________________
૬૦૦
ન — 11
થઈ જાય છે. ગોધૂલિનો વખત છે.......મારો ગોવાળ મને સૌથી વધુ જાણીતા પુત્ર અને ખાસ તો વ્યવસાયે પત્રકાર. બોલાવે છે. હું રસ્તો નહીં ભૂલું.....................લિખિતંગ હું આવું પરંપરાગત શિક્ષણ તો એમને મળ્યું નહોતું પણ અનુભવની
શાળામાં ખૂબ ઘડાયા. ગુરુકુલ કાંગડી અને શાંતિનિકેતનમાં
પણ થોડું ઘણું ભણ્યા. ગાંધીજીના કામમાં તેમની પૂરતી શ્રદ્ધા ઠક્કરબાપા
ને તેથી જ તેમણે ૧૯૨૦-૨૧માં અસહકારની ચળવળમાં (અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર)
ભાગ લીધો. ૧૯૩૨માં ગોળમેજી પરિષદ બાદ ૧૯૩૩માં ઠક્કરબાપા'નું હુલામણું નામ પામેલ ઠક્કરબાપાએ અને ૧૯૪રમાં એમ ચાર વખત કારાવાસ ભોગવ્યો. તેમણે આજીવન દલિતો અને સમાજથી તિરસ્કૃત થયેલાં લોકોની સેવા દિલ્હીની જામિયામિલિયા ઇસ્લામિયા ખાતે હિન્દીના શિક્ષણની કરી. કામ એજ તેમની ઓળખ બની રહી હતી. તેઓ અને ૧૯૨૯થી ૪૨ દરમ્યાન દક્ષિણનાં રાજ્યોમાં હિન્દી મૂકસેવક તરીકે જાણીતા થયા હતા. આઝાદી આંદોલનમાં પ્રચારની કામગીરી સંભાળી. તેઓ ગાંધીજીએ ચીંધેલાં કાર્યો કરતા રહ્યા. આઝાદી બાદ
૧૯૨૦-૨૧ના સમયગાળા દરમ્યાન તેઓ મોતીલાલ તેઓ બંધારણસભામાં ચૂંટાયા. હરિજનો અને આદિવાસીઓના
નહેરુના “ઇન્ડિપેન્ડન્ટ'ના તંત્રી વિભાગમાં જોડાયા. ૧૯૨૩કલ્યાણ માટેની યોજનાઓ પણ તેઓ ઘડતા રહ્યા અને
૨૪ દરમ્યાન ગાંધીજીના ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ અમલમાં મુકાવતા રહ્યા.
પત્રોનું સંપાદન પણ તેમણે સંભાળ્યું. ૧૯૩૩માં તેમણે તેમની પત્રકારત્વની કામગીરી પણ આ સાથોસાથ ‘હિન્દુસ્તાન'ના તંત્રી તરીકે સ્વતંત્ર રીતે જવાબદારી સંભાળી. ચાલતી રહી. “હરિજન”, “સર્વર્સ ઓફ ઇન્ડિયા', “હિન્દુસ્તાન સૌને તેમની ખરી શક્તિનાં દર્શન ત્યારબાદ જ થયાં. તેમના ટાઇમ્સ' જેવાં સામયિકોમાં તેઓ લેખો લખતા રહ્યા. તેમની સમયગાળા દરમ્યાન અખબારનું સર્ક્યુલેશન ઘણું જ વધ્યું. ડાયરી–આદિવાસીઓના પ્રશ્નો અંગેના તેમના કાળે રાષ્ટ્રીય ચળવળના લોકમાધ્યમ તરીકે તેની સારી એવી મેમોરિયલ વ્યાખ્યાન’ અને ‘ભારતની આદિમજાતિ' જેવાં લોકપ્રિયતા થઈ હતી. તેની અંગ્રેજી ઉપરાંત હિન્દી આવૃત્તિ પુસ્તકો જાણીતાં છે.
પણ શરૂ થઈ હતી. પત્રકારત્વના તેમના કાર્યકાળ દરમ્યાન ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ
તેમણે અનેક હોદ્દાઓ અને મહત્વની જગ્યાઓ પર પદભાર
સંભાળ્યો હતો, જેમાં ઓલ ઇન્ડિયા ન્યૂઝ પેપર એડિટર્સ ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ, નવજીવન અને
એસોસિએશનના પ્રમુખ તરીકે, યુ.એન.કમિશન ઓન ફ્રીડમ અન્ય ગાંધીસંસ્થાઓ માટે જીવન સમર્પિત કરનાર
ઓફ થોટ્સના પ્રેસના સભ્ય તરીકે મહત્વનાં છે. ગાંધીજીના ઠાકોરભાઈએ વખતોવખત પત્રકારત્વ અને સંપાદનક્ષેત્રે પણ
પુત્ર તરીકે તેમણે પત્રકાર અને પત્રકારત્વ એમ બંને ક્ષેત્રે ઉચ્ચ કામ કર્યું હતું. સ્નાતક થયા બાદ કાકાસાહેબ સાથે તેમનું માનાંક સ્થાપિત કર્યા હતા. ઘડતર થયું. સત્યાગ્રહ આશ્રમમાં શિક્ષક તરીકે જોડાયા. તે દરમ્યાન (‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન'માં કામ કરવા
નર્મદ (૧૮૩૩ થી ૧૮૮૬) માંડ્યું. અનેક વખત જેલમાં પણ ગયા. ૧૯૩૭માં મોરારજી યુગપ્રવર્તક, પત્રકાર, સાહિત્યસર્જક નર્મદનો જન્મ દેસાઈના અંગત મદદનીશ તરીકે જોડાયા. ૧૯૪૪માં વૈદિક નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મુંબઈમાં પિતાની ગાંધીજીએ લડત પાછી ખેંચી અને સાપ્તાહિકપત્રો ચાલુ કર્યા. નોકરી તેથી શિક્ષણ ત્યાં જ થયું. બાળવયે લગ્ન, શિક્ષણ, ઠાકોરભાઈએ અમદાવાદ આવીને ‘નવજીવન’પત્રોના સંપાદન- વિધૂર થયા. બધું સતત એક પછી એક. નાનીગૌરીના અવસાન લેખનની જવાબદારી સંભાળી લીધી. આજીવન બાદ પુનઃ મુંબઈ જઈને ઉચ્ચ અભ્યાસમાં મન પરોવ્યું. કવિતા ગાંધીવિચારકેન્દ્રી પ્રવૃત્તિ કરતા રહ્યા.
બિલકુલ સહજ રીતે ફૂટે. વર્ડ્ઝવર્થના કાવ્યોની અસર.
ડાહીગૌરી સાથે લગ્ન કર્યું. ૧૮૬૪માં સુધારાપ્રવૃત્તિને વેગ દેવદાસ ગાંધી
આપવા માટે “કલમના ખોળે માથું મૂક્યું' અને 'ડાંડિયો' ૨૨મી મે ૧૯૦૦ના રોજ દક્ષિણ આફ્રિકામાં ડરબનમાં
પખવાડિક શરૂ કર્યું. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનઉત્થાનને તેમનો જન્મ થયો અને એ પણ ગાંધીજીના હાથે. ગાંધીજીના તેમણે સ્વધર્મ માન્યો. નર્મદ સાહિત્યના અનેક સ્વરૂપોમાં
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org