SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૭૨૩ અન્નદાન સાથે વિકલાંગોને ટ્રાયસાઇકલો આપતા. ગામડાઓમાં બોલાવવા માટે સલાહ આપી ત્યારે લગ્નગ્રંથિથી જોડાયેલ નોટબુક્સ વિતરણ વારંવાર કરતા. વિજયપુર ગૌશાળામાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી શાંતાબહેને પોતાની કુનેહપૂર્વક સાથ પ્રાણીનો શેડ અર્પણ કરવા સાથે Animal nightsમાં મોટું આપેલ. તેમનો સ્વભાવ એકદમ પ્રેમાળ, હસમુખો હતો. તેમની આર્થિક યોગદાન આપેલ. કાર્ય કરવાની અલગ શૈલી હતી અને દરેકની સાથે હળીમળીને દાનવીર–શાસનપ્રેમી ધર્માનુરાગી શ્રી એમ. આર. રહેવાની ભાવના સાથે તેમનું જીવન નંદનવન જેવું બનાવવું પારેખ સાધુ-સાધ્વી ભગવંતની વૈયાવચ્ચભક્તિ અપૂર્વ આનંદથી તેમની ખાસ વિશેષતા હતી. તેઓ ગુપ્તદાન, જીવદયા, સાધર્મિક કરતા. તેમને વારસામાં મળેલ સંસ્કાર તેમના પુત્ર શ્રી મનુભાઈ ભક્તિ કરતાં. કોઈને ખબર ન પડતી. આવા વિવેકી સ્વભાવથી તથા શ્રીમતી સુશીલાબહેને દિપાવ્યા છે. શ્રી માણેકભાઈ તથા રતિભાઈને ઘણો સાથ આપ્યો ને બેંગ્લોર જવા માટે હિંમત પત્ની ઝવેરબહેન કેટલુંય ગુપ્તદાન અને સા.ભક્તિ કરતા તો બહેન કેટલંય શખદાન અને શા બલિ મા તો આપી આપી ત્યારે બેંગ્લોરમાં આવ્યા. કોઈનેય ખબર ન પડતી. તેઓ સમાધિમરણ પામ્યા ત્યારે લલાટે આપના જીવનસિદ્ધિનાં સુકાર્યો લખાયાં જ હશે તેમના પરિવાર સાથે કેટલાય પરિવારે આધારસ્તંભ ખોયાની ત્યારે જીવનની શરૂઆત તેમના દાદાશ્રી મણિભાઈ નેમચંદને લાગણી અનુભવી. ગાંધીનગર સંઘને આવા દાતાની ખોટ પડી. ત્યાં તેમની જ પેઢીમાં રહી ખંતપૂર્વક સર્વિસ કરી. જેમ ધંધાનો તેમના પુત્ર-પુત્રવધૂ ધાર્મિક છે. ધર્મદપંતી આજે જીવનનો વધુ અનુભવ થતો ગયો તેમ પોતાના હુન્નર, કળા, પ્રવીણતાની સાથે સમય પ્રભુભક્તિ, વૈયાવચ્ચભક્તિ, સા. ભક્તિમાં જનસેવા બેંગ્લોર ખાતે નાના પાયા ઉપર પોતાનો સાયકલનો ધંધો શરૂ આદિ અનેક કાર્યો વ્યસ્ત રહે છે. કરેલ. ત્યારપછી પ્રિસિડન્સી સાયકલ ઇમ્પોટિંગ કંપની નામથી સાદાઈ અને નમ્રતાની મૂર્તિ પેઢી શરૂ કરી. કાર્યમાં મશગૂલ રહી પ્રગતિનાં સોપાન સર કરવા લાગ્યા. સ્વ. શ્રી રતિલાલ વેલચંદભાઈ સંઘવી વેલચંદભાઈએ તેમના પિતાનું નામ રોશન કરવા અને બેંગ્લોર માતા પૂરીબહેનનું કુળ દિપાવવા પોતે પૂરેપૂરો પુરુષાર્થ કર્યો દક્ષિણ ગુજરાતની સૌરાષ્ટ્ર-ભૂમિમાં ભાવનગર હતો. સાથે સાથે તેમનાં ધર્મપત્ની શાંતાબહેનને સુંદર સહકાર, જિલ્લાના શિહોર તાલુકામાં આવેલ વડિયા ગામમાં રહેતા સહયોગ આપી પ્રગતિ સિદ્ધ કરી તેમનું નિયમ મુજબ જીવન ધર્માનુરાગી શ્રીયુત્ વેલચંદ ફૂલચંદ સંઘવીના ઘેર માતા સાર્થક કરવા પોતે સજાગ રહેતા. સમાજના કોઈપણ કાર્ય જેવાં પૂરીબહેનની કક્ષિએ ઈ.સ. ૧૯૧૭ને ઓક્ટોબર માસની કે સારાં કે નરસાં હોય તો તે પ્રથમ આવી પહોંચતા. કાર્યમાં સત્તરમી તારીખે પુત્રનો જન્મ થયો. તેનું નામ રતિભાઈ પાડેલ. સંયોગ આપતા. આ તેમની ખાસ આ વિશેષતા હતી. રતિભાઈના નાનપણથી જીવન ધર્મમય લાગણીસભર ચંદ્રની માફક તેમનું તેજસ્વી તેજ સમાન બાહોશ, હતું. ભણવાની જાગૃતિ, વિવેકપૂર્વક ગામની નજીક આવેલ કુશળ, કુનેહબાજી, પરમાર્થની ભાવના, સાચી સલાહ આપવાની શિહોરની સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. સમય પાણીના પ્રવાહની શક્તિ તેમનામાં રહેલ સગુણોની સુવાસની સાથે સાદાઈ જેમ જતો હતો તેમ તેમની ઉંમર બાલ્યાવસ્થાથી યુવાવસ્થામાં ભરેલું એકાગ્રતા જેવું સુંદર જીવન જીવી જાણ્યું. આવવા લાગી. પ્રગતિનાં સોપાન સર કરવા લાગ્યા. સંકલન :–પ્રવીણભાઈ એમ. શાહ(ઉણ) બેંગ્લોર તિલક સૌરભ સમાન યુવાવસ્થામાં આવ્યા પછી દરેક સ્વ. સૌભાગ્યચંદભાઈ ચત્રભુજભાઈ કાર્યમાં પ્રવીણતા મેળવી જીવન સુંદર રીતે ચાલી રહ્યું હતું. સલોત બેંગ્લોર અભ્યાસ પૂર્ણ થયા પછી પોતાની ઉપર પડેલી નૈતિક જવાબદારી આવતાં તેમના આત્મબળ ઉપર પ્રગતિનાં શિખરો ગુજરાતમાં સૌરાષ્ટ્રની સંતભૂમિમાં આવેલાં ભાવનગર સંપન્ન કરવાના મનોબળ સાથે મક્કમ નિર્ધાર કર્યો. જિલ્લામાં દાઠા ગામે શેઠ શ્રી ચત્રભુજદાસ ગુલાબચંદના ઘેર માતુશ્રી હરકુંવરબહેનની કૂખે પુત્રનો જન્મ થયો. તેમનું નામ લાજવાબ આપવાની એમની કુશળતા, આંખોમાં અમી સૌભાગ્યચંદ રાખવામાં આવેલ. સમાન એમના દાદા શ્રી મણિલાલ નેમચંદભાઈએ બેંગ્લોર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy