________________
અધીનો " યુગ વિભાવિત કર્યા થઈ
૬૫૬
સ્વપ્ન શિલ્પીઓ. રવિનનો ચાહક વર્ગ વિશાળ છે. શ્રીમતી ટીનાબહેન પ્રિ. આર્ટ્સ અનિલભાઈ અંબાણી કલાક્ષેત્રમાં પ્રચલિત નામ છે. રિલાયન્સ સુધી ભણેલા શ્રી પરિવાર સાથે સંકળાયેલ ટીનાબહેન ‘હાર્મની-શો' અંતર્ગત નવીનચંદ્ર ઇન્ટરદેશના ઊગતાં કલાકારોને પ્રોત્સાહિત કરવા દર વર્ષે મિડિએટ ડ્રોઈગ એન્ડ સિમ્પોસિયમ, પ્રદર્શની તેમ જ સેમિનારનું આયોજન કરે છે, પેઇન્ટિંગની પરીક્ષા જેમાં તેઓને પ્રત્યક્ષ જવાનું થયું હતું. ત્યાં ટીનાબહેન અંબાણી, આપેલી પણ તેઓ તેમાં શ્રીમતી જયા બચ્ચન, અનિલભાઈ અંબાણી તેમ જ અનેક ફેઇલ થયા હતા. હાલ ખ્યાતનામ કલાકારોનો રૂબરૂ પરિચય થયો. તેમ જ વિચારોનું તેઓ નિવૃત્ત (સ્ટેટ બેંક આદાન-પ્રદાન કરવાનો સુંદર મોકો રવિનને મળ્યો છે. ઓફ ઇન્ડિયા) છે. ચિત્રકાર તરીકે અને પેઇન્ટિંગ્સના માધ્યમથી નાની
છતાં અનેક રીતે પ્રવૃત્ત ઉંમરમાં જ અનેક નામાંકિત વ્યક્તિઓને મળવાનું સદ્ભાગ્ય મળ્યું છે, જેમાં મુંબઈના વરલી ખાતે નહેરુ સેન્ટરમાં લતા ૧૯૬૫માં મંગેશકર, ગુલશન ગ્રોવર, રવિ શાસ્ત્રી તેમ જ અનેક વિરમગામ ખાતે ઉદ્યોગપતિઓને મળી શકાયું છે. તેમ જ આગવા વિચારો તેઓએ ક્રિશ્નાબહેન સાથે લગ્ન કર્યા. ક્રિશ્નાબહેનનો મેટ્રિક જાણવાનો પ્રત્યક્ષ લાભ મળ્યો છે.
સુધીનો અભ્યાસ છે. આ દંપતીને ચાર સંતાનો છે. રિલાયન્સના શ્રી અનિલભાઈ અંબાણી સાથે પેઇન્ટિંગ કયૂટર યુગ વિશે પ્રતિભાવ આપતાં શ્રી નવીનભાઈ વિષય બાબતમાં મુંબઈ ખાતે આપણી માતૃભાષા ગુજરાતીમાં કહે છે કે, “અનિવાર્ય છે, ભાવિ પ્રગતિ માટે માનવજાતિએ સંવાદ થયો એ પ્રસંગ પણ રવિનના જીવનનું પ્રેરક બળ છે. આ સદીમાં અમાપ પ્રગતિ કરી છે અને કર્યો જ જાય છે. જીવનસ્વપ્નની ફલશ્રુતિ રવિને સરસ રીતે રજૂ કરી
અસાધારણ કલ્પના સાકાર થઈ રહી છે. પૃથ્વી નાની થઈ ગઈ અને કહ્યું : “ઊંડાણપૂર્વક ચિત્રકલાની સાધના, કેનવાસ,
છે. બ્રહ્માંડ નાનું કરવાની જાણે મથામણ ચાલે છે!” પેઇન્ટિંગ્સના ફલકને સાધન બનાવી સમગ્ર સમાજને નૂતન વાચન માટેનો એમનો પ્રત્યુત્તર આજની યુવા પેઢી માટે સ્વરૂપનાં દર્શન કરાવી સાધ્ય કરવું છે.”
બોધપ્રેરક છે. તેઓ કહે છે કે, “વાચન મારે માટે મંદિર છે. રવિનનો થનગનાટ સફળતાના શિખરો સર કરે તેવી
રોજનું ત્રણથી ચાર કલાક વાચું છું.’ તેમને અત્યારે એક પણ શુભકામનાઓ, અભિનંદન.
ટી.વી. સીરિયલ ગમતી નથી. પહેલાં ‘સારેગામા” હતી,
અત્યારે “આપકી અદાલત' જુએ છે. બાધા, આખડી, માનતા નિવૃત્ત છતાં નિજાનંદી છસો સ્કેચના
કે આસ્થામાં જરા પણ વિશ્વાસ ન ધરાવનારા શ્રી નવીનચંદ્રને (લાઈવ ફોટોગ્રાફ) કર્તા
ઉપવાસ, વ્રત, એકટાણાં કરવાની જરૂર નથી લાગતી. શ્રી નવીનચંદ્ર શાહ
“મનની શાંતિ બીજી રીતે મળી રહી છે. પુણ્ય કમાવું નિવૃત્તિ તો એક ઔપચારિક
નથી. આવતો ભવ આનાથી સુધરે તે અસ્તિત્વ સ્વીકારતું પ્રક્રિયા છે. પરંતુ બોતેર વર્ષે પણ,
નથી.” આવો સ્પષ્ટ ઉત્તર આપનાર શ્રી નવીનચંદ્ર સ્વદેશમાં નિજી શોખને કેળવી જીવન જીવવાનો
લગભગ ભારતનાં તીર્થસ્થળો, પ્રવાસધામો બેંકના લીવફેરમાં લહાવો લેનાર શ્રી નવીનચંદ્ર શાહનો
ઓછા ખર્ચે જોઈ લીધાં છે. જન્મ તા. ૯-૭-૧૯૩૮ના રોજ
કોઈ સંસ્થા સાથે સંકળાવાનો તેમની પાસે સમય નથી. રાજકોટમાં થયો. પિતા કાંતિલાલ અને
ઈશ્વર, દેવ, ગુરુગ્રંથ કોઈમાં હજુ સુધી વિશ્વાસ બેઠો નથી, માતા કાંતાબહેન. મૂળ વતન રાજકોટ
પરંતુ અભ્યાસ કરવો, ચિંતન કરવામાં તેઓ રસ ધરાવે છે. પાસેનું પડધરી ગામ.
ખંડનાત્મક ભાવ નહીં. તેઓ કહે છે કે, “પૂર્ણ કોણ છે?”
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org