________________
૩૦૨
સ્વપ્ન શિલ્પીઓ. ત્રણ પુત્રીઓ. આ પરિવારમાં ધર્મસંસ્કારો વિશેષ જોવા
પૂજ્ય સાધુ-ભગવંતોના નિકટના સંબંધો. મળ્યો.
(૧) ગચ્છાધિપતિ શ્રી પ્રેમસૂરિમહારાજ તથા તેમના (૧) ચાંદીનો વિશાળ ૯ ફૂટ લાંબો ભંડાર બનાવી અર્પણ.
સંપ્રદાયના આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ તથા (૨) પોષદશમીની આરાધના પ્રસંગે જાપ કરવા તપસ્વીઓ માટે
શીલરત્નવિજયજી. પાંચ ફૂટ ઊંચો વિશાળ શ્રી શંખેશ્વર દાદાનો ચાંદીની ફેમમાં
(૨) ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજ તથા બનાવેલ ફોટો અર્પણ કરેલ છે. (૩) શ્રી શંખેશ્વર જૈન
તેમના શિષ્યો શ્રી હરિકાંતવિજયજી-શ્રી સૂર્યકાંત ભોજનશાળામાં મહાસુદ-૧૫ની કાયમી તિથિના નકરાના
વિજયજી. રૂપિયા સવાલાખ આપેલ છે. (૪) શ્રી શંખેશ્વર નાસ્તાગૃહમાં યથાયોગ્ય દાન આપેલ છે. (૫) શ્રી પાલનપુરવાલી ઝવેરીની
() આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજીના સંપ્રદાયના આચાર્યશ્રી ધર્મશાળામાં એક રૂમ આપેલ છે. (૬) શ્રી શંખેશ્વર તીર્થમાં મહાયશસૂરીશ્વરજી તથા મુનિ શ્રી સોમસુંદરવિજયજી. અઠ્ઠમતપની આરાધના સાથે ૭૨ કલાકના અખંડ જાપ કરાવ્યા પરિગ્રહવ્રત અમુક રકમથી વધુ રકમ થાય તો તે ખોટા માર્ગે હતા. અત્તરવાયણાં તથા પારણાં તપસ્વીને કરાવ્યાં હતાં. (૭) વાપરવાની છે. ૧૦ વર્ષ સુધી ફળ-મીઠાઈ ન વાપરવાનો શ્રી શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથપૂજન ગણાવ્યું હતું અને અભીગ્રહ લીધો હતો. જમતી વખતે અગર નાસ્તામાં છ'રીપાલિત ગિરનારજીનાં યાત્રિકોની ભક્તિ કરેલી હતી. (૮) ફકત ત્રણ વસ્તુ વાપરવાનો નિયમ છે. દિવસમાં પાંચ શ્રી શાંતિસ્નાત્ર-શ્રી સિદ્ધચક્ર મહાપૂજન અાઈ મહોત્સવનો ટંકથી વધારે વાપરવું નહીં. સંપતિ-મિલ્કત વધારી નહીં, લાભ સ્વદ્રવ્યથી લીધો હતો. ત્રણ દિવસ સ્વામીભક્તિ.
ધર્મસ્થાનકોમાં મૌનવ્રત રાખવું. શ્રી શંખેશ્વર મહાતીર્થમાં શ્રી સમેતશિખરજી તીર્થમાં કરેલ સુકૃતની યાદી
અઢાર અભિષેકના આયોજનમાં સહયોગ, સુજ્ઞાતિ
પરિવારજનો લગભગ ૫00 જણાને શ્રી તળેગાં તીર્થમાં (૧) શ્રી શ્યામળા પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી
યાત્રા કરાવી છે. મહાવીર નગરમાં શ્રી પદ્માવતી માતાની મોમિયાજીદાદાના મોટા વિશાળ ફોટા ચાંદીની Frameમાં
મૂર્તિ ભરાવી ગોખલાનો લાભ લીધો છે. કેસર, બનાવી ત્યાંની પેઢીમાં નકરો આપી દર્શનાર્થે મૂક્યા છે. (૨)
સુખડરૂમ બનાવી આપી છે. ગૌશાળામાં ગૌમાતાગૃહ પ.પૂ. પંન્યાસશ્રી મુક્તિસાગરજી મહારાજ આયોજિત ૧૦૮
લગભગ ૧૫૦૦ ગૌમાતા માટેનો શેટ બનાવી આપ્યો દિવસના છ'રીપાલિત સંઘ ઇન્દોરથી શિખરજીનો આવ્યો હતો
છે. જીવનમાં ઘણી જ આરાધના કરી છે. તેમાં સંઘપતિનો લાભ લીધો હતો અને સજોડે સંઘમાળ પહેરી હતી. (૩) સુજ્ઞાતિમંડળ-મુંબઈ આયોજિત લગભગ ૧૭00
સાંસારિક વિગતો યાત્રિકના સંઘમાં શિખરજીમાં સંપૂર્ણ દિવસના જમણનો ખર્ચ (૧) મોટા પુત્ર પંકજ c.A. છે, સ્વતંત્ર પ્રેક્ટિસ કરે છે. આપ્યો હતો અને સંઘપૂજનનો લાભ લીધો હતો.
(૨) નાના પુત્ર ઇન્દ્રવદન પૂનામાં કારખાનાની જવાબદારી શ્રી મણુંદ ગામમાં કરેલા કાર્યની વિગત
સંભાળે છે. (૧) શ્રી મણુંદ ગામમાં સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ (૩) પૌત્ર સચિન શેરબજારનું ટર્મિનલ ચલાવે છે. કરવાનો મુખ્ય દાતા તરીકે લાભ લીધો છે, જે કાર્ય સારી રીતે
(૪) મહિમા ઓરીસ સ્ટેશનરીના ઉત્પાદક અને સરકારી ચાલે છે. શ્રી મણુંદ ગામમાં નૂતન ઉપાશ્રય બાંધકામ
ક્ષેત્રમાં સપ્લાયનો ધંધો. કાર્યાન્વિત થાય તે માટે સેવા.
તા.ક. :-સુજ્ઞાતિમંડળ-અમદાવાદને જ્ઞાતિના વિવિધક્ષેત્રે ટ્રસ્ટીની સેવા
સાધર્મિક કુટુંબનાં સભ્યોને સહાયતા આપેલ છે. તેમજ (૧) શ્રી ચંદ્રપ્રભુધામ મણુંદમાં ટ્રસ્ટી.
દિપાવલીના શુભ-પ્રસંગે જરૂરતમંદોને મીઠાઈનું વિતરણ (૨) શ્રી મણુંદમાં પાંજરાપોળ-કબૂતરખાતું–ચકલાખાતુંમાં કરવાનો લાભ લીધો છે. ઉપપ્રમુખ.
ધન્ય જીવન.....ધન્ય આરાધના
Jain Education Intemational
Jain Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org