________________
૫૧૨
સ્વપ્ન શિલ્પીઓ સભ્ય બન્યા. જૂનાગઢમાં સૌરાષ્ટ્ર ગ્રામોદ્યોગ સમિતિના ગૃહ ઉદ્યોગ ક્ષેત્રે તેમણે ઉમદા ફાળો આપ્યો હતો. સ્ત્રી કલ્યાણ કાર્યવાહક મંત્રી અને પછી સૌરાષ્ટ્ર ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની માટે સતત કાર્ય કરતાં રહ્યાં. મનુભાઈનું ઘર સદાયે રાષ્ટ્રીય રચના થતાં તેના સભ્ય-સચિવ તરીકે ખાદી ગ્રામોદ્યોગના અતિથિગૃહ સમું બની રહ્યું હતું. રમાબહેન સ્વજનો, મિત્રો અને વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો.
કાર્યકર્તાઓ સૌનો ઉમળકાભેર સત્કાર કરતાં અને ભાવ મનુભાઈએ ગુજરાત રાજ્યની રચના થતાં ગુજરાત
ભોજન કરાવતાં. (રમાબહેનનું સ્નેહાળ આતિથ્ય માણવાનો રાજ્ય ગ્રામોદ્યોગ બોર્ડના મંત્રી તરીકેની જવાબદારી ૧૭ વર્ષ
મારા પિતાશ્રી રામનારાયણ ના. પાઠક સાથે મને પણ લહાવો સુધી વહન કરી. ખાદી બોર્ડના ઇતિહાસમાં તેમનું સંચાલન
મળ્યો છે.) વિનમ્ર, ઉદાર અને માયાળુ સ્વભાવનાં આ શ્રેષ્ઠ ગણાયું હતું.
પરોપકારી દંપતી સ્વજનો-સહકાર્યકરોની કાળજીભરી સંભાળ
રાખતાં. આર્થિક સહાય પણ કરતાં રહેતાં. મનુભાઈએ પુત્ર સંસ્થાઓમાં માર્ગદર્શક
પ્રદીપભાઈને શિસ્ત, સાદાઈ અને પરિશ્રમી જીવનના પાઠ સૌરાષ્ટ્ર-ગુજરાતની અનેક સંસ્થાઓ સાથે તેઓ કોઈમાં
ભણાવ્યા. શ્રી પ્રદીપભાઈ બોસ્ટન (અમેરિકા)ની જાણીતી પ્રમુખ તો કોઈમાં મંત્રી કે સભ્ય કે સ્વજન તરીકે સંકળાયેલા
યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેઓ અને તેમનાં પત્ની હંસિકાબહેન હતા. જેમાં રાજકોટનું “વલ્લભ કન્યા કેળવણી મંડળ” ગઢડાનું
પોતાની રહેણીકરણી અને વિચારો દ્વારા મહાત્મા ગાંધી તેમ જ ગ્રામોદ્યોગ મંદિર, બાબાપુરનું “સર્વોદય સરસ્વતી મંદિર”
ભારતીય સંસ્કૃતિની પિછાન અમેરિકન સમાજને કરાવે છે. મઢીનો સર્વોદય આશ્રમ, પિંડવળનું સર્વોદય પરિવાર ટ્રસ્ટ, વાઘોડિયાનો મુનિ આશ્રમ, મઢીનું આદિવાસી કન્યા વિદ્યાલય
પારદર્શક વ્યક્તિત્વ વ. મુખ્ય હતા.
શ્રી યશવંતભાઈ શુકલે “કર્મપુરુષ અને ધર્મપુરુષ
મનુભાઈ” એમ કહીને તેમના સમગ્ર વ્યક્તિત્વની ઓળખ આપી મનુભાઈ કુદરતી ઉપચારના ઉપાસક હતા. રાજકોટના
દીધી છે. તદુપરાંત તેમણે જણાવ્યું છે કે “કરકસર, સાદાઈ, નિસર્ગોપચાર કેન્દ્રમાં અને અમદાવાદના ગિદવાણીજીના કુદરતી
સ્વચ્છતા, વ્યથિતતા અને કોઈ પણ પ્રશ્નનો ત્વરિત નિકાલ ઉપચાર કેન્દ્ર પ્રાયોગ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે પૂરો રસ લેતા હતા.
કરનારી સૂઝ એ મનુભાઈના સમગ્ર અસ્તિત્વમાં વ્યાપી ગયેલા જે સંસ્થાઓ સાથે તેઓ સીધી રીતે જોડાયેલા હતા તેની ગુણો હતા. તેઓ જેટલા પ્રામાણિક તેટલા જ કાર્યદક્ષ અને મિટીંગોમાં, આયોજનોમાં પૂરો રસ લેતા અને જ્યાં જરૂર હોય સહકાર્યકરોની માનવીય દેખભાળ રાખનારા વત્સલ મિત્ર હતા. ત્યાં આર્થિક જવાબદારી ઉપાડી, ફંડફાળા કરીને સંસ્થાઓને
વ્યાયામ કરવો અને કરાવવો તથા ઉત્તમ પુસ્તકો વાંચવા ચિંતામુક્ત કરતા.
અને તેનું વાંચન કરાવવું, શાંતિથી, આનંદથી જમવું અને રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચારનું વિધિવત્ કાર્ય સૌરાષ્ટ્રમાં જમાડવા, બૃહદ્ કુટુંબ-ભાવના, પ્રવાસો કરવા અને કરાવવા, ૧૯૩૯માં શરૂ થયું. તે પહેલાં ૧૯૩૭માં અમરેલીમાં હિન્દી રચનાત્મક કાર્યો કરવા અને અન્યને તે માટે સક્રિય કરવા, આમ પ્રચાર સભાની પરિક્ષાનું કેન્દ્ર મનુભાઈએ સ્થાપેલું. ત્યારથી તેમના રસના વિષયો વિવિધ પ્રકારના હતા. તો સદાય સ્મિત રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચારનું કામ શરૂ કરેલું. “સૌરાષ્ટ્ર હિન્દી રેલાવતા મનુભાઈની ખાસ વિશેષતા હતી તેમની માર્મિક પ્રચાર સમિતિના અગ્રણી તરીકે છેવટ સુધી માર્ગદર્શન આપતા વિનોદવૃત્તિ. તેઓ પોતાની જાત ઉપર પણ રમૂજ કરી શકતા. રહ્યા. મનુભાઈ માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રભાષા હિન્દીના | મોતિયાના ઓપરેશનમાં તેમણે એક આંખ ગુમાવેલી. એ આજીવન પ્રખર હિમાયતી રહ્યા હતા.
પછી તેઓ કહેતા કે “હું ‘વાણિયો' હતો, “સ્વામિનારાયણિયો’ કુટુંબજીવન
થયો અને હવે “કાણિયો’ પણ થયો.” મનુભાઈનું કૌટુંબિક જીવન હર્યુંભર્યું હતું. તેમનાં ધર્મશ્રદ્ધા જીવનસહચારિણી રમાબહેન સ્નાતક થયાં હતાં અને લગ્ન પછી ઘરમાં ધર્મિષ્ઠ વાતાવરણ હતું. મનુભાઈ મંદિર, સાધુ, બન્ને એક વર્ષ ઈગ્લેંડ અભ્યાસ કરી આવેલાં. સૌજન્યની સંન્યાસી, પૂજાપાઠ વગેરેમાં રસ લેનાર ધાર્મિક વ્યક્તિ ન હતા મૂર્તિસમાં અને સરળ સ્વભાવનાં, બુદ્ધિશાળી રમાબહેને પણ પરંતુ જીવનમાં સચ્ચાઈ, પ્રમાણિકતા અને નીતિમત્તાના આગ્રહી પતિની સાથે સેવાવ્રત સ્વીકારી લીધેલું. મહિલા વિકાસ કાર્યમાં વ્યક્તિ હતા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org