________________
સ્વપ્ન શિલ્પીઓ
૫૮૭ એચ.એમ.પટેલ એટલે હીરુભાઈ મૂળજીભાઈ પટેલ. મુંબઈની આમંત્રણથી ચારુતર વિદ્યામંડળ, આણંદના અધ્યક્ષ સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં શિક્ષણ લીધું. માત્ર સોળ વર્ષની ઉંમરે બન્યા. હીરુભાઈ ઉચ્ચ અભ્યાસાર્થે ઇંગ્લેન્ડ ગયા. ઑક્સફર્ડ
(૧૦) ભાઈકાકા ભવ્ય યોજનાઓના મોટા શિલ્પી હતા યુનિર્સિટીમાંથી સ્નાતક થયા. એ પછી ભારતીયો માટે સ્વપ્નવત્
એમની યોજનાઓને એચ.એમ. પટેલ જેવા કાબેલ ગણાતી આઈ.સી.એસ. પરીક્ષામાં તેમણે ઊંચી ગુણવત્તા મેળવી.
વહીવટકર્તા મળી ગયા. જાણે કે એચ.એમ ઈ.સ. ૧૯૨૭માં સ્વદેશ પાછા ફર્યા.
વિદ્યાનગરના વિદ્યાકાર્યમાં ખૂંપી ગયા! * વિશેષ વિગતો :
(૧૧) ઈ.સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. તેમ (૧) ભારતમાં આવ્યા પછી તેમની સિંધમાં આસિસ્ટન્ટ મંત્રીમંડળમાં પટેલ સાહેબને ગુજરાત વિદ્યુત બોર્ડ કલેક્ટર તરીકે નિમણૂક થઈ. ,
અધ્યક્ષસ્થાન મળ્યું. તેનાથી ગુજરાતની ધુવારણ યોજના ઈ.સ. ૧૯૩૬માં મુંબઈ રાજ્યના નાણાખાતાના નાયબ
પૂર્ણ થઈ. સચિવ બન્યા.
(૧૨) ઈ.સ. ૧૯૬૬માં દર વર્ષની વયે સ્વતંત્ર પાર્ટીમ (૩) ઈ.સ. ૧૯૩૭–૧૯૩૯ આ બે વર્ષ દરમ્યાન જર્મનીના
જોડાયા અને ગુજરાતની ચૂંટણી ઝુંબેશને સંભાળી. હેમ્બર્ગ શહેરમાં રહીને ભારતના યુરોપ ખાતેના રેઇડ (૧૩) ઈ.સ. ૧૯૬૮માં તેઓ ગુજરાતના અને ત્યારબાદ કમિશ્નર તરીકે સેવા આપી.
૧૯૭૧માં ભારતના સ્વતંત્રપક્ષના પ્રમુખ થયા. (૪) ઈ.સ. ૧૯૪૦માં ભારત પરત ફર્યા. વિશ્વયુદ્ધ આવી (૧૪) ઈ.સ. ૧૯૬૭માં પેટા ચૂંટણીમાં હાર્યા, પણ એ જ
ઊભું હતું. તેથી યુદ્ધ સમયે સ્થાપવામાં આવેલાં વર્ષમાં પેટાચૂંટણીમાં જીતી ધારાસભ્ય બન્યા. ડિપાર્ટમેન્ટ ઓફ સપ્લાય'ના નાયબ સચિવ બન્યા. (૧૫) ઈ.સ. ૧૯૭૧માં લોકસભાના સભ્ય બન્યા. ઈ.સ. ૧૯૪૬માં બ્રિટિશ સરકારમાં જોઇન્ટ કેબિનેટ (૧૬) ઈ.સ. ૧૯૭૭માં જનતા પાર્ટીની ટિકિટ પર ફરીથ સેક્રેટરીનો હોદો સંભાળનારા સૌ પ્રથમ હિન્દુ હતા.
લોકસભામાં ચૂંટાયા. (૬) એચ.એમ. પટેલે કેબિનેટ સચિવ ઉપરાંત (૧૭) ઈ.સ. ૧૯૭પમાં દેશ પર ઇન્દિરા ગાંધીએ કટોકટી
એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસર, સેન્ટ્રલ કમિટિ ફોર લાદેલી ત્યારે લોકસભામાં વિરોધપક્ષના એક નેતા તરીકે રેફ્યુજીઝના અગ્રણી સભ્ય, રાજસ્થાનમાં પરિસ્થિતિ
લોકશાહીની અશિસ્ત સામે લડ્યા. અહીં તેમના સૌમ્ય વ્યવસ્થિત કરવા માટે ખાસ રચાયેલી દિલ્હી સમિતિના વ્યક્તિત્વમાં રહેલી નિર્ભીકતા ખુલ્લી થઈ! કાર્યકારી વડા ઉપરાંત ભારત-પાકિસ્તાનની મિલકતો (૧૮) ઈ.સ. ૧૯૭૭માં લોકસભામાં ચૂંટાયા બાદ મોરારજીન અને જવાબદારીની વહેંચણી માટે સ્થપાયેલ સ્ટિયરીંગ પ્રધાનમંડળમાં નાણામંત્રી બન્યા. તે દરમ્યાન તેમણે કમિટીના મુખ્ય ભારતીય સભ્ય હતા. આ તમામ વિશ્વબેંકની બેઠકમાં વોશિંગ્ટનમાં ભાગ લીધો. કામગીરી તેમણે એક જ સમયે એકલા હાથે સંભાળી.
(૧૯) ઈ.સ. ૧૯૮૦માં ફરી ચૂંટણી લડ્યા પણ હાર્યા. ત્યારથી આ માટે તેમને સ્વતંત્ર ભારતના ઘડવૈયા પણ કહી
રાજકારણ સાથેનો એમનો નાતો તૂટ્યો. શકાય.
(૨૦) એ પછી વિદ્યાનગરને તેમણે આધુનિક તક્ષશિલા (૭) ખુદ સરદાર વલ્લભભાઈ પટેલ એચ.એમ. પટેલ સાથે
બનાવવા (પશ્ચિમની આધુનિકતાને ઉમેરી) શક્ય તેટલા ઘરોબો રાખતા.
તમામ પ્રયત્નો દિલથી કર્યા. (૮) તેમણે “સરદાર' ફિલ્મનું નિર્માણ કર્યું, કેમ કે તેઓ (૨૧) સાહિત્યપ્રીતિ પણ ખૂબ હતી. તેમણે અનેક પુસ્તકો “સરદાર'થી ખૂબ પ્રભાવિત થયેલા.
લખ્યાં. સાથે સાથે ક.મા. મુનશીના “તપસ્વિની', ઈ.સ. ૧૯૫૮માં આત્મગૌરવને ખાતર તેમણે ઇન્ડિયન ‘પૃથ્વીવલ્લભ', “જય સોમનાથ' વગેરે પુસ્તકોના અંગ્રેજ સિવિલ સર્વિસમાંથી રાજીનામું આપ્યું ત્યારે ભાઈકાકાના અનુવાદો પણ કર્યા.
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org