SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૫૩ મનની અગાધ શક્તિના માપક પોઝિટિવ થિંકિંગ, સ્પીચ ઇઝ એન આર્ટ, ટીમ બિલ્ડિંગ, લીડરશિપ સ્કીલ, હ્યુમન રિલેશન, ટાઇમ તથા માઇન્ડ શ્રી ભરતભાઈ દુદકિયા મેનેજમેન્ટ વગેરે. “સોટી વાગે ચમચમ ને વિદ્યા શ્રી ભરતભાઈના અંતરના ઊંડાણમાં ક્ષણે-ક્ષણે નિમ્નઆવે ઝમઝમ” આ ઉક્તિ આજના લિખિત પંક્તિઓ ઘૂંટાતી હશે. શિક્ષણયુગમાં લુપ્ત થઈ ગઈ છે. વિદ્યાર્થીને ઊઠબેસ કરાવવી, અંગૂઠા “હૈયું, મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, જા હવે પકડાવવા, વર્ગમાં બેંચ ઉપર ઊભા ચોથું નથી જોતું”. રાખવા, અનેકવાર ઘરકામ કરવા ઉપરાંત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બુલંદ આપવું એ બધું દિવસે-દિવસે બંધ પંક્તિઓ : થતું જાય છે. ત્યારે વિદ્યાર્થીમાં રહેલી અગાધ શક્તિને “ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ; હકારાત્મક રીતે વાળવાના “માઇન્ડ પાવર'ના વર્ગો થઈ રહ્યા અણદીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ.” છે. એ આજના સમય પ્રમાણે સ્વાભાવિક છે. શ્રી ભરતભાઈના હૈયામાં ટોચ સુધી પહોંચવાના અને આવી સ્વાભાવિક, આત્મવિશ્વાસથી ભરપૂર, અન્યને પહોંચાડવાના ઘોડા થનગની રહ્યા છે. પ્રગતિનું પંખી, પ્રભાવશાળી પ્રવૃત્તિના સૂત્રધાર છે રાજકોટના (જુનિયર ચેમ્બર શિખર સુધી આંબવા પાંખ વીંઝી રહ્યું છે અને અન્યને પાંખને ઇન્ટરનેશનલ યુનિ.-યુ.એસ.એ.) પ્રોફેશનલ ટ્રેઇનર શ્રી વીંઝવા પ્રેરી રહ્યું છે. ભરતભાઈ દુદકિયા. સિનેમા પછી ટી.વી. વિડિયો જેવાં દૃશ્ય માધ્યમોની વિપુલતાની અસરમાંથી વિશાળ વિદ્યાર્થીવર્ગ પણ ન જોયેલી દિશા સુધી પહોંચવાનું સાહસ અને સતત બાકાત નથી. વિદ્યાર્થીનું ચિત્ત પણ આકર્ષિત થઈ અત્યંત ક્ષણેક્ષણે યૌવન સફળતા તરફ પ્રયાણ કરે તેવો સકારાત્મક અભિગમ એટલે શ્રી ભરતભાઈ દુદકિયા. આસક્તિનો ભોગ બન્યું છે. આવી સમસ્યા વચ્ચે “લોઢાના ચણા ચાવવા જેવું કપરું કાર્ય તેઓ કરી રહ્યા છે. વિદ્યાર્થી, કોઈના નિરાશ જીવનમાં આમૂલ પરિવર્તન લાવવું અને વાલી, અધિકારી-કર્મચારીઓ વર્તમાન સમયમાં અંતર્ધાન બેઠા કરવાનું હકારાત્મક કાર્ય જેમને ગમે છે એવા તેઓએ બનવાને બદલે બેધ્યાન થવા માંડ્યા છે, એવે સમયે આવા કલાકોના કલાકો સુધી હજારો લોકો સામે પોઝિટિવ ટોક કરી ક્ષુલ્લક આકર્ષણના આક્રમણને ખાળવાનું ઉમદા કાર્ય તેઓ છે. તેઓ ગુજરાતની અનેક એકેડેમિક સંસ્થાઓ સાથે સક્રિય માઇન્ડ પાવરના વર્કશોપ દ્વારા કરે છે. “હું ગરીબ નથી' એવો છે. ‘અપગ્રેડ એકેડેમી ફોર એક્સિલન્સ'ના સૂત્રધાર શ્રી આત્મવિશ્વાસ અનેક વિદ્યાર્થીઓમાં પ્રસ્થાપિત કરવો એ ઘટના ભરતભાઈ કુશળ પામિસ્ટ અને એસ્ટ્રોલોજર, રેકી માસ્ટર છે ખૂબ જ પ્રશંસાપાત્ર છે. અને કાઉન્સિલિંગનું પણ નેતૃત્વ કરે છે. વિદ્યાર્થી આત્મહત્યા કરતો અટકી જાય, ઘર છોડીને આવા સ્વપ્નશિલ્પી વિશ્વભરમાં પોતાના હકારાત્મક ચાલ્યા જવાનું માંડી વાળે, નિરાશામાંથી તેમાં આશાનો ઉદય વિચારોની લહાણી સૌને કરાવે તેવી શુભેચ્છા-અભિનંદન. થાય. એક જુદા જ પ્રકારની ચેતના જાગે. આ બધાની દેન સંગીત, તસવીરકળાને આત્મસાત કરતા જો હોય, તો શ્રી ભરતભાઈ દુદકિયાના અને અન્ય ટ્રેનરોના ફોટોજર્નાલિસ્ટ માઇન્ડ પાવરના વર્ગો.” શ્રી જયેશભાઈ શાહ અસંખ્ય લોકોનાં જીવનમાં પરિવર્તન લાવવું એ નાની સૂની ઘટના નથી. આ પ્રકારનાં અદ્ભુત વર્કશોપ યોજવાં, જીવનનો ખરો આનંદ ઈશ્વરે શક્તિશાળી અને સુપર કોન્સિયસ માઇન્ડની અપાર શક્તિઓને આપેલા શોખને કેળવવામાં રહેલો છે. મેળવવા માટે ઉત્તમ ક્રિયા શીખવતા તેમના એકેડેમીના વિષયો આ પ્રકારનો નિજાનંદ કેળવતા શ્રી અનેક છે, જેમ કે માઇન્ડ પાવર, બોડી લેંગ્વજ, પાવર ઓફ જયેશભાઈ શાહ તા. ૭-૨-૧૯૬૭ના Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy