________________
સ્વપ્ન શિલ્પીઓ
909
અદ્ભુત વ્યકિતત્વના સ્વામી : સંઘમાં ભીષ્મ ૫. પૂ. ગચ્છાધિપતિ શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી પિતામહ
મંગળપ્રભસૂરીશ્વરજી મ.સા. (ખાખી બાબા)ને પોતાના મહાન
ઉપકારી ગણતા કોઠારીજી કહેતા મને બાલ્યાવસ્થામાં શ્રી લક્ષ્મીચંદજી કોઠારી
ચાતુર્માસમાં નવતત્ત્વ જેવા ગ્રંથનો અભ્યાસ કરાવી શ્રદ્ધાસંપન્ન બાંકલી (રાજ.)માં શા હજારીમલજી જવાનમલજી
બનાવ્યો. આજે હું જે કાંઈ છું તે તેમને આભારી છે. કોઠારી પરિવારમાં જન્મેલ શેઠશ્રી લક્ષ્મીચંદજી અદ્ભુત
જેમના નેતૃત્વ નીચે અનેક ધાર્મિક-સામાજિક ઉત્કર્ષનાં વ્યક્તિત્વના સ્વામી હતા. પૂજ્ય પિતાશ્રી હજારીમલજી તથા
વિવિધ કાર્યો ચાલી રહ્યાં છે-સંપન્ન થઈ રહ્યાં છે એવા વડીલભ્રાતા ચંદુલાલજીના સાહસિક અને બાહોશી ભર્યા ગુણો
કોઠારીજીની એકજ ઇચ્છા છે કે શ્રી આદિનાથ પરમાત્માના તેમને વારસામાં મળ્યા છે. બેંગ્લોરમાં વ્યાવસાયિક રીતે આગળ
જિનાલય (ચિપેટ)નો જીર્ણોદ્ધાર જલ્દી પૂર્ણ થાય અને વધી નાની ઉંમરથી જ વડીલ બંધુની સાથે સંઘની વ્યવસ્થામાં
દેવવિદ્યમાન તુલ્ય જિનાલયમાં પરમાત્મા પ્રતિષ્ઠિત થાય. જોડાયા. ૨૫ વર્ષની યુવાન ઉંમરથી જ શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ ચિકપેટ અને અનેક સંસ્થાઓમાં જોડાયેલ લક્ષ્મીચંદજી પોતાની વિવેકશક્તિથી સંઘને એકતાના અતૂટ બંધનમાં ૮૭ વર્ષની જૈફ ઉંમરે પણ એવા જ કાર્યરત હતા.
બાંધી રાખવામાં એક્કા કોઠારીજીએ ઘણીવાર સંઘમાં ઉત્પન્ન સવારે 8 વાગ્યાથી આરાધના દ્વારા આરંભિત તેમની
કલહોને સમાવીને પ્રેમનું વાતાવરણ સર્યું છે. જીવનચર્યા પણ ખરેખર અનુમોદનીય હતી. પ્રાતઃ કાળમાં ૪
શ્રી આદિનાથ મંદિરજીનો ભવ્ય અમૃતમહોત્સવ અને ૪ કલાક પ્રતિક્રમણ-સ્વાધ્યાયમાં રત અને પછી અષ્ટપ્રકારી શ્રી વિજયલબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાનો ઐતિહાસિક પૂજા-પરમાત્મભક્તિમાં ૨-૨ કલાક તલ્લીન રહેતા કોઠારીજી અમૃત મહોત્સવ પોતાના માર્ગદર્શન વડપણ હેઠળ સુંદર કુશળતાપૂર્વક સંસ્થાઓનો વહીવટ ચલાવતા હતા.
ઉજવાયાનો તેમને આનંદ હતો. ૫૦ વર્ષથી લગભગ શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘના સંઘમાં “ભીષ્મ પિતામહ ગણાતા કોઠારીજી પોતાની મુખ્ય-સક્રિય ટ્રસ્ટી રહી સંસ્થાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ આત્મોન્નતિ માટે પણ એટલા જ જાગૃત છે. માન-સમ્માનથી યોગદાન આપેલ છે. હાલમાં સંઘના અધ્યક્ષ હતા અને શ્રી સદાય દૂર રહેતા આ શ્રેષ્ઠીવર્યે કેટલીયવાર પોતાનાં સમ્માન સાવત્થી જૈન થે. તીર્થ કમિટીના પણ અધ્યક્ષ રહી પ્રારંભથી અને અલંકરણોને ઠુકરાવ્યાં છે. માળા પહેરવાથી પણ દૂર રહેતા જ અત્યુતમ સેવા આપી રહ્યા હતા. બેંગ્લોરમાં રહીને પણ આ મહામાનવે પોતાને શાસનના અદમ્ય સેવક ગણી રોજ ઉત્તરપ્રદેશમાં સાવત્થી તીર્થનું અદ્ભુત સર્જન તેમની સૂઝબૂઝને નિયમિત વ્યાખ્યાનશ્રવણ, પ્રતિક્રમણાદિ ક્રિયા, પર્વના દિવસોમાં આભારી છે. શ્રી સિદ્ધાચલ શણગાર ટ્રસ્ટ પાલિતાણામાં ઘણાં પૌષધ તપશ્ચર્યા આદિ ઉત્સાહપૂર્વક કરવામાં સભાનપણે ભાગ વર્ષોથી જોડાયેલ છે તો પાલિતાણામાં બેંગ્લોર આરાધના ભજવ્યો છે. સાધુ-સાધ્વી પ્રત્યે અનન્ય બહુમાનવૃત્તિવાળા ભવનનિર્માણ અને આયંબિલ ખાતા આદિમાં તેમની અત્યુતમ તેઓશ્રી ઘરમાં પણ સ્વાધ્યાય અને તપશ્ચર્યામાં જ ખાસ્સો સમય સેવા પ્રશંસનીય છે.
વ્યાવહારિક પ્રસંગોમાં તો કેટલાંય વર્ષોથી બિલકુલ ભાગ જ બેંગ્લોરની ભારત પ્રસિદ્ધ શ્રી વિજયલબ્ધિસૂરિ જૈન લેતા ન હતા. ધાર્મિક પાઠશાળાને ગૌરવપૂર્ણ અને સુપ્રસિદ્ધ કરવામાં તેમનો તેમનાં ધર્મપત્ની લક્ષ્મીબહેન પણ ખૂબ જ ધાર્મિક મહત્ત્વપૂર્ણ ફાળો છે. જ્ઞાનપ્રેમી કોઠારીજી ધાર્મિક અધ્યાપકો વિચારસરણી ધરાવતાં આરાધનાપ્રેમી સુશ્રાવિકા હતા. ૮૫ તથા જ્ઞાન પ્રત્યે ખૂબ જ બહુમાન ધરાવે છે. તેથી પાઠશાળાના વર્ષની ઉંમરે પણ અપ્રમત્ત આરાધના તપશ્ચર્યામાં લીન હતા. કોઈપણ કાર્ય માટે રાતદિવસ તત્પર રહેતા હતા. અધ્યાપક ધાર્મિક પાઠશાળામાં પણ ધાર્મિક અભ્યાસ માટે તૈયાર કરતી શ્રી આદિનાથ જૈન તત્ત્વ પ્રશિક્ષણ કેન્દ્ર જયનગરમાં નિયમિત હાજરી આપે. પૂરા પરિવારનું જીવન ધન્યવાદને પણ પૂર્ણ રસ લઈ આ સંસ્થાને સદ્ધર બનાવી છે. શ્રી રાજસ્થાન પાત્ર છે. તેમનું જીવનપંખેરુ તા. ૫-૬-૨૦૦૭નાં જેઠ વદ-૪ને જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, જયનગરના તેઓ અધ્યક્ષ છે અને દિવસે આ દુનિયામાંથી વિદાય લીધી પ્રભુ તેમના આત્માને તેમના માર્ગદર્શનાનુસાર વિશાળ સંકુલ ઊભું થયું છે. શાંતિ અર્પે.
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org