SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૮ સ્વપ્ન શિલ્પીઓ તેઓની દૃષ્ટિએ જીવનસ્વપ્નની ફલશ્રુતિ એ છે કે, વીજવપરાશમાં ૫૦ ટકાથી વધુ રાહત થઈ છે. ભારત દેશમાં ગાય આધારિત કૃષિ થાય. તેમાં દસ લાખ * ગીરગાય આપણા આંગણે યોજના : ગીરગાય અને દસ લાખ કાંકરેજગાય હોય. તેમનું આ સ્વપ્ન ચેકડેમ યોજના માટે ગામડે ગામડે ફરતા સાકાર થશે તેવી શુભેચ્છા પાઠક્વીએ. મનસુખભાઈને ખ્યાલ આવ્યો કે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ગામડામાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા અને ગાયોની સંખ્યા ઘટી રહી છે અને ગાયોનાં દુઃખ તથા ગામડામાં જ વસેલા તેઓએ ગુજરાતની ભૂમિમાંથી દેશને ત્રણ અનાથપણું વધતાં જાય છે. ગામડાંમાં જ લોકોને માથાદીઠ ૫૦ નવી પાયાની યોજનાઓ આપી છે : ગ્રામ પણ ગાયનું દૂધ મળતું નથી અને કોઈ ગામમાં એક કિલો (૧) ચેકડેમ તળાવ યોજના, (૨) ગીરગાય આપણા ઘી મળતું નથી. આવી કારમી સ્થિતિનો 300 ગ્રામમાં સર્વે આંગણે : રાષ્ટ્રીય યોજના, (૩) ગાય આધારિત કૃષિ યોજના કર્યો. દેશની સૌથી દૂધાળા, શાંત અને સુંદર સૌરાષ્ટ્ર પ્રદેશની * ચેક ડેમ તળાવ-યોજના ગીરગાય આઝાદી વખતે સૌરાષ્ટ્રમાં ૧૦ લાખથી વધુ સંખ્યામાં હતી તે સન ૨000 થી ૨૦૦૩ના સર્વેમાં પ000 જેટલી જ સને ૧૯૮૫થી ૯૮માં ગુજરાત રાજ્ય કારમી જળ જોવા મળી છે. આ કારમી સ્થિતિથી આઘાત પામી તેઓએ સમસ્યામાં સપડાયું અને ભૂગર્ભ જળ ખૂબ ઊંડાં ગયાં કે સાવ ગીરગાયના આપણા આંગણે : રાષ્ટ્રીય યોજના બનાવી. ખાલી થઈ ગયાં. ગામેગામ પીવાના પાણીની સમસ્યા થઈ પડી. ખેતી, પશુધન, ગામડાં, પર્યાવરણ બેહાલ થઈ ગયાં. * પરિણામ : ગ્રામ્ય પ્રજા જીવનનિર્વાહ માટે પરંપરાનો ધંધો-ગ્રામ્ય સંપત્તિ રાજ્યની સામાન્ય ગાયો કરતાં ગીરગાયનું દૂધ ઉત્પાદન છોડી શહેરો તરફ ભાગી ત્યારે સને ૧૯૯૮માં તેઓને વિચાર બે ગણું મળે છે. આ અભિયાનથી ગુજરાતનાં લોકો ભારે સૂઝયો કે, આ કારમી જળસમસ્યાનો કાયમી ઉકેલ લાવવો ઉત્સુકતા અને ઉત્સાહથી ગીર ગૌપાલન તરફ વળ્યાં છે, જેથી હોય તો સૌરાષ્ટ્ર, ગુજરાત કે દેશના જે જે પ્રદેશોમાં જળ ગાયના દૂધનું મૂલ્ય ૧ લિટરના ૧૦ રૂપિયામાંથી વધી ૨૦ થી સમસ્યા છે ત્યાં નદી અને વહેણો ઉપર ગામેગામ પાંચથી ૨૫ રૂપિયા, ઘીના ૧૨૫માંથી ૩૫૦ થી ૪00 રૂપિયા અને પચાસ ચેકડેમો અને એક-બે મોટાં તળાવો બાંધવાં પડે, પરંતુ ગીરગાયની કોઈ કિંમત નહોતી તે વધીને ૨૫ થી ૬૦ હજાર ત્યારે ગામે ગામ આટલું મોટું કામ કરવાની ગુજરાત સરકારની રૂપિયા થઈ છે. આ અભિયાનથી ૧૦૦૦ ગામોમાં અને દેશનાં કોઈ યોજના ન હતી, છતાં સહેજ પણ નિરાશ થયા વિના ૧૨ રાજ્યોમાં ગીર ગૌપાલન સંવર્ધનનો પ્રારંભ થયો. મનસુખભાઈએ સંકલ્પ કર્યો કે, આજ સુધી નવાં નવાં બોર, * ગાય આધારિત કૃષિ : કૂવા, પાણી ખેંચવાનાં સાધનોમાં પ્રજાના ખૂબ પૈસા વેડફાય છે, મનસુખભાઈએ સર્વે કર્યો કે રાસાયણિક ખાતરો અને તો એ વેડફાટ અટકાવી એ રકમ અને શ્રમદાનથી આ યોજના સાકાર કરવી. આ માટે પોતાની કોઠાસૂઝથી તેઓએ પાંચ જંતુનાશક ઝેરના અતિરેકથી દિવસે-દિવસે જમીનની સિદ્ધાંતની યોજના બનાવી. ફળદ્રુપતા નષ્ટ થઈ રહી છે. જમીન, પાણી હવા પ્રદુષિત થયાં છે અને માનવ અને પાલતુ પશુઓના આરોગ્યને હાનિ * પરિણામ : પહોંચી છે. તેમ જ ગામડાંઓમાં દેખાતાં ગીધ, કાગડા, આ યોજના પહેલાં સૌરાષ્ટ્રમાં ભૂગર્ભજળ ૩૦૦ થી સુગરી, કાળો કોશી જેવાં પક્ષીઓ લુપ્ત થઈ રહ્યાં છે ત્યારે ૭૦૦ ફૂટ ઊંડાં હતાં અને છ માસ તો ભૂતળ ખાલી જ રહેતું. આ સમસ્યા નિવારણ માટે ગાયનું છાણ, ગૌમૂત્ર અને છાશ ત્યાં આજે ફરી ૪૦ થી ૮૦ ફૂટનાં કૂવાઓમાંથી પિયત થાય સાથે કૃષિ કચરાનું સેન્દ્રીય ખાતર તથા રોગ નિયંત્રક છે. વર્ષોથી સૂકાઈ ગયેલી અનેક નદીઓ ફરીને સજીવન થઈ વનસ્પતિઓના સમન્વયથી ગાય આધારિત કૃષિના પ્રયોગો છે. જે જે ગામોમાં ચેકડેમ તળાવ યોજના બની છે. ત્યાં કર્યા. જામકા, ઢોલરા, સિદ્ધપુર, શિષક, મોણવેલ વગેરે સિંચાઈમાં ૪૦ થી ૧૦૦ ટકા વૃદ્ધિ થઈ છે. કૃષિ ઉત્પાદન, ગામોમાં આ પ્રયોગોથી મગફળી, કપાસ, ઘઉં, બાજરી, તલ, ગ્રામ્ય રોજગારી, ઘાસચારાનું ઉત્પાદન બે ગણું થઈ ગયું છે. લસણ, શેરડી, ગાજર, ડુંગળી, શાકભાજી, કેરી જેવા પાકોમાં ભૂગર્ભજળ ઉપર આવતા પ્રતિ એકર સિંચાઈમાં ઉત્તમ પરિણામો મળ્યાં છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy