SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સ્વપ્ન શિલ્પીઓ મહાન દાનવીર : ઘર્મપ્રેમી જ ઇતર લોકોનાં પણ દરેક કાર્યોમાં શેઠશ્રી અવશ્ય ફાળો આપતા શેઠશ્રી કપૂરચંદજી ભીલોચા વોરા જ. સમગ્ર દક્ષિણ ભારતમાં ‘દાનવીર’ના હુલામણા નામે લાભ લેવા સામે ચડીને દોડી જતા કપૂરચંદજીએ પોતાના સુપ્રસિદ્ધ શ્રીયુત શેઠશ્રી કપૂરચંદજી પૂનમચંદજી ભીલોચા વોરા ગામ તવાવમાં આયંબિલ ખાતા નિર્માણનો લાભ લીધો છે તો (રાજ–તવાવ નિવાસી) પોતાનાં નામ અને કામથી જનમનમાં બેંગ્લોરથી દેવનહલ્લી છ'રીપાલિત સંઘનું ભવ્ય આયોજન અને અપૂર્વ સ્થાન પામી ગયા. દેવનહલ્લી તીર્થમાં પોષદશમીના પ્રથમ મેળાનું ભવ્ય આયોજન ઉદારતાપૂર્વક કરી તીર્થપ્રેમને પ્રદર્શિત કરેલ. સામાન્ય પરિસ્થિતિમાંથી પરિશ્રમ અને પુરુષાર્થથી શ્રીમંતાઈ સુધી પહોંચેલા આ શ્રેષ્ઠીવર્યે જીવનના અંત સુધી પાલિતાણાની પુણ્યભૂમિમાં બેંગ્લોર આરાધના ભવનમાં પોતાની પૂર્વની સામાન્ય સ્થિતિને નજર સમક્ષ રાખી બુદ્ધિ અને - ટ્રસ્ટી અને દાનદાતા તરીકે ખૂબ જ લાભ લેતા શેઠશ્રીએ પોતાના પૈસાને શુભ કાર્યોમાં જ વાપરવા એવા જીવનમંત્રને સાક્ષાત્કાર ઉપકારી ગુરુદેવની સ્મૃતિમાં પૂર્ણાનંદસૂરિ હોલનું નિર્માણ કરી કરતાં દાનનો પ્રવાહ ઉદાર દિલથી મન મૂકીને વહેતો કર્યો છે. ગુરુ પ્રત્યેના પ્રેમને દર્શાવ્યો છે. તેમનાં સુવર્ણમય કાર્યોમાં બેંગ્લોરથી ૪૦ કિ.મી. દૂર તીર્થપ્રેમી કપૂરચંદજીની એક જ ધગશ હતી કે આ તેમની જૈન સિલ્ક મિલ્સની વિશાળ જગ્યા ભેટ આપવા સાથે બેનમૂન તીર્થ જલ્દી પૂર્ણ થાય અને પ્રતિષ્ઠા કરાવી ૧૦૮ ધ્વજા પૂ. આ. દેવશ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી એક લહેરાવીએ. પોતાના ગૃહાંગણે રોજ ૪-૪ કલાક આરાધના કરોડની વિશાળ રાશિ અર્પણ કરી સમગ્ર ભારતવર્ષમાં કરતા શેઠશ્રીએ તીર્થ માટે પોતાના શરીરની પણ પરવા ન કરી. અનુમોદના પ્રાપ્ત કરી અને સમયે સમયે ૭-૮ વર્ષના તીર્થ રાત્રે ૨-૨ વાગ્યા સુધી અખંડ રીતે તીર્થભક્તિમાં વ્યસ્ત શેઠશ્રી નિર્માણના ગાળામાં મહાન રાશિ અર્પણ કરી લાભ લેતા રહ્યા. પ્રતિષ્ઠાની તૈયારીમાં જ પ્રતિષ્ઠાના ત્રણ માસ પૂર્વ સ્વર્ગે સિધાવ્યા. ફળસ્વરૂપ દક્ષિણ ભારતના ગૌરવવંતુલ્ય શ્રી નાકોડા અવન્તિ બેંગ્લોરના સમગ્ર સંઘે પાલખી કાઢી આ મહાન દાનવીરને ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ દેવનહલ્લી આજે તેમની પોતાની અનન્ય શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તેમનાં ધર્મપત્ની પકુબેન, ગૌરવમય ગાથા ગાઈ રહ્યું છે. હજારો લોક દર્શન કરી પાવન પુત્ર રાજેશભાઈ-રવિભાઈ પણ એટલાં જ ધર્મનિષ્ઠ નીકળ્યાં કે બની અનુમોદના કરી રહ્યાં છે. પિતાશ્રીની અંતિમ ઇચ્છા પૂર્તિહતુ ત્રણ મહિનામાં જ મુહૂર્ત પ. પૂ. પૂર્ણાનંદસૂરિજીને પોતાના ધર્મદાતા ગુરુ માનતા અનુસાર ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવમાં દિલ ખોલીને લાભ લીધો. કપૂરચંદજીએ તપોનિધિ આ. દેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી ફૂલેચૂંદડી-ભગવાન બિરાજમાન આદિ અને ધ્વજાનો તો ચઢાવો મ.સા. ને દક્ષિણમાં લાવવા કુંભોજગિરિથી બેંગ્લોર છ'રીપાલિત એક કરોડ ૧ લાખ રૂા. રેકોર્ડ લાભ લઈ ઇતિહાસનું સર્જન કર્યું. સંઘના સંઘપતિ બની લાભ લીધો અને ગુરુદેવશ્રીને વિજયપુરા લોકો બોલી ઊઠ્યા ધન્ય દાનવીર! ધન્ય પરિવાર! ગૌશાળામાં પદાર્પણ કરાવી ગુરુદેવશ્રીની ઉંમર ૭૮ વર્ષ પ્રમાણે | વિશાળ સંઘયાત્રાની ભાવનાવાળા શેઠશ્રી એક જ ઇચ્છતા ૭ લાખ ૭૮ હજારની માતબર રાશિ ગૌશાળામાં અર્પણ કરી કે આ દાનની ગંગા મારા પરિવારમાં નિત્ય વહેતી રહે. ખરેખર બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેમનો પરિવાર પણ તેમની ભાવનાને પુષ્ટિ આપી રહ્યો છે. બેંગ્લોરના કોઈપણ દેરાસરના નિર્માણ માટે શ્રેષ્ઠીનો સહયોગ હંમેશાં ભરપૂર રહેતો. લગભગ દરેક મંદિરોમાં શ્રીમતી શાન્તાબહેન ખીમરાજજી ભૂમિપૂજન શિલાન્યાસ યા ભગવાન ભરાવવામાં તેમનો ફાળો બરલોટા (આઉવા રાજ.) ન હોય તેવું બન્યું નથી. પ્રતિમા ભરાવવાનો ખૂબ જ શોખ હતો સાધર્મિક ભક્તિનો આદર્શ એટલે જ શાન્તાબહેનતેથી જ દરેક જગ્યાએ જિનબિંબો ભરાવી લાભ લીધો. સાદગીનું પ્રતીક એટલે જ શાન્તાબહેન.....રાજસ્થાન આઉવા સરળ મનવાળા શ્રેષ્ઠીવર્યને જીવદયા સાધર્મિક ભક્તિ- નિવાસી ધર્મપ્રેમી ખીમરાજજી બરલોટાનાં ધર્મપત્ની શાંતાબહેન જ્ઞાન આદિ દરેક ક્ષેત્રો પ્રત્યે અનન્ય પ્રેમ હતો. તેથી જ સ્કૂલ- જૈનશાસનનું અણમોલ રત્ન છે. સાધુ-સંતોની આદર્શ માના હાઇસ્કૂલ હૉસ્પિટલ આદિમાં પણ લાભ લેવાનું ચૂક્યા નથી. તેમ અર્થમાં તેમણે નામ સાર્થક કર્યું છે. એકપણ દિવસ કે ટંક એવો Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy