________________
શ્રી કલ્યાણ સેવા સંઘ
(ટ્રસ્ટ રજીસ્ટર નંબર ઇ-૪૩૨૬/મહેસાણા)
Jain Education International
શ્રી કલ્યાણ સેવા સંઘનું ભવ્ય-દિવ્ય અનોખું આયોજન
શ્રી ઘંટાકર્ણ મહાવીર શકિતપીઠ”
નિર્માણ સ્થળ ઃ ગોટાવડે, ખપોલી પાલી રોડ, પરલી (મહારાષ્ટ્ર)
તિર્થ નિર્માણનું રહસ્ય : પ.પૂ. નૂતન આ. શ્રી શિવસાગરસૂરીશ્વરજી મ.સા.ને આજથી દશ વર્ષ પહેલા શ્રી ઘંટાકર્ણ મહાવીર શકિતપીઠ તીર્થની અંતઃસ્ફુરણા થઇ હતી તે અર્થે તેમણે અખંડ સવા લક્ષ શ્રી ઘંટાકર્ણ મહાવીરના | મૂળ મંત્રના અખંડ જાપ આઠ મહિનામાં પૂર્ણાહૂતિ વિધાન સાથે સંપન્ન કરેલ છે. જેની ફળશ્રુતી રૂપે આ તીર્થના નિર્માણનો પ્રારંભ થઇ ચુકયો છે.
વિશેષતા : અખંડ સવા લક્ષ મૂળ મંત્રના જાપ સહિત શ્રી ઘંટાકર્ણ મહાવીરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેથી આવનાર દરેક શ્રાવકોને નીરંતર શકિતનો સ્ત્રોત ચૈતન્ય ઉર્જા રૂપે મળ્યા કરશે. પ્રસ્તુત શકિત્ પીઠના આયોજનમાં આપના ઉદવાર સહયોગની અપેક્ષા છે. તેમાં ૫૪,૦૦૦ અને ૧,૦૮,૦૦૦ રૂ।. દાનમાં નામ નોંધવીને સહાયતા પ્રદાન કરવા નમ્ર અનુરોધ છે. આ લાભાર્થીનું નામ ગ્રેનાઇટ ઉપર સુવર્ણ અક્ષરે અંકિત કરવામાં આવશે. મોટા આદેશ લેવા માટે નીચેના સંપર્ક સૂત્ર ઉપર સંપર્ક કરો.
શ્રી ઘંટાકર્ણ દાદાના ભાવિકભકતોને હાર્દિક નિમંત્રણ ઉદાર સહયોગની સરવાણી વહાવવા નિમંત્રણ આપના ઉદાર સહયોગ માટે સંપર્ક સૂત્ર
શ્રી દિનેશભાઈ પાટણવાળા (મુંબઇ)
શ્રી સંજયકુમાર બીપીનચંદ્ર શાહ (સુરત) શ્રી ભદ્રેશકુમાર આર. નાયક (અમદાવાદ) શ્રી હેમંતકુમાર શાહ (મુંબઇ)
મો. ૦૯૩૨૪૪ ૯૦૫૬૬
મો. ૦૯૮૨૪૭ ૦૦૨૪૩ મો. ૦૯૮૯૮૯ ૪૦૦૯૬
મો. ૦૯૮૨૧૬ ૭૫૮૦૩
For Private & Personal Use Only
www.jainelibrary.org