________________
૫૮૪
સ્વપ્ન શિલ્પીઓ
(૧૦) તેમણે યુરોપ, જાપાન, ચીન વગેરે અનેક દેશોનો પ્રવાસ અને ‘સ્ત્રીબોધ' પત્રોનું સુકાન સોંપ્યું. પણ કરેલો. તેઓ ઈ.સ. ૧૯૬૨માં વિશ્વશાંતિ અને
કાબરાજીએ લાગલગાટ ૪૦-૪૦ વર્ષ સુધી ‘રાસ્ત આંતરરાષ્ટ્રીય સહકાર અંગેની પરિષદમાં હાજરી
ગોફતાર'નું તંત્રીપદ સંભાળ્યું. આપવા મોસ્કો પણ ગયેલા. આમ તેઓ વિશ્વપ્રવાસી
અનેક કુરૂઢિઓ સામે તેમણે પત્રમાં જેહાદ ઉપાડી. હતા.
જ્ઞાનપ્રસારક મંડળીમાં તે સંદર્ભે ભાષણો કર્યા. (૧૧) કાકાસાહેબે પત્રકારત્વક્ષેત્રે પણ બહુમૂલું પ્રદાન કર્યું છે.
તે જમાનામાં નાટકચેટક નિમ્ન કક્ષાનાં ગણાતાં, તે (૧૨) વિદ્યાપીઠનું બંધારણ ઘડવામાં અને રૂઢ થયેલા અંગ્રેજી
છતાંય તે કાળમાં તેમણે નાટકને સમાજમાં માનભર્યું શબ્દોના ગુજરાતી પર્યાય આપવામાં તેમનું મહત્ત્વનું
સ્થાન અપાવ્યું. પ્રદાન છે.
નાટકને વ્યવસ્થિત સ્વરૂપ તેમણે આપ્યું. નાટકમાં (૧૩) એક પરિવ્રાજક જેવું તેઓ જીવન જીવ્યા છે.
સંગીતની પ્રધાનતા પણ તેમણે રખાવી. ટૂંકમાં, જન્મે મહારાષ્ટ્રી પણ રોમેરોમ ગુજરાતી એવી (૮) નાટકને ઉત્કૃષ્ટ રૂપ આપવા–અપાવવા આગેવાન વિરલ વ્યક્તિ તા. ૨૧-૮-૧૯૮૧ના રોજ આપણાથી છૂટી
નાગરિકો અને શ્રીમંતોની એક મંડળી બનાવી. પડીને મહાપ્રયાણ પામી.
(૯) નાટક રજૂ કરતાં પૂર્વે તેનું ગ્રાન્ડ રિહર્સલ કરવાની પ્રથા (૭) વિક્ટોરિયા નાટક મંડળીના
તેમણે શરૂ કરી. સ્થાપક પારસી કાબરાજી
(૧૦) અંગ્રેજી નાટકોની રચના કરી તેમને પણ ભજવ્યાં, ઈ.સ. ૧૮૪૨માં કેખુસરો કાબરાજીનો જન્મ પારસી ઉપરાંત ‘નળદમયંતી’, ‘હરિશ્ચંદ્ર', “નંદબત્રીસી', કુટુંબમાં થયો હતો. આજથી દોઢસો વર્ષ પૂર્વે પારસીઓએ ‘લવકુશ', “સીતાહરણ' જેવાં નાટકો પણ ભજવ્યાં. મુંબઈમાં નાટયપ્રવૃત્તિ પ્રારંભેલી. નાટ્યકંપનીઓ શરૂ કરેલી. (૧૧) એક પત્રકાર અને સમાજસુધારકની જવાબદારી પણ પારસી રંગભૂમિના ઇતિહાસમાં દીર્ધાયુષ્યવાળી બે નાટ્ય અદા કરી. કંપનીઓ હતી : (૧) વિક્ટોરિયા નાટક મંડળી અને (૨)
૨) અશ્લીલતા વગરનાં નાટકો રચવાનો શ્રેય કાબરાજીને આફ્રેડ નાટક મંડળી. આ વિક્ટોરિયા નાટક મંડળીની સ્થાપના
ફાળે જાય છે. ઈ.સ. ૧૮૬૭માં મુંબઈમાં કેખુસરો કાબરાજીના હસ્તે થઈ. તારીખ હતી ૧૮૬૭ની ૨૧મી ઓગષ્ટ.
૩) સ્ત્રીઓને નાટ્યપ્રવૃત્તિમાં દર્શક તરીકે લાવવા માટે તેમણે
નાટક-થિયેટરના કંપાઉન્ડમાં ઘોડિયાં ગોઠવ્યાં. હીંચકા તેઓ બહુમુખી પ્રતિભાધારી હતા. કવિ, લેખક, પત્રકાર,
રખાવ્યા. મેનેજરો અને ડોરકીપરો તેની સંભાળ વિવેચક, સંગીતજ્ઞ, નાટ્યકાર, દિગ્દર્શક વગેરે ખૂબીઓવાળા
રાખતા. બાળકો રડે ત્યારે તે લોકો તેની માતાને ખબર હતા બાલ્યકાળથી.
આપતા. માતા બાળકને ખવરાવી, ફરી નાટક જોવા * વિશેષ વિગતો : / મહત્ત્વની બાબતો :
બેસી શકતી! (૧) “કંબઈ ચાબકમાં માત્ર૧૪ વર્ષની ઉંમરે “બાળલગ્ન’ અને (૧૪) નાટકમાં અશ્લીલતા ન પ્રવેશે તે હેતુથી, તેવા ઉચ્ચ કજોડાંઓ ઉપર કટાક્ષલેખો .
આદર્શને પરિપૂર્ણ કરવા તેમણે પારસી સંસારી નાટકોને (૨) ૧૫ વર્ષની ઉંમરે પારસી પ્રતિનિધિ બન્યા.
સ્થાને હિંદુઓનાં પૌરાણિક નાટકો રજૂ કર્યા. (૩) ૧૭ વર્ષની વયે ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી (૧૫) તેઓ અચ્છા દિગ્દર્શક અને અભિનેતા પણ હતા.
જામે’પત્રના અધિપતિ તરીકે રહ્યા. એ જ અરસામાં તે (૧) હરિશ્ચંદ્ર', ‘નળદમયંતી' જેવાં અઘરાં ગુજરાતી નાટકો જમાનાના પ્રખર સુધારક એવા કરસનદાસ મૂળજીના ભજવી હિન્દુ સ્ત્રીઓને અને સમગ્ર ગુજરાતને ઘેલું સંપર્કમાં આવ્યા. તેમણે કાબરાજીને “રાસ્ત ગોફતાર' લગાડ્યું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org