SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ સ્વપ્ન શિલ્પીઓ બોટાદમાં શ્રી રતુભાઈ અદાણી સાથે તેમનું મુખ્ય મથક શ્રી રતુભાઈ અદાણીએ ‘સર્વોદય આશ્રમ' શાહપુરમાં સ્થાપ્યો. ક્રાંતિ' નામની પત્રિકા ચુડામાં શ્રી વજુભાઈ વ્યાસ દ્વારા છપાતી ત્યાં પણ બંસીભાઈ શિક્ષક અને કાર્યાલય મંત્રી તરીકે જોડાયા. હતી. તેનું મેટર આપવા માટે બંસીભાઈને એક વાર મોકલેલા. એ સમયગાળામાં જ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થયા મોડી રાત્રે તેઓ બોટાદ પાછા ફર્યા. તેમની પાસે ગરમ પછી “સોરઠ જિલ્લા શિક્ષણ સમિતિ'ના મંત્રી તરીકે પહેરવાનું કે ઓઢવાનું કંઈ હતું નહીં. કડકડતી ઠંડીમાં સ્ટેશને બંસીભાઈએ જુનાગઢ જિલ્લાની રાત્રિશાળાઓ, પ્રૌઢ શિક્ષણ, ઊતરીને નિવાસસ્થાને પહોંચ્યા. રતુભાઈ તેમની રાહ જોઈને સમાજશિક્ષણની કામગીરી સંભાળી. થોડા સમય પછી શ્રી જાગતા બેઠા હતા. બંસીભાઈ ઠંડીને કારણે ધ્રૂજતા હતા. થાક્યા રતુભાઈ અદાણી અને તેમના સહકાર્યકરોએ ‘ગ્રામોદ્યોગ વાડી’ પણ હતા. “મેટર પહોંચાડી દીધું છે' સમાચાર આપી દીધા. જુનાગઢમાં સહકાર અને પંચાયત તાલીમ વર્ગ શરૂ કર્યો ત્યાં રતુભાઈએ વત્સલતાથી ઢબૂરીને તેમને સુવડાવી દીધા. પોતે શિક્ષક અને કાર્યાલય મંત્રી તરીકે અને સાથોસાથ શ્રી મનુભાઈ તેમની પાસે જાગતા બેસી રહ્યા. તો એક વખત અંધારી રાતે બક્ષી સાથે “ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ’ જુનાગઢના કેન્દ્રમાં ચડા પાસેના રામપર ગામે ઠંડીમાં ચાલતા “ક્રાંતિ' પત્રિકાનું હિસાબનીશ તરીકેની જવાબદારી સંભાળી. મેટર આપવા માટે તેઓ ગયેલા. શ્રી બંસીભાઈએ ૧૯૪૨ની લડતમાં અવારનવાર વેશપલટો કરીને ઘણાં જોખમી કામો ઇ.સ. ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી શ્રી બંસીભાઈએ સૌરાષ્ટ્ર સ્ટેટ કો. ઓ. બેંક'ની જુદી જુદી શાખાઓમાં કામ સફળતાપૂર્વક પાર પાડેલા. કર્યું. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના થતાં ખેતીક્ષેત્રે ખેડૂતોને ઇ.સ. ૧૯૪૫ આસપાસ આ કાર્યક્રમ સમેટાઈ જતાં ધીરાણ આપવાના હેતુથી જિલ્લાવાર સહકારી બેંકોની રચના તરવડા પાછા ફર્યા અને ‘સર્વોદય સહકારી ચર્મોદ્યોગ મંડળી'ની થતાં ‘ભાવનગર જિલ્લા સહકારી બેંક’ની મુખ્ય કચેરીમાં ઇ.સ. રતુભાઈએ રચના કરી તેમાં મંત્રી તરીકેની કામગીરી સંભાળી. ૧૯૬૦થી ૧૯૮૫ સુધી જવાબદારી સંભાળી. બેંકમાંથી નિવૃત્ત આઝી હકુમત ઃ ઇ.સ. ૧૯૪૭ થયા પછી પ્રોફેડમાં ઇ.સ. ૧૯૮૭ સુધી સેવાઓ આપી. ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ની મધરાતે ભારતને સ્વાતંત્ર્ય આમ, જુદા જુદા ક્ષેત્રની કામગીરીની સાથોસાથ છેલ્લાં પ્રાપ્તિ થઈ તેનો આનંદ સૌ માણતા હતા ત્યાં જ જૂનાગઢના ત્રીસેક વર્ષથી એક ‘સહકારી ગૃહમંડળી'માં પણ માનદ્ સેવાઓ નવાબે ભારત સરકારને બદલે પાકિસ્તાન સાથે જોડાવાની તજવીજ શરૂ કરી. એ વખતે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાતું સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું સન્માન અટકાવવા માટે “આરઝી હકુમતની સ્થાપના થઈ. શ્રી રતુભાઈ (૧) ઇ.સ. ૧૯૭૨માં વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા અદાણીની સરદારી નીચે શ્રી બંસીભાઈએ પણ તેમાં સક્રિય ગાંધીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મૂલ્યવાન યોગદાન બદલ ભાગ લીધેલો. “આરઝી હકુમતના સૈનિક તરીકે ધ્રોળ મુકામે સ્વાતંત્ર્ય સેનાનીઓને તામ્રપત્ર અને પેન્શન આપવાની યોજના તાલીમ શિબિરમાં તાલીમ લીધી અને રાયફલ ઉઠાવી. રાજકોટ, કોડીનાર, ઊના વગેરે સ્થળોએ યોજાયેલા કાર્યક્રમો શરૂ કરી. તે માટે નિયત માહિતીપત્રક ભરવાનું હતું. શ્રી આક્રમણોમાં ભાગ લીધેલો. રતુભાઈ અદાણી, રામનારાયણ ના. પાઠક અને બીજા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશસેવાના બદલારૂપે (આર્થિક લાભ) સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ વ્યવસાય : પેન્શન સ્વીકાર્યું નહોતું. એ વખતે શ્રી બંસીભાઈએ પણ આ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સ્વાતંત્ર્ય સેનાનીઓ રચનાત્મક પેન્શન સ્વીકાર્યું નહોતું. ક્ષેત્રે, ગ્રામોત્થાન પ્રવૃત્તિઓમાં જોડાયા. શ્રી રતુભાઈ અદાણીએ | (૨) આરઝી હકુમતના કર્તવ્યનિષ્ઠ રાષ્ટ્રપ્રેમી સૈનિકોના જુનાગઢ જિલ્લાના વંથલી અને શાહપુર વચ્ચે દિલાવરનગર સન્માનરૂપે ઇ.સ. ૨૦૦૪માં ગુજરાત સરકાર તરફથી એનાયત ગામે “ગ્રામસેવક વિદ્યાલય” શરૂ કર્યું. તાલીમ આપનારા શિક્ષકો થયેલ પ્રમાણપત્ર, શાલ અને પુરસ્કાર (રૂ. ૨૧૦૦૦); અને હતા શ્રી મનુભાઈ બક્ષી, ઇસ્માઈલભાઈ નાગોરી (દાદા), શ્રી ઇ.સ. ૨૦૦૮માં ભારત સરકાર તરફથી એનાયત થયેલ રામનારાયણ ના. પાઠક, શ્રી શશીકાન્ત ભટ્ટ, શ્રી મનુભાઈ પ્રમાણપત્ર, શાલ અને પુરસ્કાર (રૂા. એક લાખ)નો શ્રી વિનોદી અને શ્રી સુરેશભાઈ ભટ્ટ. એ વિદ્યાલયમાં શિક્ષક અને બંસીભાઈએ સ્વીકાર કરેલ છે. કાર્યાલય મંત્રી તરીકે શ્રી બંસીભાઈ શાહ જોડાયા. ત્યારબાદ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy