________________
સ્વપ્ન શિલ્પીઓ.
૪૨૭
ભજનિક– કલાકાર
પછી તો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી, ટી.વી. કરશન બારોટ
કેન્દ્ર પરથી કાર્યક્રમો પ્રસારિત થતા રહ્યા. ખંભાલિયાથી મુંબઈ,
અમદાવાદ, કચ્છ, ભૂજ, કાલિકટ વગેરે શહેરોમાં ડાયરો અને કરશનભાઈનો જન્મ
કાર્યક્રમ ગોઠવાતા રહ્યા. જામખંભાળિયા ગામે તુંબેલ શાખાના
આકાશવાણી રાજકોટના સવારના કાર્યક્રમ ‘અર્ચના'માં વહીવંચા બારોટ ભારાભાઈ
ભાગ્યે જ એવો દિવસ હશે જેમાં કરશનભાઈનું ભજન ન હોય! વીરમભાઈને ત્યાં થયો. તેમનાં માતાનું
કરશનભાઈ એક સફળ કલાકાર તરીકે બધા કાર્યક્રમમાં ભાગ નામ વાલબાઈ.
લેતા રહ્યા છે. આમ જોતાં તેમની વેશભૂષા અને રહેણીકરણી બારોટ એટલે દેવની પદવી તો
કનુભાઈ બારોટ તરફ વધુ ઢળતી રહી. કરશનભાઈ આ ક્ષેત્રે વધુ હતી જ પણ દેવ ત્યારે બને જો
આગળ વધે અને બારોટોના ગૌરવને વધારે. એનામાં કાંઈ દૈવીશક્તિ હોય.
સંપર્ક : જિલ્લો : જામનગર મુ. : જામ ખંભાળીયા કરશનભાઈને નાનપણથી જ ભક્તિનો રંગ લાગ્યો. ગળું
ભવાઈ–વેશ કલાકાર પણ કાંઈક જુદા પ્રકારનું. જ્યારે મસ્તીથી ગાતા હોય ત્યારે આપણને સાંભળ્યા કરવાનું મન થાય. એક પ્રકારની મસ્તી
કાશીરામ વ્યાસ
કાશીરામ વ્યાસ ખાખરાળાના નાનપણથી મોજીલું જીવન. શરૂઆતમાં તો કુહાડી, વતની અને ભવાઈ વેશના ભેખધારી. ભાલાં અને છરી જેવાં હથિયારો પણ રાખે. કલાકારોના જીવન આપણા સમાજમાં જે જ્ઞાતિગત આમેય મોજીલા અને સ્વતંત્ર હોય. તેને લોકોની ટીકા ઓછી વિશેષતાઓ છે તે ભવાઈઓમાં સહજ અસર કરે છે. તેમના પિતાજી સાથે યજમાનોમાં પણ જાય, રીતે જોવા મળે છે. જ્યાં તેમના પિતા દાતારો, ભક્તો, સંતો અને શૂરાઓની વાતું
| ગુજરાતમાં લુપ્ત થતી જતી માંડે. કરશનભાઈ તે ધ્યાનથી સાંભળે. નાનપણથી જ ભક્તિ
લોકકળાઓ અને લોકકલાકારોનું અને શક્તિનો સંબંધ જોડાયો. તેઓ શક્તિના ઉપાસક બન્યા.
સર્વેક્ષણ કરી એમની કળાઓને વિડિયો કેસેટમાં કચકડે મઢી ચારણો પણ તેમને ખૂબ માનથી સાંભળે.
કેસેટ લાઇબ્રેરીમાં સાચવી રાખવા ગુજરાત લોકકલા ફાઉન્ડેશન કલા એ કુદરતી દેણગી છે. તેમાં પણ બારોટ જાતિને
તરફથી જોરાવરભાઈએ કામગીરી આરંભી. ૧00 વર્ષ કરતાંય તો લોહીના અને જન્મના સંસ્કાર કુદરત તરફથી જ બક્ષિસ વધુ જૂની પરંપરાની જે કલાને કલાકારોએ જીવની પેઠે જાળવી મળે છે અને આવા એક કલાકાર એટલે કરશન બારોટ. છે એવા ધરતીની ધૂળમાં રમનારા કલાકારો એટલે આ
એકવાર જામનગર કાલાવાડનાકે કનુભાઈ બારોટનો મૂલ્યવાન વારસાનું દસ્તાવેજીકરણ ઓડિયો, વિડિયો કેસેટો અને ભજનનો કાર્યક્રમ. કરશનભાઈ સાંભળવા ગયા. કનુભાઈ તો ફોટોગ્રાફ્સ દ્વારા જાળવી રાખવાનું નક્કી કર્યું. મોજીલા ગાયક. એના કંઠમાં તો નર્યું માધુર્ય ટપકતું હોય.
ભવાઈમાં બે શબ્દો સચવાયા છે. ભવ એટલે શિવ અને સાંભળનારનું ગજુ નહીં કે તે ત્યાંથી છટકી શકે અને એણે
આઈ એટલે શક્તિ. શિવશક્તિની ઉપાસના એટલે ભવાઈ. શિવ ધીરે ગાડી હાંક મારા રામગાડીવાળા” અને “અબ મત છોડો
અમારા આરાધ્ય દેવ છે એટલે પહેલાં જડેશ્વર. પહેલી રમત અમને એકલા” આ બે ભજન કરશનભાઈના મન ઉપર ઊંડી
કરીએ છીએ. અત્યારે જે મૃતપ્રાય દશામાં આવી ગઈ છે તે અસર કરી ગયાં. બસ ત્યારથી ભજનનો રંગ લાગી ગયો. વળી
ભવાઈ કેટલી જૂની છે? ભક્તિનો મારગ ફૂલ કેરી પાંખડી સુંઘે તેને સ્વાદ” કરશનભાઈએ આ ફૂલ પાંખડીને સુંઘી અને પછી તેને બરાબર
સિદ્ધપુરમાં અસાઈત નામે બ્રાહ્મણો. તેમણે ૩૬૦ વેશ સ્વાદ લાગી ગયો છે.
લખ્યા ત્યારથી ભવાઈ શરૂ થઈ. આ ભવાઈ વેશ ઈ.સ. ૧૩૩૪માં લખાયા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org