________________
સ્વપ્ન શિલ્પીઓ.
૫૩૭. એ વ્યક્તિ મટીને વિભૂતિ બની જાય છે. શ્રી દીપચંદભાઈ ગાર્ડ વિદ્યાધામોનું નિર્માણ તેમના દ્વારા શક્ય બન્યું છે. નાનામાં નાનું સમા વિભૂતિની આ પહેલી ઓળખ છે. પર દુઃખે ઉપકાર ગામડું હોય, જ્યાંના માણસોને કોઈ મોટા ગજાના માણસ સાથે કરવાની ભાવના જન્મવી અને એ ભાવનાની પરિપુષ્ટિ માટે ઓળખાણ ન હોય, પણ દીપચંદભાઈનો સંપર્ક કરે અને એમની જીવનયજ્ઞ આરંભવો, એ યજ્ઞને સતત દીર્ધકાળ સુધી સંવર્ધિત નિરાશા ટળી જાય. જે ગામ સાથે, જે પ્રજા સાથે દીપચંદભાઈને કર્યા કરવો એ સઘળું અતિ દુષ્કર છે. દીપચંદભાઈના સઘળા કંઈ પણ સંબંધ નથી, જ્યાં ક્યારેય એમને જવાનું નથી ત્યાં પણ પુરુષાર્થો એ યજ્ઞકાર્યને સફળ કરવામાં કાર્યરત છે. એ નિઃસ્વાર્થ ભાવથી, નરી શિક્ષણ પ્રીતિથી અને માનવતાવાદી માનવજીવનની અદ્દભુત અને અભૂતપૂર્વ ઘટના છે. દેષ્ટિબિંદુથી તેઓ પોતાની સિદ્ધિલક્ષ્મીને વહાવે છે. ઉદાર દીપચંદભાઈ એટલે દુર્લભ માનવ-અવતારની દુર્લભ ભાવનાનો અનુદાન કરે છે અને સંસ્થા સાથે પોતાનું નહીં પણ પુત્રો, પૌત્રો, સાક્ષાત્કાર. દાન, ધર્મ, પરોપકાર, પરમાર્થ, સખાવત, જે કહો પૌત્રી, પત્ની અને પુત્રવધૂઓને દાન આપવાની સતત પ્રેરણા તે, એક વ્યક્તિની આ એક ઉત્તમ ભાવનાનું બીજ પાંગરીને- આપવાના હેતુથી તેઓનાં નામ જોડીને એક વિદ્યાલયનું નિર્માણ ફૂલીફાલીને કેટકેટલી શાખા-પ્રશાખામાં ફેલાઈ શકે તેનું થાય એ માટે નિર્મમભાવે સહાયભૂત થાય છે. ભારતીય જીવતું જાગતું ઉદાહરણ તે શ્રી દીપચંદભાઈ ગાર્ડી.
સંસ્કૃતિના ઉદાર દાતાઓના, આવા કારણે, તેઓ ખરા અર્થમાં વિરાટ વ્યક્તિત્વ :
તેજસ્વી વારસદાર બન્યા છે. શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે સતત ઉદાર સખાવતો અને પ્રાથમિકથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચ.ડી. દાનનો પ્રવાહ વહેવડાવી ભારતના “ભામાશા' તથા “શલાકા કક્ષા સુધીના શિક્ષણ માટે તેઓ અનુદાન આપતા રહ્યા છે, પુરુષ’ રહેલા શ્રી દીપચંદભાઈ સવરાજભાઈ ગાર્ડીનો જન્મ ઉપરાંત આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેડિકલ, કૃષિ, દિનાંક ૨૫-૪-૧૯૧૫ના રોજ. સૌરાષ્ટ્રના પડધરી-વાંકાનેર એન્જિનિયરિંગ, ફાર્મસી, આઈ.ટી.આઈ. અને પોલિટેક્નિક જિલ્લો- રાજકોટ મુકામે થયેલો. પ્રાથમિક અને માધ્યમિક જેવી વિદ્યાશાખાને આવરી લેતો તેમનો દાનપ્રવાહ ભારે વ્યાપક શિક્ષણ પડધરી, વાંકાનેર તેમજ જ્યાં ગાંધીજીએ શિક્ષણ પ્રાપ્ત છે. કોઈ પણ પ્રકારની જ્ઞાતિ, જાતિ અને ધર્મના ભેદભાવ વગર કર્યું તેવી ભાવનગરની શામળદાસ કોલેજમાંથી પ્રિકોલેજ કર્યા સમગ્ર સમાજ માટે દાનનો પ્રવાહ વહેવડાવી રહેલ પછી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા. ત્યાંથી બી.એસ.સી. અને દીપચંદભાઈ એ રીતે માનવસેવાના વ્રતધારી છે. તેમની વ્યાપક એલ.એલ.બી.ની પદવી મેળવ્યા પછી મુંબઈમાં વકીલાત શરૂ ધર્મભાવના તેમને ખરા અર્થમાં આપણી ભવ્ય કરીને, મુંબઈને કર્મભૂમિ બનાવી. બે વર્ષ સુધી પ્રેક્ટિસ કર્યા મહાજનપરંપરાના ઉજ્જવળ અને તેજસ્વી વારસદાર તરીકે પછી “બાર એટ લો'ની પદવી મેળવવા માટે ઇંગ્લેન્ડ ગયેલા. સ્થાપે છે. આસામ, બિહાર અને ગુજરાતનાં આ વિદ્યાલયો માટે બાળપણમાં ચાર વર્ષની શિશુ વયે જ પિતાની છત્રછાયા
તેમણે પૂરી અનુકંપા, સદ્ભાવ અને સમભાવથી જે રીતે ગુમાવેલી. એથી જ સંપત્તિવાન બન્યા પછી સમાજના છત્ર બની
અનુદાન અર્પણ કરીને વનવાસી પ્રજાના વિકાસમાં યોગદાન
આપ્યું એ તેમના સંવાદી વ્યક્તિત્વનું ઊજળું ઉદાહરણ છે. રહ્યા, આધાર બની રહ્યા. અભ્યાસકાળ દરમ્યાન ફૈબાને ત્યાં રહીને ભણ્યા, પણ પછી પ્રાપ્ત થયેલી લક્ષ્મીને સરસ્વતીના
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રૂપિયા સો કરોડના દાનથી અદ્યતન
સુવિધા ધરાવતી મેડિકલ કોલેજ અને એ સાથે હોસ્પિટલનું પૂજન-અર્ચન માટે જ વહેવડાવી.
નિર્માણ તથા સાથે-સાથે પેરામેડિકલ અભ્યાસક્રમો અને બાલ્યાવસ્થામાં મૂળી (જિલ્લો-સુરેન્દ્રનગર)ના પ્રખ્યાત
સંશોધન માટેનું તેમનું ઊંડી સૂઝપૂર્વકનું આયોજન સમગ્ર માંડવરાયજીના મંદિરે દર્શન કરીને તેમણે પ્રાર્થના કરેલી કે, “હે
ભારતને સ્વનિર્ભર વિદ્યાધામ કેવું માનવકેન્દ્રી અને સેવાકેન્દ્રી પરમાત્મા! મને નિત્ય હજારેક રૂપિયાનું દાન કરી શકે એવો
હોય એનું આદર્શ માળખું પ્રત્યક્ષ ઉદાહરણરૂપે પૂરું પાડે છે. ધનવાન બનાવજે,” પણ પરમકૃપાળુ પરમાત્મા માંડવરાયજીએ એમને એવા અને એટલા ધનવાન બનાવ્યા કે તેઓ હવે
સૌરાષ્ટ્રની શારદાગ્રામ કોલેજ હોય, મધ્યપ્રદેશની હજારનું નહીં પણ દરરોજ લાખો રૂપિયાનું દાન કરે છે અને
ઉજ્જૈનની મેડિકલ કૉલેજ હોય કે લખતરની ફાર્મસી કોલેજ ભવિષ્યમાં દરરોજ કરોડો રૂપિયાનું દાન કરવાની ઇચ્છા ધરાવે
હોય કે મુંબઈની ફાધર અહનેસ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ હોય કે છે. તેમની આવી ઉદાર સખાવતને કારણે ૫00 જેટલાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિ, જૈન એકેડેમી,
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org