________________
સ્વપ્ન શિલ્પીઓ
૫૮૩
અપમાન થવાથી તેઓ કલકત્તા પાછા ગયેલા. ૧૧માં ગુજરાત સાથે નાતો બંધાયો. એ વર્ષોમાં વડોદરાના એક વખતના ભારતના વાઇસરોય લોર્ડ નોર્થબ્રુકે તેમનું
ગંગાનાથ વિદ્યાલયમાં તેઓ આચાર્ય રહ્યા હતા. ત્યાં સરસ સંગીત સાંભળ્યું. તેમણે તેમને પ્રોફેસર ઓફ ઇન્ડિયન
પ્રેમથી કૌટુંબિક વાતાવરણ રચનાર તેઓ ‘કાકા’ બની ગયા. મ્યુઝિકનો ખિતાબ અર્યો ત્યારથી તેઓ પ્રો. મૌલાબક્ષ
બસ ત્યારથી “કાકાસાહેબ' બન્યા. આ નામે એટલી ખ્યાતિ બન્યા.
મેળવી કે, તેમનું મૂળ નામ દત્તાત્રેય હતું એનો મોટાભાગનાને
ખ્યાલ સુદ્ધાં નથી! (૫) ઈ.સ. ૧૮૭૫માં સયાજીરાવ ગાદીએ આવ્યા. પૂર્વજોની ભૂલોને સ્વીકારી તેમણે રૂા. ૮૦૦૦ના પગારથી
* વિશેષ વિગતો : મૌલાબક્ષને પાછા બોલાવી, સંગીતશાળાનું આચાર્યપદ (૧) ઈ.સ. ૧૯૧૨માં વિદ્યાલય બંધ થતાં હિમાલયનો ૨૨૦૦ સોંપ્યું.
માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. આ પ્રવાસથી તેઓ (૬) તેમણે ભારતભરમાં પહેલી જ વાર “સંગીત-નોટેશન'
નિસર્ગના પરિચયમાં ખીલ્યા અને ગદ્યલેખનમાં કવિતાની પદ્ધતિની શરૂઆત કરી.
સરવાણી વહેવરાવી. ૧૯૧૫ સુધી આ પ્રવાસ ચાલ્યો. (૭) ઈ.સ. ૧૮૭૦માં સંગીતવિષયક એક સામયિક શરૂ કર્યું,
શિવાજી, ગોખલે અને ટીળકમાંથી પ્રેરણા મેળવી એમણે જે પાછળથી બંધ થઈ ગયું.
દેશભક્તિને ઉન્મત્ત ક્રાંતિને માર્ગે વાળી, પરંતુ ૧૯૧૭માં
ગાંધી આશ્રમમાં જોડાતાં શાંત અને કલ્યાણકારી (૮) તેઓ દરરોજ આઠથી નવ કલાક રિયાઝ કરતા.
ગાંધીમાર્ગના પથિક બની ગયા. સત્યાગ્રહ આશ્રમમાં (૯) “સંગીતાનુભવ', “બાલસંગીતમાલા’, ‘સંગીતછંદોમંજરી', અધ્યાપનકાર્ય સ્વીકાર્યું. ત્યાં કેળવણીના ક્ષેત્રને
ભગવંત ગરબાવલી’, ‘નરસિંહ મહેતાનું મામેરું' જેવાં સ્વસેવાકેન્દ્ર બનાવ્યું. અનેક સંગીતપુસ્તકો લખ્યાં.
પૂજ્ય ગાંધીજીએ સોપેલી જવાબદારીઓ નિભાવવા (૧૦) તેમનો ઉત્તરાર્ધ ગુજરાતમાં જ વીત્યો.
ગુજરાતી ભાષાને જીવનનું અંગ બનાવી અને એમાં જ (૧૧) ગુજરાતમાં સંગીતશિક્ષણની પદ્ધતિસરની તાલીમ લેખનપ્રવૃત્તિ આદરી.
આપનારી સંગીતશાળાના તેઓ પ્રથમ આચાર્ય હતા. (૪) ઈ.સ. ૧૯૨૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન જન્મ : ઈ.સ. ૧૮૩૩, મૃત્યુ : ૧૮૯૬
ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળી ભાષાનું ઉપસંહાર : આમ, આ મહાન વ્યક્તિઓએ ગુજરાતમાં
અધ્યયન કર્યું. જન્મ લીધો નહીં હોવા છતાંય ગુજરાતને કર્મભૂમિ બનાવી,
ઈ.સ. ૧૯૨૨માં ગાંધીજી અને સ્વામી આનંદની સવાઈ ગુજરાતી બની રહ્યા. આવા તો કેટલાંય ચરિત્રો કાળની અનુપસ્થિતિમાં ‘નવજીવન’ની જવાબદારી ઉપાડી. તે ગર્તામાં આપણાથી વીસરાયાં છે. આ તો માત્ર ઝલક છે. આવો
વખતના તેમના લેખો “કાલેલકરના લેખો' રૂપે પ્રસિદ્ધ આપણે સ્વર્ણિમ ગુજરાતના માહોલમાં તેમને ભાવથી સ્મરીને થયા. સાચા અર્થમાં કૃતજ્ઞી બનીએ.
(૬) ઈ.સ. ૧૯૨૮માં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક બન્યા. (૬) સવાઈ ગુજરાતી કાકાસાહેબ' (૭) ઈ.સ. ૧૯૨૩, ૧૯૩૦ અને ૧૯૪૨માં જેલવાસ પણ મૂળ નામ દત્તાત્રેય બાળકૃષ્ણ કેળકર. જન્મ મહારાષ્ટ્રના
ભોગવ્યો. સતારામાં તા. ૧-૧૨-૧૮૮૫ના રોજ, માતૃભાષા મરાઠી, પણ (૮) ઈ.સ. ૧૯૫૯માં ગુજરાતી સાહિત્ય-પરિષદના ૨૦માં કેળવણી તો મરાઠી, કાનડી અને અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા અધિવેશનના પ્રમુખ બન્યા. મેળવી ને છતાંય તેમની સર્જનધારા તો વહી ગુજરાતી (૯) વિપુલ સાહિત્યસર્જન કર્યું, જેમાં પ્રવાસવર્ણન, ભાષામાં! ૧૯૦૩માં મેટ્રિક થયા. ૧૯૦૭માં પૂનાની ફર્ગ્યુસન લલિતનિબંધો, ચિંતનાત્મક નિબંધો વગેરે ઘણું બધું કોલેજમાંથી ફિલોસોફીના વિષય સાથે બી.એ. થયા. ૧૯૧૦
1
' મહારાષ્ટ્રના
લખ્યું.
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org