________________
સ્વપ્ન શિલ્પીઓ
૫૮૫
(૮)
(૧૭) હરિશ્ચંદ્ર' નાટક ૧,૧૦૦ વખત ભજવાયું!
(૬) એ પછી ગુરુદેવ રવીન્દ્રનાથના આમંત્રણથી શાંતિનિકેતન (૧૮) તેઓ દેશી-સંગીતના પિતા કહેવાય છે.
ગયા. ત્યાં તેમણે સિંધી જ્ઞાનપીઠ સ્થાપી. (૧૯) ૧૮૮૬માં ઈરાનના શહેનશાહ તરફથી તેમને સુવર્ણચંદ્રક (૭) રાજસ્થાન પુરાતત્ત્વમંદિરની સ્થાપના કરી, તેનો વિકાસ મળ્યો હતો.
કર્યો. આમ, કાબરાજી પોતે સંગીતનો જીવ હતા અને સમગ્ર સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, હિંદી, ગુજરાતને, પારસી જ્ઞાતિને નાટક તરફી બનાવી હતી.
મારવાડી, ગુજરાતી, મરાઠી અને બંગાળી ભાષા પણ
જાણતા હતા. અંગ્રેજી પણ પાછળથી જાણી લીધેલું. (૮) ભારતીય ભાષાઓ અને
૪૨ વર્ષની વય સુધીમાં તો તેમણે વીસેક જેટલા લિપિશાસ્ત્રના મહાન વિદ્વાન
વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો સંપાદિત કર્યા. બધા મળીને સોથી પણ મુનિ શ્રી જિનવિજયજી.
વધુ ગ્રંથો તેમણે પ્રગટ કર્યા છે. તેમનું મૂળ નામ કિશનસિંહ, પિતા વૃદ્ધિસિંહ અને માતા (૧૦) “રાજસ્થાન ગ્રંથમાળા (પુરાતન) અને સિંધી ગ્રંથમાળા'ને રાજકુંવર. એક વૃદ્ધ યતિએ બાળકની માંગણી કરી. યતિમાં પ્રતિષ્ઠા અપાવી. શ્રદ્ધાધારી પિતાએ બાળ કિશનને યતિપરિશ્ચર્યામાં મૂક્યો. યતિ
(૧૧) સંશોધનક્ષેત્રે ઇતિહાસ એમનો મનગમતો વિષય હતો. કાલધર્મ પામતાં એક અન્ય જૈન મારવાડી સાધુએ કિશનને સાધુ બનાવ્યો. બાળ કિશને દીક્ષા પછી ટૂંક સમયમાં જ જૈનગ્રન્થોને (૧૨) “પ્રાય વિદ્યા પરિષદ'માં ‘હરિભદ્રસૂરિનો સમયનિર્ણય’ અભ્યાસ કરી, કંઠસ્થ કર્યા. તે પછીથી તો ઘણી રખડપટ્ટી
એ વિષયના તેમના સંશોધનલેખે પ્રખર જર્મન વિદ્વાન કરી અમદાવાદ આવ્યા. ત્યાં પણ ટકી શક્યા નહીં. ફરતાં
હર્મન યાકોબીને પણ પોતાનો અભિપ્રાય બદલવાની ફરતાં મારવાડમાં પાલી ગામે પહોંચ્યા. ત્યાં સુંદરજી નામના
ફરજ પાડેલી. યાકોલીએ એમને જર્મની આવવાનું એક સંવેગી સાધુથી દીક્ષા લઈ, કિશનમાંથી જિનવિજયજી
આમંત્રણ આપ્યું. બન્યા.
(૧૩) પ્રાચીન શિલાલેખો અને જૂના દસ્તાવેજો ઉકેલવામાં * વિશેષ વિગતો :
તેઓ નિષ્ણાત ગણાતા. (૧) ગુજરાત-સૌરાષ્ટ્રનાં અનેક જૈન સ્થળોએ જઈ. ખંતથી (૧૪) ખારવેલનો શિલાલેખ તથા ગુજરાત-કાઠિયાવાડપુસ્તકોનો અભ્યાસ કર્યો.
રાજપૂતાનાના સેંકડો પ્રાચીન લેખો એમણે ઉકેલ્યા. (૨) પાટણના લગભગ બધા ભંડારો. કલામય જીનાં મંદિરો (૧૫) ધરાસણાના સત્યાગ્રહમાં જોડાઈ તેમણે જેલ પણ અને જૈન સંસ્કૃતિની અલભ્ય ચીજોએ તેમને લખવા
ભોગવેલી. પ્રેર્યા.
(૧૬) નિવૃત્ત જીવનમાં રાજસ્થાન પ્રદેશમાં ચિત્તોડ નજીક (૩) જૂની શોધખોળો વિશે તેઓ આધુનિક વિદ્વાનોનાં લખાણો
અંદેરિયા ગામે સર્વોદય આશ્રમ સ્થાપીને સ્વયં
કિતિકાર્યમાં જોડાઈ જતા. પણ વાંચતા. (૪) વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરી તથા ઉપાશ્રયો, ભાંડારકર
વળી આથી પણ વિશેષ વિગતો મુનિશ્રી વિશે સાંપડે છે ઇન્સ્ટિટ્યૂટના હસ્તલિખિત જૈન ગ્રંથ સંગ્રહ વગેરેનો. પરંતુ વિસ્તારભયે એને ટાળી છે. ટૂંકમાં એક તપસ્વી વિગતે અભ્યાસ કર્યો.
સારસ્વતનું જીવન કેવું હોય તેનો તેઓ આદર્શ નમૂનો હતા. (૫) એમની વિદ્વત્તા વિશે સાંભળી, આકર્ષાઈને ગાંધીજીએ (૯) પુરાતત્વવિદ્ હસમુખ સાંકળિયા
તેમને ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વમંદિર સ્થાપવા અને તા. ૧૦-૧૨-૧૯૦૮માં મુંબઈમાં તેમનો જન્મ થયો. ચલાવવા આમંત્રણ આપ્યું. આ રીતે તેઓ પુરાતત્ત્વ વૈષ્ણવ વણિક જ્ઞાતિમાં તેઓ જન્મેલા. પિતાનું નામ ધીરજલાલ. મંદિરના આચાર્ય બન્યા.
બાળક હસમુખ જન્મ્યા ત્યારે સામાન્ય કદ અને વજન ધરાવતા,
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org