________________
સ્વપ્ન શિલ્પીઓ
૩૦૧ સંસ્થાઓ અને બીલીમોરા વિભાગ કેળવણી મંડળ, માનવ ઉદ્યોગનગર બીલીમોરામાં ધર્મકાર્ય, સેવા પ્રવૃત્તિ અને દાનની સેવાકીય પ્રવૃત્તિઓ વિસ્તાર પામેલી છે.
સરિતા વહેવડાવીને પોતાનાં વ્યક્તિત્વનો વિશિષ્ટ રીતે પરિચય શાસનસમ્રાટ પૂ.આ.શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ની
કરાવ્યો છે.
કરાવ્ય ગુરુમૂર્તિની ગુરુભક્તિ ભાવનાના પ્રતીક રૂપે પ્રતિષ્ઠા, સાકરચંદ બીલીમોરા તેમ જ આજુબાજુના વિસ્તારમાં રોટરી શેઠની ટૂંકમાં (પાલિતાણા) પ્રાચીન આદીશ્વર જિનબિંબની ફલબ, લેડીઝ કલબ, અખિલ હિન્દુ મહિલા પરિષદ, યુવક પ્રતિષ્ઠા, અંજનશલાકા, યશ-યક્ષિણીની સ્થાપના, સાધર્મિક મંડળ, શાંતિજિન–શીતળ જિનમંડળ, સોમનાથ સંકુલ, ગાયત્રી વાત્સલ્યમાં લક્ષ્મીનો સદ્વ્યય, ઓશિયાજીનગરના મંદિર ટ્રસ્ટ જેવી સંસ્થાઓને પણ પોતાનાં દાન ને સેવાથી જિનપ્રાસાદની મુખ્ય શિલાસ્થાપના કરવાનો ગૌરવવંતો લહાવો અલંકૃત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. બીલીમોરા મુકામે લેનાર, નંદીગ્રામમાં ભીડભંજન પાર્શ્વનાથ જિનાલયમાં - પ.પૂ.આ. શ્રી યશોવર્મસૂરિજી મ.સા.ની નિશ્રામાં સંઘ સમસ્તને મહાવીરસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા, જિનમંદિરના શિખરના અષ્ટપ્રકારી મહાપૂજાનો લાભ આપી તેનું મહત્ત્વ આયોજન મુખ્યશિલા સ્થાપક, આલીપોર તીર્થમાં આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા શ્રીસંઘને સમજાવ્યું હતું. શ્રી સીમંધર સ્વામી નંદીગ્રામ મુકામે જેવી ધર્મપ્રવૃત્તિઓ કરીને સુકૃતની કમાણી કરી છે. આ બધા શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠાનો લાભ પૂ.આ. શ્રી જ પ્રસંગોએ જૈન સમાજના લોકોને માનસહિત ભાગ લેવા માટે કલ્યાણસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં લીધો હતો. પણ જરૂરી સુવિધાઓ પૂરી પાડીને સફળતાના સુકાની બન્યા બીલીમોરામાં શાંતિસેવાસદન નામની વાડી પોતાના ખર્ચે બાંધી છે. એમની ધર્મપ્રવૃત્તિના ચાર ચાંદ લગાવે તેવી યાદગાર પ્રવૃત્તિ શ્રી સંઘને સુપ્રત કરેલ. કુલ પાંચ ભાગીદારો મળીને સ્વદ્રવ્યથી તે સમેતશિખરજીની યાત્રા માટેની સ્પેશ્યલ ટ્રેઇનની વ્યવસ્થા વાડી બાંધી અર્પણ કરેલ છે. શ્રી વલસાડ મુકામે ઉપાશ્રયમાં અને સંઘપતિ બનીને આવી મહાન પવિત્ર તીર્થભૂમિ અને અન્ય પાટ તથા ચંદરવાનો લાભ લીધો છે. કલ્યાણકોવાળી ભૂમિની સ્પર્શના, યાત્રા-પૂજાદિનો અમૂલ્ય
શ્રી આલીપોર તીર્થ મુકામે જીર્ણોદ્ધારના એક બ્લોકનો લાભ લીધો છે.
લાભ લીધો છે. શ્રી બીલીમોરા મુકામે સંપ્રતિ રાજાના ભરાવેલા શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓમાં યોગદાન,
મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનના હીરાના ચક્ષુ-તિલકમાનવસેવા ટ્રસ્ટની માનવતાની પ્રવૃત્તિઓમાં સક્રિય, અગાસી સોનાની કપાળી તથા આખા ભગવાનની સંપૂર્ણ રત્નજડીત તીર્થમાં ઉપાશ્રયનું ઉદ્ઘાટન, કાંદીવલી (મુંબઈ) ઉપાશ્રયનો
જાપાની હીરાની આંગીનો લાભ લીધો છે. હોલ, અગાસી તીર્થમાં કાયમી અખંડ દીવાનો લાભ લેવો, શ્રી બિલીમોરા ઉપાશ્રયના રત્નત્રયી આરાધના હોલનો બીલીમોરાના ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર અને ઉદ્ઘાટન, લાભ લીધો છે. શ્રી બીલીમોરા ઉપાશ્રયમાં શ્રી સર્વસાધારણ બીલીમોરામાં મણિભદ્ર વીરના અખંડ દીપકની સ્થાપના, ખાતાના મુખ્ય નામનો લાભ લીધો છે. સં. ૨૦૬૮માં શ્રી બીલીમોરામાં સકળ સંઘને અતિ નાની-મોટી તપસ્યા કરનાર બીલીમોરા મુકામે પ.પૂ.આ.શ્રી પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સાનું તપસ્વીઓનું બહુમાન કરવું, રોહીડા જૈન સમાજના ફાઉન્ડેશન ચાતુર્માસ દરમ્યાન બહારગામથી પધારેલ તમામનો સ્વામી ટ્રસ્ટી ને તેને સમૃદ્ધ અને વિકાસમાં દાન કરનારા, ઉવસગ્ગહરં વાત્સલ્યનો સંપૂર્ણ લાભ લીધો છે. તીર્થમાં ૨૮ કિલો ચાંદીની આંગીનો લાભ લેનાર, સુવર્ણાક્ષરે
અમૃતલાલ મોહનલાલ (સોનાની સહીથી) કલ્પસૂત્ર લખાવીને શ્રુતજ્ઞાનની અપૂર્વ ભક્તિ કરનાર, અગાસી તીર્થમાં પૂર્ણિમાની યાત્રા નિમિત્તે શત્રુંજયનો
શાહ પટ અર્પણ કરનાર, કસ્તૂરબા હોસ્પિટલ વલસાડ, સાધુ, સાધ્વી શ્રી શંખેશ્વરતીર્થમાં કરેલાં વૈયાવચ્ચમાં સદા તત્પર અને અન્ય સેવાકીય સંસ્થાઓમાં
સુકૃતની યાદી :– કોઈપણ પ્રવૃત્તિ માટે ઉદાર સખાવત કરનાર, વિરલ વ્યક્તિત્વ
મણુંદ (જિ. પાટણ)ના ધરાવનાર શ્રી અશોકભાઈ સૌ કોઈના લોક લાડીલા બન્યા છે.
વતની ૭૩ વર્ષના શ્રી ઉપરોક્ત સર્વ કાર્યોમાં ઉદાર સખાવત કરીને લક્ષ્મીને બાંધી ન
અમૃતભાઈના પરિવારમાં બે પુત્રો રાખતાં છૂટા હાથે દાન કરીને આ કલિકાળમાં નાનકડા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org