SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૯૯ ધમથાળમાં સંસ્કામૂર્તિઓ : પુણ્ય પ્રવિભાઓ જીવનમાં સિદ્ધિ, સાર્થકતા અને સફળતા આપનાર જો કોઈ હોય તો તે માત્ર સમાજ પરત્વેની નિષ્ઠા અને સેવા. સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું હોય તેમાં સવાયું કરીને સમાજને પાછું આપવાની ઉદારતા ઘણામાં જોવા મળે છે. પોતાના વ્યવસાયમાંથી સમય મેળવીને વિવિધ સંસ્થાઓમાં માર્ગદર્શક બની રહેનારા, વિવિધ ક્ષેત્રે પુરુષાર્થની અનોખી ગાથા ઊભી કરનારા ઘરદીવડાઓના પ્રકાશમાન જીવનનું અત્રે અવલોકન કરીએ. કરુણાભાવથી ભરપૂર અને દીનદુઃખીઓના સાચા બેલી એવા ઘણા નરપુંગવોના ઉત્તમ સુકૃત્યોની હૈયાના ભાવથી આપણે અનુમોદના કરીએ. –સંપાદક શેઠ શ્રી અનંતરાય ગિરધરલાલ જ્યારે કોઈ વિરલા જ પરહિતાર્થે સામાજિક અને ધાર્મિક કાર્યમાં જીવણલાલ શાહ (જસપરાવાળા) વાપરી શકે છે, એ પણ ગણતરીનો હિસ્સો જ્યારે વિરલામાં વિરલ અઢળકમાંથી અઢળક સુકૃત્યોમાં વાપરે છે. અનુભાઈ ભાવનગર બાજુના એક એવા વિરલામાંના વીરલની પંક્તિમાં આવે છે. વળી પૂર્વજોની નાનકડા ગામ જસપરાના પુન્યાઈના કારણે તેમનાં ધર્મપત્ની દીનાબહેન તથા અનુજ મુંબઈમાં વસતા ઘોઘારી જ્ઞાતિના બંધુઓ શ્રી કીર્તિભાઈ તથા શ્રી કુમારભાઈનો જીવનના દરેક પ્રસિદ્ધ કુટુંબ શાહ ગિરધરલાલ ક્ષેત્રમાં તેમને સંપૂર્ણ સાથ મળ્યો છે, તે તેમના જીવનનું એક જીવણલાલને ત્યાં અનુભાઈનો ઉજ્વળ પાસું છે. જન્મ તા. ૪-૮-૧૯૪૨ના રોજ ધંધા સાથે ધર્મનું પાસું બરાબર સમતોલ રાખી ધર્મના થયો. ઉછેર તથા અભ્યાસ ધાર્મિક ઘણાં કાર્યો યશસ્વી રીતે કરેલાં છે અને હજુ વર્તમાનમાં મુંબઈમાં જ થયો. ચાલુ અભ્યાસે લગભગ ૧૪ વર્ષની ઉંમરે તેમના પણ કરતા જ રહે છે. પિતાશ્રીનું અવસાન થયું. પોતાની ઉંમર નાની હોવા છતાં ત્રણ સામાજિક ક્ષેત્રે પણ તેમનું પ્રદાન ઘણું મોટું છે. ઘોઘારી ભાઈઓમાં મોટા હોવાથી પિતાશ્રીએ સ્થાપેલી ચાલુ દુકાન વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ મુંબઈના માનદ્ મંત્રી તરીકે અગાઉ સ્થિર રાખી આગળ વધવાની જવાબદારી તેમના શિરે આવી. ઘણાં વર્ષો સેવા આપેલી અને હાલ સમસ્ત મુંબઈ જ્ઞાતિના જે તેમણે ખૂબ આત્મવિશ્વાસપૂર્વક સ્વીકારી-સંભાળી. આટલી ટ્રસ્ટી પદે બિરાજે છે. નાની ઉંમર હોવા છતાં તેમના મખમલ (વેલ્વેટ)ના ધંધાને માત્ર મુંબઈના જૈન સમાજમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન સંભાળ્યો જ નહી પણ તેનો અકલ્પનીય વિકાસ કર્યો. એ જ દેરાસર પાયધૂની-વિજય દેવસુર સંઘનું સ્થાન મહત્ત્વનું છે, રીતે પૂ. માતાપિતાના ધાર્મિક સંસ્કારને પૂ. માતુશ્રીની કહો કે અનન્ય છે. આ દેરાસરની સ્થાપના-પ્રતિષ્ઠા આજથી દોરવણીથી ખૂબ આગળ વધાર્યા. આજે વ્યાપારધંધાનો વિકાસ ૧૯૪ વર્ષ પૂર્વે કરી હતી અને ત્યારથી તે દેરાસર-તે સંઘ અને ધાર્મિક સંસ્કારોનો વિકાસ એમ બન્ને વિકાસની એમના સાથે તે દેરાસરના બંધારણ મુજબ સંઘના કુલ ૧૩ જીવનમાં ઉચ્ચ પ્રકારની હરીફાઈ છે. ટ્રસ્ટીઓમાં ઘોઘારી સમાજના ૪ ટ્રસ્ટીઓ હોય છે. દેરાસરની અઢળક લક્ષ્મી પ્રાપ્ત કરીને ઘણા સંઘરી રાખે છે. કોઈ આજુબાજુના પાયધુની–ગુલાલવાડી જેવા વિસ્તારમાંથી ઘોઘારી સ્વાનંદ-મોજશોખમાં વાપરે છે. કોઈ વિલાસમાં વેડફે છે. વસ્તીનો અતિ મોટો ભાગ-લગભગ સંપૂર્ણ ભાગ પરાઓમાં Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy