________________
૩૦૦
સ્વપ્ન શિપીઓ વસી ગયો છે, છતાં દેવસુર સંઘમાં હજુ ઘોઘારીઓએ સ્થાન સલામતી માટે સ્વ. પિતાશ્રી હીરાચંદ શાહની સ્મૃતિમાં જાળવી રાખ્યું છે. એવા મુંબઈના સિરમોર સંધ-વિજય દોઢલાખની રકમ પોતાની આપી ઈ.સ. ૧૯૮૦માં ‘ટ્રસ્ટ'નો દેવસુર સંઘમાં તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે. ગોડીજી દેરાસરની પ્રારંભ કરેલ, જે માનવતાનું ઉમદા કાર્ય આજે ચિરસ્મરણીય કાયમી ધજા, વરસગાંઠનું સ્વામીવાત્સલ્ય તથા પોશ-દશમીની બની ગયું. આજે આટલાં વર્ષો પછી પણ આ ટ્રસ્ટ અવિરત આરાધના જેવા લગભગ બધા કાયમી આદેશો તેમના સેવા આપી રહ્યું છે. તળાજાની શ્રી એન.આર. શાહ પરિવારના છે. મુંબઈની નજીકના-મુંબઈના જ ગણાય તેવા હોસ્પિટલના ટ્રસ્ટી હતા અને જૈન સમાજની નાની મોટી પ્રખ્યાત અગાસી તીર્થના પણ તેઓ ઘણા વર્ષો સુધી ટ્રસ્ટી અનેક સંસ્થાઓમાં રસ લઈ કાર્યરત રહેતા હતા. ભારતમાં રહ્યા. ધાર્મિક ઉપરાંત સામાજિક અને કેળવણી ક્ષેત્રે શ્રી બધે ફર્યા. પરદેશ પણ બે-ત્રણ વખત જઈ આવ્યા. તાલધ્વજ જૈન વિદ્યાર્થી ગૃહ-તળાજા, શ્રી વિતરાગ
મહેસાણામાં માતુશ્રી કમળાબહેન હીરાચંદના નામે ધર્મશાળા એજ્યુકેશન ફાઉન્ડેશન, શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ બંધાવી. તેઓ ખૂબ જ પરગજુ વૃત્તિ ધરાવતા હતા. ગર્લ્સ હાઈસ્કૂલ ઇત્યાદિ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે સદગત શ્રી અનંતભાઈએ આરંભેલા સમાજ અને છે. વળી મુંબઈમાં જન્મ અને કાયમી વસવાટ હોવા છતાં જ્ઞાતિના સત્કાર્યોને હજી એમના સુપુત્રો શ્રી પ્રદીપભાઈ અને વડવાઓના-પોતાના વતનના ગામ જસપરાને ભૂલ્યા નથી. જગદીપભાઈ એટલી જ ઉદારતા અને પરોપકારવૃત્તિથી જસપરાની હાઇસ્કૂલમાં દાન, ભાવનગર, દાદાસાહેબ ઉત્સાહપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. શ્રી અનંતરાય હીરાચંદ ઉપાશ્રયમાં દાન દઈ દાનક્ષેત્રોમાં ખૂબ મોટી રકમનો સદ્વ્યય પરિવાર આજે વિશાળ ઘેઘુર વડલાનું રૂપ ધારણ કરી ચૂક્યો તેમના પરિવારે કર્યો છે.
છે અને તેમના સમાજોપયોગી કાર્યોને લીધે જ્ઞાતિમાં પ્રતિષ્ઠા વળી પદમનગર-જૂનો મોહન સુડિયો-અંધેરી ખાતે
અને કીર્તિને પામ્યા છે. વિધવા બહેનોને સહાયક થતા અને સ્વદ્રવ્યથી શિખરબંધી દેરાસરનું નિર્માણ કરવાનો લાભ પણ
બિમારોને મેડીકલ સહાયક થતા વિશાલ ટ્રસ્ટ, વિશાલ આ પરિવારે લીધેલ છે.
ફાઉન્ડેશન નામના ચેરીટેબલ ટ્રસ્ટ આટલા વરસો બાદ પણ
કાર્યરત છે. આવા આ આપણા શ્રેષ્ઠીવર્ય છતાં શરીર અને મનથી ચિર–યુવાન ઉત્સાહી, જ્ઞાતિહિતચિંતક, ધર્મપરાયણ, બહુમુખી
શ્રી અશોકભાઈ મધુસૂદનભાઈ શાહ પ્રતિભા ધરાવતા વ્યક્તિ જૈન સમાજનું ગૌરવ છે.
રોહીડા વિશા ઓશવાળ જૈન સમાજના પ્રતિભાશાળી સ્વ. શ્રી અનંતરાય હીરાચંદ
દાનવીર, સેવાભાવી અને કાર્યદક્ષ સજ્જન પુરુષ તરીકે ખ્યાતિ
પ્રાપ્ત કરનાર શ્રી અશોકભાઈનું જન્મસ્થળ અને કર્મભૂમિ એ દાઠાના વતની અને મુંબઈમાં રહેતા સૌજન્યમૂર્તિ શ્રી
બીલીમોરા નગરી છે. અનંતરાય હીરાચંદનું પ૬ વર્ષની નાની વયમાં તા. ૨૪-૧૮૬ના રોજ અવસાન થયું. શ્રી અનુભાઈ જીવનના અનેક
બી.કોમ.ની પદવી પ્રાપ્ત કરીને સ્વતંત્ર રીતે પુરુષાર્થ ઝંઝાવાતોમાંથી પસાર થઈ જીવનને નવા વળાંક આપી, ઉદાર
કરી કેમિકલના વ્યવસાયમાં જોડાયા. કેમિકલના વ્યવસાયમાં ભાવે સત્કાર્યોમાં લક્ષ્મી વાપરવા લાગ્યા હતા. તેઓ માતૃભૂમિ
દિન-પ્રતિદિન પોતાની બુદ્ધિ અને હોંશિયારીના સમન્વયથી દાઠાના વિકાસમાં ખૂબ જ રસ લઈ રહ્યા હતા, એટલું જ
સતત પ્રગતિના પંથે પ્રયાણ કરીને સંજરાજ કેમિકલ કં.ના નહીં, દાઠાની ભોજનશાળા અદ્યતન બને અને યાત્રિકોને દરેક
નામથી વિશેષ સમૃદ્ધ થયા છે. પ્રકારની સગવડ મળે તે માટે સતત પ્રયત્નશીલ હતા. દાઠા શ્રી અશોકભાઈએ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં દેરાસરને મીનાકારી બનાવવામાં તથા ગામમાં હાઇસ્કૂલ ઊભી ટ્રસ્ટી, મંત્રી અને પ્રમુખપદ જેવા માનવંતા હોદ્દાઓ પર રહી કરવામાં શ્રી અનુભાઈનું આગવું પ્રદાન હતું. ભોજનશાળા તન-મન અને ધનથી સાચા દિલથી સેવા કરીને કુળદીપક માટે નિધિ એકઠી કરી આપવામાં તેમનો ઉમદા ફાળો હતો. તરીકે યશકીર્તિ પ્રાપ્ત કર્યો છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ટ્રસ્ટમુંબઈમાં શ્રી ઘોઘારી વીસાશ્રીમાળી જૈન સમાજમાં આગવી આગમ (મુંબઈ), શ્રી લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર-બોટાદ, શ્રી પ્રતિભા ઊભી કરી હતી. વિધવા બહેનોને ઉપયોગી થવા, સીમંધર-સ્વામી જિન મંદિર-ઓશિયાજીનગર-ભીલાડ, શ્રી તેમને આત્મનિર્ભર બનાવવા તેમ જ તેમના પૈસાની કાયમી શાંતિનાથ જૈન દેરાસરની પેઢી–બીલીમોરા જેવી ધાર્મિક
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org