SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૧૩ ૧૯૬૬માં એમના જીવનમાં અણધાર્યું પરિવર્તન આવ્યું. નડિયાદમાં યુવક પ્રવૃત્તિ, પુસ્તકાલય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દ્રઢ શ્રદ્ધા ધરાવતા નાનાભાઈના વ્યાયામમંદિરની પ્રવૃત્તિમાં તેઓ સક્રિયપણે ભાગ લેતા હતા. આગ્રહથી તેઓ પૂ. યોગીજી મહારાજના દર્શને ગયા. પૂ. ઘણીવાર તો ૨૦-૨૦ માઈલ પગપાળા ચાલીને પ્રવાસ કરતા મહારાજશ્રીના સહજ સ્નેહાળ વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને હતા. તેમને ગુરભાવે પોતે સ્વીકારી લીધા અને સ્વામિનારાયણ સોળ વર્ષની ઉંમરે ખાદી ધારણ કરી જે આજપર્યંત ચાલુ સંપ્રદાયના રંગે રંગાઈ ગયા. છે. એ સમયે રૂા. ૧-૫૦માં ખાદીના અર્ધી ચડ્ડી (હાફ પેન્ટ) સુ. શ્રી સુભદ્રાબહેન શ્રોફે તેમને માટે લખ્યું છે તેમ અને રૂા. ૧-૫૦માં અધું ખમીસ (હાફ શટ) તૈયાર મળતાં. સદ્ભાવના, સવિચાર અને સઆચાર જીવનભર સાચવી જોકે એટલી રકમની જોગવાઈ કરવાનું પણ ત્યારે અઘરું હતું. તેઓ જીવન ધન્ય બનાવી ગયા. જીવનમાં સાદાઈ સહજ રીતે સ્વીકારી લીધેલી. એટલું જ નહીં સ્વાતંત્ર્ય સેનાની અને રચનાત્મક કાર્યકર પણ જરૂરિયાતો પણ બહુ મર્યાદિત હતી અને આજે પણ સાદગીભર્યું જીવન વ્યતીત કરે છે. શ્રી બંસીભાઈ મણિલાલ શાહ અભ્યાસ શ્રી રતુભાઈ અદાણીના સર્વોદય આશ્રમ, તરવડા [જિ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં લીધું. ઇ.સ. અમરેલી)માં ઘડાયેલા, કસાયેલા યુવાન કાર્યકરો માંહેના એક શ્રી બંસીભાઈ શાહ, શ્રી રતુભાઈએ તેમના માટે કહ્યું છે કે ૧૯૪૦માં મેટ્રિક થયા (મુંબઈ યુનિવર્સિટી) સહકારી ક્ષેત્રે કામ “નડિયાદથી બંસીભાઈ શાહ નામના એક યુવાન અમારે ત્યાં કરતા હતા. એ દરમ્યાન તેમણે ૧૯૬૫માં પોસ્ટ ગ્રેજ્યુએટ આવી ચડ્યા. ભારે તેજસ્વી યુવાન. સેવાની ભાવના એમની કક્ષાની, સહકારી કાર્ય અંગેની તાલીમ લીધી. H.D.C. (હાયર રગેરગમાં વણાયેલી. તેઓ તો તાલીમ લેતાં લેતાં સંસ્થાના એક ડીપ્લોમા ઇન કોઓપરેશન) પાયાના કાર્યકર બની ગયા. ૧૯૪૨ના આખરી સંગ્રામમાં અને ચનાત્મકક્ષેત્રે પ્રવેશ ૧૯૪૭માં ‘આરઝી હકુમતમાં તેમણે અનેક જોખમો સાહસો ઇ.સ. ૧૯૪૦માં જન્મભૂમિ-પ્રવાસીમાં ‘સર્વોદય મંદિર' ખેડેલા અને મહત્ત્વની જવાબદારી અદા કરી હતી.” તરવડાની ચર્મોદ્યોગ પ્રવૃત્તિ અંગેનો શ્રી કિશોરલાલ જન્મ અને ઘડતર મશરૂવાળાનો લેખ વાંચ્યો. એ અરસામાં તરવડામાં ચર્મોદ્યોગ ઇ.સ. ૧૯૨૨માં નડિયાદ મુકામે જન્મ. પિતા મણિલાલ તાલીમ વર્ગ શરૂ થવાનો હતો. તેની જાહેરાત વાંચી. નડિયાદથી શાહ, માતા તારાબહેન. એક બહેન અને ત્રણ ભાઈઓ. તરવડા પહોંચ્યા અને તાલીમ વર્ગમાં જોડાયા. સંસ્થાના વિદ્યાર્થી નાનપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી. મોસાળમાં તરીકે અને પછી કાય? તરીકે અને પછી કાર્યકર તરીકે રચનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય રહીને અભ્યાસ કર્યો. નાનીમા અને મામા પાસે ઘડતર થયું. ભાગ લેતા થયા. શ્રી બંસીભાઈનાં નાનીમા જાતમહેનત કરીને કુટુંબનું ઇ.સ. ૧૯૪૨-આખરી સંગ્રામ-ભૂગર્ભ પ્રવૃત્તિ ભરણપોષણ કરતાં તો સાથોસાથ જાતે ઘસાઈને પણ બીજાને તરવડામાં તાલીમ વર્ગ ચાલતો હતો તે અરસામાં જ ઉપયોગી થવાની સહજ ભાવના તેમનામાં હતી. ઘરમાં વૈષ્ણવ કરેંગે યા મરેંગે'નું આંદોલન શરૂ થતા શ્રી રતુભાઈએ ‘સર્વોદય ધર્મનું વાતાવરણ હતું. બંસીભાઈના ઘડતરમાં નાનીમાની મંદિર' સંસ્થાની વ્યવસ્થા શ્રી વાઘજીભાઈ ચુડાસમાને સોંપી. પરોપકાર અને કરકસરની ભાવના અને શ્રમના મહિમાનો રતુભાઈના નેતૃત્વ નીચે ભૂગર્ભ આંદોલન, ભાંગફોડનો કાર્યક્રમ પ્રભાવ પડ્યો છે. એ સંસ્કાર તેમને વારસામાં મળ્યા છે. શરૂ કરવામાં આવ્યો. તેમાં શ્રી ગુણવંતભાઈ પુરોહિત, શ્રી - શ્રી બંસીભાઈનો બાલ્યકાળ અને કિશોરકાળ નડિયાદમાં જસુભાઈ મહેતા, શ્રી સનતભાઈ મહેતા, શ્રી જયમલ્લ પરમાર વીત્યો. બાળવયે દાંડીકૂચ વખતે પૂ. મહાત્મા ગાંધીજીના ન વગેરેની સાથે શ્રી બંસીભાઈ શાહ પણ જોડાયા. સરકારી તંત્રને સમૂહમાં ઊભા રહીને દૂરથી દર્શન કરેલા. પછી જો કે પ્રત્યક્ષ ખોરવી નાખવા માટે ભૂગર્ભમાં રહીને ક્યારેક વેશપલટો કરીને પરિચય થયો નહીં પણ ગાંધી વિચારધારાથી, રાષ્ટ્રીય ભાવનાથી ભાંગફોડની પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. અનેક જોખમી સાહસો તો બાળપણથી રંગાઈ ચૂક્યા હતા. કરેલા, ક્યારેક આકરી કસોટીમાંથી પણ પસાર થવું પડેલું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy