં આદરપાત્ર સ્થાન જાળવી રહ્યાં છે. પુણ્યપ્રભાવી શ્રી કિશોરભાઈ ડી. શેઠ અનંત કાળ સામે ગમે તેટલું દીર્ઘ આયુષ્ય સાવ અલ્પ લાગે છે, પરંતુ એ અલ્પ આયુષ્યમાં એકાદ મહાન કાર્ય થઈ શકે તો તે કાર્ય કાળજયી બની રહે છે, તે અનંત કાળ પર Page #810 -------------------------------------------------------------------------- ________________ ક . ક વિજય મેળવે છે, તે આકાશના સ્થિર તારકો જેમ શાશ્વત સ્થાન પ્રાપ્ત કરે છે. કિશોરભાઈ શેઠનું જીવન એવા શાશ્વત સ્થાનનું અધિકારી છે. માતુશ્રી કાન્તાબહેનના ધાર્મિક સંસ્કારોથી પોષણ મેળવીને કિશોરભાઇએ જીવનને ધન્ય બનાવ્યું. સદ્ગુણો અને સદાચારથી ઉજજવળ બનાવ્યું. દાન, દયા, ઉદારતા, પરોપકાર, અહિંસા અને કરુણાના ભાવોને જીવનકાર્યોમાં મૂર્ત કરીને આ મનુષ્ય અવતારને સફળ બનાવ્યો. ‘ધ તેષાં ધિણો’ એ સૂત્રથી બંધાઈને અનેક સત્કર્મો કયૉ. પરિણામે તા. ૮-૧૨-૧૯૯૪એ અલ્પાયુષ્ય ભોગવી દિવંગત થયા હોવા છતાં આજે પણ એમની જીવનસૌરભ સૌને હૃદયસ્પર્શી છે. શ્રી કિશોરભાઈ ડી. શેઠ (કે. ડી. શેઠ) દિવંગત તા. ૦૮-૧૨-૧૯૯૪ માને છે 'શેઠ પરિવારનું નાજુક પુષ્પ શ્રી આશિતભાઈ તા. ૨૪-૧-૧૯૬૯ના રોજ પુષ્પનું પ્રાગટ્ય અને તા. ) ૧૬-૧-૧૯૯૯ ના રોજ એ પુષ્પનું વિલીન થવું, એ માત્ર , શેઠ પરિવાર માટે જ નહીં, સમગ્ર સમાજ માટે અસહ્ય ઘટના આ હતી. ત્રીસ વર્ષની આયુમર્યાદા આ મહાકાળના અનંત પ્રવાહમાં તૃણ સમાન પણ ન કહેવાય. તેમ છતાં વ્યક્તિ પોતાના અલ્પ જીવનકાળમાં પણ અમીટ છાપ મૂકતી જાય છે. એ છાપ પૈસો કમાવાથી કે વેપારઉદ્યોગ વિકસાવવાથી કે સત્તા-હોદ્દો હાંસલ કરવાથી નથી ઊભી થતી. એ છાપ ઊભી થાય છે જીવનમાં સદ્ગણોનું આરોપણ કરવાથી, એ છાપ ઊભી થાય છે એનું સદાચરણ કરવાથી અને એ શ્રી આશિતભાઇ કિશોરભાઇ શેઠ. દિવગંત તા.૧૬-૦૧-૧૯૯૯) સદ્ગણનું સદ્ભાગ્ય સાંપડે છે ઘર-કુટુંબની પવિત્ર પરંપરાથી. શ્રી આશિતભાઈને મોટી બા કાન્તાબહેન અને પિતા કિશોરભાઈનો ભવ્ય વારસો મળ્યો હતો. એ વારસો ધનભવનો નહોતો, એ વારસો ધર્મ અને અધ્યાત્મ, અહિંસા અને કરુણા, પરોપકાર અને દાન, તપ અને આરાધનાનો હતો. તે ટૂંકા જીવનમાં શ્રી આશિતભાઈ એવું પાવનકારી જીવન જીવી ગયા કે એમનું અનુકરણ અનેક યુવાનોને પ્રેરણાદાયી બની રહે છે! લી. મહેન્દ્ર ડી. શેઠ ભાનુમતી કે. શેઠ તથા શેઠ પરિવાર . Jain Education Intemational Page #811 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ ૭૯૧ 'હું મારો સ્વMશિલ્પી! –વિજયકૃષ્ણ અર્ટોસ........35 ૧૯૫૯ની ૨૦મી જાન્યુઆરીએ જન્મ બાદ-જીવનના આ એકાવન–બાવનમા વર્ષે મને આનંદ અને સંતોષ છે કે મારું જીવન મારી પોતાની દૃષ્ટિએ સાર્થક છે અને સ્વાભાવિક છે કે મારા જીવનમાં મારી પોતાની દૃષ્ટિનું જ સૌથી વધુ મહત્ત્વ હોય, કેમ કે મારું જીવન એ મારું છે–એની પળેપળનો સાક્ષી હું છું, અંદર અને બહાર એ બંને બાજુથી જોનાર હું પોતે છું! સૌની જેમ મેં અનેક સ્વપ્નો જોઈ તેમને સાકાર કરવા પણ કોશિશ કરી છે અને તે રીતે મારો પોતાનો સ્વપ્નશિલ્પી હું પોતે પણ છું. અનાયાસ આવનારા સંજોગો આપણા હાથમાં નથી હોતાં, પણ તેવા k. સંજોગોમાં શી રીતે વર્તવું તે જેમ ઘણાં ભાગે આપણા હાથમાં હોય છે તેમ એ સંજોગોમાંથી શો બોધપાઠ લેવો અને આપણું ડહાપણ–પ્રજ્ઞા-વિવેક વધારીને ભાવિમાં આવનાર સંજોગો માટે શી રીતે તૈયાર થવું એ તો આપણા હાથમાં જ હોય છે એ રહસ્યની મને ઈશ્વરકૃપાએ બહુ નાની ઉંમરે પ્રતીતિ થઈ હતી અને મેં જે કંઈ યોગ્ય લાગે તેના “અમલ’ માટે નક્કર મનોબળ કેળવ્યું. આથી મારું મારા જ જીવનમાં ઈશ્વરતત્ત્વની પ્રાપ્તિનું જે સ્વપ્ન હતું તે ફળ્યું, જે જેટલું ટૂંકમાં કહીશ એટલું અઘરું થશે, જેમ દૂધ કરતાં માખણ–ધી પચવામાં ભારે હોય છે તેમ! ભારે વસ્તુ પચવામાં–સમજવામાં વધુ શક્તિ અને સમય જોઈએ, તો તે રીતે તમારે અહીં સ્થળસંકોચ કે સમયસંકોચને કારણે ખૂબ સંક્ષિપ્તમાં કહેવાયેલું આ બધું ખરેખર સમજવું હોય તો એક-એક વાક્ય ન સમજાય ત્યાં સુધી ફરી-ફરી વાંચીને વિચારવું પડશે, નહીં તો અહીં લખેલું-છાપેલું કશું જ નહીં સમજાય. એટલે, ન સમજાય ને વિગતે સમજવું હોય તો હું હયાત છું ત્યાં સુધી ફોન કે રૂબરૂ સંપર્ક કરી પૂછી શકો....પણ અહીં તો ટૂંકમાં એટલું જ કે....... સાક્ષીભાવ કેળવીએ જીવનમાં જો કશું સમજવાનું હોય તો તે માત્ર પોતાના મન અને શરીરનાં રહસ્યો જ છે અને તે સમજવાનો એકમાત્ર ઉપાય છે : જીવનને જોતાં શીખવાનું, સાક્ષીભાવ. સામાને સ્થાને પોતાની જાતને મૂકીને જોવાનું..........આનાથી જીવનના મૂળ અહમ્ અને મનનાં અનેક રહસ્યો જાણવા-જાતે અનુભવવા મળશે, સામાના ગુણદોષની જેમ પોતાના પણ ગુણદોષ દેખાવા લાગશે, મર્યાદાઓ સમજાતી જશે, પૂર્વગ્રહો ઓગળતા જશે, મધ્યમ–માર્ગે જીવવાની એક નવીન-સમજણ ખીલતી જશે, જીવનમાં બેલેન્સસમતોલન સધાતું જશે.....શરીરનું બેલેન્સ હોય તો માણસ ઊભો રહી શકે, હાલી-ચાલી કે કૂદી શકે Jain Education Intemational Page #812 -------------------------------------------------------------------------- ________________ ૭૯૨ અને તંદુરસ્ત રહી શકે તેમ મનનું બેલેન્સ સધાય ત્યારે માણસ સ્વસ્થપણે કુદરત અને પોતાની પ્રકૃતિને સમજી ગમે તે સંજોગોમાંથી માર્ગ કાઢી સુખશાંતિથી જીવતો થાય છે. યોગ્ય-અયોગ્યનો વિવેક એવો તો ખીલે છે કે મોહ–લોભ-ભય-જાતીય વૃત્તિ-ક્રોધ-ઈર્ષ્યા કે રાગદ્વેષ જેવા અનેક તત્ત્વોની મન–શરીર પર થતી અસરો જોવાની સૂક્ષ્મ દૃષ્ટિ કે ત્રીજું નેત્ર ખૂલી જાય છે. સામાન્યતઃ બધાં મર્મો—શાસ્ત્રો કે વિદ્વાનો એમ કહે છે કે અહમાંથી ઊપજતા આ બધા ભાવો અવગુણો છે અને માણસે એમના પર વિજય મેળવી તેમનો ત્યાગ કરવો જોઈએ, જ્યારે મને દેખાય છે કે જેમ ગુણો જરૂરી છે તેમ આવા અવગુણો પણ જીવન જીવવા માટે યોગ્ય પ્રમાણમાં જરૂરી છે અને અહમ્ના સંપૂર્ણ નિરસનની તો જરૂર જ નથી; જો કે મૃત્યુ સુધી તે શક્ય પણ નથી. જેમ ઊંડાણમાં સ્થિતપ્રજ્ઞતા જરૂરી છે તેમ સપાટી પર આ બધી જ લાગણીઓ પણ જરૂરી છે, જીવનના બળ–ઉત્સાહનું કારણ છે આ! સ્વપ્ન શિલ્પીઓ આમ, ત્રીજું નેત્ર ખૂલ્યા પછી જેને કુંડલિની કે ક્રિયાશક્તિ કહેવાય છે તે જાગી જાય છે અને સમગ્ર જીવનમૃત્યુના કે ઈશ્વર, જન્મોજન્મ, ભૂતપ્રેત, ચમત્કાર, યોગ, તંત્ર, સ્થિતપ્રજ્ઞતા, આત્મા અને પરમાત્મા સહિત આ સૃષ્ટિનાં સર્વ રહસ્યો ઉપરના પડદા એક પછી એક ખૂલવા લાગે છે. સિનેમાના પડદા ઉપરનાં દૃશ્યો દેખાય તેમ પાંદડાની પાછળનાં દશ્યો પણ દેખાવા લાગે છે, સિક્કાની બંને બાજુઓ જોઈ શકાય તેવી દીર્ધ દૃષ્ટિ અને આત્મસંયમ પ્રાપ્ત થાય છે. આ આત્મસંયમ-વિવેકશક્તિ દ્વારા ‘પાતંજલ-યોગસૂત્ર’માં વર્ણવેલાં વિરાટ અને વામન રૂપોને સામાન્યતઃ મધ્યમમાર્ગી રહેતું મન, અનુકૂળ સમયે ધારણ કરી શકે છે. આંતરિક રીતે આવો માણસ એટલો તો સમૃદ્ધ થાય છે કે પછી તેને પોતાના બાહ્ય દેખાવ, સામાજિક પ્રતિષ્ઠા-પ્રખ્યાતિ, ધન-સમૃદ્ધિ, સત્તા, જાતીયવૃત્તિની પણ પરવા રહેતી નથી; પોતાની અંદરથી જ એટલી બધી તૃપ્તિ થવા લાગે છે કે ક્યાંય હરવા-ફરવા કે તીર્થસ્થાને દર્શને જવાની પણ ઇચ્છા રહેતી નથી, કેમ કે તે અંદરના ઈશ્વરને પામી ચૂક્યો હોય છે. અરે, ભાવસમાધિ કે સમાધિ સ્થિતિને અનુભવ્યા પછી તેને વારંવાર અનુભવવાની કે તેમાં ખોવાવાની પણ ઇચ્છા રહેતી નથી! આ ઈશ્વર-સાક્ષાત્કાર પછી બધી બહારની દોટ સમાપ્ત થઈ જાય છે. જીવનમાં જબરજસ્ત સંતોષપ્રદ પરિવર્તન આવે છે. કશું મળ્યું તોય ભલે, ને ન મળ્યું તોય ભલે....જરૂરિયાત પ્રમાણે તે મેળવવાનો પ્રયત્ન તો હું જરૂર કરું, પણ ન જિવાય તો એનો કોઈ હરખશોક કે લોભભય નથી. ઈશ્વરને મારા માટે જે કંઈ જરૂરી જણાય તે એ આપશે જ અને જો પ્રયત્ન છતાં કંઈ નથી મળતું તો એ ન મળવું તે જ મારા હિતમાં છે. દા.ત. કુદરતે મને આકર્ષક વ્યક્તિત્વ નથી આપ્યું તો તે ઘણું સારું છે; જો હું ચુંબકીય વ્યક્તિત્વ ધરાવત, તો દુનિયાની માયામાં જ અટવાઈને રહી જાત અને પોતાની જાત સાથે સંવાદ સાધી આત્મ-સાક્ષાત્કાર ન કરી શકત. મારા ભાગે જે કંઈ કુદરતી રીતે આવે છે તે બહુધા સહજ રીતે સ્વીકારવાની મનઃસ્થિતિ કેળવવામાં હું માનું છું, જે સંતોષની જનક છે. જે કુટુંબીજનો–મિત્રો કે મારો ઓફિસસ્ટાફ છે તે પણ ઈશ્વરની ઇચ્છાથી જ મારા ભાગે આવેલો છે, તો જેમ મારામાં ખામીઓ-ખૂબીઓ છે તેવી એમનામાં પણ હોવાની જ; જેમ હું ઇચ્છું છું કે મારા Page #813 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન શિલ્પીઓ વ્યક્તિત્વને કોઈ સ્વીકારે, તેમ સૌ ઇચ્છે ત્યારે મારે સૌને જેવાં છે તેવાં સ્વીકારવાં. વિનંતી-સૂચન જરૂર કરવાં, પણ તમે આમ જ વર્તો તેવો દુરાગ્રહ નહીં. ઊલટું, મને ન ગમતા કે અયોગ્ય માર્ગે કોઈ જતું હોય તો પણ હું સૂચન–વિનંતી કરી ધ્યાન દોરું, છતાંય એમને તે કામ જ કરવું હોય હું તેમને શુભેચ્છા આપું....કેમકે એમને માટે જાત-અનુભવ જરૂરી હોય છે. ૭૯૩ આ બધી મનની સમજ કેળવાતી જાય, તેવી જ તંદુરસ્તીની કે શરીરની પણ! મારે મન પ્રાણાયમ કે યોગાસનો અકુદરતી છે, કેમ કે માનવ વાનરમાંથી ઊતરી આવેલ ગરમ લોહીનું સસ્તન પ્રાણી છે, એ ત્રણ મિનિટે એક દીર્ધ શ્વાસ લેતા ઠંડા લોહીવાળા કાચબાનો વાદ લે તો તે કુદરતી નથી. કૂદાકૂદદોડાદોડી કરતા વાનરની જેમ લોંગ જમ્પ સાથે દોડવા-ચાલવાની કસરતથી ફેફસાં ધમણની જેમ હાંફે ત્યારે તેમાં લોહીશુદ્ધિની સાથે જે પ્રાણાયમ આપમેળે ચાલુ થાય તે કુદરતી! આહારવિહારના આયુર્વેદનેચરોપથીના નિયમો પણ હું જાતે પ્રયોગો કરીને ચકાસું છું અને મારા માટે મને જે યોગ્ય લાગે તે મક્કમ મનોબળ સાથે સ્વીકારું છું. શરીર-મનનું સત્ય એટલું જ છે કે સ્વસ્થ રહેવા માણસે ધીમી ગતિએ પ્રવાહિત રહેવું જોઈએ. જેટલું લો, તેટલું બહાર નીકળવું જોઈએ-ધન, પ્રવાહી, વાયુ કે પછી શક્તિ-ઊર્જાના રૂપમાં! જ્યારે આંતરિક ગતિ થાય ત્યારે યોગ સધાય; બહારની ગતિ થાય ત્યારે તંત્ર! સ્વસ્થતા માટે આ બંને–યોગ અને તંત્રનું બેલેન્સ સધાવું જોઈએ. શરીર કે મનના કોઈ પણ કારણસર જ્યારે આ બેલેન્સ તૂટે ત્યારે માણસની રોગપ્રતિકારક શક્તિ નબળી પડતાં તેને રોગ થાય. આ જે કંઈ અહીં લખાયું છે-લખાય છે કે ભવિષ્યમાં વિગતે લખાશે તે છે મારું સ્વપ્ન, જેનો શિલ્પી હું અને મારા જીવનમાં આવતા ઈશ્વરપ્રેરિત સંજોગો! બસ, એ જ મારી જ્ઞાનપ્રવૃત્તિ-મારી મહાસિદ્ધિ! મહાસિદ્ધિ એટલે આધ્યાત્મિક અને ભૌતિક એ બંને સિદ્ધિઓનો સમન્વય......આ સંસાર અસાર નથી માટે તે બંને જરૂરી હોવાથી બંનેનું બેલેન્સ.....સમતોલન સાધવાના જે કોઈ પ્રયોગો મારા જીવનમાં થાય તેમાંના તત્ત્વને હું મારા લખાણો દ્વારા વહેતું રાખું તો ઈશ્વર મને જે કંઈ આપે છે તે ઈશ્વરના જ બીજાં રૂપ એવા સમાજ સુધી પહોંચતું રહે એથી પણ બેલેન્સ જળવાય. ગંગા સમાન શક્તિ ઈશ્વર પાસેથી મારા મનમાં આવે અને મનમાંથી સમાજમાં પ્રવાહિત થતી રહે અને ઈશ્વરદત્ત શક્તિનું કોઈ નામ કે મારું-તારું હોતા નથી; અરે, કોપી-રાઇટ્સ પણ હોતાં નથી એ ન્યાયે જે મારું તે તમારું, જો એને ‘મન' દઈ સ્વીકારી શકો તો! પણ કશુંક મેળવવા મનનું સમર્પણ તો કરવું જ રહ્યું! તમે આવું મહાન સમર્પણ કરવા તૈયાર છો? તો, આ શિલ્પ માત્ર મારું નહીં રહે, તમારું પણ બનશે !..... વિજયકૃષ્ણ અર્ણોરા....., તા. ૧૮-૧-૧૦ ‘મહાસિદ્ધિ’ સંસ્થાન, આરોગ્યનગર, હિંમતનગર-૩૮૩૦૦૧, ફોન : ૦૨૭૭૨-૨૪૪૦૦૨, મો : ૯૯૯૮૨૬ ૭૩૮૯, ૯૪૨૭૪ ૫૬૨૫૨, શ્રેષ્ઠ સંપાદન માટે સાહિત્ય અકાદમી ઍવોર્ડવિનર, તંત્રી-પ્રકાશક : મહાસિદ્ધિ પોઝિટિવ ન્યૂઝ' પાક્ષિક પેપર, ‘એક અંગત પત્ર તમને!' માસિક પેપર, લાઇફ-ફિલોસોફર, મંત્રી-મેનેજિંગ ટ્રસ્ટી, મહાસિદ્ધિ’ વિશ્વધર્મ-વિજ્ઞાન લાઈબ્રેરી, આરોગ્યનગર, એસ.ટી. સ્ટેન્ડ પાસે, હિંમતનગર (જિ. સાબરકાંઠા). ( ગુજરાત) Page #814 -------------------------------------------------------------------------- ________________ अनुमोदनीय - अनुककरणीय - अपूर्व , अनोखा, अभिनंदनीय ऐतिहासिक संघ हस्तगिरि से सिद्धाचल व गिरनार छ:री पालित संघ ता. १३-१२-०८ से ता. ३०-१२-०८ तक आयोजक आयोजक नीतील पावन निश्रा शा देवराजजी हस्तीमतजी राका गा मांगीलालजी हस्तीमतजी | प.पू. आचार्य देव श्रीमद् विजय रामचन्द्र सूरीश्वरजी म.सा.. सादही (राजपुरवलोर गौतमचंद, सुरेशकुमार भंडारी परिवार | के शिष्यरल प.पू. मुनिराज श्री मुक्तिधन विजयजी म.सा, एवं श्रीमती शान्तिबाई गंभीरमतजी दाफणा | वसंत देवसं.२०ीतेत सादडी (राणकपुर), कोईम्बत्तूर | प.पू. मुनिराज पुण्यधन विजयजी म.सा. 'सानिध्य : प.पू. साध्वीजी श्री सूर्यमालाश्रीजी म.सा. आदि ठाणा मरुधर में मारवारजं. शा पराज. जीवराजपुरमनंट । श्रीमती मापुन चोधाताल नयन्तिताल, अशोककुमात्र, शालय । नरेन्द्रकुमार श्रीमती पानीलाई गुणेशमानजी ग मलाल, विनोदकुमार, | सुरेन्द्रकुमार, जितेन्द्रकुमार ओस्तवालाणी पीवान गढवामा पार) (गुजरात) ज ओस्तवाल एण्ड जैर. (मी. २) तोर फर्म: गुरु गोतम गुप, बेंगलोर विरगती ता. १२-१२-०८ को प्रातः ५-०० बजे शहनाईओं के सर के साथ गरु भगवंतों, साध्वीजी भगवंतों एवं सभी यात्रिकों के साथ हस्तगिरि की यात्रा की गई। भक्तामर पाठ, स्नात्र पूजन , चैत्यवंदन दर्शन के साथ हस्तगिरि की यात्रा सभी को खूब मनभावन बनी। प्रात: ९-०० बजे शान्तिपूजा विधान एवं संघयात्रा विधान खूब अद्भूत भक्तिमय बना । संघ प्रयाण पूर्व का दिन इतना भक्तिमय देखकर सब कह रहे थे कि यह संघ अपूर्व ही होगा। खूब झमे नाचे सभी यात्रिक!!! रात्रि में सभी यात्रिकों को बेडिंग , रग, कीट वितरीत की गई जिसमें ४० चीजे धी, सारी रात्रि तैयारिओं में विती अबघडी थी मंगल प्रयाण की आयारे अवसर आनंदना............. प्रातः ५-०० बजे प्रतिक्रमण करके श्री आदिनाथ दादा के दर्शन चैत्यवंदन एवं भक्तामर पाठ कर अयोध्यापुरम से परमात्म रथ, हाथी, घोडा बगी, उंटगाडियों के साथ बेन्ड एवं शहनाईओं की सरावली एवं यात्रिकों द्वारा जयजयकार के साथ दक्षिण की मैसुर पगडीयों एवं जैन जयति शासनम् के ज्वाजल्यमान दुप्पट्टा के साथ संघ का मंगलप्रयाण, देखने जैसा नजारा था। नाच रहे थे कार्यकर्ता... लब्धि गुप के बालक - वालिका व्ययवस्थापक भक्ति की धून में मस्त थे तो आराधकों की मस्ती कुछ ओर थी। इसी समय सभी ने कहा आसंघने जेणे निरख्योहशेते धन्य छे....... संघ का मुकाम कार्यक्रम क्र.सं दिनांक वार गाँव का नाम कि.मी १ १२-१२-०८ शुक्रवार हस्तगिरी यात्रा तथा शांतिविधान २ १३-१२-०८ शनिवार हस्तगिरी से रोहीशाला ३ १४-१२-०८ रविवार पालीताणा प्रवेश ४ १५-१२-०८ सोमवार पालीताणा तीर्थयात्रा घेटीपाग १ ५ १६-१२-०८ मंगलवार घेटीपाग से मानगढ़ ६ १७-१२-०८ बुधवार मानगढ से गारीयाधर ७ १८-१२-०८ गुरुवार गारीयाधर से टीबडी ८ १९-१२-०८ शुक्रवार टीवडी से सलडी सतडी से बालाहनुमानजी १० २१-१२-०८ रविवार बालाहनुमानजी से पाणीया १६ ११ २२-१२-०८ सोमवार पाणीया से माटा मुजियासर १५ १२ २२-१२-०८ मंगलवार मोटा मुजियासर से नकतंग आश्रम १० १३ २४-१२-०८ बुधवार नकलंग आश्रम से अजाणी पीपलीया ८ १४ २५-१२-०८ गुरुवार अजाणी पीपलीया से नवालीया १ शुक्रवार नवालीया से बीलखा (गौशाला) १२ १६ २७-१२-०८ शनिवार बीलखा से डूंगरपुर १४ १७ २८-१२-०८ रविवार डुंगरपुर से जुनागढ तलेटी १२ १८ २९-१२-०८ सोमवार गीरनारजी तीर्थयात्रा १९ ३०-१२-०८ मंगलवार संघमाता - भारत वर्ष के इतिहास में संघ निकातना बडी बात नहीं। पुण्योदय से प्राप्त लक्ष्मी का सदुपयोग करनेवाले भाग्यशाली ऐसे आयोजन करते ही रहते हैं, मगर पुण्यप्राप्त लक्ष्मी का उपयोग पुण्यानुबंधी पुण्य प्राप्त आयोजनों में करनेवाले विरले ही होते हैं। बेंगलोर नगर से एक ऐसा अद्भूत आयोजन हुआ जो आज तक के जैन जगत के इतिहास में अंकित संघों में शिरमौर बना। आईए हम सब इस छ:री पालित संघ आयोजन की स्वर्णिम घड़ियों का स्मरण कर अनुमोदन कर अपने पुण्य को भी उंचाईओं के शिखर तक पहुँचाएँ। प्राध्यापक सुरेन्द्रभाई सी. शाह जैन जगत का एक ऐसा नाम है जिनसे शायद ही कोई अनभिज्ञ है। । प्राध्यापक के साथ तपस्वी , वक्ता, सुविशुद्ध विधिकारक , लेखक, संपादक, मार्गदर्शक, आयोजक, हर आयोजन में प्राण फूंकनेवाले, सदा बहार, सदैव खूब हसते हैं। सब को खूब हसाते हैं । आराधना में जूटानेवाले, जिनमंदिर, उपाश्रय निर्माणकर्ता नवाणु यात्रा आदि अनेक कार्यों से आपने पुण्य को सुदृढता प्रदान करनेवाले उनके मन में छःरी पालित संघ की भावना.... उनकी १७ वे वर्षांतप की आराधक मातुश्री मधुबेन चोथालाल की भावनानुसार एवं पू.साध्वीजी सुर्यमालाश्रीजी म.सा. की शिष्या उज्ज्वलज्योतिश्रीजी म.सा.(बहन म.सा.) की प्रेरणा से जागृत हुई । पालिताणा रांका- बाफणा(मामा भानजे) परिवार आयोजित चातुर्मास दौरान पू. मुनिराज श्री मुक्ति धन विजयजी म.सा., पू.मुनिराज.श्री पुण्यधन विजयजी म.सा. की पावन निश्रा में महोत्सव में छ:री पालित संघ की हर्षोल्लास के साथ जय बुलाई। शा हस्तीमलजी भंडारी परिवार, मारवाड जंक्शन रांका बाफणा परिवार सादडी राणकपुर श्रीमती मधुबेन चोधालाल जेठालाल परिवार धरा शाजीवराजजी गुणेशमलजी ओस्तवाल गढसिवाणा आदि पुण्यवान संघ आयोजक रुप में जुट गये ___ता, १३-१२-०८ का संघ प्रयाण का शुभ मुहूर्त निश्चित हुआ। आराधना के एक मात्र लक्ष्य से आयोजित इस संघ में जुटने पधारने आमंत्रण पत्रिका द्वारा आमंत्रण दिया गया। अब बात ही क्या ! जिसमें सुरेन्द्र गुरुजी कैसे आयोजक रूप में जुटे हो, जिनके निर्देशन में संघ के करीबन ७००० आवेदन पत्र वितरीत हुए। संख्या लेने धी ५०० की करीबन ६०० आराधक चुने गये । प्रतिदिन नित नये आयोजनों के साथ ऐतिहासिक संघ की विशिष्ठ तैयारियाँ प्रारंभित हुई। संघवीजीसंधने जात्रा करावो. ता. ९-१२-०८ मौन एकादशी के दिन चिकपेट मंदिरजी में संघ यात्रा प्रयाण पूर्व भव्य स्नात्र के साथ शान्ति विधान हआ। क्या नाचे आयोजक !!! सारा वातावरण भक्तिमय था!!! श्री आदिनाथ जैन संघ चिकपेट द्वारा बहुमान कर संघवीजी का अभिनंदन किया गया । संघवी एस. देवराज परिवार के संघवी दुर्लभजी ने संघ विदाय तिलक किया। दोपहर ट्रेन द्वारा २०० यात्रिकों के साथ विशाल संख्या एवं विशिष्ठ व्यक्तिओं ने संघ को विदाई दी । चेम्बर आदेश्वर दादा के दर्शन पूजन कर बान्द्रा से ट्रेन द्वारा ता. ११-१२ को रास्ते में प्रभु भक्ति करते सोनगढ उतरे। दोपहर १-०० बजे बस द्वारा हस्तगिरि में संघ का स्वागत हुआ। अब सभी तैयारियाँ चरम सीमा पर पहुंची । सभी का मन खुशियों से झूम रहा था। भावनाएं परिपूर्ण होने का आनंद संघवी परिवार के चेहरे पर स्पष्ट दिख रहा था। - दो घंटो तक पूरे रास्ते में सुरेन्द्र गुरुजी द्वारा भक्ति की धून मंत्राक्षरों का सामुहिक उच्चारण के साथ रास्ता कब कट गया - मालुम ही न हुआ। जय जयकारों के साथ पहुंचे मुकाम पर रोहीशाला ....संघ का सामेया भी बादशाही... बाद में प्रभु भक्ति की रमझट .... मुकुट बद्ध आराधकों के साथ भव्य स्नात्र एवं १०८ पार्श्व महापूजन चामरो की रमझट एवं नृत्य तो पूरे दोपहर दो बजे तक चली । क्या ठाठ प्रभु भक्ति का....एकाशन की व्यवस्था भी Jain Education Intemational For Private & Personal use only Page #815 -------------------------------------------------------------------------- ________________ बादशाही दोपहर ३.०० बजे प्रवचन बहुमान साध्वीजी भगवंत की वाचना - पृच्छा एवं वेयावच्च। सायंकुमारपाल महाराजा की आरति , बादशाही ठाठ, रात्रि भक्ति भावना बस १४-१४ संघ में गये यात्रिकों का कहना था यह संघ शिरमौर हैं, कार्यकर्ताओं अब तो चला संघ का दैनिक नित्यक्रम एक एक दिन कटता गया । प्रथम की सौजन्यता विनम्रता , वैयावच्च, भक्ति तनतोड मेहनत सभी के दिल को छु दिन रोहीशाला दूसरे दिन जीवापुर जाती छोटे छोटे इन बालक बालिकाओं के मुह पर पकान की एक रेखा भी तीसरे दिन मंगल प्रवेश पालीताणा एवं मालारोपण नहीं...रास्ते में बीना मोजा बुट, चप्पल बिना चलते यात्रिकों का अभिवादन संघ देनिक कार्यक्रमानुसार प्रातः ५-०० बजे प्रयाण कर बराबर गिरीराज की पूजा.... जय जयकारों के साथ६-०० बजे साचा सुमतिनाथ दादा के दर्शन कर संघ एवं कई कई जगह यात्रिकों को कुंकुम पगला एवं गाल पर कुंकुम लगाकर बधाई। संघवीजी परिवार आणंदजी क्याणजी पेढी पहुंचे। पेढी द्वारा अपूर्व स्वागत संघ में पढाये पूजन किया गया साफा में शोभते संघवी एवं मैसूरी पाडी में यात्रिक एवं पीले खेतों |जहाँदेखोवहाँगुरुजी |१०८ पार्श्वनाथ महापूजन से शोभते सभी पात्रिकों के साथ शोभायात्रा का नजारा कुछ ओर ही था। संघ सुबह ४-३० बजे प्रतिक्रमण करत एवं प्रभावना अष्टापद महापूजन देते गुरुजी पूजा करके गिरीराज की यात्रा हेतु शोभायात्रा प्रारंभ हुई। यह नजरा अपूर्व था, प्रभु वंदनावली प्रातः ५ बजे मंडप में भक्तामर पाठ एवं भक्ति की लोगोंने कहा, प्रातः इतना जल्दी ऐसा वरघोडा ऐसा सुंदर नजारा यहाँ कभी नहीं अरिहंत वंदनावती महापूजन धून मचाते गुरुजी देखा, युवानों के नृत्य, सभी का हर्षोल्लास अपूर्व था। बेंगलोर आराधना भवन रत्नाकर पच्चीसी महापूजन पूरे संघ में पैदत चतते एवं जयजयकार करते में संघवी परिवार का सम्मान किया गया। तलेटी चैत्यवंदन कर शहनाइओं के गुरुजी १०८ पार्श्व पूजन - भाग १ साथ जय जयकार कर गिरीराज की यात्रा करते दादा के दरबार पहुँचे । प्रातः ९ पाँच पाँच घंटो तक भक्ति में मग्न बनाते गुरुजी १०८ पार्श्व पूजन भाग - २ भोजन के समय सब की मीठाई खीताकर भक्ति से १०-३० तक अपूर्व उत्तास के साथ संधमाला का कार्यक्रम हुआ। संघवी १०८ पार्श्व पूजन भाग - ३ करते गुरुजी परिवार द्वारा दादा की ध्वजा चढानेका रोमांचक कार्यक्रम सभी ने देखा । दादा नंदीश्वर द्वीप महापूजन प्रवचन मंडप में जाहिरात एवं अनुमोदना करते कीध्वजा का अपूर्व अनोखा प्रसंग कईओं के लिए प्रथम ही था,खूब अनुमोदना नेमिनाथ अम्बिका महापूजन गुरुजी हई सब कह रहे थे वाह भाई वाह !! क्या संघ!! क्या उदारता !! क्या कुमारपात आरति में सब को नचाते जोडते गुरुजी अष्टमंगल महापूजन साधु साध्वी एवं यात्रिकों को शुखशाता पूछते आनंद!! दादा का पक्षाल पूजा कर सब घेटीपाग उतरे वहाँ कार्यकर्ताओं द्वारा तीर्थ वंदना उत्साह बढाते गुरुजी धीरुभाई के निर्देशन में सभी का दुध से चरण पक्षालन गुलाबजल छाटणा , गिरनार तीर्थ वंदनावली कार्यकर्ताओं को मार्गदर्शन देते गुरुजी तिलक प्रभावना आदि दृश्य ने कईओं की आँखे गिली बनाई । उतरकर ६ कल्याण मंदिर महापूजन सुबह संघ में अनुकंपादान देते प्रेरक गुरुजी किलोमिटर चलने पर भी यात्रिक प्रसत्र थे। १७० जिन महापूजन छोटे छोटे बच्चों को धामर नृत्य कराकर इनाम देते प्रतिदिन संघका ऐसा कार्यक्रमथा। ऋषभनी शोभा शी कहुँ गुरुजी संघ की प्रत्येक व्यवस्था में लगे गुरुजी प्रातः३-३० बजे शहनाई की सुरावली के साथ जागरण नित्यकर्म निपटकर श्री शत्रुजय भावयात्रा सभी को साथ लेकर सब से पीछे रहते गुरुजी प्रात: ३-४५ - से ४-४५ प्रतिक्रमण १०० पुरुषों का प्रात: खडे खडे प्रतिक्रमण तीर्थ माला कार्यक्रम प्रातः ५-०० बजे मंदिरजी में प्रवेश चैत्यवंदन, भक्तामर, देखते देखते बीत गये दिन १५ , अब तो गिरनार तीर्थ नजरों के अरिहंत वंदनावती मंत्राक्षरों की धुन । सामने था - सभी नाच रहे थे, गिरीराज को बधा रहे थे। शाम को गिरी वधामण प्रातः ५-३० बजे गुरुवंदन, मांगलिक, संघ प्रयाण का ऐतिहासिक प्रसंग भी हुआ। ता. २८-१२-२००८ को कच्छी भवन से पूरे रांध में जयजयकार भक्ति की धून, अनुकंपादान स्वागत शोभा यात्रा प्रारंभ हुई मिलन बेन्ड के विशाल पार्टी, पीले खेश में शोभते प्रातः ८-००बजे संघ का मुकाम पर पहुँचना प्रभुजी का एवं गुरुभगवंतों का सामैया मांगलिक, संघ पूजा यात्रिक, जय गिरनार की गुंज प्रातः ८-०० बजे जुनागढ में मंगल प्रात: १.०० बजे से २-००बजे तक परमात्मा पूजा प्रवेश, तलेटी मंदिर पूजा भव्य स्नात्र, आरति आदि भव्य स्नात्र महोत्सव, विविध पूजन ता. २९-१२-२००८ प्रात: ५ बजे गिरनार की हर्षोल्लास के साथ यात्रा दोपहर १२ बजे से २-३० बजे तक एकासण प्रारंभ, जय जयकारों के साथ प्रात: ६-३० बजे यात्रि पहुँचे नेमिनाथ दरबार।।। दोपहर ३ बजे प्रवचन, बहुमान कार्यक्रम स्तुति, भक्तामर की रमझट के साथ एक घंटा भक्ति की धून पक्षाल- पूजा आदि ४ से ४-१५ तक प्रश्न माला भरना एवं पुरस्कार की रेकार्ड बोली, ध्वजा चढाने का मनभावन प्रसंग ,तीन प्रदक्षिणा में सभी ने सायं ४-४५ बजे से ५-४५ बजे साध्वीजी भगवंत की वाचना ध्वजा स्पर्श अपूर्व माहोल था ध्वजा चढाने का। सायं ६ बजे से ७ बजे तक कुमारपाल महाराजा की भव्य आरती संघकीयहथी विशेषता............ दीपकों की सजावट भव्य आंगी, रंगोली. नृत्य नहीं कोई विशिष्ट बहुमान या टीकट का भी प्रतोभन... फिर भी६५० यात्रिक, ७ से ८-१५सामुहिक प्रतिक्रमण सभी पादचारी.एकल आहारी.आवश्यककारी, भूमि संधारी, ८-१५ से १ बजे तक यात्रिको द्वारा टेन्ट प्रत्येक कार्यक्रमों भी सभी यात्रिक एवं आयोजकों की उपस्थिति । फिर भी न थकावट एवं चित्त बधामणा वैयावच्च सुखशाता पृच्छा प्रसत्रता। ८-३० से १-३० बजे संगीतमय प्रभु भक्ति भोजन के समय संघपतिओं एवं कायकर्ताओं द्वारा रसवतीओं से बहमान पूर्वक भक्ति ९-३० से १० तक तत्त्वचर्चा एवं शयन संघवणों की पंखा चलाते गीतगाते भक्ति... इस प्रकार कार्यक्रमों से पूरा दिन टेन्ट सजावट, गहुँती स्पर्धा, प्रत्येक दिन प्रश्नमाता कैसे बीत जाता था, पता ही नहीं लगता था...... शत्रुजय भावयाचा, शोभा शी कहुँ रिषभ की आदि विशिष्ठ कार्यक्रम । सुरेन्द्र गुरुजी ने तीर्थ रक्षा हेतु गिरनार की नव्वाणुं यात्रा प्रतिदिन दूर दूर से विशिष्ट व्यक्ति संघ दर्शन एवं अपूर्व नजारा देखने आते . की उद्घोषणा की५ लाख में लाभ लेने हेतु सभी का बादशाही बहुमान किया जाता। शाम को हजारों की संख्या दर्शन हेतु मधुबेन चोथालाल परिवार आती सभी को मीठाई पेकेट की प्रभावना की जाती। सभी रंग गये भक्ति के रंग शा भंवरलाल हस्तीमलजी रांका में.... अब न तो किसीको कुछ कहना पड़ता था,१८-१८ किलो मिटर चलने पर शा जयन्तिलालजी गंभीरमलजी बाफणा भी सभी की थकान दूर.. हर मुकाम पर किशान /खेत मालिकों का / सरपंच आदि का बादशाही सम्मान ....केशुभाई बेडेवाला का धनगनता नया नया शा जीवराजजी गुणेशमलजी ओस्तवाल नृत्य कमलभाई पार्टी, नरेन्द्र वाणीगोता, दशरथभाई जोशी, आदि संगीतकारों शा हस्तीमलजी भंडारी की समय समय अपूर्व भक्ति रस के रमझट । लब्धिगुप एवं कार्यकर्ताओं द्वारा शा उगमराजजी फुलपगर स्नेह भरी अपूर्व भक्ति , रात को भी संघवी एवं कार्यकर्ताओं द्वारा सुखशाता। सुशीलाबेन धर्मीचंदजी रांका महर अनेक परिवारों ने अपना नाम लिखा दिया, नव्याणुं यात्रा हेतु यात्रिकों का नाम Jain Education Intemational Page #816 -------------------------------------------------------------------------- ________________ लिखाने का उत्साह भी अपूर्व था। " सबबादशाही संघ का प्रयाण बादशाही संघ का स्वागत बादशाही संघ में हुई अनुमोदनीय संघ में प्रभु भक्ति का माहौल बादशाही | आराधना एकाशन व्यवस्था बादशाही प्रतिदिन ५० से १०० एक आयंबिल साधर्मिक भक्ति बादशाही चर्तुदशी को १२५ पौषप १५० आयंबित सभी का सम्मान बादशाही पोष दशमी को ५० से उपर अद्रुम कुमारपाल आरति बादशाही पोष दशमी को ५० से अधिक तीन अनुकंपादान बादशाही एकासन आराधना सभी के स्वागत बादशाही प्रतिदिन पोषध करनेवाले, वर्षीतप के मगर संघपति सादाशाही आराधक ५० से ज्यादा मौनपूर्वक नवे कभी आगे रहे.... आराधना आदि विशिष्ठ तपस्या न कभी जरीयन कुर्तो में... न कभी साफा में बस वे थे सादाशाही धन्य शासन धन्य संघ... धन्य संघपति रात्रि बहुमान कार्यक्रम का तो कोई शानी ही नहीं, सभी यात्रिकों का चरण पक्षालन , संघ पूजा भक्ति की रमझट, संघपतिओं की संवेदना यात्रिकों की भावना, राति १२ बजे तक सभी का तिलक माला, श्रीफल मोमेन्टो, संघ पूजा, अष्टमंगल पाटली, मीठाई बोक्स सम्मान, यात्रिकों द्वारा संघवीजी का भव्य बहुमान। कार्यकर्ताओं का सम्मान, उपकार स्मृति आदि से सभी के नयन अनुपूरीत थे। यहाँ से जाने का सब को गम था। ता.३०-१२-२००८ प्रभु पूजा आदि कार्यक्रम पूर्ण कर प्रातः ८ बजे मालारोपण विधि प्रारंभ हुई। आज तो मेला लगा था, सभी के संबंधी अनुमोदन करने आ चुके थे। सभी को तिलक आदि से सम्मानित किए मुगट बद्ध ६३ माला पहननेवाले सभी को देख मानो देवलोक जैसा वातावरण लग रहा था। खूब शान्ति- प्रसन्नता के साथ मालारोपण हुआ। सभी ने संघवीओं को अक्षतों से बधाया अतिपिओं का सम्मान किया गया। आज शाही करबा एवं नवकारशी का अपूर्व आयोजन संघवी परिवार की तरफ से था, सभी कर्मचारी गण का भी सम्मान किया गया। शाम को सभी को करबद्ध होकर विदा दी गई। वाह संघवीजी विनम्र उत्साहसभर समय शा भंवरलालजी रांका एवं अरुण, प्रदीप सदा हसते कार्यरत प्रसन्नमूर्ति शा जयन्तिलालजी बाफणा एवं कल्पेशकुमार अल्पभाषी सभी कार्यों में उत्साह भर भाग लेते आयोजनरत शा जीवराजजी ओस्तवाल एवं नरेन्द्रकुमार विनम्र, उदार, सरलमना ,प्रभुप्रेमी, सरलता की मूर्ति शा हस्तीमलजी भंडारी अशोक, सोहन, वसंत सभी कार्यक्रमों के विचारशिल्पी उत्साहवर्धक प्रभु भक्ति प्रेमी प्राध्यापक सुरेन्द्रभाई गुरुजी एवं प्रदीप, विराग वाहसंपवणजी रथ में प्रातः प्रभुजी को लेके बैठना, सभी को प्रणाम वंदन सामैया सभी में व्यस्त आराधनाप्रेमी कुसुमवेन भंवरलालजी रांका संयम प्रेमी शकुंतलाबेन जयन्तिलालजी वाफणा ५०० आयंबिल तपस्वी लीलाबेन जीवराजजी ओस्तवाल ९ वे वर्षीतप तपस्वी सायरबेन हस्तीमलजी भंडारी ७३ वर्षीतप के तपस्वी रमीलाबेन सुरेन्द्रभाई शाह संघ को सफल बनानेवाले कर्मठ कार्यकर्ता जयन्तिभाई चिमनलाल (काका) हसमुखलाल सी. शाह प्रदीपभाई एस. शाह पारसभाई, कान्तिभाई, चम्पालालजी अनीलजी, भरतजी, ललितजी, भाईलालभाई पंडितजी, अशोकभाई. संदीपभाई दिनेशभाई, आशिष, धीरुभाई अंकितकुमार (बम्बइ) रंगोली अर्पित, सुशील, संजय, मुकेश, फाल्गुणीबेन,मीनाबेन, पींकीबेन कल्पना, ममता, अमीता, नीता लन्धिग्रुप एवं सुरत ग्रुप रजनीभाई, मनोज, पारस, अभिषेक, योगेश, कौशिक प्रियंका, नीता, ममता, कौशल चामरों से नृत्य करते छोटे बच्चे, आदित्य, दिव्य(बिट्ट), प्रथम, मेहुल, प्रीत, साहुल -------------------- यात्रिकों के उद्घार नहीं देखा ऐसासंघहमने........ * संघ जेणे जोयो हशे ते धन्य छे... * सभी संघ में यह संघ शिरमौर है। ... * आज तक के सभी संघों में श्रेष्ठ संघ मानना ही पडेगा... * इतिहास में ऐसा संघ शायद ही निकला होगा। ... * मेरा सीभाग्य है कि मुझे इस संघ में जुटने का मौका मिला। ... * अरबोपति एवं क्रोडपतिओं के संघ से यह संघ अद्भूत है। ... * करोडो खर्च करनेवाले भी ऐसा संघ नहीं निकाल सकते... * जो इस संघ में जुट गये वो धन्य हो गये... * जब कभी ऐसा संघ निकले ! हम जरुर जुटेंगे... * अब तो लगता है यह संघ इतने कमदिनों का क्यों ? दो चार मास का होना चाहिये । * हमें कल्पना भी नहीं थी कि ऐसा भी संघ होता है। ......... * इतनी भव्यता उदारता भक्ति किसी संघ में नहीं देखी।.... * भोजन की उदारता तो सभी में होती है किन्तु भजन भक्ति का ऐसा माहौल तो एक भी संघ में नहीं देखा........ * संघ को यशस्वी बनाना हो एवं धन को सार्थक करना हो तो गुरुजी को अवश्य संघ में साथ रखना ही चाहिये।............ ** सुरेन्द्र गुरुजी तो निराला व्यक्तित्त्व है ,तेरह वे वर्षीतप के तपस्वी मगर कभी थकते ही नहीं भयंकर ठंडी में भी प्रात:गाँधी कपड़ों में पैदल चलना, घंटो तक रास्ते में धून लगाना, प्रभु भक्ति में सभी को जोडना यह किसी सामान्य व्यक्ति में नहीं होता....... * मै तो कहता हुँ ऐसा संघन भूतोनभविष्यति........ * जहाँजहाँयह संघ वहाँसदालीला लहेर... * मेरे मन में भी निरंतर ऐसा ही संघ निकालने की भावना है।... *जिसने इस संघ का दर्शन नहीं किया उसका जीवन बेकार गया। ...... जब तक रहेगा गगन में चाँद सब के नयन अश्रुपूरित थे, जुदा होने की वेदना सभी के चेहरे पर थी। पुनः पुनः ऐसे आयोजन हो की भावना के साथ सब विदा हुए मगर यह संघ इतिहास के पृष्टों में अमिट स्मृति छोडगया। और रहेगा दरिया में पानी तब तकसदा अमर रहेगी यह छ:री पालित संघ की कहानी ACHADHALCRIVA A MANMANDLA Am Jain Education Intemational Page #817 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intemational Page #818 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ સૌંદર્યકલાનું યંત્ર તંત્ર સર્વત્ર દર્શન સૌંદર્યકલાની સાથે સંસ્કાર-સરસ્વતીનું સંમિલન માત્ર આ ભારતવર્ષની ધર્મભૂ હારમાળા અહીં જ છે, તો શિલ્પ સ્થાપત્ય કલાને જીવંત રાખનારાં આરસપહાણના સેંક અત્રે સંબંધકર્તા સૌએ કળાના નિર્માણને ધર્મ માની પ્રોત્સાહન આપ્યું અને પોતા સંવર્ધન યુગોથી થતું આવ્યું છે, તેનું દર્શન આપણને તાડપત્રોમાં, પ્રાચીન હસ્તપ્રત મ્યુઝિયમોમાં, મંદિરોની દિવાલો કે છત ઉપર, થાંભલા કે ગોખલામાં, પ્રવેશદ્વારે કે પરિક સૌજન્ય : રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાન TANNARE Page #819 -------------------------------------------------------------------------- ________________ なかな anbarang રાણકપુર (રાજસ્થાન) મિમાં જ સભર પડ્યું છે. આંખ ભરી ભરીને નિહાળવા ગમે તેવાં મનમોહક સૌંદર્યધામોની હો મંદિરો અને મૂર્તિઓ ખરેખર તો આપણને આ યુગનું દર્શન કરાવે છે. ની સંપતિ ઉત્તમ સર્જનકળામાં સમર્પિત કરી. શિલ્પ સ્થાપત્યકળાનું આવુ વિપુલ સર્જન અને તેમાં, લાકડા કે આરસમાં, પિત્તળ કે પંચધાતુમાં, હીરા-પન્ના કે સ્ફટિકમાં, ગ્રંથભંડારો કે માં આ શિલ્પ સૌંદર્યકલા યત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે. જી કાળીદાસ મહેતા પરિવાર - પોરબંદર ફોટોગ્રાફી www.jinelibrary.org alcoblઇ - Ie{]`lt]? pe lh Page #820 -------------------------------------------------------------------------- ________________ હાર્દિક શ્રધ્ધાંજલિ અશ્રુકેરી અંજલિને ભાવોની ભાવાંજલિ. શ્રધ્ધા સુમનથી હરપળે છે. આપને શ્રધ્ધાંજલિ ચરણોમાં આપના અર્પિત કરીએ કસુમાંજલિ ‘શાશ્વત સૌરભ” સમર્પિત છે. ગુણોની ગીતાંજલિ” પિતૃ વંદના જેના હૃદયમાં સદાયે વહેતી, વાત્સલ્યની ગંગા ભલી જેની વાણીમાં સદાયે વહેતી, સર્કરા સમ શબ્દ નર્મદા જેના રોમ રોમમાં સદાયે વસતી, અમ કલ્યાણ ભાવના, એવા શ્રી તાતના પુનિત ચરણે, સદા હોજો અમ વંદના માતૃવંદના જેનુ રૂપ અમારા સ્વરૂપમાં જેના સ્પર્શ અમારા અંગોમાં જેના શબ્દો અમારા કર્ણમાં જેનું હૈયું અમારી ધડકનમાં જેની મતિ અમારી વૃત્તિમાં જેની સ્મૃતિ અમારા કાર્યોમાં પૂ. પિતાશ્રી પૂજય માતુશ્રી શિવલાલ લલ્લુભાઇ પારેખ કમળાબેન શિવલાલ પારેખ પૂજય પિતાશ્રી... સમર્થ જાજરમાન આરાધના પ્રેમી, ધર્મનિષ્ઠા, ભરત ક્ષેત્રની પુચ ભૂમિ પર શાશ્વતા ગિરિરાજ પર શ્રી તપસ્વીની પૂજયમાતુશ્રી કમળાબેન આદીશ્વર દાદાના બેસણા છે. તેવા તીર્થની ગોદમાં (વલભીપુર) જનની જન્મભૂીમ તથા જનની-જન્મદાત્રી માતા બન્નેના પણા રામતોલજ છે, રોહીશાળા વસેલું છે. આવા પુણ્યવંત શહેરની ધર્મધરામાં | ધરતીનો ખોળો અને માતાનો ખોળો સરખા શિતલ શાતાદાયક છે. પૃથ્વી જેમનો જન્મ થયો. અને માતાના પેટાળમાં સામર્થ્ય સહનશિલતા વાત્સલ્ય અને શ્રમના ભંડાર . હે પ્રાતઃસ્મરણીય પિતાશ્રી !!! જીવનમાં આપે ઘણી લીલી સુખી ભર્યા છે. જોઇ અને ટાંચા સાધનો વચ્ચે પણ સ્વમાનભેર ધર્માનુસારી હે માતા !! તમારા પાલવમાં અમને દુનિયા ના દર્શન થતા હતા. દુઃખના જીવન કેમ વિતાવવું તેનું અમોને જ્ઞાન આપ્યું. તેના પુણ્ય જંગલમાં પણ તમે શિતલછાયા સ્વરૂપ હતા. તમોએ મકકમ મનોબળ અને પ્રતાપેજ પ્રાપ્ત લક્ષ્મીનો સબૂચ ધર્મકાર્યોમાં કરવાની શુભ ઉચ્ચ ધર્મ સંસ્કારોનું પાન કરાવી. અમોને ધર્મના માર્ગે આગળ વધવા પ્રેરણાં અંતરિક્ષમાંથી આપ સદા સરવાતા રહો છો. નિરંતર પ્રેરણા આપી આપનું જીવન કુટુંબ પ્રેમ, ધર્મપ્રેમ, નિરાડબરતા, વ્યવહાર પુર્વના પુણ્ય રાશીના પુણ્ય પ્રતાપે પ્રાપ્ત લક્ષ્મીનો સદવ્યય ધર્મક્ષેત્રોમાં દક્ષતા જેવા અનેરા ગુણરત્નો થી ઓપતું હતુ આપ અમારા કરાવાનો બોધ પમાડી આપે કુટુંબને કલ્યાણ માર્ગે દોર્યું છે. સંસ્કારમય જીવનના શિલ્પી છો. અમારા હૃદય ધબકાર તેમજ આપનું જીવન પરમ આરાધનામય હતું. સદા સહસતા રહ્યાં અને જીવન જીવી નશે નશમાં આપ પ્રત્યેનો અનુરાગ વહે છે. અમોને તમ જેવા જાયું. પ્રેમાળ પિતા અને હેતાળ માતા મળ્યા તે અમારું સૌભાગ્ય છે. માતતારો ઉપકારજગમાં અજોડ સદા ગણાય છે. આપશ્રીની પુણ્ય સ્મૃતિ રૂપ પિતૃવંદનાના શ્રદ્ધાસુમન અર્પીએ સૌ શિક્ષણકોનું કામ એકજ માવલડી થી થાય છે. છીએ. સંસ્કાર તણું સિંચન સદા વાત્સલ્ય ભાવે થાય છે. જીવન તણું ઘડતર સહન જનેતાથી થાય છે. With Best Compliments From સુપુત્રો | પુત્રવધુ મનહરલાલ-પન્ના ઘનશ્યામ-રાધા અમિત સિમા પ્રપૌત્રો 8 નિધીષ શ્રેયાંસ તથા સમસ્ત પારેખ પરિવાર રોહીશાળા (બોટાદ) સૌરાષ્ટ્ર Janta Traders 22872028 Madhur Milan 41325320 Ghanshyam's 41325320 'Bonanza Portfolio Ltd. 415190101 726, Chickpet, Opp. Jain Temple, Bangalore-560053. ainelibrary.org