________________
સ્વપ્ન શિલ્પીઓ
૫૮૯
કંઠસ્થ હતા એટલું જ નહીં તેના પાના નંબર, અધ્યાય છે! છતાં વિનમ્રતા કેટલી : “મારા જેવો સામાન્ય માણસ કે શ્લોકનંબર અને વેદના મંત્રોનાં તો મંડલ, સૂક્ત કે આ શ્લોકને શું ન્યાય આપી શકવાનો! માટે માત્ર નમસ્કાર મંત્રના ક્રમાંક પણ તેમને યાદ રહેતા.
કરી, શ્લોકને પૂરો કરીએ. “તેઓ કહેતા : “હું વસિષ્ઠ(૧૧) સ્વામીજીને અનેક રાજદ્વારીનેતાઓ સાથે સંપર્કો અને વિશ્વામિત્રની પરંપરાનો બ્રાહ્મણ છું. કોઈનો આશ્રિત નહીં સંબંધો હતા.
થાઉં, થઈશ તો માત્ર પ્રભુનો.” તેમની તપશ્ચર્યાના પ્રભાવથી
હાથમાં ગીતા લઈને લાખો સ્વાધ્યાયીઓ ઈશ્વર પ્રતિ કૃતજ્ઞતા (૧૨) તેમની ૯૦ વર્ષની ઉંમરે સતત અઢી વર્ષની તનતોડ
વ્યક્ત કરવા આજે પણ ગામડે-ગામડે અને ઘેર-ઘેર મહેનત પછી બે રંગમાં વિશિષ્ટ કાગળ ઉપર છાપેલો
ભાવફેરી, ભક્તિફેરીના રૂપે નિઃસ્વાર્થભાવે જાય છે. આગરી, અને ૨૨ કિલો વજન ધરાવતો દળદાર અને ‘ન ભૂતો
સાગરી, નાગરી, વાઘરી સર્વેને ત્રિકાળ સંધ્યાના શ્લોકો ન ભવિષ્યતિ' જેવો અમૂલ્ય ગ્રંથ એટલે “ભગવાન વેદ'નું
બોલતાં કર્યા છે. ‘અમૃતરા પુત્રા: કહી સમાજથી તરછોડાયેલ પ્રકાશન કર્યું. તેમાં ચારેય વેદોની ભવ્ય આવૃત્તિ
અને લઘુતાગ્રંથિ અનુભવતી ભીલજાતિ, માછીમાર જાતિમાં દૃષ્ટિગોચર થાય છે.
અને અત્યંજોમાં સ્વયં જાતે જઈ જ્ઞાન, સ્વમાન અને (૧૩) “ભગવાનું વેદ'ના પ્રચાર-પ્રસાર માટે સ્વયં સ્વામીજીએ આત્મગૌરવની લાગણી જન્માવી છે. તેઓ કહેતા : “સ્વનો
દેશ-વિદેશનાં લગભગ ૭00 સ્થળોનો પ્રવાસ કર્યો અભ્યાસ એટલે સ્વાધ્યાય. આ ‘સ્વ'માંથી અહંકારને દૂર અને ત્યાં તેની સ્થાપના કરી.
કરવાનો છે.” તેમણે માનવમાં આત્મગૌરવ, પરસમ્માન અને (૧૪) આ ચિરસ્મરણીય ગ્રન્થરત્નવિશેષને લઈને જ્યારે તેઓ શિસ્તસમ્માનની ભાવનાજ્યોત પ્રગટાવી. ઊંચ-નીચ, અમીર
ઇન્ડોનેશિયાના એરપોર્ટ ઉપર ઊતર્યા ત્યારે ૨૧ તોપોની ગરીબ, શિક્ષિત-અશિક્ષિત એવા સઘળા ભેદોને
સલામી સાથે તેમનું ભવ્ય શાહી સ્વાગત થયેલું. સ્વાધ્યાય પરિવારના માધ્યમથી મિટાવ્યા. (૧૫) “સદ્ગુરુ ગંગેશ્વરાનંદ ઇન્ટરનેશનલ વેદ મિશન' નામક વિજિગીષ જીવનવાદ, “સંસ્કૃતિચિંતન', “વ્યાસવિચાર
સંસ્થાએ ભારત અને પરદેશમાં અનેક વેદમંદિરોને અને “ગીતામૃતમ્” બસ આ ચાર પુસ્તકો જ તેમનાં સ્થાપ્યાં છે.
વ્યક્તિત્વનો પરિચય કરાવવા માટે સમર્થ છે ! અલબત્ત પૂ. આમ, ૧૧૧ વર્ષનું દીર્ધાયુષ્ય ભોગવી, વેદાવતાર જેવા
દાદાનાં હસ્તલિખિત પુસ્તકો નથી, આ તો છે તેમના પ્રવચન પૂ. ગંગેશ્વરાનંદ સ્વામીજી ૧૪-૨-૧૯૯૨નારોજ વૈકુંઠવાસી
પુસ્તકો! પૂ. દાદાની અઅલિત વહેતી વેદવાકુધારાઓમાંથી
ઉક્ત પુસ્તકો અને અન્ય ઉપનિષદો, સ્તોત્રો ઉપર થયા.
પ્રવચનપુસ્તકો તૈયાર થયાં છે. એક ઋષિ જેવું તપસ્વી જીવન, (૧૩) મહામનીષી સ્વાધ્યાયપ્રણેતા એક અવતાર પણ ન કરી શકે તેટલું કરેલું માનવોત્થાનનું કાર્ય | ‘પાંડુરંગદાદા”
અને વૈદિક સંસ્કૃતિને દૃઢમૂળ કરવા માટે તેમણે કરેલું બાળ પાંડુરંગનો જન્મ મહારાષ્ટ્રના રોહામાં ૧૯-૧૦
સ્વસુખબલિદાન ચિરસ્મરણીય રહેશે. યોગેશ્વરકૃષિ, મત્સ્યગંધા, ૧૯૨૦ના રોજ થયેલો. શૈશવકાળથી જ ભણવામાં હોશિયાર.
એકવીરા, લોકનાથ અમૃતાલયમ્, શ્રીદર્શનમ્ અને વૃક્ષમંદિર
જેવા પ્રયોગો આપી તેમણે ગુજરાત જ નહીં વિશ્વને નંદનવન વાચનભૂખ પણ જબરી. મુંબઈની એશિયાટિક સોસાયટીની લાઇબ્રેરીનાં લગભગ તમામ પુસ્તકો વાંચેલાં. સ્મરણશક્તિ
બનાવ્યું છે. પણ તીવ્ર તેથી વાંચેલું, ભણેલું બધું જ કંઠસ્થ. તેમણે પશ્ચિમી પૂ. દાદા મૂળ તો મહારાષ્ટ્રના. અરે એથીય આગળ તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોનો પણ વિગતે અભ્યાસ કરેલો. જીવનનાં વધીને કહીએ તો સૌ. રાષ્ટ્રોના! છતાંય ગુજરાત પ્રત્યે તેમને આશરે ૫૦ વર્ષો સુધી માધવબાગ પાઠશાળા મુંબઈમાં વેદ, વિશેષ પ્રીતિ-સ્વાધ્યાયનું ધામ એટલે ભાવનિર્ઝર. એના માટે ઉપનિષદુ અને ભગવદ્ગીતા ઉપર પ્રવચનો કર્યા. ગીતાના પૂ. દાદાએ અમદાવાદ ઉપર પસંદગી ઉતારી. પૂ. દાદાના દર કેટલાક શ્લોક ઉપર તેમનાં ૫૦-૫૦ પ્રવચનો મળે છે! તો રવિવારે અપાતાં મુંબઈ માધવબાગ, પાઠશાળામાં અપાત ક્યારેક ગીતાના એક શબ્દ ઉપર પણ આટલાં પ્રવચનો મળે પ્રવચનોની વિડિયો કેસેટ દ્વારા પૂ. દાદા ગુજરાતનાં ગામડે
વિક્સિી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org