________________
સ્વપ્ન શિલ્પીઓ.
૬૫૫ જાતે પાઠ-પૂજા કે ધાર્મિક વિધિ કરવાની તેઓને જરૂર ચિત્ર છે. ચિત્રના માધ્યમને પસંદ કરનાર યુવાન રવિન તા. જણાતી નથી. શ્રી દિનેશભાઈએ બેંગલોર, ઊટી, કોડાયકેનાલ, ૧૪-૬-૧૯૮૭માં જૂનાગઢમાં જન્મ્યા છે. પિતા પ્રફુલ્લભાઈ, વૈષ્ણવોદેવી, તીરુપતિ બાલાજી, પોરબંદર, સોમનાથ, દ્વારકા, માતા શારદાબહેનનું મૂળ વતન છે રાજકોટ જિલ્લાના ઉપલેટા જૂનાગઢ, ભાવનગર, મુંબઈ, દિલ્હી, હૈદ્રાબાદની સંસ્કૃતિ, તાલુકાનું કોલકી ગામ. પ્રકૃતિને અને જનજીવનને નિહાળ્યું છે, માણ્યું છે.
ફાઇન આર્ટ ઇન જી.ડી.એ. પેઇન્ટિંગની ઉપાધિ ઉમિયા પરિવાર, HOPE, વિશ્વનીડમ, ફરમાઇશ મેળવનાર રવિન હાલમાં એડવર્ટાઇઝિંગ, ડિઝાઇનિંગ તેમ જ ક્લબ (જૂના ફિલ્મી ગીતો રજૂ કરતી સંસ્થા) સાથે તેઓ પેઇન્ટિંગનો વ્યવસાય કરી રહ્યા છે. ભાવનાત્મક રીતે સંકળાયેલા છે. આપણા જૂના સાહિત્યમાં તેમની સંસારયાત્રા હજુ શરૂ થઈ નથી, એટલે કે રવિન સવિશેષ રસ ધરાવતાં તેઓ સમૂહલગ્નના હિમાયતી છે અને અપરણિત છે પણ શુભેચ્છા પાઠવું છું કે, તેમને સરસ સાથી કહે છે કે, “આટલી મોટી દુનિયા વર્તમાનકાળમાં જે કરે તેમાં મળી જશે. રવિન કમ્યુટર યુગ વિશે મંતવ્ય આપતાં કહે છે સો ટકા શ્રદ્ધા છે.”
કે, “કમ્યુટર અનેકની જીવનશૈલીને બદલી નાખશે. વિદ્યાર્થી, એક પ્રેરક અવતરણ અને યાદગાર પ્રસંગે તેમણે કર્મચારી, વ્યાપારી કે કલાકાર હોય કયૂટરથી ન વિચારેલું વર્ણવ્યો ત્યારે તેમની માનવતા મને પણ સ્પર્શી ગઈ હતી. તેમને જોવા મળશે.” પ્રસંગ એમ છે કે, એલ.આઈ.સી. ઓફિસ સામે એક છોકરાની રવિન વ્યસ્તતાને લીધે વાચન માટે સમય બચાવી સાઇકલને કોઈ સ્કૂટરચાલકે વિના કારણ નુકશાન પહોંચાડ્યું. શકતા નથી. તેમને ગમતી ટી.વી. સીરિયલમાં કાર્ટૂન દ્વારા આ ઘટનાના સાક્ષી સમા એલ.આઈ.સી.નાં પાંચ-સાત ભણેલા ઇલસ્ટ્રેશન ડ્રોઇગનો અભ્યાસ તેમને બેહદ પસંદ છે. કર્મચારીઓ ઉપસ્થિત હોવા છતાં ચાલતી પકડે છે, પણ શ્રી બાધા, આખડી, માનતા, આસ્થા, ઉપવાસ, વ્રત, દિનેશભાઈ છોકરાનું નામ પણ પૂછ્યા વગર સાયકલ રિપેર એકટાણામાં રસ ન ધરાવતા આ યુવાન પાઠ-પૂજા કરતા નથી. કરાવી આપે છે.
તેમણે સમગ્ર ભારતનું લગભગ ભ્રમણ કર્યું છે. હજુ સુધી કોઈ જીવનસ્વપ્નની ફલશ્રુતિ પછીનું ચિંતન તેઓ રજૂ કરતાં સંસ્થા સાથે સંકળાયેલ નથી. કહે છે કે, “આપણે ગુજરી ગયા પછી, અમુક સમય પછી એક યાદગાર અકસ્માત રજૂ કરતાં શ્રી રવિન કહે છે આપણી વાત જીવતાં લોકો કહે એ જ જીવનની ફલશ્રુતિ છે.” કે, “એકવાર અમે ચાર ચિત્રકાર મિત્રો અમદાવાદ-વડોદરા એક સુભાષિત પ્રમાણે કહીએ તો,
એક્સપ્રેસ હાઈવે પર એકસો સાઠ કિલોમીટરની સ્પીડમાં પ્રતિજ્ઞા વિનાનું જીવન, હલેસા વિનાની નાવ જેવું છે.”
પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે અમારી કારનું આગવું વ્હીલ
ફાટતાં અકથ્ય સ્થિતિ નિર્માણ થવા પામી હતી, છતાં અમે તેમના જીવનમાં તેમણે લીધેલી અડગ પ્રતિજ્ઞાઓનો
હેમખેમ બચી ગયાં હતાં.” આપણને અહેસાસ થાય છે. અડગ નિર્ધાર મનુષ્યજીવનને
પોતાના ગુરુ પર શ્રી રવિનને અપાર શ્રદ્ધા છે તેમને ચોક્કસ લક્ષ્ય સુધી પહોચાડે જ છે.
જાહેર કે ગુપ્તદાન કર્યું હોય, તેનો ઉલ્લેખ કરવો યોગ્ય ચિરાગ સમા, હૈયાનાં અનેક અરમાનોને છૂટાં મૂકનાર
જણાતો નથી. શ્રી દિનેશભાઈ ઊંચાઈ સુધી પહોચે, ઝળહળે તેવી
રવિન આપણાં પુરાતન ગ્રામ્ય તેમ જ શહેરોમાં રહેલ શુભકામનાઓ.
કલાત્મક પ્રવેશદ્વાર, તોરણ, ચબૂતરા, આકર્ષક જૂનવાણી ચિત્રશૈલીને જીવનમાં ઉતારનાર
શેરીઓ, જૂની પોળવ્યવસ્થા તેમ જ અનેક સ્થાનો પર વિખરાયેલ ચિત્રકાર
પુરાતન કલા સ્થાપત્યનો ઊંડો અભ્યાસ કરી, ભારતીય
જીવનપદ્ધતિ સાથે સંકળાયેલ આવાસ તેમ જ લુપ્ત થતાં શ્રી રવિન ગોધાણી
સ્થાપત્યને પોતાના પેઇન્ટિંગ્સમાં મૂર્તિમંત કરી, આવનારી પેઢીને વિદ્યાર્થીઓ અને યુવાનો માટે
તેમાં રહેલ કલાનો, શૈલીનો અને સંસ્કૃતિનો પરિચય કરાવવાનો એકાગ્રતાનું પ્રથમ પગથિયું હોય, તો
વિનમ્ર પ્રયાસ કરી રહ્યા છે તે અભિનંદનીય બાબત છે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only