________________
૫૮૮
સ્વપ્ન શિલ્પીઓ આમ, એચ. એમ. પટેલ એક વ્યક્તિ નહીં પણ જાણે સિદ્ધાંતો ઉપર પ્રવચનો પણ કરતા. હરતીફરતી નિર્લેપ સંસ્થા હતા. તેમણે રાજકીય, વિધાજગત (૨) સ્વાતંત્ર્યસંગ્રામમાં તવિષયક પ્રવચનો કરતા તેમ જ અને સામાજિકક્ષેત્રે અનેક સ્થાનો શોભાવ્યાં. આવા લોકશાહીના
ગોવધ વિરુદ્ધ આંદોલનોમાં પણ અવિરત વાધારા અગ્રદૂત ૩૦-૧૧-૧૯૯૩ના રોજ મહાપ્રયાણે ઊપડ્યા.
વહેવડાવતા. (૧૨) વેદ પ્રચારક
આરંભમાં મઠ બાંધવાની ભાવનાથી દૂર રહેતા પણ સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી
સ્વપ્નમાં કૃષ્ણપ્રભુનો આદેશ-‘તું કર્તા નથી, તું તો તા. ૨૭-૧૨-૧૮૮૧માં પંજાબમાં તેમનો જન્મ થયેલો,
નિમિત્ત છું–મળવાથી વૃંદાવનમાં “શ્રૌતનિવાસ' (=
શ્રૌતમુનિનિવાસ)નું સર્જન કર્યું, જેમાં ગૌશાળા, પરંતુ કર્મભૂમિ બની ગુજરાત. ૧૧૧ વર્ષના સુદીર્ધ જીવનાયુમાંથી ૮૦ વર્ષ તો ગુજરાતમાં રહીને જ વિશ્વવ્યાપી
વેદદર્શનની પાઠશાળા, કન્યાશાળા, અન્નક્ષેત્ર, બન્યા. વેદનો પ્રચાર-પ્રસાર કરીને “વિશ્વમાનવ' બન્યા. માતા
અતિથિનિવાસ (આશરે ૧૦૦ રૂમો), ભગવાન સરલા અને પિતા પંડિત રામદત્તજી સનાતન ધર્મના યથાર્થ રીતે
રાધાકૃષ્ણ, રામચંદ્રજી, મહાદેવ વગેરેનાં મંદિરો, સત્સંગ અનુયાયી એવા બ્રાહ્મણ પંડિતને ત્યાં તેમનો જન્મ થયો. માતા
હોલ ઇત્યાદિની વ્યવસ્થા કરી. પિતા બંને ઉદાસીન સંપ્રદાયના સુપ્રસિદ્ધ સંત શ્રી રામાનંદજી ભારત અને ભારત બહાર ૧૪ સ્થળોએ વિવિધ મહારાજના અદના સેવક અને કૃપાપાત્ર શિષ્ય હતાં. તેમને ત્યાં પ્રકારની સંસ્થાઓ કે ટ્રસ્ટોનું નિર્માણ કર્યું, જેમાં મુખ્યત્વે અવતરેલ બાળકનું નામ રાખ્યું ચંદ્રશેખર. બાળકની વય માંડ અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બનારસ, નાસિક, પાંચ-છ વર્ષની હશે ત્યાં તો શીતળાના પ્રકોપે તેની આંખોની લુધિયાણા, અમૃતસર, હરિદ્વાર તેમજ ન્યૂજર્સી રોશની છીનવી લીધી. ગુરુ શ્રી રામાનંદજીની કૃપાથી અને (અમેરિકા) વિશેષ ઉલ્લેખનીય છે. બાળકની પૂર્વદત્ત અવિરત સાધનાથી બાળકનાં અંતરચક્ષુ ખૂલી
સ્વામીજી સ્વયં નિઃસ્પૃહી હતા. તેથી તેઓ એક પણ ગયાં અને સમય જતાં ચંદ્રશેખર ખરા અર્થમાં જ્ઞાનનેત્રવાળા
ટ્રસ્ટમાં ટ્રસ્ટી કે વહીવટદાર પણ ન બન્યા! અર્થાત્ પ્રજ્ઞાચક્ષુ બન્યા.
ઈ.સ. ૧૯૫૨માં અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં એકાંતપ્રિય એવા ચંદ્રશેખરને ગુરુ રામાનંદજીએ ‘ૐ
તેમણે વેદમંદિરની સ્થાપના કરી. તેમાં ૧ ટન વજનની નમો ભગવતે વાસુદેવાય'નો મંત્ર આપ્યો. બાળકે સાધના દ્વારા
વેદ ભગવાનની મૂર્તિ સ્થાપેલી. આ વેદ ભગવાનના તેને સિદ્ધ કર્યો. ચંદ્રશેખરને તો ભારતસ્વાતંત્ર્યચળવળમાં જોડાઈ
પ્રત્યેક ચાર હાથમાં ચાર વેદ છે. વિશ્વભરનું આ સૌ દેશસેવા કરવાની ઇચ્છા જાગેલી, પરંતુ ભૌતિકચક્ષુ વગર એ
પ્રથમ વેદમંદિર છે. આ વેદમંદિરના પ્રાંગણમાં શક્ય ન બન્યું. તેથી બાળકે પ્રભુભક્તિમાં ચિત્ત જોયું. ૧૮
સ્વામીજીએ અવિરત ૪૦-૪૦ વર્ષો સુધી પ્રવચનમાળા થી ૨૦ વર્ષની ઉંમરમાં તો તેમણે અનેક શાસ્ત્રોનો ગહન
ચલાવી હતી. અભ્યાસ કરી લીધો. એવું કહેવાય છે કે, ગુરુદેવે સવારથી સાંજ સુધીમાં બાળક પાસે ગીતાનો પાઠ કર્યો અને છતાંય બાળ (૭) ‘શ્રોતમુનિચરિતામૃત', “વામન સામવેદ, કુન્તાપસૂક્ત, ચંદ્રશેખરને તો શ્લોકોના નંબર સાથે ગીતા કંઠસ્થ થઈ ગઈ!!
યજુર્વેદ સમન્વયભાષ્ય, અથર્વવેદ સાયણ-સંનિબં
ભાષ્યમ, ગીતામંદાકિની ઉપરાંત બે પ્રવચનસંગ્રહો માત્ર નવ વર્ષની ઉંમરે બાળ ચંદ્રશેખરે ગુરુશરણ સ્વીકારી ગૃહત્યાગ કર્યો. વિક્રમ સંવત ૧૯૭૨ (ઈ.સ. ૧૯૧૫)માં
આટલું એમની લેખિનીમાંથી મળ્યું છે. સદ્ગુરુએ ઉદાસીન સંપ્રદાયની દીક્ષા આપી અને પરિણામે તેઓ (૮) સિદ્ધાંતની દૃષ્ટિએ “ભક્તિજ્ઞાન સમુચ્ચયવાદીનું આજીવન સનાતન વેદધર્મના ઉપદેશક બની રહ્યા.
પ્રતિપાદન કર્યું છે. * વિશેષ વિગતો : / મહત્ત્વની બાબતો :
(૯) વેદના મંત્રોમાં કૃષ્ણચરિત્ર દર્શાવતું ભાષ્ય અતિ મૌલિક (૧) અનેક સંતોની મંડળી બનાવી તેઓ ભારતભ્રમણ કરતા
પ્રતિભાદર્શક છે. અને શાસ્ત્રોનું અધ્યાપન કરાવતા તેમ જ સનાતન (૧૦) સ્વામીજીની સ્મરણશક્તિ અદ્દભુત હતી. અનેક ગ્રંથો
(પ)
સ્વાના
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org