SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૪ સ્વપ્ન શિલ્પીઓ. રોજ રાજકોટમાં જન્મ્યા. પિતા નવીનચંદ્ર અને માતા અમરનાથ યાત્રા, યુથ હોસ્ટેલ દ્વારા યોજાતા ટ્રેકિંગ ક્રિશ્નાબહેન. મૂળવતન પડધરી ધરાવતા શ્રી જયેશભાઈ કેમ્પ, હરિદ્વાર, ચારધામ યાત્રા, પ્રવાસો કરનાર તેઓ યુથ બી.કોમ. તો થયા છે, પણ તબલાં વિષયમાં સંગીતવિશારદ છે. હોસ્ટેલ ઓફ ઇન્ડિયા સંસ્થા સાથે સંકળાયેલા છે. વ્યવસાયમાં વ્યસ્ત રહેતા હોવા છતાં તેઓનાં ક્ષેત્રો યુવાનોને બોધપ્રેરક અને જીવનમાં ઉતારવા જેવી વાત ખરેખર કળાનાં છે તે ગૌરવપ્રદ બાબત છે. પ્રશ્નાબહેન સાથે શ્રી જયેશભાઈએ કરી છે કે, “સારું વાચન એ જ ઈશ્વર, દેવ ૧૯૯૫માં ભોપાલ ખાતે તેઓએ સંસારપ્રવાસ શરૂ કર્યો. અને ગુરુ-ગ્રંથ છે.” પ્રશ્નાબહેન ગણિત વિષય સાથે બી.એસ.સી. થયાં છે. એક આવા તેજસ્વી, દીર્ધદ્રષ્ટા યુવાન કલાકાર શ્રી પુત્ર, એક પુત્રીનાં માતાપિતા જયેશ-પ્રશ્ના આદર્શ યુગલ ગણી જયેશભાઈ શાહની પ્રગતિ ટોચ સુધી પહોંચે તેવી શકાય. શુભકામનાઓ, અભિનંદન. તેઓને વાચન માટે બહુ જ ઓછો સમય મળે છે. પણ ગ્રાફિક આર્ટ, ડિઝાઈન અને પ્રકાશનક્ષેત્રના માહિર નેશનલ જ્યોગ્રાફી, ડિસ્કવરી, એનિમલ પ્લેનેટ જેવી ટી.વી. સીરિયલો તેમને ગમે છે. બાધા, આખડીમાં ન માનતા તેઓ શ્રી દિનેશભાઈ ટીલવા ઉપવાસ કરતા નથી. માનવધર્મને શ્રેષ્ઠ ગણતા શ્રી જયેશ જૂનાગઢ જિલ્લાના મેંદરડા શાહને પાઠ-પૂજા કે ધાર્મિક વિધિમાં રસ નથી. તાલુકાનું આલિધા ગામ. પિતા તેમની પ્રગતિ અવિરત છે, તેની પ્રતીતિ આપણને તેની વાલજીભાઈ અને માતા રંભાબહેનને નીચે પ્રમાણેની વિકાસકૂચમાં થાય છે : ત્યાં તા. ૯-૮-૧૯૬૩ના રોજ શ્રી (૧) યુવક સેવા સાંસ્કૃતિ વિભાગ દ્વારા યોજાતી સ્પર્ધામાં દિનેશભાઈનો જન્મ થયો. રાજ્ય કક્ષાએ બીજું સ્થાન. (તબલાં સોલો.) એસ.એસ.સી. સુધીનો અભ્યાસ પણ વ્યવસાયની દૃષ્ટિ વિશાળ. ગ્રાફિક (૨) અમરનાથ યાત્રા. ઓપન સૌરાષ્ટ્ર ફોટોગ્રાફી સ્પર્ધામાં આર્ટ, વેબ ડિઝાઇનિંગ, બુક-પબ્લિશિંગ જેવાં માધ્યમોમાં પ્રથમ સ્થાન. વ્યસ્ત રહેતા શ્રી દિનેશભાઈએ ૧૯૯૦માં નીપાબહેન સાથે (૩) ફોટોજર્નાલિસ્ટ એસોસિએશન–રાજકોટ, નાગરિક બેંક પરિણય માંડ્યો. નીપાબહેન પણ જાણે હમસફર. તેઓએ દ્વારા આયોજિત ઓપન સૌરાષ્ટ્ર ફોટોગ્રાફી સ્પર્ધા આર્કિટેક્ટ આસિસ્ટન્ટની ડિપ્લોમા ફેકલ્ટીનો અભ્યાસ કર્યો છે. (માનવજીવન)માં ફોટોગ્રાફ પ્રદર્શિત થયા. આ દંપતીને અર્થ નામે પુત્ર અને આયુષી નામે પુત્રી (૪) ગ્રુપ શો એસ.એન. આર્ટ ગેલેરી-રાજકોટ (૧૯૯૮). છે. શ્રી દિનેશભાઈ કમ્યુટરને ભગવાન પછી બીજું સ્થાન (૫) ગુજરાત સ્ટેટ લલિતકળા, એકેડેમી દ્વારા આયોજિત આપે છે. તેમની જિંદગીનો સુવર્ણકાળ કયૂટરથી જોડાયેલો ૧૧મી રાષ્ટ્રીય ફોટોગ્રાફી સ્પર્ધા (Leominess is છે. વાચન માટે પોતાનો મત આપતાં તેઓ કહે છે કે “કાંઈ next to the god times)માં તસ્વીર પ્રદર્શિત થઈ. ક્યારેય બચતું હોતું નથી. દાનત હોય છે ત્યારે અને પોતાની (૬) સૌરાષ્ટ્ર જનવિકાસ મંચ દ્વારા આયોજિત તસ્વીરસ્પર્ધામાં ઈચ્છાથી બધું કરું છું.” રિલેશન ઓફ રાજકોટની તસ્વીરને પ્રથમ ઇનામ રૂપે તેઓને કોઈ પણ આર્ટની તેમજ કોમેડી વિષયની રૂપિયા ૧૫,૦૦૦=૦૦નું રોકડ ઇનામ પ્રાપ્ત થયું છે. ટી.વી. સીરિયલો જોવી બહુ જ ગમે છે. ઉપવાસ, વ્રત, (૭) વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા એકટાણાં કરવા અંગે તેમનો અભિપ્રાય આ પ્રમાણે છે : “હું યોજાયેલ ફોટોગ્રાફી સ્પર્ધામાં પ્રથમ ઇનામ. ઉપવાસ, વ્રત, એકટાણાં કરતો નથી. પેટનું સારું ભૂખથી કે (૮) હાલમાં ઇન્ડિયન એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સ, ઉપવાસથી ઇચ્છવું એ જ વ્રત. જરૂર પૂરતું જમવું જ જોઈએ, અમૃતસરમાં ઓલ ઇન્ડિયા એક્ઝિબિશન ઓફ આર્ટ તો બીજાના માટે સારા વિચાર આવે. બાકી તો “ભૂખ્યા પેટે ૨૦૦૯ત્માં રાષ્ટ્રીય કક્ષાએ તસ્વીર પ્રદર્શિત થઈ હતી. ભજન ન થાય.” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy