SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ સ્વપ્ન શિલ્પીઓ સંચાલકોએ તેને જૈન ધર્મ વિશે મહાનિબંધ લખી મોકલવા સખાવતી વ્યક્તિ નહીં વિશ્વવિખ્યાત જણાવ્યું. ચિકાગો પ્રશ્નોત્તર પુસ્તક તૈયાર કરી મોકલ્યું. તેનાથી પરિષદના સંચાલકો એટલા પ્રભાવિત થયા કે તેમણે પૂ. સંસ્થા, એટલે મહારાજશ્રી પોતાના પ્રતિનિધિ મોકલો એવો આગ્રહ રાખ્યો શ્રી દીપચંદભાઈ સવરાજભાઈ ગાડ પરિણામે આ કામ માટે વીરચંદભાઈ ગાંધીની પસંદગી થઈ. અંગ્રેજી ભાષામાં જૈન ધર્મની અંગેની સુંદર રજુઆત વીરચંદભાઈએ કરી એમની વિદ્વતા અને તુલનાત્મક અધ્યયનશક્તિ ને કારણે પરિષદમાં જૈન ધર્મ વિશેના એમના પ્રવચનથી લોકોમાં જૈન ધર્મ વિશે એટલી પ્રબળ જિજ્ઞાસા જાગી કે અમેરિકામાં ઠેર ઠેર તેમના પ્રવચનો યોજાયાં. કર્મ, તત્વજ્ઞાન તેમજ યોગનું સ્વરૂપ સમજવા માટે અનેક સ્થળે વર્ગો શરૂ થયા. અમેરિકાનાં વર્તમાનપત્રોએ તેમના પ્રવચનોને અગ્રસ્થાન આપ્યું. - વિદેશમાં તેમના પ્રવાસ દરમ્યાન ભારતીય સંસ્કૃતિને શોભે તે રીતે હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મનું તત્ત્વજ્ઞાન, ભારતીય પ્રજાના સામાજિક રીતરિવાજો હિન્દુ સ્ત્રીઓ, ભારતનો અમેરિકાને સંદેશ, દર્શનની ત્રણ મૌલિક પ્રથાઓ વ. વિષયો પર જાહેર પ્રવચનો દ્વારા વીરચંદભાઈની પ્રતિભાનો વિદેશીઓનો પરિચય થયો. અહીં એચ. ધરમપાલ તથા સ્વામી વિવેકાનંદનો પરિચય થયો. વિવેકયુક્ત આહારના પ્રયોગો અંગે મહાત્મા ગાંધીજી સાથે વિમર્શ થયો. નિમંત્રણ મળતાં ૧૮૯૬માં પત્ની સાથે પ્રવચનો શીલભદ્ર શ્રેષ્ઠી, સંસ્કૃતિપૂજક અને દૃષ્ટિપૂત આપવા ફરી અમેરિકા ગયા. વ્યક્તિત્વનું તેજસ્વી અનુસંધાન. વીરચંદ ગાંધીએ જૈન ફિલોસોફી, કર્મ ફિલોસોફી, પોગા મહાત્મા ગાંધીજીને નરસિંહ મહેતાનું જે ભજન પ્રિય ફિલોસોફી, અનનોન લાઇફ ઓફ જિસસ ક્રાઇસ્ટ વ. ગ્રંથો હતું તેમાંનો વૈષ્ણવજન' એટલે શું? વૈષ્ણવજન એટલે ઉત્તમ લખ્યા. પતંગિયું જેમ એક ફૂલ પર બેસી ઊડીને બીજા કૂલપર માનવ અને ઉત્તમ માનવની પ્રથમ પહેલી ઓળખ શી? તો કહે, જઈ પરાગરજનું આદાનપ્રદાન કરી ઉપવનને સમૃધ્ધ કરે છે. તેવી વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે, જ રીતે વીરચંદ ગાંધી જેવા વિશ્વચેતનાના વણઝારાએ પ્રમાણ પર દુઃખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે.” સંસ્કૃતિસંવર્ધનનું જે કાર્ય કરી વીતરાગ ધર્મના ઉત્કૃષ્ટ આદર્શોની સુવાસને વિદેશમાં પ્રસરાવી તે કાર્યને ભાવાંજલિ આપીએ. આ બ્રહ્માંડની અગણિત જીવસૃષ્ટિમાં મનુષ્ય અવતાર અતિ દુર્લભ માનવામાં આવે છે. એમાં યે અગણિત તેમની એક પ્રતિમા ચિકાગોના જૈન મંદિરના પરિસરમાં માનવસૃષ્ટિમાંથી કોઈ પણ ક્ષેત્રે સહેજે અ-સાધારણ ઓળખ અને એક પ્રતિમા ભાવનગર પાસે મહુવામાં નેમિવિહાર પાસે બનાવવી અતિ દુર્લભ હોય છે. એમાં કે કોઈ કોઈ મનુષ્ય મૂકવામાં આવી છે. ૮ નવેમ્બર ૨૦૦૯માં ભારત સરકાર દ્વારા સ્વ.-અર્થે પુરુષાર્થ કરીને નાની-મોટી સિદ્ધિને હાંસલ કરે છે. તેમની એક ખાસ ટપાલ ટિકિટ પણ બહાર પડી ચૂકી છે. ધર્મ, વિજ્ઞાન, રાજકારણ, વેપારઉદ્યોગ, સમાજ, શિક્ષણ વગેરે શ્રી વીરચંદભાઈ ગાંધીએ ગુજરાત અને ભારતની એનાં ક્ષેત્રો છે. ઇતિહાસ એવી વ્યક્તિઓને સાચવી રાખે છે. અસ્મિતાને વિશ્વમાં જળહળતી રાખી છે. સામે પક્ષે, કોઈ જ વ્યક્તિ એવી હોય છે જે પર–અર્થે પુરુષાર્થ કરીને પોતાની ઓળખ રચે છે. એવી વ્યક્તિનું સ્થાન સ્થળ અને // REGIES (ESI | | | G૭છે અes,SMÚSS સમયના સીમાડા વીંધીને લોકોના હૃદયમાં અવિચળ હોય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy