SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૧૪૯ અને ધાર્મિક દર્શન’ની ટુંકી સંજ્ઞાથી “બુદ્ધિપ્રકાશ'માં હપ્તાવાર જેતપુરમાં આવી વસ્યા. ત્યાંથી ભીલોડા અને ઝીલગામ થઈ છપાતું રહેલું. તેમની નોંધો ફાર્બસસભાએ ઉદારતાથી ખરીદી લીમડીમાં કાયમનો વસવાટ કર્યો અઢીસો-ત્રણસો વર્ષ થયાં. લીધી હતી. તેઓ જેતલપરા જોશીને નામે લીમડીમાં પ્રસિદ્ધ હતા. ભાવનગરમાં તેઓ હતા ત્યારે ઈસનું વર્ષ ૧૯૦૮' એ ભરૂચવાળા સોમનાથ બારોટના ચોપડામાં ૩૬૨મે પાને આ શીર્ષક તળેનો લંબાણપૂર્વકનો લેખ “બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ થયો. પ્રકારની નોધ છે. ગુજરાતની તમામ પ્રવૃત્તિનું દર્શન તેમાં કરાવેલું. સૌમ્ય, સરળ, રા. જોશીજીનો યજ્ઞોપવિત સંસ્કાર લીમડીમાં થયા પછી મમતાળુ અને ભાવનાભર્યું તેમનું અનોખું વ્યક્તિત્વ સૌ કોઈને ચૌદ વર્ષ સુધીની બાલ્યાવસ્થા ત્યાં જ ગુજારી અને અંગ્રેજી આકર્ષતું હતું. સાહિત્ય માટે જેટલું કાર્ય તેમણે કર્યું છે તેનો ચોથા ધોરણ સુધીનો અભ્યાસ તેમણે કર્યો. સહાધ્યાયીઓ સાથે ઉપકાર તેમના નિધન સમયે જે તે સમયના સાક્ષરોએ કંપતી સત્ય અને ન્યાયની બાબતમાં સખત થવાના પ્રસંગે તેમને કલમે માન્યો છે. આજે પણ આપણે સાહિત્ય પરિષદના આ ઘણીવાર આવતા શિક્ષકોએ તેમને “તોફાની' ઉપનામ આપ્યું. જનકના ઋણી છીએ. પુત્રની કેળવણી ખાતર વતન છોડી તેમનાં માતાપિતા રા. નોંધ : તા. ૨૦ ઑક્ટોબર, ૧૯૧૭ના દિવસે ભરૂચ હરિશંકરને લઈ અમદાવાદ આવ્યાં. મિશન હાઇ સ્કૂલમાં રા. ખાતે ભરાયેલી બીજી કેળવણી–પરિષદ'ના અધ્યક્ષ સ્થાનેથી જોશીજી અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી ભણ્યા, પરંતુ લીમડીમાં મહાત્મા ગાંધીએ આ પ્રમાણે અંજલિ આપી હતી. દરબારી કોન્ટેક્ટમાં ખોટ જવાથી પિતાના નાણાં સંબંધી સ્થિતિ “રણજિતરામ વાવાભાઈ યમરાજાએ ચાલુ વર્ષમાં તંગ થઈ અને રા. જોશીજીને ધો. ૭માથી સ્કૂલ છોડવી પડી. બલિદાન લીધું છે તેથી આપણને મોટી ખોટ આવી છે. તેમના અમદાવાદમાં પિતાને ધંધો મળે નહીં. માથે દેવું વધતું જેવા સાક્ષર તરુણ વયમાં ચાલી નીકળ્યા એ શોચનીય તેમ જ ગયું અને શાળા ફી પણ સમયાનુસાર અપાઈ શકી નહીં, જેથી વિચારણીય છે. તેમના આત્માને ઈશ્વર શાંતિ આપો અને તેમના શિક્ષકે ફી લીધા વિના શાળા નહીં આવવાની તાકીદ આપી. કુટુંબને તેમના દુઃખમાં આપણે ભાગીદાર છીએ એ જ્ઞાનથી જોશીજી સ્કૂલમાંથી નીકળી ભદ્ર આગળ થઈ રિચીરોડના સીધા આશ્વાસન મળો એમ ઇચ્છું છું.” રસ્તે ચાલ્યા. દુનિયાનું ખરું ભણતર તેમણે આજે રાજનગરના રણજિતરામે લખેલ લેખ અને વાર્તાઓ લેખ : ધોરી રસ્તા ઉપર શરૂ કર્યું. રસ્તા ઉપરની દુકાન જોતા જાય અને આગળ ચાલે. આગળ જતાં કાચનાં હાંડી–તકતા વગેરે * ગુજરાતની એકતા કે રાજ્યશાસ્ત્ર કે લોકસભા અને સામાન વેચવાવાળાની દુકાન આવી. અંદરથી ગ્રાહકનો માલ પ્રધાનમંડળ કે લશ્કરી નોકરી કે રાજ્યતંત્રના સિદ્ધાંતો લઈ જવા માટે મજૂરની જરૂર પડતાં “મજૂર' એ શબ્દ બોલતો * બેસતા વર્ષના બે બોલ કે ગુજરાતમાં ચૈતન્ય * મત સાંભળી જોશીજી અંદર ગયા. “મેં સ્કૂલ છોડી છે અને નોકરી * ગુજરાતી સાહિત્ય પરિષદ વાર્તા : * આમદ અને રૂપાંદે શોધું છું. હું ટોપલો ઊંચકવાનું કામ પણ કરીશ.” એમ કહી * હેમિયો ક “હીરા’ નાટક : * તેજસિંહ + આ યાદી પૂર્ણ ટોપલો માથે લીધો. આ મજૂરી કરવામાં જોશીજીને બે આના મળ્યા. હરિશંકરભાઈ જોષી ઘેર જઈ જોશીજીએ પ્રથમની કમાણીના બે આના રા. હરિશંકરજીનો જન્મ પિતાના હાથમાં મૂકી બનેલી વાત કહી. આ સાંભળી વત્સલ સંવત ૧૯૪૦ના માગશર વદિ અને પિતાનાં નેત્રમાંથી અશ્રુધારા ચાલી નીકળી. પછી તેમણે એક બે સોમવાર તા. ૧૭-૧૨-૮૩ના રોજ દિવસમાં ફીનો બંદોબસ્ત કરી આપવા તથા અભ્યાસ ચાલુ તેમના મોસાળ લખતર નજીકના રાખવા કહ્યું, પરંતુ હવે આ દુનિયાદારીના અભ્યાસીને શાળા ઝાલાવાડ ગોળના ઝમર ગામે થયો. અભ્યાસમાં રસ રહ્યો નહોતો. જોશીજીના પૂર્વજો સંવત ૧૦૧૨માં નોકરીની શોધ કરવા માંડી. થોડા દિવસ આમ તેમ ફાંફા ચાંપાનેરથી અમદાવાદ પાસે માર્યા બાદ ખબર પડી કે છપ્પનના દુષ્કાળને લીધે અમદાવાદથી નથી. For Private & Personal Use Only Jain Education Interational www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy