SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૫૯ * જળરક્ષા-ગૌસંસ્કૃતિ નિર્માણયાત્રા: (યુ.એસ.એ.), પોસ્ટ ગ્રેજ્યુએટ આઈ. આઈ. ટી. (મુંબઈ) પી. મનસુખભાઈએ જળ અને ગાયનું મૂલ્ય લોકહૃદયમાં જી. ડી. સુપર કમયૂટર (યુ.એસ.એ.). સ્થાપવા ૨૫૫ દિવસમાં ગુજરાતના ૨૨ જિલ્લા અને હાલ તેઓ નિવૃત્ત હોવા છતાં વિજ્ઞાન અને લેખન મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશનાં પપપ ગામોની યાત્રા કરી. ક્ષેત્રમાં સક્રિય છે. ૧૯૬૮માં તેઓએ બી.એ., એલ.એલ.બી., આ યાત્રાથી જળ અને ગાય બાબતે ખૂબ લોકજાગૃતિ આવી. પી.જી.ડી. (ટેક્ષેશન)ની ઉપાધિ પ્રાપ્ત શીલાબહેન સાથે ષિપ્રધાન દેશને ચેકડેમ તળાવ યોજનાથી લગ્નજીવન શરૂ કર્યું. પુત્ર સંજીવ કપ્યુટર એન્જિનિયર છે. શ્રી (જળક્રાંતિ), ગીરગાય આપણા આંગણે, યોજનાથી ગીર શિવજી દૂધિયા કહે છે કે “સમસ્ત માનવવિશ્વનો વિકાસ ગાયની ક્રાંતિ અને ગાય આધારિત કૃષિ યોજના જેવી ત્રણ કમ્યુટર પર આધારિત છે.” પાયાની યોજનાઓ આપી છે. જળક્રાંતિના પ્રણેતા અને ગીર તેઓ વાચન માટે સમય બચાવી લે છે. તેઓને કોઈ ગાય ક્રાંતિના પ્રણેતા તરીકે લોકહૃદયમાં સ્થાન પામ્યા છે. પણ ટી.વી. સીરિયલ ગમતી નથી. બાધા, આખડી, માનતા, કુદરતે આપેલી આગવી કોઠાસૂઝ, જાતસમર્પણ અને સખત ઉપવાસ અને એકટાણાંમાં શ્રદ્ધા ન ધરાવતા શ્રી દૂધેયા જાતે પરિશ્રમથી મઢેલ મનસુખભાઈનું જીવન દેશ ને દુનિયાનાં લોકો પાઠ-પૂજા કરતા નથી. માટે પ્રેરણારૂપ છે. વિદેશમાં તેઓ યુ.એસ.એ., યુ.કે., પૂર્વ હોંગકોંગ, તેઓનું ધ્યેય છે કે, સિંગાપોર ફર્યા છે અને ભારતમાં પણ સ્વૈર વિહાર કરી પ્રવાસો (૧) ૧૦ લાખ ગીર ગાયનું નિર્માણ અને ૧૦ લાખ જાતવાન ખેડ્યા છે. રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ અને કાંકરેજ ગાયનું નિર્માણ. ટેક્નોલોજી કોલેજ સાથે સંકળાયેલા છે. (૨) ગામેગામ જળરક્ષા અને પ00 ગીરગાય સરોવરનું તેમનાં ધર્મપત્ની શીલાબહેન એક રોડ અકસ્માતમાં મૃત્યુ નિર્માણ કરવું. પામ્યાં. તે ઘટના શ્રી શિવજી ભૂલી શકતા નથી, પણ (૩) ગાય આધારિત કૃષિનો દેશમાં અમલ. શીલાબહેનના સૌમ્ય વ્યક્તિત્વને યાદ કરીને તેઓ તેમની યાદને (૪) દેશી કુળનાં વૃક્ષોનો ઉછેર. કલમ દ્વારા લેખનમાં ઉતારી રહ્યા છે. (૫) ગામ, આબાદી, રાષ્ટ્ર આબાદી અને ગૌસંસ્કૃતિ નિર્માણ. “મારું જીવન' એ એમની આત્મકથા છે. તેના અનેક આ પ્રકારનાં અનેક ધ્યેયના ધની શ્રી મનસુખભાઈ હપ્તા રાજકોટથી પ્રકાશિત સામયિક “વિશ્વકર્માવિશ્વમાં સુવાગિયાને ખૂબ ખૂબ અભિનંદન-શુભેચ્છાઓ. પ્રકાશિત થઈ ચૂક્યા છે. શ્રી શિવજી દૂધિયાની આ આત્મકથા હજારો યુવાનોને ખૂબ જ પ્રેરક બની રહી છે અને બનતી ગુજરાતનું ગૌરવ વધારનાર મિસાઈલ વૈજ્ઞાનિક રહેશે. શ્રી શિવજી દૂવૈયા હુન્નર અને હસ્તકળા માટે જગવિખ્યાત કચ્છી પ્રજાએ નાનપણથી જ કંઈક કરી વાણિજય, વેપાર તેમજ ઉદ્યોગ જેવાં ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર છૂટવાની તમન્ના જેમના હૈયે વસી નામના મેળવી છે. પણ શિક્ષણ અને વિજ્ઞાનમાં પાછળ રહી ગઈ હતી એવા મિસાઇલ વૈજ્ઞાનિક જતા કચ્છ ટેક્નોલોજીમાં હજુ સિદ્ધિ કે પ્રસિદ્ધિ પ્રાપ્ત નથી કરી. શિવજી દૂધયાનો જન્મ કાષ્ઠકલાના સૂત્રધાર કચ્છી સુતાર પણ શિક્ષણમાં પાછળ રહી મહાશિવરાત્રિના રોજ તા. ૨-૩ ગયેલ છે, ત્યારે કચ્છના સુતાર શિવજી કરશનજી દૂધેયાએ ૧૯૩૮ના કચ્છ-ભચાઉમાં થયો. પિતા ‘સુતારથી સાઇન્ટિસ્ટ’ અને ‘વૂડક્રાફ્ટથી “એરક્રાફ્ટ' જેવી હાઇ કરશનભાઈ અને માતા વાલબાઈના ટેક્નોલોજીમાં રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિને નામના મેળવી દેશઆ સપૂતને ભણવાની ભારે હોશ. તેમની ડિગ્રી જોતાં જ વિદેશમાં પણ ગૌરવ ને સમ્માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આપણને લાગે કે શિવજી આજે પણ ભણ્યા જ કરે છે. બી.ઈ. વર્ષોથી ‘વૂડક્રાફ્ટ' વિશ્વકર્મા વંશજ દૂધેયા કુટુંબનો ઇલેક્ટ્રોનિક્સ (ગ્રેજ્યુએટ) પી. જી. ડી. ઇલેક્ટ્રોનિક્સ Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy