________________
૪૨૬
સ્વપ્ન શિલ્પીઓ નિખાલસતા, નમ્રતા, શિસ્ત, સંયમપાલનનો આગ્રહ, સરળતા, કરવાનો અવસર લોકોને પ્રાપ્ત થાય, તેટલું જ નહીં પોતે સાદાઈ, સગુણસેવનની વૃત્તિ અને આ વિશાળ સૃષ્ટિમાં જે પામેલા જીવનપાથેયમાંથી ઉત્તમ પ્રસાદી સમાજને મળે તેવા કાંઈ ઉત્તમ છે તેને જીવનમાં સાકાર કરવાની તાલાવેલી જેવા હેતુથી આજે પણ હનુમાન ચાલીસાના “દ્વિતીયકલ્પરૂપે દર સદ્ગુણોને કારણે વિદ્યા, વિદ્વતાભર્યા પૂ.શ્રીની સહજ-સરળ પૂનમે ૧૧૧ લાડુનો ભોગ ધરાવવાનો ક્રમ આજે પણ ચાલુ છે. અને સંગીતમય લોકભોગ્ય કથાઓનો ક્રમ શરૂ થયો. આજ દિન
રઘુવીરધામ આશ્રમની કાયાપલટ થઈ રહી છે. વિશાળ સુધીમાં તેઓશ્રીએ ૯૧૫ જેટલી શ્રીમદ્ ભાગવદ સપ્તાહ અને “સતસંગ ભવન'. શિખરબંધ અદ્વિતીય શ્રી રામમંદિર શ્રી રામકથાઓ કરી છે અને હજારો માનવીઓની માનવ- દુર્ગામંદિર, શિવાલયનું કાર્ય પ્રગતિ પર છે. શ્રી કૃષ્ણમંદિર, ચેતનાને સંકોરીને ઉજાસમાં લઈ જવા અથાગ પ્રયાસો કર્યા છે. શિવાલયનું કાર્ય પૂર્ણતાને આરે છે અને ભોજનશાળાને વધુ માનવજીવનને આચ્છાદિત કરી દેતા અજ્ઞાનનાં અંધારા ઉલેચાઈ વિશાળ બનાવવામાં આવી છે. જાય અને માણસની ભીતર સમજણની ચેતના પ્રજ્વલિત થાય
પૂ. શ્રી દ્વારા સ્થપાયેલ “સત્સંગ પરિવાર' વિશ્વભરમાં તે માટે પૂ. રાજ્યગુરુજી શાસ્ત્રોમાંથી ચૂંટીઘૂંટીને સુંદર વિચાર
કાર્યાન્વિત છે. દર વરસે સત્સંગ પરિવાર દ્વારા તીર્થમાં કથા, સામગ્રી વહેંચવા માંડ્યા કે જેનાથી માનવજીવન ઊજળું અને
શિબિરોનાં આયોજન થાય છે. હજારો ભાવિકો લાભાન્વિત થાય ઉલ્લાસમય બની જાય.
છે. એક અદના ઇન્સાનરૂપે પધારેલ સંત શ્રી કનુભાઈ પૂ.શ્રીએ અષ્ટોત્તરશતકુંડીના મહાયજ્ઞો જેવા કે રાજ્યગુરૂજી.
રાજ્યગુરુજીનાં કથા-પ્રવચનને માણવાનું ચૂકશો નહીં. ષડાક્ષરમંત્ર, રાજ મહાયજ્ઞ–અતિ વિષ્ણુ મહાયાગલક્ષચંડી
પૂ. રાજ્યગુરુજીએ કથાઓ ભારતમાં જ નહીં પણ અન્ય મહાયાગ, અતિરુદ્ર મહાયાગ, મહારુદ્ર મહાયાગ, દત્તયાગ, સવા લાખ હનુમાન ચાલીસાનો હોમાત્મક હનુમંત યોગ જેવા અનેક
દેશો જેવા કે ઇષ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, મલાવી,
ટાન્ઝાનિયા, મોઝાબીર વગેરે આફ્રિકન કન્ટ્રીથી લઈને તમામ યજ્ઞો કર્યા છે.
એશિયન કન્ટ્રી સિંગાપોર, બાલી, ઇન્ડોનેશિયા, શ્રીલંકા વગેરે સને ૧૯૯૦માં કામરેજ તાલુકાના કોસમાડી ગામના
દેશોનો પ્રવાસ કર્યો છે. છેલ્લાં ૧૨ વર્ષમાં અમેરિકામાં ૧૯ ભૂલાભાઈ પટેલે જમીન દાનમાં આપી, ત્યાં નિવાસ કરવા
કથાઓ કરી છે. વિનવ્યા અને “શ્રી રઘુવીરધામ આશ્રમ'ની સ્થાપના થઈ. વિશ્વવંદનીય પૂ. મોરારિબાપુના વરદ્હસ્તે ત્યાં ધર્મધજા ફરકાવી
બદનસીબે હમણાં જ પૂ. ગુરુજીનાં ધર્મપત્ની ક્ષમાબહેને અને સૌરાષ્ટ્રના માન્યવર સંતો અને ભારત વર્ષના મહાપુરુષો,
વિદાય લીધી છે. તેથી ગુરુજીનું જીવન અટુલું, એકલવાયું અને સદ્દગુરુ શંકરાચાર્યો, મહામંડલેશ્વરો, અનેકાનેક આચાર્યો,
એકાકી બની ગયું છે. ક્ષમાબહેનનો ગુરુજીના જીવનમાં બહુમૂલ્ય કલાકારો, સાહિત્યકારોએ પોતાના પાવન ચરણો પધરાવીને શ્રી ફાળો હતો અને તેનો હું સાક્ષી છું. પૂ. ગુરુજીની પ્રગતિમ રઘુવીરધામ આશ્રમના ઓટલાને ઊજળો કર્યો.
ક્ષમાબહેન પ્રેરણાઓ ને સાથ સહકાર આપતાં રહ્યાં હતાં અને તે
જ ગુરજીના જીવનમાં કારગત નીવડ્યાં છે. જો સુલક્ષણા પત્ન સને ૧૯૯૩માં ચૈત્રપૂનમથી દર મહિનાની પૂનમના
હોય તો જ માણસ પ્રગતિ કરી શકે છે. આ આઘાત ગુરુજીને દિવસે આ આશ્રમમાં ૧૧૧ શ્રી હનુમાન ચાલીસાના પાઠ અને
હોય જ પણ તે જ્ઞાની અને સમજુ છે એટલે તેના ધ્યેયમાં અને હનુમાનજી મહારાજને ૧૧૧ લાડુનો ભોગ ધરાવીને ભંડારાનું આયોજન શરૂ કર્યું.
જીવનપથમાં અડગ રહેશે તેવી મને શ્રદ્ધા છે. સને. ૨૦૦૫માં ચૈત્ર પૂનમે ૧૨ વર્ષ પૂરાં થયાં. બાર
કનુભાઈના જીવનની શરૂઆત તો લોકસાહિત્યથી થઈ બાર વર્ષની પૂનમને “કલ્પોત્સવ' નામ અપાયું. એકસોને તઆ લાકસ
તેઓ લોકસાહિત્યના અનેક ડાયરામાં ભાગ લેતા રહ્યા છે. તે પચ્ચીસમુંડના યજ્ઞ દ્વારા શ્રી હનુમાન ચાલીસાની સવાલાખ
સારા ભજનિક પણ છે. અમે ઘણા ડાયરા સાથે કર્યા છે પણ આહુતિ આપીને (૧૧૧) એકસો અગિયાર મણ લાડુનો ભોગ
હવે તેમનો જીવનપ્રવાહ બદલી ગયો છે. આજે તો તેઓ સમર ધરાવાયો, લાખો લોકોને પ્રસાદ પહોંચ્યો.
કથાકારની હરોળમાં છે. હજુ પણ તેમના જીવનધ્યેયમાં આગળ
વધતા રહે તેવી શુભકામના. માનવજીવનના અંધારિયા ખૂણાને ઉજાગર કરતી અખૂટ પ્રેરણાદાયી શ્રદ્ધાની સરિતામાંથી ચાંગળું ભરીને આચમન
સંપર્ક : રઘુવીરધામ કોસમાડી, સુરત
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org