SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ગુજરાતમાં મોરબી નજીક બેલારંગપર આંદરણાના સંઘવી પરિવારની યશોજ્વેલ ગૌરવગાથાનું એક તેજસ્વી પ્રકરણ 14 દાદા રામજીભાઈ શ્રી જેતશીભાઈ રામજીભાઈશ્રી ગોપાલભાઈ રામજીભાઈ શ્રી મગનલાલ રામજીભાઈશ્રી કસ્તુરચંદ જેતશીભાઈ શ્રી ગીરધરલાલ જેતશીભ પૂર્ણ આશા શ્રદ્ધા સાથે અનાસક્તવૃત્તિથી અખંડ સેવાધર્મ અનુભવસમૃદ્ધ કાર્યોમાંથી સદા વિકાસ અને પ્રગતિની જે વસંત બજાવીને આગવી શૈલીઓ અને સુંદર પ્રણાલિકાઓનું કાયમ મહોરી તેનું પ્રત્યક્ષ દર્શન શ્રીસંઘના દરેક કાર્યોમાં જોવા મળે માટે ગૌરવ-પ્રતિષ્ઠા વધારનાર ગુજરાતની તપોભૂમિના મોરબી છે. ગ્રામજનોની સુખાકારીના માટે સંઘવી પરિવારે તનમન નજીક બેલા રંગપરના સંઘવી પરિવારના ઉચ્ચત્તમ અને ઉન્નત વિસાહે મૂકી જે જે કાર્યો કર્યા તેને આજે સૌ યાદ કરે છે. આદર્શોએ ભાવી પેઢી માટે એક નવી જ કેડી કંડારી આપી છે. સંઘવી પરિવારના મોભી અને ધર્માનુરાગી શ્રેષ્ઠી શ્રી રામજીભાઈ મેઘજીભાઈ સંઘવી ધ્યેયલક્ષી નેતૃત્વનાં સફળ ચીલો પાડનાર પ્રગતિશીલ મહાનુભાવ અને શ્રીસંઘના એક આદર્શ શ્રાવક હતા. જીવનદૃષ્ટિ સ્વસ્થ અને સત્ત્વશીલ હતી. ધન કરતા એ ચારિત્રનું મૂલ્ય તેમને મન ઘણું જ ઉંચું હતું. તેમના સદ્ગુણોની સુવાસ રાજદરબારમાં ફેલાયેલી હતી. જ્ઞાનસંપદાના જબરા પીપાસુ હતા. ધર્મધુરંધર આચાર્યા આદિ ભગવંતો પાસે પ્રસંગોપાત સત્સંગ દ્વારા ખૂબ જ ઉંડુ અને વિશાળ જ્ઞાન પ્રાપ્ત કરેલ. જ્યોતિષના પણ ગજબના જાણકાર હતા. એ જમાનામાં વિરલ અને આગવું વ્યક્તિત્વ ધરાવનાર શ્રી રામજીભાઈ ઉત્તમ સંસ્કાર વારસો તેમના પુત્રો, પ્રપૌત્ર પરિવારમાં આજે સ્પષ્ટ જોવા મળે છે. શ્રી રામજીભાઈના વ્રજકુંવરબેન લોદરીયા Jain Education International પૂ. સમરતબેન જેતશીભાઈ શ્રીમતી જયાબેન ગોપાલજી સંઘવી પરિવારની ઉત્તરોત્તર સાંકળમાં અવિરતપણે સંપ, સહયોગ, ધર્મનિષ્ઠા, કુટુંબવત્સલતા, દાનશીલતા જેવા સદ્ગુણોએ જ આજનું ગૌરવશાળી ચિત્ર ઊભું કર્યું છે. આ પરિવારમાં નાની ઉંમરથી જ પોતાના આત્મબળ ઉપર અપાર વિશ્વાસ રાખીને જીવનપંથ સજાવનાર શ્રી કસ્તુરચંદભાઈ આ બધો યશ પરિવારના બધા જ સભ્યોને આપે છે. પોતે તો માત્ર નિમિત્ત બનીને સિદ્ધિની શિખર દાદા રામજીભાઈને આભારી ગણાવે છે. આ ધર્મપ્રેમી પરિવારમાં તા. ૧૭-૧-૧૯૩૫ના શુભ દિને શ્રી કસ્તુરભાઈનો જન્મ થયો. ઉન્નત કર્મયોગી અને વિરલ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી કસ્તુરભાઈનું સંધર્ષોના અનેક તાણાવાણા વચ્ચે જીવન ઘડતર થયું. દેવગુરુધર્મના સતત સ્મરણ સાથે પુરુષાર્થ આદર્યો. સામાન્ય અભ્યાસ પણ ગજબની નાન શ્રીમતી વનીતાબેન અ.સૌ. મંજુલાબેન કસ્તુરચંદ 303 મગનલાલ For Private & Personal Use Only અ.સૌ. હંસાબેન ગિરધરલાલ www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy