________________
છે. માનવ જવાં એ.
પ્રકૃતિ
(bulan Ali Poy
નથી.
સ્વપ્ન શિલ્પીઓ
૬૫૭ જાહેર કે
જળક્રાંતિ, ગીરગાય ક્રાંતિના પ્રણેતા, ગુપ્તદાનની
માનવકલ્યાણી, સૌના પ્રેરણારૂપ વિગત આપવાની જેમને જરૂર
શ્રી મનસુખભાઈ સુવાગિયા લાગતી નથી,
પોતાના માટે સ્વપ્નાં જોવાં એ પરંતુ કરુણા
સ્વાભાવિક છે. માનવ, પશુ અને ઊપજે,
પ્રકૃતિના કલ્યાણ માટે આગવી સ્વાભાવિક દેવાય
કોઠાસૂઝ, જાતસમર્પણ અને સખત ત્યાં દઈ દેવાનું
પરિશ્રમથી દેશ અને દુનિયા માટે એવું માનતા
સાચી દિશામાં, આશીર્વાદરૂપ ક્રાંતિ તેઓ મંદિર કે મહંતને દાન કરવામાં જરા પણ રસ ધરાવતા લાવનાર સ્વપ્નશિલ્પીનું શુભનામ છે :
શ્રી મનસુખભાઈ. પિતા લાલજીભાઈ, માતા ચતુરાબાના આ યાદગાર, સુખદ અકસ્માતને સંક્ષિપ્ત શબ્દોમાં વર્ણવતાં સપૂતનું મૂળવતન, જન્મસ્થળ ગામ ખડપીપળી, તાલુકો તેમણે કહ્યું : “નિવૃત્તિ પછી નિજાનંદ નિજ મસ્તીથી જીવવાનો
મેંદરડા, જિલ્લો જૂનાગઢ, તા. ૧-૬-૧૯૬૨ના રોજ જન્મેલા સમય મળતાં એક પુત્ર મુંબઈ પત્રકાર છે એટલે અડધું વર્ષ
તેઓએ એચ.એચ.સી. સુધી અભ્યાસ કર્યો છે. મુંબઈ રહું છું. ત્યાં આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટીના બ્લેક પેન વ્યવસાયે સબમર્સિબલ પંપનું મેન્યુફેક્યરિંગ કરતા શ્રી સ્કેચ લાઇવ ફોટોગ્રાફ ન્યુઝ પેપરના પ્રિન્ટ આઉટ ઉપરથી કરી મનસુખભાઈ માત્ર ઉદ્યોગપતિ નથી પણ દીર્ધદ્રષ્ટા છે. લગભગ છસો ઓટોગ્રાફસનો સંગ્રહ ઉપલબ્ધ છે અને તેમની સંવેદનશીલ અને વિચારક છે. વર્ષ ૧૯૮૬માં મીઠાપુર ખાતે સાથેના યાદગાર પ્રસંગો પણ સંગ્રહાયેલા છે.”
રસીલાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા. આ દંપતીને એકેડેમિક વર્ષ ૧૯૫૭-૫૮માં પી.ડી.એમ. કોલેજ સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. ઓફ કોમર્સ, રાજકોટ તરફથી ઇન્ટર યુનિવર્સિટી પેઇન્ટિંગ કમ્યુટર યુગ વિશેનું મંતવ્ય આપતાં તેઓ કહે છે કે, કોમ્પિટિશનમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી તેમનું પેઇન્ટિંગ “કમ્યુટર વિના આ જમાનો આગળ પ્રગતિ કરી ન શકે. પસંદ થયું હતું. “જન્મભૂમિ' દૈનિકને (મુંબઈ) પંચોતેરમું વ્યવસાય અને ચેકડેમ, તળાવયોજના, ગીરગાય રાષ્ટ્રીય વર્ષ બેસતાં અમૃત મહોત્સવ ઊજવાયો હતો. એ સમયે યોજના અને ગાય આધારિત કૃષિ યોજના જેવા દેશસેવાનાં સાંસ્કૃતિક સંધ્યામાં મોરારિબાપુ અને ભીખુદાન ગઢવીના | કાર્યમાં સતત વ્યસ્ત રહેતા તેઓ વાચન માટે સમય બચાવી લાઇવ બ્લેકપેનથી સ્કેચ કરી આપેલા અને ઓટોગ્રાફ લે છે. ટી.વી. સીરિયલ જોવા માટે તેમની પાસે સમય નથી. લીધેલા તે વિગત “જન્મભૂમિ' દૈનિકમાં પરિચય સાથે પ્રગટ
ઈશ્વર પ્રત્યે આસ્થા રાખનાર શ્રી મનસુખભાઈ ક્યારેક થઈ હતી.
ઉપવાસ, એકટાણાં અને પાઠ-પૂજા કરે છે. જીવનસ્વપ્નની ફલશ્રુતિના ચિંતન માટે શ્રી નવીનચંદ્ર
ખરેખર ભારત વર્ષની દેન સમા પ્રતિભાસંપન તેઓનો શાહ પોતાની અભિવ્યક્તિ આ રીતે પ્રગટ કરે છે. “દરેક
મંત્ર છે : ગીરગાય આપણે આંગણે, જલક્રાંતિ અને ગાય વ્યક્તિ સદ્દ–અસદ્ દ્વન્દ્રનો પિંડ છે. ક્યારે, કયા પ્રભાવમાં
આધારિત કૃષિ. આ યોજનાઓ માટે તેઓએ દેશ-વિદેશમાં આવી જાય તે ક્યારેક કાબૂ બહાર હોય છે, પરંતુ સદ્ રાખીને
અનેક પ્રવાસો કર્યા છે, જે હજારો યુવાનો માટે બોધપાઠ જીવવું, ઉપયોગી જીવવું, સહજ જીવવું.”
સમાન છે. | મહેરામણના મોતી સમા શ્રી નવીનચંદ્ર દીર્ધાયુ બને
જલક્રાંતિ ટ્રસ્ટ, રાજકોટ ઉપરાંત ઘણી બધી રાષ્ટ્રીય તથા અને પોતાની કલાનો વધુ ને વધુ પ્રસાર કરે તેવી શુભેચ્છા,
ખેડૂતોની સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી મનસુખભાઈ ધાર્મિક હૃદયથી અભિનંદન..
ગ્રંથો, સાહિત્ય અને ઈશ્વર પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે. '
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org