SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ સ્વપ્ન શિલ્પીઓ ડૉક્ટરોએ તો તેના બચવાની આશા છોડેલી છતાંય જાણે (૧૦) સચિત્ર સામયિકના પ્રણેતા હાજી પુરાતત્ત્વવિભાગ માટે તે જીવ્યા અને જીવ્યા ત્યાં સુધી માત્ર તે મહમ્મદ અલારખિયા શિવજી ક્ષેત્રમાં જ કાર્ય કરતા રહ્યા. તેઓ જાતે ખોજા. જન્મ તા. ૧૩-૧૨-૧૯૭૮. માત્ર * વિશેષ વિગતો : બેંતાલીસ વર્ષનું આયુષ્ય અને ભણતર તો માત્ર અંગ્રેજી છ (૧) પુરાતત્ત્વ વિશે ગુજરાતી, મરાઠી તેમ જ અંગ્રેજી ધોરણ સુધીનું. શેઠ અલારખિયા અને માતા રહેમતભાઈને ત્યાં સામયિકોમાં રસપ્રદ લેખો લખી આ વિષયને લોકપ્રિય જન્મ. પિતાનો ધીખતો ધંધો પણ દીકરો થયો સાહિત્યનો જીવ. બનાવ્યો. * વિશેષ બાબતો : (૨) ઈ.સ. ૧૯૩૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી “ભારતીય (૧) સત્તર વર્ષની ઉંમરે હિન્દીમાં ટૂંકી વાર્તા લખી. પ્રાચીન ઇતિહાસના વિષય સાથે એમ.એ.માં પ્રથમ વર્ગ ગુલફશાં” માસિકમાં છપાવી. મેળવ્યો. (૩) વધુ અભ્યાસાર્થે લંડન ગયેલા. ત્યાં એફ. જે. રિચાર્ડ્ઝ . (૨) ૧૯૯૮માં “સ્નેહવિરહ પંચદશી' નામે પુસ્તક લખ્યું. તેમને ભારતીય પુરાતત્ત્વ શીખવતા. (૩) અંગ્રેજી સચિત્ર સામયિકો ખરીદવાનું વ્યસન હતું. ૧૯૩૭માં તેમણે પુરાતત્ત્વ વિષય ઉપર પીએચ.ડી. (૪) નરસિંહરાવ જેવા વિદ્વાન તેમની અંગત લાઇબ્રેરીમાં જઈ કરેલું. કલાકો સુધી વાંચતા. (૫) “આદિ ભારતીય ઇતિહાસ અને પ્રાચીન ભારતીય (૫) “વીસમી સદી' નામે એક સચિત્ર અંક બહાર પાડ્યો. ઇતિહાસ’ વિષયના પ્રાધ્યાપક તેમ જ તે જ વિષયના () તેમનું ઘર એટલે સાહિત્યરસિકોનું મક્કા. વિભાગી વડા તરીકે પૂનાની ડેક્કન કોલેજમાં જોડાયા. (૭) નરસિંહરાવ, બ.કા. ઠાકોર, નેહાનાલાલ, ખબરદાર, વળી છેલ્લે એ જ કોલેજના ડાયરેક્ટર પણ બન્યા. આ મુનશીજી, રણજિતરામ, શયદા, મસ્તફકીર, રવિશંકર કોલેજમાં સતત ૩૪ વર્ષ એકધારી ફરજ બજાવી. રાવળ વગેરે ધુરંધરોની એમને ત્યાં ગોષ્ઠિ જામતી. (૮) ગુજરાતમાં લાંઘણજમાં તેમણે ઊંડું સંશોધન કરેલું. (૮) “વીસમી સદી' દ્વારા તેમણે સામાન્ય માણસને (૭) તેમણે પ્રથમ હાડપિંજર ઈ.સ. ૧૯૪૪માં (પુરાતત્ત્વ સાહિત્યમાં રસ લેતો કર્યો. વિભાગ તરફથી) શોધ્યું હતું. આમ જનતા માટે તેમણે સાહિત્યકૃતિઓને સચિત્ર અને (૮) ૧૯૬૮માં તેમણે નહેરુ ફેલોશિપ મેળવેલી. સુશોભિત બનાવી અને સુલભ બનાવી. (૯) તેમણે અનેક સંશોધનલેખો અને પુસ્તકો લખ્યાં છે. આ રીતે વિદેશમાં જેવાં સુંદર ચિત્ર સામયિકો હોય (૧૦) અંગ્રેજી ભાષામાં ૨૦૦ જેટલા સંશોધનલેખો, છે એવું સામયિક અને એય ગુજરાતીમાં પ્રગટ થયું–‘વીસમી | ગુજરાતીમાં ૪૪, મરાઠીમાં ૫૫, હિંદીમાં ૨૦ જેટલા સદી'ના નામે. આ સામયિકને ચલાવવા હાજીએ ભારે આર્થિક લેખો લખ્યા. નુકસાન વેઠ્યું. આ પ્રકાશનના પાંચમા વર્ષે ૨૩-૧-૧૯૨૧ના રોજ હાજીનું અચાનક અવસાન થયું. સાથેસાથે ગુજરાતી (૧૧) આ વિષયમાં પીએચ.ડી. મેળવનાર ભારતના તેમ જ પત્રકારત્વમાં અંધારપટ છવાયો. આમ એક ગુજરાતના પત્રકાર વિદેશના ૪૮ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. ઇતિહાસનું પ્રકરણ (હાજીનું) બંધ થયું. (૧૨) દેશભરનાં અનેક સ્થળો અને દેશ-વિદેશની ઘણી (૧૧) એક વ્યક્તિ નહીં પણ નિર્લેપ યુનિ.ઓમાં તેમણે વ્યાખ્યાનો આપ્યાં હતાં. સંસ્થા એટલે એચ.એમ. પટેલ આમ, પુરાતત્ત્વના વિદ્યાક્ષેત્રે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનારા એ મહાપુરુષ પિતા મૂળજીભાઈ અને માતા હીરાબહેનને ત્યાં મુંબઈમાં હતા. તા. ૨૭-૮-૧૯૦૪ના રોજ તેમનો જન્મ થયેલો. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy