________________
૭૨૨
સ્વપ્ન શિલ્પીઓ ઉત્તમ હાજરી સાથે કમિટીમાં રહી પોતાનો સત્ય અવાજ રજૂ પારેખ વર્ષો પહેલાં બેંગ્લોરમાં આવ્યાં. માણેકભાઈની કરતાં અહિંસા, સત્ય, અદ્રતાદાન, સાધર્મિકતા, શૈક્ષણિકતાની જન્મભૂમિ અને કર્મભૂમિ બેંગ્લોર રહી. ખૂબ જ ગરીબીમાં લગનના સુંદર સરળ રીતે પોતાનું યોગદાન આપી સમાજનાં મોટા થયા. મોટા પરિવારના જ્યેષ્ઠ પુત્ર. ભણતર ન થયું પણ દરેક કાર્ય નિસ્વાર્થ ભાવે સેવા કરવા તેમનું ચિંતન, મનન હતું - પુરુષાર્થ, સાહસ, મહેનત હૈયામાં હામ સાથે સંઘર્ષો સાથે લડતાં નેમિદાસભાઈનો સ્વભાવ અત્યંત ન્યાયપ્રેમી અને શિષ્ટ
૧૯૨૬માં એમ. આર. પારેખ એન્ડ બ્રધર્સ નામથી સાયકલની હતો. સચ્ચાઈ તથા દયાનો પ્રયોગ એમનાં દરેક કાર્યમાં જોવા
દુકાન શ્રી રતનશીભાઈએ શરૂ કરી અને શ્રી માણેકભાઈએ મળતો હતો. શ્રી નાહર જૈનભવનના નિર્માણ સમયથી જ એમણે
વ્યવસાયમાં ઝંપલાવ્યું. ૧૯૩૧માં તેનો દોર સંભાળ્યો. ખંત, વહીવટમાં ખૂબ સુંદર સેવા આપી હતી. શ્રી ભદ્રેશ્વર તીર્થમાં
મહેનત, નીતિ આજે પૂરા વ્યવસાય સાથે નામ-યશ-કીર્તિથી પણ ટ્રસ્ટી તરીકે સુંદર સેવા આપી હતી.
સફળતાના શિખરે પહોંચ્યા હતા. સમગ્ર ભારતમાં Hiro
Hondaની ડિલરશિપ મેળવી. Mcyestic Auto એજન્સીના એમના સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિ સાથે એક સાચા
નામથી મોટો શો-રૂમ કર્યો. પુણ્ય પ્રભાવે આર્થિક રીતે સદ્ધર બંધુનો સંબંધ કેળવી રાખવાની પ્રવીણતા હતી. ખાસ કરીને
થતાં જ જીવનને ધર્મના રંગે સુકૃતોની વણથંભી આગેકૂચ કરી સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચમાં એમને ખૂબ આનંદ-સંતોષ
જીવનના અંતિમ સમય સુધી જૈનશાસનનાં અનેક કાર્યો કર્યા. મળતો. દરેક જૈન સંપ્રદાય સાધુ-સાધ્વીજીઓ સાથે એમનો
સાદા, સરળ, સ્પષ્ટવક્તા શ્રી માણેકભાઈએ ગાંધીનગર, સંપર્ક રહેતો.
બેંગ્લોરમાં સૌ પ્રથમ જૈનભવનમાં હોલનો આદેશ લઈ પૂ. સંસારી પક્ષે એમનાં બહેન પણ બાલબ્રહ્મચારી પિતાશ્રી રતનશી કલ્યાણજી પારેખની સ્મૃતિમાં અર્પણ કર્યો. અવસ્થામાં શ્રી વાગડ સમુદાયમાં સધર્મ ગ્રહણ કર્યા છે. તેમનું દેવનહલ્લી તીર્થમાં ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં એક દેરીનો નામ સાધ્વી શ્રી નિર્મળગુણાશ્રીજી મ.સા., શ્રી નેમિદાસભાઈના સંપૂર્ણ લાભ લેવા સાથે શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામમાં બાવન અંત સમયે હાજર હતા તથા આરાધના કરાવી એમના સમાધિ- જિનાલયનો શિલાન્યાસ તેમના હસ્તે થયો, ઉપરાંત મૃત્યુમાં સહાયક બન્યા.
મુખ્યમંદિરમાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠામાં સમૂહ લાભ શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન સમાજનાં ઘણાં વર્ષો
લીધો હતો. ગાંધીનગર શ્રી દાદાવાડીમાં શ્રી મણિધારી દાદાની સુધી પ્રમુખપદ શોભાવ્યું હતું. કચ્છી સિવાય દરેક ગુજરાતી
પ્રતિમા ભરાવવાની સાથે કાયમી ધ્વજારોહણનો સુંદર લાભ તથા મારવાડી સમાજ સાથે એમનો અદ્ભુત લગાવ હતો.
લીધો. હમણાં જ થયેલા પૂ. સાધ્વીજીના ઉપાશ્રયમાં ખાતમુહૂર્ત તેમણે સંપર્કસેતુ બાંધ્યો હતો. અનેક વ્યક્તિઓ તથા કુટુંબોને
કરવા સાથે મુખ્ય આધારસ્તંભ બન્યા. સાધારણ ખાતાની ૧૧ વિવિધ પ્રકારે સહાય કરી તેમનાં હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
તિથિ લખાવી મોટી રકમ ચૂકવી. ભૂકંપમાં ધ્વસ્ત થયેલ વતન
અંજારની નવી દાદાવાડીના નિર્માણમાં શિલાન્યાસ સાથે પૂ. ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં આટલો રસ લેવા છતાં
માતુશ્રી પાર્વતીબાઈ રતનશી પારેખની સ્મૃતિમાં અર્પણ કરી ત્યાં એમનું વ્યક્તિગત જીવન અત્યંત સરળ અને સાદું જીવન હતું.
જ ગામની સ્કૂલમાં મોટા દાન સાથે ધર્મપત્ની ઝવેરબહેનના સેવાપૂજા, સામાયિક તથા ચૌવિહાર એમના જીવનમાં તારની
નામે એક રૂમ અર્પણ કર્યો. માફક વણાયેલાં હતી. તેમાં જીવનરૂપી અંગ હતું એમનાં ધર્મપત્ની શ્રી સુંદરબહેન ઉત્કૃષ્ટ આરાધનામાં લીન બનેલ
. અહીંના પેદામ્બપુર (આદોની) મંદિર શિલાન્યાસ તથા હમેશાં સહભાગી બની અને એક આદર્શ દામ્પત્યજીવનનો
અલ્વર (રાજ0) મંદિરમાં ખાતમુહૂર્ત તથા ગોવામાં થયેલ પ્રથમ દાખલો દર્શાવી ગયાં હતાં.
મંદિર શિલાન્યાસ તેમનાં કરકમલોથી થયેલ. અમદાવાદ નજીક
ધણપ શ્રી ચંદ્રપ્રભુલબ્ધિ ધામમાં એક દેરીનો સંપૂર્ણ લાભ લીધો દાનવીર સરળ સ્વભાવી
હતો. શ્રી માણેકલાલ રતનશી પારેખ
શાસનનાં કામો સાથે સાથે બીજાં ક્ષેત્રોમાં પણ તેઓ મૂળ કચ્છના અંજાર-નિવાસી શ્રી માણેકલાલભાઈ હંમેશાં સહાયક બનતા. Bangalore Lions Clubના પ્રમુખ પારેખ બેંગ્લોરમાં એમ. આર. પારેખ હીરો હોન્ડાવાળાના હતા ત્યારે માંસ અને દારૂ બંધ કરાવવામાં ઘણા પ્રયત્ન પછી નામથી જાણીતા હતા. માતુશ્રી પાર્વતીબહેન તથા પિતા રતનશી સફળ થયા હતા. ત્યાં ઘણું મોટું ફંડ એકત્રિત કરી ગરીબોમાં
Jain Education Intemational
ucation Intermational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org